Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अत्र शत्रुमर्दनदृष्टान्तः, तथाहि____ आसीदङ्गदेशे चम्पापुरी नाम नगरी, तत्र नरवीरः समरधीरः शूरः शत्रुमर्दनो नाम नृपतिर्बभूव । स चैकदा युद्धप्रसङ्गेन तुरङ्गमारुह्य हस्त्यश्वरथपदातिभिः परितः संग्रामभूमौ गतः । तत्पतिपक्षनृपसैनिका दुर्बला अपि ससैन्यं शत्रुमर्दनं शस्त्रास्त्रवर्षणैः पीडयन्ति । अथ शत्रुमर्दनः सोत्साहं शत्रुसैनिकान् मर्दयितुं स्ववाहनं वैरिसेनायां प्रवेशयन् प्रेरयति स्म । तेन तुरङ्गमेन विलोमतः पश्चात् गमनं समारब्धम् । ततः शत्रुमर्दनः कशया स्ववाहनं ताडयन् पुनः पुनरग्रे धावयितुमिच्छति, ___अंगदेश में चंपापुरी नामकी एक नगरी थी। उसका शासक शत्रुमर्दन नामका एक राजा था। वह मनुष्यों में श्रेष्ठ, युद्धकला में निपुण एवं शूरों में वीर था । एक दिन की बात है कि वह नरेश युद्ध के प्रसंग से घोडे पर सवार होकर हस्ति, अश्व, रथ एवं पदातियों से परिवृत होकर संग्राम भूमि में गया। उसके प्रतिपक्षभूत राजा की सेनाने जो कि एक प्रकार से दुर्बल थी तो भी ससैन्य उस शत्रुमर्दन नरेश को शस्त्र एवं अस्त्रों के प्रहारों से जर्जरित कर दिया। शत्रुमर्दन ने जब इस प्रकार की अपनी स्थिति देखी तो उसने उत्साहित होकर शत्रु के सैनिकों को मर्दन करने के लिये अपने घोडे को शत्रुकी सेनाके भीतर प्रविष्ट होने के लिये आगे प्रेरित किया। परन्तु वह घोड़ा उस सेना के भीतर न घुसकर उल्टा पीछे ही हटने लगा। तब शत्रुमर्दन ने कोडे से बारंबार अपने उस घोडे की ताड़ना करना प्रारंभ की जिससे कि उस घोडे द्वारा वह शत्रुसेना हट सके । परन्तु ज्यों-ज्यों नरेश उस
અંગદેશમાં ચંપાપુરી નામની એક નગરી હતી. ત્યાં શત્રુમર્દન નામના રાજા રાજ્ય કરતા હતા. તે મનુષ્યમાં શ્રેષ્ઠ, યુદ્ધકળામાં નિપુણ અને શૂરવીર હતા. એક દિવસની વાત છે કે રાજા શત્રુમર્દન યુદ્ધના પ્રસંગે ઘોડા ઉપર સ્વાર થઇ હાથી, ઘોડા, રથ અને સૈનિકોના સમુદાય સાથે સંગ્રામ ભૂમિ ઉપર ગયા. એના પ્રતિપક્ષી રાજાની સેના એક પ્રકારથી ઘણી ઓછી હતી, છતાં પણ શત્રમર્દન રાજાના સૈન્યને તથા ખુદ શત્રુમર્દનને પણ શસ્ત્ર અસ્ત્રના પ્રહારોથી વિહળ બનાવી દીધા. શત્રુમર્દને પિતાની આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે એક સાચા વીર પુરુષને શોભે એ રીતે શત્રુસન્યને શિકસ્ત આપવા અને પિતાના સિન્યને નિકળતા કચ્ચરઘાણ બચાવવા પોતાના ઘોડાને શત્રસૈન્યની વચ્ચોવચ લઈ જવા પ્રયત્નશીલ બન્યા, પરંતુ તે ઘડો શત્રસેનાની વચ્ચે ન જતાં પાછા હઠવા લાગ્યો. ત્યારે શત્રુમર્દને કેરડાથી વારં.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧