Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १५ आत्मदमनेदृष्टान्तः उक्तंच - जओ जओ संचरह, मणो चंचलमत्थिरं ॥
ओ तओ नियमिय, कुज्जा अप्पंमि तं थिरं ॥ १ ॥ छाया - यतो यतः संचरति मनः चंचलमस्थिरम् । ततस्ततो नियम्य कुर्यात् आत्मनि तत् स्थिरम् । सूर्योदये सति शीतवेदना निवृत्तवन्मनोविजये सति सकलदुःखानामास्यन्तिक निवृत्तिर्भवति । अविजितं मनस्तत्त्वज्ञानं विनाशयति तपः संयमशिखरादात्मानं जाग्रत हो सकती है। आत्मा शब्द का अर्थ यहाँ पर मन है । क्यों कि इसीका दमन किया जाता है। जीव आत्मा इसका दमन करने वाला है । दमन करने से आत्मा को सब से बड़ा भारी लाभ यह होता है कि जिस प्रकार सूर्यके उदय होने पर शीतवेदना की निवृति हो जाती है उसी प्रकार मनको जीत लेने पर आत्मा से सकल दुःखों की आत्यन्तिक निवृत्ति हो जाती है। इसीलिये शास्त्रकारों का यह उपदेश है कि "जओ जओ संचरइ मणो चंचलमत्थिरं । तओ-तओ नियमिय कुज्जा अप्पंमि तं थिरं ॥ यह अस्थिर चंचल मन जिन-जिन पदार्थोंकी ओर झुके- उनमें चले - उसे वहां से खेचकर मोक्षाभिलाषी का कर्तव्य है कि वह उसे अपनी आत्मा में संलग्न करे। जबतक मन स्थिर नहीं होगा उसका निग्रह नहीं होगा- -तब तक तत्त्वज्ञान आत्मा में उत्पन्न नहीं हो सकता है । तत्त्वज्ञान की जागृति हुए विना आत्मा को हेय एवं उपादेय पदार्थोंका वास्तविक भान नहीं हो सकता । मनकी ही तो यह चंचलता
१०३
જ આત્મામાં શાંતી જાગી શકે છે. આત્મા શબ્દના અર્થ અહીં' મન છે. કેમ કે આત્માનું જ દુમન કરવામાં આવે છે. જીવ આત્મા એનું ક્રમન કરવાવાળા છે. દ્રુમન કરવાથી આત્માને મેટામાં માટી લાભ તા એ થાય છે કે જે પ્રકારે સૂર્યના ઉદય થવાથી ઠંડીની વેઢાનાની નિવૃતિ થાય છે. એજ રીતે મનને જીતી લેવાથી આત્માના સકળ દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. આ માટે શાસ્ત્રકારાના આ ઉપદેશ છે કેઃ
"जओ जओ संचरई, मणो चंचलमत्थिरं ।
ओ ओ नियमिय, कुज्जा अप्पंमि तं थिरं ॥
93
આ અસ્થિર ચંચલ મન જે જે પદાર્થોની તરફ ઢળે-એમાં ચાલે એને ત્યાંથી ખેંચીને મેાક્ષાભિલાષીએ પાતાના આત્મામાં સલગ્ન કરી દેવું જોઈ એ. જ્યાં સુધી મન સ્થિર નહી હાય-ત્યાં સુધી એના નિગ્રહ થનાર નથી—ત્યાં સુધી તત્વજ્ઞાન આત્મામાં ઉત્પન્ન થઈ શકતુ નથી. તત્વજ્ઞાનની જાગૃતિ થયા વગર આત્માને હેય અને ઉપાદેય પદાર્થીનું વાસ્તવિક ભાન થઈ શકતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧