Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
,
स्येत्यर्थः, अभाव-कुत्सितो भावः अभावः दुर्दशालक्षणः, स चेह भवे सर्वतो निष्कासनादिरूपः परभवे गुरोराशातनया अबोधिः, अबोधेस्तपः संयमासंभवः, संयमभावेन मोक्षमार्गानाराधनम् तेनानन्तसंसारपरिभ्रमणम् तं तथाविधमभावं तपः श्रुत्वा = गुरुसंनिधौ निशम्य आत्मनः = स्वस्य, हितं = कल्याणम् इच्छन् आत्मानं धर्म में स्थापित करता है । अथवा-भाव यह है कि कुत्ती सूकर और अविनीत शिष्यका स्वरूप सुनकर आत्महितैषी विनय शील बनें ।
भावार्थ - इस गाथा द्वारा सूत्रकार यह उपदेश दे रहे हैं कि जो शिष्य आत्मकल्याण का अभिलाषी है उसका कर्तव्य है कि वह इस विनयधर्मके आचरण करने में थोड़ा भी प्रमाद न करे । कारण कि अविनीत शिष्य की वह दुर्दशा होती है जो पूतिकर्णी शुनी की तथा सूकर शिशु की हुई है। अविनीत के ऊपर किसी का भी विश्वास नहीं रहता वह इस भवमें गुरु की अकृपाका भाजन बनता हुआ जगहजगह अपमान आदि दुःस्थिति को सहन करता है - और गच्छ से बाहर भी कर दिया जाता है तथा परभव में गुरु की आशातना से बोधि के लाभ से भी वंचित रहता है बोधिलाभ के विना कभी भी श्रेयस्कर मुक्ति का मार्ग उसे प्राप्त नहीं हो सकता है । क्यों कि बोधि के अभाव में सम्यक् तप और संयम नहीं होता है । सम्यक् तप संयम के अभाव से मोक्षमार्ग की आराधना नहीं होती है और मोक्षવિનય ધર્માંમાં સ્થાપિત કરે છે. અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાંભળી આત્મહિતૈષી વિનયશીલ બને.
५४
भावार्थ- —આ ગાથા દ્વારા સૂત્રકાર એવા ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણના અભિલાષી છે, એનું કર્તવ્ય છે કે તે આ વિનય ધર્મોનું આચરણ કરવામાં થોડા પણ પ્રમાદ ન કરે. કારણ કે અવિનીત શિષ્યનીં આવી દુર્દશા થાય છે જે પૂતકણી શુનીની તથા સૂકર( ભૂંડણુના બચ્ચાની) બાળકની થઇ છે, અવનીતના કાઇ પણ વિશ્વાસ કરતું નથી. તે આ ભવમાં ગુરૂની અકૃપાના ભાજન અની દરેક સ્થળે અપમાન આદિ દુસ્થિતિને સહન કરે છે. અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરૂની આશાતનાથી ખેાધિના લાભથી પણ વંચિત રહ્યા કરે છે. એધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિના માગ એને પ્રાપ્ત થઇ શકતા નથી. કેમકે એધિના અભાવમાં સમ્યક્ તપ અને સંયમ હેાતુ નથી. સમ્યક્ તપ સયમના અભાવથી મેાક્ષ માર્ગની આરાધના બની શકતી નથી. અને માક્ષમાર્ગની
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧