Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
3
प्रियदर्शिनी टीका. अ० १ गा. १४ निन्दायां मुनेरयकर्षवर्जनम् ९९
तथा केचिदधार्मिका अनार्या म्लेच्छा अधर्मजीविनोऽधर्मानुरागिणोऽधर्मशोला विवेकविकलाः साधुं दृष्ट्वा निन्दन्ति हीलन्ति खिंसन्ति-'अयं वराको निःसत्त्वः कातरो दाम्भिको भिक्षामात्रोपजीवी कुक्षिभरिभूमिभारस्वरूपो गृहे गृहे गृहपाल इव भ्रमति' इत्यादि वचनं श्रुत्वा मुनिः स्वात्मानं नापकर्षयेत् ।
अत्रोदाहरणम्-कश्चिद् वृद्धो महात्मा भिक्षार्थमेकस्मिन् गृहे गत्वा तद्गृहस्वामिनी प्रति किं सचित्तजलादिस्पर्शरहिताऽसि न वेत्याशयेन पृष्टवान्-भगिनि !
तथा कितनेक ऐसे भी अधार्मिक, म्लेच्छ, अनार्यजन हैं कि जिनका जीवन सत्य धर्म की वासना से बिलकुल विहीन बना हुआ है, अधर्म में ही जिन्हें बड़ाभारी अनुराग है, प्रकृति भी जिनकी अधर्मशील हैं, विवेक से जो सर्वथा पराङ्मुख हैं वे साधुजन को देखते ही अपनी नाक भौहें सिकोड़ने लगते हैं और जो मन में आता है वही बकने लग जाते हैं-निन्दा करते हैं, हीलना करते हैं-खिसाते हैं-कहते हैं कि देखो तो सही यह बिचारा कितना अपने आपको भूलता है तथा कितना कायर बना हुआ फिर रहा है कैसे-कैसे दंभ रच रहा है जो यह वहां से भिक्षा मांगकर अपना निर्वाह करता है । अपना ही पेट भरना इसने सीखा हैं । ऐसे जनों से संसार की क्या भलाई हो सकती है । ये तो केवल इस पृथिवी के भारभूत हैं जो कुत्तेकी तरह घर घर में प्रतिदिन भ्रमण करते रहते हैं । इस प्रकार के वचन सुनकर साधु को चाहिये कि वह अपनी आत्मा को हल्की न समझे । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है
તથા કેટલાક એવા પણ અધાર્મિક, મ્લેચ્છ, અનાર્યજન છે કે જેમને જીવન સત્ય ધમની વાસનાથી બીલકુલ વિહીન બનેલ હોય છે. અધર્મોમાં જ જેને ભારે અનુરાગ છે, પ્રકૃતિ પણ જેની અધર્મશીલ છે, વિવેકથી જે સર્વથા પરાફમુખ છે. તે સાધુજનને જોઈને પિતાનાં નાક તથા મહેને બગાડે છે અને મનમાં આવે તેવું બકવા લાગી જાય છે. નિંદા કરે છે, હિલના કરે છેખિસાય છે, કહે છે કે જુએ તે ખરા આ બીચારે કેટલે પિતાની જાતને ભુલે છે તથા કે કાયર બનીને ફરી રહ્યા છે, કેવા કેવા દંભ રચી રહેલ છે, જે અહિં હિંથી ભિક્ષા માગીને પિતાને નિર્વાહ કરે છે. પિતાનું જ પેટ ભરવાનું એ શીખેલ છે. આવા સાધુથી સંસારની શું ભલાઈ થઈ શકવાની છે. આ તે કેવળ આ પૃથ્વી ઉપર ભાર જેવા છે. જે કુતરાની માફક ઘેર ઘેર દરરોજ ભમતા રહે છે. આ પ્રકારનાં વચન સાંભળી સાધુએ પોતાના આત્માને હલકે માનતા ન બનવું જોઈએ. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં અાવે છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧