Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे 'धन्योऽस्मि, कृतपुण्योऽस्मि, कृतलक्षणोऽस्मि भवदर्शनेन, भवदागमनं दरिद्रस्य गृहे स्वर्णवृष्टिरिव कामधेनुरिख मम सर्वसौभाग्यजनकम्" इत्युक्त्वा स्वगृहं सादरमानीय विपुलमशनं पानं खाद्यं स्वायं ददाति, दत्त्वा च पुनः पुनः स्तौति, तत्र मुनिः स्वात्मानं नोत्कर्षयेत् । चेहरा प्रसन्न हो जाता है । मन में एक प्रकार का विलक्षण संतोष आ जाता है, उस समय उसे बड़ा भारी आनन्द आता है । उस आनन्द में तल्लीन होता हुआ वह श्रावक उस समय एक प्रकार से अपने आपको भी भूल सा जाता है और वन्दना एवं नमस्कार कर भक्ति के आवेश से स्वयं अपने गुरु महाराज की स्तुति करता हुआ कहता है हे नाथ ! आज मैं धन्य हुआ हूं कृतपुण्य हुआ हूं और मेरी यह पर्याय सफल हुई है जो आपके दर्शन पाये । दरिद्र के घर में सुवर्ण की वर्षा के समान एवं कामधेनु के समान आप का मेरे घर पधारना मेरे परम सौभाग्य का उत्पन्न करने वाला एवं वृद्धि करनेवाला है । इसलिये पधारिये और घर को पावन कीजिये-इस प्रकार कह कर वह महात्मा को अपने घर लाता है और सादर उन्हें विपुल अशन, पान, खाद्य एवं स्वाद्य चार प्रकार का आहार देता है। फिर बारम्बार उनकी स्तुति करता है। ऐसी प्रशंसा सुनकर गृहस्थकी ऐसी विनय भक्ति देखकर साधु को फूल नहीं जाना चाहिये। એક પ્રકારને વિલક્ષણ સંતોષ આવી જાય છે. એ સમયે એને ઘણેજ આનંદ થાય છે. એ આનંદમાં તલ્લીન થતાં થતાં તે શ્રાવક એ સમયે એક પ્રકારથી પિતે પિતાને પણ ભુલી જાય છે. અને વંદના એવં નમસ્કાર કરી ભક્તિના આવેશથી સ્વયં પોતાના ગુરુ મહારાજની સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ! આજ હું ધન્ય બન્યો છું, કૃત પુણ્ય બન્યો છું, અને મારી આ પર્યાય સફળ બની છે જે આપનાં દર્શન થયાં. દરિદ્રના ઘરમાં સેનાના વરસાદ સમાન તેમ કામ છેતુ સમાન આપનું મારે ઘેર પધારવું મારા પરમ સૌભાગ્યને ઉત્પન્ન કરવાવાળું અને વૃદ્ધિ કરનાર છે. આ માટે પધારે અને ઘરને પાવન કરો આ પ્રકારે કહી તે મહાત્માને પોતાને ઘેર લાવે છે અને આદર માનથી તેમને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એમ ચાર પ્રકારને આહાર આપે છે. પછી વારંવાર તેની સ્તુતિ કરે છે. એવી પ્રશંસા સાંભળી, ગૃહસ્થની એવી વિનય ભક્તિ જોઈ, સાધુએ કુલાઈ જવું ન જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧