Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. ७ विनयफलम् मालम्बनम् । यथा श्रीखण्डचन्दनतरुः समस्तमलयाचलकाननगतान् वृक्षान् सुरभयति, यथा वा अमृतमयशीतलचन्द्रकिरणसंसर्गतो विकसत् कुमुदवनं मनोज्ञसुगन्ध शीतलपवनमनोहरचन्द्रिकाभिर्जनमनःप्रसादकं भवति, यथा वा क्षीरसागरनिर्झरी स्वासन्नवर्तिनो वृक्षगुच्छगुल्मलतावल्लीप्रभृतीन नानाविधान् वनस्पतीन् रसप्रदानेन वर्धयन्ती मोदयति, एवं विनयविभूषितः खलु शीलेन कुलगणगच्छान् मोदयन् लोके चिन्तामणिरिव संमन्यते, कल्पतरुरिव सेव्यते, निधिरिव समाद्रियते, सुधेव परिपूज्यते ॥ ७॥ कर लेती है कि मुझे अपना कल्याण करना है-अतः वह नियागार्थीमोक्षाभिलाषी बन जाता है। और इस स्थिति में उसकी प्रत्येक क्रिया एँ मोक्षप्राप्ति की ओर ही उसे ले जाने वाली होती रहती हैं, अतः वह किसी भी कुल, गणएवं-गच्छ से नहीं निकाला जाता है।
भावार्थ-जिस प्रकार श्रीखण्डचंदन का वृक्ष समस्त मलयाचल के जंगल में रहे हुए वृक्षों को अपनी अपार सुगंधि से सुरभित करता रहता है । अथवा जिस प्रकार अमृतमय शीतलचन्द्र की किरणों के संसर्ग से विकसित कुमुदवन, मनोज्ञ, शीतल एवं सुगंधित वायु एवं मनोहर चांदनी के द्वारा प्रत्येक जन के मन को आल्हादित करता है। अथवा-जिस प्रकार क्षीर सागर की निझरी अपने निकट रहे हुए वृक्षों को उनके गुच्छों को गुल्मों एवं लतावल्ली आदि को रसप्रदान से वृद्धिंगत अर्थात् बढ़ाती हुई उन्हें विकसित करती है इसी तरह विनय से મારે પિતાનું કલ્યાણ કરવું છે–આથી તે નિયાગાથ–મેક્ષ અભિલાષી બની જાય છે. અને એ સ્થિતિમાં એની પ્રત્યેક ક્રિયાઓ મોક્ષ પ્રાપ્તિની તરફ જ એને લઈ જવાવાળી થતી રહે છે. એટલે તે કોઈપણ કુળ, ગુણ અને ગ૭થી દૂર કરવામાં આવતા નથી. મતલબ આને એ છે કે જે પ્રકારે શ્રીખંડ ચંદનનું વૃક્ષ સમસ્ત મલયાચલના જંગલમાં રહેલાં બધાં વૃક્ષેને પિતાની અપાર સુગંધીથી સુરભિત કરતું રહે છે. અથવા જે પ્રકારે અમૃતમય શીતળ કિરણના સંસર્ગથી વિકસિત કુમુદવન, મનેઝ, શીતળ અને સુગંધિત વાયુ એવી મનહર ચાંદની દ્વારા પ્રત્યેક જનના મનને આલ્હાદિત કરે છે. અથવાજે પ્રકાર ક્ષીર સાગરની નિર્ગરી (ઝરણું) પિતાની નિકટ રહેલા વૃક્ષોને એની ડાળે વિગેરેને તથા કુલફળાદિ, પાંદડાં વગેરેને રસપ્રદાનથી વૃદ્ધિગત અર્થાત્ વધારે છે. અને વિકસીત કરે છે. આ રીતે વિનયથી વિભૂષિત બનેલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧