Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. १५ आत्मदमने पल्लीपतिदृष्टान्तः
मेधां पिपीलिका हंति, यूका कुर्याज्जलोदरम् ।। कुरुते मक्षिका वान्ति, कुष्ठरोगं च कोलिकः ॥१॥ कण्टको दारुखण्डं च, वितनोति गलव्यथाम् । व्यञ्जनान्तनिपतित,-स्तालु विध्यति वृश्चिकः ॥ २॥ विलग्नस्तु गले बालः, स्वरभंगाय जायते । इत्यादयो दृष्टदोषाः, सर्वेषां निशिभोजने ॥ ३ ॥ तथैव परलोकेऽपि, दुर्गतिर्जायते ध्रुवम् ।
तस्मात् रात्रौ न भुञ्जीत प्रोक्तं भगवता सदा ॥ ४ ॥ लिये उनके पीछे २ गये। वहां आचार्य ने उन्हें रात्रिभोजन न करने का उपदेश दिया। उस समय में उन्हों ने बतलाया कि रात्रिभोजन में अनेक दोष हैं, क्यों कि सूर्यास्त हो जाने से उस समय अनेक सूक्ष्म जीवों का प्रचार और उत्पत्ति होती है तथा यदि भोजन में पिपीलिकाकीड़ी खाने में आ जावे तो खाने वाले की बुद्धि नष्ट हो जाती है । जूं यदि भोजनमें खाने में आ जावे तो जलोदर नामका रोग हो जाता है। भोजनमें मक्षिका आ जानेसे वमन होता है, भोजनमें कौलिक करोळिया के खाने से कुष्ठरोग होता है, कांटा तथा लकड़ी की फांस से गले में घोर दुःख होता है, विछु खाने में आ जाय तो तालु का भेदन होता है, केश-खाने में आ जावे तो स्वर का भंग होता है इत्यादि अनेक दोष रात्रिभोजन में है । तथा परलोक में रात्रिभोजन करने वाले को दुर्गति की प्राप्ति होती है । इसलिये किसी को रात्रिभोजन नहीं करना चाहिये। મહારાજને પહોંચાડવા તેમની પાછળ પાછળ ગયા. ત્યાં આચાર્યે તેમને રાત્રી ભેજન ન કરવાને ઉપદેશ આપે, તે વખતે તેમણે જણાવ્યું કે રાત્રી ભેજનમાં અનેક દેષ છે કેમકે, સૂર્યાસ્ત થઈ જવાથી અનેક સૂક્ષ્મ જીને પ્રચાર અને ઉત્પત્તિ થાય છે. અને ભેજનમાં જે પીપલીકા–કીડી ખાવામાં આવી જાય તે બુદ્ધિનો નાશ થાય છે. શું વગેરે જે ખાવામાં આવી જાય તે જળદર નામનો રેગ થાય છે, માખી આવી જવાથી ઉલટી થાય છે, જે કોળી ખાવામાં આવી જાય તે કોઢ થાય છે, કાંટા તેમજ લાકડાની ફાંસ જેવું ખાવામાં આવી જાય તે ગળામાં અટકાઈ જાય છે અને ઘણું દુઃખ થાય છે, વિંછી જે ખાવામાં આવી જાય તે તાળવું તેડી નાખે છે, મેવાળે ખાવામાં આવી જાય તે સ્વરને ભંગ થાય છે. ઈત્યાદિ અનેક દેષ રાત્રી ભોજનમાં છે અને રાત્રી ભોજન કરનારને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. આ માટે કે એ રાત્રી ભેજન ન કરવું,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧