Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १५ आत्मदमनोपदेशः
१०१
यति -स्थूलस्य हृष्टपुष्टाङ्गस्य तव कथमल्पेनोदरं भरिष्यति । इत्यादि परिभववचनं श्रुत्वाऽपि स महात्मा समभावं समालम्ब्य स्वात्मानं हीनं न मन्यते स्म तदा स उचित भिक्षां गृहीत्वा प्रतिनिवृत्तः । एवं सर्वैर्मुनिभिर्भाव्यम् ॥ १४ ॥
आमोदमने सत्येव क्रोधवैफल्यं कर्तुं शक्यते तस्मात् तदुपदेशं तत्फलं चाहमूलम् - अप्पी चेवं दमेयैव्वो अप्पा हुं खलु दुद्दमो ।
अप्पी दंतो सुही होई अस्सि लोऐ परस्थ ये ॥१५॥ छाया- -आत्मा एव दमितव्यः आत्मा हु खलु दुर्दमः ।
आत्मानं दाम्यन् सुखी भवति, अस्मिन् लोके परत्र च ॥ १५ ॥ स्वामिनि ने कहा- वाह खूब कहा इतने संडमुसंड तो हो रहे हो फिर भी थोड़ा आहार देने के लिये कह रहे हो थोड़े से दिये गये आहार से भला इस हृष्टपुष्ट शरीर की तृप्ति कैसे हो सकेगी । इत्यादि उसके अपमान जनक वचन सुनकर भी वे महात्मा समभावशाली ही बने रहे और उन्होंने उसके वचन से अपने आपको हीन नहीं समझा। वहां से उचित भिक्षा लेकर फिर वे अपने स्थान पर वापिस आगये । इसी प्रकार कहने का मतलब यह है कि समस्त मुनिजनोंको अपने आपको प्रतिकूल संयोग में हीन नहीं मानना चाहिये ॥ १४ ॥
जो आत्मा का दमन करता है वही क्रोध को निष्फलकर सकता है इस लिये सूत्रकार आत्मा- अर्थात् मन को दमन करने का उपदेश देते हैं एवं उसका फल भी कहते हैं-' अप्पाचेव०' इत्यादि ।
વાહ ખૂબ કહ્યું, આટલા અલમસ્ત જેવા તે બની રહેલ છે છતાં પણ થાડા આહાર દેવાનુ કહી રહ્યા છે. ઘેાડા આહારથી ભલા આ અલમસ્ત શરીરની તૃપ્તિ કઈ રીતે થઈ શકશે. ઈત્યાદિ એનાં અપમાન જનક વચન સાંભળીને પણ તે મહાત્મા સમભવશાળી જ બની રહ્યા અને તેનાં તેવાં વચનાથી પેાતાની જાતને હીન નહિં સમજ્યા. ત્યાંથી ઉચિત ભિક્ષા લઈ ને પછી તે પેાતાના સ્થાન ઉપર આવી ગયા. આ પ્રકાર કહેવાને મતલબ એ છે કે સમસ્ત મુનિ જનાએ પેાત પેાતાને પ્રતિકુલ સોગમાં પણ હિન માનવું ન જોઈ એ. ૫૧૪૫ જે આત્માનું દમન કરે છે તે ક્રોધને નિષ્ફળ કરી શકે છે આ માટે સૂત્રકાર આત્મા-અર્થાત્-મનને દમન કરવાના ઉપદેશ આપે છે. અને તેનુ ફળ
पशु उडे छे -- अप्पाचेब ० इत्यादि
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧