Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अत्र चण्डशिष्यदृष्टान्तः, तथाहि
एकः सरलहृदयः सदयस्तपस्वी तेजस्वी रत्नत्रयसम्पन्नः कोमलान्तः करणः सुभद्रनामको वृद्धाचार्य आसीत् । तस्यातिविद्वेषी गुरुच्छिद्रान्वेषी प्रचण्डचतुराई से युक्त होते हैं वे शिष्य (दुरासयंपि-दुराशयं अपि) कुपित भी अपने गुरुमहाराज को (हु) निश्चय से (लहु-लघु) शीघ्र ही (पसायए-प्रसीदयन्ति ) प्रसन्न करते हैं।
अविनीत शिष्य का आचरण चण्ड अर्थात् क्रोधी शिष्य के दृष्टान्त से वर्णन किया जाता है
एक वृद्ध आचार्य थे। जिनका नाम सुभद्र था। हृदय इनका कषाय निर्मुक्त होने से बहुत ही सरल था । और दयालु थे। वे बहुत ही अधिक तपस्या किया करते थे, अतः “तपस्वी” इस नाम से प्रसिद्ध थे। जैसे ये तपस्वी थे वैसे ही ये तेजस्वी भी थे। इसी से रत्नत्रय से सुशोभित इनका अन्तःकरण बना हुआ था। आजव ( सरलता) धर्मकी प्राप्ति हो जाने से जो मनमें एक प्रकार की नरमाई आजाती है उसका नाम कोमलता है। यह कोमलता इनके अन्तःकरण में पूर्णतया भरी हुई थी। इनका एक शिष्य था । इसका नाम चण्डथा ।
यह यथा नाम तथा गुणवाला था। जितने गुरु महाराज कोमल परिणामी थे उतना ही अधिक यह कठोर था। अपने गुरु महाराज के जापाथी यतुराधथी युत डोय छे ते शिष्य दुरासयंपि-दुराशयंअपि धायमान थयेा पाताना गुरु मा२।०४ने हु निश्चयथा लहु-लघु ४८६ी पसायएप्रसीदयन्ति प्रसन्न ४२ छे.
અવિનીત શિષ્યનું આચરણ ચંડ અર્થાત્ કોધી શિષ્યના દૃષ્ટાંતથી વર્ણન કરવામાં આવે છે.
એક વૃદ્ધ આચાર્ય હતા, જેમનું નામ સુભદ્ર હતું. એમનું હૃદય કષાય નિર્મુક્ત હોવાથી બહુજ સરળ હતું અને દયાળુ હતા. તેઓ ખુબ અધિક તપસ્યા કર્યા કરતા હતા. જેથી તપસ્વી નામથી પ્રસિદ્ધ હતા. જેવા એ તપસ્વી હતા એવા એ તેજસ્વી પણ હતા. તેજસ્વીપણાને લીધે રત્નત્રયથી સુશોભિત એમનું અંતઃકરણ હતું. આર્જવ (સરલતા) ધર્મની પ્રાપ્તિ થઈ જવાથી જે મનમાં એક પ્રકારની નરમાઈ આવી જાય છે, એનું નામ કમળતા છે. આ કેમળતા એમના અંતઃકરણમાં પૂર્ણતયા ભરી હતી. એમને એક શિષ્ય હતો જેનું નામ ચન્ડ હતું. તે યથા નામ તથા ગુણવાળો હતો. જેટલા ગુરુ મહારાજ કેમળ પરિણામી હતા એટલે જ એ કઠેર હતા. પોતાના ગુરુ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧