Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. ३ अविनये क्षुद्रबुद्धि दृष्टान्तः
३३ करोति, यदि कमपि दानादिकं विषयमवलम्ब्य गुरुभव्यानुपदिशति, तदा तत्सभायामेव गुरोरनभिज्ञतां वदन् तं विषयं स्वयमुपदिशन् गुरुमपमानयति । कदाचिद् वदति-'अद्य मम गुरुमौनव्रतमनुतिष्ठन्नास्ते' इत्युक्त्वा स्वयमेव व्याख्यानं करोति। एवं क्षुद्रबुद्धिचरितं विलोक्य वृद्धाचार्यः स्वचेतसि चिन्तयति-अयमभीक्ष्णं 'सनिमित्त-मनिमित्तंवा क्रोधकारकः, कलहप्रियः, अभिमानी, अज्ञानी, मर्ममृषावादी च, तदिदं ममैव कर्मणः फलमिति मन्वानो वृद्धाचार्यः सर्व सहमान आसीत् । कदासे विहीन हो गया। गुरुजी वृद्ध थे, इस लिये विहारकाल में चलते समय उन्हें बड़ा कष्ट होने लगा, परन्तु क्या किया जाय फिर भी शिष्य की प्रेरणा से उन्हें अनिच्छा होने पर भी विहार करना ही पड़ता था। शिष्य का यह हाल था कि वह साधुसामाचारी को भी विपरीत करते हुए नहीं लजाता था। गुरु-महाराज जब कभी किसी दानादिक विषय को लेकर प्रवचन परिषद के भीतर बैठकर करते तब यह उनके प्रवचन को अन्यथारूप में जाहिर करने के लिये, अथवा उस विषय में उनकी अनभिज्ञता प्रकट करने के लिये बीच ही में बोल उठता और कहता कि यह ऐसे नहीं ऐसे है, गुरुजी वृद्ध होने के कारण भूल गये हैं । जब कभी इसे बोलना होता तो लोगोंसे कहने लगता कि आज गुरुजी को मौनव्रत है, वे व्याख्यान नहीं देंगे, मैं ही व्याख्यान दूंगा, इस प्रकार कह कर व्याख्यान देने लग जाता। क्षुद्रबुद्धि का इस प्रकार स्वच्छंदाचरण देख कर गुरु-महाराज स्वयं इसमें अपने कर्मोंका फल બની ગયું. ગુરૂ વૃદ્ધ હતા એથી વિહારમાં ચાલતી વખતે તેમને ઘણું કષ્ટ થવા લાગ્યું પરંતુ શું થઈ શકે ? શિષ્યની પ્રેરણાથી તેમણે ઈચ્છા ન હોવા છતાં પણ વિહાર કરે પડતા. શિષ્ય સાધુ સામાચારીથી વિપરીત ચાલવામાં પણ લજાતે નહ. ગુરૂ મહારાજ જ્યારે કેઈ દાનાદિક વિષયને લઈને તેના ઉપર પ્રવચન પરિષદમાં કરતા ત્યારે તે શિષ્ય તેમના પ્રવચનને અન્યથારૂપમાં જાહેર કરવા માટે અથવા એ વિષયમાં તેમની અનભિજ્ઞતા બતાવવા માટે વચમાં જ બોલી ઉઠતે અને કહેતા કે આ આમ નથી પણ આમ છે, ગુરૂજી વૃદ્ધ હોવાથી ભૂલી ગયા છે. જ્યારે તેને બોલવાનું મન થતું ત્યારે તે લેકેને કહે કે આજે ગુરૂજીને માનવ્રત છે. તે વ્યાખ્યાન આપશે નહીં, હું જ ભાષણ કરીશ. આ રીતે કહીને ભાષણ કરવા લાગત. શુદ્રબુદ્ધિનું આવું સ્વછંદ આચરણ જેઈને ગુરૂ મહારાજ પોતાના કર્મોનું ફળ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧