Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४
उत्तराध्ययन सूत्रे
पातयति उन्मार्ग प्रापयति चतुर्गतिकसंसारचक्रे भ्रामयति नरकनिगोदाद्यनन्तदुःखगर्ते निपातयति रत्नत्रयं लुण्टयति आत्मगुणान् घातयति ज्ञानावरणीयाद्यष्टविधं कर्मोपार्जयति । तस्मान्मनो निग्रहं कुर्यात् ।
अत्रोदाहरणम्
तथाहि —- एको लब्धिसंपन्नो महात्मा बद्धसदोरक मुखवत्रिकः ध्याननिष्ठः सन् है जो अच्छे-अच्छे ज्ञानीजन भी संयमरूपी शिखर से इकदम पतित हो जाते हैं और नहीं सेवन करने योग्य मार्ग में भी प्रवृत्त हो जाते हैं । इससे उनकी चतुर्गतिरूप संसार में परिभ्रमणरूप दुर्दशा ही होती रहती है । नरक एवं निगोद के अनंत दुःखों को वे भोगते हैं । इन समस्त दुःखों से आत्मा का संरक्षण करनेवाला जो रत्नत्रय धर्म है - वह उनका लुटा जाता है । वे बिलकुल निर्धन बन जाते हैं । इन निर्धनता में और भी अनेक जो आत्मा के सद्गुण हैं उनका विकास नहीं होते पाता है इस स्थिति में इस आत्मा की इतनी दयनीय स्थिति हो जाती है, कि ज्ञानावरणादिक अष्ट प्रकार के कर्म इस पर रात दिन अपना प्रहार करते रहते हैं । इसको उस समय बचानेवाला कोई नहीं होता है । इस लिये मोक्षाभिलाषी का कर्तव्य है कि वह मन का निग्रह करे ।
इस विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता हैकोई एक महात्मा जो लब्धिसंपन्न थे, एक वृक्ष के नीचे ध्यान में
સમસ્ત
મન એવું ચંચળ છે કે ભલભલા જ્ઞાનીજનને પણ સયમરૂપી શિખર ઉપરથી એકદમ નીચે ગબડાવી મુકે છે, અને સેવન ન કરવા ચેાગ્ય માર્ગોમાં પ્રવૃત્ત અનાવી દે છે. આથી તેમની ચતુતિરૂપ સોંસારમાં પરિભ્રમણ રૂપ દુર્દશા જ થતી રહે છે. નરક અને નિગેાદના અન ંત દુઃખા તે ભાગવે છે. આ દુ:ખાથી આત્માનું રક્ષણ કરનાર જે રત્નમય ધમ છે—તે એની પાસેથી લુંટાઈ જાય છે, આથી બિલકુલ નિર્ધન ખની જાય છે. આ નિનતામાં આત્માના જે બીજા સદ્ગુણુ હોય છે એના પણુ વિકાસ થતા નથી. આ પરિસ્થિતિમાં આત્માની એટલી દયામય હાલત થઇ જાય છે, કે જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મ રાત અને દિવસ એના પર પ્રહાર કરતાં રહે છે. આ સમયે એને આમાંથી કોઇ ખચાવનાર હેાતું નથી. આ માટે મેાક્ષાભિલાષીનું કન્ય छे, ते भननो निश्रड १२.
આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે
કોઈ એક મહાત્મા જે લબ્ધિસપન્ન હતા, એક વૃક્ષની નીચે ધ્યાનમાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧