Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे तदा गगनमण्डले देवैर्दुन्दुभिं वादयद्भिर्जयजयध्वनिः कृतः । क्षुद्रबुद्धिकृतं सर्वमत्याचारं च ते देवा विदितवन्तः । ततस्ते तवृत्तमुद्रोषितवन्तः। तच्छ्रुत्वा चतुविधसंघस्तं संघान्निष्कासितवान् । तस्मिन्नेव समये आचार्याशातनाजनितपापेन क्षुद्रबुद्धेवपुषि षोडश रोगाः समुत्पन्नाः। गच्छान्निष्कासितः, तीव्र वेदनां सर्वजनतिरस्कारं च प्राप्नुवन् स क्षुद्रबुद्धिम॑तः । तदतन्तरं स नरके निपतितः। तत्र तीव्रहोगी । इस प्रकार विचार कर गुरु-महाराज ने समाधिभाव को धारण कर लिया, और परिणामों की अतिशय विशुद्धि एवं वृद्धि से क्षपक श्रेणि पर आरूढ़ होकर घातिया कर्मों के नाश से केवली-अवस्था प्राप्त करली, पश्चात् अघातिया कर्मोंके नाश से सिद्धिगति के अधिपति बन गये । देवों ने भद्रबुद्धि आचार्य के केवलज्ञानप्राप्तिका उत्सव मनाया। आकाश में जयरघोषपूर्वक दुंदुभियां बजायीं। उन देवों ने साथ २ यह भी जान लिया कि इन आचार्य के साथ इस क्षुद्रबुद्धि ने अच्छा व्यवहार नहीं किया, उन्हें इसने अधिक से अधिक दुःख दिये और खूब मनमाना उनके साथ अविनीतता का व्यवहार किया है । देवताओं ने इस बात को संघ में जाहिर की। संघ ने क्षुद्रबुद्धि को संघबाहर किया, क्षुद्रबुद्धि भी कुछ समय बाद गुरुद्वेषी होने के कारण अर्जित पापकर्म के उदय से बहुत दुःखी हुआ, उसके शरीर में १६ प्रकार के रोगों ने अपना प्रभाव जमाया। संघ से बहिष्कृत वह इस प्रकार तीव्र वेदना एवं तिरस्कारजन्य दुःखों का अनुभव करता हुआ मर गया, સમાધિભાવ ધારણ કર્યો અને પરિણામોની અતિશય વિશુદ્ધિ અને વૃદ્ધિથી ક્ષપકશ્રેણી પર આરૂઢ બની ઘાતીયા કર્મોના નાશથી સિદ્ધગતિના અધિપતિ બની ગયા. દેએ ભદ્રબુદ્ધિ આચાર્યને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનો ઉત્સવ મનાવ્યો. આકાશમાં જયજયકાર સાથે દુÉભિય વગાડવામાં આવી, અને દેએ સાથે સાથે એ પણ જાણી લીધું કે આ આચાર્યની સાથે ક્ષુદ્રબુદ્ધિએ સારે વહેવાર કરેલ નથી, તેણે એમને વધુમાં વધુ દુઃખ આપેલ છે, અને મનમા અવિનીતને વહેવાર એમની સાથે ચલાવ્યો છે. દેવતાઓએ આ વાતને સંઘમાં જાહેર કરી સંઘે શુદબુદ્ધિને સંઘ બહાર કર્યો. મુદ્રબુદ્ધિ ગુરૂષી હોવાના કારણે થડા સમય બાદ અજીત પાપકર્મના ઉદયથી ઘણો દુઃખીત થયે, તેના શરીરમાં સોળ ૧૬ પ્રકારના રોગોએ પિતાનો પ્રભાવ જમાવ્યો. સંઘથી બહિષ્કૃત એવા એ શિષ્ય આ પ્રકારની તીવ્ર વેદના અને તિરસ્કારજન્ય દુઃખને અનુભવ કર્યો, અને છેવટે તેને દેહાંત થયે. મરણબાદ તેને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧