Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अयं भावः-गुरुणा निर्भर्सने कृते सति कदाचित् क्रोधोत्पत्ती सत्यां तस्य कटुकविपाकमनुचिन्त्य क्षमया तं परिहरेत् , क्रोधो हि सर्वानर्थकरः सकलशुभहरः तपः संयमोद्यानदावज्वलनः समभावजलदपटलोविकिरणप्रचण्डपवनः शान्तिसुधाकरतमः' सकलसद्गुणसरोजवनहिमः चित्तोद्वेजकः शत्रतावर्धकः सकलविपदामास्पदं जनपदं विप्लवयति ।
१-तमः राहुः। नालियंवए-पृष्टो वा अलीकं न वदेत् ) यदि प्रसंग वश किसी विषय में गुरु महाराज पूछे भी तो उस में झूठ नहीं बोलना चाहिये । (कोहं असच्चं कुग्विजा-कोपं असत्यं कुर्यात् ) किसी निमित्त से उत्पन्न हुए क्रोध को शीघ्र ही दबा देना चाहिये।
भावार्थ-किसी कारण वश यदि कदाचित् गुरु महाराज शिष्य को कठिन वचन से शिक्षा दें तो उस समय क्रोध का कडुआ फल समझकर उत्पन्न हुवे क्रोध को क्षमा से दबा देवे। कारण कि क्रोध समस्त अनर्थों की एक मजबूत जड़ है। सकल कल्याणों का विनाशक है। संयमरूपी उद्यान को भस्म करने के लिये यह दावानल की ज्वाला जैसा भयंकर है । समतारूपी मेघघटाओं को विक्षिप्त करने के लिये यह क्रोध प्रचण्ड पवन के जैसा है। शान्तिरूपी चन्द्रमंडल के ग्रसने के लिये राहु जैसा, सकल सद्गुणरूपी कमलवन को दग्ध करने के लिये हिमपात जैसा कहा है । क्रोध से चित्त में उछेग उत्पन्न होता है और क्रोध से ही शत्रुता की वृद्धि होती है। जिस जनपद (देश) में इस क्रोध का आवास हो जाता है वह सकल विपत्तियों का स्थान बनकर देश आदि को नष्ट कर देता है। कहा भी हैજે પ્રસંગવશ કેઈ વિષયમાં ગુરુ મહારાજ પૂછે તો પણ એમાં જુઠું નહીં मास ये. कोहं असज्जंकुविज्जा-कोपं असत्यं कुर्यात् निमित्तथी ઉત્પન્ન થયેલા કેધને જલદીથી દબાવી દેવું જોઈએ.
ભાવાર્થ –કઈ કારણવશ જે કદાચ ગુરુ મહારાજ શિષ્યને કઠીન વચનથી શિક્ષા આપે છે તે સમયે ક્રોધનું કડવું ફળ સમજી ઉત્પન્ન થયેલ ક્રોધને ક્ષમાથી દબાવી દે. કારણ કે કાધ સમસ્ત અનર્થોની એક મજબુત જડ છે. બધા કલ્યાણને વિનાશક છે. સંયમરૂપી ઉદ્યાનને ભસ્મ કરવા માટે દાવાનળની જ્વાળા જે ભયંકર છે. સમતારૂપી મેઘ ઘટાઓને વેરવિખેર કરવા માટે આ કોધ પ્રચંડ પવન જેવે છે. શાંતિરૂપી ચંદ્રમંડળને પ્રસવા માટે રાહ જેવા સકળ સગુણરૂપી કમળવનને દગ્ધ કરવા માટે હિમપાત જે કહેલ છે. ક્રોધથી ચિત્તમાં ઉદ્દેગ ઉત્પન્ન થાય છે અને કેવથીજ શત્રુતાની વૃદ્ધિ થાય છે. જે જનપદ (દેશમાં) આ કોને આવાસ થાય છે તે સકલ વિપત્તિઓનું સ્થાન બની દેશ આદિને નાશ કરે છે. કહ્યું પણ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧