Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १४ प्रशंसायांमुनेरुत्कर्षवर्जनम् ९७ ___इदमत्र बोध्यम्-यथा गुरोराज्ञया भिक्षाचर्या गतः शिष्यः श्रावकगृहं प्रविष्टः, तत्र भद्रभावसंपन्नो धार्मिको धर्मानुगो धर्मसेवी धर्मिष्ठो धर्मख्यातिधर्मानुरागी धर्मग्रलोकी धर्मजीवी धर्मप्ररञ्जनो धर्मशीलः श्रावको मुनि दृष्ट्वा सप्ताष्टपदानि तदभिमुखमागच्छन् हृष्टस्तुष्टः प्रसन्नचित्तः प्रीतमनाः परमसौमनस्ययुक्तो मुनिदर्शन जनितहर्षवशविसर्पन्मानसस्तं वन्दित्वा नमस्कृत्य पुनः पुनः स्तुवन् वदति
लाभ में, अलाभ में, सुख में, दुःख में, जीने में मरणे में, मान में, अपमान में तथा निंदा और प्रशंसा में एक साधु ही ऐसा है जो समान रहता है। यहां इस प्रकार समझना चाहिये-गुरु की आज्ञा प्राप्त कर ही तो शिष्य भिक्षाचर्या के लिये गृहस्थों के घर जाता है। गृहस्थ भी अपने घर पर पधारे हुए साधु के दर्शन कर अपने आपको बहुत ही पुण्यशाली मानता है । क्यों कि ऐसे गृहस्थजन प्रकृति से भद्रपरिणामी एवं धर्मानुग-धर्मका अनुसरण करने वाले होते हैं। धर्म सेवी होते हैं और धर्मिष्ट होते हैं । धर्मख्याति-धर्मका उपदेश देनेवाले एवं धर्मानुरागी-धर्म में अनुराग रखने वाले होते हैं। धर्मप्रलोभी और धर्मजीवी होते हैं। धर्मप्ररञ्जन और धर्मशील होते है। ये मुनि को घर पर आते हुए देखकर सर्व प्रथम उनका विनय करने के निमित्त सात आठ पग उनके समक्ष जाते हैं । हर्ष से संतुष्ट चित्त होकर ऐसे फूल जाते हैं कि मानों कोई अपूर्व निधि का ही इन्हें लाभ हुआ है। ___सालमi, PARIHAi, सुममा, हुमभा, वामन, भ२ मां, भानमा, અપમાનમાં, તથા નિંદા અને પ્રશંસામાં એક સાધુજ એવા છે જે સમાન રહે છે. અહિં એ પ્રકારે સમજવું જોઈએ–ગુરુની આજ્ઞા મેળવીને પછી જ શિષ્ય ભિક્ષાચર્યા માટે પ્રહસ્થને ઘેર જાય છે. ગ્રહસ્થ પણ પિતાના ઘેર પધારેલા સાધુનાં દર્શન કરી પિતાને બહુજ પુણ્યશાળી માને છે. કેમકે એવા ગૃહસ્થજન પ્રકૃતિથી ભદ્ર પરિણામી તેમજ ધર્મનું અનુસરણ કરવાવાળા હોય છે, ધર્મ સેવી હોય છે અને ધમષ્ટ હોય છે. ધર્મ ખ્યાતિ-ધર્મનો ઉપદેશ દેવાવાલા એટલે ધર્માનુરાગી-ધર્મમાં અનુરાગ રાખવાવાળા હોય છે. ધર્મપ્રકી અને ધમજીવી હોય છે. ધર્મ પ્રરંજન અને ધર્મશીલ હોય છે. મુનિને ઘેર આવતા જોઈને સર્વ પ્રથમ તેને વિનય કરવા નિમિત્ત સાત આઠ પગલાં એમની સામે જાય છે. હર્ષથી સંતુષ્ઠ ચિત્ત બનીને એવા કુલાતા હોય છે કે જાણે કેઈ અપૂર્વ નિધિને એમને લાભ થયે હાય, ચહેરે પ્રસન્ન થઈ જાય છે, મનમાં
उ.-१३
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧