Page #1
--------------------------------------------------------------------------
________________
શારદાસાગર
પ્રવચનકાર - બા.બ્ર.વિદુષી શારદાબાઈ મહાસતીજી.
Page #2
--------------------------------------------------------------------------
________________
II શ્રી મહાવીરાય નમઃ | વ. આચાર્ય ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. રત્નચંદ્ર ગુન્હેવાય નમઃ”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - અનાથી મુનિને અધિકાર
શારદા -સાગ૨
(સંવત ર૦૩૧ ના વાલકેશ્વર ચાતુર્માસનાં વ્યાખ્યાને)
ક
ક પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય તિર્ધર, ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી
પૂ. શારદાબાઈ મહાસતીજી
: સંપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા
બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી
પ્રકાશકે: ચીમનલાલ ચકુભાઈ શાહ
iા પ્રમુખ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ૬, જમનાદાસ મહેતા માર્ગ, વાલકેશ્વર,
મુંબઈ – ૪૦૦ ૦૦૬. કિંમત રૂા. ૭-૫૦ !
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક :
શારદા સાગર
પ્રવચનકાર : - પ્રખર વ્યાખ્યાતા, બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી
સંપાદક : પૂ. કમળાબાઈ મહાસતીજી બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી
પ્રકાશક :
ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, વાલકેશ્વર ૬, જમનાદાસ મહેતા માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૬.
મુદ્રક :
અતુલ નંદલાલ દોશી દેશી એન્ડ કું. જન્મભૂમિ ચેમ્બર્સ, ૨૯, વાલચંદ હીરાચંદ માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૧. ટે. નં. : ૨૬૫ ૬૫૩
પ્રત – શારદા સાગર ભાગ ૧-૨-૩ સંયુક્ત
પ્રત – ૭૦૦૦
'
Page #4
--------------------------------------------------------------------------
________________
મંત્રીઓનું નિવેદન
''
શારદા સરિતા ”ના ખળખળ વહેતા વ્હેણુમાં, સંસારના રંગરાગમાં, માહ અને માયામાં અટવાઇ પડેલા કેટલાએ જીવાની કાયાપલટ થઈ ગઈ. અંધારામાં ભૂલા પડેલાને નવા પ્રકાશ મળ્યા, અજ્ઞાનની ઊંઘમાંથી કેટલાએ જીવા જાગી ગયા. કેટલાએ પતીત પાવન બની ગયા, કેટલાઓને નવજીવન મળ્યુ.
જૈન અને જૈનેતર સમાજને જયારે “શારદા સરિતા'નુ એક પણ પુસ્તક મળવું મુશ્કેલ બન્યું અને જ્યારે હજારા લોકો ખૂબ જ નિરાશ થઇને જતા જોયા ત્યારે જૈન સમાજના રખેવાળ જેમ મુંગીયા ઢોલ વાગે અને રણશૂરા કેસરિયા કરીને નીકળી પડે તેમ વિરાણી કુટુંબ સ્વ. શેઠશ્રી છગનલાલ શામજીભાઈ વિરાણીના ધર્મપત્ની ગં. સ્વ વ્રજકુંવર મ્હેન અને શેઠ શ્રી મણિલાલ શામજીભાઇ વિરાણીએ સામેથી આવીને વાલકેશ્વર શ્રી સોંઘને વિન ંતી કરી કે જ્યારે શારઢા સરિતા''ની આટલી બધી માંગ છે અને આટલા બધા લેાકો નિરાશ થાય છે તે પૂ. શ્રી શારદાબખાઇ મહાસતીજીના વાલકેશ્વરના સ. ૨૦૩૧ના ચાતુર્માસના પ્રવચનેાના પુસ્તકના પ્રકાશનની જવાબદારી શ્રી વાલકેશ્વર સંઘ સ્વીકારે તા વિરાણી કુટુંબ આપને લગમગ સવા લાખ રૂપિયા મિત્રા અને શુભેચ્છક પાસેથી લાવી આપવાની જવાબદારી સ્વીકારશે. શ્રી વાલકેશ્વર સંઘે વિરાણી કુટુંબની વિનતીને સ્વીકારી અને એકજ અઠવાડિયામાં શ્રી મણિલાલ શામજી વિરાણીએ આ રકમ પૂરી કરી આપી જેની યાદી આ નિવેદન પછી આપવામાં આવેલ છે.
વિરાણી કુટુંબના ઢાનમાં હંમેશા તેમના બનેવી શ્રી ગીરજાશ ંકર ખીમચંદ શેઠની પ્રેરણા અને પ્રાત્સાહન મુખ્ય હાય છે. વિરાણી કુટુંબના એ શીરસ્તા છે કે કોઈ પણ દાન નાનું કે માટું આપતા પહેલા ગીજુભાઈ શેઠની સલાહ અને માર્ગદર્શન લે છે કારણ કે તેમનામાં તેમને પુરેપુરા વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. આવા સાચા માર્ગદર્શક સમાજમાં મળવા મુશ્કેલ છે.
..
શ્રી મણિભાઈ વિરાણીએ પૂ. વિષદ્ધ શારઢાખાઈ મહાસતીજીના સ. ૨૦૩૧ ના ચાતુર્માસના પ્રવચનના પુસ્તકનું' નામ “ શારદા સાગર ” આપ્યું જે ખૂબ જ યથા ચેાગ્ય થયુ છે કારણ કે સરિતા તા અંતે સાગરમાં જ સમાઈ જવાની છે. “શારદા સરિતા ” જે
Page #5
--------------------------------------------------------------------------
________________
મેળવીને ખૂબ જ સતાષ થશે કારણ કે મેાટા અક્ષરે છપાયેલ પુસ્તકની કિ ંમત સામાન્યમાં સામાન્ય માણુસ ખૂબ જ
ન મેળવી શકયા તેઓને “ શારદા સાગર ” ૧૦૦૦ પાનાનું પાકા ખાઇન્ડીંગનું, જાડા કાગળનું માત્ર રૂા. ૭-૫૦ રાખવામાં આવેલ છે જેથી અનુકૂળતાથી ખરીદ્દી શકે.
શારદા સાગર' પુસ્તકનું પ્રકાશન આટલું સસ્તુ આપવાનુ તેજ શકય બન્યું કે સમાજના જ્ઞાન-પિપાસુ અને જ્ઞાન પ્રચારની ભાવનાવાળા ભાઈ - મ્હેનાએ જેમાં શ્રી મિતલાલ ન્યાલચંદ દોશી અને રસિકભાઈ ન્યાલચંદ્રેશીએ દાન મેળવી આપીને, ફાટા આપીને સુંદર સહયાગ આપ્યા. શ્રી વાલકેશ્વર સંઘ આ બધાના હૃદયપૂર્વક ખરા અંતઃકરણથી આભાર માને છે.
આ પુસ્તકનું લખાણુ લખવામાં તેમજ પ્રુફે તપાસવાનું અઘરું કામ કરનાર તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી અને ખા. બ્ર. પૂ. સગીતાબાઈ મહાસતીજી અને શુદ્ધિપત્રક તૈયાર કરનાર શ્રી નરસિંહદાસ વખતચંદ્રં સંઘવી ધ્રાંગધ્રાવાળાનાં અમે આભારી છીએ.
આ પુસ્તકના પ્રકાશન કામમાં અમારે શ્રી નંદલાલભાઈ મગનલાલ દ્વેશીને અંતઃકરણપૂર્વક આભાર માનવા જ જોઈએ કારણ કે આટલું મોટું પુસ્તક અને ૭૦૦૦ નકલના પ્રુફવાંચન માટે તથા પ્રુફે સમયસર પૂ. મહાસતીજીને મળી જાય તથા વાંચેલા પ્રુફે પાછા મળી જાય તેવી સુંદર વ્યવસ્થા કરવા માટે તેમના આભારી છીએ.
ભાઇશ્રી રમણલાલ નાગરદાસ ગાલિયાએ આ પુસ્તકના પ્લાસ્ટીક કવર મહેનતાણુ' લીધા વિના બનાવી આપ્યા તે માટે તેમને પણ આભાર માનીએ છીએ.
છેવટે જન્મભૂમિ કાર્યાલયના સંચાલક અને મુદ્રણ વિભાગના કામઢારાએ સુંદર સહયાગ આપીને આ પુસ્તકના પ્રકાશનમાં મદદરૂપ થવા અદ્દલ અમે તેમના ઋણી છીએ.
લિ. મંત્રીએ નગીનદાસ કલ્યાણજી કાંતિલાલ નરભેરામ કામાણી વીરચંદ વલ્લભજી ઘેલાણી
પ્રતાપભાઈ ભુરાલાલ ગાંધી
Page #6
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકમાં આર્થિક સહકાર આપનાર દાતાઓ
શ્રી મણિલાલ શામજી વિરાણી અને પરિવાર , છગનલાલ શામજી વિરાણી છે, હિંમતલાલ ન્યાલચંદ દોશી, વાંકાનેરવાળો , રસિકલાલ ન્યાલચંદ દોશી
ગીરજાશંકર ખીમચંદ શેઠ રમણીકલાલ રાજમલ મહેતા
મણીલાલ ભાણજી રૂપાણી » મણીબેન કુશળચંદ હીરાણી છે, કોકીલાબેન પ્રભુલાલ જામનગરવાળા » જયંતીલાલ ચંદુલાલ મહેતા ,, વીરચંદ મીઠાલાલ મહેતા, લાલપુરવાળા
ઈચ્છાબેન પ્રભાશંકર દફતરી છે, જીવરાજ બેચરદાસ કે ઠારી
પ્રીતમલાલ મોહનલાલ દફતરી , ચુનીલાલ મુલજીભાઈ મેટાણું » બાલચંદ સાકરચંદ સાણંદવાળા , મફતલાલ ચુનીલાલ પટેલ ખંભાતવાળા , કાન્તીલાલ કેશવલાલ શેઠ વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ, હા. શ્રી હરીલાલ જેચંદ દોશી વાડીલાલ પોપટલાલ ગોસલીયા
Page #7
--------------------------------------------------------------------------
________________
"
વ્યાખ્યાનના પ્રારંભમાં બોલાતી સ્તુતિ
શ્રી મહાવીરાય નમ: નમો અરિહંતાણ, નમે સિદ્ધાણે, નમે આયરિયાણં નમો ઉવજઝાયાણં, ન એ, સવ્વ સાહણે, નમે કહેતાં નમસ્કાર કરું છું. નમસ્કાર તે કોને કરું? અરિહંતાણં કહેતા અરિહંતદેવ પ્રત્યે તે અરિહંત દેવ કેવા છે? બારે ગુણે કરીને સહિત છે. અઢાર દેશે કરીને રહિત છે એવા અરિહંત દેવ પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જે બિરાજમાન હોય તેમને મારો તમારો સમય સમયને નમસ્કાર હોજો, ઈહાંકને કોણ ણ જે જાણવા શ્રી શ્રમણ ભગવાન, શ્રી વીર વર્ધમાન સ્વામી ત્રિલોકના દર્શી, તરણતારણ, પતિતપાવન, સંત ઉદ્ધારણ, અરિદલગંજન, અઘમલભંજન, જિનેન્દ્રદેવ વિહારી, જ્યોતિ સ્વરૂપ ગુણ સચરાચરભાસી, પરમપુણ્ય વિલાસી ચોત્રીસ અતિશય કરીને સહિત છે. પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે-કરી બિરાજમાન છે. એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર છે, મા હણો મા હણા શબ્દના કરણહાર છે. કોઈ જીવને હણશો મા, હણશે તો હણાવું પડશે, છેદશો મા છેદશે તે છેદાવું પડશે. ભેદશો મા ભેદશે તે ભેદાવું પડશે. કોઈ જીવ સાથે વેર કરશો મા, વેર કરશે તો વેર ભેગવવા પડશે. વિણ ભગવે જીવને મુકિત નથી વળી જિનેશ્વર દેવ કેવા છે? અષ્ટમહાપ્રતિહાર્યો કરીને સહિત છે. ચેસઠ ઈન્દ્રના પૂજનીક, મહામાહણે, મહાગવે મહાસાર્થવાહ, મહામોટા ધર્મરૂપી રથના ચલાવણહાર, ધર્મચક્રી ધર્મનાથ, ધર્મની આદિના કરણહાર, જિનમાર્ગના દિપાવણહાર, મોક્ષમાર્ગના દાતાર, કુમતિ રૂપી અંધકારના મિટાવણહાર સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, ભાનુભાસ્કર સહસ્ત્રકિરણે કરી પ્રકાશની કરણહાર, ચંદ્રની પેરે શીતળતાના કરણહાર, જ્ઞાનરૂપ નેત્રના દાતાર, મોક્ષ નગરે પહોંચાડણહાર, સર્વજીવને
અભયના દાતાર, જિનેશ્વર દેવ કેવા છે એવા ચરમ જિનેશ્વર જગધણી, જિનશાસન શણગાર, ભાવ * ધરીને સમરતાં પામીએ ભવપાર. - એવ: જિનેશ્વરદેવ દેવાધિદેવ દેવીસમા મહાવીરદેવ સ્વામી, સિદ્ધાર્થ રાજાના પુત્ર ત્રિશલાદેવી રાણીના અંગજાતક જગતમાતા, જગત્રાતા, જગતભ્રાતા, જગતવંદન, જગતલોચન, જગતમુકુટ, જગતકુંડલ, જગતહાર, જગત ચૂડામણિ સમાન, જગત સૂર્ય, જગતમણિ, જગતસ્વામી, જગત કંઠાભરણ, જગત ભાલતિલક, સમાન, જગત નેત્રોજન પુરૂષોત્તમ પુરૂષ જગતભૂષણ, વિગતદૂષણ, સર્વજ્ઞ સ્વયમેવ બંધક, ત્રણ લકના તરણ તારણ, અશરણને શરણ, અનાથના નાથ, ગરીબના નિવાજનહાર, ધારાના આધાર, ભાંગ્યાના ભરુ, પરમવા, પરમાર, પરમતા, પરમ મિત્ર, પરમ સજજન, પરમ હેતુ, પરમ જ્ઞાની, પરમ ધ્યાની, પરમ દયાળ, પરમ મયાળ, પરમકૃપાલ, વચન રસાલ, અતિ સુકમાલ, જીવદયાના પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, મેહરૂપી વેલીના મુંડણહાર, ઘનઘાતી, કર્મોના ખપાવણહાર, અડાનરૂપ વાદળના ભેદણહાર, બાવીસે પરિસહોના જીતણહાર, યથાખ્યાત ચારિત્રના ધણી, લાયક સમકિતના ધરણહર એવા જિનેશ્વર જીનરાજ ક્રોધી, અમાની, અમદયી, અલોભી, અનંત જ્ઞાની, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત બલવીર્યના ધરણહાર ઉત્પન્ન નાણંદર્શન ધરા અહજિન કેવળી ઉત્પન્ન થયું, ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દર્શન, તે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કરી ભગવાને કોણ કોણ ભાવ દીઠા? સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કળ, સર્વ ભાવ જાણીતા પાસીતા અને વળી સંસારી જીવને શુભાશુભ કર્મો કરી બધાણા દીઠા. તે શુભાશુભ કર્મના બંધન કોણ છેડાવે? શ્રી જિનેશ્વર દેવની વાણી છોડાવે તે કારણે ભગવંતે હેત આણી, મહેર એાણી, કરુણા આણી, સિદ્ધાંત રૂપ વાણી લહાણી, પ્રકાશ કરી દેખાડી.
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી
વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા ? એ સંસ્કાર આપે અને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સટ્ટાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજકલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સયતાના કાર્યોમાં વાપરી. પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મોજન્મના ત્રણ છીએ.
લિ,
મણિલાલ શામજી વિરાણી
અને પરિવાર
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વિરાણી
જેમણે પોતાના સંતાનો માં, લમી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિચન કર્યું. તેમના સુપુત્રએ આંખે જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લક્ષ્મી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદુઉપયોગ સ્વમીઓ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો.
લિ. મણિલાલ શામજી વિરાણી
અને પરિવાર
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી
જેમના દાન : વડે જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ – પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેમાં રાજકેટની અનેક સંસ્થાઓ માં ટ્રસ્ટી તથા રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-અહેરાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મેટું દાન આપ્યું છે. પિતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્વ. દુર્લભજી શામજી વિરાણી
વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવે કેઈપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર રાંતિ અને શીતળતા મેળવે છે, અબેલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તે મ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફરજદે જરાપણ સંકેચ વગર માતાની જરૂરીયાત આપની પાસે રજુ કરતા અને આપ “જમણો હાથ આપે પણ ડાબે હાથ જાણે નહિ ? તેવા ગૌરવની તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મેકલતા જેને શાંત્વન આપવા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના ર કોચે આવશે. આવી આપની વિશાળ-દીલ ભાવનાઓને યાદ્ધ કરીને કહે છે “લા ખે આ જે પણ લાખને પાલણહાર ન મરશે.”
Page #12
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી
જન્મ તા. ૧૦-૧-૧૯૧૧
*
સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬
ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગંધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખાએ કુટુંબમાં દ્વાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સંપ અને સમર્પણની ખુ મહેકવા મડી. આ પે સીચેલા આવા સંસકારોથી આખુ એ કુટુંબ નંદનવન બની ગયું. આપના આ અણમોલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનું ઋણુ યત્કિંચિત પણ અદા કર્યાને સતિષ અનુભવશુ.
લિ. આપને પરિવાર
વાઢતી અનીલ-આરતી, અરૂણ-સુધા અતુલ-અવની
Page #13
--------------------------------------------------------------------------
________________
"શ્રી ખીમચંદ ત્રિવન શેઠ
વય વર્ષ ૮૮.
' ઉપલેટા (સૌરાષ્ટ્ર ) -
જેમણે પોતાના વતનમાં પૂ. સત-સતીઓની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપોળ, સાર્વજનિક અંગ્રેજી સ્કૂલ, જૈન ધાર્મિક શાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાઓમાં તન, મન ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબનું સઢાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પોતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મભાવનામાં વીતાવે છે.
ગીરજાશંકર ખીમચંદ શેઠ
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂ. માતુશ્રી જેઠીબાઇ
અમારામાં આપે બાળપણમાં સસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથૂથીમાં છૂટી છૂટીને પાચું કે “જે કે તે દેવ અને રાખે તે શક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂન્યના ચગે જ્યારે સપત્તિ મળી ત્યારે તેને સદ્દઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ :
વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ધન દોલત શ્વેતા ભલા
ભલા
અમે ખરાખર આચરણમાં મૂકી રહ્યા છીએ.
લિ.
આપના
જન્માજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, (ના
રસીકલાલ, ગુલામ
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજના સૂત્રધાર અને સુકાની
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સૂર્ય જેમ હસતા હસતા અમીરોની હવેલીને ઉજ્જફ્રી અને પ્રકાશ આપે છે તેમ ગરીબાના ઝુંપડાને પણ સવારના કારણેથી ખુશનુમા બનાવી દે છે. તેવી રીતે ચીમનભાઈ પાસે સમાજના આગેવાન હોય કે સામાન્ય માનવી હોય, વિનાસંકેચે તેમની સલાહ અને માર્ગદર્શન માટે જઈ શકે છે. એ જ એમની મહાનતા છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
કમણે વાધિકારસ્તે....” ભગવાન શ્રીકૃષ્ણને ઉપદેશ હોય કે જૈન દર્શનનો કાગ હોય. આપે એ ઉપદેશને અક્ષરશઃ આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેથી મેહમયી મુંબઈ નગરીમાં આવી અર્થ –ઉપાર્જનમાં કાર્યરત થયા.
આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા અદ્ધિ ધાર્મિક સંસ્કારોનું' જે દઢ સીંચન આ પનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસીકલા લ દોશી તથા અન્ય કુટુંબીજનેના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના સદ્દકાચે – સાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચ રા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કેમર્સ કૅલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી તે ખરેખર પ્રશંસનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સં, ગું તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી રસીકલાલ ન્યાલચંદ દોશી
હિંમતભાઈ અને રસીકભાઇ એટલે જાણે રામ લમણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબબહેન જાણે વસ્તુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી.
પુરુષાર્થ પુરુષને પણ લક્ષ્મી સ્ત્રીની. બન્નેના પગલે લક્ષ્મી અઢળક આવી પણ તેનો ઉપયોગ કરવામાં હંમેશ બનેએ પ્રોત્સાહન તથા પ્રેરણા આપી એટલું જ નહિ પણ સહાગ આવ્યા.
રસીકભાઈએ પણ સંતની વાણીને ગળથુથીમાં ગૂથી રાખી અને કમાણીમાં ભગવાનને ભાગ રાખીને સંપત્તિને સદુઉપગ વતનના વિકાસમાં, માનવતાના અને ધર્મ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદર્શ પૂરો પાડ કે –
મળી જે સંપત્તિ તમને વાપરજે સત્ કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂન્ય તમારું ખુટી જશે
Page #18
--------------------------------------------------------------------------
________________
સ્વ. રાજમલ રીખવચંદ મહેતા સ્વ. મણીબહેન રાજમલ મહેતા
'
અને
કુમળા ઝાડ જેમ વાળીએ તેમ વળે તેમ આપે અમારામાં બાલ્યાવસ્થામાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. ગમે તેટલી સંપત્તિ વચ્ચે પણ વિનય વિવેકને ભૂલવા નહિ જેવી રીતેઃનમે અખાને આંબલી, નમે દાડમને દ્રાક્ષ આકડા નમે નહિ, નમે નહિ નાળીયેર ને તાડ
આપે આપેલા ધર્મના સંસ્કારો અમને ગમે તેવા પ્રલેભન વચ્ચે પણ સ્થિર રાખે છે.
લિ. આપના જન્મજન્મના ઋણી
રમણીકલાલ રાજમલ સુશીલાબહેન રમણીકલાલ
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી પ્રભુલાલ સંધરાજ શાહ
સ્વર્ગવાસ ૧૯૬૮
જમ ૧૧૧
| શિક્ષણક્ષેત્રે વકીલની ઉપાધી મેળવી વ્યવસાય શરૂ કર્યો પણ સ્વભાવમાં રહેલી વાણીજ્ય વૃત્તિએ જોર કર્યું અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું. જીવન એક સંઘર્ષ બની ગયું અને યાતનાઓ એક ક્રમ દિશાસૂચક બુદ્ધિ બાલ્યવયથી જ લબ્ધ હતી એમાં ભળ્યા ધીરજ અને ખંત સારા જીવનને સંગ્રામ તરીકે માન્યું અને જીવ્યા પણ એ રીતે શરૂઆતમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યા અમે જ્યાં આર્થિક સ્થિતિએ સારી રીતે ઠરીઠામ થયા ત્યાં શરીર–સ્વાથ્ય કથળ્યું છતાં જીવનના અંતિમકાળ સુધી. બુદ્ધિને ભાવ કુશાગ્ર રહ્યા. એલ્યુમિનિયમની કાચી ધાતુ એવા બેકસાઇટના પથ્થરની ખાણની રે ધે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતી અપાવી તેમજ અઢળક ધનમાં પ્રાપ્તિનું સાધન ઉભુ કર્યું. વિદ્યાપ્રેમ તો હતા જ એમાં લમી વ્યયનો યોગ થયા અને પિતૃકૃતિના તર્પણરૂપે શ્રી સંઘરાજ નેમચંદ શાહે લો-કોલેજની જામનગરમાં સ્થાપના થઈ. દાન કુત્તિથી દયા - ધર્મના ક્ષેત્રે પણ વંચિત ન રહ્યા અને યથાશકિત અનેક પ્રકારની મદદ અકિ વન–ાતી ભાઈઓને મળતી રહી. સાધુ-સાધ્વીની વાવયા એમની ધર્મપત્ની કોકિલા બેન નું આગવું કાર્ય ક્ષેત્ર બન્યું અને આમાં તેઓ હંમેશા પ્રોત્સાહિત રહ્યા. મૃત્યુ ભલે તેમને મહાત કરી ગયું હોય પણ દાન - દયા - ધમ - ફરજની વૃત્તિની વેલ આજે પણ એમના આ ધ્વજનેના જતનથી એટલી જ જીવંત રહી છે.
લિ. આપના ધર્મ પત્નિ કેકીલા તથા પરિવાર
Page #20
--------------------------------------------------------------------------
________________
મણીલાલ ભાણજી રૂપાણી (ઉ. વર્ષ ૩૫)
આપની નાની ઉંમરમાં માતુશ્રી તથા પિતાશ્રી સ્વર્ગવાસી થતાં આપ કમાઇ માટે રંગુન પંદર વર્ષ રહ્યા. હાલ મેંગલોર સ્થાયી છે. ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને જૈન તેમજ જૈનેતર સમાજની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે. હાલ મેંગલોરમાં બંધાઈ રહેલ જૈન ભૂવનમાં આપ સારો સહકાર આપી રહ્યા છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ કુમારી ભાનુમતી કુશળચંદ હીરાણી જન્મ : સને ૧૯૨૩
સ્વર્ગવાસ સને ૧૯૪૫ આપ આપનો મેટ્રિકને અભ્યાસ પૂર્ણ કરી નાની ઉમ્મરમાં માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને ફરજ ભાવનાને લીધે સન ૧૯૩૯માં રાજકોટ સત્યાગ્રહમાં જોડાયાં હતાં. અને બે વખત કારાવાસ ભોગવેલા.
આપની માંદગી દરમ્યાન પંચગીની હોસ્પિટલમાં પ. મહાત્માજી આપની ઈરછાને માન આપીને મળવા આવેલ તે પ્રસંગ અમને ચિર સ્મરણીય રહેશે. આપની સ્વદેશી પ્રત્યેની ભાવનાને લીધે આપે જીવન પર્યત ખાદી અપનાવેલ આપના કુટુંબ પ્રત્યેનો સ્નેહ આપના મીઠાં સ્મરણો હંમેશા યાદ રહેશે. આપનું સમગ્ર જીવન અને ભાઈ - બહેનો માટે પ્રેરણા રૂપ છે.
માતુશ્રી મણિબેન કુશળચંદ હીરાણી,
અને ભાઈ બહેનો
સ્વ. કુશળચંદ ઝવેરચંદ હીરાણી જન્મ સાલ ૧૯૦૦
મેંદરડા સ્વર્ગવાસ ૧૯૩૭
કલકત્તો, જે નાની ઉમ્મરમાં ધંધા અર્થે કલકત્તની વસ્યા. આપ બળે આગળ વધી S. Kushalchand & Co, ની સ્થાપના કરી અને પુન્યના યોગે જે સ્વર્ગસ્થ કુમારી ઈન્દુમતી કુશળચંદ હીરાણી, લક્ષ્મી મળી, તેનો સદ- જન્મ સને ૧૯૨૬ : સ્વર્ગવાસ સને ૧૯૪૨
“ફ લ ગયું ફોરમ રહી”. ઉપયોગ કરે તે પહેલા
- પંદર વર્ષની નાની વયે ટૂંકી માંદગીમાં પ્રભુએ તેમને બોલાવી
તમે અમને છોડીને ચાલ્યા ગયા, પણ લીધા. જે ચુસ્ત ખાદીધારી હતા. કુટુંબભાવના, દેશદાઝ, પ્રમાણિકતા
તમારા મીઠાં સ્મરણો, તમારી ઉચ્ચ ભાવના, તથા ગરીબો માટે દિલમાં દયા તે તેમના ખાસ ગુણો હતો.
માતા પ્રત્યેનો પ્રેમ આજે પણ ક્ષણે ક્ષણે
અમને તમારી યાદ અપાવે છે. તમારો શાંત મણીબહેન કુશળચંદ હીરાણી
અને પ્રેમાળ સ્વભાવ અમો બધા કુટુંબીજનો લલિત કળચંદ હીરાણી
ભૂલી શકતા નથી. અનિલ કુશળચંદ હીરાણી
લિ.માતુશ્રી મણિબહેન કુશળચંદ હીરાણી, નરેન્દ્ર કુશળચંદ હીરાણી
અને ભાઈ - બહેનો,
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્વ. મણીબહેન ચંદુલાલ લલ્લુભાઈ મહેતા
લિ.
ડો. ચંદુલાલ લલ્લુભાઇ મહેતા અને પરિવાર
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરચંદ મીઠાભાઈ મહેતા
શ્રી નવલબેન વીરચંદ મહેતા
શ્રી વીરચંદભાઈ એાછું ભણ્યા હતા વ્યાપારી કુનેહ અને દીર્ઘદૃષ્ટિને લીધે નાનપણુમાં જ ધંધામાં જોડાયા. ૧૮ વર્ષથી ઉમ્મરે આફ્રિકા ગયા. ના પ્રદેશ, નવા લેકે અને નવી ભાષા હોવા છતાં બધી મુશ્કેલીઓ વેઠીને થોડા જ સમયમાં કાપડને ધંધે દારૂ કર્યો અને માટે સ્ટોર કર્યો.
ધર્મ પ્રથમ અને ધંધે પછી; એ જીવનને મુદ્રાલેખ સમજી, પોતે જાતે મહેનત લઇ, અથાગ ભેગ આપી, સ્થાનકવાસી જૈન ભાઈઓના સહકારથી કંપાલામાં એક ભવ્ય ઉપાશ્રય ઉભો કર્યો.
પિતે શ્રી વીરચંદ મીઠાભાઈ ચેરીટી ટ્રસ્ટ કરેલ છે. એ ઉપરાંત જામનગરમાં એમના દાનથી આર્ટસ અને કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. પોતાના વતન લાલપુરમાં ઉપાશ્રય બંધાવેલ છે.
શ્રી વીરચંદભાઇની દરેક પ્રવૃત્તિઓમાં એમના ધર્મ પત્ની નવલબેને પૂરેપૂરો સહકાર આપીને પ્રેરણા આપી છે. શ્રીમતી નવલબેને અનેક તપશ્ચર્યા કરી છે. વાલકેશ્વર ઉપાશ્રયમાં એના મકાન બાંધવામાં રૂા. ૨૫,૦૦૦ નું દાન આપેલ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
ગ. સ્વ. ઇચ્છાબહેન પ્રભાશંકર દફતરી
ધાર્મિક વૃત્તિવાળા હાઇ સમાજના કાર્ય માં મદદરૂપ થાય છે. તેમણે અનેક તપશ્ચર્યા કરી છે અને કરે છે. તેઓ સ્વભાવે મિલનસાર અને સાધુ-સંતાની સેવા કરે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
સ્વ. જીવરાજ બેચરદાસ કોઠારી
સ્વ. જીવરાજ બેચરદાસ કોઠારી અને સ્વ. સમુબાઈ જીવરાજ બેચરદાસ કે ઠારીના
રમરણાર્થે હા. જેસંગ જીવરાજ કઠારી
તથા ચંદ્રાબેન જેસંગલાલ જેઠારી
Page #26
--------------------------------------------------------------------------
________________
ગં. સ્વ. માતુશ્રી ઝબકબેન મોહનલાલ દફતરી
નાની વયમાં પૂ. પિતાશ્રીનું અવસાન એ મારે માટે ગ મીર ફટકે હતા. પરંતુ ત્યાર બાદ ગમે તેવા પ્રસંગોએ ધીરજ અને હિંમત રાખી અતિશય પરિશ્રમ કરીને બાળકોનું ભણતર -ગતર અને ઘડતર આપે જે સુંદર રીતે કર્યું તે અજોડ અને અવિમાછીય છે. એ માટે આપનું જેટલું પ્રણ અદા કરીએ તેટલું ઓછું છે. માતા એ પ્રેમ અને વાત્સલ નું ઝરણું છે. આપે દાન - શિયળ તપ અને ત્યાગના સંસ્કારોનું સી પન કરીને અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરાવી છે. નીતિનિય થી જીવવું આપણું હક્કનું જ લેવું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખી કાર્ય કયે જવું. “ આત્મા કમનો ત
અને ભેંકતા છે ?” માટે જે મળે તે માત્ર કમનું જ ફળ છે તેમ માની સંતોષ પામવે.—તેવા જે સુદંર સંરકી રે આપે આપ્યા છે તેને બદલે કયારે અને કેવી રીતે ચૂકવીશું. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે ઔદ્યોગિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં હું જે કઈ આગળ આવ્યો છું, તે આપે વાવેલા- બીજનું ફળ છે. જીવનમાં ગમે તેવા તેફાન-ઝુંઝાવાત કે આપત્તિમાં વીર પ્રભુ તથા આપના નામ સ્મરણથી હું નવી શક્તિ મેળવીને આગળને આગળ વધતા રહું છું.
વ્હાલી બા, અમે આપના ઉપકારનો બદલો વાળી શકીએ તેમ નથી, અમે આપના ભવભવના ઋણી છીએ, માતૃદેવો ભવ :
લિ. પ્રીતમલાલ મા. દફતરી કુસુમ પી. દફતરી તથા પરિવાર
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી કસુ ંબાબેન કેશવલાલ તલકચંદ શેઠ
મા શિક્ષક ન કરી શકે તે એક સસ્કારી માતા કરી શકે છે. આપે અમારામાં દાન, દૈયા, અનુકમ્પા, સચ્ચાઇ અને પ્રમાણીકતાના જે સંસ્કાર નુ સિ ંચન કર્યું છે તે જીવનના દરેક ક્ષેત્રમાં ગમે તેવા તાક઼ાન અને આંધીમાં ગમે તેવા પ્રલેાભન વચ્ચે પણ અમે અણીશુદ્ધ સાચવી રાખેલ છે.
લિ. આપના પરિવાર કાંતિલાલ કેશવલાલ તલકચંદ આશિતા કાંતિલાલ કેશવલાલ
આપે અમારા જીવનમાં આદ જીવન જીવવાના ખૂબ સસ્કાર આપ્યા તે બદ્દલ આપના અમે ઋણી છીએ.
લિ. આપના ધર્મપત્ની રાબહેને મફતલાલ પેટલ તથા સુપુત્ર કૃષ્ણકાંત તથા જગદીશ ઝવેરી પટેલ
પૂજ્ય માતુશ્રી મરઘાબેન સાકરચંદ શાહ, સાણધ્રુવાળા હાલ મુંબઇ
આપે અમારામાં ધાર્મિક સંસ્કારનુ જે સિંચન કર્યું એનાથી અમારા જીવનને સન્માગે લઈ જવામાં તથા સદાચાર અને નીતિના સુપથે વિચરવામાં અમે ઘણે અંશે સફળ અન્યા છીએ. લિ. આપને પુત્ર
બાલ'દુ સાર્ક દે શાહ કમળાબેન બાલચંદ શાહ
ખંભાતવાળા સ્વ. ઝવેરી મફતલાલ ચુનીલાલ પટેલ
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપાલાલ હરખચંદ કાઠારી
શેડ ખેમચંદ ખચ્છરાજ કોઠારી
શ્રી પુખરાજ એલ. મુણાત
Page #29
--------------------------------------------------------------------------
Page #30
--------------------------------------------------------------------------
________________
“પ્રખર વ્યાખ્યાતા બાલબ્રહ્મચારી, વિદુષી પૂજ્ય શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા.”
(પરિચયકાર - બચુભાઈ પી. દેશી) “પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન.”
આ કન્યા કેમ વિરકત ભાવમાં રહે છે? તેની બાલસખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ કન્યા કેમ ક્યાંય રસ લેતી નથી?
જેનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. જેને કથાઓ સાંભળી તેનું મન કેઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ- રાજુલ, મલીકુંવરી, મૃગાવતી, પદ્માવતી, વગેરે કથાઓ સાંભળી જેનશાળામાં ભણતી બાળાઓને કહે છે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનભાવ બાલ્યાવસ્થામાં કુમારી બહેન શારદાને અન્ને છે. પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસગે અને મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી. ખરેખર માનવીને જિંદગીને શે ભરોસો? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કેને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં માનવજીવનની મહત્તા છે. આવા વિચારેથી આ કન્યાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું.
તેમના પિતાશ્રી વાડીલાલ છગનલાલ અને માતુશ્રી સકરીબહેન તેમજ સગાંનેહી, ખંભાતવાળા કેશવલાલ તથા ધાંગધ્રાવાળા શ્રી નરસિંહદાસ વખતચંદ સંઘવીએ (આપણું જૈન સમાજના આદર્શ શ્રાવક) બહેન શારદાને સમજાવવા ઘણી મહેનત કરી, પરંતુ જેના હૃદયમાં વૈરાગ્યની જ્યોત પ્રગટી છે, જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે છે તેને કંઈ અસર થાય ખરી? તેમના પૂ. ભાઈજી હીરાચંદ છગનલાલ તેમજ ન્યાલચંદભાઈ, ચીમનભાઈ (સાણંદના માજી પ્રમુખ), સકરચંદભાઈ, ખીમચંદભાઈ અને બીજાઓએ પણ ઘણું પ્રયત્ન કર્યો કે આ કન્યા સંસારમાં રહે તો સારું, પણ ભાવિ પ્રબળ છે. વૈરાગ્યના પંથે જનારને ઘણી કસટીમાંથી પાર ઉતરવું પડે છે. સાથે પ્રસંગે અને તકો પણ એવી મળે છે કે તેમનું મન વધુ ને વધુ દઢ વૈરાગ્યમય બનતું જાય છે.
શારદાબહેનને જન્મ સાણંદ મુકામે સંવત ૧૯૮૧ના માગસર સુદી ૧૧ ના રેજ થયે. સાણંદની ગુજરાતી શાળામાં છ ગુજરાતી સુધીનું વ્યવહારિક શિક્ષણ લેતા લેતા પૂર્વભવના સંસ્કારે અને પુણ્યોદયે બાલપણમાં સ્વયં વૈરાગ્યભાવ અંતરમાં પ્રગટ. સંવત ૧લ્પ માં ખંભાત સંપ્રદાયના સ્વ. પૂ. ગચ્છાધિપતિ, બાલબ્રહ્મચારી, મહાન વ્યાખ્યાતા આચાર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને ખબર પડી કે વાડીલાલભાઈ
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે. તેથી તેમણે શારદા બહેનને બોલાવીને કસોટી કરી..
બહેન ! સંયમ માર્ગે વિચરવું કઠિન છે. સંયમ ખાંડાની ધાર છે. સંસારના સુખ છોડવાં સહેલાં નથી. બાવીસ પરિષહ સહન કરવા મુશ્કેલ છે. બહેન ! તારી ઉંમર સાવ ખોટી છે. આમેન્નતિનો માર્ગ ઘણું સાધના માગી લે છે. તમે આ બધું કરી શકશે? માતા-પિતાની શીતળ છાયા છોડી શકશે? માતા-પિતા રજા આપશે?” જુઓ, વૈરાગી શારદાબહેનને જવાબ પણ કે વૈરાગ્યભર્યો છે? તેમણે કહ્યું. ગુરૂદેવ! મારી સંપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણને અંતરંગ વૈરાગ્યને આ રણકાર હતો) જેને મન સંસાર એક અનર્થની ખાણ છે, અને જેને છેડવું છે તેને કોણ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહોનિશ ભાવના છે.”
પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે ખરેખર આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન શાસનને અજવાળશે. સંપ્રદાયની શાન વધારશે ને શાસનની શોભા કરશે. આ ચાતુર્માસની અંદર વૈરાગી શારદાબહેને દઢતાથી અને વધુ સમય મેળવીને ધાર્મિક અભ્યાસ શરૂ કરી દીધે. ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને ઘણા થેકડા કંઠસ્થ કર્યા.
“દૃઢ વૈરાગી શારદાબહેનની કેસેટી” -એક બાજુ શારદાબહેન વૈરાગ્ય પંથે જવામાં આગેકૂચ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ માતા પિતા તેમનાં સગપણ માટે વાત કરતા હતા. વૈરાગ્ય અને સંસારનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. શારદાબહેને દઢતાપૂર્વક જણાવી દીધું, કે મારા સગપણની વાત કરશે નહિ. આ સાંભળી માતા-પિતાને ઘણું દુઃખ થયું. માતપિતાએ અન્નજળનો ત્યાગ કરવાની ધમકી પણ આપી. પણ જેનું મન વૈરાગ્યમાં રમી રહ્યું છે. જેની રગેરગે વૈરાગ્યને સ્વૈત વહી રહ્યો છે. જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગેલી છે. એવા દઢ વૈરાગીને શી અસર થાય? આખરે માતાપિતાએ કહ્યું, કે અત્યારે સેળ વર્ષની ઉંમરે નહિ પણ એકવીસ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું. પરંતુ શારદાબહેન સોળ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે “સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ તે આ જિંદગીને શો ભરોસો છે ? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાંથી પીછેહઠ થનાર નથી.” અંતે માતા-પિતા, સગાવહાલા, કુટુંબીજનેને જણાયું કે શારદાના વિચારે દઢ છે આથી રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી.
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ -સંવત ૧૯૯૬ના વૈશાખ સુદ છના તા. ૧૩-૫-૧૯૪૦ને સોમવારે સાણંદમાં જ તેમના (માતા-પિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનનો દીક્ષા મહોત્સવ ઉજવાયે. દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણી પૂજ્ય પાર્વતીબાઈ
Page #32
--------------------------------------------------------------------------
________________
મહાસતીજીના શિષ્યા તરીકે તેમને જાહેર કર્યા. શારદાબહેન તથા સાણંદના બીજા બહેન જીવીબહેનની દીક્ષા સાથે થઈ, તે બંનેને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યાએ તરીકે જાહેર કરવામાં આવ્યા. જીવી બહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી રાખવામાં આવયું અને શારદાબહેનનું નામ બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું વૈરાગ્ય અને વિશાળ વચ્ચેની પાતળી રેખા વિલીન થઈ ગઈ અને વૈરાગ્ય વિજયી બન્યા.
તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથ પ્રાણલાલભાઈ, ભાભી અ. સ. નારંગીબહેન તથા અ. સ. ઈન્દીરાબહેન, બહેનો અ. સે. ગંગાબહેન, અ. સ. શાન્તાબહેન, અ. સૈ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારે વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવાર તા. ૪-પ-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવ અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું, તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા.
પૂજ્ય શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સંવત ૨૦૨૫માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશના કારણે નર... હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર, પુત્રવધૂએ. તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે તેમના સંસારી માતુશ્રી સકરીબહેને કહ્યું કે મહાસતીજી! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે, પછી હવે હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે. ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યું - હવે આ નશ્વર દેહને ભરોસો નથી માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવચન સાંભળ્યું. ઘણા પચ્ચખાણ લીધા અને અનેક રીતે પિતાના આત્માની સાધનામાં જોડવા લાગ્યા. ત્યાર પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. પછી સંવત ૨૦૨૫ના અષાડ સુદ ૧૧ ના રોજ વી. એસ. હૈસ્પિતાલમાં સાંજના પાંચ વાગે સાગારી સંથારો કરી સમતાભાવે આત્મ સાધનામાં મસ્ત રહી સૌને રડતા મૂકી આ નશ્વર દેહને તેમણે ત્યાગ કર્યો.
સંયમી જીવનમાં પ્રગતિ - દીક્ષા જીવનની શરૂઆતમાં મહાસતીજી
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦
શારઢાબાઇ સ્વામીના ધાર્મિક શાસ્ત્ર - અભ્યાસના પુરૂષાર્થ પ્રબળ બન્યા. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયામાં મહાસતીજીએ ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રાનુ વાંચન કર્યું. સંસ્કૃત પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને ખીજાને લાભ આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને વિદુષી તથા પ્રખર વ્યાખ્યાતા તરીકે પૂ. શારદામાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા.
પૂ. વિદુષી મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે. ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધના, તત્ત્વના શબ્દાર્થ ભાવાર્થ, ગુઢાર્થને એવી ધીર ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ દૃષ્ટાંતાથી સંભળાવે છે કે શ્રેાતાવ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂ શાંતિથી શારદાસુધાનું રસપાન કરે છે. ખાલ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વ્યાખ્યાતા શ્રી શારદામાઇ મહાસતીજીની વાણીમાં આત્માના અ ંતધ્વનિ આવે છે. અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિધ પમાડચા છે. સુષુપ્ત આત્માને ઢંઢોળીને સંયમ માર્ગે દોર્યા છે. ભગવાન મહાવીરના ચાર તીમાંના સાધ્વીતીર્થની સરિતા જ્યારે એના અંતરના નિર્મળ નીરના (ઉગારાના) પ્રવાહ વહેવડાવે છે ત્યારે શ્રોતાવું એમાં ભીંજાઈ જાય છે. અને તપ-ત્યાગ તથા સંયમના માર્ગે જવા પ્રેરાય છે.
.
“ સચમી જીવનની વિહાર યાત્રા' : અત્યાર સુધીના ૩૬ વર્ષના સંયમી * જીવનમાં પૂ. મહાસતીજીનેાવિહાર ગુજરાત, સૌશષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. સૌરાષ્ટ્રમાં રાજકાટ, ભાવનગર, ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, સાવરકુંડલા, ધારી, ખગસા, ટાઢ, પાળીયાદ, લીબડી, વાંકાનેર, થાનગઢ, મૂળી, સાયલા, વઢવાણુ, સુરેન્દ્રનગર, જોરાવરનગર, ચુડા, ધ્રાંગધ્રા વિગેરે સ્થળેામાં તેમના વિહારથી અને તેમના ઉપદેશથી ઘણા આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે. અને સંખ્યાબંધ વ્રત-પ્રત્યાખ્યાન થયેલ છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં લેાનાવાલા, પુના, ઘેાડની, અહમદનગર, નાસિક, ઇગતપુરી, શ્રીરામપુર, લાસણગાંવ વિગેરે સ્થળાને શેષકાળ વિહાર કર્યો છે. અને મુંબઈમાં ચાતુર્માસ કર્યા છે. તેમના ઉપદેશથી આ બધા ક્ષેત્રમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી છે. ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, સાળુ, વીરમગામ, સામરમતી, ખેડા વિગેરે ક્ષેત્રને ચાતુર્માસના લાભ આપ્યા છે.
પૂ. મહાસછતીના પ્રતિધથી અઢાર બહેના વૈશગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે. અને શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેખ અને પૂ. શ્રી ગુલામચંદ્રજી મહારાજના કાળધર્મ ખાદ ખંભાત સંપ્રઢાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલું જ નહિ પણ
Page #34
--------------------------------------------------------------------------
________________
ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતઋષીજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતઋષિજી મહારાજ ઠાણુ- બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સાધુઓને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં નવ રત્ન સમાન નવ સંતો જેન શાસનને શોભાવી રહ્યા છે તે (૧) મહાન વૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ (૨) બા.બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા.બ્ર. પૂ. અરવિંદ મુનિ મ. (૪) બા.બ્ર. પૂ.નવીનવી મ. (૫) બા. બ્ર. પૂ. કમલેશમુનિ મ. (૬) બા.બ્ર. પૂ. પ્રકાશમુનિ મ. (૭) બા બ્ર. ચેતનમુનિ મ. (૮) બા.બ્ર. મહેન્દ્રમુનિ મ. (૯) નવદીક્ષિત પૂ. દર્શનમુનિ મ. ઠાણુ– ૯ વિદ્યમાન છે.
પૂ. મહાસતીજીએ આજથી ૧૩ વર્ષ પહેલાં કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી-પ્રભાવશાળી વાણુઓ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનોએ જનતામાં અલૌકિક અસર કરી. અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી રમણીકભાઈ કે ઠારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એકી સાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મોહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતે. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા; દાદર, વિલેપાર્લા અને ઘાટકે પર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથજોડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી પછી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધાંગધ્રા, અમદાવાદમાં (નગરશેઠને વડે) ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત - સૈરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી.
પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા. પણ પૂ. મહાસતીજીની વાણું મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે ! આપ આ ઉપરથી સમજી શકશે કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાને દિલને પ્રેમ એટલે સંપાદન કર્યો હશે !
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨
સંવત ૨૦૨૯ માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ કાંઠાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ મુંબઇમાં નહિ પણ સારાયે ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યા. ખભાત સપ્રઢાયને, ભગવાન મહાવીરને અને જૈન શાસનના જયજયકાર કર્યા. પ ધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સહધર્મી વાત્સલ્યની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઇથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા ૧૦૦ ઉપર પહોંચી. આ રીતે સતીજીના સત્ત્ના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું.
- કુંવત ૨૦૩૦ માં માટુંગા સંઘના આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજીએ માટુંગા ચાતુર્માસ કર્યું. પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેાથી શ્રી સંઘમાં પશ્ચર્યાનાં પૂર આવ્યા હતા. છ ઉપવાસથી લઇને ૩૫ ઉપવાસ સુધીની સંખ્યાને આંક ૨૭પ ઉપર પહાંચ્ચે હતા. સાળ સેાળ વર્ષની બાલિકાઓએ માસખમણની ઉગ્ર સાધના કરી હતી, દાનવીરાએ દાનના વરસાદ વરસાવ્યે. નવ ભાઈ બહેનાએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આ રીતે માટુંગાનું ચાતુર્માસ પણ દાન, શીલ, તપ અને ભાવનાથી ગાજતુ બન્યું હતું.
C
વત ૨૦૩૧ માં વાલકેશ્વર શ્રી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી વાલકેશ્વર ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મપશી, એજસ્વી, પ્રભાવશાળી પ્રવચનથી માનવના હૃદયમાં એવું અનેરું આકર્ષણ થયું કે જેથી ચાતુર્માસમાં વ્યાખ્યાનહેાલ હરહમેશ ચિક્કાર ભરાયેલે રહ્યા છે. જનતાને સારી રીતે પૂ. મહા તીજીના પ્રવચન સાંભળવાને અમૂલ્ય લાભ મળે ને શાંતિથી બેસી શકે તે માટે શ્રી સ ંઘે ઉપાશ્રયના કંપાઉન્ડમાં મંડપ બાંધ્યા હતા. પૂ. મહાસતીજીના દાન, શીયળ, તપ ઉપર ના જોરદાર પ્રવચનથી વાલકેશ્વર સંઘમાં તપની, દાનની અને શીલની ભરતી આવી હ દી. છ ઉપવાસથી લઇને ૩૨ ઉપવાસ સુધીની સંખ્યાના આંક ૧૫૦ ઉપર પહેાંચે તે. સેાળ ભાઈબહેનેાએ સજોડે એટલે ૩૨. આત્માએએ આજીવન બ્રહ્મચર્ય - વ્રતની પ્રજ્ઞા કરી, દાનમાં ભાઇ બહેનેાએ પેાતાના હૈયાના ઉમંગથી દ્વાનના વરસાદ વરસાદ વરસાવ્યે. તે પરિણામે રૂ. પાંચ લાખ ભેગા થઇ ગયા. બૃહદ મુંબઇમાં વાલકેશ્વરને ડાયમંડ હૈં રીયા કહેવામાં આવે છે. તે ડાયમડ એરીયા ધનની સાથે દાન, શીયળ, તપ અને ભાવ ાં પણ ડાયમંડ એરીયા બની ગયા. સારા ચે મુંબઈમાં વાલકેશ્વર તપ-ત્યાગમાં આ ચાતુર્માસમાં મેખરે આવ્યું. આ બધે પ્રભાવ અને યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ વખતનું ચાતુર્માસ વાલકેશ્વરના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
પૂ. મહાસતીજીના માટુંગા (પ્રથમ) ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સુધા ભાગ ૧-૨ જેની પ્રત ૮૫૦૦, દાદર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સંજીવની ભાગ ૧-૨-૩ જેની પ્રત ૬૦૦૦, ઘાટકેાપર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા માધુરી ભાગ ૧-૨-૩ જેની પ્રત ૬૦૦૦, રાજકેટ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા પરિમલ ભાગ ૧-૨-૩ સંયુકત પ્રત ૨૦૦૦, અમદાવાદ ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સૌરભ ભાગ ૧-૨-૩ પ્રત ૬૦૦૦, મુંબઇ કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને શારઢા સરિતા પ્રત ૫૫૦૦, માટુંગા ચાતુમ સના વ્યાખ્યાના શારદા જ્યાત પ્રત ૩૦૦૦ આટલા પુસ્તકે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના બહાર પડયા છે અને તે બધા પુસ્તક ખલાસ થઇ ગયા છે. જેમ જેમ પુસ્તકા હાર પડતાં ગયાં તેમ તેમ જનતાનું આકર્ષણ વધતું ગયું. વાચકને આ ઉપરથી ખ્યાલ આવતા હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનેનુ કેટલું આકર્ષણ છે! જે પુસ્તકા ખલાસ થઇ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદ્દાચ ફ્રીને બહાર પાડવા પડશે.
પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૧ ના વાલકેશ્વર ચાતુર્માસના વ્યાખ્યાના શારદા સાગર (ભાગ ૧-૨-૩ સંયુકત) નામથી ૭૦૦૦ નકલા પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકામાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહુના ઉમેરા થાય છે એ આપણા સમાજ માટે સભ ગ્યા વિષય છે.
આ બધા પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા ખા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીને છે.
સંવત ૨૦૩૨ ના વૈશાખ સુદ્ર ના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સયમી જીવનના ૩૬ વર્ષ પૂરા થાય છે. મા. બ્ર. વિદુષી પૂ. મહાસતીજીની સંયમયાત્રાની આ રજતજયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહેા.
પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કોટી કોટી વંદ્દન હા.
Page #37
--------------------------------------------------------------------------
________________
“ખંભાત સંપ્રદાયના સ્વ. પૂજ્ય ગચ્છાધિપતિ, ૧૦૦૮ બા.બ્ર. પૂ. શ્રી. રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્યામંડળની નામાવલી.”
જન્મસ્થળ અને દીક્ષા મહાસતીજીનું નામ
છે
માસ તિથિ વાર
દીક્ષાસ્થળ સંવત ૧ બા, બ, વિદુષી પૂ.
શારદાબાઈ મહાસતીજી સાણંદ ૧૯ વૈશાખ સુદ ૬ સેમવાર ૨ પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી ખંભાત ૨૮ ચિત્ર સુદ ૧૦ શુક્રવાર ૩ પૂ. ઈન્દુબાઈ મહાસતીજી-સુરત દીક્ષાસ્થળ-નાર ૨૦૧૧ અષાડ સુદ ૫ ગુરૂવાર ૪ બા. બ્ર. પૂ. વસુબાઇ મહાસતીજી વીરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુક્રવાર ૫ બા.બ્ર.પૂ. કાન્તાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬ પૂ. સદ્દગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ ૬ બુધવાર ૭ બા.બ્ર. પૂ. ઈન્દીરાબાઈ મહાસતીજી સુરત ' - ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮ પૂ. શાન્તાબાઈ મહાસતીજી- મોડાસર દિક્ષાસ્થળ નાર
૨૦૧૪ મહા વદ ૭ સેમવાર ૯ પૂ. કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ વૈશાખ સુદ ૬ શુકવાર ૧૦ સ્વ. પૂ. તાબાઈ મહાસતીજી સાબરમતી ૨૦૧૪ અષાડ સુદ ૨ ગુરૂવાર ૧૧ બા.બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજી લખતર ૨૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨ બા. બ્રા. પૂ. રંજનબાઈ મહાસતીજી સાબરમતી
દીક્ષા સ્થળ-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર બા.બ્ર. પૂ. નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત
દીક્ષા સ્થળ-દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૪ બા.બ્ર.પૂ. શેભનાબાઈ મહાસતીજી-લીંબડી - - - -
દિક્ષા સ્થળ-મલાડ ૨૦૨૨ વૈશાખ સુદ ૧૧ રવિવાર ૧૫ પૂ. મંદાકિનીબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ૨૦૨૩ મહા સુદ ૮ શનીવાર ૧૬ બા. બ. પૂ. સંગીતાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૩ વૈશાખ સુદ ૫ રવિવાર ૧૭ બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી ઘાટકે પર
દીક્ષા સ્થળ-ભાવનગર ૨૦૨૬ વૈશાખ વદ ૧૧ રવિવાર ૧૮ બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ ૨ ગુરૂવાર ૧૯ બા.બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજી માટુંગા-મુંબઈ ૨૦૨૯ વૈશાખ સુદ પામવાર
Page #38
--------------------------------------------------------------------------
________________
/
(
| શારદા સા ગ૨માં
(ભાગ ૧-૨-૩ સંયુકત)
Page #39
--------------------------------------------------------------------------
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી ખા. બ્ર. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૩૧ ના વાલકેશ્વરના – ચાતુર્માસમાં આપેલા પ્રવચન અધિકાર (અનાથી નિથ) વ્યાખ્યાન ન.−૧
અષાડ વદ બીજને ગુરુવાર
વિષય : – સુખી થવાનો શ્રેષ્ઠ ઉપાય’–“ આત્મદમન ’’
સુજ્ઞ ખએ, સુશીલ માતા ને બહેન !
અનંત કરુણાનિધિ, શાસનપતિ, વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. બત્રીસ સિદ્ધાંતમાં ઉત્તરાધ્યયન સૂત્ર એ પ્રભુની અંતિમ વાણી છે. આ પ્રવચન રૂપી મહાવૃક્ષની અનેક શાખા પ્રશાખાએ છે. તેમાંની એક શાખા તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તેની છત્રીસ પ્રશાખા રૂપી છત્રીસ અધ્યયન છે. તેમાંની વીસમી પ્રશાખા રૂપી વીસમુ' અધ્યયન છે. જેમાંથી આપણને આત્મતત્ત્વના મધુરા સુધારસના ઘૂંટડા પીવા મળશે. એટલે આજના મ ંગલ દિવસે આપણે એ શ્રુત વાણીના વાંચનની મંગલ શરૂઆત કરીએ.
શાસ્ત્રકાર ભગવતાએ ચાર દુર્લભ વસ્તુમાં શ્રુતિ એટલે શાસ્ત્ર શ્રવણુની ગણના પણ કરેલી છે. શાસ્ત્ર શ્રવણના યાગને તમે નાના સૂનેા માનશે। નહિ. જયારે જીવના શગાદિ ઢાષાની પરિણિત મ થઈ હાય, કષાયાનુ જોર નરમ પડયું હોય અને કલ્યાણની કામના પ્રગટી હોય ત્યારે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર સાંભળવાની જિજ્ઞાસા થાય છે અને પ્રખળ પુણ્યાદચે સંભળાવનાર સદ્ગુરૂના ચેાગ પ્રાપ્ત થાય છે. અપ સંસારી આત્માનુ પ્રથમ લક્ષણુ જિનવચનની અનુરકતતા છે. એટલે તમને જિનવાણી સાંભળવામાં રસ આવતે હાય તે જરૂર માનજો કે તમે અલ્પસ’સારી છે. હવે તમારા સંસાર બહુ અલ્પ ખાકી રહ્યો છે તે તમારા આત્મવિકાસના અરુણાય થઈ ચૂકયેા છે.
બંધુએ પૌલિક સુખા નકલી છે, બનાવટી છે, તુચ્છ છે, ક્ષણભ ંગુર ને અસાર છે તેને છેડયા સિવાય ત્રણ કાળમાં પણ સાચા આત્મિક સુખની પ્રાપ્તિ થવાની નથી. આત્માનું સુખ મેળવવા માટે માનસિક શાન્તિની પ્રથમ જરૂર છે. આજે તે જ્યાં જુએ ત્યાં શાંતિના ખલે અશાંતિને દાવાનળ સળગી રહ્યો છે. પ્રાઇમીનીસ્ટરથી માંડીને પટાવાળા સુધી અને શેઠથી માંડીને મજૂર સુધી કોઈને શાન્તિ નથી. જે મહિને હજાર કમાય તેને પણ હાયવાય છે ને પાંચ હજાર કમાય તેને પણ ઉપાધિ છે. મહિને દ્રશ હજારની પેઢાશવાળાને પણ એટલી દાડાદોડી છે ને જખાન પર લાખાના સેઢા કરનારના મગજ પણ ચિંતાથી ઘેરાયેલા છે. આજને માનવ ઝંખે છે શાન્તિ પણ જીવનના ક્રમ એવી રીતે ઘેરાયેલા છે કે જેમાં શાન્તિના દર્શન થાય નહિ. એક વસ્તુ મેળવવાની ઇચ્છા થાય ને જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મન અશાંત રહે છે તે મળી
Page #41
--------------------------------------------------------------------------
________________
શારદા સીગરે
જાય એટલે બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે. માની લે, કે તમારે બાબો સ્કૂલમાં ભણત હોય ત્યારે ચિંતા થાય છે કે મેટ્રિકમાં પાસ થશે ? મેટ્રિકમાં પાસ થાય કે તરત ચિંતા થાય છે કે તેને કોઈ સારી કૅલેજમાં પ્રવેશ કરવા માટેનું એડમીશન મળશે કે નહિ? જે કઈ સારી કોલેજમાં પ્રવેશ કરવાનું એડમીશન મળી જાય અને અભ્યાસ આગળ ચાલે તે તરત એ ચિંતા થાય છે કે હવે ગ્રેજ્યુએટ કયારે થશે? ગ્રેજ્યુએટ થયો તે તરત એ ચિંતા થાય કે હવે તેને સારી નોકરી કેવી મળશે? અથવા સારા ધંધામાં જોડાઈને સ્થિરતા થાય તે એ ચિંતા થાય છે કે હવે તેને સારા ઘરની સુશીલ કન્યા કયારે મળશે ? જે સારા ઘરની સુશીલ કન્યા મળી જાય અને વિવાહોત્સવ ખૂબ ધામધૂમથી થઈ જાય તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને સંસાર કે ચાલશે? તેમને સંસાર સારો ચાલે તે તરત એ ચિંતા થાય છે કે હવે તેમને ત્યાં પુત્રનું પારણું ક્યારે બંધાશે? આમ એક પછી એક ચિંતા લાગુ પડી હોય છે.
દેવાનુપ્રિયે ! આ બધી ચિંતાઓનું મૂળ કારણ શું? તમને સમજાય છે! અનંતકાળથી જીવે સ્વદ્રવ્યને છોડી પરદ્રવ્યમાં પ્રીતિ કરી છે. પરમાં રમણતા કરી છે. એક વખત સ્વમાં રમણતા કરે કે મારું સ્વઘર કયું ને પરઘર કયું? સ્વ-પરની પીછાણ કરવી હોય તે સર્વ પ્રથમ આત્માનું દમન કરવું પડશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન ફરમાવે છે, કે -
. अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थय ।
ઉત્ત. સૂ. અ. ૧ ગાથા ૧૫ જીવનમાં બધું જીતી શકાય છે પણ આત્મા ઉપર વિજય મેળવી મુશ્કેલ છે. તમને થશે કે આત્માનું દમન કરવાથી શું લાભ છે? આત્માનું દમન કેવી રીતે કરવું ? શાસ્ત્રમાં આત્માના આઠ પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય આત્મા, કષાય આત્મા, જ્ઞાન આત્મા દર્શન આત્મા, ચારિત્ર આત્મા વેગ આત્મા ઉપગ આત્મા વીર્ય આત્મા. આ આઠ આત્મામાં કષાય આત્મા રાગ-દ્વેષની પરિણતિ તરફ જઈ, કમનું બંધન કરાવે છે ને તેના કારણે અનંત સંસાર ઊભો થાય છે. એવા રાગ-દ્વેષનું દમન કરનાર આત્મા આ લેક ને પરલોકમાં સુખી થાય છે.
આ જગતમાં દેહના સંગે રહી ચેતન એ આત્મા જડ જેવો બની ગયો છે. જડની દુનિયામાં વિચરતો અને કલ્પનાની પાંખે આકાશમાં ઊડ્ડયન કરતો ચેતન પોતાને વીસરતો જાય છે. જીવન શું છે? ને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેને જ્યાં વિચાર નથી થતો ત્યાં આત્માને જીતવાની કે રાગ-દ્વેષને હટાવવાની વાતનું ભાન કઈ રીતે થાય? માનવ જીવનની સફળતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે. જેણે આત્માને ઓળખ્યા હોય, આત્મા વિષે શ્રદ્ધા હોય તેને આત્માસાધનાને વિચાર આવે
Page #42
--------------------------------------------------------------------------
________________
૩
શારદા સાગર
છે. લક્ષ્મીના લાભી કે ભાગના ગુલામ બનેલા જીવાને આત્મા શું છે તેના વિચાર સરખા પણ નથી આવતા. ખાવું, પીવું, કે ભાગવવું એ તે પશુઓ જાણે છે ને તે મેળવવા તેઓ પણ મહેનત કરે છે. પશુ જીવનમાં ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય, કે કર્તવ્ય-અકત બ્યના વિવેક નથી. તે જ રીતે માનવ જીવનમાં જે કર્તવ્ય-અકર્તવ્યના વિવેક ન હાય તે સમજી લેજો કે આ જીવન મનુષ્યનું નહિ પણ પશુજીવન છે.
માનવ હૈયામાં સત્-અસત્ પ્રવૃત્તિથી ચાલ્યા આવતા યુદ્ધના ઘણા દૃષ્ટાંતા છે. રામ અને શવણુ, સંત અને શયતાન, દેવ અને દાનવના ખાદ્ય ઝઘડાએ થતાં આવેલ છે. આ રીતે આંતરીક ઝઘડામાં પણ દુનયા પ્રાચીન કાળથી સમાતી આવી છે. વિજય કે પરાજ્યના ખરે આધાર રાગ-દ્વેષની પરિણતિમાં બંધાયેલ માનવીની આંતરિક વૃત્તિના વિજય પર છે. સત્તા અને માના જોરે દુનિયાને જીતનાર ઘણાં મળશે પરંતુ સાજન્ય અને સહૃદયતાથી જીતનાર વિરલા મળશે. માનવ વિજય અને પરાજય વચ્ચે એક જાતની રમત રમે છે. વિજયને પ્રાપ્ત કરવા ઝંખે છે પણ વિજય કોને કહેવા? બીજાના પરાય કરી મેળવેલ વિજય એ વિજય નથી. છળ, પ્રપંચ કે ઢંગાબાજીથી મેળવેલ છત આવતી કાલે પરાજય આપનાર બનશે. યાંસુધી જીવ ભેાગ-તૃષ્ણામાં ઘેરાયેલા છે ત્યાંસુધી તે કઈ કરી શકતા નથી. ખહ્ય સુખાધીન ખની માનવ કાયર ને કંગાલ બની જાય છે. જે વસ્તુ મેળવવામાં કે ભાગવવામાં હિતાહિતને વિચાર નથી એવા આત્મા કદાચ દુનિયા પર જીત મેળવી લેશે પરંતુ અંતર તેા અનેક પરાજ્યની હારમાળાઓથી લદાયેલુ હશે કે જે તેના જીવનને કારી ખાતુ હશે. “ સ્વમાવ વિનય: શૌર્યમ્ । પેાતાના સ્વભાવને જીતવા તે જ ખરી વીરતા છે. સાચા વિજયના ઇચ્છુક કદી મનેાવૃત્તિને આધીન બનતે નથી. મેાટા દુશ્મનેાને જીતવા સહેલા છે પણ સ્વભાવને જીતવા મુશ્કેલ છે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે પેાતાના સ્વભાવને જીતવામાં ખરે વિજય સમાયેલે છે.
દેવાનુપ્રિયા ! વૃત્તિએ ઉપર વિજ્ય મેળવવા માટે દરરાજ પ્રભુને પ્રાર્થના કરા કે હે પ્રભુ! હું તારા જેવા ક્યારે બનીશ? તારા જેવા ગુણા મારામાં કયારે પ્રગટશે? તે કષાયાને ભગાડી મૂકયા છે. હું મારા કષાય આત્માનું દમન કયારે કરીશ ? આજે પ્રાર્થના તે ઘણાં કરે છે. પણ કાઈ આશાથી તેા કેઇ તૃષ્ણાથી સંસારના લાભ અર્થે કરે છે. અરે! અમારી પાસે માંગલિક સાંભળવા આવે તેમાં પણ ભારાભાર આશા ભરી હાય. નવા ધંધા શરૂ કરવા છે તે ચાલા માંગલીક સાંભળવા, માંગલીક સાંભળીને ગયા ને ખૂબ નફા થયા તેા કહે કે મહાસતીજીની માંગલીક બહુ સારી અરે ભલા ! માંગલીકમાં એવા શબ્દ ક્યાંય આવે છે કે ધનવૃદ્ધિ થાય એ તે તમારા પુણ્યને આધીન છે. અમારી માંગલીકમાં તેા એક જ વાત છે કે તું જ્યાં જાય ત્યાં આ ચાર શરણને તારા હૃદયમાં રાખજે. એ તારું રક્ષણ કરશે. ચમરેન્દ્ર શકેન્દ્રની સામે બાથ ભીડવા ગયા ત્યારે
Page #43
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ભગવાન મહાવીરનું શરણું લઈને ગયે તે બચી ગયા. એક ભકત પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે હે પ્રભુ! હું તને ક્યારે બોલાવું? દુઃખમાં નહિ બોલાવું કે પૈસા માટે નહિ બોલાવું.
નહીં બોલાવું દેલત માટે કે દર્દીમાં રાહત માટે, મનમાં જયારે જામે લડાઈ, અંતરના શત્રુ કરે ચઢાઈ હો જામે લડાઈ.. ત્યારે મુજને શો પૂરા પાડજે પ્રભુ...મારી મુશીબત મીટાવો પ્રભુ (૨) જ્યારે હું બેલાવું ત્યારે આવજે પ્રભુ...મારી મુશીબત...
મને દઈ આવે ત્યારે હાયય નહિ કરું કે દઈ મટાડવા પ્રભુ તને નહિ બોલાવું, મારા કર્મોદયથી કંગાલ બની જઈશ ત્યારે પણ નહિ કહું, કે હે પ્રભુ! મને ધનવાન બનાવ. પણ જ્યારે મન અને આત્મા વચ્ચે બાહ્ય અને આત્યંતર શત્રુઓનું યુદ્ધ થાય ત્યારે ક્ષમા-સમતા-નિર્લોભતા આદિ એવા શસ્ત્રો મને આપજે કે જેથી મારા આત્માને જ વિજય થાય ને તારા જેવો બની જાઉં. ફરી ક્યારેય પાય ન થાય.
બંધુઓ ! આત્મામાં આવા ભાવ કયારે આવે? દરરોજ શુદ્ધ ભાવથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે. ઘણું કુટુંબ અમે એવા પણ જોયા છે કે દરરોજ પ્રભાતના પ્રહરમાં બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધા જ ઊઠીને પ્રાર્થના કરવા બેસી જાય. પછી દૂધ પીવે. આ સંસ્કારનું બળ છે. સંસ્કાર તે એક અદ્દભુત અલંકાર છે. પણ આ જે તે માનવ એટલો બધો આગળ વધે છે કે સંસ્કારની વાતને તો સાવ વિસરી ગયા છે. દશકા પહેલાના માનવીના જીવનમાં ને આજના માનવીના જીવનમાં આસમાન-જમીન જેટલું અંતર છે. પહેલાનું જીવન સાધુ-સાદું ને સરળ હતું. જ્યારે આજનું તેનાથી વિરુદ્ધ જણાય છે. માનવી વિજ્ઞાનમાં આગેકૂચ કરતો જાય છે તેના પ્રભાવે અનેક પ્રકારની સુખ-સામગ્રીના ભેગવટા વડે નૈતિક જીવન નીચું જતું જાય છે. બાહ્ય સામગ્રીથી શરીરને શોભાવી અંતરની બદબેને ઢાંકવાને પ્રયત્ન થાય છે.
આવું જીવન સંસ્કારીનું નથી. આવું જીવન આપણે જીવવું નથી. સાચું જીવન તે સંસ્કારના રંગે રંગાયેલું હોય તે જ છે. આજે માનવીના જીવનમાં ઉપરથી ભભકે લાગે છે પણ અંતરમાં ચિંતાની જવાળાઓ ધગધગતી હોય છે. વ્યવહાર જીવનમાં જેટલો બુદ્ધિનો ઉપયોગ થાય છે તેટલે આત્મિક જીવન માટે ઉપયોગ કરવાને સમય નથી. બજારમાં ખરીદી કરવા જાવ ત્યારે જેવી તેવી વસ્તુ લઈ લેતા નથી પણ ચકાસી ચકાસીને લે છે. ઘી તેલ પણ સુંધી ચૂંધીને લે છે કારણ કે વસ્તુ કામ ન આવે તે વ્યર્થ થાય ને પૈસા નકામા જાય છે. આ વ્યવહારી જીવનની વાત તે સમજાઈ જાય છે. ત્યારે બીજી સાઈડ તરફ દષ્ટિ કરીએ તો જણાય છે કે આત્મિક જીવનને સમજતા નથી પણ તેનાથી દૂર દૂર થતા જઈએ છીએ. દેહને શણગારવામાં ૨૪ કલાક પ્રયત્ન થાય છે પણ આત્માને સંસ્કારરૂપી અલંકારોથી શણગારવાનું મન થતું નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫
જ્ઞાની ભગવા ફરમાવે છે,કે બહારના અલકારાના આન ક્ષણિક છે. પછી શરીરને શણગારવાની શી જરૂર ? હીરાના હાર પહેરા કે આખું શરીર સેનાથી મઢી લે-પણ જીવનમાં સંસ્કારના અલંકાર નહાય તેા મધુ નકામું છે. સુસંસ્કારને સાજ સજવા જીવનમાં ચાર પગથીયા ચણવાની જરૂર છે. એ ચાર પગથિયા કયા કયા ? (૧) સાન (૨) સદ્ભાવના (૩) સસ્કાર (૪) સદ્દવર્તન.
આ ચાર પગથિયા જીવનના સાચા શણગાર છે. સેાનાના, ચાંદીના, હીરાના, માણેકના, પન્નાના ને મેાતીના દાગીના ઘડાવી શકાય. ખીજા ધાતુના પણ બનાવી શકાય. અત્યારના યુગમાં તે અસલી ગયું ને નકલી આવ્યું છે. સેાના ચાંદી ગયા ને લેખડ આવ્યું. હીશ ગયાને કાચના ટુકડા આવ્યા. સાચુ' ગયું ને કલ્ચર આવ્યું. મેલે તા ખરા! તમે આમાંથી કયા અલકારે પસં કરશ? અત્યારની ફેશન મુજમ સ્ટીલના પસદ્ભ કરશે! ને ? (હસાહસ) બુદ્ધિશાળી મનુષ્ય પ્રથમ તેા હીરાના દાગીના પસંદ કરશે. પછી સેાનાના ને પછી ખીજા. કારણ કે તે સમજે છે કે જે અલંકારે વાપર્યા પછી ઘસાઈ જાય તે પણ જેની કિંમત ઉપજે છે તે જ કિંમતી ને સાચ અલંકાર છે. ઉપરના ભભકે ગમે તેટલા હાય પણ જેની કાંઈ કિંમત નથી ઊપજતી તે સાચા અલંકાર નથી પણ ખાટા છે. તે હવે ખેલે! આત્માને શણગારવા સાચા અલકારા પદ કરશે! કે નહિ ? અત્યાર સુધી દેહને દાગીનાથી ભલે શે।ભાગ્યે પણ હવે આત્માને સુસંસ્કારાથી શાભાવીશુ તેા જીવન મહાન ખની શકશે. નહિતર તે આ પૃથ્વી પર અનેક આવ્યા ને ગયા તેની કાંઈ કિંમત નથી. સૌને સારું ગમે છે પણ ષ્ટિ સાર તરફે નથી અસાર તરફ છે.
આ યુગમાં કહેવાતા મેાટા કુટુંબે તરફ દૃષ્ટિ કરીએ તે જોવા મળે છે કે પૈસા ખૂબ છે. ભૌતિક સુખની સીમા નથી. એવા ઘરે માં માતા-પિતા બાળકને જન્મતાની સાથે આયાને સોંપી દે છે. સ્વયં સંસ્કારનું સિ ંચન કરતા નથી. માતા મમતાથી પિતા વહાલથી ખાળકના જીવનનું ઘડતર કરતા નથી. આથી બાળકમાં સારું-નરસું જાણવાની બુદ્ધિ વિકસતી નથી. આગળ જતાં તેન જીવન ખગડી જાય છે. કોઈ જગ્યાએ એવું પણ જોવામાં આવે છે કે સુસ ́સ્કારોનું સિ ંચન કરવા છતાં બાળક કુસંગે ચઢી તેનુ આખુ જીવન વેડફી નાંખે છે. કયારેક માતા પિતાની અજ્ઞાનતાના કારણે ખળક સંસ્કાર વગરના રહી જાય છે. પિતાને વેપાર ધધામાંથી ટાઈમ મળતા નથી. મેટા શહેરામાં બાળક ચેોવીસ કલાકમાં પિતાનું મુખ જોવા પામતા નથી ખાળક સ્કૂલે જાય ને પિતા દુકાને જાય. રાત્રે બાળકે ઊંઘી જાય ત્યારે પિતા દુકાનેથી આવે એટલે પિતા પુત્ર એકબીજાને મળી શકે નહિ. તે રવિવારે જ મળે એટલે રવીવારી ખાપ કહેવાય ને ? (હસાહસ). સમય મળે ત્યારે મ`ડળ, મિટીગ અને માતાપિતા મળે નહિ. તેમનુ કામકાજ
માતાને ઘરના કામકાજમાંથી સમય નથી. પાર્ટીમાં જવાનું હોય. બાળકો ઘરે આવે તેા
Page #45
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઘાટી સભાળી લે. મા-ખાપ વિના બાળકોને સંસ્કાર કયાંથી મળે? ખળકનું કામ ઘાટી સંભાળે તે ઘાટીના સંસ્કારો મળે કે ખીજુ કઈ ? જે પેાતાની સંપત્તિ સમાન બાળકોની ઉન્નતિ માટે જવાખદારી રાખતા નથી, સંસ્કારોનું સિ ંચન કરતા નથી તે માતા ખાળકની શત્રુ અને પિતા વૈરી નહિં તે ખીજું શું કહેવાય ? જેમ માળી બગીચામાં રહેલા કુમળા છોડને સીંચન કરે છે તે ખાગ હરીયાળે ને સુશોભિત અને છે. તેમ માતા પિતા પેાતાના જીવનમાં રહેલા સદ્દ્ગ!ન, સવિચાર, સદભાવના અને સદવર્તન રૂપી સંસ્કારાના પાણીથી પેાતાના સંતાનેાના જીવનમાં સિંચન કરે તે જીવનમાં કયારે પણ રડવાના વખત ન આવે ચાર ચાર દીકરાના માતા પિતા આજે આંખમાંથી આંસુ સારતા હેાય છે. આનું કારણુ અસંસ્કારી જીવન છે.
5
અંધુએ ! જેના ઘરમાં ધનથી તિજોરીતર હાય પણ સંસ્કારરૂપી ધન ન હોય તેા તે ધન કાલસા જેવું છે. ધન એ કાંઈ સંસ્કાર નથી પણ સંસ્કાર એજ સાચુ ધન છે. આપણે સંસ્કાર ધનની ફક્ત વાતા કરીએ છીએ. દુનિયાની ફેશનમાં સંસ્કાર ધનની પણ ફેશન થઈ ગઈ છે. પણ ક્યાંય સાચું સસ્કાર ધન અપાતુ નથી. આજના યુગમાં ફેશનના લેશન સાથે સંસ્કારનું શિક્ષણ કયાં શીખવાડાય છે? સંસ્કારનું શિક્ષણ જ્યાં અપાય છે ત્યાં જવાને ટાઇમ નથી. એક શહેરમાં નવી ફેશન શરૂ થઈ કે નાના ગામડામાં પણ તે પહેાંચી ગઈ જ જાણેા. ત્યાં અભ્યાસ નથી પણ અનુકરણ છે. કયાંય પણ સંસ્કારનું અનુકરણ થાય છે ખરું? જ્યાં જુએ ત્યાં ફ્રેશને સામ્રાજ્ય જમાવ્યું છે.
* લાઇસન્સની જરૂર” પૈસા ખર્ચીને કાર વસાવે। પણ ચલાવવા માટે લાઇસન્સની જરૂર ખરી ને? સરકારી લાઇસન્સ વિના તમારી કાર પણ તમે ચલાવી શકતા નથી. પણ જિન શાસનમાં સંસ્કારની કાર ચલાવવી હાય તે એવા લાઇસન્સની જરૂર નથી. વાણી સાંભળતા વર્ષો વીતી ગયા પણ હૈયું ઘડાયુ કે નહિ? પથ્થર ઉપર ટાંકણાં મારવામાં આવે તે પથ્થરની સુંદર મૂર્તિ બને છે પણ આ પથ્થર જેવા હૃદય ઉપર જિનવાણીના ગમે તેટલા ટાંકણા પડવા છતાં હૈયું ઘડાતું નથી કારણ કે તે માટેનું લક્ષ્ય બનાવ્યું નથી. અંધુએ 1 જિનવાણીના પાનથી જીવનનું ઘડતર શુદ્ધ કર્યું નથી માટે ભાવિ જીવન માટે ચિંતા ભૂલી ગયા છે. આ એક જ જીવન એવું છે કે આત્માના ઉત્થાનનું ચણતર થઇ શકે. માહ્યસુખના રાગમાં જીવન વ્યતીત કરી દીધું તે સમજી લેજો કે ભવિષ્યમાં પસ્તાવાના વખત આવશે. માનવ જીવનના દૃઢ સસ્કાર અધોગતિમાં જતા જીવને ઉગારે છે. પણ જો પેાતાનામાં સંસ્કાર નહિ હૈાય તે ખાળકાને કયાંથી સંસ્કાર આવી શકશે.
જીવનમાં ગુણુ કયારે આવે? સદ્દજ્ઞાન, સદ્દભાવના, સદ્વાણી અને સન હાય ત્યારે ગુણ આવે. સંસ્કાર એ જીવનના પાયા છે. આપણે કહીએ છીએ ને કે રૂપની
Page #46
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કિંમત નથી ગુણુની કિંમત છે. કારણ કે રૂપ એ પુણ્યની બક્ષિસ છે જ્યારે ગુણ એ પરમ પુણ્યની અક્ષિસ છે. રૂપ ક્ષણિક છે તે માનવીને અભિમાની અનાવે છે. પણ ગુણુ અભિમાની નહિ બનાવે. ગુણમાં એવી શક્તિ છે કે માનવીના હજારા અવગુણ્ણાને ઢાંકી દે છે. નમ્ર ખનતાં શીખવે છે. સહન કરતાં પણ શીખવે છે. હારા સારી વાત હોય પણુ એક જ અવગુણુ હાય તે તે સને ઢાંકી દે છે. માટે અવગુણુને દૂર કરી ગુણ પ્રગટાવવા જોઇએ તમે વિચાર કરશે! તે સમજાશે કે પાસે અઢળક સપત્તિ છે તેથી લાકે ખમ્ભાખમ્મા કરે છે. તેથી કાઈની જરૂરત લાગતી નથી પણ કોઈ ગમે તેટલી વાહવાહ કરે તેથી તમારું જીવન ઉજ્જવળ બની જવાનુ છે ? જીવનની સાર્થકતા થઈ ગઈ ? આમ જે લક્ષ્મીથી સાર્થકતા થતી હાય તેા દુનિયામાં ગુણુની મહત્તા શુ રહે ? પછી મહાવીર પ્રભુ, બુદ્ધ, ગાંધીજીને લેાકેા શા માટે પૂજે છે? તેમનામાં રહેલા સસ્કાર રૂપી અલકારાના કારણે જ. જેના અલકારો સાચા છે તેને નકલી અલકારેની જરૂર પડતી નથી. તેમ જેના જીવનમાં સંસ્કાર રૂપી ચળકાટ છે તેને ધન કે રૂપના આપની જરૂરત નથી.
જે જીવા સંસ્કારી જીવન જીવી ગયા છે તેમના ઇતિહાસના પાને નામ લખાયા છે અને એવું જીવન જીવવા માટે અવશ્ય આત્મમન કરવું જોઈશે. આત્મઢમન કરવાથી આત્મા આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે. આત્મઢમન અને સંસ્કાર રૂપી અલંકાર તે વિષે આજે ઘણું કહેવાઈ ગયુ છે અને આવું ઉત્તમ જીવન જીવી ગયેલા એક મહાન સતીજી સ્વ પૂ. તારામાઇ મહાસતીજીની આજે માસિક પુણ્યતિથિ છે. તેમનુ જીવન એટલું બધું સંસ્કારી ને ઉત્તમ હતું કે તે મધું વર્ણન હું કરું તેા ઓછામાં એછા બે દિવસ જોઇએ. પણ તેમના જીવનમાં વૈરાગ્યની જે સુ ખુશખે મ્હેકી રહી હતી તે આપની પાસે ટૂંકમાં રજૂ કરું છું.
આકાશમાં તારા ચમકે છે તેમ તારાબાઇ મહાસતીજી મારા શિષ્યા પરિવારમાં એક ચમકતા તારા હતા. તેમના જન્મ અમદાવાદ શહેરમાં સાવાડા મેાટી પેાળમાં થયા હતા. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનુ નામ સમરત બહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર સચાગ-વિયેગના દુઃખથી ભરેલા છે. તદ્દનુસાર તેઓ ૨૪ વર્ષની ઉંમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક વર્ષમાં અમારા ( પૂ. ખા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા. અને વૈરાગ્ય રગે રંગાઇ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેએ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા, તેમને ચાર પુત્રા હતા તે નાના હતા. તેમને મેાટા કરવાની જવાબદારી પેાતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું પણુ અનાસક્ત ભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સમય જતાં મેઢા પુત્રના લગ્ન કરી થાડા સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સોંપી
Page #47
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સંસારની રિદ્ધિ-સિદ્ધિ અને મહાન સુખ તથા પુત્રોનો મોહ છોડી, સંવત ૨૦૧૪ માં અષાડ સુદ બીજના દિવસે તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તો ઘણુ લે છે પણ બાળકને મોહ છેડી દીક્ષા લેવી એ મહાન કઠિન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપીને શૂરવીર બનીને સંયમમાગે તેઓ નીકળ્યા હતા તેવી રીતે અંતિમ સમય સુધી સંયમમાં રક્ત અને મસ્ત રહ્યા હતા.
- અમે મુંબઈ આવ્યા ત્યારે સંવત ૨૦૧૮ નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ કાંદાવાડીમાં, સં. ૨૦૧૯નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨ નું ઘાટકેપરમાં કર્યું. ઘાટકે પરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિની બાઈની દીક્ષા પ્રસંગે પોષ વદ દશમના દિવસે બધા માટુંગા પધાર્યા. તે વખતે મહાસુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઊપડ્યા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રીસશે મેટા મોટા સર્જનને બોલાવ્યા અને ખડે પગે સેવા કરી. પણ વેદનીય કર્મ આગળ કેઈનું ચાલ્યું નહિ. પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા, તેમના મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ ન હતી. જ્યારે જુએ ત્યારે બય પ્રસન્ન રહેતા.
પિતાના કાળધર્મ પામવાના અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું–મહાસતીજી! આજીવન ક્ષણભંગુર છે. નશ્વર દેહને મેહ રાખવા જેવું નથી. હું અઢી દિવસ છું પણ વડી દીક્ષા જેવાની છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તો સાયન થવાની છે. જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં કરીએ. તે કહે, ના. એમ નહિ. હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલોચના કરી. તા. ૨૪-૨-૬૭ ને શુકવાર ૧૦-૧૦ મિનિટે તેમણે ધૂન બોલવાની શરૂઆત કરી. “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારું” આ પ્રમાણે પિતાની જાતે બેલવા લાગ્યા.
- તા. ૨૫મી ને શનિવારે સવારે મને કહે છે મહાસતીજી! આજે જે ગૌચરી લાવ્યા હોય તે બધું પતાવી દેજે, કંઈ રાખશે નહિ. આ દેહ વહેલો કે મોડે છેડવાને છે. માટે એની મમતા બહુ ન રાખવી. મને ગળગળમાં બધું સમજાવી દીધું. આગલા દિવસે મને કહ્યું હતું કે હું કેવી ભાગ્યશાળી છું કે મારા ગુરુણના મેળામાં માથું મૂકીને મારા ગુરુદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ પાસે જઈશ. બરાબર તે પ્રમાણે બન્યું. વ્યાખ્યાનને સમય થયા એટલે વસુબાઈને વ્યાખ્યાન શરૂ કરવા મોકલ્યા હતા. હું નવ વાગે વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદર સુધી ગઈ પણ મને કંઈ કહેતું હોય તેમ અવાજ આવ્યું કે તને કહ્યું છે કે હું અઢી દિવસ છું ને તું ક્યાં જાય છે! બે ત્રણ વખત અવાજ આવે એટલે વ્યાખ્યાનમાં ન જતાં પાછી આવી તેમના માથા આગળ બેઠી. તેમણે મારા ખોળામાં માથું મૂકયું. એમની આત્મરમણતા તો ચાલુ હતી. મને
Page #48
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કહે છે મહાસતીજી! હું નથી મરતી. મારે દેહ મરે છે. તમે કંઈ જોયું નથી માટે આપ ખૂબ હિંમત રાખજે. એમ કહી પિતાની જાતે હાથ જોડીને ત્રણ વખત બોલ્યા કે હે આદેશ્વર દાદા ! મને ભવોભવ તમારું શરણું હો. એટલે મને એમ થઈ ગયું કે હવે મારા તારાબાઈ ચાલ્યા. એટલે મેં એમને ૯-૪૫ મિનિટે સાગારી સંથારે કરાવ્યું. સંથારાના પચ્ચખાણ લેતાં એમના મુખ ઉપર એટલે બધે હર્ષ થયો કે બસ, હવે મારી ભાવના પૂર્ણ થઈ. વ્યાખ્યાન પૂરું થયેલ એટલે આ સંઘ હાજર હતો. સંઘ તથા અમે બધા એમને નવકારમંત્રના શરણાં દેતા હતા પણ પોતે તે છેલ્લા શ્વાસ સુધી
દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મારુ” એ ધૂન ચાલુ રાખી ને તા. ૨૫ મીના રોજ સવારે ૧૦ ને ૧૦ મિનિટે પોતાની જાતે ધૂન બેલતાં બેલતાં ૪૮ વર્ષની ઉંમરે સાડા આઠ વર્ષની દીક્ષા પર્યાય પાબી મહા વદ બીજ ને શનિવાર તા. ૨૫-૨-૬૭ ના રોજ સમાધિપૂર્વક તેમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. દીક્ષા લીધી ત્યારથી તેમની એવી ભાવના હતી કે ભલે ઓછું જીવાય પણ હું પડિત મરણે મરું. એ એમની ભાવના પૂર્ણ થઈ. ટૂંકું જીવન જીવ્યા પણ આત્મસાધના સાધી ગયા.
પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સરળ, ભદ્રિક, વિનયવાન અને ગુણીયલ હતા, તેઓ સાતમા શિષ્યા હોવા છતાં સંપૂર્ણ જવાબદારી સંભાળતા હતા. આવા પવિત્ર આત્માઓને યાદ કરી તેમના ગુણો જીવનમાં ઉતારવા ઉદ્યમવંત બનીએ એ ભાવના. આજે સૌ સારા વ્રત–પ્રત્યાખ્યાન લેશે તો તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય.
વ્યાખ્યાન નં. ૨
વિષય :- “આત્માનો ખજાનો અષાદ વદ ૩ ને શુક્રવાર
- તા. ૨૫-૭-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
અનંત કરુણાનિધિ, રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા એવા વીર પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણું તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્ર એ પ્રભુ, મહાવીર પિતાની અંતિમ વાણી છે. તે ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં એક મહાન આત્માનો અધિકાર આવે છે. તે અધ્યયનનું નામ શું છે? એ મહાન પુરુષનું નામ શું છે તે વાત આગળ વિચારીશું. પણ સર્વ પ્રથમ આપણે એ વાતને વિચાર કરીએ કે આવા આગમના પાને સુવર્ણાક્ષરે તેનું નામ અંક્તિ થાય છે. જે આત્માઓ આત્માને ખજાને પ્રાપ્ત કરીને ગયા છે તેમનું બીજાનું નહિ. એ ખજાને બે પ્રકારને છેઃ એક દ્રવ્ય ખજાને અને બીજો ભાવ ખજાને.
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૦
શારદા સાગર
તમે મોટા શ્રીમતનો ખજાનો જે હશે અને રાજાઓને ખજાનો પણ જે હશે ! એ ખજાનામાં હીરા-માણેક મોતી પન્ના નીલમ-સોનુ-રૂપું તેમજ રોકડ નાણું આદિ ચીજોને સંગ્રહ કરેલ હોય છે ઘણુ રાજાના ખજાના ખૂબ મોટા હોય છે. જેમાં બહુ મૂલ્યવાન અને અવનવી ચીજોને સંગ્રહ હોય છે, જ્યારે ભારતમાં રાજાઓનું રાજ્ય હતું ત્યારની આ વાત છે, કે લોકે વડોદરાના નજરબાગ પેલેસમાં ગાયકવાડ સરકારનું ઝવેરાત જેવા જતા. તેમના પલંગ ઉપર સાચા મોતીથી ભરેલી ચાદર બિછાવેલી જોઈ લોકો આશ્ચર્યમાં પડી જતા. સિકંદરનો ખજાને સોના તથા કિંમતી ઝવેરાતથી ભરચક હતે. નંદરાજાના ખજાનામાં ઘણું ધન હતું. આ બધી દ્રવ્ય ખજાનાની વાત થઈ. આ બધા ખજાના કરતા આત્માને ખજાને મહા મુલ્યવાન અને મોટો છે. તેને ખેલવાની ચાવી આપણી પાસે છે. એ ચાવી મેળવવી ખૂબ મુશ્કેલ છે. ભાગ્યયોગે ચાવી મળી જાય તે તેને સાચવવા ખુબ સાવધાન રહેવાની જરૂર છે.
બંધુઓ! આ ખજાનો ખેલતા પહેલાં તેની બે વિશેષતાઓ જણાવી દઉં છું. આ ખજાને ચેર કે ડાકુ વડે લૂંટી શકાતું નથી જ્યારે શ્રીમંત કે રાજાને ખજાને ચર કે ડાકુ વડે લૂંટાય છે. આચારંગ સૂત્રમાં શ્રી ભગવંતે કહ્યું છે કેतत्तो से एगया विविहं विपरिसिठं संभूयं महोवगरणं भवति तंपि से एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरति, रायाया वा से विलंपंति, णस्सति वा से, વિગત વા સે, અમરાળા વા ફારૂ ”
અસંયમી સંસારી જો ભવિષ્યકાળમાં આ ધન મને ઉપયોગી થશે એવી આશાથી ધનને સંગ્રહ કરે છે. પણ તેને ખબર નથી કે તે ધન ઉપાર્જન કરવામાં મેં પાપ બાંધ્યું. પણ તે ધનને ભેગવવા રહીશ કે નહિ? પિતાની આંખો સામે પોતે પ્રાપ્ત કરેલી ખૂબ પ્રયત્નપૂર્વક સાચવી રાખેલી લક્ષમીને નાશ થઈ જાય છે. એ લક્ષ્મીના ખજાનાને સ્વજને વિભાગ કરીને વહેંચી લે છે. ચાર ચેરી જાય છે. રાજા લૂંટી લે છે, વ્યાપાર આદિમાં નુકસાન થાય છે, આગ લાગતાં બળી જાય છે, અને જલ પ્રલયાદિ કુદરતી આફતને કારણે નાશ પામે છે. જેમ જેમ ખર્ચાય તેમ તેમ ખૂટતો જાય છે. પણ આત્માનો ખજાને એ અલૌકિક છે કે તે ચોર ડાકુઓ વડે લૂંટી શકાતું નથી.
શાશ્વત સુખને ભર્યો ખજાને, ખર્ચે પણ ના ખૂટે ના કેઈ લૂંટી શકે કદી એ, ના તટે ના ફુટે, મહાવીરની મહેનતની કમાણી મળી છે અપરંપાર
વીરના વારસદાર અમે સૌ મહાવીરના સંતાન.... આ ખજાનાને તૂટવા-ફૂટવાને ભય નથી, તે અગ્નિ વડે બાળી શકાતું નથી,
Page #50
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તેમાં સ્વજના ભાગ પડાવી શકતા નથી. અને જલ પ્રલયાદિ કુદરતી આફ્તાના કારણે નાશ પામતા નથી. આ ખજાના શાશ્વત છે. ખીજી વાત એ છે કે રાજાએ, શ્રીમતે બહાર જાય ત્યારે પેાતાના કિંમતી ખજાને સાથે લઇ શકતા નથી. કદ્દાચ લઇ જાય તા અહુ મેાટું જોખમ ખેડવુ પડે છે. પણ આત્માના ખજાના એવે છે કે તે જયાં જાય ત્યાં સાથે લઈ જઈ શકાય છે અને તેમાં કંઈ જોખમ ખેડવું પડતું નથી.
૧૧
દેવાનુપ્રિયા ! આ દ્રશ્ય ખાને મેળવવા માટે લેાકેા કેવા કેવા જોખમ ખેડે છે. કેટલી જહેમત ઉઠાવે છે. અંધારી રાત્રે ઘેાર જંગલના પ્રવાસ કરે છે. પહાડાની અંધારી બિહામણી ગુઢ્ઢાએમાં !ખă થાય છે. ચારે બાજુ પાણીના મેાજા ઉછળતા હાય, ખાવાપીવાની કોઇ ચીજ મળતી ન હેાય એવા એટેમાં પણ જાય છે. અને કેાઇ તેમના મામાં અંતરાય નાંખે તેા તેમની સાથે જીવ સાઢેસાટના યુદ્ધ પણ ખેલે છે. પણ આત્માના ખજાના મેળવવા માટે તમારે જંગલ પહાડા, ભેાંયરા કે નિર્જન બેટામાં જવાની જરૂર નથી. એ તમારી નજીક છે. અને તેમાંની વસ્તુઓ તમે સહેલાઇથી પ્રાપ્ત કરી શકે તેમ છે. આ કઇ જેવી તેવી તક નથી. પણ એ ખજાનાની તમને એળખાણુ નથી એટલે મળેલી તકને ગુમાવી રહ્યા છે. આ તક ગઈ તે સમજી લેજો કે તમે જીવનભર રિદ્રી રહી જવાના.
બહુ મૂલ્યવાન આત્મિક ગુણુ રૂપી અનેક રત્ના આત્માના ખજાનામાં ભરેલા છે. તેમાંના એ ગુણુ રત્ના ખૂબ કિંમતી છે. તેમને પ્રકાશ અને છે. તેનું પાણી અને ખુ છે. તેમના નામ છે જ્ઞાન અને દર્શન. હવે જ્ઞાન કાને કહેવાય ને દર્શન કાને કહેવાય ? જ્ઞાનપ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણને આ કઇક” છે. એવા જે અસ્પષ્ટ કે સામાન્ય એધ થાય છે તે દર્શન છે. જ્ઞાયતે બંનેન સ્માર્ વ તિ જ્ઞાનમ્ ” જેના વડે કે જેનાથી જાણી શકાય તે જ્ઞાન. આ વ્યાખ્યા પ્રમાણે દનને પણ જ્ઞાનના ભાગ કહી શકાય. કારણ કે તે વસ્તુનું જ્ઞાન થવામાં ઉપયાગી છે.
"1
આ માનવદેહ પ્રાપ્ત કરીને આવા જ્ઞાન-દર્શન રૂપી ઉત્તમ રત્નાની પ્રાપ્તિ કરી લા, આ રત્નાની પ્રાપ્તિ થશે ત્યારે માનવ દેહની સફળતા છે. આ દેહ કરતાં પણ આપણા આત્મા વધુ મૂલ્યવાન છે. આત્મા દ્વારા શરીર શાલે છે. આત્મા વિનાના કલેવરની રૂપ–રંગની કંઈ કિ ંમત ખરી ? જ્યારે આત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે ત્યારે લાકે શુ કહે છે? હવે ઉતાવળ કરેા. શેની ઉતાવળ ? એ તે તમને ખખર છે ને ? (શ્રેતામાંથી અવાજ : = પેલા આત્મારહિત શરીરને ઘરમાંથી બહાર કાઢવાની) વધારે વખત રહે તેા મડદું ભારે થઇ જાય અને ઊંચકવું મુશ્કેલ પડે. એટલે જલ્દી વાંસવળીની અનાવેલી નનામીમાં આંધી શ્મશાન ભેગું કરી દઇએ.) લાકડાની ચિંતા ખડકી, અગ્નિદાહ ઈ ભડભડાટ ખાળી મૂકે છે. તમે જે શરીરને નિત્ય નવા ભેાજના કરાવી
Page #51
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
હુષ્ટપુષ્ટ રાખ્યું, સ્નાન-વિલેપનાદિ કરી સ્વચ્છ અને સુગંધિત રાખ્યું. જેની સાર સંભાળ કરવામાં ધર્મની આરાધના પણ વિસરી જતા હતા. તે શરીરની કેવી દશા થાય છે. આ ઉપરથી તમે સ્પષ્ટ સમજી શકશે કે જગતમાં આત્મા એ બધાથી મૂલ્યવાન છે. લાખે કે કરોડના હીરા પણ તેની આગળ કંઈ વિસાતમાં નથી. છતાં તેની સંભાળ કેટલી રાખો છે? સાચી હકીકત તો એ છે કે તમને આત્માનું સાચું મૂલ્ય સમજાયું નથી. જે આત્માનું મૂલ્ય સમજાયું હોય તે આ હાલત ન હોય. કેઈ કિંમતી વસ્તુનું મૂલ્ય કરવું હોય તે અક્કલ અને અનુભવ બંને જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
નાના ફડનવીસ પેશ્વા બહુ બુદ્ધિશાળી ગણાતો હતો. તેને જોવા માટે લોકે દૂર દૂરથી આવતા હતા. એક વખત સોદાગર તેની સભામાં આવ્યું. તેની પાસેથી એક અમૂલ્ય પણદાર હીરે કાઢીને તેનું મૂલ્ય પૂછયું. એ રાજ સભામાં કેટલાક ઝવેરીઓ પણ બેઠા હતા. તેમણે એ હીરે જઈને કહ્યું કે આની કિંમત આશરે બે લાખની હશે. પછી એ હીરે નાના ફડનવીસ હાથમાં લઈને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરતો હતો. એવામાં એક માખી ઉડતી ઉડતી તે હીરા ઉપર બેઠી. તેથી નાના ફડનવીસને તરત ખ્યાલ આવી ગયો કે આ હીરે સાચે નથી પણ બનાવટી છે. એક પ્રકારની સાકરમાંથી પહેલ પાડીને બનાવ્યો છે. નહિતર માખી તેના ઉપર બેસે નહિ. એટલે તેણે આવેલા સોદાગરને કહ્યું કે હીરાની કિંમત એક સાકરના ટૂકડા જેટલી. એમ કહી તેણે એ હીરે મોઢામાં મૂકી દીધા ને કડકડ સાકર ચાવે તેમ બધાના દેખતા ચાવી ગયા. આ જોઈ પેલે સોદાગર કાન પકડી ગયે. પણ તમે તે સાકરના ટુકડાને હીરે માનીને કામ ચલાવી રહ્યા છે. અને પાછા જગતમાં બુદ્ધિમાન તરીકે, ડાહ્યા તરીકે ખપ છે. તમે માનો છો કે અમે રાત દિવસ મહેનત કરીને કમાણી કરી રહ્યા છીએ. પણ જે કમાણીમાંથી રાતી પાઈ પણ સાથે ન આવે તે કમાણ શા કામની ?
જેટલી આત્માની કમાણી તેટલી સારી કમાણી છે. બાકી તે બધું અહીં રહેવાનું છે. બળતા ઝળતા સંસારમાંથી મૂલ્યવાન ચીજે ગ્રહણ કરી લે, એક વખત એક માણસના ઘરમાં આગ લાગી; તેની આખી જિંદગીની કમાણી તિજોરીમાં ભરી હતી. તે તિજોરીના એક ખાનામાં કેટલાક કેરા કાગળીયા હતા. પેલા માણસને આગમાંથી મૂલ્યવાન ચીજો બચાવી લેવાનું મન થયું એટલે જલ્દી તિજોરીનું ખાનું ખેલી જે હાથમાં આવ્યું તે લઈને ભાગ્યે બહાર નીકળે ત્યારે બીજા માણસોએ પૂછ્યું કે શું લા? પેલાએ કહ્યું એ તે મારા જીવનની કમાણી! લાવ જોઈએ તે ખરા. શું તમારી કમાણી છે? જોયું તે હાથમાં કોરા કાગળીયા જ હતા. આ જોઈને લોકોએ હસતા હસતા કહ્યું–વાહ ભાઈ વાહ! તારી જિંદગીમાં આ કાગળીયા જ કમાય ?
બંધુઓ! આ શરીર રૂપી મકાનમાંથી જતી વખતે તમારા હાથમાં કેરા કાગળીયા
Page #52
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩
ન આવી જાય તેનું ધ્યાન રાખજે. પૈસાની કમાણી એ કંઈ સાચી કમાણી નથી કારણ કે તેમાંથી સાથે કંઈ આવવાનું નથી. બે, કંઈ સાથે આવશે ખરું? હીરા-માણેકના દાગીના કે નોટોના બંડલ કઈ સાથે આવવાનું હોય તે કહી દેજે. જ્યાં દાંત ખોતરવાની સળી જેટલુ પણ સાથે આવવાનું નથી ત્યાં બીજી વસ્તુની તે વાત જ ક્યાં કરવી? સાથે આવવાના છે માત્ર શુભાશુભ કર્મ. જે શુભ કમાણી કરી હશે તે ગતિ સારી થશે. હવે આપણે મૂળ વાત પર આવીએ.
ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન જેમાં અમૂલ્ય રત્ન ભરેલા છે. આપણે ગઈ કાલે અધિકાર શરૂ કર્યો છે. આ વીસમા અધ્યયનનું નામ મહાનિર્ગથીય અધ્યયન છે. મહાન અને નિર્ગથ એ બંને શબ્દને શે અર્થ છે તે આપણે વિચારીએ. મહાન જ્ઞાની પુરુષેએ મહાન શબ્દનો અર્થ અનેક રીતે સમજાવ્યું છે. કારણ કે શ્રુતજ્ઞાન સમુદ્રની માફક અમાપ છે. તેનું વર્ણન આપણા જે અલ્પ છે કેવી રીતે કરી શકે? છતાં અલ્પબુદ્ધિથી અહીં થોડું વર્ણન કરું છું. પૂર્વાચાર્યોએ આઠ પ્રકારના મહાન બતાવ્યા છે. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, પ્રધાનથી, અપેક્ષાથી, અને ભાવથી.
પહેલો નામ મહાન છે, જેમાં મહાનતાને એક પણ ગુણ નથી. કેવળ જે નામથી મહાન કહેવાય છે તે નામ મહાન છે. દા. ત. નામ હીરાલાલ, પન્નાલાલ હેય પણ કઈ દિવસ જેમણે હીરા કે પન્નાના દર્શન જ કર્યા ન હોય! દરેક વસ્તુને આપણે પ્રથમ નામથી જ જાણી શકીએ છીએ. નામ જાણીને બેસી રહેવું યોગ્ય નથી. વસ્તુ કે વ્યકિતનું નામ જાણ્યા પછી તેના સ્વરૂપને પણ જાણવું જોઈએ. બીજે સ્થાપનાથી મહાન છે, કોઈ પણ વસ્તુમાં મહાનતાનું આજે પણ કરી લેવું તે સ્થાપનાથી મહાન છે. જેમ કે કેઈએ કાગળમાં “મહાન લખ્યું ને કહ્યું આ મહાન છે. આ સ્થાપનાથી મહાન છે. ત્રીજો દ્રવ્યથી મહાન છે. જ્યારે કેવળજ્ઞાની ભગવંત અંત સમયે કેવળ સમુદ્દઘાત કરે છે ત્યારે તેમના આત્મ પ્રદેશ ચૌદ રાજલેકમાં ફેલાઈ જાય છે અને તેમના શરીરમાંથી નીકળેલે મહાસ્કન્ધ ચૌદ રાજલોકમાં સમાઈ જાય છે તે દ્રવ્યથી મહાન છે. ક્ષેત્રથી મહાન. છ દ્રવ્યમાં આકાશ લોકાલે પ્રમાણે વ્યાપ્ત છે તેથી ક્ષેત્રથી તે મહાન છે. પાંચમે કાળથી મહાન. કાળમાં ભવિષ્યકાળ મહાન છે. કારણ કે જેમનું ભવિષ્ય સુધર્યું છે તેમનું બધું સુધર્યું છે. કારણ કે ભૂતકાળ ગમે તેટલે સારે ગયે હોય પણ તે વ્યતીત થઈ ગયા છે. એટલા માટે ભવિષ્યકાળ મહાન છે. છઠ્ઠા પ્રધાન મહાન છે. એ મહાનના સચિત, અચિત્ અને મિશ્ર એમ ત્રણ ભેદ છે. સચિતમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એમ ત્રણ ભેદ છે, દ્વિપમાં તિીર્થકર પ્રભુ મહાન છે. ચતુષ્પદ્રમાં અષ્ટાપદ મહાન છે. અપદમાં એટલે વૃક્ષાદિમાં પુંડરિક કમળને મહાન ગણવામાં આવે છે, અચિતમાં ચિંતામણી રત્ન મહાન છે અને મિશ્રમાં રાજ્ય સંપદાયુક્ત તીર્થકરનું શરીર મહાન છે. તીર્થકર પ્રભુનું શરીર તે દિવ્ય હોય છે. પણ રાજ્યાભિષેક સમયે તેઓ જે વસ્ત્રાભૂષણે પહેરીને બેસે છે તે પણ મહાન
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૪
શારદા સાગર
હાય છે. કારણ કે સ્થાનને લીધે વસ્તુનુ મહત્ત્વ વધી જાય છે. આ અપેક્ષાથી તીર્થંકરનુ વસ્ત્રાભૂષણ યુકત શરીર મહાન છે. સાતમા અપેક્ષાથી મહાન છે. જેમ કે સરસવથી ચણાના દાણેા મહાન છે ને ચણાથી ખેાર મહાન છે. આઠમા ભાવથી મહાન છે. પ્રધાનતાની અપેક્ષા એ ક્ષાયિક ભાવ મહાન છે અને આશ્રયની અપેક્ષાએ પાણ્ણિામિક ભાવ મહાન છે. કારણ કે જીવ અને અજીવ અને પાણ્ણિામિક ભાવના આશ્રયે રહે છે. પારિણામિક ભાવમાં સિદ્ધ અને સંસારી અને પ્રકારના જીવે આવી જાય છે. આ રીતે મહાન શબ્દના અર્થ થયા. હવે નિગ્રંથ શબ્દનો શું અર્થ છે તે પછી વિચારીશું. તે પહેલાં એક ગાથા લઈએ.
सिध्धाणं नमो किच्चा, संजयाणं च भावओ ।
अत्थ धम्म गइ तच्चं, अणुर्सा
सुणेह मे ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા-૧
સ્થવિર ભગવાન પાતાના શિષ્ય સમુદાયને કહે છે સિદ્ધ ભગવ ંતે અને સયતાને ભાવથી નમસ્કાર કરીને અર્થ, ધર્મની તથ્ય ગતિને મારી પાસેથી સાંભળે.
અહીંયા સિદ્ધ શબ્દથી અરિહંતને પણ ગ્રહણ કર્યા છે કારણ કે અરિહંત ભગવાન નિશ્ચયથી સિદ્ધગતિને પામવાના છે. એટલે સિદ્ધ શબ્દમાં અરિહંત અને સિદ્ધ નેનુ ગ્રહણ કર્યું છે અને સયત શબ્દથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગ્રહણ કર્યાં છે. એટલા માટે પ'ચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને અહીંયા પ્રતિપાદ્ય વિષય અથ, ધર્મની ગતિનુ યથાર્થ રૂપથી નિરૂપણ કર્યું છે.
આ અધ્યયનમાં જૈન દર્શન જેને શ્રેણીક રાજાના નામથી ઓળખે છે ને અન્ય લેાકા સમ્રાટ ખિખિંસારના નામથી ઓળખે છે. એવા શ્રેણીક મહારાજા અને અનાથી નિગ્રંથ એ અને મહાપુરૂષાનું સુભગ મિલન થયું છે. એ મલન કેવું મધુરુ છે તે તે સાંભળશે ત્યારે તમને મજા આવશે. જ્યારે મનુષ્ય પાત્ર બને છે ત્યારે તેની જિજ્ઞાસા અનુસાર તેને ચાગ્ય સદ્ગુરૂ મળી રહે છે. સતની કૃપાથી વ્યક્તિ જે મેળવવા ચાહે તે મળી જાય છે. તેમાં પણ પાત્રતા વિકસી હૈાય તે નિમિત્ત અને ઉપાદાનની સધી થતા ઉપાદાન પેાતાનુ કાર્ય સાધી લે છે. પણ જો આત્માની પાત્રતા પ્રગટી ન હાય, સાચા મેાતી મેળવવાની તાલાવેલી લાગી ન હેાય ત્યારે મેતીને ખલે શખલા અને છીપલા મેળવવાના પ્રયત્ન જીવ કરે છે. સદ્ગુરૂ મળે ને તેમની અપૂર્વ વાણી સાંભળવા મળે છતાં કંઇક જીવા પામી ન શકે કારણ કે તે આત્મને પેાતાની પીછાણુ કરવાની અંતરમાં તાલાવેલી લાગી નથી. તે આત્મા જ્ઞાનીને કહેવાના આશય ન સમજી શકે. તેમના વચનનું ચિંતન-મનન ન કરે તે સાંભળ્યું ન સાંભળ્યું સમાન છે. આવી અપૂ વાણી સાંભળવા મળે પણ જો શ્રેાતાના કાન સુધી પહેાંચે પણ અંતરમાં અનુભૂતિ ન થાય. સમજવાના પુરૂષાથ ન કરે, અંતરમાં ન ઉતારે તે તેનાથી શું લાભ થવાના
Page #54
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૫
કોઇ માનવી સમુદ્રમાં ડૂબકી ન લગાવે પણ કિનારે ખેાજ કર્યા કરે તેા શું મળે? હું તમને પૂછું છું. બેલેા, દેવાનુપ્રિયા | શું મળે? તમે એનેા જવાબ નહિ આપે. લા હું જ કહી દઉં. શંખલા અને છીપલા કે ખીજું કાંઇ ? જયારે શ્રેણીક મહારાજા પાત્ર બન્યા ત્યારે સંતના વચનના આશય સમજ્યા. જ્યાં સુધી સમજ્યા ન હતા ત્યાં સુધી તેમની ખેાજ કિનારે હતી. સત્યના સાગરના કિનારા તે સંસાર છે. એક જ આત્માની એ અવસ્થા છે. એક શુદ્ધ ખીજી અશુદ્ધ. મુક્ત દશા-સિદ્ધ દશા:તે આત્માની શુદ્ધ અવસ્થા છે અને ક્રોધ-માન-માયા-લાભ-રાગ-દ્વેષાદ્ધિ આત્માની અશુદ્ધ અવસ્થા છે.
I
જ્યાં કષાય છે ત્યાં સંસાર છે. અને સંસાર તે કિનારા છે. તે કિનારે મનુષ્યના જીવનની નાકા ખંધાઇ છે. તેને છોડવાનુ જે સાહસ કરે છે તે જ સત્યના સાગરમાં સફર કરી શકે છે. પણ જ્યાં સુધી પેાતાની મિથ્યા માન્યતાના દોરડે, અધર્મના વિશ્વાસથી નાકા કિનારે બંધાઇ છે ત્યાં સુધી મનુષ્ય સત્યના સાગરમાં સફૅર કરી શકતા નથી. જ્ઞાનીઓ કહે છે આ સંસારમાંથી ઘણા જીવા સમ્યક્દન, સાધુપણું અને પરમાત્મપદને પામ્યા છે તેનું કારણ શું? તેમણે કિનારા છોડયા છે. તેમણે બહારની શેષ છોડી અંતર શેાધ કરી ત્યારે સમ્યક્ જ્ઞાન-દર્શન અને ચારિત્રના સાચા મેાતી મેળવ્યા. કિનારે કંઈ જ્ઞાન–દન ચારિત્રના સાચા મેાતી નથી. જ્યાં ક્રેધ-માન-માયા-લેાભ, કામ, ઈર્ષ્યા અને વાસનાની સપાટી છે ત્યાં જો કાઈ જ્ઞાન-દર્શન ચરિત્રના મે!તી મેળવવા જાય તે શું મળે? ના. શ ંખ છીપ ને રેતી સમાન સંસારની વાસનાએ છોડીને અંદરમાં ડૂબકી લગાવે તે તે આત્મા ભાગ્યશાળી બની જાય છે. તેના પરિણામે તે જલ્દી જન્મ મરણથી મુક્ત થઈ જાય છે.
મધુએ ! કોઇપણ ભવ એવા નથી કે જ્યાં.જન્મ-મરણના ભય ના હાય. જો કે જન્મ તે સહુને સારા લાગે છે પણ મૃત્યુના ભય પ્રાણીમાત્રને હંમેશાં મૂઝવે છે. માનવ જન્મે ત્યારે અજ્ઞાન અવસ્થા હાય છે. પણ મરણ સમયે તેને પૂરું ભાન હેાય છે. એટલે મરણને ભય પ્રાણી માત્રને હંમેશા રહે છે. જગતમાં મોટામાં મોટા ભય મરણના છે. મરણ સમયે માનવ ખીજું બધુ ભૂલી જાય છે. એક માત્ર મરણના ભય તેને સતાવે છે. માની લેા કે જેમ કાઇ ડાહ્યા માણસ વાતવાતમાં એમ કહેતા હાય કે પાણીમાં ખચકા ભરવાથી શું લાભ? આમ તે ખેલનેા હેાય છે. એ જાણે છે તે માને છે કે પાણીમાં ખાચકા ભરવાથી માણુસના હાથમાં કંઇ આવતું નથી. આમ છતાં કયારેક એ જ ડાહ્યાં માણસ અકસ્માત પાણીમાં ડૂબી જાય તે તે બધી સમજ અને બધું ડહાપણ કાણુ જાણે ક્યાંય અદ્રશ્ય થઈ જાય અને એ જ માણસ પાણીમાં ખચકા ભરવા મંડી પડે. આ દાખલા ધ્યાનમાં લઈ વિચાર કરીશુ તે મરણના ભય કેવા છે તે સમજાશે. અજ્ઞાની આત્માઓને એ ભય રાત દિવસ કનડે છે. બીજી બધી વસ્તુએ એની આગળ ગૌણુ ખની. જાય છે. આ જગતમાં ધનની કિંમત બહુ છે. ધનપ્રાપ્તિ માટે માણસે
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૬
શારદા સાગર પારાવાર પરિશ્રમ કરે છે. કેટલી મુશીબતનો સામનો કરે છે. છતાં મરણના ભય આગળ એ ધનની પણ માણસને કિંમત નથી. પોતાનો જીવ બચાવવા માટે માણસ પિતાની અઢળક દેલત જતી કરવા તૈયાર થઈ જાય છે.
મનુષ્યને પિતાના કુટુંબ-પરિવાર પ્રત્યે ખૂબ મમતા હોય છે. સ્ત્રી અને પુત્રના સુખ સગવડ માટે ગમે તે કરવા તૈયાર થાય છે. પણ મરણને પ્રસંગ ઊભો થાય તે? તે તે સ્ત્રી કે પુત્રની તેને મન કાંઈ કિંમત નથી હોતી. મરણનો ભય એ સૈ સ્વજનોના સ્મરણનું વિમરણ કરાવે છે. અને માત્ર એ ભય જ તેના મનમાં જીત ને જાગતે રહે છે. આ ઉપરથી સમજી શકાય છે કે પ્રાણી માત્રને મરણને ભય કેટલે મૂંઝવે છે. દરેક જીવને નાની મોટી અનેક પ્રકારની ઈચ્છા રહે છે. જગતમાં ઈચ્છા વિનાને કેઈ જીવ નથી. પણ એ બધી ઈચ્છાઓમાંથી સૌથી વધુ અગત્યની અને સૌથી પ્રિય ઈચ્છા તે જીવવાની ઈચ્છા છે. નાના મોટા દરેક જીવો કઈ પણ ઉપાયે પિતાનું જીવન ટકાવી રાખવા માટે થાય તેટલા પ્રયત્ન કરે છે. જીવવાની આશા કેટલી પ્રબળ છે એ તો તમે સમજ્યા ને? પણ કયા ઉપાયે વડે જીવન ટકાવી રખાય? જીદગી કેવી રીતે લંબાવાય? મરણને ભય કેમ દૂર થાય? આનો જવાબ એ છે કે પૂર્વ જન્મમાં જે પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય, જેવા પ્રકારના કર્મો કર્યા હોય તે પ્રમાણે જીવવાનું બને છે. આયુષ્યની મર્યાદા એ પ્રમાણે વધુ ઓછી હોય છે. જીવવાની ઈચછા કરવી એ તે સ્વાભાવિક છે પણ ઈચ્છા કે અનિચ્છા રાખવાથી જીંદગી ટૂંકાવી કે લંબાવી શકાતી નથી. એવા ઘણા દાખલાઓ છે કે જેમાં મરણ માટે કેશીષ કરનારાઓ મર્યા નથી. આયુષ્ય હોવાથી બચી ગયા. કેલેરાના ઉપદ્રવમાં ફસાયેલા જીવો ભયંકર વ્યાધિમાંથી ઉગરી ગયા છે. સપદિક ઝેરી જંતુઓના ભંગ બનેલા અને પાણીમાં ડૂબેલા હજારો જીવ બચી ગયાના દાખલા છે. આ તે બધે અકસ્માત કહેવાય પણ જિંદગીથી કંટાળી મરવા માટે તત્પર બનેલા અને સામેથી મૃત્યુના મુખમાં જનારા આપઘાતના પ્રયત્ન કરનારા પણ કેટલાય બચી ગયા છે. આમાંથી આપણે એટલે સાર લે છે કે જીવવાની ઈચ્છા હોય કે ન હોય પણ જીવવું એ માણસના હાથની વાત નથી. અરે! મહાન પુરૂષને મારણાંતિક ઉપસર્ગ આવ્યા ત્યારે જેની આત્મત ઝળહળી છે તે કેવા સુંદર વિચાર કરે છે.
અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગા નદી નાવમાં બેસી પસાર કરતા હતા. વરી દેવતાએ નાવને ડેલમડોલ કરી નાવના લેકને ભરમાવ્યાથી લોકેએ જ મુનિને ઊંચકી નદીમાં નાખવા ઊંચે ઉછાળ્યા. ત્યાં જ દેવતાએ એમને ભાલા પર ઝીલ્યા. મુનિના શરીરમાં ભાલે ભેંકાવાથી શરીરમાંથી લેહી નીચે નદીમાં ટપકવા માંડયું. એ જોઈ અણિક પુત્ર આચાર્ય ચિંતવે છે કે અરે ! આ મારું લેહી નીચે પાણીના બિચારા સૂક્ષમ અસંખ્ય જીવોને હણું રહ્યું છે. ધિકકાર છે આ શરીરને! આ શરીરધારી સંસારા
Page #56
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર વસ્થાને ! આ રીતે શરીર પરથી પણ આસકિત ભાવ ઊઠી જવાથી અનાસંગ ચગે મુનિ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા.
સાંભળો, આવા આત્માઓને આવા કષ્ટ પડવા છતાં તેઓએ પિતાના દુઃખને ના જોયા પણ બીજા છ ઉપર ભારે કરૂણા આણું તેના પ્રતાપે મોક્ષગામી બન્યા. આનું નામ આત્માની ઓળખાણને તે જ આત્મ ખજાનો છે. આજે આપણે આત્મખજાના ઉપર ઘણું વિચાર્યું છે. તેમજ અનંત સિદ્ધોને નમસ્કાર રૂપ મંગલા ચરણ કરેલ છે. સિદ્ધ ભગવંત મંગલ સ્વરૂપ છે. મંગલ એટલે પાપરૂપી મળને ગાળવા. જે પાપ પાપ ગાળે તે મંગલ છે. હજુ આ ભાવ વધુ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩
વિષય :-“સાચે નિગ્રંથ કોણ?' અષાઢ વદ ૪ને શનિવાર
વિશ્વવંદ પરમકૃપાળુ દેવે ભવ્ય જીવોના હિત-સુખ અને કલ્યાણ અર્થે સિદ્ધાંત પ્રરૂપ્યા. એ સિદ્ધાંતને આગમ પણ કહેવામાં આવે છે. એ આગમના વચનનું ભૂતકાળમાં શ્રવણ-ચિંતન અને મનન કરી જી આત્મકલ્યાણ કરી ગયા છે. વર્તમાનકાળમાં છે વીતરાગ પ્રભુની વાણુ સાંભળી, અંતરમાં ઉતારી આત્માને ત્યાગમાં જેડી આત્મકલ્યાણ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં શ્રવણ, ચિંતન અને મનન દ્વારા ત્યાગ માર્ગમાં જોડાશે તે આત્મકલ્યાણ થશે. અનંતકાળથી આપણા આત્માએ આત્મકલ્યાણ કરવાને ઉપાય શું નથી. અને તેને માટે કંઈ પ્રયત્ન કર્યા નથી. તેથી જન્મ-મરણની વેદનાએ સહન કરે છે. જયારે પિતાના પૂર્વકૃત કર્મોના કારણે દુઃખ આવે છે ત્યારે સુરે છે પણ આ દુઃખ મને ક્યાંથી આવ્યું તેની જાણકારી હોય તો તે જીવ પ્રતિકુળતામાં પણ અનુકૂળતા માનીને દુઃખમાંથી સુખ શોધે.
ઉત્તરાધ્યયન સૂવના વીસમા અધ્યયનમાં અલૌકિક ભાવ ભરેલા છે. તેમાં તિર્મય બે પાત્રોને અધિકાર આવશે. એક બાજુ સમ્રાટ અને બીજી બાજુ સાધક. જૈનશાસનમાં ભાવ સમ્રાટ અનાથી નિગ્રંથ. આપણી મુરઝાઈ ગયેલી ચેતનાને પ્રપુલિત બનાવવાનું અજોડ નિમિત્ત છે એ વાત આ અધ્યયનમાં છે. તેની પ્રથમ ગાથા મંગલ સ્વરૂપ છે. “સિદ્ધા ને કિજા, સંજયા જ માવો ” અનંત સિદ્ધ ભગવતેને નમસ્કાર કરી સુધર્મા સ્વામી પિતાના પ્યારા શિષ્ય જંબુસ્વામીને કહે છે હે શિષ્ય! મેં જે ભગવાન પાસેથી સાંભળી છે તે દ્રવ્ય-ગુણ પર્યાયની વાત હું તારી પાસે કરીશ. જેનું જીવન તપ ત્યાગ અને સંયમમાં રત છે તેને તેવી વાતેમાં આનંદ આવે છે. બ્રેક વિનાની કાર,
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૮
શારદા સાગર
લગામ વગરને ઘેડ અને અંકુશ વિનાને હાથી શું કરે? તે તમને ખ્યાલ છે ને? પાડી નાખે ને? તેમ જેના જીવનમાં તપ-ત્યાગ ને સંયમની બ્રેક નથી તે ઘડીકમાં શું કરશે? અધોગતિની ખાઈમાં જીવને પટકાવી દેશે. તે સિવાય બ્રેક વગરના જંગલી જેવા જીવનની કઈ પ્રતીત કે વિશ્વાસ કરતું નથી. બીજી વાત કહું, સાધક આત્મા પંચ પરમેષ્ટીનું શુદ્ધ ભાવથી સ્મરણ કરે ને જે લાભ મેળવે તે સંસાર સુખમાં રકત રહેનાર છ ખંડને અધિપતિ પણ મેળવી શકતો નથી. જેણે પિતાના અંતરાત્માને પરમાત્મા સાથે એકરૂપ બનાવી જગાડે ને અજ્ઞાનના કાળ પડદાને દૂર કરી આત્માને ઓળખે છે તેવા મહાન નિર્ચ થનું આ અધ્યયન છે. તેમણે આત્મ દ્રવ્યની પીછાણ કરી. આત્મા દ્રવ્યને લક્ષ્યમાં રાખ્યું. હવે ગુણ-પર્યાયની વાત કરું, પરાયાને છોડી સ્વગુણોને લઈ લેવા તે ગુણ. એ ગુણદ્વારા શાતા-અશાતા વિગેરે જાણવા જે સમય પ્રાપ્ત થયે તે જ્ઞાન પર્યાય આ વાતને સમજવા સ્થિરતા, સમજણ અને શ્રદ્ધાની જરૂર છે.
બંધુઓ! આ તે હજુ ભૂમિકા તૈયાર થઈ રહી છે. તમારે એક બંગલો બંધાવ હોય તે સર્વ પ્રથમ ઈજનેરને બોલાવે છે. ઈજનેર બારી બારણાને નકશે બનાવે છે. બંગલે તે હજુ હવે બાંધવાનો છે. વિચારીને નકશે દોરવો સહેલે છે પણ તરૂપે મકાન બનાવવું અઘરું છે. કારણ કે મકાન પૂરું થતાં સુધીમાં સ્લેપાટ ભરતા વરસાદ પડે આદિ અનેક મુશ્કેલીઓ આવે છે. તેમ હજુ આ પ્લાન દેરાઈ રહ્યા છે. આપણે ગઈ કાલે મહાન શબ્દની વ્યાખ્યા કરી. આજે નિગ્રંથ શબ્દની વ્યાખ્યા કરીએ. અહીં મહાન નિર્ચથને અધિકાર ચાલવાનું છે. નિગ્રંથને દ્રવ્ય-ક્ષેત્ર આદિની દષ્ટિએ મહાન કહ્યા નથી પણ જે મહાન પુરૂષ ક્ષાયિક ભાવમાં પ્રવર્તે છે તેમને મહાન કહ્યા છે. નિગ્રંથ કોને કહેવાય? જે દ્રવ્યથી અને ભાવથી બંધનકર્તા પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે અર્થાત્ જે દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત થાય છે તે નિર્ચથ કહેવાય છે. દ્રવ્ય ગ્રંથિ નવ પ્રકારનીને ભાવગ્રન્થિ ચૌદ પ્રકારની છે. જે આ બંને ગ્રંથિઓને છેદી નાખે છે તે નિગ્રંથ કહેવાય છે. કેઈ વ્યક્તિ દ્રવ્યગ્રંથિ તે પૈસા, પુત્ર, પત્ની, ઘરબાર આદિને છોડી દે પણ જે કષાયાદિ ભાવગ્રંથિને છેડે નહિ તે નિગ્રંથ કહેવાય નહિ. નિર્ગથે તે નિશ્ચય અને વ્યવહાર એ બંને ગ્રંથિઓને છોડવાની જરૂર છે. “સૂયગડાયંગ સૂત્રમાં પણ નિર્ચ થે શબ્દની વ્યાખ્યા ભગવતે કરી છે. एत्थ वि णिग्गंथे एगे एग विऊ बुध्धे, संछिन्नसोए सुसंजते, सुसमिते, सुसामाइए, आयवायपत्ते विऊदुहओवि सोयपलिच्छिन्ने नो पूयासक्कारलाभट्ठी धम्मट्ठी धम्मविऊ नियागपडिवन्ने समियंचरे दंते दविए वोसट्टकाए णिग्गंथे वच्चे ॥"
જે સાધુ રાગ-દ્વેષ રહિત રહે છે. આત્મા એક જ પરલોકમાં જાય છે તે જાણે છે. જેણે આશ્રવના દ્વાર રેકેલા છે. જે તત્વને જાણે છે ને પ્રયજન વિના પિતાના
Page #58
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શરીરની કઈ પણ ક્રિયા કરતા નથી, અર્થાત જે ઈન્દ્રિઓને અને મનને વશમાં રાખે છે જે પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત છે. જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખે છે. જે સમ્યક પ્રકારે આત્મસ્વરૂપને જાણે છે. જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણે છે. જેમણે દ્રવ્ય અને ભાવે એમ બંને પ્રકારે સંસારમાં ઉતારવાના માર્ગનું છેદન કર્યું છે. જે પૂજા, સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતા કેવળ ધર્મની ઈચ્છા રાખે છે. જે ધર્મને જાણનારા અને મોક્ષ માર્ગના કામી છે, જે સમભાવથી વિચરે છે. એવા ગુણોથી યુક્ત જે સાધુ જિતેન્દ્રિય અને મુકિતમાં જવાને યોગ્ય છે તથા જેમણે શરીરને વ્યુત્સર્ગ કરે છે તે નિગ્રંથ કહેવાય છે.
નિર્ગથે તો નિશ્ચય અને વ્યવહારે બંને પ્રકારની ગ્રંથિઓને છેડવાની જરૂર છે. પંદર પ્રકારે સિદ્ધ થાય છે તેમાં ગૃહસ્થલિગે પણ સિદ્ધ થાય છે ને અન્ય લિગે પણ સિદ્ધ થાય છે. પણ તેઓને ભાવ ચારિત્ર હોય છે તે અપેક્ષાએ સિદ્ધ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે સ્વલિંગી સિદ્ધ થાય છે. એટલા માટે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ગ્રંથીઓથી જે મુકત થાય છે તે નિર્ચથ કહેવાય છે અને જેઓ સંપૂર્ણપણે દ્રવ્ય અને ભાવગ્રંથિઓથી છૂટી જાય છે તે મહાનિથ કહેવાય છે.
- આ મહાનિર્ચથની વાત થઈ. આવા નિર્ચ થના ધર્મનું પ્રતિપાદન નિગ્રંથ પ્રવચન કરે છે. દ્વાદશાંગી નિગ્રંથ પ્રવચનની વાણી છે. પ્રથમ ગાથાના ત્રીજા પદમાં ભગવંત કહે છે સત્ય ઘH T૬ તવં, ગળુદ્દે સુવે ને .
હું અર્થની શિક્ષા આપું છું. અર્થ શબ્દનો અર્થ લે કે ધન કરે છે. કારણ કે અનાદિકાળથી જીવને તે તરફને પ્રવાહ છે. એક નવકાર મંત્રની માળા ગણે તે પણ તેની પાછળ ધનપ્રાપ્તિની આશા હોય છે. ઘણાં ઘરે બૈચરી જઈએ ત્યારે જોવા મળે છે કે પ્રભાતના પ્રહરમાં સ્નાન કરીને રૂમાલ પહેરી, ઘીને દી કરી, એક ચિત્તે ઊભા રહીને કંઈક ભાઈઓ માળા ગણતા હોય છે. તેમાં ભજલારામ ભજકલદારમની ભાવના ભારેભાર ભરી છે. ભેગના ભિખારીઓ ! કયાં સુધી જડની ભીખ માંગશે ? હવે તે સ્વ તરફ દષ્ટિ કરે. માળા ગણતા પણ પૈસાની ભીખ માગે છે ! વિચાર કરે. પૈસો મળવો પુણ્યને આધીન છે. આંબે વાવે કેરી મળે છે. બાવળ વાવીને કેરીની આશા રાખે તે કેરી કયાંથી મળે? બાવળ વાવવાથી તે પગમાં કાંટા ભોંકાવાના છે તેમ પૂર્વે સુકૃત્ય કરી પુણ્યની કમાણી નથી કરી, તો આ ભવમાં સુખ કયાંથી મળશે? એટલે અહીં “મથ ઘ” અર્થ ધનના અર્થમાં નહિ પણ ધર્મના અર્થમાં કહે છે. એવા નિશ્ચય ધર્મરૂપી અર્થની શિક્ષા આપું છું. .
નિગ્રંથ ધર્મની શિક્ષા ભગવંત તસ્વાર્થ રૂપે કહે છે. શાસ્ત્રના પ્રારંભમાં પ્રવૃત્તિ, પ્રજન, સબંધ અને અધિકાર, આ ચાર વાત અવશ્ય હોવી જોઈએ. કઈ પણ કાર્યમાં
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૦
શારદા સાગર
પ્રવૃત્તિ કરતાં પહેલાં વિચાર કરવામાં આવે છે. જેવી રીતે કાઇ :નગરમાં પ્રવેશ કરવા હાય તે તેના દરવાજો કઇ તરફ છે તેની તપાસ સર્વપ્રથમ કરવી પડે છે. જો હરવાજાની ખખર ન હેાય તેા પછી નગરમાં પ્રવેશ કેવી રીતે થઇ શકે? એટલા માટે પ્રવૃત્તિ વિષે પહેલાં વિચાર કરવા જોઈએ. ઉપર કહેલી ચાર વાતાને અનુખ ધ ચતુષ્ટય કહેવામાં આવે છે. આ ચાર વાતાનુ ધ્યાન રાખવાથી સુખપૂર્વક પ્રવૃત્તિ થઇ શકે છે. આ ચાર ખાખતાથી શાસ્ત્રની પરીક્ષા થઇ શકે છે. જેમ લાખા મણ અનાજની અને હજારો ગજ કપડાની પરીક્ષા તેના નમુનાથી કરી શકાય છે, તમે કોઇ વસ્તુની ખરીદ્દી કરવા અગર તા બીજા કોઈ કાર્યો માટે ઘરની બહાર નીકળે છે ત્યારે અમુક ઉદ્દેશ નક્કી કરીને નીકળા છે. દરેકના ઉદ્દેશ અલગ અલગ હાય છે. માની લે કે તમે શાક લેવા જવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે નક્કી ન હતુ` કે કયુ શાક લેવુ. પણ ત્યાં ગયા પછી તે નક્કી કરવું પડે ને કે મારે ભીંડા લેવા છે કે કારેલા લેવા છે! એમ નક્કી કર્યા વિના શું ખરીદી શકશે ? તે રીતે શાસ્ત્ર દ્વારા ક્યા પ્રયાજનની સિદ્ધિ થવાની છે, શાસ્રના કાણુ કાણુ અધિકારી છે અને ત્યાર બાદ શાસ્ત્રને પૂર્વા પર સંધ શું છે એટલે શાસ્ત્રમાં કહેલી વસ્તુને કહેનાર અને સાંભળનાર સાથે શું સખધ છે એ વાત બતાવવામાં આવે છે. ઘણા રત્નાના સ્વામી કોણ હતા ?
पभूय रयणो राया, विहारजत्तं निज्जाओ,
सेणिओ मगहाहिवो । मंडिकुच्छिंसि चेइए ||
ઉત્ત. સુ. અ. ૨૦ ગાયા ૨ ઘણા રત્નાના સ્વામી મગધાધિપ શ્રેણીક રાજા વિહારયાત્રા માટે બહાર નીકળ્યા અને મડિકુક્ષ નામના ખાગમાં આવ્યા.
મધુએ ! આપણે પહેલાં એ સમજવું છે કે રત્ન એટલે શું? તમે તેા હીરામાણેક-પન્ના આદિને જ રત્ન કહેા છે ને ? આટલા જ રત્ના નથી પશુ તેના વ્યાપક અર્થ શ્રેષ્ઠ થાય છે. જે શ્રેષ્ઠ હાય છે તેને રત્ન કહેવામાં આવે છે, મનુષ્યેામાં પણ રત્ના ડેાય છે. હાથી ઘેાડામાં પણ રત્ન હોય છે ને સ્ત્રીઓમાં પણ રત્ન હેાય છે. શ્રેણીક રાજાને ત્યાં આવા અનેક ઉત્તમ પ્રકારના રત્ના હતા. આ શ્રેણીક રાજા પ્રભૂત ( ઘણાં ) રત્નાના સ્વામી હતા. તે કેવા હતા તેની આપણે ઓળખાણ કરવી જોઈએ.
દુનિયામાં એળખાણુ એક માટી ખાણ છે. કાઈ સજ્જન માણસ કોઈ ઓળખીતાં માણસ પાસે જઈને કહે મારે ૧૦,૦૦૦ રૂપિયાની જરૂર છે તમે ચેપડે લખીને મને આપેા. ઘેાડા દિવસમાં પાછા આપી દઈશ ત્યારે આપનાર વ્યકિત કહેશે તુ તે મારા દીકરા છે. લઇ જા. ચેાપડે લખવાનુ તારા માટે ન હેાય. આવી સસારમાં ઘણી વાત છે. એક વખત એક ભાઈને મુંબઈથી રાજકોટ જવું હતું. ગાડીમાં ખૂબ ભીડ. ચઢવાની
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૧.
શારદા સાગર જગ્યા ન મળે. એ યુવાન પરાણે ચઢી તે ગયે. ઘણી વાર ઊભે ને ઊભે રહ્યો. સીટ ઉપર બેઠેલા ભાઈઓને કહે છે, ભાઈ ! સહેજ પગ ઊંચે કરીને મને જગ્યા આપો તે હું બેસી શકું, પણ કોઈ જગ્યા આપતું નથી. યુવાન ખૂબ નમ્ર હતા. બે ત્રણ વખત કહ્યું, કે ભાઈ સહેજ ખસેને, થેડી જગ્યા આપે તે મહાન ઉપકાર. ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, એટલે એક ભાઈએ સહેજ પગ ઊંચે કર્યો એટલે તે ભાઈ પરાણે સંકડાઈને બેઠા. પછી પેલે ભાઈ પૂછે છે તમે ક્યા ગામના છે ? ત્યારે યુવાન કહે હું જામનગરને છું, તમે કોના દીકરા? તે કહે હું મેતીચંદ શેઠને દીકરે. ત્યાં તો પેલો ભાઈ ઊભો થઈને કહે છે તે તે તમે મારા જમાઈરાજ છે. બે-બેસો કરતો તે ભાઈ ઊભો થઈ ગયે. (હસાહસ), ભાઈએ એક જ વખત જમાઈને જોયા હતા તે મુંબઈમાં રહે એટલે રંગઢંગ બદલાઈ ગયા હતા. એટલે સસરાજી ઓળખી ન શકયા. ટૂંકમાં એાળખાણ હોય તે બધે સગવડતા મળી જાય છે પણ એળખાણ ન હોય તે કઈ પૂછતું નથી. જીવે સંસારની ઓળખાણ પીછાણ ઘણુ કરી છે પણ આત્માની પીછાણ નથી કરી.
સંસારમાં તે સ્વાર્થની ઓળખાણ છે. કેઈ વ્યક્તિ શ્રીમંતમાંથી ગરીબ બની જાય તે તેની કેઈ ઓળખાણ રાખતું નથી. ને કેઈ સહકાર આપતું નથી. જ્યારે સંતે પાસે તમે આવશે તે શ્રીમંત પ્રત્યે પણ એ જ ભાવ અને ગરીબ પ્રત્યે પણ એ જ ભાવ કઈ વ્યક્તિ ગરીબમાંથી શ્રીમંત બને છે કે શ્રીમંતમાંથી ગરીભ બને પણ બને અવસ્થામાં સમભાવ રાખે છે. કારણ કે અમારે તે આત્માની સાથે ઓળખાણ કરવી છે.
હવે મૂળ વાત શું છે તે કહું. શ્રેણીક રાજા ઘણુ રનના સ્વામી છે. જડ રત્ન ગમે તેટલા હોય પણ જે આત્માને ઓળખ્યો નથી તે એ બધા રત્ન વ્યર્થ છે. કારણ કે બધા રત્નો મળી શકે છે પણ ધર્મ રૂપી રત્નની પ્રાપ્તિ થવી બહુ મુશ્કેલ છે. એક ધર્મરૂપી રત્ન મળી જાય તે બીજા બધા રને તેની આગળ કંઈ વિસાતમાં નથી. નથી. તમને મેટામાં મેટી મનુષ્ય જન્મની સંપત્તિ મળી છે પણ તેની કિંમત જીવને સમજાઈ નથી. જે મનુષ્ય જન્મની કિંમત સમજતા હો તે એ વિચાર આવે કે મને આ મનુષ્યભવ રૂપી બહુ મૂલ્યવાન રત્નની પ્રાપ્તિ થઈ છે તે હવે કાંકરાને બદલે આ અમૂલ્ય રત્ન આપી દેવાની મૂર્ખતા શા માટે કરુ? જે તમને મનુષ્ય જન્મની કિંમત સમજાઈ હોય તે, એક પણ ક્ષણ નકામી જવા ના દેશે અને ધર્મારાધનામાં સમયને સદુપયોગ કરી આત્માને પવિત્ર બનાવી માનવભવ રૂપી રત્નની કિંમત આંકજે.
શ્રેણીક રાજાને ત્યાં ઘણા રત્નો હતા. તે મગધદેશના અધિપતિ હતા તેથી શાસના પાને તેમનું નામ નથી ગવાયું. પણ એમણે મનુષ્યભવ પામીને સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કરી છે એટલે સર્વજ્ઞ ભગવંતના મુખે તેમનું નામ ગવાયું છે. સર્વજ્ઞ પ્રભુના મુખે જેમની ગુણગાથા ગવાય, ગણધર ભગવંતે ઝીલે, સાધકે સાંભળે ને આચાર્યોના
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૨.
શારદા સાગર
હાથે લખાય. તે કેવા મહાન આત્માઓ થઈ ગયા હશે! સમ્યકત્વ પામ્યા ને તીર્થકર નામ કર્મ પણ બાંધી લીધું. આવતી ચોવીસીમાં તે તીર્થકર બનશે જ્યારે અધ્યયનની શરૂઆત કરાય છે ત્યારે શ્રેણુક રાજા સમ્યકત્વ પામેલા ન હતા. સમ્યકત્વ વગરનું તેમનું જીવન ઝાંખું હતું. બેટરી છે. બલ્બ છે પણ પાવ—અલાસ થઈ ગયું છે. તેથી પ્રકાશ મળતું નથી. એવા બલ્બને કઈ બેટરીમાં રાખે? ફગાવી દે. તે જ રીતે માનવ ભવરૂપી બેટરીમાં સત્ય, નીતિ, સદાચાર, અનુકંપા રૂપી પાવરને પ્રકાશ ન હોય તે શા કામનું?
શ્રેણીક રાજાના જીવનમાં બધા ગુણ હતા. બાળપણથી તેમની બુદ્ધિ તીવ્ર હતી. શ્રેણીક રાજા આદિ ૧૦૦ ભાઈઓ હતા. તેમના પિતાજીનું મન તેમના ઉપર ઠરતું હતું. મારો આ દીકરે બરાબર રાજ્ય સંભાળશે. પણ રાજ્યને એવો નિયમ છે કે પાટવી પુત્રને રાજ્ય મળે. અને શ્રેણક તે નાના હતા. જે તેને રાજ્ય આપે તે મોટી ખટપટ ઊભી થાય. પિતાજીએ તેમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.
એક વખત ૧૦૦ ભાઈઓને મોટા ઓરડામાં ખાજાના સો (૧૦૦) કડિયા ને પાણીના ૧૦૦ ઘડા મુકાવીને કહ્યું. તમારે એરંડામાં રહેવાનું. ભૂખ લાગે ત્યારે કરંડિયા ખેલવાના નહિ ને ખાવાનું અને પાણીના ઘડાના મોઢા બોલ્યા વગર પાણી પીવાનું. બધાને ઓરડામાં રાખ્યા. બપોરને સમય થયો, કુમાર સુકુમાર છે. ભૂખ લાગી છે પણ પિતાજીએ કરંડિયા ખેલવાની ના પાડી છે, ખાવું કેવી રીતે ? બધા ઉત્પાત કરે છે. પણ શ્રેણીકકુમાર ઠડે કલેજે બેઠે છે. એટલે બધા મોટા ભાઈઓ કહે છે તેને ભૂખ નથી લાગી ? ત્યારે કહે કે ભાઈ ! તમે બધા વડીલ ભાઈઓ જમશે એટલે મારું પેટ ભરાઈ જશે. પણ ભાઈ ખાવું કેવી રીતે ? સમજ પડતી નથી. ત્યારે શ્રેણીક કહે, લે હું તમને ખવડાવું! શ્રેણકે બધા કરંડિયા જોરથી પછાડયા, હલાવ્યા, ખાજા તો પિચા હોય જલ્દી ભાંગી જાય એટલે કરંડિયામાંથી ભૂકો બહાર પડવા લાગ્યો. બધા ભાઈઓને કહે છે ખાવા માંડે. બધાએ પેટ ભરીને ખાધું. આ જીવને અહં ખૂબ નડે છે. શ્રેણીની ક્રિયા જોઈને કહે છે ભાઈ! આ તે બહુ સહેલે ઉપાય છે. સીંદરી બળી જાય પણ તેને વળ ન મૂકે તેમ અભિમાની માણસે પોતાને વટ છોડતા નથી. ત્યારે શ્રેણીક કહે છે ભાઈ! તમે હવે પાણી તમારી જાતે પી લે. અકકલ નથી પણ વટ મૂકાતું નથી. કરંડિયા તે પછાડયા પણ ઘડા કંઈ છેડા પછાડાય છે? ઘડે પછાડે તે ફૂટી જાય ને પાણી જતું રહે. ખૂબ તરસ લાગી છે, આકુળવ્યાકુળ થાય છે પણ આવડત નથી. પાણી કેવી રીતે પીવું? છેવટે શ્રેણીક કહે છે લે ત્યારે હું પાણી પીવડાવું. એમ કહીને મલમલના કકડા પડયા હતા. બધા નવા ઘડા ઝમતા હતા તેના ઉપર કપડા વીંટાળી દીધા. ભીના થયા એટલે નીચવીને પાણી પીવડાવ્યું. ત્યારે બધા ભાઈઓ કહે કે આ તે અમને આવડતું હતું. કે ફરીને એક વખત તેમના પિતાજીએ ૧૦૦ ભાણા પીરસીને ૧૦૦ ભાઈઓને
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૩
શારદા સાગર
જમવા બેસાડયા ને એક સાથે ૧૦૦ કૂતરા છોડી મૂક્યા. બધા તેા ઊઠીને ભાગી ગયા પણ શ્રેણીક તા એક હાથે બધા ભાણા ધકેલતા ગયા ને એક હાથે ખાતા ગયા. પેટ ભરીને ખાઇને ઊભા થઈ ગયા. આ હતી શ્રેણીકની બુદ્ધિ
પિતાજી તેની બુધ્ધિ ઉપર ખુશ થયા. પણ રાજ્ય તેને આપે તે તકરાર થાય એટલે શ્રેણીકને પેાતાના ગામમાંથી કાઢી મૂકયા, પિતા જાણે છે કે તે ગમે તેમ કરીને રાજય મેળવશે. શ્રેણીક ચાલતા ચાલતા એક ગામમાં આવે છે ને એક વિણકની દુકાનના એટલે બેઠા. એટલે વણીકની દુકાને ખૂબ ઘરાક આવવા લાગ્યા. વણિકે વિચાર કર્યો કે આ માણસ આવીને બેઠા ને ઘરાકી જામી છે. નકકી આ કોઇ પુણ્યવાન પુરૂષ છે. તમારે ત્યાં આવું અને તે તમે એવા માણસને જવા દે ખરા? ના. આ વણીકે શ્રેણીકને ખેલાવ્યા, નવરાવ્યા, ધેાવરાવ્યા ને જમાડીને કહ્યું–તમે મારે ત્યાં જ રહેા, વણીક પેાતાને ત્યાં રાખે છે. ખૂબ કમાણી થાય છે. તેની બુધ્ધિ, ચાતુર્ય જોઇ વણીકે પાતાની પુત્રી નદ્રાને શ્રેણીક રાજા સાથે પરણાવી. શ્રેણીક રાજાની સૌથી પ્રથમ પત્ની ના છે. શ્રેણીક રાજાને પ્રથમ પુત્ર અને મુખ્ય મંત્રી અભયકુમાર આ નંદાના જાયે! છે. આ રીતે નદાનું લગ્ન શ્રેણીક રાજાની સાથે થયુ હતુ.
શ્રેણીક રાજાની ખીજી રાણી ચેક્ષણારાણી ચેડા મહારાજાની પુત્રી હતી. ચેડા રાજાને સાત પુત્રીએ હતી. તે સાતે ય પુત્રીએ સતી હતી. તેમનું નામ સ્મરણ કરવાથી માનવ મોટી આફ્તમાંથી ઉગરી જાય છે. એ ચેડા રાજાને નિયમ હતા કે મારી પુત્રીઆને યાંપરણાવુ? જ્યાં જૈન ધર્માંનાં સંસ્કાર હાય ત્યાં. તમારી માક નહિ કે મુરિતયા ફ્રારેન જઇ આવ્યા હાય, પૈસા ખૂબ હાય પણ ધર્મના સ ંસ્કાર ભલે હાય કે ના હાય. તમને તે પૈસા હોય એટલે બસ. કેમ ખરાખર છે ને? આ તા ધીજ રાજા હતા. ધર્મના સસ્કાર જોઇને પરણાવે છે. ચેલ્લણા પરણીને આવી ત્યારે શ્રેણીક રાજા જૈન ધી ન હતા. ચેલ્લાના લગ્ન શ્રેણીક રાજા સાથે કેવી રીતે થયા તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન. ૪
વિષય :- “ કામ વિજેતા બના ”
અષાડ વદ ૫ ને રવિવાર
તા. ૨૭-૭-૭૫
સુજ્ઞ મધુએ, સુશીલ માતા ને મહેનેા !
અનંત કરૂણાના સાગર પરમ પિતા પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ મહાન પુરૂષાને સમજાઈ ગયું હતું કે વિષયાનુ વમન કરવા જેવુ છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૪
એટલે તેઓ સંસાર છેાડીને સાધુ બની ગયા. તેના પરિણામે શાશ્વત સુખના ભાકતા અન્યા. અને આપણને ઉપદેશ આપી ગયા છે કે ઃ–
હું આત્મન્ ! તેં આ સંસારમાં અનંત પ્રવાસેા અનતકાળથી ખેડયા છે. તે પ્રવાસમાં નરક અને તિહુઁચ ગતિમાં અનંત દુખા ભાગવ્યા છે તેમ મનુષ્ય અને દેવભવમાં સુખ ભેગવ્યા. પણ હજુ તને કલ્યાણના પંથ સમજાયા નથી. કાચ સમજાય હાય તા અંતરમાં રૂચ્યા નથી. કદાચ રૂચ્યા હશે તે આચરણમાં ઉતર્યા નથી. ધર્મારાધનાની સામગ્રીથી ભરપૂર, દુર્લભ અને કિંમતી માનવભવની પ્રાપ્તિ થવા છતાં ભૌતિક સુખની અભિાષાને પૂર્ણ કરવા અજ્ઞાનના અંધકારમાં અથડાતા જીવા પ્રમાદની પરવશતાને કારણે ધર્મસાધનાને ભૂલી, વિષય વાસનામાં ચકચુર મની અનેક પાપની રમતા રમી રહ્યા છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે નાના બાળક રમત રમે છે. રેતીના કૂમા બનાવે છે તે મારું ઘર, મારું ઘર કરીને ખુશ થાય છે. પણ રમત પૂરી થતાં લાત મારીને એ ઘરને તેાડી નાખે છે. પણ આ મેટા બાળકની રમત પૂરી થતી નથી. કાણુ જાણે ક્યારે આ રમત પૂરી થશે. તમે યાદ રાખો કે આ સંસારમાં પરિભ્રમણ (જન્મ મણુના ફેરા) અને અધઃપતનનું મુખ્ય કારણુ કામવાસના અને ઇન્દ્રિયાની ગુલામી છે.
અનાદિકાળથી કામવાસનાએ માનવીને સતાવી રહી છે અને આત્માની શક્તિને ચુસી લે છે. ઇન્દ્રિયાને આધીન બની ભાન ભૂલેલે આત્મા નાશવંત અને અપૂર્ણ સુખ માટે તરફડિયા મારે છે. આ તરફડિયા મારવાની કાયમી સ્થિતિમાંથી ખચવા માટે તમારે શું કરવું પડશે ? જાણે છે ને ? કામવાસના કેવી ભયંકર છે તેનું સાચું સ્વરૂપ સમજવું જોઇએ. અને ઇન્દ્રિયા સાથે સમારાંગણમાં ઉતરી યુધ્ધની નાખતા વગાડી યુધ્ધના જોખમ અને પ્રયાગાના વિવેકપૂર્વક સામના કરવા પડશે. જ્યાં સુધી ઇન્દ્રિયે વશ ન થાય ત્યાં સુધી અણનમ ચૈાધા બની અવિરત યુધ્ધ આ જીવે ચાલુ રાખવુ પડશે. જો તેમ કરવામાં નહિ આવે તેા ખૂરી દશા થશે તેના ખ્યાલ રાખો. જ્ઞાની ભગવતા કહે છે જરા સમજો, વિચાર, આ કામલેગ કેવા છે
:
सल्लं कामा विसंकामा, कामा आसी विसोवमा । कामे भए पत्थमाणा, अकामा जन्ति दोग्गइं ॥
ઉત્ત. સુ. અ. ૯ ગાથા ૫૩
અધુએ ! આ કામલેાગા શલ્ય સમાન છે. જેમ આપણા શરીરના કોઇ ભાગમાં કાંટા કે ખીજુ કાઈ શલ્ય પેસી ગયું ાય તે શલ્ય માંસ સાથે ભળી જઈને આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે તેમ લે!ગામાં આસકત ખનેલું ચિત્ત મનુષ્યને રાત દિવસ શલ્યની માફક પીડે છે. આ કામલેગા-વિષયાં વિષ સમાન છે. ગદ્દા વિશ્વાશ છાપાં રામો 7 મુદ્દો ।’’કિ પાક વૃક્ષનુ' ફળ દેખાવમાં સુંદર ને ખાવામાં મીઠું મધુરું લાગે છે પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થઈ જાય છે. મધુમિશ્રિત વિષ ખાવામાં ભલે મધુર
Page #64
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર
૨૫ લાગે પણ પરિણામે અતિ દારૂણ દુઃખ આપશે. તેમ કામગ તમને અત્યંત પ્રિય લાગે છે પણ પરિણામે તો વિષથી પણ અધિક ભયંકર છે.
વિષયે અને કષાયની સહાયતાથી માનવ શું કુકર્મો નથી કરતો ! આ જગતમાં વિષયો અને કપાએ જે નખેદ વાળ્યું છે તેનાથી તમે કયાં અજાણ છે? ત્યાગ કરવાનું જીવને શીખવાડવું પડે છે પણ વિષયાસક્ત બનવાનું કેઈને શીખવાડવું પડતું નથી. તેનું કારણ અનંતકાળથી જીવ તેમાં રૂચી કરતું આવ્યું છે. પણ મારા બંધુઓ! જરા સમજે. વિષ તે તેના ખાનારને એક જ વાર મારે છે ત્યારે વિષયે તે તેને ભેગવટે કરનારને તે શું પણ તેનું સ્મરણ કરનારાને પણ અતી વખત મારે છે. તે ભગવટે કરનારની તે વાત જ શું કરવી? માટે સમજીને કષાયેનું શમન કરે તે વિષયનું વમન કરે.
કામગ દષ્ટિ વિષ સર્પની સમાન અત્યંત ભયંકર છે. જેમ દષ્ટિવિષ સર્પ ઉઠીને નાચતે હોય તે પ્રિય લાગે છે પણ તેની દષ્ટિ કે સ્પર્શ પ્રાણને હરી લે છે. તેના સ્પર્શની ય જરૂર નથી. તેની દૃષ્ટિ માત્રથી માણસ તન્ફડીને મરી જાય છે. તેમ કામાભેગે દેખાવમાં અતિ રમણીય છે પણ તેની દષ્ટિ કે સહેજ સ્પર્શ પણ મહાન અનર્થકારી છે. સુકોમળ સ્પર્શથી આત્માને ભાન ભૂલાવતી સ્પર્શેન્દ્રિય, મધુર રસના આ સ્વાદમાં લહેજત પમાડી પાગલ બનાવતી રસેન્દ્રિય સુગંધની પાછળ ભમરની જેમ ભમાડતી નાસિકા, રૂપ–લાવણ્ય અને સૌન્દર્ય પાછળ ભટકેલ બનાવતી ચક્ષુઈન્દ્રિય અને મધુર ગીતમાં મુગ્ધ બનાવતી શ્રોતેન્દ્રિય. આ પાંચ ઈન્દ્રિયને વશ થયા તે દુર્ગતિના દરવાજા ખુલ્લા છે તેમ સમજી લેજે.
ઈન્દ્રિયની પરવશતાનું પરિણામ કેટલું ભયંકર આવે છે. ક્ષણિક સુખ આપતી ઈન્દ્રિયને વશ થયા તો પાપ કર્મનું બંધન થાય છે ને તેના પરિણામે તીવ્ર વેદનાને અનુભવ કરે પડે છે. અને તે વેદના પણ કેવી કે જેને ભેગવતાં એક ક્ષણ કરેડ વર્ષ જેવી લાંબી અને અસહ્ય લાગે છે. વિષયથી વિરકત અને શીલ ગુણમાં અનુરક્ત આત્માને જે અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે તે કામગમાં કદાપિ પ્રાપ્ત થતી નથી. જે અજ્ઞાની અને અવિવેકી જીવે છે તેમને કામને પ્રિય લાગે છે. બાકી વિવેકી આત્માઓ તો સમજે છે કે કામગે સમસ્ત દુઃખનું મૂળ છે, સુખાભાસ છે. જેમાં સુખને અંશ પણ નથી. સંયમી અને તપસ્વી આત્માઓને આત્મ રમણતામાં જે અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે તેનો અંશ ભાગ પણ કામગેમાં પ્રાપ્ત થતું નથી. વિષયી આત્માએ સદા અશાંત અને અતૃપ્ત રહે છે. એટલા માટે સંયમીઓના આધ્યાત્મિક આનંદની સાથે વિષયજન્ય તુચ્છ સુખની તુલના થઈ શકતી નથી. વિષ્ટાના કીડાને વિષ્ટામાં આનંદ આવે છે તેમ વિષયાસક્ત માનવને પણ તેમાં આનંદ આવે છે. આટલા વર્ષો વીતી ગયા પણ હજુ કંટાળો આવતું નથી. બોલે કંટાળે આવ્યું છે ખરે?
Page #65
--------------------------------------------------------------------------
________________
1
૨૬
શારદા સાગર
અધ મનુષ્ય પોતાના પગની પાસે રહેલા કૂવાને દેખતે નથી. તેમ વિષયા રૂપી મંદિરોના નશામાં ચકચુર અનેલા માનવ પોતાના પગ આગળ રહેલા મૃત્યુને જોતે નથી.
અજ્ઞાની જીવા ગમે તેટલા ઇન્દ્રિયાને આધીન ખનશે પણ જેમ અગ્નિમાં ગમે તેટલા કાષ્ટો નાંખવામાં આવે તે પણ તે તૃપ્ત થતી નથી તેમ ઇન્દ્રિઓને મનગમતા ગમે તેટલા વિષયે મળે છતાં તે શાંત થવાના નથી. ઉલ્ટા ઉકળાટ વધશે. માટે મારા વીરના વારસઢારા! હવે કંઇક સમજો. આગળ વધે. કયાં સુધી તમારી આ દશા રહેશે ? તમારુ જૈનત્વ ઝળકાવા. દેહમદ્વિરમાં અનંત શકિતને અધિપતિ ચેતનદેવ બિરાજે છે. મઢિમાં દેવના દર્શન કરવા હોય તે દરવાને ભેદીને અદર જવુ પડે છે. તેમ આત્મદેવના દર્શન કરવા હાય તે! મન-વચન અને કાયારૂપી ત્રણ દરવાજાને ભેદવા પડશે. ત્યારે આત્મદર્શન થશે, પછી આ વિષય-કષાયેાના ઉકળાટ શમી જશે. એક સામાયિક પણ જો શુધ્ધ ભાવે કરશે તેા મેાક્ષમાં લઇ જવાનું કારણુ ખનશે. પણ એ સામાયિક શુધ્ધ હાવી જોઇએ. પણ હજુ કાં સુધારા થાય છે. દિવસે દિવસે જો આત્માની લગની વધશે તે જરૂર આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે. પરીક્ષા પછી રીઝલ્ટ બહાર પડે છે તે પહેલા એ દિવસ દુનિયા હસતી–રાતી સિનેમા કહે છે. કારણ કે કોઇ હસે છે ને કાઇ રડે છે. કંઇક વિદ્યા
આ પાસ થવા છતાં રહે છે. એક વિદ્યાર્થીને પૂછ્યું-શા માટે રડે છે? નાપાસ તા નથી ને ? કહે પાસ થયા પણ નાપાસ જેવે છું. કેટલા માર્ક છે? તે કહે કે ૬૦ ટકા માર્ક છે. પણ મારે તા ૧૦૦ માંથી ૯૯ ટકા માર્ક લેવા હતા. આટલા ઓછા માર્ક આવે જ કેમ ? કેવી લગની ! હું તે વર્ષોંથી આવીતશગની શાળામાં ભણુતાં મારા વિદ્યાથી ઓને જોઉં છું ને મારું કાળજું મળી જાય છે. એ વિદ્યાર્થીના તા ૬૦ ટકા માર્ક હતા. ૬૦ ટકાને તમે ફર્સ્ટ કલાસ કહેા ને? પણ તમારે તે ૩૫ ટકા આવે તે ય સારું સતા હાડ તેડીને સમજાવે છે છતાં કેમ સમજતા નથી? વર્ષો સુધી સાધના કરે પણ જ્યાં સુધી માયા-મમતા ના છૂટે ત્યાં સુધી જોઇએ તેવા લાભ નથી મળતા. એક દૃષ્ટાંત દ્વારા સમજાવું.
એક ડોસીમા ખૂબ વૃધ્ધ હતા. પણ ધર્મ પ્રત્યેની તેમની ભાવના ખૂબ હતી. દરરાજ ઉપાશ્રયે જાય, સામાયિક કરે, ને એક સ્તવન ગાય તેમાં સીમધર રવામીને પ્રાથના કરે. પ્રાર્થનામાં એવા એકતાન થઈ જાય કે તેને ઘરબાર, દીકરા-દીકરી, પૈસા કાંઇ યાદ ન આવે, કાણુ આવ્યુ ને કાણુ ગયુ તે પુછુ ખબર ન પડે. તે એકતારે સીમંધર સ્વામીને પ્રાર્થના કરે છે હે પ્રભુ! હું ક્યારે આપના દર્શન કરી આંખને પવિત્ર કરીશ. આપની વાણી સાંભળી ક પવિત્ર કરીશ. જિંદ્રગીમાં એક વખત મારે આપના દર્શન કરવા છે. આમ ખેલતાં ડેસીમાની આંખમાંથી આંસુ સરી પડે છે. માજી પ્રાર્થનામાં લીન છે, તે સમયે આકાશ માળેથી એક દેવનું વિમાન જઇ રહ્યું છે. સભ્યષ્ટિ દેવ
Page #66
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છે. દેવાને અવિધિજ્ઞાન ભવપ્રત્યયી છે. અવધિજ્ઞાની કાળથી જઘન્ય એક આવલીકાના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળને જાણે છે ને દેખે છે. ઉત્કૃષ્ટ ભૂતકાળ અને ભવિષ્યકાળ અસંખ્યાત ઉત્સપિષ્ણુિએ અને અવસર્પિણએ પરમાણુ કાળને જાણે છે દેખે છે. આ દેવના ઉપયાગ પ્રાના કરતા ડોસીમા તરફે આવ્યા. દેવના લિમાં થયું કે આ ડાસીમાને સીમધર સ્વામીના દર્શન કરવાની કેટલી લગની છે! કેટલેા તલસાટ છે! તે! હુ તેને દર્શન કરાવુ. દેવ મનુષ્યનું રૂપ લઈ ડેાસીમા બેઠા છે ત્યાં ઉપાશ્રયમાં આવીને કહે છે મા! તમારી ભક્તિથી હું પ્રસન્ન થયા છેં. ચાલા, તમને મહાવિદેહ ક્ષેત્રમાં લઇ જાઉ ને સીમધર સ્વામીના દર્શન કરાવું.
૨૭
અધુઓ! તમને કોઈ કહે ચાલે, તમને દેવલાકમાં લઇ જાઉં તેા તમે શુ કહેશેા? હા, જવું છે. એમજ કહેાને? દેવલેાકમાં જવાનું તમને બહુ મન થઈ જાય છે. દેવલાકમાં જવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડશે. પેલા માજી કહે છે, “હા ભાઈ, મારે જીવનમાં એકવાર તેા સીમંધર સ્વામીને ભેટવુ` છે. તેમના પવિત્ર મુખકમળના દર્શન કરવા છે.” અહી બેઠા બેઠા માનવીને મવિદેહ ક્ષેત્રમાં જવાની ઇચ્છા થાય છે તે ત્યાં જવાની ઇચ્છા થવાનુ કારણ શું? તેનુ કારણ એ છે કે ત્યાં સઢા ચાથા આરા જેવા ભાવ વર્તે છે. ત્યાં સદ્દા તીર્થંકર ભગવંતા ખરાજમાન હાય છે. ત્યાં ી તી કર ભગવાના વિરહ પડતા નથી. ચૌદ પૂર્વધર સાધુઓ પણ આહારક શરીર મનાવી મહાવિદેહ ક્ષેત્રમાં સીમ ધર પ્રભુ પાસે પ્રશ્ન પૂછવા જાય છે. આવા સીમંધર સ્વામીના દર્શીન કરવા માજીને જવું છે. ડેાસીમા પૂછે છે “ભાઇ! તમે કેવી રીતે મહાવિદેહ ક્ષેત્રમાં મને લઇ જશે? તે કહે મારા વિમાનમાં એટલે ડેાશીમા કહે છે મારે આવવું છે પણ મારા દીકરા-વહુને કહીને આવુ છું.
દેવ જે મનુષ્યના રૂપમાં છે તે કહે છે “મહાવિદેહ ક્ષેત્રમાં તમને લઈ જાઉં. સીમંધર સ્વામીના દર્શન કરાવું પણ મારી એક શરત કબૂલ કરવી પડશે.” માજી કહે, શુ શરત છે? તેા કહે કે “ત્યાં ગયા પછી પાછું તમારે અહી નહિ અવાય. આ દુનિયાદારીમાંથી સંપૂર્ણ વિદ્યાય લેવી પડશે. આ ઘર, ગાડી, બાગ-બગીચામાં ફરાશે નહિ અને તમારા દીકરાને ઘેર દીકરાના હાલરડા પણ ગવાશે નહિ. ત્યાં તા પ્રભુના દર્શન થશે ને પ્રભુની વાણી સાંભળવા મળશે. ડોસીમા કહે ભાઈ ! તેા મારે ત્યાં આવવું જ નથી.” (હસાહસ) મારા દીકરા-વહું-ઘરમાર અને દીકરાના દીકરા ન મળે ત્યાં મને ના ગમે. તમે એવા તે નથી ને? સીમધર સ્વામીના દર્શન માટે કેવી ઝૂતી હતી પણ મમતા છૂટી ન હતી. કાઈ કહે અમે દિવસમાં ચાર સામાયિક કરી. પાંચ કરી, પણ અંતરથી માયા નથી છૂટી ત્યાંસુધી આત્માના લાભ નથી મળતા.
દેવ કહે છે માજી! છોકરા, ગાડી, ખગલા સુખ સાહ્યખી બધુ ક્ષણિક છે. એક
Page #67
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ભવની મેજ બધા ભવને બગાડનારી છે. વીતરાગમાં લીન થયા વિના આત્માને બેડે પાર થવાનું નથી અક્ષય સુખ મળવાનું નથી. ફરીફરીને સીમંધર પ્રભુના દર્શનનો યોગ નહિ મળે, પછી પસ્તાવો થશે. ડોસીમા કહે “ભાઈ ! તે ગમે તેમ કહે પણ મારે ત્યાં આવવું જ નથી.” ત્યારે દેવ કહે મા! તમે સ્તવમાં તે ગાતા હતા કે મારે સીમંધર સ્વામીના દર્શન કરવા મહાવિદેહ ક્ષેત્રમાં જાવું છે. ને હવે ને કહે છે ! તે શું આ તમારી ભક્તિ છે કે ધતીંગ છે? (હસાહસ) “ભાઈ! સ્તવન ગાયું, સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસાદિ અનુષ્ઠાન કરવા એ જુદી વાત છે. અને આચરણ કરવું તે પણ જુદી વાત છે.”
બંધુઓ! આવી ભાવ વિનાની ઉ૫લક ભાવથી કરેલી ભકિત ફળતી નથી. હાથમાં નવકારવાળી હેય ને ચિત્ત કયાંય ભમતું હોય છે. ચિત્તની સ્થિરતા વિનાના જાપ કરવાથી દેવો પ્રસન્ન થતા નથી. ડેસીમાએ કહ્યું- “ભાઈ ! એ તે બધું કહેવાનું, કરવાનું કંઈ થોડું હાય!” ડેસીમાને જવાબ સાંભળી દેવ પિતાના વિમાનમાં ચાલ્યા ગયે.
ડેસીમા તે દર્શન વિનાના રહી ગયા. સમય જતા ઉંમર લાયક થતાં ગાત્ર શિથિલ બની જાય છે. લીંટ-લપકા કાઢે છે. કંઈ કામ કરી શકતા નથી. એટલે વહુએ ચર્ચા કરવા લાગી કે હવે તે આ ડોસીમા વિદાય થાય તે સારું. ઘરમાં બેઠા આ દિવસ કટકટ કર્યા કરે છે. રે જ ઉઠીને ડોસીમાને કાઢવાના ઝઘડા થવા લાગ્યા. એટલે બધા છોકરાઓએ ભેગા થઈને વિચાર કર્યો. ચાલે ત્યારે માને કયાંક મૂકી આવીએ. આજે તે શ્રીમતીજીનું રાજ્ય છે ને! શ્રીમતીજીને ન ગમે એ એના નાથને કેમ ગમે ! (હસાહસ) બધા દીકરા ભેગા થઈને કહે છે બા! હવે તમે વૃધ્ધ થયા છે. શરીરને ભરોસે નથી. તે અમારી ઈચ્છા છે કે તમને મોટી યાત્રા કરાવીએ.
મોહથેલી મા હરખાઈ ગઈ. કહે “હા, દીકરા. મને યાત્રા કરવાની ખૂબ ભાવના છે. તીર્થ તીર્થમાં ફરીને નિરાંતે પ્રભુના દર્શન કરીને પાવન બનીશ.” કુટુંબ, બીલા અને છોકરા હૈયાને સર્વસ્વ માનતી મા કહે છે “દીકરા ! તમારું કલ્યાણ થજો. યુગ યુગ છવજે તમારા દીકરાના દીકરાની વહુઓ સાત પેઢી સુધી સેનાના બેડાથી પાણી ભરજે.” એવા આશીર્વાદ આપે છે. વૃદ્ધાવસ્થામાં યાત્રા કરવા મળી એટલે ડોસીમા તે રાજી રાજી થઈ ગયામન પ્રફુલિત બની ગયું. હૈયામાં આનંદનો પાર નથી. વહુઓ પણ સાસુજીના ચરણમાં નમીને આશિષ માંગવા લાગી. આ બધે જ ઉપરને ડાળ હતે. ભેળા ડેસીમા દીકરા વહુના ભાવને સમજતા નથી પણ એટલું યાદ રાખજો કે ભાવ વિનાની ભક્તિ કદી ફળતી નથી. સાચા દિલથી કરેલી સેવાભકિત કદી નિષ્ફળ જતી નથી. આત્મામાં શુદ્ધ ભાવના ન હોય, હૈયું તદન કેરું હોય તે બધું નકામું છે. દીકરે માતાજીને યાત્રાએ લઈ જવા તૈયાર થયે. ડોસી પણ ઉમંગભેર તૈયાર થયા. એ સમયમાં અત્યારની જેમ ઈને, પ્લેને કે બસોની સગવડ ન હતી. પગપાળા અગર ગાડામાં મુસાફરી કરવી પડતી
Page #68
--------------------------------------------------------------------------
________________
શરદી સાગર
હતી. ડોસીમા અને દીકરો ગાડામાં બેસીને જાય છે. એક બે ગામ યાત્રા કરાવી. જતાં જતાં મા દીકરે એક ધર્મશાળામાં ઉતરે છે. ડેસીમા તે થાકયા પાક્યા ઘેડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. કારણ કે તેના મનમાં કોઈ વિકલ્પ નથી. દીકરાના દિલમાં શું પાપ છે તે જાણતી ન હતી. પણ દીકરાને ઊંઘ આવતી નથી. ઊંઘ કોને ન આવે ! તે તમે જાણે છે?
“સુખે ન સુવે ધનને ધણી, સુખે ન સુવે જેને ચિંતા ઘણું સુખે ન સુવે દીકરીને બાપ, સુખે ન સુવે જેના ઘરમાં સાપ !”
આજે જેના ઘરમાં ધન ઘણું છે તે સુખે સૂઈ શક્તા નથી. તેના મગજ ઉપર ખૂબ ચિંતા રહે છે. ગઈ કાલના પેપરમાં હતું ને કે આવતી કાલથી વૈભવશાળી મકાનની તપાસ કરવામાં આવશે. ધનની અને મોટા મોટા આલેશાન ફલેટની શું વ્યવસ્થા કરવી? ચોપડા કેવી રીતે તૈયાર તેની ચિંતામાં બિચારા સુખે ખાતા પણ નથી ને સૂતા પણ નથી. આ છે તમારી દશા! (હસાહસ) છતાં જીવને મોહ મુકાતા નથી. જેને ચાર પાંચ દીકરીઓ હોય તેના મા-બાપને પણ ઊંઘ આવતી નથી. દીકરી મોટી થાય એટલે મુરતિયે શોધવાની ચિંતા થાય છે. પરણવીને સાસરે મોક્લી દીધે ખ્યાલ નથી થઈ જવાતું. પરણાવ્યા પછી દીકરી હસતી ઘેર આવે તે મા-આપને શાંતિ રહે છે. અને રડતી આવે તે માબાપનું હૈયું જલતું રહે છે. સારું ઘર જોઈને પરણાવે પણ પછી કંઈક જુદું જ નીકળે છે. ઘણી જગ્યાએ આવું જોવા મળે છે. એકનું ઠેકાણું માંડ કરીને પત્યું ત્યાં બીજીને પરણાવવાની ચિંતા. એમ એક પછી એક તૈયાર હોય છે. પરણાવ્યા પછી એના આણા અને જીયાણુની ચિંતા થાય છે. તે જ સ્વભાવને જમાઈ મળે છે. ઘરે આવે ને બરાબર ન સચવાય તે એને પિત્તે જાય એટલે બધા ફફડે. દીકરી મોટી થઈ છે. લગ્ન લેવા છે પણ પૈસા ન હોય તે પણ કેટલી ચિંતા થાય છે. આ છે તમારે સંસાર. તમારી ચિંતા તમે જાણે છે, અનુભવે છે છતાં હજુ સંસારમાંથી કંટાળે નથી આવતું. ધન્ય છે તમને ! (હસાહસ).
હવે ચે જેના ઘરમાં સાપ નીકળ્યું હોય તે પણ સુખે સૂઈ શકતું નથી. મુંબઈમાં તે પથ્થરના મકાનમાં સર્પ ભરાઈ જવાની ચિંતા ઓછી રહે. પણ દેશમાં માટીના ઘર હોય, લીંપણ કરેલા હાય, કાઠીઓ હોય, તેવા ઘરમાં રાત્રે સર્પ નીકળે. નજરે જોયો છે પણ કોઠી પાછળ દરમાં ભરાઈ ગયે છે. ખૂબ તપાસ કરી પણ સર્પ જડતું નથી. કોઈ કહે ભાઈ સાપ મામા કહેવાય. નાગમામાની આડી વાળી. એ આપણને કંઈ નહિ કરે. નિરાંતે સૂઈ જાવ. તે ઊંઘ આવશે ખરી? મનમાં ભય રહે કે આમથી સર્પ આવશે કે આમથી આવશે? સુખે ઊંઘ આવતી નથી. નાગમામાની આડી વાળી કહે પણ જે સાણસામાં આવી જાય તે? બેલ ને! તમે દયાવાન છે. સર્પને
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૦.
શારદા સાગર
મારી ન નાંખે પણ સાણસામાં આવી જાય તે “સામી વાડી” વાડીમાં દૂર જઈને મૂકી આવે, આ સાપ તે સારે, વૈર હોય તો કરડે અને વૈર ન હોય તો ઘસ્માં રહેવા છતાં પણ ન કરડે. કદાચ કરડે ને આયુષ્ય લાંબુ હોય તે કઈ પ્રયોગ દ્વારા ઝેર ઊતરી જાય ને માણસ જીવી પણ જાય. પણ અનંતકાળથી છળ-કપટ દગા-અન્યાય-અનીતિ–અધર્મ કરીને પાપરૂપી સર્પો ઘરમાં રાખ્યા છે તેની ચિંતા થાય છે? આ પા૫ રૂપી સર્પો મારા ઘરમાં છે તે મારું શું થશે? એ ચિંતામાં કદી ઊંઘ ઊડે છે ખરી? આ પાપરૂપી સાપને દૂર કરવાની જરૂર છે.
પેલા ડેસીમા તે ઊંઘી ગયા. પણ દીકરાના મનમાં પાપ છે એટલે ઊંઘ આવતી નથી. માને ઘસઘસાટ ઊંઘતી જોઈ દીકરાને લાગ મળી ગયે. માતાને ભર ઊંઘમાં એકલી નિરાધાર મૂકીને રવાના થઈ ગયે. ડેસીને મૂકી આવ્યાનું કેઈના આવ્યાનું કેઈના દિલમાં દુઃખ ન થયું. સવાર પડતાં ડોસીમા જાગે છે. દીકરો બાજુમાં સૂતે હતો. પિતાના દીકરાને ન જોતાં માજીને ફાળ પડી. અંગ ધ્રુજવા લાગ્યું. પરાણે પુત્રને બૂમ મારે છે પણ જવાબ મળતો નથી. છેવટે ડોસીમા ધર્મશાળાના પટ્ટાવાળાને પૂછે છે ભાઈ ! મારા દીકરાને ? ત્યારે તે કહે-તમારા પુત્રને હું ઓળખતું નથી પણ પરેઢીયે એક યુવાન છોકરાને મેં જાતે જ છે. પણ કયાં ગયે તે મને ખબર નથી. થડી વાર આજુબાજુમાં શોધ કરી પણ દીકરાનો પત્તો ન પડે. ડી વાર રાહ જોઈ પણ પુત્ર ન આવ્યું એટલે ડેસીમા બધે ભેદ સમજી જાય છે. તેને ઘણે આઘાત લાગે છે. ખૂબ કપાંત કરે છે. તેને યાદ આવ્યું કે જે પુત્ર અને પુત્રવધુઓના મોહમાં પડી સીમંધર સ્વામીના દર્શન પણ ખેયા તેમણે મને આ દગો કર્યો ? અંતે ભાન થયું. વિલાપ કરતાં કરતાં ત્યાં ને ત્યાં માજીનું પ્રાણપંખેરું ઊડી જાય છે. જેને આ તમારે સંસાર ! આવા તે ઘણું દાખલા છે. જતાં જતાં ડેસીના મુખમાં વચને નીકળી ગયા કે પુત્ર અને પુત્રવધુઓનું કલ્યાણ થજે. પણ ખરું કલ્યાણ કેનું?
शिवमस्तु सर्व जगतः, परहित निरता भवन्तु भूतगण । . दोषाः प्रायान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः॥ - આ ભાવના જેની રગેરગમાં વણાઈ ગઈ છે તેનું જરૂર કલ્યાણ છે. ઘરના એકાદ વ્યકિતનું નહિ, સ્વજનેનું નહિ, પણ વિશ્વના તમામ નાના મોટા દરેક પ્રાણીઓનું કલ્યાણ વાંચ્છનારનું જરૂર કલ્યાણ થાય છે.
બંધુઓ! તમારા મહાન પુણ્યદયે તમને આવી અપૂર્વ જિનવાણીનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જિનવાણીનું પાણી કષાયનું શમન કરે છે. જિનવાણીનું પાન કરનાર આત્મા અપૂર્વ શીતળતા અનુભવે છે. અમૃતથી પણ અદ્દભુત એવી મીઠી મધુરી સર્વજ્ઞ ભગવંતની વાણી ચંદન સમાન શીતળતાને પ્રાપ્ત કરાવે છે. ચંદનને
Page #70
--------------------------------------------------------------------------
________________
શારદા સીગર
૩૧.
ટુકડો ઘસાતાં ઘસાતા પણ સુવાસ ફેલાવે છે. તેમ જિનવાણીનું પાન કરતાં કરતાં આત્મામાં અપૂર્વ સૌરભ પ્રસરી જતાં દિલ મહેંકી ઊઠે છે.
એવી અપૂર્વ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન જેનું નામ મહા નિર્ગથિય અધ્યયન છે. જેમાં શ્રેણીક રાજા અને અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે તે શ્રેણીક રાજા કેવા હતા ?
पभूय रयणो राया, सेणि ओ मगहाहिवो । विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिंसि चेइए ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨ શ્રેણીક રાજાને ત્યાં ઘણુ રત્નો અનેક પ્રકારના છે તે વાત આપણે ગઈ કાલે કરી ગયા છીએ. સંપત્તિની સીમા ન હતી. મહા વૈભવશાળી અને સુખી રાજા હતા.' તેવા રાજા ફરવા માટે મંડીકુક્ષ બગીચામાં જવા માટે નીકળ્યા. રાજા પાસે ઘણાં રત્ન છે પણ સમ્યકત્વ રત્ન સિવાયના બધા રને ઝાંખા છે.
“અંક રહિત સબ શૂન્ય વ્યર્થ જે નેત્રહીન કે વ્યર્થ પ્રકાશ, વર્ષા વિનાભૂમિ મેં બેટયા, બીજ વ્યર્થ પાતા હે નાશ. ઉસી જાતિ સમ્યત્વ બિના હૈ, જપ તપ કષ્ટ કિયા બેકાર, કભી ન ઉત્તમ ફલ દેતી હૈ, મિલતા કભી ન સુખ ભંડાર.”
એકડા વિનાના મીંડાની હારમાળાની કિંમત નથી. નેત્ર વિનાના અંધ માનવને ટયુબ લાઈટને પ્રકાશ નકામે છે. વરસાદ વિનાભૂમિમાં વાવેલું બીજ નકામું થઈ જાય છે. તેમ સમ્યકત્વ વિના કરેલી કરણીનું જોઈએ તેવું ફળ મળતું નથી. ટૂંકમાં પુણ્ય બંધાય છે પણ કર્મ નિર્જરા થતી નથી.
શ્રેણીક મહારાજા બગીચામાં ગયા ત્યારે તેમની પાસે સમ્યકત્વ રત્ન ન હતું. તેઓ પિતે બૌદ્ધધમી હતા. મિયાદષ્ટિ હતા. પણ તેમની રાણી ચેલણ સમ્યકરષ્ટિ હતા. આ ઉત્તમ સ્ત્રીરત્ન તેમના ઘરમાં હતું. શ્રેણીક રાજા સર્વ પ્રથમ વણીક પુત્રી નંદાને પરણ્યા હતા. જ્યારે શ્રેણીકના પિતા પ્રસેનજિત રાજાએ તેમને રાજ્યમાંથી વિદાય કર્યા ત્યારે શ્રેણીક ફરતા ફરતા બેનાતર નગરમાં આવેલા અને ધનાર હ શેઠને ત્યાં રહેલા તે ધનાવાહ શેઠની પુત્રી નંદા સાથે તેમનું લગ્ન થયેલું. અને ધનાવાહ શેઠને ત્યાં રહ્યા છે. નંદા ગર્ભવતી થાય છે. આ તરફ પ્રસેનજિત રાજા બીમાર થયા ને અંતિમ સમય નજીક આવતે જાણી પુત્ર શ્રેણીક યાદ આવે છે, ૯ પુત્રોમાં પાણી નથી. બધા કરતા શ્રેણીક અતિ બુદ્ધિવાન અને વિનયવાન હતો. અરેરેએ પુત્રને મેં હાથે કરીને દૂર કર્યો. કયાં હશે એ મારો લાડકવાયો ! શ્રેણીક દૂર હતું પણ તેના ગુણોને કારણે પિતાના હદયમાં વસી ગયું હતું. તેના શોધ કરવા માણસો મેકલે છે. શ્રેણુકને ખબર પડી
Page #71
--------------------------------------------------------------------------
________________
૩ર.
શારદા સાગર
પિતાજી બિમાર છે. પિતાજી બિમાર હોય તે આ સમયે તેમની સેવામાં હાજર રહેવું જોઈએ. સસરાના ઘરમાં જઈ પાટડા ઉપક્ષ એક શ્લેક લખે. તેમાં પોતાના ગામનું નામ, તેમજ તું જેવા તેવાને નથી પરણી પણ જાતિવતને પરણી છે. બિબિસાર મારું નામ છે. આ પ્રમાણે ભાવાર્થ સમજાય તેવેલેક-લખી પિતાના સસરાને કે નંદાને કહ્યા વગર રવાના થઈ ગયા. શ્રેણુકના ગયા પછી અભયને જન્મ થયેલ છે. અભયકુમાર માતાના ગર્ભમાં હતું ત્યારે માતાને ગર્ભમાં આવેલા જીવના પુણ્ય પ્રભાવથી એ દોહા ઉત્પન્ન થયે હતું કે હું એક મહાન હાથી પર સવાર થઈને જનતામાં ધન દાન આપીને અભયદાન આપું. આ દેહદ નંદાના પિતાએ પૂરો કર્યો ને પછી અભયને જન્મ થયો છે તેથી તેનું નામ અભયકુમાર રાખ્યું હતું. તમે ચેપડામાં લખે છે ને કે અભયકુમારની બુદ્ધિ મળજે. હવે તે અભય કેવો છે તે જુઓ. અભયકુમારની બુદ્ધિ માંગે છે પણ તેના જેવા ગુણ કેળવ્યા છે? પહેલા તેના જેવા બને પછી તેની બુદ્ધિ માંગ.
અભયકુમાર બાર વર્ષને થયે. એક દિવસ ગેડી દડે રમી રહ્યા છે. રમતાં રમતાં એક ડોસીની છાતીમાં બેલ વાગ્યો એટલે કહે છે ને બાપા! જરા ઓછું જેર કર. ડેસીમાના આ શબ્દો સાંભળીને અભયકુમારને ચાનક લાગી. મને ન બાપો કહે જ કેમ? ક્ષત્રીયનું બીજ છે. તેનું લોહી ઉકળી ગયું. રડતો રડતો માતા પાસે આવીને પૂછે છે આ ! મારા પિતાજી કેણ છે? ને તે કેમ દેખાતા નથી? નંદા સાંભળતા જ રડી પડી. ને તે જાણતી નથી કે તેઓ ક્યાં ગયા છે. એટલે શું કહે? ડેસીનું વચન અભયકુમારના હૃદયમાં તીરની જેમ ખૂંચવા લાગ્યું. વચન વચનમાં ફેર છે. વચન કેવું કામ કરે છે – વચન વદે સજજન, વચન વડે દુર્જન, વેણુ કવેણુમાં મોટું અંતર છે. સજજન વેણુ હૃદય ઠારે, દુર્જન વેણુ હૃદય બાળે વેણુ કવેણુમાં મોટું અંતર છે. દ્રૌપદીએ વેણુકાયા અંધ જાયા,અંધહુઆ, કુરૂક્ષેત્રે જંગહુઆ-વેણુકવેણુમાં....
સારું વચન માણસનું હૃદય ઠારે ને ખરાબ વચન માણસને ઊભે બાળી મૂકે છે. ભગવાન કહે છે “તને બેલતા આવડે તો બેલ નહિતર મૌન રહેજે, પણ કવેણ બેલીશ નહિ.” મધુર વચન બોલવામાં પૈસા આપવા પડતા નથી. દુર્યોધન પાંડના મહેલે આવતું હતું ત્યાં એવી રેશની કરી હતી કે જાણે પાણી ભર્યું હોય તેવું દેખાય. પાણી છે એમ માનીને દુર્યોધને છેતીયું ઊંચું લીધું. આ દ્રૌપદીએ જોયું ને બેસી ગયા “કે નથી દેખાતું આ પાણી છે કે દેશની ! અંધાના જાયા અંધા જ હોય ને” આ એક વચનને ખાતર મોટું મહાભારત રચાઈ ગયું. લાખો માણસોની કતલ થઈને લેહીની નદીઓ વહી એક વચનને કારણે ને?
અહીં પણ શું બન્યું? અભયકુમારને ડેસીમાએ મહેણું માર્યું –નબાપ કહ્યો. એ સહન ન થયું. માતા પાસેથી જવાબ ન મળે. એટલે ફાસો ખાઈને મરવા તૈયાર થયો.
Page #72
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર
૩૩
માળીયા ઉપર ચઢી પાટડા ઉપર દેરડું બાંધવા જાય છે ત્યાં પેલે શ્લોક વાંચે ને થયું કે નકકી આ મારા પિતાએ લખ્યો લાગે છે. દોરડું છોડી નીચે ઉતર્યો. નંદાને કહે છે માતાજી! ચાલો, હવે આપણે અહીં રહેવું નથી. વાત એમ બની હતી કે શ્રેણુક પિતાજી પાસે ગયા. પિતાજીના મૃત્યુ પછી રાજ્ય તેમને મળ્યું. રાજ્ય સુખમાં નંદાને ભૂલી ગયા. એવા સુખમાં પડી ગયા કે પોતાને દુઃખમાં દિલાસો દેનાર નંદાને તદન વિસરી ગયા.
બંધુઓ! જુઓ, તમારે સંસાર કેવો છે. શ્રેણીક રાજા જેની સાથે વર્ષો સુધી રહ્યા તેને પણ ભૂલી ગયા. આવા સંસારને વળગવા જેવું નથી. માટે તેનાથી પર બને, સ્વભાવમાં આવે. અભય કહે છે માતા! ચાલે. નંદા કહે-કયાં? તે કહે છે પિતાજી તને પરણીને ભૂલી ગયા છે ત્યાં લઈ જાઉં. એ પિતાજીને પણ બતાવી દઉં. સંભાળવાની, ત્રેવડ નહોતી તે શા માટે પરણ્યા? જુઓ, આ શ્લોક પાટડામાં લખ્યો છે. નંદાને લઈને અભયકુમાર આવે છે. ગામ બહાર બગીચામાં નંદાને છૂપી રાખી. પોતે ગામમાં ગયે. બરાબર એ અરસામાં શ્રેણીક રાજાને ૪૯ પ્રધાને ઉપરી મહામંત્રી બનાવે છે, તેની પરીક્ષા કરવા માટે એક કીમિયો રચે છે. ચાર પાંચ હાથ ઊંડે ફે બનાવ્યો છે. તેમાં રાજાની વીંટી નાંખી છે. હવે કોઈએ વાંકા વળવાનું નહિ. અંદર ઉતરવાનું નહિ ને કૂવાના કાંઠે ઊભા ઊભા વીંટી લાવી આપે તેને મહામંત્રીનું પદ મળે. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે. પણ કોઈ વીંટી કાઢી શકતું નથી. અભયકુમાર ફરતે ફરતે ત્યાં જાય છે. બધી વાત જાણે લીધી. એ કહે છે આમાં કઈ મોટી વાત છે. લાવે, હું વીંટી કાઢી આપું. તેણે વીંટી ઉપર લીલું છાણ નાંખ્યું એટલે વીંટી તેમાં એંટી ગઈ. પછી ઘાસ સળગાવીને તેના ઉપર નાંખ્યું એટલે છાણ સૂકાઈને પાકું છાણ થઈ ગયું. પાણીની હેલો મંગાવી કૂવામાં નંખાવી એટલે પાણીના હડસેલાથી છાણું તરીને ઉપર આવી ગયું ને પાણીના જોરથી છાણું બહાર આવ્યું. વીંટી લઈને રાજાના હાથમાં આપી. તેની બુદ્ધિ જોઈ રાજા ચકિત થઈ ગયા. અભયકુમારને ઊંચકી લીધે ને પૂછે છે ધન્ય છે દીકરા ! તારી ઉંમર નાની છે પણ બુદ્ધિ મેટી છે. ધન્ય છે તારા માતાપિતાને! તું કઈ માતાને જાયે છે? તારા પિતા કોણ છે? તું કયા ગામને છે? ત્યારે કહે હું બેનાતટથી આ છું. નામ સાંભળીને તરત જ શ્રેણીકને યાદ આવ્યું. પોતે ત્યાં નંદાને પરણ્યો છે, નંદા તેને યાદ આવી. પૂછે છે દીકરા! તારું નામ શું? ત્યારે અભય કહે છે તમારે નામનું શું કામ છે? ત્યારે પૂછે છે એ ગામમાં ધનાવાહ શેઠ રહે છે તેમને તું ઓળખે છે? તે કહે છે હા. એ તો મારા નજીકના સગા છે, તેમને નંદા નામની એક દીકરી છે ને? તે અભય કહે હા, નંદાને તે હું ખૂબ વહાલું છું. તે પૂછે છે તેને એક બાળક છે ને? તે કહે-હા. એક દીકરે છે, એ કેટલો છે? તે કહે મારા જેટલો છે. તેનું નામ શું છે? અભય. તે રૂપેરશે કે છે? તે કહે-મહારાજા! મારા જેવો જ છે. કેપી ટુ કપી. જરા ય ફેર નહિ. રૂપે-રગે-ઊંચ-નીચે–જા-પાતળે બધી રીતે
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સાગર,
મારા જેવો જ છે. (હસાહસ). આની બુદ્ધિ-ચતુરાઈ જોઈ રાજા સ્તબ્ધ બની ગયા. બાર બાર વર્ષોથી જેની સંભાળ લીધી નથી. હવે સાસરે કયા મોઢે જવું! વિચારમાં પડી ગયા.
શ્રેણીક કહે છે બેટા! તને જોઉં છું ને મારું લોહી ઉછળે છે. એ નંદાને અહીં લઈ આવને !” ત્યારે અભય કહે તમને ત્રેવડ નથી તે મને કહે છે? (હસાહસ). રાજા તો છોકરાને જવાબ સાંભળી છક થઈ ગયા. અભય કહે હમણાં જ લઈ આવું. ચિંતા ન કરે. તે ગયે બગીચામાં, માતાને કહે-ચાલે બા. માતાને ખભે બેસાડીને લાવ્યું. નંદાને જોઈને રાજા પગમાં પડી ગયા. હે નંદા ! મને માફ કર. તને પરણીને હું ભૂલી ગયે. મારા જેવો અધમ કેણ? મારો દીકરો કયાં? નંદા કહે-આ જ તમારે દીકરો છે. પછી અભય પિતાજીના પગમાં પડે છે.
ક્ષત્રિયના બચ્ચા પિતાના પરાક્રમથી ઓળખાય. સામેથી એમ ન કહે હું તમારો દીકરો છું. લવ-કુશ રામચંદ્રજી સાથે યુદ્ધ ચઢયા હતા. તે પણ પોતાના પિતાજી પાસે સામેથી નહેતા ગયા. આ રીતે નંદાનું લગ્ન શ્રેણીક રાજા સાથે થયેલું.
હવે બીજી ચેલણા રાણીને શ્રેણીક રાજા કેવી રીતે પરણ્યા છે તે હું કહું શ્રેણીક મિથ્યાષ્ટિ અને ચિલ્લણ સમકિતદષ્ટિ, બંનેને મેળ કયાં બેસે ? ચેડા મહારાજા પિતાની પુત્રીને જેન ધમી સિવાય બીજાને પરણાવે નહિ. પણ આ બન્યું કેમ? એક વખત શ્રેણીક મહારાજા છત્રપલંગમાં પોઢયા હતા. સવાર પડી. રાજસભામાં જવાને ટાઈમ થયો. સભા ભરાઈ ગઈ. પણ રાજા આવ્યા નહિ એટલે અભયકુમાર આવ્યા. આજે બાપુજી હજુ કેમ નથી આવ્યા ત્યારે રાણી કહે છે એ તો હજી સૂતા છે. અભય જઈને જગાડે છે ત્યારે શ્રેણીક હાથમાં તલવાર લઈને અભયકુમારને મારવા તૈયાર થાય છે. તેં મારું સુખ લૂંટી લીધું. હવે તને જીવતો ન મૂકું. ત્યારે અભય કહે છે શેનું સુખ? મને વાત કરે. ત્યારે કહે છે હું સુજયેષ્ઠા સાથે પરણ્ય ને તેની સાથે હું આનંદથી રહેતું હતું. તેં મારી મજા બગાડી નાંખી ત્યારે અભય કહે છે પિતાજી! ચિંતા ન કરે. આ તો તમને એક સ્વપ્ન આવ્યું હતું. હવે હું તમારા સ્વપ્નને સાકાર બનાવી આપીશ. શત કરી. મહારાજા સભામાં આવ્યા.
બુદ્ધિશાળી અભય ચેડારાજાના રાજ્યમાં જાય છે ને ત્યાં ચેડારાજાની પુત્રીઓનું શ્રેણીક રાજા તરફ મન આકર્ષાવવા પ્રયત્ન કરે છે. પોતે મહાન શ્રાવક છે તેમજ શ્રેણીક રાજા જૈન ધર્મના મહાન પિપાસુ છે તેવી પ્રતિભા કરાવી. તેથી સુષ્ઠાનું મન લલચાયું. તે વાત ચલ્લણ જાણતી હતી. છેવટમાં બે બહેને નકકી કરે છે ને શ્રેણીકને પરણવા પિતાથી ખાનગી તૈયાર થાય છે. તેથી અભયની બતાવેલ સુરંગ' પાસે જાય છે. શ્રેણીકને રથ આવતા શેડી વાર લાગી તેથી સુજા રત્નને ડઓ ભૂલી ગઈ હતી તે લેવા ગઈ. અને પાછળ શ્રેણીક આવ્યા ને ચેલણાને રથમાં બેસાડી. રથ ઉપડે છે. ચેલ્લણ વાત
Page #74
--------------------------------------------------------------------------
________________
શારા સરઘ
૩૫
કરવા જાય છે કે મારી બહેન આવે છે ત્યાં તે રથ ક્યાં ક્યાં પહોંચી ગયો. આ વાત ખૂબ લાંબી છે પણ ટાઈમ થયો છે તેથી ટૂંકમાં ચલ્લણના લગ્ન આ રીતે થયા છે તે ટૂંકમાં રજૂ કર્યું તેવા ચલણજી પરણીને આવ્યા. રાત પડી એટલે કહે છે સ્વામીનાથ! આપણે કઈ બાજી રમીશું? ત્યારે શ્રેણીક કહે છે કે સોગઠાબાજી રમીએ. ત્યારે ચલણ કહે છે નહિ સ્વામીનાથી આપણે જ્ઞાનબાજી રમીએ. જ્ઞાનબાજી કોને કહેવાય એ પણ શ્રેણુકને ખબર ન હતી. એટલે કહે છે જ્ઞાનબાજી કઈ? ત્યારે ચેલ્લણ કહે છે જ્ઞાનચર્ચા કરીએ. તમે મને પ્રશ્ન પૂછે. હું તમને પૂછું. ત્યારે શ્રેણુક કહે પહેલાં તમે પૂછે તમારી ચિલણાએ પરણ્યાની પ્રથમ રાત્રે તમને આમ કહ્યું હશે ને? (હસાહસ) ચેલણ કહે
સ્વામીનાથ! જિનશબ્દની વ્યાખ્યા કરે. ત્યારે શ્રેણીક કહે છે અરે ચેલણ ! હું મગધ દેશને અધિપતિ છું. તું આ મામૂલીક પ્રશ્ન મને પૂછે છે? જિન એટલે પ્રેસ અને ઘેડા ઉપર નાંખવાની ગાદી પણ જિન કહેવાય શ્રેણુકને જવાબ સાંભળીને ચેલણનું મુખ પડી ગયું. આનંદ ઊડી ગયે. સ્વામીનાથી તમે જેન નથી. જેન હોય તે જિન શબ્દને અર્થ આ ન કરે. ઘણી વખત બંને જણા ધર્મમાં રસાકસી કરે. શ્રેણુક કહે મારો બૌદ્ધ ધર્મ સાચે છે. ને ચેલણ કહે મારે જેન ધર્મ સાચે છે. શ્રેણીક કહે તારા ગુરૂ તો ગંદા ગેબરા છે. મેલા કપડાં પહેરે છે. ત્યારે જેની હાડમીજામાં જૈન ધર્મને રંગ છે તેવી ચેલ્લણા કહે છે સ્વામીનાથ! મને જે કહેવું હોય તે કહે પણ મારા ધર્મને કે ધર્મગુરૂને ન કહો. મારાથી સહન નહિ થાય. મારા ગુરૂના અવર્ણવાદ હું સહન નહિ કરી શકું. બેધડક કહી દીધું. એમ વિચાર ન કર્યો કે રાજાને કંઈ કહીશ ને મને નહિ બેલાવે છે? કાઢી મૂકશે તે?
બંધુઓ ! ધર્મ માટે આવું ઝનૂન જોઈએ. ખમીર જોઈએ. તમને જેમ તમારી પેઢી, પત્ની અને પૈસા વહાલા છે તેનાથી પણ અધિક દેવ-ગુરૂ અને ધર્મ વહાલા હેવા જોઈએ. તે જ ધર્મ ટકી શકશે. ચેલણાએ નિશ્ચય કર્યો કે જેને પરણીને આવી છું તે મારા પતિને ગમે તેમ કરીને જેને ધર્મ પમાડું તે જ હું સાચી પત્ની છું. ચેલ્લણએ પતિને ધર્મ પમાડવા માટે કેટલા પ્રયત્ન કર્યો છે. હવે રાજા મંડીકક્ષ બગીચામાં જશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન - ૫ અષાડ વદ ૭ ને સોમવાર
તા. ૨૮-૭-૭૫ અનંત કરૂણાનિધિ, ભવના ભેદક, મોક્ષ માર્ગના પ્રરૂપક એવા શાસનપતિ વીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિધાંત આ સિદ્ધાંતની વાણીમાં જેને એક વખત યથાર્થ શ્રધ્ધા થઈ જાય તેના ભવને બેડે પાર થઈ જાય. એવી આ વચના
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૬
શારદા સાગર
મૃતમાં શક્તિ રહેલી છે. પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં શેષકાળ પધાર્યા તે સમયે હસ્તિપાળ રાજાએ પ્રભુને ખૂબ ભાવભરી વિનંતી કરી. હે કરૂણાના સાગર. આ ચાતુર્માસ પાવાપુરીમાં કરી મને પાવન કરે. હસ્તિપાળ રાજા, તેમની રાણીઓ, અને સમસ્ત પરિવાર-પ્રજા સહિતની વિનંતીને માન્ય કરી, છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. આસો વદ ચૌદશ ને અમાસના દિવસે નવમલી અને નવ લચ્છી એમ અઢાર દેશના રાજાઓ છઠ્ઠ પૌષધ કરીને પ્રભુની સામે બેસી ગયા, તે સમયે પ્રભુએ અંતિમ દિવ્ય દેશના ઉત્તરાધ્યયન સૂત્ર પ્રકાશ્ય. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયન રૂપ છત્રીસ શિખામણ આપી.
તે ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન મહાનિર્ચથીક નામનું છે. જેમાં શ્રેણક મહારાજા અને અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. એ મહામુનિ ખૂબ પ્રભાવિક છે. સાચા સંતની સામે જઈને બેસીએ તો ય આપણા હદયનું પરિવર્તન થઈ જાય આવા મહામુનિના સમાગમથી શ્રેણીક રાજાના જીવનનું પરિવર્તન થવાનું છે.
पभूय रयणो राया, सेणिओ मगहाहिवो, ॥ विहारजत्तं निज्जाओ मंडिकुच्छिसि चेइए ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨ જેને ત્યાં બહ મૂલ્યવાન ઘણા પ્રકારનાં ઘણાં રત્ન છે. એવા રત્નેને સ્વામી વિહારયાત્રા કરવા ઘરેથી નીકળે. વિહાર યાત્રા એટલે અમારા જે પગપાળા વિહાર નહિ પણ ફરવા માટે બગીચામાં જતા હતા. આજે મનુષ્ય બગીચામાં ફરવા શા માટે જાય છે? મનની અશાંતિ દૂર કરી શાંતિ મેળવવા માટે ને? શ્રેણુક રાજા પણ શાંતિ મેળવવા માટે બગીચામાં જાય છે. જ્યારે બગીચામાં ગયા ત્યારે તેમની પાસે સમ્યકત્વ રત્ન ન હતું. જિનવાણી પ્રત્યે શ્રધ્ધા ન હતી. સમ્યકત્વ પામ્યા પછી આત્માને ઝળકાટ કઈ જુદે જ હેય છે.
દેવાનુપ્રિયા સમ્યકૃષ્ટિ આત્મા સંસારમાં રહેવા છતાં નિરંતર શું વિચારે? મહાન પુણ્યોદયે મને આ માનવભવ પ્રાપ્ત થયો છે. મોક્ષની સાધના આ માનવભવ સિવાય બીજે ક્યાંય થઈ શકતી નથી. એટલે તે જીવને મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી કઈ વસ્તુની ઈચ્છા થતી નથી. એના જીવનનું ધ્યેય મેક્ષ સિવાય બીજું કંઈ ન હેય. તે બસ, એક જ વિચાર કરે કે અનંતકાળથી કર્મને વશ થયેલો મારો આત્મા ચાર ગતિ,
વીસ દંડક અને ચોર્યાસી લાખ છવાયોનિમાં જન્મ મરણને ત્રાસ વેઠી રહે છે. હવે એ જન્મ મરણના ત્રાસને નાશ કરવા માટે આપણે તારણહાર સદ્દગુરૂના શરણે જવાનું છે. જીવને તારનાર કેણ છે? દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તારનાર છે ને? તે આપણે સર્વ પ્રથમ તેમના ગુણોનું અને ઉપકારનું પણ જ્ઞાન મેળવવું પડશે.
Page #76
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
(૩૭
જિનેશ્વર ભગવતે આપણને મેક્ષ માર્ગ બતાવનારા છે પણ એ માર્ગ બતાવનારની કિંમત કોને હોય? જે આત્મા ભવાટવીમાં ભૂલ પક્ષે હોય અને જ્યાં ત્યાં રખડી હેરાન-પરેશાન થયેલ હોય તેને ને? તેવી રીતે જ્યારે જીવને એમ લાગે કે હું આ ભયાનક ભવનમાં અનાદિકાળથી ભૂલે પડો છું. નરકતિર્યંચ આદિ દુર્ગતિઓના ત્રાસ વેઠીને કંટાળી ગયે છું. હવે આમાંથી મારે છૂટકારો થાય તે સારું. આ જેને ભાવ આવે તેને માર્ગદર્શકની કિંમત હોય. તમારા મહાન પુણ્યદયે મોક્ષ માર્ગના બતાવનારા સદ્દગુરૂઓ મળી ગયા છે. મોક્ષ માર્ગની ચાવી બતાવનારા આગમો અને સદ્દગુરૂઓની તમને કેટલી કિંમત છે? એ મળ્યા તેને તમારા દિલમાં આનંદ છે? એમના ઉપકારોનું વારંવાર સ્મરણ કરે છે? આ મોક્ષ માર્ગ બતાવનારા સદગુરૂઓ અને આગમ મને ન મળ્યા હોત તો મારું શું થાત? દિલમાં એવા ભાવ આવે છે ખરા?
ભવ રૂપી કુપમાં પડતા બચાવી સદ્દગતિના માર્ગે ચઢાવનાર મારા પરમોપકારી ગુરૂદેવના હું કયા શબ્દોમાં ગુણ ગાઉં? હું તેમની શું સેવા કરું? એમની કઈ રીતે ભકિત કરું? આ ભવસમુદ્રમાં ડૂબકી ખાતાં એવા મને જાણે આ સશુરૂ રૂપી જહાજ મળી ગયું. હવે એ જહાજને નહિ છોડું. એમનું શરણું ગ્રહણ કરીને ભવસાગર તરી જાઉં? એવા ભાવ આવે છે ખરા? કોઈ હળુકમી જીવને આવા ભાવ આવતા હશે. બાકી તે ભેગના ભિખારીએ ભગવાન પાસે પણ ભૌતિક સુખની આશાથી જાય છે. પણ વિચાર તે કરે કે વીતરાગ પ્રભુએ જગતના જીવોને છોડવાનો જે ઉપદેશ આપે એ વસ્તુઓ માંગવા વીતરાગ પાસે જવાય ખરૂં? માંગતા પણ કયાં આવડે છે? એક ભકતે ગાયું છે કેતમ કને શું માંગવું એ ન અમે જાણીએ, તમે જેને ત્યાગ કર્યો
એ જ અમે માંગીએ. રાજપાટ, વૈભવને તમે દીધા ત્યાગી, મોહ માયા છેડીને બન્યા વીતરાગીવીતરાગ પાસે અમે લાડી વાડી માંગીએ...તમે જેને ત્યાગ ...
કોઈ ગરીબ માણસ ચક્રવતિ પાસે જઈને કહે હું ખૂબ ભૂખે છું મને એક ટંક જમાડે. મહાન પુણ્યોદયે ચક્રવર્તિને ભેટે થયે પણ એણે માંગી માંગીને શું માંગ્યું? એક ટંકનું ભોજનને? એક ટંક જમવાથી કંઈ ભૂખ શેડી જ ભાંગવાની છે? કંઈ મૂલ્યવાન ચીજ માંગી હતી તે દરિદ્ર ટળી જાત. ચક્રવતિ પાસે તુચ્છ વસ્તુ માંગનારે મૂર્ખ જ કહેવાયને? તે જ રીતે ચક્રવતિને પણ ચક્રવર્તિ, દેના પણ દેવ, એવા દેવાધિદેવ પાસે ભૌતિક સુખ માંગવા જનારા બુદ્ધિશાળી કે મૂર્ખ બેલેને મારા વિર કેમ બોલતા નથી? (હસાહસ)
આ વીતરાગ પ્રભુના શાસનમાં જન્મેલા સાચા શ્રાવકના દિલમાં તે એવી જ રમણતા હોવી જોઈએ કે મારા ભગવાનને જે ગમે તે જ મને ગમે. ભગવાનને જે ન
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૮
શરદા સાગર
ગમે તે મને ન ગમે, ભગવાને–આશ્રવ–પાપ, વૈભવ અને ભેગને શત્રુ માનીને તેને ત્યાગ કર્યો અને સંયમ-તપ-સંવર-ધ્યાન આદિને મિત્ર માનીને તેમને અપનાવ્યા તે મારે પણ શત્રુઓને ત્યાગ કરે છે ને એ મિત્રને અપનાવવા છે. સાચા ભકતની એક જ ભાવના હોય કે ભગવાનના આદર્શો તે જ મારા આદર્શો. ભગવાનને જે માન્ય તે મને માન્ય. એવી ભાવના હોય તે જ ભગવાનને સાચે ભકત છે. ભગવાને ત્યાગમાં સુખ જોયું ને ભેગમાં દુઃખ જોયું તે તેના ભકતને પણ ત્યાગમાં સુખ અને ભોગમાં દુઃખ દેખાવું જોઈએ. તે આપણે ભગવાન જેવા બની શકીએ. બાકી જ આપણે ગાઈએ કે - પ્રભુ તારું ગીત મારે ગાવું છે, ભકિતના રસમાં મારે ન્હાવું છે. પ્રભુ તારું.... તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રઢ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે...પ્રભુ તારું ગીત મારે ગાવું છે. હે પ્રભુ! મારે તારા જેવું બનવું છે. પણ પ્રભુ જેવા ક્યારે બનાયે? આપણે તેમના જે ત્યાગ કરશું ત્યારે ને? તેના બદલે તમે તે જેને ભગવાને છોડયું છે તેને વળગી પડયા છે. પૈસા માટે પાગલ બન્યા છે. પૈસા મળતા હોય તે ભયંકર જોખમ ખેડવા પણ તૈયાર છે. કેઈની પાસે પૈસા માંગતા હે, રેજ ઉઘરાણી કરતા હો. તે દેણદાર કહે આજે રાત્રે અઢી વાગે મારા ઘેર આવજે. હું જરૂર પૈસા આપી દઈશ તે અઢી વાગે જવા પણ તૈયાર થઈ જાવ કેમ ખરું ને? -
આ શું બતાવે છે? આ જીવ અનાદિકાળથી “પકાર કંપનીને વિકસાવવા તેની પાછળ પડયો છે. પણ ભગવાન કહે છે એ “પકાર કંપનીને વિશ્વાસ ન કરીશ. છતાં આ જીવને તે પસાર, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા આ પ્રકાર કંપની મળી ગઈ એટલે બસ બીજા કોઈની જરૂર નથી. આજને માનવ એમજ માને છે કે પૈસા હશે તે પત્નીને રીઝવી શકીશ, પરિવારને રાજી રાખી શકીશ. પૈસા હશે તે મેટી પદવી પણ મળશે, ને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પણ યાદ રાખજો કે એ “પીકાર કંપની અને દેવાળું કઢાવનારી છે, પણ જેના શાસનમાં બતાવેલી કાર કંપની તમને મહાન સુખી બનાવશે. એ “પકાર કંપની કઈ છે એ તમે જાણે છે કે, હું જ કહી દઉં. પ્રતિકમણું, પચ્ચખાણું, પૌષધ, “પપકાર અને પંચ પરમેષ્ટીને જાપ આ “પકાર કંપનીના શેર હોલ્ડર બનશે તે તરી જશે. પણ પેલી “પકાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે ડૂબી જશે.
બંધુઓ! સૂર્યનું એક કિરણ ગાઢ અંધકારને નાશ કરે છે તેમ સમ્યકત્વ રત્ન જેને પ્રાપ્ત થઈ જાય, અરે સહેજ સમ્યકત્વને સ્પર્શ થઈ જાય તે પણ તેને સંસાર કટ થઈ જાય છે, તેને આ “પકાર કંપનીને મોહ રહેતું નથી. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ આચાર્ય ભગવાનની સ્તુતિ કરતાં શું કહે છે -
Page #78
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
त्वत्संस्तवेन भवसंतति सन्निबद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोक मलिनिलम शेषमाशु, सूर्यांशुभिन्नभिवशार्वंरमन्धकारम् ॥
૩૯
ભકતામર–ક્ષ્ાક ૭.
હે નાથ! તારુ સ્તવન કરતાં અનેક ભવમાં બાંધેલા પાપને એક ક્ષણમાં દેહધારી મનુષ્ય ક્ષય કરી નાંખે છે. કેવી રીતે ? તેા નીચેના પદ્મમાં કહે છે કે જેમ કાળા ભ્રમર જેવા ઘેાર અંધકાર લેાકમાં વ્યાપી ગયેા હાય પણ સૂર્યના કિરણા બહાર આવતા રાત્રીના ગાઢ અંધકારને ક્ષણવારમાં દૂર કરી નાંખે છે. તેવી રીતે આપણા જીવનમાં સમ્યક્ત્વ રૂપી સૂર્યના કિરણેા ફૂટશે તે આ ભવની પરંપરા ઊભી નહિ રહે.
હવે આપણી મુખ્ય વાત ઉપર આવીએ. શ્રેણીક રાજા પાસે બધા રત્ના હતા. પણ એક સમકિત રૂપ રત્ન ન હતું. સમકિત રત્ન સાચું રત્ન છે. ખીજા રત્ને નાશવંત છે. ચક્રવર્તિને ત્યાં ચૌદ રત્ના અને નવ નિધાન હૈાય છે. તેમાં સાત એકેન્દ્રિય રત્ના અને સાત પચેન્દ્રિય રત્ન હૈાય છે. તેમની સેવામાં કેટલા બધા દેવા હાજર રહેછે. આવે ચક્રવર્તિ જો ચક્રવર્તિપણામાં મરે તે નરકમાં જાય અને આ છ ખંડનું રાજ્ય છોડી દીક્ષા લે તે। મેક્ષ અથવા દેવલેાકમાં જાય. ચક્રવર્તી દીક્ષા લે અગર ચક્રવર્તીપણામાં મરી જાય તે આ ચૌદ રત્ના અને નવિનધાન તેના સતાના માટે તેના ઘરમાં ન રહે, ખૂબ વરસાદ પડે અને માકાર પાણી ચાલ્યુ જાય તેની માફ્ક બધી ઋદ્ધિ ચાલી જાય. તેના છોકરાએ એને રાકવા જાય, બધા પરિવાર રડે–ઝૂરે પણ એ કઇ રહે નહિ, એ તેા ચક્રવર્તિના પુણ્યનું હતું એટલે એ હતા ત્યાં સુધી રહે છે. તેમ તમે પણ યાદ રાખજો. ગમે તેટલું પાપ કરીને સતાનેા માટે ભેગુ કરે છે પણ એના પુણ્ય હશે તેા ભાગવી શકશે. તમે નથી જોતા. કંઇક છેકરાના ખાપ કરાડોની સંપત્તિ મૂકીને ગયા હેાય છે તેના દીકરાઓને નાકરીના પણ સાંસા છે. અને જેને માપ રાતી પાઇ મૂકીને નથી ગચે તેના દીકરાએ કરાડપતિ બની ગયા હૈાય છે. સોંપત્તિ ને વિપત્તિ તો પુણ્યપાપના ખેલ છે. ટૂંકમાં સમ્યકત્વ રત્ન જેવું એક-કણુ રત્ન દુનિયામાં નથી.
બંધુઓ! તમે પૈસા કરતાં સમતિ રત્નને શ્રેષ્ઠ માના છો? તમારા એક હીરા ખાવાઇ જાય તે તેને શેાધવા આકાશ પાતાળ એક કરે છે પણ સમકિત રત્નની પ્રાપ્તિ નથી થઈ તેને પ્રાપ્ત કરવા માટેની આટલી ચિંતા થાય છે! આજે તો સ્હેજ કંઇક થાય તા માતા-માવડીની માન્યતા કરવા જાય છે. સંતાન ન હેાય તો પણ માતાજીની બાધા રાખે. શું તમને દેવ-દેવીએ સુખ કે સંતાન આપી દેવાના છે! વિચાર કરો. અર્જુનક શ્રાવક, કામદેવ શ્રાવક, સુદર્શન શ્રાવક, આ બધા ગૃહસ્થ હતા ને ? પણ એમને સમકિત રત્ન સાચવવાની જેટલી કાળજી હતી તેટલી તમને છે? જેમ કેાઇ માણુસ કાડી સાથે અમૂલ્ય હીરા આપી દે તે! મૂર્ખ જ ગણાય ને ? તેવી રીતે સમ્યકત્વ રત્નને
Page #79
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જતું કરી મિથ્યા માન્યતામાં પડે છે તે તેના કરતાં પણ ડબલ મૂર્ખ છે. પૈષધ વ્રતમાં કામદેવ શ્રાવકની કેવી કસોટી થઈ. શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. છતાં તેમણે ધર્મની રક્ષા માટે શરીરની પરવા ન કરી. કેવી દઢ શ્રદ્ધા રાખીએ ત્યારે ભગવાને કામદેવ શ્રાવકનું ઉદાહરણ લઈને પિતાના સાધુઓને પણ કહ્યું કે કામદેવ જેવો શ્રાવક આટલો ધર્મમાં દઢ રહો તે તમારે કેટલા દઢ રહેવું જોઈએ.
આપણુ અધિકારના નાયક શ્રેણીક મહારાજાએ અનાથી નિગ્રંથ પાસેથી આવું ઉત્તમ રત્ન પ્રાપ્ત કર્યું હતું. જેના પ્રભાવે તે આવતી ચોવીસીમાં તીર્થકરનું પદ પામશે. પિતે ધર્મક્રિયાઓ કરી શકતા ન હતા પણ હું કયારે કરીશ તેવી તેમની નિરંતર ભાવના હતી. કેઈને દીક્ષા લેતા જુએ તે તેમની આંખમાં આંસુ આવી જતા કે મને આ અવસર કયારે પ્રાપ્ત થશે. જે ધર્મ કરે તેની શુદ્ધ હૃદયથી અનુમોદના કરતા હતા. આજે ધર્મક્રિયાઓ ઘણું થાય છે પણ સમજણ સહિતને શ્રદ્ધાપૂર્વક થાય તે જીવ થેડામાં ઘણે લાભ મેળવી શકે ભાવના શતકમાં કહ્યું છે કે -
બાલ તપસ્વી સહતે હૈ, જે કષ્ટ કરેડે વર્ષ મહાન, જિતને કર્મ નષ્ટ કરતે હૈ, ઉસ તપસે વહ નર અજ્ઞાન. જ્ઞાની જન ઉતને કર્મોક, ક્ષણમેં કર દે તે હે નાશ,
જ્ઞાન નિર્જરાકા કારણ હૈ, મિલતા ઇસસે મુકિત પ્રકાશ.”
અજ્ઞાની મનુષ્ય વર્ષો સુધી તપ કરે અને જ્ઞાની એક ઉપવાસ કરે તે તેના કરતા વધુ કર્મો ખપાવી શકે છે. જ્ઞાનીએ શ્વાસે શ્વાસે કર્મોને ખપાવે છે માટે સમજણ સહિત કરણી કરે. જદી કર્મ ખપી જશે.
શ્રેણીક રાજા તે મિથ્યાત્વી હતા પણ તેમની પત્ની ચેલણ ધર્મના રંગે રંગાયેલી હતી. શ્રેણીક રાજાને ધર્મના રંગે રંગવા ચેલણ રાણીએ ખૂબ મહેનત કરી છે. હું જેને પરણીને આવી છું તે મારે પતિ સમ્યષ્ટિ અને ધર્માત્મા બને તે મારું જીવન સફળ બને તેવી ઉચ્ચ ભાવના ચેલણ રાણુ સદા ભાવતા હતા. ત્યારે શ્રેણીક રાજાની ભાવના એવી હતી કે ધર્મને છોડીને આ રાણી મારી સાથે મોજમજા ઉડાવે તો કેવું સારું! આ રીતે બનેના વિચારોમાં ખૂબ ભિન્નતા હતી. એક બીજા પોતપોતાની વાતને સાચી ઠરાવવા વાદવિવાદમાં ઉતરી જતા. આ સાથે ચેલ્લણ રાણું પોતાની શ્રદ્ધામાં અડગ રહી નમ્રતાપૂર્વક રાજા ઉપર પોતાને ધર્મને પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા હતા. બીજા ઉપર ધર્મને પ્રભાવ પાડવા માટે નમ્રતા અને સરળતાની ખૂબ જરૂર છે. બળ જબરીથી કેઈના ઉપર ધર્મને પ્રભાવ પાડી શકાતું નથી. જે બીજા ઉપર ધર્મને પ્રભાવ પાડ હશે તે જીવનમાં નમ્રતા અને સરળતા લાવવી પડશે.
શ્રેણીક રાજા જેન ધર્મને હલકે પાડવા ચલણા સાથે વિવાદ કર્યા કરતા હતા.
Page #80
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૧
પણ ચલણે પિતાના ધર્મનું નીચું પડવા ન જ દે ને. એક વખત એ પ્રસંગ બની ગયો કે એક જૈન મુનિ ઈસમિતિ જોતાં જોતાં યત્નાપૂર્વક નીચી નજરે મહેલ પાસેથી ચાલ્યા જાય છે. તે સમયે શ્રેણક રાજા ચલણને બોલાવીને કહે છે જે તે ખરી. તારા ગુરૂ કેવા છે? મડદાલની માફક નીચી દષ્ટિ રાખીને ધીમે ધીમે ચાલ્યા જાય છે. એને કોઈ મારે તે પણ તેને સામને કરવાની પણ તેનામાં શકિત કયાં છે? આ પણુ ગુરૂ તે વીર હોવા જોઈએ. કારણ કે આપણે વીર છીએ. માટે ઢાલ તલવાર બાંધી ઘોડા ઉપર બેસી ફરનાર આપણા ગુરૂ હોવા જોઈએ.
બંધુઓ! જુઓ. ચેલણ રાણીમાં કેવું ખમીર છે. પિતાના પતિને કેવા જવાબ આપી દે છે. પિતાના ગુરૂનું અપમાન સહી શકયા નહિ એટલે રાજાને કહ્યું. સ્વામીનાથ ! આપ કહે છે તેવા મારા ગુરૂ કાયર નથી પણ શૂરવીર છે. હું એવા નમાલા ગુરૂની શિષ્યા નથી. મારા ગુરૂના પરાક્રમ સામે તમારા જેવા હજારો શૂરવીર પણ નમાલા દેખાશે. તમારા શૂરવીર યોદ્ધાઓ એક ભુજા બળથી દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને
જીતી લે છે પણ તેમણે કામ ઉપર વિજય મેળવ્યું નથી. એવા કામ ઉપર મારા ગુરૂએ વિજય મેળવ્યું છે. એ કંઈ ઓછી વીરતા છે. તેવા મારા ગુરૂને તમે કાયર કેમ કહી શકે? ચેલ્લણ શણુને જવાબ સાંભળી શ્રેણીક રાજાના મનમાં થયું કે કેટલી મક્કમતા છે! એના ગુરૂનું સહેજ પણ નીચું પડવા દેતી નથી. આ એમ માની જાય તેવી નથી. પણ કેઈ કારસ્તાન રચીને પણ એના ગુરૂને હલકા પાડું તો જ એ માનશે. ચિલણ પણ રાજાના મુખ ઉપરના ભાવ જોઈને સમજી ગઈ કે નક્કી આ મારા ગુરૂની પરીક્ષા કરશે. પણ તેને ગળા સુધી વિશ્વાસ હતો કે પરીક્ષાનું પરિણામ સારું જ આવશે. મારા ગુરૂ કદી પાછા નહિ પડે.
' આ તરફ રાજાએ એક વેશ્યાને બોલાવીને કહ્યું, પેલા જૈન સાધુ આપણા ગામમાં આવ્યા છે તેને કોઈ પણ પ્રકારે તું તેના ચારિત્રથી ભ્રષ્ટ કરી આવ. જે બરાબર કામ કરીશ તો તું કહીશ તે ઈનામ આપીશ. વેશ્યા કહે એ મારું કામ. મારે ઈનામની જરૂર નથી. આજે રાત્રે જ વાત. સંત એકલા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે આઠ અવગુણને ધણી એકલે વિચરે ને આઠ ગુણને ધણું પણ ગુરૂની આજ્ઞા લઈને એકલો વિચરે. આ મુનિ આઠ ગુણના ધણી હતા. તે ગુરૂની આજ્ઞા લઈને એકલા વિચરતા હતા.
સંત પ્રતિક્રમણ કરી રહ્યા છે. આ સમયે પેલી વેશ્યા શૃંગાર સજીને સાધુના સ્થાનકમાં આવી. સાધુએ સ્ત્રીને જોતાં જ કહ્યું: હે બહેના અમારા સ્થાનકમાંથી બહાર નીકળી જા. આ ગૃહસ્થનું ઘર નથી. ધર્મસ્થાનક છે. રાત્રે અહીં સ્ત્રીએ આવી શકાય નહિ. જલ્દી ચાલી જા. વેશ્યા કહે. હું આપને કેઈ કષ્ટ આપવા નથી આવી. આપને આનંદ
Page #81
--------------------------------------------------------------------------
________________
૪
શારદા સાગર
કરાવવા આવી છું. એમ બેલતી વેશ્યા સાધુના સ્થાનકમાં પેસી ગઈ. સંત સમજી ગયા કે આ સ્ત્રી મને મારા ચારિત્રથી ભ્રષ્ટ કરવા માટે આવી છે. જે કે હું તો મારા ચારિત્રમાં દઢ છું પણ એ બહાર જઈને એમ કહેશે કે હું જેન મુનિના શીયળ વ્રતને ભંગ કરાવીને આવી છું. ત્યારે મારી વાત કેણ સાચી માનશે? અને મારા જેન શાસનની હીલણા થશે. વેશ્યા જેવી સ્થાનકમાં પેઠી તેવા બહારથી બારણા બંધ થઈ ગયા. તેણે પહેલેથી બધી વ્યવસ્થા કરી લીધી હતી.
આ મુનિ લબ્ધિવંત હતા. જૈન મુનિએ લબ્ધિનો ઉપયોગ કરતા નથી પણ જ્યારે શાસનની હીલણ થવાને પ્રસંગ આવે ત્યારે લબ્ધિને પ્રવેશ કરે છે. આ મુનિએ પિતાની લબ્ધિ દ્વારા એક ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું. શરીરમાંથી અગ્નિ કરવા લાગી. આ જોઈ વેશ્યા ગભરાઈ ગઈ. બળવા લાગી. મહાત્માના ચરણમાં પડીને કહેવા લાગી મને બચાવે..બચાવે. બળી જાઉં છું. મને ક્ષમા કરે. મને શ્રેણીક રાજાએ મોકલી છે એટલે હું આવી છું. બહારથી દરવાજા બંધ કર્યા છે. નહિતર અત્યારે જ ચાલી જાત. આપ મારા ઉપર દયા કરીને મને બચાવે.
મુનિએ પિતાની લબ્ધિ સંકેલી લીધી ને પિતાને વેશ બદલાવી લીધે. શાસ્ત્રમાં અપવાદરૂપે આવું કઈ કારણ ઉપસ્થિત થાય તે વેશ પરિવર્તન કરવાનું કહ્યું છે. વેશ્યા એક ખૂણામાં જઈને બેસી ગઈ. આ તરફ રાજા ચેલાણને કહે છે તારા ગુરૂના તું બે મેઢે વખાણ કરતી હતી પણ અત્યારે મારી સાથે ચાલ. તને બતાવું કે તારા ગુરૂ કેવા છે? તારા ગુરૂ એક વેશ્યાને રાખીને બેઠા છે. ચેલ્લણ રાણી કહે છે મારા ગુરૂ ત્રણ કાળમાં એવા ન હોય. હું નજરે જોયા વિના માનું નહિ. જો તમે કહ્યું તેવું જોઈશ તે હું તેમને કદાપિ મારા ગુરૂ નહિ માનું. હું તે સત્યને માનવાવાળી છું. અમારા ગુરૂ કેવા હોય તે સાંભળે. * ના સંગ કરે કદી નારીને, ના અંગોપાંગ નિહાળે,
જે જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી-વાણીથી-કાયાથી વ્રતનું પાલન કરનારા આ છે અણુગાર અમારા
ચલણ કહે છે. સ્વામીનાથ! અમારા ગુરૂ સ્ત્રીના સામી દષ્ટિ પણ કરે નહિ તે ઘરમાં રાખવાની તો વાત જ કયાં? રાજા કહે છે પણ મેં નજરે જોયું છે. ચેલ્લણ કહે મને બતાવે. રાજા-રાણી બને સાધુના સ્થાનકે આવ્યા. દરવાજો ખેલ્ય. દરવાજે ખોલતાં જેમ પિંજરામાંથી અકળાયેલું પક્ષી જલ્દી પાંખ ફફડાવતું બહાર નીકળે તેમ વેશ્યા જલ્દી બહાર આવીને રાજાને કહેવા લાગી. “આપ મને બીજું ગમે તે કામ સેપ પણ કદી જૈન સાધુની પાસે જવાનું કહેશે નહિ. આ મુનિના તપના તેજથી હું બળી જાત પણ તેમની દયાથી જીવતી રહી છું. ચેલ્લણ કહે છે સ્વામીનાથ!
Page #82
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આપે જ વેશ્યાને મારા ગુરૂ પાસે મોક્લી લાગે છે. પણ મેં તો પહેલેથી જ કહ્યું હતું ને કે વેશ્યા તો શું ખુદ ઈન્દ્રની અપ્સરા આવે તે પણ મારા ગુરૂને ચલાયમાન કરવા સમર્થ નથી. રાણીની વાત સાંભળી રાજા ભોંઠા પડી ગયા છતાં કહે છે વેશ્યાની વાત ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. એ વાતને છોડી દે. આપણે મહાત્મા પાસે જઈએ. બંને જણે મહાત્માની પાસે ગયા. જોયું તે જૈન મુનિ હતા જ નહિ. બીજે ભગ વેશ ધારણ કરીને સાધુ બેઠા હતા. ચેલણું કહે સ્વામીનાથ! દેખે આ મારા ગુરૂ જ નથી. હું તો દ્રવ્ય અને ભાવ બંનેથી યુક્ત હોય તેને ગુરૂ માનું છું. આ મહાત્માને જે વેશ છે તે વેશ મારા ગુરૂને વેશ, રજોહરણું, મુહપત્તિ આદિ કઈ જ નથી. મારા ગુરૂનું લિંગ જ નથી તે પછી તેમને મારા ગુરૂ કેવી રીતે માની શકું!
આ જોઈ રાજા શરમાઈ ગયા ને મનમાં થયું કે રાણીની વાત તે સાચી છે. મારે એ ધર્મનું તત્ત્વ જાણવું જોઈએ. એવી સહેજ અભિલાષા જાગૃત થઈ. ત્યાર બાદ એક વખત શ્રેણી રાજા મંડિકુક્ષ બગીચામાં જઈ રહ્યા છે. બગીચામાં પગ મૂકતાં તેનું હૈયું હિલોળે ચઢ્યું. તેનું કારણ શું હશે? એ બગીચામાં અનાથી નિગ્રંથ એક વૃક્ષ નીચે ધ્યાનમાં સ્થિર થયા હતા. શ્રેણીકને ખબર નથી કે બગીચામાં કોણ છે?
જ્યાં સંત બિરાજતા હોય ત્યાં તેમના પરમાણુઓ વિખરાયા હેય છે. એ પરમાણુની માણસ ઉપર અસર થાય છે. તમે ઘેર સામાયિક કરશે તે સંસારના વિચારે આવશે પણ ધર્મસ્થાનકમાં સામાયિક કરશો તો ઉચ્ચ વિચારો આવશે. કારણ કે અહીંનું વાતાવરણ ધર્મમય હોય છે. સ્વાધ્યાય–ધ્યાનના પરમાણુઓ અહીં પડયા હોય છે. એક ન્યાય આપું. દરિયા કિનારા તરફથી પાણીને સ્પશને જે પવન આવે છે તેમાં શીતળતા હોય છે. અને રણમાંથી જે પવન આવે છે તેમાં ગરમી હોય છે. બંને પવન છે પણ બંનેના સ્પર્શમાં ફેર છે. તે રીતે આવા મહાન ચારિત્રવાન પવિત્ર સંત જ્યાં બિરાજમાન હોય ત્યાંનું વાતાવરણ પવિત્ર બની જાય છે. મુનિ પિતાના આત્મસ્વરૂપની રમણતામાં એકાગ્ર ચિત્ત કરીને ધ્યાનમગ્ન બનેલા છે. હજુ શ્રેણીક રાજાએ મુનિને જોયા નથી તે પહેલા બગીચામાં પગ મૂકતા જ તેમના અંતરને ઉકળાટ શમવા લાગ્યો. મનના તરંગે શાંત થયા. શીતળતાને અનુભવ થવા લાગે. હવે ફરતા ફરતા આગળ વધશે. ત્યાં શું બનાવ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬ અષાઢ વદ –ને મંગળવાર
તા. ૨૯-૭-૭૫ અનંત ઉપકારી જ્ઞાની ભગવંતે આપણને આત્મસ્વરૂપની ઓળખાણ આપે છે. તે સ્વરૂપનું રમણ કરાવે છે, કે જે સ્વરૂપને આપણે અનાદિકાળથી ભૂલી ગયા છીએ.
Page #83
--------------------------------------------------------------------------
________________
શારદ સાગર
અનંતકાળથી સંસારમાં પોતાના સ્વરૂપને જાણવાના સાધનો મળ્યા નથી. આર્યદેશ, ઉત્તમ કુળ, મનુષ્ય જન્મ, દીઘાયુષ આદિ સામગ્રી મળ્યા છતાં પણ વીતરાગ પરમાત્મા, દેવ અને સશુરૂને વેગ વિના વધુ સ્વભાવ રૂપ ધર્મની ઓળખાણ થતી નથી. આત્મસ્વભાવની ઓળખાણ થવી ઘણી દુર્લભ છે. કારણ કે આર્યદેશ મળવા છતાં પણ સદ્દગુરૂને ગ ઘણને મળતો નથી. આજે ઘણાં દેશ એવા છે કે જ્યાં સાધુના દર્શન પણ દુર્લભ છે. કદાચ ભાગ્યને દર્શન થાય તે તેમની વાણી સાંભળવા મળતી નથી. ઘણી વાર વ્યાખ્યાન વાણી સાંભળવા મળે તે તત્ત્વની વાતમાં રસ પડતું નથી. આ રીતે જીવને આજ સુધી પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ નથી.
બંધુઓ ! આપણે આત્મા કેવી રીતે સુખી બને તે કેવી રીતે જાણી શકાય? તે ધર્મના શ્રવણથી જાણી શકાય. શરીરને સુખી બનાવવાનું બધા જાણે છે પણ મારે આત્મા સુખી છે કે દુઃખી છે? તે શાસ્ત્ર શ્રવણની જેને ભૂખ લાગી હોય અને એકાગ્રતાથી સાંભળતું હોય તે જાણી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવને આત્મતત્વની પિછાણ થવી પણ મહાન દુર્લભ છે. આજે તમારા પુણ્ય ચઢીયાતા છે કે તમે આત્મતત્વની પીછાણ કરાવનારી વાતે પ્રેમથી સાંભળો છે, જીવને દરેક ઠેકાણે પિતાના સ્વરૂપની વાત સાંભળવા મળતી નથી. તમારા અંતરમાં અનંત જ્ઞાનને ભંડાર છે. એવી વાત તમારા ઘરમાં, ઓફિસમાં, કે પેઢીમાં સાંભળવા મળતી નથી. ફક્ત ધર્મસ્થાનકમાં આ વાત સાંભળવા મળે છે.
આત્માના શુધ સ્વરૂપને ઢાંકનાર જે કઈ આવરણ હોય તો તે મોહ છે. મોહ આત્મરમણતા કરાવવામાં અને આત્મશ્રદ્ધામાં અંતરાય પાડે છે. મોહના પ્રબળ જેના કારણે આત્મશ્રદ્ધા અને આત્મરમણતા થઈ શકતી નથી. જેમને શત્રુ કે મિત્રની ઓળખાણ ન હોય તે મોહ શત્રુને કઈ રીતે જીતી શકે? આ જીવે અજ્ઞાનતાથી શત્રુઓને પણ મિત્ર માની લીધા છે. આપણામાં જ્ઞાન કેટલું છે ને અજ્ઞાન કેટલું છે? આપણામાં જ્ઞાન તે સિંધુમાં બિંદુ જેટલું પણ નથી અને જ્ઞાન કરતા અજ્ઞાનતા અનેક ગણી ભરેલી છે. આપણે આત્મા જેટલું વધુ પુરૂષાર્થ કરશે તેટલા અંશે અજ્ઞાનતા દૂર થશે ને તેનાથી મોહનું જોર ઓછું થશે ને તેના પરિણામે આપણે આત્મા મહાન સુખી થશે.
હું દેહ નથી, ઈન્દ્રિય નથી પણ આત્મા છું. તે આત્મા શાશ્વત અને જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત છે. વળી બધા ગિલિક પદાર્થો સંગથી ઉત્પન્ન થયેલા છે. આ જગતમાં જેને સંગ થાય છે તેને વિગ પણ અવશ્ય થાય છે. દરેક પદાર્થોને તે પ્રમાણે વિચાર કરશે તે તેના ઉપરથી મોહ ઘટશે. માની લો કે કઈ માણસને એક વખત લાખ રૂપિયા મળ્યા હોય ત્યારે તેને ખૂબ આનંદ થાય છે. પણ કમભાગ્યે પાછા
Page #84
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૫
ચાલ્યા જાય તે શેકના પાર રહેતા નથી. આ છે માહનુ કારણ. તમે એમ માના છે! કે આ શરીર સગાસબંધીઓ, સત્તા અને સ`પત્તિ વિગેરે બધા સઢાકાળ મારી પાસે રહેવાના છે. આ માહના પ્રભાવ છે. કારણ કે એ બધા વિનશ્વર સચાગે વાગેા માટે સર્જાયેલા છે. વિવેકી આત્માએ માહમાં મૂંઝાતા નથી. આત્મામાં જ્ઞાનને પ્રકાશ આવે તા મેાહના ત્યાગ થાય.
દેવાનુપ્રિયા ! મહના પરિવાર કર્યા છે તે તમે જાણા છે? તમારી જેમ પરિવાર છે તેમ માહના પણ પરિવાર છે. ક્રોધ-માન-માયા-લાભ એ મેાહના પરિવાર છે. તે ક્યાયે ઉદ્દયમાં આવે છે ત્યારે જીવને ખૂબ હેશન કરે છે અને આત્માના અધ્યવસાયને લુષિત કરે છે. આ કષાયા કર્મના ઉદયથી ઉત્પન્ન થયા છે. આત્મા એમ સમજે કે મારે આ ક્યાયા કરવા જેવી નથી. આ મારો મૂળ સ્વભાવ નથી તે તે કર્માંથી લેપાતે નથી. તેમજ ભેગેામાં આસક્તિ નહિ રાખવાથી અને તે તરફ ઢાસીન ભાવ રાખવાથી આત્મા પુરાણા કર્મને ખપાવે છે ને નવા ક્રર્માને બાંધતા નથી. જેમ કમળ કાઢવમાં રહે છે છતાં ક્રમળને કાઢવને લેપ લાગી શકતા નથી તેમ વિવેકી આત્મા પણ પાપરૂપી કાદવથી લેપાતા નથી. મહાન પુરૂષ પોતાના આત્માને કર્મરૂપી કાદવથી ખરડાવા દેતા નથી. જ્યારે તમારી જ્ઞાનષ્ટિ ખીલશે ત્યારે તમને આ વાત બરાબર સમજાશે.
આ સંસારરૂપી નગરમાં કર્મરૂપી શજા જીવારૂપી પાત્રાને નાટક કરાવે છે. કેટલાક જીવાને એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પચેન્દ્રિય આદિને અલગ અલગ વેશ આપીને વિવિધ પ્રકારની વિટંબણાઓ કરાવે છે. આ સંસારના પ્રપંચ ક રાજાએ ફૂલાબ્યા છે. તે બધા સંસારી જીવાને નાચ નચાવે છે. જ્ઞાની પુરૂષ! આ દુનિયાની ધમાલને પરદ્રબ્યુના નાટકરૂપે નિહાળે છે. જેથી તે તેમાં ખેઢ પામતા નથી. તે દેહમાં રહેલા આત્માને દેહથી ભિન્ન માને છે. રાગ કે દુઃખના સમયે પણ આ પ્રમાણે વિચાર કરે છે કે જ્યારે આ કર્મના ઉદ્દયકાળ પૂરો થઈ જશે ત્યારે આ રોગ અને વિપત્તિ આપે!આપ ચાલ્યા જશે. હું જીવ તે જે સમયે કર્મ માંધ્યા તે સમયે વિચાર કરવા હતા ને કે આ પાપકર્મના કડવા ફળા જ્યારે ઉયમાં આવશે ત્યારે મારે જ ભાગવવા પડશે. તેમાં કોઈ ભાગ પડાવી શકશે નહિ.
આપણે ત્યાં ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા અધ્યયનના અધિકાર ચાલે છે. જેમાં શ્રેણીક મહારાજા વિહારયાત્રા માટે નગરની બહાર નીકળ્યા હતા. તે શ્રેણીક રાજા અનેક સ્નેાના સ્વામી હતા. તે સિવાય શ્રેણીક રાજા ઐપપાતિકી વૈયિકી, કાર્મિકી અને પારિણામિકી એ ચાર મુદ્ધિના સ્વામી હતા. અને પુરૂષની ૭૨ કળાના જાણુકાર હતા. તેમને ત્યાં નીતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર આદિ શાસ્ત્રના જાણકાર અનેક પડિતા હતા, તેમના ચરણની સેવામાં હાજર રહેનાર નાકર ચાકરી ઘણાં હતા.
Page #85
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તેમ છતાં તે શ્રેણીક રાજા શરીરની રક્ષા કરવા માટે મRsિકુક્ષ માગમાં ફરવા જતા હતા હવે ત્રીજી ગાથામાં તે ખાગ કેવા હતા તે કહેવામાં આવે છે.
૪૬
नाणा दुमयाइणं, नाणा कुसुम संछन्नं,
नाणापक्खिनिसेवियं 1 उज्जाणं नंदणोवमं ।।
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૩
જ્યાં અનેક પ્રકારના વૃક્ષેા અને લત્તાએ હાય તેને બાગ કહેવામાં આવે છે. વૃક્ષ અને લત્તામાં ફેર છે. વૃક્ષ કાને કહેવાય અને લત્તા કાને કહેવાય તે તમે જાણા છે? વૃક્ષ કાઇની સહાયતા લીધા વિના પેાતાની મેળે વધતુ જાય છે. અને ફળ-ફૂલ આપે છે. પણ લત્તાએ ફાઇની સહાયતા લીધા વિના સીધી કે ઊંચી ચઢતી નથી પણ ફેલાતી જાય છે અને ફળ ફૂલ આપે છે. આવા અનેક પ્રકારના અનેક વૃક્ષા અને લત્તાએ જ્યાં હાય છે તેને માગ કહેવાય છે.
આગળના સમયમાં સંત મહાત્માએ આવા બગીચામાં આત્માસાધના કરતા હતા. શાસ્ત્રમાં જ્યાં જોઈએ છીએ ત્યાં ભગવાન ઉદ્યાનમાં ઉતર્યાનું વર્ણન કરવામાં આવ્યુ છે. બગીચા એટલે તમારા હેજીનગાર્ડન નહિ. ત્યાં તે મેટા ઘટાઢાર વૃક્ષ હાય ને જમીન પણ પ્રાસુક હોય, વાતાવરણ શાંત હાય એવી પવિત્ર ભૂમિમાં સતા આત્મસ્વરૂપનું ચિંતન કરે છે હુ કાણુ છું. કયાંથી થયા, શું સ્વરૂપ છે મારુ' ખરું', કાના સબંધે વળગણા છે શખુ` કે એ પરિહરુ.” જ્યાં શાંત અને પવિત્ર વાતાવરણ હાય છે ત્યાં સ્વરૂપમાં રમણતા કરવાની મસ્તી આવે છે. એટલા માટે સતા ઉદ્યાનમાં વસતા હતા. આજે એવા ઉદ્યાના કયાં છે! આજના માનવ વૃક્ષાને મૂળમાંથી કાપી નાંખે છે.
વૃક્ષ તે મનુષ્યને માટે મહાન ઉપકારી છે. પણ ઉપકારીના ઉચ્છેદ કરવા ઉઠયા છે માનવી માને છે કે વૃક્ષની શી જરૂરિયાત છે. વૈજ્ઞાનિકા પણ કહે છે કે જીવનમાં વૃક્ષાની આવશ્યકતા છે. કારણ કે વૃક્ષાની સહાયથી જીવન ટકી શકે છે. એકેન્દ્રિય વૃક્ષ કેટલું ઉપકારી છે! મનુષ્ય જે હવા છેડે છે તે ઝેરી કાર્બન ગેસ છે. જો મનુષ્ય ઝેરી હવા છેડે નહિ અને નવી હવા લે નહિ તેા મરી જાય. મનુષ્ય જે ઝેરી હવા છોડે છે તે વૃક્ષ પોતાનામાં ચૂસી લે છે અને તેના બદલામાં એકિસજન હવા આપે છે. તેના વડે મનુષ્ય જીવતા રહી શકે છે. પ્રવૃત્તિની રચના એવી છે કે જે હવા મનુષ્ય છેાડે છે તે હવા વૃક્ષાને માટે અમૃત સમાન નીવડે છે. અને વૃક્ષ જે હવા છેડે છે તે મનુષ્યને માટે અમૃત સમાન છે. આ દૃષ્ટિથી જો વૃક્ષ ઝેરી કાન ગેસ લઇને એકિસજન હવા છેડે નહિ તેા મનુષ્ય કેવી રીતે જીવી શકે? આવા મનુષ્યને માટે જે ઉપયેગી વૃક્ષેા છે તેની માનવ યા ખાતા નથી. પહેલાના સમયમાં કાઈ વૃક્ષને કાપતા નહિ. આજે તે જંગલને કાપીને વેરાન બનાવી મૂકવામાં આવે છે. તેના કારણે આજે વરસાદ પણ ઓછા થતા
Page #86
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૭
જાય છે. લીલા વન વેરાન બની ગયા એટલે હવે તે સંત મહાત્માઓને પણ શહેરમાં વસ્તીમાં વસવું પડે છે.
રાજા શ્રેણીક પોતાની બધી સંપત્તિઓમાં બાગને પિતાની મેટી સંપત્તિ માનતા હતા. એ કારણે તે પોતાના બાગ-બગીચાઓને નવપલ્લવિત રખાવતા હતા. તે બાગમાં અનેક પ્રકારના પક્ષીઓ આવતા હતા. ત્યાં પક્ષીઓને કોઈ પ્રકારને ભય ન હતો. તેથી કહેવામાં આવ્યું છે કે તે બગીચા અનેક પ્રકારના પક્ષીઓથી સેવિત હ. તે બાગમાં અનેક પ્રકારના પુપો ખીલેલા હતા. ફૂલેના સુગંધથી બાગ મહેંકતે હતે.
દેવાનુપ્રિયે! કુદરતી વક્ષે કેટલા ઉપયોગી છે. જે વૃક્ષ છાયા આપે છે તેની વિશેષતા છે. તમે પણ વૃક્ષ જેવા છોને? વૃક્ષમાં એક તાડનું વૃક્ષ પણ હોય છે. તેના જેવા તો નથી ને? તાડનું ઝાડ કેવું હોય તે તે જાણે છે ને? તાડનું વૃક્ષ ઊચું ખૂબ હોય પણ એ કેઈને છાયા ન આપે. એક કવિએ પણ કહ્યું છે કે -
તું તે ઊંચે વચ્ચે ઘણું તાડીયા રે,
તેં તો કેઇના દુઃખ ના મટાડીયા રે.તું તે ઊંચા હે તાડ! તું ઊંચે ઘણે વધે પણ કેઈને શીતળ છાંયડી ન આપી. આ ન્યાય દ્વારા હું તમને એ વાત સમજાવવા માંગું છું કે જેની પાસે સંપત્તિ છે તે માનવ જે કેઇના દુઃખ ના મટાડતું હોય તે તેનામાં ને તાડમાં કોઈ ફેર નથી સંપત્તિથી ઐશ્વર્યથી ઊંચે વચ્ચે પણ કઈ દીન દુઃખીના આંસુ ન લૂછ્યા એ સંપત્તિનું પ્રયોજન શું? પિતાના સુખ માટે કરોડો રૂપિયા વપરાયા પણ સુકૃત્યમાં, દાનમાં સંપત્તિનો સદુપયોગ ન થાય તે તે સંપત્તિ નથી પણ વિપત્તિ છે. પૈસે તમારા એકલાના પુણ્યથી નથી મળે. જે મનુષ્ય સ જે છે કે આ લક્ષમી અને વૈભવ પૂર્વના પુણ્યથી મને મળ્યા છે. તે પિતાના આંગણેથી કેઈને રડતે નહિ જવા દે. કેઈ રડતે દુઃખી આવશે તે એને મીઠે આવકાર દેશે, જમાડશે ને શક્તિ અનુસાર મદદ કરશે. તે આપીને એમ વિચાર કરશે કે મારા લાભને માટે એ આવ્યું હતું. મારી પાસેથી ૧૦૦ રૂ. લઇને તે મને રૂ. ૧૦૦૦ને લાભ આપવા આવે છે. ઉપાસક દશાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવકના દ્વાર અભંગ હતા. અભંગ દ્વાર શા માટે? તેના બારણાને આગળ ઊભું રહેતો હતો. તેનું શું કારણ? એક પછી એક દુઃખી, સ્વધમી તેમને ત્યાં આવ્યા કરતા. રડતા રડતા આવ્યા હેય ને હિસતા હસતા જતાં હતા. ત્યાં તેને માટે ભેદભાવ ન હતું. જે દાન આપે છે તેને જ્યાં જાય ત્યાં મળે છે. on એક ગામમાં એક શેઠ અને એક શેઠાણ હતા. પિસ ખૂબ હતો. શેઠ ખૂબ ભલા હતા. શેઠ કદી બહારગામ ગયેલા નહિ. પહેલવહેલા બહારગામ જવાનું બન્યું. શેઠ ખૂબ ધર્મિષ્ઠ હતા. તેઓ હોટલનું ખાતા નહિ. રાત્રી જન કરતા નહિ એટલે શેઠાણીને
Page #87
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કહે છે તું મને એક થેપલાનો ને એક ખાખરાને ડબ્બા ભરી આપ. જેથી મુસાફરીમાં મુશ્કેલી ન પડે. તમે પણ ભાતું તે લઈ જાય છે ને? પાલણપુરી ખાખરા અને પાપડ લઈ જાય ને કાઠિયાવાડી, ઝાલાવાડી હોય તે થેપલા, પેંડા ગાંઠીયા અને વધારેલા મરચાં. કેમ બરાબર છે ને? (હસાહસ) શેઠને જવાને સમય થયે. બેગ-બિસ્તર બધું ગાડીમાં મૂકયું. શેઠ કહે છે ભાતાના ડબ્બા તે ન આવ્યા, શેઠાણ કહે છે મેં ડબ્બ આગળ મોકલાવી દીધા છે. શેઠ કહે છે પણ તે ક્યાં મોકલ્યા? હું ક્યાં કયારે જઈશ તે નકકી નથી. શેઠાણી કહે તમે જ્યારે જ્યાં જશે ત્યાં તમને મળી જશે. ચિંતા ન કરે. ભોળા શેઠ ગાડીમાં બેઠા. શેઠ ક્યાં ક્યાં જવાના છે તેનું લિસ્ટ શેઠાણ પાસે હતું એટલે ખબર આપી દીધેલી.
' આ તરફ શેઠ જ્યાં જાય ત્યાં માણસે સામા આવે. પિતાને ઘેર લઈ જાય. ખમ્મા ખમ્મા કરે. નિત્ય નવા ભજન જમાડે. શેઠને એક દિવસ રોકાવું હોય તે ચાર દિવસ રોકાવું પડે, એટલે પ્રેમ ને આગ્રહ, આ બધું જોઈને શેઠ વિચારમાં પડી ગયા. આ શું? હું તે આ કોઈને ઓળખતે નથી. આ બધા મારી આટલી બધી આગતા સ્વાગતા કેમ કરે છે? બીજે બધે તે કાંઈ બોલ્યા નહિ. પણ છેલ્લે ગામ ગયા ને જેને ત્યાં ઉતર્યા તેને પૂછે છે ભાઈ! મેં તમને કદી જોયા નથી. ને તમે મારી આટલી બધી મહેમાન ગતિ કેમ કરે છે? હું જ્યાં જ્યાં ગમે ત્યાં આ પ્રમાણે બન્યું છે. ત્યારે પેલે માણસ કહે છે શેઠ અમે તો તમારા ઘેર ઘણીવાર આવી ગયા છીએ કે આપના શેઠાણીએ તે અમને માતાની જેમ જમાડયા છે. અમારી ખૂબ સગવડ સાચવી છે અને સાથે શેઠ આપની ઉદારતાને આ લાભ છે.
શેઠ દેઢ મહિને ઘેર આવ્યા. શેઠાણીને કહે છે તારા ડબ્બા બરાબર પહોંચી ગયા. જ્યાં ગમે ત્યાં માન સત્કારને પાર. નહિ. હું તે કઈને ઓળખતો નહોતો. આ બધે યશ તારા ફાળે જાય છે. ઘરઘરમાં આવા ઉદાર શેઠ હેય ને સુશીલ પત્ની હોય તે આ સંસાર સ્વર્ગ જેવો બની જાય. તમે આવા ગંભીર–વૃક્ષ જેવા બનજે. હવે આપણું મૂળ વાત ઉપર આવીએ.
આ મંગ્લિક્ષબાગને છેલ્લા ૫દમાં “ઉજ્જા નંબોવમ” એમ કહેવામાં આવ્યું છે. મંલ્કિક્ષ બાગને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. એટલે તે બગીચે નંદનવન જે હતે. આવા નંદનવન જેવા સુંદર બગીચામાં તે પવિત્ર મુનિરાજ બિરાજમાન હતા. હવે અહીં કોઈ બગીચે હોય ને તેનું નામ નંદનવન આપ્યું હોય તે બગીચાની આ વાત નથી. આ નંદનવન તે મેરૂપર્વત ઉપર આવેલું છે. અને દેવે ત્યાં કીડા કરવા માટે જાય છે. ત્યાં તે વૃક્ષો પણ રત્નોના બનેલા છે. ભૂમિ પણ રત્નમય છે. આવું રમણીય નંદનવન દેવની કીડા ભૂમિ છે. પણ આ મંડિફેક્ષ બાગમાં તે એવું કંઈજ નથી. છતાં ભગવતે
Page #88
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૯ મંતિકક્ષ બાગને નંદનવનની ઉપમા કેમ આપી હશે? નંદનવન ભલે મોટું ને રમણીય હોય, દેવે ત્યાં ફરવા માટે આવતા હોય પણ અમુક અપેક્ષાએ મંડિકક્ષ બગીચા કરતાં પણ નાનું છે. તમને થશે કે નંદનવન આવું રમણીય છે. ને આ બગીચા કરતાં નાનું કેવી રીતે? સાંભળો. એક ન્યાય આપીને સમજાવું.
એક સુંદર સાત માળને આરસપહાણને મહેલ છે. જેમાં હીરા, મોતી, માણેક અને પન્નાના ઝુમ્મરે લટકાવ્યા છે. તમને ગમે તેવી બધી સગવડો, આધુનિક ઢબના અનેક પ્રકારના સુખ-સાધને ત્યાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ એક કાળી માટીનું ખેતર છે. જેમાં મોસંબી, સફરજન, ચીકુ, કેળા, પપૈયા આદિ અનેક પ્રકારના કટ અને ધાન્ય નીપજે છે. આ બેમાં તમે કોને પસંદ કરશે? મહેલને કે ખેતરને? (શ્રોતામાંથી અવાજ:-મહેલને.) પણ એક વાત ખ્યાલ રાખજો કે આ ભવ્ય મહેલ તમને મફત આપી દેવામાં આવે છે પણ સાથે શરત એટલી છે કે ખેતરમાં પેદા થયેલી અથવા બીજી કઈ પણ ચીજ એ મહેલમાં લઈ જવા દેવામાં આવશે નહિ. ને ખેતરમાં એક નાનકડી ઝુંપડી છે. પણ ખેતરમાં રહેનારને ખેતરમાં ઉત્પન્ન થએલી બધી ચીજોને ઉપલેગ કરવાની છૂટ છે. તે બોલે ! હવે મહેલમાં રહેવાનું પસંદ કરશે કે ખેતરમાં? (હસાહસ). બંગલામાં ગમે તેટલી સંપત્તિ, કે સુખના સાધન હોય, મનને ગમી જાય તેવે બંગલે હોય પણ તેમાં શરીરને ટકાવવા માટેના સાધનો ન હોય તે નકામે છે અને ખેતરમાં ભલે માટીનું નાનકડું ઝૂંપડું હોય પણ શરીરને ટકાવવા માટેના સંપૂર્ણ સાધને ભરેલા છે. એટલે સૌ ખેતર જ પસંદ કરવાનાને! મહેલ ગમે પણ ખાવાનું ન મળે તે મહેલમાં કેને ગમે? આ અપેક્ષાએ મંડીકુક્ષ બાગમાં અને નંદનવનમાં અંતર છે. મેડિકલ બગીચામાં નંદનવનની જેમ બહારની શોભા ભલે નહિ હોય પણ તે બંનેમાં મહેલ અને ખેતર જેટલું અંતર રહેલું છે. નંદનવનમાં જે શેભા છે તે દેના રમણ માટે છે. ત્યાં સુગંધીવાળા ફૂલ કે ફળ નથી. પણ મેડીકક્ષ બાગમાં તે અનેક પ્રકારના ફળફૂલ છે. તે સિવાય મંડિકલ બાગમાં અનાથી મુનિ બિરાજતા હતા પણ નંદનવનમાં સાધુઓ મળી શકે? આ દષ્ટિએ નંદનવન કરતાં મંડિક્ષ બાગ અનેક દષ્ટિએ ચડિયાત છે. તમને સ્વર્ગલોકનું કે નંદનવનનું વર્ણન સાંભળીને મન થઈ જતું હશે કે કેઈ લઈ જાય તે દેવલોકમાં ને નંદનવનમાં જઈએ.
હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને આ વાલકેશ્વરને ઉપાશ્રય ગમે કે નંદનવન? કદાચ તમે એમ કહેશે કે અમને નંદનવનમાં ગમે પણ આ વાલકેશ્વર ઉપાશ્રય અને સંઘમાં જે ધર્મ જાગૃતિ અને વિતરાગ વાણીની સરવાણુ છૂટી રહી છે તે નંદનવનમાં મળશે? ત્યાં તે સંતના દર્શન પણ નહિ મળે. અહીં તે તપ-ત્યાગ, વ્રત-પ્રત્યાખ્યાન બધું થઈ શકે છે. આનંદ-મંગલ વર્તાય છે આવું ત્યાં કંઈ જ મળતું
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૦.
શારદા સાગર
નથી. આવું બધું દેવે પણ ઝંખે છે. તે નંદનવન કે સ્વર્ગને કેમ મેટું કહી શકાય બેલે, હવે આપણે આ ઉપાશ્રય કે બનાવે છે? (શ્રોતામાંથી અવાજ: શરદૃવનનંદનવન.) એક ઉદાહરણદ્વારા સમજાવું.
એક વખત ગોપીઓની કૃષ્ણની ભકિતથી પ્રસન્ન થઈ દેવે વિમાન લઈને તેમને સ્વર્ગમાં લઈ જવા માટે મનુષ્યરૂપમાં આવ્યા. ગોપીઓ પાસે આવીને કહે છે ચાલે, અમે તમને દેવલેકમાં લઈ જવા માટે આવ્યા છીએ. તમે કૃષ્ણની ખૂબ ભક્તિ કરી છે તેથી અમે પ્રસન્ન થયા છીએ. ત્યારે ગોપીઓએ પૂછયું ભાઈ ! તમે અમને સ્વર્ગમાં લઈ જાઓ પણ અમે પૂછીએ છીએ કે અમે જેની ભકિત કરીએ છીએ કે જેની ભક્તિદ્વારા તમે અમારા ઉપર પ્રસન્ન થયા છે તે બંસરીને બજાવવાળે કૃષ્ણ ત્યાં છે ? ત્યારે દેવ કહે છે ના, એ તે ત્યાં નહિ મળે. ત્યારે ગોપીઓ કહે તે અમારે ત્યાં નથી આવવું. ત્યારે દેવે કહે છે, અરે ! જરા વિચાર તે કરે! ક્યાં સ્વર્ગ અને ક્યાં તમારું આ વ્રજ! ત્યાં તે કેટલું સુખ છે. અહીં દુષ્કાળ પડે તે અનાજને એક કણ ન મળે. વરસાદ ન પડે તે પીવા પાણી ન મળે. તે સિવાય અનેક પ્રકારના રોગ થાય છે. વળી સિંહ-વાઘ આદિને પણ અહીં ભય રહે છે. ને ત્યાં તે આવું કંઈ કષ્ટ ન પડે. બસ સુખ-સુખ ને સુખ! ત્યાં રત્નના મહેલ છે, કેવળ ઈચ્છા કરવા માત્રથી પેટ ભરાઈ જાય છે! ભજન કરવાની પણ જરૂર પડતી નથી. આવે ત્યાં આનંદ છે. છતાં તમે ત્યાં આવવાનું કેમ પસંદ કરતા નથી? તે શું તમે ગાંડા થઈ ગયા છે? ત્યારે ગોપીઓ કહે - અમે કંઈ ગાંડા થઈ ગયા નથી પણું તમે ગાંડા થઈ ગયા લાગે છે. તમે જ કહે, કે તમે અમને લેવા શા માટે આવ્યા છો? દેવે કહે તમે કૃષ્ણની ભકિત કરી માટે! તે હવે તમે કહે, કે જે ભક્તિના કારણે તમે સ્વર્ગમાંથી નીચે ઊતર્યા ને અમને લેવા આવ્યા છે તે તે ભકિત સ્વર્ગ કરતાં કેટલી બધી ચડિયાતી છે! એ ભક્તિને છેડીને અમને સ્વર્ગમાં આવવાનું મન થતું નથી. વળી અમારે સ્વર્ગમાં આવીને અમારી ભકિતને વેચવી નથી. તમે સ્વર્ગને બજથી ઊંચું ને શ્રેષ્ઠ માને છે તે કહોને કે કૃષ્ણને જન્મ સ્વર્ગમાં ન થતાં વ્રજમાં કેમ થયું? ગોપીઓને ઉત્તર સાંભળી દે તે ચૂપ થઈ ગયા ને બોલ્યા કે અમારું સ્વર્ગ વ્રજની આગળ કંઈ વિસાતમાં નથી. તમારી ભકિત અને શ્રધ્ધાને ધન્ય છે. અમારું શરીર ગમે તેટલું સુંદર હોય પણ તમારા જેવી ભકિત આ શરીરમાં નથી.
બંધુઓ ! તમે પણ સ્વર્ગ કે નંદનવનને શ્રેષ્ઠ માનતા છે તે વિચાર કરો કે ત્યાં આવા સાધુ મળશે? આવી વીતરાગવાણી સાંભળવા મળશે? આવા વ્રત–પ્રત્યાખ્યાન ત્યાં કરી શકશે? આ દષ્ટિથી સ્વર્ગ કરતાં વાલકેશ્વરનું મહત્વ વધારે છેને? અહીં તમે જે ધમરાધના કરી શકો છો તે ત્યાં નહિ કરી શકે. અનાથી નિગ્રંથ શ્રેણીક
Page #90
--------------------------------------------------------------------------
________________
શારદા સાગરે
- ૫૧
રાજાની રાજગૃહી નગરીમાં પધાર્યા હતા. આપણે ત્યાં રાજગૃહી નગરી તે નથી પણ આ વાલકેશ્વરની હરિયાળી નગરી તે છેને ? અનાથી નિગ્રંથ જેવા અમે નથી, છતાં વીતરાગના વારસદાર તે જરૂર છીએ. તમે લેકે શ્રેણીક મહારાજા જેવા નથી, છતાં ધર્મના પ્રેમી તો જરૂર છે. આ વાલકેવરને હલ ધમાંરાધનાથી ગાજી ઊઠયો છે. હવે આપણે આ હેલને તપ-ત્યાગથી નંદનવન જેવો બનાવી દે છે. નંદનવન કરતાં આપણું ભૂમિ વધુ શ્રેષ્ઠ છે. કારણ કે આત્મકલ્યાણ કરવાની અહીં ભરપૂર સામગ્રી છે.
હવે શ્રેણીક રાજા નંદનવન કરતાં પણ અધિક શ્રેષ્ઠ એવા મંડી કુક્ષ બગીચામાં જશે ને મુનિનો સમાગમ થતાં કે અપૂર્વ આનંદ થશે, તેમને આત્મા કે દેદિપ્યમાન બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૭ અષાઢ વદ ૮ ને બુધવાર
તા. ૩૦-૭-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનંત કરુણનિધિ શાસ્ત્રકાર ભગવંત જેવા મહાપુરુષોએ કેવળ જ્ઞાનની જેત પ્રગટાવતા પહેલા એવી અઘોર સાધના કરી કે કર્મના ગાઢ અંધકારને ઉલેચીને જ જંપ્યા. એમને કર્મ ખપાવવાને ખટકારો હતા. એમને જે ખટકારો હતો તેવો આપણને નથી. જીવનમાં ખટકારાની જરૂર છે. તમે ઘડિયાળ કાંડે બાંધે છે તેને કટકોરે સંભળાય તે તમે માને છે કે ઘડિયાળ ચાલુ છે. કટકારો અને કાંટા વિનાની ઘડિયાળની જેમ કિંમત નથી તેમ જેના જીવનમાં સાધનાને રણકાર નથી, કર્મને ખપાવવાને ખટકારે નથી–તેના જીવનની પણ કઈ કિંમત નથી.
બંધુઓ! જ્યાં સુધી આપણે મોક્ષ મંઝીલે ન પહોંચીએ ત્યાં સુધી આપણા માથે કર્મના કરજ ઊભા છે. કરજદારને કરજ ચૂકવવાની જેટલી કિંમત હોય છે તેટલી આપણને કર્મ ખપાવવાની ચિંતા હોવી જોઈએ. કેઈ લેણદાર સજજન હોય તે વિચાર કરે કે મારા આની પાસે આટલા રૂપિયા લે છે પણ અત્યારે તેની પરિસ્થિતિ સારી નથી. જ્યારે એને મળશે ત્યારે આપી જશે. સાથે દેવાદાર પણ જે સજજન હશે તે એ જ્યાં સુધી કરજ ચૂકવી નહિ શકે ત્યાં સુધી તેને સુખે ઊંઘ નહિ આવે. મનમાં એને ખટકા રહેશે કે જ્યારે એ કરજમાંથી મુક્ત બનું. કરજમાંથી જલદી મુક્ત થવું એ મારી ફરજ છે. તે જ રીતે જીવને પણ ચિંતા હેવી જોઈએ કે જલદી આત્મસાધના કરી જન્મ-મરણના ફેરારૂપી કર્મરૂપી કરજમાંથી મુક્ત થાઉં.
Page #91
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર છે. જેને જલદી વિકટ્ટી કરવાની ભાવના છે તેવા આત્માઓ આજે આઠમના દિવસે ઉપવાસ-આયંબિલ કરીને બેસી ગયા છે. અને જેને લગની નથી તેને એક પારસી કરતાં પણ પડી જવાય છે. મન ઉપર જે બ્રેક આવી જાય તે બધું થઈ શકે છે. પેટ કંઈ બહુ માંગતું નથી. ગમે તેવી કકડીને ભૂખ લાગી હશે પણ પેટ ભરાઈ જાય પછી ગમે તેવા મિષ્ટાન્ન આપવામાં આવે તે પણ પેટ ના પાડે છે. પણું મન કહે છે લઈ લે ને કાલે ચાલશે. કેઈ સારી ચીજ જોઈ તે મન તરત કહેશે આ બહુ સરસ છે લઈ લે. આ પેટની, ભૂખ મટે છે પણ મનની ભૂખ મટતી નથી. આ દુનિયામાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરાવનારું મન છે. પિતાને જે જોઈએ છે, જે ગમે છે તે ન મળે તે અંદર સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે છે. આનું કારણ જીવે અનાદિકાળથી પર ઘર જોયું છે પણ સ્વઘર જોયું નથી. તું તારા સ્વભાવે જ્ઞાતા અને દષ્ટા છે. એકાંતમાં બેસી ચિંતન કરે છે ચેતન! તારે સ્વભાવ શું છે? તું અનંત જ્ઞાનને પુંજ છે. અનંત શક્તિને અધિપતિ છે. પણ ક્યા કારણેને લીધે તું આ કાયાની કેટડીમાં પૂરાયે છે? અંદરથી આ પ્રશ્ન થશે તે જવાબ મળશે કે તું સ્વને છેડી ૫૨માં ગયે તેની આ સજા તારે ભોગવવી પડે છે.
કપડાંને મૂળ સ્વભાવ “વેત છે. પણ જે તેના સ્વભાવમાંથી બીજા સ્વભાવમાં જવું હશે તે ખત્રીના રંગાણામાં તેને બફાવું પડે છે પણ જેને મૂળ સ્વભાવમાં રહેવું હોય છે તેને બફાવું પડતું નથી. પિતાના સ્વભાવમાં જે આનંદ છે તે પરભાવમાં નથી. હવે બીજી વાત કહું. પુષ્પોને મૂળ કલર તે શ્વેત હોય છે, પણ કેઈ ફૂલ સફેદ, કેઈ ગુલાબી-લાલ-લીલું-પીળું તે કઈ કાળું હોય છે. તેનું કારણ શું છે તે તમે જાણે છે? એ બાબતમાં વૈજ્ઞાનિકે એમ કહે છે કે ફૂલના રંગમાં જે ભિન્નતા દેખાય છે તેને સૂર્યના કિરણ સાથે સંબંધ છે. સૂર્યના કિરણોને લીધે કુલેમાં જુદા જુદા રંગે આવે છે. તમને પ્રશ્ન થશે કે સૂર્યના કિરણે બધાં ફૂલે ઉપર સમાન રૂપથી પડે છે. છતાં અલગ અલગ રંગ થવાનું કારણ શું? તેના જવાબમાં વૈજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્યના કિરણે ગ્રહણ કરવાની ભિન્નતાને કારણે ફૂલના રંગમાં પણ ભિન્નતા દેખાય છે. જે ફૂલ સૂર્યના કિરણેને પિતાનામાં લઈને પિતાને વધારેમાં વધારે ત્યાગ કરે છે. તે ફૂલને રંગ એકદમ સફેદ થાય છે. જે થોડે ત્યાગ કરે છે તેને રંગ આછા ગુલાબી થાય છે. જે એનાથી ઓછો ત્યાગ કરે છે તેને રંગ પીળે થાય છે. જે એનાથી પણ ઓછે ત્યાગ કરે છે તેને રંગ લાલ થાય છે. જે કિરણે વધારે લે છે પણ પિતાને છે ત્યાગ કરે છે તેને રંગ લીલે થાય છે અને જે ફૂલ સૂર્યના બધા કિરણને પિતાનામાં હજમ કરી જાય છે અને ત્યાગ બિલકુલ કરતું નથી તેને રંગ એકદમ કાળે થાય છે. કાળે રંગ કિરણોને ખાઈ જાય છે.
એ વાત પ્રત્યક્ષ પ્રમાણુથી સાબિત થાય છે. તમે જુઓ છે ને કે ફેટે પાડવાના
Page #92
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૩
કેમેરા ઉપર કાળું કપડું' રાખવામાં આવે છે. ખીજા રંગનુ કપડું રાખવામાં આવે તે સૂના ઘેાડા ઘણાં કિરા અંદર પ્રવેશી જાય છે ને ફાટાને નુકસાન પહોંચે છે. પણ કાળા રંગ સૂના કિણ્ણાને અંદર પેસવા દેતા નથી. એકસરે લેવા હાય તે। પણ તદન અંધારું કરી દેવામાં આવે છે ને કાળા પડદા લગાવી દેવામાં આવે છે. તેનુ કારણ એક જ છે કે સૂર્યના કિરણાને કાળા રંગ પચાવી લે છે. આ રીતે જે આત્મા પરભાવના ત્યાગ કરી સ્વભાવ રૂપી સૂર્યના કણ્ણાને પેાતાનામાં પચાવે છે. તેને આત્મા પાપ રહિત, નિર્મળ ને શ્વેત અને છે.
ટૂંકમાં મારુ કહેવાનું તાત્પર્ય એ છે, કે હે જીવ! તું પર ચૈાને પેાતાના માનીશ નહિ. તુ જ્ઞાતા-દૃષ્ટા ખન. જોવું એ સ્વભાવ છે. કેઈપણુ સારા કે ખરાબ પઢા ઉપર આપણી દ્રષ્ટિ તેા પડે છે તેને જોવાની ના નથી. પણ જોયા પછી તેના પ્રત્યે આપણને રાગ-દ્વેષ થવા ન જોઇએ. આપણા સ્વભાવમાં વિકૃતિ આવવી ન જોઇએ. કાઇ બહેન નવા ઘાટની આંગડી પહેરીને આવી. તેને તમે જોઇ. જોઈ તેના વાંધા નથી પણ તે જોયા પછી આ સારી છે. મને બહુ ગમે છે. મારે એવા ઘાટની આંગડી મનાવવી છે. આવા વિચાર થાય એ વિકૃતિ છે. દશ શેર દૂધના તપેલામાં એક ટીપુ છાશનું પડી જાય તેા દૂધ બગડી જાય છે. તેમ આપણા સ્વભાવમાં પણ જો વિકૃતિ આવી તેા આત્માનુ બગડી જાય છે. જેને દ્રવ્ય અને પર્યાયન ભેદજ્ઞાન થયું હશે તે એમ વિચાર કરશે કે આ બગડીમાં સાનુ દ્રવ્યરૂપે છે. અંગડી, હાર–વીટી આ બધા તેના પર્યાયા છે. આજે બંગડી બનાવી છે: કાલે નહિ ગમે તે તેને ભાંગીને હાર મનાવશે એટલે તેના પાંચા પલટાય છે પણ સુવર્ણ તે દ્રવ્યરૂપે તેમાં રહેવાવાળુ છે. આ રીતે દરેક બ્યા તે દ્રવ્યરૂપે નિત્ય છે ને પર્યાય રૂપે અનિત્ય છે. દા. ત. તમારા પેાતાના ફોટા હશે તેમાં ખાલપણાના, યુવાનીના અને વૃધ્ધાવસ્થાને એ ત્રણે અવસ્થાના ફાટા જોશે! તેા એમ થશે કે નાના હતા ત્યારે આવા હતા! યુવાન હતા ત્યારે કેવા હતા ને અત્યારે કેવા છું. આત્મા તેા તે જ છે. પણ આ ત્રણ અવસ્થા તેના પર્યા રહેલ છે. આ શરીરના સ્વભાવ-સડણુ, પડછુ ને વિધ્વંસન રહેલે છે. આત્માથી શરીર પર છે. એક દિવસ છોડીને જવાનુ છે છતાં તેની સાર સંભાળ રાખવામાં માનવ પોતાના કેટલા અમૂલ્ય સમય બગાડે છે!
આ દેહની પૂજામાં, દિન રાત વીતાવું છું, કિંમતી સમય જીવનના હૈ રાખમાં મિલાવુ છું મને આ દેહ ઉધ્ધારે, નરકમાં એ જ ગબડાવે, દસ તા પાર ઉતરાવે નમું તે પાપ બંધાવે. સાધન તરી જવાનું, કાંઠા ઉપર ડૂબાવું છું આ દેહની સવારે ઉઠયા ત્યારથી લઈને સાંજ સુધીમાં આ શરીરની પૂજામાં કેટલે સમય
...
...
Page #93
--------------------------------------------------------------------------
________________
શારદો સાગર
વિતે છે! આ શરીરને કેટલા લાડ લડાવે છે? આ ચામડાનું શરીર છે. તમે ચામડાની પૂજા કરે છે ને? ચામડાની પૂજા કોણ કરે? બેલેં તે ખરા, દેવાનુપ્રિયે!... ચમાર. હું તમને ચમાર નથી કહેતી તમારી જાતે તમે સમજી લેને. બસ, એટલું સમજી લેજો કે દેહ તે હું નથી પણ દેહદેવળમાં બિરાજેલે દેહી તે દેહથી ભિન્ન છે. તમારા મકાનને બારીઓ મુકાવે છે શા માટે? બહાર જોવા માટે, તે શું બારી લેવાની છે? ના બારીએથી જેવાવાળો બીજો કોઈ છે. તે રીતે દેહમાં રહેવાવાળે દેહી દેહથી ભિન્ન છે. આટલું ભેદજ્ઞાન થશે તે પણ કંઈક પામીને જશે. - જેમને જડ-ચૈતન્યનું ભેદજ્ઞાન થયેલું છે. આત્મતત્વને પામી ગયા છે તેવા મહાન આત્મા અનાથી નિગ્રંથ મંડીકુક્ષ બાગમાં પધાર્યા છે. રાજા શ્રેણીક તે બગીચામાં આવી રહ્યા છે તે મંડીકક્ષ બાર કેવો છે, તેનું આપણે ગઈ કાલે વર્ણન કર્યું હતું કે તે બગીચા વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી યુક્ત હતા. તે બગીચામાં ફળ-ફૂલ ઘણાં હતા તેથી ત્યાં બધા પક્ષીઓને પિષણું મળતું હતું. તેથી તે બગીચામાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ આવીને બેસતા હતા, આ બગીચે નંદનવન જે શોભતે હિતે. તમને થશે કે આ અધિકારમાં અનાથી મુનિ અને શ્રેણુક રાજાની વાત આવે છે. પણ આ બગીચાનું વર્ણન કરવાની શી જરૂર છે? ભાઈ ! બગીચાની કોઈ વિશેષતા નથી. તમારા વાલકેશ્વરને ડાયમંડ એરિયા કહેવામાં આવે છે. તમે હીરા ઘણું જોયા પણ મારા વાલકેશ્વરના ઝવેરીઓ આત્મારૂપી ડાયમંડની પિછાણ કરે તે દષ્ટિથી કહું છું. આમ તે નંદનવનમાં રત્નોની ભૂમિ છે. ખૂબ રમણીય છે, છતાં આ ભૂમિ જેવી નથી. તમને ટાઈલ્સમાં બેસવું ગમશે પણ કોઈ કહે કે બહાર માટીમાં બેસે. તે ગમશે? તમને માટી ગમતી નથી પણ અનજ કાળી માટીમાં પાકે છેને? ટાઈફસમાં ગમે તેટલું સારું અનાજ વાવે તે ઉગશે ? ના. ભગવાન કહે છે તે શ્રાવક! તારું હૃદય કાળી માટી જેવું હોવું જોઈએ. કાળી માટી જેમ વરસાદનું પાણી પિતાના પેટાળમાં ઉતારી દે છે તેમ તારા હૃદયમાં વિતરાગ વાણીનું પાણી એકવાર પણ જે ઉતરી જશે તે મહાન લાભકારી બનશે. સાધુ વંદેણામાં બેલીએ છીએ ને કે -
એક વચન મારા સદ્દગુરૂ કે, જે બેસે દિલમાંય રે પ્રાણું, નરક ગતિમાં તે નહિ જાવે, એમ કહે નિરાય રે પ્રાણુ.સાધુજીને વંદના
સદ્દગુરૂનું એકજ વચન અંતરમાં ઉતરી જાય તો કામ થઈ જાય. તે મહાપુરુષે શું કહે છે કે આત્મન ! તારી એકેક ક્ષણ લાખેણી જાય છે. બીજું બધું મળશે પણ કરેડે રૂપિયા આપતા ગયેલી ક્ષણ પાછી મળવાની નથી. તમારા જીવનની કિંમતી ક્ષણે કયાં ખર્ચાઈ રહી છે. રોજ સવારમાં ઉઠીને એક કલાક ન્યુઝ પેપર વાંચવામાં તે પેપર પણ એક જાતના નહિ. મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર, જન્મભૂમિ,
Page #94
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
નવભારત ટાઈમ્સ, સંદેશ. આ બધા ઉપર ઉપરથી વાંચે તે પણ કલાક નીકળી જાય. કદાચ પેપર મોડું આવે તે એમ થાય કે હજુ પેપર નથી આવ્યું. દૈનિક સમાચાર જાણવાની કેટલી બધી ઇતેજારી છે! તેટલી આત્માને જાણવાની જિજ્ઞાસા છે? અડધે કલાક પણ પ્રભુને પ્રાર્થના કરવાનું મન થાય છે! આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું મન થાય છે? છાપું વાંચીને બાહ્ય ચિંતા જ કરવાની છે ને? હવે પરની પંચાત છેડી સ્વમાં ઠરે. જીવનમાં એકાદ મુખ્ય ગુણ આવ્યું હશે તે પણ કામ થઈ જશે.
મુંબઈ જેવી અલબેલી નગરીમાં એક કરેડપતિ શેઠ વસતા હતા. ખૂબ ધનવાન હતા, સાથે ધર્મવાન પણ ખૂબ મોટા વહેપારી હતા. ધાર્મિક ક્ષેત્રમાં, સ્વમીએ અને ગરીબોની સેવામાં ખૂબ ધન વાપરતા હતા. એ સમજતા હતા આ સંપત્તિ અને શરીર વિનશ્વર છે. સાચે સગે તે પરમેશ્વર છે. પિતે ખૂબ પ્રમાણિક ને સત્યવાદી હતા. મરતા મરતા પિતાના પુત્રને પણ એક જ હિત શિખામણ આપી, કે બેટા! પૈસે તે આજ છે ને કાલે નથી. તું તારા જીવનમાંથી સત્યને કદી છોડીશ નહિ. સત્યને દીપક જલતે રાખજે. પુત્ર ખૂબ સંસ્કારી હતો, તેણે એ સૂત્રને જીવનમાં વણી લીધું. “સર્વ વહુ માવં” સત્ય એ જ ભગવાન છે. ખૂબ ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી વહેપાર કરે છે. પૈસાને પાર નથી. પણ માનવીને સમય સદા સરખે રહેતું નથી. પુણ્ય-પાપના -પ્રવાહે આવ્યા કરે છે.
પુણ્યને દીપક અસ્ત થવા આવ્યો. વહેપારમાં જ્યાં જુઓ ત્યાં પેટ, ખેટ ને ટ. પાણીના પુરની જેમ પૈસાને પ્રવાહ વહી ગયો, માથે કરજે ખૂબ વધી ગયું. તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું. બધું ચાલ્યું ગયું. ખૂબ મોટા શેઠ હતા. “ભાંગ્યું ભાંગ્યું તેયે ભરૂચ.” પાસે જે કંઈ છે તેમાંથી થોડું થોડું લેણદારને આપી દઉં ઐમ વિચાર કરે છે. એને પૈસાની જરૂર નહતી. કેઈની રકમ વ્યાજે લેવા ઈચ્છતા ન હતા. છતાં લેકે પરાણે મૂકી જતા. એના વ્યાજમાં કંઈકનું ગુજરાન થતું હતું. ના પાડવા છતાં લકે કહેતા અમારે વ્યાજની પણ જરૂર નથી. અમારી રકમ તમારે ત્યાં રાખે.
બંધુઓ! આ દુનિયા કેવી દેરંગી છે! ખબર પડે કે આના કરામાંથી એક ઈટ ખરી પડી છે તે બધા ભેગા થઈને આખો કરે તેડી પાડે પણ એક ઈટ પૂરે નહિ. એની એક ઈટ પૂરી દે તે તેને કેટલે આનંદ થાય ! કઈ સ્વયમી બંધુ ઘસાઈ ગયો હેય ને મદદ કરે તે પાડેશી પણ ના જાણે. આગળના શ્રાવકે કેવા ગંભીર હતા ! એમના ધંધામાં કદી ખોટ આવતી ન હતી. આજે તે નાણું થડા ને વહેપાર મેટા. તે સમયમાં શ્રાવકે પેતાની મૂડીના ચાર વિભાગ કરતા. એક ભાગ ધરતીમાં દાટતા, બીજા ભાગના નાણાં વહેપારમાં રોકાતા, ત્રીજા ભાગમાં ઘરમાં ઘરવખરી વસાવતા ને ચોથો ભાગ સુકૃત્યોમાં વાપરતા. એ ચાંદીના સિક્કા હતા, આજની જેમ કાગળીયા નહિ.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૬
શારદા સાગર આજે તે નોટોનું ચલણ ન રહે તે કાગળીયા નકામા થઈ જાય. પણ જે સિકકાનું ચલણ બંધ થઈ જાય તે ચાંદી તે ઘરમાં રહે ને ? આજે તો માનવમાંથી નીતિ અને સચ્ચાઈ ગઈ ને ધરતીમાંથી રસકસ ગયા.
શેઠ માનતા હતા કે મારી પાસે જે કંઈ છે તેમાંથી બધાને આપી દઉં. તે પ્રમાણે સહુ સમય વિચારીને લઈ લેશે, પણ દુનિયા તે જુદી જ નીકળી. લેણદારેને ધસારો થવા માંડશે. લાવે, લાવે ને લાવે. હવે શું કરવું. ખૂબ મૂંઝવણ થઈ. કર્મ કેઈને છેડતા નથી. “MI TI વિવેત્તા ય” કર્મ કરવાવાળા પણ આત્મા છે ને ભેગવવાવાળે પણ આત્મા છે. કરમને શરમ નથી.
છે કાયદે કર્મરાજને, હિસાબ પાઈ પાઈને, - વેરંટ વગડે આવશે, રાજ નથી પોપાબાઈનું.
બંધુઓ ! કર્મરાજાની કોર્ટમાં કેઇની હોંશિયારી ચાલતી નથી. કર્મરાજા કહે છે તું વગડામાં જઈને વસીશ તો પણ હું તારે પીછ નહિ છોડું. કોઈ માણસની પાછળ વેરંટ છૂટયું. તે એમ વિચાર કરે કે મુંબઈ છેડીને કલકત્તા ચાલ્યા જાઉં. કલકત્તા જઈ નામ બદલી નાંખે, વહેપારને બદલે ને છૂપ રહે પણ કર્મરાજા પાસે છૂપું રહેવાનું નથી. કર્મ તારે કેડે નહિ છેડે. કર્મ તે કરનારની પાછળ જાય છે. અહીં જ જુઓને! તમે દુકાને બેઠા છે. ગવર્મેન્ટનો ગુનો કર્યો તે ગવર્મેન્ટ કેને હાથકડી કરશે? કોને પકડશે? તે સમયે જે એમ કહેશે કે આ દાણચારી ને બધું મેં મારી પત્ની, પુત્રો બધા માટે કર્યું છે. તે સમયે ગવર્મેન્ટ એમ નહિ કહે, કે ચાલે છ મહિનાની સજા છે તે બધાને એક એક મહિનાની સજા આપી દે. તે મહિનામાં પતી જશે. એ તો જે ગુને કરે છે તે જ સજા ભેગવે છે.
આ શેઠના કર્મને ઉદય થયે. પેઢી બંધ કરીને તેમણે સરકારને જાણ કરી. સરકારે તમામ સ્થાવર જંગમ મિલક્તનું લિસ્ટ કરી કેર્ટમાં રજુ કરવાનું કહ્યું, આ વાતની લેકમાં જાણ થઈ. ત્યારે કેટલાક સગાસંબંધીઓ કહેવા લાગ્યા કે ભાઈ જે છે તે બધું સરકારને બતાવી ન દેશે. બધું બતાવી દેશે તે બાવા થઈ જશે. ત્યારે કેટલાક એવી સલાહ આપવા લાગ્યા કે ભાઈ “નાદારી નોંધાવી દેજો.” એટલે બધી ટકટ મટી જાય. જાણે અંતરથી સલાહ આપતા હોય તેમ સહુ કહેવા લાગ્યા. ચારે તરફથી વણમાગી સલાહ આપવા માંડી. શેઠે તે બધું મૌનપણે સાંભળ્યું. જે કઈ મેઢે કહે તેને એટલું જ કહેતા કે મારે ન છૂટકે નાદારી ધાવવી પડે છે. પણ હું દગાખોર માણસ નથી. હું નહિ લખાવું. મારા માતા પિતાએ પૈસાને હાથનો મેલ ગણે છે એ મેલ માટે મારું મન મેલું કરું. શેઠે તે પિતાની પાસે જે કંઈ હતું. તેની આના પાઈ સાથે યાદી તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધી. આ જોઈ ન્યાયાધીશ તે આશ્ચર્યમાં પડી ગયા. ને મનમાં
Page #96
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૭
વિચારવા લાગ્યા કે નાદારી તે ઘણાં નાંધાવે છે પણ આના જેવી ઇમાનદારી કાઇ ખતાવતું નથી. આવા કસેટીના સમય આવી ગયા છતાં ઢિલ કેટલું ચાખ્ખુ છે! કાઇ જાતની શંકા વગર ન્યાયાધીશે તેની યાદી કબૂલ રાખી. જેનુ દિલ સાફ હાય છે તેના ઉપર કાઈને શકા રહેતી નથી.
એક વખતના કહેવાતા મહાન શ્રીમંત નિન ખની ગયા પણ તેનું સમગ્ર જીવન પ્રમાણિકતા અને સચ્ચાઈના વૈભવથી ભરેલું હતું. આ માતા પિતાના સંસ્કારનું ખળ હતું. કાર્ટમાંથી બહાર નીકળ્યે ને તેને યાદ આવ્યું. તરત પાછો ન્યાયાધીશ પાસે આવ્યા. ન્યાયાધીશ વિચાર કરવા લાગ્યા કે કઇ ફેરફાર કરાવવા આવ્યે લાગે છે પણ જુદું જ નીકળ્યું. તેમની આંગળીમાં એક હીરાની વીંટી રહી ગઈ હતી તે પણ ન્યાયાધીશને સોંપી દીધી. કેટલી સજ્જનતા! ન્યાયાધીશના માનસ ઉપર અનેરી છાપ પડી પણ સગાવહાલા ખાલવા લાગ્યા કે ધર્મના ઢીંગલા ને સત્ની પૂંછડી તે ખાપનું નામ એન્યું. પાતે તે ભિખારી થયા સાથે બધાને ભિખારી મનાવ્યા. આમ અનેક પ્રકારે જેને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા. શેઠ તેા ઉદાર હતા. સગા સમધીની નિંદા હંસતે મુખડે સાંભળી લીધી. તેણે એક જ વિચાર કર્યો કે આ તે વેળા વેળાની છાંયડી છે. સાચી નીતિ રાખીશ તે કાલે સુખી થઇ જઇશ. રોટલા ને છાશના સાંસા પડવા લાગ્યા છતાં સમતા ભાવથી અધુ સહન કરવા લાગ્યા.
A
આ શેઠના પિતાએ એક શેઠને પૈસા આપેલા પણ ચાપડે લખેલા નહિ, ઘેાડી ઘણી યાદી પણ નહિ કરેલી. હવે પેલા વહેપારી કારણસર પૈસા આપી શકેલ નહિ. આ છોકરા આ વાત જાણતા નહિ વીસ વર્ષે એ વહેપારીએ માલ સહિત વહાણુ માકલ્યા ને કહેવડાવ્યું કે તમારા વહાણુ આવ્યા છે લઇ જાવ. આ શેઠ વિચાર કરે છે મારે તેા કાઇ વહેપાર ધંધા છે નહિ ને મારા વહાણુ ક્યાંથી? તે કહે તમાશ પિતાજીએ ફલાણા શેઠને પૈસા ધીરેલા તે વ્યાજ સહિત માલ અને પૈસા માકલાવ્યા છે. ચાપડા તપાસ્યા પણ કંઇ નામ નિશાન મળતુ નથી, વહાણુ લેવા કેવી રીતે ? છેવટે તે શેઠને ખેલાવીને બધી વાત પૂછે છે. પૂરી ખાત્રી કર્યા પછી વહાણુના સ્વીકાર કર્યો. એ ક્રાયની મિલ્કત નીકળી, પૈસા મળ્યા એટલે શેઠે સર્વ પ્રથમ બધું દેશુ ચૂકવી દીધું. એક ક્રેડનુ દેણુ ચૂળ્યુ ને એક ક્રેડ વધ્યા તેનાથી પાછો વહેપાર શરૂ કર્યું. જે સગા સબંધી નિંદા કરતા હતા, જે સત્યના પૂછડા ને ધર્મના ઢીંગલા કહી તિરસ્કારતા હતા તે ખેલવા લાગ્યા કે “અંતે સત્યના જય થશે. ” એણે દુઃખમાં પણ સત્ય અને નીતિ ન છેડયા તેના આ પ્રભાવ છે. જુએ એક વખત તિરસ્કાર કરનારી દુનિયા આજે શુ ખેલવા લાગી! આ છે દુનિયાની રીત. ટૂંકમાં સત્યના જય છે. તમે આવે! એકાદ ગુણુ જો જીવનમાં અપનાવશે તેા તમારે જય થશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૮
શારદા સાગર
જીવને સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કદાચ ન થઈ હોય પણ જે તેનું જીવન આ શેઠ જેવું હશે તે માગનુસારી ગુણ અવશ્ય પ્રગટ થયેલ છે. જ્યાં ગુણ પ્રગટે ને સહેજ નિમિત્ત મળે તે ત્યાં જ પામી જાય છે. શ્રેણીક રાજા મંડીકક્ષ બગીચામાં ગયા ત્યારે માત્ર દેહના આનંદ માટે ગયા હતા. તેમને સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થઈ ન હતી. હવે તે કે આત્મિક આનંદ પ્રાપ્ત કરીને આવશે તે વાત આગળ આવશે.
જ્યાં બગીચામાં પગ મૂક્યો ત્યાં અલૌકિક શીતળતાનો અનુભવ થવા લાગ્યો. એના મનમાં થયું કે આજે મારું અંતર અને આનંદ અનુભવે છે તેનું કારણ શું?
બંધુઓ ! આ બગીચામાં કઈ જેવા કેવા સામાન્ય સંત ન હતા. મહાન સંત હતા. ખૂબ પ્રભાવશાળી ને ચારિત્રવાન હતા. સાચા ચારિત્રની છાપ જુદી જ પડે છે. દુનિયામાં ગુરૂ તે ઘણું હેય પણ વીતરાગના સતની તેલે કઈ ન આવે. કહ્યું છે કે- કાણે ચ કાઢે તરતા યથાસ્તિ, દુધે ચ દુધે તરતા યથાસ્તિ
જલે જ ચાં તરતા યથાસ્તિ, ગુરુ ગુરી ચાં તરતા યથાસ્તિ છે લાકડા લાકડામાં ફેર છે, સાગનું, સીસમનું, બાવળનું બધું લાકડું છે. પણ તેની કિંમતમાં ફેર છે. દૂધ દૂધમાં પણ ફેર છે. ગાયનું, ભેંસનું, થરનું ને આકડાનું દૂધ છે, પણ ગાય કે ભેંસનું દૂધ માણસના શરીરને પુષ્ટિકારક છે. જ્યારે આકડાનું ને થરનું દૂધ પીવે તે માણસ મરી જાય છે. તે જ રીતે પાણી પાણીમાં પણ અંતર છે. તમે દેશમાં જાવ છો ત્યાં અનુભવ થતું હશે કે જેટલું ખાવ તેટલું પાચન થઈ જાય. કારણ કે દેશનું પાણી હલકું હોય છે. હલકું પાણી બરાક પાચન કરાવે છે. સૌરાષ્ટ્રનું પાણી છાતીને મજબૂત કરે છે. શરીરમાં બળ આપે છે આ મારે જાત અનુભવ છે આ રીતે પાણી પાણીમાં પણ ફેર છે તે રીતે સંત સંતમાં પણ મોટું અંતર રહેલું છે. સાચા ગુરૂઓ તેમના શરણે આવનારને તારે છે ભેગ વિષયોનું વમન કરાવી તેને સાચે રાહ બતાવે છે કુગુરૂઓ સંસારમાં ડૂબાડે છે ગુરૂ કરે તે જોઈને કરજે. બહેને ચાર આનાની માટલી ખરીદવા જાય તે ટકોરા મારીને ખરીદે છે આજે તે સાધુ જેમ કહે તેમ “હા જી હા” કારણ કે શ્રાવકે એટલા તૈયાર નથી. તમે સાચા શ્રાવક જે તૈયાર થશે તે કંઈક સાધુને સડો દૂર થશે સાધુ પણ સમજી જાય કે આ શાસ્ત્રનો જાણકાર શ્રાવક મારી સામે બેઠો છે ગમે તેમ નહિ ચાલે મારી ભૂલ તરત પકડી પાડશે આવા તૈયાર શ્રાવક હોય તે જિનશાસન ઝળકતું બને.
શ્રેણીક રાજા મેડિકક્ષ બગીચામાં જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમના અંતરને ઉકળાટ શાંત થતો ગયો. બગીચાની શોભા જોતાં જોતાં મધ્ય ભાગમાં આવ્યા ત્યાં તેમણે શું જોયું?
Page #98
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
:
તી સો વાર સા, સંજયં સુનિશ્વિયં निसन्नं रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪. . તે બગીચામાં તેમણે એક સંતને જોયા તે સંત કેવા હતા. પ્રથમ વિશેષણ આપ્યું છે “સંજયં” તેઓ સંયતિ હતા એટલે પાંચ ઈન્દ્રિઓ અને છ મનને સંયમમાં રાખનાર હતા તે સુસમાધિવંત હતા એટલે પિતે આત્મ સમાધિમાં સ્થિર બનેલા હતા તેઓ આત્મસમાધિ-ધ્યાનમાં લીન હતા. દેહનું ભાન ભૂલી આત્મભાવમાં રમણતા કરી રહ્યા હતા તેઓ એક ઘટાદાર સુંદર વૃક્ષની નીચે બેઠેલા હતા. તેમનું રૂપ અલૌકિક હતું તેમનું શરીર સુકોમળ હતું. ઘણાની ચામડી બરછટ હોય છે ને ઘણાની ચામડી મખમલ જેવી કે મળ હોય છે આ મુનિનું શરીર મખમલ જેવું કેમેળ હતું તેમનું રૂપ પણ મનોજ્ઞ હતું ને તે મુનિ સુખચિત હતા હવે શ્રેણુક રાજા પણ રૂપ-ગુણ ને બુદ્ધિમાં કંઈ ઉતરતા ન હતા એવા શ્રેણીક રાજાએ બગીચામાં મુનિને જોયા હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
- કર્મ કેવી સજા કરાવે છે છતાં મહાન આત્માઓ પિતાના શુદ્ધ સ્વભાવમાં કેવા અડગ રહે છે. એવા સમભાવમાં સ્થિર રહેનાર સતી અંજનાનું ચરિત્ર આજથી શરૂ કરીએ છીએ.
ચરિત્ર- અંજના સતીના નામથી આ ચરિત્ર રચાયું છે. એ અંજના સતીએ કર્મોદય સમયે કેઈને દેષ આખે નથી. મહાન આત્માઓ નિમિત્તને બટકા ભરતા નથી. ઉપાદાન તરફ દષ્ટિ કરે છે. કૂતરાને કેઈ લાકડી મારે તે તે લાકડીને બટકા ભરે છે ને સિંહને કે ગોળી મારે તો તે ગેબીને જેતે નથી પણ ગોળીના મારનાર તરફ દષ્ટિ કરે છે. તેવી રીતે જ્ઞાની અને અજ્ઞાની આત્માઓ વચ્ચે તફાવત છે. જ્ઞાનીઓ કર્મના મૂળ કારણેને શોધે છે ને અજ્ઞાનીઓ હાયવોય કરે છે. અંજનાના માતા-પિતા કોણ હતા. * મહેન્દ્રપુરી નામની નગરી હતી અને મહેન્દ્ર નામના ન્યાય, નીતિ સંપન્ન રાજા રાજ્ય કરતા હતા. પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેમને મને વેગા નામના અતિસ્વરૂપવાન પટ્ટરાણુ હતા. તે ખૂબ ગુણવાન અને પતિવ્રતા હતા. એ મહેન્દ્ર રાજાને સો (૧૦૦) પુત્ર હતા. તે સે પુત્ર પછીની અંજના નામની પુત્રી હતી. જેનું નામ અંજના પાક્વામાં આવ્યું હતું. અંજના એ ભાઈઓની એકની એક લાડકવાયી બહેન હતી. તે અતિ સેંદર્યવાન હતી. તે તેને ખૂબ પ્રિય હતી. તે ખૂબ લાડકોડથી ઉછરી રહી છે.
સમય જતાં અંજના મટી થાય છે. યુવાનીના પગથારે પગ મૂકે છે. તમે
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૦
શારદા સાગર
જાણે! છે ને કે દીકરી યુવાન થાય એટલે મા-બાપને ચિંતા થાય કે ક્યારે સારે। મુરતિયા મળે ને દીકરીને પરણાવીએ. અહીં અંજનાને માટે મહેન્દ્ર રાજાએ ઘણાં મુરતીયા જોયા પણ હજુ એકેય મુરતિયા પસઢ પડતા નથી. એટલે શજા રાણીની ચિંતાને પાર નથી. ઊંઘ આસમાનમાં ઊડી ગઈ છે. ખીજે દિવસે પ્રભાતના પ્રહરમાં રાજા એ મત્રીઓને મેલાવીને કહે છે તમે ફ્રીને અજનાને માટે મુરતિયા જોવા જાવ અને તેમાંથી જે ગમે તેના ફાટા લેતા આવા જેથી અમે જોઈ શકીએ.
ખીજે દિવસે એ મંત્રી મહેન્દ્રપુરી નગરીથી રવાના થાય છે. ઘેાડા સમય બાદ અને મત્રીએ એકેક રાજકુમારના ફાટા લાવે છે. પ્રથમ કુમારનું ચિત્ર જોઇ રાજા રાણી આનતિ અને છે. શું એનુ રૂપ છે! પછી ખીજા કુમારનું ચિત્ર જોયુ. અને કુમારોના ફાટા સાથે રાખી સરખામણી કરા તે એમાંથી એકેય ઉતરતા નથી. હવે કોની સાથે અંજનાના લગ્ન કરવા તે મૂંઝવણ ઊભી થઇ.
"
રાજા અને મંત્રીઓને કહે છે તમે મને આ ચિત્ર તેા લઇ આવ્યા. અને કુમાર સુંદર છે પણ તેમના પશ્ર્ચિય આપે, એટલે પહેલા મંત્રી કહે છે મહારાજા ! આ કુમારનું નામ મેઘકુમાર છે. તે વિદ્યાધરનાથ હિરણ્યાયના પુત્ર છે ને સુમના નામની શણીના જાયા છે. ખૂમ ગુણવાન છે. એના ચિત્ર ઉપરથી એના ગુણ્ણાના ખ્યાલ આવી જાય છે. ‘આકૃતિ: થયતિ મુળાન્ । ''આકૃતિ ઉપરથી વ્યકિતના ગુણ્ણા જાણી શકાય છે. રૂપ-કુળ-મળ–મુદ્ધિ ઋને ગુણુ બધું સારું છે: વિશેષ શું કહું ! પ્રથમ મંત્રીની વાત પૂરી થઈ એટલે ખીજા મંત્રીને રાજા પૂછે છે હવે તમે ખીજા કુમારના પરિચય આપેા. ખીજા મંત્રીએ ઊભા થઈ મસ્તક નમાવીને કહ્યું મહારાજા! રતનપુરી નગરી વિદ્યાધરાની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરના પ્રહ્લાદ નામના ગુણીયલ ને પરાક્રમી રાજા છે. કેતુમતી નામની તેમની પટ્ટરાણી છે તેમના પુત્ર પવનજય ( પવનકુમાર) અદ્ભુત પરાક્રમી અને ઘણી કળાઓના જાણકાર છે. એ કુમારના રૂપ ઉપરથી તેમના ગુણા પરખાઈ જાય છે.
અને કુમારે। રૂપ-ગુણમાં સમાન છે ને અંજના આપવી તે નિર્ણય થતા નથી.-ત્યારે અને મંત્રીને રાજા પૂછે છે. તમે તેમની જન્મકુંડલી લાવ્યા છે? ત્યારે પ્રથમ મંત્રી કહે છે મહાશજા એક વાત કહેવી રહી ગઈ રાજા ઉત્સુકતાથી પૂછે છે શું? ત્યારે મત્રી કહે છે આ મેઘકુમાર ચરમશરીરી જીવ છે તેએ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાના છે ને ૨૬ વર્ષની ઉંમરે આ જ ભવમાં મેક્ષે જવાના છે. મેઘકુમાર પવનકુમાર કરતાં મહાન ગણાય કારણ કે તે માક્ષગામી જીવ છે તે ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લેવાના છે તે આપણી અંજના કુમારીને તેની સાથે કેવી રીતે પરણાવવી! તે હવે એક નિય કરીએ કે પવનજય કુમાર રૂપ-ગુણુમાં મહાન છે, પરાક્રમી છે, ઉત્તમકુળ છે તે અંજનાના
Page #100
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વિવાહ પવનજય કુમાર સાથે કરવા તેમ નક્કી કર્યું. હવે પવનંજય કુમાર સાથે અંજનાના વિવાહ થશે ને શું બનશે તેના ભાવ અવસર કહેવાશે.
✩ વ્યાખ્યાન ન −૮
વિષય ઃ– “ નિ થમુનિ કેવા હતા ? ”
૬૧
અષાડ વદ ૯ ને ગુરૂવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન!
અનંત કાનિધી શાસ્રકાર ભગવતાએ આ જગતના જીવે સામે કાભરી દ્રષ્ટિ ફેંકી. તેમણે જ્ઞાનદ્વારા જોયુ કે આ વા શા માટે આટલી બધી દોડાદોડી કરી રહ્યા છે. તેમને શેના તલસાટ જાણ્યેા છે? તેમણે જ્ઞાનદ્વારા જાણ્યું કે આ સંસારમાં કીડીથી માંડીને કુંજર સુધીના દરેક આત્માઓ સુખના ઇચ્છુક છે. કીડીઓ પણ તડકેથી છાંયડે જાય છે. તે રીતે નાના મોટા સ` જીવાને સુખ ગમે છે. દુઃખ કોઈને ગમતુ નથી ને સુખ મેળવવા રાત-દ્વિવસ દોડાદોડી કરે છે. પણ વિચાર કરે, વાસ્તવિક સુખ કયું છે ? ધનવાન–મધ્યમ અને ગરીમ દરેકને પૂછે સુખ કાને કહેવાય? જ્ઞાનીએ તે કહે છે, આ સંસારમાં સુખ છે જ નહિ.
તા. ૩૧-૭-૭૫
ગૃહાવાસ મધ્યે વસે દેહલાજા', સદાવ્ય ચિંતા સદા પુત્ર ચિંતા । સદા દ્વારા ચિંતા, સદા બંધુ ચિંતા, સુખં નાસ્તિ ચિંતા પરઐતિ કિંચિત્ ॥
તમે સુખ માને છે પણ સંસારમાં તમને ધનની, પુત્રપરિવારની, પત્નીની, કુટુંબીજનેાની આદિ કેટલી ચિતાએ કેરી ખાય છે! છતાં તેમાં સુખ માનીને રાત દિવસ ગમે તેટલી મહેનત કરે છે. પણ સુખ ક્યાંથી મળે? કોઇ માણસ પથ્થર ખાદીને પાણી કાઢવા માટે રાત-દિવસ મહેનત-કરે તેા કદી પાણી મળે ? જ્યાં નદી કે દરિયે છે ત્યાં આસપાસ માટીમાં ખેદશે તે પાણીના ઝરા નીકળશે પણ જ્યાં નથી ત્યાં ગમે ગમે તેટલા ફાંફા મારશે તે પણ કયાંથી મળશે?
આ જગતમાં સુખ એ પ્રકારના છે એક ભૌતિક સુખ અને ખીજું આત્મિક સુખ. તેમાંથી તમે કયુ સુખ પસદ કરશે ? આલા, સુખ કયાં છે?
જે સુખ હુઢે તું જગમાં એ તેા આભાસ છે (૨) સાચા સુખના તેા તારા આંગણમાં વાસ છે (૨)
આ જીવડા રે....અત્યારે ભટકયા કરવું તને શાલે ના.... મનવા જે સુખની કરે તુ' આશા તને નથી મળવાનું. દોડાદોડી ફાગઢ કરવી તને શાલે ના મનવા જે સુખની....
Page #101
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૬ મહાન પુરૂષે કહે છે તે સુખના ઈચ્છુક આત્માઓ! તમે જેને સુખ માને છે, ને જેના માટે દેવાદેડી કરે છે તે સાચું સુખ નથી. તે તે માત્ર સુખને આભાસ છે. સાચું સુખ તે તારા અંતર-ઘરમાં પડેલું છે. બેલે હવે તમારે કયું સુખ જોઈએ છે? તમારે મુંબઈથી અમદાવાદ, રાજકેટ કે જામનગર જેવું હશે તે ટિકિટ માસ્તર પાસે કહેવું પડશે કે મને આ ટિકિટ જોઈએ છીએ. જ્ઞાનીઓ તમને પૂછે છે કે તમારે કયું સુખ જોઈએ છે? બાહ્ય સુખ અ૫ કાળનું છે ને ત્મિક સુખ સદા કાળ ટકવાવાળું છે. કોને પસંદ કરશે? કદાચ તમને એમ થાય કે બાહ્ય સુખ પ્રત્યક્ષ દેખાય છે ને અનુભવાય છે પણ આત્મિક સુખ કયાં દેખાય છે? ભાઈ આત્મિક સુખ બહાર નથી પણ અંદર છે. જેમ કે હરે કચરામાં દટાઈ ગયું છે તેથી તેને પ્રકાશ દેખાતું નથી પણ તેથી હીરે નથી તેમ નથી. કચરામાંથી બહાર નીકળતા તરત પ્રકાશ દેખાશે. તે રીતે આપણે આત્મા એક કિંમતી કેહીનુર હીરા જેવો છે. તેના ઉપર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય એ આઠ કર્મ રૂપી કચરાના ઢગલા પડયા છે તેમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય એ ચાર ઘાતી કર્મના કચરા સાફ થયા કે પ્રકાશ પ્રકાશ પથરાઈ જશે. પછી સુખ શોધવા બહાર જવું નહિ પડે.
આજને માનવ સુખ મેળવવા માટે ઈન્ડીઆ છેડીને ફેરેની જાય છે. સુખ મેળવવા આખી દુનિયા ફરી વળ્યા. અહીં બેઠેલામાંથી ઘણા ભાઈઓ વિદેશ જઈ આવ્યા છે. તો હું તમને પૂછું છું. બેલે, હવે તો સુખી થયા હશેને? સુખ મળ્યું કે નહિ એ તે તમારે આત્મા જાણે. કેમ ખરું ને? કે પછી બહારથી વૈભવશાળી દેખાવ છે પણ અંદર સુખ નથી. બહેનની સાડી કબાટમાં ઘડીબંધ પડી છે તેવી જ દેખાય પણ અંદર ઉધઈ ખાઈ ગઈ. એક થીગડું મારે તેટલું કપડું પણ સારું નથી. તેમ તમે ઉપરથી ભભકાદાર દેખાઓ છો પણ અંદરથી તમારી દશા કેવી કફોડી છે તે તમને ખબર છે. કેમ બરાબર ને? (હસાહસ) છતાં આ વિનશ્વર વૈભવ મેળવવા કેટલે પરિશ્રમ કરે છે? ભાવનાશતકમાં કહ્યું છે કે -
હે લક્ષ્મી જબ તેરે હિત, સદા કઠિન શ્રમ કરતા હૈ, તેરે સંચય કરકે તુઝકે, બડે યત્ન સે રખતા હૈ, ચર સે રક્ષણ કરતા હૈ, લેતા સુખ કી નીંદ નહિ, તૂન તનિક પર સ્થિર રહતી પર, નિર્દય ઉસકે કહાં કહી!
ખૂબ પરિશ્રમ કરી પૈસો પ્રાપ્ત કર્યો. તેને સાચવવા આજની સરકાર સામે કેટલા કાવાદાવા કરવા પડે છે. તેને મેળવતાં કેટલા જોખમ ખેડવા પડે છે. કમાઈને લાવ્યા
Page #102
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પછી તેને સાચવવામાં ઊંઘ પણ ઊડી જાય છે. છતાં લક્ષમી કાયમ તમારા ઘરમાં ટકી શકતી નથી. એને માટે કેટલી મહેનત કરે છે?
આ ઝવેરીએ સવારના આઠ વાગ્યાના એસોડ કરવા બેસે તે બે વાગ્યે જમવા ઉઠે ને પાછા ત્રણ વાગ્યે બેસે તે સાંજ સુધી એડ કરે છે પણ થાક લાગતું નથી. અને એકાગ્રતા કેટલી કે કેણ આવ્યું ને કોણ ગયું તે ખબર નથી હોતી. ઘણાં કહે છે કે માળા ગણતાને સામાયિકમાં અમારું ચિત્ત સ્થિર રહેતું નથી તે હીરા જોતી વખતે ચિત્તો કેમ સ્થિર હતું. એ બતાવે છે કે ધંધા પ્રત્યેને જીવને જેટલે રાગ છે તેટલો ધર્મ પ્રત્યેને નથી. ભૌતિક સુખ મેળવવા ભૂત બનીને તેની પાછળ ભમે છે. હજુ અંતરખેજ કરી નથી. જ્યારે આત્મિક સુખની પિછાણ થશે ત્યારે ભૌતિક સુખ ફિક્કા લાગશે.
મહાન પુરૂષ કહે છે કે ભૌતિક સુખ કેવું છે? તેના માટે એક ન્યાય આપે છે. એક પાતાળ કૂવે છે ને બીજે છીછરે ફરે છે. છીછરે કૂવે બનાવતા બહુ મહેનત નથી પડતી પણ પાતાળ કૂવે ખેદવામાં કેટલી મહેનત કરવી પડે છે. તેની ખબર છે? પાતાળમાંથી પાણી કાઢવા માટે મશીનરી મૂકવી પડે છે. અમે અમદાવાદથી રાજકોટ જતા હતા. રાજકેટ જતાં રસ્તામાં મોટા મોટા પથ્થરના ડુંગરા આવે છે. ને ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા હતા. એક વટેમાર્ગુને પૂછયું. ભાઈ? અહીં પથ્થર છે. પાણી કયાંય દેખાતું નથી તે આ મોટા કૂવા શા માટે દયા છે? ત્યારે પેલે ભાઈ કહે મહારાજ! એ કૂવા નથી. અહીં પથ્થર લેવા ઘણાં લેકે આવે છે તેમને પથ્થરની જરૂર પડે ત્યારે આ પથ્થરમાં દારૂગોળો મૂકી દૂર ભાગી જાય છે. એ દારૂગોળો ફૂટે એટલે ભીતરમાંથી મોટા પથ્થરે ઉછળીને બહાર પડે ને તે જગ્યામાં આવા ઊંડા ખાડા પડી જાય. બંધુઓ! તે રીતે કર્મ રૂપી પહાડે તેડવા માટે દારૂગોળ જોઇશે. તે દારૂગોળે કર્યો છે? સમ્યદર્શન, જ્ઞાન અને ચાસ્ત્રિને દારૂગોળો મૂકવામાં આવશે તે કર્મરૂપી મટી શીલાઓ બહાર આવી જશે. પરિણામે આત્મા કર્મરહિત બની જાય.
એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી કર્મની ગંજીઓને બાળવા એક જ દારૂગોળો બસ છે. જેમ કરે મણ રૂની
હોય તે તેને બાળવા કરડે મણું અગ્નિની જરૂર પડતી નથી. તેના માટે એક નાનકડી ચિનગારી બસ છે. તેમ કહે વર્ષોના સંચિત કરેલા કર્મોને બાળવા માટે સમ્યદર્શનને એક દારૂગોળો બસ છે. પછી એ કર્મરાજાની તાકાત નથી કે ઉભા રહી શકે. બિચારા રાંકડા બની જશે. જ્યારે કર્મરાજા જેર જમાવે છે ત્યારે ચેતનદેવ જે વિભાવમાં રમતા હોય તે તે સજા હોવા છતાં રંક બની જાય છે. પણ શકિતનું ભાન ભૂલી જાય છે. હાયય કરે છે, રડે છે ને મૂંઝાઈ જાય છે. પણ જ્યારે સમ્યક્દર્શનની ચિનગારી પ્રગટ થાય છે ત્યારે કર્મોદય સમયે આત્મા એ વિચાર કરે છે કે હે જીવ
Page #103
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર શા માટે રડે છે? ભગવાને કહ્યું છે કે “ત્તાવ અનુગારું ભંકર્મ કરનારની પાછળ જાય છે. કર્મ જે કરે છે તેને ભેગવવું પડે છે. હજાર ગાયે ઉભી હોય પણ વાછડું તેની મા હોય ત્યાં જાય છે. માતાથી વિખુટું પડીગયેલું બાળક એની માતાને દેખે છે કે તરત વળગી પડે છે. તેમ કર્મ પણ કરનારને વળગે છે. તે રીતે તારા કરેલા કર્મો તને ઉદયમાં આવ્યા છે તેમાં રડવાનું શું ? જીવને સમજ આવશે ત્યારે આવા ભાવ આવશે.
પાતાળ કૂ દતાં ખૂબ જીવન જોખમ ખેડવું પડે છે. છેવટમાં પાતાળ કૂવે દાઈ ગયા પછી પાણીની અછત રહેતી નથી. ચોવીસે કલાક પાણી ચાલુ રહે છે. નદીમાં જ્યાં રેતી હોય ત્યાં બહેને વીરડા ખોદે છે. તેમાં છાલીયા વડે પાણી ઉલેચે છે. પાંચ-વીસ બેડા પાણી ઉલેચે છે ને વીરડો ખાલી થઈ જાય છે. તેમ તમારું માનેલું સુખ પણ વીરડાના પાણી જેવું છે. થોડા સમય સુખ ભંગ ને ચાલ્યુ. જાય. વળી પુણ્યને ઉદય થાય તે પાછું સુખ મળી જાય છે. જયારે આત્મિક સુખ મેળવતાં કષ્ટ પડશે. પાતાળ કૂવો ખોદતાં કષ્ટ પડે છે પણ એક વાર કૂ ખોદાઈ ગયા પછી પાણીના પુવાર ઉડયા જ કરે છે. તેમાં એક વખત આત્મિક સુખના ઝરણું વહેતા થશે પછી તેની મજા કઈ જુદી જ હશે. એ સુખના ઝરણાંમાંથી આનંદ લૂંટયા જ કરો. પછી એ આનંદ વધતે જ જશે. અમને ગુરૂદેવના શરણે આવ્યા પછી એ આનંદ ને એવું સુખ મળી ગયું છે કે તેની સીમા જ નથી. એવા ગુરૂદેવનું શરણું લઈને તમને સમજાવું છું કે આ છાલીયાના પાણી જેવા ભૌતિક સુખ જીવ અનંતકાળથી ભગવે છે ને કર્મબંધન કરે છે. હવે આત્મિક સુખનું શાશ્વત ઝરણું જીવનમાં વહાવવું હોય તે દિશા બદલે.
એક છોકરો દેડી રહ્યો હતે. દોડતે દેડિતે જતો હતો. તેને જોઈને સ્વામી રામતીર્થ કહે છે તે લડકા! તારે કયાં જવું છે? બેટા! ઊભો રહે. આમ બેબાકળો કયાં જઈ રહ્યો છે? બંધુઓ! મહાન પુરૂષ ભાષા કેવી મધુરી ને મીઠી બેલે છે. તમને બદામ કેવી મીઠી લાગે છે. સુખી લોકો હોય તે બદામ ખાય. મધ્યમ લોકો શિંગ ખાય ને બિચારા સાવ ગરીબ હોય તે દાળીયા ખાય છે. તેમને મન એ બદામ છે. તે બદામ જેમ મીઠી લાગે છે તેમ જ્ઞાની પુરૂષ કહે છે કે માનવ? તું ભાષા બેલ તે આવી મીઠી બોલજે. સ્વામી રામતીર્થે કહ્યું–લડકા! તું કયાં જાય છે? ત્યારે છોકરો કહે છે બાપુ! હું પકડવા જાઉં છું. તે પૂછે છે કેને પકડવા જાય છે? ત્યારે છોકરે કહે છે આ મારા પડછાયાને પકડવા જાઉં છું. હું દેડી દેડીને થાકી ગયો. હું ઝડપે ચાલું છું તે પડછા પણ ઝડપે ચાલે પણ પકડાતું નથી. મારી આગળ દેડે છે. ત્યારે સ્વામી રામતીર્થ કહે છે બેટા! જે તારા પડછાયાને પકડે હોય તે તારે એની પાછળ દોડવાની જરૂર નથી. પણ પડછાયાને તારી પછવાડે દેડતો કર. તારું મુખ ફેરવી નાંખ. તારું મુખ સૂર્ય તરફ
Page #104
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫
કર પછી તું ચાલવા માંડે. જે પડછાયો તારી પાછળ ચાલવા માંડે છે કે નહિ? બેલ, તારે પડછાયાને કયાંથી પકડે છે? ત્યારે બાળક કહે છે મારે એને માથાથી પકડ છે. જે તારે એને માથેથી પકડે હોય તે તારા માથાને પકડ એટલે એનું માથું તારા હાથમાં આવી જશે. જરા મેઢું ફેરવવાનું હતું. એ પશ્ચિમ તરફ દોડતે હતો તેના બદલે મોટું પૂર્વ તરફ કરવાનું કહ્યું. બાળકે જરા મુખ ફેરવ્યું અને જોયું તે એ જેમ ચાલતો ગયો તેમ તેમ પડછાયે એની પાછળ આવતે ગયે. એનું માથું પકડાઈ ગયું. આ જોઈ બાળક ખુશ થઈ ગયે.
દેવાનુપ્રિયે! આ બાળકની જેમ જીવને પણ દિશા બદલવાની જરૂર છે. વર્ષોથી જીવ સુખ મેળવવા દોડયા કરે છે. આટલું મેળવી લઉં. આટલું મેળવી લઉં એ સુખ મેળવવા પૃથ્વીના પટ ઉપર ફરી વળે પણ કહો તે ખરા તમે સુખી થયા? સુખના દર્શન કર્યા, જે સુખ મળી ગયું હોય તે હજુ શા માટે ફર્યા કરે છે? જરા કરીને બેસોને ! સુખ મળી ગયા પછી ભમવાની જરૂર જ ક્યાં છે? તમે એક ફલેટ લેવા ગયા. મનગમતે ફલેટ મળી જાય એટલે સામાન લઈને ત્યાં રહેવા જાઓ ને! પણ ફલેટ લીધા પછી એવું તે નથી કરતા ને કે ફલેટ વાલકેશ્વરમાં લીધે છે ને રહે છે ભૂલેશ્વરમાં! ટૂંકમાં હું તમને એ કહેવા માગું છું કે તમે જેમાં સુખ માને છે તેમાં જ જે સુખ હોય તે એ સુખ તમને, છોડીને શા માટે ચાલ્યું જાય છે ને દુઃખ કેમ આવે છે? હજુ સુધી દિશા બદલાતી નથી. વર્ષો પૂર્વે જેવા હતા તેવાં ને તેવાં જ જે આપણે હોઈએ તે એ વાત નકકી થાય છે સુખ મેળવવા દેવાદેડ કરી છે કે પણ હજુ સુખ મળ્યું નથી.
આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. જેટલા ઊંડાણથી, ગભીરતાથી, શાંતિથી અને પ્રસન્નતાથી અંતરમાં ઊંડા ઉતરશે તેટલું જલ્દી સુખ મળશે. પણ જે ઉતાવળ કરશે, કંટાળે લાવશે તે વર્ષો સુધી દેડ્યા કરશે તે પણ સુખ નહિ મળે, આત્મિક સુખ મેળવવાની રીત આમ જોવા જાઓ તે બહુ સહેલી છે. ને આમ જેવા જાઓ તે કઠિન પણ છે. એક ચિંતકે કહ્યું છે કે “તદ્દ દૂરે તદ્ અંતિકે” જે તને અત્યંત દૂર લાગે છે તે તે એકદમ તારી નજીકમાં છે પણ નજીકની વસ્તુ આપણને દેખાતી નથી. ચશ્મામાં બે દષ્ટિ હોય છે. એક લાંબી દષ્ટિ ને બીજી ટૂંકી દૃષ્ટિ, આપણી પરિસ્થિતિ પણ એવી છે કે જે વધારે નજીક છે એ દેખાતું નથી. કારણ કે એ વધારે સુક્ષ્મ છે. પણ જે વધારે દૂર છે એ દેખાય છે. કારણ કે એ વધારે સ્થૂલ છે. સ્કૂલ દેખાય છે. સૂમ દેખાતું નથી. સ્થૂલદષ્ટિ બંધ થાય ત્યારે એ સુક્ષ્મ તત્ત્વ દેખાય છે. તમે એ તે જાણે છે ને કે ફિલ્મ ચાલુ થાય છે ત્યારે બધી લાઈટ બંધ કરી દેવામાં આવે છે. એ વખતે પડદા ઉપર બહારનો પ્રકાશ ખૂબ પડતું હોય તે પડદા ઉપર દેખાતી આકૃતિઓ ઝાંખી દેખાય છે. જે પ્રતિબિંબ આવી રહ્યું છે એને જોવા માટે આસપાસની બધી લાઈટ બંધ કરવી પડે છે તેવી રીતે આપણે અંદરની વસ્તુ જેવા માટે બહારની
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૬
શારદા સાગર
દષ્ટિને બંધ કરવી પડે. બહારની દષ્ટિ બંધ થાય તે આંતરિક દૃષ્ટિનું અવલોકન થાય છે. દેવાનુપ્રિયો ! આ રીતે આપણે એ સમજવાનું છે કે જે સુખને તમે દૂર દૂર શેધી રહ્યા છે તે સુખ આત્મામાં ભરેલું છે. જે આત્મામાં અક્ષય અને અનંત સુખનો ખજાને ભરેલો ન હોત તો મહાન પુરૂ એ ખજાનાને પ્રાપ્ત કરી શક્યા ન હોત. એ મહાનપુરૂષ આત્મિક સુખને પ્રાપ્ત કરી ચૂક્યા છે ને આપણને પ્રાપ્ત કરવા માટે ચાવીઓ બતાવી ગયા છે.
જેમના અંતરમાં આત્મિક સુખના પુવાર ઉડે છે એવા અનાથી નિથ મંડીકુક્ષ ઉધાનમાં પધાર્યા છે. શ્રેણીક મહારાજા પણ અલૌકિક શક્તિને અનુભવ કરતા કરતા બગીચામાં આવે છે. ત્યાં તેમણે શું જોયું -
तत्थ सो पासइ साहु, संजयं सुसमाहियं । निसन्न रुक्खमूलम्भि, सुकुमालं सुहोइयं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪. શ્રેણીક રાજાએ એક મહાન પવિત્ર સંતને જોયા. તે સંત કેવા હતા? તેના અહીં ત્રણ વિશેષણ આપ્યા છે. સાધુ, સંયતિ, સુસમાધિવંત. અહીં સંતને સુસમાધિવત શા માટે કહેવામાં આવ્યા છે? સાધુ અને સંયતિ શબ્દની સાથે સુસમાધિવંત કહેવાનું કારણ એ છે કે કેટલાક સાધુઓ સંયતિ હોય છે. ક્રિયાઓ બધી સાધુ જેવી કરે છે પણ તની શ્રધ્ધામાં ફેર હોય છે. જમાલિ, ગે શાલક આદિની શ્રદ્ધામાં ફેર હતે. ગોશાલક ભગવાનની સાથે રહેતો હતે પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ ચાલતું હતું. જમાલિએ ભગવાનના વચનોને ઉથલાવ્યા તે કિલ્વિષિમાં ઉત્પન્ન થવું પડયું. અંધકમુનિ ભગવાનની આજ્ઞાને અનાદર કરીને ૫૦૦ શિષ્ય સાથે વિહાર કરી ગયા તે ઘાણીમાં પલાવું પડયું. ચિત્તમાં અસમાધિ પેદા થઈ, જે શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તે મહાન સુખી થાય છે. ગુરૂની ગમે તેવી આજ્ઞા હોય તો પણ તહેત કરવી જોઈએ. વિનિત શિષ્ય તે એ વિચારે કે ગુરૂ જે કહે છે તે મારા લાભ માટે છે.
મિલેટ્રીમાં સૈનિકોને તેને સેનાપતિ કહે કે ચાલે તો ચાલવા માંડે ને કહે ઊભા રહો તે ઊભા રહે. પછી વચમાં ખાડા ટેકશ ગમે તે આવે તે પણ ચાલવાનું એટલે ચાલવાનું. કૂ આવે તો પણ ચાલવાનું. લશ્કરની, પિતાના સૈનિકોની ચિંતા તેના સેનાપતિને હોય છે. કૃ આવશે તો એ તરત કહેશે અટકી જાવ. તેમ શિષ્ય ગુરૂની આજ્ઞા શિરોમાન્ય કરે તો કલ્યાણ થઈ જાય ને ગુરૂની આજ્ઞા શિરેમાન્ય ન કરે તે શિષ્ય ધર્મ ચૂકી જાય છે. જે શિષ્ય વિનયવાન અને શ્રધ્ધાવાન હોય છે તેના ચિત્તમાં સમાધિ હોય છે. આ મુનિ આવા સમાધિવત હતા તેથી અહીં મુનિને સુસમાધિવત કહેવામાં આવ્યા છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૭
આ મુનિ ખૂબ સુકુમાર હતા. તેમનું રૂપ અથાગ હતુ. કામદેવને પણ જીતી લે તેવું એમનું રૂપ હતું. ને કાયા ખૂબ સુકોમળ હતી તેથી સુકુમાર કહેવામાં આવ્યા છે. અને સુખાચિત હતા. તેનુ કારણ એ છે તેએ સુખમાં ઉછર્યાં હતા. કદી દુઃખ જોયું ન હતું. આવા મુનિને જોતાં શ્રેણીક રાજાના રૂંવાડા ખડા થઈ ગયા. અંતરમાં ખૂબ આનંદ પ્રગટયા. જેમ ભૂખ્યાને ભાજન મળે, તરસ્યાને પાણી મળે ને આંધળાને આંખ મળે ને જેટલેા આનંદ થાય તેથી અધિક આનંă આ મુનિને જોતાં શ્રેણીક રાજાને થયે।. ચલ્લણા રાણીના સંસર્ગથી કંઈક જિજ્ઞાસા જાગી હતી તે હવે વધુ ઉત્કૃષ્ટ મની, મુનિનું બગીચામાં આવવું ને રાજાને ફરવા આવવુ. નિમિત્ત નૈમિત્તિક સબંધ ભેગા થયેા છે. તમે લેાનાવાલા હવા ખાવા ગયા હૈા ત્યાં અચાનક સતાનુ ટાળુ દેખા તે કેટલા આનંદ થાય! તેવી રીતે શ્રેણીક રાજાને ખબર ન હતી કે બગીચામાં કાણુ આવ્યું છે? અચાનક સંતના દર્શન થતાં તેમના અંતરમાં અનેરા આનંદના પુવારા ઉડી રહ્યા છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ- પવનજી અંજનાને જોવા માટે આવે છે ત્યાં શું બને છે?
અંજનાના માતા પિતાએ રત્નપુરી નગરીના રાજા પ્રહલાદના પુત્ર પવનકુમાર સાથે સગપણુ કરવાનું નક્કી કર્યું. શુભ દિવસે સગાઈ થાય છે. જોષીને કહે છે તું સારામાં સારુ' મુહૂર્ત કાઢી દે. રાજપુરહિતે જોયું. સારામાં સારું મુહૂત કાઢવા જાઉં તેા માડુ આવે છે. બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. એમ વિચારી જોષીએ નજીકનું મુહૂર્ત કાઢી આપ્યું. લગ્નના દિવસ નજીક આવી ગયા. અને રાજભવનામાં લગ્નની તૈયારીઓ ચાલે છે. લાકા અંજનાના ખૂબ વખાણ કરે છે. લગ્નના ફ્ક્ત સાત વિસ બાકી હતા. તે સમયે પવનકુમાર તેમના મિત્રને પૂછે છે અંજનાના ખૂબ વખાણ થાય છે તેા ચાલને આપણે મહેન્દ્રપુરી જઇને અજનાને જોઇ આવીએ. મિત્ર કહે છે એ આપણા કુળને રિવાજ નથી. હવે લગ્નની કયાં વાર છે? સાત દ્વિવસ પછી જોવાની જ છેને? પવનકુમાર કહે છે માતા પિતા બધા સૂઇ જશે પછી વિમાન લઇને ઉપડી જઇશુ. એ સમયમાં લગ્ન પહેલાં વર કન્યા મળતા ન હતા કે લગ્ન પહેલાં જોવા જવાના રિવાજ એ જમાનામાં ન હતા. લજ્જા–મર્યાદા ખૂબ હતી. આજે તે છોકરીના માબાપ મુરતીયાને ઓળખતા ન હેાય ને મુરતીયાના મા-બાપે કન્યાને જોઇ ન હેાય. પણુ વર કન્યા પાતે જ નક્કી કરી આવે. પછી ભલેને ગમે તે થાય. પવનજીને અંજનાને જોવાની તાલાવેલી ખૂબ લાગી છે. એટલે અને મિત્રા વિમાનમાં બેસીને મહેન્દ્રપુરીમાં આવે છે.
અજનાકુમારી મહેલના સાતમે મજલે સુંદર સિંહાસન ઉપર બેઠી છે. આજુબાજુ સખીએ બેઠી છે. બધી સખીઓ સાથે અજના વાર્તા-વિનેાદ કરી રહી છે. આ તે વિદ્યાધર પુત્ર હતા. પેાતાની વિદ્યાથી પેાતાનું વિમાન અદશ્ય રીતે અંજનાને જોઈ શકાય તેવી રીતે
Page #107
--------------------------------------------------------------------------
________________
શરદી સાગર
ઊભુ રાખ્યું. પવનકુમારે અંજના કુમારીને જોઈ. એનું રૂપ સૌંદર્ય જોઈ પવનકુમાર કરી ગયા. શું એનું રૂપ છે. જાણે દેવલોકની અપ્સરા! અને એ બોલે છે તે જાણે મોઢામાંથી અમી ઝરે છે. કેવું મીઠું બોલે છે. એના મિત્રને કહે છે તું જે તે ખરે. અંજનાને જઈને મિત્રને કહે છે હું એકેક મિનિટ અંજનાને મળી આવું. મેહનીય કર્મને કે ઉછાળે છે. મિત્ર કહે છે અત્યારે મળવા જવાય. પણ કુળને કલંક લાગે. આ રીતે ખૂબ સમજાવ્યા. પણ પવન અંજનાને જોતાં ધરાતા નથી. વખાણ કરતાં થાકતા નથી.
બંધુઓ! જેજે, હવે કર્મનો કે ઉદય થાય છે. પાંચ મિનિટ પહેલાં પવનકુમાર અંજનાને કેટલી ચાહે છે. જેની પાછળ પાગલ બન્યા છે. તેના કેવા કર્મોને ઉદય થશે. અંજનાની સખીઓ તેની મીઠી મજાક ઉડાવે છે. એક સખી બેલીઅંજના! તું તે કેવી ભાગ્યવાન છે કે તને પવનકુમાર જેવા પતિ મળ્યા. ત્યારે બીજી સખી બોલી, અરે વસંતમાલા ! તું તે ખરેખર માખણ લગાવે છે. જે અઢાર વર્ષે દીક્ષા લઈને છવ્વીસમા વર્ષે કર્મના બંધન કાપી મેક્ષમાં જવાના છે એવા મેઘકુમારને છોડીને પવનકુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તે શું સારું થયું છે? ત્યારે વસંતમાલા કહે બહેન! મેવકુમાર ગમે તેટલા ઉત્તમ હોય પણ અલ્પ આયુષ્યવાળો પતિ આપણી સખીને શા કામને? પતિ તે દીઘાયુષ જ હોવા જોઈએ ને! ત્યારે ત્રીજી સખી બોલી– વસંતમાલા ! તારી બુદ્ધિ તે બહેર મારી ગઈ લાગે છે. અમૃત થોડું હોય તે પણ અમૃત એ અમૃત! પણ ઝેરના મોટા માટલા ભર્યા હોય તે પણ શા કામના? આ સમયે અંજના મૌન રહી, કારણ કે મેઘકુમારનું ઘસાતું બોલે તો મક્ષગામી જીવની અશાતના થાય છે ને પિતાના જેમની સાથે લગ્ન થવાના છે એવા પવનકુમાર વિષે પિતે બેલી ન શકે, કારણ કે તે સમયમાં મર્યાદા ખૂબ હતી. એટલે શરમને કારણે નીચું જોઈને બેસી રહી. અંજનાની સખીઓને વાર્તાલાપ પવનજીએ સાંભળે. અંજનાનું મૌન પવનજીના હૃદયમાં કઈ જુદે વિચાર જન્માવી ગયું.
પવનકુમારના મનમાં એ વિચાર આવે કે બીજી સખી મારી સરખામણ ઝેર સાથે કરે છે છતાં અંજના મૌન બેસી રહી. માટે જરૂર એના મનમાં મેઘકુમાર વસેલે છે. જે એના હદયમાં હું વસેલો હોત તે એની સખીને બોલતી બંધ કરી દેત. પવનકુમારના કૈધની વાળા ભભૂકી ઉઠી. બસ હવે તે અંજના અને તેની સખી બંનેને મારી નાંખ્યું. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી મારવા માટે વિમાનમાંથી જવા જાય છે ત્યાં એના મિત્રએ પકડી રાખે. પવન! તું આ શું કરે છે? આ તારી રીત છે. હજુ તું એને પરણ્ય નથીઅરે, તું પરણવા માટે આવે ને ત્રણ ફેરા તેની સાથે ફરે ત્યાં સુધી તારે હકક નથી. એથે ફરે ફરે પછી તારે હકક છે. માટે અહીં તું કંઈ જ કરી શકશે નહિ અને અંજના કેટલી નિર્દોષ બાળા છે! એ અત્યારે મૌન રહી
Page #108
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ને સખીને બોલતી અટકાવી નહિ તેનું કારણ શરમ છે. નહિ કે તેના દિલમાં મેઘકુમારનું સ્થાન છે. આ રીતે તેને મિત્ર પવનકુમારને ખૂબ સમજાવી મહામુશીબતે રતનપુર લઈ ગયો. પણ પવનકુમારને કે ઓછો ન થયો. ઘરે આવીને કહે- હવે મારે એ અંજના ના જોઈએ. મિત્ર એને ખૂબ સમજાવે છે. આ તરફ લગ્નની ફૂલ તૈયારી ચાલી રહી છે જ્યારે પવનકુમારના દિલમાં અંજના પ્રત્યે તિરસ્કાર છૂટયો છે.
જુએ, પવનકુમાર કેટલા કેડથી અંજનાને જોવા ગયા હતા. એનું રૂપ જોઈ પવનકુમારનું હૈયું હર્ષથી નાચી ઉઠયું હતું. એના મીઠા મીઠા બોલ સાંભળતા કાન ધરાતા ન હતા. જે એક ક્ષણ પહેલા અંજનાને મળવા કેટલે ઉત્સુક બન્યું હતું તેના પ્રત્યે કેટલી નફરત થઈ ! તેને મારવા માટે તૈયાર થયા. આ શું બતાવે છેકર્મરાજા જીવને કેવા નાચ નચાવે છે. અંજનાને તે આ વાતની ખબર નથી. એ તો નિર્દોષ છે. હવે પવનકુમારના દિલમાં કેધની જ્વાળા ભભૂકી ઉઠી છે. તેમના લગ્ન કેવી રીતે થશે ને અંજના સતીને માથે કેવા કષ્ટ પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯ અષાઢ વદ ૧૦ ને શુક્રવાર
તા. ૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ જગતના જીવોના કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી. આગમ એટલે અનંતકાળથી પોતાનું ભાન ભૂલી ભવાટવીમાં જમણ કરતા આત્માને સ્વરૂપનું દર્શન કરાવનાર અરીસે. આ અરીસામાં જે મનુષ્ય દષ્ટિ કરે છે તેને સ્વ-સ્વરૂપનું દર્શન થાય એ નિઃશંક વાત છે. બીજું મહાન પુણ્યોગે આપણને આ ઝળહળતું જિનશાસન મળ્યું છે. કોઈ સામાન્ય શાસન નથી. અમૂલ્ય શાસન છે. કેવી રીતે ? હું તમને સમજાવું, સાંભળો
જેમ કઈ માણસને બકાલાની, અનાજની, કરિયાણાની હાટડી માંડવી હોય તે એ નાના ગામડામાં માંડી શકે છે ને તેની આવકમાંથી પિતાનું ગુજરાન ચલાવી શકે છે. પણ જેને ઝવેરાતની પેઢી ખેલવી હોય, હીરાનો વેપાર કર હોય તેને તે અમદાવાદ, મુંબઈ, સુરેન્દ્રનગર, રાજકોટ જેવા મોટા શહેરમાં કરી શકાય. નાના ગામડામાં કઈ હીરા ખરીદનાર ન મળે. કદાચ કઈ ગામડામાં હીરાને વેપાર કરવા જાય તો તમે એને મૂર્ખ જ કહોને? તેમ સામાન્ય પુણ્યોપાર્જન અને સામાન્ય કર્મક્ષયની કિયા તો બીજા ધર્મોમાં પણ થઈ શકે છે. અન્ય ધમીએ ફરાબીયા ઉપવાસ કરે છે. કોઈ ધૂણી ધખાવીને બેસે છે. કોઈ સેવાળ ખાઈને રહે છે ને અકામ નિર્જરા કરી સામાન્ય પુણ્ય
Page #109
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઉપાન કરે છે. પણ વિશિષ્ટ પુણ્યાનુષંધી પુણ્યને અને વિશિષ્ટ કર્મક્ષયના વહેપાર તે જિનશાસનરૂપી મહાનગરમાં જૈન ધર્મરૂપી વેપાર સિવાય ખીજે ક્યાંય થઇ શકતા નથી.
૭૦
આ જિનશાસનરૂપી મહાનગર એવું ખદર છે કે જો મનુષ્ય જાગૃત રહીને ધર્મના વહેપાર ધમધેાકાર ચલાવે ને સ્વની પિછાણુ કરે તે આત્માનું ઉત્થાન થઈ જાય. આ ધર્મની ગાડી જીવને ઠેઠ મેાક્ષના સ્ટેશને ક્ષેમકુશળ લઈ જાય છે. જ્યારે ખીજા ધર્મની ગાડીએ અધવચ ઉતારી મૂકે છે. આપણે અધવચ મેસી રહેવું નથી. આત્માનું ઉત્થાન કરી મેાક્ષમાં જવુ' છે. જ્યાં પરની પિછાણુ, પરને રાગ ત્યાં કર્મનુ ખધન અને આત્માનુ પતન છે. હીરાના વહેપારીને માટી વખાર મેાટા ગોદામ રાખવા પડતા નથી. એક નાનકડું પડીકું ખીસ્સામાં હેાય પણ તેના લાખાના મૂલ્ય હાય છે. તેમ જૈન ધર્મની સમજપૂર્ણાંકની નાનીશી કરણી મહાન લાભ અપાવે છે. કોઇ ગામડિયા માણુસ ઝવેરીની દુકાન ખાલી જોઈને કહે અહી તે માખીએ ઊડે છે ને બકાલાની દુકાને માણસાની ઠંઠ જોઈને કહે આના વેપાર ધમધેાકાર ચાલે છે. પણ એને ખબર નથી કે મકાલાના મૂલ્ય કેટલા ને હીરાના મૂલ્ય કેટલા ? ઝવેરીની દુકાને મહિનામાં એકાદ બે ઘરાક આવી જાય તે કામ થઈ જાય. હીરાના ઘરાક તેા આછા જ હાય ને? એક કવિએ પણ કહ્યું છે કેઃહીરાના વેપાર તું તે અવેરતના જાણકાર....વીરા તારે હીરાના વેપાર બીજા જન્મા ખાણ કાલસાની, માનવ હીરાની ખાણુજી. ધ તત્ત્વાંને નહિ સમજે તેા અફળ જશે અવતાર....વીરા તારે...
ખેલે, હવે તમે શેના વેપારી છે ! હીરાના કે અકાલાના? વાલકેશ્વરમાં તા હીરાના વેપારીની દુકાને ભલે રાકેાની ઠઠ જામતી ન હેાય પણ લાખની કમાણી કરી લે છે. કાછીયાની દુકાને ઘરાકોની ભીડ જામતી હોય પણ નફે સામાન્ય થાય છે.
આ ગીતમાં કવિ શું કહે છે. હું વીરા! તુ હીરાના વેપારી છે. ઝવેરાતને જાણકાર છે. મનુષ્ય જન્મ એ હીરાની ખાણુ જેવા છે. ખીજા જન્મા કાલસાની ખાણ જેવા છે. મનુષ્યભવમાં જે આત્મતત્ત્વ જીવ પામી શકે છે તે-ખીજા જન્મમાં નહિ પામી શકે. માટે તમે હવે સાચા ઝવેરી અની મનુષ્ય જન્મની એક ક્ષણ પણ નિષ્ફળ જવા દેશે નહ. આવેા ચાગ ફરી ફરીને મળશે નિહ માટે કામ કાઢી લે.
જેમણે મનુષ્ય જન્મ પામી તકને એળખી છે, જેમના અંતરમાં આત્મિક સુખના જુવારા ઉડી રહ્યા છે તેવા અનાથી નિગ્રંથ મડિક્રુક્ષ બગીચામાં પધાર્યા છે. એક સુદર વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં બેઠા છે. આ તરફ શ્રેણીક રાજા પેાતાના શરીરના આન માટે મગીચામાં આવ્યા. બગીચામાં ફરતા ફરતા જે વૃક્ષ નીચે મહામુનિ બેઠેલા છે ત્યાં આવ્યા. મુનિની મુખમુદ્રા જોતાં તેમના અંતરમાં એવા આન થયા ને મનમાં થયું કે
Page #110
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર અહો! હું જેને જોઉં છું? મુનિએ શ્રેણીક રાજા સામે જોયું પણ નથી. તેમની સાથે બેલ્યા પણ નથી છતાં કેવું આકર્ષણ! મુનિને જોઈને મહારાજા શ્રેણીક બધું ભાન ભૂલી ગયા. એ મુનિ સુસમાધિવંત હતા. પિતે આત્મ-સમાધિમાં લીન બનેલા હતા. ચારિત્ર નિર્મળ હતું. પોતે આત્મસાધના કરતાં હતા તે બીજાને કરાવતા હતા. સાધુ કેને કહેવાય? “સાધતિ પર નિ તિ સાધુ ” પિતાનું કલ્યાણ કરે અને પિતાને શરણે આવેલાનું કલ્યાણ કરાવે તેનું નામ સાધુ.
જેઓ સૂતેલા આત્માને જગાડનાર છે, જેના ચરણમાં આપણી જીવનનૈયા ઝુકાવવાની છે તે ગુરૂ કેવા હોવા જોઈએ ને કાને સામે કિનારે લઈ જવામાં નાવિકનો મુખ્ય આધાર છે, તેમ સંસારસાગર પાર કરાવવામાં મુખ્ય આધાર ગુરૂ છે. આ જગતમાં ગુરૂઓ બે પ્રકારના છે. '
गुरवो वहवः सन्ति, शिष्यद्रव्यापहारकाः।
જુવો વિરા ક્ષત્તિ, રિાણ ચિત્તોપારા કેટલાક ગુરૂઓ એવા હોય છે કે જે પિતાની વાહવાહ માટે, પોતાની નામના માટે, પિતાની જરૂરિયાત માટે પોતાના શ્રાવક-ભકત પાસે ધન ખર્ચાવનારા હોય છે. આવા ગુરૂએ આ જગતમાં ઘણાં મળશે પણ શિષ્યના ચિત્તને, શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યનું-ભકતાનું એકાંત હિત કરાવનારા ગુરૂઓ બહુ ઓછા જોવા મળશે.
પિતાના ભકતોનું અને શિષ્યનું કલ્યાણ કેણ કરાવે? જેને પરિગ્રહની મમતા ન હોય તે, નાવ તરે ક્યારે? જે નાવ સુરક્ષિત-છિદ્ર વિનાની હોય અને જેમાં વધારે પડતો ભાર ન હોય તે. લેનમાં પણ જે વધારે પડતો ભાર હોય તો જિંદગી સલામત રહેતી નથી. તમે પ્લેનમાં મુસાફરી કરો છો એટલે જાણો છે ને અમુક કિલો વજન જ પ્લેનમાં લઈ જવા દે છે. વધુ વજન લઈ જવા દેતા નથી. કારણ કે તેને અધર આકાશમાં ઉડવાનું છે. વધારે પડતું વજન હોય તે ન ઉડી શકાય. બંધુઓ! પ્લેન ચલાવવું સહેલું છે પણ સંસાર સમુદ્રને તરવા માટેની નાવ ચલાવવી અઘરી છે, એમાં તે ઓછામાં ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર નાવિક હોંશિયાર હે જોઈએ. જે નૌકાને નાવિક જાગૃત ન હોય અને એમાં જે વધુ પડતે ભર ભર્યો હોય તે નૌકા સલામત રહેતી નથી, તેમ ગુરૂ પણ એવા હોવા જોઈએ કે જે શિષ્યોનું હિત ચિંતવનાર હોય એવા ગુરૂ મળે તે શિષ્યની નૌકા તરી જાય. કરોડો રૂપિયા ભક્તો ગુરૂના ચરણે ધરી દે પણ તેના સામી દષ્ટિ પણ ન કરે.
એક વખત એક શહેરમાં એક બહુરૂપી આવ્યો. એક દિવસ તે સાધુને વેશ લઈ એક કરોડપતિને ત્યાં ગયે. શેઠે તેને આવકાર આપ્યો ને એક ચટાઈ પાથરી તેને
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૨
શારદા સાગર
બેસવા માટે વિનંતી કરી એટલે તે ચટાઇ ઉપર બેઠે. આ સંસાર કેવા અસાર છે, આ શરીર કેવું ક્ષણભંગુર છે તે ખૂખ સારી રીતે સમજાવીને તેણે સચોટ -ઉપદેશ આપ્ય ને કહ્યું- શેઠ! હવે તમે વૃદ્ધ થયા છે. ખાનાર કાઇ નથી તે મળેલી સંપત્તિના સદુપયોગ કરો. સાધુના ઉપદેશ સાંભળી બધાના દિલમાં થઇ ગયું કે વાત તે સાચી છે. સાથે શુ લઇ જવાનું છે? ઘરના બધા કહેવા લાગ્યા કે આપે અમને સદુપદેશ આપી અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. શેઠાણીએ કબાટમાંથી સેાના મહારાનેા થાળ ભરી સાધુના ચરણમાં ધર્યો અને કહ્યું- આપે અમને લક્ષ્મીની ચંચળતા સમજાવી તેથી આપ આ ગ્રહણ કરીને અમને આશીર્વાદ આપે. પણ આ સાધુના વેશ ધારણ કરનાર બહુરૂપી કહે છે– ના, મને એ ન ખપે. એમ કહીને તે સાધુ ચાલતે થઇ ગયા. તેથી શેઠને સાધુ પ્રત્યે બહુમાન જાગ્યું. આ બહુરૂપી એ ગામમાં એક મહિના રહીને જુદા જુદા વેશ એણે ભજવ્યા અને મહિના પછી શેડ પાસે આવીને તેણે રજા માંગી. ત્યારે શેઠે પૂછ્યું મહિના પહેલા અમારે ત્યાં એક સાધુ આવ્યા હતા. તેમના જેવી તમારી મુખાકૃતિ દેખાય છે. ત્યારે બહુરૂપીએ કહ્યું- તમારી વાત સાચી છે. તે સાધુ હું પોતે જ હતા. તે વખતે શેઠે કહ્યું- તમે તે સમયે સેાના મહારાથી ભરેલા થાળ લઈ લીધા હાત તેા અત્યારે આ ભીખ માંગવી પડત નહિ. ત્યારે મહુરૂપીએ કહ્યું- હું બહુરૂપી છું. મેં તે વખતે સાધુના વેશ લીધા હતા. જે સમયે જે વેશ લીધે હાય તેને વફાદાર રહેવું તે વિવેકી મનુષ્યનુ' કવ્ય છે.
ખંધુએ ! બહુરૂપી પણ એટલું સમજે છે કે સાધુ એટલે તદ્ન નિસ્પૃહી. તે મારાથી સાધુના વેશ લઇને પરિગ્રહની મમતા કેમ કરાય ? તે પણ પાતાના વેશને વફાદાર રહે છે. સાધુને જો તમારા વૈભવના, તમારી સપત્તિને રાગ હાય તે તમને ત્યાગમાગ કેવી રીતે સમજાવી શકે? બીજા જીવે ને ત્યાગ ઉપર રાગ કરાવવા માટે સાધુના જીવનમાં સંપૂર્ણ ત્યાગ હાવા જોઇએ. સાધુ એટલે જગતના તાણુહાર. તમે સમજી લે કે અમારા વધી ગયેલા પરિગ્રહ રૂપી વાળને ઉતારનાર તે સાચા સાધુ છે. વાળ વધી જાય તેા કપાવે! છે ને? નખ વધી જાય તેા કાપી નાંખે છે ને ? જો નખ ન કાપી નાંખા તે મેલ ભરાઈ જાયછે. ને કયારેક તે આખા ઉખડી જાય. તેવી રીતે પરિગ્રહ ખૂબ ભેગા થાય છતાં તેની મમતા ન ઉતારે તે એક દિવસ અનિચ્છાએ પણ મમતા ઉતારવી પડશે. સતના ઉપાસક એવા શ્રમણેાપાસકે એછામાં ઓછા એ નિયમ તે અંગીકાર કરવા જોઈએ. એક સ્વદ્વારા સતેાષ અને ખીજું પગ્રિહનું પરિમાણુ. પેાતાની પત્ની સિવાય આ જગતમાં જેટલી સ્ત્રીએ છે તેમને માતા અને બહેનની દૃષ્ટિથી દેખે. જેનામાં આવી સૃષ્ટિ નથી તેનું જગતમાં સ્થાન નથી. તેવી રીતે 'પરિગ્રહ વધતા જાય પણ તેની મર્યાદા કરવામાં ન આવે તે જેવી રીતે રબરના પુગામાં પવન ભરવામાં આવે
Page #112
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૩
તે છેવટે તે ફૂટી જાય છે તેવી દશા પરિગ્રહની મર્યાદા ન કરનારની થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવતે કહ્યું છે કે -
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ। दोमास कयं कज्ज, कोडीए वि न निट्टियं ॥
ઉત્ત. સૂ. અ. ૮, ગાથા ૧૭.. જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ વધતું જાય છે. લાભથી લાભની અભિવૃદ્ધિ થાય છે. કપિલ બે માસા સોનું લેવા રાજા પાસે ગયે. રાજાએ તેની ઈચ્છા પ્રમાણે માંગવાનું કહ્યું. આટલું માંગુ, આટલું માંગુ એમ વિચાર કરતાં આખું રાજ્ય માંગી લેવાનું મન થયું છતાં તેને તૃપ્તિ ના થઈ. છેવટે સમજાયું કે તૃષ્ણને અંત નથી. અંતે વૈરાગ્ય પામીને દિક્ષા લઈ લીધી. આ દુનિયામાં ગ્રહ નવ છે. કેઈ કહે મને મંગળ નડે છે. કેઈ કહે શનિ ને કેઈને પતી નડે છે. એ નવગ્રહથી વધારે હેરાન કરનાર પરિગ્રહ એ દશમે ગ્રહ છે. શનિશ્વરની પનોતીમાંથી માણસ સાડાસાત વર્ષે છૂટે છે પણ આ પરિગ્રહની પનોતીમાંથી આખી જિંદગી સુધી તૃષ્ણવંત માણસ છૂટી શકતો નથી. માટે મારા બંધુઓ ! હવે પરિગ્રહ પ્રત્યે મમતા ઓછી કરી મર્યાદા કરી દે. આપણું જીવન શાંતિથી પસાર થાય માટે મહાન પુરૂષોએ આ સુંદર માર્ગ બતાવ્યું છે.
જિંદગીના અંત સુધી પરિગ્રહની મૂછ ન છૂટે તો તેના બૂરા હવાલ થાય છે. રૂપિયા મેળવવા માટે જન્મ ને રૂપિયા રૂપિયા કરતાં મરે એવા તે આ જગતમાં ઘણાં જોયા, પણ આત્મા માટે જન્મ ને આત્મા માટે મારે એવી તો વિરલ વ્યક્તિઓ હોય છે. ટૂંકમાં ગુરૂ એવા હોવા જોઈએ કે શિષ્યનું હિત થાય એ ઉપદેશ આપે. પરિગ્રહ આદિના સંગથી છોડાવે જે સાધુ ઉપદેશ પરિગ્રહના ત્યાગને આપતા હોય પણ પિતે પરિગ્રહમાં ડૂબી ગયેલા હોય તે તેમના ઉપદેશની અસર થતી નથી. સાંભળે, એક મહાત્માની વાત. રત્નાકર પચ્ચીસીના રચનાર રત્નાકરસૂરિ મહારાજ ખૂબ વિદ્વાન અને પ્રખર ઉપદેશક હતા. તેમની પાસે છેડા સાચા મોતી હતા. એક વખત તેઓ વ્યાખ્યાનમાં પરિગ્રહ કે અનર્થકારી છે ને પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ એમ વ્યાખ્યાનમાં સચોટ ઉપદેશ આપતા. તે શ્રાવકને પૂછે છે કે સમજાયું? તે વખતે એક રૂને વહેપારી શ્રાવક હતો તે ખૂબ વિચક્ષણ ને ગંભીર હતો. તેણે કહ્યું ગુરૂદેવ! નથી સમજાતું. રત્નાકરસૂરિ મહારાજ જુદી જુદી રીતે પરિગ્રહ ત્યાગનું વર્ણન કરે છે, પણ પેલા શ્રાવકને સમજાતું નથી. છેવટે વિચાર કરતાં તેમને સમજાયું કે જ્યાં સુધી મને આ મોતીની મમતા છે ત્યાં સુધી શ્રાવકને ગમે તેટલો ઉપદેશ આપું તે તેની અસર કયાંથી થાય? એટલે તેમણે મોતી વાટીને તેને ભૂકો કરીને ફેંકી દીધા. બીજે દિવસે હદયની વિશુદ્ધિપૂર્વક સુંદર ઉપદેશ આપ્યો ત્યારે શ્રાવક કહે ગુરુદેવ! હવે સમજાઈ ગયું.
Page #113
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
• ૭૪
જેણે સંસારનો ત્યાગ કર્યો, સંસારની વસ્તુ વમી નાંખી. હવે તેના મનમાં કે તનમાં પરિગ્રહની મમતા સહેજ પણ ના હોવી જોઈએ “gોટું ના મે જોç મહ્મસ લક્ષ્ય ” એવા સૂત્રનું ચિંતન કરનારા સંતે એમ વિચારે કે આ જગતના બધા પિગલિક સબંધે મારા આત્માથી પર છે. આવું ચિંતન હમેંશા કરનારા ગુરૂઓના મનના એ જ ભાવ હોય કે જલદી સે વોનું કલ્યાણ કેમ થાય! પારસમણિને લેખંડ અડે અને તે લેખંડ સેનું ન થાય તે સાચે પારસમણિ નથી. તેમ આપણે ગુરૂ પાસે જઈએ અને પાપ માટે પશ્ચાતાપ ન થાય, આત્મા તરફ લક્ષ ન થાય તે સમજવું કે આપણે ખરી રીતે ગુરૂ પાસે ગયા નથી. કદાચ ગયા છીએ તે તેમના ગુણોને સ્પર્શ બરાબર આત્માએ કર્યો નથી.
સાચા શિષ્ય એવા હોય કે ગુરૂના એકેક વાકયને અંતરમાં ઘૂટયા કરે. પણ આજે તે ઉપદેશ સસ્ત થઈ ગયું છે. શ્રેતા એવા હેવા જોઈએ કે જેમ કેરી ભૂમિ ઉપર વરસાદ પડે તે વખતે કેરી જમીન એક ટીપું પાણી પણ બહાર ન જવા દે. બધું પાણી બરાબર ચુસી લે તેવી રીતે રોતાજને પણ બ્લેટીંગ પેપર જેવા બનીને આવે ને ઉપદેશને બરાબર હદયમાં ધારીને જાય તે જીવનમાંથી ઘણું દુર્ગણે ઓછા થઈ જાય ને આત્મા પવિત્ર બને. ગૌતમ સ્વામી જેવા શિષ્ય અને આનંદ જેવા શ્રાવકે પ્રભુના એકેક વાક્યને હૃદયમાં ઘૂંટતા હતા.
- સાચો શિષ્ય કેને કહેવાય? જે ગુરૂને સાચે ભક્ત હોય છે. ગુરૂ શિષ્યના કલ્યાણની ચિંતા કરે ને શિષ્ય કલ્યાણ કરવાની આશાથી ગુરૂ પાસે આવે છે, ગુરૂ પાસે સંસારના સુખ મેળવવાની આશાથી આવવાનું નથી. સટ્ટાના આંકડા આપનાર કે સંસારના સુખ માટે હાથ જોઈ આપનારા ગુરૂ એ ગુરૂ નથી. તે પાપભ્રમણ છે. ગુરૂ પાસે તે આત્માની શાંતિ માટે આવવાનું છે.
મહારાજા શ્રેણીક શરીરની શાંતિ માટે આવ્યા છે. પણ ત્યાગી સંતને જોતાં તેમના આત્મામાં મંથન થવા લાગ્યું. અલૌકિક શીતળતા લાગવા માંડી. હજુ મુનિએ તેમના સામી દષ્ટિ પણ કરી નથી. એક શબ્દ પણ બેલ્યા નથી, છતાં કે પ્રભાવ પડે! અહીં અનાથી મુનિ ગુરૂ છે ને શ્રેણીક રાજા તેમના શિષ્ય બનશે. જ્યારે એકબીજા સાથે વાર્તાલાપ થશે ત્યારે કેવી મઝા આવશે તે વાત આગળ આવશે. આવા ગુરૂ શિષ્યની જેડી પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની હતી. એવા પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની આજે નિર્માણ કરેલી પુણ્યતિથિ છે.
જૈન ધર્મના મહાન તિર્ધર પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતના વતની હતા. તે ગુરૂદેવને અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પિતાશ્રીનું નામ અવલસંગભાઈને માતાનું નામ રેવાકુંવર બહેન હતું. પિતે રાજપૂત જ્ઞાતિના હતા. તેમના
Page #114
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૫
પિતા નવાબી રાજ્યમાં નોકરી કરતા હતા. ખંભાત નવાબી રાજ્ય છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ સંસારાવસ્થામાં અકીકને ધંધે કરતા હતા. તેમને એક જેન ભાઈની સાથે મિત્રાચારી હતી. બંને મિત્રો સાથે હરવાફરવા માટે જતા હતા. તે સમયે પૂ. હરખચંદ્રજી મહારાજ ખંભાત પધાર્યા. એક દિવસ જેન મિત્ર કહે છે હવે ચાર-પાંચ દિવસ તારી સાથે ફરવા નહિ આવું. ત્યારે છગનભાઈ પૂછે છે કેમ? તે મિત્ર કહે છે અમારા ગુરૂદેવ પધાર્યા છે એટલે સવારે તેમની વ્યાખ્યાન વાણીને લાભ લેવાનો અને રાત્રે ધર્મચર્ચા થાય છે એટલે ત્યાં જઈશ. ત્યારે છગનભાઈ કહે છે તે હું ત્યાં આવી શકું? ત્યારે મિત્રે કહ્યું અમારા ધર્મસ્થાનકમાં આવવાની કેઈને માટે મનાઈ નથી. એટલે છગનભાઈ મિત્રની સાથે ઉપાશ્રયે ગયા. મિત્રએ જેવી રીતે વંદન કર્યું તે રીતે વંદન કરીને બેઠા. વ્યાખ્યાન સાંભળ્યું. એમને થયું કે આ સંતની વાણી કેવી મીઠી છે. એકેક વચન હદયમાં ઉતારવા જેવું છે. મને ખૂબ રંગ લાગે. હકમી આત્માઓને જલ્દી અસર થઈ જાય છે. દરરોજ વ્યાખ્યાનમાં અને રાત્રે ધર્મચર્ચામાં ભાગ લેવા લાગ્યા. થોડા દિવસમાં વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. તેઓ ખૂબ કાન્તિકારી વિચારના હતા. થોડા સમયમાં સારો એ જૈન ધર્મના જ્ઞાનનો અભ્યાસ કર્યો ને જેનશાળા, શ્રાવિકાશાળા-યુવક મંડળની સ્થાપના કરી પોતે ભણાવવા લાગ્યા.
તેમના કાકા કાકીને ખબર પડી કે આને જૈન સાધુને રંગ લાગ્યો છે. એટલે તેમને દીક્ષા નહીં આપવા માટે ને સંસારની ધૂંસરીએ જકડવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે છે તેમનું મન કેઈ હિસાબે સંસારમાં ચુંટતું નથી. જેના મિત્રને પણ દિક્ષાના ભાવ હતા. એટલે કહે છગના હું મારા માતા પિતાને એક દીકરે છું ને તું ક્ષત્રિય છે એટલે બનેને રજા મળવી મુશ્કેલ છે. ચાલ, આપણે અહીંથી કયાંક ભાગી જઈએ. જ્યાં ગુરૂને વેગ મળશે ત્યાં દીક્ષા લઈ લેશું. બંને મિત્રો ખંભાતથી ભાગી છૂટયા ને અમદાવાદ આવ્યા. ત્યાં તેમને પૂ. વેણીરામજી મહારાજને સમાગમ થયે ને પિતાના અંતરની વાત રજુ કરી. ત્યારે પૂ. મહારાજે કહ્યું ભાઈ! આપણું જૈન ધર્મના કાયદા અનુસાર વડીલોની આજ્ઞા વિના મારાથી દીક્ષા આપી શકાય નહિ. આ તરફ બંને મિત્રના વડીલે ખૂબ શોધ ચલાવે છે. છેવટે બંને અમદાવાદ દેશીવાડાની પળેથી મળી જાય છે ને ઘરે લઈ જાય છે.
- બંને મિત્રોને ઘરે લાવે છે. માતા-પિતા ખૂબ દબાણ કરે છે કે અમે તને દીક્ષા નહિ લેવા દઈ મ. ખૂબ પ્રલેભને આપે છે. એટલે વણક ભાઈ ઢીલી દાળ ખાનારા પીગળી ગયા. પણ ક્ષત્રિયના બચ્ચા છગનભાઈ અડગ રહ્યા. સાચે વૈરાગી કદી છૂપે રહેતું નથી. તેમણે પિતાના કાકા કાકીને કહ્યું કે મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. તમે મને શા માટે રોકે છે? શું મારું મૃત્યુ આવશે તો તેને તમે રોકી
Page #115
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શકવાના છે? આપ મારા આત્માનું બગાડો નહિ. આપણા કુળના સદ્ભાગ્ય છે કે મને આ આત્મકલ્યાણને પંથ મળે છે. હવે મને જલ્દી આજ્ઞા આપે. તેમના પત્નીને પણ ખૂબ સમજાવ્યા. વૈરાગીના વૈરાગ્યભર્યા શબ્દએ અભૂત અસર કરી. આખરે કુટુંબીજનેએ રજા આપી અને સંવત ૧૯૪૪ના પિષ સુદ દશમના પવિત્ર દિવસે પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી એક મહાન યોગી આત્મસાધના સાધવા તત્પર બન્યા. દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવ હર્ષચંદ્રજી મહારાજને વિગ પડે. સહનશકિતના ભંડાર, જૈન ધર્મના ધા પૂ. છગનલાલજી મહારાજ સાહેબ, પૂજ્યશ્રી ભાણજીરખજી મહારાજ તથા પૂ, શ્રી ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યા અને સંવત ૧૯૮૩ માં પૂજ્ય પદવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડ. પૂ. શ્રી છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાર્યકુશળતા, તથા પ્રભાવશાળી વ્યકિતત્વના પ્રભાવે જેમ ચંદ્ર સૂર્ય પ્રકાશે છે તેમ ભવ્ય જીવોએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે અને અનેક જ ધર્મ પામ્યા. પૂજ્ય ગુરૂદેવ જ્યારે વ્યાખ્યાન વાંચે ત્યારે જાણે સિંહની ગર્જના થતી હોય તે પ્રભાવ પડતે અને અનેક ધર્મ પામતા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી એજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિ રત્ન શ્રી પૂ. રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી છોટાલાલજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજ આદિ ઘણાં મહાન શિવે થયા. વર્તમાનમાં વિચરતા મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ આદિ ઠાણ પણ પૂ. છગનલાલજી મહારાજના શિષ્ય છે. જે શાસનની ધૂરા વહાવી રહ્યા છે.
પૂ. ગુરૂદેવે જીવનમાં ઘણું મહાન કાર્યો કર્યા છે. જેનશાળા, શ્રાવિકાશાળા, યુવક મંડળ આદિ સંસ્થાઓ જ્યાં ન હોય ત્યાં શરૂ કરાવી. તેને વિકસાવવા માટે પૂ. ગુરૂદેવે અથાગ પરિશ્રમ કર્યો છે. તે ઉપરાંત ડગમગતા જેને સ્થિર કરવાનું તથા જૈનેતરને પ્રેમથી જૈન ધમી બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. અન્યધમીને જૈનધમ બનાવ્યા છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં ચાર ચાતુર્માસ કર્યા છે તેમાં સૌથી પ્રથમ ૧૯૭૫ નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું. ત્યારે કાંદાવાડીનું ધર્મસ્થાનક ન હતું. એક, કરછીની વાડીમાં સંઘે ચાતુર્માસ કરાવેલું. ગુરૂદેવના ઉપદેશથી ઘણા જીવો ધર્મ પામ્યા. જૈન જૈનેતરોએ તેમની પવિત્ર વાણીને ખૂબ લાભ લીધે ને કાંદાવાડીમાં જૈન ધર્મસ્થાનક થયું. સંવત ૧૯૭૮ની સાલમાં અજમેરના બૃહદ સાધુ સમેલનમાં તેમને આમંત્રણ મળેલું. ત્યાં પોતાના શિષ્ય સાથે જઈને પિતાનું પદ તેમણે શોભાવ્યું. ત્યાં તેમણે તેમના જેવી મહાન વિભૂતિ પૂ. અલખ અષિજીને સમાગમ થયે. તેમની પાસેથી પૂ. લવજી સ્વામીના જીવનને ઈતિહાસ જાણી લીધું. આ ઉપરથી જાણી શકાય છે કે તેમની જિજ્ઞાસાવૃત્તિ કેટલી હશે! તેમને ગોંડલ સંપ્રદાયના પૂ. જશાજી મહારાજને સમાગમ થયે. આ વયેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણા પૂજ્યશ્રીએ જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું જ્ઞાન મેળવી લીધુ હતું.
Page #116
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૭
પૂજ્ય શ્રી મહાન આત્માથી હતા. તેઓ એક મહાન વકતા હતા. તેમના અંતિમ સમયે તેમણે સૌને ચેતવી દીધા હતા. તે બધા શિષ્ય પરિવારની વચ્ચેથી વિદાય લેતા હસતા મુખડે સંથારાના પચ્ચખાણ કરી એક કલાકમાં સૌ પરિવારને રડતા મૂકી. આત્મસાધના સાધતા સાધતા નશ્વર દેહને ત્યાગી સંવત ૧૫ના વૈશાખ વદ દશમના આત્મસમાધિ સાધી ગયા. એ ગુરૂદેવના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એવા ઉપકારી ગુરૂદેવના જીવનમાંથી કઈ પણ ગુણ અપનાવીએ તે તેમની પુણ્યતિથિ ઉજવી સાર્થક ગણશે.
- વ્યાખ્યાન નં. ૧૦ અષાડ વદ ૧૧ ને શનિવાર
તા. ૨-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાનિધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણીની પ્રરૂપણા કરી.
શ્રેણક મહારાજ શરીરના આનંદ માટે મંડિકુક્ષ ઉધાનમાં ગયા. ત્યાં તેમણે એક મહાન મુનિને જોયા. તેમનું મુખડું જોઈને ઠરી ગયા. ગઈ કાલે આપણે વિચાર્યું હતું ને કે ગુરૂ કેવા હોય ને શિષ્ય કેવા હોય? હવે શિષ્ય ગુરૂને વંદન કરી નમ્રતાપૂર્વક પૂછે છે કે હે ગુરુદેવ! મેટામાં મોટે રેગ કર્યો? ત્યારે ગુરૂ કહે છે “ભવરગ”. જેમ કેઈને ટી. બી, અગર કેન્સરને રેગ થયો હોય તે તરત વૈકટર પાસે જાય, ડકટરને બતાવે. ડોકટર કહે તમને ફલાણે રોગ છે. તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. તે એ ડોકટરના વચન ઉપર તમને કેટલે વિશ્વાસ છે! એટલો વિશ્વાસ તમને ગુરૂ ઉપર ખરે? તે કહે તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અને અમે કહીએ તે પ્રમાણે કરે ખરા? આ બધા સંસારના પદાર્થોની આસક્તિ એ રોગ છે. તે વાત તમે જાણે છે. પણ તેને કાઢવાને પ્રયત્ન કરતા નથી.
એક માણસ છે, તેને સોની નોટ જડે છે. તે ખિસ્સામાં મૂકે છે. પછી ખિસ્સ કપાઈ જાય છે તેથી તે રડે છે. ત્યારે તત્વચિંતક મુસાફિર કહે છે, ભાઈ કેમ રડે છે? ત્યારે તે બધી સત્ય હકીકત કહે છે. તેની વાત સાંભળી તત્વચિંતક કહે છે કે બહારથી આવી અને બહાર ગઈ. તેમાં રડે છે શા માટે? પેલા માણસને વાત મગજમાં ઠસી ગઈ ને અફસોસ છોડી દીધું. અહીં આપણે પણ એ જ વિચાર કરવાનો છે. હે આત્મન ! વિચાર કર, તારું શું છે? તું આ જગતમાં આવ્યું ત્યારે શું લઈને આવ્યું હતું ને
અહીંથી જઈશ ત્યારે શું લઈને જવાનો છે? એક રાતી પાઈ પણ તારી સાથે આવનાર - નથી. પેલા સે રૂપિયાની નેટવાળાની ચિંતા કરતા પણે આપણી દશા બૂરી છે. આ
Page #117
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વિચાર જે મનુષ્ય કરે તે કયારેય પણ તેને અફસોસ ન થાય. તેણે સોની નોટ પિતાની માની એટલે ગઈ તે અફસોસ થયો. આ રીતે જીવ જ્યાં પિતાનું માને છે ત્યાં દુઃખ થાય છે. પિતાનું ન માને તે તેને છોડવાનું જરા પણ દુઃખ નહિ થાય. આ સમજવા માટે મહાન પુરૂષે કહે છે, કે ભવરગ એ છે કે જેથી જીવને ચારે બાજુથી ભેગું કરવાનું મન થાય છે. માટે મોટામાં મોટો રોગ ભવરોગ છે. હવે શિષ્ય ગુરૂને પૂછે છે કે ભવનેગને નાબૂદ કરવા માટે દવા કઈ છે? કે જેનું સેવન કરવાથી જીવ આ ભવાગથી છૂટી શકે ?
ગુરૂ કહે છે, હે શિષ્ય! ભવરગ નાબૂદ કરવા માટેનું મોટામાં મોટું ઔષધ વિચારણા છે. હવે તે વિચારણા કઈ? આત્માની વિચારણા, તમે જ્યારે અહીં બેસીને વ્યાખ્યાન સાંભળતા હો ત્યારે આ બધે વિચાર આવે છે પણ ઘેર જઈને ભૂલી જાવ છો. ઘરે તે શિલિક સુખની પ્રાપ્તિને વિચાર કરો છો પણ ખરેખર જે વિચાર કરે હોય તો સવારમાં ઉઠતાવેંત એ વિચાર કરે જોઈએ કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું ? કયાં જવાને છું? ને મારું સ્વરૂપ શું? અત્યારે હું કેવી દશામાં છું? એ રીતે વિચાર આવશે તો અંદરથી જવાબ મળશે કે હું પૂર્ણ સ્વરૂપ છું, આનંદઘન છું. સ્વભાવદશામાં રમનારા એવા મારે પિગૅલિક પદાર્થો સાથે કાંઈ લાગતું વળતું નથી.
જેવી રીતે કપડાને ઘીમાં ઝબોળીને દિવાસળી ચાંપવામાં આવે તો ઘી અને કપડું બધું બળી જવાનું અને તેમાં ત મળી જવાની. તેમ શરીર પણ અંતે બળી જવાનું ને એક ચૈતન્ય તત્વ ત્રણે કાળમાં અખંડ રહેવાનું. આ જીવને દરેક ભવમાં જ્યાં ગમે ત્યાં ભેગની સામગ્રી મળી છે પણ હું ચેતન્યસ્વરૂપી છું તેની ઓળખાણ થઈ નથી માટે આ દેહ ધારણ કરવું પડે છે. આ વિચાર આવશે તે ફરીને અંતરમાં વિચાર આવશે કે આ દેહ છેડીને ક્યાં જવાનું? તો જવાબ મળશે કે જેવી કરણ કરી હશે તે પ્રમાણે જવાનું છે. જીવનનું સરવૈયું કાઢે તે ખબર પડે કે તમે કેવા પાપકર્મો કર્યા છે ને કેવા સારા કાર્યો કર્યા છે ! જમા ઉધારને સરવાળો કરીને જુઓ કે કયું પલ્લું નમતું છે. એ પ્રમાણે ગતિને વિચાર કરે.
સવારમાં ઉઠીને હું કે કયાંથી આવ્યું? ક્યાં જવાને એ ત્રણનો પાંચ મિનિટ વિચાર કરે. આત્માએ પિતાને વિચાર કરવાનું છે. ધરતીકંપ થાય ને જીવન નાશ પામે એવા જીવન માટે કાંઈ તૈયારી ન હોય તો આપણું જેવો બીજે મુખ કેશુ? આટલા માટે તમને કહું છું કે તમે જ વિચાર કરો કે હું કોણ? શરીરથી અને ઈન્દ્રિઓથી પર એ આત્મા. તલવાર અને મ્યાન જેમ જુદા છે તેમ શરીર અને આત્મા બંને ભિન્ન છે. આવું ભેદજ્ઞાન જેને થશે તે એમ સમજશે કે જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ આત્મા શરીરમાં રહે છે પણ તે શરીરથી જુદો છે. અજ્ઞાની
Page #118
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આત્મા જે ભાગે મેળવવા માટે ફાંફા મારે છે, તલસે છે તે ભેગે જ્ઞાની મહાત્મા પાસે આવે તે તેના સામું પણ ન જુએ. સ્થૂલિભદ્રની સામે કોણ હતું? ભલભલાના મન ચલાયમાન કરી દે તેવી કોશા ગણિકા હતી ને? છતાં સહેજ પણ તેમનું મન ડગ્યું નહિ.
તમે જમવા બેઠા હૈ, દૂધપાક આવે તેમાં કેસર, બદામ, પિસ્તા, ચારોલી બધું નાંખેલું હોય પણ ખબર પડે કે તે દૂધપાકમાં ગળીની લાળ પડેલી છે તો તેવા દૂધપાકને તમે ખશે ખરા? નહિ ખાવ ને? તે રીતે જીવને જ્યારે સમજાય કે ભેગો મને મારી નાંખનાર છે, ત્યારે એ ભેગોની લાલસા દૂર થશે પણ તે માટે દષ્ટિ કેળવવી પડશે. રથનેમી ગુફામાં બેઠા હતા. રાજેમતીને ત્યાં આવેલી જેને ધ્યાનથી ભ્રષ્ટ થયા. રાજેમતી પાસે ભોગની પ્રાર્થના કરી ત્યારે રાજેમતીએ રથનેમીને સમજાવ્યું કે અશુચિ ભરેલી કાયા, મળમૂત્રની કયારી એ તમને કેમ લાગી પ્યારી? એ રીતે સમજાવીને રાજેમતીએ થનમીને ભેદજ્ઞાન કરાવ્યું એટલે દષ્ટિ ફરી ગઈ. ઉપદેશને અંકુશ બરાબર લાગે ને આત્મસિદ્ધિ કરી ગયા.
બંધુઓ ! આપણને પણ આવું ભેદજ્ઞાન થાય તે માટે સાચા સદ્દગુરૂઓ ભરેગનું ઔષધ શું? તે બતાવતા કહે છે “વિચારણ”, તે તમે એવા વિચાર કરો કે આ ભવમાં કલ્યાણ થઈ જાય. જે આત્માને વિચાર નહિ કરો તે વિચાર વિનાનું અજ્ઞાન ઘેટું પિતાના ટોળામાંથી છૂટું પડી આમથી તેમ દડદડ કરે છે તે કસાઈના હાથમાં જઈને કપાઈ મરે છે તે રીતે કર્મરૂપી કસાઈના હાથમાં વારંવાર અજ્ઞાન જીને કપાવાને વખત આવે છે.
સાચા સદ્દગુરૂના શરણે જવાથી જીવને આવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રેણીક રાજાએ જે મુનિને જોયા તે મુનિ પણ તત્ત્વજ્ઞ હતા અને સુસમાધિવંત હતા. જે આવા સમાધિવંત હોય તે બીજાને સમાધિ આપી શકે છે. ધ્યાન કરવાનું, કાઉસગ કરવાનું, અનુપ્રેક્ષા કરવાનું પ્રયોજન શું? આત્મસમાધિ પ્રાપ્ત કરવા માટે જ ને? જેના અંતરમાં સમાધિ રહેલી છે તેને મુખડા ઉપર પણ પવિત્ર ભા તરી આવે છે. આ પવિત્ર સંતની જેમ આપણે આત્મા સુસમાધિવંત બનશે ત્યારે એને બધા બહારના કચરા નહિ ગમે. અરે બાહ્ય વિચારોની ગંધ પણ તેને નહિ ગમે.
માખીઓ બે પ્રકારની બતાવી છે. એક માખી પુલ ઉપર બેસનારી અને બીજી તમારા ઘરમાં ફરનારી. જે માખી પુલ ઉપર જઈને બેસે છે તે માખી પુલને રસ ચૂસે છે ને તેનું મધ બનાવે છે અને તે મનુષ્યને ઉપયોગી બને છે. અને જે માખી ઘરમાં કરે છે તે બહાર જઈને ગંદા પદાર્થો લઈ આવે છે ને તેનાથી રોગ પેદા થાય છે. તેવી રીતે આપણું મન પણ બે પ્રકારનું છે. બાહામન અને આત્યંતર મન. બાહ્ય મન બહાર - ભમ્યા કરે છે ને બાહ્ય પદાર્થોના કચરા રૂપ ખરાબ વિચારોને ગ્રહણ કરીને જીવને તેમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આસક્ત બનાવે છે. જ્યારે આભ્યતર મન સદ્ગુણુ રૂપી પુષ્પા ઉપર બેસી તેના રસ ચૂસીને જીવને સદ્ગુણ્ણાના અનુરાગી બનાવે છે. આવું તત્ત્વ જીવને સંતના સમાગમથી પ્રાપ્ત થાય છે.
८०
શ્રેણીક રાજા સંત પાસે આવ્યા. અને પોતાનુ ભાન ભૂલી ગયા. અહા! આ મુનિના મુખ ઉપર કેવા આનંદના પુર્વાશ ઉડે છે! હું" મગદેશના માલિક છું... પણ મારા મુખ ઉપર તેમના જેટલા આન નથી. શું મારા કરતાં પણ આ વધારે સુખી છે? બધુઓ! ત્યાગીનું સુખ મજીઠીયા રંગ જેવું છે ને સંસારીનું સુખ હળદરના રંગ જેવું છે. હળદરમાં રંગેલું કપડું તડકે મૂકશે તે ઘડીકમાં રંગ ઊડી જશે, તેમ તમારૂ સુખ પુણ્ય ગયું કે ઊડી જાય છે. પણ તમે એ હળીયા રંગ જેવા કાચા સુખને મજીઠીયા રંગ જેવું માની લીધુ છે અને આત્માના સુખને હળદરના રંગ જેવું માન્યું છે. એટલે મારું મારું' કરી ઘરબાર ખ ખૂબ વસાવ્યું. અંતે મરણ સમયે પણ મારુ મૂકાતુ નથી. સતા માને કે ફલાણા શ્રાવકની ધર્મ પ્રત્યેની કેવી દૃઢ શ્રદ્ધા છે! કેવા ધર્મના રંગ છે! પણ જ્યાં તેના ઉપર કસોટીના તડકા પડયા ત્યાં બધા રંગ ઊડી જાય છે.
મુનિને જોઇને શ્રેણિક રાજાને અલૌકિક આનંદ થયા, પણ હજુ શીર ઝુકાવ્યું નથી. કારણ કે તેમને પેાતાને સત્તાની ખુમારી છે. આગળના રાજાએ જેને તેને પેાતાનુ શીર ઝુકાવી દેતા ન હતા. તેમને એટલી ખુમારી હતી કે મારું રાજ્ય જાય તા કુરમાન, પણ જેવા તેવાને શીર ઝુકાવાય નહિ. કારણ કે આખા શરીરમાં ઉત્તમ અંગ મસ્તક છે. તે જ્યાં ત્યાં નમાવાય નહિ. તમે તે જ્યાં ને ત્યાં ઝુકી જાવ છે, શા માટે ઝુકે છે? ભૌતિક સુખના ટુકડા માટે? આવી ડગમગતી શ્રધ્ધાથી આત્મકલ્યાણ નહિ થાય.
અનાથી નિગ્રંથ સાચા સંત હતા. રાજાએ આવા સતાના ચરણમાં મસ્તક ઝૂકાવતા પણ જેવા તેવાને નમતા નહિ. પણ મારા આજના શ્રાવકે જ્યાં ને ત્યાં ઝુકી જાય છે. રાજા શ્રેણીકનુ શીર હજુ ઝુકયુ નથી. તેને તે મુનિને જોઈને ખૂબ આશ્ચર્ય થવા લાગ્યું. તેમના મુખ ઉપર કેવી પ્રસન્નતા છે! વળી તે કેવા સુકુમાર છે! પૂર્વે જખ્ખર પુણ્ય કર્યુ હાય તા સુકુમાર શરીર મળે છે.
ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના ફળ બતાવ્યા છે. (૧) એક ફળ મહારથી પાચું છે ને અંદરથી કઠણ છે. (ર) બીજું ખહારથી કઠણ ને અઢરથી પાચુ'. (૩) ત્રીજું ફળ બહારથી કઠણુ ને અંદરથી પણ કટછુ. (૪) ચેાથું મહાથી પાચું ને અંદરથી પણ પેાચું. મારા ખંધુએ ! હું તમને પૂછું છું. બેલા, મહારથી પેાચું ને અંદરથી કઠણ તે કયું ફળ? ચણીખર તે મહારથી પાચું ને સુવાળું છે પણ અંદર તેના ઠળીયેા કઠણ છે. ખીજું બહારથી કઠણ ને અંદરથી પાચુ તે નાળિયેર. ત્રીજું બહારથી કઠણ ને અંદરથી કઠણ તે સેાપારી. ચેાથું બહારથી પેચુ' ને અંદરથી પાચું તે ખી વગરની લીલી દ્રાક્ષ. આ ચેાભંગી આપણા ઉપર ઉતારવાની છે. જીવ ચાર પ્રકારે ક્ષમા રાખે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૧
કઈ માણસ ઉપર કઈ વગર વાંકે ગુસ્સો કરે છતાં ક્ષમા રાખે પણ અંદરથી એ ગુસ્સો આવે કે વાત પૂછ મા ગુસ્સો કરનાર શકિતશાળી છે. જે હું એની સામે ગુસ્સે કરીશ તે મારી આજીવિકાને વધે આવશે. એ ગમે તે ક્રોધ કરે પણ મારે તે સહન જ કરવાનું. એના વિના મારે ચાલે તેમ નથી. જે હું એના જેવું હોય તે એક વચન પણ સહન ન કરત. શું કરું! લાચાર છું. એટલે અંદર કે આ પણ ઉપરથી શાંત રહ્યો.
બીજા મનુષ્ય ઉપર કેઈએ કે કર્યો કે તેનું અપમાન કર્યું તે કહે તું મારું અપમાન કરનાર કોણ છે? તને બતાવી દઇશ. હું કંઈ જેવો તે નથી એમ કહી પિતાની શક્તિને પરિચય આપે. પણ તેને કંઈ કર્યું નહિ, તે નાળિયેર સમાન. હવે ત્રીજાનું કેઈએ અપમાન કર્યું કે તેના ઉપર કેધ કર્યો તો સામાસામી બાથ ભીડીને ઝઘડશે. કારણ કે તે અંદરથી ને બહારથી બંને રીતે કઠણ છે. ચેથા લીલી દ્રાક્ષ સમાન જે મનુષ્યો હોય તેના ઉપર કેઈ કેધ કરે તે એનું લેહી પણ ગરમ ન થાય. પણ એ વિચાર કરે કે એ મારા ઉપર કેધ કરે, ગાળો દે, મારું અપમાન કરે તેમાં મારું શું જાય છે? એ તે બધું આ નશ્વર દેહને છે. મારા આત્માને એમાં શું લાગેવળગે છે! એ બીચારે અજ્ઞાન છે, દયાને પાત્ર છે એમ સમજી તેને કાંઈ ન કહે..બંધુઓ. આ ચાર પ્રકારના - મનુષ્યમાં તમારે નંબર કયા પ્રકારમાં આવે છે? (તામાંથી અવાજ: ચોથા પ્રકારમાં)
અહ! તમે એવા કેમળ છે તે ઘણી સારી વાત. લીલી દ્રાક્ષ તમને ખાવી બહુ ગમે છે તે તમે તેના જેવા બનજો. ઉપરથી પિચા ને અંદરથી પણ પોચા બનજો. તમને લક્ષમી મળી છે તેને સદુપયેગ કરજે. પરિગ્રહની મમતા ઘટાડજે. પાકી કેરી મીઠી લાગે છે પણ જે બહુ પાકી જાય તે રૂંધાઈ જાય છે. તેમ જીવને સુખ ભોગવવાનું મીઠું લાગે છે પણ અતિ સુખ માનવને મહાન દુઃખી બનાવે છે. તમે સુખ ભોગવે છે પણ એ સુખમાં આત્માને વિસરી ના જતા અને વિચારો કે મને જેવું સુખ ગમે છે તેવું દરેકને ગમે છે. માટે દુઃખી ઉપર કરૂણા કરવી જોઈએ. આ દુનિયા ઉપર એવા ઘણાં કરૂણાવંત મનુષ્ય છે કે જે પારકાનું દુઃખ જોઈ શક્તા નથી. પિતાનું સુખ જતુ કરીને તે બીજાને આપવા તત્પર રહે છે. એક દષ્ટાંત આપું.
એક અમેરિકન ભાઈ રાત્રિના સમયે દરિયા કિનારે ફરવા માટે ગયેલે. દરિયા કિનારે ઠંડે પવન વાઈ રહો હોં. દરિયામાં પાણીના મોજા ઉછળી રહ્યા હતા. એ માણસ દરિયા કિનારે આંટા મારતો હતે. બે આંટા મારે ને ઘડીકમાં દરિયા સામે ધારીધારીને જુએ. તેને પહેરવેશ તદન સાદે હતું. આ સમયે બીજો એક ગર્ભશ્રીમંત અમેરિકન પિતાની ગાડી લઈને ત્યાંથી પસાર થાય છે. તે સમયે તેની દષ્ટિ દરિયા કિનારા પર પડી. પેલા માણસને જોયે. તે બે ત્રણ આંટા મારે છે ને પાછો દરિયા સામું દેખે
Page #121
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છે. આમથી તેમ ફાંફા મારી રહ્યો છે તે શું આ કઈ દુઃખી માનવ હશે? રાત્રિને સમય છે. વળી એકલો છે અને મને કંઈ જોઈ ન જાય તે માટે ચારે તરૂંદષ્ટિ કરે છે. કદાચ દુઃખને માર્યો આપઘાત કરવા આવ્યો હશે? મારે દેશબંધુ દુઃખને માર્યો આપઘાત કરે એ મારાથી સહન કેમ થાય? જલ્દી તે પિતાની ગાડીમાંથી નીચે ઉતરી પેલા માણસ પાસે ગયો અને તેના વાંસામાં જોરથી ધબ્બ લગાવી કહ્યું– ભાઈ! તું આ શું કરી રહ્યો છે? શું આત્મહત્યા કરવા માટે અહીં આવે છે?
આ પ્રમાણે બેલતાં ખિસ્સામાંથી બે ડિલર અને એક પોતાનું વિઝિટીંગ કાર્ડ બહાર કાઢી તેના હાથમાં મૂકયું ને કહ્યું કે આ પ્રેસાથી જમી લેજે. આ મારું એડ્રેસ છે. કાલે મારી ઓફિસે આવજે. તને હું સારી સર્વિસ ઉપર ગોઠવી દઈશ. એટલું કહીને આવનાર વ્યકિત પિતાની કારમાં બેસી રવાના થઈ ગઈ. પેલે અમેરિકન તે આ જોઈ આશ્ચર્ય પામ્યો. એ તે કંઈ બોલી શકે નહિ. એ તો જેતે જ રહી ગયા. આ કઈ સામાન્ય માણસ ન હતું. અમેરિકાને અબજપતિ હતા. તેની ગાડી કિનારાથી થેડે દૂર પડી હતી. એને હેકટરે શરીરની તંદુરસ્તીના કારણે ચાલવાનું કહ્યું હતું એટલે દરિયા કિનારા પર આંટા મારતે ને પાણીના મેજા જોવામાં સ્થિર બની જતો. આજે અમે તમને કહીએ કે તમે અમારી સાથે વિહારમાં ચાલે તે કહેશે ના, મહાસતીજી! અમે ચાલી શકીએ નહિ. અમારા પગ દુઃખી જાય. પણ ડોકટર કહે તમને ડાયાબિટિસ થયો છે. વજન ઘટાડો અને રેજ બે માઈલ ચાલવાનું રાખે તે ચાલતાં થાક ન લાગે. બેને બદલે ત્રણ માઈલ ચાલી આવે. જેટલા મેજશેખ ને એશઆરામ વધ્યા તેટલા રોગ વધ્યા છે. આજને માનવ એટલે પરાધીન બની ગયા છે કે ગાડી ન હોય તે જાણે એના પગ ભાંગી ગયા. બધા કામ માટે મશીને નીકળ્યા છે. હજુ સારું છે કે મોઢામાં ચાવીને કેળિયે ઉતારો છે. જે એનું મશીન નીકળે તે આ મારા મુંબઈ નગરીના શ્રાવકે ચાવવા પણ તૈયાર નથી. જેટલા સાધને વસાવ્યા તેટલા બંધનો વધ્યા છે.
આપણા પરમ પિતા પ્રભુ કહે છે તમે સ્વાવલંબી બને. મહાત્મા ગાંધીજી સ્વાવલંબી હતા. પોતાના કપડા પિતાની જાતે દેતાં. વાસણ ઉટક્તા ને કૂવે પાણી ભરવા પણ જતાં. મુસાફરી તે થર્ડ કલાસની કરતા. સીવેલું કપડું કદી પહેર્યું નથી. મહાવીર પ્રભુને સિદ્ધાંત એમણે અપનાવ્યું હતું. પરિગ્રહ પણ રાખતા ન હતા. જેના માટે સારાએ ભારતની જનતા પ્રાણ આપવા તૈયાર હતી. એમણે ધાર્યું હેત તે ફસ્ટ કલાસની મુસાફરી કરી શક્ત. પણ એમને કદી અભિમાન ન હતું. સાદગીભર્યું જીવન હતું. તમે ગાંધીજી જેવા બને તેય આ ભારતની શાન વધી જાય. અરે તેમના જેવા ન બની શકે તે તેમના એક અંશ જેટલા ગુણો તે અપનાવે...
પેલો માણસ ગરીબ છે એમ સમજીને આવનાર વ્યક્તિએ તેના વાંસામાં ધબ્બા
Page #122
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૮૩
માર્યો હતો તેથી ખૂબ દુઃખાવો થાય છે. સીધે થઈ શકતો નથી. પણ મનમાં વિચાર કરવા લાગ્યો કે ઓળખાણ નહિ, પિછાણ નહિ છતાં એની કેવી ઉદારતા! હું અબજ પતિ છું. પણ એને તે ખબર નથી ને? એ તે મને ગરીબ સમજીને બે ડેલર અને ઉપરથી નેકરી માટે આમંત્રણ આપી ગયે. દુનિયામાં દયાવાન ઘણાં છે, પણ ભિખારી ઉપર લેકે દયા કરે છે. હું કંઈ થડે હાથ લંબાવવા ગયે છું! હું પણ અબજોપતિ છું. પણ મેં કદી કઈ ગરીબના માથે હાથ મૂકીને નથી કહ્યું કે ચાલ તું દુઃખી છું! તે તારું દુઃખ દૂર કરું. તેને સર્વિસ અપાવું. આજ સુધી મેં પૈસા ભેગા કરી જાણ્યા પણ કેઈના દુઃખ દૂર કરવામાં પૈસાને સદુપગ નથી કર્યો ધન્ય છે એ મહાન આત્માને અને ધિકાર છે મને! આ અબજોની સંપત્તિ શું મારી સાથે આવવાની છે? જીવતા સુખે વાપરતા નથી. મારા મરણ પછી બીજા વાપરવાના છે ને?
દેવાનુપ્રિયે! તમે પણ તમારી લક્ષમી સત્કાર્યમાં નહિ વાપરે તે તમારી દશા કેવી થશે. ખબર છે ને?
મધમાખીએ મધ કીધું, ના ખાધું ન ખાવા દીધું
લૂંટારાએ લૂંટી લીધું છે. પામર પ્રાણું - બિચારી મધમાખી મધપુડામાં મધ ભેગું કરે છે, પણ પિતે ખાતી નથી ને બીજાને ખાવા દેતી નથી. પણ છેવટે ખેડૂત આવીને ધુમાડો કરીને મધપુડે લઈ જાય છે. બીજા તેને ઉપયોગ કરે છે. તેમ તમારી દશા એવી ન થાય. બીજાને દુઃખી જોઈને તેનું દુઃખ દૂર કરે છે અને તેમાં તેને જે આનંદ આવે છે તે અલૌકિક હોય છે. દીનદુઃખના દુઃખ દૂર કરવામાં સારો આનંદ રહેલો છે.
પેલા માણસના હાથમાં બે ડોલર આવ્યા ન આવ્યા ને તેના હૃદયમાં મંથન થવા લાગ્યું. એ કે ઉદાર ને હું કે કંજુસ! કિનારા ઉપરથી ચાલવા માંડ્યું. પિતાની કારમાં બેસી ઘરે આવ્યો. તેના બેડરૂમમાં એક નાનો “શેકેસ” હતું તેમાં પેલું કાર્ડ અને બે ડોલર મૂકી દીધા. તે દિવસથી તે અમેરિકન પથારીમાંથી ઉઠતાવેંત દરરોજ પેલા બે ડૉલર અને પિલા કાર્ડને જેને. એ બે વસ્તુએ એના હદયનું પરિવર્તન કરાવ્યું હતું, એના વાંસામાં ધખે મારી બે ડોલર આપ્યા. આ ઘટનાથી એનું આખું જીવન બદલાઈ ગયું. અત્યાર સુધી કંજુસ વૃત્તિ હતી તે હવે ઉદર ભાવનાવાળી થઈ ગઈ.
પેલા માણસે કહ્યું હતું કે કાલે સવારે મારી દુકાને આવજે પણ આ તે ગયે નહિ. ત્યારે બે ડેલ દેનારના મનમાં થયું કે પેલે ભાઈ આવ્યું નહિ. શું તેણે આપઘાત કર્યો હશે? કેમ ના આવે? લાવ હું તેની તપાસ કરું પણ એનું એડ્રેસ હતું નહિ. પિતાનું એડ્રેસ આપ્યું પણ એનું એડ્રેસ લીધું ન હતું. તે વિચાર કરવા લાગે- ધિક્કાર છે મને! ફક્ત બે ડોલર આપીને હું ચાલતે થયે. એનું ન મઠામ
Page #123
--------------------------------------------------------------------------
________________
૮૪
શારદા સાગર
પૂછ્યું નહિ. અરે તે સમયે ગાડીમાં મારા ઘેર લાવ્યેા હૈાત તે તેની આ દશા ન થાત ને! દૈવી લક્ષ્મી ઘરમાં આવે છે તે કેવા પવિત્ર વિચારા લાવે છે! ઘરમાં એક બીજા સંપ અને પ્રેમથી રહે છે. જો આસુરી લક્ષ્મી આવે તે બાપ-દીકરા, સાસુ-વહુ, ભાઇ-ભાઇ વચ્ચે એક ખીજા ઝઘડતા હાય છે. માટે તમે એ વિચાર કરજો કે સુખ ભલે ન મળે. ઝૂંપડીમાં રહેવુ પડે પણ જેના આવવાથી ઘરમાંથી પ્રેમ અને સંપ ચાલ્યા જાય તેવી આસુરી લક્ષ્મી મારે નથી જોઈતી.
અહી અને આત્મા ગુણગ્રાહી છે. અરસપરસ એક ખીજાના ગુણ ગાય છે પણ. હજુ મળ્યા નથી. એની લક્ષ્મી કેવી પવિત્ર કે એ ડૉલર જ ખીજાના હાથમાં ગયા તા એની વૃત્તિ ખદાઇ ગઇ. જે આજ સુધી ગરીખ માંગવા આવે તા પણુ કાંઇ આપતા ન હતા તે હવે સામેથી જઇને આપવા લાગ્યા.
આ ઘટના બન્યાને અગિયાર વર્ષો વીતી ગયા. એક દિવસ સવારના પ્રહરમાં પેલા અમેરિકન પેાતાના રૂમમાં ખુરશીમાં બેસી પેપર વાંચે છે. પહેલા પાના ઉપર સમાચાર વાંચતા સ્તબ્ધ થઇ ગયા. તેના હાથમાંથી પેપર નીચે પડી ગયું. આમ શા માટે બન્યું? વાત એમ બની હતી કે જે કાર્ડ અને એ ડાલના દરરાજ તે ભગવાનની જેમ દર્શન કરતા હતા તે કંપનીનુ પેપરમાં એડ્રેસ હતુ. પેપરમાં લખ્યું હતુ કે એ ક ંપની દેવાદાર બની ગઇ છે. આફિસ પર લેદારાની ભીડ જામી છે. આ સમાચાર વાંચી પેલા .અમેષ્ઠિનને ભયંકર આઘાત લાગ્યા, અહા ! એ તા મારા મહાન ઉપકારી છે એની આ દશા ! એણે તે મને ઢાન ધર્મ સમજાવ્યેા છે. એની આવી સ્થિતિમાં હું તેને મદદ કરું તે જ તેના ઉપકારના અઢામાંથી કંઈક ઋણમુક્ત અની શકું.
હજુ તેણે ચા પીધી ન હતી. પેપર વાંચતાની સાથે ઊભા થઇ ગયા. પાતાના મુનિમને કહે છે ચેકબુક લઈને તૈયાર થઈ જાવ. અમુક એસેિ આપણે અત્યારે જ જવાનું છે. ચેકબુક અને પેલું કાર્ડ લઇને ગાડીમાં બેસી રવાના થયા. એફિસ પર પહોંચી ગયા. જોયું તે લેણદારાની ભીડ જામી છે. મેનેજર બધાને કહે છે ધીરજ રાખા, બધાને આપવામાં આવશે. આ અમેરિકન મેનેજરને પૂછે છે, ભાઇ શેઠ ક્યાં છે? તેા કહે, શેઠ એસેિ આવતા નથી. તેા કહે મારે શેઠને મળવુ છે. તારા શેઠ મારા પરમ મિત્ર છે. હું શેઠ પાસે લેવા નથી આવ્યે પણ કઇંક દેવા આવ્યા . મેનેજર તેમને શેઠ પાસે પહેાંચાડે છે. મધુએ ! આ અમેરિકન આજે મહાન ઉપકારનું મૂલ્ય ચૂકવવા આવ્યે છે. ઉપકાર કરવા નથી આવ્યે. ગાડી મંગલાની પાસે આવીને ઊભી રહી. પેલા ભાઇ અગલામાં દાખલ થયા. શેઠ મંગલાના એક ખૂણામાં બેઠા હતા. હાથમાં એક વાટકા છે તે માઢ માંડવાની અણી ઉપર હતા ત્યાં આ પહેોંચી ગયા. શેઠે માન્યું કે લેણીયાતા હવે મારા ગલે આવવા લાગ્યા. હવે હું શું કરીશ? પેલા ભાઈએ બેગમાંથી પેલું કાર્ડ અને એ ડાલર કાઢીને શેઠની સામે મૂકીને કહ્યું, શેઠ ? આપ મને આળખા છે ?
Page #124
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫
શેઠ કહે હા. મેં તમને દરિયા કિનારે આપઘાત કરવા આવેલા જાણુને બે ડેલર આપેલા ને બીજે દિવસે મારી ઓફિસે સર્વિસ માટે આવવાનું કહેલું. એ વાતને અગિયાર વર્ષો વીતી ગયા. હું રોજ તમારી રાહ જોતે હતે. આજે આપ સર્વિસ માટે આવ્યા છો પણ મને માફ કરે. હું આપને અત્યારે સર્વિસ આપી શકું તેવી મારી સ્થિતિ નથી. એમ કહી પેલે વાટકે મેઢે માંડવા જાય છે. આવનાર પરિસ્થિતિ સમજી ગયે. શેઠના હાથમાંથી વાટક ઝૂંટવી લે છે. શેઠ કહે ભાઈ એ તે પાણી છે મને પીવા દે. પેલા શેઠ કહે છે પહેલાં મને પીવા દે પછી તમે પીજે. ખૂબ રકઝક કરી વાટકો લઈ લે છે અને શેઠનો વાસ થાબડીને કહે છે હું સર્વિસ લેવા નથી આવ્યો પણ આપના ઉપકારને બદલે વાળવા આવ્યો છું. આપના ઉપકારને બદલે હું વાળી શકું તેમ નથી. આપના બે ડ્રેલરે તે મારા જીવનમાં કમાલ કરી છે. બેલે, શેડ કેટલું નુકસાન છે? જેટલું હોય તેટલું આ ચેકબુકમાં ભરી દે. શેઠ કહે છે ભાઈ! થે ડું ઘણું નથી, મેટું નુકસાન છે. પેલે કહે છે વિના સંકોચે કહો. શેઠ કહે પચાસ લાખ ડોલરનું નુકસાન છે. આ શેઠ ૫૦ લાખ ડોલરનો ચેક લખી આપે છે ત્યારે તે કહે છે કે મારાથી આટલું બધું ન લેવાય. આવનાર અમેરિકને કહ્યું તમે મને જે આપ્યું છે તેની આગળ આ કંઈ વિસાતમાં નથી. મારી બધી મિલ્કત આપના ચરણમાં અર્પણ કરી દઉં તો ય એછું છે. હું એ લેભી હતું કે કંઈ કરતે નહતે. આપે મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેનું વ્યાજ પણ હું આપી શકતો નથી. આ પતું કાર્ડ તથા બે ડોલરની કિંમત આંકી શકું તેમ નથી.
ડીવાર પહેલાં શેઠ જે ઝેરને કરે પીવા ઉડ્યા હતા તેમને જીવતદાન મળ્યું. બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. થડા સમયમાં શેઠની પેઢી વ્યવસ્થિત થઈ ગઈ. તેના પૈસા પાછા આપી દીધા. ટૂંકમાં આવું જેનું જીવન છે તે આત્માઓ બહારથી કમળ ને અંદરથી પણું કેમળ હોય છે. આવા કેમળ હૃદયના આત્માઓ નરમાંથી નારાયણ બને છે. હવે શ્રેણક રાજા મહાન સુકુમાર મુનિને વંદન કરશે. મુનિ ધ્યાનમાંથી જાગૃત બનશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – પવનકુમાર અંજનાને જોવા ગયા ત્યારે તેમને કેટલે ઉલલાસ હતો! પણ એની સખીના વચને અંજનાએ મૌનપણે સાંભળ્યા તેથી પવનને કેધ આ ને અંજનાને મારવા ઉઠયા. પણ મિત્ર ખૂબ ડાહ ને ગંભીર હતે. પવનજીને ખૂબ સમજાવીને તેમના મહેલમાં લઈ ગયે. પવનકુમાર કહે મારે તે હવે તેની સાથે પરણવું નથી. મને એનું નામ સાંભળવું પણું ગમતું નથી. મિત્ર કહે છે ભાઈ! અંજના તદન નિર્દોષ છે તું સમજ, ખરેખર દુષ્ટ પ્રારબ્ધને આ વાંક લાગે છે. અંજનામાં દેશનો અંશ પણ નથી. નેહીજનેના હદય પણ જે દૈવ રૂઠે તે ભેદતાં વાર નથી લાગતી. પવનકુમાર કહે મિત્ર! તારી બધી વાતને સાર છે કે મારે વડીલેની ખાતર મારું ભાવિ
Page #125
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર જીવન બરબાદ થતું હોય તે થવા દેવું. મિત્ર કહે ના ભાઈ! એમ જરાય નહિ. જે મને તારું ભાવિ જીવન બરબાદ થતું લાગતું હેત તે હું તને જરાય આગ્રહ ન કરત. હું વડીલને સમજાવત. પરંતુ અંજના સાથે તારું ભાવિ જીવન ઉજજવળ લાગે છે. માટે હું તને આટલું કહું છું. તને એમ લાગે છે કે અંજનાને છોડીને તું બીજી કઈ કન્યા સાથે લગ્ન કરીશ તે શું સારું ભાવિ જીવન ઉજજવળ બની જશે! અરે, જે તારું પ્રારબ્ધ વાંકું હશે તે સારી માનેલી કન્યા પણ પરણ્યા પછી બગડી જતાં વાર નહિ લાગે.
આ કે હિતસ્વી મિત્રી કે પવનકુમાર રાજપુત્ર હોવા છતાં સત્ય વાત કહેતા અચકાતો નથી. છેવટે પવનકુમારે મિત્રની વાતનું ઉલંઘન ન કરી શકવાથી અંજના સાથે લગ્ન કરવા માટે તેણે સંમતિ આપી. પરંતુ અંતરમાંથી અંજના પ્રત્યે દુર્ભાવ તે ન ગયે. કયાંથી જાય? કારણ કે પૂર્વે એવા કર્મો કર્યા છે કે પતિના હૈયામાં પોતાના પ્રત્યે સદ્દભાવ જાગવા જ ન દે. એમ કરતાં લગ્નને દિવસ આવી ગયે. પ્રહલાદ રાજા તથા કેતુમતી રાણીને આનંદને પાર નથી. કારણ કે પ્રાણુ કરતાં અધિક પ્રિય પુત્રનો લગ્નમહોત્સવ જ્યારે મંડાયે હોય ત્યારે માતા કેતુમતીના આનંદનું પૂછવું જ શું? આખા નગરમાં ઠેર ઠેર ધજાઓ બાંધી દીધી. તેણે કમાનેથી નગરને શણગારી દીધું. સતી અંજના પણ પોતાના ભાવિ જીવનના મધુર સ્વપ્નને જોતી હર્ષના સાગરમાં ઝીલવા લાગી. સના દિલમાં આનંદ છે પણ પવનકુમારને ગુસ્સાને પાર નથી. મટી જાન જોડી પવનકુમાર પરણવા જાય છે. જાનૈયાને પણ હર્ષને પાર નથી. પણ પવનજીનું મુખડું મલકાતું નથી. જાન મહેન્દ્રપુરી આવી. મહેન્દ્રરાજાએ ખૂબ ધામધૂમથી સામૈયું કર્યું. શુભ દિવસે અંજના અને પવનજીના લગ્ન થયા. અંજનાએ અંતરથી પવનકુમારને પતિ તરીકે સ્વીકાર કર્યો. પરંતુ પવનકુમારે તે માત્ર બાહ્ય વ્યવહારથી અંજનાને પત્ની તરીકે સ્વીકાર કર્યો. એના હૃદયમાંથી તે અંજનાને કયારનો ય દેશવટે મળી ચૂકયો હતો. મહેન્દ્રરાજાએ પિતાની લાડીલી પુત્રીને અતિ મમતાથી અપૂર્વ પહેરાણી કરી. હાથી-ઘડાહીરા-મોતી આદિ ખૂબ કરિયાવરમાં આપ્યું. માતા મનોવેગાની આંખમાંથી તો આંસુની ધારા વહી રહી હતી. પિતાની એકની એક વહાલસોયી પ્યારી પુત્રીને વિયેગ સહન કરવાનું ગજું એનામાં કયાંથી હોય? હવે માતા-પિતા પિતાની વહાલી પુત્રીને રડતી આંખે કેવી કેવી હિત શિખ મણ આપી સાસરે વળાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૧૫ ને રવિવાર -
તા. ૩-૯-૭૫ ૨૪ અંકું, આ સ્તર ને કહેજે
રાગ-દ્વેષના વિજેતા અને મેક્ષ માર્ગના પ્રણેતા પરમ પિતા પ્રભુ મહાવીરસ્વામીએ
Page #126
--------------------------------------------------------------------------
________________
થોરદી સાગર
ઉગ્ર પુરુષાર્થ કરી ઘાતકર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યારે સંસાર ઉપરથી જીવને આસકિત ઉઠી જાય છે ને ભવભ્રમણને થાક લાગે છે ત્યારે આવે પ્રચંડ પુરુષાર્થ કરી શકે છે. અનંતકાળથી જીવ ભવભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ શું? સંસાર પ્રત્યેની રૂચી, આશા અને તૃષ્ણા. આ સંસારમાં જીવને એક પછી એક ઈચ્છાઓ થયા કરે છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાને આકાશ સાથે સરખાવી છે. આ અપેક્ષા સચોટ છે. કારણ કે છ દ્રવ્યોમાં ધમાંસ્તિકાય વિગેરે કરતા આકાશ અનંત છે અને કાકાશ કરતા તે અલોકાકાશ તે અનંતાનંત ગણું છે, જેને પાર નથી. તેમ ઈચ્છા પણ અનંત છે. એને કઈ પાર પામી શકે તેમ નથી. બંધુઓ! જન્મ વિના જન્મતી હોય તે તે ઇચ્છા છે. એને સ્થળની, સમયની જરૂર નથી. એક ક્ષણમાં આળસ મરડીને ઊભી થાય ને તમારી સામે આવીને ઊભી રહે, અને કામે લગાડી દે. એક પછી એક ઈચ્છાઓ શરૂ થઈ જાય છે. માણસ બિચારે એ ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રયત્ન કર્યા કરે પણ ઈચ્છાઓ પૂરી થતાં પહેલા માણસ પૂરો થઈ જાય છે. કારણ કે તૃષ્ણ અનંત છે અને પદાથે પરિમિત છે. આયુષ્ય પણ પરિમિત છે એટલે તૃષ્ણાનો અંત આવતું નથી. આયુષ્યને અંત આવી જાય છે. આ વાતને સમ્યક્દષ્ટિ આત્મા સમજી શકે છે.
સમ્યકત્વ એ શું ચીજ છે? એક અંતરની રૂચી છે. અંતરની ભૂખ છે. તેના અર્થની શ્રધ્ધા એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન આવ્યા પછી હેય-વ અને ઉપાદેયની પ્રતીતિ થાય છે ને આત્મા પ્રત્યેની રૂચી થાય છે. રૂચી હોય તે બધું ગમે છે આત્માની રૂચી હોય તો ધર્મસ્થાનકે આવવું ગમે અને ધર્મક્રિયાઓમાં રૂચી થાય કોઈ આત્માની વાત કરે તો સાંભળવી ગમે. આત્મતત્વને રસ ધરાવતા અને આગળ વધેલા આત્માઓને જોઈને એનું હૈયું આનંદિત બને, એની વાતો સાંભળે, એની ઉપાસના કરે અને મનમાં એવી ભાવના ભાવે કે હે પ્રભુ! હું આના જે ક્યારે થઈશ? હું કયારે સ્વરૂપમાં કરીશ! અને આ રૂચી વધતાં ઈચ્છાઓ આપમેળે શાંત થવા માંડે છે. કદાચ અંદર ઊંડે ઊંડે ઈચ્છાઓ પડી હોય તો પણ જેર કરી શકતી નથી. અંદરની રૂચી પ્રગટયા વિના માત્ર પૈસા ખર્ચવાથી ધર્મ થાય છે એમ માનવું તે જમણુ છે. જે પૈપાથી ધર્મ થઈ શકતે હેત તે ચક ર્તિ એ પણ ધન ખચીને ધર્મ કરી લેત.
જેના ચરણમાં ઈ િનમતા હતા, જેની સેવામાં દેવે હાજર રહેતા હતા, એવા ચક્રવર્તિઓ ધામ સહ્યબી છેડીને પગપાળા વિહાર કરવા, ઘરઘરમાં બૈચરી લેવા ચાલી ની ળ્યા. કારણ કે અંદરથી આત્માની રૂચી પ્રગટ થઈ હતી. તેમને સમજાયું હતું કે આ સંસારના સુખે ક્ષણિક છે. ઉછીના લાવેલા દાગીના જેવા છે. જે પૈકામાં સુખ હત તે ચક્રવર્તિઓને ત્યાગ કરવાની જરૂર ન પડત. પણ સમ્યગદર્શન પ્રગટ થયા પછી
Page #127
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહની મમતા ઓછી થાય છે ને ધર્મના અર્થે ધન ખર્ચવું, રીતે ત્યાગ કરવામાં આનંદ આવે છે. વૃક્ષ ઉપર જ્યારે ફળ પાંખડીએ ખરવા માંડે છે તેમ વિરતિનુ ફળ આવતાં મમતાની માંડે છે.
શારદા સાગર
ગરીમને આપવું એ આવે છે ત્યારે ફૂલની પાંખડીઓ પણ ખરવા
હું અધુ ! સમ્યગ્દર્શન એ આત્માની ભૂખ છે. પિંજરમાં પૂરાયેલું પક્ષી આકાશમાં ઉડવાને તલસે છે તેમ રાગ-દ્વેષના પિંજરમાં પૂરાયેલે આત્મા એમાંથી ઉડવા ઉત્સુક અને, જેમ કાઈ દી દવાખાનામાં હોય ત્યાં સરસ પલગમાં એને સુવાનુ` મળે, ડૉકટર દરરાજ એને તપાસવા આવે, નર્સ ખરાખર સારવાર કરે, ત્રણે ટંક સાત્વિક લેાજન મળે પણ ની તે એમ જ વિચાર કરે ને કે ક્યારે સાથે થાઉં ને ક્યારે હાસ્પિતાલમાંથી ડાકટર રજા આપે ને મારે ઘેર જાઉં, એને હાસ્પિતાલમાં તે આન ન આવે ને? પેાતાના ઘરે જ આનંદ આવે ને! તેમ આ દેહ પણ એક દવાખાનુ છે. મેાક્ષની રૂચીવાળા આત્મા સમજે કે યારે ક રોગથી મુકત થાઉં ! ક્યારે આ ટ્ઠહના બંધન તેાડીને મેાક્ષમાં જાઉં!
અજ્ઞાન દશાને કારણે આ જીવને મેક્ષની રૂચી થતી નથી, પણ ઇન્દ્રિઓના વિષયા
,
તેને સારા લાગે છે. ખરેખર તે બધુ ખાટુ છે. ઇન્દ્રિયજન્ય સુખ આત્માથી પર છે. ‘સ્વધર્મ નિષનું શ્રેય: પથમેં મયાવદ્: । આ વાકય ખરેખર હૃદયમાં કાતરી રાખવા જેવું છે. અહીં સ્વધર્મ અને પરધર્મ એટલે ખીજો કેાઈ વાડાવાડીના ધર્મ નથી. પશુ સ્વ એટલે આત્મા. સ્વના ધર્મ એટલે આત્માના ધર્મ: આત્માના માર્ગ કઠીન છે પણ અંતે કલ્યાણક રી છે. પર એટલે ઇન્દ્રિયા. ઇન્દ્રિઓના મા તમને સારા લાગે છે પણ અતે આત્માને ભયમાં નાંખે છે. મિથ્યાત્વને લીધે જીવને આત્માના મા ગમતા નથી ને ભૌતિક સુખના માર્ગ છૂટતા નથી. માનવી ભૌતિક સુખની તૃષ્ણા પૂરી કરવા હિસા–જૂઠચારી–વિગેરે ન કરવાના કાચ કરીને પાપ ખાંધે છે.
ઘણા માણસ ગાગલસ ચશ્મા પહેરે છે. તેમને પૂછીએ કે કેમ ભાઈ! આંખ આવી છે. ત્યારે કહે કે ના, આંખને ઠંડક રહે માટે પહેર્યા છે. ખેલે, આંખ માટે કેટલું કરે છે ? ઇન્દ્રિઓને સતાષવા માણુસ બધુ કરે છે પણ ઇન્દ્રિઓ માણુસને અધવચ મૂકી દે છે ને? જેમ કાઇની આંખે અંધાપા આવ્યા ને આંખ ચાલી ગઇ. હવે તે આંખે કરેલું પાપ ઊભું રહ્યુ.ને આંખ ચાલી ગઇ. પણ કરેલા કર્મો તેા આત્માને ભાગવવાના છે. ત્રણે કાળમાં આત્મા શાશ્વત રહેવાના છે. આવા આત્માની અનુભૂતિ થવી સમ્યક્ત્વ છે. આવા સમ્યક્ પામેલે આત્મા ઇન્દ્રિયજન્ય સુખા પાછળ પાગલ નહિં મને પણ મામાની સ્થિરતામાં સુખનેા અનુભવ કરશે. એની પ્રત્યેક ક્રિયા સ્વ તરફ જવાની હાય તેના કારણે એ પરભાવ રૂપી દોરડાને કાપીને એ આત્માની આરાધનામાં લીન ઋનશે,
Page #128
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
te
પરભાવ રૂપી દારડે બંધાયેલા મનને છૂટુ કર્યા વિના મુક્તિ :નથી. ચૈતન્ય એવા આત્મા આ મનના બંધનેાથી મુક્ત થાય છે ત્યારે જ્ઞાન અને ધ્યાનની સરિતામાં સ્વતંત્ર રીતે રમણતા કરી શકે છે. તમે સામાયિક લઇને બેઠા હૈા પણ આ મન તે વગર ટિકિટે ક્યાંના કયાંય દુનિયાને પાર જઇ આવે છે. હાથમાં નવકારવાળીના પારા ફરી રહ્યા હાય, નવકારમંત્રના ઉચ્ચાર થતા હાય પણ મન તેા કાણુ આવ્યું ને કાણુ ગયું, કાણુ કયાં એઠું, કાણે શું પહેર્યું છે તે બધી તપાસ રાખતુ હોય છે.
તનને ઘઉં દબાવી પણું મનડું ના દેખાતુ, અને કૂદવુ બહુ ગમે છે ભગવાન તુજને ભજતા મારુ હૈયુ ક્યાં ભમે છે ભગવાન તુજને ભજતા... અંતરમાં શું રમે છે ભગવાન તુજને ભમતા....
એક વખત એક શેઠ બાજુની રૂમમાં સામાયિક લઇને બેઠેલા. કોઇ ઘરાક આવીને પૂછે છે શેઠ કયાં ગયા ? તેા દીકરાની વહુ કહે છે ચમારવાડે. પેલા ભાઈ ચમારવાડે જઈને પાછો આવીને કહે છે બહેન! શેઠ ચમારવાડે મળ્યા નહિ ત્યારે ફરીને વહુ કહે છે ભાઈ! શેઠ ચમારવાડેથી આવીને ગાંધીની દુકાને ગયા છે. વહુના શબ્દો સસરાએ સાંભળ્યા. ખૂબ દુઃખ થયું. છેવટે સામાયિક પાળીને પૂછે છે બેટા ! હું... સામાયિકમાં બેઠા હતા તે તમે જાણતા હતા છતાં ચમારવાડે ને ગાંધીની દુકાને ગયા છે એમ શા માટે કહ્યું? ત્યારે હું કહે છે બાપુજી! આપ સામાયિકમાં બેઠા હતા. વાત સાચી છે પણ સામાયિકમાં તમારું મન ચમારવાડે ગયું હતુ કે નહિ ? ગાંધીની દુકાને ગયું હતુ કે નહિ ? મે' એ અપેક્ષાથી કહ્યુ હતુ.
આ રીતે કરેલી ક્રિયા એ માત્ર ક્રિયારૂપે રહી જાય છે. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે. આવી ક્રિયાઓ વર્ષો સુધી કર્યા કરે પણ તેનાથી આત્મામાં જે સ્ફૂર્તિ આવવી જોઇએ, ચિત્તને શાન્તિ થવી જોઇએ તે નથી થતી કારણ કે મન બહાર ભમી રહ્યું છે. વિચાર કરેા, આમાં શું વળ્યું? શું મળ્યું? જો સમ્માન સહિત ક્રિયાઓ થાય તે। આત્મામાં અલૌકિક એજસ આવે છે. પરભાવામાંથી મનને સ્વ તરફ વાળે છે. માની લે કે તમે બિમાર થયા. છેકરા જુદો રહે છે. એ અઠવાડિયા સુધી તમારી ખબર કાઢવા ન આવે તે મનમાં દુઃખ થાય ને ? પણ એવા વિચાર આવે છે કે હું માંદા પડયે તે મારા દીકરાના કારણે પડ્યા કે મારા કર્મને લીધે ? અવળા વિચાર તે અજ્ઞાનતા છે. સમજણવાળા આત્મા ઉપાદાન તરફ દ્રષ્ટિ કરે. નિમિત્તને ખટકા ન ભરે. એ તેા એવા વિચાર કરે કે મેં પૂર્વે એવું ખીજ વાવ્યુ છે તેના ફળ રૂપે અત્યારે આ વૃક્ષ ઉગ્યુ છે. તે અશુભ કર્મના કર્તા બીજે કાઇ નહિ પણ અજ્ઞાનને વશ થયેલે એવા મારા આત્મા પાતે છે. જ્યારે અશાતા વેનીયના ઉદ્દય આવે ત્યારે એ દૈતુને
Page #129
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૦ એમ કહી દે કે તું ન્યારો છે, હું ન્યારો છું. કર્મસંગે આપણે ભેગા થયા છીએ. હું શાંતભાવે સહન કરું છું. તું છૂટી જાય તે હું ઉપર જાઉં, કારણ કે તું વિનાશી છે, હું અવિનાશી છું.
બંધુઓ! તમે એમ કહે છે ને કે આ મારું ઘર છે, આ મારી મિલ્કત છે. તે ઘર અને તમે જુદા છે ને ? ધન અને તમે જુદા છે ને? પણ કેઈ એમ નથી કહેતું કે મારે આત્મા અને શરીર જુદા છે. તેમાં એકાત્મ ભાવ માની લીધું છે. જેમ ઘર અને માલિક, મિલ્કત અને માલિક જુદા છે તેમ દેહ અને દેહી જુદા છે. શેઠ અને નોકરને જે વ્યવહાર છે તે આત્મા અને શરીરને વ્યવહાર છે. જેને આત્માને આનંદ સ્પર્શી ગયું છે તેવા આનંદઘનજી ગાઈ રહ્યા હતા કે
આનંદઘન ચલત પ્રભુ પંથમેં, સમરી સમરી ગુણ ગાવે.”
આ સમયે એક ભક્ત તેમની પાસે આવે છે. તેમને વંદન કરી ચરણસ્પર્શ કરી આશ્ચર્ય સાથે પૂછે છે ગુરૂદેવ! આપને તાવ આવે લાગે છે. આપણું શરીર ખૂબ ગરમ લાગે છે. આનંદઘન એને જવાબ આપવાને બદલે ગીત ગાતા રહ્યા. જાણે કાંઈ સાંભળ્યું નથી. પણ ગીતમાં ગાતા ગાતા એમ ગાયું કે “ જલતા હૈ જૈ ચલતા હું.” કેવી એમની આત્મમસ્તી હશે! માણસ દેહને વિચાર કરે તે દેહની નશ્વરતા સમજાય અને આત્માને વિચાર કરે તે આત્માની મસ્તી જાગે. આ દેહમાં સતત પરિવર્તન છે. બાળક યુવાન થાય છે, યુવાન વૃદ્ધ થાય છે ને વૃધ્ધ સ્મશાને જાય છે. પણ આ ત્રણ અવસ્થામાં વસનારે, સ્વભાવમાં સ્થિર રહે તે ઉપર જાય છે. એનામાં કંઈ પરિવર્તન નથી. એ જે દેહમાં વસે છે તેમાં પરિવર્તન છે, પણ પિતાનામાં કંઈ પરિવર્તન નથી. સમ્યફવની લહેર કે અલૌકિક છે. સમ્યકત્વરત્નની પ્રાપ્તિ થયા પછી આ શરીર ઉપરથી ચામડી ઉતરતી હોય, માથા ઉપર અંગારા જલતા હોય તે પણ આત્મા આનંદ સરોવરમાં ઝૂલતો હેય. દેહનું દઈ દિલમાં થાય, આત્માને કંઈ ન થાય, એવી શક્તિ આ સમ્યગદર્શન વિના પ્રગટ થતી નથી. દર્શન મેહનીયના ક્ષય કે ક્ષયે પશમથી પ્રગટ થતી દષ્ટિ એટલે આત્મા અને દેહને ઓળખાવનારી દષ્ટિ.
" જેને આવી દષ્ટિ પ્રગટ થઈ છે એવા અનાથી નિગ્રંથ બગીચામાં પધાર્યા છે. આત્મસાધનામાં સ્થિર છે. આવા સંતના દર્શન કરતાં પણ પાપ ધોવાઈ જાય છે. તમે ભલે સંત ન બની શકે પણ સંતને એકાદ ગુણ જીવનમાં અપનાવશો ને સાચા દિલથી સંત પાસે જશે તે દિલના દિલાવર બની જશે. શ્રેણીક રાજાને અનાયાસે સંતના દર્શન થયા છે ત્યાં શું બન્યું.
तस्सा रुवं तु पासित्ता, राइणो तम्मि संजए। ' अच्चंत परमो आसी, अउलो रुव विम्हिओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા પ.
Page #130
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧
શ્રેણુક રાજા મહર્થિક રાજા હતા, નાના રાજા ન હતા. એટલે બગીચામાં એકલા આવ્યા ન હતા પણ ઠાઠમાઠથી આવ્યા હશે એમ આપણે અનુમાન કરી શકીએ છીએ. તેઓ ઘેડ ઉપર કે હાથી ઉપર, શેના ઉપર બેસીને આવ્યા તે ઉલ્લેખ નથી.
રાજા શ્રેણીક તે મુનિને જોઈને જેમ ચુંબકથી લેતું આર્કષાય તેમ આકર્ષાયા. અહે શું આ મુનિનું રૂપ છે. મુનિનું રૂપ જોઈને રાજાને અત્યંત આશ્ચર્ય થયું. બંધુઓ! આજે મનુષ્ય રૂપ વધારવા માટે કેટલું કરે છે પણ આ મુનિનું રૂપ તે સ્વાભાવિક રૂપ હતું, મુનિનું શરીર જઈને રાજાએ જાણી લીધું કે આ મુનિમાં બધા શુભ ગુણ રહેલા છે. તેમ એમના રૂપ ઉપરથી જણાય છે.
બંધુઓ ! દુનિયામાં નામને મહિમા ગાવામાં આવે છે પણ નામની સાથે રૂપને પણ સબંધ છે. આમ તો કોઈ માણસને ઓળખવા માટે તેના નામની જરૂર પડે છે. પણ કોઈ વખત રૂપથી પણ નામ જાણી શકાય છે. રાજા પણ આ મુનિનું રૂપ જોઈને સમજી ગયા કે આ મુનિ સંયતિ અને સુસમાધિવંત છે. ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના સત્ય બતાવ્યા છે. કેઈ નામથી સત્ય હોય છે, કેઈ સ્થાપનાથી સત્ય હોય છે. કોઈ દ્રવ્યથી સત્ય હોય છે ને કઈ ભાવથી પણ સત્ય હોય છે. નામથી સત્ય હોય તેમાં સમજવાની જરૂર છે. જેમ કે માણસે પોતાનું નામ છેટું બતાવ્યું હોય તે રૂપથી તેને સત્ય સિદ્ધ કરી શકાય છે પણ કોઈએ રૂપ જ બેટુ બતાવ્યું હોય તે ? એટલા માટે નામ કે રૂપ સત્ય છે કે નહિ એની કસોટી કરવાની જરૂર રહે છે. કારણ કે આજે તે ઘણું લેકે કપટ કરીને માણસને છેતરી જાય છે. કેઈ માણસ તમારી પાસે આવીને ખેડટું નામ લઈને તમને છેતરે છે તે છેટું કહેવાય કે નહિ? આ પ્રમાણે પોતે સાધુ ન હોવા છ , સાધુપણાને ડોળ કરે તો તે ખોટું કહેવાય કે નહિ? ઘણું લેકે આજે બેટી વસ્તુને સારી કહીને વેચે છે. તેમ ભાવમાં પણ છેટું ચાલે છે. દશવૈકાલીક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે :
तेव तेणे वय तेणे, रुव तेणे य जे नरे। आयार भाव तेणे य, कुम्वइ देव किग्विसं ॥
દશ. સૂ અ. ૫. ઉ. ૨ ગાથા ૪૬ કઈ તપમાં, કઈ ઉંમરમાં, કોઈ રૂપમાં તે કોઈ આચાર-વિચાર આદિમાં ચોરી કરે છે તે ભાવ ચેરી છે. કેઈ સાધુ બિમાર રહેતા હોય, રોગને કારણે તેનું શરીર સૂકાઈ ગયું. હોય ત્યારે કોઈ ગૃહસ્થી કહે અહે ગુરુદેવ! આપ ખૂબ તપસ્વી લાગે છે. તપશ્ચર્યા કરીને આ૫નું શરીર કૃશ થઈ ગયું છે. ધન્ય છે આપને! આપ તપશ્ચર્યા કરીને કર્મોને ક્ષય કરી રહ્યા છે. એમ કહી લળીલળીને નમન કરે તે સમયે સાધુ મૌન રહે પણ એમ ન કહે કે મારું શરીર તપથી દુબળું નથી પડયું પણ મને રેગ થયે છે
Page #131
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તે એ તપનો ચોર છે. કેઈના શરીરની કણીજી નાની હોય પણ ઉંમર મોટી હોય. કેઈ કહે કે તમે તે ખૂબ નાના લાગે છે તે સમયે સાચી ઉંમર ન કહે તે તે વયને ચાર છે. કેઈ સાધુનું રૂપ ખૂબ હોય તે જોઈને કે ઈ-શ્રાવકે પૂછે કે ગુરૂદેવ! શું આપનું રૂપ છે! આપને જોતાં એમ લાગે છે કે જાણે આપ રાજકુમાર હશે તે સમયે જે મૌન રહે તો તે રૂપનો ચોર છે. કેઈ સાધુ ગૃહસ્થને બતાવવા માટે ખૂબ કડક આચાર પાળે. લેકે કહે ફલાણુ સંત અથવા સતીજી ચારિત્રમાં ખૂબ કડક છે. એમનું ચારિત્ર એટલે ચારિત્ર. પણ અંદર તે પિલ ચલાવતા હેય તે તેવા સાધુ આચારના ચાર છે. ચારિત્ર કંઈ બતાવવા માટે નથી એ તે પાલન કરવાનું છે. આ ભાવ ચેરી છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ, એ ચાર સાચા પણ છે ને બેટા પણ હોય છે. આ માટે જીવે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે.
આ મુનિ સાચા સ્વરૂપવાન હતા. જેવું તેમનું રૂપ હતું તેવા તેમનામાં ગુણ પણ હતા. મનુષ્યનું રૂપ સાચું છે કે બનાવટી છે તે માણસની મુખાકૃતિ જોતાં જણાઈ આવે છે. આ મુનિની મુખાકૃતિ જોઈ રાજા આશ્ચર્યમાં પડી ગયા ને મનમાં કહેવા લાગ્યા કે અહો! આ મુનિ કેવા અતુલ રૂપવાન છે. દુનિયામાં આવું રૂપ તો મેં ક્યાંય જોયું નથી. રાજાએ મુનિના રૂપમાં શું વિશેષતા જોઈ હશે? શ્રેણિક રાજાના રૂપના પણ શાસ્ત્રમાં ખૂબ વખાણ કર્યા છે.
એક વખતને પ્રસંગ છે. જ્યારે શ્રેણીક રાજાના પિતા પ્રસેનજિત રાજાએ શ્રેણીકને દેશનિકાલ કર્યા ત્યારે શ્રેણીક વનવગડામાંથી ચાલ્યા જાય છે. નંદા સાથે તેમનું લગ્ન પછી થયેલું. તેમના રૂપ ઉપર મુગ્ધ બનીને એક દેવાંગના નીચે ઉતરે છે. તેમના ચરણમાં પડીને કહે છે હે નાથી હું તમારી પત્ની છું ને તમે મારા સ્વામી છે. મારો આપ સ્વીકાર કરો. ત્યારે શ્રેણીક કહે છે તે સ્ત્રી! તું કેણ છે.? તો કહે હું દેવાંગના છું. ત્યારે પૂછે છે કે પરણેલી છું કે કુંવારી? તે દેવી કહે પરણેલી છું. શ્રેણુક કહે છે મારાથી જેટલી મોટી સ્ત્રીઓ છે તે મારી માતા સમાન છે ને નાની છે તે મારી બહેને છે. તું જ્યાંથી આવી હોય ત્યાંથી પાછી ચાલી જા. મારો પ્રાણ જશે પણ મારું ચારિત્ર નહિ છોડું. બધુઓ! તમે જીવનમાં બધી વસ્તુઓ પાછી મેળવી શકશે પણ ચારિત્ર ગયેલું નહિ મેળવી શકે. જેટલું બને તેટલું ચારિત્ર નિર્મળ રાખે. જેટલું બ્રહ્મચર્ય નિમળ એટલું મન પણ નિર્મળ રહેશે.
જો તમારે બ્રહ્મચર્યને સુરક્ષિત રાખવું હોય તે અમુક નિયમોનું પાલન કરવું પડશે. સૌથી પહેલા એ વાત ધ્યાનમાં રાખે કે રસ્તે જતાં આવતાં નીચી દષ્ટિએ ચાલે તે અનેક પાપમાંથી બચી જશે. રસ્તામાં શું જોવાનું છે? આ જગતમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રીઓ સામે દષ્ટિ કરશો તે એના પ્રત્યે આકર્ષણ થશે ને મનમાં થશે કે
Page #132
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કેવી સુંદર છે! એ કંઈ તમારા ઘરમાં આવવાની નથી. પણ તમારા મનને વીંધી મગજને અશાંત બનાવીને ચાલી જશે. ભગવાન કહે છે મનથી કરેલું પાપ પણ જીવને નરકમાં લઈ જાય છે. જો તમારે રૂપ જોવું છે તે પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરો. આત્મસ્વરૂપનું ચિંતન કરેા તે તમને ખીજુ કાઇ રૂપ જોવાનું મન નહિ થાય ચારિત્ર તા એક મૂલ્યવાન અલંકાર છે. બ્રહ્મચર્યના મહિમા બતાવતા જ્ઞાની કહે છેઃ
--
" अग्नि स्तोयति कुण्डली स्त्रजति वा व्याघ्रः कुरङगायते । वज्रं पत्र दलायते सुर गिरिः पाषाणति क्ष्वेक: ।। पीयूषत्य निशं हितत्यस्मिणो व्याधिर्विनोदायते । विघ्नौ धोऽपि महायते हि महतां शीलप्रभावाद् ध्रुवम् ॥
11
૯૩
સર્વસ્વ રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનાર મહાપુરૂષની પાસે અગ્નિ જળ જેવા શીતળ બની જાય છે. સર્પ માળા જેવે બની જાય છે. વાઘ, હરણ જેવા અની જાય છે. મેરૂ પર્વત નાના પથ્થર જેવા બની જાય છે. શત્રુએ મિત્ર જેવા ખની જાય છે. વિષ અમૃત બની જાય છે. રાગને નાશ થઈ આનંદરૂપ બની જાય છે અને વિદ્મ ઉત્સવ રૂપ બની જાય છે. આ બધા શિયળ વ્રતના પ્રભાવ છે.
શિયળ વ્રતને મહિમા કેવા મહાન છે તેના ચિતાર રજૂ કરતાં જૈન ઇતિહાસમાં સેકડે! દાખલા છે.
સુર્શન શેઠના રૂપ ઉપર અભયારાણી મુગ્ધ થઇ. પાતાની ઇચ્છાને આધીન થવા સુક્રેન શેઠની પાસે ખૂબ વિનંતી કરી. સુદર્શન શેઠ તેા પૈષધ વ્રતમાં હતા. મૌન રહ્યા. તેની વાતના સ્વીકાર ન કર્યો. ત્યારે રાણીએ તેમના ઉપર આળ ચઢાવ્યું ને ઝૂમે પાડી. દોડો દોડો. આ મુદ્દેન મારું શિયળ લૂંટવા આવ્યે છે. રાજા આદિ બધા દોડીને આવ્યા. પણ રાજાને સુદર્શન શેઠના ચાત્રિ પ્રત્યે અડગ શ્રધ્ધા છે.
“ એરૂ ડગે ધરતી ધ્રુજે, સૂર્ય કરે અધકાર,
પણ મેરા સુદર્શન ચારિત્ર ન ચૂકે તલભાર
''
એક બાજુ પાતાની રાણી છે ને ખીજી માજુ શેઠ છે. છતાં નગરશેઠને રાજા પ્રત્યે અડગ શ્રદ્ધા છે. સુઢર્શન શેઠને રાજા પૂછે છે પણ સુન મૌન રહ્યા. કારણ કે સત્ય ખેલે તેા રાણીની ઘાત થાય છે, પાતે ચારિત્રમાં દૃઢ છે પછી ખેલવાની શી જરૂર ? શેઠ મૌન રહ્યા ત્યારે ન્યાય કરવા ખાતર રજાએ શેઠને શૂળીએ ચઢાવવાનું ફરમાન કર્યું". રાજાનું ફરમાન સાંભળી સુદ્ઘન શેઠની પત્નીને લેાકેા કહેવા લાગ્યા કે શેઠને શૂબીએ ચઢાવવાના છે રાજાના હુકમ છે. પણ જેને પિત પ્રત્યે અડગ શ્રદ્ધા છે તેવી તેની પત્નીને સ્હેજ પણ ગભરાટ ન થયા. એના પતિ પ્રત્યે અને કેવા અડગ વિશ્વાસ હશે! આજે
Page #133
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પરણ્યા થયા પણુ જીવન એકડા વગરના પ્રતિભા પડે છે તેના
૯૪
પતિ કે પત્નીને આવે એક ખીજા પ્રત્યે વિશ્વાસ છે? આટલા વર્ષે એક બીજાના વિશ્વાસ સંપાદન કરી શકયા નથી. ચારિત્ર વિનાનું મીંડા જેવુ છે, જેનામાં ચારિત્ર હાય છે તેની ખીજા ઉપર કેટલી ઉપર ઐતિહાસિક ઘણાં ઉદાહરણા છે.
સિકદરે બધા દેશ ઉપર જીત મેળવી પણ હિં... ઉપર વિજય મેળળ્યે ન હતા. તે હિંદુ ઉપર ચઢાઈ કરવા જાય છે. તેનામાં એક ગુણુ હતેા કે જ્યારે તે ચઢાઇ કરવા જતા ત્યારે તેના ગુરૂને વંદન કરીને જતા. ગુરૂના મનમાં થયું કે આ કેટલું યુદ્ધ ખેડશે! એના જીવનમાં સંતાષ લાવવાની જરૂર છે. પણ અહી મારે ઉપદેશ કામ લાગે તેવા નથી. જો જૈન સાધુ મળી જાય તેા એના ઉદ્ધાર થાય. સિકંદર ગુરૂને પૂછે છે મારા લાયક સેવા હાય તેા ફરમાવે; ત્યારે ગુરૂ કહે છે જો તારાથી બની શકે તે તું એક જૈન સાધુને લેતેા આવશે. સિકંદર હિં≠ ઉપર વિજય મેળવી પાછો ફરે છે. ત્યાં તેને ગુરૂનુ વચન યાદ આવ્યું. પેાતાના સૈનિકને કહે છે તમે જૈન સાધુને લઇ આવેા. સિકંદરના માણસે ફરતા ફરતા એક જૈન સાધુ પાસે આવે છે ને કહે છે આપને સિક ંદર ખાદશાહ ખેલાવે છે. ત્યારે સાધુ કહે સિકંદર કેણુ? સિપાઇ કહે અમારા બાદશાહ! સાધુ કહે છે તમારા સિકરે પાંચ ઈન્દ્રિયા અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવ્યેા છે? એ છ ઉપર વિજય મેળળ્યેા હોય તે માદશ!હ નહિતર ગુન્નામ છે. સિકંદર પેતે સાધુ પાસે આવે છે. ને મનમાં વિચારે છે કે મારી પાસે આવવા માટે લેાકેા તલસે છે અને આ સાધુ મારી પાસે આવવાની ના પાડે છે. સિકદર સાધુને કહે છે ચાલે! મારી સાથે, જો આપ અમારી સાથે આવશે। તે। મહાન ઉપકાર થશે. સાધુ કહે છે ઉપકાર તા અમે જ્યાં હાઇ શું ત્યાં થવાને છે. વૃક્ષ જ્યાં હશે ત્યાં છાયા કરશે. પુષ્પ જ્યાં હશે ત્યાં સુવાસ ફેલાવશે. મારે તારી સાથે આવવું નથી. અમે જૈન સાધુ કાઇના બંધાયેલા નથી. સિક ંદરનું કહેવું ન માનવાથી સિકંદર મ્યાનમાંથી તલવાર કાઢે છે ને સાધુને મારવા જાય છે ત્યાં તેને હાથ સ્થંભી જાય છે. તે જોઇ સાધુ હસી પડે છે. અને કહે છે આત્મા તા અમર છે. કાઇથી મરતા નથી. જીવતાં ચામડી ઉતારી છતાં સ્હેજ પણ સ્ખલિત ન થયા તેવા ગુરૂના અમે વારસદાર છીએ. આ ધૈર્યાં અને તેજ જોઇ સિકંદર સાધુના ચરણમાં નમી પડે છે. તે પેાતાના દેશમાં આવે છે. તેના ગુરૂ પૂછે છે જૈન સાધુને લાગ્યે ત્યારે કહે છે સાધુને નથી નથી લાગ્યે પણ તેને સ ંદેશ લાવ્યેા છેં. બધી વાત કરી, ગુરૂ કહે ખસ, મારે એટલુ જ જોઈતુ હતુ. મરતી વખતે સિકદરની આસક્તિ ઓછી થઇ હાય ને એણે ચાર ફરમાન બહાર પાડયા હોય તે જૈન મુનિના સમાગમનું ફળ છે. એ જૈન સાધુના ચારિત્રના કેવા પ્રભાવ પડયે !
સુદન શેઠ ઉપર અભયા રાણીએ આળ ચઢાવ્યું ને શેઠને શૂળીએ ચઢાવ્યા. આ સમયે શેઠ જરા પણ અકળ.યા-મૂઞયા નહિ, કે હવે શું કરીશ? જેનું ચારિત્ર સેા ટચના
Page #134
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૫
સોના જેવું છે તેને શી ચિંતા છે? આવા આત્માઓની શાસન રક્ષક દેવે રક્ષા કરે છે. સુદર્શન શેઠ નવકાર મંત્રના ધ્યાનમાં લીન બન્યા.
સુદર્શન શેઠની ઉપર ચઢવું આળ રહે, ચઢાવ્યા શૂળીએ જ્યારે, ચયા નવકારને ધ્યાને, થયું શનીનું સિંહાસન...મારે નવકાર બેલી છે (૨) જગત રૂઠીને શું કરશે. મારો નવકાર બેલી છે (૨)
હજારે મંત્ર શું કરશે. મારે નવકાર બેલી છે (૨) સુદર્શન શેઠ નવકારના ધ્યાનમાં સ્થિર થયા. જ્યાં શેઠને શૂળીએ ચડાવ્યા ત્યાં શૂળીનું સિંહાસન બની ગયું. આ શેને પ્રભાવ? ચારિત્રને. તમે આવા શાસનપ્રભાવક સાચા શ્રાવક બને તે આ જિનશાસન પામ્યાની સફળતા છે. સ્વદારા સંતેષ જેવું વ્રત જે અંગીકાર કરે છે તેનામાં પણ આટલી તાકાત છે તે જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે તેનામાં કેટલી શક્તિ હોય !
શ્રેણીક રાજાને પેલી દેવી ચલાયમાન કરવા આવી છે. તેને કહે છે મારું કહ્યું કરીશ તે ન્યાલ થઈ જઈશ ને મારું કહ્યું નહિ કરે તે મરી જઈશ. શ્રેણીક કહે મારું જે થવું હિય તે થાય, પણ હું ચારિત્રથી ભ્રષ્ટ નહિ થાઉં. દેવીની માયાથી ચારે તરફ ભયંકર આગ ફાટી નીકળી. શ્રેણીક રાજા હિંમત કરી આગળ વધે જાય છે. વિચાર કરે છે કે ભલે આગમાં જલી જાઉં પણ મારું ચારિત્ર નહિ જલવા દઉં. છેવટે તેના કપડા સળગે છે પણ શરીરને ઈજા થતી નથી. કદાચ શરીર બળી જાય તો પણ પરવા નથી. તેની. દઢતા જોઈ દેવી પ્રગટ થઈ ને ચરણમાં નમી પડીને કહેવા લાગી હું તારી પરીક્ષા કરવા આવી હતી. તારી દઢતા જોઈને પ્રસન્ન થઈ છું. તું માંગે તે આપુ. ત્યારે શ્રેણીક કહે છે મારે કાંઈ ન જોઈએ. કંઈ માંગતા નથી ત્યારે દેવી બે રત્નો આપે છે તે લેવાની શ્રેણીકે ખૂબ ના પાડી, પણ દેવી તે ત્યાં મૂકી ચાલી ગઈ. બે રત્નમાં એક ચિંતામણી રત્ન હતું ને બીજુ રૂપ પરિવર્તન કરવા માટેનું હતું. આ
જે શુદ્ધ હદયથી સાધના કરે છે તેને શું નથી મળતું! તમે જેને મેળવવા ફાંફા મારો છે તે એને સામેથી મળ્યું છતાં લેવાની ના પાડે છે ને તમને નથી મળતું એટલે લેવા માટે ફાંફા મારી રહ્યા છે. - આપણી મૂળ વાત એ છે કે જે મહારાજા શ્રેણીકના રૂપ ઉપર દેવી મુગ્ધ થઈ હતી તેનું રૂપ કેવું હશે? આવા સ્વરૂપવાન રાજા હોવા છતાં એ મુનિનું રૂપ જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યા તેનું શું કારણ? મુનિએ સંસારનો ત્યાગ કર્યો છે ને શ્રેણીક રાજા સંસારી હતા. શ્રેણીક રાજાનું રૂપ બાહ્ય હતું, જ્યારે મુનિના લલાટમાં ચારિત્રના તેજ ઝળકે છે. એમનું રૂપ ચામડીને ભેદીને બહાર આવ્યું છે. રાજા મુનિનું રૂપ જોઈ આશ્ચર્ય પામ્યા છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
- શારદા સાગર હવે તેના મુખમાંથી કેવા શબ્દો સરી પડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – અંજનાના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા. માતાપિતાએ ખૂબ કરિયાવર કર્યો. અંજના એકની એક લાડીલી પુત્રી છે. સાસરે વળાવતી વખતે માતા મને વેગાની આંખમાંથી શ્રાવણ ભાદરે વહી છે. માતા પુત્રીને હૈયા સમી ચાંપીને કહે છે બેટા અંજના! મારી કેટલીક હિત શિખામણે તારા હદયમંદિરની દીવાલ પર લખી રાખજે.
માતાએ અંજનાને આપેલી હિત શિખામણ - હે વહાલસોયી દીકરી અંજના! તું હવે સાસરે જાય છે. તારો પાલવ ચેખે રાખજે એટલે કે તારું બ્રહ્મચર્ય નિર્મળ રાખજે. તારા પતિની આજ્ઞાનું કદી ઉલંધન કરીશ નહિ. તેમની આજ્ઞામાં સદા તત્પર રહેજે. સાસુ-સસરાની ચંદ્ર સૂર્યની જેમ પૂજા કરજે અને હંમેશા તેમની સેવા કરજે. જે વડીલેની સેવા કરે છે તે આ જગતમાં સેવા પામે છે. તેમજ ગુરૂજનની પણ સેવા કરજે. ગુરૂની સેવા એટલે એમનું સાંભળવાની ઈચ્છા રાખજે. ઉછાંછળાપણું કયારેય કરીશ નહિ. કેધ-માન-માયા કે લેભથી અસત્યનું આચરણ કરીશ નહિ, તારા સસરાને પિતાતુલ્ય માનજે. તારી સાસુને તું માતાના સ્થાને સ્થાપજે. તારા પતિને તારા દેવ માનીને પૂજજે. શ્રી નવકારમંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા આ ચાર ગુણોના ચાર પુપે તારા અબડામાં સદૈવ મઘમઘતા રાખજે. તું ભડભડતા સંસારમાં પડી છું. સંસાર એ કીચડ છે. એ કીચડમાં તું ખેંચી જઈશ નહિ, પણ કમળની જેમ અલિપ્ત રહેજે. હે ભાગ્યવતી! તેં જેવી રીતે અમારા ઘરને તારા ગુણોથી કળાથી ઉજળું બનાવ્યું છે એવી રીતે હવે તારા ઘરને ઉજળું કરજે. પણ તારા કુળને કલંક લાગે એવું કાર્ય કરીશ નહિ. વળી તું રાજરાણી થશે એટલે બીજી શકય રાણીઓને પણ સંપર્ક મળશે. એમાં એ કદાચ તારા પર ગુસ્સે થાય તે ય તું જરાય ગુસ્સે ન થઈશ એમને તારી નાની સગી બહેન ગણજે. નાનડીયા ઊંચા નીચા થાય એમાં આપણે વડેરાએ શું ઊંચુંનીચું થવું? નાનાનું તે ગળી ખાવાનું હોય. એવા ભાવ દિલમાં હમેંશા રાખજે તે તને બધાને સ્નેહ, સદ્ભાવ, સહાનુભૂતિ મળશે. જે જે જગતની વચમાં જીવન જીવવાનું છે. એ સાથેના દરેકના નેહ, સદ્દભાવ, સહાનુભૂતિ વિના તે જીવન અકારું બની જાય. ચંદ્ર રાહુથી આખે ને આ ગળાઈ જાય છતાં પણ કયારેય તપી ઉઠતો નથી. એ તો શીતળ ને શીતળ રહે છે. તેમ તું ચંદ્રના જેવી શીતળ બનજે. વિનય વિવેકથી બધાનો પ્રેમ સંપાદન કરી લેજે. કર્મસંગે દુખને પ્રસંગ આવે તે ક્ષમા રાખજે. દુઃખમાં સુખની દષ્ટિ કેળવજે. હે લાડીલી પુત્રી સુખમાં કે દુઃખમાં તું કદી ધર્મથી વિમુખ ન બનીશ. ધર્મને ન ભૂલીશ. આ સંસારમાં જીવને સાચા માતાપિતા, પુત્ર અને સ્વામી કેણ? એક માત્ર ધર્મ. દુન્યવી માતાપિતા
Page #136
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સાચા માતાપિતા નહિ, કારણ કે એમને સ્નેહ અને સંરક્ષણ વધુમાં વધુ આ જીવનના અંત સુધી. તેમાં પણ એમને સ્વાર્થ ભંગાતે હોય તે આ જીવનમાં પણ સ્નેહ છોડી દે ને? ગમે તેવી માંદગીના બિછાને પડયા હોય તે શું એ વેદના ટાળી શકવાના છે? નહિ. ધર્મ આપણને એવું બળ આપે છે કે જેના આધારે અંતરની હાયવોય અટકી જાય. આ રીતે માતાએ અંજનાને ખૂબ શિખામણ આપી. હવે પવનને શું ભલામણ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૨ અષાઢ વદ ૧૩ ને સેમવાર
તા. ૪-૮-૭૫ અનંત કરૂણાના સાગર પ્રભુના મુખમાંથી નીકળેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી વરસાદ જેવી છે. જ્યારે આ પૃથ્વી ઉપર વરસાદ વરસે છે ત્યારે અનેક પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિઓ ઉત્પન્ન થાય છે તેમ ભગવાનની અમી. રસધારા સમાન વાણી વરસવાથી આપણે આત્માના અનંતકાળના કમરૂપી રોગને કાઢનારી અનેક ઔષધિઓ પ્રગટ થાય છે. કર્મોને ખપાવવા માટે સંવર અને નિર્જરરૂપી અનેક ઔષધિઓ ભગવાન આપણને બતાવે છે. આ ઔષધિ આપણું કર્મરેગને નાબૂદ કરે છે. કર્મના રોગને નાશ કરવા માટેનું અમોઘ ઔષધ જિનેશ્વર ભગવંતની વાણીમાંથી પ્રાપ્ત થાય છે. આ કમરેગને કાઢવાની ઔષધિ મળ્યા પછી ભાવોગને નાબૂદ કરતાં વાર લાગતી નથી. આવી અમૂલ્ય ઔષધિની જડીબુટ્ટી બતાવનાર મહાન પુરૂષને આપણા ઉપર કેટલે અસીમ ને અનંત ઉપકાર છે.
બંધુઓ! વરસાદ વરસે છે ત્યારે દરેકને આનંદ થાય છે. વરસાદ વરસે એટલે તમને એમ થાય કે જાણે ધાન્ય વરસ્યું. જ્યારે ભગવાનની વાણી વરસે છે ત્યારે જ્ઞાની પુરૂષને એમ લાગે કે જાણે સુખને વરસાદ વરસે છે. કારણ કે જેમ વરસાદ ધાન્ય ઉપજવામાં અસાધારણ હોવાથી ફેંકો કારણમાં કાર્યને ઉપચાર કરી વરસાદને ધાન્ય વરસે છે એમ કહે છે. તેમ ભગવાનની વાણી આલકમાં અને પરલોકમાં સુખનું કારણ હોવાથી તે સુખ વરસે છે એમ કહેવાય છે. તે સિવાય બીજી વાત એ છે કે વીતરાગવાણીનું શ્રવણ આત્માને આલ્હાદકારી બને છે. આત્માથી જીવને છ છ મહિના સુધી વગર ખાધે પીધે એકધારી વાણી શ્રવણ કરવા કદાચ મળે છતાં તેને તૃપ્તિ ના થાય. જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતે આરામને હરામ કરી, શ્રમને શૈણ બનાવી ખેતીમાં ખૂબ પ્રયત્નશીલ બને છે તેમ ભગવાનની વાણું વરસે છે ત્યારે લઘુકમી આત્માઓ વૈરાગી બની આ સંસારના નશ્વર અને દુખદાયી સુખેને ત્યાગ કરી અનંત સુખના jજરૂપ સંયમ માર્ગે પ્રયાણ કરે છે અને ખૂબ સુંદર ચારિત્ર પાબી, ખુબ પુરૂષાર્થ કરી
Page #137
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છે.
અનંતકાળથી પાછળ પડેલા જન્મજરા અને મચ્છુના ત્રાસમાંથી સદ્દા મુકત બને છે. એ પ્રભુની ઉપદેશધારાનુ જોસમ ધ વહેલું નીર અનેક આત્માઓની જીવનનીકાને સંસાર સાગરના કિનારે પહોંચાડવામાં આધારભૂત ખની જાય ચામાસામાં સારે વરસાદ વરસે છે ત્યારે અનાજ ખખ પાકે છે. ત્યારે વેપારીએ ઠેરઠેર અનાજની દુકાને ખાલે છે ને ગ્રાહકા અનાજ ખરીદે છે. તેમ ભગવાનની ઉપદેશધાશમાંથી આચાય – ઉપાધ્યાય અને અન્ય સંતે તેમાંથી દાન-શીયળ-તપ-ભાવ આદિ માલની દુકાના ખાલે છે. તેમાંથી આત્માથી જીવા રૂપી ગ્રાહકો વગર મૂલ્યે તેમાંથી તેને જે પસંદ પડે તે માલ લઇ જાય છે, તમારી દુકાનોમાં પૈસા આપીને ખરીદી કરવી પડે છે. દુકાનામાં મુનીમા, નાકરાને પગાર આપીને રાખવા પડે છે, જ્યારે અમારા પ્રભુની આ દુકાન આવા વિષમકાળમાં કોઈ પણ જાતના પગાર વિના સતા નિઃસ્વાર્થ ભાવે ચલાવે છે. આ પ્રભાવ પ્રભુની વાણીનેા છે. અમારી દુકાને પાંચમા આરાના છેડા સુધી એછાવધતા પ્રમાણમાં ખુલ્લી રહેવાની છે તેમાં શંકા નથી.
५८
ܬ
અહી' વરસા≠ને ભગવાનની વાણી સાથે સરખાવ્યા છે. છતાં તેમાં ને પ્રભુની વાણીમાં અમુક અપેક્ષાએ ફરક છે. વરસાદ વરસવાથી એકાંતે જીવાને સુખ નથી મળતુ. કોઇ વખત ખૂબ વરસાદ વચ્ચે ત્યારે નદીઓમાં રેલ આવે છે. એ પૂરના પ્રવાહમાં મોટા મોટા પૂલ તૂટી જાય છે. કેટલાક નાના ગામેા તણાઇ જાય છે, એટલે જાન, માલ અને ગામાની ખુવારી થાય છે. જોઈએ તેટલા વરસાદ વરસે તે માત્ર મનુષ્ય અને ઢારાને લાભ થાય છે. પણ કેટલાય ત્રસ અને સ્થાવર જીવાના નાશ થઈ જાય છે. આ રીતે વરસાદ કંઇક જીવાને જીવાડે છે ને કઈકને મારે છે. ત્યારે ભગવાનની વાણીથી તે એકાંતે જીવાને અભયદાન મળે છે. કારણ પ્રભુની વાણીને મુખ્ય ઉદ્દેશ અભયદાનના હાય છે. એ ઉપદેશ સાંભળીને કઈક જીવે અભયદાન આપનારા બની જાય છે, અર્થાત્ ત્યાગી મની જાય છે. કેટલાક જીવેા દેશિવરતના વીકાર કરી અંશે ત્રસ જીવાને અભયદ્વાન આપનારા અને છે.
મારા વાલકેશ્વરના શ્રાવકા! તમે કેટલા ભાગ્યવાન છે કે તમને રાજ વીતરાગની અમૂલ્ય વાણી સાંભળવા મળે છે. આપણે રાજના અધિકાર વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન, જેમાં શ્રેણીક મહારાજા મુનિનું અતુલ રૂપ જોઈ આશ્ચર્ય પામ્યા છે. નીરખી–નીરખીને મુનિના સામુ જોતાં અને થાય છે કે મેં રૂપ તા ઘણાના જોયા પણ આના જેવું કાઇનું રૂપ જોયુ નથી. એમના મુખમાંથી સહજ ભાવે શબ્દો સરી પડયા ઃ
अहो, वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया । अहो खंति अहो मुत्ति, अहो भोगे
असंगया ||
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
અહે! શું આ મુનિનો વર્ણ છે! શું એનું રૂપ છે! અહીં તમને થશે કે વર્ણ અને રૂપમાં શું ફેર? અહીં વર્ણ અને રૂપમાં ફેર છે. જેમ કોઈ માણસના શરીરને આકાર સુંદર હોય તેની સાથે તેની ચામડીને વર્ણ પણે સુંદર હોય તે તેને તમે સૌન્દર્યવાન કે સુવર્ણવાન કહે છે ને! જેમ સેનાને સુવર્ણ કહો છે. શા માટે? એને રંગ પીળે છે તેથી? જે રંગને કારણે કહેતા હો તે પિત્તળનો વર્ણ સેના જેવો પીળે જ છે ને? છતાં એને સુવર્ણ કેમ નથી કહેતા? કારણ કે સુવર્ણમાં રૂપની સાથે ગુણ રહેલા છે. સેનાને તમે ધરતીમાં દાટો તે તેના પરમાણુઓમાં એવી વિશેષતા છે કે વર્ષો સુધી જમીનમાં રાખીને કાઢશે તે પણ તેનું વજન ઓછું નહિ થાય. તેને કાટ ચઢશે નહિ. પણ જે પિત્તળને પાંચ-સાત વર્ષ સુધી જમીનમાં દાટી રાખવામાં આવે તો તેના ઉપર કાટ ચઢી જશે, સડવા જેવું થઈ જશે. પણ સેનામાં એવી ચીકાશ છે કે તે સડતું નથી. બીજુ તે વજનમાં ભારે હોય છે. ત્રીજી વાત એના પરમાણુઓમાં એવી ચીકાશ હોય છે કે તેને ઝીણામાં ઝીણો તાર કાઢી શકાય છે. આ રીતે સેનામાં વર્ણની સાથે બીજી વિશેષતાઓ હોવાથી તેને સુવર્ણ કહેવામાં આવે છે. કેવળ વર્ણની સમાનતા હોય પણ ગુણ ન હોય તે એ વર્ણ ઉપર છે. પિત્તળમાં ને સુવર્ણ માં વર્ણની સમાનતા છે પણ ગુણમાં સમાનતા નથી.
આ રીતે અનાથી મુનિનું રૂપ તે છે પણે સાથે ગુણની વિશેષતા છે. રૂપની સાથે જે ગુણ હોય તે સેનામાં સુગંધ ભળી જાય તેવું બને છે. પણ આજે તો ગુણની કિંમત અંકાતી નથી. ચામડાના સેંદર્યની કિંમત અંકાય છે. આપણામાં રહેલા કે ધાદિ કષાયે પણ સૌદર્યના દુશ્મન છે. જે તમારે સાચા સૌન્દર્યવાન બનવું હોય તે દુર્ગાને દફનાવવા પડશે અને દિલની તિજોરીમાં સદ્દગુણનો ખજાનો ભરે જોઈશે. જેના દિલની તિજોરીમાં સદ્દગુણનો ખજાને ભર્યો છે તે જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. આજે ભલે તમે બાહ્યરૂપને જોતા થઈ ગયા પણ અંતરાત્માને પૂછશે તે અને તે આંતરિક સૌંદર્ય રૂચે છે. પણ આજે તે આત્મસૌન્દર્યને છોડી દેહનું સૌંદર્ય વધારવામાં માનવ રચેપ રહે છે. જે સૌન્દર્ય ક્ષણભંગુર છે તેને વધારવામાં માનવ તેને અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. પણ એટલું યાદ રાખજો કે રૂપની છાયામાં કામરૂપી શયતાનને વાસ છે. રૂપ હાય, શણગાર સજે, ટાપટીપ કરે આથી અજ્ઞાની છને વિકાર ઉત્પન્ન થાય છે. માટે ટાપટીપ ત્યાગ કરવા જેવા છે. --
નશ્વર દેહના રૂપને મેહ ના કરે" - આ શરીરના સૌંદર્યમાં ભરતી પછી ઓટ આવે છે. જેમ સનતકુમાર ચક્રવતિનું સૌંદર્ય કેવું હતું જેને જોવા દેવલોકમાંથી દેવે પૃથ્વી ઉપર આવ્યા. પણ જ્યાં શરીરમાં સોળ રેગે ઉત્પન્ન થયા એટલે બધું સૌંદર્ય વિલીન થઈ ગયું. પણ આત્માનું સૌંદર્ય એવું છે કે જે દિનપ્રતિદિન વધતું રહે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શારદા સાગર છે ને શાશ્વત રહે છે. જ્યારે દેહનું સૌંદર્ય જીવનને અંત થતાં નાશ પામે છે. મહાન પુરૂષે પિતાના દેહ, સૌંદર્ય વડે નહિ પણ પિતાના આત્મસૌંદર્ય વડે ચારે તરફ શીતળતા પ્રસરાવે છે. અનાથી મુનિનું દેહસૌંદર્ય તે હતું જ. તે સાથે આત્મસૌંદર્ય પણ ખીલેલું હતું. તેના પ્રભાવે શ્રેણક રાજાએ બગીચામાં પ્રવેશ કર્યો તેની સાથે શીતળતાનો અનુભવ થયો. આ તે સાધુની વાત થઈ પણ સંસારી છે પણ કેવા હોય છે તે દાખલો આપું.
સાચું રૂપ કયું? – એક અમેરિકને પિતાના બાબાને એક વખત કહેલું કે અબ્રાહમ લિંકન તે ખૂબ બેડોળ છે. એક દિવસ- રસ્તામાં આ અમેરિકનને અબ્રાહમ લિંકનને ભેટે થઈ ગયે. એમની સાથે હાથ મિલાવીને તેણે બાળકને લિંકનની ઓળખાણ આપી. પેલે નાનું બાળક લિંકનના મુખ સામે એકીટશે જોઈ રહ્યો. લિંકનના મુખ ઉપર પ્રસન્નતા હતી. મીઠું હાસ્ય હતું. લિંકનને હસતા જોઈ પેલો બાબો પણ હસી પડશે. લિંકને તેને પ્રેમથી ઊંચકી લીધે. છાતી સાથે ચાં ને હાથમાં એક ચોકલેટ આપી. બાબ ખુશ ખુશ થઈ ગયે ને કહેવા લાગ્ય-પપ્પા! તમે તે કહેતા હતાને કે લિંકન તો ગમે એવા નથી પણ મને તે એ બહુ ગમે છે. જેમને સ્વભાવ મધુર, પ્રેમાળ ને શાંત છે. તે ભલે ચામડીથી બળ હોય છતાં બીજા ઉપર પિતાનું વર્ચસ્વ જમાવી શકે છે. પ્રેમ, નિખાલસતા, ઉદારતા, વિશ્વાસ આદિ સદગુણો આત્મસંદર્ય વધારવાના સાધન છે. માનવીને બાહ્ય ઠઠારાથી માન મળતું નથી. શુદ્ધ ચારિત્રથી માન મેળવી શકે છે.
માની લો કે કેઈ બહેને સોળ શણગાર સજ્યા હેય, લાલી લગાડી હોય પણ જે તેની આંખમાં શરમ ન હોય, હૈયામાં પ્રેમ ન હોય તે એ બધે સાજ અને શણગાર નકામો છે. એક વખત કોન્ફયુસ્ટસે તેની વહાલી પુત્રીને પૂછયું-બેટા ! ગાલ ઉપર ચેપડવાની સારામાં સારી લાલી કઈ? ત્યારે પુત્રી કહે છે પિતાજી! સ્ત્રીઓ માટે જે સારામાં સારી લાલી હોય તે તે લજજા છે. તમે દરરોજ સવારના પ્રહરમાં ઉઠીને રૂપ વધારવામાં સમય ગુમાવે છે. અરિસામાં રૂપ જોઈને હરખાવ છે. પણ વિચાર કરજો રૂપની પાછળ પાગલ બનીને જે કંઈ કર્મ થઈ ગયું તે કલંકનો ડાઘ જીવનભર સારામાં સારા સાબુની હજારો ગેટીઓ લઈને દેવા મથશે તે પણ નહિ જાય. ભલે બાહા રૂપ ન મળ્યું હોય તો તેથી નિરાશ થવાની જરૂર નથી. આજથી આત્મિક સેંદર્ય વધારવામાં લાગી જાવ. આત્મિક સંદર્ય એટલે ગુણ. જ્ઞાનીની દષ્ટિએ જેટલી ગુણની મહત્તા છે તેટલી રૂપની નથી.
રૂપ છે પણ ગુણ નથી તે કાંઈ કિંમત નથી - એક વખત ઉનાળાના દિવસમાં બપોરના સમયે મહારાજા વિક્રમાદિત્ય અને તેમના માનીનય કવિ કાલિદાસ શાનગેષ્ઠિ કરી રહ્યા હતા ત્યારે વાતવાતમાં રાજા વિક્રમે કહ્યું–હે કાલિદાસ! આપનામાં
Page #140
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૦૧ જેટલી વિદ્વતા છે એટલે આપને ચહેરો સુંદર હોત તે સારું થાત. કવિ કાલિદાસ કંઈ જેવા તેવા ન હતા. ખૂબ વિચક્ષણ હતા. આ શબ્દો કહેવાની પાછળ રાજાને શું ભાવ છે તે સમજી ગયા. આ શબ્દો પાછળ રાજાને તેના રૂપનું અભિમાન હતું. કવિ આ વાત બરાબર સમજતા હતા. ડી વાર પછી રાજાને પાણીની તરસ લાગી. કવિ કાલિદાસે પાસે પડેલા સેનાના લેટામાં પાણી આપ્યું. એક ઘૂંટડો પાણી પીતા રાજા બેલી ઉઠયા અરે ! પાણી તો ગરમાગરમ છે. ઠંડું પાણી છે કે નહિ? હા છે. પણ સેનાના પાત્રમાં નથી. માટીના પાત્રમાં છે. કવિ કાલિદાસે વ્યંગમાં કહ્યું-રાજા કહે ભલેને ગમે તેમાં હેય. મારે તે ઠંડુ પાણી જોઈએ છે ને ! માટીના કુંજામાંથી કાલિદાસે ઠંડુ પાણી આપ્યું. એ પાણી પીવાથી રાજાની તૃષા શાંત થઈ ગઈ. પછી કવિ કાલિદાસે રાજાને ધીમેથી કહ્યું. મહારાજા! પાણી તે બંને પાત્રમાં સરખું ભર્યું હતું, પણ સેનાના લેટામાં ભરેલું પાણી ગરમ થઈ ગયું અને માટીના પાત્રમાં ભરેલું પાણી ઠંડુ થયું. એવી રીતે વિદ્વતા કે મહાનતાને રૂપ-કુરૂપ સાથે કોઈ સંબંધ નથી. દુનિયામાં એવા ઘણાય માણસ છે કે રૂપમાં એને જેટે ન જડે પણ ગુણમાં મોટું મીંડુ હોય છે. રૂપની સાથે ગુણ હોય તે એની શોભા છે. કવિ કાલિદાસની વાત સાંભળી વિક્રમાદિત્ય મૌન થઈ ગયા. - સૌંદર્ય વિષે મહાત્મા ગાંધીજીના પુસ્તકમાં પણ એક જગ્યાએ લખ્યું છે કે તું શણગાર કે સજ? શણગાર દેહને સજાવશે કે આત્માને ? આત્માને. તે આત્માને કયા શણગાર સજાવવાના આત્માને સદ્ગણના શણગાર સજવાના છે. આત્મા સગુણને ભંડાર, સત્ય શીયળને શણગાર,
એની શેભા અપરંપાર (૨) હે આત્મા! તું સગુણને શણગાર સજી લે. કારણ કે તારે પરમાત્મા રૂપી પતિને ત્યાં જવાનું છે.
મારા ભાઈઓ ને મારી બહેન ! હું તમને કહું છું કે તમે આવા શણગાર સજે. આજની ટાપટીપ અને સૌંદર્ય કેટલું ખતરનાક છે! કંઈક બહેને શણગાર સજીને તૈયાર થઈને બહાર નીકળે છે એ જોઈને બીજા પુરૂષની દૃષ્ટિ બગડે છે. તે એમાં એ કર્મબંધનનું નિમિત્ત બને છે. સતી સ્ત્રીઓ પતિનું મન રંજન કરવા રાત્રે ગમે તેટલા શણગાર સજે, બધું કરે પણ સવાર પડતાં એવે સાદે વેશ પહેરવે જોઈએ કે કેઈનું મન બગડે નહિ. આગળની સતી સ્ત્રીઓના ચારિત્ર ઉપર કઈ તરાપ મારવા આવે તે પ્રાણ કાઢતી પણ ચારિત્ર ગુમાવતી નહિ. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે તું ચારિત્રનું રક્ષણ કરજે. જે. ચારિત્ર ગુમાવવાને વખત આવે તે જીભ કરડીને મરી જજે પણ ચારિત્ર ગુમાવીશ નહિ. શીયળના રક્ષણ માટે આપઘાત કરવામાં પાપ નથી. કેઈ માણસ ઘરના કલેશથી કપાયને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શારદા સાગર
વશ થઇને કેરેાસીન છાંટીને મળી મરે. આવી રીતે મરવાથી જીવ અધતિમાં જાય છે. પણ ઉપસર્ગ આવે ત્યારે સમભાવમાં રમે તેનુ કલ્યાણ થાય છે. ગજસુકુમારે દીક્ષા લીધી તે જ દિવસે શ્મશાન ભૂમિકામાં ખારમી પડમા વહન કરવા ગયા ને સામલે ઉપસ આપ્યા. તે સમયે કેટલી સમતા રાખી! તે કર્મને પ્રજાળીને મેાક્ષમાં ગયા. દૃષ્ટિ સવળી હાય તે ક તૂટે છે, નહિતર કર્યું બંધાય છે.
ચારિત્રની દૃઢતા :– ચઢનમાળાના પિતા ધિવાહન રાજા લડાઇમાં મૃત્યુ પામ્યા ત્યારે તેની માતા ધાીિ દેવી અને ચનખાળા અને રથમાં બેસીને નાસી છૂટયા. મા-દીકરી રથમાં બેઠા છે. માતા પેાતાની વડાલી પુત્રીને કહે છે બેટા! આપણા રાજપાટ ગયા. તારા પિતાજી મૃત્યુ પામ્યા. ભલે બધું ગયું પણ આપણું ચારિત્ર ન જાય તેનુ ખૂબ લક્ષ રાખવાનુ છે. ડાહી માતા પુત્રીને શીખામણ આપે છે. જો શીયળ જવાના પ્રસંગ આવે તે જીભ કરડીને મરી જવુ શ્રેષ્ઠ છે. પણ ચારિત્ર ન જવું જોઇએ. રથ હાંકનારા સારથી બધું સાંભળે છે છતાં ધારિણીદેવી ઉપર તેની દ્રષ્ટિ બગડી. તે ખેલ્યા. તમે શા માટે રડેા છે ને મરવાની વાત શા માટે કરા છે ? હવે તમારે શું દુઃખ છે? હું ધારિણીદેવી! તમને મારે ઘેર લઈ જઈને મારી પત્ની બનાવવાને છું. મન માન્યું સુખ આપીશ. પછી શું દુઃખ છે? ક્ષણ પહેલાં શીયળ કેમ સાચવવુ તેના પાઠ પેાતાની પુત્રીને ભણાવી રહી હતી. તે ધારિણી માતાએ સારથીને ઘણા સમજાવ્યે. તેની કુબુદ્ધિ કાઢવા ઘણા પ્રયત્નો કર્યા છતાં જ્યારે ના સમજ્યે ત્યારે ત્યાં ને ત્યાં જીભ કરડીને પેાતાના જીવનના અંત લાવી દીધા. એણે પ્રત્યક્ષ પૂરાવેા કરી ખતાન્યેા.
આ જોઇને સારથી ચમકયા. આ શું કર્યું? આ બનાવ અનવાથી સારથીનુ મન બદલાઈ ગયું. અહા ! આ સતીની વાતે માત્ર વાણીમાં જ નથી પણ વર્તનમાં છે. ચંદનમાળાના સુખ-દુઃખની સંગાથી માતા પણ મૃત્યુ પામી એટલે એ ખૂબ ગલશઈ ગઈ. ત્યારે સાથી કહે છે બહેન! તારી માતા ઉપર મારી કુદૃષ્ટિ થઈ હતી પણ .તારા ઉપર નહિ કરું. તું ગભરાઇશ નહિ. સારથી તેને પેાતાને ઘેર લાવ્યેા. મનમાં વિચાર કર્યો કે મારી પત્ની તેા થવાની નથી તેા કઈક લાભ મેળવું. બજારમાં એને વેચી તા સારા પૈસા મળશે. ચંદનમાળાના જર અશુભ કર્મને ઉછાળેા છે એટલે સારથીને વેચવાનું મન થયું. સારથી ચનમાળાને ભરબજારમાં માથે ઘાસને પૂળે! મૂકીને ઊભી રાખે છે. એટલે વેશ્યા તેનુ રૂપ જોઇને તેને લેવા તૈયાર થઇ. સારથી પણ એને આપવા તૈયાર થયા, ત્યારે ચક્રના પૂછે છે કે બહેન તમે મને ખરીદવા તૈયાર થયા છે. પશુ તમે પહેલાં મને એ કહેા કે તારા ઘરના આચાર વિચાર શું છે? તમારા ઘરના નિયમ શુ છે ? ત્યારે વેશ્યા કહે છે. મારા ઘેર તે નિત્ય નવા શણુગાર સજવાના ને નિત્ય નવા પુરૂષનું મન રંજન કરવાનું, એ મારા ઘરના આચાર વિચાર છે. આ
Page #142
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૦૩
સાંભળી ચંદનબાળાના દિલમાં ખૂબ દુ:ખ થયું. અહો કર્મરાજા! તું કેવા નાચ નચાવે છે! તારી કરામત જુદી છે. મને કષ્ટ પડે તેનું દુઃખ નથી પણ તેં મને ક્યાંય નહિ ને વેશ્યાને ઘેર વેચી ! આમ બોલતાં તે મૂછ ખાઈને ધરતી પર ઢળી પડી. ભાનમાં આવે છે ત્યારે બોલે છે તે શાસનદેવ! મારી લાજ રાખવી તારે હાથ છે. મારી લાજ જશે તે તે તારી જશે.
મારા જીવન કેરી નાવ, તારે હાથે પી છે.
ચાહે ડૂબાડે કે તાર, તારે હાથે સોંપી છે. એની પ્રાર્થનાનો સૂર દેવલોકમાં પહોંચી ગયે. શીયળના રક્ષક દેવેનું આસન ચલાયમાન થયુ. તરત દેવે સતીને સહાય કરવા દેડી આવ્યા. વાંદરાનું રૂપ લઈને વેશ્યાને ચારે બાજુથી વલરી નાંખી. કેઈ વીંછીનું રૂપ લઈને ડંખ દેવા લાગ્યા ને વેશ્યા તે કંટાળી ગઈ. આ છોકરીને લઈ જવાની વાત કરી ને આમ બન્યું. મારે આ નથી જોઈતી એમ કહીને ચાલી ગઈ. જેને ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા છે તેને દેવે પણ સહાય કરે છે. થેડીવારે બીજા એક શેઠ આવે છે. ચંદનાનું મુખ જોઈને એના અંતરમાં લાગણી ઉભરાઈ. કેવી સુંદર છોકરી છે. કેઈ ઉચ્ચ કુળની બાળકી છે, પણ દુઃખની મારી એની
આ દશા થઈ લાગે છે. હું એને મારે ઘરે લઈ જાઉં. વિચાર કરીને ખરીદવા આવ્યા - ત્યારે ચંદનબાળા પૂછે છે બાપુજી! આપના ઘરને આચાર કે છે? શેઠ ખૂબ ધર્મવાન હતા. કહે છે બેટા રોજ સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરવા, ગામમાં સંત હોય તે તેમની વાણીને લાભ લેવો. આઠમ પાખી પિષધ કરવા એ મારા ઘરને આચાર છે. આ સાંભળી ચંદના રાજી રાજી થઈ ગઈ.
શેઠ ચંદનાને લઈ ગયા. શેઠના ઘરે રહી ધર્મારાધના કરે છે. પોતાની પુત્રીની જેમ શેઠ ચંદનાને સાચવે છે. શેઠને ધર્મતત્ત્વને ખૂબ રસ હતું એટલે બાપ દીકરી બને ધર્મકરણ સાથે કરતા. શેઠને પણ ખબ આનંદ આવે છે. ચંદન ચંદન કહેતાં જીભ સૂકાતી નથી. આ જોઈ ધનાવાહ શેઠની પત્ની મૂળાને ઈર્ષ્યા આવી. અહો! શેઠ તે આ છોકરીની પાછળ પાગલ બન્યા છે. બસ હવે તે એને પૂછીને બધું કરે છે. મારું તે કંઈ માન નહિ. દષ્ટિ દષ્ટિમાં ફેર છે. પોતાની આંખમાં કમળો હોય તે બધું પીળું દેખાય છે. દષ્ટિ જ્યારે દુષ્ટ બને છે ત્યારે કેવો અનર્થ સર્જે છે.
ઈર્ષ્યા શું નથી કરતી? :- એક વખત એવું બન્યું. શેઠ સ્નાન કરવા બેઠા. ચંદનબાળા શેઠને ગરમ પાણીની ડોલ આપવા ગઈ. ચંદનબાળાએ સ્નાન કરેલું એટલે વાળ છૂટા હતા. એના વાળ ખૂબ લાંબા હતા એટલે લટ નીચે પડી. એટલે શેઠ કહે છે બેટા ! તારા વાળ બગડે છે. એમ કહીને શેઠે વાળની લટ પકડી ઊંચી નાંખી. આ શેઠાણ જોઈ ગયા. એટલે એના મનમાં થઈ ગયું કે બસ. આ શેઠ આને દીકરી દીકરી કરે છે પણ
Page #143
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
એને પત્ની બનાવવા ઉઠયા છે. મારા જીવતાં શાય આવે તે મારાથી કેમ સહન થાય! આ રીતે એના દિલમાં ઇર્ષ્યાની આગ પ્રગટી. ખીજી તરફ શેઠને ત્રણ-ચાર દ્વિવસ માટે અહારગામ જવાનું બન્યુ એટલે શેઠાણીને જોઇતુ મળી ગયું.
૧૦૪
ચનમાળાને કહે છે તું મારા ઘરમાં આવીને મારી શાકય થવા બેઠી છું. હવે જોઇ લે તારી દશા કરું છું. ચંદ્રના કહે ખા! તમને મારા માટે આવેા વિચાર કેમ આન્યા? હું તેા તમારી દીકરી જ છું. મૂળા કહે છે મારે તારૂ લેકચર સાંભળવું નથી. એમ કહી હજામને ખાલાવી તેના માથે મુંડન કરાવી, ચુને ચાપડી, હાથ પગમાં બેડી પહેરાવી અને ભાંયરામાં પૂરી દીધી અને ઘરની વાડકીથી લઇને તમામ ચીજો કબજે કરી પેાતાના પિયર ભેગી થઇ ગઇ. ચેાથે દ્વિવસે શેઠે આવે છે. ઘર ખંધ છે. શેઠાણી ઘરમાં નથી. શેઠ વિચાર કરે છે બધું ખધ કરીને શેઠાણી કયાં ગયા હશે? કદાચ પિયર ગયા હશે. એ ભલે ગયા પણ મારી ચક્રના કયાં ગઈ? ચન-ચંદ્રન કરીને શેઠ બૂમેા પાડે છે. આ તરફ ચનમાળા પદ્માસન લગાવી એકચિત્તે નવકાર મંત્રને જાપ કરે છે. શેાધતાં શેષતાં શેઠ ભેાંયરામાં આવ્યા. ચંદનાની આ દશા જોઇને શેઠ પછાડુ ખાઇને પડયા. બેટા! તારી આ દશા કાણે કરી? શું બન્યું? ચંદ્રના કહે પિતાજી! મારા ક્રમે આ દશા થઇ છે.
દેવાનુપ્રિયે! મહાન પુરૂષા કાંય વખતે કોઈને દોષ આપતા નથી. પોતાના કર્માને દોષ દે છે. શેઠ કહે છે બેટા ! બહાર ચાલ. ત્રણ દિવસની ભૂખી છે. તને ખાવા આપું. પણ કાઇ ચીજ એક થાળી પણ બહાર રાખી નથી. શું કરે ? ઘેાડાને માટે અડદના બાકળા ખાફેલા હતા તે બહાર પડયા હતા ને એક સૂપડું પડયું હતું. શેઠે સૂપડામાં બાકળા કાઢીને દીધા પણ હાથ-પગમાં બેડી જડેલી છે. કેવી રીતે ખાય ? ચનખાળા ઉંબરામાં બેઠી છે. એક પગ બહાર ને એક ક્રૂર છે. હાથમાં સૂપડું છે તેમાં ખાકળા છે. શેઠ કહે છે બેટા ! હું. મેડી તેાડવા લુહારને ખેલાવવા જાઉ છું. શેઠ લુહારને ખેલાવવા ગયા. ખીજી તરફ ચઢના મનમાં વિચાર કરે છે, અહા! ત્રણ ત્રણ દિવસના ઉપવાસ છે. આજે પારણું છે. આ સમયે કાઇ સંત મુનિરાજ પધારે તે મને લાભ મળે. આટલા દુઃખમાં પણ કેવી સુંદર ભાવના છે!
કયારે આવશે ઘેર મુનિરાજ ચન જુવે વાટલડી.
ઘરના આંગણિયામાં તે બેઠી હતી. સૂકા બાળા સિવાય કાંઇ નથી મુખે ગણતી હતી નવકાર....ચંદન જુવે વાટલડી...
સૂપડામાં લુખા–સુકા ખાકળા છે, પણ ભાવના કેટલી ઉત્કૃષ્ટ! તમારે આંગણે સત આવે ત્યારે નિર્દોષ ગૌચરી વહેારાવવાના ભાવ રાખો પણ આદ્યાકી આહાર કયારે પણ ના વહેારાવશે. શેઠ લુહારને ખેલાવવા ગયા ને ચંદનમાળા ભાવના ભાવે છે ત્યાં
Page #144
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૦૫ શું બન્યું? આપણું પરમ તારક પ્રભુ મહાવીર સ્વામી જ્યારે છદમસ્થાવસ્થામાં હતા ત્યારે તેર બેલનો અભિગ્રહ ધાર્યો હતો. પાંચ માસને ઉપર પચ્ચીસ દિવસ પૂરા થયા હતા. આ અઘોર તપસ્વી ઘર ઘર ને ગલી ગલીમાં ઘૂમે છે પણ અભિગ્રહ પૂરો થતો નથી. એક વખત છમાસી તપ કરે સહેલું છે. પણ અભિગ્રહ કરે કઠીન છે. કારણ કે ઉપવાસવાળાને સ્થાનકમાં બેસીને તપ કરવાનું છે, પણ જે સાધુ અભિગ્રહ કરે છે તેમને તો બીજા પ્રહરે અભિગ્રહ પૂરો કરવા બહાર પરિભ્રમણ કરવું પડે.
ચંદનબાળાના હૃદયની ભાવના ફળી”:- શાસન નાયક પ્રભુ મહાવીર ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને આવતા જઈ ચંદનબાળાના આનંદનો પાર ન રહ્યો. આ તરફ પ્રભુએ જોયું કે આ રાજકુમારી છે. ચૌટે વેચા છે. માથે મુંડન, હાથ-પગમાં બેડી, ત્રણ ત્રણ દિવસની ઉપવાસી, એક પગ ઉંબરાની બહાર ને બીજો અંદર છે. હાથમાં સૂપડું છે. તેમાં સૂકા બાકળા છે. પિતાને અભિગ્રહ પૂરે થવામાં એક બેલ ઘટે છે. આ જોઈ પ્રભુ પાછા ફર્યા. પ્રભુને પાછા ફરતા જોઈ ચંદનાનું હૃદય ચિરાઈ ગયું તે બોલવા લાગી -
આવો આવો દેવ મારા સૂના સૂના દ્વાર મારા આંગણુ સૂના,
રેતી રેતી ચંદનબાળા વિનવે છે આજ મારા આંગણુ સના. હે પ્રભુજી! તમને ઓછું શું આવ્યું દડદડ આંસુ પડયા... મારા આંગણુ સૂના.
હે પ્રભુજી! આપને શું ઓછું આવ્યું કે આપ પાછા ફર્યા! ક્યાં રાજકુમારી ને ક્યાં ચૌટે વેચાણ ! મૂળા માતાએ દુઃખ દીધા છતાં મનમાં ઓછું નથી આવ્યું કે મારી આ દશા થઈ! સહેજ પણ મનમાં દુઃખ નથી થયું. શેઠે બહારગામથી આવીને પૂછ્યું કે બેટા ! તારી આ દશા કેમ? છતાં નથી બોલી કે મારી માતાએ મારી આ દશા કરી છે. બસ, જે સમયે જે મળે તેમાં સમભાવ રાખે. દુનિયામાં સુખમાંથી સુખ શોધનારા ઘણું મળે છે પણ દુઃખમાંથી સુખ શોધનારા તે વિરલા હોય છે. જ્ઞાની આત્મા એમ સમજે છે કે સુખ જોગવતા પુણ્ય ખતમ થઈ જાય છે. ને પાપ બંધાય છે. જ્યારે સમભાવે દુખ જોગવતાં પાપ ખતમ થઈ જાય છે ને આત્મા નિર્મળ બને છે. અઘેર દુઃખ પડયા ત્યારે ચંદનબાળાના મુખ ઉપર આનંદ હતું. રાજપાટ-વૈભવ વિલાસ ગયા ત્યારે જે દુઃખ નથી થયું તેના કરતાં અનંતગણું દુઃખ પ્રભુ પાછા ફર્યા તેનું થયું. આંખમાંથી દડદડ અશ્રુની ધારા વહેવા લાગી. ને પ્રભુને વિનવવા લાગી નાથ! મારા પર કૃપા કરે ને પાછા ફરે. ત્યાં પ્રભુએ પાછું વાળીને જોયું. એની આંખમાં આંસુ જોઈને પાછા ફર્યા. પ્રભુને ચંદના કહે છે તે મારા નાથ! મારી પાસે બરફી પૅડા નથી, મેવ મિષ્ટાન્ન કે ઘારી-ઘેબર નથી. આ લુખા સુકા અડદના બાકળા છે તેને ગ્રહણ કરીને મને પાવન કરે. ચંદનબાળા એવી હર્ષમાં આવી ગઈ કે એને ખબર ન રહી કે મારા હાથમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તેા ખેડી જડી છે, કેવી રીતે બાકળા વહેારાવું ! હર્ષના આવેશમાં આવી પ્રભુને વહેારાવવા હાથ ઊંચા કરે છે ત્યાં શું બન્યું!
૧૦૬
એડી તૂટી ને માથે વાળ થયા, ચંદનબાળાના દુઃખ દૂર થયા, ત્યાં તા થઇ ગયા ચમત્કાર.......ચંદ્ગુન જુવે વાટલડી......
જ્યાં વહેારાવવા હાથ ઉપાડયા ત્યાં તાત ખેડી તૂટી ગઇ. માથે સુંદર કેશ થઇ ગયા ને એડીની જગ્યાએ રત્નજડિત કંકણ થઈ ગયા. આકાશમાં દેવદુદુંભી વાગી. ને સાડાત્રણ ક્રેડ સેનૈયાની વૃષ્ટિ થઇ. હર્ષભેર ખાકળા વહેારાવ્યા ને પ્રભુએ કરપાત્રમાં વહેાર્યાં. પ્રભુને અભિગ્રહ પાંચ માસ ને પચ્ચીસ દિવસે ચંદનબાળાના હાથે પૂર્ણ થયેા. આખા ગામમાં ખબર પડી ગઇ. મૂળા શેઠાણી હાથમાં ઝડૂ લઇને દોડતા આવ્યા ને સેાનામહારા વાળીને ભેગી કરવા ગયા. ત્યાં દેવા કહે છે હે મૂળા ! એ લક્ષ્મીને તું નહિ અડી શકે. એને લેવાનેા તારા અધિકાર નથી. એ તા ચંદનના પુણ્યની લક્ષ્મી છે. આખી નગરીમાં જયજયકાર વર્તાઇ ગયા. છેવટે રાજા-રાણીને ખખર પડી તેએ પણ એલી ઉઠયા-ધન્ય છે તેને કે જેના હાથે પ્રભુના અભિગ્રહ પૂર્ણ થયેા. એ કાણુ પવિત્ર આત્મા હશે? એના દર્શન કરવા ખૂદ રાજા-રાણી આવ્યા. જુએ છે તે પેાતાની ભાણેજ છે. રાણી મૃગાવતી ચનખાળાના માસી હતા. રાણી કહે છે- બેટા ! ગામની રાજરાણી તારી માસી બેઠી હાય ને તારે અહીં અવાય? તું કયારે આવી ને શું બન્યું? બધી વાત કરી. માસીની આંખમાં હૃદંડ આંસુ પડયા. ચઢના કહે છે માસી! જે થયું તે મારા સારા માટે. આપ શા માટે રડે છે? અંધુએ ! આ ચંદનબાળાના જખ્ખર કના ઉછાળેા હતા. તે સમયે જો આ માસીમાને ઘેર ગઇ હત તે તેને માસી ઓળખત પણ નહિ. ધક્કો મારીને કાઢી મૂક્ત. કારણ કે ક્રમેય કાળે વહાલા પણ વૈરી બની જાય છે. પુણ્યના ઉદય હાય ત્યારે દૂરના સગા પણ નજીકના સગા થતા આવે છે ને ખમ્મા ખમ્મા કરે છે.
આજે ચનખાળાની વાત કેમ આવી? આપણી મૂળ વાત રૂપ અને ગુણની હતી. સાચું સૌ કાને કહેવાય તે વિષય ઉપર આજે ઘણું કહેવાઈ ગયું છે.
અહીં શ્રેણીક રાજા અનાથી મુનિના રૂપમાં મુગ્ધ બની ગયા છે. તેથી તેમના મુખમાંથી સહેજે ખેલાઇ ગયું. શું મુનિના વર્ણ છે ને શુ રૂપ છે! હવે આગળ શુ હેશે તેના ભાવ અવસરે કહેવાશે.
:
ચરિત્ર - માતા મનેાવેગાએ રડતી આંખે પછી પવનકુમારને કહે છે-જમાઈરાજ! હવે મારુ શ્રેષ્ઠ જમાઇને પામીને હુ કૃતકૃત્ય બની ગઈ છું. તમે મારી આ લાડીલી પુત્રી ઉપર ખૂબ રહેમ નજર
અંજનાને ઘણી શિખામણ આપ્યા કાપતી ગયુ છે. તમાશ જેવા આપને મારી 'ખાસ ભલામણ છે કે રાખજો. તમને મહા ગુણુસંપન્ન
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૭
શારદા સાગર
જોયા છે. તેથી મારી આ પુત્રી તમને સોંપી છે. તમારા જેવા ગુણનિધિના સંપર્કથી આ પણુ ગુણવતી ખનશે. ચંદનના વનમાં ચંદનની સુવાસના સંપર્કથી પાસેના લીબડા પણ ચંદન જેવી સુવાસવાળા ખની જાય છે. હરણની ડૂંટીમાં પેઠેલી ધૂળ પણ કસ્તુરીની સુવાસ પકડે છે, તેમ તમારા સ ંપર્કથી આ પુત્રી ગુસમૃધ્ધ થાઓ અને એને તમે અરાબર સંભાળજો. આટલુ કહીને અંજનાને કહે છે બેટા ! કયારેક તારા માતા-પિતાને યાદ કરજે એટલું ખેાલતાં માતાનું હૈયું ભરાઈ આવ્યું. અજના માતાના ચરણમાં મસ્તક મૂકી ખૂબ રડી અને માતાની શુભાષિષ માગતાં કહ્યું- હે વહાલસેાયી માતા ! તારી પ્રેમભરી હિત શિખામણને હુમેંશા મારા હૃદયમાં કાતરી રાખીશ. આટલુ કહીને અંજનાએ પેાતાની સખી વસંતમાલાને સાથે લઇ પવનકુમારના વિમાનમાં પગ મૂકયા અંજનાએ વિમાનની ખારીમાંથી ડાકીયુ કરી માતા-પિતાના મધુર દર્શન કરી લીધા. જોતજોતામાં તે પવનજી ને અંજના રતનપુર પહોંચી ગયા. ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન.-૧૩
અષાડ વદ ૧૪ ને મંગળવાર
તા. ૫-૮-૭૫
અનંત જ્ઞાની મહાન પુરૂષા જગતના જીવાને ઉપદેશ આપતા કહે છે કે અન ંતકાળથી સંસારમાં જીવને રખડાવનાર હાય તે તે મેાહનીય ક છે. કારણ કે આઠેય કર્મના રાજા હાય તા તે માહનીય કર્મ છે. એ મેાહનીય કર્મના બે ભેદ છે. દર્શન મેાહનીય અને ચારિત્ર મેાહનીય. તેમાં પ્રથમ દર્શન માહનીય ક` ખપે પછી ચારિત્ર મેહનીય ખપે છે. આ માહનીય કર્મ ખપે તે ખીજા ત્રણ ઘાતી કર્મો તે તે આપોઆપ ખપી જાય છે. જેમ કોઇ લશ્કરના સેનાધિપતિ પકડાઇ જાય તે ખીજા સૈનિકાને પકડતા વાર લાગતી નથી. તેમ મેહનીયને પકડયુ કે ખીજા બધા પકડાઈ ગયા સમજો. આ સંસાર રૂપી વૃક્ષનું બીજ ાય તે તે દન મેહનીય છે. આ બીજ ખબી જાય તેા આત્માનું કલ્યાણ થાય. આ કર્મોને લીધે જીવ મિથ્યાત્વમાં દેરાય છે. એને આત્માની વાતા ગમતી નથી. જ્યાં સુધી જીવને આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી આત્માની વાતા એને કલ્પનાના મેાજા જેવી અમાર લાગે છે. જે ઘરમાં આ આત્મધર્મની સમજણુ આવે તેનું ઘર સ્વર્ગ જેવું ખની જાય છે. જેમ દૂધ ઉભરાઈ જાય છે તેમ ખીજાના આડંબર જોઈને મન તે તરફ ઉભરાઈ જાય ને તે તરફ જવા માટે પ્રેરાય તે તે ધર્મ સમજયા નથી. જ્યારે મિથ્યાત્વની ગ્રંથીના ભેદ્ન થાય ત્યારે આંખે ઝાંખા પણ આત્માના અનુભવ થાય. આ ભેદ જ્ઞાન છે. આ એક શરીર છે તેમાં ચૈતન્ય સ્વરૂપ એવે આત્મા બેઠેલા છે. સેાનીને સેાનાનુ` ભેદજ્ઞાન હેાય છે એટલે એ પારખી શકે છે કે આ સાનુ છે ને આ માટી છે. મીઠાનુ પાણી પીતાંપીતાં અને સાકરનું પાણી પીતાંપીતાં એમ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શારદા સાગર,
જાણી શકાય છે કે આ મીઠાનું પાણી છે ને આ સાકરનું પાણી છે. ત્યાં ખારા અને ગન્યાનું ભેદજ્ઞાન થયું ને? આ રીતે દુનિયાના દરેક પદાર્થોનું ભેદજ્ઞાન થાય છે પણ આત્માનું ભેદજ્ઞાન થયું છે?
જ્યારે તમે કામકાજમાંથી નિવૃત્ત થાવું છે ત્યારે કદી એ વિચાર આવે છે કે આ દેહમાં કોણ બેઠું છે? જ્યારે અનુભવનું જ્ઞાન થાય ત્યારે વિચારે કે આ શરીર જુદું છે તે તેમાં વસનારે હું પણ જુદે છું. ઈન્દ્રિયે શરીરને આધીન છે અને જ્ઞાન આત્માને આધીન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. ભરત ચક્રવતિ છ ખંડનું રાજ્ય ચલાવતા પણ તેમાં અનાસક્ત ભાવે રહેતા. એ માનતા કે આ બધા વૈભવ વિલાસ શરીર બધું મારાથી પર છે. હું તેનાથી ન્યારે છું. આ ભાવ આવે પછી ચીકણુ કર્મ ન બંધાય ને? આજે સંસારના પદાર્થોના ભેદજ્ઞાનવાળા ઘણાં છે પણ આત્માના ભેદજ્ઞાનવાળા બહુ અલ્પ છે. જેઓ પદ્દગલિક સુખમાં મસ્ત રહે છે તેમની પાસે આત્માના જ્ઞાનની વાત કરવામાં આવે તે એ કરનારની મજાક ઉડાવે.
એક વખત પાંચ સાત મિત્રે દારૂ પીને સ્ટેશને ગયા. તેમણે પૂનાની ટિકિટ લીધી ને ગાડીમાં બેઠા. ખૂબ દારૂ પીધે હતું એટલે નશો ખૂબ ચઢ. ગાડી ઉપડી ને વડોદરા રટેશન આવ્યું. ત્યાં ટિકિટ માસ્તરે આવીને કહ્યું ટિકિટ બતાવે. ટિકિટ માસ્તરે ટિકિટ જોઈને કહ્યું, આતો પૂનાની ટિકિટ છે. દારૂડિયા કહે, હા. અમારે ત્યાં જવું છે. ટિકિટ માસ્તર કહે ભાઈ! આ તે વડેદરા આવ્યું, ત્યારે દારૂડિયા મિત્રો કહે છે તે તમારા ડ્રાયવરની ભૂલ છે, જાવ, તમે તમારા ડ્રાયવરને કહો કે ગાડી પાછી ઉપાડે. પહેલે દારૂડિયે બીજાને પૂછે છે કેમ બરાબર ને? બીજે ત્રીજા અને ત્રીજો ચેથાને પૂછે છે ત્યારે બધા કહે છે હા. વાત બરાબર છે. અહીં બધાની બહુમતિ છે. ત્યારે ટિકિટ માસ્તરે નમ્રતાથી કહ્યું-ભાઈઓ! તમે ઉતરી જાવ. ગાડી બેટી પકડી છે. દારૂડિયે કહે અમે ઉતરવાના નથી. અમે પૈસા આપ્યા છે. મત બેઠા નથી એમ કહીને હસવા લાગ્યા. ટિકિટ માસ્તર સમજી ગયા કે આ લોકોને દારૂને ન ચઢેલે છે. તેઓ સમજે તેમ નથી. તે રીતે જીવે જ્યારે મેહના નશામાં હોય ત્યારે તેને કેઈ આત્માની વાત સમજાવે તો સાંભળે નહિ. આત્માના ભેદજ્ઞાન માટે જેના દર્શન મોહનીય કર્મને ક્ષયપશમ થયે હોય ને જ્ઞાનને સૂર્ય પ્રકાશિત થયેલ હોય તેને અપૂર્વ અવસર કહી શકાય
- જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે સ્યાદવાદને પણ સમજે છે. સ્યાદવાદની દષ્ટિએ વિચારીએ તે આત્મા દ્વવ્યાપેક્ષાએ નિત્ય છે ને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે.
આત્મા પ્રત્યે નિત્ય છે પણ પર્યાયે પલટાય,
બાળાદિક વય ત્રણનું જ્ઞાન એકને થાય. મનુષ્ય મરીને તિર્યંચ થાય, દેવ નારકી થાય. આ બધે જોઈએ તે શરીર બદલાયું
Page #148
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૦૯
છે પણ આત્મા બદલા નથી. મનુષ્યને જન્મ થાય ત્યારે નાનું શરીર હોય પછી ધીમે ધીમે મોટે થતાં યુવાવસ્થાને પામે છે. પછી વૃદ્ધ થાય છે. આ બધી દેહની પર્યાયે છે. આત્માની નથી. જ્યારે આવું દ્રવ્ય પર્યાયનું અનુભવ જ્ઞાન થશે ત્યારે કોઈ વાતને જીવ તંત નહિ કરે. બહારના રગડા-ઝઘડામાં નહિ પડે. આત્મા દ્રવ્ય દશામાં વીતરાગ છે પણ
જ્યાં પર્યાય દશા છે ત્યાં કલેશ-કંકાસ છે. માણસને ઘડીકમાં આંસુ આવે ને ઘડીકમાં આનંદ થાય, ઘડીકમાં શોક થાય. આ બધું શું છે? આ બધા પર્યાય ભાવ છે. અણુસમજણમાં રડતું હતું ને સમજણ આવી ત્યારે તે હસતે થયે. અહીં શું જાદુ થયું? સમય બદલાયે કે સંગ બદલાયા? કંઇ નહિ. માત્ર મનુષ્યની દષ્ટિ બદલાઈ છે.
દર્શન મેહનીય તૂટે છે કે તરત આત્મા ઉપર રહેલા વાદળ ખસતા જાય છે. ને આત્માને પ્રકાશ પ્રગટ થાય છે. ભેદજ્ઞાન થતાં આત્મામાં એક શૂરાતન આવે છે ને પિતાને ભાન થાય છે કે આ મારો આત્મા વર્તમાન કાળમાં છે એટલું જ નહિ પણ ત્રિકાલાબાધિત છે. ભૂતકાળમાં હું હવે, વર્તમાનમાં છું ને અનંતકાળ સુધી રહેવાને છું. અધ્યાત્મયોગી આનંદઘનજી મહારાજ કહે છે કે કાળ બધાને ખાય છે. એવું કઈ તત્તવ નથી કે જેને કાળ ન ખાતે હેય. જેમ કે સીમેન્ટના મજબૂતમાં મજબૂત મકાનોને પણ કાળ હચમચાવી દે છે. લેખંડની મશીનરીને પણ કાળ ઘસી નાંખે છે. આ બધી ચીજોને કાળ ખાય છે પણ એ કાળને અનંતાસિદ્ધ ભગવતે ખાઈ જાય છે તેથી આપણે કહીએ છીએ કે “નમે સિદ્ધાણું.”
માણસ માને કે અમે ભેગે ભેળવી લીધા. હવે કંઈ ભેગવવાનું બાકી નથી રહ્યું પણ ભેગે કહે છે કે તું નહિ હોય તે પણ અમે તે રહેવાના છીએ. ત્રણે કાળમાં કાળ તે રહેવાને છે પણ આપણે આ દેહ છોડીને અહીંથી ચાલ્યા જવાના છીએ. આજથી સો વર્ષ પછી અત્યારે જે બેઠા છે તેમાંથી આ દુનિયા ઉપર કોઈ નહિ હોય. તમે ભલેને બિલ્ડીંગ ઉપર મેટા અક્ષરે તમારું નામ લખાવે કે ફલાણા મેન્શન, ફલાણ હાઉસ, પણ બંધુઓ ! આ બધું છોડીને જીવને જવાનું છે. તમે ગાડીમાં ટિકિટ લઈને બેસે, સૂઈ જાવ કે ઊભા રહે. ગમે તે કરે પણ ગાડી તે ચાલુ રહેવાની છે ને તેનું સ્ટેશન આવવાનું છે. તે રીતે આયુષ્ય રૂપી ગાડી જે સડસડાટ ચાલી રહી છે તેને મૃત્યુ રૂપી સ્ટેશન આવતાં બધું છોડીને એક દિવસ સૌને ઉતરી જવાનું છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુલાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યમાં જે કંઈ બળવાન દ્રવ્ય હોય તો તે કાળ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે “સિદ્ધા: ૪ મક્ષ: ” સિદ્ધ ભગવતે કાળને ખાઈ જાય છે. જાણે કાળને એમ ન કહેતા હોય કે તું તારે ચક્કર લગાવ્યા કર, અમે તે અહીં શાંતિથી બેઠા છીએ. આ રીતે દ્રવ્ય રૂપે બિરાજમાન ચૈતન્યને એટલે કે આપણા આત્માને આપણને બરાબર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૦.
શારદા સાગર
પરિચય થશે ત્યારે રાગ-દ્વેષના પાયભાવ બની જાય. આ રીતે આત્માનો અનુભવ કરવા જીવને જડને ઉંડાણપૂર્વક વિવેક કરવાનું છે. હે જીવ! તું કેણ છે? કયાંથી આવ્યું છે? તે જવાબ મળશે–અવ્યવહાર રાશીમાં તારી કેવી દશા હતી? ધૂળની સાથે સોનું હોય તેમ જડની સાથે જીવ હતું. તેમાંથી –જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યું ત્યાંથી તેની યાત્રાનો પ્રારંભ થયે. અનેક જન્મો કરતાં માનવદેહમાં આવ્યા. અહીં આવીને જીવે દર્શન મોહિનીયને ક્ષયે પશમ કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરવાને છે. કારણ કે દર્શન મેહનીયના ક્ષપશમથી સ્વને અનુભવ થાય છે. આ સંસારની સફર અટકાવવા ને શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે જીવે અવશ્ય પુરૂષાર્થ કરે જોઈએ. વાદળ ખસે તે શું થાય? સૂર્યને પ્રકાશ આવે. જેમ નાળિયેર ફૂટે ને અંદરથી મીઠું પાણી બહાર આવે તેમ દર્શન મોહનીય તૂટે છે ને અંદરથી પ્રકાશ બહાર આવે છે એટલે તત્ત્વની રૂચી થાય છે.
અહીં આપણે જેને અધિકાર ચાલે છે તે શ્રેણીક રાજાના જીવનમાંથી મોહનીય કર્મના કાળા વાદળા હવે ખસી જશેને સમ્યકત્વને સૂર્ય પ્રગટ થવાને છે એટલે મુનિને જોતાં જ તેઓ સ્થભી ગયા ને કહેવા લાગ્યા કે અહો ! શું તમારે વર્ણ છે ને શું તમારું રૂપ છે! તમારું રૂપ તો કઈ અલૌકિક છે. બંધુઓ ! દુનિયામાં રૂપ તો ઘણુંને હોય છે પણ રૂપરૂપમાં ફેર છે. સાચા ફૂલ એ પણ ફૂલ છે ને કાગળ કે પ્લાસ્ટીકના ફૂલ એ પણ ફૂલ છે. પેલા અસલ પુષ્પમાંથી સુગંધ મળે છે પણ કાગળ કે પ્લાસ્ટિકના પુષ્પ ગમે તેટલા દેખાવમાં સુંદર હોય છે તેમાંથી સુગંધ મળતી નથી. કોઈ માણસને લોહીનું એનીમીક થઈ ગયું હોય તે તે રૂપાળો દેખાય પણ એ સાચું રૂપ નથી. ફીકાશ છે. અંદર શક્તિ નથી હોતી. તેમ બાહ્યરૂપ હોય પણ જે અંદરમાં ગુણુ ન હોય તે તે રૂપમાં ફીકાશ છે. રૂપ હોય ને સાથે જે ગુણ હોય તો એર તેજસ્વિતા આવે છે.
આવા ગુણવાન આત્માઓને કહેવું નથી પડતું કે મારામાં ગુણ છે. એ તે આપ મેળે પરખાઈ જાય છે. લસણ હશે તે દુર્ગધ આવશે ને કસ્તુરી હશે તો સુવાસ મહેકશે. પિતાના ગુણની જાહેરાત કરવાની જરૂર નથી. અહીં અનાથી મુનિ રાજાને કંઈ કહેવા નથી ગયા પણ એમનામાં રહેલા ગુણોનું માપ તેમની સૌમ્ય મુખાકૃતિ ઉપરથી નીકળી ગયું. નહિતર શ્રેણીક જે ચાર બુદ્ધિને ધણી આકર્ષાય ખરો? સાચા મુનિએ તે જગતથી જુદા હોય છે. આપણું ને તેમની પ્રકૃતિમાં પણ ફેર છે. પજે નિંદે કે માનવી રે, તેમાં રખે સમભાવ, (૨)
ચેગી રમે સમભાવમાં છેડી દુનિયાની આશ... કઈ મુનિને સત્કાર કરે છે કે તિરસ્કાર કરે, કઈ ગાળ દે કે કોઈ પ્રશંસા કરે,
Page #150
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૧૧
દરેક સમયે સમતાભાવ રાખે છે. તે એમ સમજે છે કે કોઇ મને ગાળ દે તે તેમાં મારુ શું ગયું? આ તે બધુ નામને છે ને? નામ કના યથી મળેલું શરીર અને મારે આત્મા અને અલગ ચીજ છે. નામના નાશ છે. મારે આત્મા અજર અમર છે. તા કોઇ ગાળ દે કે અપમાન કરે એમાં મારું શું જવાનુ છે! મને એની સાથે શું લાગેવળગે છે! વાદળા સાગરમાંથી વરાળ રૂપે ખારું પાણી ગ્રહણ કરે છે ને વરસાદ રૂપે મીઠું પાણી વરસાવે છે. તે સંસાર છેડી સંયમી બન્યા છીએ તે જગતના કડવા ઘૂંટડા પીને ઝેર પચાવીને અમૃત આપવું જોઇએ. તે હું સાચા મુનિ છું. આવી સમજણુ સાચા મુનિમાં હાય છે. આપણા જૈન શાસ્ત્રામાં આવા ગુણયુકત અને સહનશીલ મુનિના ઘણાં દાખલા છે.
ધર્મરૂચી અણુગાર માસખમણને પારણે માસખમણુની તપશ્ચર્યા કરતા હતા. આપણે તપ કેમ નથી કરી શકતા? તેનું કારણ આપણને દેહને રાગ છૂટ નથી. દેહના રાગ છૂટે તે તપ કરી શકાય. જો તપ થાય તે સંથારાની તાલીમ લેવાય, અંતિમ સમયે સંથારા કરી શકાય. કોઇએ આઠ કે સેાળ ઉપવાસ ો ન હાય ને વિચાર કરે કે મારે સંથારા કરવા છે તે એને સથારા કરાવાય નહિ, કારણ કે પૂર્વ તપ કરીને તાલીમ લીધી નથી તે સંથારા કયારે સીઝે તે કઇ કહી શકાય નહિ. સંથારા કરીને વસમુ લાગે ત્યારે પરિણામ પલટાય તે આત્મલક્ષ ચૂકી જવાય આ ધર્મરૂચી અણુગારને માસખમણુ પૂર્ણ થયુ છે. પારણાને દ્વિવસ આવ્યે. દેહને ટકાવવા હાય તા એને ભાડું તે આપવું પડે ને! પાણ્ડાને દિવસે મુનિએ શું કર્યું :–“ વઢમં ોરિસિ સાયં, વીર સાળ શિયાયર, તથા મિલાયરિય।’’પહેલા પ્રહરે સ્વાધ્યાય કરી, ખીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રોજા પ્રહરે ગુરૂની આજ્ઞા લઇને ગૌચરી માટે નીકળ્યા.
ધર્માંધાષ તણા શિષ્ય ધર્મરૂચી, કીડીઓની કરૂણા આણે રે, નિગ્રંથ મુનિઓ પ્રાણુ સાથે, છકાયની રક્ષા જાણે રે, એક માસખમણને પારણું, મુનિ ગૌચરી લેવા સંચર્યા, સ્વાધીનપણે ભિક્ષાર્થે જઇ, નાગેશ્રી દ્વારે જઇ રહ્યા – ઘર આંગણે ઉકરડા જાણી, કડવી તુંબી વહેરાવે રે. ધર્મઘાષ તણા....
મુનિને માસખમણુનુ પારણુ છે. ગુરૂની આજ્ઞા લઇને ગૌચરી લેવા નીકળ્યા. પાત્ર એક જ લીધું છે. જે કંઇ આહાર મળશે તે એક જ પાત્રમાં લાવીશ ને મારી ક્ષુધા શમાવીશ. એ એક જ પાત્રમાં ગૌચરી કાણુ લાવે ? જેણે રસેન્દ્રિય ઉપર વિજય મેળવ્યેા હૈાય તે. આજે તે એક ઉપવાસ કર્યા હાય ને સવારે જો રાખડી ને મગ ન અનાવ્યા હાય તા ધમપછાડા કરી ને?
જેમણે રસેન્દ્રિય ઉપર વિજય મેળવ્યેા છે તેવા વિજેતા મુનિ ફરતા ફરતા
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શોરદા સાગર
નાગેશ્રી બ્રાહ્મણીના ઘેર આવ્યા. જુઓ, કેવા પુણ્યને ઉદય! ગામમાં જેનના ઘર ન હતા? ઘણુ હતાં, છતાં મુનિ નાગેશ્રીના ઘેર કેમ ગયા? તમારે ઘેર હાલ ચાલીને સંત આવે તો સમજજે કે મારા જખર પુણ્યનો ઉદય છે. સંત પધારે ત્યારે મેડી ઉપર ઊભા હો તો સાત આઠ પગલા સામા જઈ સત્કાર કરજે. અને જે સાધુને કલ્પે એવી સૂઝતી ચીજ હોય તે તમારા હાથથી લાભ લેજે.
જેના દિલમાં ગુરૂ પ્રત્યેની અપાર ભકિત છે, જેની ચાલમાં જ્યણ છે, જેના નયનેમાં કરૂણાના ઝરણું વહે છે, માસખમણુનું પારણું હોવા છતાં મુખ ઉપર અલૌકિક પ્રસન્નતા છે તેવા મુનિરાજ હાથમાં એક પાત્ર-લેઈને નાગેશ્રીને ત્યાં ગૌચરી માટે પધાર્યા. તે વખતે નાગેશ્રી ખૂબ ભાવપૂર્વક અંતરના ઉમળકાથી મુનિને કહે છે પધારે. પધારે. ગુરૂદેવ! આજે મારું આંગણું પાવન થઈ ગયું. મારી રંક ઝૂંપડીમાં સેનાને સૂર્ય ઉગે. એમ બોલતી ઊભી થઈને મુનિના સામે ગઈ. જુઓ, જેન ન હતી પણ માયાથી વિવેક કેટલે કરે છે. બાઈના ભાવ જોઈ મુનિ પિતાનું પાત્ર ધરે છે અને પાત્રમાં કડવી તુંબીનું શાક નાગેશ્રીએ ઉત્કૃષ્ટ ભાવે વહેરાવી દીધું.
નાગેશ્રી પાસે જીભમાં મીઠાશ હતી, પણ હદયની મીઠાશ ન હતી. એણે સંતને સંત રૂપે પિછાણ્યા નહિ. એણે માન્યું ઠીક થયું. આ ઘેર બેઠા અણુતે ઉકરડો આવી ગયેા. એણે આવા પવિત્ર મુનિને ઉકરડા રૂપે જોયા. નાગેશ્રીના હૃદયમાં રહેલી કપટ ભાવનાને સરળ પ્રકૃતિવાળા સંત પીછાણી શક્યા નહિ. અહીં વાત એમ બની હતી કે નાગેશ્રી ભૂલ કરીને પોતાની ભૂલને છુપાવવા માગતી હતી. એની ભૂલ બહાર બતાવવા માંગતી ન હતી. એના ઘેર એના દિયર-દેરાણુઓ બધા જમવા આવવાના હતા એટલે તેણે તેલ મસાલાથી ભરપૂર તુંબડીનું શાક બનાવ્યું હતું. પણ એ તુંબડી કડવી હતી તે એને પછી ખબર પડી. હવે એ શાક નાખી દેવું પડયું એમ કઈ જાણી જાય તે એની દેરાણીઓ મજાક કરે. એ એને ગમતું નથી. એટલે તેણે એ વિચાર કર્યો કે આ મુનિ ગમે તેમ થશે તે કઈને કહેશે નહિ. ઉકરડામાં કઈ વિષ્ટા નાંખે કે સુગંધી પદાર્થો નાંખે, હીરાકણીઓ નાંખે કે કાચના ટુકડા નાંખે તે પણ તે પચાવી લે છે. એ કઈને કહેતું નથી. તે રીતે મુનિ પણ “ઢવી અને મુળ વેજ્ઞા” પૃથ્વીની જેમ સહનશીલ હોય છે, તે પણ કઈને કઈ કહે નહિ.
પિતાની ભૂલ છૂપાવવા ખાતર એણે એટલો વિચાર ન કર્યો કે આ મહાન પવિત્ર અને તપસ્વી મુનિનું શું થશે? એણે એ વિચાર ન કર્યો કે જે શાક આપણાથી ન ખવાય તે તપસ્વી મુનિને કેમ અપાય? એણે તો એમ જ માની લીધું કે સંત હાલીચાલીને મારા ઘેર આવ્યા છે. હું કંઈ તેમને બેલાવવા ગઈ ન હતી. એ મારે ઘેર આવ્યા ને મેં વહરાવ્યું તેમાં મારે દેષ ક્યાં છે? બીજું, મારે ઉકરડે નાંખવા જવાનું
Page #152
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૧૩ કામ ઓછું થયું ને ત્રીજું, મારી ભૂલ થઈ છે એ વાતની કઈને જાણ નહિ થાય એવી ભાવનાપૂર્વક કડવી તુંબીનું શાક તેણે મુનિને વહેરાવી દીધું.
બંધુઓ! આ જીવને માન કેટલું છે. માન ખાતર માનવી કેટલું પાપ કરે છે. સપ તે મનુષ્યને કરડી જાય છે પણ ગળી જતું નથી, પણ અજગર આખા મનુષ્યને ગળી જાય છે. તેમ અભિમાન રૂપી અજગર મનુષ્યના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ રૂપી ગુણોને ગળી જાય છે ને ભવાંતરમાં જીવને ભ્રમણ કરાવે છે. માન એ મીઠું ઝેર છે. તમે આવી ભૂલ કદી ન કરશે.
ધર્મરૂચી અણગારને અભિગ્રડ હતું કે મને પાત્રમાં જે પહેલું મળે તેનાથી મારે પારણું કરવું. સર્વ પ્રથમ આ કડવી તુંબડીનું શાક મળ્યું. તે લઈને ગુરૂ પાસે આવ્યા. ગરૂ ખૂબ જ્ઞાની હતા. આહાર જોતાંની સાથે સમજી ગયા કે આ આહાર ઝેરી છે. અમારા પ્રભુને કાયદો કે સરસ છે! તમને ભૂખ લાગે તે તરત ખાઈ લો. અમારે ત્યાં શિષ્યોને ગમે તેટલી ભૂખ લાગી હોય પણ ગુરૂની આજ્ઞા વિના ન ખવાય. ગૌચરી કરીને આવે, ગુરૂને બધે આહાર બતાવે કે કયાંથી શું લાવ્યા? કોને ત્યાં અસૂઝતું થયું. પછી ઈરિયાવહી પડિકકમે ગૌચરીમાં કઈ દેષ લાગ્યા હોય તેનું નિવારણ કરવા બીજા શ્રમણ સૂત્રને કાઉસગ્ન કરે. ધમ્મ મંગલની પાંચ ગાથાની સ્વાધ્યાય કરે, ગુરૂ આજ્ઞા થાય ત્યારે ગૌચરી વાપરે. ધર્મરૂચી અણગાર ગૌચરી લઈને આવ્યા પછી ગુરૂને બતાવે છે.
આહાર લઈ ગુરૂ પાસે જઈ, વિનય સહિત એ દેખાડે રે
ગુરૂજી કહે નિર્દોષ સ્થાને, પરઠવજો મુનિ યત્નાએ કડવી તુંબીના આહાર થકી, મૃત્યુના ખેળે મૂકાશે રે... ધર્મશેષ....
આહાર જઈને કરૂણાવંત ગુરૂજી બેલ્યા કે તમે આ આહાર વાપરશે તે તમારે વિનાશ થશે. માટે જ્યાં નિર્જીવ ભૂમિ હોય અને જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં જઈને તમે આ આહાર પરડવી આવે. સંતને માસખમણનું પારણું છે. પિતે જાતે ગોચરી કરીને આવ્યા છે ને પરડવવા જવાની આજ્ઞા પણ પિતાને કરી. ગુરૂદેવની આજ્ઞા થતાં તપસ્વીને ખૂબ આનંદ થશે કે હું કે ભાગ્યશાળી છું કે ગુરૂ આજ્ઞા રૂપ આજે મને ભકિત મળી છે. પિતાને ભાગ્યશાળી માની રહેલ મુનિ હવે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - પવનકુમાર અને અંજના રતનપુર પહોંચી ગયા. અંજનાની સાથે એક વસંતમાલા સખી હતી. પ્રદ્યા રાજાએ પુત્રવધૂ અંજનાને સાત માળને ભવ્ય મહેલ આવાસ માટે અર્પણ કર્યો. મહેલ એ સુંદર કે જાણે સ્વર્ગલેકનું વિમાન ! અનેક દાસદાસીઓથી અને રાજકુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવરજવરથી મહેલ ગાજી ઉઠશે. જેણે જેણે અંજનાને જોઈ તેણે તેણે અંજનાની પ્રશંસાના
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શારદા સાગર
પુપની વર્ષા વરસાવી. આખો દિવસ તે પસાર થઈ ગયે. અંજનાનું હદય પવનકુમારના દર્શન કરવા માટે ઝંખી રહ્યું છે.
રાત્રી પડી. અંધારું થયું. હમણ પતિદેવ આવશે તેમ ઉત્સુકતાથી અંજના પતિની રાહ જોઈને બેઠી છે. જરા નિદ્રા આવી ગઈ. ત્યાં બારના ઢેર પડયા. અંજના એકદમ ઝબકીને જાગી. તે પગ આગળ સૂતેલી વસંતમાલા સિવાય રૂમમાં કેઈ ન દેખાયું. હૈયામાં ધ્રાસ્કો પડયે. અંજનાએ વસંતમાલાને જગાડીને પૂછયું. શું હજુ પવનકુમાર નથી આવ્યા? વસંતમાલાએ ભાંગેલા હૃદયે કહ્યું–ને. નથી આવ્યા. આ સાંભળી અંજનાના મુખ પર ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ ગઈ. એના ચિત્તમાં અનેક અશુભ વિચારે આવવા લાગ્યા. વસંતમાલા કહે બહેન! પણ આમ જાગતાં કયાં સુધી બેસી રહીશું. હવે સૂઈ જઈએ. અંજના કહે સખી! આજે તે મારી ઊંઘ જાણે નાસી ગઈ છે. વસંતમાલાએ અંજનાને આશ્વાસન મળે તેથી કહ્યું-સખી! મને લાગે છે કે પવન આજે કઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હોવા જોઈએ. આવી વાતથી અંજનાનું મન કેમ માને? તે અને તેની સખી આખી રાત બેસી રહ્યા. ઊંઘ તો કેવી રીતે આવે?
આખી રાત પવનની રાહ જોઈને પૂરી કરી. મનમાં આશા છે કે સવારે તો જરૂર પવન આવશે અને રાત્રે પિતે ન આવી શક્યા તેની દિલગિરી વ્યકત કરી પત્નીનું મન રંજન કરશે. પણ સવારમાં ય પવનજીના દર્શન ન થયા. પવનજી તે આવીને પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા અને રાજ્યના કાર્યોમાં રોકાઈ ગયાં. જો કે તેનું ભગ્નહૃદય રાજકાર્યોમાં પરોવાઈ શકે તેમ ન હતું પરંતુ અંજના પ્રત્યેના ભારોભાર રોષે તેને અંજનાની પાસે પહોંચવા ન દીધે. મિત્રે ઘણું ઘણું સમજાવ્યું છતાં ન સમજે. અંજનાને પિતાનું મુખ બતાવવું પણ એણે બંધ કર્યું. અંજનાની સ્થિતિ કફૈડી થઈ. તેના ભાંગ્યા હૈયાની દર્દભરી વાત સાંભળનાર એક વસંતમાલા સિવાય કેઈ ન હતું. સાત માળને ભવ્ય મહેલ એક બિહામણુ ખંડિયેર જેવું લાગવા માંડયા. અંજનાના કરૂણ આક્રંદના પડઘા ભીતિ પર ભટકાવા લાગ્યા. તીવ્ર વેદનાઓ...ઊભરાતા આંસુઓ, ધખધખતા નિશ્વાસો, નિરાશાપૂર્ણ વિવશતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નર્કાગાર સર્જાઈ ગયું. પવનકુમાર વિના અંજનાનું જીવન અંધકારમય બની ગયું. ચંદ્ર વિનાની જાણે અમાસની રાતલડી.
આ રીતે કેટલાય દિવસો પસાર થઈ ગયા. કેટલાય મહિનાઓથી અંજનાએ સ્નાન કર્યું નથી, માથે તેલ નથી નાંખ્યું, કઈ સારા વસ્ત્રો કે આભૂષણે પહેર્યા નથી. રડી રડીને તેની આંખે સૂઝી ગઈ છે. સખીની આવી અસહ્ય દુખદ સ્થિતિ જોઈને વસંતમાલા કંઈક આશ્વાસન આપવા જાય ત્યાં તે અંજના વસંતમાલાના ખેાળામાં માથું મૂકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં કહે- સખી! મારું તે સર્વસ્વ લૂંટાઈ ગયું. વસંતમાલા કહે
Page #154
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સખી! તારા જેવી જિનવચનાનુરાગી સ્ત્રીને આપત્તિ સમયે આ રીતે મૂંઝાઇ જવું ન શાલે, આપત્તિ વખતે કાણુ મૂઞય? જેને ક પર શ્રદ્ધા નથી તે. બહેન! આમ રડી રડીને જીવન પૂરું કરવું ન Àાલે. સખી! હું જાણું છું કે મારા કરેલા કર્માનું આ ફળ હું ભાગવી રહી છું. પરંતુ કંઈ સમજાતું નથી કે મને શું થઇ ગયું છે! એમના પ્રત્યે મારા દિલમાં જરાય દ્વેષ નથી. અપ્રીતિ નથી. એ તે મહાન ગુણનિધિ છે. હું અભાગણુ છું. મેં તેમને દુઃખી કર્યા ? હું તેમને સુખી ન કરી શકી. ખસ, આ વાત વારંવાર યાદ આવે છે ને હૈયું ભરાઇ જાય છે.
૧૧૫
વસંતમાલા કહે– અંજના ! તું અભાગણુ નથી, તુ તે। મહાન ભાગ્યશાળી છે. દોષ પવનકુમારના છે. એમણે જો આ રીતે કરવું હતું તે પરણતાં પહેલા વિચાર કરવા જોઈતા હતા ને! સખી1 એવુ ન ખેલ. કાઇ પણ છત્રને દુઃખ આવે છે તે પેાતાના પાપકર્મોથી આવે છે. મારા એવા કોઇ અશુભ કર્મ યમાં આવ્યા છે કે જેના પરિણામે તેમના જેવા ગુણનિધાનના હૈયામાં પણ મારા માટે કે અશુભ ભાવ જાગૃત થયેા છે. આ રીતે સમય પસાર થઇ રહ્યો છે. અજના હજુ પવનજી આવશે એ આશાના તંતુએ દિવસેા પસાર કરે છે ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન ન ૧૪
અષાડ વદ અમાસ ને બુધવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેનેા,
ત્રિકાળજ્ઞાની નાથે જગતના જીવેાના કલ્યાણને અર્થ સિદ્ધાંતની પ્રરૂપણા કરી. તે સિદ્ધાંતની પ્રરૂપણા કરનાર નાથ કેવા છે? તેમના દર્શન પણ કલ્યાણકારી, મંગલકારી અને જીવના ભવના ફેરા ટાળનાર છે. તમે તમારી સપત્તિ, વાડી, ગાડી કે મંગલા વગેરેમાં સુખ કહેા છે. તે આત્મિક સુખ઼ આગળ કાંઇ વિસાતમાં નથી. અનંતકાળના કર્માના આવરણા પ્રભુની સ્તુતિ કરવાથી નાશ પામે છે. જીવ અનતકાળથી આ સંસારમાં સખાંધ જોડતા આવ્યા છે. ભાઇ-મહેન, પુત્ર, પુત્રી, કાકા, કાકી, મામા, નાકર, ચાકર, માડોશી-પાડાશી વિગેરે અનેક સાથે અનતકાળથી સબંધ જોડતા આવ્યે છે. પણ તે મધા સબંધ ઉપલક છે. તેમાં સાચા પ્રેમની પ્રતીતિ નથી. તે સાચી પ્રીતિ નથી, પણ ગારી છે. તમે પ્રભુ સાથે કેવી પ્રીતિ જોડી છે1 ગુરૂએ ઉપાશ્રયે જવાની અને માળા ફેરવવાની બાધા કરાવી. પચ્ચક્ષુ લીધા એટલે કરવુ તે પડે. કારણ કે તમે એટલું તે "મળે છે. પણ માળા ફેરવતા મન કયાંય ભમતું હેાય તે પરિણામ શું આવે? એક ગ્ર ચત્ત સાથે ભાવનાપૂર્વક થવુ જોઈએ. નહિતર છાર ઉપર લીંપણુ જેવી કરણી છે. અજ્ઞાની જીવા સંસારના ગમે તેટલે પ્રેમ કરશે પણ સમજી લેવા જેવું છે કે જે માંગે તે નહિ
તા. ૬-૮-૭૫
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૬,
શારદા સાગર
લાવી આપે તો કહેશે કે કમાવાની ત્રેવડ નથી. આવા પ્રેમમાં છવ ઘણી વાર લપટાયે. માટે હવે આત્મા સાથે પ્રેમ કરો. સ્વ સાથે પ્રેમ કરવાથી સંસાર તાપના-ઉકળાટ શમી જાય છે–ને આત્માને શીતળતા મળે છે. સ્વ પરનું અને જડ-ચેતન્યનું ભાન થાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની લહેજત આવે છે ત્યારે કર્મના ભૂકકે ભૂકકા થઈ જાય છે.
જુઓ, મહારાજા શ્રેણકે એક મહાન યેગીને મંડિકક્ષ બાગમાં વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં બેઠેલા જોયા ત્યારે સાધુનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ દેખીને શ્રેણીક રાજાને ઘણું આશ્ચર્ય થયું. કોઈ વિશિષ્ટ પ્રકારની વસ્તુ કે વાત જે કદી દેખી કે સાંભળી ન હોય તે દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થાય છે. પણ સામાન્ય વરતુ કે વાત દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થતું નથી. તેમ આ મુનિનું રૂપ જે સાધારણ હેત તે રાજા શ્રેણીકને આશ્ચર્ય ન થાત. કારણ કે પિતે ખૂબ સૌદર્યવાન હતા. એમના રૂપને દેખીને કેટલીક સાધ્વીઓ ચેલણ રાણીના ભાગ્યની આવે સુંદર પતિ મળવા બદલ પ્રશંસા કરતી હતી. આવા રાજા મુનિના રૂપને જોઈને આશ્ચર્ય પામવા લાગ્યા, તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે એ મુનિ અનુપમ સુંદર હતા. રાજા શ્રેણીક આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યા કે હું આ બગીચામાં ઘણી વખત આવ્યો છું, પણ આજે આ મુનિના પ્રભાવથી બાગ જેટલો મનોહર થઈ ગયે છે તેટલે મનહર આજ સુધી કદી નહોતે. તેથી માલૂમ પડે છે કે જે પ્રમાણે ચંદ્ર તારાઓને તેજસ્વી બનાવે છે અને ચંદ્રમાએ આપેલા પ્રકાશથી તારાઓને સમૂહ પણ પ્રકાશિત બને છે. તે પ્રમાણે આ મુનિરાજ પણ બાગમાં રહેલા વૃક્ષાદિને સૌન્દર્ય આપી રહ્યા છે અને મુનિએ આપેલા સૌંદર્યથી બાગ પણ રમ્ય અને મનહર બની ગયો છે. આ મુનિના રૂપની તુલના કરવા દેવે અને ઈન્દ્રો સમર્થ નથી. એટલે મુનિના રૂપથી આશ્ચર્યચકિત બનેલા રાજા શ્રેણીક મનમાં કહેવા લાગ્યા :- “ગઢ વાળો ગોરવું, કહો
સોમવારે વહો વંતી મહો મુન્ની, કહો મોરે અસંકાયા ” અહો ! આ આર્યને વર્ણ કે છે? રૂપ કેવું છે. કેવી સરળતા ને શીતળતા છે! કેવી ક્ષમા છે ! કેવી નિર્લોભતા છે! અને ભેગેથી કેવી નિસ્પૃહતા છે! આર્ય કોને કહેવાય? ત્યાગવા લાયક બૂરા કામને ત્યાગીને જે એ કાર્યોથી બચવા પામ્યા હોય તેને આર્ય કહેવામાં આવે છે. વળી જે ત્યાગવા યોગ્ય વિષયના બૂરા કાર્યોને ત્યાગી તે બૂરા કાર્યોથી જે બચતો રહે છે તેને તે વિષયના આર્ય કહે છે. જેમ કે ધર્મ આર્ય સમાજ આર્ય આદિ. રાજા શ્રેણકે એ મુનિને આર્ય માન્યા. તેથી એ સ્પષ્ટ થાય છે કે રાજા શ્રેણીક જાણતા હતા કે ભેગ-લોભ-કષાય, વિશ્વાસઘાત આદિ દુર્વિષયો ત્યાગવા ગ્ય છે અને તેથી શ્રેણીક રાજા એ દુર્વિષયને ત્યાગનાર પ્રત્યે માનની દષ્ટિથી જોતા હતા.
- વર્ણને અર્થ રંગ છે. રંગમાં પણ આકર્ષણ હોય છે. સાચે રંગ હદયને પિતાના તરફ ખેંચી લે છે. મનુષ્યને સારો યા નરસ રંગ શરીરના કાળા ધેાળાના ભેદથી નથી
Page #156
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૧૭
રહેત. પણ સદાચાર અને દુરાચારના ભેદથી હોય છે. સદાચાર-સંયમ પાલનથી શરીર પર એક વિશેષ પ્રકારનો રંગ ખીલે છે. જે દેખનારને લલચાવ્યા વગર રહેતું નથી. દુરાચારીને વર્ણ એનાથી વિપરીત હોય છે. અનેક વસ્ત્રાભૂષણ ધારણ કરવાથી તેમજ કૃત્રિમ ઉપાયથી સુંદર રંગ બનાવવાની પ્રવૃત્તિ કરવા છતાં પણ દુરાચારીના શરીરને રંગ દેખાડનારને પોતાની તરફ લલચાવવામાં અસમર્થ બને છે. બીજાના હદય ઉપર પિતાને પ્રભાવ પાડનાર રૂપ જ વાસ્તવિક રૂપ છે. સરળતા, ક્ષમા અને નિર્લોભતા પણ ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. વિવેકવાનની દ્રષ્ટિમાં સરળ અને કપટી, ક્ષમાશીલ અને કેપી, નિર્લોભી અને લોભી છૂપા રહેતા નથી. ચતુર મનુષ્ય બીજાનું મોટું જોઈને પારખી લે છે કે આ કેવો છે? કઈ રાગી મનુષ્ય પોતાની રાગવાળી વસ્તુ અથવા જેના ઉપર તેને રાગ છે તે મનુષ્યને દેખવાથી તેને સુંદર માની લે તે સ્વાભાવિક છે. પણ તે મનુષ્ય દ્વારા સુંદર મનાયેલ વસ્તુ યા વ્યકિત વાસ્તવિક રીતે સુંદર છે એમ કહી શકાતું નથી. કારણ કે તે વ્યકિત સાથે રાગ હોવાને કારણે સુંદર માની રહેલ છે, નહિ કે તેની વાસ્તવિક સુંદતાના કારણે. દા. ત. સુવર વિષ્ટાને સુંદર માને છે પણ વિષ્ટા સુંદર છે એ વાત કઈ સ્વીકારશે નહિ. સુવરને વિષ્ટા પર રાગ છે એ કારણે તે વિષ્ટાને સુંદર માને છે. વસ્તુતઃ તેમાં સુંદરતા નથી. રાજા શ્રેણીકને મુનિ ઉપર રાગ હોત તે - વાત જુદી હતી, પણ આ રાજાને મુનિ ઉપર રાગ ન હતો. પ્રથમ વાર જ તેમણે મુનિને જોયા હતા. રાજા શ્રેણીક સુંદર હતા. અને વસ્ત્રાલંકાર પણ સુંદર પહેરેલા હતા પણ મુનિના શરીરે અલંકારની શેભા ન હતી. તેમ છતાં રાજાને મુનિ અદ્દભુત ને સુંદર લાગ્યા. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે મુનિનું કુદરતી રૂપ જ અનુપમ હતું.
- દેવાનુપ્રિય! રૂપરંગમાં એવું આર્કષણ હોય છે કે આકર્ષિત વ્યકિત પોતે પોતાને ભૂલી જાય છે, એક ઠેકાણે લખ્યું છે કે એક વાર ગોકુળની ગોપીઓ દિપક સળગાવતી હતી. એટલામાં ત્યાં કૃષ્ણજી આવી ગયા. કૃષ્ણનું રૂપ અને છટા જોઈને એવું ભૂલી કે એમણે દિપક સળગાવવાને બદલે પોતાની આંગળી સળગાવી દીધી. એમને એ પણ ખબર ન પડી કે અમે અમારી આંગળી સળગાવી રહ્યા છીએ કે દિપક! આ જ પ્રમાણેની વાત મુસલમાનોના પયંગબર યુસુફને માટે પણ કહેવામાં આવે છે. યુસુફ ઘણું સુંદર હતા. એક વાર કેટલીક સ્ત્રીઓ યુસુફેની પાસે ઊભી રહી, યુસુફને જોઈ રહી હતી. તેમને એકેક લીંબુ કાપવા માટે આપવામાં આવ્યું. તે સ્ત્રીએ યુસુફના રૂપથી અંજાઈને પોતપોતાને ભૂલી ગઈ કે તેમણે લીંબુના બદલે પિતાની આંગળીઓ કાપી નાંખી છતાં એમને ખબર ન પડી_ - આપણુ જેનશાસ્ત્રમાં પણ એક ન્યાય છે. કૃષ્ણ વાસુદેવના મૃત્યુ પછી તેમના મોટા ભાઈ બલભદ્રજીએ દીક્ષા લીધી. તેમનું રૂપ અથાગ હતું. એક વાર વિચરતા વિચરતા તેઓ એક ગામમાં પધાર્યા ને એક બગીચામાં ધ્યાન ધરીને ઉભા રહ્યા. તેમની
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શારદા સાગર
સામે કૂ હતા. કૂવા કાંઠે ઘણુ બહેને પાણી ભરવા માટે આવતી. એક બાઈની દૃષ્ટિ ધ્યાનાવસ્થામાં ઉભેલા મુનિ ઉપર પડી, મુનિનું રૂપ જોઈને બાઈ મુગ્ધ બની ગઈ. તેને ત્રણ વર્ષને છોકરે રડતે રડતો સાથે આવેલે પડખે ઊભો હતો. બાઈનું ધ્યાન મુનિ તરફ છે. તેથી ઘડાના ગળામાં દોરડું નાંખવાને બદલે પિતાના છોકરાના ગળામાં દોરડું નાખી ખૂબ ખેંચીને કૂવામાં ઉતાર્યો. ઘડાને ડૂબાડે તે રીતે ડૂબાડે છે પણ ખબર નથી કે હું આ શું કરી રહી છું! ઘડે ઉપર ખેંચે છે. બહાર કાઢી પાણી ઠલવવા જાય છે ત્યાં ખબર પડી કે મારે દીકરે છે કે ઘડે છે? પિતાને એકને એક લાડકવાયો દીકરો મૃત્યુ પામ્યો. આ જોઈને બાઈ શું બેલી :- “ધિક્ ધિક્ મુનિ તારા રૂપને, ધિ ધિક્ તારે અવતાર" હે મુનિ! તારા રૂપને ધિક્કાર છે કે તારું રૂપ જેમાં મારે લાલ ગુમાવ્યા. બોલો, આમાં દેષ કોને છે? બાઈને કે મુનિને? મુનિએ તો એના તરફ દષ્ટિ પણ કરી નથી. એ તે ધ્યાનમાં લીન હતા. પણ પિતે મુનિના રૂપમાં મુગ્ધ બની તે પિતાને દેશ જેતી નથી. મુનિને દેષ કાઢે છે. બરાબર તે સમયે મુનિએ ધ્યાન પાળ્યું. આ બનાવ જોયે ત્યારે તેમણે પિતાને દેષ કાઢ. ધિકકાર છે મારા રૂપને! મારા રૂપને કારણે જ આ બાળકનું મૃત્યુ થયું ને? જે હું વસ્તીમાં રહીશ તે આવા કંઈક અનર્થો થશે. ને હું પાપને ભાગીદાર બનીશ. ત્યારથી નિર્ણય કર્યો કે હવે મારે ગામમાં આવવું જ નહિ. તેઓ મા ખમણને પારણે મા ખમણુ કરતા હતા. પારણાને દિવસે જે જંગલમાં નિદોષ આહાર મળે તે લેવો નહિતર બીજુ માસખમણ કરવું પણ શહેરમાં આવવું નહિ.
ઉપર ત્રણ દાખલા આપ્યા, તેમાં ગોપીઓ તથા સ્ત્રીઓએ જે ભૂલ કરી તે મેહનું કારણ છે. પણ રાજા શ્રેણીકને મુનિના રૂપમાં આકર્ષણ થવામાં મહતું કારણ નથી. કારણ કે આ વખતે શ્રેણીક રાજા બૌદ્ધધમી હતા. તેથી તેના દિલમાં જેના સાધુઓ પ્રત્યે વિશેષ ભક્તિ પણ ન હતી. તેણે ઘણીવાર જૈન સાધુઓનો તિરસકાર કર્યો હતો ને તેમનું અપમાન પણ કરેલું. પણ આ સમયે મુનિના રૂપમાં એવી રીતે આકર્ષિત ને પ્રભાવિત બન્યા કે તેમને એ યાદ ન રહ્યું કે આ મુનિ રાણી ચેલણના ગુરૂ છે. મારા ગુરૂ નથી. રાજા શ્રેણીક માનસિક શાંતિ માટે ને શારીરિક આનંદ માટે બગીચામાં આવ્યા હતા પણ પૂર્વસંચિત પુણ્યના પ્રતાપે અહીં તેને સત્ય ધર્મની પ્રાપ્તિ થવાની હતી. તેથી તે પોતાના અંતરમાં રહેલા દુર્ભાને ભૂલી ગયે. આ પ્રકાશ કયારે થયે? ક્ષમાના સાગર પવિત્ર મુનિને જોયા ત્યારે ને? સાચા ગીઓને સામી વ્યક્તિ ઉપર પ્રભાવ પડ્યા વિના રહેતો નથી, તેમાં બીજા ધર્મના સંતો કરતાં જૈન મુનિઓનો ત્યાગ ઉત્તમ છે. પોતે જીવનમાં અપનાવશે પછી બીજાને કહેશે. જૈન મુનિએ પોતાના પ્રાણના ભોગે પણ બીજ છોને કષ્ટ આપતી નથીગઈ કાલે આપણે ધર્મરૂચી અણગારની વાત કરી હતી.
Page #158
--------------------------------------------------------------------------
________________
શારદા સારા
૧૧૯
ધર્મરૂચી અણગારને નાગેશ્રીએ કડવી તુંબીને આહાર વહરાવ્યું તે લઈને ગુરૂને બતાવ્યું. જુઓ ! ગુરૂને બતાવવામાં કેટલે લાભ થયો? તમને થાય કે એમાં શું બતાવવું છે ! જે ગુરૂને બતાવવા આવ્યા ન હોત તે આ શાક ઝેરી છે તેની ખબર કયાંથી પડત ! બહુ થાત તો કડવો આહાર દૂધપાક માનીને આરેગી જાત. પણ ઝેરી આહાર છે તે જાણી શકત નહિ. ગુરૂના મતિ-શ્રુત જ્ઞાન નિર્મળ હતા. તેના દ્વારા જાણ્યું કે આ આહાર ઝેરી છે. તેથી કહ્યું કે હું મારા વ્હાલા અંતેવાસી શિષ્ય ધર્મરચી અણગાર ! આ આહારને તમે આરોગશો તે મૃત્યુને શરણુ બનશે. આ આહાર ખાવા
ગ્ય નથી. તમે કેઈ નિર્દોષ જગ્યાએ જ્યાં કેઈ જીવોની હિંસા ન થાય ત્યાં પરઠવી આવે. ગુરૂએ આ પ્રમાણે આજ્ઞા કરી.
બંધુઓ ! જે ગુરૂની આજ્ઞા તહેત કરે છે તેનું કામ થઈ જાય છે. ગુરૂ શિષ્યને અનુકૂળ આજ્ઞા કરે કે પ્રતિકૂળ હોય તેવી આજ્ઞા કરે પણ વિનયવાન શિષ્ય તે એક જ વિચાર કરે કે મારા માટે “ગુરૂની આજ્ઞાના પાલન જેવું બીજું એક પણ
ઔષધ નથી.” પછી ગુરૂની આજ્ઞા ગમે તેવી કઠીન હોય છે તેમાં મારે ચિંતા કરવાની શી જરૂર? મેં દીક્ષા લીધી ત્યારથી મારું તન અને મન જે ગુરૂના ચરણમાં અર્પણ કર્યું છે તે મારી સંભાળ રાખવાવાળા બેઠા છે. મારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. ગુરૂ મને જે કંઈ કહે છે તે “મમ રામોત્તિ Uિ” મારા હિતને માટે કહે છે. આ રીતે વિચાર કરે પણ ગુરૂના દેષ જુવે નહિ.
આવા વિનયવાન ધર્મરૂચી અણગારે ગુરૂ આજ્ઞા તહત્ કરી. આંખને ખૂણે પણ લાલ ન થયું કે મારે જ પરવવા જવાનું. બીજાને મેકલ્યા હતા તે શું વાધે? પણ શું બન્યું -
ગુરૂજીના શબ્દ સુણીને, મુનિ ચાલ્યા તુંબી પાઠવવામાં એક જ બિંદુ પાડયું જોવા ત્યાં, કીડીઓની થઈ હારમાળા, તાલફટ વિષના પ્રતાપે, કીડીઓ ત્યાં પ્રાણુ ગુમાવે રે...ધર્મષ...
ગુરૂની આજ્ઞા થતાં ઊભા થઈ ગુરૂને વંદન કરી હાથમાં શાકનું પાત્ર લઈને યત્નાપૂર્વક ચાલવા લાગ્યા. બસ, મનમાં એક જ ભાવના છે કે હું કે ભાગ્યવાન કે ગુરૂએ મને આજ્ઞા કરી. મારા ગુરૂદેવની મારા ઉપર કેટલી બધી કૃપાદષ્ટિ છેમારું કલ્યાણ કરાવવા મારું કેટલું ધ્યાન રાખે છે! આમ ગુરૂના ગુણોનું ચિંતન કરતા માઈલે સુધી દૂર જંગલમાં ચાલી નીકળ્યા. કારણ કે જ્યાં પિચી જમીન હોય ત્યાં કીડીઓ ખૂબ હેય એવી જમીનમાં પરઠવાય નહિ. નિર્દોષ ભૂમિનું નિરીક્ષણ કરતાં ઘણે દૂર જંગલમાં ગયા ને જ્યાં કુંભારના નિભાડા જેવી કઠણ ભૂમિ હતી ત્યાં આવીને ઉભા રહ્યા. જમીન તે કઠણ છે પણ ગુરૂદેવની આજ્ઞા હતી કે જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં
Page #159
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આહાર પરઠવો એટલે બધા આહાર એકદમ કેવી રીતે પરઠવી દેવાય ? સાધુને પરઠવતા પણ ખૂબ ઉપયાગ રાખવા પડે છે. જ્યાં ને ત્યાં ગમે તેમ પરઠવી દેવાય નહિ, એટલે ધર્મરૂચી અણુગાર ચાકસાઈ કરવા શાકના રસાનું એક ટીપું જમીન ઉપર નાંખે છે ત્યાં તા કાણુ જાણે કયાંથી અસંખ્ય કીડીએ ઉભરાઇ આવી. કીડીઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ તીવ્ર હેય છે. સ્હેજ સુગ ંધ આવે ત્યાં તરત પહોંચી જાય છે. કીડીએએ આવીને તે શાકની સુગંધ લીધી ત્યાં બધી કીડીએ ઢળી પડી. બધી મરી ગઇ. આ જોઈ ધરૂચી અણુગારનું દિલ દ્રવી ઉઠયું. અરર....એક ટીપામાં આટલી બધી કીડીએના પ્રાણ ગયા? મારા અધુએ! તમે પણ શ્રમણેાપાસક છે. જેના ગુરૂ આટલા કરુણાવત હેાય તેના શ્રાવકે કેવા હેાય? શ્રાવકના એકવીસ ગુણમાં એક ગુણ છે પાપભીરૂ. તમે પાપભીરૂ છેને? આજે તા જૈને સામેથી પૈસા આપીને દવા છંટાવે છે. તેમાં માખી, કંસારી, કીડીઓ, મકાડા, વાંઢા અને ઢેડગરાળી બધા જીવાના કચ્ચર ઘાણ નીકળી જાય છે. એમની તમને જરાય દયા આવે છે! જૈનનું. હય આવું ન હોય. એ દવા છંટાય ત્યારે એ જીવાની કેવી દશા થાય છે? બિચારા તરફડી તરફડીને મરે છે. જો સાચા જૈન હા તેા આ દવા છંટાવવી તમને શેાભતી નથી. આધા લઇ લેા કે હવે દવા નહિ છંટાવુ. અહીં શું ખન્યું.
૧૨૦
કોમળ હૈયાના ધર્મરૂચી આ દશ્ય દેખી પસ્તાયે રે, કીડીઓની કરૂણા દિલ ધરી, કડવેા આહાર ત્યાં ખાયે રે સચારા કરી સર્વાર્થ સિદ્ધ થઈ, પહોંચ્યા મુકિત ગુણધારી રે-ધર્માષ
કીડીઓ મરી ગયેલી જોઈને મુનિ ખૂબ ધ્રૂજી ઉઠયા. મનમાં એવા વિચાર ન કર્યો કે હું નાગેશ્રી! તેં મને આવુ શાક વહેારાખ્યું ત્યારે મારી આ દશા થઈને ! પણ એવા ભાવ લાવ્યા કે હે પ્રભુ! આ શરીર છે તે ઉપાધિ છે ને ? હું આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવી શકયા નથી. આ શરીરને ભાડુ આપવા માટે ગૌચરી ગયા ત્યારે આવે આહાર આવ્યા ને ? એક જ ટીપામાં આટલા જીવાની હિંસા થઇ તે બધું શાક ભૂમિ ઉપર પરઢવી ઈશ તેા કેટલા જીવાની હિંસા થશે ? અને ગુરૂદેવની આજ્ઞા છે કે એક પણ જીવની હિંસા ન થાય તેવી જગ્યાએ પરઠવો. તે એવી કાઇ જગ્યા હાય તેા મારું પેટ છે. મારા એકનેા જીવ જશે પણ ખીજા જીવાની તેા રક્ષા થશેને ? શાક થાડું ઘણું ન હતું. પાતરુ ભરીને હતુ. મીઠાઈ પણ થાળી ભરીને ખાઈ શકાતી નથી તે આવું કડવું શાક કેમ ખવાય? પણ જેના દિલમાં કરૂણાના ઝરણા વહે છે, જેને ભવ પ્રત્યેના ખેદ છે તેવા મુનિ બધું શાક એકરસ કરી હલાવીને ગટક ગટક પી ગયા. તમારા માસ ખમણુ, સેાળ ભથ્થા અર્જુઈના પાણા હાય તા માસખી–સંતરાના રસ જોઈએ. કેશરીયા દૂધ ને ફ્રૂટ ખાવ છે. ને કેટલી ચીજો મનાવા છે! આ પણ માસ ખમણના તપસ્વી હતા. કેવા કડવા ને ઝેરી આહાર પ્રેમપૂર્વક આરેાગી ગયા ! ભયંકર
Page #160
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૨૧
ઝેર છે. તેમણે જાણ્યુ કે હવે માશ ગુરૂ પાસે પહોંચી શકું તેવી સ્થિતિ નથી માટે અહી સથારા કરીને બેસી જાઉં.
સાચા સંત પાતાના પ્રાણનું અલિદાન આપીને પણ ખીજા જીવાની રક્ષા કરે છે. સમયે જીવનના મૂલ્ય ચૂકવી જાણે તે સાચા સંત છે. હસતા હસતા કષ્ટોને સહેવુ એ મહાત્માના લક્ષણ છે. મુનિએ ભૂમિનુ પડિલેહણ કર્યું. સર્વ જીવેને ખમાવી, મૈત્રીભાવ ક્રિશ્ર્વમાં લાવી ચાર શત્રુ અંગીકાર કરી સથારા કર્યાં. એ નમાથુણુ ગણ્યા. પછી ત્રીજું નમાશ્રુણ ગણે છે ત્યાં આંખમાં દડદડ આંસુ વહેવા લાગ્યા. એ આંસુ કેમ આવ્યા ? તમે જાણે છે ? કડવા આહાર ખાવા પડયા, હવે મરી જવાશે એ માટે નહિ, પણ પહેલુ નમેથ્યુણુ સિદ્ધ ભગવાનનુ છે. ખીજુ નમે શ્રુણુ અરિહંત ભગવાનનું છે ને ત્રીજું નમેાશ્રુણું પેાતાના ગુરૂનુ છે. ત્રીજુ નમેથ્યુણ ખેલતાં ધર્મરૂચી અણગારને પેાતાના ગુરૂ યાદ આવ્યા અહે! મારા પરમ ઉપકારી ! મને સંસાર સાગરથી તારનાર! મારા હિતસ્વી! મારા કર્મની ભેખડા તાડાવનાર મારા ગુરૂદેવ! મારા અંતિમ સમયે આપ મારી પાસે હાજર નથી. આપ મારાથી ઘણાં દૂર છે. મે આપની પાસે રહેતાં મનવચન-કાયાથી આપની અશાતના કરી હશે, આપનુ. દિલ દુભવ્યુ હશે તેા આપ મને ક્ષમા કરજો. હું અંતઃકરણપૂર્વક આપની ક્ષમા માગું છું. આપ મારા વદન સ્વીકારજો. મારા વડીલ સંતાને પણ ખમાવું છું. આ રીતે પેાતાના ગુરૂને યાદ કરી રડી પડયા. ભયંકર ઝેર શરીરમાં પ્રસરવા લાગ્યું. નસેનસેા તૂટવા લાગી. આખા શરીરમાં ઝટકા આવવા લાગ્યા. પણ જેને આત્મા અને દેહને ભિન્ન માન્યા છે તેવા ધર્મરૂચી અણુગાર સમભાવપૂર્વક વેદનાને સહન કરે છે. ઘેાડીવારમાં જીવ અને કાયા જુઠ્ઠા થઈ ગયા. દેહ ઢળી પડયે ને એ પવિત્ર મુનિને આત્મા અનુત્તર વિમાનમાં ચાલ્યેા ગયા. પાંચ અનુત્તર વિમાનમાં છેલ્લા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. આ તરફ્ મુનિને ગયા વખત થયે પણ પાછા ન આવ્યા ત્યારે ગુરૂએ શિષ્યાને ખેલાવીને કહ્યું- હે મારા શ્રમણા! મારે અંતેવાસી ઉગ્ર તપસ્વી શિષ્ય ધર્મ રૂચી અણુગાર હજુ પાછા કેમ ન આવ્યા ? ગુરૂ તે જ્ઞાની હતા. ઉપયેગ મૂકયા હાત તા જાણી શકત કે ત્યાં શું ખન્યું છે ? પણ તેમ નહિ કરતા પેાતાના શિષ્યાને ધરૂચી અણુગારની શેાધ કરવા મેાકલશે, ને ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
:
ચરિત્ર – અંજના સતીના ઝુરાપા :- અજનાકુમારી મહેન્દ્રપુરના મહેન્દ્ર રાજા અને મને વેગા સણીની એક પુત્રી અને સે। મધવની લાડીલી મહેનડી છે. એણે કદી દુ:ખ જોયુ નથી, પણ પરણ્યા પછી એના જમ્મર અશુભકર્મના ઉદય થયા. પરણીને આવી છે, પેાતાના મહેલમાં સૂવા માટે ગઈ. પવનજીની રાહ જોતી બેઠી પણ પવનજી ન આવ્યા તે ન જ આવ્યા.
પરણી મેલી પદમણી, સૂકી મહેલ મેઝર અહિં તણી કાંચલી પરે, ફરી ન પૂછી સાર.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શારદા સાગર
પતિનું મુખ અંજનાએ જોયું નથી. દિલમાં દુખનો પાર ન રહ્યો. ખૂબ રડે છે. ઝુરાપો કરે છે. હે નાથ! મારો શું વાંક-ગુન્હો છે? આપ એટલું તો મને કહે. એક વખત તે આ દાસીને દર્શન દે. પણ પવન આવે. તે એનું રૂદન સાંભળે ને! જેમ શાર્પ કાંચળી છેડીને ચાલ્યો જાય, ફરીને તેના સામું ન જુવે તે રીતે પવનજીએ પરણને અંજનાનો ત્યાગ કર્યો. ફરીને કદી તેના મહેલે આવ્યા નથી. તેની સંભાળ લીધી નથી. આવા દુઃખના સમયે તેના દિલનો વિસામે હોય તો એક વસંતમાલા સિવાય બીજું કેઈ ન હતું. અંજના રડે છે, ઝૂરે છે. ત્યારે વસંતમાલા તેને આશ્વાસન આપતી. દશ-પંદર દિવસ થયા પણ પવનજી મહેલે પધાર્યા નહિ ત્યારે પિતાની પ્રિય સખી વસંતમાલાને કહે છે બહેન! આ ઊંચા પ્રકારની કિંમતી સુખડી લાવ્યા છીએ તે તું લઈને જા. પવનજી ભલે ન આવ્યા પણ તું આ મીઠાઈ લઈને જા. મારા સ્વામીનાથ ખાશે તો ય મને આનંદ થશે.
પીયરથી આવી રે સુખડી, વસંતમાલાકર મેકલી સેય તે, લઈ કરી સ્વામી આગળ ધરી, ગાવંતા ગાંધર્વને દીધી છે તે તે વસ્ત્રાભરણુ જે મોક૯યા, જાણું મારા સ્વામીનું શભશે અંગ તે, વસ્ત્ર ફેડી કટકા કરી, આભરણ લઈ આપ્યા છે માતંગ તો.
સતી રે શિમણું અંજના સતી અંજનાએ મોકલેલી વસ્તુ ગયાને દઇ દીધી” –સેનાના રત્નજડિત વાળમાં અનેક પ્રકારની ઉત્તમ મીઠાઈઓ ભરીને વસંતમાલાને પવનજીને આપવા મલી. પવનજી તેમના મિત્ર સાથે ગાનતાનમાં મસ્ત હતા. વસંતમાલાએ પ્રણામ કરી મીઠાઈને થાળ પવનજીના ચરણે ધર્યો. વસંતમાલા અંજનાની સખી છે, તે લઈને આવી છે એટલે અંજનાએ મેકલી હશે તેથી પવનજીને ખૂબ કૈધ આવી ગયે. મીઠાઈનું એક બટકું પણ પિતે ન ખાધું પણ પેલા ગીત ગાનારાને એકેક બટકું વહેંચી દીધું. આ જે વસંતમાલાને ખૂબ દુઃખ થયું. અંજના પાસે આવીને બધી વાત કરી ત્યારે અંજના કહે છે એમને મીઠાઈ નહિ ભાવતી હોય અને એ તે ખૂબ દયાળુ છે. એમ સમજે કે મને તો મળે છે પણ આ બિચારા ગરીબ માણસોને આવી મીઠાઈ કોણ ખવડાવે એટલે આપી હશે. હવે તું આ કિંમતી વસ્ત્ર અને દાગીનાની બેગ ભરેલી છે તેમાંથી તું સારા મારા વચ્ચે અને દાગીના લઈને જા. જરૂર મારા પતિ તેનો સ્વીકાર કરશે. અંજનાની આજ્ઞા થતાં વસંતમાલા વસ્ત્રાભૂષણને લઈને ગઈ ને પવનકુમારના ચરણે ધર્યાં. પણ પવનને જ્યાં અંજનાનું નામ સાંભળવું ગમતું નથી ત્યાં તેની મોકલેલી ચીજે કયાંથી ગમે? હાથમાં લઈને જોયું પણ નહિ કે કેવા મૂલ્યવાન વચ્ચે અને દાગીના છે. વચ્ચેના ફાડી ફાડીને ટુકડે ટુકડા કરીને ફેંકી દીધા. જ્યાં વસેના ટુકડા થયા ત્યાં
Page #162
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૨૩
વસંતમાલાના દિલના પણ ટુકડા થઈ ગયા. આભૂષણો બધા નોકરોને આપી દીધા. વસંતમાલા રડતી રડતી અંજના પાસે આવીને કહે છે બહેન! તું પવનછ પવનછ કરે છે પણ હવે એમને મોહ છોડી દે. જે એમના કેપને પાર નથી. જે એમને આવું જ કરવું હતું તે શા માટે પરણ્યા? જરા ગુસ્સામાં આવીને વસંતમાલા બોલી એટલે અંજના કહે છે વસંતમાલા ! તારે જે કહેવું હોય તે મને ખુશીથી કહેજે, પણ મારા સ્વામીને એક શબ્દ ન કહીશ. એ તો ખૂબ પવિત્ર ને દયાળુ છે. એ મારા સામું નથી જોતાં તેમાં મારા કર્મને દોષ છે એમ કહીને વસંતમાલાને શાંત પાડી.
પવનએ બારી આડી ભીંત ચણાવી” – અંજનાના મહેલના પાછલા ભાગમાં એક બારી હતી. પવનછ દરરોજ ઘેડે બેસીને ફરવા જતા તે બારીએથી દેખાતું હતું. અંજના દરરોજ બારીએથી પવનજીના દર્શન કરી તેના મનને આનંદિત બનાવતી ને કહેતી સ્વામીનાથ! મારે ગુન્હો માફ કરજો. એક દિવસ પવનની દષ્ટિ અંજનાના મહેલ ઉપર પડી અને બારીએથી અંજનાને દર્શન કરતી જોઈ. ત્યાં પવનના દિલમાં કેની જવાળા પ્રગટીને મનમાં બેલ્યા એ પાપણીનું ડાચું જેવું મને ગમતું નથી. એ શા માટે મારા સામું જુએ છે? મહેલે જઈ માણસને બારી પૂરાવી દેવાને હુકમ કર્યો. માણસે બારી આડી ભીંત ચણે છે ત્યારે અંજના પૂછે છેભાઈ શા માટે દિવાલ ચણે છે? ત્યારે કહે છે પવનકુમારને ડર છે. આ સાંભળી અંજનાને ખૂબ દુખ થયું. અરેરે સ્વામીનાથ! હું બારીએથી આપના દર્શન કરતી હતી તે પણ હવે બંધ થઈ જશે એમ બેલતી મૂછ ખાઈને ધરતી પર પડી ગઈ. વસંતમાલા શીત પચાર કરી તેને ભાનમાં લાવે છે. ત્યારે અંજના શું બોલે છે? હે સ્વામીનાથ! હું કેવી કમભાગી છું કે આપની શાંતિમાં વિજ્ઞ પાડું છું. હું આપને પરણને દુઃખી બનાવી રહી છું. મહાન આત્માઓને ગમે તેટલા કષ્ટ પડે તો પણ પિતાના કર્મને દેષ કાઢે છે. એ કેઈને દેષ દેતા નથી. પરણ્યાને એક વર્ષ થયું પણ પવનજીએ તેના સામું જોયું નથી. મહેલે કદી આવ્યા નથી. છતાં રાજમહેલમાં વસંતમાલા સિવાય કોઈ આ વાત જાણતું નથી. રાજા પ્રહલાદ કે કેતુમતી કઈ જાણતા નથી.
સો ભાઈઓની એક બહેન અને માતા-પિતાની લાડકવાઈ છે. બાર મહિનાથી દીકરીનું મુખ જોયું નથી. અંજનાના પિયરથી તેનો નાનો ભાઈ બહેનને તેડવા આવે છે. અંજનાના સાસુ-સસરાને કહે છે. મારા માતા-પિતા મારી બહેનને મળવા ખૂબ ઝંખે છે. તમે મેકલે. સાસુ સસરા રજા આપે છે પણ અંજના જવાની ના પાડે છે. સાસુ કહે ને પવન ના પાડતે હેય તે હું સમજાવું. અંજના કહે એ તે મને કદી ના પાડતા નથી. ભાઈએ ખૂબ આગ્રહ કર્યો પણ અંજના કહે પછી આવીશ. એમ કહીને ભાઈને વિદાય કરે છે. સાસરે ગમે તેવું સુખ હેય પણ પિયર જવું કે ન ગમે? પણ અંજનાએ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શારદા સાગર
વિચાર કર્યો કે હું પીયર જાઉ. મારી સે તે ભાભીઓ ને બીજી સખીઓ બધા મારી મશ્કરી કરશે ને પૂછશે કે મારા ન ઈ કેવા છે? સખીઓ પૂછશે અનેવીના સ્વભાવ કેવું છે? તે શું જવાબ આપે? જ્યાં એકબીજા પરણીને મળ્યા નથી ત્યાં શું કહેવું? એટલે પીયર કેવી રીતે જાઉં! આમ વિચારતી હતી-પંદર દિવસ ગયા ને બીજો ભાઈ આ. એમ કરતાં બધા ભાઈઓ આવ્યા પણ અંજનાએ સહુને સમજાવીને પાછા મોકલ્યા. છેલે સૌથી મોટાભાઈ આવે છે ને અંજનાને કહે છે બહેન! હવે ચાલે. પણ અંજના ના પાડે છે. સાસુ-સસરા પણ કહે છે બેટા! તમારા બધા ભાઈ વારાફરતી આવી ગયા પણ તમે જતા નથી તે એમને કેટલું દુખ થાય છે? તમારા માતાપિતાને પણું દુઃખ થાય માટે જવું જોઈએ. એમ ખૂબ સમજાવી ત્યારે અંજના કહે છે બા-બાપુજી! મને ન જવામાં બીજું કઈ કારણ નથી. તમારા પુત્ર પણ ના પાડતા નથી. તેમની પણ આજ્ઞા છે. આપની પણ આટલી કૃપા છે. પણ મને એમ થાય છે કે હું આપની સેવાને લાભ લઉં. આ રીતે વાત કરી ને પછી પીયર આવવાની ના પાડી ત્યારે તેના મેટાભાઈને ખૂબ લાગી આવ્યું ને બે બહેન! અમે સો સો ભાઈઓ તને તેડવા આવ્યા છતાં તું આવતી નથી? સાસરી ગમે તેટલી સારી હોય તે પણ પિયર તે આવવું જ જોઈએ ને! જરા માતાપિતાના સામું તે જે. તને સાસરું એટલું બધું ગમી ગયું છે કે બધા ભાઈઓને તે પાછા વળ્યા. અંજના મનમાં બધું સમજે છે પણ ઘરની વાત કેઈને કહેવી નથી. પરણીને આવ્યા પછી કદી સારા ભેજન ખાધા નથી. લૂખો આહાર કરે છે, સાદા કપડા પહેરે છે, એક શેતરંજી ઉપર સૂઈ જાય છે. એટલે શરીર સૂકાઈ ગયું છે. ચિંતાને કારણે રૂપ પણ ઝાંખું થઈ ગયું છે. મા-આપ પૂછે તે શું જવાબ આપે? આવા બધા કારણેને લઈને પિયર જવાની ના પાડી.
આટલું દુઃખ હોવા છતાં કંઈને કંઈ કહેતી નથી. સારા ખાનદાન કુળની દીકરી પરણીને સાસરે જાય ત્યાં ગમે તેવું દુઃખ હોય તે પણ કેઈને ન કહે. કહેવત છે ને કે જાત ઉપર ભાત પડે. જાત તે જાત ને કજાત. તે કજાત. અહીં અંજના ખૂબ સંસ્કારી ને ખાનદાન છે. પોતે દુઃખ સહન કરે છે પણ કેઈને દોષ દેતી નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૫ શ્રાવણ સુદ ૧ ને ગુરૂવાર
તા. ૭-૮-૭૫ , અનંત કરૂણના સાગર મહાન પુરૂષોએ જગતના છના એકાંત કલ્યાણ માટે આગમ પ્રરૂપ્યા. આગમમાં ભગવાન કહે છે હે જીવ! જે તારે શાશ્વત સુખના ભોક્તા બનવું હોય તે એક વખત વિભાવનું વિસ્મરણ કરી તારા સ્વભાવમાં કરી . સ્વભાવને
Page #164
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૨૫
છાડીને વિભાવમાં ગયેલા આત્માનું કલ્યાણ થતું નથી. જેમ અગ્નિ પાતે પાતાના ઉષ્ણુ સ્વભાવ છોડી દે, પાણી પેાતાની શીતળતાના સ્વભાવ તજી દે, સ્ત્રી પાતાનુ શીયળ છોડી ઢે અને સજજન પેાતાની સજ્જનતા છોડી દે તે એની કોઇ કિંમત ખરી? જ્યાં સુધી વસ્તુ પાતાના સ્વભાવમાં રહે ત્યાં સુધી તેના ભાવ પૂછાય છે. ત્યાં સુધી તેની કિ ંમત અંકાય છે. પણ જ્યારે તે વસ્તુઓ પેાતાના સ્વભાવ તજીને વિભાવમાં પડી પેાતાના સ્વરૂપથી વિરૂદ્ધ આચરણ કરે છે ત્યારે તેનામાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે.
મધુએ ? આત્માએ સ્વભાવમાં સ્થિર થવા માટે પરના સગથી દૂર રહેવુ પડશે. પરની પંચાત છેાડવી પડશે. આ મનને પણ પરની ચિંતાથી મુકત રાખવું પડશે. પરને રાગ–મેહ અને મમતા તેડવા માટે સત્સંગ, શાસ્ત્ર શ્રવણુ અને તેનું ચિંતન-મનન હંમેશા કરવુ જોઈએ. સાથે સાથે અનાદ્ધિના કામ-ક્રોધાદિ દોષોને દૂર કરવા યથાશકિત દાન–શીયળ–તપ-શુભ ભાવના અને ગુરૂભકતમાં મન-વચન-કાયાથી લાગી જવુ જોઇએ. અનાદિકાળથી પરભાવના પડેલા કુસ ંસ્કાર ક્ષણ વાર પણ શાંતિ લેવા દેતા નથી ને પેાતાના સ્વભાવમાં ઠરીને ઠામ ખેસવા દેતા નથી. માટે વિભાનું વિસ્મરણ કરવા અને સ્વભાવનું સ્મરણ કરવા વ્રત-નિયમાનું પાલન કરો. જેમ જેમ આપણા જીવનમાં વ્રત–નિયમેનુ પાલન વધતું જશે તેમ તેમ આત્મા વિભાવ દશામાંથી મુકત બની સ્વભાવ દશામાં રમણતા કરવા લાગશે. પણ આજે તેા મારા બંધુઓને વ્રત-નિયમ એ બંધન લાગે છે, પણ આત્માના હિતકારક નથી લાગતા.
આપણેા આત્મા જેમ જેમ સ્વભાવમાં સ્થિર થતા જશે તેમ તેમ આનંદના નંદન વનમાં મહાલશે. વિભાવમાં ભય-ચિંતા-પરાધીનતા, ઉદ્વેગ, શાક બધું રહેલું છે. જયારે સ્વભાવમાં પ્રસન્નતા, સ્વસ્થતા, આનă, નિઃસ્પૃહતા વિગેરે ગુણા રહેલા છે. કારણ કે વિભાવ એ સળગતી અગ્નિ જેવા છે. તેની પાસે રહેનારને નિરંતર માન્યા કરે છે. જ્યારે સ્વભાવ એ શીતળ જળથી ભરેલી સરિતા જેવા છે. તેમાં તરમાળ રહેનાર આત્માજ્ઞાન-ધ્યાનની શીતળતા પ્રાપ્ત કરી હંમેશા આનદ મેળવે છે. વિભાવ એ તાલપૂર ઝેર જેવે છે. જે તેને ખાય છે તેના જ્ઞાનાદિ ભાવ પ્રાણા નાશ પામે છે. ચેતના હણાઇ જાય છે. અને કન્યા કન્યના વિવેક પણ ચાલ્યેા જાય છે, જ્યારે સ્વભાવ અમૃતનું કામ કરે છે. આટલા માટે જ્ઞાનીએ કહે છે સ્વભાવમાં રમણતા કરવી એ જીવનના આનંદ છે. તે જ ઉન્નતિનુ સેાપાન છે. તે સાચા પુરૂષાનુ પ્રતીક છે. અને તે જ જીવનનું સાચુ તેજ છે. આપણા તેજસ્વી જીવનને અણુકાર વભાવમાં નથી પણ સ્વભાવમાં છે. સ્વભાવ તરફ્ આગેકૂચ કરવી એ સંવરની સાધનાં છે, જ્યારે આંખ મીંચીને વિભાવ તરફ દોડયા કવુ એ આશ્રવના પાતાળ કૂવામાં પડવા જેવું છે. માટે સ્વભાવમાં ઠરવું, સ્વભાવમાં રમવું એ આત્મા માટે શ્રેયકર છે. અને વિભાવ સાથે વસવું એ ભયંકર લેરીગ સર્પના રાફેડા પાસે વસવા
Page #165
--------------------------------------------------------------------------
________________
શારદા સીગર જેવું છે. વિભાવની વૈરી વનિતા સાથે વસીને જીવે આજ સુધી ઘેર દુઃખ ભોગવ્યા છે. છતાં કોણ જાણે એને સંગ છેડવો ગમતું નથી. પણ એટલું જરૂર યાદ રાખો કે જે જી વિભાવની વનિતાના બાહુપાશમાં જકડાયા તે નરક તિર્યંચાદિ દુર્ગતિના મહેમાન બન્યા છે. તે વિભાવ રૂપ વનિતાએ છ ઉપર કાળો કેર વર્તાવ્યો છે છતાં જાણે હું તે તમારી છું. તમારા સુખે સુખી અને તમારા દુખે દુખી રહેનારી છું. એવા મીઠા વચને બેલોને જાણે જીવને લલચાવતી ન હોય તેમ જીવ સાથે અનાદિકાળથી વર્તન કરે છે. છતાં મોહમાં પાગલ બનેલે જીવ વિભાવમાં રમણુતા કરે છે. માટે સમજીને હવે સ્વભાવમાં આવે.
અનાથી નિગ્રંથ વિભાવની વનિતાને ત્યાગ કરી સ્વભાવની સરિતામાં સ્નાન કરી રહ્યા છે. આત્મમસ્તીમાં ઝૂલી રહ્યા છે. કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર છે. આવા મુનિને જોતાં રાજા શ્રેણીક આશ્ચર્ય પામી ગયા ને બેલી ઉઠયા.
अहो वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया : अहो खंती अहो मुत्ती, अहो, भोगे असंगया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૬ અહો ! શું આ મુનિને વર્ણ છે! શું તેમનું રૂપ છે કે શું તેમની સૌમ્યતા છે! આ ગાથામાં છ વખત અહો શબ્દ આવે છે. અહીં શબ્દ આશ્ચર્યને સૂચક છે. એટલે મુનિમાં છ પ્રકારે તેમને આશ્ચર્ય લાગ્યું છે. સર્વ પ્રથમ તેમને મુનિને વર્ણ અને રૂપ જોઈને આશ્ચર્ય થયું. રૂપ તે ઘણુનું હોય છે પણ જેની અસર બીજા ઉપર પડે ને તેનાથી બીજા છ સુધરે તે સાચું રૂપ છે. ઘણીવાર આવું નિર્મળ રૂપ પણ બીજાને પ્રભાવિત કરે છે. અહીં શ્રેણક રાજા મુનિનું રૂપ જોઈને પ્રભાવિત થયા. રાય પ્રણ સૂત્રમાં પણ આ દાખલો છે.
રાજા પરદેશી ખૂબ નાસ્તિક હતા. કારણ કે તેની માન્યતા એવી હતી કે જીવ અને કાયા” એક છે પરંતુ જીવ અને કાયા બંને અલગ છે. આ બાબતમાં એને શંકા હતી. જે જીવ અને કાયા અલગ હોય તે જીવ કેમ દેખાતો નથી? તે સિવાય લેક એમ કહે છે કે જે ધર્મ કરે તે સ્વર્ગ અથવા મેક્ષમાં જાય છે ને જે પાપ કરે છે તે નરકમાં જાય છે. તે મારા દાદીમા તે ખૂબ ધમષ્ઠ હતા ને તપ ત્યાગ કરતા હતા. તે એ સ્વર્ગમાં ગયા હશેને. જે તે સ્વર્ગમાં ગયા હોય તો મને કેમ કહેવા નથી આવતા કે દીકરા! મેં તપ-દાન આદિ ધર્મ ક્રિયાઓ કરી તેથી સ્વર્ગમાં ગઈ ને ત્યાં મને બહુ સુખ મળ્યું છે માટે તું ધર્મના કાર્યો કર.
બીજી વાત મારા દાદા બહુ પાપી હતા. તો તેઓ પાપ કરીને નરકમાં જ ગયા હશે–તે તેઓ પણ કેમ નથી કહેવા આવતા કે મેં બહુ પાપ કર્યો તેથી નસ્કમાં મારે
Page #166
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૨૭
બહુ દુઃખ ભોગવવા પડે છે. તે દીકરા! તું મારી માફક પાપ ન કરીશ પાપ કરીશ તે મારી જેમ દુઃખ ભોગવવા પડશે. દાદા-દાદી કહેવા નથી આવતા એટલે સ્વર્ગ–નરક આદિ કંઈ નથી. તેમજ જીવ અને શરીર એક છે. આવી શ્રદ્ધાથી પરદેશી રાજાને ધર્મશ્રદ્ધા ન હતી.
- જીવ અને કાયા જુદા છે તેની ચકાસણી કરવા માટે તે જીવતા ચોરને પકડીને લેખંડની કેઠીમાં પૂરી ફીટ બંધ કરી પૂરી દેતાં, જ્યાં બિલકુલ હવા ન જાય ત્યાં માણસ જીવી ન શકે તે સ્વાભાવિક છે. પછી કેડી લાવીને જુએ તે ચેર મરી ગયો હોય ત્યારે રાજા પરદેશી વિચાર કરે કે જીવ કયાંથી ગયો? જીવને જ જોયો નહિ માટે જીવ અને કાયા એક છે. એક ચેરનું જીવતાં વજન કરીને મારી નાંખે, પછી વજન કર્યું તે એટલું વજન થયું, તેથી માનવા લાગ્યું કે જીવ ગયો હોય તે વજન ઓછું થવું જોઈએ ને? માટે જીવ અને કાયા એક છે. એવી માન્યતા તેનામાં ઘર કરી ગઈ હતી. રાજા પરદેશી મહાન અધમી હતા. એના ગામમાં જેન સાધુને આવવાની મનાઈ હતી એટલે કે ઈ સંતે આવતા ન હતા. આ પરદેશી રાજાને ભાઈ ચિત્ત એક વખત કોઈ કારણ પ્રસંગે બહારગામ ગયા. એ ગામમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી સ્વામી પધારેલા. એ ગામમાં ખૂબ આનંદ ને ઉત્સવ દેખાય છે. ચિત્ત તે રાજાને પૂછે છે અહો! આપની નગરીમાં આજે શું ઉત્સવ છે? ત્યારે કહે છે આજે કેશીસ્વામી પધાર્યા છે. તેમની વાણીનું પાન કરવા બધા જઈ રહ્યા છે. હું પણ ત્યાં જાઉં છું. ત્યારે ચિત્ત કહે, હું પણ આવું છું. ચિત્ત પરદેશી રાજાને ભાઈ પણ હતો ને પ્રધાન પણ હતો. તે કેશીસ્વામીના દર્શન કરવા ગયે. એકાગ્રચિત્તે કેશીસ્વામીનું વ્યાખ્યાન સાંભળી ચિત્ત પ્રધાનનું મન ખૂબ આનંદિત થયું. ત્યાં ચિત્ત પ્રધાને બાર વ્રત અંગીકાર કર્યા. તેના મનમાં થયું કે જે આવા મહાન જ્ઞાની સંત મારી નગરીમાં પધારે તો મારા ભાઈને ધર્મ પમાડું. તેણે કેશીસ્વામીને વંદન કરીને વિનંતી કરી કે હે ગુરુદેવ! આપ મારી
વેતાંબિકા નગરીમાં પધારી અમને કૃતાર્થ કરો. કેશીસ્વામી મૌન રહ્યા. તેમણે બે-ત્રણ વાર વિનંતી કરી ત્યારે કહ્યું હે ચિત્ત ! જે વનમાં ઘણાં જંગલી પશુઓ રહેતા હોય તે વનમાં વસવું સલામત ગણાય નહિ, તેમ જે નગરમાં ક્રૂર રાજાનું શાસન પ્રવર્તતું હાય, સાધુને બહિષ્કાર થતો હોય તે નગરીમાં આવવું શ્રેયસકર ગણાય નહિ, ત્યારે ચિત્ત કહે ગુરુદેવ! એ હું સંભાળી લઈશ પણ આપ પધારો. પછી કેશીસ્વામી કહે અવસરે. તેથી ચિત્ત સમજી ગયો ને પછી પોતાના શહેરમાં ગયા પછી દરરોજ રાહ જોવા લાગ્યા. કેશીસ્વામી વિચરતા વિચરતા અનુક્રમે તાંબિકામાં પધાર્યા. ચિત્ત પ્રધાન ખૂબ આનંદ પામ્યા પછી તે દેશના સાંભળવા ગયો. અને ત્યાર બાદ ઘડની પરીક્ષા કરવાના બહાને પરદેશી રાજાને લઈ ગયે. ત્યાં બગીચામાં રાજાએ કેશી સ્વામીને જયાં. જોતાં જ થયું કે આ પ્રભાવશાળી કેણ છે? ને આ બધા ભેગા થઈને શું કરે છે! આ મહાન તેજસ્વી વીરપુરુષ લાગે છે તેમજ તેઓ શરીરમાં પણ કેવા છે. તેઓ ઊંચે બેઠા છે ને બીજા
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શારદા સાગર
બધા નીચે બેઠા છે. બધા એના સામું જોઇ રહ્યા છે. ચિત્તને પૂછે છે એ શુ કરે છે? જડું જડ઼ા મુંડે મુડા, આ પંડિતા સૌ મારી વાડીમાં બેસી, લાંબે હાથે શું દઇ!
હે ચિત્ત ! તું જો તે ખરા બધા શરીરમાં કેવા મજબૂત છે ને એનુ રૂપ ઘણુ ઇં! આ બધાના મુખ જોતાં પંડિત હાય તેવા લાગે છે. તે! આ મારા બગીચામાં બેસીને લાંબા હાથ કરીને બધાને શુ આપે છે? પછી ચિત્ત કહે છે તે પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. ને ચાર જ્ઞાનના ધણી છે. તમારી શકાને દૂર કરનાર છે, ત્યાર ખાદ અને કેશી સ્વામી પાસે ગયા. પણ પરદેશીએ વઢન ના કર્યા. ત્યારે કેશી સ્વામીએ પરદેશીની આંખ ઉઘડે તેવા પડકાર કર્યાં ને છેવટમાં કહ્યું કે તને જીવ અને કાયા એક છે એવી શકા છે ને ! આ સાંભળી રાજાને થયું કે આ મહાજ્ઞાની છે તેથી જાણવાની જિજ્ઞાસા જાગી. રાજાએ વિનયપૂર્વક વંદના કરીને પૂછ્યું–ભગવંત ! હું અહીં બેસુ ? મુનિએ કહ્યું. આ ઉદ્યાન તમારુ છે. તમારે અહી બેસવુ' કે ન બેસવુ એ તમારી ઇચ્છાની વાત છે. અમારા કોઇ પ્રતિબંધ નથી. ચિત્તપ્રધાન અને રાજા અને નીચે બેઠા. મુનિને પૃયુ –ભગવંત! મારા મનમાં શકા છે તે તમે કેવી રીતે જાણ્યું? ત્યારે કેશીસ્વામીએ કહ્યું. અમારા શાસ્ત્રમાં પાંચ પ્રકારના જ્ઞાન કહેલા છે. મતિ-શ્રુત-અવધિ–મનઃપર્યાય અને કેવળજ્ઞાન. તેમાંના પહેલા ચાર જ્ઞાન મને પ્રાપ્ત થએલા છે. તેના પ્રભાવે હું જાણી શકું છું. સાચા જ્ઞાની સંતે કદી એમ ન કહે કે મને આટલુ જ્ઞાન છે. પણ પરદેશી રાજાને સુધારવા માટે આ પ્રમાણે કહ્યુ છે. પરદેશી શજાએ પાતાની શકાઓનુ સમાધાન કરવા મુનિને પ્રશ્નો પૂછ્યા. તેમની શંકાઓનું કેશીસ્વામીએ ખૂબ સુંદર રીતે સમાધાન કર્યું. તેના પરિણામે પરદેશી રાજાનું જીવન પલ્ટાઈ ગયું. પરદેશી મટીને સ્વદેશી ખની ગયા. અધમી મટીને ધમી બન્યા. હિંસક મટીને અહિંસાના પૂજારી અની ગયા.
ટૂંકમાં આપણે તે એ વાત ચાલતી હતી કે સાચુ રૂપ સામા મનુષ્યને કેટલું આકર્ષણ કરે છે. બંધુઓ! આજે રૂપાળા દેખાવા મનુષ્ય કેટલા પ્રયત્ન કરે છે! લાલી લીસ્ટીક, પર્ફે અને પાવડરના લપેડા કરે પણ એ રૂપ સાચુ રૂપ નથી. રૂપ એવું હાવુ જોઇએ કે જેનાથી પરદેશી રાજાની જેમ કાઇક જીવ પામી જાય.
અહી શ્રેણીક રાજાએ મુનિમાં છ આશ્ચર્ય જોયા. શું તમારા વણું છે ? શુ તમારું રૂપ છે! શું તમારી સામ્ય પ્રકૃતિ છે! શું તમારી ક્ષમા છે! શું તમારી નિભતા છે. શુ તમારા ભેગો પ્રત્યેના અનાસકત ભાવ છે! આ રીતે મહારાજા શ્રેણીક મુનિને જોઇને આશ્ચર્યમાં પડયા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :–અજના સતીના પીયરથી તેડા આવ્યા તેને પાછા
વાળ્યા, તે
Page #168
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૧૨૯ પીયર ગઈ નહિ, પવનજીએ એક દિવસ પણ તેના સામું જોયું નથી. આમ કરતાં કરતાં બાર વર્ષો વીતી ગયા. પણ પવનછ ન આવ્યા. અંજના પતિના વિયેગથી બૂરી રહી છે. ને પિતાના કર્મોને દેષ આપે છે. પવનજી ઉપર મનથી પણ રેપ કરતી નથી. દીકરી પીયર ન આવવાથી તેના માતાપિતાને ખૂબ દુઃખ થયું. પણ અંજનાએ એ વિચાર કર્યો કે મારે પિયર જઈને બધાને શું કહેવું. આ રીતે અંજનાના દિવસે વીતે છે ત્યાં શું બનાવ બન્યો.
લંકાપતિ રાવણને દૂત મહારાજા પ્રહલાદની સભામાં આવ્યું. તે રાજાને પ્રણામ કરી લંકાપતિને મહત્ત્વને સંદેશ આપતાં કહ્યું હે રાજન! વરૂણપુરીને રાજા વરૂણ લંકાપતિની આજ્ઞા માનતો નથી. અહંકારને જાણે માટે પહાડ છે. મહારાજા રાવણે પિતાની આજ્ઞાને તાબે થવા કહેવડાવ્યું ત્યારે તેણે ખૂબ ઉદ્ધતાઈભર્યો જવાબ આપે કે લંકાપતિને એના દેવતાધિષ્ઠિત રત્નથી અભિમાનને આફરો ચઢયે હોય તે ભલે અહીં આવે. હું તેનું અભિમાન ઉતારી નાંખીશ. આવા વરૂણના વક્રતાભર્યા વચનથી લંકાપતિને રોષ ચઢયે ને મોટા સૈન્યને વરૂણને પકડવા કહ્યું પણ ત્યાં ભયંકર યુદ્ધ જામ્યું. તેમાં વરૂણના પુત્ર રાજવે લંકાપતિના ખર અને દૂષણ બે મહાન હૈદ્ધાને પકડી લીધા એટલે રાવણનું સૈન્ય બેહાલ બની ગયું. તેથી વરૂણની સામે વિજય મેળવવા હવે લંકાપતિ પોતે જાય છે ને તેમના તમામ સબંધી રાજાઓને બોલાવી લાવવા દૂતે મેકલ્યા છે તે મુજબ આપની પાસે મને મોકલ્યો છે.
દૂતની વાત સાંભળી પ્રહલાદ રાજાએ સૈન્યને સજ્જ કરવાની આજ્ઞા કરીને પિતે તૈયારી કરવા ઊભા થયા. પવનકુમારે બધી વાત સાંભળી હતી એટલે તેણે પિતાજીને તૈયારી કરતાં જોઈને વિનયપૂર્વક પિતાજીને મસ્તક નમાવીને કહ્યું–પિતાજી! આપ શાંતિથી અહીં રહે. હું લંકાપતિની સહાયમાં લશ્કર લઈને જાઉં છું. મને જવાની આજ્ઞા આપે. પિતાજી કહે છે બેટા! આ તે વરૂણની સાથે બાથ ભીડવાની છે. એ વરૂણના પુત્રે ખૂબ પરાક્રમી છે. ખર-દૂષણ જેવા બળવા વૈદ્ધાઓને તેણે પકડીને જેલમાં બેસાડી દીધા. ત્યારે પવનજી કહે છે પિતાજી! હું વિદ્યાધર પ્રક્ષાદ રાજાને પુત્ર છું. મારા પરાક્રમને સ્વાદ વરૂણના પુત્રોને ચખાડી દઉં. મને આશીર્વાદ આપો. પવનજીની મક્કમતા જોઈ યુદ્ધમાં જવાની આજ્ઞા આપી.
યુદ્ધની તૈયારીઓ થવા લાગી. રણભેરીઓ વાગવા લાગી. પવનજી પહેલવહેલા યુદ્ધમાં જાય છે. યુદ્ધમાં જવું એટલે જીવનસાટાના ખેલ. કેટલા વર્ષ સુધી ચાલે તે કહી ન શકાય, ને જીવતા પાછા આવીશું કે નહિ તે પણ ન કહી શકાય. એટલે પવનજીએ યાચકને ખૂબ દાન દીધું આખી નગરીને સંતોષી. ત્યારે મિત્રે કહે છે પવન! તે બધાને સંતોષ આપે પણ બાર બાર વર્ષોથી મહેલમાં એક્ષી પૂરે છે તે પવિત્ર અંજનાનો શું વાંક ! તું એક વાર તે તેની પાસે જા, પવન કહે મિત્ર! તું મારી પાસે એનું નામ
Page #169
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩૦
શા માટે ખેલે છે? મને જરા પણ ગમતું નથી. મિત્ર ઘણા સજ્જન છે. તે ખૂબ સમજાવે છે પણ પવનજી માનતા નથી. આ તરફ્ અંજનાને ખબર પડી કે પવનજી યુધ્ધે જાય છે. આ સમયે અંજનાએ એના મન પર કેટલેા કાબૂ રાખ્યા હશે કે કેટલી સાવધાની રાખી હશે! મહાન આત્માએની આ એક ખૂબી છે કે જેના ઉપર આપણે એક વાર પ્રેમ ધારણ કર્યાં હાય તે વ્યકિત પછી આપણા પ્રત્યે પ્રેમવિહીન અને ત્યારે આપણે એના પર પ્રેમ ટકાવી શકતા નથી. પછી ભલે લૌકિક પ્રેમ હાય કે લેાકેાત્તર પ્રેમ હાય. જ્યારે મહાન પુરૂષા પ્રેમને ટકાવી રાખે છે ને એમ વિચારે છે કે એને મારા પ્રત્યેના પ્રેમ તૂટી ગયા એમાં એનેા કેઇ દોષ નથી, પણમારું કર્મ એમાં મુખ્ય કારણ છે. મારુ ક મારે એની પાસે તિરસ્કાર કરાવે છે.
ܬ
આવા સમભાવમાં રહેતી અંજના સતીને ખબર પડી કે પવનજી રથમાં બેસી ગયા છે. તેમનું સૈન્ય નગર વચ્ચેથી પસાર થાય છે. તે હું પતિના મુખનું દર્શન કરીશ પતિના કપાળમાં ચાંલ્લા કરીશ, દહીં વઢાવીશ, અને એમની યુદ્ધયાત્રા સફળ થાય તે વિજયની વરમાળા પહેરીને વહેલા પાછા આવે એવા આશીર્વાદ આપીશ. એવા વિચારથી હાથમાં સેનાના કચેાળામાં દહીં ને કંકાવટી લઇ વસતમાલાની સાથે મહેલમાંથી નીચે ઉતરીને એક થાંભલાને ટેકા ઇને ઊભી રહી છે. શરીર ખૂબ સૂકાઇ ગયુ છે. હવે તે રૂપ પણ ઝાંખુ પડી ગયું છે. છતાં મુખને પ્રપુલ્લિત બનાવી પતિની રાહ જોતી ઊભી રહી છે.
પર્વનજીની સ્વારી આવી રહી છે. પવનજીએ દૂરથી અજનાને ોઇ પણ એ અંજના છે તેમ જાણતા નથી. કારણ કે પરણ્યા પહેલાં વિપાનમાંથી અદ્ધરથી જોઈ હતી પછી અંજનાનુ મુખ પણ જોયું નથી. એટલે પેાતાના મિત્રને કહે છે જો તે ખરા. પેલી કેવી સુદ્દે પૂતળી ચીતરી છે. એ ચીતરનારા પણ કેવા ચતુર હશે! જાણે જીવતી રંભા જેવી સ્ત્રી ઊભી હાય તેવું દેખાય છે ત્યારે મિત્રે શું કહ્યું.
મિત્ર કહે નહિ પુતળી, ભીંત આઠીગે છે અજના નાર તા, સાંભળી રાય રાતા થયા, મારગ જાતાં સ્વામી મળીયા ઠાર તા દૂર ઠેલી તે અળગી પડી, મારગ મેલીને ચાલ્યા છે સાથ તા, વસ’તમાલા માટે કરડકા બાઈ, મૂરખ દીસે છે તમતણા નાથ તા.
ભાઈ! એ પૂતળી નથી પણ જેને તમે માર વર્ષથી ત્યાગ કર્યો છે તે અંજના છે. જુએ તેને તમાશ પ્રત્યે કેટલેા પ્રેમ છે! જ્યાં અજનાનું નામ સાંભળ્યું ત્યાં તે ક્રોધની જવાળા વ્યાપી ગઇ. પવનજીના રથ નજીક આવ્યે એટલે અજના સતીએ પાસે જઈને પતિનાં ચરણમાં પડી અંજલી જોડી ગગ શબ્દોમાં પ્રાર્થના કરી હે સ્વામીનાથ! મારી વિનંતી છે કે આપ મને ભૂલી ન જતાં. આપને મા કુશળ અને1. पन्थानः સસ્તુ તે શિવા ” અંજના આમ કહે છે ત્યાં પવનજીએ એને એવી જોરથી લાત મારી કે
**
ܙܙ
Page #170
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩૧
અંજના ભય પડી ગઈને બે ત્રણ ગલટીયા ખાઈ મૂછ વશ થઈ ગઈ. ચરણે ઢળેલી પવિત્ર ગુણીયલ સતીને તિરસ્કાર કરી પવનછ આગળ વધ્યા.
- કેટલી નિષ્ફરતા! કે ઘોર તિરસ્કાર! પતિએ આટલા બધા માણસે વચ્ચે પિતાને તિરસ્કાર કર્યો અને બીજી તરફ પતિના વિયોગથી તેના દિલમાં ખૂબ દુખ થયું. ખૂબ રડવા શૂરવા લાગી. અહો! હવે બધા લેકે જાણી જશે કે પવનજીને અંજના સાથે અણબનાવ છે. હવે સાસુ-સસરા બધા વાત જાણશે. મારે મેટું શું બતાવવું! આ વાતનું તેને ભયંકર દુખ લાગ્યું. આ સમયે વસંતમાલા કહે છે બહેન ! તારે પતિ તે મુખને સરદાર છે. એને કેઈની પડી નથી. કેઈની કદર કરતું નથી. આમ કે યુકત વચને બેલવા લાગી. ત્યારે અંજના કહે છે બહેન! તું મારા પતિનું સહેજ પણ વાંકુ ન બેલીશ. એમાં એમને શું દેષ છે. દેષ માત્ર મારા કર્મને છે. આ પ્રમાણે અંજના પિતાને દોષ કાઢે છે. પવનજી અને અંજના બંને ગંભીર છે. અંજનાએ કદી પિતાના દુઃખની વાત કઈને કરી નથી અને પવનજીએ પણ માતા-પિતાને નથી કહ્યું કે મને અંજના ગમતી નથી. હવે અંજના પોતાના કર્મને દેષ કાઢતી પવનના વિયેગમાં ઝૂરે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૬ શ્રાવણ સુદ ૨ ને શુક્રવાર
તા. ૮-૮-૭૫ લય પ્રકાશક, કરૂણાના સાગર ભગવતે સંયમ લીધા પછી અઘોર સાધના કરી ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી. ભગવાન કહે છે હે સાધક! ફક્ત વેશનું પરિવર્તન કરવાથી કલ્યાણ નહિ થાય પણ સાથે તારા વર્તનનું પરિવર્તન કરીશ તો કલ્યાણ થશે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં પ્રભુ બોલ્યા છે.
नवि मुण्डिएण समणो, न ओंकारेण बंभणो। न मुणि रण्णवासेण, कुसचिरेण न तावसो ॥
ઉત્ત. સૂ અ. ૨૫ ગાથ ૩૧ મસ્તક મુંડાવી શ્વેત વચ્ચે પહેરવાથી તે શ્રમણ નથી. % કારને જાપ કરવાથી તે બ્રાહ્મણ નથી. અરણ્યમાં જઈને વસવાટ કરવાથી મુનિ નથી બનતું ને ડાભના વસ્ત્રો પહેરવાથી તાપસ નથી થવાતું, પણ સાચે સાધુ કેને કહેવાય? જ્યારે કેઈ સત્કાર કરે ત્યારે પુલાય નહિ ને કેઈ તિરસ્કાર કરે ત્યારે મનમાં પણ કષાયને કણ ન આવવા દે. ભગવાન કહે છે કે આ જીવને આકુળ-વ્યાકુળ બનાવનાર હોય તે ચાર કેવા છે. ચાર કષાયોમાં પણ માન એ મીઠું ઝેર છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! મા વિનgo મતે નવે વિંનય? માન ઉપર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે ત્યારે ભગવંત કહે છે અહે હે મૈતમ! “માજ વિનસન્નવં નથ૬ ”
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૩૨
શારદા સાગર
બંધુઓ તમને એમ થશે કે ક લાભ? તે આ લાભ તમારા ભૌતિક સુખના ટુકડાને નથી. આ લાભ તે આત્માની ઉજ્જવળતાને છે. આત્મિક ઉજજવળતા એટલે નિજગુણની પ્રાપ્તિને લાભ થાય છે. માન ઉપર વિજય મેળવનાર આત્મા સરળતાને પ્રાપ્ત કરે છે. સરળતામાં કેટલે આનંદ છે તે આપ જાણે છે ને? તેફાને ચઢેલી નદી મેટા મેટા મકાન અને ઝાડને ખેંચી જાય છે પણ નેતરને ખેંચી શક્તી નથી. કારણ કે તેણે સરળતાની કળા જાણી છે. જેના મૂળ ઘણું ઊંડા ગયા છે તેવા જંગી વૃક્ષ પાણીના પુરમાં ઉખડી જાય છે પણ નેતર ઉખડી શકતું નથી. જેને ઝૂકતા આવડે છે તે તેફાન સાથે રમી શકે છે. આપણું ભગવાન મહાવીર સ્વામીને કેવાં કષ્ટ પડયાં છે જે વાંચતા આપણું હૈયું ધ્રુજી જાય છે વિપત્તિ રૂપી વીજળીના કડાકા થયા, સંકટના પહાડ તૂટ્યા. અનાર્ય લેકેએ કષ્ટ આપવામાં બાકી ન રાખ્યું. છતાં એ મહાન સાધક સવાળા દુખે વચ્ચે ઝળકતા રહ્યા તેનું કારણ નમ્રતા.
નમ્રતા-સશળતા અને સામ્યતાને કે પ્રભાવ પડે છે. અનાથી નિગ્રંથ બગીચામાં આવીને બેઠા છે. તેમનું રૂપ ચામડી ભેદીને બહાર આવ્યું છે. જેમ વીજળીને પ્રવાહ શરૂ થતાં બલ્બ વિજળીથી ઝગમગત થઈ જાય છે. અંદર રહેલા તાંબાના તાર સોનાના જેવા દેખાય છે. તેમ ચૈતન્યને લીધે આ પંચભૂતરૂપી બલબ ચૈતન્યથી ઝગઝગાટ કરતે થઈ જાય છે. આ મુનિનું શરીર ઝગારા મારે છે. આ જોઈને શ્રેણીક રજને છ પ્રકારનું આશ્ચર્ય થયું. એમના મુખમાંથી શબ્દો સરી પડયા. “કો વો અહો ” તેમનું રૂપ, વર્ણ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભેગે પ્રત્યેની અરૂચી આશ્ચર્યકારક લાગ્યું. કોઈ મનુષ્ય ખૂબ ક્ષમાવાન હોય તે તેની સામે કેવીમાં કેદી વ્યકિત આવશે તે પણ ઠરી જશે. મુનિને જોઈને શ્રેણીક રાજાના ઉકળાટ શમી ગયા ને શું બેલ્યા-અહાહા ! મુનિ હું આપને જોઉં છું ને એમ થાય છે કે હે મહાત્મા !. તમારામાં શું ગુણે પ્રકાશી રહ્યા છે. મારું દિલ તમારામાં ઠરી ગયું છે. આ રીતે મુનિની ખૂબ પ્રશંસા કરે છે પણ મુનિ પિતાના ભાવમાં રમણતા કરે છે. આવા મહાન મુનિની સામે રાજા ઊભા હાય, મોટા કરોડપતિ હય, કે ગમે તે હોય પણ સંસાર બાબતની વાત નહિ કરે. પણ એ તે એમ પૂછશે કે હે માનવ ! તેં આ ઉત્તમ માનવ જન્મ પામીને શું કર્યું? હું તમને પૂછું છું કે તમારા દીકરાને પરદેશ કમાવા મેકો . ત્યાં જઈને તેણે કંઈ કમાણી કરી નહિ. જે પૈસા લઈને ગયે હતું તેનાથી લીલાલહેર કરીને છ મહિને પાછો આવ્યે. તમે પૂછે તે ખરા ને કે દીકરા! શું કમાઈને લાગે કે ત્યારે દીકરે કહે તમે આપેલી મૂડી સાફ થઈ ગઈ છે. તે તમે શું કહેશે કે જુએ, રળી ગઠવી રળવા ગયા હતા તે શું કરીને આવ્યા? પણ ભાઈ! તમે કેવા રળીયા ગઢવી છો? એણે તે પાંચ-પચ્ચીસ હજાર ગુમાવ્યા પણ તમે કેટલું ગુમાવી રહ્યા છે? ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયનમાં ત્રણ વણિકને ન્યાય આપે.
Page #172
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
जहा य तिन्नि वाणिया, मूलं धेत्तूण निग्गया । एगो ऽत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥
૧૩૩
ઉત્ત. સુ. અ. ૭, ગાથા ૧૪
એક વણિકે પેાતાના ત્રણ પુત્રાને કહ્યું કે તમે ત્રણે એક એક હજાર રૂપિયા લઇને મહારગામ કમાવા જાવ. એક વર્ષ પછી આવજો. આ ત્રણે પુત્ર વિચાર કરવા લાગ્યા કે પિતાજી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે ને આપણને આટલા રૂપિયા આપીને શા માટે મેકલ્યા ? મોટા દીકરાએ વિચાર કર્યા કે ખાપુજી પાસે ઘણા પૈસા છે. શુ કરવાના છે? પૈસા વાપરીને લીલાલ્હેર કરે. એટલે એ તે મેાજશેાખમાં પડી ગયેા. ખીજાએ વ્યાજે મૂકીને મૂડી સાચવી. ત્રીજાએ વહેપાર કરી મુડી ખૂબ વધારી. અનુક્રમે ત્રણે દીકરા વર્ષે ઘેર આવ્યા. પિતાએ પૂછ્યું શું કરીને આવ્યા ? ત્યારે માટાએ કહ્યું કે લીલાલ્હેર કરીને કરજ કરીને આવ્યા . વચલાએ મૂળગી મૂડી પાછી આપી. નાનાએ કહ્યું કે મારી મૂડી લેવા ગાડા મેકલવા પડશે કારણ કે તેણે ઘણા મેટા વેપાર કર્યા છે ને પેઢી ઉપર માલ ઘણેા છે. આ રીતે ત્રણે પુત્રા પિતાજી પાસે હાજર થયા.
હવે હું તમને પૂછું કે નગીનભાઈ! બાપને કયા દીકરા વહાલા લાગે? (શ્રેાતામાંથી અવાજ :-ઘણુ કમાઇને આવે તે.) (હસાહસ). એલેા, હવે તમારે ભગવાનના વહાલા દીકરા થવું છે ને ? ભગવાનને વહાલા કેવી રીતે થવાય ? આ જિંઢગીમાં કંઇક ધર્મારાધના કરે તે ને ! અત્યારે વધુમાં વધુ આયુષ્ય ખસે વર્ષે દેશે ઉહ્યું છે. કાઇક સા વર્ષના થાય છે. બાકી તે કાઇ ૫૦-૬૦ ને કાઈ ભરયુવાનીમાં પણ ચાલ્યા જાય છે. સાથે શું લઈ જવાનું છે? તમે અત્યારે મેહ નહિ છોડે તેા પછી પણ છેડવા પડશે.
યુવાની પૂરી થઈ, ઘડપણ આવી ગયું. છતાં પત્નીનેા. માહુ છૂટતા નથી. તમે સામાયિક-પ્રતિક્રમણ, ઉપવાસ કરો, દાન દે પણ જ્યાં સુધી કામ વિજેતા નથી મન્યા ત્યાં સુધી કરણી અધૂરી છે. ચેાકમાં ખાવળીયેા ઉગ્યા છે તેના કાંટા રાજ પગમાં ભાંકાય છે. તેથી વિચાર કર્યો કે લાવ, એના ડાળા પાંખડા કાપી નાંખું. તમે ઉપરથી ડાળા–પાંખડા કાપી નાંખા તે થાડા દિવસ એના કાંટા નહિ ખરે પણ એનું મૂળીયુ સજીવન છે માટે ડાળી અને પાંખડા થશે ને પાછા કાંટા વાગશે. માટે કાંટા ખરતા હાય તે મૂળને ઉખાડી નાંખેા. તે રીતે સ ંસાર રૂપી કાંટા ખટકતા હોય તે વિષયવિકાર રૂપી કાંટા કાઢી નાંખા અને બ્રહ્મચર્ય વ્રતમાં આવેા. કારણ કે ચારિત્ર એ જીવનમાં અમૂલ્ય કેાહીનુર છે. અને વિષયવિકાર એક પ્રકારના સડે છે. આંગળી અંદરથી સડી ગઇ હાય પણ તેને મલમપટ્ટા કરવાથી કંઇ સડો નાબૂદ થતા નથી. તેમ કામ વિજેતા અન્યા વિના આત્માનું કોહીનુર નહિ ઝળકે ને ભગવાનના વહાલા દીકરા પણ નહિ મનાય, માટે કામલેાગ ઉપર વિજય મેળવા. જ્ઞાનીએ કહે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શારદા સાગર
माणुसत्तं भवे मूलं लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।।
ઉત્ત. સૂ. અ. ૭, ગાથા ૧૬ જે મનુષ્ય અહીં આવીને ભોગવિલાસમાં મસ્ત રહે છે, ધર્મકરણી કરતો નથી, તે મનુષ્યભવ હારીને નરક તિર્યંચ ગતિમાં જાય છે ને ત્યાં મહાન દુઃખ ભેગવે છે. તે મૂળગી મૂડી હારી જવા બરાબર છે. જે વિશેષ કંઈ નથી કરતે પણ મનુષ્ય મરીને મનુષ્ય થાય એવા કાર્યો કરે છે તે મૂળગી મૂડી સાચવવા બરાબર છે અને જે મનુષ્ય અહીં આવીને દાન દે, શીયળ પાળે, તપ કરે ને શુભ ભાવના ભાવે છે તે આત્મા મેક્ષ અથવા દેવલેકમાં જાય છે. તે મૂળગી મૂડીમાં વધારો કરવા બરાબર છે. બેલે, હવે તમારે શું કરવું છે? મૂડીમાં વૃદ્ધિ કરવી છે ને? કઈ મૂડી વધારવી છે? આત્માની કે પુદગલની ! પુગલની મૂડી તો ઘણું વધારી. હવે આત્મિક મૂડી વધારવાને પુરૂષાર્થ કરે, હવે પૈસા કરતા પરમેશ્વર વહાલા કરે ને સંતાન કરતાં સંત વહાલા કરે.
અહીં શ્રેણીક રાજાને મગધ દેશના રાજ્ય અને સંપત્તિ કરતાં સંત વહાલા લાગ્યા છે. સંતને જોઈને તે શું બોલે છે - મારા હૈયાના હાર, મારી સાંભળો પુકાર,
જો તમને નહિ પામું તે મારું જીવું જશે બેકાર-મારા દેવ ઘણાં છે જગમાં, માંગી મિલ્કત મુજને એ આપે, રાજી એને કહી દઉં તે કક્કે મારા કાપે મારી મનીષા તે એ છે. જેણે જીત્યા છે રાગદ્વેષના વિકાર,
એ પરમાત્મા ચરઘુકમળમાં મારે કરે સ્વીકાર--મારા હૈયાના. રાજા શ્રેણક કહે છે તે મારા લાડીલા સંત! મેં દુનિયામાં ઘણાં સંત જોયા ને દેવ પણ જોયા, પરંતુ તમને જોઈને મને જે આકર્ષણ થાય છે તેવું કયારેય નથી થયું. તમને છેડીને મને કયાંય જવું ગમતું નથી. માનતુંગાચાર્ય પ્રભુને પ્રાર્થના કરતાં શું બેલ્યા છે. '
दृष्टवा भवन्तमनीमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । ... पीत्वापय शशीकरद्युति दुग्धसिन्धो, क्षारं जलं जलनिधरेशीतुंकइच्छेत् ? ' હે મારા નાથ! તને એક વાર અનિમેષ દૃષ્ટિથી જોઈ લીધા પછી મનુષ્યની આંખે બીજે કયાંય ઠતી નથી. ક્ષીર સમુદ્રના મીઠા અને શીતળ નિર્મળ પાણી પીધા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાને કણ ઈચ્છે? કેઈ નહિ. સર્ચલાઈટને પ્રકાશ જોયા પછી 'કેડીયાને પ્રકાશ ગમતું નથી. તેમ હે પ્રભુ! તારું મુખડું જોયા પછી મને દુનિયાના બધા દે ઝાંખા લાગે છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩૫
જે શાસનમાં આવા દેવાધિદેવ બિરાજતા હોય તેના શ્રાવકને બીજે ફાંફા મારવાના હેય? તમને એવી શ્રદ્ધા થઈ જવી જોઈએ કે મારા દેવ એટલે અરિહંત, ગુરૂ મારા નિર્ગથ અને કેવળી પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે. રાજા શ્રેણીક મુનિની સ્તુતિ કરતાં કહે છે આ દુનિયામાં દેને પાર નથી. જે તેમની હું શ્રદ્ધા કરું ને તેમને પ્રસન્ન કરું તે જે માંગું તે મળે એમ છે. એની ભક્તિ કરું તે આ દુનિયામાં મારે વાળ કઈ વાંકે કરી શકે તેમ નથી. મારા કષ્ટ હરી લે. પણ મારે એવા દેવની શ્રદ્ધા કરવી નથી. મારી ઇચ્છા તે એવી છે કે હું કોના શરણે જાઉં? જેમણે રાગ અને દ્વેષને જીત્યા છે તેમને શરણે જાઉં પણ જે ભૌતિક સુખને માર્ગ બતાવે છે ત્યાં મારે હવે નથી જાવું. આ રીતે શ્રેણીક રાજા મુનિને કહે છે. વળી હે નાથ! તારી શીતળતા અને ક્ષમાની તે શું વાત કરું? તારી સામે કોઈ કૅધી મનુષ્ય આવે તો પણ કરી જાય. જેમ પાણીમાં ગમે તેટલા કાકડા સળગાવીને નાખે તે પણ શીતળ બની જાય છે. તેમ તારી સામે તે ક્રૂર માનવી આવે તે પણ તે તને જોઈને કરી જાય છે. તારા વર્ણ, રૂપ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતાને ભેગે પ્રત્યેની નિસ્પૃહતા તે કોઈ અદ્ભુત છે. મારે પણ તારા જેવું બનવું છે. પણ તમને જોઈને મને બીજુ એ આશ્ચર્ય થાય છે કે હજુ તમારી ઉંમર નાની છે ને તમે સાધુ કેમ બન્યા? અન્ય ધર્મમાં છેલ્લી અવસ્થામાં સાધુપણું લે છે ને તમે તે હજુ ભરયુવાન છે.
અત્યારે તે કોઈ ગુજરી જાય ને પૂછીએ કે ભાઈની ઉંમર કેટલી હતી? તે કહેશે કે આમ તે ૬૦ વર્ષના હતા. કંઇ નાના હતા પણ દુઃખ એટલું છે કે છોકરા નાના છે. બાકી તે મરવા જેવા હતા. જુઓ, તમારે સંસાર કેવો છે? ગયા તેને રડતા નથી પણ પાછળ છોકરા મૂકી ગયા તેને રડે છે. કેઈનું મરણ થાય ત્યારે બહેને છેડે વાળે છે તેમાં શું બોલે છે? અરેરે. તમે તે ગયા. હવે મારું શું થશે? તમે ફેરેનથી સાડીઓ લાવ્યા પણ હજુ મેં એને ટાંકે તેડયે નથી ને તમે ચાલ્યા ગયા! (હસાહસ) જે ગયા તેને નથી રેતા પણ એને સાડીઓ પહેરવાની રહી ગઈ તેને રેવે છે. જોયું ને! તમારે સંસાર કેવો અસાર છે તેની પાછળ કેટલા ઘેલા થઈને ફરો છે. આ તે મેં બહેનની વાત કરી પણ તમે બહેનેથી ઉતરે તેમ નથી, ભરયુવાનીમાં પત્ની ગુજરી જાય તે બીજી ન લાવે ત્યાં સુધી યાદ કરે. ને બીજી આવે એટલે તે યાદ ન આવે. કે સ્વાથી સંસાર છે! અનાદિકાળથી આ પ્રવાહ ચાલતું આવ્યું છે એમાં કાંઈ નવીન નથી.
જ્ઞાનીઓ કહે છે જેમ ધુમાડાને બાચકા ભરવાથી કઈ ધુમાડે હાથમાં આવતું નથી યાદ રાખે. તેમ તમે સંસારના સુખને સુખ માનીને ગમે તેટલું કમાવ પણ સાથે રાતી પાઈ આવવાની છે? ના. મારૂં કહ્યું ન માને તે તમારા હૈયાને પૂછો કે કેઈપણે માનવી
અહીંથી રાતી પાઈ લઈને ગય છે? જેટલી મૂછ છૂટે ને તેને જેટલે સત્કાર્યોમાં સદ્દ - વ્યય થાય એટલું સાથે આવવાનું છે..
Page #175
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શ્રેણીક રાજા મુનિની ક્ષમાના ખૂબ વખાણ કરે છે. જીવનમાં ક્ષમા રાખવી એ અલૌકિક ગુણ છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમા એ વીરનું ભૂષણ છે કયારેક કઈ શાંત બનીને બેઠા હોય તેમ લાગે કે આ ભાઈ કે બહેન કેવા સમતાના સાગર છે! પણ જ્યારે કે એને ગાળ દે કે અપમાન કરે ત્યારે ક્ષમા રાખે તે સાચા ક્ષમાવાન છે. સોનાને પહેલા અગ્નિમાં પડવું પડે છે પછી તેની કિંમત અંકાય છે. કોઈ આપણને ગમે તે કરે. ગાળ દે કે હથોડાના ઘા કરે તે પણ તે સમયે એ વિચાર કરે કે આ મને જે કંઈ કરે છે તેમાં એને દેષ નથી. દેષ મારા કર્મને છે. મારો વાંક હાલ બીલકુલ નથી છતાં આ મારી કદર્થના કરે છે તેમાં મારા પૂર્વકૃત કર્મો કામ કરે છે. શ્રેણીક રાજાને કણકે પાંજરામાં પૂર્યા, દરે ૮ચાબૂક મારે તે પણ કેવી રીતે? બરડે મીઠાનું પાણી છાંટે ને બરડે ખુલ્લે કરીને મારે. લેહીની સેર ઉડે તે સમયે શ્રેણુક રાજા કેણીકને વાંક હેતા કાઢતા. એ તે એકજ વિચાર કરતા કે હે કેણીક તું મારે મહાન ઉપકારી છે. મારા કર્મો ખપાવવામાં તું મને સહાયક બન્યું છે. તું તે મને ચાબૂકના માર મરાવે છે પણ મારે જાન નથી લેત. પણ તો અજ્ઞાન દશામાં શિકાર કરી પ્રાણીઓને જાનથી મારી નાંખ્યા છે. કેવી સુંદર ભવ્ય વિચારણ. આવી રીતે દુઃખમાંથી તે મહાન પુરૂષોએ સુખ શોધ્યું ને કામ કઢી ગયા. આવી કળા દરેકને આવડી જાય તે આ પૃથ્વી ઉપર કઈ દુઃખી ન રહે. પણ આ કળા શીખવી બહુ મુશ્કેલ છે.
( શ્રેણીક રાજા મુનિનું રૂપ જોઈ મુગ્ધ બન્યા છે. તેમના રૂપ અને ગુણનાં વખાણ કરે છે. હવે તેમના મનમાં એ આશ્ચર્ય થયું છે કે આવી ભરયુવાનીમાં તેમણે દીક્ષા કેમ લીધી? એ બાબતમાં રાજા મુનિને પૃચ્છા કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- અંજના સતી મહેલમાં ગયા - સતી અંજનાને પવનજીએ લાત મારી તિરસ્કાર કર્યો તેથી અંજનાને ખૂબ દુ:ખ થયું કે હવે બધા જાણશે કે અંજના અને પવનજીને અણબનાવ છે. વસંતમાલા અંજનાને મહેલમાં લઈ ગઈ પણ ગામમાં એવી વાત ફેલાઈ ગઈ કે અંજના અને પવનજીને અણબનાવ છે. ગામમાં બધા લોકેની દષ્ટિ સરખી નથી હોતી. સજજન એમ બેલે છે કે આવી નિર્દોષ પવિત્ર સતીનું પવનજીએ કેવું ઘોર અપમાન કર્યું! આખા ગામના લોકોને સંતોષ પમાડયો ને આ એક સતીનું દિલ દુભાવ્યું. ત્યારે કંઈક માણસો એમ બોલવા લાગ્યા કે પિતાની પત્ની કોને વહાલી ન હોય? અને જે બધા લેકેને સંતેષ પમાડે તે પિતાની સ્ત્રીનું દિલ દુભવે ખરે? પણ પવનજીએ એને લાત મારી માટે એનામાં કંઈક હશે. ત્યારે કઈ કહેવા લાગ્યા કે અંજના એવી નથી. એ તે પવિત્ર સતી છે. ત્યારે બીજા કહે કંઈક તો હશે. પાયા વિનાની ભીંત ચણાય નહિ. આ પ્રમાણે લોકોમાં ચર્ચા થવા લાગી. અંજના તે મહેલમાં ખુબ ઝુરે છે. એ વાત અહીં રહી પવનજીનું શું થયું?.
Page #176
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩૭ નગર થકી દલ સંચર્ય, મારગ થકી દૂર કીધું મેલાણું તે, ચકો ને ચકવી ત્યાં ટળવળે, વ્યાપ્યું તિમિર આથો ભાણું તે
સતીરે શિરેમણે અંજના. પવનજી મંત્રીને એમ કહે, નારી તણું ન લીજીએ નામ તે, પુરૂષ પરાયા શું મન રમે, એને ચકવીની પેરે મૂકી મેં ગામ તે
સતીરે શિમણું અંજના. અંજનાને લાત મારી પવનજીનું સૈન્ય આગળ વધ્યું. થોડા ઘણું દૂર પહોંચી ગયા. રાત પડી ગઈ એટલે એક વિશાળ વનમાં પડાવ નાંખે. પવનજી જે વૃક્ષના નીચે બેઠા હતા તે વૃક્ષ ઉપર એક ચકલી ચીંચીં કરવા લાગી. આપણને ચીંચીં લાગે પણ એની ભાષામાં એ વિલાપ કરતી હતી. પવન એમના મિત્રને કહે છે આ ચકલી શું ચીંચીં કરે છે! ત્યારે મિત્ર કહે છે પવન ! એ ચકલી ચીંચીં નથી કરતી પણ એને ચકલે હજુ બહારથી આવ્યા નથી એટલે એ માળામાં જાય છે ને બહાર આવે છે. ચારે તરફ દૃષ્ટિ કરે છે ને ઝુરાપો કરે છે. ત્યારે પવનજી કહે શું ચાલે નથી આવ્યું તેથી ચકલી આટલું બધું ઝૂરે છે? મિત્ર કહે-હા, ભાઈ એ પક્ષીને પણ આટલી સંજ્ઞા છે તો વિચાર કરો તમે જેને બાર બાર વર્ષોથી તાજી છે તે અંજનાને શું થતું હશે ? એ તમારા વિના કેટલી ઝૂરતી હશે ! ત્યારે પવનજી કહે-મિત્ર ! તું એ પાપણીનું મારી પાસે નામ ના લઈશ. જે તારે મારી પાસે એનું નામ લેવું હોય તો ઘર ભેગે થઈ જા. આ ચકલી પતિવ્રતા છે એટલે ઝૂરે પણ અંજનાના હૃદયમાં તે બીજો પુરૂષ રમે છે. એ તે મને યાદ પણ કરતી નથી હું એની પાસે કેવી રીતે જાઉં? મિત્ર કહે છે તે આ મહાસતીના અવર્ણવાદ ન બેલ ગાળ દેવી હોય તો મને દેજે પણ સતીને નહિ તે તે પતિવ્રતા સ્ત્રી છે. તે લૂખું ભેજન ખાય છે, સાદા વસ્ત્ર પહેરે છે. સ્નાન શણગારને ત્યાગ કરી ધમરાધના કરે છે ને રાત-દિવસ તને યાદ કરી ઝૂરે છે. તું ભલે ત્યાં નથી જતે પણ હું દાસી દ્વારા બધા સમ્રાચાર મેળવું છું. માટે જે એ સતીનું પણ સોળ આની બોલ્યો તે હતે--ન હતો થઈ જઈશ. બંધુઓ! મિત્ર હોય તે આવા હેજે કે સમયે જરા પણ ડર રાખ્યા વગર સત્ય કહી દે. એણે વિચાર ન કર્યો કે મિત્રોચારી તૂટી જશે ? જે થવું હોય તે થાય. અહીં કર્મરાજા શું કરે છે? અંજના સતીના કર્મનું આવરણ ખસવા આવ્યું છે. તેથી પવનજીના ભાવ કેવી રીતે બદલાશે ને ત્યાં જવાને વિચાર કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શારદા સાગર
વ્યાખ્યાન નં. ૧૭ શ્રાવણ સુદ ૩ ને શનિવાર
તા. ૯-૮-૭૫. અનંત ઉપકારી, શાસનપતિ, ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ વસુંધરા ઉપર વિચરતા વિચરતા આત્માના ઉત્થાન માટે અનેક વખત કહી ગયા છે કે આ સંસાર અસાર છે.
संसारम्मि असारे, नत्थि सुहं वाहिवेयणा पउरे ।
जाणन्तो इह जीवो न कुणइ, जिणदेसिअ धम्मे ॥ તમને પૂછવામાં આવે કે સંસાર કે? તે તમે કહેશે કે સંસાર ખારે છે. પણ ખરેખર ખારે લાગ્યો છે? ના. એ તે ઉપરથી પ્રારે પણ હેયામાં સાકર જેવો ગાજે લાગે છે. મીઠા જેવો ખારે લાગતું નથી. સંસાર ખારે કોને લાગે? ઘરબાર, ધનવૈભવ, કુટુંબ કબીલાને ત્યાગ કરી સંયમ લે તેને સંસાર ખાર લાગે. જેમ છાશનું વલેણું કરનાર બાઈ માખણ કાઢી લે તેમ સાર કાઢતાં આવડતું હોય તે અસાર સંસારમાંથી આત્મા સાર કાઢી શકે છે. છાશમાંથી માખણ કાઢતાં ન આવડે તે બાઈ પુવડ કહેવાય તેમ જેને અસાર સંસારમાંથી સાર કાઢતા ન આવડે તેને શું કહેવું?
સંસાર અસાર છે, ખારે છે, દાવાનળ જેવો છે. દાવાનળમાંથી બચવા માટે, એની ભયંકરતામાંથી મુક્ત થવા માટે જ્ઞાની ભગવતેએ અચિંત્ય માર્ગ બતાવ્યા છે, તે છે ચારિત્રને અમેઘ પંથ. તમને થવું જોઈએ કે એ પંથ મને ક્યારે મળે? એના સતત ચિંતન-મનન અને પરિશીલનમાં ઓતપ્રેત બનવું જોઈએ, સંસારમાંથી સાર કાઢતા શીખવું જોઈએ. જે આત્માએ સંસારમાંથી સાર કાઢીને આદર્શરૂપ બની ગયા તે મહાન વિભૂતીઓ બની ગયા. તે આપણા માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની ગયા. સંસારના તમામ વ્યવહારમાં, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં પણ સારાસાર મેળવી શકાય છે. તમારી સંસારની પ્રવૃત્તિઓમાં કલાકોના કલાકે અને દિવસના દિવસે પસાર થઈ ગયા પણ તમે શું સાર કાઢયો? લક્ષમી કયાંથી લાવું ને કેમ ભેગી કરું તેની હાયવરાળમાં રાત-દિવસ રચ્યા પચ્યા રહેવાથી ભૂખ-તરસ લાગે છે? બસ, એક ધૂમ છે કયારે લક્ષમી આવે! કયારે કરોડપતિ થાઉં! આમાં આત્માને શું સાર કાઢયે? જીવને સમયની કિંમત ક્યાં છે? દુકાન ખેલવા ટાઈમમાં ફરક પડે તે આકુળ વ્યાકુળ થઈ જાય પણ વીતરાગવાણી સાંભળવાની પળ ચૂકી જાય તે થાય ખરું કે હાય! મારું ચાલ્યું ગયું! તમે રેલ્વે સ્ટેશને મેડા પહોંચશે તે ગાડી ઊભી રહેશે ખરી? ના. ન ઊભી રહે. પછી ભલે ટિકિટ કઢાવેલી હોય કે રીઝલ્ટ હોય તે પણ નકામી થઈ જાય. કેમ બરાબર ને? પૈસા ય પાછા ન મળે. ત્યાં તમે મોડા ન જાવ કારણ કે સમય અને પૈસા બંનેની કિંમત છે. વીતરાગવાણી સાંભળવામાં મોડા પડે તે વીતરાગવાણુની ગાડી ઉપડી જતી નથી તે તમને ખબર છે તેથી હૈયામાં શાંતિ હય, ઉચાટ ન દેય. રસ્તામાં મ્હાલતા હાલતા
Page #178
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૩૯ .
ગપ્પા મારતા આવે ને પછી આવીને બેસી જાવ. જે સાંભળ્યું તે ઠીક છે પણ મેડા પડવાથી ન સંભળાયું તેને હૈયે અફસેસ ખરે? અને બીજે દિવસે સમય ચૂકી ન જવાય તેની કાળજી ખરી?
ભગવાને ચાર જ્ઞાનના ધણી ગૌતમ સ્વામીને પણ કહ્યું છે કે “સમય જોયમ મા માયણ ” હે મૈતમ! એક સમય માત્રનો પ્રમાદ ન કર, દૈતમ સ્વામી જેવા એક પળને પણ પ્રમાદ ન કરનારને ભગવાન મહાવીર પ્રમાદ ન કરવાનું કહેતા હતા. ત્યારે આપણા પ્રમાદની તે વાત ક્યાં? અમાપ પ્રમાદ આજે આપણામાં પેસી ગયા છે. ચર્મચક્ષુથી તે ગણત્રી ન થાય. બીજી બાજુ તમે સમય જેવા શું રાખો છો? લગભગ ભાઈબહેનના હાથે ઘડિયાળ જેવામાં આવે છે. “Time to Time” સમયસર કામ કરનારા એવા ઘણું હોય છે કે જે અથાગ પરિશ્રમ વડે કાર્યમાં રત રહે છે. તેઓને પણ પૂછે કે જીવનમાં સમયની કિંમત કેટલી ? આજે તે કિંમત સમયની નહિ પણ ફેશનની થઈ રહી છે. પણ જ્યારે ફેશન જીવનને રાખ બનાવશે ત્યારે તેને સમયની મહત્તા જણાશે, ફેશન વધી, પ્રમાદની લિમિટ ન રહી. સંસારને રંગ વધતે ગયે. રાગમાં જેડા અને મોહ આવીને ઘર કરી ગયે. આવી રંગીલી દુનિયામાં મેહનીય કર્મથી મૂંઝાયેલા આત્માને પૂછીએ તો કહેશે કે હું શું કરું? કેવી રીતે છૂટું? પણ આ સંસારને ઠોકર મારીને નીકળી જાઉં એ વિચાર અમલમાં ન આવે તે ક્યાંથી છૂટી શકે ! ઘેનની પડીકી લેનાર માનવીને ભાન નથી રહેતું તેવી રીતે મેહની પડીકીથી ગ્રસ્ત થયેલાને સંસારમાં સારાસારનું ભાન નથી.
જેઓ મેહને હટાવી સંસારને લાત મારીને નીકળી ગયા છે તેવા મહાન મુનિ અનાથી નિગ્રંથ મંડીકુક્ષ ઉદ્યાનમાં પધાર્યા છે. શ્રેણીક રાજા તે મુનિને જોઈને આશ્ચર્ય પામી ગયા છે કે અહા! શું મુનિનું રૂપ છે! શું તેમની સામ્યતા ને શું તેમની ક્ષમા છે! રાજાએ મુનિ સાથે વાર્તાલાપ કર્યો નથી કે મુનિએ તેની સામે જોયું નથી. છતાં આ રાજાએ મુનિને જોતાં જાણી લીધું કે આ મુનિના મુખ ઉપર રહેલી સામ્યતાં જોતાં જ લાગે છે કે એ ક્ષમાવાન છે. ક્ષમાને બદલે ક્યાય કરનારા અને નમ્રતાને બદલે અભિમાન લઈને ફરનારા બહુ જોવા મળે છે. કષાય અને અભિમાન જીવને ચતુર્ગતિના ચકકરમાં ભમાવે છે. છોકરાઓ બલબેટ રમે છે એ તો તમે જુઓ છોને? બોલને કેમ ઊછળવું પડે છે? તેના પિટમાં હવા છે માટે. તેવી રીતે હે જીવ! તારામાં જ્યાં સુધી અહંકારની હવા ભરેલી છે ત્યાં સુધી તારે ચતુર્ગતિમાં ભમવું પડશે. અહીં જીવને ક્ષણે ક્ષણે માન અપમાન સતાવે છે. પણ પૃથ્વી-પાણી-અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ઉત્પન્ન થયે, કીડી મકોડામાં ઉપજે ત્યાં કયાં તારું માન હતું, તે વિચાર કર ભગવાન કહે છે આ જીવે માથાને એક વાળ મૂકે તેટલી જગ્યા ખાલી નથી રાખી કે જ્યાં જીવ ઉત્પન્ન થયે ન હોય.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શારદા સાગર
न सा जाई, न जोणी न तं कलं न तं ठाणं ।
न जाया मुया जत्थ, सब्वे जीवा अणंतसो ॥ એક પણ નિ, એક પણ કુળ ને એક પણ જાતિ કે સ્થાન એવું નથી કે જ્યાં જીવ ઉત્પન થયે ના હોય! કાગે મનુષ્ય પણ ઓજ કરોડપતિ આવતી કાલે રોડપતિ બની જાય છે. આજને શ્રીમંત કાલે ગરીબ બની જાય છે. આજને સ્વરૂપવાન કાલે કદરૂપ બને છે. આજનો નિરોગી કાલે રોગી બની જાય છે. જુઓ, સનતકુમાર ચકવતિનું કેવું સૌન્દર્ય હતું. એને પિતાના રૂપ-સોન્દર્યનું અભિમાન હતું, પણ ક્ષણવારમાં તેના શરીરમાં સેળ રેગો એકીસાથે ઉત્પન્ન થતાં સૌન્દર્ય વિલીન થઈ ગયું. માટે કોઈ ચીજનું અભિમાન કરવા જેવું નથી.
શ્રેણીક રાજા વિચાર કરે છે કે આ મુનિમાં કેટલી નમ્રતા દેખાય છે! સંસારના ત્યાગી છે તેને કઈ જાતની મમતા કે લોભ હેતે નથી માટે તેમની નિર્લોભતા આશ્ચર્યકારી છે. તે ક્ષમાશીલ, નિર્લોભી અને કામના ત્યાગી છે. રાજાને મુનિના કામગનો ત્યાગ એટલે બધે આશ્ચર્યજનક એટલા માટે લાગ્યો કે તે પોતે કામોને ત્યાગ કરે બહુ મુશ્કેલ માનતા હતા. જેમ કે તમને પૈસા બહુ વહાલા છે એટલે પૈસાને છોડવા મુશ્કેલ લાગે છે અને તેથી કોઈ માણસ કરેડની સંપત્તિનો ત્યાગ કરીને સંયમી બને તે બહુ આશ્ચર્યકારી લાગે છે. આ રીતે રાજા કામોને પ્રિય માનતા હતા ને તેને ત્યાગ કરવો મુશ્કેલ માનતા હતા તેથી મુનિને કામગથી વિરક્ત થયેલા જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ વિચાર કર્યો કે મુનિ આવા ગુણવાન છે તે હવે મારે નમસ્કાર કરવા જોઈએ. તેથી રાજાએ શું કર્યું?
तस्स पाए उ वन्दिता, काऊण य पयाहिणं । नाइदूर मणासन्ने, पंजली पडि पुच्छइ ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૭. રાજા મુનિના ચરણમાં પડી ગયા ને પ્રદક્ષિણા કરીને વંદના કરી. આ રાજા શ્રેણિક કેવળ તેના રૂપ-રંગ જોઈને આકર્ષાયા નહોતા. પહેલા મુનિના ગુણ જોયા, તેમના ગુણોનું દર્શન કર્યા પછી દર્શન કર્યું છે. બંધુઓ ! તમારે કરિયાણાની જરૂર હોય તે જ ગાંધીની દુકાને જાય છે. કાપડ લેવું હોય તે કાપડિયાની દુકાને જાવ છો. મીઠાઈ ખરીદવી હોય તે સુખડીયાની દુકાને જાય છે. તેમ તમે ગુણના ગ્રાહક છે તે જ્યાં ગુણવાન વ્યકિતઓ હોય ત્યાં જવું જોઈએ. પેલી ચીજો ખરીદવામાં પૈસા આપવા પડે છે પણ ગુણો ગ્રહણ કરવામાં પૈસા આપવા પડતા નથી. ગુણગ્રાહક વ્યકિતને કોઈનામાં નાનકડે. ગુણ દેખે તે પણ કેવું આકર્ષણ થાય છે !
Page #180
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ગુણજનેકે દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે
બને જહાંતક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે છે. જેમ મધમાખી ફૂલ દેખે ત્યાં તે જાય છે ને ફૂલને રસ ચૂસે છે. તેમ ગુણના રાગી ગુણ દેખે ત્યાં દેડીને જાય છે ને તે ગુણરૂપી પુષ્પની સુગંધ પિતાના જીવનમાં ઉતારે છે. ગુણવાનને જોઈને તેના દિલમાં પ્રેમના ઝરણું વહે છે ને તેના પ્રત્યે બહુમાન જાગે છે કે હું તેની શું સેવા-ભકિત કરું ? તેને શું આપી દઉં? જ્યાં ગુણની પૂજા છે ત્યાં નાના કે મોટા, શ્રીમંત કે ગરીબના ભેદભાવ હોતા નથી. શ્રેણક રાજા સમકિત પામ્યા ન હતા. તે વખતે તેના બગીચામાંથી ભંગી કેરી ચેરી જાય છે. રાજા તેને ફાંસીની શિક્ષા ફરમાવે છે. ત્યારે બુદ્ધિમાન અભયે તેને બચાવવા માટે યુક્તિ કરી. તેને પૂછ્યું તે કેરી કેવી રીતે લીધી? અને ચોરી કેમ કરી? ત્યારે ભંગીએ કહ્યું, ઊચી વસ્તુ હોય તેને નીચે લાવવાની વિદ્યા મને આવડે છે. શ્રેણીક રાજાને અભયે વાત કરી કે એની વિદ્યા શીખવા જેવી છે. (ભંગી પાસેથી વિદ્યા શીખવા માટે કેવી ગુણદષ્ટિ કેળવી તે વાત પૂ. મહાસતીજીએ વિસ્તારથી રજૂ કરી હતી.)
બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી બીજી એક વાત પણ સમજવા જેવી છે. આ ભંગીને રાજાના બગીચામાંથી ચોરી કરીને કેરી લેવાનું મન કેમ થયું? એને એમ લાગ્યું હશે કે જે હું રાજા પાસે માંગવા જઈશ તો નહિ મળે ઊલટી રાજા શિક્ષા કરશે તે જ ચેરી કરવા ગયે હશે ને? આજે આપણા ધર્મસ્થાનકમાં પણ ચેરીઓ થાય છે. શા માટે? આવા સુખી શ્રીમંત જેને આજે સ્વધમી બંધુની સંભાળ લેવાનું ભૂલી ગયા છે. અગાઉના વખતમાં શ્રીમંત શ્રાવકે કેવા ધીર અને ગંભીર હતા. એક જિનદાસ નામના શેઠ થઈ ગયા તે કેવા હતા!
. એક વખત પર્યુષણ પર્વના દિવસે ચાલતા હતા. જે ભાઈ-બહેને ઉપાશ્રયમાં ન આવતા હોય તે પર્યુષણમાં આવે છે. શ્રીમંત-ગરીબ-મધ્યમ બધા આવે છે. તેમાં પણ છેલલા સંવત્સરીના દિવસે તો કઈ બાકી ન રહે. સંવત્સરીના દિવસે બધા ભાઈઓ પ્રતિક્રમણ કરવા એકત્ર થયા છે તે સમયે પાપકર્મના ઉદયથી દુઃખમાં ઘેરાયેલે ને આપત્તિના મજામાં સપડાયેલે એક જૈન યુવાન પણ સંવત્સરી પ્રતિક્રમણ કરવા આવેલો. એ વિચાર કરવા લાગ્યું કે અહે ! મારા કેવા કર્મોને ઉદય છે ! હું દુઃખથી ઘેરાઈ ગયે છું. મને રેટીના સાંસા પડયા છે. કેઈ નેકરી પણ આપતું નથી. તે હવે મારે શું કરવું? છેલ્લે વિચાર કર્યો કે હવે મારે ચોરી કર્યા સિવાય છૂટકો નથી. મારા બંધુએ ! વિચાર કરે. એ શ્રાવક કેટલે દુઃખી હશે કે તેને ચેરી કરવાનું મન થયું. એક સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે “મુક્ષિતો fક રોતિ પામ્” (ભૂખ્યો માણસ શું પાપ નથી કરત) આ યુવાનને ચેરી કરવાનું મન થયું તે ક્યાં થયું ? ને કયા દિવસમાં
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૨
अन्यस्थाने कृतं पापं धर्मस्थाने कृतं पापं
धर्मस्थाने विनश्यति । व्रजलेपो भविष्यति ॥
શારદા સાંગર
તમે સંસારમાં અનેક પ્રકારે કરેલા પાપને ધાવા માટે ધર્મસ્થાનકમાં આવે છે. કારણ કે ધર્મસ્થાનકમાં પાપને છેડવાની વાત સમજાવવામાં આવે છે. આવા ધર્મસ્થાનકમાં આવીને જો કોઇ પાપકર્મ કરે છે તે વ્રજના લેપ જેવું ચીકણું કર્મ બંધાય છે. પેલે યુવાન ધર્મસ્થાનકમાં બેઠા ચારી કરવાને વિચાર કરે છે. પણ ચારી ક્યાં કરવી ? જો મારા જેવા ગરીબનું લઉં તે એ બિચારા મારી માફક દુઃખી દુઃખી થઈ જાય, પણ એવી જગ્યાએ ચારી કરું કે જ્યાં આંચકા લાગે નહિ.. ખૂબ વિચારતા થયું કે આ જિનદાસ શેઠ મેટા અબજોપતિ છે. તેમનુ લેવામાં વાંધા નથી.
શેઠ પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે સવાલાખ રૂપિયાનેા હીરાના હાર પહેરીને આવેલા પણ સામાયિક બાંધતા પહેલા ખમીસની સાથે હાર કાઢીને ખીંટીએ ભરાવ્યેા હતેા. તે આ યુવાને જોયેલા એટલે તેને દ્વાર લેવાની દૃષ્ટિ થઈ. તે લાગ જોતા હતા. પ્રતિક્રમણના અંતે બધા શ્રાવકા· કાઉસગ્ગ કરીને બેઠા છે તે સમયે લાગ જોઇને પેલા યુવાન હાર લઇને ચાલતા થઇ ગયા. પ્રતિક્રમણ પૂરુ થતાં શેઠ સામાયિક પાળીને ખમીશ પહેરીને ખીંટીએ હાર લેવા જાય તેા હાર ન મળે. શેઠે જાણ્યુ કે મારા હાર ચારાયા છે. મહાન ગભીર શેઠ વિચાર કરવા લાગ્યા કે આવા ધર્મસ્થાનકમાં કોઇને ચારી કરવાની બુદ્ધિ થાય નહિ. અને એને જો ચારી કરવાની બુદ્ધિ થઇ છે તે તેમાં મારી બેકાળજીનુ કારણ છે, શેઠને હાર ગયા તેના અસેસ નથી પણ હું કેટલું ભૂલ્યા ! મારા સ્વધી ખંધુઓની મે ખખર લીધી નહિ તેનું આ પરિણામ છે. ધિક્કાર છે મારા જીવનને કે મેં મારા પેટની પૂક્ત કરી પણ મારા દુઃખી ભાઈએ સામે જોયું નહિ. આ શેઠે આવેા વિચાર કર્યાં પણ એક શબ્દ બહાર ખેલ્યા નહિ. કે મારા હાર કાણુ ચારી ગયું! આ સ્થાને તમારી હાર ચારાયા હાય તા તમે શું કરે? તમને કેવા વિચાર આવશે ? આ ધર્મસ્થાનકમાં જવા જેવું શું છે ? ત્યાં પણ ચારીઓ થાય છે પણ ચારી થવાનુ કારણ શું છે તેના વિચાર આવે છે? જ્યાં સુધી દુઃખીને દેખીને તમારું હૃદય પીગળતું નથી, તમારી લક્ષ્મીના માહ આછા થતા નથી ત્યાં સુધી એ લક્ષ્મી નથી પણ કાંકરા છે.
આ યુવાને ચારી કરતાં શું કરી. પણ તેનુ હૃદય કંપી ઊઠયું. અહા! હું કેવા પાપી છું કે મેં આવા કમ ખંધન તેાડવાના પવિત્ર દિવસે કર્મ તેાડવાને બદ્દલે ક અંધન કર્યું"1 કંપતા હાથે, લથડતા પગે ઘેર જઇને પત્નીને હાર ખતાન્યેા. પત્ની કહે સ્વામીનાથ! આવા કિમતી હાર કયાંથી લાવ્યા ? એના પતિ સત્ય વાત કહી દે છે, પત્ની રડી પડી—અહા સ્વામીનાથ ! તમે આ શું કર્યું? આપ આ હારને એ શેઠની દુકાને પાછે આપી આવે. પતિ કહે છે એ તા મારાથી નહિ અને, ત્યાં હું ખુલ્લા પડી જાઉં. પત્ની
Page #182
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૪૩ કહે છે પાપ કરીને પાપને છુપાવવું એ મહાપાપ છે. માટે તમે પાછો આપી આવે. પાછો આપવા જતાં શરમ આવે તો ગીરે મૂકી આવે. પત્નીના પ્રેમ ભરેલા વચને સાંભળી યુવાન જિનદત્ત શેઠની દુકાને જાય છે. શેઠ ને પગે લાગી હાર તેમના ચરણમાં મૂકે છે. હાર જોતાં શેઠ ઓળખી ગયા કે આ મારો હાર છે. પણ ગંભીરતા ધારણ કરી મૌન રહયા. પણ મુનિમ કહે છે શેઠ! આ હાર તે આપનો છે. શેઠ કહે મુનીમજી! શું આપણી પાસે જ આ હાર છે. ને બીજા પાસે નથી? માટે કઈ દિવસ આવું આક્ષેપર્વાણું વચન બોલશે નહિ. શેઠના પ્રેમભર્યા વચને સાંભળી યુવાન થંભી ગયો. શું આ શેઠની ગંભીરતા છે! બોલે તો ખરા મારા બંધુઓ ! કદાચ આ જગ્યાએ તમે હેત તે શું કરત, તમે તે એને ચાર તમાચા ચઢાવી દેત અને ઉપરથી પોલિસને બોલાવીને હાથકડી કરાવતા ને એને ચેર તરીકે જાહેર કરત. કેમ બરાબરને? (હસાહસ).
અહીં તે શેઠ પેલા યુવાનને કહે છે દીકર! તારી એવી સ્થિતિ આવી ગઈ છે કે આ કિમતી હાર લઈને અહીં આવવું પડયું? બોલ, તારે આ હારનું શું કરવું છે? યુવાને પોતાની દર્દભરી કહાણી કહીને શેઠને કહ્યું–આ હાર આપને ત્યાં ગીર મૂકવા આવ્યો છું. શેઠ કહે છે દીકરા! તું ગભરાઈશ નહિ, તું ખુશીથી તારે હાર પાછો લઈ જા. હું તને આ દશ હજાર રૂપિયા આપું છું તેમાંથી બંધ કર. યુવાન કહે છે નહિ બાપુજી! આ હાર તમે રાખે. પણ શેઠ કહે છે મારી પાસે અબજો રૂપિયા છે, મારે હારની જરૂર નથી. શેઠની અમીભરી આંખડી જઈ યુવાન તે આશ્ચર્યમાં પડી ગયે, હાર શેઠે રાખે નહિ. ન છૂટકે દશ હજાર રૂપિયા ને હાર યુવાનને લઈ જવા પડ્યા. પણ દિલમાં ખટકારે છે કે અહો ! હું આ ઘર પાપ કરીને ક્યાં જઈશ? કયાં એ શેઠની પવિત્રતા ને ક્યાં મારી અધમતા! વિચારને ચકડોળે ચઢેલો યુવાન શ્રેય અને પ્રેયતત્તવના કિંઠમાં અથડાઈ રહ્યો છે. તેના જીવનમાં રગેરગે શ્રેય તરફનું લક્ષ હતું કે હું કેમ પાપથી છૂટું!
શેઠના દશ હજાર રૂપિયામાંથી તેણે વહેપાર શરૂ કર્યો. તેને પુણ્યદય જાગતાં તેને ઘેર લક્ષમી નદીના પૂરની જેમ આવવા લાગી. જેની ભાવના પવિત્ર છે તેનું કાર્ય સિદ્ધ થાય છે. સુશીલા તથા તેને પતિ બંને જણા શેઠની પાસે જાય છે. અને શેઠના ચરણમાં હાર અને દશ હજાર રૂપિયા મૂકી રડી પડે છે બાપુ! અમે ઘોર પાપ કર્યું છે. આપની ઉદારતાને ધન્ય છે, આહાર મારે નથી પણ મેં ચોરી કરી છે. આપ આપની વસ્તુ સંભાળી લે, આ વચન સાંભળી બધા મુનિ સ્તબ્ધ થઈ ગયા. શેઠ કહે છે બેટા ! તારો દોષ નથી, દોષ મારો છે. મારી પાસે અબજોની સંપત્તિ હોવા છતાં મેં તારી સંભાળ લીધી નહિ ત્યારે તારે આ કામ કરવું પડયું ? મારી ફરજ છે કે મારે સ્વધર્મી ભાઈ કેવી સ્થિતિમાં છે તેની મારે ખબર લેવી જોઈએ. તમારી પાસે કરડેની સંપત્તિ છે. તમને કદી વિચાર આવે છે કે મારા સ્વધમી બંધુઓની કઈ સ્થિતિ છે?
Page #183
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૪૪ ફૂલ પથારી તમે સુવેને ભાઈ તમારે રઝળે છે,
મેવા મીઠાઈ તમારે ત્યાં એ બાલુડા ટળે છે. ઊડી કેમ ના જાયે નિદ્રા તમારી, મીઠી વાનગી કે બને ને અકારી, સુખમાં ડૂબેલા મનને મના, તમેને મળ્યું એને બધાનું બનાવે, વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જેજે જાય ના...સહારા...
તમે રોજ એરકંડીશન રૂમમાં પોચી ગાદીમાં પિઢે છે, એરકંડીશન ગાડીમાં ફરે છે. રોજ માલ મલીદ ને મેવા-મીઠાઈ ઉડાવે છે, રોજ ત્રણ શાક ને ત્રણ ફરસાણ તે ઓછામાં ઓછા જોઈએ. આ ખાતી વખતે તમને તમારા સ્વધમી બંધુઓની યાદ આવે છે? કે જે ઝૂંપડીમાં વસ્યા છે, જેને પહેરવા કપડાં નથી ને ખાવા અન્ન નથી તેમનું શું થતું હશે? એ વિચારે તમારી ઊંઘ કેમ ઊડી જતી નથી ! જે તમારી સંપત્તિને તમે બધાની માને તે જરૂર વિચાર આવે પણ તમે તમારી સંપત્તિ મારી પોતાની માની છે.
શેઠ હાર પાછો લેવાની ના પાડે છે પણ યુવાન પરાણે પાછો આપે છે. છેવટે શેઠ તે હારને સ્વમીની સેવામાં બક્ષીસ કરી દે છે. અને પિતાના જીવનને સ્વધર્મીની સેવામાં ધન્ય માને છે. આવનાર એક વખતને ગરીબ યુવાન લાખોપતિ બની જાય છે છતાં પોતે અભિમાન કરતું નથી. પિતાની લક્ષ્મીને ધમની સેવામાં સદુપયોગ કરી જીવન જીવવામાં આનંદ માને છે. જેણે જીવનની સાચી ઘડી ઓળખી છે તે માનવ સુખ અને દુઃખમાં સમતોલ રહી શકે છે. જેમ શેઠે સ્વધર્મીભાઈઓની સેવામાં પોતાનું જીવન ધન્ય માન્યું તેમ તમને પણ તમારા પુણ્યોદયથી મળ્યું છે તેને સદ્દવ્યય કરી તમારા દુઃખી બંધુઓના આંસુ લૂછજો.
શેઠે પેલા યુવાનને દસ હજાર રૂપિયા આપ્યા તે તે સુખી બની ગયે. દેવી લક્ષ્મી જ્યાં જાય ત્યાં માનવને શાંતિ આપે છે તેમ જ્યાં સંતપુરુષના પગલા થાય છે ત્યાં આનંદ આનંદ પ્રસરે છે. અહીંયા શ્રેણીક રાજા મુનિને જોઈને આનંદ પામ્યા છે. તેમનામાં રહેલા ગુણે જઈને ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. મુનિને વંદન કેવી રીતે કર્યું? “નાફરમાસ, વંઢિ વદિપુછે ” ઘણાં માણસો દૂરથી વંદન કરે છે ને ઘણું એકદમ નજીક આવીને કરે છે. ત્યારે શ્રેણીક મહારાજા અતિ દૂર નહિ ને અતિ નજીક નહિ, મુનિની કઈ જાતની અશાતના ન થાય તે રીતે નિસ્વાર્થ ભાવથી વંદન કરે છે. આજે તે કંઇક શ્રાવકે સંતના ચરણને સ્પર્શ કરતા હોય તે મનમાં એવી ભાવના ભરી હોય છે કે સંતને હાથ મારા ઉપર પડે તો હું સુખી થઈ જાઉં. વંદન કરતાં પણ અંતરમાં ભૌતિક સુખની ભાવના ભરી હોય છે. વંદન કરતા એ ભાવ લાવે કે ધન્ય છે આ મુનિવર ! એમણે ઘરબાર, કંચન, કામિની બધું ત્યાગી દીધું? હું એમના જેવો ક્યારે થઈશ? તો તમારા કર્મબંધન તૂટી જશે.
Page #184
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૪૫
શ્રેણીક રાજા કેઈ સામાન્ય ન હતા. રાજાઓ જ્યાં ને ત્યાં શીર ઝુકાવે નહિ. આગળના રાજાઓ કેવા હતા? અકબર બાદશાહે જુલ્મ ગુજાર્યો કે હિંદુની દીકરીઓ મુસ્લીમને આપે તે જ્ઞાતિભેદ ટળી જાય. મહારાણા પ્રતાપને આ વાત હાડેહાડ લાગી. અકબરે તેના ઉપર ચઢાઈ કરી. મહારાણા પ્રતાપ પિતાની પત્ની અને દીકરી બધાને લઈને ઘેર જંગલમાં ચાલ્યા ગયે. વનેવન ભટકવા લાગ્યા. ખાવાના સાંસા પડવા લાગ્યા. આ સમયે અકબર મહારાણા પ્રતાપને કહે છે એક વાર મારા ચરણમાં મસ્તક ઝુકાવી દે તે તારું રાજ્ય તને પાછું આપી દઉં. પ્રતાપ કહે છે સિંહ મરી જાય પણ ઘાસમાં મીઠું નાંખે નહિ તેમ હે બાદશાહ મરી જઈશ, વગડામાં રહીશ, પણ તારા ચરણમાં આ રણાનું મસ્તક ઝૂકશે નહિ. આ અગાઉના રાજાઓનું ખમીર હતું. તે સમયમાં મુસ્લીમ રાજાઓ હિંદુ ઉપર જુલમ ગુજારતા હતા છતાં હિંદુએ પિતાની કન્યાઓ જીવનના જોખમે પણ મુસલમાનને આપતા નહિ. આ હતું સંસ્કૃતિમય જીવન! આજે ધર્મની કયાં પડી છે! રાજાઓ ત્યાગ આગળ ઝૂકતા હતા તે રીતે મહારાજા શ્રેણીક અનાથી નિર્ચ થના ચરણમાં શીશ ઝૂકાવી વિનયપૂર્વક વંદન કરીને બે હાથ જોડીને ઊભા છે. હવે તે મુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – પવનજી મિત્રના મુખેથી અંજનાનું નામ સાંભળી પહેલાં તે કેથે ભરાયા, પણ એના કર્મનું વાદળ વિખરાયું તેથી મિત્રના વચનથી પવનજીનું મન પલ્ટાયું ને દિલમાં વિચાર આવે મિત્રની વાત તો સાચી છે. ચકલી એના ચકલા માટે રડે છે તો અંજનાને કેટલું દુઃખ થતું હશે? મેં પરણ્યા પછી એનું મુખ જોયું નથી. તેની સાથે મેં લગ્ન કર્યાં એટલું જ, હાથમાં હાથ મિલાવ્યા એટલું જ, મેં એને ત્યાગ કર્યો છે. એના સ્પર્શને ત્યાગ એટલું જ નહિ પણ એ ગોખેથી મારું મુખ જોતી હતી તે પણું ભીંત ચણાવીને મેં બંધ કરાવ્યું. મેં એનું મુખ જેવાને પણ ત્યાગ કર્યો, હું એની સાથે એક શબ્દ બોલ્યો નથી અને બાર વર્ષથી સતત મારો વિયોગ સહન કરે છે એના હૈયાની કેવી સ્થિતિ થઈ હશે? એ કે કરૂણ કલ્પાંત કરતી હશે. વળી બાકી હતું તે યુધ્ધયાત્રાએ નીકળતાં એ બિચારી મારા ચરણમાં પડી મારું મંગલ ચાહીને મને આશીર્વાદ આપવા આવી ત્યારે નિષ્ફર હેયે મેં એને તિરસ્કારીને લાત મારી, આ વિચારે પવનજીનું હૈયું દ્રવી ઉઠયું, એની આંખ સામે અંજનાને નિર્દોષ ચહેરા તરવરી રહે એની સામે પિતાને નિષ્ફરતાભર્યો ચહેરો દેખાવા લાગ્યા. હવે પવનને અંજનાને મળવાની લગની લાગી છે પણ યુધ્ધ જવા ઘેરથી નીકળ્યા પછી જવાય કેવી રીતે? પવનછ મિત્રને પ્રાઇવે, કટકે ચાલું તે નારી માર્યાનું પાપ તે, પાછો વળું તે પ્રજા હસે, મહેલમાં લાજશે મુંજ તણે બાપ તે સતી રે.
પવનછ મિત્રને કહે છે કે હવે અંજનાને ઝૂરતી મૂકી ને યુદ્ધમાં જવા માટે મારું
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શારદા સાગર મન માનતું નથી. જે નહિ જાઉં તે અંજના પૂરીને મરી જશે. ને પાછો જાઉં છું તે લકો એમ કહેશે કે કે કાયર છે! સ્ત્રીને કેટલે મેહ છે કે યુધ્ધમાં ગયેલે પાછો આવ્યો. મારા પિતાજીની આબરૂ શી રહેશે અને મારા ક્ષત્રિયપણને પણ આ છાજતું નથી. ત્યારે મિત્ર કહે છે આપણે જાહેર થઈને નથી જવું. છાના માના જઈએ. આપણે તે વિદ્યાધર છીએ. સેનાપતિને કહી દઈએ કે સવાર પડતાં તે આગેકૂચ કરે ને આપણે વિમાન લઈને પહોંચી જઈશું. અંજનાને મળીને પાછા ફરી જઈશું, આ પ્રમાણે મિત્રની સલાહ પવનજીને ગમી, એટલે બને મિત્રે રાત્રે અંજનાના મહેલે જવા તૈયાર થયા આ બંને મિત્રે પિતાનું વિમાન બગીચામાં મૂકીને અંજનાના મહેલે આવ્યા. મિત્ર કહે છે આપણે કઈ ન જાણે તે રીતે અંજનાના મહેલમાં જવું છે ત્યારે પવનજી કહે છે હવે કેનાથી છૂપાઈને જવાનું છે ! ત્યારે મિત્ર કહે છે મારે તને પ્રતીતિ કરાવવી છે કે અંજનાના હૃદય સિંહાસને તારા સિવાય બીજા કેઈનું સ્થાન નથી. તારી ગેરહાજરીમાં એ સિંહાસન બાર બાર વર્ષો સુધી સૂનું રહયું છે.
પવનજી કહે-મિત્ર! મેં બાર વર્ષોથી એના સામું જોયું નથી. હવે આગળ જતાં મારા પગ ધ્રુજે છે. ત્યારે મિત્ર કહે છે તું ચિંતા ન કર, હું તારી આગળ ચાલું છું એમ કહી મિત્ર આગળ વધે, આ તરફ અંજના સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મકિયાઓ કરીને સૂતી છે, પણ ઊંઘ આવતી નથી. તેનું હૃદય ભરાઈ ગયું છે. બંને મિત્ર પિતાની વિદ્યાની શકિતથી મહેલના સાતમે માળે પહોંચી ગયા. એક ઓરડામાં ધીમા દીવા બળી રહયા છે. એટલે અનુમાનથી સમજી ગયા કે આ રૂમમાં અંજના હોવી જોઈએ, રૂમના દરવાજા બંધ હતા પણ બારણની તીરાડમાંથી જોઈ શકાય તેમ હતું કે અંદર કેણ કેણુ બેઠું છે એટલું જ નહિ પણ અંદર ચાલી રહેલે વાર્તાલાપ પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાતે હતે.
અંજના રડે છે ત્યારે વસંતમાલા અશ્રુભીની આંખે આશ્વાસન આપતાં કહે છે બહેન તું કયાંસુધી આમ રડયા કરીશ? ત્યારે અંજના કહે છે મારું દુર્ભાગ્ય હવે હદ વટાવી ગયું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી. મારું હૃદય કાબૂ બહાર જઈ રહ્યું છે, એમ બેલતી અંજના વસંતમાલાના ખોળામાં માથું મૂકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી, વસંતમાલા અંજનાને માથે હાથ ફેરવતાં કહે છે તું રડ નહિ. ધીરજ રાખ. શું દુઃખ પછી સુખ નથી આવતું? સુખ પછી તારા માથે દુઃખ આવ્યું છે તે દુઃખ પછી સુખ જરૂર આવશે. આમ આશ્વાસન આપી રડતી અંજનાને શાંત કરી. આ અંજનાનો બધે વિલાપ બહાર ઉભેલા પવન અને તેમને મિત્ર સાંભળશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
-
Page #186
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૪૭
ના વ્યાખ્યાને ને. - શ્રાવણ સુદ ૪ને રવિવાર
તા. ૧૦-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! છે અનતજ્ઞાની, પરોપકારી, વિશ્વવંદ્ય પરમાત્માએ અનંતકાળથી આ સંસારમાં અથડાતા અને દુઃખ પામતા ના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હે આત્મન ! રત્નચિંતામણી સમાન આ માનવભવ પ્રાપ્ત થ તે સહેલી વાત નથી. ઘણી દુર્લભ છે. જીવે સ્વપ્નમાં ધાર્યું ન હતું કે મનુષ્યભવ મળશે છતાં મળી ગયું. તેમાં મુખ્ય કારણ શું? જીવે પૂર્વભવમાં એવું સુકૃત્ય કર્યું હશે તેના પ્રતાપે આ મનુષ્ય ભવ મળે છે, નદીમાં રહેલા વાંકાચૂકા પથ્થરો પાણીના પ્રવાહમાં વહેતા એકબીજા સાથે અથડાતા એકદમ ગેળ બની જાય છે. તેમ આપણો આત્મા પણ કર્મોના મોજાથી સંસારમાં અનેક ભવ રખડતા, અનેક પ્રકારના કષ્ટ સહન કરતો, અકામ નિજ કરતે, કર્મના ભારથી હળવે બની જાય છે, અને પેલા નદીના પથ્થરની જેમ તેનામાં કંઈક ગ્યતા પ્રગટતી જાય છે. એટલે ધીમે ધીમે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય આદિમાં જન્મ ધારણ કરતે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. કંઈ એકદમ સીધી મનુષ્યભવની પ્રાપ્તિ થતી નથી. - ચાર પ્રકારે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પગઇ ભદયાએ, પગઈ વિણિયાએ સાણુકેશિયાએ, અમચ્છરિયાએ. પ્રકૃિત્તને ભદ્રિક હય, વિનીત હય, અનુકપાવંત હોય ને અભિમાન રહિત હોય. આ ચાર પ્રકારે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે, આ ચારમાંથી કાંઈક ગુણ પ્રાપ્ત કર્યો હશે ત્યારે માનવભવ પ્રાપ્ત થયો છે, આ ઉત્તમ માનવ ભવ પ્રાપ્ત કરીને કંઈ બેસી રહેવાનું નથી. જે આ ધર્મારાધના કરવાના અમૂલ્ય સમયમાં પ્રમાદની પથારીમાં પડ્યા રહેશે, સંસારના માજશેખમાં અટવાઈ જશે, સત્તા, સંપત્તિ-સ્ત્રી-સ્વજન અને સદનના મેહમાં લપેટાઈ જશે તે મનુષ્ય જન્મ પામીને જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરી શકશે નહિ.
અત્યારે તમે જે સુખ જોગવી રહ્યા છે તે પૂર્વભવની કમાણી છે, પણ આવતા ભવ માટે શું કમાણી કરે છે? ધર્મારાધના આદિથી જે કમાણી કરશે તેનાથી ભવ સુધરશે. જે તમારે પરભવ સુધારે હોય તે પ્રમાદની પથારી છોડીને બેઠા થઈ જાવ. બેઠા થયા છે તે હવે પુરૂષાર્થની પગદંડીએ પ્રયાણ કરે. અને જે પુરૂષાર્થની પગદંડી પર ચાલી રહ્યા છે તો વિચાર કરે કે જે પુરૂષાર્થ હું કરી ર છું તે સાચું છે કે ખે છે? આ જે નહિ સમજાય તો રત્નચિંતામણી સમાન મનુષ્યભવને હારીને ચતુર્ગતિના ચકકરમાં ભમણ કરવું પડશે.
- બંધુઓ ! જરા વિચાર કરે, આમ તે ખાવું-પીવું બધી ક્રિયાઓ તિર્યંચ પણ મનુષ્યની જેમ કરે છે છતાં જ્ઞાનીઓએ મનુષ્ય જન્મની વિશેષતા શા માટે બતાવી છે?
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શારદા સાગર
आहार निद्रा भय मैथुनं च, सामान्यमेतत् पशुभिः नराणां ।
धर्मोहि तेषांमधिको विशेषो, धर्मेण हीना पशुभिः समाना ॥
આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચારેય સંજ્ઞાઓ તિર્યંચને પણ હોય છે ને મનુષ્યને પણ હોય છે. છતાં ધર્મ કરવાની શક્તિ મનુષ્યમાં છે. તેમજ સારાસારનો વિવેક કરવાની શક્તિ પણ મનુષ્યમાં છે. ધર્મ કરવાની અનુકુળતા મનુષ્યભવમાં છે. તેવી બીજા કોઈ ભવમાં નથી. તિર્યંચગતિમાં તે પરાધીનતા, દુઃખ અને અજ્ઞાનતા હોય છે. તેના કારણે સારાસારનો વિવેક તિર્યંચમાં હેત નથી. એટલે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. નરકગતિમાં અત્યંત દુઃખ અને દશ પ્રકારની વેદના ભોગવવામાં જીવ એટલે બધે વિહવળ બની જાય છે કે ત્યાં એને ધર્મ કરવાની સમજ પડતી નથી. નરક એટલે દુષ્કર્મોની સજા ભોગવવાની જેલ. એવા દુઃખમાં ધર્મ યાદ ક્યાંથી આવે? દેવગતિમાં વૈભવ વિલાસના ચમકારા છે. પણું વ્રત પચ્ચખાણને પ્રકાશ નથી. માટે ધર્મ કમાણી કરવાનું અનુપમ મથક હોય તે તે મનુષ્યભવ છે.
જેના જીવનમાં અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મની સરિતા વહે છે તેના ચરણમાં દેવે નમસ્કાર કરે છે અને એ સમકિતી દે વિચાર કરે છે કે આપણે આવો મનુષ્ય જન્મ પામીને કયારે આવી આરાધના કરીશું ? ત્યારે તમને તે સહેજે મનુષ્ય જન્મ મળે છે છતાં તેની કિંમત કેટલી કે છો! તમે સુખ મેળવવા મહેનત કરે છો તે અહીંથી મળે છે. દેવલોકમાં ને મેક્ષમાં અહીંથી જવાય. બધું અહીંથી મળે છે. એટલે માનવભવ વિના ઉદ્ધાર નથી. સર્વાર્થ સિદ્ધ વિમાન અને સિદ્ધશીલાને બહુ અંતર નથી. એ તે સિદ્ધના પાડેશી કહેવાય છતાં ત્યાં જવા માટે તે મનુષ્ય ભવમાં આવવું પડે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે એકાવતારી હોય છે. ત્યાંથી આવીને માનવભવમાં આવીને મેક્ષમાં જાય છે. આટલા માટે ભગવત કહે છે કે હે જીવ! મનુષ્યભવ વિના તારી મુક્તિ થવાની નથી.
અનંત કાળથી ભગવતાં દુકાનો અંત તેમજ ભવ પરંપરાને અંત આ મનુષ્ય ભવ દ્વારા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં ઠેરઠેર ભગવતે મનુષ્ય જન્મને મહિમા ગાયે છે. આવી ટૂંકી જિંદગીમાં જે સાધના મનુષ્ય સાધી શકે છે તે બીજે કયાંય સાધી શકાતી નથી. આટલા માટે સંતે તમને ટકેર કરે છે કે મારા વીરો ! હવે તે જાગે ને ધર્મ કરો. આ જિંદગીને મહેલ માનીને બેસી રહ્યા છે. સંસારના સુખમાં રાત દિવસ રચ્યાપચ્યા રહે છે ને પછી નિરાંતે ધર્મધ્યાન કરીશું એમ કહે છે પણ જ્યાં એક પળને વિશ્વાસ કરવા જેવું નથી ત્યાં ઘડચણમાં કરીશું, તેને શું ભરેસે ? જન્મ્યા ત્યારથી કાળરાજા તે આપણા ઉપર મીટ માંડીને બેઠાં છે. જ્યાં આયુષ્ય પૂર્ણ થયું ત્યાં લઈ જશે ત્યાં એમ કહેશે કે આજે નહિ કાલે લઈ જજો. તે તે સાંભળશે? ધીમે ધીમે આયુષ્યને
Page #188
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
દીપક આંખા થતા જાય છે. જ્યાં સુધી દ્વીપક જલે છે ત્યાં સુધી કમાણી કરી લેા. કાલના ભરાસે ધર્મના વાયદો કરનાર માનવી ખરેખર પેાતાનું ભાન ભૂલ્યા છે. કારણ કે જે દિવસે અને રાત્રીએ જીવનમાંથી જાય છે તે ફરીને પાછી આવતી નથી. માટે ધર્મની કમાણી કરવાની જે તક મળી છે તે ગુમાવી દેશે તે પછી પસ્તાવું પડશે. નાણાં કમાવાની તક આવે છે. ત્યારે વિવેકપૂર્વક કામ કરીને કમાણી કરી લે છે તેમ આત્માની કમાણી કરવાની તક આવે ત્યારે પણ સાવધાન બનીને કામ કરી લેવું જોઇએ.
૧૪૯
જીવા આત્મિક સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે ભગવતે કેટલી કરૂણા કરી છે! પ્રભુએ ધર્મની સ્થાપના કરી ધર્મની પ્રરૂપણા કરી. ઉદ્ઘાષણા કરી અને સંસારમાં દુઃખી થતા જીવાના ઉદ્ધાર કરવા ને મેહનિદ્રામાં સૂતેલાને જગાડવા સતાને ધર્મના સદેશવાહક બનાવ્યા. સતા આગમના તત્ત્વાનું મંથન કરી તમને નિત્ય નવું નવું નવનીત પીરસે છે. સતા તમને જિનવાણી સમજાવે ત્યારે વ્યાખ્યાનમાં આગળ બેસીને તહેત વચન” “જી સાહેબ, જી સાહેબ” કરે છે ને ઉપાશ્રયમાંથી બહાર ગયા. એટલે ધર્મને ઉપાશ્રયમાં મૂકી દે છે, કેમ ખરાખર છે ને ? વ્યાખ્યાન સાંભળીને રીઢા થઈ ગયા છે. જેમ ખુમ વરસાદ પડે ત્યારે તમે રેઇન કાટ પહેરી છે. રેઇન કેાટ પહેરી લીધા પછી ગમે તેટલે વરસાદ પડે તે પણ તમે ભીંજાવ ખરા ? ના. તે રીતે ઉપાશ્રયે આવીને વ્યાખ્યાન સાંભળવા તા બેસી ગયા પણ માહ-મમતાના એવા રેઇન કોટ પહેરીને આવ્યા છે કે સતા વીતરાગ વાણીને ગમે તેટલે ધોધમાર વરસાદ વરસાવે પણ તમારૂં હૈયું ક્યાંથી ભીંજાય? પથ્થર ઉપરથી ગમે તેટલું પાણી વહી જાય પણ પથ્થરતા કારા ને કારા રહે છે તેમ ગમે તેટલું સાંભળે! તે પણ હૈયું કાર્` ને કરૂ હ્યું છે. કેમ ખરૂ ને ? મનુષ્યભવ આમને આમ ચાલ્યું જાય છે. મનુષ્ય જન્મની મહત્તા સમજવા માટે શાસ્ત્રવાણીનું શ્રવણ કરવાનું છે.
ઉત્તરા ધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન અનાથી નિગ્રંથના અધિકાર ચાલે છે. શ્રેણીક રાજા મુનિને જોઇને વિસ્મય પામી ગયા કે શું આ મુનિ છે!
तस्स पाएउ वन्दित्ता, काऊण य पयाहिणं । नाई दूरमणासन्ने, पंजलि पडिपुच्छइ ॥
ઉત્ત.'સ. અ. ૨૦, ગાથા ૭.
શ્રેણીક રાજા મુનિના ગુણા જોઈને તેમના ચરણમાં નમી પડયા. એમના મનમાં એક વાત ઠસી ગઈ કે આ સાચા ગુરૂ છે. દુનિયામાં સતા ઘણાં જોયા પણ આ મુનિના જેવા નહિ. મધુ! તમે ગુરૂ કરે તે જોઇને કરો જ્યાં ને ત્યાં ઝૂકી ન પડશે. જે સ'સાર સાગરથી તારે તે સાચા ગુરૂ છે.
સદ્ગુરૂના સમાગમ એટલે ધર્મને બતાવનાર સર્ચલાઇટ જ્યાંસુધી જીવને સંતના
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શારદા સાગર
સમાગમ થતા નથી ત્યાંસુધી અજ્ઞાનના પડળ ખસતા નથી. માનવજીવન એ ચારિત્રના ઘડતરની શાળા છે. પણુ જીવન જીવવાની કળાની ચાવી સદ્ગુરૂ પાસે છે. જ્યાંસુધી એ કળ ખુલશે નહિ ત્યાંસુધી અજ્ઞાનતા જશે નહિ. અને સાચા માર્ગ, સાચા ધર્માં સમજાશે નહિ. સાચા માર્ગ સમજવા સદ્ગુરૂના સમાગમની જરૂર છે. સદ્ગુરૂના સમાગમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર દીપક છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જનાર સંજીવની છે. કથીરમાંથી કંચન અને પથ્થરમાંથી પારસ બનાવનાર છે. એટલા માટે લેકે સદ્દગુરૂના ચરણમાં ઝૂકતા આવે છે. તમને અમૂલ્ય ધર્મ રત્ન મળ્યુ છે એટલું નહિ પણ સાથે સાથે તે રત્નને ઓળખાવનારા ઝવેરી સદ્ગુરૂએ પણ મળ્યા છે.
શ્રેણીક રાજાને ધર્મ રત્નની પીછાણુ કરાવનાર સાચા સદ્ગુરૂ રૂપી ઝવેરી મળી ગયા, અત્યાર સુધી તેમનામાં ધર્મતત્ત્વના પ્રકાશન હતા પણ હવે તેમના જીવનમાં કેવું અદ્ભૂત પરિવર્તન થઈ જશે ! એક જીવો ધર્મ પામે છે તે તેની પાછળ ખીજા કેટલાય જીવા પામે છે. જો અનાથી નિગ્રંથ એ પવિત્ર સંત ન હેાત તે તેની આટલી અસર શજા ઉપર થાત નહિ. મુનિના તપ-ત્યાગ અને ચારિત્રના એજસની અસર થઈ ને શ્રેણીક રાજાએ બે હાથ જોડી પ્રદક્ષિણા કરીને વિનયપૂર્ણાંક વંદન કર્યાં, આ તે સંત હતા પણ ઘણી વખત એવું જોવા મળે છે કે સંસારી જીવામાં પણ કેટલા ગુણા ભર્યા હાય છે. એના સદ્ગુણા જોઈને પાપકર્મ કરનારા જીવા પણ સુધરી જાય છે. દુનિયાની દ્રષ્ટિએ ચાર દેખાતા હાય ને ઘણી વખત સાચા ચાર પણ હાય છે છતાં ચારનું દિલ પણ કેવું ઉદાર હાય છે તે એક દ્રષ્ટાંત દ્વરા સમજાવુ.
રાજા ભાજ પરદુઃખભંજન હતા. પાતાના પ્રાણનું બલિદાન આપીને પણ ખીજા છવાનું કેમ ભલુ થાય તે માટે તત્પર રહેતા હતા. જેના રાજા પરદુ:ખભજન ડાય તેની પ્રજા પણ પવિત્ર હાય. તેના રાજ્યમાં પ્રજા પણ ન્યાય—નીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવતી હતી, અન્યાય, અનીતિ અને અધમતુ તેના રાજ્યમાં નામ ન હતું. પ્રજા સુખી હતી છતાં રાજા ભાજ દરરાજ સી. આઈ. ડી. ના વેશમાં રાત્રે નગરચર્ચા જોવા નીકળતા. કારણ કે ઉપરથી સુખી દેખાતા માણસ પણ અંદરથી દુઃખી હાય છે, ને તે દુઃખ કોઇને કહી શક્તા નથી. એટલે રાત્રે આવા દુઃખી માણસા પેાતાની કહાણી એક ખીજાને કહેતા હાય છે. માટે રાત્રે જાઉં તે ખખર પડે કે મારી નગરીમાં કાણુ દુઃખી છે ? પ્રજાનુ' સુખ-દુઃખ જોવાની આંખ રાજા ભેાજને મળી હતી. આજની સરકાર પ્રજાના સુખ તરફ દૃષ્ટિ કરતી નથી પણ નવા નવા ટેકસ નાંખીને પ્રજાને ચૂસી રહી છે, પ્રજાના સિંહાસન ઉપર રાજા ભેાજનુ સ્થાન હતું. અત્યારની સરકારને પ્રજા પેાતાના હૈયાના સિંહાસન ઉપર સ્થાન આપતી નથી.
નગરચર્યો નિહાળવા નીકળેલા રાજા ભેજ ગલીકુ ંચીમાં ને માટા માર્ગ ઉપર
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૧
શારદા સાગર ફરતા હતા. કેઈને ઘેર ઝીણે દીવો બળતું હોય ને કંઈ વાર્તાલાપ જેવું સંભળાય તે સાંભળવા છૂપી રીતે ઊભા રહેતા. બરાબર મધ્ય રાત્રીના સમયે એક માણસને રસ્તા ઉપર ફરતે જે. ગલીચીમાં લપાતે છુપાતે આગળ વધી રહ્યો છે. આ જોઈ રાજાના મનમાં થયું કે આ ચાર જેવો માણસ લાગે છે. પણ એ જ્યાં સુધી ચેરી કરે નહિ ત્યાં સુધી મારાથી એને પકડાય નહિ. હવે એનો પીછો પકડીને જોઉં કે એ શું કરે છે ને કયાં જાય છે? આગળ ચેર છે ને પાછળ ભેજરાજા ચાલ્યા જાય છે. - થોડે દૂર એક ગલીમાં જઈ ચાર ઝુંપડા જેવા નાના મકાનની ભીંત પાસે જઈને બાકોરું પાડવા લાગ્યા, રાજા ભોજ એક ખૂણામાં સંતાઈને ચોર ન દેખે તે રીતે ઉભા રહયા. બાકેરું પાડીને ચોર અંદર ગયો. જે મકાનમાં ચેરે ખાતર પાડયું છે તે સાવ ગરીબ બ્રાહ્મણનું ઘર હતું, રાજા ભોજ કેઈને ખબર ન પડે તેવી રીતે મકાનની આડી ભીંતે ઊભા રહયા, તે અથથી ઇતિ સુધીનું નાટક જોવા માંગતા હતા. ચોર મકાનમાં જઈને ચારે બાજુ ફાફાં મારવા લાગે, ઘરમાં ખૂબ અંધારું હતું. કંઈ ચીજ મળતી નથી ગરીબના ઘરમાં શું હોય? કોઈ ચીજ મળી નહિ એટલે નિરાશ થઈને પાછો ફરવા જાય છે ત્યાં નીચે સૂતેલા બાળક સાથે તેને પગ અથડાય એટલે નાનું બાળક રડવા લાગ્યું ચોરને થયું હવે મરી ગયે, હમણાં આ જાગી જશે ને હું પકડાઈ જઈશ. એટલે ડરને માર્યો ચાર એક ખૂણામાં જઈને સંતાઈ ગયે.
બાળકના રડવાને અવાજ સાંભળી બ્રાહ્મણી જાગી ગઈ ને એના પતિને કહેવા લાગી કે ખૂબ ઠંડી છે. પવન ખૂબ નીકળે છે. એટલે બાબો ઠરી જાય છે ને ધ્રુજે છે. જે તમારી પથારીમાંથી થોડું ઘાસ કાઢી આપે તે એને ઓઢાડી દઉં. બ્રાહ્મણે પિતાની પથારીમાંથી થોડું ઘાસ કાઢી ને આપ્યું. તે બાળકને ઓઢાડી ને પોતે ભોંય પર સૂઈ ગઈ. આ દશ્ય જોઈને ચેરી કરવા આવેલા ચેરનું હૃદય કંપી ગયું. અહો ! આવી કડકડતી ઠંડીમાં પણ જેને પાથરવા ફાટી તૂટી દડી તે નથી પણ પૂરું ઘાસ પણ નથી, આ ગરીબના ઘરમાં ચોરી કેમ કરાય? કેવી કરૂણ કંગાળ દશા.!
ચોરની ઉદારતા - એકના ઘરે સેનાનો પારણે બાળક ખૂલે છે ને રૂપાના રત્ન જડિત રમકડે રમે છે, ત્યારે એકને ઘેર નથી પારણું કે ઘડિયું ! નથી સુંવાળી કે ખરબચડી જમીન પર પાથરવા ઘાસની પથારી! આવા ગરીબના ઘરની એક ઈટ ચોરવી તે મહાપાપ છે. હું મારા પેટ ખાતર ચેરી કરવા નીકળ્યો છું પણ માનવતા છોડીને ચેરી કરવી નથી એની પાસે પાથરવા પથારી નથી કે ઓઢવા માટે થીંગડાવાળું વસ્ત્ર નથી. એના કરતાં હું ઘણે સુખી છું તે મારે લેવાને બદલે કંઈક આપીને જવું જોઈએ.
ચારે પિતાના માથે જે ફાળીયુ બાંધ્યું હતું તે છોડીને અડધું ફાડીને બાળક ઉપર નાંખીને ચેર ત્યાંથી નીકળી ગયે. બંધુઓ ! ચેરી કરવા ગયેલ ચેર બ્રાહ્મણના
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શારદા સાગર
ઘરમાંથી કંઈ ચીજ લીધા વગર કંઈક આપીને પાછો નીકળી ગયો. રાજા ભેજે . દશ્ય જોયું. તેની આંખમાં આંસુ આવી ગયા. અહો! મારી પ્રજા આટલી બધી દુઃખી! બીજી તરફ ચેર પ્રત્યે પ્રેમ જાગે. કે આ તે ચાર કે શાહુકાર ! આ હતો ચેરી કરવા અને આપીને નીકળે ! તારી પ્રજા ગરીબ છે પણ સાથે તારા ગામને ચેર અમીર છે. રાજાને થયું લાવ, અત્યારે જ તેને શાબાશી આપું. પણ બીજી ક્ષણે થયું કે હજુ તેની વધુ પરીક્ષા કરું. ચારના મનમાં થયું કે હવે ચાર વાગ્યા છે મારે બીજે ચોરી કરવા જવું નથી, એટલે ચેર ત્યાંથી નીકળી ફૂટપાથ ઉપર જઈને સૂઈ ગયા. રાજા પિતાના ખિસ્સામાં સોનાનું રત્નજડિત કંકણ હતું તે કાઢીને ચોરની પાસે મૂકીને ચાલ્યા ગયા. થેડીવારે ચાર જાગીને જુવે છે તે બાજુમાં રત્નજડિત કકણ જોયું. અંધારામાં પણ ઝગારા મારતું હતું. આ જોઈ ચેરને વિચાર થયે કે કેવું સરસ કંકણ છે. આને વેચી દઉં તે મારી જિંદગીનું દરિદ્ર ટળી જાય. વળી પાછો વિચાર થયો કે હું તે એક જગ્યાએ ચોરી કરીશ તે ઘણું મળશે પણ જે ઘરની ભીંતે બાકોરું પાડીને આવ્યો છું એ તો તદન ગરીબ છે. રેટીનાં સાંસા છે તે એ બકરું કેવી રીતે પૂરશે? આ કંકણુ મારી પત્નીને આપીશ તો એ ખુશ થશે પણ જેના બાળકને સૂવાડવા માટે ઘાસની પથારી નથી તે બાળકની માતા સવારમાં ઉઠીને બાકોરાવાળી ભીંત જોશે ત્યારે કેટલી નાખુશ થશે! હું ચોર હોવા છતાં માનવ છું તો ભારતની માનવતાના નવા દીવડા કદાચ હું ન પ્રગટાવી શકું પણ માનવતાના જલતા દીવડાની જ્યોત હું મારા હાથે બૂઝાવીશ નહિ. એના હૈયામાં કરૂણાને ધોધ વહેતો હતો તેથી એ કડું પોતાને ઘેર ન લઈ જતા Mાં ચોરી કરવા ગયા હતે તે કંગાલના ઘરમાં મૂકી આવ્યા ને પિતાને ઘેર જઈને સૂઈ ગયો પણ ઊંઘ ન આવી. એને જાગૃત આત્મા કહેતે હવે કે આજે તે સુંદર કામ કર્યું છે. પોતે ભૂખ્યા રહીને ભીખમાં મળેલ રોટલાને ટુકડે જે બીજાને આપી દેનાર છે તે માનવતાના દીવડા પ્રગટાવી શકે છે.
મારા બંધુઓ! ચેરમાં જેટલી શાહુકારી છે તેટલી મારા અહીં બેઠેલા શાહુકારમાં છે? ચોરની કેટલી ઉદારતા! તમને આવું કંકણ મળી જાય તે આપી દો કે લઈને તિજોરીમાં મૂકી દે? (હસાહસ). પેલે બ્રાહ્મણ અને બ્રાહાણું જેને ઘેર પૂરી પથારી પાથરવા નથી તે સવાર પડતા જાગ્યા. ત્યારે બાળકની પાસે રત્નજડિત કંકણ ઝગમગી રહ્યું છે. એ વિચારમાં પડયા કે આ કંકણું આપણું ઘરમાં કયાંથી? આ તે રાજરાણીનું કંકણ છે, પત્ની કહે સ્વામીનાથ આપણુ પાપકર્મને ઉદય છે એટલે આપણે ગરીબ છીએ પણ દિલના અમીર છીએ. ભલે સૂવા પથારી નથી, પેટ ભરવા રેટી નથી પણ આપણે આપણી અમીરાઈ જવા દેવી નથી, આ કડું જેનું હોય તેને આપી દેવું જોઈએ. પત્નીના વચન સાંભળી બ્રાહ્મણ કહે છે હું તારા વિચારને ટેકો આપું છું, મને આથી વધુ ગરીબાઈ આવશે તે વેઠવા તૈયાર છું પણ પરાયું ધન પચાવીને મેળવેલી શ્રીમંતાઈ મને
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શારદા સાગર
પસ નથી. આ રીતે અને માણસ વાત કરે છે ત્યાં રાજાના ઢઢેરો પીટાય છે કે રાજાની રાણીનું કંકણુ ખાવાઈ ગયું છે. જેને મળ્યું ઢાય તે આવીને આપી જશે તેા રાજા તેને માટું ઈનામ આપશે.
આ ઢંઢેરા સાંભળીને બ્રાહ્મણ કંકણુ લઇશા પાસે હાજર થયા. રાજા કહે આ કંકણુ તમારી પાસે કયાંથી આવ્યું ? બ્રાહ્મણ કહે – મહારાજા! મારે ત્યાં રાત્રે આવીને કોઇ આ કંકણુ મૂકી ગયું છે. કેણુ મૂકી ગયું તે ખબર નથી. અમે તેા પરધન પથ્થર સમાન માનીએ છીએ. તમે પણ પ્રતિક્રમણમાં ખેલે છે ને કે સાચા શ્રાવક પરધન પથ્થર સમાન માને. પણ તમારા હાથમાં આવે તે ? પથ્થર સમાન કે ઘર સમાન ? (હસાહસ) બ્રાહ્મણ કહે મડારાજા ! મારે ઘેર આ કંકણુ કયાંથી આવ્યું તે મને ખબર નથી. પણ ગઇ રાત્રે મારે ઘરે કોઇ ચાર ભીતમાં માર્કેરું પાડીને આન્યા હશે પણ બિચારા મારા ઘરમાંથી કંઇ લઇ ગયા નથી. પરંતુ મારા ઉઘાડા સૂતેલા ખાખાના શરીર પર એના ફાળિયાને અડધા ટુકડા ઓઢાડીને ગયા છે. એટલે કદાચ તે મૂકીને ગયા હૈાય તે અમને ખબર નથી. રાજા આ ગરીબ બ્રાહ્મણુની પ્રમાણિકતા જોઇને ખુશ થયા. અહા! મારી નગરીમાં આટલી ભયંકર ગરીખીમાં પણ આટલી પ્રમાણિકતા રાખનાર દિલના શ્રીમત પડયા છે. આ ગરીમ નથી પણ શ્રીમંતના ય શ્રીમત છે. રાજાએ ફ્રીને ઢંઢેરા પીટાન્યા કે જેને કંકણુ જયું હાય ને જે આ ગરીમ બ્રાહ્મણને ત્યાં મૂકી આવ્યા હાય તે રાજસભ!માં હાજર થાય. ચારે આ ઢઢારા સાંભળ્યે તરત રાજા પાસે હાજર થયા. શજા પૂછે છે તુ કાણુ છે? તેા કહે ચાર છું. આ કંકણુ તુ કયાંથી લાવ્યેા? ચાર કહે ભલે હું ચાર છું પણ કંકણુ ચારીને લાબ્યા નથી. ને મને જડયું પણ નથી. પશુ હું ફૂટપાથ ઉપર સૂતા હતા ત્યારે મારી બાજુમાં આવીને કોઇ મૂકી ગયું છે. હું જાગ્યા ત્યારે મે એ કંકણુ જોયુ. પછી રાત્રે બનેલી બધી ખીના ચારે રાજાને કહી. ચેારના મુખેથી સત્ય હકીકત સાંભળી રાજા તેના ઉપર ખુશ થયા ને ચારને ભેટી પડ્યા ને ખાલ્યા. અહે ! મારી નગરીમાં ચાર પણ આટલે પ્રમાણિક છે ને ગરીબ બ્રાહ્મણ આટલા બધા અમીર છે! તમારા જેવા રત્ના મારી નગરીમાં વસે છે તેથી હું પણુ ભાગ્યશાળી છુ. ભાઈ ! તું રાત્રે ચારી કરવા ગયા ને ત્યાં તેમની ગરીબાઇ જોઇ લેવાને અઢલે તારું ફાળિયુ ફાડીને આપી દીધું. તારી આ પ્રમાણિકતા અને માનવતાથી ખુશ થઈને મેં કંકણ તારી બાજુમાં મૂકયુ' હતું. એમ કહી- રાજાએ તેને એક લાખ સેાના મહારે। આપીને કહ્યું કે પહેલે ધન્યવાદ તને ને બીજો ધન્યવાદ ગરીબ બ્રાહ્મણને કે જેને ત્યાં આટલી કડકડતી ગરીબી હાવા છતાં પરાયું ધન લેવાની ભાવના નથી. રાજાએ તેને જિંદગીનુ દ્રિ ટળી જાય તેટલું ધન આપ્યું ને ચારને પ્રધાનપદવી આપી. રાજાએ જોયુ કે આનામાં પ્રમાણિકતા, માનવતા, કરૂણાભાવ આદિ ગુણ્ણા ભરેલા છે. એટલે ખશખર ન્યાય કરી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શારદા સાગર શકશે અને કદાચ હું ભૂલીશ તે મને પણ ઠેકાણે લાવશે. આ ભારતની ભૂમિ ઉપર ચેર પણ આવા પવિત્ર, દયાળુ અને માનવતાનું મીઠું સંગીત વગાડનારા હતા. પ્રમાણિકતા અને ધર્મ હવે તે મહાન સુખી થય ને રાજા ભોજ ઉપર પ્રતિભા પાડી શકશે. તે તમે તે શાહુકાર છે. માટે એવું જીવન જીવે કે તમારું જીવન બીજા જીને પ્રેરણાદાયી બને.
અનાથી મુનિના ચારિત્રને પ્રભાવ રાજા શ્રેણુક ઉપર પડયે.- રાજા હાથ જોડી નમસ્કાર કરીને મુનિ પાસે ઊભા છે. ત્યાં મુનિએ થાન પામ્યું ને આંખડી ખેલી. ત્યારે મહારાજા હાથ જોડીને વિનયપૂર્વક કહે છે ગુરૂદેવ! આપને શાતા છે? જે આ૫ આજ્ઞા આપે તે હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. મુનિ પૂછવાની આજ્ઞા આપે છે કે તમારે જે પૂછવું હોય તે પૂછી શકે છે. હવે શ્રેણીક રાજા મુનિને શું પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – સતી અંજના ખૂબ વિલાપ કરી રહી છે તે વિલાપ સાંભળી બહાર ઊભેલા પવન તથા તેમના મિત્રનું હૃદય પણ રડી ઊઠયું, મિત્રે તરત બારણું ખખડાવ્યા. એ ખખડાટ સાંભળીને વસંતમાલા એકદમ બોલી ઊઠી. કેણ છે એ દુષ્ટ? જે હોય તે જલદી ચાલ્યો જા. આ સતી સ્ત્રીના મહેલમાં જે ઊભો રહીશ તે મારી અંજનાના શીયળના તેજથી ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જઈશ. અમારા પવનજી તો યુધે ગયા છે. એ તકનો લાભ લઈને કે લંપટ પુરૂષ આબે લાગે છે. પણ તેને ખબર નહિ હોય કે હું તેની પાસે જાઉં છું, અંજના સતી સાચી ક્ષત્રિયાણ છે. અહીં તારે દાવ બેસે તેમ નથી. મિત્ર વિચાર કરે છે કે અંજનાની દાસીમાં પણ કેટલું ખમીર છે ! તે અંજના તે કેવી પરાક્રમી હશે! પવનજીનો મિત્ર કહે છે બહેન! હું કે લંપટ પુરૂષ નથી. પણ પવનજીનો મિત્ર છુ. પવનજી પણ મારી સાથે છે. હું તેમના શુભાગમનને મંગલ સંદેશ તમને આપવા આવ્યો છું. વસંતમાલા કહે છે મારા પવનજી સાચા ક્ષત્રિય છે. સિંહ છે. ક્ષત્રિયને બચ્ચે કદી યુધે ચઢેલે પાછો ફરે નહિ. તું અમારી મશ્કરી કરે છે. મિત્ર કહે છે મશ્કરી નથી. સત્ય છે. વસંતમાલા કહે છે બહેન ! તમે આવે ને ખાત્રી કરો કે પવનજી છે કે બીજા કઈ? અંજનાએ તીરાડમાંથી જોયું તો પવનકુમારને જોયા. તરત દ્વાર ખોલ્યું ને પવનજીએ અંદર પ્રવેશ કર્યો. અને એ અંજના સતીની સામે ઊભા રહી ગદ્ગદ્ સ્વરે બોલ્યા હે દેવી! તું નિર્દોષ છે. નિષ્કલંક છે. મેં અભિમાનીએ તારા ઉપર આરોપ મૂકી તારો ત્યાગ કર્યો. હું અધમ છું. પાપી છું, તું મને ક્ષમા કર. ત્યારે અંજના ઊભી થઈને કહે છે સ્વામીનાથ ! આ શું કરે છે? આપ મારા શિરછત્ર છે. હું તો આપના ચરણની રજ છું. હું તે આપની દાસી છું. દાસી પાસે આપને ક્ષમા યાચવાની ન હોય. આ પ્રમાણે અંજના અને પવનજીનું મધુરું મિલન થયું. બંનેને
Page #194
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૫૫
ખૂબ આનંદ છે, હવે પવન અંજનાને મુકીને યુદ્ધમાં જશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૯ શ્રાવણ સુદ ૫ ને સોમવાર
તા. ૧૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન!
આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને સર્વજ્ઞ અને સર્વદશી મહાન પુરૂષોના મુખમાંથી ઝરેલી પવિત્ર વાણી સાંભળવાને સોનેરી અવસર પ્રાપ્ત થયે છે. દીર્ઘ તપશ્ચર્યા અને ઉગ્ર સાધનાના ફળ સ્વરૂપ એ મહાત્માઓએ જે પરમતત્વને સાક્ષાત્કાર કર્યો તેને વિશ્વકલ્યાણની પવિત્ર ભાવનાથી પ્રેરાઈને તેમણે સંસારના જેની સમક્ષ પ્રવચન રૂપે ઉપસ્થિત કર્યો. મહાન પુરૂષના અનુભવના સાર સ્વરૂપે શાસ્ત્ર આપણને માર્ગદર્શક બન્યા છે. તે આપણને કલ્યાણને માર્ગ બતાવી રહ્યા છે ને ચેતવણી આપે છે કે હે ભવ્ય છે! તમારે સાવધાનીપૂર્વક આ માર્ગે જવું જોઈએ. ભગવાને બતાવેલા માર્ગે નહિ ચાલે તે જીવનું કલ્યાણ થવું અસંભવિત છે. આ શાસ્ત્ર આપણને આત્મ કલ્યાણના માર્ગમાં સાવધાન રહેવાની ચેતવણી આપે છે. શાસ્ત્રકાર ભગવંતે એ આપણું ઉપર કેટલે અસીમ ઉપકાર કર્યો છે કે આપણું જીવન અંધકારભર્યો માર્ગ આપણે સહેલાઈથી પસાર કરી શકીએ. તેટલા માટે શાસ્ત્ર સિદ્ધાંત રૂપી દીપક તેમણે આપણું માર્ગમાં ધર્યો છે. એ પ્રકાશના સહારે આપણે આપણું નિશ્ચિત સ્થાને પહોંચી શકીએ છીએ. જ્ઞાનીઓએ બતાવેલા માર્ગે ચાલવાથી આપણને કેઈ જાતની મુશ્કેલી નડતી નથી.
ભગવાનની અંતિમવાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથને અધિકાર છે. એ નિગ્રંથ મુનિ જ્ઞાન અને ધ્યાનના મહાસાગરમાં ડૂબકી લગાવી રહ્યા હતા, કે માણસ દરિયામાંથી મતી મેળવવા માટે દરિયાકિનારે જાય ને બેલે કે મારે મોતી જોઈએ છે એમ બેલતે દરિયા કિનારા ઉપર આંટા માર્યા કરે તે કંઈ રને મળે? મહાસાગરના મોતી જોઈતા હોય તે મહાસાગરમાં મરજીવા થઈને ડૂબકી મારવી પડે ને ગહરા પાણીમાં ઉતરવું પડે છે ત્યારે મહાસાગરના મોતી મળે છે. પણ કિનારા ઉપર આંટા મારવાથી મળતા નથી. તેમ આપણે પણ આ મનુષ્યભવ પામીને જ્ઞાન-દર્શન ચારિત્ર-અને--તપની આરાધના કરી મેક્ષ રૂપી મતી મેળવવું છે. તે ઘેર બેઠા આરામ કરવાથી નહિ મળે. તેને માટે મહાન પુરૂષએ કેવી અઘોર સાધના કરી. એ મહાન પુરૂષને માથે કર્મની ઝડીઓ પડી, ઉપસર્ગોના પહાડ તૂટી પડયા છતાં કેવી ગજબની સમતા ! તેઓ સમજતા હતા કે જે વાવ્યું તે ઉગવાનું છે. હે જીવ! પૂર્વે તેં જે કર્મોની વાવણી
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શારદા સાગર
કરી છે તે આ ભવમાં ઉગીને તૈયાર થઈ છે. તેના ફળ ભેગવતી વખતે શા માટે સંતાપ કરે છે? આ જ્ઞાનીઓની સમજણ હતી. ત્યારે આપણે દશા કેવી છે?
- મજબૂત લાકડાની ગાંઠ ચીરવા માટે યુવાન પુરૂષનું બળ અને તીણ કુડાડો જોઈએ તેમ અનાદિકાળના કર્મની મજબૂત ગાંઠને ચીરવા માટે પણ આત્મબળ અને જમ્બર પુરૂષાર્થની જરૂર છે. કેઈ મનુષ્યનું શરીર દષ્ટપૃષ્ટ છે પણ આત્મબળ ન હોય તે શા કામનું? કેઈનું શરીર તદન પાતળું હોય પણ તેનું આત્મબળ મજબૂત હોય તે એ સાધના કરી શકે છે. આજે મહિનાના ઘરને પવિત્ર દિવસ તે આપણને શું સંદેશ આપે છે –
संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच दुल्लहा । नो हुवणमन्ति राइओ, नो सुलभं पुणरवि जीवियं ॥
સૂય. . અ. ૨, ઉ. ૧, ગાથા ૧. મહાન પુરૂષ કહે છે તે આત્મા ! તું ક્યાં સુધી પરભાવમાં પડી રહીશ? આ નાશવંત પદાર્થોને પ્રેમ કરવા જેવું નથી. તું જેને પોતાનું માને છે કે જેને મેળવવા માટે જીવ દોડાદોડી કરે છે તે સુખ અધુવ છે, અશાશ્વત છે. તે ત્રણ કાળમાં પણ ટકવાનું નથી. માટે જ્ઞાનીઓ કહે છે જાગે, સમજે ને બુઝે. આ રૂડે મનુષ્યભવ મળે છે તેમાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ કરી લે. કારણ કે એ રત્નની પ્રાપ્તિ મનુષ્યભવ સિવાય બીજે થવી દુર્લભ છે. અને જે રાત્રી અને દિવસે જાય છે તે ફરીને પાછા આવતા નથી. માટે પ્રમાદ છોડીને જાગૃત બને.
આજના દિવસનું નામ મહિનાનું ઘર છે. ધર એટલે પકડવું, ધર શબ્દ એક મહિનામાં કેટલી વખત આવશે. તે જાણે છે ને? આજથી પંદરમે દિવસે પંદરનું ધર, ત્રીજુ અઠ્ઠાઈધર અને ચેશું તેલાધર. આ ચારે ધર આપણને જાગૃત બનાવવા ને પ્રમાદ છેડાવવા આવે છે, આપણે આજથી જાગૃત બનવાનું છે, બંધુઓ! આજથી એક મહિને સંવત્સરી પર્વ આવે છે. આપણે ગયા સંવત્સરી પર્વ પછી અત્યાર સુધીમાં જે કંઈ સાંભળ્યું, જે કંઈ વાંચ્યું ને વિચાર્યું તેને કેટલું આચરણમાં ઉતાર્યું? હજુ ન ઉતાર્યું હોય તે આ મહિનામાં આપણા જીવનમાં ઉતારી લઈએ. તો આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનની સાર્થકતા છે, તમને એમ થશે કે અમે એક મહિનામાં શું કરીએ? ભાઈઓ! તમે તે એવા હોંશિયાર છો કે એક મહિનામાં ધારે તે કરી શકે તેમ છે, જેમ કે એક માણસ બીજા માણસને એક પૈસે આપે ને કહે કે તારે આ પૈસાને દરરોજ બમણુ કરતા જવું. આજે એક પેસે છે તે કાલે બે કરવા, ત્રીજા દિવસે બેના ચાર કરવા એમ એક મહિના સુધી બમણા કરતાં કેટલી રકમ થાય? તમે એનો હિસાબ જલ્દી કરી શકે. કારણ કે તમને પૈસા બહુ વહાલા છે. જેમ એક પૈસાને દરરોજ બમણું
Page #196
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૫૭
કરતા એક મહિનામાં કેટલી સંપત્તિ વધી જાય છે? તે રીતે આપણે આપણા અમૂલ્ય માનવજીવનરૂપી સંપત્તિમાંથી આત્મસાધના માટે એક મિનિટથી લઈને હમેશાં તેનો સમય બમણે આત્મશુદ્ધિ માટે કરતા જઈએ તો સંવત્સરી મહાન પર્વ આવે ત્યાં સુધીમાં કેટલી આત્મશુદ્ધિ કરી શકીએ. આ મહિનાના ધરને પવિત્ર દિવસ આત્માને શુદ્ધ બનાવવાની સૂચના આપે છે.
બંધુઓ! આત્માને શુદ્ધ બનાવવા માટે પાપને ત્યાગ કરવાની જરૂર છે. જેટલું પાપ ઓછું કરશે તેટલું કર્મનું બંધન ઓછું થશે, આજે ઘણાં માણસો ઉપરથી ધર્મીષ્ઠ દેખાતા હોય પણ અંતરમાં ધર્મની સ્થાપના હોતી નથી. ફક્ત ધર્મને દંભ હોય છે. એક ભકતે કહયું છે કે – . હું ઢગ કરું છું ધામીને પણ ધર્મ વસ્યો ના હૈયામાં,
બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સવું સુખની શય્યામાં, અરે. એરે.... (૨) ડગલે ડગલે હું દંભ કરું મને દુનિયા માને ધર્માત્મા
પણ શું ભર્યું મારા મનડામાં, એક વાર જુઓને પરમાત્મા...અરે ઓરે... ઉપરથી ધમીષ્ઠ દેખાઈ દંભ કરતા હો તો તેનાથી કલ્યાણ થવાનું નથી, જેવા કર્મો કરશે તેવા ભેગવવા પડશે. ” “સM T વિત્તા યા” કર્મને કર્તા અને ભોકતા આત્મા પિતે છે. કર્મ કરતી વખતે જીવને ખ્યાલ નથી આવતું કે હું શું કરું છું ! પણ કર્મના ફળ ભગવતી વખતે આંખમાં ચોધાર આંસુ વહેશે તે પણ લૂછનાર નહિ મળે. જેવું કરશો તેવું પામશે. એક બનેલી કહાણું છે.
એક ગામડામાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બે માણસે રહેતા હતા. પાપકર્મના ઉદયથી તેઓ ખૂબ ગરીબ હતા. જયારે માણસના પુણ્ય ચઢીયાતા હોય છે ત્યારે ખેદે જમીન અને નીકળે હીરા, અને પાપને ઉદય હોય ત્યારે તેણે હિરા દાટયા હોય તે નીકળે કેલસા. તે રીતે આ બ્રાહણે ગરીબ હતે. તે પોતાનું ભાગ્ય અજમાવવા બહારગામ ગયે, ત્યાં કોઈ સારા સજજન શેઠ મળી ગયા. તેને પોતાની દુકાનમાં નેકરી રાખે, બ્રાહ્મણ ખૂબ તન દઈને કામ કરે છે, એટલે શેઠ પણ તેને સારી રીતે રાખે છે, બે વર્ષમાં તેની પાસે ચાર હજાર થયા ને શેઠે એક હજાર આપ્યા, પછી બ્રાહ્મણ રાજીખુશીથી રજા મેળવી સેના મહેર વાંસળીમાં ભરીને જાય છે. રસ્તામાં એક ગામ આવતાં વિસામો લે છે અને ત્યાં તે ગામને શ્રેષ્ઠી બ્રાહ્મણને તેના ઘેર લઈ જાય છે, આ શેઠાણી ખૂબ ધમીષ્ઠ હતા. શેઠની અનીતિ જોઈને તેમને ખૂબ દુખ થતું. તે શેઠને ઘણી વાર કહેતા કે આપણે તે બે માણસ છીએ, સંતાન છે નહિ તે પાપ કરીને ધન એકઠું કરીને શું કરવું છે. ધર્મનું પરિણામ સુખ છે ને પાપનું પરિણામ દુઃખ છે. તમને આવું ભાન કયારે થશે?
Page #197
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શેઠાણીની આ વાત સાંભળીને શેઠ કહેતા કે સંતાન નથી એટલે શું થઈ ગયું ? સંતાન નહિ થાય એવું નક્કી છે ? હજુ આપણે કયાં ઘરડા થઇ ગયા છીએ ? વળી આજે દુનિયામાં જ્યાં. જુએ ત્યાં પૈસાના માન છે, કહેવત છે ને કે “ વસુ વિનાના નરપશુ ”, આ જમાનામાં તે ધનવાન શ્રેષ્ઠ ગણાય છે. અત્યારે પાપથી સુખ અને ધર્મથી દુઃખ એવું સમજવાનું છે, હવે જો તારી સલાહ પ્રમાણે ચાલુ તે મારે તે દેવાળું ફૂંકવાના સમય આવે. આવા લાભી શેઠ ખૂબ આગ્રહ કરીને બ્રાહ્મણને પેાતાને ઘેર કેમ લાવ્યે તે તમે જાણા છે? બ્રાહ્મણુના હાથમાં પેલી વાંસળી હતી. એને એક છેડે રેણુ દઇને ફીટ કરેલી હતી. તે શેઠે જોઇ લીધી હતી.
૧૫૮
બ્રાહ્મણ જંગલ જવા ગયા ત્યારે શેઠે બ્રાહ્મણની થેલીમાંથી પેલી વાંસળી કાઢીને ખરાખર જોઇ લીધી ને પાછી મૂકી દીધી. શેઠ શેઠાણીને કહે છે આજે આપણે ઘેર મહેમાન આવ્યા છે માટે તુ શ્રીખંડ–પુરી, એશાક, ખમણુ બધુ ખરાખર મનાવજે. મહેમાન લાંખી મુસાફરી કરીને આવ્યા છે ને સવારે જવાના છે. શેઠાણી એના પતિને નખથી શીખ સુધી પીછાણતી હતી. તે શેઠને કહે છે સ્વામીનાથ ! ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય કે આવા ગરીબ બ્રાહ્મણને તમે શ્રીખંડ–પુરી જમાડે છે. આમાં પણ કંઇક તમારા સ્વા લાગે છે. નહિતર આવા ગરીબ માણસની આવી મહેમાનગતિ કરે તેવા તમે ઉદાર નથી. પત્ની ગમે તેટલી ભલી અને ભેાબી હાય પણ એના પતિના વણુકથી અજાણી નથી હાતી.
શેઠાણીએ ખરાખર રસેાઈ બનાવીને ખૂબ આગ્રહપૂર્વક બ્રાહ્મણને જમાડયા. બ્રાહ્મણ ના પાડે તે પણ શેઠે ખૂબ આગ્રહ કરીને ઠાંસી ઠાંસીને ખવડાવ્યું. ત્યારે બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યા કે કેવા સારા શેઠ છે! મારે ઓળખાણ કે પીછાણુ નથી છતાં કેટલા પ્રેમથી મને જમાડે છે પણ શેઠની અંદર કપટ ભર્યું છે. છેવટે રાત પડે છે ને બધા સૂઇ જાય છે. બ્રાહ્મણ બિચારા થાકી જવાથી શાંતિથી ઊંધી ગયા. શેઠાણી પણ ઊંઘી ગયા. તેથી શેઠે એ તકના લાભ લઈને ખીજા રૂમમાં જઈને વાંસળી ખાલીને અંદરથી સેાનાની લગડીએ કાઢી લઈને કાચના સીસાના ભારે ટુકડા તેમાં ભરી દીધા. હતુ તેટલુ વજન કરીને પાછુ રેણુઇ વાંસળી હતી ત્યાં મૂકી દીધી. બ્રાહ્મણને તે આ વાતની કઇ ખખર નથી. સવાર પડતાં બ્રાહ્મણ શેઠ-શેઠાણીની રજા લઈને ચાલી નીકળ્યેા. એના મનમાં આનંદ સમાતા ન હતા. પત્ની પાસે જાઉં. આ કમાઈને લાગ્યે છું તે ખતાવીશ એટલે તે ખુશ ખુશ થઇ જશે. બ્રાહ્મણ ઘેર પહોંચ્યાને પેાતાની પત્નીને પાસે બેસાડી જલ્દી વાંસળીનુ રેણુ તેાડયું. અને જોયું તેા સેાનાની લગડીઓને ખલે સીસાના ટુકડા નીકળ્યા. આ જોઈ બ્રાહ્મણુ પછાડ ખાઇને પડ્યા. કાળા પાણીએ રડવા લાગ્યા. પત્ની ખૂબ સતાષી હતી. કહે છે સ્વામીનાથ ! તમે કમાઈને લાવ્યા પણ ભાગ્યમાં નહિ હાય, તમે ચિંતા
Page #198
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૫૯
ન કરેા. તમે ક્ષેમ કુશળ પાછા આવ્યા એ મારે મન લાખા રૂપિયા છે. મરતી વખતે ધન કાઇ સાથે લઇ જઇ શકતું નથી. વળી ધન હેાત તે। ભગવાનનું નામ લઈ શકત નહિ. માટે ચિંતા છોડી દો. પણ બ્રાહ્મણુનું મન માન્યું નહિ. એટલે તે પેલા શેઠને ઘેર ગયા. ને કહ્યું–મારી સેાનાની લગડીએ તમારે ત્યાં ગુમ થઇ છે માટે આપ તપાસ કરો ને મને મારી સેાનાની લગડીએ પાછી આપી દે. હું ખૂબ ગરીબ છું. બ્રાહ્મણે પૃષ્ઠ નમ્રતાપૂર્વક આજીજી કરી પણ જેમ અજગરના મુખમાં ગયેલ માછલું જીવતુ નથી નીકળતુ તેમ શેઠ કહે સાનાની લગડી, કેવીને વાત શી ? હું તે તને ઓળખતા નથી. તું ચાલ્યું જા એમ કહીને શેઠ ધકકા મારીને કાઢે છે પણ બ્રાહ્મણુ ઉતેા નથી. તે કાળેા કલ્પાંત કરે છે પણ કાઇ તેનુ સાંભળતું નથી.
બંધુએ ! આજે તે ધનવાનની દુનિયા છે. ગરીબનું કેાઈ સાંભળતું નથી. આજુ માજુના લેાકેા પણ કહેવા લાગ્યા કે તારા જેવા ભિખારી પાસે સેનાની લગડીએ કયાંથી હાય? તે સાત દિવસ શેડના દુકાનના ઓટલે સૂર્યાં પણ શેઠનુ પથ્થર હૃદય પીગળ્યું નહિ. સાતમે દિવસે ભૂખ્યા ને તરસ્યા શેઠની દુકાનના એટલે પ્રાણ છોડી દીધા. બ્રાહ્મણી એના પતિની રાહ જોતી રહી ને પતિ તા ચાર્લ્સે ગયા.
બ્રાહ્મણ મરીને શેઠાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયેા. શેઠ-શેઠાણીના આનંદના પાર નથી પણ તેને કયાં ખખર હતી કે આ આનદ કયારે શાકમાં ફેરવાઇ જશે ? પુત્રને જન્મ થવાના આગલા દિવસે રાત્રે શેઠાણીએ સ્વપ્નમાં એવું દૃશ્ય જોયુ` કે પેલે ગરીબ બ્રાહ્મણ બે હાથ જોડી શેઠાણીને કહી રહ્યો છે કે હે માતા ! તે દિવસે મને ખૂબ આગ્રહ કરીને જમાડયા બાદ હું ઊંધી ગયેા હતેા ત્યારે શેઠે માશ પાંચ હજાર રૂપિયાની સેાનાની લગડીએ પચાવી પાડી છે. તે રકમ વસુલ કરવા મારે તારે ત્યાં જન્મ લેવા પડે છે. લેણું વસુલ થશે એટલે હું ચાલ્યેા જઇશ. માટે તું મારા પ્રત્યે માહ કે મમતા રાખીશ નહિ. તું નિર્દોષ છે એટલે તને આ વાતની જાણ કર્યું. ખીજે દિવસે શેઠને ત્યાં પુત્રના જન્મ થાય છે. એટલે શેઠે આખા ગામમાં પેંડા વહેંચાવ્યા ને ગરીબ લોકોને ખૂબ દાન આપ્યું શેઠને આનદના પાર નથી પણ શેઠાણીના મુખ ઉપર જરાય આનદ નથી.
આમ કરતાં છોકરા પાંચ વર્ષના થતાં શેઠાણી ખિમાર પડયા. એમને લાગ્યું કે હવે હું આ પથારીમાંથી ઉઠી શકું તેમ નથી. પુત્ર પ્રત્યે મિલકુલ મમતા રાખી નથી. એટલે શેઠાણીએ એક કાગળ લખીને કવરમાં ખીયા ને પોતાના મુનીમજીના હાથમાં સ્વર આપતા કહ્યું-મુનિમજી! હવે મારા જીવનના ભરાસે નથી. તમને એક વાત કહું છું કે આ આખે મેટા થાય ત્યારે તેને તમે પરણાવશેા નહિ તેમ શેઠને કહેજો. અને શેઠ પર જ્યારે કાઈ ભારે આફત આવે ત્યારે તમે આ કવર શેઠને આપજો. થાડા દિવસ પછી શેઠાણી મૃત્યુ પામ્યા. દિવસે જતાં વાર-લાગતી નથી. દીકરા વીસ વર્ષના થયા.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શરિકા સાગર
શેઠ તેને પરણાવવા કન્યાઓ જેવા લાગ્યા. ત્યારે મુની શેઠાણીએ કહેલી વાત ઉપર શેઠનું ધ્યાન ખેંચ્યું. પણ શેઠે એ વાત ધ્યાનમાં લીધી નહિ ને તેના લગ્ન કર્યા.
લગ્ન કર્યાને હજુ ત્રણ દિવસ થયા છે. શેઠનો દીકરો એના મિત્ર સાથે બગીચામાં ફરવા ગયો ત્યાં અચાનક નાગ નીકળે ને શેઠના પુત્રને કરો. પુત્રના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તમ્મર ખાઈને ઢળી પડયે. તેના મિત્રએ શેઠને ખબર આપ્યા. શેઠ રડતા કકળતા ત્યાં આવ્યા. આખા ગામમાં હાહાકાર મચી ગયો. શેઠ દીકરાનું માથું ખોળામાં લઈને રડવા લાગ્યા. જમીન સાથે માથું ફૂટવા લાગ્યા. અરે રે દીકરા! તને શું થઈ ગયું? દીકરાનું ઝેર ઉતારવા શેઠે ઘણુ વૈદ્યો અને મંત્રવાદીઓને બોલાવ્યા. પણ ઝેર ઉતર્યું નહિ. છેવટે રડતા હૃદયે દીકરાની અંતિમ ક્રિયા કરી. પછી મુનીમે કવર શેઠને આપ્યું ને કહ્યું કે શેઠાણીએ મરણ વખતે મને આપ્યું છે ને દુઃખના સમયે આપને આપવાનું કહ્યું છે. શેઠ ધ્રુજતા હાથે કવર ફેડી અંદરથી પત્ર કાઢીને વાંચવા લાગ્યા તેમાં શેઠાણીએ પોતાના સ્વહસ્તે લખ્યું હતું કે
સ્વામીનાથ! કરેલા કમ સૌ કેઈને ભેગવવા પડે છે માણસ પિતાની હોંશિયારીથી બીજાને કચડે છે તે સમયે તેને ખ્યાલ નથી આવતો કે તેનું પરિણામો શું આવશે? પણ એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે રડી રડીને ભેગવતાં પાર નહિ આવે. જે બ્રાહ્મણની સાથે છેતરપીંડી કરીને તેની સેનાની લગડીઓ તમે છીનવી લીધી હતી તે બ્રાહ્મણને જીવ આપણે ત્યાં પુત્ર પણે જન્મે છે. એનું લેણું પતી જશે એટલે તમને રેતા મૂકી એના માર્ગે ચાલતો થઈ જશે. અને તમે તમારી જિંદગીમાં કંઈ ધર્મની કમાણી કરી નથી એટલે તમારી જિંદગી એળે જશે ને તમે પણ એક રાતી પાઈ લીધા વિના એક દિવસ ચાલ્યા જશે. પણ મરતી વખતે પાપનું પરિણામ એકાંતે દુઃખ છે અને ધર્મનું પરિણામ અને સુખ છે. એ વાત તમારા હૃદયમાં બેઠેલી હશે તે આવતે જન્મ સુધરશે. આ વાત ઉપર ખૂબ મનન કરજે. એટલી મારી છેલ્લી વિનંતી છે. બીજું કઈ આપણને સુખ દુઃખ આપી શકતું નથી. માત્ર કરેલા કર્મો સુખ દુઃખ આપનાર છે. બીજા તે નિમિત્તભૂત છે. માટે હવે જાગ્યા ત્યારથી સવાર સમજી આ પત્ર વાંચી ચેતી જજે. પત્ર વાંચતા શેઠનું હૈયું હાથ ન રહ્યું. હાથમાંથી પત્ર પડી ગયો ને શેઠ ધ્રુસ્કે ધ્રુસકે રડતા બોલવા લાગ્યા કે આવી પવિત્ર પત્નીને મેં ન ઓળખી. એ મને ઘણી વાર આ શબ્દ કહેતી હતી પણ મેં એની વાત કદી સાંભળી નહિ. મેં એની વાત માની હોત તો મારી આ દશા ન આવત! આટલું બોલતા શેઠ ધરતી ઉપર ઢળી પડ્યા ને ત્યાં મૃત્યુ પામ્યા. છતાં અંતે અને એટલું સમજાઈ ગયું કે ધર્મનું પરિણામ સુખ અને પાપનું પરિણામ દુખ છે.
મારા બંધુઓ ! આના ઉપરથી એક વાત સમજી લેવાની છે કે જીવ ખાલી હાથે
Page #200
--------------------------------------------------------------------------
________________
શરદો સાગર
૧૬૧ આવ્યું છે ને ખાલી હાથે જવાનો છે. સાથે તે શુભાશુભ કર્મો આવશે માટે મેહ મમતાને ત્યાગ કરે. આત્માની આરાધના કરવા મા ખમણ તપની આરાધના કરવાને પવિત્ર દિવસ છે. જેને ભાવ થતા હોય તે આજથી કરવાની શરૂઆત કરી દેજે કાલની રાહ જોશે નહિ. આયુષ્યને ભરોસો નથી. જે અવસર જાય છે તે ફરીને પાછો મળતો નથી. માટે ધર્મના પવિત્ર દિવસમાં આત્મા સાથે લાગેલા કર્મોના કચરા સાફ કરી આત્માને ઉજજવળ બનાવવાની અમૂલ્ય તક છે. આ તક ચૂકી જશે તે પછી પસ્તાવે થશે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૨૦ શ્રાવણ સુદ ૬ ને મંગળવાર
તા. ૧૨-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
ત્રિલકીનાથ વિતરાગ સર્વજ્ઞ ભગવંતે કેવળ જ્ઞાન દ્વારા સકલ ચરાચર વિશ્વને પ્રત્યક્ષ હસ્તરેખાની જેમ જોયું અને પછી જગતના જીવેને ઉપદેશ આપે કે હે આત્માઓ! અનાદિકાળથી ચાલતા સંસાર સાગરના પ્રવાહને અટકાવવું હોય કે સંસારને તરે હોય તે પ્રમાદને છોડીને વીતરાગ કથિત માર્ગને અનુસરે. વીતરાગ માર્ગને આશ્રય લે. મિથ્યાભાવની નાની નાની નાવડીઓ તે છેડા ભાડામાં લાંબી મુસાફરીની વાત કરે છે. અને ઉતારુને બેસાડી પણ દે છે. પણ સુકાની આંધળો છે, અને માર્ગને અજાર્યો છે. જેથી એ નાવડીએ વિશ્વાસ રાખવા જેવી ગણાતી નથી.
પ્રભુએ સંસાર સાગર તરવાની બે મોટી ટીમો બનાવી છે. એક અણગાર ધર્મ અને બીજે આગાર ધર્મ. અણગાર ધર્મ એટલે પરિપૂર્ણ સંયમી જીવન, અને આગાર ધર્મ એટલે દેશથી-અંશથી સંયમી જીવન. આ બે સિવાય ત્રીજો રસ્તો સંસારસાગર તરવાનો નથી, સંયમ માર્ગ ફન્ટીયર મેલ છે. ઘણી ઝડ૫થી ઓછા સ્ટેશન કરતી ટ્રેઇન ધારેલા સ્થળે પહોંચી જાય છે. જ્યારે લેકલ તે અનેક સ્ટેશનો કરે છે. અને ધીમે ધીમે ધારેલા સ્થળે પહોંચાડે છે. જેણે ઝડપી સીધા દયેય સ્થળે પહોંચવું છે તેણે તે સંયમ માર્ગ સ્વીકાર કરે છૂટકે છે, સંપૂર્ણ સંયમ, દેશ સંયમ અને સમ્યકત્વ આમ ત્રણે પ્રકારની કેડીઓ મેક્ષ માર્ગ માટે પ્રસિદ્ધ છે. તે સર્વજ્ઞ ભગવંતે એ બતાવેલી છે. સૌથી પ્રથમ સંયમી જીવન.
જ્યાં સંપૂર્ણ વિરકિત છે. વહેપારી ઝવેરી હોય તે પહેલા કિંમતી માલ વેચવાની કામના રાખે છે. કિંમતી માલ વજનમાં હલકે હોય અને કિંમતમાં વધુ જેથી કમાણી પણ અસામાન્ય થઈ જાય છે. સંસારને અસાર માની સંસારના સર્વ સુખને ક્ષણિક દુખ જનક માનીને આસકિત ભાવને ભડકે બળતી આગ સમજીને બહુ અ૫ વ્યકિત
Page #201
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સચમમાર્ગોની ચાહના કરે છે. અને ત્યાગની પૂરી સૌરભ મહેકાવવા, અત્મા રૂપી બગીચાને ગુણથી હર્યાભર્યાં મનાવવા મુક્તિમાર્ગોના દ્વાર રૂપ સયમને સ્વીકારે છે. સંસાર વિરકત, પાપભીરૂ અને ભવભીરૂ આત્માએ સચમના દુષ્કર પ ંથે પ્રયાણ કરે છે. જૈન શાસનના શણગાર, જૈન શાસનના સ્થંભ સયમમાર્ગ છે. સંસાર ત્યાગીને સંયમી બનનાર મુનિવરે દુર્ગામ પંથના વિહારી છે. છ ખંડના રાજ્ય સુખ ભગવનાર ચક્રવર્તિઓને પણ દુતિઓથી બચવા માટે સયમમા એ અમેઘ ઉપાય છે. સંયમ લીધા પછી સ્વપ્નમાં પણ તે સંસારી સુખને ઈચ્છતા નથી. સર્પ જેમ કાંચળી છોડીને ચાલ્યેા જાય પછી તે પાછુ વાળીને જોતા નથી કારણ કે એ શરીરના મેલ માને છે તે તે મેલને છાડતા ચિંતા શું? તેમ ત્યાગી બનનાર વ્યક્તિએ વૈશગ્યની વાટે ચાલતા સંસારને છોડે છે. ત્યારે અનાદિ કાળના સસારના મેલની કામળી ઉતારીને ત્યાગની પવિત્ર કામળી ઓઢી લે છે.
૧૬૨
આત્માના સાચા સુખનું અસાધારણ અને અદ્ભૂત સાધન હોય તા ધ છે. ધર્મીનું મહાન રસાયણુ હેાય તે સંયમ છે. સંયમ પિપાસુ મેાક્ષાથી આત્મા દુનિયાના સુખાને ભયંકર દુઃખ માને છે. જેમ આગના સ્પર્શથી લેાકેા ડરે છે તેથી અધિક ડર સંસાર આકિતથી પર ત્યાગી પુરૂષાને હાય છે. જે સંસારને ભયંકર ભુજંગનું દૂર માનીને ત્યાગી દે છે. સ ંસારના વિષયાને તાલકૂટ વિષે જેવા માનીને છોડી દે છે. માતા-પિતાભાઇ-ભગિની પરિવારને સ્વાના સુવાળા અણીદાર ભાલાએ સમાન જાણીને તરછોડી દે છે. અઢળક રદ્ધિ સિદ્ધના સાગર જેવા ઉભરતા ભંડારાને જાદુગરના જાદુઈ ખંધની જેમ સમજીને ફગાવી દે છે. તે મહાત્યાગી સતા ઉચ્ચ, પવિત્ર અને આદર્શ જીવન જીવે છે. મહાપુરૂષા સાચું જીવન જીવે છે. પશુપખીએ તેમજ ખીજા જીવા જીવન જીવે છે પણ એ જીવન અનત દુઃખ પર ંપરાનું નિમિત્ત બને છે. જ્યારે ધમય સંયમી જીવન એ અનંતા દુઃખના અંતનું નિમિત્ત મને છે. વીતરાગ ભગવાને તાવેલ અણુગાર ધર્મ એ આધ્યાત્મિક અને આત્મિક વિકાસનું સાચું રહસ્ય છે. પ્રભુએ સંસારના સમસ્ત દુઃખાને દૂર કરવા અને દરેક જીવાને મેક્ષના અખંડ અને અનંત આન મેળવવા માટે સયમ માર્ગી મતાન્યા, અને સયમના પવિત્ર મેધપાઠના ધોધ વરસાવ્યા છે તે ભવ્ય આત્માઆએ ઝીલ્યા છે અને અંતરમાં ઉતારી તેને આચરણમાં અપનાવ્યા છે.
આ સયમ મા તેએએ સ્વીકાર્યા છે કે સમભાવ જેઓની રમણતા ભૂમિ હાય છે. વૈરાગ્ય જેએની વેશભૂષા હેાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાથે જેઓના આંતરિક પૂર્ણ સખંધ હેાય છે. માર ભાવનાઓનું વારવાર મિલન થાય છે. જ્ઞાન-દર્શનચારિત્ર આ ત્રણે ય જેએનુ સર્વસ્વ છે. દશ યતિ ધર્મ જેઓને પ્રિય પરિવાર છે. સુસંકલ્પ અને શુભ અધ્યવસાય જેના સ્વાદિષ્ટ આહાર છે. આવા મુનિઓનુ ધ્યેય
Page #202
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૬૩ મોક્ષ પ્રાપ્તિ હોય છે. શરીરને નાશ થાય ત્યાં સુધી આકરી તપશ્ચર્યાઓ, ક્રિયાઓ, પરિષહ અને ઉપસર્ગો સહન કરવાની જેઓની ભાવના અને શકિત હોય છે. પંચાચાર પાલન એ જેમને રાજીદે વ્યાપાર છે. અનતિચારપણાથી જીવવું એ જેઓનું સ્વાગ્ય છે. આત્મ-ધ્યાનની તન્મયતા એ જેઓની ચેષ્ટા છે. પંચ મહાવ્રતનું પાલન એ જેઓને શ્વાસ છે ને ક્ષણે ક્ષણે આત્મગુણ રક્ષણની પૂર્ણ ચિંતા છે.
મહાનિર્ગથ અનાથી મુનિએ આ શુદ્ધ સંયમ માર્ગને સ્વીકાર્યો છે. શ્રેણીક રાજાના કેવા મહાન પુણ્યનો ઉદય કે તેઓ બગીચામાં આવ્યા ને આવા મહાન સંતને ભેટ થશે. તે મુનિના ચરણમાં નમી પડયા ને બે હાથ જોડીને કહે છે અહે મુનિરાજ ! હું આપને એક પ્રશ્ન પૂછવા માંગું છું. જે આપને શાતા હોય તે પૂછું. ધ્યાનમાંથી મુકત બનેલા મુનિરાજ કહે છે પૂછે, ત્યારે રાજા શું પ્રશ્ન પૂછે છે!
तरुणो सि अज्जो पन्वइओ, भोगकालम्मि संजया। उवढिओसि सामण्णे, एयमझें सुणेमि ता ॥
ઉ. સૂ. અ. ૨૦, ગાથા ૮. અહે હે મુનિરાજ! આપ તે હજુ નવયુવાન છે. ભોગ ભોગવવાને સમય છે આ યુવાનીમાં તમે દીક્ષા શા માટે લીધી? આ શ્રેણુક રાજાને પ્રશ્ન છે. કારણ કે રાજા ભેગને છેડવા તે મહાન દુષ્કર વાત સમજતા હતા. આજે જગતના મોટા ભાગના જ ભોગ સાધનામાં પડેલા છે. અને ભોગની ભૂખ છે તેટલી યોગ સાધનાની નથી. બસ, એક રટણ છે કે ઈન્દ્રિઓને મનગમતા વિષયે કેમ મળે ને તેને કેમ ભેગવવા! પિતાને ગમતા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, લક્ષ્મી, સત્તા-સન્માન આદિ પદાર્થોનો ભેગવટે કેમ થાય? એનાથી ઈન્દ્રિઓ અને મનને કેમ રાજી રખાય ? બસ, આ એક લગની છે ને એ માટેના પ્રયત્નમાં રાત-દિવસ રક્ત રહે છે. અને એ સુખમાં આનંદ માન્યા કરે છે. પછી એમાં એ ખંચી જાય છે કે જીવનના અંત સુધી તેમાંથી નીકળવું તેને મુશ્કેલ બને છે. જિંદગીને અંત આવે પણ એ વિષયાસતિને અંત ન આવે એવી જીવની દશા થઈ છે. એનું પરિણામ શું આવે છે તે તમે જાણે છે? એનું પરિણામ એ આવે છે કે ના જન્મ પામતાની સાથે આ બધી વિષમ વૃત્તિઓને વિલાસ ચાલુ થવા માંડે છે. એટલે ગર્ભમાં આવતાની સાથે સર્વ પ્રથમ ખાવાની લગની હોય છે. ગમે તેવા અશુચી પદાર્થોમાંથી એ ખોરાક લેતે રહે છે ને આનંદ અનુભવે છે. એ બરાક પાચન થઈને તેનું શરીર વધતું જાય છે ને બધી ઈન્દ્રિઓનું નિર્માણ થતા એના વિષયેના ભેગવટામાં એ મસ્ત રહે છે કે એ જિંદગીના અંત સુધી એની એ ભેગ સાધના ચાલુ રહે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મધુએ ! આ ખાખતમાં જીવને ખાસ વિચાર કરવાની જરૂર છે કે આ જીવે અનંતકાળથી આવી ભેગ સાધના કરી છે છતાં તેને અંત આવ્યે નથી. તે હવે કયાં સુધી આમાં રાચવુ છે? જો એકાગ્ર ચિત્ત કરીને વિચાર કરશેા તેા સમજાશે કે આ ભાગના ભેાગવટામાં સુખ નથી. કારણ કે ગઇ કાલે કરેલા ભોગવટા આજે સુખ કે આનંદને અનુભવ કરાવતા નથી. ગઈ કાલે ખાધેલા મધુરા ભેાજન થોડા ટાઇમ પછી જીભને રસમય બનાવતા નથી. સવાર પડતાં ઊલ્ટી નવી ભૂખ જન્મે છે. ગઈ કાલે જે રૂપને જોઇને ક્ષણવાર આનંદ માન્યા હતા તે આનંદ અત્યારે દેખાતા નથી. તે રીતે સારી સુગંધ, સારા શબ્દ કે સારા સ્પર્ધા વિગેરેના સુખના કાંઇ અનુભવ અત્યારે થતા નથી તે સુખ કયાં રહ્યું? તમે માનતા હા કે પૈસા અને ભૌતિક સુખના ઢારાથી અમે મહાન સુખી છીએ પણ વિચાર કરા ચક્રવર્તિ અને ધન્ના શાલીભદ્રની સમૃદ્ધિ આગળ તમારી ઋદ્ધિ કેટલી? માટે ભાગના સાધના છોડીને ચાગ સાધનામાં આવે. સતા તમને ચાગની સાધના કરવાનું કહે ત્યારે તમને એ બહુ કઠીન લાગે છે. યાગ એટલે શું? જ્ઞાની ભગવા કહે છે ચેાગ એટલે જીવને મેાક્ષ સાથે જોડી આપે તેનું નામ ચાગ. પાંચ ઇન્દ્રિઓ અને મન ઉપર જેટલેા અંકુશ થાય તેટલે આત્માને લાભ થાય ને આત્માનું હિત થાય. વિષયપ્રિય ઇન્દ્રિઓને તથા મનને તૃપ્ત કરે તે ભેગ કહેવાય.
૧૬૪
જેમ કે કેાઈ સૌદર્યવાન નવયુવાન સ્ત્રીને આવતી જોઇ તેના ઉપર આંખા મુગ્ધ બને કે અહા! કેવું રૂપ છે ? આ જોઇ ચક્ષુઇન્દ્રિય નાચી ઉઠે છે આ ચક્ષુઇન્દ્રિયની તૃષ્ટિ કરાવે છે માટે એને ભેગ સાધના કહેવાય. તેના બદલે કાઇ સત સતીજીના દર્શન કરી એમ વિચાર આવે કે ધન્ય છે આ સતાને કે જેમણે ખાલપણમાં ભેગ-વિષયાને ત્યાગ કર્યો છે. હું એવી દશાને કયારે પ્રાપ્ત કરીશ ? આવે વિચાર આવે તે યોગ સાધના કહેવાય, આ રીતે મધા વિષયામાં સમજી લેવાનું આ રીતે તમારી દરેક પ્રવૃત્તિમાં ભેગ સાધના અને ચેગ સાધનાના વિચાર કરી ભેગ સાધના ઉપર અંકુશ મૂકી ચેગ સાધનામાં આવેા. આ સંસારમાં દરેક જીવાને લેાગમાંથી ચેાગમાં જોડાવાના અનેક નિમિત્તો મળતા રહે છે. દા. ત. રાજા ભર્તૃહરિ પિંગલાની પાછળ કેટલા પાગલ હતા પણ જ્યારે એને ખબર પડી કે જેના પ્રેમમાં પાગલ બન્યા છેં તે પિંગલા મારા મહાવતના પ્રેમમાં પડેલી છે. તે સમયે તેણે પિંગલાના દોષ ન કાઢયા. પણ વિચાર કર્યાં. અહા! આ સંસારનું સ્વરૂપ કેવું છે! તે સમયે મનને ભાગમાંથી ઉઠાવી લઇ ચેગસાધનામાં જોડી દીધુ. સંસાર છેડીને સાધુ બની ગયા.
બંધુએ ! જ્યારે દરેક જીવા આવી દ્રષ્ટિ કેળવશે ત્યારે તેને સંસાર અસાર લાગશે. તેની દૃષ્ટિ સમ્યગ બની જશે ને એ વ્યિષ્ટિ મળી ગયા પછી એની દશા કેાઈ
Page #204
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૬૫
જુદી હોય છે, સમ્યષ્ટિ જીવને સંસારના ભૌતિક સુખમાં બિલકુલ સુખ દેખાતું નથી. કારણ કે એ સમજે છે કે આ વિનશ્વર સુખ મેળવીને શું આનંદ માનવાનો? આ સુખની પ્રાપ્તિ પાછળ અનેક પ્રકારની હિંસા થઈ છે તે સિવાય કેધ - લોભ- રાગ-દ્વેષ આદિ અનેક પાપ કરવા પડયા છે, વળી આ સુખ મોડા કે વહેલા છોડવાના છે. કદાચ મારા પુણ્યને ઉદય હશે તે હું જીવીશ ત્યાં સુધી આ સુખ ટકશે ને હું તેને છેડીને ચાલ્યા જઈશ અગર જે વચમાં પુણ્યની ટાંકી ખાલી થઈ જશે તે અધવચ ચાલ્યું જશે. આના કરતાં સ્વેચ્છાએ છેડવું શું ખોટું? આવી સમજણ અને વિવેકપૂર્વક જે લોભ-મેહ ઓછો થાય તે આત્માને મહાન લાભ થાય છે.
કુશલચંદ નામનો એક ખૂબ શ્રીમંત માટે નામાંક્તિ વહેપારી હતા. તેને એક દીકરો હતો, પચાસ વર્ષની શેઠની ઉંમર થઈ. તેમણે વહેપારમાં કરોડોની સંપત્તિ પ્રાપ્ત કરી. હવે શેઠને વિચાર થયે કે આ વહેપાર કયાં સુધી કરે? કારણ કે વહેપારમાં અનેક પ્રકારે પાપનું સેવન કરવું પડે છે, મહાપુરૂષોએ કહયું છે કે આત્મકલ્યાણ માટે ચારિત્ર શ્રેષ્ઠ છે. પણ જે જીવનભર માટે ચારિત્ર ન લઈ શકો તે વ્રતમાં આવે, પરિગ્રહની મર્યાદા કરે. શેઠના મનમાં થયું કે દીકરો મોટે થવા આવ્યું છે. આયુષ્ય પાણીના પૂરની જેમ જાય છે. જ્યારે જીવન દીપક બૂઝાઈ જશે તેની ખબર નથી. તે હવે આ ધંધાને વળગી રહીશ તે બીજા નવા કેટલા પાપ બંધાશે ને એ પાપનું પરિણામ દુઃખ છે. આ પૈસા, પ્રતિષ્ઠા, પત્ની, પુત્ર બધું અહીં રહી જવાનું છે. પાપ ભેગવવા જીવને દુર્ગતિમાં જવું પડશે. આવા અનેક વિચારને અંતે કુશળચંદને થયું કે હવે મારે ધંધે કર નથી. એટલે ભાગીદારને કહ્યું કે આ દિવાળી પછી મારે ધધ કરે નથી માટે ચેપડા ચોખ્ખા કરી બધો હિસાબ કરી લઈએ.
ભાગીદાર કહે જુએ શેઠ, હું તમને છૂટા થવા નહિ દઉં. શેઠ કહે હવે મારે ધધ કર નથી. ઘણી લક્ષ્મી મેળવી છે. મારે દીકરે ને એને દીકરો બેઠા બેઠા ખાય તે પણ ખૂટે તેમ નથી. ત્યારે ભાગીદાર કહે છે તમારે દુકાને આવવાનું નહિ. કંઈ કામકાજ પણ કરવાનું નહિ. આ બધું હું સંભાળી લઈશ. તમે નિરાંતે ધર્મધ્યાન કરો પણ તમારી ભાગીદારી ચાલુ રહેશે. શેઠ કહે છે હું ભલે દુકાને ન આવું પણ મારા નામે ધંધો ચાલે એટલે હું એ પાપને ભાગીદાર તે ખરો? એટલે મારે એ રીતે પણ ભાગીદાર તરીકે રહેવું નથી. શેઠની ધર્મશ્રદ્ધા ખૂબ અટલ હતી. એટલે ભાગીદારે ગમે તેટલું કહ્યું પણ પોતે ભાગીદારી છોડી ધંધામાંથી નિવૃત થઈ ગયા.
- બંધુઓ! તમને આ શેઠ જેવી ભાવના થાય છે ને? અહીં તે ભાગીદાર શેઠને બંધ કરવા આગ્રહ કરે છે પણ શેઠ ના પાડે છે. કંઇક એવા પુણ્યવાન જીવે છે કે એમને દીકરાઓ સામેથી કહે છે બાપુજી! તમે અમારા માટે ઘણું કર્યું છે. હવે અમે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શારદા સાગર બધું સંભાળી શકીએ તેમ છીએ તમે નિરાંતે ધર્મધ્યાન કરે. ત્યારે બાપ કહેશે દીકરા ! મારા વિના કામ ન ચાલે. વધુ નહિ તે છેવટે બે કલાક પણ મારી દુકાનમાં હાજરી હોય તે ફેર પડે જેમ બળદને ગાડું ખેંચવાની આદત છે એટલે જ્યાં ઘૂસરી દેખે ત્યાં ડેક નમાવે છે તેમ કંઈક ને દીકરા નિવૃત્તિ આપવા તૈયાર હોય પણ એમને પેલા બળદની જેમ ઘુંસરું છેડવું ગમતું નથી.
કુશલચંદ શેઠ ધંધામાંથી નિવૃત થયા પણ પેલે ભાગીદાર ખૂબ ન્યાયસંપન્ન હતું તે સમજે છે કે આ શેઠને મારા ઉપર મહાન ઉપકાર છે. હું તે દેરી લોટે લઈને પહેરેલે કપડે આવ્યો હતે. એવી ગરીબાઈમાંથી આજે કરોડપતિની કેટીમાં મને લાવનાર હોય તો આ કુશલચંદ શેઠ છે. તે મારે એમના ઉપકારને બદલે વાળ જોઈએ. એ પ્રમાણે વિચાર કરી ભાગીદારે કુશલચંદ શેઠના દીકરાનું નામ પિતાની મેળે પૂછ્યા વિના ભાગીદાર તરીકે રાખ્યું આ વાત શેઠ કે એમને દીકરો કઈ જાણતું નથી. એક વર્ષ પૂરું થયું હિસાબ કરતાં દશ લાખને નફે થયો. એટલે પાંચ લાખ રૂપિયા શેઠના દીકરાના ભાગમાં આવે એ પાંચ લાખ રૂપિયા લઈને ભાગીદાર શેઠને ઘેર આવ્યા. ને શેઠના હાથમાં પાંચ લાખની રકમ આપે છે. શેઠ પૂછે છે ભાઈ! તું મને શેના પૈસા આપે છે? તે કહે તમે નિવૃત્તિ લીધી પણ આપના દીકરાને મારા ભાગીદાર તરીકે ગણી ચોપડામાં એનું નામ રાખ્યું છે. પણ કુશળચંદ કહે છે મને ખપે નહિ. તું લઈ જા. ત્યારે ભાગીદાર કહે આ રકમ તમારા ભાગની નથી. તમારા દીકરાના ભાગની છે. ત્યારે શેઠ કહે છે ભાઈ! તમે છોકરાના ભાગની કહો છો પણ મેં છોકરાને જુદે કર્યો નથી. છોકરો મારા ભેગે છે. એટલે એની ભાગીદારીની રકમ એ બધું મારું ગણાય. માટે મારે એ ધન ખપે નહિ. ત્યારે ભાગીદાર કહે તમારે જરૂર ન હોય તો એ પૈસા ધર્માદામાં વાપરી નાંખજે. પણ તમારે લેવા તે પડશે જ, જવાબમાં શેઠ કહે છે પહેલા એ રકમને મારી માનીને સ્વીકારું પછી વપરાય ને? જ્યાં મારે પ્રતિજ્ઞા છે ત્યાં સ્વીકારવાની વાત કયાં રહી? આ રીતે દીકરાના નામની કમાણી પણ મને ખપતી નથી. તમે લઈ જાઓ. અહીં શેઠને આટલો આગ્રહ કરે છે છતાં ધન લેતા નથી. તમે આવી પ્રતિજ્ઞા કરી હોય ને આવું બને તે શું કરો? તમે તે એમ જ કહોને કે આ દીકરાના નામનું છે. મારે એમાં શું નિસ્બત છે? લેવામાં શું વાંધે છે? કેમ સાચી વાત છે ને? અહીં શેઠે તે એક વાત કરી કે પાપ ખરાબ છે. તે પાપથી થતા લાભ પણ ખોટે છે.
કુશળચંદ શેઠે પાંચ લાખની રકમ જતી કરી દીધી. એક પાઈ પણ ન લીધી ત્યારે પેલા ભાગીદારે વિચાર કર્યો કે શેઠને જે આ રકમ ન ખપે તો મને કયાંથી ખપે? મારે આ પાંચ લાખ રૂપિયા સ્વધમીની સેવામાં વાપરી નાંખવા. આ ભાગીદાર શહેરમાં ખૂણે ખૂણે ફરી સ્વધમીની તપાસ કરે છે ને જેઓ ગરીબ છે, દુખી છે તેમને
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૭
શારદા સારધ અનાજ, ઘી, ગોળ, કપડા વિગેરે જેને જે જરૂરિયાત હોય તે પૂરી પાડતો ને કહે કે આ દાન મારું નથી પણ કુશળચંદ શેઠનું છે. શેઠના નામથી બધાને આપે છે. આ ભાગીદાર કે ઉદાર છે ! પિતે મહેનત કરે છે ને શેઠને જશ આપે છે. ભાગીદારની આ પ્રવૃત્તિથી શેઠના ખૂબ ગુણ ગવાય છે. જોકે શેઠની વાહવાહ બલવા લાગ્યા. ત્યારે શેઠ કહે છે ભાઈ ! એમાં મારું કંઈ નથી. જે છે તે મારા ભાગીદારનું છે. માટે એને જશ આપે. બંધુઓ ! શેઠે વહેપારને પા૫ સમજી એનાથી નિવૃત્તિ લીધી. અન્યાય, અનીતિ, છળ-કપટ ખરાબ છે તે તેનાથી થતે લાભ પણ ખરાબ છે એવું જીવને સમજાય ત્યારે સાચી શ્રદ્ધા પ્રગટે. શ્રદ્ધા થાય પછી આત્મા તરફનું લક્ષ આવશે.
યૌવનના થનથનાટની અપરિમીતતા નરખી શ્રેણીક રાજાથી બોલી જવાયું હે મુનિરાજ! તમે આ બેગ ભેગવવાની ઉંમરે શા માટે દીક્ષા લીધી છે? પાછલી જિંદગીમાં તપ-ત્યાગ આદિ ધર્મની આરાધના કરવી જોઈએ. યુવાનીમાં દીક્ષા કેમ લીધી છે? એ અર્થને હું તમારી પાસે સાંભળવા ઈચ્છું છું. હવે અનાથી નિગ્રંથ રાજાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ યુદ્ધમાં જતાં ચકલા ચક્લીનું દશ્ય જોતાં પવનજીનું હદય પલટાયું ને તે યુધેથી પાછા ફર્યા, અને પવનજી તથા તેમને મિત્ર બને અંજનાના મહેલે આવ્યા. દુખની કાજળ શ્યામ રાતડી વીતી ગઈ. સુખનું ખુલ્લુમા પ્રભાત પ્રગટી ગયું પવનજી અંજનાના પગમાં પડીને માફી માંગે છે. દેવી! મને માફ કર. આ પાપીએ તારે માથે પસ્તાર કરવામાં બાકી નથી રાખ્યા. અધૂરું હતું તે આજે સવારે યુદ્ધમાં જતી વખતે તું મને આશિવાદ આપવા આવી ત્યારે મેં લાત મારી તારું હડહડતું અપમાન કર્યું. અંજના પવનને ઊભા કરી કહે છે તે સ્વામીનાથ? તમે શા માથે દુખ ધરે છે? એ તે મારા કર્મને ઉદય હતો. તેમાં તમારે જરા પણ દોષ નથી. હું તમારા પગની મેજડી જેવી છું મારા નિમિત્તે આપને કેટઢું દુખ સહેવું પડયું! હું આપની ક્ષમા માંગું છું એમ કહી પવનના પગમાં પડી.
બાર બાર વર્ષે પણ આપે આ દાસીની ખબર લીધી એ મારે મન મોટા આનંદની વાત છે. બાર બાર વર્ષો સુધી સીતમ પર સીતમ સહન કરીને ખંડિયેર બની ગયેલું હદય પ્રફુલ્લિત બન્યું. તેનો આનંદ તે કોઈ જુદે હોય છે. બંને ખૂબ પ્રેમથી મળે છે. પવનજીના મિત્ર અને વસંતમાલાને તે આનંદનો પાર નથી.
ત્રણ દિવસ તેને ઘેર રહયા, ખટરસ ભેજન પીરસે પકવાન તે વીંજણે વાયુ બેઠી કરે, બીડા વાળી વાળી આપે છે પાન તે.
સતીરે શિરોમણિ અંજના
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શારદા સાગર ત્રણ દિવસ પવન અંજનાના મહેલે રહયા. તે સમયમાં અંજના પિતાની જાતે રસોઈ કરી પવનજીને ખૂબ પ્રેમથી જમાડે છે. અને પતિની ખૂબ ભક્તિ કરે છે. તેને પ્રેમ અને ભકિત જોઈ પવનજી વિચાર કરે છે. અહો ! મેં પાપીએ આ સતી રત્નને પીછાણ્યું નહિ. મેં બાર વર્ષ સુધી તેના સામું જોયું નહિ. છતાં એને મારા ઉપર કેટલો પ્રેમ છે! પ્રેમ અને આનંદમાં ત્રણ દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર ન પડી, હવે પવનજીને અંજનાને છોડીને જવાનું મન નથી થતું, પણ ક્ષત્રિયને બચ્ચે હતો, અંજનાને કહે છે હવે મને જવાની આજ્ઞા આપ. અંજના પણ સાચી ક્ષત્રિયાણી હતી. અંજનાને પરણીને આવ્યા પછી પતિના મિલનને પહેલે આનંદ હતો, છતાં એણે વિચાર્યું કે મારે એમને રોકવા ન જોઈએ, તે કહે છે સ્વામીનાથઃ આપ પરાક્રમી છે, વીર છે, યુદ્ધમાં વિજય ડંકા વગાડી વહેલા પાછા પધારજો, એવા મારા અંતરના આશિર્વાદ છે. પણ આ દાસીની એક અરજી સાંભળો આપ આવ્યા છે તેની બા. બાપુજીને જાણ કરીને જાવ, કારણ કે મને એવો ભાસ થાય છે કે જાણે મને ગર્ભ રહે છે. તે આ વાતની બાપુજીને જાણ ન થાય અને આપને આવતા વહેલું મોડું થાય તે આ જગતમાં મારી શું દશા થાય ?
પવનજી કહે – અજના “તું ચિંતા ન કર, સખીઓની સાથે તું પ્રેમ પૂર્વક રહેજે. હું લંકાપતિનું કાર્ય પતાવીને વિના વિલંબે આવી જઈશ. પણ અંજના કહે છે, તમે બા-બાપુજીને એટલું કહીને જાવ કે મેં બાર વર્ષથી અંજનાને બેલાવી ન હતી યુધે ગયા પછી આવું દશ્ય જોતાં મારું હદય પલ્ટાયું ને હું પાછો આવ્યો છું. પવનજી કહે છે મને યુદધેથી પાછા આવીને મારા માતા પિતાની પાસે જતાં મને શરમ આવે છે, બાપુજી તે એમ જ કહે કે સવારે તે લાત મારી હતી ને અત્યારે એના માટે પાછો આવ્યો? દેવી! હું જલ્દી પાછો આવી જઈશ. અને મારા આવ્યા પછી તે એવા તુચ્છ અને શુદ્ર માણસોની તાકાત છે કે જે તારી સામે આંગળી પણ ચીંધી શકે! પવનજીએ અંજનાને ઘણું આશ્વાસન આપ્યું છતાં જોયું કે અંજનાના ચિત્તનું સમાધાન થયું નથી. એટલે તેણે પિતાની અંગુલિ પરથી પિતાના નામની અંકિત વીંટી કાઢી અંજનાને આપીને કહ્યું કે નથી કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તે મારા આ આગમનનું સૂચન કરતી મુદ્રિકા બા-બાપુજીને બતાવજે. તેથી તારા ઉપર કઈ જાતનું કલંક નહિ આવે એમ કહી વસંતમાલાને બોલાવીને કહ્યું તું અંજનાને ખૂબ સાચવજે એમ કહી ભંડારની ચાવી અંજનાને આપી હીરા-માણેક–મતી બધું આપીને વિમાનમાં બેસી પવનજી અને મિત્ર વિદાય થયા અંજનાના દિલમાં ભાવિના ભણકારા વાગે છે હવે શું બનશે તેના ભાવ અવસરે.
Page #208
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વ્યાખ્યાન નં. ૨૧
૧૬૯
શ્રાવણ સુદ ૭ ને બુધવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે આગમવાણી પ્રકાશી. તેનું ચિંતન, મનન કરી આચરણમાં ઉતરે તે આપણા જેવું ખીજુ ભાગ્યશાળી કાણુ ? પણ તમે કાને ભાગ્યશાળી માના છે? જેને પૈસા, ગાડી, લાડી અને વાડી હાય તેને ને? પણ તે કાંઇ સાથે આવવાનુ નથી. સાચા ભાગ્યશાળી કાણુ ?
તા. ૧૩–૮–૦૫
હું કેવા ભાગ્યશાળી ભગવાનની ભૂમિને મેં આ ભવમાં નિહાળી. માતા થકી વિખૂટો બાળક ભમે અટૂલા, એવી રીતે આ ભવમાં પડચા હું ભૂલા, જુગ જુગથી ઝ ંખતા તેા એ ભૂમિને મેં આજ ભાળી...હું કેવા ભાગ્યશાળી... આ પવિત્ર ભારત ભૂમિમાં જન્મ થયા છે. જેમ કાઈ નાનુ ખાળક તેની માતાથી વિખૂટુ પડી ગયું હોય તે ચારે બાજુ માતાને શોધવા માટે રતુ હોય તે વખતે તેને રાજી કરવા ગમે તે આપે છતાં બાળક રાજી થતુ' નથી. પણ એની માતા આવે ત્યાં બાળક ઉછળીને એની માતાને વળગી પડે છે. માતા મળતાં ખાળક ખીજું બધું ભૂલી જાય છે. તેવી રીતે જ્ઞાની કહે છે કે હું આત્મન્ ! અનંતકાળથી તું ક્રુતિમાં ભૂલા પડી ભમી રહ્યો હતા. અને પૂર્વકૃત કર્મના ભેાગવટો કરતાં તારી આંખમાં આંસુની ધાર વહેતી હતી. તેમાં મહાન પુણ્યે આ મનુષ્ય ભવ મળ્યે. તેમાં સદ્ગુરૂએ જિનવાણી રૂપી માતાના ભેટો કરાવ્યા. હવે એ માતા મળ્યા પછી તેનાથી વિખૂટા પડવાનું મન કેમ થાય ? પવિત્ર ભારત ભૂમિ એ મહાન વીર પુરૂષોની જન્મભૂમિ છે. એ ભૂમિમાં આપણા જન્મ થયા છે. એ વીર પુરૂષ પ્રમળ પુરૂષાર્થ ખેડી મેાક્ષમાં ગયા તે। આપણે પણ એવા પુરૂષાથ ઉપાડીએ તેા જન્મારા સાર્થક થાય.
મગધ દેશના માલિક સમ્રાટ શ્રેણીક મંડિકુક્ષ ખગીચામાં આવ્યા. અનાથી નિગ્રંથના ભેટો થતાં તેમને અલૌકિક શીતળતાના અનુભવ થયા. તમને . ગરમી લાગે ત્યારે શરીરે ચટ્ઠનનું વિલેપન કરેા છે પણ એ શીતળતા કર્યાં સુધી ? ચંદનનું વિલેપન ના સૂકાઇ જાય ત્યાં સુધીને ? પણ જિનવાણીમાં એવી શીતળતા રહેલી છે કે તેનું પાન કરતાં અનંતકાળના આત્માના ઉકળાટ શમી જાય છે. ને આત્મા પૂર્ણતાના પગથારે પ્રયાણ કરે છે.
બંધુઆ આ મનુષ્યજન્મ એ એક એક દિવસ પંચગતિમાં જવું છે એ આ સસારના ગમે તેવા ચક્રવર્તીના સુખ મળે તે
પ્રયાણ છે. યાત્રા છે. આ યાત્રા કરતા કરતા આપણું ધ્યેય નિશ્ચિત અને અચલ છે. પણ એ સુખ સિદ્ધ ભગવંતના સુખ
આગળ અપૂર્ણ છે. આપણે તે પૂર્ણતા છે ત્યાં પહેાંચવાનું છે, પણ અજ્ઞાની જીવ કામ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧%
શારદા સાગર ભોગ રૂપી અપૂર્ણ સુખમાં મસ્ત બની પૂર્ણને ભૂલી ગયા છે. પૂર્ણને લક્ષમાં રાખી પ્રયાણ કરે તે પૂર્ણ બની શકાય.
આપણું મૂળ વાત શું છે? અનાથી નિર્ચથના મુખ ઉપર આત્માની દિવ્યતાને પ્રકાશ ઝળહળે છે. તે જોઈ શ્રેણીક રાજા અંજાઈ ગયા. ને ચરણમાં નમી પડ્યા. પછી પૂછયું કે હે મુનિરાજ! તમારું રૂપ શ્રેષ્ઠ છે. પાંચ ઈન્દ્રિયે પણ બરાબર નિરોગી છે. શરીરમાં કઈ રગ દેખાતું નથી. બધી વસ્તુઓની સાનુકૂળતા હોવા છતાં તમે આટલી નાની ઉંમરમાં સાધુ શા માટે બન્યા? શ્રેણીક રાજાને જાણવાની જિજ્ઞાસા થઈ છે કે હે સંયતિ! તમે આવી બેગ ભેગવવાની ઉંમરમાં સંયમ શા માટે ધારણ કર્યો છે? જે શ્રેણીકને પ્રશ્ન છે તે મુનિને જવાબ છે.
अणाहोमि महाराय, नाहो मज्झ न विज्जइ । अणुकम्पगं सुहि वावि, कंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૯ મુનિ કહે છે હે રાજન! તું મને પૂછે કે તમે દીક્ષા શા માટે લીધી? તે સાંભળ.
હું અનાથ હતું. મારો કેઈ નાથ ન હતું. તેથી મેં દીક્ષા લીધી છે. રાજા શ્રેણીક કહે છે તમે શું બોલે છે? હું તમારી વાત માનું તેમ નથી. તમે ગમે તેમ કહો પણ તમારું લલાટ છાનું રહેતું નથી. આવી સુંદર મુખાકૃતિ અને તેજસ્વી લલાટ જોતાં મને નથી લાગતું કે તમે અનાથ છે. બંધુઓ! પુણ્યવાન મનુષ્ય કદાચ સાદા કપડા પહેરીને આવે તે પણ તેના લલાટ ઉપરનું તેજ છાનું રહેતું નથી. જે પુણ્યવાન જીવે છે તેમનું તેજ અલૌકિક હોય છે. કેઈ ધમીષ્ઠ સંસારી જીવ હોય તે તેનું મુખડું પણ છાનું નથી રહેતું. રૂએ લપેટેલી આગ છૂપી ન રહે, સૂર્ય વાદળમાં છૂપ ન રહે, રણે ચઢેલો રજપૂત છૂપ ન રહે તેમ ચારિત્રવાન ત્યાગી સંત છૂપા રહી શકતા નથી.
જેને જે વસ્તુ પ્રિય હોય છે તેમાં તેની રમણતા હોય છે. જેને તપ પ્રિય હશે તે કોઈને તપ કરતાં જેશે તે તેનું હૃદય નાચી ઉઠશે. જેને બ્રહ્મચર્ય પ્રિય હોય તેને કઈ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે તે તેને આનંદ થાય છે. કેઈને દાન આપવાનું પ્રિય હશે તે તેના અાગણે સંત પધારશે તે ગાંડા ઘેલા થઈ જશે. એને ઘેર બે ત્રણ દિવસ સંતના પગલા ન થાય તે એને ખાવું ન ભાવે. દરેકની રૂચી અલગ અલગ હોય છે.
એક રાજકુમારને દાન આપવું બહુ ગમતું હતું. એ નાનો હતો ત્યારથી જમવા બેસે તે વખતે એના ભાણામાંથી કઈ ગરીબ કે સાધુ સંતને કંઈક આપ્યા વિના એને ખાવાનું ભાવે નહિ. પૂર્વે અથાગ પુણ્ય કરીને આવે છે અને આ ભવમાં દાન
Page #210
--------------------------------------------------------------------------
________________
શારદા સીગર
૧૭૧ આપીને પરભવનું ભાથું બાંધી રહ્યો છે. ધીમે ધીમે તે રાજકુમાર મોટો થયે. એટલે એના હાથમાં મોટી વસ્તુઓ આવવા માંડી તેથી તે વસ્ત્ર-દાગીના બધું દાનમાં આપી દેવા લાગ્યા. કારણ કે એને દાન આપ્યા વિના ગમે નહિ. જેમ બીડી કે ચાના વ્યસનીને તેના વિના ચાલે નહિ તેમ આ રાજકુમારને પણ દાન દેવાનું વ્યસન પડી ગયેલું, એટલે કઈને કંઈ દીધા વિના એને ચેન ના પડે. આ રાજકુમારને મિત્ર દાનાદિ ધર્મને ખૂબ દ્વેષી હતો. કુમાર દાન આપે તે તેને ન ગમે, કહેવત છે ને કે “દાતાર દાન દે ને ભંડારી પેટ કુટે.” તે કુમારને દાન નહિ આપવા માટે ખૂબ કહેતે પણ કુમાર એનું કંઈ સાંભળે તેવો ન હતો.
ઈર્ષ્યા શું નથી કરતી? - એ મિત્રે રાજાને ખૂબ ભરમાવ્યા ને કહયું કે આપના કુમારસાહેબ તે ખૂબ ધન ઉડાવે છે. જે આ રીતે ધન ઉડાવ્યા કરશે તે એક દિવસ ભંડાર ખાલી થઈ જશે. એટલે રાજાએ પુત્રને બોલાવીને શિખામણ આપી કે હે દીકરા! આવી રીતે દાનમાં ધન ઉડાવ્યા કરીશ તે કેવી રીતે ચાલશે? કારણ કે રાજ્ય ઉપર આપત્તિ આવે ત્યારે ધનની જરૂર પડે છે. માટે ધનને સંગ્રહ કરવો જોઈએ, વળી એક દિવસ તારે રાજા બનવાનું છે. તું રાજા થઈશ ત્યારે ભંડાર ખાલી હશે તે રાજ્ય કેવી રીતે ચલાવીશ? ત્યારે કુમાર કહે છે પિતાજી! દાન દેવાથી ભંડાર કદી ખાલી થતા નથી. વળી રાજ્ય ઉપર આપત્તિ આવશે ને પાપને ઉદય થશે તે સંગ્રહ કરેલી સંપત્તિ પણ ચાલી જશે. ત્યારે રાજા કહે છે મારે તારી એવી વાત સાંભળવી નથી. બસ, હવે તારે આજથી દાન દેવાનું નહિ. ખૂબ કડક શબ્દોમાં કહી દીધું. એટલે કુમાર કહે છે ભલે બાપુજી! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. પણ જેને જે વસ્તુનું વ્યસન હોય તેને તે વસ્તુ વિના કેમ ચાલે? તે પિતાના મજશેખ ને માટે પૈસા વાપરવામાં સમ ન હતું. પિતાને માટે ભેગું કરવાનો મેહ ન હતું. બસ કઈ દુખી માણસ દેખાય કે તેને આપવાની વાત. એને દાન દેવામાં અપાર આનંદ આવતું હતું. પણ હવે પિતાજીની આજ્ઞા નથી, છતાં સ્વભાવ તો એવો રહયે.
રાજકુમારની ઉદારતા - એક દિવસ રાજકુમાર બહાર ફરવા માટે ગયો ત્યારે તેને એક ગરીબ બ્રાહ્મણનું ટોળું ઘેરી વળ્યું. તેઓ ખૂબ દુખી હતા. તેઓ રાજકુમારને કહે છે અન્નદાતા ! તમે દિલના દિલાવર છે. અમે ખૂબ દુખી છીએ અમને કંઈક આપે એમ કહી રડવા લાગ્યા. કુમારનું દિલ તે દિલાવર અને દયાળુ હતું પણ ખિસ્સામાં કંઈ હતું નહિ. શું આપવું? ખિસ્સામાં પૈસા ન હતા. પણ આંગળીએ એક હીરાની વીંટી -પહેરેલી હતી. ખૂબ કિમતી હીરે હતે. એક લાખની કિમતની વીંટી રાજકુમારે ગરીબેને
'દાનમાં દઈ દીધી ને કહયું - આ વીંટી કોઈ સારા ઝવેરીને ત્યાં વેચીને તેના નાણાં ઉપજાવી '' તમે બધા વહેંચી લેજે, ગરીબ બ્રાહ્મણે તે રાજી રાજી થઈ ગયા.
Page #211
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કાકા
તુકારામની ક્ષમા :– સંત તુકારામ જેવા લિના ક્રિયાવર હતા ! તુકારામ જ્યારે મહારથી આવતાં ત્યારે બાળકા તેમને વીંટળાઇ વળતા. આવ્યા .... કાકા આવ્યા. એક વખત તુકારામ શેરડીના ભારે। લઈને આવતા હતા, બધા ખળકા વીંટળાઈ વળ્યા. એટલે તુકારામ શેરડીના એકેક ટુકડા બાળકાને આપવા લાગ્યા. ઘેર પહેાંચતા એક સાંઠા રહ્યો. તુકારામ આ રીતે આપી દે તે તેમની પત્નીને ગમતું નહિ. શેરડીના સાંઢ પત્નીને આપ્યા પણ તેને તે એવે ક્રોધ ચઢયા કે એ સાંઠે તુકારામના ખરડામાં માર્યા. એટલે મારતા સાંઠાના બે ટુકડા થઈ ગયા. એક ટુકડા પત્નીના હાથમાં રહ્યો ને ખીજો ભેાંય પડી-ગયા. એ ટુકડા હાથમાં લઇને તુકારામ હસતા હસતા ચૂસવા લાગ્યા. આ જગ્યાએ તમે હે! તે શુ કરે ? સામે ચાર તમાચા ચાઢી દે ને ! ( હસાહસ). તુકારામ કહે છે અહા ! તું કેવી પતિવ્રતા છે કે આવી મામૂલી ચીજમાં પણ મારા ભાગ કરે છે! ધન્ય છે તને ! આ જોઇ તેની પત્ની શરમાઇ ગઇ. ને પગમાં પડી માફી માંગી. ધન્ય છે સ્વામીનાથ તમારી ક્ષમાને! મેં તે તમને સાંઠા ખરડામાં મા તે પણ તમે તેને સવળેા અર્થ કર્યાં. હવે હું કદી ગુસ્સે નહિ કર્યું. ત્યારથી તુકારામની પત્ની સુધરી ગઇ. ટૂંકમાં કાઇ ગમે તેમ કરે પણ જેને જે સ્વભાવ હાય તે જતા નથી.
૧૭૨
આ રાજકુમારના દાન દેવાના સ્વભાવ હતા એટલે ગરીમાને એક લાખની વીંટી દાનમાં દઈ દીધી. એટલે પેલા મિત્રને બળતરા થવા લાગી તેથી તેણે તરત રાજા પાસે જઈને ચાડી ખાધી કે તમે કુમારને દાન દેવાની ના પાડી હતી છતાં આવી કિમતી વીંટી ગરીખાને દાનમાં આપી દીધી. રાજાને ગુસ્સા આવ્યે કે મેં એને દાન આપવાની ના પાડી છતાં એક લાખની વીંટી આપી દીધી? એ એના મનમાં સમજે છે શું? તરત કુમારને ખેલાબ્યા ને કહ્યું પેલી હીરાની વીંટી કયાં ગઇ ! કુમાર કહે એ તે મેં દ્વાનમાં આપી દીધી. ત્યારે શજા કહે છે મે તને ના પાડી હતી છતાં આવી કિમતી વીટી તે દાનમાં આપી દીધી ? ત્યારે કુમાર કહે પિતાજી ! તમે ના પાડી હતી પણ ગરીબ બ્રાહ્મણા બિચારા ભૂખ્યા ને તરસ્યા હતા. તેમનું દુઃખ હું જોઈ ન શકયેા, એટલે મે વીટી આપી દીધી. રાજા કહે-નાલાયક ! તુ આવુ. કરીશ તે રાજ્ય કેવી રીતે ચાવી શકીશ? હવે તું ન જોઈએ, ચાલ્યા જા અહીંથી.
કુમાર વનની વાટે :– પિતાજીના શબ્દો સાંભળી કુમારને ખૂબ દુઃખ થયું. પણ કઇ એલ્ચા નહિ. પિતાજીના કડક શબ્દો એના ખાનદાન દિલ માટે ખૂબ અસહ્ય થઈ પડયા. એટલે તે ત્યાંથી નગર બહાર ચાલતા થઇ ગયા. વન-વગડાની વાટે ચાલ્યું જાય છે. કયાં રાજશાહી વૈભવ વિલાસ ને કયાં વનવગડાની કાંટાળી વાટ ! આટલું દુઃખ પડે છે. પણુ કાઇના ઉપર દ્વેષ કરશ્તા નથી. થાડે ચાલ્યા ત્યાં એક ગરીખ માણુસ કપડા
Page #212
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૭૩ વિનાને છે તે કહે બાપુ! અંગ ઢાંકવા વસ્ત્ર નથી. દયા કરે. ત્યારે કુમારના અંગ ઉપર બે વચ્ચે હતા. તેમાંથી એક વસ્ત્ર ગરીબને આપી દીધું.
પેલે દ્રષી મિત્ર પણ કુમારની સાથે ચાલતે જાય છે, જંગલમાં જઈને કહ્યું, મિત્ર! જોયું ને દાનનું ફળ! ત્યારે રાજકુમાર કહે છે ભાઈ! દાન દેવાથી ને ધર્મ કરવાથી તે મહાન લાભ થાય છે. એનાથી કાંઈ દુઃખ નથી આવતું. ધર્મથી તો સુખ મળે છે આ રીતે કુમારે તેના મિત્રને ખૂબ સમજાવ્યું પણ માન્ય નહિ ત્યારે કહે છે એમ કરીએ. આ સામેના ગામમાં જઈને ત્યાંના લોકોને અભિપ્રાય લઈએ કે ધર્મથી જ્ય કે અધર્મથી જય! જે ધર્મથી જય એમ કહે તે મારી આંખો ફાડી નાંખવાની ને અધમેથી જય કહે તો તારી આંખે ફેડી નાંખવાની. રાજકુમારને તે દઢ શ્રદ્ધા છે કે ધર્મથી જય છે એટલે તેણે એ વાત મંજુર કરી. મિત્રે ગામના લોકોને શીખવાડી દીધું પછી બધાને ભેગા કર્યા ને કુમારની સમક્ષ પૂછયું ધર્મથી જ્ય કે અધર્મથી જ્ય છે? બેલે. લેકે કહે અત્યારે તે અધર્મથી જ થાય છે. રાજકુમારને માથે ધર્મસંકટ આવ્યું પણ ગભરાયે નહિ. મિત્રને કહે છે તારે મારી આંખો જોઈએ છે ને ? એમ કહી પિતાની બે આંખે કઢીને આપી દીધી. આ પાપી મિત્ર રાજકુમારને ગાઢ જંગલમાં લઈ જઈ તેના બધા દાગીના લૂંટી જંગલમાં મૂકી ચાલ્યા ગયે. રાજકુમારને માથે દુઃખની ઝડી વરસી છતાં મિત્ર ઉપર જરા ય કે ન કર્યો પણ જે સમયે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ તેમાં આનંદ માનવા લાગ્યા. આંખ ગઈ તે શું ખોટું? સારું ને ખોટું કંઈ જેવું મટી ગયું. તે જંગલમાં એકલે એક શીલા પર બેસીને નવકારમંત્રનું સ્મરણ કરવા લાગે. આટલી કસોટી થઈ પણ શ્રદ્ધાથી ચલાયમાન ન થયા ત્યારે તેની દઢ શ્રદ્ધા જોઈને શાસનના રક્ષક દેવને નીચે આવવું પડયું. દેવ તેની પરીક્ષા કરવા કહે છે તું એક વાર એમ કહી દે કે મેં દાન દીધું તે ખોટું કર્યું તો તને દેખતે કરી દઉં. આ કહે છે મત આવે તે ભલે. હું કદી નહિ કહું કે દાનધર્મ ખોટે છે. ત્યારે દેવે ધોધમાર વરસાદ વરસાવે. ગળા સુધી પાણી આવી ગયા. ડૂબવાની અણી ઉપર છે તે સમયે ફરીને દેવ કહે છે હવે તારે જીવવું હોય તે કહી દે દાનધર્મ બેટ છે. નહિતર ડૂબી જઈશ. કુમાર કહે ભલે ડૂબી જાઉં. મને ચિંતા નથી. તેની દઢ શ્રદ્ધા જોઈને દેવ તેના ચરણમાં નમી પડે ને દેવ પ્રસન્ન થવાથી રાજકુમારને નવી દષ્ટિ મળી. અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત કરી. આ તરફ કુમારના ગયા પછી રાજ્ય ઉપર મટી મેટી આફત આવવા લાગી ને રાજ્યના ભંડાર ખાલી થવા લાગ્યા. ત્યારે તેના બાપની આંખ ઉઘડી કે મારે દીકરે ગમે તેટલી લક્ષ્મી દાનમાં વાપરતા હો છતાં ભંડાર ધનથી છલકાતા રહેતા હતા. અને દીકરાના ગયા પછી તે ભંડાર ખાલી થઈ ગયા. મેં કેવી ભયંકર ભૂલ કરી? એ મારે દીકરો કયાં હશે? રાજા ખૂબ તપાસ કરાવે છે ને પુત્રને પત્તે મળતાં ખૂબ માન સહિત
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શારદા સાગર
પોતાના ગામમાં લાવે છે. પુત્રની આવી શ્રદ્ધા જોઈ રાજા પણ ધર્મમાં શ્રદ્ધાવાન બન્યા.
બંધુઓ ! ધર્મમાં દઢ રહેતા એક વાર કષ્ટ પડશે પણ પછી તે જય જય કાર થશે. આપણે ત્યાં પર્યુષણ પર્વ આવી રહયા છે. જુના કર્મોને અપાવવા માટે તપ એ અમોઘ ઔષધિ છે. અનાથી નિર્ગથે શ્રેણીક રાજાને કહયું કે હું અનાથ હતો તેથી દીક્ષા લીધી છે. તેના જવાબમાં શ્રેણીક રાજા શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – અંજનાના મહેલેથી વસમી વિદાયઃ- પવનજીએ ત્રણ દિવસ અંજનાના મહેલે રહી જવાની રજા માંગી. હવે પવનને જવાનું મન થતું ન હતું પણ દુઃખિત દિલે એક બીજાથી છૂટા પડયા. અંજના પણ સમજતી હતી કે લડાઈમાં જવું તે જીવ સાટાના ખેલ છે. પણ આ તો સાચી ક્ષત્રિયાણી હતી. તેણે પવનજીને જતી વખતે કહયું સ્વામીનાથ ! યુદ્ધ મેદાનમાં ખૂબ બહાદુરીથી લડજે, તે સમયે મારે મેહ ના રાખશે. વરૂણનું લશ્કર અને તેના પુત્રો ખૂબ બળવાન છે ખૂનખાર લડાઈ થશે. કેટલા હાથી ઘોડા અને કેટલા સૈનિકે મશશે. ને લેહીની નદીઓ વહેશે, ત્યારે તમે પૂઠ દેખાડતા નહિ પણ સામી છાતીએ લડજે પણ ભય પામી પાછા હઠશે નહિ. ને વિજય મેળવીને પાછા વહેલા પધારજો.
સાચી ક્ષત્રિયાણીનું ખમીર ઓછું નથી હોતું. એક વખત એક રાજપૂત પરણીને ગામના પાદરમાં આવ્યો. તે સમયે ગામમાં યુદ્ધની ભેરીઓ વાગે છે, રણશીંગા ફૂંકાઈ રહયા છે ને બધા યુવાન ક્ષત્રિયે લડાઈમાં જવા સજજ બન્યા છે. હવે પેલા રાજપૂતથી કેમ રહેવાય? પત્નીની સાથે ઘેર પણ ન ગયો. પાદરમાંથી મીંઢળ બાંધેલા હાથે લડાઈમાં જવા તૈયાર થયે. લડાઈ શરૂ થઈ. બાણને વરસાદ વરસવા લાગે, કેટલા સૈનિકે ઘાયલ થઈને પડયા. આ જોઈને પેલાના મનમાં થયું કે અહે! હું હજુ તે પરણીને ચાલ્યું આવું છું, કોડભરી પત્ની સાથે વાત પણ કરી નથી. હું મરી જઈશ તે એનું શું થશે? એટલે લડાઈમાંથી પાછો ફર્યો ને ઘેર આવ્યા. ત્યારે પત્ની પૂછે છે સ્વામીનાથ! કેમ પાછા આવ્યા! પતિ કંઈ જવાબ આપતા નથી. ક્ષત્રિયાણી (પત્ની) સમજી ગઈ કે મારા મોહના કારણે પાછા આવ્યા લાગે છે. તે એના પતિને કહે છેક્ષત્રિયને બચ્ચે લડાઈમાં ખપી જાય તે કબૂલ પણ રણમાં ગયેલે કદી પાછો ન ફરે ને તમે પાછા આવ્યા છે. તમને મારો મેહ છે ને? તે લે, આ મારું માથું સાથે લઈને જાવ. અંદરના રૂમમાં જઈને ક્ષત્રિયાણીએ તલવાર લઈને ધડાક લઈને પિતાનું મસ્તક ઉડાવી દીધું. આ હતું ક્ષત્રિયાણીનું ઝનૂન.
અંજનાજીએ પણ પવનજીને ખૂબ શિખામણ આપી. બંનેના દિલમાં ખૂબ દુઃખ થયું પવનજીને પોતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયો કે મેં અંજનાને કેટલું કષ્ટ આપ્યું! તે વસંતમાલાને બેલાવીને કહે છે- વસંતમાલા I તને ઝાઝું કહેવાનું ન હોય, દુઃખના
Page #214
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૭૫
સમયમાં તેં તે અંજનાની સાથે રહીને તેને ખૂબ હિંમત આપી છે. પણ હવે અંજનાને સાચવજે. આ ભંડારની ચાવી તમને સોંપીને જાઉં છું તેમાંથી તમારે જેટલું ધન વાપરવું હોય તેટલું વાપરજે, હું થોડા સમયમાં પાછો આવી જઈશ. અંજનાએ પવનને દુખિત દિલે વિદાય આપી. પવનજી તે યુદ્ધમાં ગયા. હવે અહીં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૨ શ્રાવણ સુદ ૮ ને ગુરૂવાર
| તા. ૧૯-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનત જ્ઞાની મહાન પુરૂષએ ભવ્ય જીવોના કલ્યાણને માટે સિદ્ધાંત પ્રરૂપ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્રના વિશમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં મગધ દેશના અધિપતિ શ્રેણીક રાજા અનાથી નિગ્રંથને જોઈને સ્થિર બની ગયા ને મુનિને પૂછવા લાગ્યા કે હે. મહામુનિ! તમે આવી નાની ઉંમરમાં દીક્ષા શા માટે લીધી? તેમ પૂછતા શ્રેણીક રાજા મુનિને જોઈને સ્થિર બન્યા. આવી સ્થિરતા થવાનું મૂળ કારણ શું? એ તમે જાણે છે? આત્માન મૂળ સ્વભાવ સ્થિરતાને છે. એક પ્રદેશનું હલન ચલન કર્યા વગર અનંત કાળ સુધી સ્થિર રહી શકવાની અદ્ ભૂત શક્તિ આત્મામાં છે. એ શકિતને સંપૂર્ણ અનુભવ સિદ્ધના જીવો કરે છે. આત્માની સ્થિરતાના અનુભવમાં જીવને અનંત સુખને અનુભવ થાય છે. - જ્ઞાનીઓ કહે છે કે ચેતના અનંતકાળથી તું અસ્થિર બનીને ભમે છે. હવે સ્થિર થા. અસ્થિરતામાં દુઃખ છે ને સ્થિરતામાં સુખ છે. પણ કર્મના સંગના પ્રભાવે આત્મામાં અસ્થિરતા દેખાય છે. પણ જે ચુલા ઉપર મૂકીને તેની નીચે અગ્નિ સળગાવવામાં આવે તે પાણી ઉકળવા લાગે છે. એટલે પિતાને સ્થિરતાને સ્વભાવ છોડીને અસ્થિરતામાં આવી જાય છે. આ રીતે કર્મના સંગના કારણે આત્મામાં અસ્થિરતા આવી ગઈ છે. પણ કર્મ સંચાગ છૂટી જતાં આત્મા પિતાના સ્થિતાના ગુણમાં આવી જાય છે. આત્માના અસલ સ્થિરતાના સ્વભાવને પ્રગટ કરવા માટે ભગવતેએ મેક્ષ માર્ગની પ્રરૂપણ કરી છે. તે મોક્ષ માર્ગને પામવા માટે દાન-શીયળ-તપ અને ભાવ આદિ ચાર મુખ્ય દરવાજા બતાવ્યા છે. તે સિવાય સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પૌષાધાદિ અનુષ્ઠાન બતાવ્યા છે. કાઉસગ્ગ, ધ્યાન આદિ ક્રિયાઓમાં મન-વચન-કાયાની સ્થિતા થયા સિવાય અંતરમાં આનંદ આવતું નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૭૬
આ બધી ક્રિયાઓ જે અંતરના આનંદપૂર્વક આત્મલક્ષે થાય તે અનંતકર્મોની ભેખડો તૂટી જાય છે. તેનું કારણ આત્માની સ્થિરતા છે. આ તે આત્માની સ્થિરતાની વાત થઈ. પણ હું તમને પૂછું છું કે તમારા સંસારનું એક પણ કાર્ય ચિત્તની સ્થિરતા વિના થાય છે? જુઓ, પરીક્ષાના દિવસો આવે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે ચિત્ત એકાગ્ર કરીને, રાત્રે ઉજાગરા કરીને વાંચનમાં સ્થિર બને છે. આ વિદ્યાથીની વાત થઈ. હવે તમારી વાત કરું. જ્યારે વહેપારમાં સીઝનના દિવસે આવે છે ત્યારે દુકાનમાં ઘરાકની ઠઠ જામે છે તે સમયે તમે છ-આઠ કલાક સુધી પિતાના સ્થાને સ્થિર બેસીને એકધારું કામ કરે છે ને ? તમને તે વખતે સ્થિરતા રહે છે ને? અને જ્યારે ઉપાશ્રયે આવીને એક પથરણે પાંચ સામાયિક કરવાનું કહેવામાં આવે ત્યારે કેટલી સ્થિરતા રહેશે? નામું કરનારા મુનિએ પણ નામું લખતી વખતે ચિત્તને સ્થિર કરી દે છે. તે સમયે જમાને સ્થાને ઉધાર અને ઉધારની જ યાએ જમા કરાતું નથી. તેમજ એકના ખાતાની રકમ બીજાના ખાતામાં ખતવાતી નથી. ત્યાં તે જેના ખાતાની જે રકમ હોય તે તેના ખાતે ખતવે છે. કોઈ બીજાના ખાતે ખતવતા નથી ને ! ત્યાં કેટલું યાદ રહે છે કે તેનું ખાતું કેટલામાં માને છે તે પણ ચેપડા લખનારના મોઢે હોય છે. આનું કારણ ચિત્તની સ્થિરતા છે. કેઈ વખત ચેપડામાં લખતી વખતે સ્થિરતા સહેજ તૂટી જાય તે લખવામાં મોટી ભૂલ થઈ જાય ને તે ભૂલને શોધવા માટે લેહીના પાણી કરવા પડે છે.
ચિત્તની સ્થિરતા કેળવ્યા વગર કઈ કળા હસ્તગત થતી નથી. જે માણસે કઈ કળા સિદ્ધ કરી હોય તે તેને તમે પૂછજો કે ભાઈ ! તેં આ કળા કેવી રીતે સિદ્ધ કરી? ત્યારે એ તમને કહેશે કે જે હું આ કળામાં આટલો પ્રવીણ બન્યો હોઉં તે તેનું મુખ્ય કારણ સ્થિરતા છે. આ રીતે સંસારમાં કઈ પણ કાર્યની સિદ્ધિ કરવા માટે સ્થિરતાની આવશ્યકતા છે. તે રીતે આત્માની સ્થિરતા અનિકાચિત કર્મોને વેરવિખેર કરી નાંખે છે. સમજે ! જન્મ-મરણ આદિ દુઃખોથી ભરેલા સંસારમાંથી છૂટવા માટે અને અનંત આત્મિક અવ્યાબાધ સુખથી ભરપૂર એવા મોક્ષમાર્ગની પ્રાપ્તિ જે જલ્દી કરવી હોય તે ચિત્તની સ્થિરતા વિના છૂટકો નથી. અનંતા છે ભૂતકાળમાં મોક્ષે ગયા છે ને અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં થઈને જઈ રહ્યા છે. ને કંઈક જીવો ધર્મ આરાધનામાં શ્રદ્ધાવંત બને છે તેનું મૂળ કારણ પણ સ્થિરતા છે. અત્યાર સુધીમાં કોઈ પણ આત્માએ ધર્મ ક્રિયાઓમાં કે આત્માના ગુણોમાં સ્થિરતા કેળવ્યા વિના મેક્ષ કે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરી નથી.
દેવાનુપ્રિયે! તમને ધર્મસ્થાનમાં આવતા વર્ષો વીતી ગયા છતાં હજુ ધર્મકરણીમાં અનાસક્ત ભાવપૂર્વકની સ્થિરતા આવતી નથી. તેનું મૂળ કારણ શું? સંસાર સુખની સામગ્રીને ગાઢ રાગ અને તે સુખ સામગ્રીના ગાઢ રાગનું મૂળ કારણ અજ્ઞાન
Page #216
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૭૭
છે. જ્યાં સુધી અનાસકત ભાવપૂર્વક ધર્મક્રિયા નહિ થાય ત્યાં સુધી કર્મીની નિશ નહિ થાય. ફકત પુણ્ય આધાશે. તે પુણ્યથી ધનાદ્ધિની સામગ્રી મળે છે પણ જો સુખમાં આસકત બની ગયા તા આત્મલક્ષ ચૂકી જવાના. તમે જે બધી ધર્મક્રિયાઓ કરા છે તે ઉત્તમ છે પણ જે તેમાં સ્થિરતા આવે તે કર્મની નિર્જરા થાય, માટે સ્થિરતાની ખૂબ જરૂર છે. આ બધી આત્માની વાત કરી. હવે એક વાત કહું.
સંસાર સુખને માટે સાધના કરવા ગયેલા સાધકા પણ વિદ્યાની સાધના કરતી વખતે કેટલા સ્થિર થઈ જાય છે! એક વખત રાવણુ વિદ્યા સિદ્ધ કરવા માટે અધાર જંગલમાં ગયા. સ્થિર બનીને વિદ્યાના જાપ કરવા લાગ્યા. એની સ્થિરતા જોઇને તેની પરીક્ષા કરવા માટે દેવ આન્યા. દેવે તેને અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આપવા માંડયા છતાં ચિત્તને તેણે સ્હેજ પણ ચલાયમાન કર્યું" નહિ તેથી તેની બધી વિદ્યાએ સિધ્ધ થઈ. અને તે સમયે કુંભકર્ણ અને વિભીષણનુ ચિત્ત સ્હેજ અસ્થિર થઈ ગયુ તેના પરિણામે તેમને વિદ્યાએની સિધિ થઈ નહિ, સંસારના સુખ મેળવવા માટે જો આવી સ્થિરતા જોઇએ છે તે મૈાક્ષના સુખ માટે કરાતી ધર્મ આરાધનામાં કેટલી સ્થિરતા જોઈએ ! સંસારના સુખમાં જીવની જોરઢાર સ્થિરતા છે. તે સ્થિરતાના પાયા જેમ જેમ નબળા પડતા જાય તેમ તેમ ધર્મમાં સ્થિરતા આવતી જાય.
મધુએ ! હજુ સુધી જીવને ધર્મક્રિયાઓમાં જેટલા આવવા જોઇએ તેટલેા રસ આવતા નથી. તેનુ કારણ એ છે કે અનાદિકાળથી જીવ અનુકૂળ રૂપ-રસ, ગંધ, સ્પ અને શબ્દોમાં સ્થિર બન્યા છે. આવી સ્થિરતા જો માક્ષસાધક ધર્મમાં આવીજાય તેા ખીજા ભવમાં પણ તેને આવા ધર્માં મળતાં તે તરફ જીવ આાશે. પાંચે ઇન્દ્રિઓના વિષય તરફ દોટ લગાવવાના કારણે અત્યાર સુધી ભવમાં જીવ ભમી રહયા છે. અને અનેક પ્રકારના દુઃખા લાગવી રહયા છે. હવે જો માક્ષ સાધક ધર્મ તરફ દોટ લગાવે તે જ્યાં સુધી મેક્ષ નહિ મળે ત્યાં સુધી સંસાર સુખની અનુકૂળ સામગ્રી ગમે તેટલી મળે તે પણ તેના અંતરમાં મેાક્ષ માર્ગની ન્યાત ઝળહળતી રહેવાની,
ખંધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલાવાના વખત આવ્યે તે સમયે કેવી સ્થિરતા કેળવી ? એક ખાજુ ઘાણીમાં શરીર પીલાય, હાડકા તૂટે, નસેનસા તૂટી લેહીના પુવારા ઉડયા. શરીરના દે તા થયા છતાં આત્મામાં અદ્દભૂત સ્થિરતા શખી. એ સ્થિરતા કયાંથી આવી ? ભાવનાથી. કઇ ભાવના ભાવી ? પીલાતા પીલાતા તેઓ એવી વિશુદ્ધ ભાવના ઉપર ચઢયા કે હે જીવ! પરાધીન પણે તે આ શરીરને ખાતર ઘણી ઘણી વેદનાઓ સહન કરી છે. ઘણાં જીવા સાથે દુશ્મનાવટ કરીને રડી રડીને વેઢના સહન કરી છે. પણ આ ખધી વેદનાએ આત્માને માટે સ્વાધીન પણે સહન કરી નથી. પરાધીન પણે રડતા રડતા આટલી વેદના સહન કરી છતાં તે વેઢનાએ અનતી વેદના વધારી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શારદા સાગર
છે. જો વર્તમાનકાળમાં આવેલી વેદનાએ હસતા હસતા સહન કરી લઉં તે આ સ વેદનાઓથી મુક્ત થઇ જાઉં. અત્યાર સુધી સસારના સુખની ખાતર સહેલી પીડાઓમાં અનંતમા ભાગની પણ આ પીડા નથી તે આ પીડાથી ગભશવાનું શા માટે? ખાલે કેટલા ઊંચા ભાવ ! છે તમારી આવી ભાવના?
તમને આટલુ બધુ સમજાવવા છતાં સંસારથી મુકત થવાનુ મન કેમ થતું નથી ? સસારમા આટલી બધી સ્થિરતા શા માટે ? જ્ઞાનીઓ કહે છે કે આ સંસારની સ્થિરતા મિથ્યાત્વના પ્રભાવે થાય છે. સંસાર પ્રત્યેની સ્થિરતા અને મિથ્યાત્વ એ કોઇ જુદ્દી ચીજ નથી. તેના કારણે જીવ ધન, ભાગવિલાસ, રૂપ આદિ અસ્થિર હેાવા છતાં તેને સ્થિર માનીને તેને માટે જોરદાર કર્મા મધે છે. તે સ્થિરતાને સંસારથી ખસેડીને ધ તરફ લઈ જવાની જરૂર છે. મહાન પુરૂષાએ મારાંતિક ઉપસર્ગ સમયે પણ સ્થિરતા છેડી નથી. આ રીતે ધર્મની સ્થિરતાના સ્વરૂપને તથા તેના ફળને સમજીને અધર્મની સ્થિરતાથી ખસી ધર્મમાં સ્થિરતા કેળવી મળેલી તકના સદુપયોગ કરી લે.
શ્રેણીક રાજાને પણ મુનિના ગુણ્ણા જોઇ તેમના ઉપર સ્થિરતા થઈ. અને મુનિને જેમ જેમ જોતા ગયા તેમ તેમ નવા આશ્ચ થતા ગયા. તેથી મુનિને પૂછ્યુ કે તમે આવી યુવાનીમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિ કહે છે:
अणाहोमि महाराय, नाहो मज्झ न विज्जई । अणुकम्पगं सुहिं वावि, कंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૯.
હું મહારાજા ! હું અનાથ હતા. મારા ઉપર કાઇ રહેમ ષ્ટિ રાખે તેવે મારા કાઇ નાથ ન હતા. તેમજ નહિ મળતી વસ્તુ આપે તથા મળેલી વસ્તુની રક્ષા કરે તેવા કેાઈ મિત્ર ન હતા કે જે મારા પર દયા કરીને મને થાડું પણ સુખ આપે.
મુનિના જવાબને અભિપ્રાય એવા નીકળે છે કે મારી સંભાળ રાખનાર મારા માથે કાઇ નાથ ન હતા. એટલા માટે મેં દીક્ષા લીધી. આ જવાબથી મંદ બુદ્ધિવાળા એમ સમજે કે ગરીબ હશે. એના કાઇ સગાવહાલા નહિ હાય, ખાવા પીવાનું દુઃખ હશે તેથી સાધુ બની ગયા છે. પણ અનાથી મુનિના જવાખમાં રાજા સમજે છે કે ગૂઢ રહસ્ય સમાયેલુ છે. આ મુનિ અનાથ નથી.
આ રીતે શ્રેણીક રાજા વિચાર કરતા મુનિના રૂપ-રંગ ક્ષમા સૌમ્યતા ભેગા પ્રત્યેની અસંગતતા, નિભિતા, આઢિ ગુણા જોઇને આશ્ચર્યોંમાં પડી ગયા છે ને તેથી મુનિને પ્રશ્ન પૂછ્યા છે પણ મુનિના ઉત્તર સાંભળીને રાજાનું આશ્ચર્ય ઘટવાને બદલે વધી ગયું. એટલે વિચારવા લાગ્યા કે જેને દેખીને દુશ્મનના દિલમાં પણ આન થાય
Page #218
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૭૯
તે અનાથ કેવી રીતે હોઈ શકે? શું, આ સંસારમાં ગુણગ્રાહકતા તેમજ સેંદર્યના ઉપાસકને નાશ થઈ ગયો છે કે જેથી આવા સૌમ્યમૂતિ, સરળ, સુંદર, અને ગુણવાન યુવાનને કોઈ નાથ કે મિત્ર ન મળે? શું બુદ્ધિવાન કે વિચારવાન લેકેની આ સંસારમાં ખેટ પડી ગઈ છે કે નાથ અગર મિત્રના અભાવે આ મુનિને દીક્ષા લેવી પડી? આ રીતે શ્રેણક રાજાનું આશ્ચર્ય વધ્યું. તમે પણ ઘણી વાર કહે છે ને કે જેને કઈ ન હોય તે સંસારના સુખ છોડીને સાધુ બને.
ભાઈ! જરા વિચાર તો કરે કે જેટલા સાધુ થયા તે બધાને સુખ નહોતું તેથી તેમણે દીક્ષા લીધી છે. મોટા ચક્રવતિઓને ત્યાં શેની ખામી હતી? દીક્ષા કોણ લઈ શકે ? જે પિસાને કાંકરા સમજે, ઘરને ઈટ-માટી અને ચુનાના ઢગલા સમજે અને કુટુંબ પરિવારને હાડકાને માળે સમજે તે સંસાર ત્યાગીને સંયમી બની શકે છે. સાચા સંયમીઓને તે સંસારના સુખોની ગંધ આવે છે. આ કણાદ નામના એક સાધુ હતા, તેઓ પિતાના શરીરને ટકાવવા માટે અનાજના પીઠામાંથી અનાજના કણ વીણી લાવતા. તેને પીસી તેની રાબ બનાવીને પી લેતા હતા એટલે તેમને લેકે કણાદ કહેતા. તેઓ પોતે જંગલમાં એક ઝુંપડી બનાવી સ્વાધ્યાય અને ધ્યાનમાં મસ્ત રહેતા હતા. ગામના લોકોને ખબર પડી કે આ સાધુ મહાન અવધૂત છે, અને તે મહાન શક્તિધારી છે. કેટલાક એમ કહેવા લાગ્યા કે આ સાધુ પાસે સુવર્ણની સિદ્ધિ છે. એમની પાસે જાય તેનું કામ થઈ જાય છે. અરે...અહીં કેઈ એમ કહે કે ફલાણા સંતસતીજી કંઈક જાણે છે તે આ ઉપાશ્રય આખો દિવસ ખાલી ન પડે. કેમ ખરું ને? (હસાહસ)
આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજા પ્રધાનને પૂછે છે કે આ વાત સાચી છે? પ્રધાન કહે વાત સાચી છે. જે એમને પ્રસન્ન કરો તે કામ થઈ જાય. ત્યારે રાજા કહે હું પણ એ સુવર્ણસિદ્ધિને લાભ ઉઠાવું. એટલે રાજાએ ઉત્તમ પ્રકારનું ઝવેરાત તથા મેવા-મીઠાઈને થાળ ભરીને મુનિને આપવા માટે માણસ મોકલ્યો. ત્યારે મુનિ કહે છે આ લઈ જાઓ. મારે ના જોઈએ. મને એની ગંધ આવે છે. રાજાને માણસ થાળ લઈને પાછા આવ્યું. રાજા કહે છે કેમ પાછો લાવ્યા? નોકર કહે છે એમને એની ગંધ આવે છે. રાજા કહે છે આમ તે ભિખારી છે. કણ વીણીને ખાય છે ને આટલી બધી તેની મગરૂરી છે? ત્યારે પ્રધાન કહે છે સાહેબ! એ આવી મહાન સિદ્ધિના સ્વામી છે. એને મગરૂરી કેમ ન હોય? એ એમ પ્રસન્ન નહિ થાય. જે તમારે એમને પ્રસન્ન કરવા હોય તે ભકિતથી પ્રસન્ન કરે. ને ભકિત ધનથી ન થાય. તનથી થાય. પૈસાથી નહિ પ્રેમથી થાય. એ પ્રસન્ન થાય તે તમારું કામ થઈ જાય.
રાજા રાત્રીના સમયે ભિખારીને વેષ ધારણ કરી મુનિ પાસે ગયા. મુનિ તે પિતાનું ધ્યાન-સ્વાધ્યાય આદિ ક્રિયાઓથી નિવૃત્ત થઈને સૂતા હતા. રાજા ત્યાં જઈને
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શારદા સાગર
એમના પગ દબાવવા લાગ્યા. થાડી વાર થઇ એટલે સત્ કહે છે હે રાજન! મારા લાકડા જેવા પગને ઢાખવા રહેવા દે, તારા કામળ હાથ થાકી જશે. અધારી ઘેર રાત્રી છે. એમણે રાજાનું મુખ પણ જોયુ નથી ને કેવી રીતે જાણ્યું કે આ રાજા છે? તમને પણ વિચાર થાય ને? તમારા ડૉક્ટર એક રાગના નિષ્ણાત-હાય પણ સત બધા રાગના નિષ્ણાત ડાય છે. તેથી હાથના સ્પર્શથી પણ જાણી લે કે આ કાણુ છે? રાજાને ખૂબ આશ્ચર્યોં થયું કે મને કેવી રીતે ઓળખ્યા ? તેથી મુનિને પુછ્યુ કે તમે મને કેવી રીતે ઓળખ્યા. સાધુ કહે એમાં જાણવા જેવું શું છે? પણ હું તમને એક વાત પૂછું ? રાજા કહે પૂછે. સાધુ કહે છે હું અકિંચન હવા છતાં તે તમે શજા હેાવા છતાં મહેલ મૂકીને આ ઝુંપડીમાં રાત્રે કેમ આવ્યા ?
શજાએ કહ્યું–મે સાંભળ્યુ છે કે આપ લેખડમાંથી સેાનું અનાવા છે તેા શુ એ વાત સાચી છે? સાધુ કહે હા. લાખંડમાંથી સેતુ બનાવુ છું. અને તે કયારે પણ મૂકીને જવું ના પડે તેવું બનાવું છું. રાજા કહે મને એવું સેાનું મનાવવાની સિદ્ધિ શીખવાડે કણાદે કહ્યું–હે રાજન! ફૂલ શેમાંથી થાય છે? તેા રાજા કહે માટીમાં રહેલ ખીજમાંથી થાય છે. ત્યારે ફરીને પૂછે છે કે અનાજ શમાંથી થાય છે? કહે ખાતરમાં ભળેલા ખીજમાંથી થાય છે. તમને કાઈ થાળીમાં ખાતર કે માટી ભરીને ખાવા આપે તે ખાઇ શકશે!? “ના” ખાતર જોઇને ઊલટી થાય. પણ એ ખાતરમાં અનાજ પાકે છે જેને માણસ આન ંદપૂર્ણાંક ખાય છે અને માટીમાંથી ખીલેલા સુગંધીદાર પુષ્પા થાય છે. જેને લેાકેા પ્રેમથી સુંઘે છે ને દિવાનખાનામાં Àાભા માટે ફૂલદાનીમાં ભરાવે છે.
જેમ મટીમાંથી ફૂલ અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય છે. પણ તેના ઉપયેગ કરતાં આવડવા જોઇએ. એમ ને એમ ખાતર અને માટી મૂકી દો તે ફૂલ કે અનાજ કાંઈ ન થાય. પણ જમીન અશખર તૈયાર કરી તેમાં ખીજ વાવવામાં આવે તે તેમાંથી કુલ ને અનાજ થાય છે. તેમ હું રાજન! માણસના વિકારા, વૃત્તિએ અને આવેશે. ખાતર જેવા છે. એનું ઉન્નીકરણ થાય તા એ વિકાસમાં પરિણમી જાય. એનાથી પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય. ભાઇ ! લાખડતું સેાનું મનાવવુ એટલે શું ? શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દેવા. આ પ્રમાણે સાધુએ રાજાને સમજાવ્યું પણ રાજાના મનનું સમાધાન ન થયું ત્યારે કણાદ મુનિના મનમાં થયું કે એ આવ્યા છે તે એમને અશખર સમજાવું.
એમ વિચાર કરી કણાદે એને એક તુખડી આપી ને કહ્યું. હે રાજન! આ તુખડી તમે લઇ જાઓ. એ તુખડી ભરીને મારી પાસે લાવજો. રાજા કહે–તેમાં શું ભરું? ત્યારે કહે–તારે જે ભરવું હેાય તે ભર. એટલે રાજા તુખડીને પોતાના મહેલમાં લઈને આવ્યા
Page #220
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૮૧
ને તેમાં ઘઉં ભરવા લાવ્યા. એના કોઠારમાં હતા તે બધા ઘઉં તુંબડીમાં ભરી દીધા પણ તુંબડી ભરાતી નથી. આખા ગામમાં જેટલા ઘઉં હતા તે બધા એમાં ભરી દીધા પણ તુંબડી ભરાઈ નહિ. ત્યારે રાજા પૂછે છે એ સંત! તમારી તુંબડીમાં આટલા બધા ઘઉં ભરી દીધા પણ તુંબડી ભરાતી નથી. ત્યારે સાધુ કહે છે હે રાજન! જેમ આ તુંબડીમાં તે ગમે તેટલા ઘઉં ભર્યા તે પણ ભાઈ નહિ તેમ તને ગમે તેટલું સોનું, મોતી, હીરા, માણેક આદિ સંપત્તિ મળશે તે પણ તારી તૃણાની તુંબડી ભણવાની નથી. માટે તારી તૃષ્ણ ઓછી કરી તારી વૃતિ ધર્મ તરફ વાળી દે. લેખડનું સોનું બનાવવું એટલે દેહને પરમાર્થ માટે વાપરે. અને આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવી દે. એનું નામ લેખંડમાંથી સોનું બનાવવું. એ આ વિદ્યાનું રહસ્ય છે. આ વસ્તુ જે જીવને સમજાય તે આત્મવિકાસ સાધી શકે અને આત્મા કર્મના મળથી અને વૃત્તિઓથી મુક્ત થતો જાય અને મુકત થયેલે આત્મા પરમાત્મ સ્વરૂપ બને છે. જેવી રીતે ઊંચે જવું હેય તે નીસરણીને સહારે લેવું પડે છે તેમ પરમાત્મ તત્વને પામવા માટે પણ સંત, સમાગમને સહારો લેવો પડે છે.
પેલા રાજા કણાદ ઋષિ પાસે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવા આવ્યા હતા. પણ તેમના ઉપદેશથી આત્મ તત્તવને પામી ગયા. અહીં શ્રેણીક રાજા અનાથી નિગ્રંથ પાસે આવ્યા. તેમણે પહેલાં તે મુનિને દેહ જે. એમનું રૂપ જોઈને આકર્ષાયા. બંધુઓ! તમે પણ રૂપ જોઈને મેહ પામે છે ને? પણ એકલા રૂપનું મહત્વ નથી પણ રૂપ સાથે ગુણની મહત્તા છે.
જ્ઞાનીઓ કહે છે આ દેહ તે ડાયલ જેવો છે. જેમ કેઈ ઘડિયાળનું ડાયલ સુદર જોઈને તમને એમ થાય છે કે બહુ સરસ છે. લેવા ગયા ત્યારે ખબર પડી કે મશીન બેટવાઈ ગયેલું છે. અને પૈસા ખર્ચીને રીપેર કરાવે તે પણ સારું થાય તેમ નથી. તે તે કઈ મફત આપે તોય લેવા તૈયાર થાવ રૂડે રૂપાળો રાજકુમાર હોય પણ દયરૂપી મશીન બંધ પડી ગયા પછી તેની કઈ કિંમત નથી તેમ આ દેહરૂપી ડાયલ ગમે તેટલું સુંદર અને આકર્ષક હોય પણ અંદર આત્મિક ગુણે નથી તે તેની કઈ કિંમત નથી.
શ્રેણીક રાજાએ અનાથી મુનિના દેહ રૂપી ડાયલને જ જોયું નથી પણ અંદરના ગુણને જોયા પછી તેમની પ્રશંસા કરી અને ત્યાર પછી તેમને વંદન કરીને પ્રશ્ન પૂછ. એ પ્રશ્નના જવાબમાં મુનિએ કહ્યું કે હું અનાથ હતો. મારું કોઈ ન હતું તેથી મેં દીક્ષા લીધી. ત્યારે રાજાનું આશ્ચર્ય વધ્યું કે આ તેજસ્વી પુરૂષ અનાથ હેઈ શકે? એમને જે જવાબ છે તેની સામે હું દલીલ કરું તે એ વાતનું રહસ્ય આપોઆ૫ ખુલી જશે. હવે શ્રેણુક રાજા મુનિને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શારદા સાગર
જ
રા
ચરિત્ર - પવનછ યુધેિ ગયા ને પાછળ કેવી વિટંબણુ ઊભી થશે.
પવનજી પિતાના નામવાળી વીંટી અંજનાને આપી યુદ્ધમાં ગયાં. વીંટી મળતાં અંજનાના ચિત્તનું કાંઈક સમાધાન થયું. એના હૃદયમાં તે ભાવિ ભાયના ભણકારા વાગી રહ્યા હતા. પણ શું કરે? પવનકુમારને ગયા વિના ચાલે તેમ નથી. જેવા પવનજી ગયો તેવી અંજના મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડી. શીતળ ઉપચાર કરીને વસંતમાલા કહે છે બહેન! તું શા માટે રૂદન કરે છે? કાલે પવનજી વિજયની વરમાળા પહેરીને આવી જશે. હવે તારે રડવાની જરૂર નથી, ચાલ સામાયિક પ્રતિક્રમણને સમય થયે છે. અંજના આટલા દુઃખમાં પણ ધર્મારાધના કરવાનું ચૂકતી નથી.
પવનજી લંકા પહોંચ્યા. પવનજીના જવાથી રાવણને ખૂબ આનંદ થયો.
રાવણે તેને ખૂબ આદર સત્કાર કર્યોને કહ્યું – બેટા! તું આવ્યું? તે નાની ઉંમરમાં ઘણું હિંમત કરી.
રાવણને આદેશ લઈ, શુભવેલા સુવિચાર,
વરૂણ ઉપર તતક્ષણ, ચઢો, દલ, બેલ, સબલ અનુસાર .
ત્યાંથી પવનજી રાવણની આજ્ઞા લઈ શુભ મુહૂતે મોટા સૈન્ય સાથે યુદ્ધ કરવા ચાલી નીકળ્યા ને યુધ્ધના કાર્યમાં જોડાઈ ગયા. એ વાત અહીં રહી. હવે અંજનાનું શું થયું તે વિચારીએ.
પતિનું મધુરુ મિલન અંજના માટે સ્વપ્ન સમાન બની ગયું. અંજના ગર્ભનંતી છે. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ અંજનાનું સૌંદર્ય ખીલતું જાય છે. તેના શરીર પર ગર્ભવતીના ચિહને દેખાવા લાગ્યા, નગરેમાં કે રાજમહેલમાં વસંતમાલા સિવાય કેણું જાણે છે કે અંજનાને પવનજીનું મિલન થયું છે. અંજનાની સાસુની દાસીઓ અવારનવાર અંજનાના મહેલે આવતી જતી હતી, દાસીઓ દ્વારા કેતુમતીના કાને વાત પહોંચી કે અંજના ગર્ભવતી છે. આ સાંભળી કેતુમતીના જંગમાં ક્રોધની જવાળા ભભૂકી ઉઠી.
- અંજનાએ એક દાનશાળા બેલી હતી. દરરોજ હજારો ગરીબ અને અનાથ જનેને દાન આપતી હતી. ગર્ભમાં આવેલે જીવ જે પવિત્ર હોય તે માતાને દાન દેવાનું મન થાય અને ઘણું છે ગર્ભમાં આવે ત્યારે એની માતાને માટી ખાવાનું મન થાય, કંઇક જગ્યાએ એવું જોવા મળે છે કે બાળક ગર્ભમાં હોય ને ભાઈ ભાઈ જુદા હેય તે ભેગા થઈ જાય ને કોઈ એ જીવ આવે તે ભેગા હોય તે જુદા થઈ જાય. તેથી જાણી શકાય છે કે આ જીવ કે હશે? - અંજના ગર્ભવંતી થયા પછી તેને દાન દેવાનું, સાધુને વહેરાવવાનું ખૂબ મન થતું હતું એટલે તેણે દાનશાળા ખોલી અને દરરોજ પિતે બે કલાક દાન આપતી,
Page #222
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૮૩
દુઃખિયાની સેવા કરતી ને ધર્મારાધના કરતી હતી. આ રીતે એના વિસે વ્યતીત થઇ રહેયા છે. ત્યાં સાસુજીને આ વાતની ખખર પડી.
સાસુજીના પ્રકાપ :– કેતુમતી પ્રäાદ રાજાને કહે છે સ્વામીનાથ ! તમને કંઈ ખબર પડે છે? રાજા કહે- કેમ, શુ છે. ? મહારાણી ! તમે આટલા બધા ઉગ્ર કેમ થઈ ગયા છે ? ત્યારે રાણી કહે છે અંજનાએ આપણા કુળને કલક્ત કર્યું, આજ સુધી આપણે માનતા હતા કે અજના કેટલી પવિત્ર છે. પણ એ તેા કજાત નીકળી. તે ગર્ભવતી છે, એણે કેવા કાળાકામ કર્યા છે! અને ઉપરથી સારી થવા પોતાના પાપને છૂપાવવા દાનશાળા ખાલી છે ને આપણા ભડાર લૂટી રહી છે. પણવિચાર કરે કે આપણા પવન યુધ્ધમાં ગયા તે દિવસે એ કંકુના ચાંદલા કરવા ગઈ ત્યારે એને લાત મારી તેનુ અપમાન કર્યું” છે. એટલે એ વાત નક્કી છે કે પવન એને આલાવતા નહિ હાય. આપણા પવન તે કેવા પવિત્ર છે! એક .કીડીને પણ દુભવે તેવા નથી. જતાં જતાં આખી નગરીના લેાકાને સંતાપ્યા ને અજનાને લાત મારી. એનુ` કારણ એ પરાયા પુરૂષા સાથે રમતી હશે અને મારા દીકરા ગયા એટલે એણે એનુ પાત પ્રકાશ્યું. પછી લાકામાં વાહ વાહ કહેવડાવવા માટે દાન-પુણ્ય કરે છે ને સાધુ તે દરાજ એના ઘેર આવે છે. આ રીતે રાણી કેતુમતી પ્રäાદ રાજાને કહી રહી છે. હવે કેતુમતી અંજનાના મહેલે તપાસ કરવા માટે આવશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન નં. ૨૩
શ્રાવણ સુદ ૯ ને શુક્રવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને!
તા. ૧૫-૮-૭૫
અનંત જ્ઞાની મહાન પુરૂષાએ અતના જીવાના ઉદ્ધારને માટે મૈત્રી અને કરૂણાની અમૃત સરિતા વહાવી છે પણ આજના માનવીએ તેમાંથી એક પ્યાલા પણ નથી પીધા. આજનુ જીવન જોતાં એમ લાગે છે કે માટા ભાગના મનુષ્યાનુ જીવન વિષય ભાગના વર્તુળમાં ઘેરાઈ ગયુ છે. શગ-દ્વેષ-માહ, લાભ અને સ્વાને ભગવતે છોડવાના કહ્યા છે તેના ખલે આજના માનવ તેમાં વધુ સાતા જાય છે. આ દુર્ગુણને કારણે માનવ માનવથી નજીક આવવાને ખલે દૂર ભાગે છે. આનું મૂળ કારણ શું? એણે મધું મેળવ્યું, ખૂબ ભેગું કર્યું. પણ વિચારેની વિશાળતા ન કેળવી. અનુભવમાં અનેકાંત ન મેળવ્યું. દૃષ્ટિમાં મૈત્રી અને કરૂણતાનું મ્જન ન આંજ્યું. તેથી એ એક આંખથી દેખે છે પણ એ આંખથી નથી દેખતા. સાંભળે છે એક કાનથી પણ એ કાનથી નહિ. અને જીવે છે પણ એક પગથી જ્ઞાન અને ક્રિયાના એ પગથી. નથી જીવતા.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શારદા સાગર જ્ઞાની ભગવતે કહે છે કે “જ્ઞાન યિસ્યાં મોક્ષ: ” જ્ઞાન અને ક્રિયા રૂપી બે પગ હોય તે મોક્ષ મળે છે. એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી. જ્ઞાને અને ક્રિયાની બે પાંખે હોય તે ઊંચે ઉડ્ડયન કરી શકાય છે. માટે જીવનમાં જ્ઞાન અને ક્રિયાની ખૂબ આવશ્યક્તા છે. આ બે વસ્તુ દ્વારા મહાન પુરૂષે જીવન જીવીને મેક્ષમાં ગયા છે. મારા બંધુઓ! તમે પણ એવું જીવન જીવી જાવ કે તમે આ દુનિયામાંથી વિદાય થાવ તે પણ દુનિયા તમને યાદ કરે. કોઈ સારો માણસ મૃત્યુ પામે છે એ તે અહીંથી જાય છે પણ તેના સગુણની સુવાસ રહી જાય છે. તમે કહે છે ને કે ફૂલ ગયું પણ ફેરમ રહી ગઈ. ગુલાબનું ફૂલ ચીમળાઈ જાય છે, કેઈના પગ નીચે છુંદાઈ જાય છે તે પણ સુગંધ આપે છે. તેમ મહાન પુરૂષને વિદાય થયા વર્ષો વીતી ગયા છતાં એમને આપણે સૌ યાદ કરીએ છે. કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાનના સમયમાં થઈ ગયા છતાં આજે તેમને દુનિયા યાદ કરે છે. કૃષ્ણની સામે કેસ હતો, રામની સામે રાવણ, મહાવીરની સામે મંખલી પુત્ર ગોશાલક અને ગાંધીજીની સામે ગોડસે થયા. તેમાં કૃષ્ણ-રામ, મહાવીર અને ગાંધીજીને સૌ યાદ કરે છે પણ કંસ-રાવણ અને ગોડસેને એમના દુષ્કૃત્યને કારણે કોઈ યાદ કરતું નથી. આપણા ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? દુશમન સામે પણ પ્રેમથી જોતા હતા.
ગોશાળાએ કરી ઘેલછા, તેજલેશ્યા છેડી, સંહારકને ક્ષમા કરીને, દીધી શિખામણ થાડી, એ કરૂણાના કરનારા...તારા જીવન રહસ્ય ન્યારા (૨)-એ સમતાના
ગશાલકે ભગવાન ઉપર તેજુલેશ્યા છેડી તે પણ પ્રભુએ તેના ઉપર કપ ન કર્યો. સામે શીતળ લેશ્યા મૂકી ને કહ્યું છે ગશાલક! તારું શું થશે? બંધુઓ ! આપણું ભલું કર્યું તેનું ભલું તો કરીએ. એમાં કે વિશેષતા નથી પણ બૂરું કરનારનું ભલું કરવું તેમાં માનવ જીવનની વિશેષતા છે.
આ જગતનું ભલું કરવા, તમને સાચો રાહ બતાવવા શ્રમણ નિર્ગથે જગતના ખૂણે ખૂણે વિચરે છે. પછી સંતને કઈ પૂજે કે નિંદા કરે, કઈ મારે કે ગમે તે કરે પણ એ તે સર્વ ઇવેનું ભલું ઇચ્છે છે. અનાથી નિગ્રંથ વિચરતા વિચરતા શ્રેણીક રાજાના મંડિકક્ષ બગીચામાં આવ્યા. શ્રેણીક રાજા પણ ફરવા માટે ત્યાં આવ્યા. મુનિને જોતાં તેમના મનના ઉકળાટ શમી ગયા. ને રાજા મુનિના ચરણમાં નમી પડયા. આ મગધ દેશના માલિક કેઈને નમે નહિ ને તે નમી ગયા. તેનું શું કારણ? મુનિનું શુદ્ધ ચારિત્ર. આ રાજા ચારિત્ર આગળ ઝૂકી જતા. આજે તેમને વિનય હતે. વિનય તે વૈરીને વશ કરે છે, કોઈ દુશ્મન રાજા ચઢી આવ્યો હોય તો તેની છાવણીમાં સામે રાજા વિનયવાન બનીને જાય તો વૈરી રાજા દુશ્મનાવટ છેડી દે. વિનય જે બીજે કઈ મહાન ગુણ
Page #224
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૧૮૫
નથી. આંબા ઉપર કેરી આવે ત્યારે એ પણ નમ્ર બને છે. તે રીતે જીવનમાં નમ્રતા કેળવો. જ્ઞાની કહે છે.--
विणओ सव्व गुणाण मूलं, सन्नाण दसणाइणं । - मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥ વિનય એ જ્ઞાન-દર્શન–ચારિત્રનું મૂળ છે. મોક્ષનું મૂળ પણ વિનય છે. એટલે વિનયવાન આત્મા મેક્ષને અધિકારી બની શકે છે બંધુએ ! જ્ઞાનના બે પંથ છે. એક અભિમાન અને બીજે નમ્રતા. કંઈક જ જ્ઞાન વધુ મેળવીને અભિમાની બની જાય છે ને કંઇક છે જેમ જ્ઞાન વધુ મેળવતા જાય તેમ નમ્ર બનતા જાય છે. જ્યાં નમ્રતા છે ત્યાં વિકાસ છે ને અભિમાન છે ત્યાં વિનાશ છે. જીવનને ધ્યેય વિકાસ છે પણ વિકાસને અટકાવનાર હોય તે અહંકાર છે. અભિમાની માણસ પોતાને મહાન માને છે ને છાતી પુલાવીને ફરે છે કે દુનિયામાં મારા જેવું કોણ છે? તેથી તેના જીવનમાં સત્યને પ્રકાશ પથરાતે નથી કારણ કે હૈયામાં હુંકાર ગુંજતું હોય કે જે કાંઈ છું તે હું છું. મારામાં સર્વ છે. આ રીતે પિતાને સર્વસ્વ માને છે. ને બીજાને પિતાનાથી તુચ્છ સમજી ઉતારી પાડે છે તેથી તેના વિકાસને માર્ગ રૂંધાઈ જાય છે.
ઉત્તરાણના દિવસેમાં તમે બધા પતંગ ચઢાવે છે ને? એ પતંગ ખૂબ ઊંચે ચઢે છે ને ખૂબ ચઢે છે ત્યારે હરખાય છે કે હું કેટલે ઊંચે ચઢી ગયો છું કે મનુષ્ય પણ મને કીડી જેવા દેખાય છે. આ પતંગને અહંભાવ છે. પણ દુનિયાના માનવને નાને જેનાર એ હું પણ દુનિયાની દષ્ટિએ નાને દેખાઉં છું તેને તેને ખ્યાલ નથી હોતે.
દેવાનુપ્રિય! તમે યાદ રાખજો કે પેલા પતંગની માફક અભિમાનમાં ચગી જઈને બીજાને તમારાથી તુચ્છ ગણશે તે તમે પણ દુનિયાની દ્રષ્ટિમાં તુચ્છ દેખાશે, પણ અભિમાનીને આ વાત સમજાય ખરી ? તમે સોડા વોટરની બાટલી તે ઘણી વાર પીતા હશે ને? એમાં શું હોય છે તે તમને ખબર છે? સોડાબૅટરની બાટલીમાં રહેલી ગેબી બહારની સ્વચ્છ હવાને અંદર જવા દેતી નથી અને અંદર ના ગેસને બહાર નીકળવા દેતી નથી. તેવી રીતે અહંકારની ગેબી અહંના અંધકારને બહાર નીકળવા દેતી નથી. અને સત્ય જ્ઞાનના પ્રકાશને અંદર પ્રવેશ કરવા દેતી નથી. તેથી અભિમાની માણસ જ્ઞાનના પ્રકાશ રહિત બનીને અજ્ઞાનના અંધકારમાં આથડતો પિતાનું જીવન વ્યતીત કરે છે. મહાત્મા ભતૃહરિએ પણ કહયું છે કે
यदा किंचिझोऽहं द्विप इव मदान्धः समभवम् । • तदा सर्वज्ञोऽस्मीत्य भवदलिप्तं मम मनः ।। यदा किंचित्किचिद् बुधजने सकाशादवगतः । तदा मूर्योऽस्मीति ज्वर इव मदो में व्ययगतः॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શારદા સાગર જ્યારે હું કંઈક જાણતો હતો ત્યારે મારું અભિમાની મને એમ કહેતું હતું કે હું બધું જાણું છું. હું સર્વજ્ઞ છું. આ અભિમાને મારા જ્ઞાન દીપક બૂઝવી નાંખ્યું અને હું અંધકારમાં ડૂબી ગયો. પણ જેમ જેમ હું વિદ્વાનોના પરિચયમાં આવતે ગયે ને મને જ્ઞાનને પ્રકાશ મળતો ગમે તેમ તેમ મને સમજાયું કે હું જે કાંઈ શીખ્યો છું ને જે કાંઈ સમજ છું તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે. હું મને જ્ઞાની માનતે હતે પણ હવે મને સમજાયું કે હું જ્ઞાની નહિ પણ મૂર્ખ હતું. સાચી સમજ આવતા અભિમાન છટી જાય છે.
બંધુઓ! તમને તમારી સત્તા અને સંપત્તિને ગર્વ આવ્યો છે કે અમારા જેવું કઈ સત્તાધીશ કે સંપત્તિશાળી નથી. ? જે ગર્વ આવ્યું હોય તે યાદ રાખજો કે નદીમાં જ્યારે ઘોડાપૂર આવે છે ત્યારે ખૂબ પાણી આવે છે ને ઘોડાપૂરમાં મોટા ગામના ગામ તણાઈ જાય છે. કેટલાના જાન માલને વિનાશ થાય છે, એ ઘડાપૂર ત્રણ દિવસમાં ઓસરી જાય છે પણ ઘેડાપૂરે સજેલ વિનાશ માનવના હૈયામાં કાયમ કોતરાયેલું રહે છે. જ્યારે તમે એ નદીની પાસે જશે ત્યારે કહેશે કે આ નદીએ મારા ગામનો વિનાશ કર્યો છે. એવી રીતે વૈભવ -સંપત્તિ કે સામ્રાજ્યના પૂરે ત્રણ દિવસમાં ઉતરી જશે પણ એ પૂરના જેશમાં એના અહંભાવમાં કરેલા કાળા પાપની કરૂણ કહાણી સદાને માટે યાદ રહી જશે. કે મેં કેટલાને લૂંટી લીધા છે ! કેટલાને હસાવ્યાને કેટલાને રડાવ્યા! કેવા કેવા અનાચારો સેવ્યા ! આ દુઃખની કરુણ કહાણી વર્ષો સુધી ભૂલાતી નથી.
અહં આવે એટલે બધું ચાલ્યું જાય છે. અહંકારના પહાડને ખસેડવે મુશ્કેલ છે. અભિમાની માણસને કઈ સજજન હિત શિખામણ આપવા જાય તે પણ તેને રચતી નથી. અહંકારના તાપથી તેના જીવનમાં રહેલા સગુણે પહાડના ઝરણાંની જેમ સૂકાઈ જાય છે. જેમ ઝરણ પહાડ ઉપરથી પડે છે ત્યારે અથડાતા અથડાતા પડે છે. ત્યારે તેનું કંઈક પાણી સૂર્યના તાપથી વરાળ થઈને ઊડી જાય છે. તેવી રીતે જીવનમાં અભિમાનને સ્પર્શ થતાં સગુણે નીચે ગબડતા જાય છે ને અહંના તાપથી ગુણે ઓગળી જાય છે. માટે આવું ઉતમ માનવ જીવન પામીને અહંકારને ઓગાળવાની જરૂર છે.
શ્રેણીક સજામાં કેટલે બધે વિનય હત! મગધ દેશના માલિક હોવા છતાં તેમની નમ્રતા અજોડ હતી. એ નમ્રતાથી એમના મનમાં વિચાર થયો કે આ મુનિના મુખ ઉપર કેટલે આનંદ છે ! કેવી મસ્તી છે ને કેવી મનમેહક તેમની આકૃતિ છે ! ખરેખર દુનિયાનું સંપુર્ણ સુખ તે આ મુનિ પામે છે. તેમની પાસે સુખ છે તે મારી પાસે નથી. તમને સુખ ક્યાં દેખાય છે? સંપત્તિમાં, સત્તામાં સંતાનમાં ને શ્રીમતીમાં. કેમ બરાબર છે ને? તમને મનગમતું સુખ મળે ને થોડું માન મળે એટલે બસ. જાણે મારા જેવું કંઈ સુખી નથી. તમને બધાને અનુભવ હશે કે તેથી વધુ માન તમને ક્યાં
Page #226
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૮૭
મળે ? ને તમને ખમ્મા ખમ્મા કયાં થાય ? સાસરે સૈાથી વધુ માન જમાઈને મળે છે. કહેવત છે ને કે સાસુને જમાઇ કેવા વહાલા હાય ? સાસુ માંદી પડી હૈાય તે પણ આવ્યાની ખખર પડે તેા બેઠી થઇ જાય. સાસુને તમે આટલા બધા વહાલા છે. પણ આજે તા સાસરે જમાઈનુ માન ઘટયુ છે. શા માટે ? વારવાર સાસરીયાના ઉંબરે જતા થઈ ગયા છે. તેથી સાસુ પણ સમજે કે આ તેા હાલતાં હાલતાં ચાલ્યા આવે છે. એનુ માન શુ સાચવવું? પહેલાના જમાઇએ જલદી સાસરે જતા નહિ. વધે એ વર્ષે જતાં એટલે સાસરે શી વાત જમાઇ આવ્યા છે એમ થતુ. ને તે પણ એ ત્રણ દિવસ રહેતા ખમ્મા ખમ્મા. જો વધુ રોકાય તા કિ ંમત કેાડીની થઇ જાય.
એક શેઠને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યા. સૈાથી નાની દીકરીના લગ્ન છે. એટલે બધા સગાવહાલા દીકરીએ જમાઈને તેડાવ્યા છે. શેઠને ચાર જમાઈ હતા. ચારે ય જમાઈએ લગ્નમાં મહાલવા માટે આવ્યા. લગ્નનું' કામકાજ પતી ગયું. એટલે ખીજે દિવસે સૌથી મેાટા જમાઇ તેમના સસરા પાસે શીખ માંગે છે કે બાપુજી ! હવે મધુ કામકાજ પતી ગયુ છે મને રજા આપે તે હું જાઉં. ત્યારે સસરા કહે છે શી ઉતાવળ છે? આટલા ખધા સગાસબંધી ભેગા થયા છે. માટે ચાર દિવસ રાકાઈ જાવ. ખૂબ આગ્રહ કર્યો એટલે સસરાનું માન સાચવવા માટો જમાઇ એક દ્વિવસ રોકાયા તે ખીજા દિવસે જવા તૈયાર થયા. સસરાએ ખૂબ માન સહિત સત્કાર કરીને જમાઈને વિદાય આપી. આ રીતે એકેક દ્વિવસના આંતરે માન સહિત ત્રણે જમાઇ ગયા. ચાથા ન ંબરના જમાઈ કહે છે આ ત્રણે મૂર્ખના સરદ્વાર લાગે છે. સાસરે આવા જલસા હાય, ખમ્મા ખમ્મા થતી હાય તે। આવુ સુખ છેડીને શા માટે જતા રહેતા હશે ? આપણે તે સાસરે નિરાંતે રહેવુ છે.
નાના જમાઈરાજ તે અડ્ડો નાંખીને સાસરે રહ્યા. ખાર દિવસ થયા પણ જમાઈ જવાની વાત કરતા નથી. ત્યારે સાસુ સસરા વિચાર કરે છે કે હવે આ કયાં સુધી પડયા રહેશે? સસરા કહે છે હવે આ જમાઈને મીઠાઇ આપવાની બંધ કરી દો. દાળ, ભાત, શાક અને રેાટલીનું સાદું જમણુ આપે. એટલે તેરમે દિવસે મિષ્ટાન્ન બંધ થયા ને સાદું ભેાજન પીરસ્યું. ત્યારે જમાઈ વિચાર કરવા લાગ્યા કે કાંઈ નિહ. દાળ-ભાત-શાક અને ઘીમાં ખાળેલી રોટલી તેા ખાવા મળે છે ને? ખીજુ અઠવાડીયુ થયું પણ જમાઇ કઈ રજા માંગતા નથી એટલે શેઠ એમની પત્નીને કહે છે એમ કરેા. હવે કાલથી રાટલા ને અડદની દાળ આપે. હવે જમાઈના ભાણામાં રોટલેને અડદની દાળ આવ્યા. પણ જમાઇ તેા એવા પૈકી ગયા કે હવે ઘેર જવું ગમતુ નથી. હવે તેા સાસુ-સસરા કંટાળી ગયાને કહે છે હવે તેા એને જુવારના લુખા રાટલા ને છાશની પરાસ આપે. એટલે કંટાળીને જશે. જુવારના રોટલા ને છાશની પરાશ આપી તે। ય જમાઈરાજ હજુ જવાનુ
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શારદો સાગર
બોલતા નથી, ત્યારે સસરા ધમકીપૂર્વક કહે છે જમાઈરાજ! જમ જેવા થઈને ઉતારા નાંખ્યા છે. આ જુવારનો લુખો રોટલે મળ્યો. હવે તે જાવ? (હસાહસ) જે માનભેર આવીને જાય તે જમાઈરાજ અને ના જાય તે જમરાજા. હવે તમારે જમાઈ થવું છે કે જમડા થવું છે? અહીં બેઠેલા મોટા ભાગના જમાઈ બનેલા છે. કોઈક જ નહિ હોય. તમે તે આવું કરતા નથી ને? અંતે સસરાએ જમાઈને વિદાય કર્યા... - બંધુઓ! આ જમાઈનું દષ્ટાંત આપણે આત્મા સાથે ઘટાવવાનું છે. ભગવાન કહે છે સ્વઘરમાં તારું જેટલું માન છે તેટલું પર ઘરમાં નથી. સ્વઘરમાં જેટલું સુખ છે તેટલું પરઘરમાં નથી. આત્માએ સ્વભાવમાં રમણતા કરવી તે ઘર છે. અને આત્મા સિવાય શરીરના રાગમાં પડી પરની પંચાત કરવી તે પરઘરની રમણતા છે. સ્વઘર તે પિતાનું ઘર છે ને પર ઘર તે સાસરું છે. આ શરીરને રાગ કરી તેની પાછળ અમૂલ્ય મનુષ્ય જન્મ જીવ વીતાવી રહ્યો છે. પણ આ શરીર કયારે છોડવું પડશે તેની ખબર છે? મમતાને પિટલ બાંધીને નિરાંતે વસવાટ કર્યો છે પણ યાદ રાખજો આ શરીર રૂપી સાસરું અહીં રહેશે ને જીવને નહિ જવું હોય તે પણ કાળ રાજા શરીરમાંથી વિદાય અપાવશે. શરીર તે બારદાન જેવું છે. ને અંદર રહેતો ચેતન રાજા માલ છે. એ માલ નીકળી ગયા પછી શરીર રૂપી બારદાનની કઈ કિંમત નથી. ઘી તેલના પિક ડબ્બા લાવ્યા પણ સીલ તેડ્યું તે અંદરથી પાણી નીકળ્યું તે કઈ એને રાખશે? ના. માલ વિનાના બારદાનની કિંમત નથી.
બંધુઓ! આ દેહ રૂપી બારદાનમાં બિરાજેલ ચૈતન્ય એ આત્મા એ કંઇ જે તે નથી. અનંત શક્તિને સ્વામી છે. પણ જડના સંગમાં રહી જડ જેવું બની ગયું છે.
સોનેરી પિંજરામાં પરા, સિંહ બની કેશરી (૨) ગાડરના ટેળામાં ભળીયે, વિવેક ક વીસરી (૨) દેડી દેડીને દેડો તો ચે આવ્યો ન ભવને આરે રે. એક જાગ્યો ન આતમ તારે તે નિફલ છે જન્મારે
અનંત શકિતને સ્વામી થઈને બની ગયે બિચારે રે.
ભગવાન કહે છે જલસા ઉડાવવામાં મસ્ત બનેલા જમાઈરાજ જેવા તમારા ચેતનને હવે જગાડે. મોહનીય કર્મરૂપી મદિરાના નશામાં કયાં સુધી ચકચૂર રહેશે. કેઈ દારૂડીયા માણસ દારૂ પીને ચકચૂર બને છે. પછી ખૂબ ન ચઢે ત્યારે તેને ભાન નથી હોતું કે હું કયાં પડયે છું? પણ નશો ઉતરે ને ભાન આવે ત્યાં એમ થાય છે કે અરેરે હું કેવી ગંદી જગ્યામાં પડે છું. બંધુઓ! મોહના નશામાં પડેલા જીવોની પણ આવી દશા છે. દારૂના નશા કરતાં પણ મેહને નશે ભયંકર છે. મેહના નશામાં શું કરી રહ્યો છું તેનું જીવને ભાન નથી હોતું.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૮૯
શારદા સાગર
એટલા માટે જ્ઞાની કહે છે હે જીવ! તું અનંત શકિતના સ્વામી હાવા છતાં કર્મને લીધે બિચારી બનીને શરીર રૂપી પિંજરામાં પૂરાઇ ગયા છે. તમારા ઘરમાં ઉંદર ખૂબ થયા હાય ત્યારે એક પિંજરુ લાવે છે. ઉત્તર પિંજરૂ જોઇને ભાગે છે. પણ જો તેમાં રોટલીના ટુકડા મૂકયા હાય તા એ રાલીની લાલચે હાંશે હાંશે પિંજરામાં જાય છે. પણ એને ખખર નથી કે રોટલીના ખટકાની લાલચમાં મારી સ્વતંત્રતા લૂંટાઈ જશે. તે રીતે આ જીવ પણ પત્ની, પુત્ર, આદિ પરિવારના પ્રેમરૂપી રોટલીના ખટકાની લાલચે સંસારના સેાનેરી પિંજરમાં પૂરાઇ ગયા છે. ને પાતાની શકિતનું ભાન ભૂલી ગયા છે.
જંગલમાં એક સિહણુ એના ખચ્ચાને જન્મ આપી મરી ગઇ. સિંહુ તે જંગલમાં શિકાર કરવા ગયેલા. સિંહનું અચ્ચું ત્યાં પડયું છે. તે સમયે એક ભરવાડ ફરતા ફરતા ત્યાં આવ્યા. સિંહના બચ્ચાને જોઇને વિચાર કર્યા કે આ બચ્ચું હું લઇ જાઉં. જો આને મારા ઘેટા-બકરાના ટેાળામાં શખીશ તે એનું રક્ષણ કરશે. તેથી મને કાઈ જાતના ડર નહિ રહે. આમ વિચાર કરી એ સિહના બચ્ચાને ઊ ંચકીને ઘેર લાન્ચે ને પેાતાના ઘેટા-બકરાના ટોળામાં મૂકી દીધું. આ સિંહણનું મન્ચું ઘેટા-બકરાના ટોળામાં રમવા લાગ્યું. કારણ કે એને પેાતાની જાતિનું ભાન ન હતુ. કોઈ જાતની ટ્રેનીંગ મળી ન હતી. એટલે ગાડરના ટાળામાં રહી ગાડર જેવુ બની ગયું. તે એક દિવસ ઘેટા-બકરાના ટોળા ભેશુ ચરવા ગયું. તે પાણી પીવા જાય છે ત્યાં નદીના સામે કિનારે સિંહુ છે ને ખીજા સિ ંહે માટી ગર્જના કરી. આગના સાંભળી ઘેટા-બકરાનુ ટાળુ ભાગી ગયું. ભેગું સિંહનું બચ્ચું પણ ભાગ્યું. ભાગ્યું ખરુ પણ એની જાતી તે સિંહની હતી ને! એટલે વિચાર થયા કે આનામાં આટલી બધી શકિત છે કે એક ગનાથી બધા ભાગી જાય હું જોઉં તે ખરા કે મારામાં એવી શક્તિ છે કે નહિ? પાછા વળી પાણીમાં પેાતાનુ પ્રતિષિખ જોયું તેા લાગ્યું કે એના જેવી મારી આકૃતિ છે તે મારામાં એવી શકિત કેમ ન હાય? એને પેાતાની શકિતનું ભાન થયું ને એક ત્રાડ નાંખી તેા ધરતી ધ્રુજી ઊઠી. ત્યાં એને ભાન થયું કે અšા1 હું સિહુના અચ્ચા થઈને આ ગાડરના ટોળામાં ભળી ગયા ? આવેલ વિવેક થતાં ગાડરીયાને ભગાડી દીધા. તેમ જ્ઞાની કહે છે હું આત્મન્ ! તુ પણ અનત શક્તિના સ્વામી સિંહ છે. પણ કર્મ રૂપી ઘેટા ખકાના સંગ કરી તેના જેવા બની ગયા છે. પણ પેલા સિંહના બચ્ચાની જેમ પેાતાની શક્તિનુ ભાન થશે ત્યારે આ કર્મ રૂપી ગાડરના ટોળાને ભગાડી દેશે.
સતા સિ’હનાદ કરીને તમને જગાડે છે કે હવે પર્યુષણ પર્વના દિવસેા નજીક આવી રહ્યા છે. હળુકમી આત્માઓએ તપશ્ચર્યાની આરાધના શરૂ કરી દીધી છે. એ તપશ્ચર્યા કરે ને આપણાથી કેમ ન થાય? આ દેહના પિંજરમાંથી આત્માને મુકત કરવા હાય તા આરાધનાની શરૂઆત કરી દો. આત્માનું શૂરાતન જગાડી. આત્માના સ્વભાવ
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શારદા સાગર
અનાહારક છે. અનાહારક દશા પ્રગટાવવા માટે તપ કરવાનું છે. જેને જે સ્વભાવ છે તે જે પ્રગટ થાય તે અલૌકિક આનંદ આવે છે. આવી આરાધનાના પવિત્ર દિવસેમાં તપ કરે. તે ન થાય તે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે. પાસે પૈસા હોય તે દાન આપી શકે તે તે ન હોય તે શુદ્ધ ભાવના તે ભાવીને ટાણું આનંદ મેળવી શકે છે. આવું ઉત્તમ માનવ
જીવન પ્રાપ્ત કરીને જે એકાદ ગુણ પણ આપણામાં ન પ્રગટે તે મનુષ્ય જન્મની મહત્તા શું? તમે કંઈ ન કરી શકે તે માનવતાને ગુણ તે અવશ્ય પ્રગટાવે. - જેમ સાકરમાં મીઠાશને ગુણ છે ને મીઠામાં ખારાશને ગુણ છે. એ બંનેમાંથી મીઠાશ અને ખારાશને ગુણ ઉડાડી દેવામાં આવે તો એમાં શું રહેશે? એને માટીના ભાવે પણ કઈ ખરીદશે નહિ. એ રીતે માનવમાંથી માનવતાનું તત્ત્વ ઊડી જાય તે માનવ જીવનની પણ કિંમત શી? અમારી બહેને દાળ-શાક બનાવે તેમાં મસાલા ખૂબ નાંખીને ભભકાદાર બનાવે પણ જો તેમાં એક મીઠું નાખવું ભૂલી જાય છે તેમાં સ્વાદ આવે? દૂધમાં બદામ-પિસ્તા-કેશર, ઈલાયચી બધું નાખીને ઉકાળે પણ તેમાં સાકર નાંખવી ભૂલી ગયા તે એની મધુરતા નહિ આવે. તે રીતે આ માનવદેહ રૂપી કેડીયામાં સદ્દગુણને પ્રકાશ નહિ હોય તે જીવનમાં જે આનંદ આવો જોઈએ છે તે નહિ આવે, માણસ કેડાધિપતિ હોય કે ગમે તેટલું સ્વરૂપવાન હોય પણ જે એના જીવનમાં માનવતાને દીવડે જલતે નહિ હોય, સદ્દગુણને પ્રકાશ પથરાતો નહિ હોય તો એના જીવનમાં અંધકાર સિવાય બીજું કંઈ નથી. જેના જીવનમાં માનવતાને દીવડે પ્રગટ હતો તેનું જીવન કેવું હતું? એક ઐતિહાસિક દાખલા દ્વારા સમજાવું.
- કેશલ નરેશ અને કાશી નરેશની આ વાત છે. આ તે તમે ઘણી વાર સાંભળ્યું હશે. ઘણી જુની વાત છે પણ પ્રસંગોપાત કહું છું.
કેશલ નરેશ બહુ નાના રાજા હતા પણ દયા, પ્રેમ, ન્યાય, નીતિ આદિ ગુણથી તે મોટા હતા. પિતાને માનવતાને દીવડે બુઝાઈ ન જાય અને મનની મહેલાત મલીન ન બને તે માટે એ સદા જાગૃત રહેતા હતા. તેમના સદ્દગુણની સુવાસ રાજ્યમાં એટલી બધી ફેલાઈ હતી કે તેમના રાજ્યમાં ચોરી થતી ન હતી. વ્યભિચારનું નામ ન હતું ને અન્યાય-અનીતિ કઈ કરતું ન હતું. તેમના રાજ્યમાં જ નહિ પણ બીજા રાજ્યમાં પણ ચારે તરફ તેમની મુક્ત કંઠે પ્રશંસા થતી હતી કે રાજા હોય તે આવા હાજે.
એક વખત કોશલ નરેશની જન્મજયંતીને દિવસ આ. કાશીમાં ઠેર ઠેર તારણે બંધાયા છે. ને લેકે કોશલ નરેશના ગુણ ગાય છે. કાશી નરેશ ફરવા નીકળે ત્યારે તેને ખબર પડી કે મારી પ્રજા કેશલ નરેશના આટલા બધા ગુણ ગાય છે ત્યારે એ વિચારે છે કે આ રાજ્ય મારું, સત્તા મારી, પ્રજા મારી ને મારા રાજ્યમાં રહીને
Page #230
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૯૧
મારા ગુણ ન ગાય ને કોશલનરેશના આટલા બધા ગુણ ગાય? એની જન્મજયંતી ઉજવે? આ મારાથી કેમ સહન થાય? અંદરથી ઈષ્યને દાવાનળ સળગે પણ એ કાશી નરેશને ખબર નથી કે માનવીના ગુણ સત્તા, સંપત્તિ કે શકિતથી ગવાતા નથી પણ એના જીવનમાં રહેલા દિવ્યપ્રકાશ રૂપ સદ્દગુણના ગુણગવાય છે.
કાશી નરેશે વિચાર કર્યો કે મારી પ્રજા કોશલ નરેશને આટલી બધી ચાહે છે તે હવે હું તેને જીવતે ન રહેવા દઉં, તે પછી એના ગુણ કેણ ગાવાનું છે? કાશી નરેશ એકાએક મેટું સૈન્ય લઈને કોશલ દેશ ઉપર ચઢાઈ કરવા ગયે બે કેશલ નરેશ ઉપર ચિઠ્ઠી મક્લી કે કાં તમે ચઢાઈ કરવા તૈયાર થાવ નહિતર કાશીનરેશને રાજ્ય સેંપી દે. કેશલ નરેશે વિચાર કર્યો કે જે લડાઈ કરીશ તે કેટલા જીવને સંહાર થશે ને લેહીની નદીઓ વહેશે. અનેક જીના પ્રાણ લૂંટાવી મારે રાજ્ય જોઈતું નથી. એમ વિચાર કરીને પિતાની પ્રજાને બોલાવીને કહયું કે હે વહાલા પ્રજાજને ! અત્યાર સુધી હું તમારા એક સ્વજન રૂપે રહયો છું, તમારામાં કારુણ્ય, મૈત્રી, વાત્સલ્ય આદિ ફેલાવવા ને મારો ધર્મ હતે. તે મુજબ મેં મારી ફરજ અદા કરી છે. હવે આવતી કાલે સવારે આ રાજ્ય કાશી નરેશને સેંપું છું ને હું આત્મ સાધના કરવા વનવગડાની વાટે જાઉં છું.
જેણે પ્રજાના હદય સિંહાસન ઉપર પોતાનું આસન જમાવ્યું છે તેવી પ્રજા કહે છે મહારાજા ! અમે તમને નહિ જવા દઈએ. આપની ખાતર અમે જીવીએ છીએ અને આપની પાછળ માથું દેવા તૈયાર છીએ. ત્યારે રાજા કહે છે કે પ્રજાજનો ! મારે લડીને પ્રજાના લેહી રેડીને રાજ્ય નથી જોઈતું. શું તમે નથી જાણતા કે મૈત્રી, પ્રેમ, ક્ષમા એ કેઈના માથા માંગતા નથી? એ તે સામેથી પિતાનું બલિદાન આપવા તૈયાર હોય છે. જેને રાજ્ય અને સત્તા જોઇતી હોય તે માથા માંગે, મારે તે કંઈ જોઈતુ નથી હું તે તમારો સેવક છું. હવે મારું કામ કાશીનરેશ સંભાળવા માંગે છે. જે બીજે માણસ આવીને મારું કામ કરતા હોય તે આપણે તેને સોંપવું જોઈએ. હવે આ રાજ્ય કાશીનરેશને સેંપીને હું છૂટે થાઉં છું.
- કાશીનરેશને કેશલનું રાજ સોંપી કોશલનરેશ તેમની રાણી સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યારે કાશીનરેશ સમયે કે મારાથી ડરીને ચાલ્યો ગયો. કેશલરાજની સત્તા કાશીનરેશના હાથમાં આવી એટલે ઘરઘરમાં પિતાને ગુણ ગવાય તે માટે ખૂબ પ્રયાસ કર્યા પણ લોકે તે એમજ બેલતા હતા કે કેશલનરેશ જેવો બીજો કોઈ રાજા નહિ થાય. આ રીતે પ્રજા કોશલનરેશના ખૂબ ગુણ ગાવા લાગી. આ કાશીનરેશથી સહન ના થયું એટલે તેણે જાહેરાત કરી કે જે કોઈ કેશલનરેશનું માથું કાપીને લાવી આપશે તેને સવા મણ સોનું આપવામાં આવશે. એ જીવતે છે તે લોકે ગુણ ગાય છે ને? જે એનું અસ્તિત્વ મિટાવી દઉં તો પછી એના ગુણ કેણે ગાવાનું છે?
Page #231
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કેશલનરેશ જંગલમાં ઝુંપડી બાંધીને આનંદથી રહેવા લાગ્યા. લાકડાના ભારા વેચી ગુજરાન ચલાવે છે ને આંગણે જે કંઈ ભૂખે માણસ આવે છે તેને જમાડીને જે બચે છે તેમાંથી રાજા રાણી ખાઈને મસ્ત રીતે પ્રભુનું ભજન કરે છે. એક વખત રાજા રાણીને પૂછે છે કે હે રાણી! તમે અહીં સુખી છે કે દુખી છો? રાણું કહે, સ્વામીનાથ! મને અહીં દુઃખ શેનું? મારાં તે અહો ભાગ્ય છે કે જેણે અહિંસાને ખાતર પિતાનું રાજ્ય દુશ્મન રાજાને અર્પણ કરી અંતરમાં માનવતાના દીવડા પ્રગટાવ્યા છે એવા મને પતિ મળ્યા. વળી રાજ્યમાં તે કેટલી ખટપટ ને ઉપાધિને પાર નહિ. જ્યારે અહીં તે કેવી શાંતિ છે! પેટ ભરવા રટેલ અને દેહ ઢાંકવા વચ્ચે મળે છે. ઝરણાનાં નિર્મળ પાણું મળે છે, વૃક્ષની શીતળ છાયા છે. ભગવાનનું ભજન થાય છે. રાજ્યમાં આટલી નિવૃત્તિ મળતી નહિ. તે સ્વામીનાથ! આપણે આથી વધારે શું જોઈએ? રાણીને જવાબ સાંભળીને રાજાને આનંદ થયો ને કહ્યું. અહે રાણજી! તમારા જેવા સગુણી રાણીથી હું મને પણ ધન્ય માનું છું.
* આ પ્રમાણે રાજા-રાણું વાત કરે છે ત્યાં એક ગરીબ બ્રાહ્મણ ત્યાં આવીને પૂછે છે ભાઈ! કોશલ દેશ જવાનો રસ્તો કર્યો ત્યારે કેશલ નરેશે કહ્યું ભાઈ ! કેશલ જવું છે? તે કહે હા. શા માટે? બ્રાહ્મણ કહે છે હું એક ગરીબ બ્રાહ્મણ છું મારી દીકરી મટી થઈ છે તેના લગ્ન લેવાના છે. માથે કરજ વધી ગયું છે. ખાવાના સાંસા છે તે શા. દીકરીના લગ્ન કેવી રીતે કરવા? એટલે કેશલ નરેશ પાસે જઈ એક હજાર સોનામહારે લેવી છે. એ ખૂબ દયાળુ છે. મને શ્રદ્ધા છે કે એ મને ખાલી હાથે પાછા નહિ વાળે. બ્રાહ્મણને ક્યાં ખબર છે કે હું જેની સાથે વાત કરું છું તે પોતે કેશલ નરેશ છે. કોશલ રાજાએ વિચાર કર્યો કે આ દેહને તે એક દિવસે નાશ થવાને છે. તે કાશી નરેશે જાહેરાત કરી છે કે કેશલ નરેશનું માથું લાવી આપનારને સવામણ સોનું આપવામાં આવશે. તે આનું ભલું થતું હોય તે મારું માથું આપી દઉં. રાણીને કહે છે તે રાણી! આ દેહ વહેલું કે મોડે છેડવાને છે તે પછી મરતાં મરતાં કેઈનું ભલું થતું હોય તો શા માટે ન કરવું? જે તમે રજા આપે તે કાશીનરેશ પાસે જઈ મારું માથું આપીને આ ગરીબને સુખી કરું. આ સાંભળી રાણીના દિલમાં આઘાત લાગ્યો. ને ધરતી ઉપર ઢળી પડી. પણ શેડી વારે સ્વસ્થ થઈને અર્પણને આનંદ સમજતી રાણીએ આંસુ લૂછતા કહ્યું-ધન્ય છે સ્વામીનાથ આપને! આવું સમર્પણનું સંગીત ગાવા ઈચ્છતા હે તે હું સાંભળવા તૈયાર છું. પર કલ્યાણ કાજે સ્વામીનાથ પધારો. મારી આજ્ઞા છે. હું પણ વખત આવ્યે આપની જેમ મારું બલીદાન આપીશ.
બંધુઓ ! કોશલનરેશના જીવનમાં માનવતા કેટલી ભારેભાર ભરી છે. રાજય તે દઈ દીધું ને વગડામાં આવીને વસ્યા. લાકડાના ભારે વેચીને આનંદથી જીવન વીતાવતા
Page #232
--------------------------------------------------------------------------
________________
માઘ સાગર
૧૯૩૯
હતા અને હવે પ્રાણુનું બલીદાન આપવા તૈયાર થયા. શા માટે? સર્મથી માનવતાને દીવડો જલતે રાખવા માટે ને? કેશલનરેશ પેલા ગરીબ માણસને લઈને કાશીરાજ પાસે આવ્યા. વગડામાં રહેવાથી શરીર સુકાઈ ગયું છે. ફાટયા તૂટયા કપડા છે એટલે કોઈ ઓળખી શકતું નથી કે આ રાજા હશે! કાશીરાજને નમન કરીને કહ્યું- હે મહારાજા ! આપની તલવારથી મારું મસ્તક ઉતારી લે ને એના બદલામાં આ ગરીબ બ્રાહ્મણને સવામણ સોનું આપી દે. કાશીનરેશ પૂછે છે તું કોણ છે? ત્યારે કહે-મહારાજ ! જેના માથા માટે સવામણ સોનું આપવાની જાહેરાત કરી છે તે હું પોતે છું. આ સાંભળી કાશીનરેશ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા ને કહ્યું-કેશલનરેશ! તમે જાતે જ તમારું માથું આપવા આવ્યા છો? - કોશલનરેશે નમ્રતાથી કહ્યું–મહારાજા! આ ગરીબ માણસ છે એને ધનની જરૂર છે. મારે એક દિવસ મારવાનું છે. તે વનવગડામાં મરવું તેના કરતાં મરતાં મરતાં કોઈનું ભલું થતું હોય તે કરી લઉં એવી મારી ભાવના છે. તે આપ જલદી મારું મસ્તક ઉતારીને આ ગરીબને સવામણું સેનું આપી દે. એમ કહી કેશલનરેશ મસ્તક નમાવીને ઊભા રહ્યા. કેશલનરેશને જોઈને કાશીનરેશનું હદય પીગળી ગયું, સિંહાસન ઉપરથી ઊભા થઈને ભેટી પડયા ને બોલ્યા. અહે! આજ સુધી તમારું નામ ને તમારા ગુણગાતા સાંભળ્યા હતા પણ આજે તે તમારામાં રહેલી દિવ્યતાના અને પ્રત્યક્ષ દર્શન થયા. આપની કરૂણા, ઉદારતા ને ક્ષમા અદ્દભુત છે. કયાં હું પાપી ને કયાં તમારી પવિત્રતા! હું તે તમારા પગની રજ પણ નથી. આપ આ સિંહાસન સ્વીકારે ને હુ તમારે સેવક બનીને રહું. .. . કે
- કેશલનરેશ કહે છે મહારાજા ! મારે હવે રાજસિંહાસન નથી જોઈતું. તમે રાજ્ય કર, હું તમારે પ્રજાજન બનીને પ્રજાની સેવા કરું. બાકી મને રાજ્યને મેહ નથી. મારે તે ખાવા બે ટાઈમ- શેટલે, શરીર ઢાંકવા વસ્ત્ર અને સૂવા માટે સાડા ત્રણ હાથ જગ્યા સિવાય કંઇ ન જોઈએ. આ દુનિયામાં એજ્યા આવ્યા છે ને એકલા જવાનું છે. મોટા રાજા હય, કરોડપતિ હોય કે ગરીબ હેયે દરેકને એક દિવસ બધું છોડીને જવાનું છે. પછી રાજ્યને મેહ શા માટે? પછી બંને રાજા મિત્ર બની ગયા. આ રીતે કોશલ નરેશ માનવતાને દીવડે જલતે રાખી મૈત્રી, પ્રેમ, ક્ષમા, ત્યાગને. પ્રકાશ પાથરતા ગયા. તે બંધુઓ ! આ રીતે તમે પણ જીવનના લવડામાં મૈત્રીની વાટ, મૂકી, પ્રેમનાં તેલ પૂરી ક્ષમાની જત જલાવી માનવજીવનને સફળ બનાવો.
( અનાથી નિમાં થના જીવનમાં પણ ચરિત્રની જ્યોત ઝળહળી રહી છે. રાજાએ તેમને પ્રશ્ન કર્યો કે તમે યુવાનીમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ કહયું હું અનાથ
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શારદા સાગર
હતા તેથી મે દીક્ષા લીધી છે, રાજાના પ્રશ્નનું રહસ્ય કેવી રીતે ખુલશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૪
શ્રાવણ સુદ ૧૦ ને શનિવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને 1 અનંત કરૂણાનિધી ભગવાને જગતના જીવ્રેના દુઃખ મટાડવા વાણીનું નિરૂપણ કર્યું. આ સંસારમાં દુઃખ એ પ્રકારનું છે. એક માનસિક શારીરિક દુઃખ ને વ્યાધિ કહેવાય ને માનસિક દુઃખને અને પ્રકારની પીડાનું મૂળ કારણ કર્યું છે. તેમાં અશાતા વેનીય પ્રકારની પીડા થાય છે.ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી સંપૂર્ણ છે ને ક્રમાના નાશ થઈ જવાથી આત્માને કોઈ જાતનું દુઃખ, રહેતુ નથી. તે અશેક બની જાય છે એટલે શાક રહિત અની જાય છે.
તા. ૧૬-૮-૭૫
માટે સિદ્ધાંત રૂપ શારીરિક ને ખીજું આધિ કહેવાય. આ ના ઉદયથી બધા ક્રમના નાશ થાય
બંધુએ ! જ્ઞાનીઓની આપણા ઉપર કેટલી કરૂણા દ્રષ્ટિ છે. દરેકને માટે હમેશાં પ્રભુના દરબાર ખુલ્લા છે. અહીં ઊંચ-નીચ, શ્રીમત–ગરીબ, કોઈને માટે ભેદભાવ નથી. મનુષ્યની વાત ખાજુમાં મૂકે અરે તિર્યંચાને પણુ પ્રભુના સમાસણુમાં સ્થાન મળતુ હતું. સર્વાં જીવાને કર્મોના બંધનમાંથી મુક્ત થવા માટે ધર્મના ઉપદેશ કર્યો છે. પ્રભુ એ તે ત્રણ ભુવનના નાથ છે. નાય કોને કહેવાય ? તે જાણા છે ને ? આપણે અનાથ અને સનાથને અધિકાર ચાલે છે. “યોગ ક્ષેમ રો નાથ ” જે યાગ અને ક્ષેમ કરનાર હાય તે નાથ કહેવાય. જે વસ્તુ પ્રાપ્ત ન હેાય તેનું પ્રાપ્ત થવુ તે ચાગ કહેવાય. અને જે વસ્તુ પ્રાપ્ત હોય તેની રક્ષા કરવી તે ક્ષેમ કહેવાય છે. જે જીવાને સમ્યકત્વ અને અને ચારિત્રની પ્રાપ્તિ કરવાના માર્ગ અલાવે છે અને જેણે સમતિ અને ચારિત્રને પ્રાપ્ત કર્યું છે તેની રક્ષા કરવાના ઉપદેશ આપે છે તેથી ભગવાનને ચાગ અને ક્ષેમ કરનાર નાથ કહે છે. આવા પ્રભુએ દરેક જીવાને અહિંસાના ઉપદેશ આપ્યા છે. તીથકરની વાણી સાંભળીને અનંત જીવા સસાર સાગરને તરી ગયા છે. પાપીમાં પાપી જીવા કે જેની કાર્યવાહી જોતાં આપણને લાગે કે આ જીવા નરકમાં જશે એવા જીવા પણ ભગવંતની વાણીથી માક્ષ અને સ્વર્ગના મહેમાન બન્યા છે.
આપણા મૂળ અધિકાર શ્રેણીક રાજા પૂછે છે કે મુનિશજ ! તમે આવી ઉગતી ચુવાનીમાં દીક્ષા શા માટે લીધી? આ શ્રેણીક રાજાના પ્રશ્ન છે. એના પ્રશ્ન સાંભળીને મુનિએ સમયેાચિત જવાબ આપ્યા કે–
Page #234
--------------------------------------------------------------------------
________________
રા સાગર
૧૫
S
अणाहोमि महाराय, नाहो मज्म न विज्जई । अणुकम्पगं सुहिं वावि, किंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા , હે મહારાજા ! હું અનાથ હતું. બંધુઓ ! કોઈ પણ માણસ આપણને જે જાતને પ્રશ્ન કરે તે સમયે તેને સમચિત જવાબ મળે તે એની શંકાનું સમાધાન થાય છે. બધું કામ સમયેચિત હોય તે તેમાં લાભ છે. જેમાસું આવે ત્યારે ખેડૂત સેડ તાણીને સૂઈ જાય ને ઉનાળામાં ખેતરમાં બીજ વાવવા જાય તે લાભ મળે તેવી રીતે દરેક કાર્યોમાં સમય સૂચકતા વાપરવાની જરૂર છે. અહી જેમ અનાથી નિશે શ્રેણીક રોજાને સમચિત જવાબ આપે તે રીતે ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનમાં સંયતિ રાજાને અધિકાર આવે છે.
સાચે સંયતિ કેણુ?: સંયતિ એટલે શું? સંયતિ. જેણે પિતાની પાંચ ઈન્દ્રિઓ અને છછું મને સારી રીતે યત્નાપૂર્વક સંયમમાં રાખ્યું છે તેનું નામ સંયતિ. જે સમ્યક પ્રકારે ઈન્દ્રિઓનું દમન કરે તે સાચે સંયતિ છે. પણ અહીંયા જે સંયતિ રાજાની વાત ચાલે છે તે સંયતિ રાજા પહેલા સાચે સંયતિ ન હતું. આ સંયતિ રાજા
એક વખત શિકાર કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે એક હરણીને વીંધી નાંખી. પિતાના શિકારને શોધતા શોધતા તે આગળ ચાલ્યા તે હરણને મુનિના પગ આગળ પડેલી જોઈ. તે મુનિનું નામ ગર્દભાળી મુનિ હતું. મુનિ તે ધાનાવસ્થામાં હતા. એમને બહારની કાંઈ ખબર નથી પણ આ સંયતિ રાજાના મનમાં થયું કે મેં મોટી ભૂલ કરી. આવા મહાન ત્યાગી મુનિની હરણને મેં વધી નાંખી છે તે આ મુનિને માટે અપરાધ કર્યો છે. સંયતિ રાજાને આ વિચાર કેમ આવ્યા? હરણી મરી ગઈ એટલે નહિ. હરણી મરી ગઈ તેને અફસેસ નથી પણ એ હરણી મુનિની હતી ને મારાથી એ મરી ગઈ. આ મુનિ ધ્યાનમાંથી જાગૃત થશે ને તેમની હરણને વીંધાયેલી તે મારા ઉપર કોપાયમાન થશે કારણ કે આ સમહાન શકિતધારી હોય છે. સિંહની બેડમાં હાથે નાખ સારે છે. પણ આવા સંતેને સંતાપવામાં સાર નથી. જે એ મારા ઉપર કપાયમાન થશે તો મારું તે મત થશે એટલું નહિ પણ “વષે તેTT TTT % નોકિલો ” એ કેધાયમાન થયેલા સંત તેમના સંયમના તેજથી કરે મનુષ્યને બાળી શકે. આ મુનિ કે પાયમાન થશે તે હું શું કરીશ ? એવા ભયથી રાજો થરથર ધ્રુજવા લાગ્યા અને મુનિના ચરણમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિશજ! મને ખબર નહિ. મેં આપની નિદોષ હરણીને વધ કર્યો. મારી મોટી ભૂલ થઈ ગઈ છે તે “સર્વ પર છે તને ” હે ભગવંત! આપ મારે અપરાધ ક્ષમા કરે. હું સંયતિ સજા છું. આપ મારી સાથે છે. આ રીતે ખૂબ વિનવણું કરે છે પણ મુનિ તે
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શા સાગર
ધ્યાનમાં મગ્ન હતા એટલે કંઈ બોલ્યા નહિ. મૌન રહ્યા. તેથી રાજા ખૂબ ભયભીત બનીને થરથર ધ્રુજવા લાગ્યા. કારણ કે મરવું કોઈને ગમતું નથી. “સર્વે નવા વિ રૂતિ , ગીવિવું ન મરષ્મિાં ” દુનિયાના દરેક જી જીવવાને ઈચ્છે છે. અરે, સ્વપ્ન આવે કે મારું મરણ થયું તે પણ હાય લાગી જાય છે કે હું મરી જઈશ? એટલે સ્વપ્નમાં પણ મરવું ગમતું નથી. રાજાને મરણને ભય લાગ્યો. મરણના ભયથી રાજા મુનિને ખૂબ આજીજી કરે છે. પણ મુનિ તે ખૂબ ગંભીર હતા. અધુરો ઘડો છલકાય છે પણ ભરેલે છલકાતું નથી. તેમ ગંભીર આત્માઓ જલ્દી બોલતા નથી. ને કદાચ બેલે તે ખૂબ વિવેકપૂર્વક બેલે છે. અહીં મુનિએ ધ્યાનપાળી આંખ ખેલી. બાજુમાં વી ધાએલી હરણ પડી છે. રાજા મુનિને વિનવે છે. આ જોઈ મુનિ પરિસ્થિતિ સમજી ગયા. રાજા જેનધર્મી ન હતા એટલે તેમને ખબર ન હતી કે મુનિ આવા હરણ તેમજ બીજા પ્રાણીઓને પાળે નહિ.
- મુનિ કહે છે હે રાજન! તને મરણને ડર લાગે છે ને? તે સાંભળ. માંગે છે તેવું આ૫ -
अभओ पत्थिवा तुभं, अभयदाया भवाहिय। अणिच्चे जीवलोगम्मि, कि हिंसाए पसज्जसि ॥
ઉ. સૂ. અ. ૧૮, ગાથા ૧૧ તને મારા તરફથી અભય છે. કેઈ માણસને ફાંસીની સજા જાહેર કરીને પછી તેને કેઈ બરફી, પેંડા, ને મેવા આપે તે તેને ખાવું ભાવે ખરું? ના. પણ કહે કે તારી ફાંસી માફ તે બોલે તેની ભૂખ પણ મટી જાય ને? ગર્લભાળી મુનિએ રાજનને કહ્યું. તને અલાય છે. આ શબ્દ સાંભળી સંયતિ રાજાને ગભરાટ મત ગ. મરણને લય. ગયે એટલે બધું ગયું.
, બંધુઓ ! તમને પણ જન્મ-જરા અને મરણને ભય લાગ્યા છે? જે જન્મ-મરણને ભય લાગ્યું હોય તે વીતરાગ વચનમાં શ્રદ્ધા, કશ. એક વખત વીતરાગ વચનમાં શ્રદ્ધા આવી એટલે સાર્શન પ્રાપ્ત થવાનું ને જ્યાં સમકિત આવે એટલે મોડામાં મેડો અર્ધપુદગલ પરાવર્તન કાળમાં અવશ્ય જીવને મોક્ષ થવાને. ખરેખર રાજાને મુનિને ભેટો થયો તે તેના કલ્યાણને માર્ગ છે.
મુનિ કહે છે હે રાજન! તને જેમ અભય ગમે છે તેમ બીજા છને પણ અભય ગમે છે. કંઈને મરવું ગમતું નથી, માટે તમે પણ “માયા મતાહિક ” બીજાને અભયદાન આપે. આ મનુષ્યભવમાં તમે પૂર્વના પુણયથી રાજ્યના સુખ ભોગવી રહ્યા છે પણ તે સુખ અને રાજ્યવૈભવ બહું અનિત્ય છે. આ અનિત્ય રાજભવના સુખમાં પડીને તું હિંસામાં કેમ રચ્યોપચ્ચે રહે છે. હે રાજન્ ! હિંસા કરવાથી જીવ
Page #236
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર મહાન પાપનું ભાથું બાંધે છે. ને નરકગતિમાં છવને કારમી વેદનાએ ભેગવવી પડે છે માટે હિંસાનો તું સર્વથા ત્યાગ કરી દે ને અહિંસાનું પાલન કર. અહિંસાને મહિમા કે છે. સાંભળ.
संसाराम्बुधिनी श्च दुष्कृतरजः सन्नाशवा त्या श्रियां, दूती मुक्तिसखी सुबुध्धि सहजा दुःखाग्नि मेघावली । निःश्रेणी त्रिदिवस्य सर्वसुखदा यास्त्यर्गला दुर्गते
जोर्वेषु क्रियतां दयालाभ परैः कृत्यैरशेषैर्जनाः ॥ છવદ્યા સંસાર સમુદ્ર તરવામાં નૌકા સમાન છે. દુષ્કર્મ રૂપી રજ-ધૂળના સમુહને ઉડાડવામાં વંટોળીયા સમાન છે. લક્ષમીની દાસી અને મુક્તિની સખી સ્વી છે. સુબુદ્ધિની ભગિની અને દુઃખ દાવાનળને શાન્ત કરવામાં મેઘની શ્રેણી જેવી છે. સ્વર્ગની તે એ સીડી છે ને દુર્ગતિના દરવાજા બંધ કરનારી છે. ઉપરોક્ત ગુણવાળી છવધ્યાનું દરેક છાએ પાલન કરવા જેવું છે. જીવદયાને લાભ ખરેખર અવર્ણનીય છે. જે સંસારમાં રહીને અંશે જીવદયા પાળે છે તેને પણ મહાન લાભ થાય છે. તે જે આત્માઓ સર્વથા જીવદયા પાળે છે તેને તે કેટલે મહાન લાભ થાય છે.' | મુનિને બે સાંભળીને સંયતિ રાજા બંધ પામી ગયા ને મુનિના ચરણમાં મસ્તક ઝુકાવી કહેવા લાગ્યા કે હે ગુરુદેવ! આપની વાત સાચી છે. હવે મારે સંપૂર્ણ હિંસામાંથી મુકત થવા માટે તે આપના જેવી દીક્ષા લેવી છે. કારણ કે સંસારમાં તે કંઈ ને કંઈ હિંસા થાય છે. સર્વથા જીવદયા પાળવા માટે સંયમ ઉત્તમ છે. રાજા ત્યાં ને ત્યાં બાધ પામી ગયા ને મુનિ પાસે દીક્ષા લઈ લીધી. શિકાર કરવા આવેલા શિકારી સંત સમાગમ થતાં ત્રિકાળી બની ગયા.
દેવાનું પ્રિયા સંયતિ રાવને દાખલા આપીને મારે તમને એ વાત સમજાવવી છે કે માણસ સમયેચિત જવાબ આપે છે તે કે મહાન લાભ મેળવે છે. સંપતિ રાજાને મુનિએ એટલું જ કહ્યું કે તને અભય ગમે છે તે તું પણ અભયદાન આપતા શીખ આટલા શબ્દ રાજાના જીવનનું પરિવર્તન થઈ ગયું. તમને પણ સતેએ ઘણી વખત ટકોર કરી હશે! પણ આ વેગ આપે છે? ટકોરે ચકર બને એ સાચે માનવ છે. તેજીને ટકોરે હેય ને ગર્લભને તે ડફણા હેય. (હસાહસ). - શ્રેણીક રાજાએ મુનિને પ્રશ્ન કર્યો કે તમે આ યૌવનકાળમાં દીક્ષા શા માટે લીધી? તેના જવાબમાં મુનિએ કહ્યું સોનિ મારીય, નાહોથી વિજéા હે રાજની મારે કઈ નાથ ન હતું. નાથ કેને કહેવાય? તે વાત આપણે પહેલા આવી ગઈ. મુનિ કહે છે મારું રક્ષણ કરનાર કેઈ ન હતું. તેમ મારા ઉપર અનુકંપા કરનાર પણ
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શારદા સાગર
ન
કાઈન . હતુ. અને સટના સમયે કામ આપે તેવા મારે કોઈ મિત્ર પણ ન હતા. આ રીતે મારી રક્ષા કરનાર કાઇ ન હાવાથી મેં દીક્ષા લીધી છે. આ મુનિના જવાખથી તમે તેા એમ માની લેા કે આ કાઈ રખડતા માનવી હશે. એને ખાવા-પીવાનુ નહિ હાય, રહેવા ઘર નહિ હાય ને તેના સગાવહાલા પણ તેની સંભાળ નહિ રાખતા હાય એટલે દીક્ષા ન લે તે શું કરે ? તમે કહેા છે ને કે “નારી સુઇ, ગૃહસપત્તિ નાશી, સુડે મુંડાય ભયે સંન્યાસી ” આ કહેવત પ્રમાણે ાચ તેની સ્રી મરી ગઇ હશે, સંપત્તિ નાશ પામી હશે એટલે મસ્તક મુંડાવીને સાધુ બની ગયા હશે. તમે તે આવું માની લે ને ? પણ શ્રેણીક રાજા એમ માની લે તેવા ન હતા. મહાન બુદ્ધિશાળી હતા. રાજાના મનમાં થયું કે શું આ પૃથ્વી ઉપર યાધના વિનાશ થયા હશે ? કોઈ અનાથ ખળકા હાય તા તેને માટે અનાથાશ્રમ છે, અનાથ ખળકોને અનાથાશ્રમમાં આશ્રય મળે છે. તે શું આ મુનિને કયાંય આશ્રય નહિ મળ્યા હાય? આ વાત માનવામાં આવતી નથી.
"7
આ મુનિ આવી શારીરિક સંપત્તિથી યુકત હાવા છતાં એમ કહે છે કે હું અનાથ છું. તા મને તેા એમની વાત એવી લાગે છે કે જેમ રત્નચિતામણી કહે કે મને કોઈ રાખતું નથી, કલ્પવૃક્ષ કહે કે મારા કાઈ આદર કરતું નથી અને કામધેનુ કહે કે મને કાઈ ઉભા રહેવા સ્થાન આપતું નથી. જેમ રત્નચિંતામણી, કલ્પવૃક્ષ કે કામધેનુને કોઇ આદર ન આપે તે વાત ખિલકુલ અસ ંભવિત છે તેમ આ મુનિનું શરીર શખ, ચક્ર, પદ્મ આદિ શુભ લક્ષણૈાથી યુક્ત છે તે એમને કોઇ નાથ ન હોય, રક્ષણ કરનાર ન હોય, કે મિત્ર ન હાય એ કેમ બની શકે? હુસા જે માન સરાવરમાં રહેતા હેાય તે સરાવર વરસાદના અભાવે ક્દાચ સૂકાઇ જાય તા હંસા ખીજા સરાવરના આશ્રય કરી લે પણ તેની ચાંચમાં દૂધ અને પાણી અલગ કરવાના ગુણ છે તેને કોઇ લઇ શકે નહિ. તે રીતે આ મુનિનું મુખડું જોતાં લાગે છે કે તે જાણે મહાન સમૃધિવાનના પુત્ર હશે! તેા તેમને કાઇ નથી એ વાત માની શકાય નહિ, આ રીતે શ્રેણીક રાજા વિચાર કરે છે.
તમને સાધુને જોઈને આવા વિચાર આવે છે? “ના”. કારણ કે તમારી ટ્રુષ્ટિમાં સાધુ ખિચાશ છે. પણ ભાઈ1 બિચારા અમે નથી તમે છે. અમે તો બહાદુર સિંહ જેવા છીએ. તમારી દશા કેવી છે? સિંહને કાઈ ગાળી મારે તેા ગાળી મારનારને શેાધીને તેની સામે ઝઝૂમે. પણ કૂતરાને કાઇ લાકડી મારે તે ચાલ્યું જાય પણ પાછું એને કોઇ તૂ-ત-કરે તે પાછું દોડતું આવે. તે પેલા ઘાને ભૂલી જાય છે. તે રીતે. સંસારમાં ક્યારેક ક્લેશમય વાતાવરણ સર્જાઇ જાય ત્યારે ઘડી એ ઘડી સમજાઇ જાય કે આ સંસાર ખોટો છે. કુટુંબ પ્રત્યેથી પ્રેમ ઉતરી જાય ને એમ થાય કે જાણે દીક્ષા લઈ લઉં. પણ જ્યાં બે કલાક થયા, ઉભરા શાંત થયા, એક ખીજા ઉગ્ર મનીને જે વચના ઓલ્યા તેની વેઢના હજુ મટી નથી છતાં પેલા બધા મીઠું મીઠું ખેલવા લાગ્યા ત્યાં ભાઈસાહેબ એમના
Page #238
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર
૧૯૯
તરફ આકર્ષાયા. બોલે હવે તમને કેવા કહેવા? (હસાહસ). આ સંસાનું સુખ ગીલેટ ચઢાવેલા સેના જેવું છે. ઉપરથી ભભકા દેખાય છે પણ અંદર કાંઈ નથી. તમારા સંસાર ઉપરથી ઉજળો સાકરના ઢગલા જે તમને દેખાતે હેય પણ અંદરથી તે મીઠાના ઢગલા જે ખારે છે. જ્યારે અમારા સંયમના સુખ સાકરના ઢગલા જેવા છે. સાકર કરતાં પણ વધારે મીઠા છે. આ મીઠાશને સ્વાદ એક વાર ચાખે તે ખબર પડે ને?
જ્યાં ભૌતિક સુખના ટુકડા માંગવાની ભૂખ મટતી નથી ત્યાં આ સુખ "કયાંથી ગમે? અરે, કંઈક તે એવા ભેગના ભિખારીઓ છે કે જ્યાં ત્યાગ કરવાનું સ્થાન છે. ભેગને ભૂલવાનું સ્થાન છે ત્યાં જઈને પણ ભોગના ટુકડાની ભીખ માંગે છે. મુખને માંગતા પણ નથી આવડતું, એક ભકતે ગાયું છે કે , " તમ કને શું માંગવું એ અમે ના જાણીએ,
" . - તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની, અમે માગનારાં કરીએ નાદાની પારસની પાસે અમે પથરાએ માગીએ તમે જેને ત્યાગ કર્યો
સવારમાં ઊઠીને તમે એવું ચિંતન કરે છે, કે હે સિદ્ધ ભગવંત! સિદ્ધાસિદ્ધિ મહિસતુ મને તમારા જેવી સિદ્ધ દશા કયારે પ્રાપ્ત થશે? ભગવાન તે મોક્ષ માર્ગના બતાવનારા છે. પણ માગનારા એવા નાદાન છે કે બસ, એને ગમે તેટલા સુખો ભેગવ્યા છતાં હજુ એની ભૂખ મટી નથી એટલે ભૌતિક સુખાની માંગણી કરે છે. જ્યાં પારસમણી હોય ત્યાં પથ્થર મંગાય? પારસમણુને લેખંડ અડાડે તે સુવર્ણ બની જાય. તેમ જેમણે ભૌતિક સુખેને ત્યાગ કર્યો છે, રાજમહેલને જેલ માનીને નીકળી ગયા તેમની પાસે ભૌતિક સુખ મગાય માગનારા માગે તે કેવી મૂર્ખાઈ કહેવાય? એકવાર એવું માગી લે કે ફરીને માંગવું ન પડે.
છે : . એક વખત કૃષ્ણ વાસુદેવને ત્યાં ચાર્જુન અને દુર્યોધન બંને પ્રભાતના પહેરમાં આવ્યા. દુર્યોધન-પહેલે આવીને કૃષ્ણના માથે બેઠા ને અર્જુન પણ પાસે બેઠે. કૃષ્ણ મહારાજા બેઠા થયા એવી સીધી દષ્ટિ અર્જુન ઉપર પડી કૃષ્ણજી પૂછે છે, અર્જુના કેમ, અત્યારના પહેરમાં?? ત્યારે દુર્યોધન કહે છે હું એનાથી પહેલા અ ચૅ છું. કૃષ્ણજી કહે મારી દષ્ટિ જેના ઉપર પહેલી પડી એ પહેલો. અર્જુનછ તે ઉદાર દિલના હતા એટલે કહે છે ભલે, એને જે માગવું હોય તે માગી લેવા દે, પછી હું માગીશ. કૃષ્ણ કહે છે: બોલે દુર્યોધતમ-તમેશું લેવા આવ્યા છે ? દુર્યોધન કહે છે, મારે યુદ્ધમાં જવાનું છે માટે આપની પાસે જેટલે શસ્ત્ર સરંજામ હોય તે બધા મને આપી દો. એક પણ શસ્ત્ર ને રહેવું જોઈએ.” કૃષ્ણ કહે ભલે. દુર્યોધને બધા શસે માગી લીધા ત્યારે અર્જુનને કહે છે તમે બને સામાસામી યુદ્ધ ચઢવાના છે તેને માટે શાની માંગણી
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શારદા સાગર
કરવા આવ્યા છે. પણ હું અર્જુન ! યુદ્ધના બધા શસ્ત્ર દુર્યોધને માંગી લીધા. હવે તુ. શું માંગીશ? ત્યારે અર્જુન કહે છે પ્રભુ! મારે ખીજુ કાંઇ નથી હતું. મારે તે તમે એકજ જોઈએ છે. હુ યુદ્ધમાં જાઉં ત્યારે તમે મારા રથમાં બેસો. જેના થમાં ખુદ્દ ભગવાન બિરાજે તેના કદી પરાજય થતા નથી. એટલે તમે એક મારી સાથે હશે તે મારા વિજ્જ છે. એટલે મારે ખીજુ કાંઇ ન જોઈએ.
બંધુઓ ! આનુ` નામ માગતા આવડવુ કહેવાય. તમે પણ પ્રભુ પાસે એવું માંગી લે. રાજ એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ! મને તારા જેવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશ હું સંસારના ત્યાગ કરી. સચમી કયારૅ અનીશ” તે જે રાગ-દ્વેષના ત્યાગ કર્યો તે મારામાં હજુ ભરેલા છે. એના કયારે ત્યાગ કરીશ ? એવુ માગે. માગીને બેસી રહેવાનુ નથી, માંગવાની સાથે પ્રભુએ જેવા પુરુષાર્થ કર્યો એવા તમે કરાઇ તે ભવનમાં અંત આવશે. અનાથી મુનિએ કહ્યુ - હું અનાથ છું તેથી શ્રેણીક રાજાને ખુબ આશ્ચર્ય લાગ્યું ને તેમનું મુખડું મલકી ગયું. હવે તે મુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
✩ વ્યાખ્યાન નં.–૨૫
“ બ્રહ્મચર્યના મહિમા ’
W
શ્રાવણ સુદ ૧૧ને રવિવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને !
હું અનંત જ્ઞાની ભગવતા જગતના જીવાને કહે છે, હું આત્મા અનંત કાળથી આ સંસારમાં જ્ઞાનના કારણે વિવિધ પ્રકારના દુઃખા તું ભાગવી રહયા છે. હવે એ દુઃખાથી મુકત થવું હાય ને સાચું સુખ મેળવવુ હાય તા તારી ષ્ટિ બદલવી પડશે. ષ્ટિ એ પ્રકારની છે. એક આધ્યાત્મિક દૃષ્ટિ ને ખીજી ભૌતિક દૃષ્ટિ. આધ્યાત્મિક દૃષ્ટિ અને ભૌતિક દૃષ્ટિ વચ્ચે અંતર છે' જેની દૃષ્ટિ ભૌતિક સુખ તરફ્ છે તે એમ માને છે કે જેટલી ભૌતિક સાધનાની વૃદ્ધિ તેટલી પ્રગતિ છે, ત્યારે જેની દૃષ્ટિ આધ્યાત્મિક સુખ તરૂ છે તે એમ માને છે કે જેટલા ભૌતિક સાધના અને ભૌતિક સુખા વધશે તેટલી આત્માની પ્રગતિ અટકશે.
તા. ૧૭-૮૭૫
અંધુએ ! જીવને જયાં સુધી આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય સમજાયું નથી ત્યાં સુધી જીવ ભૌતિક સાધનાની પાછળ ભમવાના. આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય સમજાઇ ગયા પછી ભૌતિક સાધના સહેજે છૂટી જશે, બીજાની ક્યાં વાત કરવી? આપણા ભગવાન મહાવીરના જીવન પ્રસંગે વિચારા, જ્યારે ભગવાન દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના ભાઈ નદીવને કયું કે ભાઇ ! આવું માટુ રાજ્ય, વૈલવ અને સુખ છોડીને તમે સયમની
Page #240
--------------------------------------------------------------------------
________________
હિરદા સાગર
૨૦૧ કાંટાળી કેડીએ શા માટે જાઓ છે. ત્યારે ભગવાને કહયું - હે ભાઈ ! જે આ દુનિયાનું રાજ્ય સાચવવા બેસી જાય છે તે આત્મા ઉપર કદી દષ્ટિ કરી શકતો નથી. અને હું તે આત્માનું રાજ્ય મેળવવા જાઉં છું. આ રાહત્ય તરફથી દષ્ટિ ફેરવીશ તે આત્માનું રાજ્ય પ્રાપ્ત કરી શકીશ. આ દુનિયાનું રાજ્ય કરવાથી કદી મોક્ષ મળવાનું નથી. મોક્ષ મેળવવા માટે આ રાજા છેડીશ તે આત્મિક શાશ્વત રાજ્ય મેળવી શકીશ. ' - દેવાનું પ્રિયે! તમે એમ માનતા છે કે પૈસા, પદવી, પ્રતિષ્ઠા, અને સત્તા હોય તે કલ્યાણ થાય છે. તે તમારી ભૂલ છે. આ બધે માત્ર પુણ્યને ચમકારે છે અને તમે ધ્યેય માની લે તે એ તમારી જમણ છે અને જમણુ એ મિથ્યાત્વ છે. આ મિથ્યાવ ટળે તે સાચી ષ્ટિ પ્રગટે. અને સાચી દષ્ટિ પ્રગટ થતાં જીવને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માની લે કે કોઈ મનુષ્ય ખૂબ ધર્મિષ્ઠ છે. તેની પાસે પૈસે, પ્રતિષ્ઠા, સત્તા બધું હતું પણ પાપને ઉદય થતાં નિધન બની ગયે, એની સત્તા ચાલી ગઈ પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળ્યું. પણ તે જીવની દષ્ટિ ને આત્મા તરફ વળેલી હશે તે તેને એમ થશે, કે આ બધું ભલે ચાલ્યું ગયું, તેમાં મારા આત્માનું કંઈ ગયું નથી. પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, સત્તા આ બધા ભૌતિક પદાર્થો છે. આ બધું જવા છતાં મારા આત્માનું સત્વ તલમાત્ર ઓછું થયું નથી. આવા ભાવ કયારે આવ્યા? આત્મા તરફ દષ્ટિ થઈ ત્યારે ને? * જેને આત્માનું ભાન થાય છે તેને ખ્યાલ આવે છે કે આ શરીર તે એક કવર જેવું છે. આજે આપણે ત્યાં પાંચ પાંચ ભાઈ બહેને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે, તેમને સમજાયું છે કે આ દેહ તે કવર જે છે અને એમાં રહેલો કાગળ રૂપી મારે આત્મા તે જુદે છે. કિંમત કોની છે કાગળની કે કવરની? કવર તે પચ્ચીસ પસાનું હોય છે. એ પચ્ચીસ પૈસાના કવરમાં લાખ રૂપિયાનો ચેક મૂક હોય તો તેથી તે કવરની કિંમત કંઈ લાખ રૂપિયાની થતી નથી. કિંમત તે અંદર રહેલા લાખ રૂપિયાના ચેકની છે તે રીતે જ્ઞાની કર્યું છે આ દેહ તે પચ્ચીસ પૈસાનું પરબીડીયું છે. એમાં જે આત્મા રૂપી એક રહેલ છે તેની કિંમત છે. આ ચેકને ઓળખાવવાની જે દષ્ટિ તેનું નામ સમ્યગદર્શન તમારે ત્યાં એક કવરમાં બીડીને કઈ - વહેપારીએ એક લાખ રૂપિયાનો ચેક મોકળે, તમને ખબર છે કે આમાં લાખ રૂપિયાનો ચેક છે. તે તમે કવરને કેવી રીતે ફેડશે? સર્વ પ્રથમ તે તમે કવરને ચારે બાજુથી જોઈ લેશે. - કઈ બાજુથી કવર ફેડું કે જેથી ચેક ફાટે નહિ. તમે એટલા બધા હોંશિયાર છે કે કવરને ઊડવાનું છે તે તરફથી ફેડતાં ચેક ફાટી જાય તેમ છે તે તેને બીજી બાજુથી ફેડશે. અરે ! આખુ કવર ભલે ફાટી જાય તેને વધે નહિ કારણ કે અંદરને ચેક સાચવે છે. કવરની સાથે કોઈ સંબંધ નથી. આવી દષ્ટિ જે આત્મા માટે આવી જાય તે કેવું સારું! સમજ આત્મા રૂપી ચેકને સાચવવા માટે શરીર રૂપી કવર સાચવવાનું છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શારદા સાગર
એક ગામથી બીજે ગામ ચેકને પહોંચાડવા માટે કવરની મહત્તા છે. તે રીતે આપણા આત્માને મોક્ષ નગરે પહોંચાડવા માટે આ શરીરની મહત્તા છે. -
બંધુઓ! તમને આ શરીર કવર જેવું લાગ્યું હશે તે આ તપની સાધના કરતા આત્માઓને જોઈને થશે કે હું પણ આવા ઉગ્ર તપની સાધના કરી લઉં. કદાચ તપ નહિ કરી શકતા હોય તેને આ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરતા ભાઈ બહેનેને જઈને એમ થશે કે હું આવું મહાન અમૂલ્ય બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરૂં. બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે. શ્રાવકના બાર વતમાં ચોથું બ્રહ્મચર્ય વ્રત થી શ્રેષ્ઠ છે ને સાથે દુષ્કર પણ છે.
એક વખત એક ગુરૂએ પિતાના ચાર શિષ્યને જુદી જુદી જગ્યાએ ચાતુમાંસ કરવા માટે મોકલ્યા. એક શિષ્યને સર્પના રાફડા ઉપર ચાતુર્માસ કરવા મોકલ્યા. બીજાને સિંહની ગુફા પાસે, ત્રીજાને કૂવાના કાંઠે અને ચેથાને વેશ્યાને ઘેર ચાતુર્માસ કરવા મોકલ્યા. સર્પના રાફડા પાસે બેસી રહેવું એ કંઈ સહેલી વાત નથી. સપને દૂરથી દેખીને ડર લાગે છે તે તેના રાફડા પાસે બેસી રહેનારને કેટલો ડર લાગે? સિંહની એક ગર્જના સાંભળીને ભલભલા માણસ ધ્રુજી ઉઠે છે. ત્યાં રહેવું કેટલું કઠણ છે. તે રીતે કૂવાના કાંઠે વસવું પણ રહેલ નથી, આ ત્રણે ઠેકાણે આહાર પાણી મળવાના નથી.
ત્યાં ચારેય મહિના ઉપવાસ થયા. ચોથા મુનિએ વેશ્યાને ઘેર રહી ચાતુર્માસ પૂર્ણ કરવાનું હતું. આ ચારે શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ પૂર્ણ કરીને ગુરૂની પાસે આવે છે.
આ સર્પને સફડે, કૂવાને કાંઠે અને સિંહની ગુફા આ ત્રણે જગ્યાએથી ચાતુમાંસ પૂર્ણ કરીને આવેલા મુનિને ગુરૂ કહે છે દુષ્કર અને ચોથા શિષ્ય વેશ્યાને ઘેર ચાતુમાંસ કરીને આવ્યો તેમને ગુરૂએ કહ્યું દુષ્કરદુષ્કરબ્બર, આ સાંભળીને પેલા ત્રણ શિખ્યાના મનમાં થયું કે અહા ! આપણે ચાર ચાર માસના ઉપવાસ કર્યા અને જ્યાં જીવનને જોખમમાં મૂકીને રહેવાનું એવી જગ્યાએ આપણે ચાતુર્માસ કરીને આવ્યા ત્યારે ગુરૂએ દુષ્કર એક વખત કહ્યું ને પેલે ચાર મહિના વેશ્યાના સુંદર બંગલામાં રહ્યો ત્યાં જ આહાર પાણી મળે. આવા સુખમાં ચોમાસું કરીને આવ્યા તેમને ગુરૂએ ત્રણ વાર દુષ્કર દુષ્કર દુષ્કર.કહ્યું. એટલે ત્રણે ગુરૂને કહે છે ગુરૂદેવ ન્યાય કરે, ગુરૂ કહે છે હું ન્યાયપૂર્વક બેલ્યો છું. એક ઈર્ષાળુ શિષ્ય કહે છે જે ન્યાયયુકત વચન બોલતા હે તે આવતું ચાતુર્માસ મને ત્યાં મોકલજે. ગુરૂ કહે ભલે. તમે જજે. બીજું ચાતુર્માસ આવ્યું ને પિલા શિષ્યને વેશ્યાને ઘેર ચાતુર્માસ કરવા મોકલ્યા.
વેશ્યાને ઘેર ચાતુર્માસ કર્યું તેમને ગુરૂએ ત્રણ વાર દુષ્કર કેમ કહ્યું? એ જાણવા જેવી વાત છે. એ સુનિ કેણ હતા? જાણો છો ને? મંગલાચરણમાં આપણે બોલીએ છીએ ને?
Page #242
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર
/ ૨૦૩ “મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ | મંગલં લિભદ્રાઘા, જૈનધર્મોડતુ મંગલમ્ !” , ,
મહાવીર પ્રભુ મંગલ સ્વરૂપ છે. ગૌતમ સ્વામી મંગલ સ્વરૂપ છે તે રીતે જેમણે વેશ્યાને ઘેર રહીને દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે તેવા સ્થૂલિભદ્ર મુનિ પણ મંગલ સ્વરૂપ છે. આ સ્થૂલિભદ્રને ગુરૂએ શા માટે વેશ્યાને ઘેર મોકલ્યા? તેનું કારણ એ છે કે સ્થૂલિભદ્રજી એ કશ્યા નામની વેશ્યાને ઘેર બાર વર્ષો સુધી રહ્યા હતા. ને તેની સાથે કામગ ભેગવ્યા હતા. એમને દીક્ષા લેવાનું મન કેમ થયું? એમણે એક વખત વેશ્યાને જોઈ અને તેના રૂપમાં મુગ્ધ બની ગયા ને તે વેશ્યાને ઘેર રહેવા લાગ્યા. ઘરે આવતા નહિ. તેમના માતા-પિતાએ ખૂબ કહેવડાવ્યું પણ વેશ્યાના પ્રેમમાં પાગલ બનેલા સ્થૂલિભદ્ર પાછા ન આવ્યા. છેવટે તેમના પિતાજી મૃત્યુ શમ્યા પર સૂતા છે. એ નાના દીકરાને કહે છે બેટા! તું જા ને સ્થલિભદ્રને ખબર આપ કે પિતાજીને અંતિમ સમય છે. હવે તું ઘેર આવ. દીકરે કહે છે. બાપુજી! તમે મને બધી આજ્ઞા કરજે પણ વેશ્યાના પગથિયે જવાની આજ્ઞા ના કરશે. હું ત્યાં નહીં જાઉં. પણ પિતાજીને ખૂબ આગ્રહ હતું એટલે ગયે ને સ્થૂલિભદ્રને ખબર આપ્યા. તેને આવવાનું મન પણ થયું પણ કેશ્યાએ ઈશારે કર્યો કે જવું નથી એટલે વેશ્યાના મોહમાં પાગલ અને વિષયગમાં મસ્ત બનેલ પૂલિભદ્ર ગયે નહિ. પિતાજી પરાકમાં પ્રયાણ કરી ગયા, છેવટે એના પિતાની મશાનયાત્રા નીકળી. લકે કાળાપાણીએ કહપાંત કરે છે, આ શબ્દ રથૂલિભદ્રના કાને પડ્યા ને ચમક, અહે! પિતાજીના અંતિમ સમયે પણ હું ગયો નહિ, મને મળવાની એમની કેટલી ઈચ્છા હતી ! હે દુષ્ટ ! પાપી! બાપુજી ગયા ને તું આ વેશ્યાના રંગભવનમાં મોજ ઉડાવે છે? તરત મહેલમાંથી નીકળીને ઘેર જઈ રહયા છે ત્યાં એને એ ગમળી ગયો ને સંસાર છોડી સાધુ બન્યા. | દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ આવ્યું. ગુરૂએ એ ચારિત્રમાં કે દઢ છે તે જોવા માટે એ જ વેશ્યાને ઘેર ચાતુમસ કરવા માટે મેકલ્યા. જેને ત્યાં સતત બાર વર્ષો સુધી રહીને સંસારના સુખ ભોગવ્યા હોય તેને ત્યાં જ સાધુપણું લઈને ચોમાસુ કરવા જવું તે સહેલી વાત નથી. ભડભડતી ચેહમાં પડવા જેવું કઠીન છે. સ્થૂલિભદ્રજીને સાધુના વેશમાં આવતા જોઈને કશ્યાને હરખ થયે. અહા ! મને છોડીને ચાલ્યો ગયો, સાધુ બની ગયો પણ એને મારા વિના ગમ્યું નહિ. એટલે આવે છે. એના હૈયામાં હર્ષની છોળો ઉછળવા લાગી. મુનિની સામે જઈને પહેલાની જેમ મોહના લટકાચટકા કરવા લાગી. ત્યારે સ્યુલિભદ્ર કહે છે. હવે હું ભેગી નથી ત્યાગી છું. જ્યારથી તારા મહેલના પગથીયા ઉતર્યો ત્યારથી તું મારી બહેન બની ચુકી છે. માટે હવે એ મોહના નાટક કરવા રહેવા દે. મુનિને ચારિત્રથી ચલાયમાન કરવા ખૂબ પ્રયત્ન કર્યો પણ યૂલિભદ્ર રહેજ પણ ડગ્યા નહિ.
Page #243
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
બંધુએ ! જેમણે માગ ભાગબ્યા નથી તેને ખચવું સહેલુ છે. બ્રહ્મચર્ય'ની નવ વાડ ભગવાને કહી છે. તેમાં બીજી વાડમાં કહેવુ છે કે બ્રહ્મચારી આત્માએ સ ંસારીના કામલેાગની કથાવાર્તા કરવી નહિ, કરે તે લીંબુ – આંખલી ને દાઢનુ ટાંત. જે માણસે કદી લીંબું ચાખ્યું નથી તેની સામે ગમે તેટલા લીંબુ ચીરીને મૂકે તે પણ તેના મેઢામાં ખટાશ નહિ આવે પણ જેણે લીંબુ ખાધુ છે તેની સામે લીંબુ ચીરીને મૂકવામાં આવે તે મેઢામાં ખટાશ આવશે. આ રીતે જેમણે કામ લેગનું સેવન કર્યું" છે તેની સામે કામ લેગ સમધી વાત કરવામાં આવશે. તા પણ તેના મનમાં વિકાર જાગશે. પણ જેણે કામ ઉપર વિજય મેળવ્યેા છે તેના મનમાં વિકાર જાગતા નથી સ્થૂલિભદ્ર કામ વિજેતા બન્યા હતા. પેાતે મકકમ રહયા ને વેશ્યાને સુધારી સાચી શ્રાવિકા અનાવી દીધી. પેાતે મક્કમ રહયા તૈા વેશ્યા ઉપર પ્રભાવ પાડી શક્યા. પેલા સાધુ કાશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. આ કાશ્યા તા સાચી શ્રાવિકા બની ચૂકી હતી. તેથી મુનિની પરીક્ષા કરવા તૈયાર થઈ. અને વિચાર્યું" કે આ મુનિ કેટલા દૃઢ છે! વેશ્યાના બે ત્રણ દિવસના હાવભાવમાં મુનિનું મન ચલાયમાન થઈ ગયું. દિલમા ભાગ વિષયની કાશ્મી વાસના સતાવવા લાગી. સાધુ પેાતાનુ ભાન ભૂલ્યા.
૨૦૪
વિષય વાસનાથી થતું પતનઃ- કાશ્યા કહે છે જો તમારે મારી સાથે લેાગ ભાગવવા હાય તા મારી માંગણી પૂરી કરવી પડશે. સાધુ કહે છે શું? તુ કહે તેમ કરવા તૈયાર છું ત્યારે કહે છે નેપાળ દેશથી માશ માટે રત્નકાંખળી લઇ આવેા. પછી તમારી ઇચ્છા પૂર્ણ કરીશ. સાધુ ભરચામાસામાં ભરેલી નદીઓ એળ ગતા, ભયંકર વગડા વટાવતા નેપાળ દેશમાં પહોંચ્યા. મધુએ 1 વિષય વાસનાને આધીન બનેલા માનવી શું નથી કરતા? કેવા કેવા ભયČકર કષ્ટો વેઠે છે! કામવાસનાની વેદના કારમી હાય છે. એ વિષયાના કલ્પિત સુખામાં મુગ્ધ બનેલા માનવી વિકટ ભયસ્થાનામાં પેાતાના જીવનને જોખમમાં મૂકી દે છે. તેને માટે માકદીય પુત્રાનું દૃષ્ટાંત મેજુદ છે.
સ્વર્ગ સમાન રમણીય ચંપા નગરીમાં માર્કદીય નામના શ્રીમત શ્રેષ્ઠી વસતા હતા. તેમના ઘરના ખાજો તેમના બે પુત્રા એ ઉપાડી લીધા હતા. અગિયાર વખત એ પુત્રા એ ધન કમાવા માટે સમુદ્રની સર ખેડી હતી. આારમી વખત સાધન સામગ્રી લઇ સમુદ્રની સફર કરવા વિદાય થયા. તેમની સફરના પંદર દિવસ તે સુખપૂર્વક વ્યતીત થઈ ગયા હતા. હજુ નિશ્ચિત સ્થાને પહેાચ્યા ન હતા. સમુદ્રમાં ભયકર આંધી અને
ફાન થતાં કરાડની સંપત્તિ ક્ષવારમાં નષ્ટ થઈ ગઈ. અને ભાઈએ અગાધ જળમાં ફ્રેંકાઇ ગયા. પુણ્યના સૂય કયારે અસ્ત થઈ જાય તે કહી શકાય નહિ. આ અને ભાઈઓના વહાણ ભાંગીને ભુકકા થઇ ગયા છતાં પુણ્ય ચેાગે અનેના હાથમાં એક પાટીયું આવી ગયું. તેના સહારે સમુદ્રમાં તરતા તરતા સાત દિવસે અથડાતા – કૂટાતા એક દ્વિપના
Page #244
--------------------------------------------------------------------------
________________
શારા સાગર
૨૦૫
કિનારે આવી ચઢ્યા. સાત સાત દિવસના ભૂખ્યા તરસ્યા હોવાથી બેભાન અવસ્થામાં પડયા હતા. સવાર થતાં શીતળ પવનની લહેરો આવતાં બંને ભાનમાં આવ્યા. ભૂખને લીધે શરીર કરમાઈ ગયું હતું. આજુબાજુ નજર કરતાં ફળ ફૂલથી યુકત સુંદર ઉપવન જોયું. એટલે પરણે ઊભા થઈને ફળ લાવ્યા ને પિતાની સુધા શાંત કરી. આ સમયે બંનેના મસ્તક ઉપર કોઈ વ્યક્તિ એ હાથ મૂકો, ઊંચે દષ્ટિ કરી તે સ્વર્ગની અસરને શરમાવી દે તેવી રૂપ સુંદરીને જોઈ.
મોટા ભાઈએ તેને પૂછયું કે તું કોણ છે? ત્યારે તેણે જવાબ આપે કે આ રત્નાદ્વીપની અધિષ્ઠાતા ચણ નામની દેવી છું. એ દેવીના હૈયામાં ભેગની ભીષણ નદી વહેતી હતી. ભૂલા પડેલા સાગર પ્રવાસીઓ તેના ક્રૂર પંજામાં સપડાઈ જતા હતા. જે તેના પંજામાં સપડાય તેના દિવ્ય નૂરને ચૂસીને કાયા હાડપિંજર બનાવી તેમને યમસદને પહોંચાડતી હતી. આ બંને ભાઈઓ તે દેવીના મોહપાશમાં જકડાયા. બંને ભાઈઓની કાયામાં યુવાનીને ગુલાબી નશો રમી રહી હતે. અને તેના મેહમાં અંધ બની ગયા. અને સ્વર્ગીય સુખ ભોગવવામાં મુગ્ધ બની ગયા. આ સુખમાં વીસ પચ્ચીસ દિવસ પસાર થતાં એક દિવસ દેવીએ કહયું કે મારે જરૂરી કામે બહાર જવાનું છે. કામ પતાવીને જહદી પાછી આવી જઈશ. તમે બંને સુખેથી આ વિશાળ મહેલમાં રહેજો. આ ત્રણે દિશાના ઉદ્યાનમાં ફરવા માટે જજે પણ દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જશે નહિ. આ પ્રમાણે કહી દેવી તે ચાલી ગઈ. ,
આ બંને ભાઈઓના મનમાં કેતુક ઉત્પન્ન થયું. કુદરતનો નિયમ છે કે જ્યાં જવાની મનાઈ હોય ત્યાં જવાનું મન જલ્દી થાય છે. બંને ભાઈઓ દેવીએ ના પાડવા છતાં દક્ષિણ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે અત્યંત દુર્ગધ આવવા લાગી. થડે દૂર ગયા ત્યાં મંદિરમાં એક ભવ્ય યક્ષ મૂર્તિ છે. ત્યાંથી નીકળી આગળ જતાં હાડકાના ઢગલા ને રૂધિરને છંટકાવ જે. થોડા આગળ ગયા ત્યાં શૂળી ઉપર ચઢાવેલા યુવાન પુરૂષને છે. તે પાણી વિના તરફડતે હ. તેને બચાવવા પાણી લાવીને પાયું. ને પૂછયું ભાઈ તારી આ દશા કેમ થઈ? ત્યારે પેલા યુવાને પિતાની કરુણ કહાણી કહીને કહ્યું કે આ દુષ્ટ દેવી મારા જેવા તમારા હાલ કરશે. જો તમારે બચવું હોય તો શેલક યક્ષના શરણે જાવ. તે સિવાય બીજું કઈ બચાવે તેમ નથી. બંને ભાઈઓ દેવીના પાશમાંથી છૂટવા યક્ષના શરણે ગયા. એક શરતેં શરણું મળ્યું કે એ દેવી ગમે તેવી લાલચ આપે તે પણ તમે પાછું વાળી તેના સામું જોશે નહિ. જે. એના સામું જશે તે મારી પીઠ ઉપરથી ગબડી પડશે. યક્ષ અશ્વરૂપે પિતાની પીઠ ઉપર બેસાડી વાયુ વેગે બંનેને લઈને ચાલે.
વાસના વિષયથી દૂર રહે – પેલી દેવી કામ પતાવી પાછી આવી. પેલા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શારદા સાગર
બંનેને ન જોતાં તલવાર લઈને વાયુવેગે બંનેને પીછો પકડ, બંને ભાઈ યક્ષની પીઠ પર બેસીને જઈ રહ્યા છે તેમની નજીક પહોંચી ગઈ ને ભયંકર અટ્ટહાસ્ય કર્યું. કરૂણ રૂદન કરવા લાગી. ને મીઠા શબ્દોથી બેલવા લાગી કે અહે સ્વામીનાથ! શું તમે મને ભૂલી ગયા? તમારો પ્રેમ કયાં ચાલ્યો ગયો? મને તમારા વિના નહિ ગમે. એવા મોહક શબ્દો બોલવા લાગી એટલે નાના ભાઈનું હદય હચમચી ગયું ને પીગળી ગયે. દેવીના રૂપની પાછળ સળગતી જવાળાને પીછાણી શકો નહિ. પણ મોટે ભાઈ પીગળે નહિ. એ ખૂબ મકકમ રહો. દેવીની ક્રૂરતાથી એ સાવધાન બન્યા હતા. જ્યારે નાનાભાઈના દિલમાં દેવી સાથે ભોગવેલા રમણીય લેગની રજની રમતી હતી. એટલે યક્ષની સૂચનાને ફગાવી દઈ દેવીને સામું જોયું તેથી તે યક્ષની પીઠ ઉપરથી ગબડી ગયો ને સમુદ્રમાં પડતાં દેવીની તલવારમાં પરોવાઈ ગયે ને તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા.
બંધુઓ. કામવાસનાને કે કરૂણ અંજામ આવે છે. છતાં માનવી આંધળી દેટ મૂકી કામની પાછળ પિતાનું કિંમતી જીવન ગુમાવે છે. મોટે ભાઈ મક્કમ રહે તે જીવતે ચંપાનગરીમાં પહોંચી ગયો ને બધી કમની પિતાજીને કહી સંભળાવી. તેને આ ઘટનાથી સંસાર ઉપરથી મન ઉઠી ગયું. વૈરાગ્ય પામી મહાવીર ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરી આત્મકલ્યાણ કર્યું. ત્યાગ વિના મુક્તિ નથી ને મુક્તિ વિના શાશ્વત સુખ નથી. કામની વિટંબણુ કારમી છે. બંધુઓ ! માર્કદીય પુત્ર દેવીની ક્રૂરતા જાણવા છતાં તેની પાછળ પાગલ બન્ય, કામની વાસના ને છૂટી તે તેની કેવી દશા થઈ! આ કામ લેગ જીવને ભોગવવામાં મધુર લાગે છે પણ એ ભયંકર ભરીંગ જેવા છે. એમાં ફસાવા જેવું નથી. જે તમારી દશા એવી ન થાય તેનું લક્ષ રાખજે.
પિલા મુનિને પણ કેશ્યા સાથે લેગ ભેગવવાની લાલસા જાગી એટલે ભયંકર તેફાની નદીઓ તરીને નેપાળ દેશમાં ગયા ને રત્ન કાંબળી લઈ આનંદ-ભેર કેશ્યા પાસે આવ્યા. વિચાર કરે. એને ભોગ ભોગવાની કેવી તીવ્ર અભિલાષા જાગી હશે કે પિતાના ચારિત્રનું ભાન ભૂલી ગયા. જવામાં કેટલા ઓની હિંસા થઈ ! લાવીને કશ્યાના હાથમાં રત્નકાંબળી આપી. સાધુને દેખતાં વેશ્યાએ કાંબળીના બે ટુકડા કરીને પગ લૂછીને ગટરમાં ફેંકી દીધી. આ જોઈ મુનિ કહેવા લાગ્યા. આ રત્નકાંબળી જીવના જોખમે લાવ્યો છું. તેની આ દશા કરી? વેશ્યા કહે છે હે મુનિ! આ ઉત્તમ ચરિત્ર રૂપી રત્ન આગળ આ રત્નકાંબળીની કેડીની પણ કિંમત નથી. તું મેહપાશમાં ફસાઈ આ ચારિત્રને વેચવા ઉઠે છે? ગટરની દુર્ગધ જેવા કામગ છોડીને દીક્ષા લીધી ને હવે ભેગની ભૂખ લાગી છે કે અહીં ભેગ ભેગવવા તૈયાર થયે? વેશ્યાના કડક શબ્દો સાંભળી મુનિની સાન ઠેકાણે આવી ગઈ. “ T Tણ ના ” અંકુશ વડે હી વશ થાય છે તે રીતે વેશ્યાના વચને સાંભળી સાધુ સંયમમાં સ્થિર થઈ ગયા. આ વેશ્યા સાચી શ્રાવિકા
Page #246
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૦૭
બની હતી. તે પડવાઈ થતાં મુનિને બચાવ્યા. મુનિને પણ ભાન થયું કે ગુરૂદેવે ત્રણ વખત દુષ્કર - દુષ્કર- દુષ્કર કહયું તે યથાર્થ છે. બંધુઓ ! આવું જે દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે તેને દેવે પણ નમસ્કાર કરે છે.
देव दाणव गंधव्वा, जक्खरक्खस्स किन्नरा।
बंभयारि नमस्संति, दुक्करं जे करंति ते ॥ દેવ, દાન, ગાંધર્વ યક્ષ, રાક્ષસ અને કિનારે પણ જે આવું દુષ્કર બ્રહ્મચર્ય પાળે છે. તેના ચરણમાં પડે છે. બ્રહ્મચર્ય વ્રત સર્વવતેમાં શિરોમણી સમાન છે. જે આ વ્રત અંગીકાર કરે છે તે ધન્યવાદને પાત્ર છે. શરીરની સાનુકુળતા હોય. પાંચેય ઈન્દ્રિઓ સુરક્ષિત હોય એવા સમયે વિષયોને જે ઝેર સમજીને આવું મહાન વ્રત લેવા તત્પર બને છે તે ખરેખર પિતાનું જીવન ઉજજવળ બનાવે છે. ભગવંતે કહયું છે કે “ત, વી. ઉત્તમ વંમરંા” સર્વ તપોમાં જે કંઈ ઉત્તમ તપ હોય તે બ્રહ્મચર્ય તપ છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી તબિયત સારી રહે છે. આત્માને વિકાસ વધે છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી જીવને કેટલા લાભ થાય છે. એક સંસ્કૃત શ્લેકમાં કહયું છે કે,
"ननं नाशयते कलङ्क निकर, पायाङकुरं कन्तति, सत्कृत्योत्सवमाचिनोति नितरांख्याति तनोति ध्रुवम् । हन्त्यापत्ति विषाद विघ्न वितति दत्ते शुभां सम्पदं,
मोक्ष स्वर्गपदं ददाति सुखदं सद् बह्मचर्य घृतम् ।" - શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાથી ખરેખર હજારે કલંકનો નાશ થાય છે. પાપના અંકુરા છેકાઈ જાય છે, સારા કાર્યો અને ઉત્સવને વધારે છે. જગતમાં પ્રતિષ્ઠા ફેલાવે છે, આપત્તિ, વિદ્ધ અને દુઃખની પરંપરાને નાશ થાય છે. શુભ સંપત્તિ પ્રાપ્ત થાય છે. એટલું નહિ પણ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શામાં બ્રહ્મચર્યને સાગરની ઉપમા આપી છે. બીજા વ્રતે નહી સમાન છે. તેમજ બ્રહ્મચર્ય વ્રત એક અમૂલ્ય રત્ન સમાન છે. જેને સાચવવા માટે એક બે નહિ પણ નવકટ રૂપી નવ વાડ ભગવાને બતાવી છે. આવું વ્રત જાહેરમાં અંગીકાર કરવાથી મહાન લાભ થાય છે. આજે ઘણાં કહે છે કે જાહેરમાં લેવાની શી જરૂર છે? ભાઈ! જાહેરમાં લેવાથી બીજા છોને પ્રોત્સાહન મળે છે. ને વ્રત પાળવામાં ઘણું જાગૃતિ રહે છે. પ્રાચર્યમાં એક એવે ગુણ છે કે તેની પાછળ બધા ગુણે ખેંચાઈને આવે છે. માટે ભગવાન કહે છે કે બ્રહ્મચર્યથી જીવનની શુદ્ધિ થાય છે. ને મોક્ષની સાધના થાય છે. બ્રહાચારી આત્માઓ જગતમાં વંદનીય ને પૂજનીય બને છે. બ્રહ્મચર્ય એ જ આત્માની
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શારદા સાગર શક્તિ છે. આત્માનું નૂર છે. આત્માનું તેજ છે. આજે બ્રહાચર્ય વિષે ઘણું કહેવાયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬શ્રાવણ સુદ ૧૫ ને સોમવાર
તા. ૧૮-૮-૭૫ અનંત જ્ઞાની ભગવતે કેવળજ્ઞાનની જત પ્રગટાવ્યા પછી જગતના જીને ઉપદેશ આપ્યો. તેવા પ્રભુની અંતિમવાણી ઉત્તસંધ્યયન સૂત્રમાં ૨૦ મા અધ્યયનને અધિકાર ચાલે છે. શ્રેણીક રાજાને મહાન પુણ્યદયે પવિત્ર સંતને ભેટે થશે. સંતના સમાગમથી કેવું અમૂલ્ય સમકિત રત્ન પ્રાપ્ત થશે તે આગળ આવશે. સમ્યત્વ પામેલે
જીવ મેડામાં મેડે અધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષે જાય છે. આપણા જૈન શામાં સમ્યકત્વનું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. - જ્ઞાનીઓ કહે છે સમક્તિ પામેલે જીવ નરકમાં હોય તે પણ તે પ્રશંસનીય છે. અને સમતિ રહિત જીવ કદાચ સ્વર્ગના સુખે ભગવતે હોય તે પણ તે પ્રશંસનીય નથી. જેની મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ નથી તે આ ભવમાં ભમે છે. જ્યારે આત્મ સ્વરૂપનું ભાન થશે ત્યારે જીવ શું કરશે? તેને કેવા ભાવ થશે?
મહાવીર મેડીકલ કેલેજમાં મારે સત્યના સર્જન બનવું છે, મહા મિથ્યાત્વ ભાવની ગ્રંથીનું મારે સફળ ઓપરેશન કરવું છે
ત્યાગની ટેબલેટ આપી સહુને ભવરોગ દૂર કરવાને.ધર્મ કરી લો.” ' મહાવીરની મેડીકલ કેલેજમાં સત્યના સર્જન બનીને મિથ્યાત્વની ગ્રંથીને ભેદીને ભરોગને નાબૂદ કરું. મારા આત્માને ભવરેગથી મુક્ત કરાવી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરૂં. આવી ભાવના સમકિત દષ્ટિ જીવના દિલમાં રહ્યા કરે છે. સમકિત કેને કહેવાય? જિનેશ્વર ભગવતેએ કહેલા તમાં જીવની સમ્યક અભિરૂચિ તેને સમ્યફ શ્રદ્ધાને કહેવામાં આવે છે. સમ્યફ શ્રદ્ધાને એ સમ્યકદર્શન છે. તત્વાર્થ સત્રમાં કહ્યું છે કે “તાર્થ થી सम्यक्दर्शनम् ।
ન બંધુઓ! આ સમ્યકરષ્ટિ આત્મા કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે અરે પણું રમે નહિ. ગમે તેવા જડ પદાર્થો તેની સામે હોય છતાં સમકિતી જીવ તેમાં આસકત ન બને. સમકિત પામે તે સાધુ બની જાય તે એકાંતે નિયમ નથી. સમકિતી જીવ ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સંસારમાં રહેવું પડે તે રહે ખરે પણ તેમાં રમે નહિ. આ સમક્તિીની ખરી વ્યાખ્યા છે. રહેવું અને રમવું તેમાં આકાશપાતાળ જેટલું અંતર છે. સંસારમાં રહેવું પડે તે ચારિત્ર મોહનીયન ક્રયે ને રમવું તે મિયા
Page #248
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૯
મોહનીયના ઉદયથી થાય છે. માટે જે રહેતે હોય પણ રમત ન હોય તે જીવ ઘણું ઓછા કર્મો બાંધે છે. જેમ કેઈ માણસ જમે છે પણ તેમાં રસનું પિષણ નથી, તેમાં લેપાનો નથી તે ખાતાં ખાતાં કર્મો ખપાવે છે. જ્યારે બીજો કોઈ જમતે ન હોય પણ રસની ઝંખનામાં મુગ્ધ છે તે તે કર્મો બાંધે છે.
. :: - આ રીતે સમતિ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ વચ્ચે ઘણું મોટું અંતર છે. મનુષ્યને સત્તા કે સંપત્તિ મળે પુણ્યદયથી પણ તેમાં આસકિત થાય તે પાપના ઉદયથી માને ગમે તેવા વૈભવની વચ્ચે વચ્ચે પણ તેની દૃષ્ટિ સમ્યક હોય ને જ્ઞાન દશા છે જાગૃત હોય તે તે વૈભવ તેને વૈરાગ્યનું નિમિત્ત બને છે. કારણ કે ક્ષણે ક્ષણે તેની અસારતાનું જીવને ભાન થાય છે. માટે સંસારમાં રહેતા હોવા છતાં સમક્તિી છે કયાંય આસકત બનતા નથી. અને મેક્ષ સાધક ક્રિયાઓમાં ઉત્સાહપૂર્વક પ્રવર્તે છે. સમકિતી છે સંસારમાં આરંભની પ્રવૃત્તિઓ કરે છે એટલે બાહા દષ્ટિથી જોઈએ તો સમકિતી અને મિથ્યાત્વી વચ્ચેનો ભેદ સમજાતું નથી. સ્થલ દષ્ટિથી જેનારને બંનેની પ્રવૃત્તિ સરખી લાગે છે. પણ સમકિત. દ્રષ્ટિ જીવના સમ-સવેગાદિના પરિણામ અંદરથી એટલા બધા નિર્મળ હોય છે કેમિથ્યાત્વી અને સમકિતીના પરિણામ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર હોય છે. મિથ્યાદષ્ટિ જીવ પાપમાં રસથી પ્રવર્તે છે. જ્યારે સમકિતી તેમાં પ્રવર્તતે હોવા છતાં પાપ પ્રત્યે તેને જરા પણ આદર હોતો નથી. તે વ્યાપારાદિ બધી પ્રવૃત્તિ ઉદાસીન ભાવે કરે છે. એટલે થોડું ઘણું પાપ આચરતો હોવા છતાં બંધ અહs પડે છે. કારણ કે તેના પરિણામ મલીન લેતા નથી. શુદ્ધ હોય છે.
જીવ પોતાના પરિણામને શુદ્ધ કરીને સમ્યકત્વ પામી શકે છે. બંધુઓ! દીક્ષા લેવી એ તે તમારા માટે ઘણું અઘરું કામ છે. પણ જે તમારી દષ્ટિ સમય થઈ જાય તે હું માનું છું કે ઘણા સંઘર્ષોને અંત આવી જાય. કહેવત છે ને કે
જર-જમીન અને જેરૂ એ ત્રણ કજીયાના છોરૂ” પણ દષ્ટિ સભ્ય થઈ જાય તે મનુષ્યને ધન-વૈભવની અનિત્ય અને અસ્થિરતાનું ભાન થાય પછી જ જમીન અને જેરૂ માટે થતાં બધા કલેશે શાંત થઈ જાય, આજે, તે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છવાયેલું છે. કારણ કે સને પરિગ્રહ અને ભેગની ભૂખ લાગી છે. જે ષ્ટિ નિર્મળ થાય તો પરિગ્રહ અને ભેગની તૃષ્ણ ઘટે છે તે જગતમાં સર્વત્ર શાંતિ દેખાશે. પછી તે માનવી પાસે ધન હશે તે એમ વિચારશે કે ધનને ધર્મના કાર્યમાં સદ્વ્યય થાય, દુખીની સેવામાં ઉપયોગ થાય એ મળેલા ધાનું વાસ્તવિક ફળ છે. દુનિયામાં બધા કલેશ અને સંઘર્ષોનું મૂળ જીવની મિથ્યાષ્ટિ છે. અને તે બધાના અંત માટેને સાચો ઉપાય. જીવની સમ્યદષ્ટિ છે. - બંધુઓ! જીવની દષ્ટિ પલટાયું તે ક્ષણમાં કર્મના ભૂકકા બોલાવી દે છે. આ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શારદા સાગર જીવની જે ક્ષણ જાય છે તે લાખેણી જાય છે. ગયેલી ક્ષણ પાછી આવતી નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને દરેક મનુષ્યએ જીવનની અમૂલ્ય ક્ષણેને સલ્ફળ બનાવવી જોઈએ આ મનુષ્ય જીવનની એક-બે ક્ષણ નકામી જાય અથવા ધર્મારાધના વિનાની જાય તે સમજવું કે જ્ઞાનીની દષ્ટિએ આપણને ઘણું મોટું નુકશાન થાય છે. છતાં આપણે એવા બેદરકાર છીએ કે નુકશાન થતું હોવા છતાં નુકશાનને ખ્યાલ આવતું નથી. જીવને પુરૂષથે સવળે ઉપડે તે એક ક્ષણમાં કામ કાઢી જાય અને અવળે ઉપડે તે ક્ષણમાં બાજી બગડી જાય છે. ઘણા મનુષ્યના જીવનમાં એકાદ ક્ષણના સત્સંગથી પણ એવું પરિવર્તન આવી જાય છે કે જીવનની આખી દિશા બદલાઈ જાય છે. કહ્યું છે કે -
“સબમરિ સંજન સંાિ મવતિ મવાર તળે ના”
એક ક્ષણની પણ જે સત્સંગતિ છે તે ભવસાગર પાર કરી જવા માટે નાકા સમાન છે. - અહીં શ્રેણીક રાજાને પણ સંતને સમાગમ થયો છે. તમે ગમે તેટલા સંગ કરે પણ સાચે સંગ તે સંતને ગણાય. સાચા સંતને જોતાં શ્રેણીક રાજાનું દયકમળ વિકસી ગયુ. અહે! શું આ મુનિનું રૂપ છે? છેવટે પૂછયું કે તમે આવી નાજુક વયમાં દીક્ષા શા માટે લીધી? ત્યારે મુનિએ જવાબ આપ્યો કે અનાથ હતો માટે મેં દીક્ષા લીધી છે. એ વાત આપણે આગળ વિચારી ગયા છીએ. મુનિને આ ઉત્તર સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું.
“તો તો પરમો રથા, જોળિયો મઢવો.. gવે તે મિત્તર, વ ના ર વિજ ”
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા. ૧૦. આ મુનિને જવાબ સાંભળીને રાજા શ્રેણીકને હસવું આવી ગયું. અહીં રાજા શ્રેણીની વાત ચાલે છે. પહેલાં શ્રેણીક રાજાનું નામ ગાથામાં આવી ગયું છે. અને તેમને પરિચય આપવામાં આવ્યો છે. છતાં અહીં ફરીને “જો મë”િ કહેવાનું પ્રજન શું? તમને એવી શંકા થાય છે? જેમ માતા પોતાના બાળકને સમજાવવા માટે એક વાત વારંવાર કહે છે તેમ ગણધર ભગવંતે એ આપણા જેવા અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને સમજાવવા માટે ફરીને લખ્યું છે. મગધાધિપ એ શબ્દને ઉપગ ફરીને એટલા માટે કર્યો છે કે તે હરનાર વ્યક્તિ કે ઈ સભ્ય ન હતી પણ સાથ દેશ અલિક હd. સાધારણ માણસના હસવામાં અને આવા મોટા રાજાના હસવામાં ઘણું અંતર હોય છે. એ બતાવવા માટે ફરીને તેમને પરિચય આપે છે.
શ્રેણીક રાજા હસીને મુનિને કહેવા લાગ્યા કે તમારા જેવા ત્રાદ્ધિવંતને કેઈ નાથ ન હતો એ કેમ માની શકાય? બંધુઓ! અહીં એ વિચાર થ જોઈએ કે આ મુનિને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૧
શારદા સાગર
રાજાએ ઋદ્ધિવત કેમ કહ્યા? મુનિ પાસે તેા પૈસા આદ્ધિ કંઈ ઋદ્ધિ ન હતી તેા કઈ રીતે રાજાએ તેમને ઋદ્ધિવાન કહ્યા હશે? ઋદ્ધિ બે પ્રકારની હાય છે. એક બાહ્ય ઋદ્ધિ અને ખીજી આભ્યંતર ઋદ્ધિ બાહ્ય ઋદ્ધિમાં ધન-ધાન્ય, મહેલ મહેલાતે આદિના સમાવેશ થાય છે. ને આભ્યંતર ઋદ્ધિમાં શરીરની સ્વસ્થતા, ઉત્તમ આકૃતિ, ઇન્દ્રિઓને પૂર્ણ વિશ્વાસ અને ગુણે! વિગેરેના સમાવેશ થાય છે. આ મુનિ પાસે ખાદ્ય ઋદ્ધિ ન હતી પશુ આભ્યંતર ઋદ્ધિ હતી. તેમની મનહર આકૃતિ જોઈ સુંદર પ્રકૃતિના પરિચય સ્હેજે
થઇ જાય.
જેમની આકૃતિ સારી હાચ તેનામાં ગુણના વાસ હાય છે.. આજે સંસારમાં પણ જેમની આંખેા માટી હાય કાન લાંખા હાય, કપાળ પહેાળું હાય તે ભાગ્યવાન અને ગુણવાન કહેવાય છે. આ અનાથી મુનિની આકૃતિ સુંદર હતી એટલે તેમની ઋદ્ધિ પણ સ્પષ્ટ જણાતી હતી. જ્યાં આકૃતિ સારી હાય ત્યાં ગુણા વસે છે અને જ્યાં ગુણા હાય છે ત્યાં લક્ષ્મી વસે છે. કારણ કે લક્ષ્મી ગુણવાનને વરે છે. ગુણુહીનને નહિ. સંસારમાં ઘણાં લેકે ધન-વૈભવાદિને ઋદ્ધિ માને છે પણ અનાથ કહેનાર મુનિની પાસે એક પૈસાની પણ સંપત્તિ નથી. ખીજી તરફ શજા શ્રેણીક મગદેશના માલિક અને અનેક રત્નાના સ્વામી છે. છતાં તે મુનિને કહે છે તમે આવા ઋદ્ધિ-સંપન્ન છે છતાં અનાથ કેમ છે ? આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે રાજા શ્રેણીકની દૃષ્ટિએ પણ ધન-વૈભવ એ ઋદ્ધિ નથી પણ ઉત્તમ આવૃત્તિ તેમજ ગુણ એ ઋદ્ધિ છે. જો રાજા શ્રેણીક ધન વૈભવવાળાને ઋદ્ધિવંત માનતા હૈાત તેા આ મુનિને ઋદ્ધિ સંપન્ન ન કહેત.
મધુએ ! સાચા ઋદ્ધિવંત કેશુ છે ? જેને ઘણી સંપત્તિ મળી છે પણ તૃષ્ણા પૂરી થઇ નથી તેની પાસે ઋદ્ધિ હાવા છતાં ગરીખ છે. પણ જેની પાસે કંઇ નથી છતાં જેની જરા પણ તૃષ્ણા નથી તે જ્ઞાનીની દૃષ્ટિએ ઋદ્ધિવત છે. જુઓ, અનાથી મુનિની પાસે કંઈ ન હતુ છતાં તે રાજાની સૃષ્ટિમાં ઋદ્ધિવંત દેખાયા ને? આ વાતને મજબૂત કરવા વિક્રમ રાજાના દાખલા આપુ
સાચા ઋદ્ધિવંત કાણુ ? – એક વખત વિક્રમ રાજા તેમની રાણી તેમજ દાસ-દાસીઓને સાથે લઈને નદી કિનારે ફરવા ગયા. રાણીને નદીમાં સ્નાન કરવાનું મન થયુ. એટલે પેાતાના ગળામાં રહેલા કિંમતી હીશના હાર કાઢીને નદીમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા બાદ એટલામાં ફરવા ગયા. રાણીના હાર નદી કિનારે રહી ગયા. ચાડું. ફર્યા પછી રાજા-રાણી અધા એક જગ્યાએ જમવા માટે બેઠા. તે વખતે ત્યાંથી આશ્રમમાં રહેતા સન્યાસીને જતા જોયા. એટલે રાજાએ ઊભા થઈને તેમને નમન કર્યું, ને
આ અમાશ માટે લેાજન
કહ્યું ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય ! અહીંઆ આપના દર્શન થયા. લાવ્યા છીએ તેમાંથી કઈક ગ્રહણ કરીને મને પાવન કરે. એમ કહીને મીઠાઇના ભરેલા
Page #251
--------------------------------------------------------------------------
________________
શા સારુ
૨૧૨ થાળ રાજાએ આપવા માંડયો. ત્યારે સંન્યાસી કહે છે અમે અમારા ગુરૂની આજ્ઞા વિના કંઈ લેતા નથી. તમારે જે કંઈ આપવું હોય તે અમારા ગુરૂને આપજે, ગુરૂની આજ્ઞા વિના લેવું તે અમારા નિયમથી વિરુદ્ધ છે. ત્યારે રાજા કહે-બાપના ગુરૂ કયાં બિરાજે છે? તે કહે- આ નજીકમાં આશ્રમ છે ત્યાં અમારા ગુરૂદેવ વસે છે. જા આ સંન્યાસીએના નિર્લોભી પણાથી ખૂબ પ્રભાવિત થયા. મનમાં થયું કે આ શિષ્યા આવા છે તે તેમના ગુરૂ કેવા હશે? આટલે આવ્યો છું તે દર્શન કરતે જાઉં. એમ વિચાર કરી રાજા-રાણું સર્વે સંન્યાસીના આશ્રમે જાય છે.
- આ તરફ રાજા-રાણી નદી કિનારેથી નીકળ્યા પછી આચાર્યના શિષ્યો ત્યાં ગયેલા. તેમણે હાર જે એટલે લઇને આશ્રમમાં પાછા ફર્યા. ને આચાર્યશ્રીને કહ્યું: ગુરૂદેવ! નદી કિનારેથી આ ચીજ મળી છે. એને કયાં મૂકીએ? ત્યારે ગુરૂએ કહયું. જ્યાં ગાય ઊભી છે ત્યાં એના ખીલે ટાંગીદે. જેને હશે તે એ લઈ જશે. વિક્રમ રાજાને રથ આશ્રમ તરફ જવા નીકળ્યો. સંધ્યા કાળને સમય થવા આવ્યો હતો. રથમાં બેઠા પછી થોડી વારે રાણીને હાર યાદ આવ્યું. તપાસ કરતાં હાર ન મળે એટલે પાણીનું મુખ ઉદાસ થઈ ગયું. ને કહયું - સ્વામીનાથ! મારો હાર બનતા સુધી નદી કિનારે રહી ગયા લાગે છે ખૂબ કિંમતી હીરાને હાર હતું. એટલે તરત રાજાએ રથ પાછો વાળે ને નદી કિનારે પહોંચ્યા. પણ હાર તે ગુમ થઈ ગયો હતે. હાર ન મળતાં રાજા-રાણું ઉદાસ થઈ ગયા. શોધતા શોધતા રાજા આશ્રમે પહોંચ્યા. આચાર્યને વંદન કરીને બેઠા. ત્યારે આચાર્ય પૂછે છે રાજન! આટલા મેડા કયાંથી આવ્યા ત્યારે રાજાએ હાર ગુમ થયાની વાત કરી. ત્યારે આચાયે કહયું કે, હા. મારા શિષ્યોને નદી કિનારેથી હાર જડ છે. તેમ કહેતા હતા. જુઓ, સામે ગાય ના ખીલે લટકાવ્યું છે. તમારે હોય તે લઈ જાઓ.'
રાજાએ જઈને જોયું તે હાર ખીલીએ લટકી રહયે હતે. પિતાની રાણીને જ હાર હતું. આ જોઈ રાજાનું મન પ્રભાતનાં પુષ્પની જેમ પ્રફુલિત બની ગયું. સાથે સાથે એમના વિચારના મણકા બદલાયા ને મનમાં બેલી ઉઠયા કે અહ! મારે આટલું વિશાળ રાજ્ય છે વૈભવને પાર નથી બધી રીતે હર્યો ભર્યો છું. છતાં આ ત્યાગીઓની પાસે તે એક કમંડળ અને તેમના પાત્ર છે. તેમજ બબ્બે જોડી કપડા સિવાય બીજુ કાંઈ દેખાતું નથી. છતાં મારી અપેક્ષાએ ભર્યા છે. મારા નોકર કરતાં પણ ઓછા ખર્ચે આ આશ્રમ ચાલી રહી છે. છતાં આ બધા કેટલા પ્રસન્ન છે. ! જ્યારે મારી પાસે વિશાળ રાજ્ય હોવા છતાં પણ આવી પ્રસન્નતા, શાંતિ અને આનંદ મારી પાસે નથી કારણ કે હું ભૂખ્યો છું ને આ સંતે તૃપ્ત છે. - બંધુઓ જેણે માનવતાનું અમૃતપાન કર્યું છે તે સાધના અભાવમાં પણ એક જાતની તૃપ્તિને અનુભવ કરે છે. ખરેખર! સાચું સુખ તે ત્યાગીઓની પાસે છે હું માનતો
Page #252
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૧૩ હતું કે દુનિયામાં મારા જેવું કંઈ સુખી નથી. આજે મને સમજાયું કે આ વિશ્વના અનંત પ્રાણીઓ અનંતકાળથી સુખને માટે ખૂબ પ્રયત્ન કરી રહયા છે. સુખ માટે માનવીએ લાખો રૂપિયા ભેગા કર્યા, મોટા મોટા મહેલે ઉભા કર્યા, મોટા મોટા યુધે કર્યા પણ એના પ્રયત્નમાં એને કેલ્લી સફળતા મળી! જેને ઘેર અમને રૂપિયાની સંપત્તિ છે. જેના મહેલે આસમાને ટકરાઈ રહયા હોય એટલા ઊંચા છે. બગલા સામે ચાર ચાર કાર ઊભી છે. ચોકીદારો ભરી બંદુકે પહેરે ભરે છે. એવા શ્રીમંતને પૂછવામાં આવે કે કેમ શેઠ! તમે સુખી છો ને? તે જવાબ મળશે કે બહારથી ઉજળા છીએ પણ અંદર તે બળતરાને પાર નથી એટલે દુનિયામાં કેઈ સુખી નથી. સાચું સુખ તે ત્યાગી સંતે પાસે છે.
બંધુઓ! તમે માનતા હે કે અમે સુખી છીએ પણ તમારું સુખ સાચું નથી છતાં તેને સાચું માનીને ગમે તેટલી મહેનત કરે તે પછી તમે સાચા સુખી કયાંથી બનવાના છે? એક વખત એક બહેન સવારના પ્રહરમાં વલેણુ કરવા લાગી. અગાઉ બહેને જાતે વલેણું કરતી હતી. અત્યારે પણ દેશમાં ગામડામાં ઘણી જગ્યાએ વલેણું થતું હોય છે. સવારમાં ઉઠીને જાતે કામ કરવાથી શરીરનું સ્વાથ્ય પણ સારું રહે છે. અત્યારે તે કામ કરવાના ગયા ને મંદવાડ વધી ગયા છે. જેટલા આરામ વધ્યા તેટલા રોગ વધ્યા છે. ખાવાનું પણ સત્વ વગરનું થઈ ગયું છે, તેના પરિણામે માનવ શકિતહીન બની ગયો છે. - પિલી બહેન વલોણું કરવા લાગી. બે કલાક સુધી વાવવાનું ચાલુ રાખ્યું. બહેનની સાડી પણ ભીંજાઈ ગઈ. પરસેવાથી રેબઝેબ થઈ ગઈ. એનો પતિ પાસે બેઠો હતો. તેને પત્નીની ખૂબ દયા આવી. તેથી પૂછ્યું કે તું બે કવાથી વાવે છે છતાં હજુ પૂરું થયું નથી? ત્યારે પત્ની કહે છે હજુ માખણ ઉપર આવ્યું નથી એનો પતિ કહે છે મને જેવા દે. ઉઠીને જોયું તે ગોળામાં દહીં નહતું પણ પાણી હતું. એણે પૂછયું કે તું આ શું કરે છે? તે પત્ની કહે છે માખણ કાઢું છું. ત્યારે પતિએ કહ્યું વર્ષો સુધી તે પાણીને લાવ્યા કરીશ તે પણ આમાંથી તને માખણ નહિ મળે. આ રીતે આપણે પણ વધી રહ્યા છીએ. ભવમાં ભમતાં અને કાળ પસાર થઈ ગયે પણ હજુ સુધી સુખનું માખણ નીકળ્યું નથી. તે વિચાર કરો કે મેં દહીં વલવ્યું કે પાણી દહીને વળ્યું હતું તે સુખ ક્યારનું ય મળ્યું હેત. પણ સુખ મળ્યું નથી એટલે વિચારવું પડશે કે મારી ભૂલ થઈ રહી છે. કેઈ વાર જીવનમાં નાનકડી ભૂલનું પણ ભયંકર પરિણામ આવે છે. એક કવિએ પણ કહ્યું છે કે
ભૂલ જરાસી જબરું દુઃખ દે છે, અનુભવીજને એમ કહે છે, એક અનિને તીણ તણખો, ભુવન ઘણાને ભસ્મ કરે છે. એક વચન અવળું વદવાથી, ઝેર પછી બહુકાળ ઝરે છે,
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શારદા સાગર - સામાન્ય ભૂલ પણ મોટું નુકશાન કરે છે. અગ્નિની એક ચિનગારીને તમે નાની માને પણ એ નાની ચિનગારી હજારે મણ રૂ ને બાળીને ભરમ કરે છે. એક કડવું વેણુ માણસને બાળી મૂકે છે. તેમ સંસારમાં સુખ નથી છતાં સુખ માટે માનવી રાત દિવસ પ્રયત્ન કરી રહ્યો છે એટલે ભૌતિક પદાર્થોમાં સુખની શોધ કરી છે. કાચના ટુકડામાં એણે હીરા જોયા છે, બસ, અહીં એની મેટી ભૂલ થઈ રહી છે તે સુખ કયાંથી મળવાનું છે?
" આવા સુખ ભોગવવાથી તમને કંઈ મળવાનું નથી. અત્યારે જે સુખ ભોગવી રહ્યા છે તે તે તમારી પૂર્વની કમાણી છે. જે પૂર્વે કરીને આવ્યા છે ને આ ભવમાં કરે છે તે મહાન લાભ મેળવે છે. દે! તમારી સામે બેઠેલા વિરાણી મણીભાઈ અને તેમનું આખું કુટુંબ કેવું ભાગ્યવાન છે. પૂર્વના પુણ્યોદયે સુખ સંપત્તિ પ્રાપ્ત થયાં છે ને આ ભવમાં પણ સત્કાર્યોમાં સંપત્તિને સદુપયોગ કરી રહ્યા છે. આજે કાઠીયાવાડમાં ઠેર ઠેર વિરાણી કુટુંબે ઉપાશ્રયે બાંધી દીધા છે. ગામમાં જૈનનું ઘર હશે કે નહિ હોય પણ વિરાણીને ઉપાશ્રય તે હશે. સાથે તે કુટુંબમાં ધર્મ પણ કેટલો બધે છે અનિલભાઈ દરરોજ સામાયિક કરે. વિરાણી કુટુંબ વીરાણી છે તેમ તેમને આત્મા પણ વીર છે. જે સાચા વીરે હોય તે આવે ત્યાગ કરી શકે છે. સારું ય વીરાણી કુટુંબ ધર્મના રંગે રંગાયેલું છે.
હવે શ્રેણીક રાજા મુનિને પૂછશે કે તમે અનાથ છે તેમ કેમ કહે છે? મુનિ તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -“અંજના સતીને સાસુજી પધારતા થયેલે આનંદ”—અંજના સતી ગવંતી છે તે વાતની તેના સાસુજીને ખબર પડી એટલે એના કેલને પાર ન રહો. બધુઓ! કર્મની કરામત કેવી છે? જે પવન એના માતા-પિતાને જાણ કરીને ગયા હતા તે અંજનાને આ દુઃખના દિવસો ન આવત. પણ જ્યારે જીવના ગાઢ કર્મને ઉદય હોય છે ત્યારે ભલભલા મહાન પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. નળરાજા અને દમયંતી વનમાં ગયા. નળરાજાને દમયંતી કેટલી વહાલી હતી! પણ જ્યારે એના કર્મને ઉદય થયો ત્યારે અઘોર વનમાં ભનિંદ્રામાં સૂતેલી દમયંતીને એકલી મૂકીને ચાલ્યા ગયા ને? - પવનજીએ અંજનાને જંગલમાં નહોતી મૂકી પણ મહેલાતમાં મૂકીને ગયા છે. પણ હવે કમરાજા કેવું નાટક ભજવે છે તે જોવાનું છે. કેતુમતી રાણીએ પ્રહલાદ રાજાને વાત કરી કે અંજનાએ આપણા કુળને કલંક લગાડયું છે. ત્યારે રાજા કહે છે આ વાત મારા માનવામાં આવતી નથી. અંજના એવી પવિત્ર છે કે કેઈના સામે આંખ ઊંચી કરતી નથી ને આ વાત બને કેમ? રાણી! પહેલા તમે ત્યાં જાવ તપાસ કરે કે શું છે? એટલે રાણીએ અંજનાના મહેલે સમાચાર મેકલાવ્યા કે આજે તમારા સાસુજી પધારવાના
Page #254
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છે. રાજ્યમાં એવા રિવાજ હોય છે કે વહુ સાસુના મહેલે આવે પણ સાસુ વહુના મહેલે ન આવે પણ અહીં તેા સાસુજી વહુના મહેલે જવાના છે. અંજનાને ખબર પડી કે મારા સાસુજી પધારવાના છે એટલે હુ ઘેલી બની ગઈ. એના આનને ફાઈ પાર નથી. સાસુજીનું સ્વાગત કરવાની તૈયારી કરવા લાગી. આજે મારા ધન્ય ભાગ્ય છે કે મારા સાસુજી મારા મહેલને પાવન કરશે. એના હૈયામાં હર્ષી સમાતા નથી.
૨૧૫
પેાતાના પિયરની ભારે મૂલી સાડીએ અંજનાએ ચેકમાં પથરાવી દીધી. મારા સાસુજી એના પર પગ મૂકશે તે પાવન થઈ જશે. આંગણામાં તારણુ ખંધાવ્યા તે સાસુજીની રાહ જોતી બેઠી છે. જ્યાં સાસુજી આવ્યા એટલે સામી ગઇને ચરણમાં નમી પડી. યાચકાને દાન દેતાં દેતાં કેતુમાતી રાણી અંજનાના મહેલે પધાં સાસુજીને પગે લાગી તેમને સેાનાના સિંહાસન ઉપર બેસાડયા.
અંજનાએ પાતાની વેણી છેોડીને પેાતાના વાળથી સાસુજીના પગ લૂછ્યા પવિત્ર જળ મંગાવી એક વાસણમાં સાસુજીના પગ ધાયા ને એ પણ ધેયેલું પાણી પાતે ગટક ગક પી ગઇ. આ રીતે અનેક પ્રકારે સાસુજીની ભક્તિ કરી પ્રદક્ષિણા કરીને વંદન કર્યું. ને મધુર સ્વરે ખાલી-ખા આજે હું આપના દર્શનથી ધન્ય બની છું. મારા મહેલે પધારીને માશ ઉપર ખૂબ કૃપા કરી. આપના પધારવાથી આજે મારી શેભા વધી છે. આવા મધુર શબ્દો ખેલે છે પણ સાસુજીનું મુખડું મલકતું નથી. આટલું કરવા છતાં સામી વ્યક્તિનું મુખ ચઢેલું રહે તા સમજી શકાય કે આને કંઈક રોષ છે. અંજના કહે છે.! આપને મારા મહેલે આવવાનુ` બન્યુ છે તે કઈક કામ હશે ! આ ≠ સીને લ યકક!મ સેવા ફરમાવે.
“ સાસુજીના રાષ” – અંજનાને સાતમે! માસ છે. એટલે ગર્ભવતીના ચિન્હા તે। છાના રહેતા નથી. તેના પેટ સામું જોઈને ખૂબ ઉગ્ર સ્વરે સાસુજી કહે છે હું કુલખ પણ! તેં આ કેવું કાળું કામ કર્યું? તેં તારા બાપનું ને અમારુ અને કુળને કલક લગાડયું. ખૂબ તાડુકીને સાસુજી ખેલ્યા. સાસુની ત્રાડ સાંભળીને અંજના થથ્થર ધ્રુજતી ધ્રુજતી કહે છે ખા! તમે મારી વાત તે સાંભળેા. સાસુ કહે છે-શુ' સાંભળુ. તારું કપાળ તારા કાળા કૃત્યા મારે નથી સાંભળવા. બાર બાર વર્ષથી મારા દીકરાએ તારા સામું જોયું નથી ને તને આ ગર્ભ ક્યાંથી રહ્યો ? સાસુના તીર જેવા વચન સાંભળીને અજનાનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. સાસુ કહે છે કુલટા! અત્યાર સુધી તને પવિત્ર માનતી હતી પણ મેં જોઈ લીધુ કે તુ કેવી સતી છે!
અંજનાએ કહ્યું-ખા ! હું નિર્દોષ છું. મારે જરા પણ દોષ નથી. તમારા પુત્ર જે દિવસે ચુખમાં ગયા એ જ દિવસે રાત્રે પાછા આવ્યા હતા.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શારદા સાગર
ત્રણ દિવસ મુજ ઘેર રહ્યા, તુમ પુત્રથી મુજ પુગી છે આશ, જેમ આવ્યા તેમ પાછા વળ્યા, તેણે કરી મારે સાતમા માસ તે.... સતી રે શિરામણી અંજના
મને મૂકીને તરછાડીને ગયા એટલે તેમના દિલમાં ખૂબ દુ:ખ થયુ ને રાત્રે મારા મહેલે આવીને ત્રણ દિવસ રાકાયા છે. વસતમાલાએ પણ કહ્યું કે અજનાની વાત સાચી છે. હું પણ તે વખતે હાજર હતી. ત્યારે કેતુમતીએ કહ્યું–પ્રેસ, બહુ શાણી ન થા. ચારના ભાઇ ઘટી ચાર. તે સાથે રહીને કેવા ધધ કર્યાં છે તે બધુ હું જાણુ છું. મારાથી કાંઇ અજાણ્યું નથી. એમ કહી વસંતમાલતને પણ ખરાખર ઉધડી લીખી. ત્યારે અજના કહે છે જો આપને મારી વાત સાચી માનવામાં ન આવે તે આ તમારા પુત્રની વીટી જોઇ લે. તે મને આપી ગયા છે. મેં તે તેમને ઘણું કહ્યું કે તમે ખા બાપુજીને જાણુ કરીને જાવ પણ તે શરમના કારણે આવ્યા નહિ ને મને કહ્યું કે કોઇ એવા પ્રસંગ અને તા આ મારા નામ વાળી વીટી બા-બાપુને બતાવજે. ત્યારે સાસુ કહે છે મારે પુત્ર તને નજરે જોવા પણ ઈચ્છતા ન હતા ને તે તને વીટી ક્યાંથી આપે ? પણ તે વીંટી ચેરી લીધી હશે! એક તે તું કુસતી છે ને પાછી ચેટ્ટી. પશુ છે, અંજનાના માથે સાસુજીએ બે કલક ચઢાવ્યા. અજના સાસુના વચન સાંભળી બેભાન થઈને પડી ગઇ. હજુ એના માથે કેવા દુઃખના ડુંગર તૂટી પડશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન –૨૭
શ્રાવણ સુદ ૧૩ ને મંગળવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને!
અનંતજ્ઞાની પ્રભુ મહાવીરસ્વામીએ આત્મ સાધનાના મહાન માર્ગ બતાન્યા છે. પોતે જીવનમાં અપનાવ્યુ પછી ભવ્ય જીવેાને ઉપદેશ આપ્યા છે. સજ્ઞ શ્રી મહાવીર પ્રભુ એ ભવમાં મેક્ષે જવાનું નકકી જાણવા છતાં ઘરખાર છે।ડીને અણુગાર અન્યા ચારિત્ર લેતાંની સાથે ચેથ્થું મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. દરેક તીર્થંકર ધ્રુવ માટે આ નિયમ છે કે ગર્ભમાંથી તેમને ત્રણ જ્ઞાન હાય અને દીક્ષા લેતી વખતે ચેાથું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આવા પ્રભુએ દીક્ષા લઈને વિહાર કર્યો ત્યારે તેમની પાછળ ભાઈ – ભાભી, પત્ની, પુત્રી આદિ આખા રાજ્ય પરિવાર રડતા ઝૂરતા તેમની પાછળ ચાલ્યા, કાળા કલ્પાંત કરવા લાગ્યા. અહે। પ્રભુ! અમને એકલા મૂકીને કયાં ચાલ્યા ? એક વાર તે અમારા સામું જુએ. પણ ભગવાને કોઇના સામે દૃષ્ટિ પણ કરી નહિ. દીક્ષા લઈને એકાકી ચાલી નીકળ્યા. ચાવીસ તીર્થંકરમાં એકલા દીક્ષા લીધી હાય તા ભગવાન મહા
-
તા. ૧૯-૮-૭૫
Page #256
--------------------------------------------------------------------------
________________
શારદા સગર
વીર સ્વામીએ, બાકી બધા થી કરાની સાથે ઘણાં જીવેએ દીક્ષા લીધી છે. પ્રભુ એકલા વનવગડાની વિષમ વાટે ચાલી નીકળ્યા. ત્યાં પ્રભુને કાણુ મળ્યા ?
છેડી તાતનું ઘર છેાડી રાજવૈભવ, વીર વનમાં વસે... હૈ। વીર . એક કપડે ફરે વીર જગલમે, નહી સાથ મળે કાઇ સંગતમેં ખાડા, ટેકરા, કાંટા ને સાપ મળે, આર કાઇ નહિ - હૈા વીરને કાઈ નહિ .... છેડી ....
૨૧૭
પ્રભુ જંગલમાં વિહાર કરવા લાગ્યા તે સમયે ખાડા, ટેકરા, કાંટા – કાંકરા, સર્પ વાઘ અને સિંહું તેમને સામા મળ્યા. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષી અને પર ક્રિન સુધી ધાર તપશ્ચર્યા કરી લગભગ કાર્યોત્સર્ગમાં લીન રહેતા. એમાં દેવના તથા મનુષ્યના ભયંકર ઉપસર્ગો સહન કર્યાં, સાડા બાર વર્ષીમાં નિદ્રાને સમય કેટલે ? ફકત એક મુહૂર્ત પ્રભુની કેવી જાગૃતિ ! કેવી લગની કવિ કહે છે કેઃ
સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ડાયા હૈ।. ઘેાર તપે કેવળ લહયા તેહના પદ્મ ગુરૂ નમે પાયા ।।
1
પ્રભુ નિર્મળ, નિલેપ, નિમ, અપ્રમત ઇત્યાદિ વિશુધ્ધ આત્મસ્વરૂપમાં રમનારા હતા, પ્રભુ ઋજુવાલિકા નદીના તીરે કેવળ જ્ઞાન પામ્યા. તેઓ લેાકા લેાકના જ્ઞાતા અન્યા પછી પ્રભુ સમસ્ત જીવા અને તમામ પુદ્ગલેના અનંતાન ંત કાળના પર્યાય આંખ સામે હાથમાં રહેલા આંખળાની જેમ સ્પષ્ટ જુએ ને જાણે છે. સિધ્ધના જીવા અનતા છે. એનાથી અનંત ગુણા જીવા નિાદમાં સાધારણ વનસ્પતિમાં છે. પ્રત્યેક જીવના અસંખ્ય આત્મ પ્રદેશે! પર અનંતા કર્મ સ્કન્ધા છે. એ પ્રત્યેક સ્કંધમાં અન ંત અણુ છે. સત્ત પ્રભુ મહાવીરદેવ આ અશ્રુ પ્રત્યક્ષ જુએ છે ને જાણે છે. આવુ સૂક્ષ્મ કર્મનુ વિલક્ષણ સ્વરૂપ અને શુધ્ધ અરૂપી આત્માનું સ્વરૂપ તથા સૂક્ષ્મ કર્યાંથી આવૃત જીવનું વિચિત્ર મલીન સ્વરૂપ જેવું કેવળ જ્ઞાની એ દીઠું છે તેવુ જેના ચિત્તમાં વસી જાય તે ખરેખર આ જિનેશ્વર દેવાની આજ્ઞાના સાચા રસીયા અની જાય અને આત્મ સ્વરૂપ પામી જાય છે.
આવા વીર પ્રભુની અંતિમ વાણી ઉર્જાશધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અષિકાર ચાલે છે. અનાથી મુનિ આત્મ સ્વરૂપમાં રમણતા કરે છે. જેના આત્મારૂપી હીરામાંથી તેજના કિરણેા બહાર નીકળે છે. તેમનું તેજ જોઇ શ્રેણીક મહારાજા અાઈ ગયા. રાજા જેમ-જેમ મુનિની નજીક આવતા ગયા તેમ તેમ મુનિમાં આકર્ષાતા ગયા. મધુએ! આ અનાથી મુનિના દેહ ઉપર આવુ તેજ ને આવેા ઝળકાટ કર્યાંથી આન્યા ? એમણે શરીરને શેાભાવવા માટે પાવડર ને આદિ લગાડયા ન હતા. અને શરીરમાં શક્તિ લાવવા માટે બદામ, પિસ્તા કે મીઠાઇ નહાતા ખાષા કે વિટામીનની
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શારદા સાગર
ટેબ્લેટ નહાતી ખાધી. આ તેજ અને શક્તિ બ્રહ્મચર્યની હતી. બ્રહ્મચ એ આત્માનુ કાહીનુર છે.
માણસ રાજ એક શેર અનાજ ખાય તે ચાલીસ દિવસે એક મણ અનાજ તેના પેટમાં જાય છે. ત્યારે એક મહિને એક તાલા શક્તિ પેદા થાય છે. ને એક તાલે શક્તિ એક વખતના અબ્રહ્મચર્યંના સેવનમાં ખર્ચાઈ જાય છે. પછી ગમે તેવી શક્તિવર્ધક સંજીવનીનુ` સેવન કરેા પણ શક્તિ કયાંથી મળે?
દેવાનુપ્રિયા ! બ્રહ્મચર્ય વ્રતમાં કેટલી તાકાત રહેલી છે તેના સિધ્ધાંતમાં ઘણાં દાખલા મેાજુદ છે. તેમનાથ અને કૃષ્ણ વાસુદેવ એ એ ભાઈ હતા. કૃષ્ણજી મેાટા અને નેમકુમાર નાના હતા. એક વખત તેમકુમાર રમતા રમતા કૃષ્ણની આયુધશાળામાં આવી ચઢયા. ત્યાં શખ પડયા હતા. એ જોઇ તેમકુમારના મનમાં થયું કે આ વળી ક્યું રમકડું છે? એમ સમજીને શંખ હાથમાં લઈને ફૂંક મારી ત્યાં આખી દ્વારકાનગરી ધણધણી ઉઠી. શંખનાદ સાંભળીને આખી નગરીમાં હાહાકાર મચી ગયે કે આ તે કૃષ્ણ વાસુદેવના પંચજન્ય શ ંખને અવાજ છે. આ શંખ કેમ પુકયો? શુ' દ્વારકાનગરી ઉપર કેાઈ શત્રુ ચઢી આવ્યેા છે કે કાઇ માટી આફ્તના વાદળા ચઢી આવ્યા છે ? માણસે ભેગા થઇ ગયા. કૃષ્ણ વાસુદેવ પણુ દોડતા આવ્યા. કૃષ્ણુના મનમાં થયું કે આ શંખ મારા સિવાય કેાઈ ઉપાડી શકે નહિં ને આ તે રમકડાની જેમ ઉપાડીને રમે છે. એની શક્તિ કેટલી હશે ? કૃષ્ણ કહે છે ભાઈ? આ તે શું કર્યું? તેમકુમાર કહે છે મોટાભાઇ! મને ખખર નહિ. હું રમતા રમતા અહીં આન્યા તે આ શ ંખને રમકડું માનીને ઉપાડયા ને સ્હેજે ફૂંક મારી ત્યાં તે આટલું લાક ભેગું થઇ ગયું. ક્રૂષ્ણુના મનમાં થયું કે આ તા મહાન ખળીયા લાગે છે. હજુ નાના છે છતાં તેનાનાં આટલી શક્તિ છે તે મેટ થશે ત્યારે મારું રાજ્ય પણ લઇ લેશે. લાવ તેની શક્તિનું માપ કાઢી લઉં, એટલે કૃષ્ણ કહે છે ભાઈ! હું આ મારા હાથ લાંખા કરું' તેને તું નમાવી આપ. કૃષ્ણે હાથ લાંખે કર્યા. તેમકુમારે સ્હેજ સામાન્ય હાથ અડાડયા ત્યાં કૃષ્ણના હાથ નમી ગયા. નેમકુમાર કહે છે ભાઇ! હવે હું મારા હાથ લાંખા કરુ તમે નમાવી આપે. નેમકુમારે હાથ લાંખા કર્યાં. કૃષ્ણ નેમકુમારના હાથ પકડીને લટકયા, હી ંચકા ખાધા પણ તેમકુમારના હાથ નમાવી શકયા નહિ. ખાલપણુથી તેમકુમારમાં આ શકિત હાય તા ભાવી તીર્થંકરના મળની અને બ્રહ્મચની.
કૃષ્ણ વાસુદેવ હતા. એમની શિકિત પણ જેવી તેવી ન હતી. જ્યારે પદ્મનાભ રાજાએ દેવ મારફ્તે દ્રૌપદીનું અપહરણ કરાવી અમરકા નગરીમાં મગાવી તે સમયે નારદઋષિ મારફત સમાચાર મળ્યા કે દ્રૌપદ્મી અમકકામાં છે ત્યારે કૃષ્ણ વાસુદેવ અમરકકામાં આવ્યા. પછી કૃષ્ણ વાસુદેવે દૂત મારફત
પાંચ પાંડવા અને પદ્મમનાભ રાજાને
Page #258
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૧૯
કહેવડાવ્યું કે અમને અમારી દ્રૌપદી સેંપી દે નહિતર યુદ્ધ કરવા તૈયાર થઈ જા. પદ્મનાભ રાજા લડવા તૈયાર થતાં કૃષ્ણ પાંડને કહે છે પહેલાં તમે લડવા જાવ. એટલે પાંડ કહે છે મોટાભાઈ! અમે લડવા તે જઈએ પણ કદાચ હારી જઈએ તે તમે અમારી વહારે આવજે. કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે શુકન કરતાં શબ્દ ખરાબ છે. માટે પાંડેની હાર થવાની છે. પાંડે પમનાભ રાજા સામે યુદ્ધમાં ગયા. ખૂબ પરાક્રમથી લડ્યા છતાં પદ્મનાભ રાજાની સામે હારી ગયા. પાંડે બળવાન હતા. એમની હાર થાય નહિ છતાં અહીં હારી ગયા. શુકન કરતાં શબ્દ આકરા પડયા તે આનું નામ.
પાંડવોની હાર થઈ એટલે પદ્મનાભ રાજાના પગમાં બળ આવ્યું. પણ કૃષ્ણ વાસુદેવ કયાં છૂપા રહે તેમ હતા. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ ઉભા થયા. હાથમાં પંચજન્મ શંખ લઈને વગાડયો ને બોલ્યા હે પદ્મનાભ! તારી માએ સવાશેર સુંઠ ખાઈને તને જન્મ આપે હોય તે હવે આવી જા મારી સામે. આમ કહીને કૃષ્ણ નૃસિંહનું રૂપ ધારણ કર્યું. મેહું સિંહનું ને બીજું બધું મનુષ્ય જેવું રૂપ લઈને એક પંજે પછાડયે ત્યાં આખી અમરકંકા નગરી ધ્રુજી ઉઠી કંઈક મકાને જમીનદોસ્ત થઈ ગયા. બધું ખેદાનમેદાન થઈ ગયું. આખી નગરીમાં ગભરાટ થઈ ગયે. પ્રજા ભાગ ભાગ કરવા લાગી. પદ્મનાભને થયું કે આ તે કઈ મહાન બળી પુરૂષ આવ્યો લાગે છે. કુષ્ણુજીનું પરાક્રમ જોઈને તે ઉભી પૂંછડીએ નાઠો. તેને થયું કે હવે તે મરી જઈશ તેથી દેડતે દ્રૌપદી પાસે ગયો ને કરગરવા લાગ્યું કે મને બચાવ. ત્યારે દ્રૌપદી કહે છે અમારા મોટાભાઈ તમને જીવતા નહિ છોડે. હા બચવાને એક ઉપાય છે, અમારા કૃષ્ણજી કોઈ સ્ત્રીને મારતા નથી. તે તમે ભીના કપડા પહેરી આગળ ચાલે ને પાછળ તમારી ૭૦૦ રાણએ ગીત ગાતી ચાલે. આ રીતે જઈને કૃષ્ણના ચરણમાં પડીને માફી માંગે ને મને પાછી સેપે તે તમને જીવતદાન મળે. અંતે પલ્મનાભને માફી માંગવી પડી અને દ્રૌપદીને પાછી મેંપી. મારે તમને કહેવું છે શું કૃષ્ણ એક પજે પછાડે ને આખી અમરકંકા નગરીને ખેદાનમેદાન કરી નાખી આવા બળવાન કૃષ્ણ વાસુદેવ એક નાનકડા નેમકુમારને હાથ નમાવી શક્યા નહિ. કૃષ્ણ વાસુદેવે વિચાર કર્યો કે જેમકુમારમાં આટલી તાકાત અત્યારે છે તે મોટો થશે ત્યારે કેટલે બળવાન થશે? માટે તેને પરણાવી દઉં તે તેનું બળ ઓછું થાય. જુઓ, આ ઉપરથી તમને સમજાય છે ને કે બ્રહ્મચર્યમાં તાકાત છે ને અબ્રહ્મચર્યના સેવનથી શકિત ખતમ થાય છે.
નેમકુમારને પરણાવવા માટે એક કાવત્રુ રચ્યું. કૃષ્ણ વાસુદેવની બધી રાણીઓ ભેગી થઈને નેમકુમારને ઘેરી વળીને મશ્કરી કરવા લાગી કે અહે મારા લાડકા દિયરીયા ! તમે હવે લગ્ન કરો તે અમારે દેરાણું આવે ને અમે જેઠાણીપણું ભેગવીએ.
Page #259
--------------------------------------------------------------------------
________________
શારદ સાગર
કણુ પ્રભુની સો નારીઓ, એ છે પૂરી કામણગારી, વિવાહની વાત કરીને મન ડેલાવવા લાગી(૨) નેમ પ્રભુના ચરણ કમળની લગની અમને લાગી....(૨)
જોબન વયમાં રાજુલ જેવી રમણી જેણે ત્યાગી...(ર) કૃષ્ણની પટ્ટરાણીઓ આંખના મચકારા કરવા લાગી. દિયરની મીઠી મજાક ઉડાવવા લાગી ત્યારે નેમ સહેજ હસી ગયા ને મૌન રહ્યા. એ મૌનને એમણે એ અર્થ કર્યો કે કેમકુમારને પરણવાની ઈચ્છા છે. એટલે કૃષ્ણજીએ તાબડતોબ સુશીલ કન્યાની શોધ કરી રાજેમની સાથે કેમકુમારનું સગપણ કર્યું. ખૂબ ઠાઠમાઠથી નેમકુમાર રાજેમતીને પરણવા ગયા ને તારણેથી પાછા ફર્યા, શા માટે?
પશુઓને પિકાર સુણીને, નેમજીને અંતર અનુકંપા જાગી, -
પશુડા છેડાવી પાછા ફરીયા, આશા ભરી એક અબળાને ત્યાગી, વરણાગી વર વીતરાગી બની જાય. રાજુલની આખે આંસુડા વહી જાય. આંગણે આવેલા નેમ પાછા વળી જાય, કેડભરી કન્યાનું કાળજુ કપાય.
નેમકુમાર તેરણે ગયા. એક બાજુ મધુર વાજિં વાગે છે, ને બીજી તરફ પશુઓની કરૂણ કીકીયારીઓને સ્વર સાંભળે. કેમકુમાર દયાના દરિયા હતા. પશુઓને પણ સંજ્ઞા છે. તે પિતાના બચ્ચાને પોતાની ભાષામાં કહી રહ્યા છે કે તમે રડશે નહિ. આ પરણવા આવનાર નેમકુમાર દયાળુ છે તે આપણે વધ કરવા નહિ દે. પશુઓ નેમકુમારને ઓળખતાં ન હતાં. પણ જેમકુમારના અંતરમાં રહેલી કરૂણાનું આંદોલન હતું. પશુઓનું કરૂણ રૂદન સાંભળી નેમકુમાર પોતાના સાથીને કહે છે.
कस्स अट्ठा इमपाणा, एए सव्वे सुहेसिणो। वा.हिं पंजरेहिं च, सन्नि रुध्धाय अच्छहि ॥
ઉત્ત. સૂ. અ. ૨૨ ગાથા ૧૬ આ બધા પ્રાણીઓ સુખના ઈચ્છુક છે, એમને શા માટે પાંજરામાં પૂર્યા છે ને તેઓ શા માટે કરૂણ આક્રંદ કરી રહ્યા છે? ત્યારે સારથી કહે છે -
"अह सारही तओ भणइ, एए भद्दाउ पाणिणो। તુ વિવાહ Mનિ, મોલાવેલું વડું ન ”
ઉત્ત. સૂ. અ. ૨૨, ગાથા ૨૭ હે નેમકુમાર! આ બધા નિર્દોષ પ્રાણીઓનો તમારા લગ્ન પછી જાનમાં આવેલા જાનેયાઓને ગેરવ દેવામાં આવશે ને હજારો પ્રાણીઓની કતલ થશે. ત્યારે કરૂણાના સાગર નેમનાથ ભગવાનને આ સાંભળી અરેરાટી થઈ. અહા ! એકની સાથે સબંધ બાંધવા
Page #260
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૨૧
જતાં લાખાના કિમતી પ્રાણુ લૂંટાશે? મારા લગ્ન નિમિત્તે આટલી બધી હિંસા ! મારે આવા લગ્ન કરવા નથી. તે તરત તેારણેથી પાછા ફર્યાં. તેમકુમાર વરણાગી બનીને રાજેમતીને પરણવા આવ્યા હતા પણ નિર્દોષ પશુના પ્રાણ બચાવવા માટે ક્ષણુ વારમાં કાડ ભરેલી કન્યાને છોડીને પાછા ફર્યા. વરણાગી વર વૈરાગી બની ગયા. વ દિન સુધી દાન ઋને દીક્ષા લીધી. તેમકુમાર પાછા ફર્યાની રાજેમતીને ખબર પડી. તેમનાથ અને રાજુલને આઠ આઠ ભવની પ્રીતી હતી. તેમનાથ ચાલ્યા જવાથી તેના મનમાં ખૂબ દુઃખ થયું. રાજુલ શુ કહે છેઃ
ગઢ ગીરનારે ચાલ્યા શુ છેાડી, આઠે આઠ ભવની પ્રીતડી તાડી, રાજુલ નયને નીર વહૈયા, તાણુ આવી પાછા ફયા,
જાન લઈને આવ્યા જાનૈયા, તારણુ આવી પાછા ફયા.
હે સ્વામીનાથ ! આઠ આઠ ભવની પ્રીત છોડી મને કુંવારી મૂકી એકલા ગીરનાર ક્યાં ચાલ્યા ગયા? એમ કહી રાજુલની આંખમાં આંસુની ધારા વહેવા લાગી, ખીજી ક્ષણે વિચાર કર્યો અહા! મારા સ્વામીના માર્ગ એ મારા માર્ગો છે. હવે મારે આ સંસારમાં રહેવું નથી. માતા પિતા પાસે પેાતાના વિચારો દર્શાવ્યા. રાજુલના માતાપિતાએ કહ્યુ બેટા ! તને તેમકુમારથી ચઢીયાતા રાજકુમાર સાથે પરણાવુ. ત્યારે રાજેમતી કહે છે પિતાજી! જે તેમકુમાર સાથે મારા વિવાહ નકકી થયા. પરણવા પણુ આવ્યા ને મારા હૃદયમાં તેમનુ સ્થાન થઈ ગયુ. અને જેને મેં પતિ માન્યા તે જ મારે પતિ છે. હવે ખીજો પતિ થાય નહિ. માટે હવે તે એમના જે મા તે મારા માર્ગ. ત્યાં રાજેમતીને વૈરાગ્ય આવ્યે ને દીક્ષા લેવા તૈયાર થયા. તેની સાથે તેની સખીએ આદિ એક હજાર આત્માએ દીક્ષા લીધી. બ્રહ્મચમાં કેટલી શકિત છે તે માટે ખીજો ઐતિહાસિક દાખલા આપું.
ટંકારામાં યાનંદ સરસ્વતી થઇ ગયા. તેઓ એક મહાન બ્રહ્મચારી પુરૂષ હતા. આવા બ્રહ્મચારી આત્માઓના પુદ્ગલા કઇ રાગી માણસ ઉપર પડે તે તેને રાગ જડ મૂળથી નાબૂદ થઈ જાય છે. આ દયાનંદ સરસ્વતી એક મહાન શકિતશાળી પુરૂષ હતા. તેમનામાં ઘણું ખળ હતું. ત્યાંના રાજાને ખખર પડી કે આ યાન ખૂબ બળવાન છે તેા કયારેક મારૂ રાજ્ય પણ લઇ લેશે. એટલે તેણે એ મલેાને ધ્યાન સરસ્વતીના મળની પરીક્ષા કરવા માલ્યા. આ છે મલ્યેા યાન સરસ્વતીની પાસે જાય છે. તે વખતે યાન નદીમાં સ્નાન કરીને બહાર નીકળેલા અને પેાતાના પહેરેલા બે કપડા જેવા તેવા નીચાવીને નદી કિનારે મૂક્યા હતા, ત્યાં જઈ ચઢયા. તેઓ યાનă પાસે આવીને કહે છે અમારે આપની સાથે કુસ્તી કરવી છે. દયાનંદ શુદ્ધ બ્રહ્મચારી પુરૂષ હતા. માણુસેનું મુખ જોઇને સમજી જાય કે આ કાણુ છે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શારા સાગર
ને શા માટે આવ્યા છે? તે સમજી ગયા કે આ લોકે મારા બળની પરીક્ષા કરવા આવ્યા લાગે છે. એટલે મલેને કહે છે ભાઈ. જે આપણે કુસ્તી કરીશું તે કાં તમારા હાડકા ભાંગશે ને કાં તો મારા હાડકા ભાંગશે. તેના કરતાં તમે એમ કરો આ સામે મારા કપડા પડ્યા છે તેને નીચોવીને તમે પાણી કાઢે તે તમે બળવાન છો ને ન નીકળે તે તમે નિર્બળ છે. એટલે પિતા મલેએ તે એક કપડું લઈ ખૂબ વળ ચઢાવ્યા. પણ પાણી નીકળ્યું નહિ ત્યારે બંનેએ ભેગા થઈને સામસામી વળ ચઢાવ્યું તે પણ એક ટીપું પાણી ન નીકળ્યું. ત્યારે દયાનંદ કહે છે જુઓ હવે હું નીચવું છું એમ કહી દયાનંદે કપડું નીચવવા સહેજ વળ ચઢાવ્યું ત્યાં પાણી નીકળ્યું. આ જોઈ મલે તે સજજડ થઈ ગયા ને પિતાની હાર કબૂલ કરી ચાલ્યા ગયા. જઈને રાજાને કહ્યું કે એમના જેવી શક્તિ તમારામાં પણ નથી. એ મહાન શક્તિશાળી પુરૂષ છે. હવે કદી અમને એમની પાસે ન મોકલશે. આવી શક્તિ દયાનંદ સરસ્વતીમાં કયાંથી આવી? શું તેમણે ચોખ્ખા ઘી ખાધા હતા? દૂધની મલાઈ ખાધી હતી કે બદામપાક ખાધા હતા? ના. છતાં આવી મહાન શક્તિ કયાંથી આવી? બ્રહ્મચર્યના પ્રતાપે.
અનાથી નિર્ગથ પણ મહાન તેજસ્વી શક્તિશાળી સંત હતા. તેમના દર્શન થતાં શ્રેણીક રાજા થંભી ગયા. મુનિ પાસે નેકર-ચાકર કે માલ મિલકત કંઈ ન હતું. ફક્ત પહેરેલા ત્રણ વચ્ચે અને પાત્ર આદિ જરૂરી ઉપકરણ સિવાય તેમની પાસે કાંઈ ન હતું. છતાં રાજાને લાગ્યું કે આ મુનિ આવા ઋદ્ધિવંત હોવા છતાં હું અનાથ છું એમ શા માટે કહે છે? એમ વિચારી શ્રેણીક રાજા શું બોલ્યા? - “મિ નારો મત્તા, મોજે મુંનrણ સંજયા , મિત્તના વડિો , માગુ છુ ગુરૂજી ”
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૧. હે મુનિ! તમારું રક્ષણ કરનાર કેઈ નાથ ન હતો એટલે દુઃખને કારણે દીક્ષા લીધી છે ને? તે તે અનાથતાનું દુઃખ દૂર કરવા શાટે હું તમારા નાથ બની જાઉં તે પછી તમારે કઈ વાતની ખામી નહિ રહે. માટે તમે સાધુપણું છોડીને મારા ઘેર ચલે. મારા ઘણા મહેલે છે તેમાંથી તમને જે ગમે તે મહેલ આપીશ. સારા કુળની સોંદર્યવતી કન્યાઓ પરણાવીશ. વળી તમે કહે છે કે મારે કઈ મિત્ર ન હતું તે તમને મારે ત્યાં ઘણા મિત્ર પણ મળી રહેશે. તમારા સુખ માટે જેટલી સામગ્રી જોઈશે તે બધી હું પૂરી પાડીશ. તમે મારે ત્યાં મનમાન્યા સુખ ભોગવજે. વળી આ મનુષ્ય જન્મ મહાદુર્લભ છે. આવા દુર્લભ મનુષ્ય જન્મને આવા તપ-ત્યાગમાં વેડફી નાંખવે તે બરાબર નથી. માટે તમે મારે ઘેર ચાલે શ્રેણીક રાજા મુનિને ભેગનું આમંત્રણ આપે છે. આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ચરિત્ર:- કેતુમતી સાસુજી અંજનાને વેણુ વેણુ કહેવા લાગી. હું અંજના! તું ઘણી નીચ છે. એક તે પાપ કર્યું. છે ને તેને ઢાંકવા માટે પાછી સતી થાય છે? કુલટા ખીજાને છેતરવામાં બહુ હૈાંશિયાર હાય છે. મારા પુત્ર તને નજરે જોવા પણુ ઇચ્છતા ન હતા તે તારે ઘેર ત્રણ દિવસ તેા શુ એક ઘડી પણ ઊભે! ન રહે. મારે તારી શાહુકારી નથી સાંભળવી.
શ્રી
શારદા સાગર
“ પીયર જારે પાપિણી, નહિ રાખુ એક રાત,
દૂર જા તું દેશાંતરે જેમ હી વિગલે વાત. ફાટયું દૂધ શા કામનું, વિઠામનના ત્યાગ,
કરવા સહી ઊતાવલા, ન ગણવુ` સગપણુ લાગ
ખસ, તુ અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી ચાલી જા. ને તાશ ખાપને ઘેર જઇને રહેજે. તારા સ્વચ્છંદ્રાચાર મારા ઘરમાં નહિ ચાલે. સ્વચ્છઢાચારીઓ માટે મારુ ઘર નથી. આ શબ્દ અંજનાના હૃદયમાં તીરની જેમ ભેાંકાઈ ગયા. એના માથે આભ તૂટી પડે તેટલું દુઃખ થયું. આવા ક્રૂર પ્રહાર અને ધિક્કારા અંજનાનુ કામળ હૃદય કેવી રીતે સહન કરી શકે? સાસુને પગે લાગવા ગઇ ત્યાં એવી લાત મારી કે અંજના એભાન થઇને ધરતી ઉપર પડી ગઇ. વસંતમાલાએ તેને ઝાલી લીધી. શીતળ પાણીના છંટકાવ કરીને પખાથી પવન નાંખી અંજનાને ભાનમાં લાવી. પણ અજનાને તા દુનિયા ફરતી દેખાય છે. તેની આંખમાંથી આંસુની ધ.શએ વહેવા લાગી. કરૂણ સ્વરે કલ્પાંત કરતી અજના ખેલે છે હે સ્વામીનાથ ! તમે ક્યારે આવશે ? મે તમને જતાં કહ્યું હતું, મારું હૈયુ તમને જવા દેવાની હા પાડતું નહેતુ પણ તમે જલ્દી પાછા આવવાની શરતે ગયા. પણ હજુ આવ્યા નહિ ને મારા માથે કલંક ચઢયા તે તમારા સિવાય કાણુ ઉતારશે ? આ કહી અજના ખૂબ રડી પણ સાસુનું હૈયું એવુ કઠાર બની ગયું છે કે એ તા કંઇ વાત સાંભળતી નથી.
સાસુ કહે છે હવે તું જલ્દી માશ ઘરમાંથી બહાર ચાલી જા. હજુ ગામના કોઈને આ વાતની ખબર પડી નથી. તે પહેલા રવાના થઇ જા. એટલે અમારે શરમાવુ પડે નહિ. અંજના સતી સાસુના ચરણે પડી પડીને વિનંતી કરે છે ખા ! હું ક્યાં જાઉં ? ત્યારે કહે છે તને જ્યાં ગમે ત્યાં જા. વનવગડામાં જા કે તારે પીયર જા. પણ હું તને એક ઘડી પણ આ ઘરમાં રાખવા તૈયાર નથી. હવે મારે ને તારે કંઇ લેવા કે દેવા નથી. દૂધ સારું હોય તા કામનું. બગડેલું દૂધ તેા ઉકરડે નખાય તેમ તારી સ્થિતિ પણ બગડેલા દૂધ જેવી છે.
અજના રડતી રડતી કહે છે ખા! વધુ નહિ તો તમારા પુત્ર યુધેથી આવે ત્યાં સુધી મને શખા. પછી જે કરવું હેાય તે કરો. મને જીવતી ખાળી મૂકજો પણ ત્યાં સુધી
Page #263
--------------------------------------------------------------------------
________________
શરદો સાગર
૨૨૪ દયા કરીને મને રાખે. અહીંયા તમારી એંઠ ખાઈને રહીશ. પણ આવું કલંક લઈને પિયરમાં કેવી રીતે જાઉં? બા ! મારા ઉપર એટલી કૃપા કરો. હું કુસતી નથી--સમાસ દીકરા આવે પછી તમે જ્યાં કહેશે ત્યાં જઈશ. પણ અત્યારે તમારી ને કરડી કરીને રાખશે તે પણ હું આનંદથી રહીશ. હું જઈશ પછી તમને પસ્તા થશે. મારી આટલી અરજી ઉરમાં ધરો. પણ સાસુ તે ડબલ, કેધ કરીને કહે છે મને કોઈ પસ્તા થવાને નથી. તું મને કહેનારી કોણ? ચાલી જા અહીંથી, જે હદમાં જ્યાં સુધી તારા સસરાની આણ વર્તાય છે ત્યાં તારે રહેવાને હક નથી. હે પાપિણ! તું અહીંથી નહિ જાય ત્યાં સુધી મારે અન્નપાણીને ત્યાગ છે. હવે આ કેતુમતી સાસુજીત નિયમ લઈને બેઠા છે. અંજનાના માથે કેલની ઝડીઓ વરસાવે છે. કટુ વચને બેલે છે. અંજનાનું શરીર ભયથી થરથર ધ્રુજે છે. ઘડીકમાં બેઠી થાય છે ને ઘડીકમાં પડી જાય છે. આવી તેની સ્થિતિ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સાસુ તેના કેવા બૂરા હાલ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ સુદ ૧૪ ને બુધવાર
- તા. ૨૦-૮-૭૫ અનંત જ્ઞાની મહાન પુરૂષએ જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણું પ્રકાશી કે હે ભવ્ય છે. જે તમને બંધનમાંથી મુક્ત થવાનું અને આત્માને ઉત્થાનના પંથે લઈ જવાનું મન થતું હોય તે હવે જાગે. બંધનમાંથી મુક્ત થવાની ભાવના થતી હોય તે સર્વ પ્રથમ એ વિચાર કરે પડશે કે બંધન કયું? તમે પ્રતિક્રમણમાં બોલે છે ને કે “પડિક મામિ દેહિં બંધBહિં રાગ બંધણેણું, દેસ બધણેણું રાગ અને દ્વેષનું બંધન છે. રાગ અને દ્વેષ એ કષાય છે. રાગ-દ્વેષાદિ કષાયમાં જોડાઈને જીવ તીવ્ર કર્મો બાંધે છે. આ તીવ્ર કર્મોનું બંધન જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અને સમ્યજ્ઞાન, સમ્યગ્ગદર્શન અને સમ્યગ ચારિત્ર જીવને બંધનમાંથી મુક્ત કરાવે છે. અનંતકાળથી આપણે જીવ કર્મબંધનના દેરડે બંધાય છે. તે કેવી રીતે તૂટે? સૂયગડાયંગ સૂત્રમાં ભગવંત બોલ્યા છે કે –
बुझ्झिझत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया । कि माह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ॥
સૂય. સૂ. અ. ૧ ઉ. ૧. ગાથા ૧ હે ભવ્ય જીવો! તમે જાગે. સમજે ને વિચારે કે જીવને કર્યું બંધન અનત સંસારમાં રઝળવે છે? બંધનને જાણીને બંધનમાંથી મુકત થવાને પ્રયત્ન કરે. આમ તે સંસારમાં કેઇને બંધન ગમતું નથી. સા બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે, ગાય ભેંસ જેવા પશુઓને તેનો માલિક ખીલે બાંધે છે. પણ જ્યારે તેને બંધન ખટકે છે
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૫
શારદા સાગર ત્યારે પિતાનું બધું બળ એકત્ર કરીને ખીલાને ઉખેડી નાંખે છે ને મુક્તિને આનંદ લૂંટવા જંગલમાં ચાલ્યું જાય છે. પિંજરમાં પૂરાયેલ પિપટ પણ તેમાંથી છૂટવાને ઇચછે છે. પછી ભલેને રત્નજડિત સોનાનું પાંજરું કેમ ન હોય? તે પણ પિપટને એ પાંજરું બંધનકારી લાગે છે. તેવી રીતે સંસારના ગમે તેવા કામ ભેગાદિ સુખ હોય પણ જ્ઞાનીને કેવા લાગે છે?
મીઠા મધુરા ને મનગમતા પણ બંધન અને બંધન છે.
લઈ જાય જન્મના ચકરાવે એવું, દુખદાયી આલંબન છે. હું લાખ મનાવું મનડાને (૨) પણ એક જ એને ઉકાબંધન બંધન... બંધન બંધન ઝંખે મારું મન પણ આતમ ઝંખે છૂટકારે...મને દહેશત
- જ્ઞાની આત્માઓ તે એમ વિચાર કરે કે આ મનુષ્યભવ મહાન પુણ્ય મળે છે તો એ પુરુષાર્થ કરી લઉં કે જીવને બંધનમાંથી સદાને માટે છૂટકાર થઈ જાય. જે ભવને ખટકારે થાય તે કર્મના બંધનમાંથી છૂટકારો થાય. પિંજરામાંથી પિપટ મુક્ત થાય, ખીલેથી ઢેર મુક્ત થાય એ દ્રવ્ય મુકિત છે. જ્યારે આઠ કર્મના બંધનમાંથી જીવની મુકિત થાય તે ભાવમુક્તિ છે.
- બંધુઓ ! હેરને કઈ ખીલે બાંધે ત્યારે એ બંધાય છે, એ જાતે બંધાયા નથી પણ તમને કેઈએ બાંધ્યા છે કે તમારી જાતે બંધાયા છે? તમને તે કઈ બાંધે નહિને? કારણ કે તમે ઢેર નથી મનુષ્ય છે. (હસાહસ) રને તેને માલિક ખીલે બાંધે છે. ને સમય થતાં છોડી મૂકે છે. તેમ આ જીવને પણ જે બીજા કેઈએ બંધનમાં બાંધ્યું હશે તે તે આવીને છોડશે ત્યારે જીવન છૂટકારે થશે. પણ જીવને બીજા કેઈથી બંધનમાં બંધાવું પડયું નથી. જીવ પોતે અજ્ઞાન, કષાય અને મોહાદિ વિભાવદશાને કારણે પિતાને કર્મના બંધનથી બાંધે છે અને જ્ઞમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિથી જીવ પિતે પિતાને છેડે છે.
બીજા કેઈએ તે જીવને બાંધે નથી પણ કોઈ એમ કહે કે મારા કર્મોએ મને બાંધી રાખ્યો છે એમ માનવું તે પણ ભૂલ છે. કારણ કે કર્મો જીવને કેવી રીતે બાંધે? એ કર્મોને બાંધનારે તે જીવ પડે છે. આપણું જીવે કર્મો બાંધ્યા તે બંધાય. પણ છવ કર્મો ન બાંધે તે કર્મો બંધાતા નથી.
હેય ન ચેતન પ્રેરણું, કેણુ ગ્રહે તે કર્મ,
જડ સ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી ધર્મ જે ચેતનની પ્રેરણા ન હોય તો કમને એગ્ય પગલેને કેણ ગ્રહણ કરે? જીવ જ્યારે પિતાને સ્વભાવ ભૂલીને પરભાવમાં જોડાય છે ત્યારે કર્મ બાંધે છે. છવક્ષણે ક્ષણે રાગ-દ્વેષના ભામાં રમણતા કરે છે તેના બદલે પિતાના જ્ઞાન-દર્શન આદિ ભાવમાં
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શારદા સાગર
જે રમણુતા કરે તે દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે જીવને બંધનમાં બાંધી શકે. આપણે આત્મા અનંત શક્તિને સ્વામી છે. ચૈતન્ય સ્વરૂપ છે. ત્યારે કર્મ તે જડ છે. ચેતન આગળ જડની તાકાત છે કે તે બાંધી શકે? તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે “સષાયાવાક્નીવઃ કર્મો જોવાનું પુરાના ” જ્યારે જીવ કષાયમાં જોડાય છે ત્યારે કર્મને યેગ્ય પુદગલેને ગ્રહણ કરે છે. કેધાદિથી જીવને કર્મ બંધ થાય છે ને ક્ષમાદિથી તે બંધનને છેદી શકાય છે. બીજી ભાષામાં કહીએ તે રાગ-દ્વેષ અને મોહ એ જેમ કર્મ બંધનને પંથ છે તેમ જ્ઞાન-દર્શન–ચારિત્ર એ મોક્ષને પંથ છે. જીવ જે પિતાના સ્વભાવમાં સ્થિર હોય તે કર્મની તાકાત નથી કે જીવને દબાવી શકે? કર્મો ગમે તેટલા બળવાન હેય પણ અંતે જડ છે ને આત્મા ચેતન છે. પણ જે ઘરને માલિક ઊંઘતો હોય તે ચેર લૂંટારા એની મિલ્કત તૂટી જાય છે. તેમ જીવ જે પ્રમાદને વશ થઈને ઊંઘતે હશે તે પિતાનું જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપરૂપી ધન લૂંટાવાના છે અને કર્મની પરાધીનતામાં પડી અનેક વિધ કલ્ટોકારે જીવને સહન કરવા પડે છે.
અનંતકાળથી પ્રમાદને વશ થઈને જીવે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. છતાં હજુ પણ જીવ પ્રમાદને ત્યાગ કરીને પુરૂષાર્થ કરે તે હાથમાંથી ગયેલું સામ્રાજ્ય પાછું મેળવી શકે. અંદરની અખૂટ શાંતિ એટલે જ્ઞાન-દર્શન ચારિત્ર એ જીવનું સાચું સામ્રાજ્ય છે. એને એક વખત પામી જાય તે આ જીવ ત્રણ ભુવનને સમ્રાટ બની જાય. આત્માના સામ્રાજ્ય આગળ ચકવતીના છ ખંડની અદ્ધિ પણ તણખલા તુલ્ય છે. માટે આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાને આ અમૂલ્ય અવસર છે. આ અવસર ફરી ફરીને મળ દુર્લભ છે. માટે એવું નિશાન તાકીને મહારાજાની છાતીમાં એ પ્રહાર કરે કે મેહનીય કર્મ જડમૂળમાંથી ઉખડી જાય. મહરાજ એ આત્માને કટ્ટર શત્રુ છે. અનતી વાર એણે જીવને ભવમાં ભમાવ્યો છે. એણે જીવની ખરાબી કરવામાં બાકી રાખી નથી. માટે આ વખતે તો એવું પરાક્રમ કરીને બળથી તેની સામે ઝઝુમીએ કે ફરીને એ મેહશત્રુ ઊભું ન થાય.
કર્મ જડ હોવા છતાં ચેતનને કેવા નાચ નચાવે છે ! વનરાજ કેશરી સિંહને એક ઘેટું ખાઈ જાય એ કેવી વાત કહેવાય? બળવાન એવા સિંહને ઘેટું ખાઈ જાય એ વાત સાંભળીને ભલભલા આશ્ચર્યમાં પડી જાય. સિંહ આગળ ઘેટાની તાકાત છે? તેમ અનંત શકિતના અધિપતિ એવા આત્મા આગળ જડ કર્મનું પણ શું ગજું? પરંતુ આ શકિતશાળી આત્મા જ્યાં પિતે પોતાના સ્વરૂપમાં ન હોય, જડ પુલોમાં આસક્ત બની ગયે હોય ત્યાં જડ કર્મો તેને દબાવે એમાં શું આશ્ચર્ય! સૂતેલે ચૈતન્ય રૂપી સિંહ એક વાર સ્વરૂપમાં આવીને ગર્જના કરે તે તેને ઘેરી વળેલા આઠ કરૂપી
Page #266
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૨૭
ઘેટા પલવારમાં ભાગી જાય ને આત્મા બંધનમાંથી મુકત બની જાય.
જે જીવને મોક્ષ મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ નથી તે જીવ હજુ અચરમાવર્તકાળમાં છે. એટલે કે હજુ ચરમાવર્તકાળમાં આવ્યું નથી. ભવી જીવના અંતરમાં તે ભવ પ્રત્યેને ખેદ હોય છે. અને નિશદિન શું વિચારશું કરે છે? અનંતકાળથી હું જન્મમરણના ફેરા ફેરું છું. ચતુર્ગતિના ચકરાવે ચઢયે છું. હજુ આ ભવભ્રમણનો અંત ન આવે? આ પરિભ્રમણને અંત કયારે આવશે? મારે આત્મા પંચમગતિને કયારે પામશે? આવા વિચારો જેને આવતા હોય તે જીવ ભવી છે. અભવી જીવને મેક્ષ તત્વની વાત રૂચે નહિ. જ્યાં મોક્ષની વાત આવે ત્યાં અભવી ત્યાંથી ઊભો થઈ જાય. નવતત્તવમાં જીવાદિ આઠ તત્ત્વોની અભવી જીવ શ્રદ્ધા કરે પણ મેક્ષતવની શ્રધા કરે નહિ. મોક્ષ તત્વની શ્રદ્ધા નહિ કરનારા જીવને જ્ઞાનીએ અત્યંત ભારે કમી કહ્યા છે. અનંત આત્મિક, અવ્યાબાધ એવા મેક્ષના સુખને ચાહનારા છ નિકટ મોક્ષગામી છે. ઘાતી અને અઘાતી કર્મના ક્ષય પછીનું જે આત્મિક સુખ છે તે વાસ્તવિક સુખ છે.
બંધુઓ! ઘાતકર્મને ક્ષય ક્યારે થાય? જ્યારે મેહનીય કર્મ હાથમાં આવી જાય ત્યારે ને? મોહનીયકર્મ કેટલા ગુણઠાણ સુધી હોય તે જાણે છો ને? અગિયારમા ગુણસ્થાનક સુધી મેહ હોય છે. ૧૧- ૧૨ - ૧૩ – ૧૪ એ ચાર વીતરાગી ગુણસ્થાનક કહ્યા છે છતાં અગિયારમાં ગુણસ્થાનનું નામ ઉપશાંત મેહ ગુણસ્થાનક છે. ત્યાં ભાળેલા અગ્નિ જે સૂમ લેભ હોય છે તે સૂક્ષ્મ લેભને ઉદય થાય તે કષાય અગ્નિ, પ્રજળે ને જીવ પડવાઈ થતાં દશમે થઈને પડતાં પડતાં પહેલે ગુણઠાણે પણ ચાલ્યા જાય છે. ને અગીયારમે ગુણસ્થાનકે કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય છે ને જે પડતે અટકે તે દશમે થઈને આઠમે ગુણઠાણે જાય. ત્યાં જઈને પાછા ક્ષેપક શ્રેણી માંડે તે બારમે ગુણઠાણે જઈને મેહનીય કર્મને મૂળમાંથી ક્ષય કરે છે. અને તેરમા ગુણસ્થાનના પહેલે સમયે કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવે છે.
ટૂંકમાં આપણે તે એ વાત ચાલે છે કે ઘાતી કર્મને ક્ષય થયા પછી આત્માનું સુખ અલૌકિક હોય છે. એક મોહનીય કર્મ જાય એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણીય અને અંતરાય આપમેળે જાય છે. બધામાં જમ્બર મોહનીય છે. જમ્બર સેનાપતિ પકડાઈ ગયા પછી નબળાને પકડતા વાર લાગતી નથી. એટલે આઠ કર્મના ક્ષય પછીનું જે સુખ છે તે આત્મિક સુખ છે. એ સિવાયનું પીગલિક સુખ ગમે તેવું ચઢીયાતું હોય પણ અંતે દુઃખરૂપ છે. એવી દઢ પ્રતીતિ જે જીવને હોય છે તે નિયમા ભવી જીવ છે. અભવી જીવને ભૌતિક સુખની ભૂખ હોય છે. અને તે માટે તે ચારિત્ર અંગીકાર કરીને ઉગ્ર તપ કરે છે. જેની જતના તે એવી રાખે કે શ્રાવક હોય ત્યારે પૂજ્યા વિના પગલું પણ ન
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શારદા સાગર
ભરે. છતાં તેને મિક્ષ થતું નથી. કારણ કે તેનું ચારિત્ર અને તપ બાહ્ય ભાવથી હોય છે. અંતરથી અનુકંપા હોતી નથી. તપ-સંયમ આદિ ઊંચામાં ઊંચી કરણ કરે છે ને ભયંકર ઉપસર્ગો પણ ખૂબ સમતાભાવથી સહન કરે છે. તે ફક્ત ઊંચામાં ઊચા દેવલોકના સુખ મેળવવાની ઈચ્છાથી દેવલોકના સુખે તે માને છે પણ મેક્ષના સુખને અભવી માનતું નથી એટલે કર્મક્ષયના ધ્યેયપૂર્વકની તે જાતની કઈ પ્રવૃત્તિ હોતી નથી. જ્ઞાન અને ચારિત્રમાં અભવી ગમે તેટલો વિકાસ સાધે પણ સમ્યકત્વ વિના તેના જ્ઞાન અને ચારિત્ર બને નિષ્ફળ છે. ને તે અભવી જીવ ક્યારે પણ કર્મની કેદમાંથી મુકિત મેળવી શકતો નથી. દેવલેકમાં રહેલા દેવ પણ કર્મોના બંધનને છેદી શક્તા નથી. તો નારકે અને તિર્ય તે બિચારા કયાંથી છેદી શકવાના છે? તેનાથી અધિક નિગદમાં અને સ્થાવરકામાં રહેલા આત્માઓ તે કર્મ સત્તા નીચે તદ્દન દબાયેલા છે. તે બધા કરતાં ઉત્તમ મનુષ્યભવ મળે છે તે ખૂબ પુરૂષાર્થ કરી કર્મોના બંધનમાંથી આત્માને મુકિત અપાવીએ તે માનવભવ મળ્યાની સફળતા છે.'
બંધુઓ ! આ મનુષ્ય જન્મ પામીને વીતરાગ વાણીનું શ્રવણ કરે ને વિચાર કરો, અહીંયા તમે ખૂબ સાંભળ્યું હશે તે બીજા ભાવમાં પણ એ વીતરાગ વાણી આત્માને જગાડશે. કઈ જંગલી માણસે એક વખત કરીને સ્વાદ ચાખે ને તેની દાઢમાં સ્વાદ રહી ગયા. ફરીને ઘણાં વર્ષે કેરીને જોશે તે કહેશે કે મેં આવું ક્યાંક જોયું હતું. ખૂબ વિચાર કરશે તે તેને બધું યાદ આવી જાય છે તેમ આ કૃતજ્ઞાનનો અભ્યાસ પણ જીવને પરભવમાં તારે છે. પૂર્વે જેયેલું, અનુભવેલું ને સાંભળેલું જોઈને અગર સાંભળીને તિર્યંચાને પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે. તે પછી મનુષ્યોની તો વાત કયાં કરવી ? આ ભવના સંસ્કારે પરભવમાં જીવને જાગૃત કરે છે. એક દાખલો આપું.
એક વખત આર્ય સુહસ્તિ નામના આચાર્ય વિશાળ સમુદાય સાથે રામાનુગ્રામ વિચરતા વિચરતા અનેક જીને પ્રતિબોધ આપતાં ઉજયિની નગરીની બહાર ઉધાનમાં પધાર્યા. આચાર્ય સુહસ્તિના મનમાં થયું કે આ ઉજયિની નગરીમાં જે પ્રાસુક જગ્યા મળે તે જોઈએ એમ વિચારી પિતાના બે શિષ્યને નગરીમાં પ્રાસુક મકાનની તપાસ કરવા મેકલ્યા, પ્રસુક સ્થાનની તપાસ કરવા ગયેલા બે મુનિઓ યત્નાપૂર્વક નગરીમાં પહોંચી ગયા. આમ તેમ તપાસ કરતાં કરતાં ભવ્ય મહેલાતમાં વસતી ભદ્રા માતાને ત્યાં આવ્યા. ભદ્રા માતાએ બે હાથ જોડીને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું. અહો મુનિરાજ ! આપ ક્યા ગુરૂદેવના શિષ્યરત્ન છો અને અહીં શા કામે પધાર્યા છે? તે કૃપા કરીને કહો. મુનિએ કહ્યું- હે માતા! અમો આર્ય સુહસ્તિ મહારાજના શિષ્ય છીએ. ગુરૂદેવ બહાર ઉદ્યાનમાં વિશાળ શિષ્ય પરિવાર સાથે બિરાજે છે. તેઓ નગરમાં આવવા ઈચ્છે છે. એટલે નિર્દોષ વિશાળ મકાનની તપાસ કરવા અમને મોકલ્યા છે આ સાંભળી ભદ્રા માતાને ખૂબ આનંદ થયો ને કહયું – મારે ત્યાં સૌથી વિશાળ :વાહનશાળા
Page #268
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૨૯
પ્રાસુક છે. આપ સુખપૂર્વક પધારો. ત્યાં આપના જ્ઞાન-ધ્યાનમાં કોઈ જાતના વાંધે નહિ આવે, એમ કહી મુનિને વાહનશાળા ખતાવી મુનિને એ સ્થાન અનુકૂળ લાગ્યું. તેમણે જઇને ગુરૂને વાત કરી. છે તમારે ત્યાં પૌષધશાળા ? દેહની બધી સગવડ કરી પણ આત્મા માટે શુ ? જેને ત્યાં આવી વિશાળ વાહનશાળા છે તે માતાને ત્યાં સમૃદ્ધિસંસ્કાર અને શૌર્યના ત્રિવેણી સંગમ હતા. દેવ ભવમાંથી ચ્યવીને આવેલા અવંતી સુકુમાર નામે તે માતાને એક પુત્ર છે. તે પુત્ર ઉંમર લાયક થતાં ધનાઢય ઘરની અપ્સરા જેવી છત્રીસ સ્ત્રીએ સાથે લગ્ન કરવામાં આવ્યા છે. દામ દેામ સાહયખી છે. તેવી વિશાળ હવેલીના સાતમે માળે રંગશાળામાં રહી રાત-દ્વિવસ દેવલાક જેવા સુખા ભાગવે છે. વ્યાપાર, રાજગાર, લેવું, દેવું' આદિ વ્યવહારિક કાર્ય માતા ભદ્રા સંભાળે છે. જ્યારે અવતી સુકુસાર તે સુખ-ભેાગમાં રમી રહયા છે.
આ તરફ આ સુહસ્તિ મહારાજ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ઉજ્જયની નગરીમાં ભદ્રા માતાની વાહનશાળામાં પધાર્યા. ભદ્રા માતાને આનંદના પાર ન રહે. પધારા, પધારા શુદેવ! આજે મારે ઘેર માતીને મેહ વરસ્યું. મારે ઘેર સેનાને સૂર્ય ઉગ્યે. મારા આંગણે કલ્પવૃક્ષ ફળ્યા. આજે મારું ઘર પવિત્ર અની ગયું, મહારાજ તા પેાતાના જ્ઞાન ધ્યાનમાં મસ્ત બની ગયા છે. સાધુ પેાતાનામાં મસ્ત છે. જ્યારે ભદ્રા માતાના લાડકવાયા અવતી સુકુમાર ભેગમાં મસ્ત છે. આમ કરતાં સાંજ પડી.
ગાથા સાંભળતાં જાતિ સ્મરણ જ્ઞાન” :- સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણુ કરી આચાર્ય મહારાજ પેાતાના શિષ્યેા સાથે મધુર સ્વર અને કોકીલકંઠે સૂત્રની સ્વાધ્યાય કરે છે. તેમાં નલિની ગુલ્મ વિમાનનું વર્ણન ચાલે છે. આ મધુર સ્વરે ગવાતા રાગના માજાઓ હવામાં ફેલાતા ફેલાતા સાતમા માળે જ્યાં અવંતીસુકુમાર ભાગમાં તલ્લીન છે તેના કાને અથડાયા. કાનદ્વારા તેના હૃયમાં પહાંચ્યા ને હ્રયમાં ખળભળાટ મચ્યા. હૃદયમાંથી મગજમાં પહેાંચ્યા તેના મગજનું જ્ઞાનકેન્દ્ર સચેતન બન્યું હવે ભાગને છોડીને સ્વાધ્યાય સાંભળવામાં એકતાન બન્યા જેમ જેમ નલિની ગુલ્મ વિમાનના દેવતાઈ સુખાનુ વર્ણન સાંભળતા ગયા તેમતેમ પ્રમાદ અને વિષયલેાગ તજી એક ધ્યાન લગાવીને સ્થિર ખનતા ગયા ને વિચારણા કરવા લાગ્યા કે આ સંતા જેવું વર્ણન કરે છે તે દેવભવનુ સુખ મેં કયારેક અનુભવ્યુ છે. વિચાર કરતાં કરતાં મન-વચન-કાયાથી સ્થિર થઈ ગયા. તેના રામ રામ વિકસીત અની ગયા આમ ચિંતન કરતાં તેને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે જાણ્યું કે અહેા! હું જ નલિનીશુક્ષ્મ વિમાનમાં હતા ને ત્યાંથી આયુષ્યપૂર્ણ કરીને અહી જન્મ્યા છું. અહીં ઘણું સુખ હાવા છતાં દેવના સુખ આગળ તે કેવું છે? ક્ષીર સમુદ્ર પાસે લવણુસમુદ્ર જેવું છે. હું તે। માનતા હતા કે મારા જેવા કાઇ સુખી નથી પણ આ સુખે તે કંપાંકના ફળ જેવા છે. ક્ષણિક છે. તે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શારદા સાગર
મારે હવે ચેતવું જોઈએ. આમ વિચાર કરી બધી સ્ત્રીઓની વચ્ચેથી ઊભે થયે. સાતમા માળેથી ઊતરી આર્ય સુહસ્તિ પાસે આવીને વિનયપૂર્વક વંદન કરી હાથ જોડી ગુરૂદેવની પાસે બેસી ગયે ને પૂછયું કે હે ગુરુદેવ! આપ જે નલિનીગુલમ વિમાનનું વર્ણન કરો છે તે શું આપને પ્રત્યક્ષ દેખાય છે? મહારાજ કહે ભાઈ! મને પ્રત્યક્ષ દેખાતું નથી. પણ ગુરૂ પાસેથી શાસ્ત્રનું જે જ્ઞાન સંપાદન કર્યું છે તેના આધારે જાણી શકીએ છીએ કે નલિની ગુલ્મ વિમાનમાં વસતા દેવના આવા વૈભવ છે ને આવું સુખ છે. બાકી પ્રત્યક્ષ દેખાતું નથી ત્યારે અવંતીસુકુમારે કહ્યું ગુરૂદેવ ! હું ભદ્રા માતાને પુત્ર છું આપ જેનું વર્ણન કરે છે તે નલિની ગુલ્મ વિમાનમાંથી દેવના સુખ જોગવીને અહીં આવ્યો છું પણું તે દેવના સુખ પાસે મને અહીના સુખે તુચ્છ ને અસાર લાગે છે. મને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એટલે ત્યાંના વૈભવ અને સુખ મને તે પ્રત્યક્ષ દેખાય છે. ત્યાંના વૈભવ શાશ્વત છે ને અહીંના સુખે તે નાશવંત છે. તે હે ગુરુદેવ! આપ મને કૃપા કરીને કહે કે હું તે દેવ વિમાનના સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? હવે અહીં મારાથી રહી શકાય તેમ નથી. ત્યારે ગુરૂ કહે છે ભાઈ! તે દેવના સુખ તે સંયમથી પામી શકાય છે કુંવર કહે ગુરુદેવ! મને જલ્દી દીક્ષા આપો હું દેવકના સુખ વિના તૃપ્તિ પામી શકીશ નહિ. મારી આશા પૂર્ણ કરે. સમય જોઈને ગુરૂ કહે છે ભાઈ! તને દેવલોકના સુખની આટલી બધી ઝંખના છે. પણ વિચાર કર દેવના સુખે કરતાં પણ સિદ્ધ ભગવંતોનું સુખ તે અનંતગણું છે. દેવનું આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચવવું પડે છે એટલે તે સુખ પણ અશાશ્વત છે. ને સિદ્ધનું સુખ શાશ્વત છે. ત્યારે કુમાર કહે છે. દેવના સુખથી પણ ચઢીયાતું સુખ મળતું હોય તે તે મારે જોઈએ છે. પણ એ સુખ કેવી રીતે મળે? ત્યારે ગુરૂ કહે છે આત્મલક્ષે, કર્મનિર્જરાના હેતુથી ઉગ્ર સંયમનું પાલન થાય તે જલ્દી મેક્ષ મળે છે. તે ગુરૂદેવ! હવે મારે એક ક્ષણ સંસારમાં રહેવું નથી. આપ જલ્દી કરે.
બંધુઓ ! જુઓ, અવંતીસુકુમારને કેવી લગની લાગી છે! દેવના સુખ મેળવવાની લગની હતી હવે મેક્ષની લગની લાગી. ગુરૂ કહે છે કુમાર! તું હજુ નાનો છે. વળી સુકુમાર છે. માતાને લાડકવા છે, ભરયુવાનીમાં સંયમ લેવો કઠીન છે, પંચ મહાવ્રતનું પાલન કરવું તે લાખ જજનના મેરૂ પર્વતને માથે ઉપાડવા જેવું કામ છે. મીણના દાંતે લેઢાના ચણ ચાવવા જેવું છે. અગ્નિને સ્પર્શ ભયંકર છે તેના કરતાં પણ સંયમનું પાલન અતિ આકરું છે, વળી તપ કર દેહયલે છે. પરિષહ સમભાવે સહન કરવા પડશે. બોલ, તારાથી બની શકશે? બરાબર વિચાર કરજે.
' ગુરૂના વચન સાંભળી અવંતીસુકુમાર કહે છે પ્રભુ! દુઃખ વિના કદી સુખ મળતું નથી. અલ્પ દુખે ઝાઝું સુખ મળતું હોય તે તે દુઃખ ગણાય નહિ. હવે મને અહીંના ત્રદ્ધિ-રમણી અને રંગમહેલના સુખ ગમતા નથી. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે,
Page #270
--------------------------------------------------------------------------
________________
શારદા સારા
૨૩૧
મને જલ્દી દીક્ષા આપેા. એના સાચા વૈરાગ્ય જોઈને ગુરૂ કહે છે તારી ભાવના ઊંચી છે. પણ માતાની આજ્ઞા સિવાય મારાથી તને દીક્ષા અપાય નહિ. માટે જો તારે દ્દીક્ષા લેવી હાય તે! તારી માતાની અને પિરવારની આજ્ઞા લઈ આવ.
“માતા પાસે દીક્ષાની અનુમતિ માંગી” :- કુમાર ગુરૂ પાસેથી ભેા થઇ માતાની પાસે આવ્યા, માતાને નમન કરી માતાના પગની ચરણરજ લઈ કામળ સ્વરે વિનવે છે. માતાજી! મને દીક્ષાની આજ્ઞા આપેા. મારી ક્ષણ લાખેણી જાય છે. કાળરાજા કયારે આવશે તેની ખખર નથી. કાળના પંજામાંથી બચાવવા કાઈ શણભૂત થશે નહિ. પિંજરમાં પડેલુ' પક્ષી અર્નિશ દુઃખ વેઠે છે તેમ હું પણ આ માયા પિંજરમાં સપડાયે છું તે। મને મુકત કરો. ઋદ્ધિ અને રમણીના અધન મને દીઠા પણ ગમતા નથી, આ કાયા કાચી માટીના કુંભ જેવી છે. તેા હવે ઢીલ નહિ કરતા. મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે. સચમની ધૂન લાગી, આતમ પ્યાસ જાગી,
આપા મૈયા આપેા મને દીક્ષાની ભિક્ષા-આપેા (૨)
હે મૈયા ! મને દીક્ષાની ભિક્ષા આપે. પુત્રના વૈરાગ્યભર્યા વચને સાંભળીને માતા કહે છે બેટા ! આ તુ શુ ખેલે છે? અત્યારે કાઇ ધૃતારાએ તારા માથામાં ભુરકી નાંખીને તને ભરમાવ્યે નથી ને ? તુ લક્ષ્મીના લાડકવાયા, મારા પ્રાણના આધાર, મારા હૈયાના હાર અને મંત્રીશ ખત્રીશ યુવાન પત્નીઓના સ્વામી છે. વળી તારી ઉંમર નાની છે, હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું.
તું છે બેટા નાના, બેસી રહે ને છાના માના, નહિ આપુ (૨) દિક્ષાની ભિક્ષા....અરે નહિ આપું (ર)
બેટા ! તું હજુ અણુસમજુ છે. માટે ખેલ્યું તે ખેલ્યેા, હવે કયારે પણ તું મારી પાસે ઢીક્ષાની વાત ઉચ્ચારીશ નહિ. દીક્ષા લેવી તે કંઇ ખાવાના ખેલ નથી. ત્યાં તને કેવા કષ્ટો પડશે તે તુ જાણે છે ? સાંભળ, અહીં તું કેટલા સુખમાં રહે છે. ત્યાં તે ભૂખ-તરસના પરિષહ વેઠવા પડશે. મખમલની સુવાળી શય્યામાં પાઢનારા તુ એક ગરમ સંથારિયા ઉપર કેવી રીતે સૂઈશકીશ ? અહી રાજ રાજ નવા વસ્ત્ર પહેરનારા ત્યાં મેલા કપડા કેવી રીતે પહેરી શકીશ ? વાળ ભાજીપાલાની જેમ ચૂંટાશે. એવે લેાચ કરવા પડશે ને મમતાના સંપૂર્ણ ત્યાગ કરવા પડશે. આવા ટો તારી કામળ કાચા સહન કરીશકશે નહિ, માટે દીક્ષાની ઘેલછા છેોડીને નિરાંતે સંસારના સુખા ભાગવ અવંતી સુકુમાર માતાના મેહ ભરેલા વચના સાંભળી વિચાર કરવા લાગ્યા કે આ માતા અને પત્નીએ મને આજ્ઞા આપે તેમ નથી. જો તેમની આજ્ઞા ન મળે તે ગુરૂદેવ દીક્ષા આપે નહિ. હવે મારે શુ કરવુ ?
Page #271
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
બંધુઓ? જે આત્મા રંગભેગમાં રકત રહેતો હતે તેના જીવનમાં કેવું પરિવર્તન થઈ ગયું! જ્યાં રંગરાગની મસ્તી હતી ત્યાં વિરાગની મસ્તી જાગી. જીવન વન નંદનવન બન્યું. તરત બાજુના રૂમમાં જઈને પોતાની જાતે માથાના કેશને લોચ કર્યોને સાધુ વેષ પહેરી માતા પાસે આવ્યું, ને કહેવા લાગ્યા કે હે માતા! મારે નિર્ણય અફર છે. હું ત્રણ કાળમાં સંસારમાં રહેવાનો નથી. હવે તારે શું કરવું છે? પુત્રના વચને સાંભળી માતાને ખૂબ દુખ થયું. તે આંખમાંથી આંસુની ધારા વહાવતી કહેવા લાગીબેટા ! તે આ શું કર્યું? મારી આશાની વેલડી તેં જડમૂળમાંથી ઉખાડી નાંખી, તારું શરદ પુનમ જેવું મુખ જોઈને હું આનંદ પામતી હતી. તારી બત્રીસે સ્ત્રીઓ વિનયવંત છે. સુલક્ષણ છે, તારા પડતા બેલ ઝીલે છે ને તારું દર્શન કરી આનંદ પામતી હતી. આવી નિર્દોષ બાળાઓ ઉપર શા માટે કે પાયમાન થયે? ત્યાં બત્રીસે પત્નીઓ ભેગી થઈને કહે છે સ્વામીનાથ ! વયમાં નાના ને અપરંપાર રૂપાળા છે. તમને વળી આ દીક્ષાનું ભૂત કયાંથી વળગ્યું? મહાવ્રત પાળવા એ કરવતની ધાર ઉપર ચાલવા જેવું છે. મન તે ચંચળ પવન સમાન છે. માટે અમારું વચન માનીને દીક્ષાની વાત છેડી દે, ત્યારે કુંવર શું જવાબ આપે છે.? હાથી દાંત જેમ નીકળ્યા પછી પાછા જતા નથી તેમ મેં જે વેશ ઉતાર્યો તે ફરીને હવે પહેરાય નહિ, હું અડગ નિશ્ચય લઈને બેઠો છું મુકિતના સુખ આગળ સંસારના સુખ તણખલા તુલ્ય છે. મારે તે કર્મ સુભટે સામે જંગ ખેલવા સંયમના સમરાંગણમાં જવું છે માટે મને જલ્દી આજ્ઞા આપો. માતા તથા પત્નીઓ કુમારને સમજાવીને થાકયા પણ કુમાર અડગ રહયા એટલે માતા સમજી કે હવે દીકરો કોઈ પણ રીતે સંસારમાં રોકાવાને નથી. એટલે નિરૂપાયે આજ્ઞા આપી.
દીક્ષાની આજ્ઞા મળતાં અનેરો આનંદ” – અવંતી સુકુમાર આનંદ વિભેર બન્યા. ને માતાને પગે લાગતા તેની આંખોમાંથી હર્ષના આંસુ ઉભરાયા. આજ્ઞા મળતાં સકળ પરિવાર સાથે ગુરૂની પાસે ગયા ને ગુરૂના ચરણમાં મસ્તક ઝુકાવીને કહે છે ગુરૂદેવ ! હું મારા કુટુંબની આજ્ઞા લઈને આવી ગયું છું. માતાએ અનુમતિ દર્શાવી એટલે અવંતીસુકુમાર કહે છે સંસાર સમુદ્રને તારવામાં સૈકા સમાન હે ગુરુદેવ! આપ હવે મને દીક્ષા આપે. સમર્થ એવા જ્ઞાની ગુરૂએ સર્વ પરિવારની સમક્ષ તેને દીક્ષા આપી અને પરિવારે જ્યષ કર્યો કે ધન્ય છે તેમને કે જેણે ઘડીના છઠ્ઠા ભાગમાં આવા મહાન સુખને ત્યાગ કર્યો. માતાએ પણ તેમને આશીર્વાદ આપ્યા કે હે બેટા! તે જે વ્રત અંગીકાર કર્યું છે તેને દૂષણ લગાડયા વિના નિરતિચારપણે પાળી જલ્દી ભવસાગરને પાર પામી શાશ્વત સુખનો સ્વામી થજે. ભદ્રા માતા ગુરૂ મહારાજને કર જોડીને કહે છે આ પુત્ર! મારા કાળજાની કેર જે હતે. મારી આથી અને જેથી આજથી મેં તમને સોંપી છે. દુઃખ શું એ એણે કદી જોયું નથી. તે
Page #272
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૩૩
ક
તપ કરતાં એને રેકજે. ભૂખ્યાની સાર સંભાળ રાખજે ને એને સાચવજો. આ પ્રમાણે કહી વંદન કરી દુઃખિત દિલે બત્રીશ પત્ની અને ભદ્રા માતા બધા પરિવાર સાથે ઘેર આવ્યા. “આત્માથી અવંતી મુનિએ બારમી પહિમા વહન કરવાની આજ્ઞા માંગી
આ તરફ નવદીક્ષિત અવંતી સુકુમાર મુનિ ગુરૂદેવને કહે છે હે ગુરુદેવ! જે આપ આજ્ઞા આપે તે આજે શ્મશાન ભૂમિમાં જઈ બારમી પડિમા વહન કરૂં? ગુરૂ તે જ્ઞાની હતા. જ્ઞાન દ્વારા જાણી લીધું કે આ જીવ અલ્પ સમયમાં કામ કાઢી જવાને છે એટલે કહ્યું કે હે દેવાનુપ્રિય તમને જેમ સુખ ઉપજે તેમ કરે. ગુરૂની આજ્ઞા મળતાં ‘તરત પ્રથમ ગુરૂને વંદન કર્યું ને પછી ચરણમાં પડી ક્ષમા માંગી. તેમજ બધા સંતને ખમાવ્યા ને બધાની આજ્ઞા લઈને જવા નીકળે છે ત્યારે બધા સંતની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. દરેકના દિલમાં થઈ ગયું છે કે કમળ! એક પલવારમાં સયમ લઈને કર્મોની સાથે જંગ ખેલવા ચાલ્ય! અવંતી મુનિ એકલા ચાલી નીકળ્યા. ભયંકર વનમાં ઘણે દૂર જ્યાં શમશાન હતું, મડદા બળી રહ્યા હતા. જે વન ભયંકર બિહામણું ને વિકરાળ હતું. કોઈ દિવસ તે ખુલા પગે ચાલ્યા ન હતા. મખમલની ગાદી જેવા કોમળ પગમાં કાંટા ભેંકાયા, કાંકરા વાગ્યા ને લોહીની ધાર વહેવા લાગી. એવા સુકોમળ અને સોભાગી કુંવરે કઠણ પરિષહ સહવા માંડયા. એક જગ્યા એ ઉભા રહી પંચ પરમેષ્ટીને હૃદયમાં ધારણ કરી સર્વ જીવરાશીને ખમાવ્યા. પછી અરિહંત શરણું પવનજામિ. સિધે શરણું પવજામિ સાહુ શરણે પવનજામિ કેવળી પન્નતં ધમૅ પન્નત ધમ્મ શરણે પવનજામિ આ રીતે ચાર શરણના ધ્યાનમાં લીન બની ગયા.
દીક્ષાની પ્રથમ રાત્રે ભયંકર ઉપસર્ગ - મુનિના પગમાંથી લેહી નીકળતું હતું તે લેહીની ગંધે ગંધ એક ભૂખી- શિયાળણી પૂર્વનું વેર યાદ કરતી, ભક્ષની શોધ કરી પોતાના બચ્ચા સહિત ત્યાં આવી. મુનિ તો કાઉસગ્ગ ધ્યાનમાં મગ્ન બની ગયા છે. તે શિયાળણી અને તેના બચ્ચા લોહીથી ખરડાયેલા પગ ચાટવા લાગી. તીર્ણ દાંતથી ચટ ચટ ચામડી ચૂટવા લાગી. લેહી–માંસ ગટગટાવા લાગી. ચામડીને બરાબર બટકા ભરવા લાગી. અને નસો ત્રત્રટ કરતી તેડવા લાગી. આખી રાત્રીમાં તે પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગયા. આવા ઘર સંકટમાં મુનિ ચિંતવણું કરે છે કે હે જીવ! આ કાયા માટીમાં ભળી જવાની છે. બળીને રાખ થવાની છે માટે સહેજ પણ રોષ રાખીશ નહિ. આ ભૂખ્યા પ્રાણીઓ મારી કાયાનું ભક્ષણ કરી ભલે તૃપ્ત થાય. આવી ઉચ્ચભાવનામાં પ્રાણ ત્યજ્યા અને નલિની ગુલ્મ વિમાનમાં મઘમઘતા મનહર પુષ્પથી ભરચક દેવશયામાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મનવાંછિત ફળ મેળવ્યું. સાથે એકાવતારીને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શારદા સાગર બિલે લઈ ગયા. એક દિવસમાં ઉચ્ચભાવનાના બળે કયાં હતાને ક્યાં પહોંચી ગયા? પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમાં જશે.
મુનિના દર્શને જાય છે. માતા અને પત્નીએ - આ તરફ કુમારને દીક્ષા આપીને ગયા પછી ભદ્રા માતા અને તેની બત્રીસ પુત્રવધુઓ કુમારની વિરહ વેદનાથી પૂરી રહ્યા છે. રાત પડી પણ કોઈને ઊંઘ આવતી નથી. વિચાર કરે છે અહ! આપણે તેત્રીસ જણા છીએ. એક જ માણસ નથી તેના અભાવમાં મહેલ કે ભેંકાર જેવું લાગે છે. કઈ ખાતા પીતા નથી. કુરે છે. જ્યારે સવાર પડે ને એમના દર્શન કરવા જઈએ. એવી ભાવના છે. રડતાં ને મૂરતાં રાત પસાર કરી. સવાર પડતાં ભદ્રામાતા અને બત્રીસ સ્ત્રીઓ બધા દર્શન કરવા માટે ગુરૂ પાસે આવ્યા. એક પછી એક બધા સંતાના દર્શન કર્યા. પણ જેના દર્શન માટે આંખડી તલસે છે તેવા અવતી સુકુમાર મુનિને જોયા નહિ એટલે વિનયપૂર્વક વંદન કરીને ભદ્રામાતાએ પૂછયું. ગુરૂદેવ ! હજુ ગઈ કાલે દીક્ષા અંગીકાર કરી છે એવા આપના નવદીક્ષિત શિષ્ય કયાં છે? ગુરૂએ તે પિતાના જ્ઞાનથી જાણી લીધું હતું કે કયાં ગયા ને શું બન્યું એટલે કહ્યું હે માતા! એ તે જ્યાંથી આવ્યા હતા. ત્યાં ચાલ્યા ગયા. એમ કહી શું બન્યું ને ક્યાં ગયા તે બધી વાત વિસ્તારપૂર્વક કહી
માતા અને સ્ત્રીઓને કાળ કલ્પાંત – વાત સાંભળતા માતા અને બત્રીસ પત્નીએ હૈયા ફાટ રૂદન કરતી બેભાન અવસ્થામાં ધરતી ઉપર ઢળી પડી. આંખમાંથી અશ્રુની ધારા છૂટી. દુઃખને સાગર ઉભરાયે. ભાનમાં આવતા ગુરૂ મહારાજને કહે છે અમારા મનમાં એમ હતું કે અમારા પતિના સાધુવેશમાં દર્શન કરીશું ને પાવન થઈશું અને યથાશકિત વ્રત નિયમનું પાલન કરીશું. અમારું આટલું સુખ પણ દેવે સાંખ્યું નહિ ને અમને અનાથ બનાવી દીધા. અમારા પૂરા પાપ ઉભરાયા. હવે અમે કયાં જઈશું? કોને કહેવું ? શું કરવું? કંઈ સૂઝ પડતી નથી આ રીતે પસ્તા કરતાં પછાડે ખાતાં બધા જયાં મુનિ ધ્યાન મગ્ન બન્યા હતા ત્યાં આવ્યા. પુત્રનું છિન્નભિન્ન થયેલું કલેવર જોઈ આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અરેરે.દીકરા! આ શું કર્યુ? માતા અને પત્નીઓને કરૂણ કલ્પાંત ભલભલા કઠોર હૃદયના કાળજાને કંપાવી દે તેવું હતું. એવું કરૂણ વાતાવરણ સર્જાયું હતું. હવે જીવતર શા કામનું છે? હે હદય ! તુ કેમ ફાટી જતું નથી ? પાષાણ છે કે લેહ ? વહાલાને વિયોગ સાંભળાતાં તું કેમ ફાટી પડતું નથી ? કટારી પેટમાં મારીને પેટ ચીરી નાંખીએ કે અગ્નિમાં પડીને બાળી મરીએ ! આ દુખ દેહમાં સમાતું નથી. આમ બોલીને માતા તથા પત્નીઓ કલ્પાંત કરે છે. તેમના સગાસબંધીઓએ તેમને સમજાવીને પુત્રના શબની અંતિમ ક્રિયા કરી લથડતા પગે દુખિત દિલે બધા ઘેર આવ્યા. ઘરમાં પણ કેઈને ગમતું નથી. ભદ્રા માતા કહે છે “ગયે ગયે મારા ઘરને રાજ ગયે. “
Page #274
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૩૫
વહુઓ ! હું દુઃખણ થઈ ગઈ. આ રીતે બધી પત્ની અને માતા ખૂબ વિલાપ કરે છે ત્યારે બધા સ્નેહીજને તેમને આશ્વાસન આપતાં કહે છે આ સંસારમાં સંગ-વિયોગના દુઃખે આવ્યા કરે છે. સંસારની માયા જાદુગરના ખેલ જેવી છે. દેખાવમાં રૂપિયાના ઢગ દેખાય પણ અંતે તે ધૂળની ધૂળ રહી જાય છે. આ સંસારમાં સાચું શરણુ ધર્મનું છે. ધર્મ સિવાય કોઈ સાચું રક્ષક નથી. આવી વિચારણા કરી મનને ધર્મમાં જેડી દે જેથી કમને ક્ષય થશે. આ રીતે તેમને પણ સંસારની અસારતાનું ભાન થયું ને બધા વૈરાગ્ય પામ્યા.
બત્રીસ પત્નીઓમાં એક ગર્ભવતી હતી. તેને ઘરે રાખી ભદ્રામાતા સહિત એકત્રીસ સ્ત્રીઓએ આર્ય સુહસ્તિ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ગર્ભવંતી સ્ત્રી રડવા લાગી. અહે ! હું કેવી પાપી કે બધી બેને પતિના પગલે ચાલી ને હું રહી ગઈ. તેને એક પુત્ર થાય છે. પુત્ર માટે થતાં તે પત્ની પણ ચારિત્ર અંગીકાર કરે છે. દુષ્કર તપ તપ કર્મોને ખપાવી અંતિમ સમયે અણુશણ કરી આયુષ્ય પૂર્ણ થતાં ઔદ્યારિક શરીરને ત્યાગ કરી બધા દેવલોકમાં ગયા. ધન્ય છે તે મહાત્માઓને કે જેમણે આત્મસાધના સાધી લીધી.
- શ્રેણીક રાજા અનાથી મુનિને કહે છે તમે અનાથ છે માટે દીક્ષા લીધી છે. “ોમ નફો મચંતા” હું તમારે નાથ બનું ને તમને જે જોઈએ તે સુખની સામગ્રી આપું. તેમાં સહેજ પણ કમીના નહિ આવવા દઉં. તમે મારા મહેલમાં ચાલે એક ત્યાગી છે ને બીજે ભોગી છે. ત્યાગી ત્યાગમાં મસ્ત છે. ભોગી ભોગની પરાકાષ્ટા એ પહોંચે છે. ભેગી ભેગનું આમંત્રણ આપે છે. ત્યાગી એ આમંત્રણને ધૂળ સમાન ગણે છે. આત્માનું સ્વામિત્વ સ્વીકારી લેવું એ ત્યાગને વિષય છે ને ભોગની ગુલામી સ્વીકારી લેવી એ તૃષ્ણાને વિષય છે. ત્યાગમાં તૃપ્તિ છે ત્યારે ભોગમાં અતૃપ્તિ છે. તૃપ્તિ અને અતૃપ્તિ એ બંને ભિન્ન શબ્દ છે. ભિન્નતામાં એકતાની ખુશબે કયાંથી હોય ? બનેના રાહ જુદા છે. દુનિયામાં રિવાજ છે કે જેની પાસે જે હોય તેનું તે આમંત્રણ આપે છે. રાજા પિતાની બુદ્ધિના માપે મુનિનું માપ કરે છે પિતે ભોગવિલાસમાં મસ્ત છે એ ભેગવટામાં તેને મનુષ્યભવની સાર્થકતા સમજાઈ નથી એટલે વૈભવનું બહુમાન કરે છે. ને મુનિને પોતાના રાજ્યમાં આવવાનું આમંત્રણ આપે છે હવે મુનિ શ્રેણીક સજાને ભમ ટાળવા માટે શું કહેશે તેના ભાવ અવસરે. - ચરિત્ર અંજના સતીના માથે કર્મના કાળા વાદળાં ઘેરાઈ ગયા છે તેના સાસુએ તેના ઉપર ખૂબ કેધ કર્યો ને એ તો તેને ચાલ્યા જવાનું કહીને પિતાના મહેલે ગયા અને પ્રહલાદ રાજાને બોલાવીને કહ્યું તમે કંઈ જાણે છે? અંજનાએ કેવા કાળા કામ
Page #275
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૩૬
કર્યા છે? મારા લાડીલાએ તે એનું મુખ પણ જોયું નથી ને તે કહે છે હું તમારા પુત્રથી ગર્ભવતી થઇ છું. આ સાંભળી પ્રહલાદ રાજા સિંહાસનેથી ઊભા થઇ ગયા ને કેતુમતીની વાત સાંભળતા માથે વીજળી તૂટી પડયા જેટલા આંચકા લાગ્યા જે અંજના માટે બાર બાર વર્ષોથી કાઇ અજુગતી વાત સાંભળી નથી આ વાત મારા માનવામાં આવતી નથી. ત્યારે કેતુમતી દ્વેષ કરીને કહે છે કે હું નજરે જોઇને આવી છું. હવે એ કુલટા આપણા રાજ્યમાં ન જોઇએ એને એના બાપને ઘેર મેલી દે. જ્યાં સુધી એને નહિ મેકલે ત્યાં સુધી મારે અન્નજળના ત્યાગ છે. ત્યારે રાજા રાણીને શાંત પાડતા કહે છે તમે આકશ ન થાવ. આવુ વિચારી કાર્ય આપણાથી ન કરાય. બનવા જોગ છે કે પવન આવ્યા હાય માટે આપણેા દીકરા આવે ત્યાં સુધી રહેવા દે પણ રાણી તે એકના બે થતા નથી. રાજા પ્રહલાદ હજુ પણ સમજાવે છે કે રાણીજી પૂરી ચાકસાઈ કર્યા વિના આપણાથી કાઢી મૂકાય નહિ. રાજા મહેન્દ્રના આપણી સાથેના સબંધને પણ વિચાર કરવા જોઇએ. કાઇ જીવને અન્યાય થઇ જાય તેની જવાબદારી આપણે સમજવી જોઇએ. આ રીતે રાણીને ખૂબ સમજાવ્યા પણ રાણીના ધ શાંત થતા નથી આગળ શું મનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન ન. ૨૯
શ્રાવણ સુદ ૧૫ ને ગુરૂવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ તે મહેના,
અનંત ઉપકારી, મમતાના મારક અને સમતાના સાધક એવા ત્રિકાળીનાથે જગતના જીવેાના દુઃખ દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને હરવાની અને જન્મ-મરણના ત્રાસને મટાડવાની તાકાત આ વીતરાગ વાણીમાં રહેલી છે. પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથ અને તેમની સામે શ્રેણીક રાજા ને પાત્રા સામસામી રહેલા છે. એક પાત્ર ભાગને મહત્ત્વ આપે છે ને ખીજુ પાત્ર ત્યાગને મહત્વ આપે છે. એકને લાગનુ સુખ ગમે છે ત્યારે ખીજાને ત્યાગનું ગમે છે. જેને જે ગમે છે તેને તે તરફ આકર્ષે છે. રાજા મુનિને નમ્રભાવે કહે છે હું નાથ! આપના પ્રત્યે મારા હૃદયમાં ઘણા પ્રેમ ઉભરાય છે. તેથી કહું છું કે આપ મારા મહેલમાં પધારા. આપની આ તo વય, કુમળી કાયા તપ અને સંયમમાં કરમાઇ જતી જોઇને મને દુઃખ થાય છે. માટે મારી વિનંતીને સ્વીકાર કરે. આમ કહી મુનિના જવામની રાહ જુવે છે.
તા. ૨૧-૮-૭૫
જેને સંસારના સુખ વિનશ્વર લાગતા હોય તેને ગમે તેટલા પ્રત્યેાભના મળે છતાં કયાંથી પીગળે ? એ મહાન આત્મા હતા. આ જગતમાં અનત આત્માએ છે. તેની
Page #276
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જ્ઞાનીઓએ ત્રણ વિભાગમાં વહેંચણી કરી છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા. આત્માને ઉન્નતિના શિખરે લઈ જવા માટે ચૌદ ગુણસ્થાન રૂપી ચૌઢ પગથિયાની સીડી છે. તેમાં ચૌદ ગુણસ્થાનકમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનકના આત્માઓ બહિરાત્મા કહેવાય છે. ચોથાથી બારમા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ અંતરાત્મા કહેવાય છે. ને તેરમા, ચૌદમ ગુણસ્થાનના આત્માઓ પરમાત્મા કહેવાય છે. બંધુઓ ! જ્ઞાનીઓ કહે છે કે જે આત્માઓ પોતાના શરીરને આત્મા માનતા હોય અને જેના અંતરમાં “અહ” અને “મમનું ગુંજન થયા કરતું હોય કે મારે આટલા દીકરા છે. મારે આટલા બંગલા અને મોટર છે. હું વિશાળ પરિવારવાળે, હું ધનાઢય, હું આવું છું, તે છું. મારા જેવો કઈ વૈભવશાળી નથી મારા જેવા કે સુખી, યશસ્વી કે શ્રીમંત નથી. આવું બધું જેના અંતરમાં ગુંજન થયા કરતું હોય તે બહિરાત્મા છે. મિથ્યાષ્ટિના કારણે બહિરાત્મભાવવાળો જીવ સંસારનાં રપ રહીને પાપ આચરે છે ને તેમાં અંતરથી લેપાયેલું હોય છે અને એ કારણે પુગલ ભાવ તરફ એ જીવનું આકર્ષણ હોય છે. આ આત્મા બહિરાત્મા કહેવાય છે.
- બધા સંયોગની સાથે જ્યારે આત્મા સાક્ષી ભાવે રહે છે ત્યારે તેને અંતરાત્મા કહે છે. તેને બદલે પ્રત્યે અણગમો થાય છે. તે આત્મા સંસારમાં રહેવા છતાં લેપાત નથી. તેમજ જેને જ્ઞાન છે કે આ શરીરના રાગમાં ફસાઈને પિગલિક સુખ ભોગવીને જે કર્મોના સર્જન કર્યા છે તેને લઈ કર્માનુસાર જીવ તે ગતિમાં જાય છે ને જન્મ-મરણનાં દુઃખો ભેગવે છે. આવો આત્મા અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મા એ પરંપરાએ પરમાત્મા બને છે.
આ રીતે આત્મજ્ઞાનની પરાકાષ્ઠા વિકાસ પામતી જાય છે અને એ ભોગની અરૂચિવાળો આત્મા અંતે ભેગેને ત્યાગ કરે છે. રાગ - દેવની મોહજનિત ચેષ્ટાઓ તેને બાળકની રમત જેવી લાગે છે ને એને ત્યાગ કરે છે. “દુર્વ માપદં” ને એનું પ્રાણસૂત્ર બનાવીને સદાચારી જીવન જીવે છે અને બારમા ગુણસ્થાનના છેડે રાગ-દ્વેષ જનિત કમેનો નાશ કરીને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે આ અંતરાત્મા સર્વજ્ઞ-સર્વદશી બને છે અને અનંત સુખને સ્વામી બને છે. બહારથી રાગાદિના સંગનો ત્યાગી હવે અંતરથી પણ રાગાદિ રહિત બની જાય છે અને સર્વ અજ્ઞાનથી મુક્ત બને છે તેથી તે વિતરાગ સર્વજ્ઞ કહેવાય છે. આવા આત્માને પરમાત્મા કહેવાય છે. ટૂંકમાં રાગાદિને રાગી તે બહિરાત્મા છે. રાગાદિના દેવી તે અંતરાત્મા છે, જ્યારે રાગાદિને વિનાશક પરમાત્મા છે. જ્યાં સુધી રાગાદિ ભાવે છે ત્યાં સુધી નિર્મળ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ થતી નથી. જો આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે રાગ-દ્વેષાદિ કષાયોને નાશ કરવાની સાધના કરે અને આંતર શત્રુઓને વિનાશ થયે એટલે કેવળજ્ઞાનની ત પ્રગટયા
Page #277
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વિના રહેવાની નથી. કેવળજ્ઞાન પ્રગટ થતાં આત્મા પરમાત્મા બની જાય છે ને અતે શાશ્વત સુખના સ્વામી બને છે.
૨૩૮
બંધુએ ! એ સુખ કેવા ? તમે જેને સુખ માન્યું છે તે સુખ નહિ. આ તે નક્કર અને શાશ્વત સુખ છે. આ જગતમાં સુખ એ જાતનુ છે. એક અસલી ને ખીજુ નકલી. અસલી તે પેાતાનું ને નકલી એટલે ભાડૂતી. આ સંસારનુ સુખ એટલે પાડેશીને . ત્યાંથી માંગી લાવેલા દાગીના પહેરીને તેમાં આનંદ માણવા જેવું સુખ. ઘરે લગ્ન હાય છે ત્યારે ભાડૂતી ઢાગીના પહેરીને માણુણ્ય શરીરને શેાભાયમાન કરીને હરખાય એ પણ આનંદ કેટલી વાર ટકવાના? અંદરથી તે માણસ સમજતા હાય છે કે હું ફકકડ થઈને ફેર છુ પણ લગ્ન પતશે એટલે આ બધા ઢાગીના પાછા આપી દેવાના છે. આ શાભા તા ચાર ઘડીની ચાંદની જેવી છે. આ રીતે પુણ્યની રોશની ખુઝાઇ જતાં ખધી શાભા ખગડી જાય છે. કારણ કે સુખ પુણ્યથી મળે છે ને પુષ્પ ભાડૂતી દાગીના જેવું છે. જગતનું' કાઈ પણ સુખ લાવા. બધુ ભાડૂતી છે. આપણેા આત્મા ચેતન સ્વરૂપ છે. જ્ઞાનાઢિ ગુણા એના પોતાના છે ને એને એ માલિક છે. આત્માને લાગેલા કર્મો પણ આત્માના નથી. શુભ કર્મોના યથી ઉત્પન્ન થતું સુખ પણ આત્માનું નથી. એ બધુ આત્માથી પર છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ । सेसा मे बाहिराभावा, सव्व संजोग लक्खणा ।
ઉત્ત. સ. અ. ૧૯, ગાથા ૯૨.
જ્ઞાન અને દર્શનથી યુકત એવા પોતાના આત્મા શાશ્વત છે. તે સિવાયના બધા બાહ્ય ભાવા છે. ભલેને તમે પરાયા સુખમાં પાગલ બનીને હરખાતા હૈ। પણ ત્રણ કાળમાં એ તમારા થવાના નથી. માની લે કે કોઇ અખોપતિ માણસ કવીનમેરી” મેાટર ખરીદી લાવે ને તેમાં બેસીને હરખાય કે કેવી સરસ મારી ગાડી છે! તેને એ પેાતાની માને છે પણ વાસ્તવિક રીતે વિચારીએ તે જે વસ્તુ પોતાની નથી તેને અજ્ઞાનપણે પેાતાની માની લીધી છે. પુત્ર- પરિવાર, ધન-વૈભવ વિગેરે સમૃધ્ધિ પેાતાની નથી. જો એ પેાતાનું હાત તે! કદી જાત નહિ પણ અહીં તે। તમે નજરે દેખા છે ને કે એ બધું ગમે તે પળે હાથમાંથી છટકીને ચાલ્યું જાય છે પછી એની પાછળ પાક મૂકીને રડશે। તેા પણુ પાછુ આવે છે? મેલે, આ વાત તે તમને સમજાય છે ને? છતાં મારું મારું છેડતા નથી. મધુએ ! આ મમતાની ગાંઠ કયારે છૂટશે? શુભાશુભ કર્મથી મળતી ચીજો ઉપર માલિકીના દાવા કરવા એ માટામાં માટુ અજ્ઞાન છે ને એ અજ્ઞાન દુઃખનું મૂળ છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૩૯ જ્ઞાન-દર્શનાદિ ગુણે સિવાય જગતમાં મારું કોઈ નથી. અરે, જેમાં રાત દિવસ વસું છું તે દેહ પણ મારે નથી. એવા સત્યની નકકર ભૂમિકા ઉપર જે ત્યાગી મહાત્માએ ઊભા રહે છે તેમને કોઈ જાતના દુઃખને અનુભવ થતો નથી. દુઃખ કયાં છે?
જ્યાં મમતા છે ત્યાં દુઃખ છે ને? જ્યાં મારાપણું નથી ત્યાં દુઃખ નથી. સાચા વીતરાગી સંત દેહાદિના દુઃખને કે સુખને પણ પોતાના માનતા નથી અને તેથી સુખ અને દુખમાં નિલેપ રહે છે.
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सओ। ____ वासीचन्दण कप्पो य, असणे अणसणे तहा ॥ વિતરાગી સંતે આલેક કે પરલોકની આકાંક્ષાએથી વિરક્ત બને છે. આહાર પાણી મળે કે ના મળે તેની પણ પરવા નહિ. જોકે તેમના દેહ ઉપર ચંદનના વિલેપના કરે કે વાંસલાથી છેદી નાંખે પણ બધામાં સમભાવ રાખે છે. આવા ભાવ કયાંથી આવ્યા? પરાયી ચીજ ઉપરથી માલિકી ઉઠાવી લીધી છે. પરાયી વસ્તુ ઉપર માલિકીને દાવે કર એ પાપ છે. જે એના ઉપર માલિકીને દાવે કરતા નથી તે પરાયી ચીજના સુખમાં કે તેના ભડકામાં સહેજ પણ દુખ ધરતા નથી. કારણ કે જે પોતાની વસ્તુ છે તે આત્મા છે ને તેના જ્ઞાનાદિ ગુણે કોઈ શસ્ત્રથી છેદાતા નથી, અગ્નિથી બળતા નથી કે કોઈ શસ્ત્રથી કપાતા નથી. એને કોઈ કાંઈ કરી શકતું નથી. જેનામાં લાખો નગરને એકી સાથે વિનાશ કરવાની પ્રચંડ શક્તિ રહેલી છે તેવા હાઈડ્રોજન બોંબ પણ આત્માના એક પણ પ્રદેશને વિનાશ કરી શકતા નથી. જેને એક અંશ પણ વિનાશ ન થઈ શકે જેને એક અંશ કદી પણ જડ ન બની શકે, જેના ઉપર જગતની મહાન શકિત પણ કાંઈ ન કરી શકે તેવો મહાન શકિતવાન આત્મા છે.
બંધુઓ ! મારે ને તમારે આત્મા આ શક્તિસંપન્ન છે. જરા એકાંતમાં બેસીને વિચાર કરે.
જે કૌન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હે .
કૌન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠીકાના હૈ | હું કેણું છું? ક્યાંથી આવ્યો છું ને મારે કયાં જવાનું છે કે જેની પાછળ હું ઘેલ બને છું તે મારા છે કે પરાયા છે? મારું કોણ છે? અંદરથી જવાબ મળશે કે હું. હું માલિક હું છું. દેવાનુપ્રિયે ! આ હું એટલે કે હું? એને જવાબ આપે. તમે બોલે છે ને હું કંઈક છું. તે હું એટલે કોણ? તમે એને જવાબ નહિ આપી શકે. લે, હું તમને કહી દઉં. આ તમારા અહંભાવને હુંકાર નથી, પણ આત્માને પિતાને હુંકાર છે કે હું મારા જ્ઞાનાદિ અનંત ગુણોને માલિક છું. જે મહાન પુરૂષને આવું ભાન થાય છે તે પુરૂષે જગતની પરાયી ચીજોના સબંધથી મુક્ત બને છે અને
Page #279
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પુદ્ગલથી ભરેલા જગતને પીઠ કરીને આત્માની પ્રકાશમય દુનિયામાં ચાલ્યા જાય છે. પુદ્ગલ તેા વિનાશી છે ને પુદ્દગલથી પ્રાપ્ત થતાં સુખ પણ વિનાશી છે; આત્મા અવિનાશી છે ને તેનું સુખ પણ અવિનાશી છે. મેલે, આ વાત તેા ખરાખર છે ને ? પુદ્ગલનું સુખ વિનાશી છે એટલે જગતમાં સુખ અને દુ:ખના તડકા છાંયડા દેખાય છે. જો અવિનાશી હાત તા કદી કોઈને દુઃખ આવત નહિ.
૨૪૦
એક વખત જીવને સંપૂર્ણ શાશ્વત અને શુધ્ધ સુખની મજાને ખ્યાલ આવી જાય તેા પછી અપૂર્ણ, વિનાશી અને ભેળ સેળવાળા પૌદ્ગલિક સુખાને રસાસ્વાદ માણવાને વિચાર પણ ન કરે. જ્યાં અજ્ઞાન છે ત્યાં આ સંસારના સુખની લાલસા છે. જિંદગીને મહેલ માની રÀાપ મહી, પાનાના મહેલ છે એ મને ખબર પડી નહિ. ખબર નહિ (૨) એ મહેલના નહીં કરવા ભરાસા (૨) આવશે એ કાળ
ક્યારે
....
મધુએ ! આ તમારી જિંઢગી કેવી છે ? ખેલા તેા ખરા, પાનાના મહેલ જેવી ને! પાનાના મહેલ જેવી જિંદગીમાં તમે મહામહેનતે બધી સાધન સામગ્રી વસાવી, ત્યાં યમરાજાએ ફૂંક મારી તમારી જિંદગીને મહેલ કડડડભૂસ કરતેા તૂટી પડ્યેા. જિંઢંગી સમાપ્ત થઇ ગઇ. ફરીને ખીજે ક્યાંય જન્મ થયા ત્યાં નવી દુનિયા, નવી વાતા અને નવા સ ંસાર ઊભા કર્યાં. ફરીને મહામહેનતે પાનાના મહેલ ઊભેા કર્યા ન કર્યો ત્યાં યમરાજાએ ફૂંક મારી ને પાછો મહેલ જમીનદાસ્ત થઇ ગયા ને વળી પાછેા નવા સંસાર ઊભા કર્યા. કેવી આ સંસારની કરૂણતા છે! ને સંસારી સુખાની પાછળ પાગલ અનેલા જીવાની પણ કેવી કરૂણાજનક સ્થિતિ છે! બસ આટલું દ્રષ્ય તમારી નજર સમક્ષ દેખાય કે પાનાના રંગબેરંગી મહેલ ચણાયા ને પડયા. અરે, આમાં હું શું માહ્યા ! તેા પછી તમને સંસારના સુખ પ્રત્યે રાગ નહિ થાય. જડ ચેતનના ભેદને સમજનારા આત્માએ પૌલિક આનંદના આ ક્ષણ ક્ષણુ વિનાશી સ્વરૂપને પકડી પાડે છે ને તેમાંથી ઉદાસીન ભાવે રહે છે. પછી તે આપમેળે પુગલના સબંધ છૂટતા જાય છે. દેહના સમંધ છૂટતા નથી. પણુ અણુચીમય અને વિનાશી સમજીને તેની મમતા પણ છૂટતી જાય છે.
દેવાનુપ્રિયા! આ દેહના સ ંગે ચઢી જીવે અનતા કો બાંધ્યા ને તેના કારણે જીવ અનંત સંસારમાં રઝળ્યે છે. શા માટે? તેનું કારણ તમને સમજાય છે ? જુએ, આ શરીરના પાષણુ માટે તે ઇન્દ્રને મનગમતુ સુખ આપવા માટે જીવને પરિગ્રહની મમતા જાગે છે ને પરિગ્રહ તે પાપનું મૂળ છે. અઢાર પાપસ્થાનકમાં પાંચમું પાપ સ્થાનક છે. એ તેા તમે જાણા છે ને ? પરિગ્રહ દુર્ગતિના દરવાજો ખાલનાર છે. એની
Page #280
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પાછળ આત્માની ખુવારી કરી નાંખી. હવે આ મનુષ્યજન્મ પામીને આત્માની ખુવારી નથી કરવી, પણ આત્માની ખુમારી લાવી કર્મોની ખુવારી કરવી છે. આજે ઘણી જગ્યાએ પૈસાને ખાતર પિતા–પુત્ર, ભાઇ-ભાઇ, પતિ-પત્ની અને માતા-દીકરી પણ ઝઘડે છે. તે વૈરની વણઝાર ઊભી કરે છે. મારા બંધુઓ ! હવે જો તમારે કના કાજળથી લેપાયેલા આત્માને સ્વચ્છ બનાવવા હાય તે પરિગ્રહની મૂર્છા છોડવી પડશે. પરિગ્રડ માટે માનવ કારમી હિંસા કરતાં પણ અચકાતા નથી.
ઇતિહાસના પાને અશેાક સમ્રાટનુ નામ જાણે! છે ને? તેનુ નામ પહેલાં ચડ અશાક હતું. એક વખત તે માટું સૈન્ય લઇને એરિસા ઉપર ચઢાઈ કરવા ગયા. અશાકનુ સૈન્ય ખૂબ વિશાળ હતું. તેના સૈન્ય આગળ એરિસાનું સૈન્ય દશમા ભાગનું હતું. એરિસાના રાજાના સૈન્યમાં સૈનિકા ઓછા હતા પણ લડવામાં શૂરવીર હતા. તે સામી છાતીએ લડવા લાગ્યા પણ જ્યાં સાગર પાસે ખાખેાચિયા જેટલું સૈન્ય હાય ત્યાં તે કેવી રીતે ટકી શકે? એક પછી એક શૂરા સૈનિકે લડાઇમાં ખપી ગયા. આરિસાના રાજાની હાર થઇ ને અશાકની જીત થઇ. એટલે તે ખૂમ આનંદમાં આવી ગયા. કારણ કે વિજય સૌને ગમે છે. કાઇને પરાય ગમતા નથી. વિજયકા વગાડી અÀાક રમૈદ્યાનમાંથી પાછો ફરે છે. ત્યારે માર્ગમાં લાખા સૈનિકાની લાશે। પડેલી જોઇ. તેમાં દરેક સૈનિકાને આગળ ઘા વાગ્યા હતા. કાઇની છાતી વીંધાઈ ગઈ હતી તે કાઇને કપાળમાં ગાળી વાગી હતી, કેાઈના હાથપગ કપાઈ ગયા પણ કાઇની પીઠમાં ઘા ન હતા. આનુ કારણ શુ? મધુએ ! એ બધા સૈનિકા શૂરવીર અને ધીર હતા. બધા સામી છાતીએ લડતા હતા. એક આરિસાનું રાજ્ય બચાવવા અને અશાકને જીતવા માટે સૈનિકે સામી છાતીએ ઝઝૂમ્યા તે હવે આપણા આત્માને કર્મરૂપી કટ્ટર શત્રુની ગુલામીમાંથી મુક્ત કરવા આપણે પણ સાધનાના સમરાંગણમાં તપ અને ત્યાગની તલવાર લઈને સામી છાતીએ ઝઝૂમવું પડશે ને ? એક દ્રવ્ય વિજય માટે કેટલું શૂરાતન બતાવવુ પડે છે તે આત્માના વિજય માટે પણ આપણે આપણું શૂરાતન ઝળકાવવું પડશે.
આત્માના વિજય મેળવવા માટે સાધનાના સંગ્રામમાં મરણીયા થઇને માથું મૂકવું પડે તેા વાંધો નહિ એવી શ્રદ્ધા હાવી જોઇએ. વીધાઇ ગયેલા સૈનિકાની લાશે જોઇને અશાકનુ હૃદય દ્રવી ઉઠયું. અહા! એક રાજ્યના ટુકડા માટે કેટલા સૈનિકાના કરપીણુ ખૂન થઈ ગયા છે! કેટલી ઘેર હિંસા! અંતે તેા શજ્ય અને સત્તા મધુ છોડીને જવાનુ છે. અશાકના હૈયામાં ખૂબ પશ્ચાતાપ થયા ને ત્યારથી નિર્ણય કર્યો કે હવે મારે ી આવું યુદ્ધ કરવું નહિ. ત્યારથી એ ચંડ અશેક ફીટીને સાચા અશેક ખની ગયા ને સમ્રાટ શેકના નામથી પ્રસિદ્ધ થયા. તમે પણ ગા-પ્રપંચ, અને છેતરપિંડીના ધંધા છોડી સાચા શ્રાવક અનેા. અશાકનુ હૃદય જેમ પલ્ટાયુ તેમ જીવને પણ પાપને પશ્ચાતાપ થશે તે હદય પલ્ટાશે.
૨૪૧
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શારદા સાગર આજે રક્ષા બંધનને પવિત્ર દિવસ છે. આજ દિવસ બળેવ એ નામથી પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં બીજા દેશો કરતાં આ તહેવારનું મહત્ત્વ ખૂબ છે. આજે બહેને પિતાના ભાઈને રાખડી બાંધવા જશે ને તેમના ભાઈ હાથ લાંબો કરીને બંધાવશે. આ રાખડી બાંધવાને ઉદ્દેશ્ય શું છે એ તમે જાણે છે? બહેન રાખડી બાંધીને ભાઈને એમ કહે છે ભાઈ ! હું જ્યારે સંકટમાં સપડાઉં ત્યારે તું મારી રક્ષા કરજે. પાંચ-પચ્ચીસ રૂપિયા કે સો રૂપિયાની સાડી આપી દેવાથી રક્ષાબંધન પતી જતી નથી પણ બહેને રાખડી બાંધીને તમને બંધને બાંધ્યા છે. એટલે બહેનના સુખ-દુઃખમાં સંભાળ રાખવાની જવાબદારી ભાઈના માથે છે. આ રક્ષા બંધન વિષે સેંકડો ઐતિહાસિક દાખલા છે. રાજપૂત રાજાની રાણીઓએ મુસ્લીમ રાજાઓને ભાઈ ગણી રાખડી બાંધી છે ને એ મુસ્લીમ રાજાઓએ બહેન ગણુને એમનું રક્ષણ કર્યું છે. રક્ષા બંધન વિષે જુનાગઢના રાજા રા'નવઘણ અને બહેની જાહલની પણ કરૂણ કહાણ છે. (રા'નવઘણે જાહલની કેવી રીતે રક્ષા કરી છે. આ વાત પૂ. મહાસતીજીએ સુંદર રીતે રજુ કરી હતી.) આ રક્ષા બંધનની શરૂઆત કયારથી થઈ? જ્યારે અર્જુનને પુત્ર અભિમન્યુ સાત કોઠાની લડાઈ કરવા ગયા ત્યારે તેના દાદી કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધીને આશીર્વાદ આપીને કહ્યું-દીકરા! જ્યાં સુધી તારા હાથે રાખડી રહેશે ત્યાં સુધી તારે વાળ વાંકે નહિ થાય. અને એમ જ બન્યું કે જ્યાં સુધી એ કુંતા માતાની રાખડી અભિમન્યુના હાથે બાંધેલી રહી ત્યાં સુધી તેને કોઈ હરાવી શકયું નહિ. પણ કૃષ્ણ અને અભિમન્યુને પૂર્વના વૈર હતા. એટલે અભિમન્યુને સમજાવીને કહ્યું કે યુદ્ધમાં આવા દોરા સારા ન લાગે. તું એને તારી તલવાર સાથે બાંધી દે, અભિમન્યુએ તલવાર સાથે રાખડી બાંધી દીધી ને છેવટે કૃષ્ણ ઉદરનું રૂપ લઈને રાખડી કાપી નાંખી ત્યાર પછી અભિમન્યુ મરા છે. આવું વૈષ્ણવ સાહિત્યમાં કહેલું છે. ટૂંકમાં રક્ષા બંધનનું મહત્વ ખૂબ છે. પણ ઉપર જે કહેવામાં આવ્યું તે દ્રવ્ય રક્ષાબંધનની વાત થઈ. હવે આપણે ભાવ રક્ષાબંધન વિષે વિચારીએ.
પ્રાણીમાત્રની રક્ષા કરવી એ સાચી રક્ષાબંધન છે. આપણે જૈન શાસ્ત્રમાં આઠ પ્રકારની દયા બતાવી છે તેમાં એક સ્વદયા ને બીજી પદયા. પરયાને અર્થ પિતાના સિવાય બીજા સમસ્ત પ્રાણીઓ છે તેની દયા કરવી અને તેમની રક્ષા કરવી તે. એ તે તમે સહેલાઈથી સમજી શકે છે પણ સ્વલ્યાને અર્થ તમારામાંથી ઘણાં નહિ સમજતા હોય. સ્વદયાને અર્થ છે પિતે પિતાની દયા કરવી ને પિતાની રક્ષા કરવી. તમને થશે કે પિતાની દયા કરવામાં કહેવાની શી જરૂર ? પોતે પિતાને કેણ કષ્ટ આપે છે ? દુનિયામાં કોઈ પણ મનુષ્ય એ મૂર્ખ નથી કે પિતે પિતાને કષ્ટ આપે પણ પિતે પિતાને દુઃખથી બચાવવાનો પ્રયત્ન કરે છે. બંધુઓ ! તમને તમારા મનથી કદાચ એમ થતું હોય તે એ તમારી વાત ઠીક છે કે દરેક મનુષ્ય પોતે પોતાને દુઃખથી
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૩
શારદા સાગર
મુકત કરવા પ્રયત્ન કરે છે. એટલે પાતે પેાતાની યા કરે છે. પણ તેમાં મેાટી ભૂલ થાય છે. એ કઇ ભૂલ ? વિચાર કરે. પેાતે શરીરને પેાતાનુ માન્યું છે. તેથી શરીરને કેમ સુખ મળે તે બિલકુલ કષ્ટ ન પડે તે માટે કોશિષ કરે છે. પણ એ વાત ભૂલી જાય છે કે સ્વના સાચા અર્થ શરીર નહિ પણ આત્મા છે. આવું શરીર તા જીવે અનતી વાર ધારણ કર્યું" છે ને છેડયુ છે.
અનંતકાળથી જીવે વિવિધ પ્રકારના શરીર ધારણ કર્યો છે. કાઇ વખત હાથી જેવુ મે!હુ શરીર તા કયારેક કથવા જેવુ નાનુ, રાજા જેવું વૈભવશાળી અને ભિખારી જેવુ ગરીબ, દેવ જેવુ સુદર ને નારકી—જેવું અસહ્ય દુ:ખાને ભાગવવાવાળું શરીર જીવે ધારણ કર્યું છે. પણ શું એ શરીરને આત્મા માની શકાય ? જો શરીર જ આત્મા હેાત તા શરીર શા માટે છોડવું પડે છે ? માટે શરીરની રક્ષા કરવી તે સ્વની રક્ષા નથી.
બંધુએ ! સ્વની રક્ષા કરવી એટલે આત્માની રક્ષા કરવી. પણ આ જીવે શરીરની રક્ષા કરવાનું જેટલું ધ્યાન રાખ્યું છે તેટલુ આત્માની રક્ષા કરવાનું નથી રાખ્યુ. પશુ જો આત્માની રક્ષા કરવાનુ ધ્યાન રાખે ને આત્માને કર્મબંધનથી ખચાવવાના પ્રયત્ન કરે તે વારંવાર આ દુઃખના ભાજન રૂપ શરીર ધારણ કરવા પડે નહિ. માટે આજના રક્ષાબ ંધનના દિવસ પેાતાના આત્માની રક્ષા કરવાની પ્રેરણા આપે છે હવે આગળ વધીને એ વિચાર કરો કે આત્માની રક્ષા કેવી રીતે કરવી ? વિષય વિકારામાં જતાં આત્માને રાકવા, દાન-શીયળ, તપના શુધ્ધ ભાવથી આરાધના કરવાથી અશુભ ક્રમાના ખ ંધ થતા નથી. તેથી આત્મા કર્મબંધન અને કર્મો ભેગવવાના કષ્ટથી મચી જાય છે માટે મનુષ્ય પોતાના આત્માની રક્ષા કરવી જોઇએ જો આત્માની રક્ષા નહિ કરે! તેા અનતકાળ સુધી વારવાર ચાર ગતિમાં વિવિધ પ્રકારના શરીર ધારણ કરી, જન્મ-મરણુ કરી ક્રર્મની કરૂણ યાતનાએ ભેાગવવી પડશે. તેમાંથી ખચવા માટે આત્માની રક્ષા કરશે. તેા આ રક્ષાબંધનનુ રહસ્ય સમજ્યા છે.
તમે પ્રાણી માત્રની રક્ષા કરા. જે જીવેા દુઃખગ્રસ્ત અવસ્થામાં છે તેને તમારી ચથાશક્તિ સહાય કરી તેનું રક્ષણ કરા એ રક્ષાબંધનના પવિત્ર દેશ છે. બહેન પણુ ભાઈને કહે છે વીરા ! મેં તને આજે રાખડી બાંધી છે તેા તેના બદ્દલામાં તારે મારી સંભાળ રાખવી પડશે. તારી સહાયથી હું મારા સાસરામાં ગૈારવપૂર્વક રહી શકું. દેવાનુપ્રિયા ! આ રક્ષાબંધનનું મહત્ત્વ ભાઈ-મહેન માટે જ નથી પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વર્ષો માટે ખતાવ્યુ છે. વહેપારી લેાકેા પેાતાની કલમ અને ડિયાને રાખડી ખાંધે છે. ને પ્રાના કરે છે હે પ્રભુ! મને અન્યાય, અનીતિ અને અધર્મના માર્ગે જતાં રાકજો. અને આ મારી કલમથી કાઇની રાજી તૂટી જાય કોઈને કોઈ જાતનું નુકશાન ન થાય તેવુ ન લખાય. કારણ કે આજે પૈસા માટે માનવ ખાટા દસ્તાવેજ અને ખાટા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શારદા સાગર
લખાણ બનાવીને ગરીબોના ગળા કાપત થઈ ગયું છે. એટલે દુનિયા એવા માણસને કલમના કસાઈ કહે છે. જેને દુનિયા મહાજન કહે છે તેવા વણિકને કલમના કસાઈનું બિરૂદ મળે છે. તે સિવાય કર્મબંધન થાય છે. એટલા માટે દરેક મનુષ્ય પોતાની કલમને રક્ષાબંધન બાંધતી વખતે દઢ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ કે આ કલમ વડે હું અસત્ય લખીશ નહિ. અનીતિના કામમાં આ કલમ ચલાવીશ નહિ અને જે શબ્દો લખ્યા છે તેનું પ્રાણના ભોગે પણ પાલન કરીશ.
ક્ષત્રિયે કેવી રીતે રક્ષાબંધન માને છે? ક્ષત્રિય રક્ષાબંધનના દિવસે પિતાની તલવારને રાખડી બાંધે છે. શા માટે? તે એટલા માટે કે તેની તલવાર પ્રત્યેક પ્રાણીની રક્ષા કરે. કોઈ અત્યાચારી મનુષ્ય દીન-દુઃખી અને નિર્બળ મનુષ્ય ઉપર અત્યાચાર ન કરી શકે ને કદાચ એ અવસર આવી જાય તે તેની તલવાર અત્યાચારનો સામને કરી શકે. ક્ષત્રિય કોને કહેવાય?
क्षतं दुःखं क्षतात् दुःजात् त्रायते इति क्षत्रियः । સાચે ક્ષત્રિય તે એ છે કે દુઃખીના દુઃખ મટાડે. આગળના સમયમાં રાજાઓને પ્રજાના દુઃખ મટાડવા માટે ને ન્યાયથી રાજ્ય ચલાવવા માટે મોટા યુદ્ધ કરવા પડે તે કરતા હતા કારણ કે પ્રજા વત્સલ અને ન્યાયી રાજાના દિલમાં સદા એવી ભાવના હેય છે કે પિતાના રાજ્યમાં એક પણ માણસ દુઃખી, ભૂખે કે કપડા વગરને ન રહે. જે રાજા એવી ભાવના રાખતા નથી ને પ્રજાના દુખ મટાડતા નથી તે રાજા નથી. જુઓ, આજની સરકાર પ્રજાને કેવી ચૂસી રહી છે, તુલસીદાસે કહ્યું છે કે
"जासु राजप्रियप्रजा दुखारी, सो नृप अवसि नरक अधिकारी।"
જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી છે તે રાજા નરકન અધિકારી છે. પ્રાચીન કાળમાં ક્ષત્રિય ક્યારે પણ પિતાના કર્તવ્યને ત્યાગ કરતા ન હતા. દરેક ક્ષત્રિય સમય આવ્યે પિતાના પ્રાણુનું બલિદાન આપીને પણ બીજાનું રક્ષણ કરતા હતા અને જે શરણે આવે તેને સહાય કરતા. પછી શરણે આવનાર દુશ્મન પક્ષને કેમ ન હોય? મોટા ભાગના રાજાઓ ક્ષત્રિય હતા. વીરત્વ ક્ષત્રિયને મુખ્ય ગુણ છે, વણિકે કલમ ચલાવી જાણે છે પણ શરણે આવેલાનું રક્ષણ કરી શકતા નથી. જ્યારે ક્ષત્રિય અનાથ અને દુઃખીજનોની રક્ષા કરવામાં સમર્થ હોય છે. આ રીતે ક્ષત્રિય રક્ષાબંધન માને છે.
તમે પણ આજના દિવસે દુખીયારી બહેનનું રક્ષણ કરજે. ને તમારા આત્માને પાપથી પાછા વાળી આત્માની સાચી રક્ષા કરવા સત્ય તરફ વળો તો તમે સાચી રક્ષાબંધન ઉજવી છે. વધુ ભાવ અવસરે.
Page #284
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૪૫
વ્યાખ્યાન - શ્રાવણ વદ ૧ ને શુક્રવાર
તા. ૨૨-૮-૭૫ અનંત જ્ઞાની મહાન પુરુષોએ જગતના છ ઉપર કરુણા કરી શાસ્ત્રની પ્રરૂપણ કરી. તે વાણી સાંભળવા મળવી દુર્લભ છે. કારણ કે તમને એ વાણીનું વિવેચન, અર્થ અને પરમાર્થ કોણ સમજાવે? સંતને વેગ મળે ત્યારે સાંભળવા અને સમજવાનું મળે ને? સંત સમાગમ થ તે પણ દુર્લભ છે. માનવ જે સંતના સમાગમમાં રહે તે પિતાનું જીવન સુંદર બનાવી શકે છે. સત્સંગ કરવાથી અધમમાં અધમ માનવ પણ મહાન બની જાય છે. રેજના સાત સાત જીની ઘાત કરનાર અર્જુનમાળી ભગવાન મહાવીરના સમાગમમાં આવતાં સુધરી ગયો. મનુષ્યની આંગળીઓ કાપીને તેની માળા બનાવીને ગળામાં પહેરનાર મહાન પાપી અંગુલિમાલે પણ ચૈતમબુદ્ધને ભેટે થતાં પિતાનામાં રહેલા દુર્ગાને ત્યાગ કર્યો. બંધુઓ ! સત્સંગને પ્રભાવ કે મહાન છે ! સત્સંગથી માનવને માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. હૃદયની મલીનતા, અસ્થિરતા, અને અજ્ઞાનતા ચાલી જાય છે. સંતોએ બતાવેલા માર્ગે ચાલવાથી માનવ પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી શકે છે. એક સંસ્કૃત લેકમાં પણ કહ્યું છે કે -
जाडयं धियो हरति सिग्चति वाचि सत्यं
मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कोतिम्,
सत्संगतिः कथय किं न करोति पुंसाम् ।। સત્સંગતિ બુદ્ધિની જડતાને નાશ કરે છે. વાણીને સત્યથી સિંચે છે. પાપને નાશ કરે છે. ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત કરાવે છે. તથા સંસારમાં યશ ફેલાવે છે. બોલે, સત્સંગ મનુષ્યને માટે શું નથી કરી શકતા? અર્થાત બધું કરે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે આત્મોન્નતિના ઈચ્છુક પ્રત્યેક જીવે સંતને સમાગમ કરવું જોઈએ. તેમને ઉપદેશ અને તેમની જીવનચર્યા દ્વારા આપણે બેધ લેવું જોઈએ. સંતેના સંપર્કમાં આવવાથી તમને ખબર પડશે કે તે કેટલું બૈર્ય અને સાહસ ખેડીને ક્ષમા દયા-સત્ય અને સદાચારાદિ શસ્ત્રોથી સજજ બનીને કર્મરૂપી શત્રુઓની સાથે યુદ્ધ કરે છે. ને આત્મિક સાધનામાં કેવી રીતે આગળ વધે છે. સાધનાના માર્ગમાં ચાલતા સતેને કયારેક ઉગ્ર પરિષહ અને મારણાંતિક ઉપસર્ગો આવે છે. તેને આનંદપૂર્વક સહન કરે છે ને સ્વ-પર કલ્યાણમાં તત્પર રહે છે.
ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન અનાથી નિગ્રંથ સ્વાર કલ્યાણ કરતાં મેડિકલ ઉધાનમાં પધાર્યા છે, ને રાજા શ્રેણુક ફરવા માટે આવ્યા છે, પણ ત્યાં તેમને
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શારદા સાગર
આવા મહાન આત્માથી સંત અનાથી નિગ્રંથને ભેટે થયો છે. હવે તેમનું જીવન કેવું બની જશે તે વાત આગળ આવશે. કે નિમિત્ત નૈમિત્તિક સબંધ ભેગા થયા જીવનું ઉપાદાન શુદ્ધ હોય તે નિમિત્ત મળતાં જાગી જાય છે. પણ ઉપાદાન શુદ્ધ કરવું તે પિતાના હાથની વાત છે.
બંધુઓ ! તે પારસમણિ સમાન છે. પણ સંતની સાથે પ્રીત કરતાં વચમાં પડેદ ન હોવા જોઈએ, એક વખત એક ભકત યોગીની ખૂબ સેવા કરવા લાગ્યું. ભકતની સેવાથી યોગી પ્રસન્ન થયા. એમના મનમાં થયું કે આને એવું કંઈક આપું કે જેથી તેનું દારિદ્ર ટળી જાય. વિચાર કરીને પેલા ભક્તને કહયું કે ભાઈ ! પેલી બીમાં એક લેખંડની ડબ્બી છે. તેમા પારસમણિ છે. તે તું અહીં લઈ આવ. હું તને તે આપું. ત્યારે પેલા ભકતના મનમાં થયું કે લોખંડની ડબ્બીમાં પારસમણિ રહે તે ડબ્બી શું સેનાની ન બની જાય ? આ સાચે પારસમણિ નથી. ગુરુએ તેને પારસમણિ આપે પણ તેને શ્રધ્ધા નથી. ગુરૂ તેનું મુખ જોઈને સમજી ગયા કે એને શંકા છે એટલે તેમણે પારસમને વીંટાળે કાગળ હતું તે કાઢીને લેઢાની ડબ્બીમાં મૂક એટલે ડબ્બી સેનાની બની ગઈ ને શિષ્યની શંકાનું સમાધાન થઈ ગયું.
પારસમણિમાં લોખંડને સુવર્ણ બનાવવાની તાકાત છે પણ કયારે? લોખંડ અને સેનાની વચમાં પડદા ન હોવા જોઈએ. તમે પણ ઘણી વાર કહે છે ને કે સંતની પાસે તે ખૂબ જઈએ છીએ પણ આપણું કલ્યાણ કરાવતા નથી. પણ ભાઈ! તમે સંતની પ્રીત કરી છે પણ વચમાં વાસનાનો પડદે રાખે છે પછી ક્યાંથી કલ્યાણ થાય? તમે વ્યવહારમાં પણ બેલે છે ને કે “પ્રીત ત્યાં પડદા નહિ, પડદે ત્યાં નહિ પ્રીત, પડદો રાખી પ્રીત કરે તે વેરીની રીત. જ્યાં સાચી પ્રીતિ છે ત્યાં પડદે હોતે નથી. તમે સંત પાસે આવે છે પણ અંતરમાં સંસારની વાસનાને પડદો ભેગો લઈને આ છો પછી કલ્યાણ ક્યાંથી થાય? પારસમણિ કરતાં પણ સંતે મહાન ઉત્તમ છે. પારસમણિ અને સંતમાં ફેર છે.
“પારસમણિ ઔર સંતમેં, બડે અંતર જાણ,
વે લેહ કા ના કરે, તે કરે આપ સમાન”. પારસમણિ તો લેઢાને સેનું બનાવે છે પણ પારસ નથી બનાવતે પણ સંતે પિતાની પાસે આવનારને પિતાના સમાન બનાવે છે. પણ હજુ તમને સંસાર સુખની આકાંક્ષા છૂટી નથી. સંસારના ભૌતિક પદાર્થોમાંથી સુખ મેળવવા રાત-દિવસ મહેનત કરે છે પણ વિચાર કરે, જે પદાર્થો પતે નાશવંત છે તે તેમાંથી મળતું સુખ પણ નાશવંત હેય ને? સંસારમાંથી સુખ શોધવું તે ઉકરડામાંથી હીરાકણીઓ શોધવા જેવું છે. આત્માને પરમાત્મા બનાવ હોય તે આ સંસારસુખનો રાગ છેડ પડશે. ને
Page #286
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૪૭
કર્મો ખપાવવા પુરુષાર્થ કરે પડશે. જુઓ, કોઈ કલાકારને પથ્થરમાંથી મૂર્તિ બનાવવી હોય અગર પ્રદર્શનમાં મૂકવા માટે કે મનુષ્યનું પૂતળું બનાવવું હોય તો તે બનાવવા માટે કેટલી કારીગરી કરે છે ને કેટલી મહેનત કરે છે. એ બનાવતાં બનાવતાં એક ટાંકણું વધારે મરાઈ ગયું ને તે મૂર્તિની આંખ અગર કઈ ભાગમાંથી સહેજ કશું ખરી જાય તે તેને બધે શે બગડી જાય છે. ને એની કારીગરી નકામી જાય છે. કારીગરને મૂર્તિ બનાવવા આટલી મહેનત કરવી પડે છે. તો આપણા આત્માને બહિરાત્મામાંથી પરમાત્મા બનાવવા માટે કેટલે પુરૂષાર્થ કરવો જોઈએ!
પરમાત્મા બનવા માટે આત્માને પરઘરમાંથી સ્વઘરમાં લાવવું પડશે. સ્વઘરમાં જે સુખ છે તે પરઘરમાં નથી. વિષ તે વિષ છે ને અમૃત તે અમૃત છે. ત્રણ કાળમાં વિષ અમૃત થવાનું નથી ને અમૃત તે વિષ થવાનું નથી. અમે વિહાર કરતાં થાકી ગયા હોય તે કેઈના બંગલામાં બે દિવસ રોકાઈ જઈએ. બંગલે સુંદર હોવા છતાં અમને આનંદ ન આવે કારણ કે અમને સ્થાનકમાં સ્વાધ્યાય-ધ્યાન આદિમાં જે આનંદ આવે તે તમારા બંગલામાં ન આવે કારણ કે ત્યાં સંસારના પરમાણુઓ પડેલા હોય છે. એટલે આત્મસાધનામાં આનંદ આવતો નથી. પરમાણુની પણ કેવી અસર થાય છે. મંડિકક્ષ બગીચામાં સંત પધાર્યા છે તેની અસર શ્રેણીક રાજાને બગીચામાં પ્રવેશ કરતાં થઈ હતી.
અનાથી નિગ્રંથ તે સ્વભાવની મસ્તીમાં ખુલે છે. આવા સંસાર ત્યાગી મુનિને શ્રેણીક રાજા કહે છે તમને આ દુર્લભ મનુષ્યજન્મ મળે છે તેને દુરૂપયોગ શા માટે કરે છે ? તમારું શરીર કેવું સુંદર છે ! તમારા કાન કેવા સુંદર છે. તેમાં કુંડળ પહેરાવી દઉં તે કેવા શોભી ઊઠે? તમારા માથે મુગટ કે સરસ લાગે ને કંઠમાં જે હીરાને હાર પહેરાવું તે કેવો શેભે? તમારા હાથે બાજુબંધ પહેરાવું ને સુંદર રેશમી ઝરીના વસ્ત્ર પહેરાવું તે તમે એક દેવકુમાર કરતાં પણ અધિક સૌંદર્યવાન દેખાશે. તે તમે આવા દિવ્ય શરીરને સંયમ લઈને શા માટે વેડફી નાખે છે. તમે કહે છે કે હું અનાથ તે માટે સંયમ ધારણ કર્યો છે તે હવે હું તમારો નાથ બનું, તમે મારે ત્યાં રહીને મનમાની મોજ ઉડાવે. તમને કઈ વાતે ઓછું નહિ આવવા દઉં. ત્યારે શ્રેણીક રાજાને મુનિએ કહ્યું કે હે રાજન! જે શરીરને તમે દુર્લભ માની રહ્યા છો તે ભગપગમાં વેડફી નાંખવા માટે નથી. તેમજ તમે મારા નાથ થવાનું કહો છે પણ સાંભળે. - - - - - -
अप्पणा वि अणाहोसि, सेणिया मगहाहिवा । अप्पणा अणाहो सन्तो, कस्सवाहो भविस्ससि ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૨. હે મગધદેશના અધિપતિ! તમે પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શારદા સાગર
બની શકશે? બંધુઓ ! આ શ્રેણીક રાજાએ મુનિને કહ્યું કે હું તમારો નાથ બનીશ પણ તમે કેઈના નાથ બનવા તૈયાર છો? કોઈ માણસ તમને એમ કહે કે મારે દીક્ષા લેવી છે તે મારી પત્ની અને માતા પિતાનું રક્ષણ કરશે? તે તમે શું કહેશે? ભાઈ ! તું કહે તે પાંચ-દશ હજાર રૂપિયા આપી દઉં પણ એમને જિંદગીભર પાલવવાની મારામાં શક્તિ નથી. કૃષ્ણ વાસુદેવ કેવી દાંડી પીટાવતા હતા કે હે મારા પ્રજાજન ! જેને દીક્ષા લેવી હોય તે ખુશીથી લે, તમારા ઘરડા મા-બાપ હશે તે હું મારી દેવકી માતા અને વસુદેવ પિતાની જેમ પાળીશ ને સંતાને નાના હશે તો પ્રદ્યુમ્ન કુમારની જેમ રાખીશ તમે તેની ચિંતા ન કરો. ખુશીથી દીક્ષા લે. પિતે દીક્ષા લઈ શક્તા ન હતા. પણ જે લેવા નીકળે તેમને ખૂબ પ્રેત્સાહન આપતા હતા. તમે તપશ્ચર્યા કરી શકે તે કરજે પણ ન કરી શકતા હે તે ઘરમાં જે કરી શકે છે તેને પ્રેત્સાહન તે જરૂર આપજે. કરનારને અનુમોદના આપવામાં પણ ઘણે લાભ છે.
શ્રેણુક રાજા મુનિના નાથ બનવા તૈયાર થયા પણ મુનિએ તેમને કે જવાબ આપે? કે તું પોતે અનાથ છે તે મારો નાથે કેવી રીતે બની શકીશ? આ વચન સાંભળીને શ્રેણુક રાજા થંભી ગયા. મુનિનું વચન તેમની છાતીમાં તીરની જેમ વાગી ગયું. મુનિ રાજાને ઓળખતા ન હતા તે વાત જુદી હતી. પણ રાજાના મનમાં એમ થયું કે એક બાજુ મને કહે છે હે મગધાધિપ શ્રેણીકા અને બીજી બાજુ કહે છે કે તું અનાથ છે. આ વાત કેમ બને? મને ઓળખવા છતાં તે અનાથ કહે છે? આ વચન રાજા શ્રેણીકને હાડહાડ લાગી ગયા.
દેવાનુપ્રિયે! મુનિ ખૂબ વિવેકપૂર્વક બેલે છે. મુનિના કહેવામાં ગૂઢ રહસ્ય છે. વાણ બેલવામાં પણ વિનય-વિવેક જોઈએ. કદાચ કોઈને કટુ વચન કહેવાઈ જાય તે કેવો અનર્થ સર્જાય છે ને વચનની વેદના કેટલી સાલે છે!
એક વખત એક બ્રાહ્મણ કાશીએથી ભણુને પિતાના ગામમાં આવતું હતું. એણે ઘણી ભાષાઓનું તેમજ બીજું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. પગપાળા ચાલ્યા આવતા રસ્તામાં જંગલ આવ્યું. સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાતી હતી. આથી બ્રાહ્મણ ભયભીત બની ગયે. કારણ કે સૌને મરણને ડર લાગે છે. ત્યાં તે સિંહ છલાંગ મારીને આવ્યો. બ્રાહ્મણને ભય લાગ્યો પણ તે સિંહની ભાષા શીખીને આવ્યો હતો એટલે હિંમત કરીને સિંહની સામે ઊભા રહીને મધુર ભાષામાં તેને ઉપદેશ કર્યો કે હે વનરાજ ! તમે પૂર્વભવમાં કેવા પાપ કર્યો હશે કે જેથી આવી ક્રૂર જાતિમાં તમારે જન્મ થયે? અને આ જાતિમાં રહીને બીજા જેની હિંસા કરે છે તેથી કેવા કર્મો બંધાય છે? પરભવમાં તમારું શું થશે? આ બ્રાહ્મણને ઉપદેશ સાંભળીને જંગલી સિંહ ઠરી ગયે. શાંત થઈને ઉભો રહ્યો. તેને ઉપદેશ સાંભળ ગમે. સિંહે પિતાની ભાષામાં કહ્યું. તમે આજથી
Page #288
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મારા ગુરૂ છે મને દરાજ આવે! ઉપદેશ સંભળાવવા તમે આવજો.
સિંહે બ્રાહ્મણને ગુરૂ ખનાવ્યા. હવે ગુરૂને કઇંક઼ દક્ષિણા તા આપવી જોઇએને? સિંહું ઘણા માણસાના શિકાર કરેલા. એ મરેલા માણસેાના દાગીના એની એડમાં પડયા હતા. તેમાંથી એક કિંમતી હાર લાવીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણ તે ખુશ ખુશ થઇ ગયા. તે હાર લઇને પેાતાને ઘેર ગયા. હવે દરરાજ નિયમિત તે સિંહને ઉપદેશ આપવા માટે આવવા લાગ્યા. એ રાજ ઉપદેશ આપીને પાછા ફરે ત્યારે સિહુ સાનાના દાગીના આપતા. હવે બ્રાહ્મણને તેા કમાવાની ચિંતા મટી ગઇ. ઘરમાં ધનના ઢગલા થવા લાગ્યા. ખૂબ છૂટથી પૈસા વાપરવા લાગ્યા. તમે કહેા છે ને કે પાસે પૈસે હાય તે સ્વર્ગ પણ નીચે ઉતારી શકાય છે. આ બ્રાહ્મણ પણ મહા સુખી ખની ગયા. આ જગતમાં કાઇનું સુખ કેાઈ જોઈ શકતું નથી, બ્રાહ્મણને સુખ ભાગવતા જોઇ તેના પાડોશીને ઈર્ષ્યા આવી ગઇ કે કાલે તેા એના ઘરમાં કાંઇ ન હતુ ને આટલા બધા સુખી થઇ ગયા! પાડોશી જાતનેા વાળંદ હતા. વાળંદને ઇર્ષ્યા બહુ હાય.
૨૪૯
વાળંદની પત્ની બ્રાહ્મણની પત્નીને પૂછે છે, તારા પતિ શું ધંધા કરે છે ? બ્રાહ્મણી કહે છે હું કાંઇ જાણતી નથી. ત્યારે પાડાશણ કહે છે અરે, તુ તેા કેવી મૂખી છે ? તારા ધણી કયાં જાય છે ને શું કરે છે. એટલી ખખર તેા રાખવી જોઇએ ને ! તારામાં કંઈ પાણી નથી. એમ આડું અવળું કહીને ખૂબ ચઢાવી એટલે ખાઈ તે ચઢી ગઇ. એના પતિ ઘરે આવ્યે એટલે પૂછ્યુ કે તમે હરરાજ કયાં જાવ છો ? ત્યારે બ્રાહ્મણુ કહે તારે શું કામ છે? તે કહે, ખસ, તમે તે મને કંઇ કહેતા નથી. મને કડ઼ા તેા હા. બ્રાહ્મણ કહે છે પણ હુ' તને કમાઈને આપું છું. ખીજુ તારે જાણીને શું કામ છે ? ખૂમ હઠ કરી. શ્રીહઠ આગળ બ્રાહ્મણુ હારી ગયા ને કહ્યું કે હું અહીંથી ચાર માઈલ દૂર જંગલમાં એક સિહુને ઉપદેશ આપવા જાઉં તે સિંહુ મેધ પામ્યા છે. તેના જીવનમાં ખૂબ પરિવર્તન થઈ ગયુ છે.
બ્રાહ્મણની પત્ની કહે છે સ્વામીનાથ ! તમે પદ્મર દિવસથી સિ'હુને ઉપદેશ આપે! છે ને એ બૂઝી ગયા છે તે હવે એની પરીક્ષા તે કરી જુએ. દાણા દખાવા તે ખખર પડે કે તેનામાં કેટલું પરિવર્તન થયું! ઉપરથી તે સૌ સારા દેખાય. હું કહું તેમ તમે કરજો. બ્રાહ્મણે પત્નીની શિખામણ સાંભળી. તે ખીજે દિવસે જંગલમાં ગયા. દરરોજ બ્રાહ્મણુ જાય ત્યારે સિંહ સામા આવીને તેને સલામ ભરત ને બ્રાહ્મણ પણ તેને કહેતા અહેા વનરાજ ! આનંદમાં છે ને ? એમ પરસ્પર આનă કરતા, પણ આજે સિંહુ બ્રાહ્મણુના પગે વળગીને સલામ ભરવા ગયા ત્યારે બ્રાહ્મણ કહે છે અરે...ખેસને કૂતરા જેવા. બ્રાહ્મણના શબ્દો સિંહુને હાંડહાડ લાગી ગયા. સિંહું આવું અપમાન સહન કરી શકે નહિ. તેને ક્રોધ આવી ગયા. બ્રાહ્મણને પોતે ગુરૂ મનાવ્યા છે. ગુરૂને મારવા તે ધાર
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શારદા સાગર
પાપ છે. સિંહના દિલમાં એક વાતનુ દુખ થયું કે મને કોઈએ ગોળીબાર કરીને મારી નાખ્યા હતા તે આટલું દુઃખ ન થાત. પણ આ વચન હું સહન નહિ કરી શકું. બંધુઓ ! આ તે સિંહ હતો પણ મનુષ્યમાં ય કટુ વચન કેટલી ખરાબી કરે છે !
એક બેબીની પત્ની રાત્રે મેડી ઘેર આવી ત્યારે એને પતિ બેબી કહે છે હું તને ઘરમાં નહિ રાખું. ચાલી જા. ત્યારે પત્ની કહે છે કપડા ધેઈને જીવન ગુજારે છે ને આટલી બધી ખુમારી શા ઉપર રાખે છે? રામચંદ્રજી જેવા પુરૂષે શું સીતાજીને ઘરમાં ન રાખ્યા ? ત્યારે બેબી કહે છે હું એ રામલા જે નમાલ નથી કે છ છ મહિના રાવણના ઘરમાં રહી આવેલી સીતાને ઘરમાં રાખી તેમ હું તને રાખું નહિ. બેબીનું વચન રામચંદ્રજી સાંભળી ગયા. આ વચન ગાળીની જેમ તેમના દિલમાં સોંસરું ઊતરી ગયું. તેનું પરિણામ શું આવ્યું?
સતી સીતા સુખે સૂતા, ધોબી વેણ બન્યા ધૂતા, સીતા મૂક્યા વનવાસે..વેણ કણમાંવચન વદે સાજન.
સીતાજી આ સમયે ગર્ભવતા હતા. મહેલમાં આનંદથી વસતા હતા. એ સમયે કાપવાદથી રામચંદ્રજીએ સીતાજીને વનવગડામાં એકલી દીધા. ભગવાન કહે છે સમ્યક પ્રકારે બેલાતા વચન રત્ન જેવા છે. વચન તેલને બેલે. બીજી વસ્તુઓને ખવા માટે મણના ને અધમણના કાટલા રાખવામાં આવે છે અને ઝવેરાતને તેલવા માટે રતિના નાનકડા કાટલા રાખવાના હોય છે. વાણી સમુદ્રથી પણ અધિક ગંભીર, આકાશથી પણ અધિક વિરાટ, અને પાણીની જેમ હમેંશા સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ.
ગ્ય સમયે બોલેલું વચન સોનાની વીંટીમાં જડેલા હીરાની જેમ ચમકે છે. માટે ખૂબ વિચારીને બેલે. જેવી વાણું તેવું પરિણામ આવે છે.
પેલે બ્રાહ્મણ વગર વિચાર્યું છે જે એટલે સિંહને ખૂબ દુઃખ થયું, છતાં એને પંદર દિવસ ધર્મને ઉપદેશ આપ્યો હતો તેથી તેના ઉપકારને ભૂલ્યો નહિ. ને બ્રાહ્મણને એક દાગીને આપીને કહ્યું હવે તમે કાલથી આવશે નહિ. કારણ કે મને તમારા વચનની વેદના ખૂબ સાલે છે. હવે આજથી છ મહિને આવજે. જે વચનની વેદના મટી જશે તો હું તમારે ઉપદેશ સાંભળીશ. બ્રાહ્મણને દિલમાં ખૂબ દુખ થયું. વિલે મોઢે ઘેર આવી પત્નીને કહ્યું કે તારી વાત માનીને તારા કહેવા પ્રમાણે કર્યું તેનું કેવું પરિણામ આવ્યું?
ન બંધુઓ! ખરાબ માણસના સંગે ચઢવાથી કેવી હાલત થાય છે? માટે કહ્યું છે કે સંગ કરો તે સંતને કરો. એક વખત એક રાજકુમાર લડાઈ કરીને પાછો ફર્યો ને વિશાળ વડલાના વૃક્ષ નીચે તેના સૈન્ય સાથે સૂતો હતો. તે સમયે એક હંસ દ્રાક્ષના માંડવે જતો હતો ત્યારે કાગડે કહે છે ભાઈ મારા ઘેર આવો ને! હંસ કહે છે તમે
Page #290
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મારે ઘેર આવે. પણ કાગડા ખૂબ આગ્રહ કરીને કહે છે ના, એક વાર તમે મારે ઘેર આવા, એટલે હંસ કાગડાની સાથે ગયેા. અને વડલાના ઝડની ડાળીએ બેઠા. જે જગ્યાએ રાજકુમાર સૂતા હતા તેની ઉપર કાગડા ખેઠેલા. એ રાજકુમારના મુખ ઉપર કાગડા ચરકીને ઉડી ગયા. હુંસ તે એસી રહ્યો. કુમારનુ` મેઢુ બગડયુ એટલે ઊંચે જોયુ તા હંસને જોચા. એને ખૂબ ક્રોધ ચઢયા. તેથી તીર માર્યું એટલે હંસ ઘાયલ થઈને તરફડતા નીચે પડયા. ત્યારે કુમાર કહે છે મેં દુનિયામાં કાગડા તા ઘણા જોયા. બધા કાગડા કાળા હાય છે પણ આ તો ધોળા કાગડો છે ત્યારે હુંસ કહે છે–તુ ક્ષત્રિય છે. તે મને તીરથી વીંધી નાંખ્યા તેને મને અફ્સાસ નથી. વહેલા કે મેડા એક દિવસ મરવાનુ તેા છે, પણ તેં મને કાગડા કહ્યો તેનુ મારા દિલમાં પારાવાર દુઃખ છે. મારી આ દશા કેમ થઇ ? મેં કાગડાના સંગ કર્યા માટે હું કુમાર ! મરતાં મરતાં એક શિખામણ આપતા જાઉં છું કે સગ કરે તે સજ્જનના કરજો પણ દુર્જનના સંગ ક્દી કરશે નહિ. જે દુર્જનના સંગ કરશે તેના મારા જેવા હવાલ થશે.
૨૫૧
મધુએ ! દુનના સંગ જીવનમાં સડે કરે છે. જેમ કરડીયામાં એક કેરી ખગડે તે ખીજી ખપી કેરીને ભગાડે છે. આંગળીમાં સડા હાય ને કપાવે નહિ તે પરિણામે આખા હાથ કપાવવાના વખત આવે છે. તે રીતે એક દુર્જનના સંગ થાય તે આખુ જીવન અગાડી મૂકે છે. માટે દુનથી દૂર રહેવુ' સારું. પેલે બ્રાહ્મણ છ મહિના પૂરા થતાં સિંહના બેડ પાસે આવ્યે ને સિહુને એ!લાબ્યા. પણ સિંહ કહે છે ગુરૂદેવ ! તમે મને ઉપદેશ સંભળાવવા આવ્યા છે પણ હજુ મને તમારા વચનનેા ઘા છાતીમાં રૂઝાયે। નથી માટે હવે હું તમારા ઉપદેશ સાંભળી શકીશ નહિ. માટે આ મારી છેલ્લી ભેટ સ્વીકારો ને પાછા સિધાવેા. હવે કદી આવશે! નહિ. અંતે બ્રાહ્મણીને પણ ભાન થયું કે પાડાશણુની સગે ચઢી ન હાત તે આ સ્થિતિ ન આવત.
હવે શ્રેણીક રાજાને મુનિએ કહ્યું કે તુ અનાથ છે તે મારા નાથ કેવી રીતે થઇશ? આ શબ્દો રાજાને કહેવા તે જેવી તેવી વાત ન હતી. પણ સાચા સંતે સાચી વાત સમજાવતી વખતે કાઇની શરમ ધરતા નથી. શ્રેણીકરાજાને જરા દુઃખ તેા થયું પણ પાછી એની વિચારધારાએ વળાંક લીધો કે હું મહાન સમ્રાટ રાજા છું એવું આ સુનિ જાણવા છતાં મને જો અનાથ કહે છે તે તેમાં પણ કઇંક રહસ્ય હાવુ જોઇએ. વળી મારા કરતાં એ ઉત્તમ છે એટલે એ મહાન પણ હાઇ શકે એમાં કોઈ આશ્ચર્ય નથી. આ મુનિની વાત સત્ય લાગે છે. હવે શ્રેણીક રાજા મુનિને તેનું કારણ પૂછશે ને અને વચ્ચે સવાદ ચાલશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – અંજના ઉપર કેતુમતીને ક્રોધ ભભૂકી ઉઠયા છે. રાજાને કહે છે હવે એ પાંપિણીને જલ્દી વિદ્યાય કરો. પ્રજ્ઞાદરાજા ખૂખ સજ્જન અને વિચારશીલ હતા.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શારદા સાગર,
કદી અવિચારી કામ કરવાનું સાહસ ખેડે તેવા ન હતા એટલે કેતુમતીને કહે છે તું જરા શાંત થા. હું તપાસ કરાવીને બધે નિર્ણય કરું છું એમ કહી રાણીને સમજાવીને વિદાય કર્યો ને પ્રહલાદ રાજાએ પ્રતિહારીને બોલાવીને કહ્યું કે તમે અત્યારે મહામંત્રી શીલરત્નને બોલાવી લાવે. રાજાની આજ્ઞા થતાં પ્રતિહારી રાજાને નમન કરી બહાર નીકળ્યો. ને સમાચાર મળતાં મહામંત્રી રાજમહાલયમાં આવી પહોંચ્યા. પ્રહલાદ રાજાએ મહામંત્રીને બેસવા માટે આસન આપ્યું. નમન કરીને પૂછયું-મહારાજા! અચાનક આ સેવકને શા માટે યાદ કરે પડે? રાજા કહે મહામંત્રી! એક ગંભીર ઘટના બની ગઈ છે. મહામંત્રી મૌન રહ્યા એટલે રાજાએ ગંભીરતાપૂર્વક પૂછયું. અંજના ગવંતી બની છે. મહારાણી નજરે જઈને આવ્યા છે. પછી આપે શું વિચાર્યું ? જરા પણ અચકાયા વિના મહામંત્રીએ કહ્યું. રાજા કહે છે મને તે કાંઈ સમજ પડતી નથી. અંજનાની પવિત્રતા વિષે હજુ મારા મનમાં શંકા ઉઠતી નથી. જ્યારે બીજી બાજુ અંજના ગર્ભવતી છે એ વાત એટલી સત્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે બાર વર્ષથી પવનકુમાર અંજના સામે જે નથી તે પછી આ ગર્ભ કેનાથી રહો? રાજાએ પિતાની મૂંઝવણ વ્યક્ત કરી.
મહામંત્રી કહે છે સાહેબ! અંજના આ અંગે શું માહિતી આપે છે તે આપે જાણ્યું? મંત્રીએ વાતની પૂરી માહિતી મેળવવા આ પ્રમાણે કહ્યું. રાજા કહે છે કેતુમતી આગળ તેણે એમ કહ્યું કે જે દિવસે પવનકુમારે લંકા તરફ પ્રયાણ કર્યું તે રાત્રે તે અંજના પાસે આવ્યા હતા અને ત્રણ દિવસ તેને ત્યાં ગુપ્તપણે રહી તેના નામની મુદ્રિકા આપીને ગમે છે અને તેને ગર્ભ રહી છે. આ વાત સાંભળી મહામંત્રી પણ વિચારમાં પડી ગયો. બાર બાર વર્ષના ગાળામાં મહામંત્રીએ અંજનાના સતીત્વની ઘણી પ્રશંસા સાંભળી હતી. પવનકુમારે તેને ત્યાગ કર્યો હોવા છતાં અંજના કદી પવનજીનું વાંકુ બોલી નથી. પવનછની ગેરહાજરીમાં અંજના પિતાના શીલનું કેવું ઉચ્ચ જતન કરે છે તે વાત પણ આખું નગર જાણે છે. આવું એક ઉત્તમ સ્ત્રી ઉત્ન આજે કલંક્તિ બની રહ્યું છે. એ વિચારે મહામંત્રી ક્ષણવાર સ્તબ્ધ બની ગયા. અને તેમણે વિચાર્યું શું મનુષ્યના જીવનમાં ભૂલ થઈ જવી સંભવિત નથી? સાગર તરીને કિનારે આવતાં મનુષ્ય ડૂબી નથી જતો? આ રીતે ભલે બાર વર્ષ સુધી અંજનાએ પિતાના શીયળને સાચવ્યું પણ શું આજે તે ભૂલ ન કરી બેસે? અને પોતાની ભૂલ છૂપાવવા જુઠું પણ ન બેલે? મહારાજા! આ માટે આપણે અત્યારે ને અત્યારે નિર્ણય કરવા જતાં આપણે કોઈને અન્યાય કરી બેસીશું માટે મને આજનો દિવસ ને એક રાત તક આપે. હું એ અગે બનતી તપાસ કરીને આવતી કાલે પ્રભાતમાં મળીશ. આ રીતે મંત્રીએ રાજાને કહ્યું.
રાજા કહે છે પણ કેતુમતીએ તે તાબડતોબ અંજનાને વિદાય કરવાનું તે કહ્યું છે. ક્ષમા કરજે મહારાજા મહારાણીએ આવી ઉતાવળ ન કરવી જોઈએ. આપ મહારાણીને
Page #292
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૫૩
આજના દિવસ રાહ જોવા માટે સમજાવા, કાલે સવારે તે આપણે ચાગ્ય નિર્ણય કરવાના છે. પણ રાણીના સ્વભાવ છી છે, એ ન સમજે તે શું કરવું ? મહામંત્રી કહે છે તે પ્રજામાં અસતેાષ ફાટી નીકળશે કારણ કે પ્રજાને અજના માટે માન છે. લેાકેા અંજનાને સતી માને છે. અને જો એકાએક કાઢી મૂકવામાં આવશે તે પરિસ્થિતિ બગડી જશે.
મંત્રીજી ! તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે પ્રજાને ક્યાં ખબર છે કે પવનકુમારની ગેરહારીમાં અજના ગર્ભવતી થઇ છે ! એટલે કાઇ પણ રીતે કેતુમતીને સમજાવી કાલ સુધી રાહ જોવાનુ નક્કી કરાવી મહામંત્રી મહારાજાની આજ્ઞા લઇને પેાતાના નિવાસસ્થાને આવ્યા. અને પેાતાના ગુપ્ત મંત્રણાલયમાં જઇને તરત પાતાના વિશ્વાસપાત્ર જયનાદ નામના ગુપ્તચરને ખેલાવ્યેા. આ જયનાદ મહામંત્રી શીલ રત્નના વ્યવહાર ચતુર અને માહેાશ ગુપ્તચર હતા. અનેક વિકટ પ્રસ ંગેામાં તેણે પેાતાની ચતુરાઇ અને બાહેાશી દર્શાવી મહામંત્રીનું ચિત્ત હરી લીધું હતું. જયનાદ પ્રણામ કરીને મહામંત્રીની બાજુમાં બેસી ગયા. મહામંત્રીએ તેને બધી વાત સમજાવી. અને એ અંગેની અગત્યની માહિતી મેળવી લાવવા આજ્ઞા કરી. હવે આ ગુપ્તચર અંજનાના મહેલે જશે ને શું માહિતી મેળવી લાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન ૩૧
શ્રાવણ વદ ૨ ને શનિવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન !
જગત વનીય, પરમ તારક જિનેશ્વર ભગવંતાએ માનવને જીવન જીવવાની કળા બતાવી છે. જીવના પૂરા સદ્ભાગ્ય હોય તે પરમાત્માની પ્રરૂપેલી પવિત્ર વાણી સાંભળવાના શુભ અવસર મળે. જ્ઞાનીઓ કહે છે હે માનવ ! તેં બધાને ઓળખ્યા પણ તેં તને પેાતાને ઓળખ્યા નથી. હવે સ્વ તરફ્ વળ અને વિચાર કર કે મારું કન્ય શુ ? જ્યારે સ્વ તરłનું ભાન થશે ત્યારે અંતરાત્મા ખાલી ઊઠશે. ઊઠે ઊભા થા. વ્યની કેડી તારી રાહ જુએ છે. જ્યના સાદ તને શું નથી સંભળાતા ? કર્તવ્યૂનું પાલન કરવા તારા જીવનનુ અલિદાન આપી દે. જે વ્યને સમજતા નથી તેની આકૃતિ માનવની છે, પ્રકૃતિ પશુની છે તે કૃતિ રાક્ષસની છે. જો જીવનમાં માનવતાના તેજ પ્રગટાવવા હાય તા સદાચારની સૌરભ માણી લેા. તમે જાણા છે ને કે મહાન પુરૂષ! મહાન કયારે થયા? શું તેમને એ હાથને ખલે ચાર હાથ હતા? ના. જીવનમાં સાચારની સૌરભ ફેલાવી તેથી મહાન થયા. ભગવાન મહાવીર રાજમહેલમાં હતા ત્યારથી તેમના અંતરમાં કર્તવ્યના નાદ ગાજી ઊઠયેા હતેા. શુ મારી જન્મ અને મારું જીવન ચાર દિવાલના ખાનામાં
તા. ૨૩-૮-૭૫
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શારદા સાગર સમાપ્ત થશે? ના. ભેગવિલાસ અને મોજશેખ એ શું મારું કર્તવ્ય છે? ના. મારું કર્તવ્ય તે સમજવું અને સમજાવવું, કરવું ને કરાવવુ, સાચા રાહે જવું ને બીજાને લઈ જવા આ મારૂં કર્તવ્ય છે. | મારા બંધુઓ! વિચાર કરે. આ જીવનમાં તમને પાપને ભય લાગ્યો છે ખરો? જે લાગ્યું હશે તે પિકાર થયા વિના નહિ રહે. વીંછી ડંખ દીધું હોય તે તેની કેવી રાડ પડે? કાળો નાગ સામે દેડે આવે તે કેવી રાડ પાડો છો? કરડયા પહેલા રાડ પાડે ને? વીંછી કે નાગનો ભય લાગે છે તેટલું પાપને, ભય હોય તે શડ નીકળી જાય. પણ પાપને જીવ ઢાંકે છે. પાપ કરતી વખતે એમ વિચાર કરે છે કે કેણ જુએ છે? ભલે બીજા નહિ જાણે પણ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા બે કેડ કેવળી ભગવંતે દેખે છે તેનું શું? અને અનંતા સિદ્ધ ભગવતેથી શું જીવના પાપ ગુપ્ત છે ખરા? આટલું જીવ સમજે તે ગુપ્ત પાપ કરે ખરે? તત્ત્વજ્ઞાનીઓએ પાપને ભય પાપભીરૂ તે ગુણ જણાવ્યું છે. થએલા પાપનો ડંખ જે કારમી વેદના સમાન લાગે તે આત્મા પાપથી પાછો વળ્યા વગર નહિ રહે. સાંભળે, જેને પાપને ભય લાગે છે તેવા મહાન આત્માએ રાજ્યમાં પણ લેભાતા નથી. એ કેણ? જાણો છો? અભયકુમાર. તેણે રાજ્યને પણ મેહ ના કર્યો. તમારી આટલી તૈયારી છે ને? પાપભીરુતા અને મંત્રી આદિ ચાર ભાવનામાં રમણતા કરવી એ સમ્યકત્વની નિશાની છે. પાપને ભય લાગે ત્યારે સવ જી પ્રત્યે મૈત્રીભાવ આવે ને? આ બધા ગુણે એક એકની સાથે સંકળાયેલા છે.
સમ્યકષ્ટિ જીવને પાપને ડંખ લાગે છે. પાપભીરતા એ સમ્યકત્વની નિશાની છે. પણ સમ્યકત્વની પ્રતીતિ કયારે થાય ? જેમ કે માણસને વીંછી કરડ હોય, તેની અસહા વેદના થતી હોય, તે વેદનાથી તરફડતું હોય તેને એ સમયે એમ થાય કે જાણે કેઈ મને મારી નાંખે તે પણ આવી વેદના ન થાય. આવી અસહ્ય વેદના ભગવતે હોય તે સમયે તેને શું ધન સંપત્તિને વિચાર આવી શકે? સંસારની ભેગલાલસાના વિચારમાં એનું ચિત્ત પરોવી શકે? અથવા કોઈ સબંધી આવે તે તેની સાથે વાત કરવામાં પણ એનું મન લાગે ખરૂં ? ધંધામાં આ વર્ષે ન થાય તે સારૂં, દીકરીને સારે મુરતી મળે તો સારું, આવા વિચારમાં પણ મન લાગે ખરૂં? અરે, તમારા શ્રીદેવી કહે કે ટી. વી. ઉપર સારે પ્રોગ્રામ આવ્યું છે તે તમે ટી. વી. જોવામાં મન પર તે વેદના ઓછી થશે. તે શું કહો? મારે તારૂં ટી. વી. જેવું નથી. દેવાનુપ્રિયે! કારમી વેદનાના કારણે તેનું ચિત્ત કયાંય પણ કરતું નથી. ને એ શું ઈચ્છે છે કે વીંછીના દારૂણ ડંખની વેદના કેઈને થશો નહિ.
બંધુઓ ! એક વીંછી કરડે છે તેની વેદનામાં બીજું બધું ભાન ભૂલી જવાય છે તે જેને કર્મરૂપી અનેક વીંછી કરડેલા છે તેની શી દશા થાય? તેને કેટલી વેદના
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૫૫
શારદા સાગર થાય? જેણે મિથ્યાત્વનું કલેરફોર્મ સ્યું છે તેને આ વાત ન સમજાય. તેને વીંછી કરડે તે પણ તેને ડંખની વેદના સાલતી નથી. પણ જેણે કલેરફેમ નથી સૂછ્યું તેને તો વેદનાને અનુભવ થાય ને? વીંછી અને સર્પમાં ફેર છે એ તમે જાણે છે? વીંછી ચેતનાને જાગૃત કરે છે, ઊંઘને દૂર કરે છે. પિતાની સાચી સ્થિતિનું ભાન કરાવે છે.
જ્યારે સાપ નિદ્રા લાવે છે. કવખતે પણ નિદ્રા લાવે છે ને ભાન ભૂલાવી દે છે. પણ કર્મરૂપી વીંછીની રીત જુદી છે. કર્મરૂપી વીંછી વેદના પણ કરે ને જાગૃતિને નાશ પણ કરે. કર્મનો વીંછી ડંખે છે, વેદના ઉપજાવે છે પણ એ ભાન દુનિયાના દરેક ને થતું નથી. જેણે કરોફર્મ નથી સૂછ્યું એટલે કે જેને જ્ઞાન થયું છે, જેને મિથ્યાત્વરૂપી કરેફર્મનું ઘેન ચઢયું છે તેને નથી કર્મના વીંછીનો ડંખ લાગતું કે નથી તેની વેદના થતી. કલેરફેમ સૂંઘાડીને કેઈનું પેટ ચીરી નાંખવામાં આવે તે પણ તેને ખબર પડતી નથી. પણ કરેફર્મનું ઘેન ઊતરી ગયા પછી તેને ઘણી વેદના થાય છે, તેમ જયાં સુધી માનવીનું મન મિથ્યાત્વ દિશામાં ઘેરાયેલું હોય ત્યાં સુધી કોંએ તેને કેટલે રખડાળે, કમેને કારણે કેવા કેવા કષ્ટો વેઠવા પડયા છતાં જીવને ભાન થતું નથી. કરેફર્મને ન ઊતરે પછી કેટલું લેહી વહી ગયું, કેટલું વજન ઘટયું વિગેરે શરીરની સાચી સ્થિતિનું ભાન થાય છે. તેમ મિથ્યાત્વનું કલેરફેર્મ ઊતર્યા પછી આત્માને કર્મવીંછીએ કેવી રીતે ડંખ દીધા, શુભ વૃત્તિઓને કેવી રીતે નાશ કર્યો, ધર્મના માર્ગે જતાં શી રીતે રોક્યા વિગેરે સત્ય વસ્તુનું ભાન થાય છે. જ્યાં કર્મના ડંખને વીંછીને ડંખ માનશે ત્યાં તમને સૌથી પ્રથમ એ વિચાર આવશે કે દુનિયાના બધા જીને આ સંખથી હું બચાવું. - દેવાનુપ્રિયે ! જેને કમરૂપી વીંછીની વેદનાનું પુરેપુરું ભાન થાય છે તેને સાચું સ્વરૂપ સમજાય છે. તેને એમ થાય છે કે આવી વેદના કેઈને ના થાય તે કેવું સારું? હવે વીંછીના ડંખની વેદનાથી હેરાન થનાર માણસ શેની ઈચ્છા રાખે? તે કઈ પ. ઉપાયે મારી વેદના કેમ મટે એ ઈચ્છે છે. પછી ભલે વીંછી ઉતારનારો દાતણની ચીરીથી વેદના મટાડે પણ હવે મટાડનારે જોઈએ છે. વીંછી ઉતારનારને કોઈ બોલાવવા જાય, તે આવતે દેખાય અને આવીને ઉતારવાની ક્રિયા કરવા માંડે ત્યારે પેલા માણસને કેટલે આનંદ થાય? વીંછીની વેદના ચાલુ હોય છતાં આનંદ થાય છે. આનું કારણ શું? હવે વીંછીના ડંખની વેદના મટી જશે. આ વાત ધ્યાનમાં લેશે તે જરૂર સમજાશે કે હવે કર્મના કાંટાને કાઢવાની પણ જરૂર છે. જેઓ કર્મને કાંટે જોઈ શકે છે તેમને કાંટે કઢાવવાનું મન થાય છે. જેમને કાંટે વાગે છે, તેની વેદના થાય છે તેઓ જરૂર સમજે છે કે દેવ-ગુરૂ અને ધર્મ આ વિષમ વેદનાને મટાડવા માટે સમર્થ છે. આવી શ્રદ્ધા થાય પછી દેવ-ગુરૂઅને ધર્મની આરાધના કરે તેથી કર્મના કાંટા દૂર થાય પછી તેને કેટલો આનંદ થાય? વીંછીની વેદનાને અનુભવી માણસ વીંછી ઉતારવાની વાત થતાં
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શારદા સાગર
આનંદ ન પામે તે બને ખરું? હા. જેને વીંછી કરડ નથી તેને વેદનાનો અનુભવ થયો નથી તે આનંદને ન સમજી શકે. બાકી જેને અનુભવ છે. તેને તે જરૂર આનંદ થાય. તેમ આપણે કર્મરૂપી વીંછીની વેદનામાં ઘેરાયેલા છીએ. તે વેદના મટાડનાર કેઈ આવે તે આત્માને કેટલે આનંદ થાય? જિનેશ્વર ભગવંત રૂપી અથવા સદ્દગુરૂ રૂપી વૈદ કર્મરૂપી વીંછીના ડંખની વેદનામાંથી મુક્તિ અપાવનાર છે. એમ સમજણ આવે કે તરત જીવને આનંદ થાય છે. તે આનંદ ખરેખર અવર્ણનીય હોય છે. એ આનંદ થયા પછી આપણે એ સદ્દગુરૂ ભગવંતોની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે એ જાણી શકાય.
બંધુઓ ! જેની રગેરગે સમ્યકત્વ સ્પશી ગયું છે તેને ક્ષણેક્ષણે પાપને ભય લાગે છે. જેને પાપને સાચે ભય લાગે છે તેને સંસાર ગમતું નથી. અભયકુમારને શ્રેણીક રાજા મગધનું રાજ્ય આપવા તૈયાર થયા ત્યારે તેણે ના પાડી, પણ ખૂબ આગ્રહ કર્યો ત્યારે કહે છે પિતાજી! હું ભગવાનને પૂછીને આવું છું. ભગવાન પાસે જઈને અભયકુમારે પૂછ્યું–હે પ્રભુ! છેલામાં છેલ્લો મુગટબંધી રાજા કોણ દીક્ષા લેશે? ત્યારે ભગવાને કહ્યું- હે અભય ! ઉદાયન રાજાએ દીક્ષા લીધી છે. હવે કોઈ મુગટબંધી રાજા દીક્ષા લેશે નહિ. ત્યારે અભયે શ્રેણીક રાજાને કહ્યું હે પિતાજી! હવે હું રાજ્ય નહિ લઉં. કારણ કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજ્ય લઈને નરકગતિના મહેમાન મારે થવું નથી અને એવા કેણ પિતા હોય કે પિતાના પુત્રને દુઃખી કરવા ઈચ્છે? અભયકુમાર રાજ્યને મોહ છોડી દીધું. તમને કોઈ રાજ્ય આપવાનું કહે તો તમે શું કરે? લઈ લે કે જતું કરે? બેલે તે ખરા. (હસાહસ). એને રાજ્ય લેવું ન હતું ને તમને મળે તે છેડવું નથી. આવી અન્ય સંપત્તિને ત્યાગ કરી અભયકુમારે દીક્ષા લીધી. દીક્ષા લઈને ગુરૂના ચરણમાં અર્પણ થઈ ગયા. દીક્ષા એટલે સર્વ નેહના બંધને તેડવા. સંસારી સગાને સહેજ પણ રાગ રહી જાય તે તે રાગ જીવને ભવમાં ભમાવે છે અને અનંતા જન્મ-મરણ કરાવે છે. પણ જો એ રાગ છેડીને ગુરૂની આજ્ઞાને આધીન થાય છે ને તેમની આજ્ઞાનું યથાતથ્ય પાલન કરે છે તે મહાન સુખી બને છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક ભરવાડને છોકરે બકરા લઈને ગામ બહાર જંગલમાં ચરાવવા જતે હતો. ઘણી બકરીઓ હતી તેમાં એક બકરી કાબરચીતરી હતી. એ બકરી ભરવાડના છોકરાને ખૂબ વહાલી હતી અને તેને તે કાબલી કહીને બોલાવતો ને એને ખૂબ લાડ લડાવતો. એક દિવસ ચરાવવા ગયે. લીલુંછમ ઘાસ ચરતાં ચરતાં કાબલી ઘણે દૂર નીકળી ગઈ. સાંજ પડી ગઈ. પેલે ભરવાડને છોકરે બધી બકરીઓને હાંકી લાવ્યો પણ કાબલીને ન જોઈ. એટલામાં ખૂબ તપાસ કરી પણ કાબલી મળી નહિ. એટલે બીજી બકરીઓને
Page #296
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૫૭ લઈને પાછો ફર્યો. આ તરફ કાબલી ચારે ચરીને જ્યાં એને ભરવાડ બેઠો હતો ત્યાં આવી. કાબલીને પણ ભરવાડના છોકરા પ્રત્યે ખૂબ પ્રેમ હતું. એને ન જોયે, એના પરિવારના બકરાને ન જોયા એટલે એના દિલમાં ખૂબ દુખ થયું. ખૂબ ગભરાઈ ગઈ. રાત પડી ગઈ છે. વળી એને રસ્તાને પણ ખ્યાલ નથી. ક્યાં જવું? વિકરાળ જંગલ હતું. સિંહની ગર્જના સંભળાવા લાગી. બકરી થરથર ધ્રુજવા લાગી. ત્યાં એક સિંહને આવતે જે. તેના મનમાં થયું કે નક્કી હવે આ સિંહ મને ફાડી ખાશે. એણે વિચાર કર્યો કે હવે મરવાનું છે એ નક્કી છે તે જે બચી શકાય તે બચવાને ઉપાય કરું, એમ વિચાર કરીને કાબલી બધી હિંમત ભેગી કરી દેડતી છલાંગે ભરતી સિંહની સામે ગઈ. ત્યારે સિંહ વિચાર કરવા લાગે. અહો! મને દેખીને ભલભલા બળવાનની છાતી ફાટી જાય ત્યારે આ નાનકડી બકરી કેટલી નીડર બનીને મારી સામે આવે છે. જ્યાં સિંહ નજીક આવ્યો ત્યાં એકદમ દેડીને સિંહની ડેકે વળગીને બેલી–મામા ! મામા! તમે આવ્યા? હું તમારી કેટલી રાહ જોતી હતી? તમને જોઈને આજે મને ખૂબ આનંદ થયે. આમ એવું મીઠું મીઠું બોલવા લાગી કે કૂરમાં ક્રૂર સિંહનું દિલ પણ પીગળી ગયું. ને તેને પોતાની પીઠ ઉપર બેસાડી દીધી. તેને કાબલી ઉપર ખૂબ વહાલ આવ્યું. ખૂબ લાગણી થઈ ને કહ્યું-તું આજથી મારી ભાણેજડી થઈ જા. આજથી કઈ વનચર પ્રાણ તારું નામ નહિ લઈ શકે. આ મઝાનું લીલા-ઘાસથી ભરચક વન છે તેમાં તું હરજે, ફરજે ને ચરજે.
આ રીતે સિંહ બકરીને વહાલથી કહી રહ્યા છે ત્યાં હાથી આવ્યું. હાથી સિંહને જોઈ ગભરાય. ત્યારે સિંહ કહે છે તું ગભરાઈશ નહિ. હું તને ખાઈશ નહિ, પણ એક શરતે, જે આ બકરીને મેં મારી ભાણેજ બનાવી છે. એટલે તારે દરરોજ આ મારી લાડકવાયી ભાણેજને તારી પીઠ ઉપર બેસાડીને આ જંગલમાં ફરવા લઈ જવાની. એને જયાં સારે ચારે હોય ત્યાં ચરાવીને આછી મારે ત્યાં મૂકી જવાની. હાથીએ સિંહની વાત માન્ય કરી. દરરોજ કાબલીને પિતાની પીઠ ઉપર બેસાડીને ફરવા લઈ જતો. સિંહને મામા કર્યો એટલે કાબલીબહેનને તો માન વધી ગયા. હવે તો કઈ જંગલી પ્રાણું એનું નામ ન લઈ શકે.
બંધુઓ ! કાબલીને સિંહ જે મામે મળે તે કામ થઈ ગયું. જંગલમાં નીડર બનીને સ્વેચ્છાપૂર્વક વિચારવા લાગી. આપણને પણ આપણા મહાન પુણ્યદયે ભગવાન મહાવીરનું ઝળકતું શાસન મળ્યું છે. જે શાસન પ્રત્યે પ્રેમ જાગે તે કેની તાકાત છે કે આપણું સામે ગમે તેવા પાખંડી મતના પ્રહાર પડે છતાં તે આપણને હરાવી શકે? કઈ તેને શ્રદ્ધાથી ડગાવવા સમર્થ બની શકતું નથી ને તેને તે કોઈ જાતને ભય રહેતું નથી. આ કાબલી તે જંગલમાં મસ્તાન બનીને ફરે છે. સુખ અને
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શારદા સાગર
આનંદનો પાર નથી, પણ એક વખત જે જંગલમાં કાબલી છે ત્યાં પેલે ભરવાડનો છોકરે બકરા ચરાવવા માટે આવ્યું. બકરીએ દૂરથી તેને જે એટલે તેને તેની મમતા યાદ આવી ગઈ. પૂર્વના સ્નેહનું સ્મરણ થતાં કાબલી ઉદાસ બની ગઈ. ત્યાં હાથી એને ફરવા લઈ જવા માટે આવ્યા. કાબલીને ઉદાસ જોઈને પૂછે છે કે કાબલીબહેન! તમે આજે કેમ આટલા બધા ઉદાસ બની ગયા છો? ખૂબ પૂછે છે પણ તે કંઈ બોલતા નથી. મેઢું મચકેડીને બેઠા છે. હાથી કહે છે તમે તે વનરણના ભાણીબા થયા છે ને અમે તમારા નેકર છીએ. આટલું બધું સુખ હોવા છતાં શું ઓછું આવ્યું એ તો કહો. પણ કાબલી કંઈ ન બેલી એટલે હાથી સિંહ પાસે જઈને કહે છે વનરાજ! તમારા માણીબા તો ખૂબ લાડકવાયા ને માનીતા છે. હું તેમને ફરવા માટે લેવા આવ્યું છું પણ એ તે ઉદાસ થઈને બેઠા છે. મેં એમને ખૂબ મનાવ્યા. પણ તે બોલતા નથી. સિંહ તેની પાસે આવીને પૂછે છે ભાણી! તને શું થયું છે? મારે ઘેર આટલું બધું સુખ છે છતાં તને શું ઓછું આવ્યું ત્યારે કહે છે હું જેને ત્યાં રહેતી હતી તે ભરવાડને છેક જંગલમાં આવ્યું છે. એ મને ખૂબ વહાલે છે ને એને હું ખૂબ વહાલી છું. એ મને ખબ લાડ લડાવતો હતો. એને પ્રેમ મને ખૂબ યાદ આવ્યું છે. માટે હવે મારે અહીં રહેવું નથી. મારે એને ઘેર જવું છે. સિંહ કહે છે જે તું ખૂબ વહાલી હતી તે આટલા દિવસ થઈ ગયાં છતાં તને શોધવા કેમ ન આવ્યા? તું જેને છેડીને આવી છું ત્યાં જવાને હવે વિચાર ન કર. ત્યાં જવાથી તારું જીવન જોખમમાં મૂકાશે. અહીં મસ્ત બનીને આનંદથી રહે ને ખાઈ પીને મઝા કર. ખૂબ સમજાવવા છતાં કાબલી માની નહિ એટલે સિંહે હાથીને કહ્યું કે હવે એને તારી પીઠ ઉપર બેસાડીને એને ઘેર મૂકી આવ.
કામલીને પીઠ પર બેસાડીને હાથી ગામ તરફ આવી રહ્યો છે. ગામ નજીક આવતાં કૂતરા હાથીને જોઈને ખૂબ ભસવા લાગ્યા, હેરાન કરવા લાગ્યા એટલે હાથી કાબલીને પાદરમાં ઉતારીને કહે છે હવે તું તારે ઘેર પહોંચી જા. એમ કહીને હાથી ચાલ્યા ગયે. ને કાબલી તેના માલિકના ઘેર પહોંચી ગઈ. ભરવાડને છોકરે કહે છે કાબલી! તું આવી? એમ કહીને કાબલીને રાખી ને પૂછયું. કાબલી! તું ક્યાં ગઈ હતી? ત્યારે કાબલી કહે છે સિંહ મારા મામા બન્યા છે એટલે હું તે ખૂબ મસ્ત રીતે રહેતી હતી. પણ ભાઈ! મેં તને જે ને મને તું યાદ આવ્યો એટલે હું પાછી આવી છું.
હવે અહીંયા એવું બન્યું છે કે આ ગામને અમલદ્દાર હમેંશાં એક બકરાને મારીને તેનું માંસ ખાતે હતા. એટલે ગામમાં જેને ઘેર બકા હોય તેને એકેક બકરી અમલદારને આપવી પડતી હતી. હવે આ ભરવાડના ઘરને વારે આવ્યા. કઈ બકરીને આપવી? કાબલી જંગલમાં રહીને રોજ લીલે ચારો ખાઈને ખબ અલમસ્ત બની હતી. એટલે ભરવાડ કહે આ કાબલી કાબરચીતરી છે ને બીજી બધી બકરીઓ પેળી છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૫૯
માટે કાબલીને આપી દઉં. તે કાબલીને આપવા તૈયાર થયો. આ સંસાર કે સ્વાર્થમયે છે. જેના પ્રત્યે ભરવાડના દીકરાને ઘણે રાગ હતો તેને આજે મૃત્યુના મુખમાં ધકેલી દેવા તૈયાર થયે. આવા સંસારને નવ ગજથી નમસ્કાર. કાબલી અમલદારને આપી તેને ઘેર લઈ જઈને એક ધડાકે તેનું માથું ઉડાવી દીધું. ત્યાં તેણે ઘણી બૂમ પાડી પણ કેણ બચાવે? સિંહની સુરક્ષિત ગેદ છેડીને ભરવાડના મેહમાં પડી તો તેનું મસ્તક ધડથી જુદુ થઈ ગયું. તેણે ભરવાડને ખૂબ આજીજી કરી કે હું સુખ છેડીને તારી પાસે આવી ને તે આ શું કર્યું? ભરવાડ કહે મારે ને તારે શું લાગે વળગે? એમ કહીને છૂટી ગયે.
બંધુઓ! સંસાર કે સ્વાર્થમય છે. જે સાધક સાધુપણું લઈને સંસારીના મેહમાં ફસાય છે ને સંયમ માર્ગ છોડી દે છે, ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેની દશા કાબલી જેવી થાય છે. તે દુર્ગતિમાં ફેંકાઈ જાય છે. સાધુપણું લેનાર આત્માએ સંસારના તમામ સબંધને ભૂલવા પડે છે. ઉપરથી સાધુપણાના વેશ પહેરીને નીકળી ગયા પણ અંદરનો રાગ છૂટયે નહિ તે આત્મસાધના સાધી શકાશે નહિ. કર્મના બંધન તેડવાને બદલે બંધાય છે. માટે તરવા માટે જે કોઈ સાધન હોય તે ભગવંતની અને સદ્દગુરૂની આજ્ઞા છે. જે શિષ્ય ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે છે તે કર્મના ભુકકા ઉડાવી કલ્યાણ સાધી જાય છે તેમ તમારે પણ આ વાત ખૂબ સમજવા જેવી છે. સંસારમાં કઈ કેઈનું સગું નથી. આ બધી સગાઈ સ્વાર્થની છે એમ સમજીને મમતા છોડી દે.
જેણે સંસારના સંબંધની સાંકળ તોડી નાંખી છે, સંયમ અને તપના ઝૂલે આત્મ મસ્તીમાં ઝુલી રહ્યા છે તેવા અનાથી નિગ્રંથને શ્રેણીક રાજાએ કહ્યું કે આ સુંદર દેહ દ્વારા સંસારના સુખ ભોગવી લે. તમારે કેઈ નાથ નથી તો હું તમારે નાથ બનીને તમારું રક્ષણ કરીશ. તેના જવાબમાં મુનિએ કહ્યું.
अप्पणा वि अणाहोसि, सेणिया मगहाहिवा । . अप्पणा अणाहो सन्तो, कस्सनाहो भविस्ससि ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૨. હે રાજન ! તું પોતે અનાથ છે ત્યાં મારે નાથે કેવી રીતે બની શકીશ? તું સમજે છે આ શરીર ભેગે પગ મટે છે. એ વિચાર આવતાં આત્મા ગુલામ અને અનાથ બની જાય છે. તમે એમ સમજે છે કે અમુક વસ્તુ અમારી પાસે છે એટલે અમે તેના માલિક છીએ. પણ જ્ઞાનીઓ કહે છે કે તમારી પાસે જે વસ્તુ છે તેને લીધે તમે અનાથ બનેલા છે, માની લે છે કે માણસ સેનાની કંઠી પહેરીને અભિમાન કરે છે કે મારી કંઠી કેવી સરસ છે. મારા જેવી કંઠી કેઈની પાસે નથી. તે જ્ઞાની કહે છે તું સેનાને ગુલામ બની ગયું છે, મહાપુરૂષે શરીરને કેવળ સાધન રૂપ માને છે, પણ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શારદા સાગર
તેમને શરીર ઉપર જરા પણ મમત્વ નથી. માની લે કે કઈ સંત જંગલમાં જઈ રહ્યા છે ને બીજો એક માણસ હીરાજડિત સોનાના દાગીના પહેરીને જંગલમાં જઈ રહ્યો છે રસ્તામાં તેમને એક ચાર મળે. ચેરને જેવા છતાં મહાપુરૂષ તે પિતાના ધ્યાનમાં ચાલ્યા ગયા. જ્યારે જેણે હીરાના દાગીના પહેર્યા હતા તે ભાગ્યે. પણ ચેરે તેને પકડીને લૂંટી લીધે. એટલે તે રડવા લાગ્યું. તે સેના અને હીરાને ગુલામ હતું. તેથી તેને રડવું પડયું. આ રીતે કઈ પણ ચીજના ગુલામ થવાથી દુઃખી થવાને પ્રસંગ આવે છે. આ સંસારના પદાર્થો તમને કેવી રીતે નાથ બનાવી શકે? અજ્ઞાની મનુષ્ય ઉપભોગ કરવામાં મનુષ્ય જન્મની સાર્થકતા સમજે છે. શ્રેણુક રાજ પણ અજ્ઞાન હતા તેથી મુનિને ભેગનું આમંત્રણ આપે છે.
| મુનિએ કહ્યું તું પિત્ત અનાથ છે તે બીજાને નાથ કેવી રીતે થઈશ? આ શબ્દો સાંભળતા રાજા એકદમ ચમક્યા કે આ મુનિ શું બેલે છે? શું હું અનાથ છું? એ મને અનાથ કહેનાર કોણ? કોઈ બીજાએ મને આવા શબ્દો કહ્યા હતા તે હું તેને કડક શિક્ષા કરત. પણ આ તે મુનિ છે. એમને શું કહેવાય? મને કેઈએ અનાથ કહ્યો નથી.
જ્યારે મારા પિતાજીએ મને દેશનિકાલ કરીને પહેર્યો કપડે કાઢી મૂકો. એકલે વનવગડાની વાટે જતા હતા ને જ્યાં ગામ આવે ત્યારે ગામમાં જતો. એ નંદાના પિતાની દુકાનમાં વણીક બનીને કામ કર્યા તે પણ મને કેઈએ અનાથ નથી. કહો. સૌ મને એમ કહેતા હતાં કે તમે મહાન છે, પુણ્યવાન છે ને આ મુનિ મને કહે છે કે તું અનાથ છે. કેવી આશ્ચર્યની વાત છે. કદાચ બનવા જોગ છે એ મારાથી પણ મોટા હોય માટે મને અનાથ કહે છે. પણ તેમને મારી સંપત્તિને ખ્યાલ નહિ હેય. મુનિને રાજા શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજના એક મહાન પવિત્ર સતી છે. તેના ચારિત્ર વિશે કોઈને શંકા નથી. પણ ગર્ભવંતી છે એટલે સાસુ કેતુમતીને તેના પ્રત્યે ખૂબ રોષ છે. એણે અંજનાને પોતાના ગામમાંથી કાઢી મૂકવા માટે રાજાને કહ્યું પણ પ્રહલાદ રાજા ખૂબ વિચાર શીલ હતા. એમને પ્રધાન મંત્રી પણ વિચક્ષણ હતો. તેણે વિચાર કર્યો કે ચક્કસ ખાત્રી કર્યા પછી આગળ પગલું લેવું. કારણકે અવિચારી કામ કરવાથી ઘણી વખત તેનું પરિણામ ખરાબ આવે છે. મંત્રીએ તપાસ કરવા માટે પોતાના ગુપ્તચર જયનાદને અંજનાના મહેલે તપાસ કરવા મેક. સાંજ પડવા આવી પણ ગુપ્તચર સમાચાર લઈને આવે નહિ
એટલે મંત્રીને ચિંતા થવા લાગી. કારણકે શું એ માહિતી લઈને આવે છે તેના ઉપર નિર્ણય કરવાનું હતું ને સવારે રાજાને મળવાનું હતું. મંત્રી ચિંતાતુર બનીને પોતાના મહેલમાં બેઠા હતા. બરાબર રાત્રીના દશ વાગે સમાચાર લઈને જ્યનાદ આવ્યું કે મને જણ ગુપ્ત મંત્રણાલયમાં જઈને વાત કરવા બેઠા. મહામંત્રીએ પૂછયું કેમ માહિતી મેળવી ?
Page #300
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૬૧
જ્યનાદે કહ્યું હા જી. બધી માહિતી મેળવીને આવ્યો છું. હું અહીંથી સીધે અંજનાદેવી ના મહેલે ગયે હતે. એને મહેલ તે શૂનકાર જે દેખાય છે ને ત્યાં તે દાસીઓ અને પટાવાળા બધા કલ્પાંત કરે છે. દરેકને અંજના પ્રત્યે ખૂબ માન છે. મહારાણુએ અંજનાને કાઢી મૂકવા માટે જે આજ્ઞા કરી છે તેને એમના દિલમાં ભારે કચવાટ છે. મહેલમાં શું વાત ચાલતી હતી તે હું તમને કહું. સાંભળે.
એક દાસી બોલી હું તે બાર બાર વર્ષથી આ મહેલમાં કામ કરું છું મે કઈ પુરૂષને આ મહેલના પગથીયે ચઢતાં જે નથી. ત્યારે બીજી દાસી બેલી જે એને આવું ખરાબ કામ કરવું હોત તે બાર વર્ષ સુધી શા માટે આમ રહે? અને જે તેના મનમાં આવી વાસના હોત તે તેના ચેનચાળા દેખાયા વિના રહે ત્રીજી દાસી બેલી પુરૂષનુ મન ક્યારે ફરી જાય તે કંઈ કહેવાય છે? યુધે ગયા ને વચમાં કોઈ નિમિત્ત મળ્યું હોય ને મન ફરી ગયું હોય તે રાતોરાત આવીને ચાલ્યા ગયા હોય ! ચાથી દાસી બેલી એ વખતે વસંતમાલા અંજનાદેવીની સાથે હતી. તેણે તે પવનકુમાર અને તેમના મિત્રને જોયા છે તેમ છાતી ઠોકીને કહે છે. આ રીતે દાસીઓ અંદર અંદર વાર્તાલાપ કરતી હતી. ત્યાર પછી હું પાછળના ભાગમાં ગમે ત્યાં મહેલને મુખ્ય ચેકીદાર ઘણે જુન હતું તે બીજા ચેકીદારને કહેતે હતો કે ભાઈઓ! અંજનદેવી ઉપર આ ખોટું આળ ચઢાવવામાં આવ્યું છે. આટલા વર્ષ થયા મેં કઈ દિવસ એ સતીને કોઈ પુરૂષ ની સાથે હસતી, બેલતી કે બેસતી જોઈ નથી. શણગાર સજતી જોઈ નથી. ગાતી સાંભળી નથી. એના માથે મહારાણીએ જે આરોપ મૂકયે છે તેનું આપણને તે ખૂબ દુખ થાય છે. પણ સત્તા આગળ શાણપણ શા કામનું ! એ આપણે વાત કંઈ થોડા સાંભળે છે ! એમ કહેતા ચોકીદાર ચોધાર આંસુએ રડતે હતે. પછી હું સાતમા માળે ગમે ત્યાં તે કઠણ હદયના માનવીને પણ પીગળાવી દે તેવું કરૂણ દશ્ય હતું.
અંજના સતીની આંખમાંથી આંસુ સૂકાતા નથી. રડી રડીને તેમની આંખે સૂઝી ગઈ છે. તેમની સખી વસંતમાલા એક્સી એમની પાસે બેસીને ભારે હૈયે આશ્વાસન આપે છે. તેના શબ્દો મને તે ઘણું મહત્વના લાગ્યા. કારણ કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગતી હેય તેની ખાસ નિકટની શકિત તે ઐક્તિ પાસે ખાનગીમાં જે કહેતી હેય, લતી હોય તેના ઉપર ઘણે તેલ બાંધી શકાય. જયનાદે તપાસની રીત બતાવી.
વસંતમાલાના સ્વરમાં દઈ હતું ને સાથે રોષ પણ હતા. તેણે અંજનાને કહ્યું ખરેખર, આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી એટલું પણ નથી સમજી શકતી કે તે બાર બાર વર્ષે કેવા વિતાવ્યા છે? તારા સ્થાને જે એ હેત તે બતાવત કે ભરયુવાનીમાં બાર બાર વર્ષે પતિના વિરહમાં કેવી રીતે પસાર થાય છે. અને ભલે આજે એણે તારા ઉપર ક્લંક ચઢાવ્યું છે પણ જ્યારે પવનછ આવશે અને જાણશે કે આજનાને કલંકિત
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શારદા સાગર,
કરીને કાઢી મૂકી છે ત્યારે એ શું કરશે? એની ખબર છે ત્યારે પડશે. ખરેખર! જે એ ત્રણ રાત આવીને ગયા ત્યારે જે પિતાજીને, માતાજીને કે મહામંત્રીને કે કોઈને મળીને ગયા હોત તે આ પરિસ્થિતિ ન સર્જાત. પણ છે, અને સત્યને વિજ્ય થવાને છે. બહેન! આપણને એમ લાગતું હતું કે હવે દુઃખના દિવસો પૂરા થયા પણ દુર્ભાગ્ય હજુ કસોટી કરી રહ્યું છે. આટલું બોલતાં વસંતમાલાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા ને અંજના ન દેખે તે રીતે આંસુ લૂછી નાખ્યા. મહામંત્રીએ જ્યનાદની બધી વાત સાંભળી હવે તે રાજાને કેવી રીતે વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ વદ ૩ ને રવિવાર
- તા. ૨૪-૮-૭૫ સમતાના સાધક, મમતાના મારક અને અહિંભાવના બાધક એવા સર્વજ્ઞ ભગવતની શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. આ સિદ્ધાંતવાણીના નાદે અનાદિ કાળથી અજ્ઞાનમાં અથડાતા અને સાદ કરે છે કે હે જીવ! તું જાગ. સંસાર સુખને રસીક બનીને તેં વિનશ્વર આનંદ ઘણે મેળવ્યું પણ સ્વાનુભૂતિનો આનંદ નથી મેળવ્યું. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ. બાહ્ય આનદ એટલે કર્યો આનંદ? આ દેહને આનંદ. આ આત્માએ જડના ઝળકાટ મેળવવા જેટલી જહેમત ઉઠાવી છે તેટલી ચેતનના ઝળકાટ માટે ઉઠાવી નથી. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ કારણ કે બાહ્ય પદાર્થો બાહ્ય આનંદ આપે છે પણ આત્યંતર આનંદ આપી શકતા નથી.
આ દુનિયામાં આત્મા સિવાયના જેટલા પદાર્થો છે તે જડ છે. આપણું શરીર પણ જડ છે. ને આ જડ શરીરમાં ચૈતન્યવંત આત્મા રહેલ છે. તેના કારણે તેનું મહત્વ છે. આ શરીર રૂપી નૈકા છે. તેમાં બેસીને સંસાર સમુદ્રની સફરને સફળ કરવી છે. તમે નદી અગર સમુદ્રકિનારે ફરવા માટે ગયા. ત્યાં બે જાતની નૌકા ઊભી છે. એક સૈકામાં બેસવા માટે સુંદર સીટે છે ને તેને ભભકે પણ ખૂબ છે. પણ તે હોડી પૂઠાની છે. ત્યારે બીજી લાકડાની મજબૂત છેડી છે. તેને બહુ ભભક નથી. તો તમે કઈ હોડીમાં બેસવાની ઈચ્છા કરશે? બેલે., “મજબૂત” વાણીયાના દીકરા પાકા બહુ હેય. તમે એમ તે નહિ કહો કે અમે લાકડાની હેડીમાં બેસીશું. ત્યારે હું કહી દઉં. લાકડાની મજબૂત નૌકા સમાન સંયમ છે. તે તમને આ સંસારથી પાર ઉતારે છે. ને પૂઠાની ભભકાદાર હોડી સમાન તમારો સંસાર છે તે તમને અનંત ભવમાં ભમાવે છે. બોલે, હવે કઈ હડી ગમશે? તમે એને જવાબ નહિ આપી શકે. કારણ કે તમને સંસાર ખૂબ ગમે છે. (હસાહસ).
Page #302
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૬૩ બંધુઓ ! બહાભાવે બધું ઘણું કર્યું છે. પણ એ ઉપરને ભભકે છે. કેઈ બહેને આંગણામાં સુંદર રંગોળી પૂરી હોય તે બહારથી જોઈને એમ થાય કે શું આ બહેનની ' કારીગરી છે ! કેવી સરસ રંગોળી પૂરી છે ! પણ ઘરમાં તે કઈ જાતની વ્યવસ્થા નથી તેને તમે કેવી કહેશો? આ બાઈ તે પુવડ છે. તેમ કઈ માનવી બાહ્યભાવે ખૂબ ધમીષ્ઠ દેખાતે હોય, જેનારા એમ માને કે શું આ ભાઈની ધર્મભાવના છે! કેટલું ધર્મધ્યાન કરે છે ! પણ જે અંદરથી મલીન હોય તે શું લાભ! ઘણુ માણસે એવા છે કે હોટેલમાં જઈને બટાટાવડા ખાતા હોય છે. આનું કારણ શું? બાહ્યમાં સુખ માન્યું છે. પત્ની ગમે તેટલું સારું બનાવીને જમાડે પણ એમાં રસ ન આવે. હોટેલનું ખાણું ખાવામાં રસ આવે છે. પણ વિચાર કરો. હૉટેલમાં સડેલું અનાજ અને અળગણ પાણી વપરાય છે. તેમાં કેટલા જીવોની હિંસા થાય છે! હોટેલનું ખાણું અભક્ષ છે. પણ આજે તે રવિવાર છે એટલે આમાંના કેટલાય ભાઈ બહેનેને સાંજે જમવાનું નહિ હોય. રવિવાર એટલે તમારા રસોડાને પણ સાંજે રજા હોય છે. કેમ બરાબર ને?
મોટર મારી માવડી, હોટલ મારું માળ,
સીનેમા મારું સાસરું, ને ડોકટર દીનદયાળ.” મનને મહેકાવનાર મેટર મળી જાય, જીભને ભાવે તેવું ખાવા હોટલ મળી જાય, આત્માને આનંદ લૂંટાવનાર સીનેમાનું થીએટર મળી જાય ને દેહના દર્દને મટાડનાર દયાળુ ડોકટર મળી જાય એટલે તમે તે ખુશખુશાલ બની જાય છે. ધર્મને ભૂલાવી દેનાર મેટર, હોટલ, સીનેમા અને ડોકટર મળી જાય પછી અમારી પાસે આવવું ગમે ખરું? કદાચ આવા તો ધર્મ-કર્મ અને પુણ્ય-પાપની વાતે ગમે ખરી? આ અમૂલ્ય માનવભવ પામીને કર્મને તેડવાને પુરૂષાર્થ કરવાનું છે તેના બદલે નાટક-સીનેમા અને વ્યસનેમાં પડી જીવ કર્મ બાંધે છે. અહીં તો ચેતવાની જરૂર છે. ચતુર છે તે ચેતી જજો.
ચેતીજા આતમ ચેત હવે અવસર ચાલ્યો જાય છે....અવસર આવ્યો હતે તું છેડવા, બાંધીને શાને જાય છે (૨) સ્વમાંથી તું પરમાં જઈને, શાને વધુ રબાય છે (૨) ચેતી જા....
મનુષ્ય ભવમાં ચેતવાને અવસર છે, તમે ચેતી તે ગયા છે પણ ક્યાં? હવે સોની નોટ નહિ ચાલે. તે બને તેટલી વટાવી નાખે. ત્યાં બધે અગમ ચેતી છે. પણ પૂછવામાં આવે કે ભાઈ ! કેમ નથી દેખાતા? તે કહે કયાંથી આવું? હમણાં મગજ ઠેકાણે નથી. હું તમને પૂછું છું કે મગજ ઠેકાણે ન રહે તેવું કર્યું શા માટે? હાથે કરીને બંધનમાં બંધાયા છે ને? જ્યાં મમત્વ છે ત્યાં બંધન છે. ઘણું ભેગું કર્યું ત્યારે સાચવવાની ચિંતા થઈને? આઠ દિવસ બહાર જવું હોય તે પણ કેટલી ચિંતા કેટલા તાળા અને બેંક લગાવવા પડે છે. પણ અમારે કંઈ ચિંતા છે? અમારે વિહાર કરે
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શારદા સાગર
હાય તા અડધા ક્લાકમાં બધું ઉપાડીને તૈયાર થઈ જઈએ. અમે મહાન સુખી છીએ અને તમને સુખી કરવા મથીએ છીએ પણ તમને સુખ ગમે છે કાં ?
3
એક વખત અબ્રાહિમ લિન પાર્લામેન્ટની સભામાં જઇ રહ્યા હતા. રસ્તામાં એક કાદવથી ભરેલા ખાખાચીયામાં ડુક્કરને ખેંચી ગયેલું જોઇને તેમને દયા આવી. તેમને થયુ કે લાવને એ ડુક્કરને મચાવતા જાઉં. ગાડીમાંથી નીચે ઉતર્યા ને ડુક્કરને ઊંચકીને બહાર કાઢયું તે પણ એને તે કાદવમાં ગમતુ હતુ. એટલે પાછુ કાદવમાં પડી ગયું. ખીજી વાર કાઢ્યું તે પણ પાછું પડી ગયું. ત્યારે અબ્રાહિમ લિંકને વિચાર કર્યો કે હવે એને એક વખત બહાર કાઢું, પછી જો એની ઇચ્છા ના હોય તે ખેર. ત્રીજી વખત મહાર કાઢ્યું ત્યારે ડુક્કરને વિચાર થયા કે આ બિચારા મને બહાર કાઢવા મથે છે ને હું કાદવમાં પડું છું. કેટલી મારી મૂર્ખાઈ છે! એમ સમજીને ચેતી ગયે. પણ આ મારા ભગવાનના શ્રાવકાને સતા સંસાર રૂપી કાઢવના ખાખાચીયામાંથો બહાર કાઢવા કેટલી મહેનત કરે છે પણ હજુ બહાર નીકળવું ગમતું નથી. સતા કહે છે ચેતી જાવ. ચેતવાને સમય છે. જો નહિ ચેતા તે ચાર ગતિમાં ભમ્યા કશે.
સ્વામી રામઢાસ પરણવા ગયા ત્યારે ગાર મહારાજ ખેલ્યા કે “ સમય વર્તે સાવધાન ’....એક - એ ને ત્રણ વાર મેલ્યા ત્યાં સ્વામી રામદાસ સાવધાન થઈ ગયા. તમે અધા પરણવા ગયા ત્યારે પણ ગેર મહારાજે આવું તે કહ્યુ હશે ને ? તમે કયાં સાવધાન બન્યા? તમે એમ માન્યુ હશે કે હુવે કન્યા આવે છે તેના હાથમાં હાથ મીલાવવા સાવધાન અનેા એમ કહે છે. મધુઓ! ખરેખર તા ત્યાં સાવધાન અનેવાનું છે કે પરણ્યા એટલે ચાર ગતિની ચારીમાં બેઠા. પરણવા ગયા ત્યાં ચારીમાં બેઠા હતા ને ? એ ચારીના ચાર છેડ હાય છે. ને એકેક છેડમાં સાત સાત માટલી હાય છે. હું તા સાંભળેલી વાત કહું છું. મને ખખર નથી. તે એ ૭૪૪=૨૮ માટલી થઇ ને ? મેહનીય કર્મની પ્રકૃતિ પણ ૨૮ છે ને? પચ્ચીસ ચાત્રિ – માહનીયની ને ત્રણ દન મેહનીયની. એ ૨૮ માહનીય કર્મની પ્રકૃતિ છે. તે ચાર છોડ રૂપી ચાર ગતિ છે. એ ચારીમાં પેઠા એ તમને સમજાવે છે કે તું આનંદ-પૂર્વક ચેરીમાં કન્યાની સાથે ફેરા ફરે છે તે તારે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડશે. હિંદુમાં ફેશ ફરે છે ને મુસલમાનમાં ના પઢે છે. એ પરણવા બેસે ત્યારે પૂછે છે કે પાણીકી મટકી કબૂલ ? તા મીયાં કહે છે હા, પાણીકી મટકી મૂલ છે. લકડેકી ભારી કબૂલ? તેા કહે છે હા, મને કબૂલ છે. એ સમજાવે છે કે તારે મારું પૂરું કરવા લાકડાની ભારી વેચવા પણ જવું પડશે. તા ત્યાં બધી મૂલાત કરે છે. આ જીવ કેટલે મેાહમાં મસ્તાના બન્યા છે! પણ એને ખ્યાલ નથી કે હું' ધુ` કબૂલ કરું છું પણ ચાર ગતિમાં ફાટ્ઠા ઊડી જશે, તમે ગાડાની ધૂંસરીમાં જોડાવા જાવ ત્યારે સતાને દયા આવે છે પણ તમને તેમાં
Page #304
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૬૫
આનંદ આવે છે. આ જીવની અજ્ઞાન દશા છે. જ્યારે જીવને ભાન થાય છે કે આ સંસારના વિષય વિષ જેવા છે ત્યારે તેની દશા જુદી હોય છે.
ઉત્તારાધ્યયન સૂવનું ૨૦ મું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથનો અધિકાર ચાલે છે તે મુનિ કેવા મહાન છે! તેમને મહારાજા શ્રેણીક ઉપર આટલો બધો પ્રભાવ કેમ પડશે? એમણે જીવનમાં શું અપનાવ્યું હતું?
यस्त्यक्त्वा तृणवद् बाह्याभ्यान्तरं च परिग्रहम् ।
उदास्ते तत्पदाम्भोज, पर्युपास्ते जगत् त्रया ॥ જે મહામુનિઓ બાહ્ય અને આત્યંતર પરિગ્રહને તૃણની જેમ સમજીને તેને ત્યાગ કરે છે તેના ચરણકમલને ત્રણ જગતના લોક નમે છે. જે ધન સંપત્તિ, કુટુંબ પરિવાર, સોનું-ચાંદી-હીરા-મોતી વિગેરેને ત્યાગ કરે છે તે બાહ્ય પરિગ્રહને ત્યાગ છે ને જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અભિમાન, રાગ-દ્વેષાદિને ત્યાગ કરે છે તે આભ્યતર પરિગ્રહને ત્યાગ છે. જે અને પ્રકારનો ત્યાગ કરે છે તે સાચે ત્યાગી છે. ને તેમને વંદન કરવાથી કર્મોને ક્ષય થાય છે. દેને નાશ અને ગુણેને આવિર્ભાવ થાય છે.
બંધુઓ! અનાથી નિગ્રંથને આ પરિગ્રહ કચરા જેવું લાગ્યું હતું. તમે ઘરમાં કચરે રહેવા દે ખરા? બેલે, શું કરે? ફેંકી જ દો ને? જ્ઞાનીઓને મન પરિગ્રહ પણ કચરે છે. કચરો ફેંકી દીધા પછી તેને લેવાનું મન થતું નથી. તેમ છે મહાન પુરૂષોએ પરિગ્રહને કચરાની જેમ ફેંકી દીધા છે તેને તેના સામું જોવાનું પણ મન થતું નથી. અનાથી નિગ્રંથ કેવા મહાન હતા. તેમણે કેવી ઋદ્ધિ સિદ્ધિને ત્યાગ કર્યો છે તે વાત હવે આવશે. તેમણે મહાન ત્યાગ કર્યો હતો છતાં મેં લાખ કરોડને વૈભવ તજી દીધે છે, મેં વિશાળ પરિવારનો ત્યાગ કર્યો છે એ કદી વિચાર સરખે પણ નથી આવ્યું. જે સાધકના મનમાં સહેજ પણ વિચાર આવે કે મેં કે મહાન ત્યાગ કર્યો છે તે સમજી લેવું કે હજુ તેણે તણખલા જેટલો પણ ત્યાગ નથી કર્યો. અને ત્યાગને જે આનંદ આવે છે તે પણ આવતું નથી. સાચે ત્યાગી દી પિતાના ત્યાગના ગાણું ન ગાય.
બંધુઓ! શાલીભદ્રને ત્યાં કેટલી અદ્ધિ હતી તે તો તમે જાણે છે ને? જેને ત્યાં અપ્સરા જેવી બત્રીશ બત્રીશ તો સ્ત્રીઓ હતી. દરરોજ દેવલેકમાંથી નવ્વાણું પેટીઓ તેને ઘેર આવતી હતી. આવી મહાન સંપત્તિને એમણે તણખલાની જેમ ત્યાગ કર્યો હતું ને વૈભારગિરિ પર્વત ઉપર જઈને સંથારે કર્યો તે સમયે તેમની પત્નીઓ અને માતા દર્શન કરવા આવ્યા ત્યારે તેમના સામું પણ ન જોયું, કારણ કે એમને મન સંસારને રાગ કચરે હતે. સનતકુમાર ચક્રવર્તિએ છ ખંડની ઋદ્ધિને ત્યાગ કરી દીક્ષા લીધી. છ-છ મહિના સુધી તેમને પરિવાર રડતો ને ઝૂરતે પાછળ પાછળ ફર્યો છતાં
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શારદા સાંગર તેમના સામે નજર પણ કરી નથી. તેમના પ્રત્યે ઉદાસીન ભાવ હતો. બીજી વાત કહું. આ મનુષ્યના સુખે છેડી ચારિત્ર અંગીકાર કરીને જે દેવલોકના સુખની મનમાં ઈચ્છા કરે તે તે સાચે ત્યાગી નથી, કારણ કે અંદરમાં આત્યંતર પરિગ્રહની ગ્રંથી છેદાઈ નથી.
અનાથી નિગ્રંથ નિર્મોહી, નિમમત્વ, અને નિરહંકારી બની આત્માનંદની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે બાહ્ય અને આત્યંતર પરિગ્રહને ત્યાગ કરીને નીકળ્યા છે. બાહ્ય પદાર્થોની પૂર્ણતાથી આત્મા કદી પૂર્ણ બનતું નથી, પણ અપૂર્ણ રહે છે માટે એ આત્માએ બાહ્ય પદાર્થોને ત્યાગ કરી મનમાંથી તેના રાગને લૂછી નાંખે છે. ચિત્તની પરમ શાન્તિ, આત્માની પવિત્રતા, અને મોક્ષમાર્ગની આરાધનપરિગ્રહને ત્યાગ કરવાથી થાય છે. પરિગ્રહની મમતામાં વ્યાકુળતા અને વેદના છે. ' રિન્તચિ ને, વહ નિર્ધનતા થા ,
त्यागात् कञ्चुक मात्रस्य, भुजगो नहि निर्विष ॥ દેવાનુપ્રિયો ! જ્ઞાનીઓ કહે છે કે તારું સાધુપણું કયારે શેલે? ને તારા ચિત્તમાં સમાધિ કયારે, રહે? બાહ્ય અને આત્યંતર પરિગ્રહને એકાદ કણી પણ તારા અંતરના ખૂણે રહેવું જોઈએ નહિ. બાહ્ય પરિગ્રહને ત્યાગ કર્યો પણ અંતરંગ પરિગ્રહથી મન વ્યાકુળ છે તે બાહા નિર્ચથપણું પણ વૃથા છે. જેમ સર્પ કાંચળીને છેડીને ચાલ્યો. જાય છે પછી તેના સામું જોતું નથી તેથી તે કંઈ વિષરહિત બની જતો નથી કારણ કે તેની દાઢમાં તે ઝેર રહેલું છે ને? એટલે વિષવાળે સર્પ તે ઝેરી છે તેથી બધાને ડર લાગે છે ને? સર્પને ડર કયારે ન લાગે? એની દાઢમાં જે વિષ રહેલું છે તે દાઢ કાઢી નાંખવામાં આવે પછી એ સર્ષને તમે હાથમાં લઈ રમાડશે તે પણ ડર નહિ લાગે. કારણકે વિષ નીકળી ગયું છે એટલે કરડવાને કે ઝેર ચઢવાને ભય નથી.
' આ સપના દષ્ટાંતથી આપણે શું સમજવાનું છે ? વેશનું પરિવર્તન કર્યું, ઘર છેડીને ઉપાશ્રયમાં વસ્યા, વાહનને અને બૂટ ચંપલને ત્યાગ કરી ખુલ્લા પગે પાદવિહાર કરવા લાગ્યા. પણ જો અંદરમાં આત્યંતર પરિગ્રહનું ઝેર રહી જશે તે મનની વ્યાકુળતા દૂર નહિ થાયં. અનાથી નિગ્રંથની જેમ પરમાનંદ, પરમશાંતિ પ્રાપ્ત કરવા માટે આવ્યંતર પરિગ્રહને ત્યાગ કરવો પડશે. જેને ત્યાગ કર્યો છે તેનું સ્મરણ કરી તેને રાગ ન થ જોઈએ. અંતરંગ રાગ-દ્વેષની ગ્રંથી છેદાય નહિ, ભૌતિક પદાર્થોનું અંતરંગ આકર્ષણ ખતમ ન થાય ત્યાં સુધી મનની સ્વસ્થતા આવે નહિ. એ આત્યંતર પરિગ્રહને ત્યાગ કરે મહા કઠીન છે. એ ત્યાગ કર્યા વિના બાહ્યશથી કલ્યાણ થતું નથી. સર્પ ભલેને કાંચળી ઉતારી નાખે પણ કાંચળીની સાથે ઝેરને બહાર ફેંકી ન દે ત્યાં સુધી એ નિર્વિષ નથી બનતે. આ રીતે બાવેશનું પરિવર્તન કરવા માત્રથી કે બાહ્યાચારનું
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૬૭
શારદા સાગર પાલન કરવાથી સાચી સાધક દશા પ્રાપ્ત થતી નથી ને તેને પ્રભાવે બીજા ઉપર જોઈએ તેવો પડતો નથી.
બંધુઓ! અનાથી નિગ્રંથને શ્રેણીક રાજા ઉપર કે પ્રભાવ પડે ! તે રાજા મુનિને જોઈને અંજાઈ ગયા તેનું કારણ શું હતું? તેમને આત્મા બંને પ્રકારના પરિગ્રહ થી મુક્ત બનેલો હતે. તમે આવા સાધક ન બની શકે તે ખેર ! પણ તમારું ગૃહસ્થ જીવન તે ઉત્તમ બનાવો. આજે મનુષ્યની કિંમત ઘટી ગઈ છે તેનું મુખ્ય કારણ જીવનમાંથી સંસ્કૃતિ ચાલી ગઈ તે છે. વધુ ધન કમાવા મા-બાપ પોતાના સંતાનને પરદેશ મોકલે છે. પરદેશ જાય પણ સંસ્કૃતિ જવી ન જોઈએ. આજે તે વિદેશમાં જઈને ભારતના સંતાનની સંસ્કૃતિનું સત્યાનાશ વળી ગયું છે. આજે તે છેકરાઓ પરદેશમાં જઈને દારૂ પીએ, પરમાટી ખાય, પરસ્ત્રીગમન કરે પણ મા-આપ તો એકજ જુવે કે પૈસા 'કેમ વધુ મળે ! હું તે કહું છું કે તમે રેટી ને દાળ ખાજે પણ જે જીવનમાંથી સંસ્કૃતિ ચાલી જતી હોય તો પરદેશને મેહ કરશે નહિ. સંસ્કાર એ સાચું ધન છે. આજે સિનેમા જોવાથી પણ કેવા દુર્ગણે આવે છે ! મહના પાસમાં પડવું, ચોરી કરવી, ખૂન કરવા આ બધું સિનેમાએ શીખવાડ્યું છે.
- એક છોકરો અને સારી લાઈનને હતો પણ કોલેજમાં ગયા પછી સિનેમા જેવા ગયો. એક સિનેમા જોઈ તેમાં કેઈ છોકરીની સાથે પ્રેમ કેમ કરે તે જોયું. એને રંગ લાગ્યા. એ પીકચર ચાર-પાંચ વખત જોયું. એની કોલેજમાં એક છોકરી ભણતી હતી, છોકરી પણ ખૂબ સીધી લાઈનની હતી. આ છોકરો તેની સાથે પ્રેમ કરવા મથત પણ કરી કદી આંખ ઊંચી કરતી ન હતી. ખૂબ બોલાવે ત્યારે સહેજ બોલે. તે પણ પોતાની કેલેજને વિદ્યાથી છે તે રીતે બોલતી. પણ પેલાને તે એની સાથે પ્રેમ કરે હતે. એક દિવસ છોકરી એક ગલીમાંથી જતી હતી તેની પાછળ પડે ને તેને કહ્યું–મારે તારી સાથે પ્રેમ કરે છે. તું મારી ઈચ્છાને આધીન થઈ જા. છોકરીએ ચોખ્ખી ના પાડી ત્યારે તેને ખંજર લઈને મારી નાંખી. લેહીની નદી વહી. માંસના લોચા નીકળ્યા. આ જોઈ છોકરાનું હૃદય રડી ઉઠયું પાપી ! તે આ શું કર્યું? રે સિનેમા! તારા પાપે આ કુબુદ્ધિ સૂઝીને! ન જોઈ હોત તો આ પાપ થાત? આ કરૂણ દશ્ય જોઈને છોકરો સુધરી ગયે. કારણ કે પ્રથમ તે તે સારે હતો પણ સિનેમાના પાપે આમ બન્યું. જીવનમાં સંસ્કાર અને સદાચાર હોય તો તેને પ્રભાવ બીજા ઉપર પડે છે. જુઓ, મહાત્મા ગાંધીજીની વાત કરું---
ગાંધીજી વિલાયત ગયા પણ સંસ્કાર લઈને ગયા હતા. વિલાયતમાં એક પાદરીએ વિચાર કર્યો કે હું ગાંધીજીને ઈસા મસીહને ભકત બનાવી દઉં તે હિંદુસ્તાનમાં કરે માણસ વગર મહેનતે ઈસાઈ બની જશે. કારણ કે આખા ભારતની પ્રજા ગાંધીજીને
Page #307
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૬૮ માને છે. એટલે પાદરીએ ગાંધીજી સાથે ખૂબ પરિચય કર્યો ને તેમને પ્રેમ સંપાદન કર્યો. એક દિવસ પાદરીએ વિનંતી કરી કે આપે દરેક રવિવારે મારા ઘેર જમવા આવવું, જેથી આપણે બંને સાથે બેસીને ધર્મચર્ચા કરી શકીએ. એટલે ગાંધીજીએ પાદરીને આમંત્રણને સ્વીકાર કર્યો. ગાંધીજી જમવા માટે પાદરીને ત્યાં ગયા. ગાંધીજી માટે તે શાકાહારી ભેજન બનાવતા હતા. એટલે પાદરીને નાના બાબાએ પૂછ્યું-પિતાજી! આપણે ત્યાં આવી રઈ શા માટે બને છે? ત્યારે પાદરીએ કહ્યું – બેટા! મારા મિત્ર ગાંધીજી હિંદુસ્તાનના છે. તે માંસ ખાતા નથી એટલે તેમને માટે શાકાહારી ભેજનની વ્યવસ્થા કરું છું. બાળક તે નિર્દોષ હોય છે. તેણે પૂછયું-પિતાજી! એ માંસ કેમ નથી ખાતા? ત્યારે પાદરીએ વ્યંગથી કહ્યું કે તે એમ કહે છે કે જેવા આપણું પ્રાણ છે તેવા બધા પશુ પક્ષીઓને પ્રાણુ છે. આપણને કઈ મારે તો જેવું દુઃખ થાય છે તેવું દુખ બીજા જીને પણ થાય છે. પાદરીની વાત સાંભળી તેના બાળકે કહેવા લાગ્યા-પિતાજી! આ તે બહુ સુંદર વાત છે. આપણે પણ માંસ ન ખાવું જોઈએ. ત્યારે પાદરી કહે છે બેટા! એ તે એના ધર્મની વાત છે. આપણા ધર્મમાં એવું કહ્યું નથી. પણ બાળકે તે કહેવા લાગ્યા-પિતાજી! ભલે આપણુ ધર્મમાં આવું ન બતાવ્યું હોય પણ બીજા કોઈ પણ ધર્મમાં સારી વાત બતાવી હોય તે શું આપણે એ ન માનવી જોઈએ?
, ગાંધીજી દરેક રવિવારે પાદરીને ઘેર આવતા ને પાદરીની સાથે ધાર્મિક ચર્ચા કરતા. પાદરીના છોકરાઓ બધી વાત સાંભળતા હતા. ગાંધીજીની સાદગી, કરૂણાની ભાવના, તેમને મધુર અને શાંત સ્વભાવ તેમજ તેમના જીવનમાં રહેલા સદગુણે પાદરીના બાળકોને ખૂબ ગમી ગયા ને તેમના તરફ આકર્ષાવા લાગ્યા અને તેમણે પાદરીને કહ્યું પિતાજી ! અમને ગાંધીજીને ધર્મ બહુ ગમે છે. અમે તે હવે કઈ દિવસ માંસ નહિ ખાઈએ. બાળકની વાત સાંભળીને પાદરીને ખૂબ કૈધ આવી ગયો ને મનમાં વિચાર કરવા લાગ્યું કે અહે ! હું તે ગાંધીજીને ઈસાઈ બનાવવા ઈચ્છતો હતો તેના બદલે મારા છોકરાએ હિન્દુ બની ગયા. બહુ ખોટું થયું. બીજા રવિવારે ગાંધીજી જમવા માટે આવ્યા ત્યારે પાદરીએ તેમને કહી દીધું કે ગાંધીજી ! હું હિંદુસ્તાનના કલ્યાણ માટે તમને ઈસાઈ બનાવવા ઈચ્છતા હતે પણ તમે તે મારા દીકરાઓને હિંદુ બનાવી દીધા તે મારાથી સહન થતું નથી માટે હવે આવતા રવિવારથી મારા ઘેર જમવા આવશે નહિ. બંધુઓ ! આ ઉદાહરણથી એક બોધ લેવાને છે કે સદાચારની સૌરભ કેટલું કામ કરે છે ! ગાંધીજીના જીવનમાં સદ્દગુણ હતા તે પિતે માંસાહારીને સુધારી શકયા. તેમ આપણા જીવનમાં પણ આવા સદ્દગુણો ખીલવા જોઈએ ને મનમાં વિચાર થ જોઈએ કે હિંદના કુળમાં જન્મીને મારાથી મદીરા આદિ વ્યસનનું સેવન કરાય જ નહિ.
આજે તે કંઈક ઘરમાં દારૂની બાટલીઓ રાખે છે. પિતે પીતા નથી પણ કોઈ
Page #308
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૬૯ વેપારી દારૂ પીતે હોય ને તેની પાસેથી કમાવવાનું છે. એ જે ઘેર આવે તે એને પીવડાવાય ને ? તમને જે ચીજ નથી કલ્પતી એ તમે બીજાને શા માટે પીવડાવે છે? બીજાને શા માટે અભક્ષ ખવડાવે છે ? બન શેના જીવનને પણ એક પ્રસંગ છે.
બનાર્ડ શૉને એક સમારંભના પ્રમુખ બનાવ્યા. તેમના માનમાં તેમના પ્રશંસકેએ એક પાટી ગોઠવી હતી. ભેજનમાં એકલી માંસની ચીજો બનાવવામાં આવી હતી. બર્નાર્ડ શૉ તે બેસી રહ્યા હતા. હવે પાટીને પ્રમુખ ન જમે ત્યાં સુધી બીજા કેવી રીતે જમી શકે? ઘણી વાર સુધી આમ ને આમ બેસી રહ્યા. ત્યારે કોઈએ પૂછયું કે તમે કેમ જમતા નથી ? ત્યારે તે કહે છે હું કેવી રીતે જમી શકું? આ મારું પેટ એ કંઈ મડદા દાટવાની કબર નથી. હું તે શુધ્ધ શાકાહારી છું. મને આમાંથી કંઈ પણ ખપતું નથી. આ આહાર બનાવતાં કેટલા જીવોની કતલ થઈ હશે? મારું તે હૃદય કંપી જાય છે. બર્નાર્ડ શૉ તે જમ્યાં વિના પાછા ઊઠી ગયા.
બંધુઓ ! કેવી તેમની ટેક હતી ! તમે પણ વિચાર કરે કે હું જે કુળમાં જન્મે છુ. મારાથી દારૂ કેમ પીવાય ? ઈડ કેમ ખવાય ? આટલું તે તમારું જેન– ઝળકાવે. બધા ખાય છે તેમ હું નથી કહેતી. જયાં પરદેશની હવા છે ત્યાં આવી ચીજે વપરાય છે. તમારા સંસ્કાર હશે તે સંતાનો એવી ચીજો વાપરશે નહિ જુઓ, તમે ગાંધીજીને દાખલે સાંભળી ગયા ને? તેમણે માંસ ન ખાધું તે પાદરીના છોકરા ઉપર કે પ્રભાવ પડે ને એ હિંદુ બની ગયા. બર્નાર્ડ શૉએ માંસયુક્ત ભજન ન કર્યું તે તેની સાથે ઘણુ એ ત્યાગ કર્યો. જે તમારું આવું બને તે બીજા ઉપર તેને પ્રભાવ કેમ ન પડે? જરૂર પડે. જેના ઘરમાં આ ચીજે વપરાતી હોય તે જૈન શાસનમાં રહેવાને ગ્ય નથી. .
અનાથી નિર્ગથે બાહ્યા અને આત્યંતર બંને પ્રકારે ત્યાગ કરેલો હતે. એમના ત્યાગને પ્રકાશ શ્રેણક રાજા ઉ૫ર પડે તેથી શ્રેણીક રાજાએ પૂછયું–તમે દીક્ષા શા માટે લીધી? તેના જવાબમાં મુનિએ કહ્યું કે હું અનાથ હતો. મારી દયા કરનાર કેઈ મિત્ર ન હતું તેથી મેં દીક્ષા લીધી. ત્યારે રાજાએ કહ્યું કે તમારે જે કોઈ નાથ ન હોય તે હું તમારે નાથ થાઉં. મારા ઘેર ચાલે. પણ જેના મેરેમમાં ત્યાગના તેજ ઝળકે છે. જેને આત્માની ખુમારી છે તેવા મુનિએ કહી દીધું કે હે રાજન ! તું પોતે અનાથ છે. તે મારે નાથ કેવી રીતે બની શકીશ? સાચા સંતને કેઈને ડર નથી. જડબાતોડ જવાબ આપી દીધા. ગુફામાં રહનેમીએ રાજેમતીને જોઈ. તેનું રૂપ જોતાં રહનેમી પડવાઈ થયા ત્યારે કેવા કડક શબ્દ કહી દીધા – धिरत्युत्ते जसोकामी जो तं जीवियकारणा, वंतं इच्छसि आवेउं, सेयं तं मरणं भवे।
Page #309
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
હે અપયશના કામી ! જેને છોડીને આવ્યું તેમાં પાછું મુખ નાખે છે. તારા ભાઈ નેમનાથે મને વમી દીધેલી છે. આ વસેલું ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે તેના કરતાં તારે મરી જવું તે શ્રેષ્ઠ છે. રાજેમતીના એક શબ્દ ચાનક લાગી ગઈ ને પડવાઈ થતાં ઠેકાણે આવી ગયા. જેમતીમાં આ બળ કયાંથી આવ્યું? ચારિત્રનું જેમ હતું.
- મુનિએ કહ્યું હે રાજા! તું પોતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે બનીશ? આ શબ્દો સાંભળીને તે ઝાંખા પડી ગયા.
एवं वुत्तो नरिन्दो सो, सुसंभन्तो सुविम्हिओ। वयणं अस्सुय पुव्वं, साहुणा-विम्हयंनिओ ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૧૩ તું પતે અનાથ છે. મુનિનું આ વચન સાંભળતાં રાજા ઘણા સંભ્રાંત થયા. તે ક્ષત્રિય હતા. ક્ષત્રિય પિતાનું અપમાન સહન કરી શકતા નથી. કારણ કે તે સમજતા હતા કે મારા જે કોઈ મહાન નથી અને કહેવાય છે કે શ્રેણુક રાજાના સમયમાં પ્રજા મહાન સુખી હતી. પ્રજા સુખી હોય છે તે રાજાને આભારી છે. જેની પ્રજા સુખી તેને રાજા પણ સુખી છે. છતાં ગમે તેટલું સુખ હોય તો તે કેવું છે? કૂવાને દેડકે માને કે આટલું બધું પાણી કયાંય નથી.
સાગર જલ જોયા વિના, થયે ફ્લામાં સ્થિર,
ફૂપ તણે દુરે કહે, ફૂપ વિષે બહુ નીર. બિચારા દેડકાએ સાગરનું પાણી જોયું નથી એટલે શી ખબર પડે કે એમાં કેટલું અગાધ પાણી છે! એ તો બિચારે કૂવામાં રહો એટલે એમાં આનંદ માનેને? તેમ તમે સંસાર સુખના ખાબોચીયામાં પડી રહ્યા છે એટલે શું ખબર પડે કે ત્યાગમાં કેટલું સુખ છે? તમારા ગમે તેટલા સુખ હોય તે પણ તે ત્યાગીના સુખ આગળ ખાબોચીયા જેવા છે.
એક વખત મીરાંને તેની સખીઓએ કહ્યું કે મીરા ! તારા કેવા સદ્ભાગ્ય છે કે તને રાણા જે પતિ મળે છે. રહેવા માટે સુંદર મહેલ છે ને સુખ ભોગવવાની બધી સામગ્રી તારી પાસે છે, શણજી પણ તને કેટલા ચાહે છે છતાં તું તેમના પ્રત્યે આટલી બધી ઉદાસ કેમ રહે છે? શું તને આ સંસારના ભેગ ભેગવવા નથી ગમતા? તારા મહાન પુણ્યદયે તને આ બધી સુખ સામગ્રી મળી છે છતાં તું તેને દુઃખરૂપ કેમ માને છે? ચાલ, હું રાણાજી સાથે તારે પ્રેમ સબંધ જોડી દઉં આ સખીની વાત સાંભળી મીરાંને જરા હસવું આવ્યું. એટલે સખીઓ કહેવા લાગી કે સ્ત્રીઓને સ્વભાવ એવે હોય છે કે પિતાના મઢે પ્રેમની વાત કરતી નથી પણ પ્રેમ સબંધની વાત સાંભળીને ખુશ થાય છે. માટે તારા હસવા ઉપરથી મને લાગે છે કે તને મારી વાત ગમે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
- સખીની વાત સાંભળીને મીર વિચાર કરવા લાગી કે આ સખી મારા હસવાને અનર્થ કરી રહી છે. માટે તેને મારી સાચી વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવી જોઈએ. આમ વિચારી મીરાંએ સખીને કહ્યું કે,
સંસારીનું સુખ કાચું, પરણને રંડાવું પાછું, તેને ઘેર શીદ જઈએ રે-મોહન પ્યારા..મુખડાની માયા....
સખી! તું મારા મેઢ રાણાજીની જે પ્રશંસા કરી રહી છે તેથી પણ રાણાજી વધારે મહાન હશે. પણ હું તને એટલું પૂછું છું કે મારા પિતાએ મને રણુજી સાથે પરણાવી છે ને હું રાણાની દાસી બનીને રહેવા તૈયાર છું પણ રાણાજી મને વિધવા નહિ બનાવે ને? તેની ખાત્રી છે? જો રાણાજી મને વિધવા ન બનાવે, અખંડ સૌભાગ્યવતી રાખે તો મને રાણાની સાથે રહેવામાં કેઈ હરકત નથી. પણ જે રાણાજી એની ખાત્રી ન આપી શકે તે હું તેની સાથે રહેવા બંધાતી નથી. મેં મારો પતિ શોધી રાખ્યો છે. કયો?
પરણું તે પ્રીતમ પ્યારે, અખંડ સૌભાગ્ય મારે, રાંડવાને લય ટાળે રે....મોહન પ્યારા...મુખડાની માયા.
મે તો મારા ભગવાનને મારો પતિ માની લીધું છે કે જેથી આ કારમા વિધવા• પણાના દુખ ભોગવવાનો વખત ન આવે. આ મીરાંએ તેની સખોને કે જડબાતેડ જવાબ દઈ દીધે. સખી તે સજજડ થઈ ગઈ કે શું મીરાંની ભગવાન પ્રત્યેની ભક્તિ છે. આપણે સંસારમાં સુખ માનીએ છીએ પણ એને સંસારના સુખ ગમતા નથી.
અહીં શ્રેણુક રાજા પણ મુનિની વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. કે મને અનાથ કહે કેમ? મને અત્યાર સુધીમાં કેઈએ અનાથ નથી ક. આ પ્રથમવાર મેં મુનિના મુખે આ શબ્દ સાંભળ્યા. મુનિ મારો કરતાં રૂપમાં વધારે ચઢીયાતા છે તે એ વધુ વૈભવશાળી હોવા જોઈએ. છતાં હજુ રાજા પિતાના વૈભવનું વર્ણન કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૩ શ્રાવણ વદ ૪ ને સેમવાર
તા. ર૫-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત જ્ઞાનીઓ કહી ગયા છે કે હે જીવ! તેં પિતાના સ્વરૂપને ઓળખ્યું નથી. તેથી અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્માના અજ્ઞાનથી ઊભું થયેલું જે દુખ છે તેને આત્મજ્ઞાનથી દૂર કરી શકે છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શારદા સાગર સુધી એકલે તપ કરે તે ભવદુઃખ નાશ કરી શકાતો નથી. શરીર તે બાહ્ય વસ્તુ છે ને આત્મા તે અંતરંગ વસ્તુ છે. શરીર વિનાશી છે ને આત્મા અવિનાશી છે. શરીરથી આત્મા ભિન્ન છે. જ્યાં શરીર ભિન્ન છે ત્યાં માતા-પિતા, સ્ત્રી, ધન, વિગેરે ભિન્ન હોય તે આપમેળે નકકી થઈ જાય છે.
બંધુઓ ! ભેદ વિજ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થતાં બાહ્ય પદાર્થ પરથી મમતા ઓછી થાય છે. આત્મા એ અખંડ દ્રવ્ય છે છતાં જ્ઞાનીએ તેના ત્રણ વિભાગ બતાવ્યા છે. એક બહિરાત્મા, બીજે અંતરાત્માને ત્રીજે પરમાત્મા. નિજ સ્વરૂપના જ્ઞાનમાં બધું જ્ઞાન આવી જાય છે. જેણે પિતાનું સ્વરૂપ નથી જાણ્યું તેણે બીજું ઘણું જાણ્યું હોય તે પણ તેની કાંઈ કિંમત નથી. સ્વરૂપની સમજણ અને સ્વરૂપમાં રમતા એથી ઊંચું બીજું કઈ જ્ઞાન નથી. સાચી સમજણના બળે ચક્રવર્તિઓ છ ખંડના વૈભવને ત્યાગ કરી દીક્ષિત બની ગયા. એટલે આત્મજ્ઞાનને અપૂર્વ મહિમા ગાવે છે. ગમે તેવા દુઃખમાં પણ જ્ઞાની સમાધિ ટકાવી રાખે છે. શરીરમાં મહાભયંકર વ્યાધિ લાગુ પડેલ હોય છતાં મનમાં અપૂર્વ સમાધિભાવ હોય ત્યાં સમજવું કે સાચી જ્ઞાન દશા છે.
મનુષ્યભવ પામ્યા પછી સાચી સમજણ આવવી સહેલ વાત નથી. હું એને અને એ મારો એ મિથ્યાત્વ છે. અને તેવો મિથ્યાત્વી બહિરાત્મા છે. વ્યવહારમાં તમને કઈ પૂછે કે તમારે કેટલા દીકરા છે? તે કહે કે મારે ચાર દીકરા છે. તે એટલા માત્રથી બહિરાત્મા નથી. પણ તેના પ્રત્યે મમત્વભાવનું વેદન ચાલતું હોય તે બહિરાત્મભાવ છે. જેમ મેંદી લૂંટાય તેમ તેને રંગ જામતો જાય તેમ જીવનમાં અમૃત ઘંટી શકાય છે ને ઝેર પણ લૂંટી શકાય છે. “અહં” અને “મમ”નું અંતરમાં ગુંજન થયા કરતું હોય કે મારે આટલા દીકરા છે, આટલા બંગલા ને મોટર છે હું બહોળા પરિવાર વાળ છું, ધનાઢય છું. મારા જેવો કઈ વૈભવશાળી નથી. મારા જેવો કોઈ સુખી કે શ્રીમંત નથી. આ બધું જે અંતરમાં વેદન થયું તે ઝેરનું ચૂંટણું છે. પણ જ્યારે તમારા અંતરાત્મામાં અમૃત ઘૂંટાશે ત્યારે એ વિચાર આવશે કે હું શુદ્ધ સ્વરૂપની દષ્ટિએ અજર-અમર ને અવિનાશી છું, અરૂપી એવો મારે આત્મા છે. આ સિવાયના પર દ્રમાં એક પરમાણુ પણ મારી માલિકીનું નથી. મારો આત્મા શાશ્વત છે. જ્ઞાનદર્શનચારિત્રના લક્ષણવાળે છે.
આ સિવાયના બધા ભાવે બહિર્શાવે છે. આવા વિચારે જો તમને આવતા હોય તે અમૃત ઘૂંટયું છે.
બહિરાત્મા તે પાપરૂપ છે. અઢાર પાપસ્થાનક વિગેરે બહિરાત્મ ભાવમાં છે. તેનામાં મિથ્યાષ્ટિ ગુણસ્થાન સંભવે છે. મિથ્યાત્વ એ બધા અનર્થોનું મૂળ છે. તેના જે બીજે કઈ આત્માને ભાવશત્રુ નથી. બંધુઓ ! તમે જેને મારા માને છે તે
Page #312
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૭૩
તમારા સૌ સુખના સગા છે. પણ દુઃખમાં કઈ પાસે ઊભા રહેવાના નથી. પણ આ મિથ્યાત્વ તમને ખેટાને સાચું મનાવે છે અને તેમના ઉપર તીવ્ર પરિણામ રાખી તમે એવું માની રહ્યા છો કે મારા સગાવહાલા કે કુટુંબને માટે મારે ગમે તે પાપ કરવા પડે તે માટે કરવા જોઈએ. તમારી આ દષ્ટિ કયારે બદલાશે ? સમ્યમ્ દષ્ટિ આવે તે હા, કુટુંબની જવાબદારીને અંગે, ભરણપોષણ અંગે પણ કાંઈક કરવું પડે છે તે વાત જુદી છે. સમ્યમ્ દષ્ટિને પણ પાપસ્થાનકે સેવવા પડે છે. પણ તે હસી હસીને પાપ ન કરે. પણ બળવે હૈયે કાંઈ કરવું પડે તે કરે. જ્યારે મિથ્યાદષ્ટિને લીધે બહિરાત્મભાવ વાળો જીવ રપ રહીને પાપ આચરે છે. સમકિતી આત્મા અંતરથી ચારે હોય છે.
જ્યારે મિથ્યાષ્ટિ આત્મા અંતરથી લેપાયેલો હોય છે. અને એ કારણે પુદ્દગલભાવ તરફ જીવનું આકર્ષણ હોય છે, બજારમાં કઈ પણ નવી ડીઝાઈનની વસ્તુ જુએ કે તે તરફ તરત ખેંચાણ થઈ જાય છે. અને જ્યાં સુધી તે વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે તરફનું આકર્ષણ ન છૂટે. પુરૂષો કરતાં બહેનો વિશેષ ધર્મ કરે છે અને તપ-જપ આદિની પ્રવૃત્તિ પણ બહેનોમાં વિશેષ હોય છે. છતાં બજારમાં નવી ડીઝાઈનની સાડી નજરે પડે કે તરત મેળવવાની ઈચ્છા થઈ જાય છે. તેઓ ઉપવાસ, આયંબીલ આદિ જે તપ કરે છે તે ઉત્તમ છે પણ ઈચછાઓને નિરોધ એ શ્રેષ્ઠ તપ છે એટલું ખાસ સમજી લેવાની જરૂર છે. કારણ કે આત્મભાવ સિવાય બીજે બધે ભાવ તે બહિરાત્મભાવ છે.
બધા સગોની સાથે જ્યારે આત્મા સાક્ષીભાવે રહે છે ત્યારે તેને અંતરાત્મા કહે છે. જે અંતરાત્માની ભાવના ચોથા અવિરતિ સમ્યક્ દષ્ટિ ગુણસ્થાનથી શરૂ થાય છે અને બારમાં ક્ષીણમહં ગુણસ્થાનકમાં પૂર્ણ થાય છે. અને ત્યાર બાદ તેરમાં સગી કેવળી ગુણસ્થાનકમાં પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. અંતરાત્મા એ જ પરંપરાએ પરમાત્મા બને છે. અંતરાત્મ દશા પ્રાપ્ત કરવી એ કઈ સામાન્ય વાત નથી. આ
પરમાત્મ દશા પ્રાપ્ત કરવા માટે બહિરાત્મદશા છોડીને જેઓ અંતરાત્મભાવમાં સ્થિર થયા છે તેવા અનાથી નિર્ચ થે શ્રેણીક રાજાને કહ્યું કે તું પોતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે થઈશ? આ શબ્દો સાંભળીને રાજાને શું થયું -
एवं वुत्तो नरिन्दो सो, सुसंभन्तो सुविम्हिओ। वयणं अस्सुय पुव्वं, साहुणा विम्हयंनिओ ॥
-
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૧૩ પૂર્વે કઈ દિવસ કેઈની પાસેથી સાંભળી ન હતી તેવી વાત આ મુનિના મુખથી સાંભીને રાજા શ્રેણીકને એટલું બધું આશ્ચર્ય થયું કે તેનું ચિત્ત ગભરાઈ ગયું. રાજા શ્રેણીકને એક તે મુનિના રૂપ અને ગુણથી આશ્ચર્ય થયું હતું તે સાથે બીજું આશ્ચર્ય એ થયું હતું કે મુનિ આવા ત્રદ્ધિવંત દેખાય છે છતાં અનાથ કેમ? એટલામાં મુનિના
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શારદા સાગર
આ વચનથી ત્રીજું આશ્ચર્ય ઉત્પન્ન થયું કે મેં મારું સમાધાન કરવા, મારું આશ્ચર્ય મટાડવા મુનિને કહ્યું હતું કે હું આપને નાથ થાઉં. તમે મારે ઘેર ચાલે- પણ આ મુનિએ તે મને પિતાને અનાથ કહીને મારા હૃદયમાં વધુ આશ્ચર્યને ઉમેરો કર્યો.
બંધુઓ ! આવા શબ્દો રાજાને કહેવા તે સામાન્ય વાત નથી. અને મુનિ કોઈને દુઃખ થાય તેવા વચન કહે પણ નહિ. અહીં મુનિ બોલ્યા તે તેનું કારણ શું? તેમને પિતાના મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળતાથી ખબર પડી હશે કે આ રાજાને આમ કહેવાથી લાભ થશે. મુનિ હિતાહિતને લાભ જેઈને કહે છે. ગજસુકુમારે દીક્ષા લઈને તેજ દિવસે બારમી પડિમા વહન કરવાની નેમનાથ ભગવાન પાસે આજ્ઞા માંગી. ને ભગવાને આજ્ઞા આપી. આવા નવદીક્ષિત સાધુની છ મહિના વૈયાવચ્ચ કરવાની હોય તેના બદલે મશાનમાં જવાની આજ્ઞા કેમ આપી ? નવદીક્ષિતની વૈયાવચ્ચ શા માટે કરવી જોઈએ ? તેનું કારણ એ છે કે નવદીક્ષિતના મનના પરિણામ પત્રાઈ ના જાય તે માટે વૈયાવચ્ચ કરવાની ને તેની ખબર રાખવાની ભગવાને કહેલ છે. જ્ઞાતાજીસૂત્રમાં મેઘકુમારને અધિકાર છે.
એક જ વખત દેશના સાંભળતા વૈરાગ્ય રંગે રંગાઈ ગયા – શ્રેણીક મહારાજા તેમની રાણીએ, તેમના પુત્ર-પુત્રીઓ બધા ભગવાનની વાણી સાંભળવા માટે ગયા. ભગવાનની વાણીને વરસાદ વરસ્યો ને અનેક જીવોએ શીતળતા પ્રાપ્ત કરી. પણ શ્રેણીક રાજાના પુત્ર મેઘકુમારે તે કઈ અલૌકિક શીતળતા પ્રાપ્ત કરી. પ્રભુની વાણીને રણકાર તેના અંતર સુધી પહોંચી ગયે. અહે ! ભગવાન ફરમાવે છે કે આ જીવન તે ક્ષણિક છે. કયારે કાળ રાજાના તેડા આવશે તેની ખબર નથી. તે હવે મારાથી આ સંસારમાં કેમ બેસી રહેવાય ? આત્મસાધના કરવામાં એક ક્ષણનો પણ વિલંબ કરવા જે નથી. જહદી દિક્ષા લઈ લઉં. મારા અહીં બેઠેલા ભાઈએ તે જાણે સટીફીકેટ લઈને આવ્યા લાગે છે કે સો વર્ષ સુધી તે જવાનું નથી. કેમ બરાબર છે ને ? અરે એક દિવસને પણ ક્યાં વિશ્વાસ કરવા જેવો છે?
એક વખત ધર્મરાજાએ યાચકને કહ્યું કે ભાઈ! કાલે આવજે. આજે સમય થઈ ગયે છે. આ સાંભળી ભીમે જોરથી શંખ વગાડે. માણસો ભેગા થઈ ગયા. પૂછવા લાગ્યા કે શું છે? તો કહે છે કે મોટા ભાઈએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તેની ખુશાલીમાં મેં શંખ વગાડે. ધર્મરાજા કહે છે ભાઈ! મૃત્યુને કોણ જીતી શકે? તે કહે છે તમે હમણ પેલા યાચકને કહ્યું ને કે કાલે આવજે. તે કાલ સવાર સુધી તમે જીવવાના છે. એ વાત નકકી છે ને? ધર્મરાજા સમજી ગયા. ચતુરને બહુ કહેવાનું ન હોય. તેજી ઘોડાને ચાબૂક બતાવવાની હોય, મારવાની નહિ. તેજીને ટકે ને ગધેડાને ડફણ, રેજ ખાય ને જ ભૂલી રે જાય, દુર્જન મીઠું ખાય મીઠું ના બેલતે રેજેવી જેની જાત છે તેવી તેની ભાત છે.....
Page #314
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૭૫
| મેઘકુમાર તે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. એક વખત ભગવાનની વાણી સાંભળી હતી. તમે કેટલી વખત સાંભળી પણ વૈરાગ્ય આવે છે? આખી દીક્ષા ન લેવાય તે અડધી લઈ લે. અમારી પાંચ કાંબળી વેચવાની બાકી છે. તેનું ધ્યાન રાખજે. મેઘકુમાર વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. ઘરે આવીને માતાને કહે છે હે માતા! મને દીક્ષા લેવાની આજ્ઞા આપે.
આજ્ઞા આપો ને માતા મેરી, મારે તારવી છે જીવન નૈયા,
પ્રભુજી મળ્યા છે સાચા ખવૈયા, ભદધિના સાચા તરવૈયા, ક્ષણ ક્ષણ લાખેણું જાય, સમય અવતમાં જાય....માતા મેરી પ્રેમે આજ્ઞા રે આપે.
મેવકુમારની માતાને આ શબ્દોથી આંખમાં ભરણ ભરે ને જેવી વેદના થાય તેવી વેદના થવા લાગી, તે ઢગલે થઈને ધરતી પર ઢળી પડી. બેભાન થઈ ગઈ. ધારે આંસુએ રડવા લાગી. પણ સાચે વૈરાગી ઢીલે ન પડે. માતાએ કહ્યું-દીકરા! સંયમ પંથ બહુ કઠીન છે. વીતરાગના કાયદાનું તારે પાલન કરવું પડશે. તે બધું તારા સુકુમાર શરીરે કેમ સહન થશે? મેઘકુમારે કહી દીધું હે માતા ! એ બધું કાયરને માટે કઠીન છે. હું તે વીર છું. માતાએ સંયમની ખૂબ કઠીનતા સમજાવી ત્યારે તેણે સામે માતાને સંસારની અસાતા સમજાવી. કેઈ વાતે પાછા ન પડ્યા. છેવટે માતાને આજ્ઞા આપવી પડી.
મેઘકુમારે ભગવાન પાસે દીક્ષા લીધી. દીક્ષામાં તે માટે શ્રીમંત હોય, ધીમંત હોય, સામાન્ય રાજા હોય કે ચક્રવતિ હોય બધાને માટે સરખું છે. ભગવાનના શાસનમાં ગરીબ-શ્રીમંત કે નાના મેટાના ભેદભાવ નથી. ચક્રવર્તિ જેટલી તે કોઈની સાહ્યબી નથી ને? છતાં ચક્રવતિના નોકરે પહેલાં દીક્ષા લીધી હોય ને ચક્રવર્તિએ પછી લીધી હોય તે નોકરને પગે લાગવું પડે. છ છ ખંડની અદ્ધિને છોડનારા ચક્રવર્તિઓ ઘર ઘરમાં ગૌચરી જાય, કેશલુંચન કરે, બધું કરે, પણ મારા છ એારડાના ધણું એવા ચકવતિઓને એક દિવસ દશમું વ્રત કરીને ગોચરી જતાં શરમ આવે છે. ચક્રવતિઓએ રાજ્ય છોડીને દીક્ષા લીધી તે તમે એક દિવસ માટે તે ઘર છોડે. અહીં કે આનંદ છે તેની મઝા તે માણે.
પ્રથમ રાત્રીએ આવેલ પરિષહ”:-- મેઘકુમારે દીક્ષા લીધી. રાત્રે સૂવાને સમય થયે. જે છત્ર પલંગમાં મખમલની કોમળ શૈયામાં પિઢનારો તેની છેલ્લી પથારી આવી. પિતે સૂઈ ગયા. વડીલ સંતે શારીરિક કારણે ઉઠે ને મેઘકુમારની પથારી પાસેથી આવે ને જાય. અંધારે દેખાય નહિ એટલે મેઘકુમારને ઠેબા વાગવા લાગ્યા. તેના ઠેબા વાગતાં મેઘકુમારની ઊંઘ ઊડી ગઈ. અહ! મેં દીક્ષા લીધી ન હતી ત્યારે તે ભગવાન અને તેમના સંતે મને મેઘ “મેઘ' કહીને પ્રેમથી બોલાવતા હતા પણ દીક્ષા લીધી એટલે મને ઠેબા મારે છે. કે મારી ખબર પણ લેતું નથી.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શારદા સાગર
મેઘકુમાર ગયા માઠા રે ધ્યાનમાં, હાયમાન પરિણામ આવ્યા અજ્ઞાનમાં, નિદ્રા ની આવી મને સારી એ રાતમાં, લેબાસ આપી દઉં નક્કી પ્રભાતમાં
આજ મને સંતોએ માર્યું માઠા ધ્યાનમાં ગયેલા મુનિમેઘકુમારના મનના પરિણામ ડામાડોળ થવા લાગ્યા. મને આખી રાત આજે ઊંઘ આવી નથી. હવે મારે અહીં રહેવું નથી. પણ સવાર પડતાં આ ત્યાગનો લેબાસ પ્રભુને સુપ્રત કરીને હું ઘર ભેગે થઈ જાઉં. બંધુઓ ! મેઘકુમારને દીક્ષા છોડવાના' ભાવ થયા પણ એક ગુણ તેનામાં મોટો હતો કે જેને જે માલ છે તે તેમને આપીને તેમની જા લઈને જાઉં. પણ તમે આ જગ્યાએ હે તે શું કરે? કહેવા આવે કે રફૂચક થઈ જાવ.
મેઘકુમાર ભગવાન પાસે” -મેઘકુમાર તો પ્રભાત થતાં ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાન તે સર્વજ્ઞ હતા. ઘટ ઘટ ને મન મનની વાત જાણનાર હતા. એમનાથી કંઈ છાનું ન હતું. ભગવાન કહે છે અહો મેઘ ! જુઓ, ભગવાનની વાણું કેવી મધુરી છે ! સાકરનું પાણું કેઈને પીવડાવવું હોય તે પૈસા બેસે પણ સાકરના ટુકડા જેવું મધુર વચન બોલવામાં કંઈ પૈસા બેસતા નથી. “વવને રિદ્રતા” આપણી પાસે કંઈ ન હોય પણ મીઠી વાણી દ્વારા મીઠે આવકાર તે આપી શકાય ને? મીઠી વાણી બલવામાં પણ પ્રભાવ પડે છે. વચન બોલવામાં કંઈ પૈસા બેસતા નથી.
ભગવાન સાકરથી પણ અતિ મધુર શબ્દોમાં બોલ્યા-અહે મેઘ ! તું મારે લેબાસ મને પાછો સોંપવા આવ્યો છું ! મારા સંતના પગની ઠોકર વાગી ને તને આખી રાત ઊંઘ ન આવી તેનું તારા દિલમાં દુઃખ થયું છે ? પણ વિચાર કર. તને આવી સરસ સુકમળતા ક્યાંથી મળી? શ્રેણીક રાજાને પુત્ર કેમ બન્યા? યાદ કર યાદ કર હાથીના ભાવમાં, દુઃખડા વેઠયા ત્યાં અસહ્ય વનમાં
કેમ મેઘ મનડાએ આવું ધાર્યુ... આજ મને સતેઓ ટેનું માર્યું, દાવાનળ લાગે ભયંકર જોરમાં, સસલું પગ નીચે શેર બકેરમાં
કેમ મેઘ મનડાએ ગોથું માર્યું. આજ મને સંતાએ ઠેનું માર્યું,
હે મેઘ ! તારા પૂર્વભવને તું યાદ કર. અત્યારે તને મારા પવિત્ર સંતની ઠોકર સહન ન થઈ ? એ સંતે કેવા પવિત્ર છે ! એના ચરણની રજ તારી પથારીમાં પડે કે તારા શરીરને અડે તે તું પાવન થઈ જાય. કઈક સંતે તે એવા પવિત્ર હોય છે કે એના અશુચી પુદ્ગલે શરીરે ચોપડે તે ભયંકર રેગ પણ મટી જાય. હે મેઘ ! તેં હાથીના ભવમાં કેવી અનુકંપા કરી છે ! તે વનમાં ચાર ગાઉનું માંડલું બનાવ્યું. તારે રહેવા તે
ડી જમીનની જરૂર હતી પણ પશુના ભવમાંય તને એ વિચાર થયે કે વનમાં ભયંકર દાવાનળ સળગે તે બીજા છે પણ તેનો આશ્રય લઈ શકે. એવી ઉદાર
Page #316
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ભાવનાથી તે' એવુ સુંદર ચાર ગાઉનું માંડવુ મનાવ્યું કે જ્યાં ઘાસનું એક તણખલુ પણ રહેવા ન દીધું. જ્યાં લાકડું છે ત્યાં આગ લાગે છે પણ જ્યાં ઘાસ કે લાકડું નથી ત્યાં આગ કયાંથી લાગે ? તે માંડ્યુ અનાવ્યું ને મનવા કાળે એવું અન્યું કે ભયંકર દાવાનળ ફાટી નીકળ્યેા. બધા પશુપક્ષીએ એ માંડલાના આશ્રય લીધો. પણ એક સસલુ રહી ગયેલુ. તારા પગમાં ખણુ જ આવી ને તે પગ ઊંચા કર્યા એટલે સસલુ એ જગ્યાએ બેસી ગયું. તને એની દયા આવી કે જો હું પગ નીચે મૂકીશ તે એ બિચારું' સસલુ ચગદાઈ જશે. એટલે તે પગ અદ્ધર શખ્યા. મધુએ ! કોઇ માણસ દાન કરે તેા ભલે બધુ આપી દે પણ પેાતાને રહેવા માટે જગ્યા તા રાખે ને ? આ હાથીએ તેા પેાતાની જગ્યા પણ સસલાને આપી દીધી. અનુક ંપા એ સમકિતનુ લક્ષણ છે. અઢી દિવસ સુધી દાવાનળ ચાલુ રહ્યા. દાવાનળ મૂઝાયા પછી બધા પશુ પક્ષીએ પોતપાતાના ઠેકાણે ચાલ્યા ગયા. ત્યારે તે પગ નીચે મૂકયા. તને એવી કળ ચઢી ગઇ કે પગ મૂકવા જતાં નીચે પડી ગયા. ભયંકર વેદના થવા લાગી તે સમયે પણ તારા મનમાં દુષ્ટભાવ આવ્યા નહિં કે મેં સસલાને જગ્યા આપી ત્યારે મને આ દુ:ખ થયું ને? તે સમયે તારા મનમાં એવા પિરણામ આવ્યા કે મેં પશુના ભવમાં એક સસલુ ખચાવીને કઇક કર્યું છે. ભલે મારું મરણ થાય પણ એ તે બચ્યું ને? આમ વિચાર કરતાં
મરણ પામ્યા. એ તારા શુભ અવ્યવસાય અને અનુક ંપાના બળે શ્રેણીક રાજાના પુત્ર મેઘકુમાર થયે.
૨૭૭
પ્રભુના મીઠા એ શબ્દે કમાલ કરી. પ્રભુના વચન સાંભળીને મેઘકુમાર ઠરી ગયા. પૂર્વભવને યાદ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથીના ભવ, ભયંકર દાવાનળ, ને એ સસલા ઉપર કરેલી અનુકંપા બધુ નજર સમક્ષ દેખાવા લાગ્યું. અહા ! જીવ ત્યાં તે કેટલું સહન કર્યું...? ને અહીં તારાથી આટલું સહન ન થયું! પ્રભુના ચરણમાં પડી ગયા. નાથ! મારે ગુના માફ કરો. આજે આપે આ પાપીને સંસારના ભયંકર ખ!ડામાં અથડાવા જતે। ઉગારી લીધા છે. મસ, પ્રભુ! આજથી આ શરીર આપને અર્પણ- કરી ઢઉં છું.
જિંદગી કરી સેવા માંડે કુરબાની, બંસરી બજાવી છે સત્ય અહિંસાની, શ્રેષ્ઠ મારગ પામીને કારજ સુધાર્યું...આજ મને સતાએ હેતુ માર્યું.
આ દેહ સતાની સેવામાં આપને ચરણે ધરું છું. ફકત આંખની કીકી હલનચલન થાય છે તેના મટકારા અને શ્વાસેાવાસ કેટલા લેવાય છે ને મૂકાય છે તેને હું ગણી શકતા નથી. એટલું આપનાથી ગુપ્ત રહેશે. ખાકી કઇ ચીજ આપનાથી છાની નહિ રહે. પ્રભુના એ શબ્દ સાંભળીને મેઘકુમારે જીવનમાં અને પ્રકાશ પ્રાપ્ત કર્યાં. ઘેર જવા આવ્યા હતા ને પ્રભુને અર્પણ થઇ ગયા.
મધુએ અણુતા વિના તર્પણુતા નથી. મેઘકુમાર પ્રભુને અર્પણુ થઈ
Page #317
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ગયા તે કામ કાઢી ગયા. કારણ કે પાત્રતા પ્રગટી હતી. ભગવાન પાત્ર જોઈને પીરસે છે. આપણે પણ પાત્રતા કેળવવાની જરૂર છે. જે પાત્ર તૈયાર હશે તે અંદર કઈ નાંખશે પણ પાત્ર નહિ હેય તે શું કરવાનું? મેઘકુમાર એક વખત ભાન ભૂલ્યા પણ પ્રભુના વચનથી ઠેકાણે આવ્યા. ને સંતોની સેવા માટે કાયા કુરબાન કરી સત્ય-અહિંસાને નાદ ગુંજાવી શાસ્ત્રના પાને નામ અમર કરી ગયા.
અનાથી નિગ્રંથની પાસે શ્રેણીક રાજા ઊભા છે. મુનિના વચનની શ્રેણીક રાજાના દિલમાં ચોટ લાગી છે કે મને અનાથ કેમ કો? સમય જોઈને મુનિએ સગડી મારી. આ વચન શ્રેણીક રાજાના ઉદ્ધાર માટે હતું: મુનિ સમજતા હતા કે આ જીવ પાત્ર છે. પાત્રમાં ગમે તેટલું નાંખીશ તે સમાઈ જવાનું છે. ને તેના પરિણામે મહાન લાભ થવાને છે. તમે પણ કહે છે ને કે વહેપારમાં જેટલા નાણાં વધુ રોકાશે તેટલો લાભ થવાને છે. તેમ અહીં પણ શ્રેણીક રાજાની પાત્રતા જોઈને મુનિએ કહ્યું કે તું અનાથ છે. તેથી રાજાને ખૂબ આશ્ચર્ય તે થયું છતાં વિચાર કર્યો કે મારી પાસે કે વૈભવ છે તેની હું મુનિને જાણ કરું. હવે રાજા પિતાની પાસે કેટલે વૈભવ છે તેની જાણ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- જયનાદે બરાબર તપાસ કરીને આવીને મહામંત્રીને બધી વાત કરી. મહામંત્રીએ જ્યનાદની વાત ખૂબ એકાગ્રતાપૂર્વક સાંભળી. પછી જયનાદને જવાની રજા આપીને પોતે ગંભીર વિચારમાં પડયા. અંજના નિર્દોષ છે એને પવનછથી ગર્ભ રહ્યો છે એ વાત તદ્દન સાચી છે. પણ કેતુમતી રાણીને કેવી રીતે સમજાવવા? એ એક મેટે પ્રશ્ન છે. મહામંત્રીએ આ બાબતમાં ખૂબ વિચાર કર્યો. વિચાર કરતાં મધરાત થઈ પણ ઊંઘ આવતી નથી. અંજનાની નિઃ સહાય સ્થિતિને વિચાર કરતાં મહામંત્રી ધ્રુજી ઉઠયા. કેતુમતી ન સમજે તે શું કરવું? મહામંત્રી નવકાર મંત્રનું સ્મરણ કરતાં નિદ્રાધીન થઈ ગયા. એકાદ પ્રહર ઉંધ્યા ન ઉંધ્યા ને પ્રભાત થયું. પ્રભાતિક કાર્યોથી પરવારીને મહામંત્રી રાજમહેલમાં ગયા. રાજા પ્રહૂલાદ અને રાણી કેતુમતી મહામંત્રીની રાહ જોતાં હતાં. રાજાને નમન કરીને મહામંત્રી આસન પર બેઠા. મૌન પથરાયું. ત્યાં તે કેતુમતી મીન તેડીને કેધથી ધમધમતા બોલ્યા કે મહામંત્રીજી! આજ ને આજ અંજનાને નગરમાંથી કાઢી મૂકવી જોઈએ. ત્યારે વાવૃદ્ધ મંત્રીએ કહ્યું જે અંજના દેષિત હોય તે એ વિચાર બરાબર છે. કેતુમતીએ કહ્યું કે શું તમને એ નિદોષ લાગે છે? મંત્રીએ કહ્યું. મેં ઝીણવટથી તપાસ કરી છે. અંજના મને દેષિત લાગતી નથી. ત્યારે રાણીએ કહ્યું. એ દોષિત છે. તપાસ વળી શું કરવાની? દિવા જેવી સ્પષ્ટ વાત છે કે મારો પુત્ર બાર બાર વર્ષથી એની સામે પણ તે નથી તે એની સાથે સંગમ તે થાય જ કેવી રીતે? શું બાર વર્ષે પણ અંજના પ્રત્યે સદ્દભાવ ન જાગી શકે? જાગતું હશે પણ મારે
Page #318
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૭૯
મારા કુળને કલંક નથી લગાડવું. દુનિયા જાણે છે કે પવનજી અંજનાને બોલાવતા નથી. અને પવનજીના લંકા ગયા પછી તે ગર્ભવતી થઈ છે તે જાણે ત્યારે અમારી ઈજજતના તે કાંકરા થાય કે બીજું કંઇ?
મહામંત્રી કહે છે આપણે લેકેને સાચી વાતથી વાકેફ કરી દઈએ પછી ઈજજતને પ્રશ્ન રહેતું નથી. મહામંત્રીજી! તમે એને બચાવ ન કરે. મને તે પહેલાં પણ એમ લાગતું હતું કે પવનકુમાર અંજના પ્રત્યે આ તીવ્ર અણગમે કેઈ ગંભીર કારણ વિના ધરાવે નહિ. એણે અંજનાના દૂષણો કદી આપણને કહ્યા નથી. પણ એણે ગુપ્તપણે એની ખરાબ ચાલ ચલગત જાણેલી હેવી જોઈએ અને તેથી એના પર ભારે રોષ હતો. છેલ્લે દિવસે જ્યારે લંકા જવા નીકળે ત્યારે પણ એની અવગણના કરીને ગમે છે ને પાછો આવીને ત્રણ રાત રહીને ગયે તે વાત તદ્દન અશકય છે. કેતુમતી પોતાની વાતને મક્કમપણે વળગી રહી. ત્યારે મહામંત્રીએ કહ્યું-શું એને આવી ગર્ભવતી અવસ્થામાં અહીંથી કાઢી મૂકવી ! તેમાં આપણું ફજેતી નહિ થાય? પવનછ ન આવ્યા હોય તેવું આપણે ચક્કસ કહી શકીએ નહિ. મનુષ્યનું મન કયારે બદલાય તે કહેવા આપણે શકિતમાન નથી. અને મેં જે તપાસ કરી છે તેમાં મને દઢ નિશ્ચય થયે છે કે પવનજી પાછા આવીને ત્રણ દિવસ રોકાઈને ગયા છે. અને જ્યારે તે યુદ્ધમાંથી પાછા આવશે ત્યારે આપણને તે વાતની ખબર પડશે. અત્યાર સુધી પ્રહલાદ રાજા મૌન હતા. રાણું અને મહામંત્રીની વચ્ચે થયેલી વાતચીત સાંભળી, વિચારીને બેલ્યા અંજના દોષિત છે કે નથી તેને નિર્ણય કરવામાં આપણે બહુ વહેલા છીએ. પવનજીના આવ્યા પછી સાચે નિર્ણય થઈ શકે. પણ અત્યારે તે કેતુમતીના ચિત્તનું સમાધાન થાય ને અંજનાને કેઈ માટે અન્યાય ન થાય તે માટે મને એક ઉપાય સૂઝે છે. બેલી ઉઠી શું ? આપણે અંજનાને તેના પિયર મેકલી દેવી. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરશે અને તે અરસામાં પવન પણ પાછો આવી જશે. કેતુમતી સંમત થઈ. ત્યારે મહામંત્રીએ કહ્યું કે પવન આવે
ત્યાં સુધી તે એને રાખે. પછી તમને-યેગ્ય લાગે તેમ કરજે. તે પણ તેને રાખવા તૈયાર થયા નહિ. બંધુઓ ! જ્યારે માણસના ગાઢ કર્મને ઉદય થાય છે ત્યારે ભલભલા સજજની મતિ પણ બદલાઈ જાય છે.
સાસુએ વર્તાવેલ કાળે કેર - સાસુજીએ અંજનાને ન કહેવાના શબ્દ કહ્યા ત્યારે વસંતમાલાથી સહન ન થયું એટલે બોલી ઉઠી-બા જે બેલે તે વિચારીને બોલો. મારી સખી તદ્દન નિર્દોષ છે. તમારા શબ્દો અમારી છાતીમાં તીરની જેમ સસરા ઉતરી જાય છે. આટલું બેલી ત્યાં કેતુમતીનો પ્રકોપ વધી ગયે. ને વસંતમાલાને ચોટલો પકડીને થાંભલા સાથે બાંધી દીધી ને ખૂબ માર માર્યો. લેહીની શેરે ઉડવા લાગી ઉપરથી કહે છે હે પાપણી તે જ મારા દીકરાના દાગીના ચેરી લીધા
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શારદા સુગર છે. જલ્દી પાછા આપી દે નહિતર જાનથી મારી નાંખીશ. ત્યારે વસંતમાલા કહે છે. હું ચાર નથી તારો પવન ચેર છે કે તે ચેરની જેમ આવીને ચાલ્યા ગયા. આથી-કેતુમતી વધારે ગુસ્સે થઈને જોરથી મારવા લાગ્યા એટલે અંજના આડા પડે છે. વસંતમાલા કહે છે બહેન! તું વચમાં આડી ન પડીશ નહિતર તને પણ મારી નાંખશે. તું જીવતી હોઈશ તો પવન અને સારો સંદેશો મળશે. કેતુમતી કહે છે આટલું જોર શાને કરે છે? હવે તમને વિદાય કરવાના છે. તેના માણસોને આજ્ઞા કરી કે જલ્દી રથ તૈયાર કરાવો. રાજાની આજ્ઞા થતાં તત રથ તૈયાર કરાવવામાં આવે.
કાળે રે રથ અણવી, કાળા તુરંગ-ઓડયા છે હોય તે, કાળા રે વસ્ત્ર પહેરાવીયા, કાળી ધોંસરી દીધી છે સેય તે, કાળી રે મસ્તકે દામણું, કાળા હે બાજુબંધ બાંધ્યા છે હોય તે, અંજના પીયર હે ચાલીયા, જે ભાઈ કર્મતણું ખેલ રે....સતી રે
અંજના માટે કાળો રથ મંગા, રથ કાળે તેને ઘોડા પણ કાળા જોડયાં. સારા વચ્ચે ઉતરાવીને કાળા વસ્ત્રો પહેરાવ્યા. રથની ધૂંસરી પણ કાળી, મસ્તકે દામણ પણ કાળી ને હાથે બાજુબંધ પણ કાળા બંધાવ્યા. ને બંગડી પણ કાળી પહેરાવી દીધી. કેતુમતીને ખબર નથી કે મારો દીકરો જીવતે છે ને આને વિધવાપણુના દર્શન ક્યાં કરાવું છું! વચ્ચે બદલાવતી જાય છે ને છાતી ફાટી જાય તેવા શબ્દો સાસુ બોલતી જાય છે.
સે સો ભાઈની એક લાડીલી બહેનડીને આજે દુઃખને પાર નથી. આંખમાંથી બેર બેર જેવા આંસુ પડે છે. દીકરીને માતા-પિતા ગમે તેટલું સારું જોઈને પરણાવે પણ કર્મ આગળ કેઈનું ચાલતું નથી. કહેવત છે કે “દીકરી અને ગાય જ્યાં દોરે
ત્યાં જાય.” ખૂબ સારું કુળ જેઈને પરણાવી. ત્યારે મા-બાપને ખબર ન હતી કે મારી દીકરીના માથે આવા દુઃખના ડુંગરા તુટી પડશે. સાસુ કહે છે જાવ, હવે જલ્દી રથમાં બેસી જાઓ. મારે તમારું કાળું મુખ જેવું નથી. આ સમયનું અંજનાનું રૂદન જોયું જતું નથી. સાસુજી તેના પર જુલમ કરે છે પણ ઉપરથી અંજના તે તેમના પગમાં પડે છે. બા! મારી ભૂલ હોય તે માફ કરજે. હું કલંકિત નથી છતાં આપની દષ્ટિમાં એવી દેખાઉં છું તેમાં આપને દેષ નથી. દેષ તે મારા કર્મને છે. રાજા પ્રહલાદ તો અંજનાનું રૂદન જોઈને મૂર્શિત થઈ ગયા. સતીએ સસરાને પ્રણામ કર્યા ને લથડતા પગે બળતા હૈયે રથમાં બેઠી. હવે રથ ત્યાંથી કયાં જશે ને શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે.
Page #320
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૮૧
વ્યાખ્યાન નં.- ૩૪
વિષયઃ “આત્માની સીડી સમ્યક્ત્વ” શ્રાવણ વદ ૫ ને મંગળવાર
તા. ૨૬-૮-૭૫ અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે જ્યારે માનવીને પુણ્યને ઉદય થાય છે. ત્યારે તેને આપોઆપ ત્રદ્ધિ-સિદ્ધિ આવી મળે છે ને પાપને ઉદય થાય છે ત્યારે બધી રીતે માણસ પાયમાલ થઈ જાય છે. ધમની આરાધનાથી આત્મા પુણ્ય રૂપ ખજાનાને ભરે છે અને કર્મને નાશ પણ કરે છે. આત્માને પૂર્ણ સુખી કરનાર અને સાચું સુખ આપનાર જે કેઈ હોય તે તે ધર્મ છે. ધર્મના ત્રણ પ્રકાર છેઃ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે:- સદર્શનશાન વારિત્રામાં મોક્ષમઃ સમ્યગદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ઝારિત્ર આ ધર્મના ત્રણ પ્રકાર છે અને એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે.
આ ત્રણની આરાધનાથી આત્મા કર્મથી મુક્ત બને છે. જેમ કે એકલા ઘઉંના લેટથી લાડવે બનતું નથી. લાડુ બનાવવા માટે ઘી-ગોળ અને લેટ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે લાડ બને છે. તે રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ મળીને મોક્ષમાર્ગ બતાવે છે. એકલી શ્રદ્ધાથી, એકલા જ્ઞાનથી કે એકલા ચારિત્રથી કે મુકિત મેળવી શકયું નથી ને મેળવી શકતું પણ નથી. પણ સમ્યક્ શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આવે ત્યારે આત્મા મુકિત મેળવી શકે છે. આ ત્રણ વસ્તુ પ્રાપ્ત કરવામાં મોહનીય કર્મના ક્ષપશમની પ્રથમ જરૂર છે. જે મોહનીય કર્મને સર્વથા ક્ષય થાય તે તત તે જન્મમાં આત્મા મુક્ત બની જાય છે તે હકીકત છે.
બંધુઓ ! મોક્ષને આરાધક કેણ બની શકે? સમ્યગ્દષ્ટિ આત્મા આરાધકની કોટીમાં આવે છે. કારણ કે આત્મા જ્યારથી સમ્યક્રર્શન પામે ત્યારથી તે આરાધક ગણાય છે. આથી સમજી શકાય છે કે સમકિત કેટલું કિંમતી છે! સમક્તિ કેવી અજોડ ને અપૂર્વ વસ્તુ છે! આત્માને સમકિત પ્રાપ્ત થતાં જીવનનું પરિવર્તન થઈ જાય છે, કર્મબંધનમાં પણ ફેર પડી જાય છે, સંસારની રખડપટ્ટી મટી જાય છે. અને અલ્પ ભવમાં આત્મ મુકત થાય છે. આત્મા મિથ્યાત્વી મટીને સમકિતી થયે એટલે તેને માટે દુર્ગતિના દ્વાર બંધ થવાના. સમકિતષ્ટિ આત્મા સદગતિમાં ઉત્પન્ન થાય છે. ભવની ગણત્રી પણ સમકિતની પ્રાપ્તિ પછી થાય છે. તીર્થકર ભગવંતેમાં કોઈના ૩, કોઈના ૧૩ ને કોઈના ૨૭ ભવ થયા છે. જ્યારથી તેમને આત્મા સમક્તિ પામ્યા ત્યારથી આ ભવાની ગણત્રી કરવામાં આવી છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જિનેશ્વરદેવના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા શું કામ કરે છે! જેનદર્શન કેવું અપૂર્વ છે તે સમજનાર સમજી શકે છે. જેનદર્શન માત્ર ધર્મના સ્વરૂપને સમજાવે છે એમ નહિ પણ આખા જગતના સ્વરૂપને સમજાવે છે. આ
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શારદા સાગર
જગતમાં કેટલા આત્માઓ છે, કેટલી ગતિ, કેટલી નિ અને કેટલા કુળ છે તેનું યથાર્થ દર્શન કરાવે છે. દરેક જીના ખાનપાન કેવા હોય છે, એ છે કયાં કયાં રહે છે, તેમનું આયુષ્ય કેટલું હોય છે. એમને પ્રાણ કેટલા? તેની ઇન્દ્રિયો કેટલી? આ બધું ઓછું વધતું હોવાનું કારણ શું? શરીરના નિર્માણમાં આટલે મોટે ભેદ-કેમ? આત્મા ઘડીકમાં સુખી ઘડીકમાં દુઃખી ઘડીમાં શોકમગ્ન અને ઘડીમાં આનંદમગ્ન બને છે. આમ થવાનું કારણ શું? એક ધનવાન બને છે ત્યારે એક ભીખ માગે છે. છતાં પટને ખાડે પૂરા નથી. આમ થવાનું કારણ શું? મળેલી સંપત્તિ એકાએક કેમ ચાલી જાય છે? અમુક માપમાં કેમ મળે છે? જગત એટલે શું? જગતને તમામ વ્યવહાર કેણ ચલાવે છે? એને કઈ સંચાલક છે કે કુદરતી ચાલે છે? જડ અને ચેતનના ભેદે, દ્રવ્ય - ગુણ અને પર્યાયનું સ્વરૂપ આ બધા પદાર્થોનું ઊંડાણથી જ્ઞાન કરાવનાર જે કઈ આ જગતમાં હોય તે તે જેનદર્શન છે.
દેવાનુપ્રિયે ! જગતના તમામ પદાર્થોને સ્વરૂપને સમજવા માટે જૈનદર્શનમાં ચાર અનુગ બતાવ્યા છે. તે દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ધર્મ કથાનુયોગ, આ ચાર અનુગમાં આખી દુનિયાનું સ્વરૂપ આવી જાય છે. આ જૈનદર્શનની ને જૈનશાસનની બલિહારી છે. પરમાત્માનું શાસન કેટલું વિશાળ છે. તેમાં કેવું, કેટલું અને અભુત જ્ઞાન ભર્યું છે. અને તે આત્માને અત્યંત હિતકારી છે. માટે કલ્યાણની કામનાવાળા આત્માઓએ આ શાસનનું શરણ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. એકાંતે મહાન લાભ કરનાર આ જૈનશાસન છે. આ શાસનના શરણ વિના ભવ્ય જીને ચાલી શકે તેમ નથી. આત્માનું કલ્યાણ કરનાર અને દુઃખથી ઘેરાયેલા આત્માઓને દુઃખથી મુક્ત કરી અનંત સુખમાં મહાલતે કરનાર આ જિનશાસન અને જૈનદર્શન છે. સાચી શાંતિ અને સાચું સુખ આપનાર આ જૈનદર્શન છે. જ્યાં સુધી આત્માઓને એવી સમજણ ના આવે ત્યાં સુધી કેઈ પણ આત્મા કલ્યાણ કરી શકે નહિ.
બંધુઓ ! આપણે ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન જેમાં સનાથ અને અનાથનું આબેહૂબ વર્ણન ચાલે છે. જયાં સુધી આત્મા આ જિનશાસન પામીને સમકિત નહિ પામે, શાસ્ત્રને સાર નહિ પામે ત્યાં સુધી તે પિતે અનાથ છે જ્યારે અનાથી મુનિને ભેટે થયે ત્યારે શ્રેણક રાજા મિથ્યાત્વી હતા એટલે તે પિતે અનાથ હતા. તેઓ અજ્ઞાન હતા. મુનિ જે દષ્ટિથી અનાથની વ્યાખ્યા કરી રહ્યા હતા તેનાથી રાજાની માન્યતા તદ્દન ભિન્ન હતી. રાજા કોને અનાથ માનતા હતા? હું તમને પૂછું છું કે તમે તેને અનાથ માને છે? “જેની કોઈ સંભાળ રાખનાર ન હોય તેને” મુનિએ રાજાને કહ્યું કે તું પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે બની શકીશ? મુનિ શ્રેણક રાજાને અનાથ કહીને ઢઢોળે છે, તેમની સૂતેલી ચેતનાને જાગૃત કરે છે. રાજા એમ સમજતાં
Page #322
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૮૩
હતા કે જેને રહેવા ઘર ના હોય, મા બાપ ન હોય, મિત્ર ન હોય અગર બીજા નજીકના સગા-વહાલાં ન હોય તેને અનાથ કહેવાય પણ જેનદર્શન અનાથની વ્યાખ્યા જુદી કરે છે. રાજા વિચાર કરે છે કે મુનિએ મને જે અનાથ કહ્યો તે મારા માટે અશ્રુતપૂર્વ છે. એટલે કે હજુ સુધી મને કેઈએ અનાથ કહ્યો નથી. તેમ મેં કઈ દિવસ અનાથતા અનુભવી નથી એટલે આ મુનિને મારા વૈભવની ખબર લાગતી નથી. અગર તે તેમની આકૃતિ જોતાં તેઓ મહાન ઋદ્ધિવાળા હોય અને તેમની દષ્ટિએ હું અનાથ લાગતું હોઉં તે પણ બનવા જોગ છે. કારણકે કે માણસ જ્યારે પોતાનાથી નાની ચીજ બીજાની પાસે દેખે છે ત્યારે તે નાની ચીજને તુચ્છ માને છે. માની લો કે કોઈની પાસે હીરા-માણેક અને પન્નાના દાગીના હોય તેને સોનાના દાગીના તુચ્છ લાગે છે. અને જેની પાસે ચાંદીના દાગીના હશે તેને પિત્તળના તુચ્છ લાગશે. આ રીતે મુનિની પાસે ત્રદ્ધિ-સિદ્ધિ ઘણી હેય તે કારણે તેમની નજરમાં હું અનાથ ગણતે હેઉં તે સંભવિત છે. હું પણ તેમની શારીરિક અદ્ધિ જોઈને આશ્ચર્યચક્તિ થયે હતો તે રીતે તેમણે પણ મારી શારીરિક અદ્ધિ જોઈને મને પિતાનાથી ઓછી ઋદ્ધિવાળો ગરીબ સમ હોય ને તે કારણે મને અનાથ કહા હાય ! પણ એ મુનિ માને છે તે હું અનાથ નથી. તેની એમને જાણ કરવા માટે મારે મારી ત્રાદ્ધિનું વર્ણન તેમની સામે કરવું જોઈએ. જેથી એમને ખબર પડે કે હું એમને નાથ બની શકું તેમ છું કે નહિ ? મહારાજા શ્રેણુક જેવા તેવા ન હતા. સાહસિક અને વીર હતા. એટલે પિતાની ત્રાદ્ધિનું વર્ણન કરતાં મુનિ ને કહે છે કે મહારાજ ! તમે મને અનાથ કહે છે પણ મારી પાસે કેવી સમૃદ્ધિ છે તે તમે સાંભળો.
अस्सा हत्थि मणुसा मे, पुरं अंतेउरं च मे । मुंजामि माणुसे भोए, आणा इस्सरियं च मे ॥
ઉત્ત. સૂ અ. ૨૦ ગાથા ૧૪ હે મુનિ ! મારા રાજ્યમાં ૩૩ હજાર મદઝરતા હાથીએ ઝૂલે છે, ૩૩ હજાર અશ્વો હણહણે છે ને ૩૩ કરોડ પાયદળ મારી આજ્ઞામાં છે. હું કેવળ મગધને નામને રાજા નથી પણ આખા મગધના રાજ્યનું પાલન કરું છું. એક કેડ ને એકત્તેર લાખ ગામ મા તાબામાં છે. આ બધા નગરની આવકમાંથી મારા રાજ્યનું ખર્ચ સારી રીતે નીકળે છે. મારું અંતેઉર પણ વિશાળ છે. તેમાં જેવા તેવા રાજાઓની કન્યાઓ નથી પણ મોટા મોટા રાજાએ તેમની કન્યાઓ મને સામેથી આપીને પોતાને ભાગ્યશાળી માને છે. ઘણાં મનુષ્ય પાસે ઋદ્ધિ ખૂબ હોય છે પણ શરીર રેગથી ઘેરાઈ ગયું હોવાથી તેઓ પિતાની ત્રાદ્ધિનો લાભ ઉઠાવી શકતા નથી પણ મારી પાસે તે ત્રાદ્ધિસિદ્ધિની સાથે શારીરિક સંપત્તિ પણ સારી છે. એટલે હું તે મનુષ્ય સબંધી કામગીને ઉપગ પણ
Page #323
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૮૪
સારી રીતે કરી શકું છું. તેમજ ઘણા રાજાએ તેા કહેવાના રાજા હાય, તેના માથે ખીજા રાજાઓનું સ્વામિત્વ હાય છે ને તે માટા રાજા કહે તે રીતે એ કરી શકે છે. એવા હું ખડિયા રાજા નથી હું તેા મહાન રાજા છું. મારી આજ્ઞા બધા રાજાએ શિરામાન્ય કરે છે. કાનામાં તાકાત છે કે તે મારી આજ્ઞાના અનાદર કરી શકે ? હું આવે મહાન રાજા હૈાવા છતાં આપ મને અનાથ કેમ કહેા છે ?
અંધુએ ! અહીં મુનિની અનાથની વ્યાખ્યા જુદી છે ને રાજાની પણ જુદી છે. કારણ કે બંનેની દૃષ્ટિ અલગ છે. એકની દૃષ્ટિ ભાગ તરફની છે ને ખીજાની ત્યાગ તરફ્ છે. શ્રેણીક રાજા છર કળા શીખ્યા હતા પણ આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું ન હતુ. એટલે તેમની દશા મુનિ કરતાં જુદી છે. શજાને આધ્યાત્મિક જ્ઞાન હાત તેા તે પેાતાને સનાથ માનત નહિ. તે મુનિના નાથ બનવાનું કહેત નહિ. કારણ કે ખાદ્ય ઋદ્ધિથી અનાથ મટીને સનાથ અનાતુ નથી. અહીં તે। મુનિએ રાજાને મેનિદ્રામાંથી જાગૃત કરવા માટે કહ્યું હતુ કે તુ અનાથ છે. પણ રાજાને આ વાતનું ભાન ન હતું એટલે એને ચાંટ લાગી કે મને અનાથ કેમ કહ્યા ? મધુએ ! તમને પણ સતા સંસારના કાદવમાંથી કાઢવા માટે ઘણી વાર કહે છે કે ભાઈ! આ સંસારના કાદવમાં ગળાબૂડ ખેંચી ગયા છું તે હવે બહાર નીકળ. કયાં સુધી ખેં'ચેલા રહીશ ? મને સતાએ આવું કેમ કહ્યું એને ખટકારો થાય છે ? પવિત્ર આત્માઓને સામાન્ય ટંકાર કરવામાં આવે તે પણ જાગી જાય છે.
જનકરાજાની મિથિલા નગરીમાં એક બ્રાહ્મણુ રહેતેા હતેા. તેનાથી એક વખત રાજાના માટા ગુના થઇ ગયા. બ્રાહ્મણને પકડીને દરબારમાં લાવવામાં આવ્યેા. જનકશાએ તેના અપરાધથી ખૂબ ક્રોધાયમાન થઈને તેને પેાતાના રાજ્યથી હદપાર કરવાનું ફરમાન કર્યું. ત્યારે બ્રાહ્મણે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું-મહારાજા! મારાથી આપના માટે અપરાધ થયા છે તેથી આપે મને આપની દ્દપાર કરવાની કડક શિક્ષા કરી છે તે મને શિરામાન્ય છે. પણ હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આપના રાજ્યની હદ કયાં સુધી છે ? જનકરાજા ખૂબ વિદ્વાન હતા. તેમને આત્મજ્ઞાનના ખૂખ શેખ હતા. બ્રાહ્મણુના આ પ્રશ્નથી રાજાના મનમાં એક ઊંડા ઝટકા લાગ્યા. તે વિચાર કરવા લાગ્યા કે આ પૃથ્વી પર તે મારાથી પણ અનેક શકિતશાળી રાજાઓ રાજ્ય કરે છે. એમાં મને તે એક મિથિલાનગરી મારું રાજ્ય દેખાય છે. આટલે વિચાર કરતાં નવા વિચાર આવ્યેા કે હું જેને મારું માનું છે તે મિથિલાનું રાજ્ય પણ શું મારું છે ? શું એ મારી સાથે આવશે ? જેમ જેમ જનકરાજાની વિચારધારા આગળ ચાલી તેમ તેમ તેને પેાતાના અધિકારની સીમા સંકુચિત દેખાવા લાગી. ખૂબ ઊંડાણથી વિચારકરતાં તેને લાગ્યું કે આ મિથિલાના રાજ્ય ઉપર પણ મારે અધિકાર શેને ? કારણ કે આત્મા સિવાયના બધા પદાર્થો નાશવંત છે. મારો અધિકાર તા ફકત મારા આત્મા ઉપર છે, આ પ્રમાણે વિચાર કરીને
Page #324
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૮૫ જનકરાજાએ બ્રાહ્મણને કહ્યું કે ભાઈ! મારા રાજ્યની હદ કયાંય નથી. આ સંસારની કોઈ પણ વસ્તુ ઉપર મારો અધિકાર નથી. તારે જ્યાં રહેવું હોય ત્યાં તું સુખેથી રહી શકે છે.
બંધુઓ ! બ્રાહ્મણની મીઠી ટકેરથી જનકરાજાને ભાન થયું કે મારે અધિકાર કોના ઉપર છે? પણ તમને સંતે કેટલી વાર ટકેર કરે છે છતાં કંઈ અસર થાય છે? સાધુ કહેતા ભલા ને હમ સુનતા ભલા.”
સુણે સુણેને ફૂટયા કાન, તે યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આવી તમારી વાતો છે. આટલે સુંદર ઉપદેશ સાંભળવા છતાં તલ માત્ર મમતા ઓછી થાય છે? એક બીલ્ડીંગ બનાવ્યું તે કહેશે મારું બીલ્ડીંગ છે, આ મારી પેઢી છે, ને આ મારી પત્ની અને પુત્ર પરિવાર છે. નાના બાળકે રેતીને કૂબ બનાવીને કહે છે કે આ મારું ઘર છે એવી રમત રમે છે. એની રમત ડી વારમાં પૂરી થશે પણ આ મોટા બાળકની રમત કયારે પૂરી થશે? હું ચૈતન્ય છું, અનંત વીર્યવાન છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, અનંત જ્ઞાનને ધણું છું, અનંત સુખને સ્વામી છું, મોટા ચક્રવર્તિના વૈભવ કરતાં પણ મારા આત્માને વૈભવ અનંત ઘણે વિશેષ છે. આવી શ્રદ્ધા કરવાની જરૂર છે. આવી શ્રદ્ધા થયા વિના ગમે તેટલી કરશું કરશો તો પણ તે એકડા વિનાના મીંડા જેવી છે. ભાવના શતકમાં કહયું છે કે :
અંકે રહિત સબ શુન્ય વ્યર્થ જે, નેત્રહીન કે વ્યર્થ પ્રકાશ, વર્ષા વિના ભૂમિમેં બયા, બીજ વ્યર્થ પાતા હૈ નાશ, ઉસી તરહ સમ્યકત્વ બિના હૈ જપ, તપ, કષ્ટ ક્રિયા બેકાર કભી ન ઉત્તમ ફેલ દેતી હૈ, મિલતા કભી ન મુકિત પ્રકાશ.
જેમ એકડા વિના ગમે તેટલા મીંડાની લાઈન કરવામાં આવે તો તેની કઈ કિંમત નથી. અંધ માણસ આગળ ગમે તેટલી ટયુબ લાઈટો કરવામાં આવે, વરસાદ વિના ગમે તેટલું સારું બીજ ધરતીમાં વાવવામાં આવે તો તે વ્યર્થ છે તેવી રીતે સમ્યકત્વ વિના ગમે તેટલી બાહા ક્રિયા કરવામાં આવે તો તે એકડા વિનાના મીંડા જેવી છે.
બા ભાવે ત૫-જપ, વ્રત-નિયમ આદિ ધર્મ ક્રિયાઓ કરવાથી પુણ્ય બંધાય છે ને પુણ્યથી જીવ નવમી ગ્રેવેયક સુધી જઈ આવે છે. ત્યાં સુખ છે એવા સુખ જીવે ઘણી વાર ભેગવ્યા છે. અભવી જીવ પણ નવમી ગ્રેવેયક સુધી જઈ શકે છે. તેથી કંઈ સંસાર શેડે કપાય છે? અહીં તમારું પુણ્ય હોય તે લોકે તમારી ખૂબ પ્રશંસા કરે, મન માન્યા સુખ મળે પણ આ રખડપટ્ટી ટળે નહિ. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે તમે જી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે. સમ્યદર્શનની આરાધના થાય તો મુકિત મળે.
Page #325
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! संवेगेणं भंते जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं धम्मसध्धं जणयइ । अणुतराए धम्मसध्धाए संवेगं हव्वमागच्छइ, अणंतानुबंधि कोह माण माया लोभे खवेइ, नवं च कम्मं न बन्धइ । तप्पचइयं च णं मिच्छत्तविसोहि काउणं दंसणाराहए भवइ, दसण विसोहिए य णं विसुध्धाए अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ, विसोहीए य णं विसुध्धाए तच्चं पुणो भवग्गहणेणं नाइक्कम्मइ ॥
ઉત્ત. સૂ. અ. ૨૯, રૂ. ૧. સંવેગથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે? ઉત્તર-સંવેગથી ઉત્તમ ધર્મ શ્રધ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સવેગ-મોક્ષની અભિલાષાની જલદી પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ક્રોધ માન-માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કોઈ જીવ ક્ષાયક સમક્તિની પ્રાપ્તિ કરે ને જે આયુષ્યને બંધ ના પાડયો હેય તે તે ભવમાં મેક્ષે જાય છે. આ સમ્યક દર્શનની ઉત્કૃષ્ટ આરાધના છે. અને જે મધ્યમ આરાધના થાય તે ત્રીજે ભવે અવશ્ય મોક્ષે જાય ને જે સમ્યગ દર્શનની જઘન્ય આરાધના થાય તે પંદરમા ભવે મોક્ષે જાય અને જે પંદરમા ભવે મેસે ન જાય તે પણ મેડામાં મેડે અર્ધ પુલ પરાવર્તન કાળમાં તે અવશ્ય મોક્ષે જાય, આ છે સમ્યક દર્શનનો મહિમા.
બંધુઓ ! એક વખત સમ્યકત્વના રસને સ્વાદ આવી જાય તો બેડો પાર થઈ ગયે સમજી લે. એક વખત સ્વાનુભવ કરી લીધે પછી તેને સ્વાદ કયારે પણ જો નથી. માની લો કે તમે બાસુદી ખાધી ને થોડી વારમાં ઉલ્ટી થઈ ગઈ પણ તેને સ્વાદ તે તમારી દાઢમાં રહી જાય છે ને! ૨૦-૨૫ વર્ષો વીતી જાય છે તે પણ તેને સ્વાદ યાદ આવે છે ને ? આ સમ્યક્રદર્શનને મહિમા છે. એક વખત એ સ્વાદ ચાખ્યા પછી ક્યારે પણ તે જતા નથી. સમ્યક દર્શન પામ્યા પછી અનંત પુગલ પરાવર્તન કરવાના નથી. તેને સંસાર લિમિટમાં આવી જાય છે. સમ્યકત્વની આરાધના કરતાં આત્મદર્શન થશે. જડ અને ચૈતન્યનું ભેદજ્ઞાન થશે. ભેદજ્ઞાન થતાં એ વિચાર થશે કે જડથી ચૈતન્યનું ઉત્થાન ના થાય. આ ભાવ આવતાં જીવને ધનનું મમત્વ પણ નહિ રહે. સમકિતના અભાવમાં જીવ એમ માને છે કે પૈસા વધે તે સમાજમાં મારી પ્રતિષ્ઠા વધે. હું સુખી થાઉં, શરીરને સારી રીતે હીરા-મોતી અને સોનાના દાગીનાથી શણગારું, આરસપહાણનું આલેશાન ભવન બંધાવું ને તેમાં આધુનિકઢબના બધા સાધને સેફસેટ, ટેલીફેન, તિજોરી, રેડિયે, ટી. વી. બધું વસાવું, આંગણામાં ચાર ચાર કાર ખડી
Page #326
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
રાખુ એટલે સૈા કહે અજ્ઞાન દશા છે.
૨૮૭
ફલાણા ભાઈના જેટલા વૈભવ કોઈને ત્યાં નથી. આ જીવની
સમકિત દૃષ્ટિ જીવ તે પૈસા વધતાં પાપ વધ્યુ છે એમ માને છે. જો જીવ એક વખત પામી જશે તે જગતના જડ પદાર્થો એંઠ જેવા લાગશે. આભૂષણા ભારરૂપ લાગશે. આ દેહ અલકારાથી નહિ પણ સમ્રાચારથી શાલે છે. આ દેહ માટીનેા અનેલેા છે તેને ખાણની કિ ંમતી માટીથી શા માટે મઢવા જોઇએ ? એને દાન–શીયળ-તપ-અને શુભ ભાવનાના અલકારાથી મઢી દઇએ તે કેવા શે।ભી ઊઠે ? આવે વિચાર સમકીતિને આવશે. આગળ આપણે જોઇ ગયા ને કે સવેગથી જીવને શું લાભ થાય ? સવેગ આવવાથી સંસાર ઉપરથી મન ઉઠી જાય છે. કાઈ પાયા પદાથે પ્રત્યે પ્રીત રહેતી નથી. ભવભ્રમણના પણ થાક લાગશે. જેમ તમે બહાર ગામ ગયા. ત્યાં નિકટના સગાનું ઘર છે. ત્યાં ઘેાડા દિવસ રહ્યા પણ જ્યારે મન ઉઠી ગયુ' ત્યારે એ દિવસ પણ આકરા લાગે ને ? તે રીતે જીવને મેાક્ષની લગની લાગશે તેા ક્ષણવાર પાપમાં રાચવું નહિ ગમે. પરાયાની પ્રીત નહિ ગમે. પણ આત્મા સ્વમાં આનંદ માનશે ને તેને એમ થયા કરશે કે કયારે કર્મના દેણાં પતાવીને જલ્દી મારું સ્વઘર તે મેક્ષને પામું.
જેને મેાક્ષની લગની લાગી છે એવા અનાથી નિગ્ર ંથની સામે રાજા શ્રેણીક પે.તાની ઋદ્ધિનું વર્ણન કરે છે કે હું મહારાજ! મારી પાસે સ કામભેાગના સાધના છે. તથા નેાકર, ચાકર, રાણીએ પ્રધાને બધા મારી આજ્ઞાને આધીન છે. કેાઈ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી. મંધુએ ! તમે પણ રાજ્યની આજ્ઞા કેવી શિરામાન્ય કરા છે? ત્યાં સીધા દ્વાર છે. જેમ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેવું વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે તે! ન્યાલ થઈ જશે. પ્રભુની આજ્ઞાને સહુ શિરામાન્ય કરનાર જગત શિરામણી મને છે. માટે તમે પણ ભગવાનની આજ્ઞાના આરાધક બને. ભગવાનની એ આજ્ઞા છે કે તું એકવાર સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ કરી લે. કારણ કે સંવોદ્દી વજુ વેન વુદ્દા । પરલેાકમાં સમ્યકત્વની પ્રાપ્તિ થવી મહાન દુભ છે. આ મનુષ્યભવ પણ મહાન દુર્ભૂભ છે. સમ્યકત્વ પામ્યા તેા જન્મારા સુધરી જશે. તમે કહેા છે ને કે દાળ અગડે તે દિવસ બગડે. અથાણુ ખગડે તે વર્ષોં અગડે ને પત્ની બગડે તે જિંદગી બગડે. એ તેા એક સામાન્ય વસ્તુ છે. પણ સમ્યક્ત્વ રત્ન એ અમૂલ્ય રત્ન છે. સમ્યકત્વ પામ્યાની તક ચૂકયા તા ભવેદભવ ખગડશે. આ મનુષ્યભવ ખાઇ બેસશે તેા જલ્દી મળવા મુશ્કેલ છે. આવા હીરા જેવા મનુષ્ય ભવને કોડી જેવા કામલેગામાં ખાઇ નાંખે! નહિ. આત્માની સાધના કરી લે. સત્તામાં પડેલા કમે હજુ ઉયમાં નથી આવ્યા ત્યાં સુધી તપ આદિ કરણી કરીને તેને ખપાવી નાંખેા. આયુષ્ય પાણીના પૂરની જેમ વહી જાય છે. આજ પંદરનાધરને પવિત્ર દ્વિવસ છે. જેમને મનુષ્યભવની કિંમત સમજાઇ છે. કર્મને
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શારદા સાગર ખપાવીને મેક્ષમાં જવાની લગની લાગી છે તેવા આત્માઓ તપશ્ચર્યામાં જોડાઈ ગયા છે. જે આ સાધનામાં નથી જોડાયા તે તૈયાર થઈ જાવ. ધર્મના દિવસોમાં તપશ્ચર્યા કરવાને જે ઉછાળે આવે છે તે બીજા દિવસોમાં આવતું નથી. પર્વાધિરાજની પધરામણી થવાને હવે ફક્ત છ દિવસ બાકી છે માટે આત્માને કેવી રીતે પવિત્ર બનાવે તેને નિર્ણય આજથી કરી લેજે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: કાળા વચ્ચે સતીએ ઘર છોડયા - અંજના સાસુ-સસરાને પ્રણામ કરી બળતા હૈયે રથમાં બેઠી. જુહાર કરીને રથ સંચર્યો, સહીયર શું બેઠી છે અંજના દેવ તે...
વસંતમાલા અને અંજના બને રથમાં બેઠા. ને ધીમે ધીમે તેને રથ ગામની હદ બહાર નીકળી ગયે. આ સમયે અંજના એ કરુણ કલ્પાંત કરવા લાગી કે વજ જેવા કઠોર હૈયાના માણસ પણ પીગળી જાય. અરેરે...સ્વામીનાથ! મેં આપને ઘણું કહ્યું કે આપ માતાપિતાને જાણ કરીને જાવ પણ તમે માન્યા નહિ. આપ મળીને ગયા હોત તો મારા માથે કલંક તે ન ચઢત ને! મને દુઃખ પડયું તેને મને શક નથી. એ તે મારા કર્મને ઉદય છે. તેમાં આપને પણ દોષ નથી. પણ મારા માતાપિતાની ઉજજવળ કીર્તિને પણ કલંક લાગ્યું. હું કયા મોઢે મારે પિયર જાઉં. મારા પિયરથી ઘણી વાર તેડાં આવ્યા છતાં પણ હું ગઈ નહિ અને આવી કલંકિત અવસ્થામાં જઈને શું કરું? મારા માતા-પિતા અને ભાઈ-ભાભીઓને મોટું શું બતાવું ? પિયર જવું તે સુખમાં જવું સારું દુઃખમાં નહિ. આ રીતે ઝૂરાપ કરતી બોલે છે. ઘડીકમાં મૂછગત થઈ જાય છે, ત્યારે વસંતમાલા એને હિંમત આપે છે. આ બધું રથ હાંકનાર સારથી સાંભળે છે.
“સતીના દુઃખથી સારથિનું હૃદય રડી પડયું” -અંજનાનું દુઃખ સારથિથી જોયું જતું નથી રથ હાંકતા તેનું હૈયું પણ ભરાઈ ગયું અરેરે... આ સતી કેવી નિર્દોષ છે ! કુમળી કળી જેવી સતીને દુઃખ દઈને આ સાસુ ક્યાં જશે ? ધિક્કાર છે મારા પાપી પેટને ! હું રાજાની નેકરી કરું છું ત્યારે ને મારે આવી નિર્દોષ સતીને રડતી ને રતી મૂકવા આવવું પડ્યું ને ! મારું પેટ ફાટી પડો. રથને જોડેલા ઘડાની આંખમાં પણ આંસુ આવી ગયા. અરેરે... અમારો રંગ કાળ કેણે કર્યો ? કાળો રંગ ન હેત તે કાળા રથે ન જોડાવું પડત ! ઘેડાના પગ પણ ઉપડતા નથી. અંજનાને કરૂણ કલ્પાંત ન જોઈ શકવાથી સૂર્ય પણ વાદળમાં છુપાઈ ગયે. રથના પિડા પણ બરાબર ચાલતા નથી. આવું કરણુજનક દશ્ય સર્જાઈ ગયું છે. અહીં અંજના ગમે તેટલું રડે તે પણ એક વસંતમાલા સિવાય તેને કેણ આશ્વાસન આપનાર છે?
મારા બંધુઓ ને બહેને! જે સંસારમાં તમે અત્યંત રાગ કરીને બેઠા છે તે
Page #328
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૮૯
સંસાર કે દુઃખમય છે. તેનું અહીં દર્શન થાય છે. માણસ ક્ષણ પહેલાં કેવી કલ્પના કરતો હોય ને ક્ષણ પછી એની કલ્પનાના મિનારા તૂટીને જમીનદોસ્ત બની જાય છે.
સતી અંજનાની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહે છે. રડતે હૃદયે રથમાં બેઠા પછી તેના અંતરની આહ નીકળી, અને એ ભવ્ય જીવન પ્રભાતનું સોનેરી આકાશ છિન્ન ભિન્ન થઈ ગયું. સંસાર માટે માનવજીવન એક ખેલ છે. સંસાર મનુષ્યના જીવનને જાણે એક મનોરંજન માટેનું રમકડું સમજે છે. અને એ રીતે એ મનુષ્યના જીવન સાથે ખેલ ખેલે છે. કેતુમતીએ અંજનાના જીવન સાથે ક્રૂર ખેલ ખેલ્ય. રથ આગળ ચાલ્યા જાય છે ને અંજનાનું દુઃખ વધતું જાય છે. વસંતમાલાને પોતાની પ્રાણપ્રિય સખીનું સર્વસ્વ લુંટાઈ જતું લાગ્યું. અંજનાનું દુઃખ જોઈ ન શકી એટલે એણે પિતાના હાથથી મોટું ઢાંકી દીધું ને પિતે આંસુ સારતી અંજનાના ચરણમાં ઢળી પડી.
કર્મને શરમ છે? હજુ અંજનાને પવનજીનું મિલન થયા પૂરા નવ મહિના પણ થયાં નહિ ત્યાં તો એની સમસ્ત આશાઓ ,સઘળા ઉમંગ ને ઉત્સાહ ઉપર જાણે હિમ પડી ગયું. એના હૈયામાં કેટલાય અરમાને હશે ! જ્યારે એ અરમાન પૂરા થવાને સમય આવ્યું ત્યારે પતિના ઘરને છોડીને જવાનું બન્યું. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ સંસાર અસાર છે. માનવજીવન પાણીના પરપોટા જેવું વિનશ્વર છે. સંસારમાં સંગ ને વિયોગની ઘટમાળ ચાલ્યા કરે છે. સમુદ્રના મોજાના માછલા આકાશમાં એકબીજાને મળે અને પલવારમાં છૂટા પડી જાય તેવું આ જીવન છે. પણ રાગથી સંતપ્ત બનેલા હૃદયને આ વાત કંઈ થોડી શાંતિ આપી શકે? આ ભાવનાઓ લાંબા કાળથી રાગ અગ્નિમાં પ્રજળતા હૃદયને તત્કાળ સાંત્વન આપી શકે છે? એ તો કાંઈક સ્થિર બનીને કઈ મહાન યેગી પુરૂષના શરણે જાય તે હદયને શાંતિ વળે.
અંજનાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું છતાં પણ જે રાત્રે પવનજીનું મિલન થયું ને ત્રણ દિવસ પતિના મિલનને જે આનંદ અનુભવ્યું હતું તે સુખના સ્મરણો તેને સતાવી રહ્યા હતા. તે આનંદ અને પવનજીના મીઠા વચનને ભૂલી ન હતી. તેનું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું કે જરૂર પવનજી એક દિવસ મળશે ને કરમાઈ ગયેલા હદયપુષ્પ ઉપર પ્રમવારિનું સિંચન કરશે. ભલે બાર બાર વર્ષો સુધી સતત રહેલા નિરાશાના ઘોર અંધકાર વચ્ચે એક વિજળી ચમકી ગઈ હતી અને એટલા વેગથી તે વિલીન પણ થઈ ગઈ હતી. છતાં એ ચમકારામાં અંજનાએ ભાવિના એંધાણ જોયા હતા. - અંજનાને રથ ગામ અને જંગલે વટાવતે આગળ વધી રહ્યો છે. હવે તે રથ ક્યાં આવશે ને આ મહાસતીને મૂકીને જતાં સારથીના દિલમાં કેવું દુઃખ થશે ને અંજનાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #329
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૯૦
વ્યાખ્યાન નં. ૩૫
વિષય – લડાઈના મેદાનમાં આત્મજાગૃતિ શ્રાવણ વદ ૬ ને બુધવાર
તા. ૨૭-૮-૭૫ જ્ઞાની પુરૂષને આ સંસાર સાગર અતિ દારૂણ દેખાય છે. એટલે જ્યાં સુધી તેઓ સંસારમાં રહે છે ત્યાં સુધી ઉદાસીન ભાવે રહે છે. સંસારના કોઈ પણ સુખમાં તેને આનંદ આવતું નથી. બસ, એમનું એક લક્ષ હોય છે કે આ સંસાર સાગરને કેમ તરી જાઉં? તેમને સર્વ પુરૂષાર્થ ભવસાગર તરી જવાને માટે હોય છે. મન-વચનકાયાથી સદા સંસારમાં અલિપ્ત ભાવે રહે છે. બંધુઓ ! આટલું આત્મસાક્ષીએ તમે વિચારો કે આ સંસાર સાગરમાં રહેવા જેવું છે? કયાંય સુખ કે શાંતિ છે? કયાંય નિર્ભયતા છે? છતાં સંસાર સાગરમાં રહેવાનું મન કેમ થાય છે! જ્યાં સ્વસ્થતા નથી, પ્રસન્નતા નથી, શાંતિને શ્વાસ લેવાને નથી, નિર્ભયતાનું વાતાવરણ નથી. ત્યાં રહેવાને વિચાર પણ કંપાવી મૂકે છે. જ્યારે હિંદુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનમાં રહેલા હિંદુઓના જીવ મૂઠીમાં આવી ગયા હતા. તે સમયે લાખો હિન્દુઓ ત્યાં બંગલા, હવેલીઓ અને કરેડની સંપત્તિ મૂકીને ભાગી આવ્યા. સ્ત્રી-પુત્ર અને પરિવારની પરવા કર્યા વિના પહેરે ૫ડે નાસી છૂટયા. શા માટે? તમે એક રાતી પાઈપણ જતી કરે તેમ નથી છતાં આટલી સંપત્તિ બધું છેડીને શા માટે ભાગી છૂટયા? તેનું કારણ? બેલેને? તેનું કારણ એ છે કે ત્યાં તેમને નિર્ભયતા ન લાગી. સલામતી ન લાગી. શાંતિને શ્વાસ લેવાનું પણ ન દેખાયું, જીવન જોખમમાં લાગ્યું એટલે તેઓ ભાગી છૂટયા.
આ રીતે જે જીવને ભવસાગરથી ભાગી છૂટવાની તમન્ના જાગે તે માયા–મમતાના બંધને તોડવા સહેલા થઈ જશે. આટલા માટે અહીં ભવસાગરની ભીષણતા બતાવવામાં આવી છે. તમે એકાંતમાં જઈને એકાગ્ર ચિત્ત કરીને આ બાબતને વિચાર કરજે. રોજ વિચાર કરતાં એક દિવસ આત્મામાં ભવસાગરને ભય જાગી જશે. ત્યારે એને પાર કરી જવા મન-વચન-કાયાથી તૈયાર થઈ જશે ત્યારે તમને કઈ રેકી નહિ શકે.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથીમુનિ અને શ્રેણીક રાજાને સંવાદ ચાલે છે. જેઓ સંસારને ભયંકર તેફાની સમુદ્ર સમજીને સંયમની સાધનાના પંથમાં જોડાઈ ગયા છે તેવા મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! તું પિતે અનાથ છે તે મારે નાથ કેવી રીતે બનીશ? આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું ને પિતે અનાથ નથી તે બતાવવા માટે મુનિ પાસે પિતાની અદ્ધિનું વર્ણન કર્યું. રાજા શ્રેણીક પિતાને સનાથ માનતા હતા. હું આટલી સંપત્તિને સ્વામી , આટલી પ્રજા ઉપર મારે હુકમ ચાલે છે. મારી રાણીઓ, ખંડિયા રાજાઓ અને નેકર ચાકર બધા મારા પડતા બેલ ઝીલે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૯૧ છતાં હું અનાથ કેવી રીતે? આ અનાથ શબ્દથી રાજા શ્રેણીકના દિલમાં ચમકારો થયો. રાજા માટે અનાથ શબ્દ ભારે હતે. કેઈ સામાન્ય માણસને પણ કેઈ અનાથ કહે તો તેને દુઃખ થાય છે. ત્યારે મગધ દેશના અધિપતિ રાજા શ્રેણીકને મુનિએ અનાથ કા એને આ શબ્દ કે ભારે લાગે? અહીં અનાથી મુનિ રાજાને અનાથ કહે છે તે વાત પણ ખોટી નથી. અને રાજા એની રીતે પોતાને સનાથ માને છે. ને મુનિ તેને અનાથ કહે તેથી દુખ થાય એ પણ હકીકત છે. પણ બંનેની દ્રષ્ટિમાં ભિન્નતા છે. રાજાની દૃષ્ટિ લૌકિક છે ને મુનિની દૃષ્ટિ અલૌકિક છે. દુનિયા જેને સુખી માને છે તેને મુનિ દુઃખી માને છે, જ્યાં સુધી જીવને સાચી અનાથતા ને સનાથતાને ખ્યાલ નથી ત્યાં સુધી તેની દષ્ટિ પર તરફ છે. પરથી સુખ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે.
બંધુઓ ! જ્યાં સુધી જીવને પિતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી અહંભાવમાં આથડે છે. જ્યાં દષ્ટિ સવળી થઈ ત્યાં “અહં” ને “મમ’ બધું ચાલ્યું જાય છે. અત્યારે રાજા શ્રેણીકની દ્રષ્ટિ પર તરફ છે. એટલે એના મનમાં મુનિને શબ્દ ચૂંટાયા કરે છે કે હું મોટો રાજા ને એ મને અનાથ કેમ કહે? આ એના અંતરમાં ચમકારો થયે. આ ચમકારો જે આત્મા માટે થાય તે જીવ આશ્રવના સ્થાનમાં પણ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે જે માસવા તે પરિવા, પરિસવા તે માસવા . સમજણના ઘરમાં આવેલે જીવ આશવના સ્થાનમાં બેસીને પણ સંવરની ક્રિયા કરે છે ને અજ્ઞાની જીવ સંવરના સ્થાનમાં આવીને પણ કર્મ બાંધે છે. રામાયણને એક પ્રસંગ છે.
વાલી ઉપર રાવણ પિતાની સત્તા ચલાવવા ગયે. તેણે કહ્યું કે મારી આજ્ઞાને આધીન થઈ જા. વાલીએ કહી દીધું કે આપણું પૂર્વના વખતથી આપણી વચ્ચે મિત્રતાને સબંધ ચા આવે છે. તેમ રહેવા દે. પણ એ વાત અભિમાની રાવણને મંજુર ન હતી એટલે મેટું લશ્કર લઈને લડવા આવ્યો. ત્યારે વાલી રાવણને કહે છે તું પણ શ્રાવક છે ને હું પણ શ્રાવક છું. ઝઘડો આપણે બે વચ્ચે છે તે આપણે બને લડીએ. નાહક લશ્કરને કચ્ચરઘાણ શા માટે થવા દે? જુઓ, બંને શ્રાવક છે. યુદ્ધ ભૂમિ પર ઊભા છે છતાં પાપનું કાર્ય કરતા દિલમાં કેટલે સંકેચ થાય છે. અનંતા માનવભવ પાપમાં વેડફી નાંખ્યા. ત્યારે મિથ્યા દષ્ટિ હતી પણ હવે આવું ઉત્તમ શ્રાવકપણું મળ્યું છે તેમાં જે પાપ કરતાં મને પાછું ન પડે તે બચવું કેવી રીતે? જે પાપ કરતાં સંકોચ ના થાય, તેને અફસોસ પણ ન થાય. ને જેને અફસોસ નથી ત્યાં એ નિષ્ફરપણે પાપનું સેવન થતાં જીવ નરક-તિર્યંચ ગતિને ચોગ્ય કર્મો બાંધે છે.
વાલીના દિલમાં પાપની અરેરાટી થઈ એટલે તેણે રાવણને કહી દીધું આપણે બે જણ બસ છીએ. શિવણુ પણ સમકિતી શ્રાવક હતું. તે વાલીની વાતને ઈન્કાર
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શારદા સાગર
કેવી રીતે કરી શકે? એ એવા શ્રાવક ન હતા કે અહીં કર્મની વાતમાં ધર્મની વાત શા માટે? માત્ર એના લાભ અને અભિમાનના કારણે લડવા આવ્યા પણ તત્ત્વને ઇન્કાર કરતા નથી. એટલે યુદ્ધભૂમિ ઉપર અને તેટલા જીવ સહાર આછા થાય તેથી તે વાતને તેણે સ્વીકાર કર્યો, આવા કપરા પ્રસંગેામાં સમકિતીની પરીક્ષા થાય છે. વહેવારની વાતમાં કોઈ કહે કે ભાઈ ! ધર્મને માથે રાખીને વાત કરજો. તે સમકિતી એમ ન કહે કે એસેા ને હવે પાપના કામમાં વળી ધર્મ કેવા ? ધર્મ તેા ધસ્થાનકમાં છે. એવું ન ખાલે. સમકિતીને મન ધર્મ એ સાચું ધન ને સાચા પ્રાણ છે. કદાચ લાભ કે પ્રમાદને વશ થઇને ધર્મનું આચરણુ ઓછુ કરી શકે પણ ધર્મની શ્રદ્ધા મજબૂત રાખે, સમકિત પામેલી શ્રાવિકા રસાઇ આદિ સૌંસારના કામ પણ જતનાપૂર્વક કરે.
દેવાનુપ્રિયે ! વાલી અને શવણુ અને જીવા સમકિત પામેલા હતા એટલે એક ખીજાની વાત મંજુર કરી. એ અને સામાસામી લડવા લાગ્યા. લડતાં લડતાં રાવણના બધા શસ્રો ખલાસ થઈ ગયા. હવે તેની પાસે એક ચદ્રહાસ ખડ્ગ રહ્યું છે. રાવણે માન્યું કે વાલી પાસે આવું શસ્ત્ર નથી માટે એને અજમાશ કરું તે! મારી જીત થશે. એ ખડ્ગ ઉપાડી વાલીની સામે દાયેા. વાલી પણ જેવા તેવા ન હતા. મહાન શૂરવીર હતા. વાલીએ રાવણને નજીક આવતાંની સાથે એક હાથે એના તલવારવાળા હાથ પકડી લીધે!. ને ખીજા હાથે તેને આખા ઊંચકી લીધો. પોતે ખૂબ ખળવાન હતેા. રાવણને ઉંચકી જબુદ્વીપને ફરતા ચકકર લગાવી પાછા યુદ્ધભૂમિ ઉપર લાવીને મૂકી દીધા. હવે રાવણુની તાકાત છે કે તેની સામે માથું ઊંચું કરી શકે! ત્યાં રાવણુનું અભિમાન એસરી ગયું. વાલીની માફી માંગવા લાગ્યા. તેના દિલમાં થયું કે અહા! વાલીનું આટલું બધુ મળ છે? એના મળને વિચાર કર્યા વિના હું લડવા આવ્યા તે મેટી મૂર્ખાઈ કરી. રાવણનું અભિમાન ઘવાયુ' તેના ચમકારે લાગ્યા પણ એ એના અંતરના ઉઘાડના ચમકારા નહાતા. ત્યારે વાલીને અંતરના ઉઘાડના ચમકારા થાય છે. એના અંતરમાં વૈરાગ્યના કિરણેા ફૂટી નીકળ્યા એટલે એણે રાવણને કહ્યું હે રાવણુ! તુ શસ્ત્ર, ખળ અને ચંદ્રહાસ ખડ્ગના અનન્ય પુણ્ય પર વિશ્વાસે તણાયા કે વાલીને હું એનાથી જીતી લઈશ. પણ એ પુણ્યે તને ઢગેા દીધા, તારા વિશ્વાસ ભાંગ્યા, તારા વિશ્વાસઘાત કર્યો માટે એવા ઢગારા પુણ્યના ભરામે ચાલવા કરતા ન્યાય માર્ગે ચાલવું શ્રેષ્ઠ છે. હું તને શું શિખામણ આપુ? તારા આ પ્રસંગથી મને લાગી આવ્યુ છે કે હું પુણ્ય શુ આવા દગા કરે છે? તે હું પોતે કેમ આ ખળ, સંપત્તિ, અને આયુષ્યના પુણ્યના વિશ્વાસે તણાઇ રહ્યો છું. એ ખળ સંપત્તિ આદિ થાડા અમર રહેવાના છે? તે કયારેક એ મને દગા ઇ મારુ ઉમદા જીવન ખતમ કરશે. ત્યારે પછી આત્માની સાધના ક્યાં કરવાની માટે હવે એના ભરેસે ન રહેતાં મારે મારા આત્માનું હિત સાધી લેવું જોઇએ. એમ મને સમજાઈ ગયું છે. એટલે હવે હું સંસાર છે।ડીને દીક્ષા લઇશ અને અહીં આ મારા ભાઈ સુગ્રીવ
Page #332
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૯૩
તારે આજ્ઞાંકિત રાજા થઈને રહેશે. તું પરાક્રમી છે ને વળી શ્રાવક છે એટલે મારી બહેન તને પરણાવું છું. એને સ્વીકારી લે, એમ કહીને વાલીએ સુગ્રીવને રાજય સોંપીને કહ્યું કે તારું મારા જેટલું બળ અને પુણ્ય નથી માટે તું રાવણની આજ્ઞામાં રહેજે તે તે તારું રક્ષણ કરશે. વાલીએ રાવણને તેની બહેન પરણાવી.
વાલીના અંતરનું પરિવર્તન થયેલું જોઈ રાજા અને બીજા તેના સામંત રાજાઓ તથા બન્નેના લશ્કર આ બનાવ જોઈને ચકિત થઈ ગયા. આ શું? આ મહાબળવાન વાલી ધારે તે રાવણને જીવનભર કેદમાં રાખી શકે. અને એને તથા એના આજ્ઞાંકિત રાજાઓને આજ્ઞામાં રાખી શકે અને આ મહા સમ્રાટપણને વૈભવ ભેગવી શકે. એના બદલે તે સુખને તિલાંજલી આપવા તૈયાર થયે. પિતાની છતને આનંદ ન માનતા રાવણની હારનો દાખલો લઈ પોતે સંસારનો ત્યાગ કરે છે. વાહ ભાઈ ! તમે તે કમાલ કરી. પણ એમને ઉપરથી આંચક લાગે પણ અંતરથી નહિ. ત્યારે વાલીએ રાવણની હાર અને એના પુણ્ય કરેલે એને વિશ્વાસઘાત એ પોતાના જીવન ઉપર ઉતારી વિચાર કર્યો કે એનું પુણ્ય એને દગો દે છે તે મારું પુણ્ય મને દગો નહિ દે એની શી ખાત્રી? આ વિચારથી એના અંતરને ઉઘાડ થયે. ને આત્માને કહ્યું કે હે જીવ! ઉઠ, ઊભે થા. આ શરીર અને આયુષ્યને ભરોસો નથી. માટે તારા આત્મહિતની સાધના કરી. લે. બંધુઓ! કેવી ભવ્ય વિચારણા વાલીને થઈ. હાર રાવણની થઈ ને પરાવર્તન વાલીનું થયું. દુનિયામાં આવા ઘણા પ્રસંગે જોવા મળે છે. છતાં તમને આંચકો લાગે છે? કોઈને લાખોનું નુકશાન થયું સાંભળીને ક્ષણભર આંચકો લાગી જાય પણ પછી એમ થાય છે કે એની સંપત્તિ ચાલી ગઈ તે પછી મારે પણ એને ભરોસો શા માટે રાખો જોઈએ? જ્યાં સુધી છે ત્યાં સુધી એને સારા કાર્યોમાં સદુપયોગ કરી લઉં. કેઈને કેન્સર આદિ રોગ એકદમ થાય તે એમ થાય કે હમણું તે સાજા સાા હતાં ને શું થઈ ગયું? એમ ચમકારે થાય છે પણ એ સાથે એમ થાય છે કે આ દેહને શે ભરોસે? કયારે દગો દેશે એની ક્યાં ખબર છે? એ દો કે એ પહેલાં હું તપ-ત્યાગ, વ્રત-નિયમમાં જોડાઈ જાઉં! જે કોઈ હળુકમી જીવ હોય તો આવા પ્રસંગે જોઈને એના ચમકારાથી અંતરના દ્વાર ખેલી નાંખે ને હૈયાને ધક્કો લગાડે તો તમારી મુક્તિ હાથવેંતમાં છે.
વાલીએ રાવણ ઉપર વિજય મેળવ્યા પછી યુદ્ધભૂમિ ઉપર ચારિત્ર લેવાની તૈયારી કરી. તે વિચાર કરો એના અંતરને ઉઘાડનારે કે ચમકારે થયે હશે? તમને તે એમ થાય છે ને કે હજુ અમારે ઘણું જીવવાનું છે તે ધર્મ કરવાની શી ઉતાવળ છે? ઘડપણમાં નિરાંતે ઘમની આરાધના કરીશું. પણ એટલી વાત જરૂર સમજજો કે સંસાર સુખની મોજ શરીર સારું હોય ને આયુષ્યને દીપક જલે છે ત્યાં સુધી થાય છે તેમ આત્મહિતની સાધના પણ શરીર શક્તિ અને આયુષ્ય છે ત્યાં સુધી થાય છે. એ શક્તિ
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શારદા સાગર
અને આયુષ્યને સંસારમાં વેડફી નાંખ્યા પછી એ ખૂટી જશે ત્યારે આત્માનું હિત કેવી રીતે કરી શકશે? આ મનુષ્યનુ જીવન કેવું છે ?
दुमपत्तए पंडुरए जहा, निवडइ सइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ||
ઉત્ત. સ. અ. ૧૦, ગાથા ૧, પવનના ઝપાટા લાગતાં ખરી જાય યારે ખરી જશે તેની ખબર જોડાઇ જાવ. જે જાગશે
વૃક્ષ ઉપર થયેલા પીળા પાંઢડાં રાત્રીને વિષે છે તેમ જ્ઞાનીઓ કહે છે તારા આયુષ્યનું પાડું. પણ નથી. એમ સમજીને પ્રમાદના ત્યાગ કરીને આત્મસાધનામાં તેનુ કામ થઇ જશે. આવું અમૂલ્ય જીવન વારંવાર મળવાનું નથી. માટે સાધનામાં સ્થિર અનેા, કાઇની સત્તા, સંપત્તિ અને શરીર ટકયા નથી ને ટકવાના પણ નથી. શરીર ક્ષણ ભંગુર છે, સંપત્તિ વિનશ્વર છે માટે કોઇએ અભિમાન કરવા જેવા નથી.
શ્રેણીક શજાને પોતાની સંપત્તિના ગવ છે તે તેના કારણે તે પેાતાને સનાથ માને છે. જ્યારે મુનિ તેને અનાથ કહે છે એના રાજાને આંચકા લાગ્યા. ને પેાતાની ઋદ્ધિનું વર્ણન કરીને કહે છે,
"I
'एरिसे संपयग्गम्मि, सव्वकाम समप्पिए । कहं अणाहो भवइ, माहु भंते मुसं वए ॥
11
ઉત્ત. સુ. અ. ૨૦, ગાથા ૧૫.
પણ
હું મુનિશજ ! હું આપને કહી ગયા તે બધી સંપત્તિ મારે ત્યાં મેજુદ છે એટલુ નહિ પણ જગતમાં જે સારામાં સારી અને મુખ્ય સપત્તિ કહેવાય તે અધી મારે ત્યાં વિદ્યમાન છે. અને હું આજ્ઞાઓના પણ ઈશ્વર છું એટલે કે સર્વત્ર મારી આજ્ઞા વર્તાય છે. એ રીતે સ` કામનાઓને પૂર્ણ કરનાર એવી સૌંપત્તિઓના હું સ્વામી હાવા છતાં હું ભગવાન ! આપ મને અનાથ કેવી રીતે કહેા છે ? હે ભગવંત ! રખે આપ અસત્ય ન ખેલતા હા ? આપ મુનિ થઈને મારા જેવા રાજાને અનાથ કહી ખાટુ આલે તે ખરેખર આશ્ચર્યજનક વાત છે ! જે રીતે પૃથ્વી કાઇને આધાર ન આપે તે સૂર્ય પ્રકાશ ન આપે તે આશ્ચર્યજનક વાત છે તેમ આપ આવાં મહાન ત્યાગી બનીને અસત્ય આલેા છે એ પણે એક આશ્ચર્યજનક વાત છે. માટે હે પૂજ્ય ! આપે. આવું અસત્ય ન મેવુ' જોઇએ.
બંધુએ ! રાજાએ મુનિને તમારે અસત્ય ન ખેલવું જોઇએ એમ કહ્યું પણ કેવા આદર અને વિવેક પૂર્વક કહ્યું. રાજાએ કટુ શબ્દ કયા નહિ. પણ હે પૂજ્ય | આપે આવું અસત્ય ન ખેલવું જોઇએ એમ વિવેકપૂર્વક કહ્યું. વાણીમાં પણ આવે વિવેક હાવા જોઇએ. માણસના સ્વભાવના પરિચય એની વાણી દ્વારા થાય છે. મીઠા વચન
Page #334
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૫
બોલવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે ને કટુ વચન બોલવાથી મિત્ર પણ શત્રુ બની જાય છે. તુલસીદાસે પણ કહ્યું છે કે -
તુલસી મીઠે વચન તે, સુખ ઉપજે ચહુ ઓર
વશીકરણ એક મંત્ર હૈ, તજ જે વચન કઠેર મીઠી વાણી વશીકરણ મંત્ર જેવી છે. માટે જીભને વશ કરવાની જરૂર છે. તમે બીજાને મિત્ર બનાવે છે પણ જીભ સાથે કદી મિત્રતા બાંધી છે ? તમે તમારી જીભને મિત્ર બનાવે. જીભમાંથી કડવી વાણી શા માટે નીકળે? અમૃતવાણી કેમ ન નીકળે ? આ જીભ તે કહે છે તમે મને શા માટે દેષ આપે છે? હું તે કોશ જેવી છું. મારે ઉપગ હીરાની ખાણ દવામાં કરશે તે હીરા મળશે ને કેલસાની ખાણ દવામાં કરશે તે કેલસા મળશે. તમે હીરાની ખાણ છોડીને કોલસાની ખાણ ખેરવા જાવ ખરા? ના. કોલસાની ખાણ ખેદવાથી તમારા હાથ કાળા થશે ને મેટું પણું કાળું થશે. તમે જ કહેશે કે એ કણ મૂર્ખ હોય તે હીરા છોડીને કલસા કાઢવાની મજુરી કરે ? જેમ હીરાને છેડીને કેલસા કાઢવાને કોઈ પ્રયત્ન કરતા નથી તેમ આ તમારી જીભરૂપી કેશ વડે તમે હીર પણ કાઢી શકે છે ને કેલસા પણ કાઢી શકે છે. જે મીઠું ને મધુરું વચન બોલશે તે હીરા અને કટુ વચન બેલે તે કોલસા ખોદવા જેવું કામ છે. માટે મારા ભાઈઓ ને બહેને! તમે આડેશી-પાડોશી તેમજ દરેકની સાથે વિવેકપૂર્વક બોલજે. મીઠી વાણી બોલવાથી બીજાને પ્રિય લાગશે ને કડવી વાણું બોલશે તે અપ્રિય લાગશે.
આ જીભ પિતે કેમળ છે તે આપણે તેના દ્વારા કેમળ વાણી બોલવી જોઈએ. જે વગર વિચાર્યું મન ફાવે તેમ બેલવામાં આવે તે અઢી ઈંચની જીભડી કે દાટ વાળે છે! કેઈની પાસેથી કામ કઢાવવું હોય તે જીભમાં મીઠાશ રાખવી પડે છે. જે વાણીમાં મીઠાશ ન હોય તે બધી બાજી બગડી જાય છે. બ્રાહ્મણનું નાનકડું દષ્ટાંત આપું.
એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષાથે નીકળે છે. ભિક્ષા માંગતે માંગતે એક પટેલને ઘેર આવ્યા. ગરીબ બ્રાહ્મણને જોઈને પટલાણુને ખૂબ દયા આવી એટલે પ્રેમથી એટલે બેસાડે ને કહ્યું ભૂદેવ! તમે ખૂબ ભૂખ્યા લાગે છે? બ્રાહ્મણ કહે છે હા બહેન! ત્રણ દિવસથી રખડું છું પણ મને કઈ ભિક્ષા દેતું નથી. એટલે પટલાણુએ ઘરમાંથી ખીચડી ને શાક આપીને કહ્યું આપ આપના હાથે ખીચડી ને શાક બનાવી લે. હમણાં વલેણું કર્યું છે. માખણ ઉતારીને છાશ પણ આપું છું. એટલે બ્રાહણે તે પટલાણીના આંગણુમાં ઈને ચૂલે બનાવી તપેલીમાં ખીચડી ચઢવા મૂકી. ચૂલે ખીચડી ચઢે છે. બ્રાહ્મણ તે બેઠે બેઠે પટલાણુના શરીર સામું જોયા કરે છે. આ સમયે બ્રાહ્મણનું મોઢું મલકી ગયું. પટલાણની દષ્ટિ પણ તે વખતે બ્રાહ્મણ ઉપર પડી. એટલે પટલાણી કહે છે ભૂદેવ! આપ
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શારદા સાગર
હસ્યા કેમ? ભૂદેવ કહે છે કાંઈ નહિ પટલાણીએ ખૂબ પૂછ્યું ત્યારે ભૂદેવ શુ કહે છે ? તમે પટેલનું ખાઈ ખાઈને આ શરીર કેવુ પાડા જેવું બનાવ્યુ છે? હવે જેણે ખાવા ખીચડી આપી તેને એમ કહે કે ખાઇ ખાઇને પાડા જેવી થઇ છું તેા પટલાણી એક ઘડી પણ ઉભે! રહેવા દે ખરી ? પટલાણીને મિજાજ ગયા. હાથમાં લાકડી લઇને કહે છે ભામટા! અહીંથી ચાલ્યા જા. પટલાણીનું રૌદ્ર સ્વરૂપ જોઇને બ્રાહ્મણ તે થરથર ધ્રુજવા લાગ્યા અને કરગરીને કહે છે બહેન ! હવે ખીચડી ચઢવાને થાડી વાર છે. જમીને ચાર્લ્સે જઈશ. પટલાણી કહે છે હવે તું મારે આંગણે એક સેકન્ડ પણ ન જોઇએ. બ્રાહ્મણુ ખૂખ કરગર્યો ત્યારે પટલાણીએ પેલી અડધી ચઢેલી ખીચડી તેની ઝોળીમાં નાંખી ને વિદાય કર્યો. ખીચડી હજુ પૂરી ચઢી ન હતી એટલે પાણી નીતરતું હતું. બ્રાહ્મણુ ચાર્લ્સે। જાય છે. ગામના ચારે ઘણાં માણસા બેઠા હતાં. તેમાંથી એક માણસ કહે છે ભૂદેવ ! આ ઝેળીમાંથી શું નીતરે છે ? ત્યારે ભૂદેવે પશ્ચાતાપ ભર્યા સ્વરે કહ્યું. બીજું શુંનીતરે ભાઈ ? એ તા મારી લૂલી નીતરે છે. (હસાહસ). આ મારી જીભ વશમાં ન રાખી એણે દાટ વાળ્યેા. માણસ ગમે તેમ ખેલી નાંખે છે. ખાલે ત્યારે એ વિચાર નથી કરતા કે આનું શું પરિણામ આવશે ? બ્રાહ્મણે એની જીભ વશ ન શખી તેા અધકચરી ખીચડી લઈને ભાગવું પડયું અને પશ્ચાતાપના પાર ન રહ્યો. માટે ખૂબ વિચારીને વચન ખેલવુ જોઇએ. શ્રેણીક રાજા ખૂબ વિનયપૂર્વક મુનિ પાસે ખેલ્યા. હજુ શું કહેશે તે ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજના સતીના માથે વિપત્તિની વીજ ઝબૂકી રહી છે. એ કાળા પાણી એ કલ્પાંત કરતી કાળા ઘેાડે ને કાળા વચ્ચે વનવગડાની વિષમ વાટે રથમાં બેસીને પિયરના પંથે જઈ રહ્યા છે. વસંતમાલા તેને આશ્વાસન આપતી જાય છે. મને સખીના નિર્દેષ વાર્તાલાપ સાંભળી સારથીનું કાળજું ચીશઇ જાય છે. રથ ચાલતા ચાલતા ભયંકર વનમાં આવી ગયા. અંજનાના પિયરનુ ગામ મહેન્દ્રપુરી ત્રણ ચાર માઇલ દૂર છે. રાત પડવા આવી તે સમયે સારથીએ રથ ઊભા રાખ્યા. પણ એને કહેવાની હિંમત નથી કે તમે રથમાંથી નીચે ઉતરે. અરરર... હું કેવા પાપી છું કે આ સતીને મારે આવા ભયંકર વગડામાં મૂકીને જવું પડશે ? તે ભાંગ્યા તૂટયા શબ્દોમાં કહે છે માતા ! તને આ અવસ્થામાં આવા ગાઢ. ભયંકર વનમાં મૂકીને જતાં મારું મન માનતું નથી પણ રાજાની આજ્ઞાનુ ન છૂટકે પાલન કરવુ પડે છે. મા ! મને માફ કર. આ સારથી અન્યા તે સતીને સંતાપવાના વખત આવ્યેા ને ? મા ! તુ મને શ્રાપ ન ઇશ હાં..... આમ કહી સારથી ખૂબ રડયા. સતી અંજના કહે છે વીરા ! એમાં તારા દોષ નથી, મારા વડીલ સાસુ-સસરાને મારા પ્રણામ કહેજે. આટલુ ખેાલતાંની સાથે સતી થમાંથી નીચે ઉતરી ગઇ. સારથીને અજનાને અઘાર જંગલમાં નિરાધાર મૂકીને જવા માટે મન માનતું
Page #336
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૯૦
નથી. તેના ગળે ડૂમા ભરાઈ ગયા. છેવટે કઠેરતાના પાષાણુને હૃદય પર મૂકીને સારથી સતીને પ્રણામ કરી ૬;ખિત લેિ રથમાં બેઠા.
સજ્જન આત્માઓ ઉપર આવા જુમ થાય છે ત્યારે તેને જોઈ શકવા કાંઇ સમ થતું નથી. સૂર્યાસ્ત થઈ ગયા. ભયંકર અંધકાર વ્યાપી ગયે. છાતી ફાટી જાય તેવું દૃશ્ય ખડું થયું. અજના સખીને કહે છે બહેન ! રાત અહી રોકાઈ જઈએ. સવારે ચાલ્યા જઇશું. વસંતમાલા કહે છે અહીં તાપસિંહની ગર્જનાઓ ને વાઘની ત્રાડે સંભળાય છે. છાતી થરથર ધ્રુજે છે. રાત કેવી રીતે પૂરી થશે ? આપણા કર્મો કેવા ભારે છે ! રથ કાળેા તારા કપડાં કાળા ને કમયેાગે રાત પણ અંધારી કાજળ જેવી આવી. અજવાળી રાત હાત તે સારૂ થાત ! અંજના કહે છે બહેન ! હવે તે આપણે કર્મોના સામના કરવાના છે. તું શા માટે ડરે છે? આપણી પાસે મહાન મંત્ર નવકાર મંત્ર છે. પછી ડરવાનું શું? નવકાર મંત્રના શુદ્ધ ચિત્તે જાપ કરવાથી ભયંકર આફ્તામાંથી ઉગરી જવાય છે. અત્યારે તે આપણે તેના આધાર છે.
હજારો મત્રો શું કરશે, મારા નવકાર ખેલી છે, જગત રૂટીને શુ કરશે, મારા નવકાર ખેલી છે...
આપણા કર્મો અત્યારે આપણા ઉપર રૂઢયાં છે. પણ મંત્રના પ્રભાવથી કર્મનુ જોર શિથિલ થઇ જશે. અંજના અને વસંતમાલા એકલા નિર્જન વનમાં એક વૃક્ષ નીચે એસીને નવકારમત્રના જાપ કરવા લાગ્યા.
મધુએ ! નવકાર મંત્રના પ્રભાવથી ભયંકર સર્પના ઝેર પણ ઉતરી જાય છે. જૈન કરતાં જૈનેત્તરાને નવકાર મંત્રની શ્રદ્ધા વધુ હાય છે. એમને નવકાર મંત્ર શીખવાયા. હાય તે। એ શ્રદ્ધાપૂર્વક ગણે છે. ને તમને વારસામાંથી મળ્યા છે પણ એની કિ ંમત નથી. જુએ, શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણ કરવામાં આવે તે તેના કેવા અજબ પ્રભાવ પડે છે! તેને એક દાખલે આપું. ઘણાં વખત પહેલા છાપામાં વાંચેલા છે.
બિહારમાં એક મુસલમાનને કોઇ ગુરૂની પાસેથી નવકાર મંત્ર મળ્યા. ગુરૂએ તેને એવા ભાવ સમજાવીને શીખવાડેલે કે આ મંત્રમાં રાગ-દ્વેષ, ક્રોધ, લાભ વિગેરે દૂષણાથી તદ્દન રહિત એવા અરિહંત તથા સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવામાં આવે છે. તેમ જ એવા બનવા માટે મથી રહેલા સંસાર ત્યાગી આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુને નમસ્કાર કરાય છે. માટે આપણે એમનું સ્મરણ કરતાં આપણા જીવનમાં રહેલા એ દૂષણ્ણાને દબાવતા રહેવાનું. અત્યંત શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનું સ્મરણુ વારંવાર કરાય તે એને અદ્ભુત પ્રભાવ પડે છે. રાગ-દ્વેષ પાતળા પડે છે ને પરભવમાં સતિ મળે છે. મુસલમાન ભાઈને આ વાત ખરાખર ગળે ઉતરી ગઇ. તેથી તે આ .મહામંત્રનું સ્મરણ કર્યાં કરતા હતા. સાથે સાથે પોતાનામાં રહેલા રાગ-દ્વેષ, ક્રોધ, માનાઢિ દોષોને પણ
Page #337
--------------------------------------------------------------------------
________________
૨
%
-
શારદા સાગર
દબાવવા માંડયા. હમેશા નવકાર–મંત્રનું આણુ કરતાં હઠ તે ફફડ્યા કરે ને? એટલે બીજા મિયાં કહે છે અરે! એ કાફર કી તરહ કયા બડબડ કરતા હૈ? ધર્મ ભ્રષ્ટ છેગયા ક્યા ? ત્યારે આ ભાઈ કહે છે મેં એર કુછ નહિ કરતા, ખુદા કા નામ રટતા હું. આ સાંભળી બીજા તે કંઈ ન બેલ્યા પણ એક મુસલમાનથી આ સહન થયું નહિ. તેણે કહ્યું. “છોડ દે યહ કફ કા રટણ.” નહિંતર સમજતા હૈ? ખૂબ ધમકી આપી પણ એણે તે નવકાર મંત્રનું રટણ ચાલુ રાખ્યું. પેલે મિયે તે ખૂબ ગુસ્સે થયે.” બસ એ સાલે કો માર ડાલું, તે ચેડા દિવસ પછી એક કરંડિયામાં સાપ લઈને આવ્યું. ને સયા પછી આ નવકાર મંત્રના ૮નારના ઘરમાં છાનામાને પેસી જઈ એના સૂવાના ખાટલા નીચે કરંડિયે પિલું ઢાંકણું વાસીને ચાલે ગયે. ઘેડી વાર પછી સાપ એમાંથી નીકળીને ખાટલા પર ચઢી ગયે. રાતના દશ વાગ્યા ને નવકાર મંત્ર રટતે મુસ્લિમ સૂવા માટે ખાટલા તરફ જાય છે. ત્યાં એણે ખાટલા પર સર્પ જે. પણ જરાય ગભરાયે નહિ. એણે તે માટેથી ત્રણ વાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ને સર્પ ખાટલા પરથી ઉતરીને ચાલ્યા ગયા. એને નવકારમંત્ર ઉપર એટલી બધી શ્રદ્ધા હતી કે રટણ કરતે એ તે ખાટલા ઉપર ચઢીને આરામથી ઊંઘી ગયે. મનમાં શ્રદ્ધા છે કે મારી પાસે નવકાર મંત્ર છે. મને શું થવાનું છે? એ ડર ન લાગ્યું કે કદાચ સાપ પાછો આવીને કરડી જશે તે?
અહીં તે બન્યું એવું કે થેડીવાર પછી સર્પને કરંડિયો મૂકનાર મુસલમાન દેડતે આની પાસે આવી રડવા જેવો થઈને કહેવા લાગ્યો કે ભાઈ ! વહ સાપ મને રખા થા, મુઝે માફ કીજિયે. આ કહે છે અરે ભાઈ! યહ કૈસે? સાપ તે કહીસે આયા હેગા? એટલે તેણે ખાટલા નીચેથી કરંડિયો કાઢીને બતાવ્યું ને કહ્યું-ખ ભાઈ! ઇસમે મેંને સાપ રખા થા. અબ મુઝે માફ કીજિયે. “અચ્છા ભાઈ માફ હી હૈ. મેરે મનમે કુછ નહિ હે. જાઓ રાત પડ ગઈ છે. ઘર જા કે સે જાઓ. પણ પેલે તો હાથ જોડીને વારંવાર કહેવા લાગ્યું કે માફ કરના. એટલે પેલે કહે છે મેરે મનમે કુછ નહિ. માફ હી હૈ! ત્યારે આ કહે છે ભાઈ! દયા કીજિયે મેરે લડકે કે સાપને કાટા હૈ, તેરે પાસ કુછ મંત્ર હૈ ઈસસે તો તુ બી ગયા. અબ મેરે લડકે કે ઝેર ઉતાર દે. મેં તેરી ગાય છું. દયાકર. ઝટ ચલ નહિતર લડકા મર જાયેગા.”
બંધુઓ! અહીં જોવાની ખૂબી તે એ છે કે નવકાર મંત્રના ઉપાસકના મનમાં જરાપણુ વરની ગાંઠ નથી કે તેં મને મારવાનું કારસ્તાન રચ્યું હતું તે ભલે તારે
કરે મરી જાય. એમાં મારે શું? એવું નથી પણ ઉદાર દિલે પવિત્ર ભાવનાવાળે મુસલમાન કહે છે ચાલ, “હું જલ્દી આવું છું. તે જલ્દી મિયાને ઘેર પહોંચી ગયે. જઈને જુવે તે છોકરે બેભાન થઈને જમીન પર પડે છે. એણે પાણી મંગાવી હાથમાં
Page #338
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૨૯૯
પાણી લઈ નવકારમંત્રનું સ્મરણ કરી છેકરા ઉપર છાંટયું. તરત ઝેર ઉતરી ગયું ને છોકરો બેઠે થઈ ગયો. એને બાપ આશ્ચર્ય પામી ગયે. કે ચમત્કારી આનો મંત્ર છે. એને પિતાને પણ સર્પના કરડે ને મારા છોકરાનું ઝેર પણ ઉતારી નાંખ્યું! એથી વિશેષ વાત તે એ છે કે મારા ઉપર એને જરા પણ કેધ ના આવ્યું. અંતરમાં વૈરની ગાંઠ ન રાખી. બદલે ન લીધે ને મારા છોકરાને સાજો કરી દીધું. તરત એ મંત્રનું સ્મરણ કરનાર મુસ્લિમના પગમાં પડે. ને તેને આભાર માનવા લાગ્યો. નવકારમંત્રના પ્રભાવના આવાં તે ઘણાં ય દાખલા બનેલા છે. કોઈપણ જાતની આકાંક્ષા વગર આત્મકલ્યાણના હેતુથી શ્રદ્ધાપૂર્વક મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ ને સાથે સાથે પિતાના રાગ-દ્વેષ-ઈષ્ય અને અભિમાને દબાવવા જોઈએ. તે અહીં આવો પ્રભાવ પડે ને પરલોકમાં સદ્દગતિ મળે.
અહીં ઘેર જંગલમાં વાઘ વરુ અને સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. તેવી સ્થિતિમાં વસંતમાલા અને અંજનાએ આવા મહાપ્રભાવશાળી મંત્રનું શ્રદ્ધાપૂર્વક આખી રાત સ્મરણ કર્યું. તેના પ્રભાવે પશુઓ તેમને કંઈ કરી શક્યા નહિ. આખી રાત પસાર થઈ ગઈ. હવે સવાર પડતાં અંજના અને વસંતમાલા મહેન્દ્રપુરમાં જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૬
વિષય – જ્ઞાન એ ચક્ષુ છે. શ્રાવણ સુદ ૭ ને ગુરૂવાર
તા. ૨૮-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત જ્ઞાની ભગવતે ફરમાવે છે કે અનંતકાળથી જીવને ચતુર્ગતિ રૂપ સંસારમાં ભમાવનાર હોય તે અજ્ઞાન છે. -
“અજ્ઞાનં વરુ કષ્ટ, શોધવો સર્વ વચઃ | ___ अर्थ हितमहितं वा, न वेत्ति येनावृत्तो लोकः॥"
જ્યાં સુધી આત્મા અજ્ઞાનના અંધકારથી અવરાયેલું હોય છે ત્યાં સુધી તે સાચા દુશ્મનોને પણ ઓળખી શકતે નથી. શત્રુમાં મિત્રનો આભાસ થઈ જાય છે. આત્માને એકાંત અહિતકારી એવા જડ પદાર્થો જીવને સુખના સાધન રૂપ દેખાય છે. અને આપણને જન્મ-મરણ - રેગ-શોક આદિને કારમે ફાંસે દેનાર એ શત્રુઓને આપણે પીછાણી શકતા નથી. આજે દુનિયામાં જે તોફાને યુધ્ધ, ધનને નાશ, ગરીબાઈ, અકાળ મૃત્યુ, આબરૂનું લીલામ, તિરસ્કાર, અનાદર વિગેરે થઈ રહ્યા છે તેનું મૂળ કારણ અજ્ઞાન છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
અજ્ઞાન એટલે શું ? વિપરીત સમજણ અને તેના કારણે ઈષ્ટ પદાર્થો પ્રત્યે રાગ અને અનિષ્ટ પદાર્થો પ્રત્યે દ્વેષ થાય છે. તેથી જીવનમાંથી સદાચાર ચાલ્યા જાય છે. ને જીવન દુરાચારી બને છે. આ અજ્ઞાને દુનિયામાં દુઃખને દાવાનળ સળગાવ્યું છે. તેથી સ્પષ્ટ છે કે સમસ્ત દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનથી આત્માનું હિત અને અહિત જાણી શકાતું નથી. માટે જીવનમાંથી અજ્ઞાનને ટાળીને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન હઠે છે. જેમ ઘોર અંધકાર હોય ત્યાં એક નાનકડે દિપક કે પ્રગટાવી દે તે અંધકાર આપો આપ ચાલ્યા જાય છે. તેમ જ્યાં જ્ઞાનને દિપક પ્રગટે ત્યાં અજ્ઞાનને અંધકાર ટકી શકે ખરા? જ્યાં અજ્ઞાન દૂર થાય ત્યાં મિથ્યાત્વ મરે છે. શત્રુ અને મિત્રના ભેદ સમજાય છે. દુરાચાર દૂર થાય છે. કારણ કે જ્ઞાનથી કૃત્યાકૃત્યને વિવેક થાય છે. સદાચાર પ્રગટે છે. દુખ સઘળું દૂર થાય છે ને સુખ સ્વયં આવી જાય છે. માટે જ્ઞાન આત્માને હિતકારી છે.
અજ્ઞાની જીવ વિષય-વિલાસ અને ધનને લાલચુ હોવાથી તેની ગાઢ આસક્તિમાં વિષય સુખની અને ધનની પ્રાપ્તિ માટે સઘળા પાપનું આચરણ કરે છે. જ્યારે જ્ઞાની આત્માને તેની આસક્તિ ન હોવાથી તેઓ પાપ ન કરતાં મોક્ષમાર્ગમાં તેમનું ચિત્ત એકતાર કરે છે. પવિત્ર જીવન જીવે છે. અજ્ઞાની દુઓને નોતરે છે જ્યારે જ્ઞાની શીવ સુખને વરે છે. જીવને સુખ પ્રિય છે. તેને માટે તનતોડ મહેનત કરે છે પણ અજ્ઞાનના કારણે સુખનું સાચું સ્વરૂપ જાણતું નથી. તેથી મુખની ભ્રાન્તિથી તે પાપકર્મનું આચરણ કરી દુખના માર્ગે પ્રયાણ કરે છે અને પરિણામે સાચા સુખને સાક્ષાત્કાર ન થતાં તેના માથે દુઃખના ડુંગરા ખડકાયા કરે છે. જેમને સ્થિર, સત્ય, સંપૂર્ણ અને સ્વાભાવિક સુખનું તેમજ તેના સદભૂત હેતુનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું છે તે અજ્ઞાનીની જેમ સુખના અવળા માર્ગે પ્રસ્થાન કરતું નથી. તેને સમજાઈ ગયું છે કે સુખ બહાર નથી પણ આત્મામાં છે. અજ્ઞાનીજને કસ્તુરીયા મૃગની જેમ સુખ મેળવવા ભટકીને હેરાન પરેશાન થાય છે. ને જ્ઞાનીને ભટકવું પડતું નથી. તે તે પિતાના સત્યરૂષાર્થથી જેમ દેરડાના બળે કૂવાના કાંઠા ઉપર ઉભેલ માણસ કૂવામાંથી જળ ખેંચીને બહાર કાઢે છે તેમ પ્રમાદ રતિ જ્ઞાની પુરૂષ સત્સાધન દ્વારા આત્મપ્રદેશમાં ભરેલું અખૂટ સુખ પ્રાપ્ત કરે છે.
બંધુઓ ! જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવનમાં માનવતા આવે છે. ને અજ્ઞાની રહેવાથી જીવનમાં દાનવતા આવે છે. આ વાતને સ્પષ્ટ સમજવા માટે ઘણું દષ્ટાંત છે.
અઢળક લક્ષમીનો માલિક હોવા છતાં પુત્રને સુખી બનાવવા માટે એક શેઠ વૃદ્ધાવસ્થામાં પણ પરદેશ ધન કમાવા માટે ગયા. પિતાને પુત્ર પ્રત્યે અત્યંત પ્રેમ હતો ને પુત્ર પણ પિતૃભકત હતા. આવા વિનયવાન પુત્રને બધું ધન અને ઘર સ્પી પિતા એક વર્ષમાં ઘણું ધન કમાઈને પાછા ફર્યા. પિતાના ગામમાં આવ્યા પણ તે સમયે સાંજ
Page #340
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૦૧
પડી ગઈ હતી. એટલે સવારે સગાસ્નેહીને બોલાવીને ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરીશ એમ વિચારી રાતના ગામ બહાર એક ધર્મશાળામાં રોકાઈ ગયા. પણ પુત્રનું મુખ જેવા માટે અધીરા બનેલે પિતા પિતાને ધન-માલ બધું વ્યવસ્થિત કરીને એકલા રાત્રીના સમયે પિતાને ઘેર આવ્યા. છોકરે હીંડોળા ખાટે હીંચકા ખાઈ રહ્યો છે. રાત્રીના અંધકારમાં તે પિતાજીને ઓળખી શકશે નહિ. તેણે માન્યું કે ચાર આવ્યું એટલે વગર પૂછે દેડીને બાપુજીનું ખૂન કર્યું. જુઓ, અજ્ઞાનને કારણે કેવો અનર્થ સર્જાઈ ગયો!
હવે બીજી વાત જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ એ ચક્રવર્તિનું પદ પામ્યા ન હતા ત્યારની વાત છે. એના પિતા ગુજરી ગયા હતા. તેની માતાનું નામ ચૂલણ હતું. તે ભેગ વિલાસમાં અત્યંત આસક્ત હતી. પતિ મરી ગયે છતાં બીજા પુરૂષની સાથે વિષય સુખ ભોગવતી હતી. બ્રહ્મદત્ત તેને એકને એક પુત્ર હતા. માતાના મનમાં થયું કે આ છોકરે રહેશે તે મારી પોલ ખુલ્લી થઈ જશે. એટલે તેણે લાખને મહેલ બનાવવા માટે પ્રધાનને આજ્ઞા કરી. પ્રધાનને પુત્ર બ્રહ્મદત્તને ખાસ મિત્ર હતો. આ લાખને મહેલ શા માટે બનાવે છે તેનું કારણ પ્રધાન અને તેને પુત્ર બંને સમજી ગયા. એટલે મહેલ બનાવતાં સાથે અંદરથી ભાગી છુટવા માટે એક સુરંગ બનાવી. ઉપરથી ખૂબ સુંદર લાખને મહેલ તૈયાર થઈ ગયો. એટલે માતા ચૂલણુએ પોતાના પુત્રને સૂવા મોકલ્યા ને પછી મહેલને બાળી મૂકવાની આજ્ઞા કરી. બ્રહ્મદરા માતાના આ કારસ્તાનથી અજાણ ન હતે એટલે જેવી આગ લાગી તે એ સુરંગમાંથી નાસી છુટ. પાછળથી ચૂલણીને ખબર પડી કે પુત્ર જીવતે છે ત્યારે એને ભાન થયું કે ધિકકાર છે મારી કામવાસનાને! એ વાસનાની પાછળ એકના એક પુત્રને મારી નાંખતા પણ પાછી ન પડી! આવું જ્ઞાન થતાં પિતાની ભૂલને પશ્ચાતાપ કરી પિતાના માનેલા સુખ સાધન વિષય વિલાસને દુઃખ સાધન સમજી સંસાર સુખને ભયાનક સમજી સાચું આત્મિક સુખ મેળવવા સંસારનો ત્યાગ કરી સાધ્વી બની સંયમની સાધના કરીને આત્મ નિર્મળતા પ્રગટાવી.
દેવાનુપ્રિયે! જુઓ, આ ચૂલણ રાણમાં જ્ઞાન અને અજ્ઞાન બંનેનું ફળ જેવા મળે છે. પિતે અજ્ઞાન દશામાં પડી વિષયવાસનામાં તરબળ હતી ત્યારે પુત્રને બાબી મૂકવા તૈયાર થઈ. ને પોતાની જાતનું એને જ્યારે ભાન થયું ત્યારે એ જેને સુખના સાધને માનતી હતી તેને દુઃખરૂપ સમજી તેને ત્યાગ કર્યો. જ્ઞાનીઓ કહે છે સાચા સુખના સત્સાધને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. તેનું સેવન કરીને અનંત આત્માઓએ સુખ મેળવ્યું છે અને વર્તમાનમાં પણ એ સાધનોનું સેવન કરીને આત્માથી જીવો સત્ પુરૂષાર્થ કરીને ઈચ્છિત સુખને પ્રાપ્ત કરે છે. ને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે. પીઇંગલિક સુખની ઇચ્છા વગર જે અનાસકત ભાવે ધર્મારાધના કરે છે તેને મહાન લાભ મળે છે. ને પૌદ્ગલિક સુખની ઇચ્છાથી ધર્મ કરે છે તેને અલ્પ લાભ મળે છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શારદા સાગર
હીને વહેપાર કરે તેને થોડી મહેનતે ઘણે લાભ મળે છે. પછી એને બીજે બંધ કરવાની શી જરૂર? આ જિનશાસન ઝવેરીઓનું શાસન છે. તમે બધા પણ ઝવેરી છો ને? કાચને હીરા માની ખરીદે ખરા? ના. તે સમજે. પણતિક સુખ કાચના ટુકડા જેવા છે ને આત્માના સુખો સાચા હીરા જેવા છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરે. અનાદિના અજ્ઞાનને છેડીને આત્મસાધના સાધવા તત્પર બને.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. જેમણે ભૌતિક સુખને કાચના ટુકડા સમાન સમજીને છેડી દીધા છે. ને આત્મિક સુખની મસ્તીમાં આનંદ માને છે. તેમની આત્મમસ્તી એ મહાવિચિક્ષણ એવા મહારાજા શ્રેણકને આશ્ચર્યમાં ડૂબાડી દીધા છે. રાજા શ્રેણીકે મુનિને કહ્યું કે મારી આટલી ધિ અને ઐશ્વર્ય હેવા છતાં તમે મને અનાથ કેમ કહે છે? મને લાગે છે કે રખે ! આપને મૃષાવાદનું પાપ લાગશે! જેનના સંતે કદી મૃષાવાદ બોલતા નથી. રાજાએ મુનિ ઉપર મૃષાવાદને દેષ ચઢાવ્ય છતાં મુનિને સજા પ્રત્યે બિલકુલ કે, ક્ષોભ કે તિરસ્કાર થયે નહિ તે જાણતા હતા કે રાજા હજુ અજ્ઞાન છે એટલે જેની પાસે ધન-સંપત્તિ, પરિવાર ન હોય તેને અનાથ માને છે. એ કારણ મેં તેને કહ્યું કે તું અનાથ છે તેનું તેના દિલમાં દુઃખ છે.
વિશ્વસુખ એ પગલિક વસ્તુ છે. તે અનિત્ય-અશાશ્વત છે. તેને શે વિશ્વાસ? એ કચરે મુમુક્ષુઓએ છોડવા જેવું છે. અનંત તૃષ્ણાને વેગ મળે પાડી જગતની ક્ષણભંગુરતાને વિચાર કરી લે એક ત્યાગનું અંગ છે. રિધ્ધીને ગર્વ ત્યાગની પાસે નકામે છે. મહારાજા શ્રેણીક પિતાને પૌગલિક વસ્તુઓના ઠઠારાથી સનાથ માની રહ્યા છે તે એમને બાળ ભાવ છે. એ બાળભાવને પલટાવવાનું મહાન કાર્ય અનાથી નિગ્રંથ અતુલ ભૈર્યતાથી કરી રહ્યા છે. મુનિ વિચારે છે કે એ એની રીતે પિતાને સનાથ માને છે ને હું મારી રીતે એને અનાથ કહું છું. મારે અભિપ્રાય એમને સમજાવવો જોઈએ. એમ વિચાર કરી મુનિ રાજાને કહે છે.
न तुर्म जाणे अणाहस्स, अत्थ पुत्थं च पत्थिवा। जहा अणाहो मवई, सणाहो वा नराहिवो ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૬ હે પૃથ્વીપતિ! હે નરાધિપ! તમે નાથ શબ્દનો અર્થ અને તેની વ્યુત્પત્તિ પણ જાણતા નથી. અને એ પણ જાણતા નથી કે અનાથ અને સનાથ કેમ કહેવાય છે? આ ગાથામાં મુનિએ રાજા શ્રેણીકને પૃથ્વીપતિ અને નરાધિપ કહીને સંબોધન કર્યું છે. આ સંબંધનેથી મુનિએ રાજા શ્રેણીક પાસે એ સ્પષ્ટ કર્યું કે તું રાજા છે. પૃથ્વીપતિ તેમજ મનુષ્યને સ્વામી છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૦૩
બંધુઓ ! માણસ પોતાની બુદ્ધિના માપે બીજાનું માપ કાઢે છે. તેમ રાજા શ્રેણકે પણ પિતાની માન્યતા પ્રમાણે મહાન સંતનું માપ કર્યું. મુનિ તે દ્રવ્ય-ભાવે ગ્રંથભેદ કરીને નિર્ચથદશામાં ઝૂલે છે છતાં તીવ્ર પ્રજ્ઞાથી જાણી લીધું કે રાજા અત્યારે આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે છતાં લાયકાતવાળા છે. સમજવાના જિજ્ઞાસુ છે. એમ સમજી મીઠા પણ કડક શબ્દોમાં કહ્યું કે હે રાજન ! તું ધ્યાન દઈને સાંભળ. પહેલાં તે એટલું નકકી સમજી લેજે કે જે મુનિ હોય તે પ્રાણાતે પણ કદી અસત્ય બોલે નહિ. અને ઠકુરાઈ ને ઐશ્વર્યનો મને ખ્યાલ આવી ગયો છે. પણ બહારની સંપત્તિ, ઐશ્વર્ય કે અસત્ય બેલે તે મુનિ નહિ. તારા શબ્દો સાંભળીને અને તેને જોતાં તારી સર્વઋદ્ધિ, ઠકુરાઈનું મને મહત્વ નથી. મારી દ્ધિ પાસે તારી કદ્ધિ તુચ્છ છે. બંધુઓ ! એક વખત માણસ સાચા તત્ત્વને પામી જાય છે પછી તેને બીજી કોઈ સંપત્તિ કે વૈભવમાં આનંદ આવતું નથી. અહીં તે અનાથી મુનિ છે પણ જે સાચા શ્રાવક હોય છે તેને પણ આત્માની પીછાણ થયા પછી સંસારના સુખે તુચ્છ કાચના ટુકડા જેવા લાગે છે. કર્મયોગે સંસારમાં રહેવું પડે તે રહે ખરા પણ અંતરને આનંદ ન હોય. જેમ મહાવીર પ્રભુના શાસનમાં દશ શ્રાવકે થયા તેમ તેમનાથ ભગવાનના શાસનમાં પણ શ્રાવક હતા.
નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જુઠલ શ્રાવક ધર્મ પામી ગયા. ને તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. સંસારના દરેક પદાર્થોની મર્યાદા કરીને ઉદાસીન ભાવથી સંસારમાં રહેવા લાગ્યા. આઠમ-પાખી પિષધ કરતા હતા. સમય જતાં એમને એમ લાગ્યું કે હવે આ શરીરને ભરોસો નથી. તે મારા ગુરૂ નેમનાથ ભગવાન જ્યાં સુધી વિચરે છે ત્યાં સુધી હું સંથારે કરી લઉં. એમ વિચારી જુઠલ શ્રાવકે પિષધશાળામાં જઈને સર્વ જીવોને ખમાવીને સંથારે કર્યો. સંથારે કર્યાને ૧૮ દિવસે પૂરા થયા. સંથારામાં શુદ્ધ ભાવથી આત્મસ્વરૂપની ચિંતવણા કરતા હતા. ૧લ્મા દિવસની રાત્રે તેમના શુભ અધ્યવસાય, અને શુદ્ધ પરિણામના બળથી તેમના જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થવાથી તેમને અવધિજ્ઞાન થયું. એટલે અવધિજ્ઞાનના પ્રભાવથી જુઠલ શ્રાવક મર્યાદિત પદાર્થોને જાણે છે ને જુવે છે.
જુઠલ શ્રાવક તે પિતાની સાધનામાં સ્થિર થયા પણ એમની રહિયા આદિ ૩૨ સ્ત્રીઓ જુઠલ શ્રાવકના મર્મો, રહસ્ય અને છિદ્રો જોયા કરતી હતી. પણ એમનામાં એક પણ દોષ દેખાય નહિ. એટલે બધી સ્ત્રીઓ ભેગી થઈને વિચાર કરવા લાગી કે આપણે પતિ તે હવે ધર્મ સીંગલે બની ગયું છે. આપણને સુખ આપતા નથી તે આપણને તજીને બેઠા છે. એ જ્યાં સુધી જીવતા છે. ત્યાં સુધી આપણે આપણી ઇચ્છાનુસાર ભેગ ભેગવી શકીશું નહિ. માટે ગમે તે રીતે આપણે એને મારી નાંખીએ. જુઓ, સંસાર કે સ્વાર્થમય છે? કહ્યું છે ને કે -
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શારદા સાગર
રાજી કરે રાજી રહે એ જ આ સંસાર છે.
બેટી ખુશામતથી ભર્યો એ ઘેર નરકાગાર છે. જ્યાં સુધી સંસારના સગાને તમે રાજી કરે ત્યાં સુધી એ તમારા ઉપર ખુશ ખુશાલ રહેશે પણ જ્યાં એમને તમે નારાજ કર્યા કે મામલે ખતમ. જૂઠલ તરફથી એમને મન ગમતા જોગ વિલાસો મળતા રહયા ત્યાં સુધી જઇલને પ્રાણથી પ્રિય માનતી હતી. જલ વિના તેમને એક ક્ષણ પણું ગમતું ન હતું. હવે એ જ પત્નીઓ ભેગી થઈને વિચારવા લાગી કે આ જૂઠલ આપણુ માર્ગમાં કંટક સમાન છે. એને હવે મંત્રથી કે ઝેર દઈને અગર તે અગ્નિથી સળગાવીને મારી નાખવું જોઈએ. એણે જીવતાં આપણને વિધવા જેવી બનાવી દીધી છે. હવે એને જીવતે રાખીને શું કામ છે? કેવી રીતે મારો તેની વિચારણા કરવા લાગી..
જૂઠલ શ્રાવકની સ્ત્રીઓ કેટલું અધમ કર્તવ્ય કરવા તૈયાર થઈ છે? આ બધુ કર્મના કારણે બને છે. અશુભ કર્મને ઉદય થાય ત્યારે વિચાર કરો કે આ મારા પૂર્વે કરેલા પાપ કર્મનો પ્રતિધ્વનિ છે. કર્મ કર્યા વગર ઉદયમાં આવતા નથી. સ્ત્રીઓએ નિર્ણય કર્યો કે આજે રાત્રે આપણે અગ્નિ દ્વારા એનો નાશ કરવો. જૂઠલ શ્રાવક આત્મમસ્તીમાં ઝૂલે છે ને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે નાથ! હવે સાધુપણું જ્યારે અંગીકાર કરીશ. હે મારા પ્રભુ! આશા જીવનમાં મારે એક છે, દર્શન કરવાની હૈયે છે હેશ અપાર રે
નેમિનાથ પ્રભુ! ક્યારે પામીશું તમારા પંથને... જૂડવ શ્રાવક ભાવના ભાવતા કહે છે કે મારા જીવનમાં હવે એક જ હોંશ છે કે હે પ્રભુ! મને આપના દર્શન કયારે થશે? તેમને પિતાના ગુરુના દર્શન કરવાની કેટલી પવિત્ર ભાવના છે ! એની ભાવના કેટલી પવિત્ર છે ને પત્નીની ભાવના કેટલી અધમ છે! જૂઠલ શ્રાવકે અવધિજ્ઞાનને ઉપયોગ મૂક્યો તે જોયું કે આજે રાત્રે મને અગ્નિને ઉપસર્ગ આવવાનું છે. આ કાયા અગ્નિથી જલી જશે ને તેમાં મારું મરણ થશે. આવું જાણવા છતાં મનમાં બિલકુલ ઉગ થયો નહિ. તે આત્મભાવમાં સ્થિર બની ગયા ને પોતાના પરમ તારક ગુરુદેવ એવા નેમનાથ પ્રભુને પ્રાર્થના કરે છે. જયારે હું બેલાવું ત્યારે આવજે પ્રભુ, મારી મુશીબત મીટાવજો પ્રભુ (૨)
જીવનભર જે સુખ ના આવે તે પણ મુજને દુઃખ ના થાય.. અંત સમય જે જીવ ના જાયે, આકુળ વ્યાકુળ મનડું થાય. હે...જીવ ના જાયે. ત્યારે મુજને શાંતિમાં પહાડો પ્રભુ મારી મુશીબત મીટાવો પ્રભુ (૨)
હે પ્રભુ! મને તારા દર્શનની પૂરી ભાવના છે. પણ તે પૂરી થવી અસંભવિત છે. પણ આટલું તો જરૂર કરજો કે મને ઉપસર્ગના સમયે જરા પણ અસમાધિ ના થાય.
Page #344
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૦૫
તમારા મરણમાં હું લીન બનું. આ પ્રમાણે જૂઠલ શ્રાવકના દિલમાં રણકાર ઉઠી રહ્યા છે. તે સમયે તેમની રહિયા આદિ બધી સ્ત્રીઓ પૌષધશાળામાં આવીને તેમણે નિર્ણય કર્યા મુજબ લાકડા અને છાણાં જૂઠલ શ્રાવકની ચારે બાજુ ગોઠવી દીધા ને તેના ઉપર ઘાસ નાંખી આગ લગાડી, જૂઠલ શ્રાવક અવધિજ્ઞાનથી બધું જાણે છે છતાં કોઈના પ્રત્યે મનથી પણ વેષ કરતા નથી. તે આત્મધ્યાનમાં સ્થિર બની ગયા. અગ્નિ બરાબર પ્રજવલિત થયે એટલે કેઈ જોઈ જશે તે અમારું પોકળ ખુલ્લું થઈ જશે એ ડરથી સ્ત્રીઓ પિતાને ઘેર ચાલી ગઈ. આ તરફ જઠલને દેહ જલવા લાગ્યું. શરીર દાઝે છે. મહાભયંકર વેદના ઉપડી પણ આત્માને વેદન થતું નથી. તે જાણે છે કે મારી સ્ત્રીઓનું આ કારસ્તાન છે છતાં એ દુષ્ટ સ્ત્રીઓ પ્રત્યે રોષ કે કેધ કરતા નથી. એ તે એમ વિચાર કરે છે.
દેહ બળે છે હું નથી બળતે, અજર અમર પદ મારું.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મસ્વરૂપ,
અગ્નિ ભડભડાટ બળે છે. તેમાં શરીર જલે છે. તે સમયે લ શ્રાવક કહે છે તે ચેતન! તારી કસોટીને સમય છે. તું અને દેહ બંને અલગ છે. તારે એની સાથે કાંઈ નિસ્બત નથી. તું તારામાં રહેજે. પરમાં પડતે નહિ. આવી ભાવનામાં સમતારસને ઝીલતા ઉપશમ ભાવે જૂઠલ શ્રાવક કર્મના ભૂકકા ઉડાવી રહ્યા છે.
આવી તીવ્ર વેદના સમતા ભાવે સહન કરી, આત્મભાવ રમણતા કરતાં આલોચના કરી પંડિત મરણે કાળ કરીને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા મંડળને ભેદીને ઈશાન નામના બીજા દેવલોકમાં કપિલ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. આ જૂઠલ શ્રાવકનું આયુષ્ય ૫૦૦ વર્ષનું હતું તેમાં ત્રીસ વર્ષ ઉત્તમ શ્રાવકપણું પાળીને દેવલોકમાં ગયા. આ હતી જ્ઞાન દશા. ને તે જ સાચી દષ્ટિ છે.
દેવાનુપ્રિયે! આ તમારે સંસાર આ સ્વાર્થભર્યો છે. તેમાંથી તટસ્થપણે રહી જેટલી સાધના થાય તેટલી કરી છે. જો આ સ્વાર્થના કુંડાળામાં ફસાઈ ગયા તે બૂરી દશા થશે પછી નીકળવું મુશ્કેલ થશે. માટે બને તેટલી આત્મસાધના સાધી લે. અનાથી નિર્ગથે શ્રેણુક રાજાને કહ્યું કે હે રાજન ! તમે સનાથ અને અનાથના ભાવને સમજતા નથી. તમારી માન્યતા જુદી છે ને મારી માન્યતા પણ જુદી છે, હું કેવી રીતે સનાથ અને અનાથની વ્યાખ્યા કરું છું તે હવે તેમને કહીશ. રાજા શ્રેણીકને પણ જાણવાની જિજ્ઞાસા જાગી છે. હવે અનાથી મુનિ રાજાને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર’ - “ અંજના પિતાજીના મહેલના દરવાજે આવ્યા ત્યાં શું બન્યું?
ગઈ કાલે આપણે જોઈ ગયા કે અંજના સતીએ ભયંકર વનમાં નવકાર મંત્રનું મરણ કરી રાત પૂરી કરી. નવકાર મંત્રના પ્રભાવથી હિંસક પશુઓ તેની પાસે
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શારદા સાગર
આવ્યા નહિ. સવાર પડવાને થોડા સમય બાકી રહ્યા તે સમયે વસ'તમાલા કહે છે બહેન! આપણે નગરમાં પહોંચી જઇએ. ત્યારે અજનાએ કહ્યું મહેન પિતાજીને ઘેર જતા મારૂં મન માનતું નથી.
અંજના કહે સુણ સુંદરી, ભાઇ મારે ઘણા સંતાપ તા, કૂંડા રે કલંક ચઢાવીયા સુખ કેમ દાખવું અમ તણે બાપ, માતા હૈ। મન કેમ મલશે, ભાઇ ભાજાઇ શ` કેમ વધશે નેહ, જહાં લગી સ્વામી આવે નહિ, તિહાં લગે કેમ કરી નિગમણું દેહ તા ....સતી રે શિરામણી
મને આવું કલંક ચઢયુ છે. આ કલકત અવસ્થામાં પિયર જવુ તેના કરતાં બહેતર છે મરી જવુ સારું. મારા જવાથી માતા-પિતાને દુઃખ થશે. હું તે દુઃખી છું. ભેગાં એમને કયાં દુઃખી કરવા ? તે સિવાય આવી કલંકિત અવસ્થામાં તે મારા સામુ જોશે કે નહિ તે પણ મને શંકા થાય છે. વસંતમાલા કહેતુ શા માટે ચિંતા કરે છે ? આપણે બધી વાત કરીશું ને? તુ તે પવિત્ર જ છે. કદાચ છેરૂ કછેરૂ થાય પણ માવતર કમાવતર ન થાય.” માટે ચાલે! આપણે જઇએ. આજના સતી વસંતમાલાની સાથે મહેન્દ્રપુરના દરવાજે પહેાંચી.
સતી અંજનાને દરવાજે આવતાં થયેલા વિચાર’:-નગરના દરવાજામાં પ્રવેશ કરતાં તેને પેાતાને ખાલ્યકાળ યાદ આવી ગયા. નીચી ષ્ટિ કરી થરથર ધ્રુજતી નગરમાં થઇને જાય છે. એને તા એટલી બધી લજ્જા આવી ગઈ છે કે હુ મેહું શુ બતાવું? એણે મેલું તેા ઢાંકી દીધુ હતુ. રખે, મારું કલંકિત મુખ કોઈ જોઈ જાય ! નીચી દૃષ્ટિએ ચાલતાં પિતાજીના મહેલ પાસે આવ્યા. મહેલના ચાકીદાર ચાકી કરી રહ્યા હતા. ચાંકીદારે અજના તથા વસતમાલાને જોઈને પૂછ્યું કેમ બહેન ખા! આમ અચાનક ને એકલા જ? વસંતમાલા કહે કે અમારે પિતાજી પાસે જવું છે. પણ ચાકીદાર કહે છે બહેન! તમે અહીં ઊભા રહેા. હું પિતાજીને વાત કરું. ચાકીઢાર અંજનાને દ્વાર પાસે બેસાડીને રાજા પાસે ગયા. રાજાને પ્રણામ કરીને ચાકીદારે કહ્યું. આપના લાડકવાયા કુંવરી ખા આવ્યા છે. રાજા કહે કાણુ? અજના આવી ? હા. આ સાંભળીને રાજા તે હરખાઈ ગયા. અહા! બાર બાર વર્ષે મારી દીકરી આવી છે તે એને ખૂબ ધામધૂમથી નગરમાં લાવુ. બધા માણસાને ખેલાવીને હુકમ કર્યો કે જાવ, આખું નગર શણગાર. શેરીએ શેરીએ તારણુ બંધાવે ને સુંદર પાલખી તૈયાર કરો. યાચકોને દાન દેવા ભડારમાંથી સાનામહારા કઢાવા. રાજાને હા પાર નથી. પણ પેલા ચાકીદ્વાર વિચાર કરે છે કે આજના તેા કલકિત થઇને આવી છે. હવે રાજાને કહેવું શી રીતે ? જો કહીશ તા અંજનાનું શું થશે? જો ન કહું તે રાજાનેા ઠપકો મળશે. એટલે ખૂબ વિચાર
Page #346
--------------------------------------------------------------------------
________________
શારદા સારદા
૩૦૭
કરીને ચાકીઢારે રાજાના કાનમાં ધીમે રહીને કહ્યું—તમે આ ખધી તૈયારી કરો છો પણ અજના તા સાસરેથી તજાયેલી છે. કાળા કપડા પહેરેલા છે, એની આંખમાં આંસુની ધાર વહે છે ને પગમાં તે લેાહીની સેરા ઉડે છે. આ સાંભળીને રાજાનું મન ઉદ્વિગ્ન ખની ગયું. ને એકદમ સ્તબ્ધ બની ગયા. મનમાં અનેક વિચાર ઉભરાવા લાગ્યા. ખરેખર ! સ્ત્રીઓનુ ચરિત્ર ન સમજી શકાય તેવુ ગહન હાય છે. આ મારી પુત્રીએ મારા કુળને કિત કર્યું". ખાર ખાર વર્ષથી પવન કુમારે એના સામુ જોયુ નથી, છતાં એની ગેચ્હાજરીમાં એ પાપણીએ આવુ કુટિલ કામ કર્યું ?
મહેન્દ્ર રાજાને ક્રોધ આવી ગયા. એની ભૃકુટી કપાળે ચઢી ગઇ. આંખામાંથી અગ્નિ વરસવા લાગી. અડ્ડા ! એણે મારા નિર્મળ કુળને કલક લગાડયું ? સાસશ અને પિયર ખને કુળને ઝાંખા કર્યાં. રાજા તે ખાંય ચઢાવીને બેઠા થયાને કહે છે હવે એ પાપણીને મારા રાજ્યમાંથી કાઢી મૂકે. મારે એવુ માઢું પણુ જોવુ નથી. મધુએ ! જુએ. પુણ્ય પાપના ખેલ કેવા છે ? ક્ષણુ વાર પહેલાં રાજા પેાતાની દીકરીના આગમનની વાત સાંભળી કેવા આઢિત બની ગયા હતા ! પણ જ્યાં ખખર પડી કે અજના સાસરેથી કલકિત થઇને આવી છે ત્યાં ક્રેધના દાવાનળ સળગી ઉઠયા. ને માલવા લાગ્યા કે કલંકિત થઇને આવી છે તે તેના કરતાં ઢરિયા કે નદીમાં પડી ને ડૂબી મરવુ હતુ ને ? અહી એનુ કાળુ મેહું લઈને શા માટે આવી છે ? આ પ્રમાણે અંજનાના પિતાજી તેના ઉપર ખૂબ રાષે ભરાયા છે. હવે અજના કેાની પાસે જશે ને હજુ પણ તેના માથે કેવા દુઃખે! પડશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન. ૩૭
શ્રાવણ વદ ૮ ને શુક્રવાર
સુજ્ઞ અંધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના સમસ્ત જીવાને આત્માન્નતિ અને આત્મકલ્યાણના સાચા માર્ગ બતાન્યેા. અને જગતના જીવાને સ્યાદ્વાદ શૈલીથી ઉપદેશ આપ્યા કે હું ભવ્ય જીવે ! સમ્યક્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ મેાક્ષમાં જવાના અમૂલ્ય સાધનેા છે. ઘરમાર, સ્ત્રી-પુત્ર અને પરિવાર તેમજ ધનની આસક્તિ રાખવી અને તેમાં રચ્યા પચ્યા રહેવું તે આત્માના સ્વભાવ નથી. જીવ નાશવંત સુખાની પાછળ દોડયા કરે છે પણ એ સુખા જીવને ભવમાં ભ્રમણ કરાવે છે. વિષયમાં આસકત રહેનાર આત્માને આત્મ સ્વરૂપની પ્રતીતિ કયાંથી થાય ? આત્મ સ્વરૂપમાં રમણુતા કરવા માટે મહામૂલા માનવભવ મળ્યા છે. પણ જ્યાં માનવ ભવ પ્રાપ્ત કરીને જીવન જીવવાની
તા. ૨૯-૮-૭૫
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૦૮
શારદા સાગર
કળા હાથમાં નહિ આવે ત્યાં સુધી આત્મ કલ્યાણ થવાનું નથી. માનવભવ એ ચારિત્ર ઘડતરની શાળા છે. મેાક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટેનુ અમૂલ્ય સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધી થતી નથી. ડૅાકટર સર્જન અને હૈાંશિયાર છે પણ એપરેશન કરવાના હથિયારા નહિ હાય તા આપરેશન કેવી રીતે કરશે? મનમેાહક ચિત્રા ચીતરનાર હાંશિયાર કલાકાર હાય, દિવાલ પણ સપાટ અને સ્વચ્છ બનાવીને તૈયાર કરી છે પણ કલાકાર પાસે રંગ અને પીછી ન હાય તેા તે ચિત્ર કેવી રીતે દ્વારી શકે? દરેક કાર્યની સિદ્ધિ કરવા માટે સાધનની જરૂર પડે છે તેમ મેક્ષ માર્ગની પ્રાપ્તિ માટે પણ સાધનની જરૂર છે. એ સાધનના ઉપયેગ સાધ્યની સિદ્ધિમાં નહિ કરેં। તે જન્મ મરણના ફ્રેશ ઊભા રહેશે. મેાક્ષમાં જવા માટે માનવભવ રૂપી સાધન તેા મળ્યું પણ હવે એ સાધન મળ્યા પછી પુરૂષાર્થ કેવા હાવા જોઇએ ? જે મનુષ્ય વીતરાગની આજ્ઞા અનુસાર પુરૂષા કરશે તેની ભવકટ્ટી થશે એ નિઃશંક વાત છે. પણ એક વાર ભવના ફેરા ખટકવા જોઇએ. જ્ઞાની કહે છે કે મનુષ્ય ભવની કિંમત ત્યાગથી છે. ભાગથી નથી.
અંધુએ ! વીતરાગની વાણીમાં અમૂલ્ય ખજાના ભરેલા છે. જેના શબ્દે શબ્દે શાશ્વત સુખ અને અક્ષરે અક્ષરમાં અક્ષય શાંતિ ભરેલી છે. પણ એને અનુભવ કયારે થાય? તેમાં ઊંડા ઉતરીએ ત્યારે ને ! ભગવાને આપણા ઉપર કેટલી કરૂણા કરી છે ? આગમને પાને પાને અમૂલ્ય રત્ના ટાંક્યા છે પણ તેની એક વાર પીછાણુ કરવાની જરૂર છે. તેનું શ્રવણ-મનન અને ચિંતન ન થાય તે રત્ના કયાંથી મળે? જેમ એક પિતાએ એના ચાપડામાં લખ્યું હતું કે “ પાનુ ફરે ને સેાનું ઝરે.” આપને એકના એક દીકરા હતા. મા-બાપને તેના ઉપર આશાના મિનારા હતા. પણ દીકરા માટે થતાં કુસ ંગે ચઢી ગયા. દારૂ-ચારી-જુગાર, વેશ્યાગમન આદિ કરવા લાગ્યા. ઘેર આવતા નથી. વેશ્યાને ઘેર પડયા ને પાથર્યા રહે છે. ખાપ ખેલાવે દીકરા! ઘેર આવ. પણ આવતા નથી તે પૈસાની જરૂર પડે ત્યારે માતાની પાસેથી લઇ જાય. આમ કરતાં આપ મરણ પથારીએ પડયા. પુત્રને ખાલાન્ગેા પણ ના આવ્યા. આપ તે ફાની દુનિયા છોડીને ચાલ્યેા ગયા, એની પાસે પણ પૈસા ખૂટી ગયા એટલે વેશ્યાએ વિદ્યાય કર્યા. પાસે કઇ રહ્યું નથી એટલે ઘેર આવીને ઉત્ક્રાસ થઈને બેઠા. ત્યારે માતા કહે છે દ્વીકરા! હવે ઘરમાં કાંઈ રહ્યું નથી પણ આ તારા બાપના જુના ચેપડા પડયા છે. તે ચાપડા તપાસ. કાઇની પાસે આપણાં લેણાં હાય તા તેને ખબર પડે ને મેળે. છોકરા કદી પેઢી પર જતા ન હતા. બાપની પાસે કદી બેઠા નથી એને શી ખબર પડે કે કેાની પાસે આપણાં લેણાં છે. છતાં માતાના કહેવાથી ચાપડા લઇને બેઠા ને પાના ફેરવવા લાગ્યા. પાના ફેરવતાં ફેરવતાં એક જગ્યાએ લખ્યું હતુ કે “પાનુ ફરે તે સેાનુ ઝરે.” છોકરા તે પાનાં ફેરવવા લાગ્યા પણ ક્યાંય સાનુ ઝરતું નથી.
બંધુએ ! તમને જો કાઇ કહે કે આ ધ ંધા કરવાથી બહુ કમાણી થાય છે તે
Page #348
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૩૦૯
તમે તેમાં મહેનત કરતાં થાકે નહિ. પેલો છોકરે સેનાની આશાથી પાના ફેરવતા થાકતો નથી. કારણ કે જીવને પૈસે બહુ વહાલો છે. એક કવિએ ગાયું છે કે - પૈસે તમને પ્યારે છે પણ એને કેઈ નથી પ્યારુ, બે ઘડી તમને બહલાવે
ને ત્રીજી ઘડીએ અંધારું સુખ દુઃખના સાચા સંગાથી પૈસે કે ગુરૂ-બેમાં કેણુ તમને પ્યારુ બેલે
" પૈસે કે ગુરૂ અરેપથ્થર જેવા પૈસા ને પારસ જેવા ગુરૂ, બેમાં કેણુ તમને પ્યારું બેલે
પૈસા કે ગુર(૨) તમને પણ પ્રાણથી પ્રિય છે. પણ પૈસાને કેઈ પ્રિય નથી. એ તે પુણ્યને ઉદય હશે ત્યાં સુધી ટકવાને છે. પુણ્ય પ્રદીપ બુઝાઈ જતાં જીવનમાં અંધકાર છવાઈ જાય છે. છતાં બેલે, તમને પૈસા વહાલા છે કે તમારા ગુરૂ? (હસાહસ). તમને પૈસા મળતા હોય ત્યાં પહેલા દેડે છે. પૈસાને તમે પ્રાધાન્ય આપ્યું છે.
એક બાપ ખૂબ કંજુસીયા. કદી સારી ચીજ ખાય નહિ ને ઘરનાને ખાવા ન દે. રેટી ને દાળ સિવાય કંઈ ખાવાનું નહિ. ઘેર પૈસાને પાર ન હતે પણ સારું ખાય તો પૈસા વપરાઈ જાય ને? દશેરાને દિવસ આવ્યા. નાના નાના છોકરા કહે છે દાદા-દાદા! આજે તે દશેરા છે. બધાને ઘેર જલેબી ને ફાફડા લાવે છે. અમારે પણ જલેબી ખાવી છે. છોકરાના છોકરાઓએ હઠ કરી એટલે કહે છે બેટા ! હું તમને જલેબી લાવી આપું છું. તિજોરીમાંથી એક રોકડે રાણીગરે રૂપિયે કાઢ. મૂઠીમાં બરાબર મૂકીને કંઈની દુકાને જલેબી લેવા માટે ગયે. કદાઈની દુકાનેથી રૂપિયાની જલેબી લઈને પડીકું બંધાવ્યું ને રૂપિયા આપવા મૂઠી ઉઘાડી. મૂઠીમાં પરસેવે થઈ ગયેલું તેથી રૂપિયા ભીંજાઈ ગયે છે. તે કદઈને કહે છે મારે-જલેબી લેવી નથી. કંઈ કહે છે કેમ? તે કહે છે તેવી હતી પણ રૂપિયે વે છે કે મારે તમારે ત્યાં રહેવું છે. (હસાહસ). એટલે રૂપિયાને રેવડાવીને મીઠાઈ લેવાય? કોઈ કહે છે તમે સવારના પહેરમાં કયાં આવ્યા? મારે તે દિવસ બગડી જશે. કંજુસીયા કાકા જલેબી લીધા વિના પાછા આવ્યા. નાના બાળકે શેરીના નાકે આવીને આશાભેર ઊભા છે કે હમણાં દાદા જલેબી લઈને આવશે. પણ દાદાના હાથમાં પડીકું ન જોયું એટલે બાળકે કહે છે દાદા! તમે જલેબી ન લાવ્યા? ત્યારે કહે છે બેટા! જલેબી લેવા માટે ગયે હતો પણ શું કરું? રૂપિયે રેવા લાગે કે મારે તમારી પાસેથી નથી જવું એટલે જલેબી કેવી રીતે લાવું? (હસાહસ) બંધુઓ! લોભી મનુષ્ય હોય છે તેને ગમે તેટલું મળે તે પણ સંતોષ થતું નથી. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં બોલ્યા છે કે –
Page #349
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૦
सुवण्ण रुपस्स उ पव्वयाभवे, सिया हु कैलास समा असंखया। नरस्स लुध्धस्स न तेहिं किंचि, इच्छा उ आगाससमा अणतया ॥
-
ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૧ લોભી મનુષ્યને કઈ સોનાના ને રૂપાના કૈલાસ પર્વત જેટલા મોટા અસંખ્ય ઢગલા આપે તે પણ તેની તૃષ્ણ શાંત થતી નથી. કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે. દુનિયામાં પદાર્થો પરિમિત છે ને એકેક પદાર્થ ઉપર જીવની અનંતી તૃષ્ણા છે. હવે તૃષ્ણા ક્યાંથી પૂરી થાય? અસંતોષી માણસને ગમે તેટલું મળે તે પણ બસ કયાંથી લાવું. કયાંથી લાવું કર્યા કરે ને બીજાની સંપત્તિ જોઇને જલ્યા કરે. એટલે તે કદી સુખી થતું નથી. બીજાનું સુખ કેમ નષ્ટ થાય છે તે જોવામાં એ રાજી હોય છે. અરે બીજાની તે વાત કયાં કરવી? પણ અસંતોષી માણસ ઉપાશ્રયે વ્યાખ્યાનમાં આવતાં આવતાં પણ રસ્તામાં પોતાની ગાડી કરતાં બીજાની કઈ સારી કે મટી ગાડી જુવે તો એના દિલમાં દુઃખ થઈ જાય ને વિચારે કે આની ગાડી કેવી મેટી છે? મારી ફિયાટ તે એની આગળ ડબલા જેવી દેખાય છે. ત્યારે સંતોષી માનવ એમ વિચારશે કે બીજા લોકો બસમાં જાય છે તેના કરતાં તે હું સુખી છું ને? કારણ કે મારી પાસે ફિયાટ છે. જેની પાસે ફિયાટ ન હોય તે એમ માને કે લેક પગે ચાલીને જાય છે તેના કરતાં હું સુખી છું કારણ કે હું બસમાં જઈ રહ્યો છું અને અમારી જેમ પગે ચાલનાર હોય તે એમ વિચારે કે હું કેટલે સુખી છું કે પગેથી સારી રીતે ચાલી શકું છું. બિચારે આ લંગડો માણસ તે પગે ચાલી શકત પણ નથી. આ રીતે જે સંતોષ હોય તે માણસ પોતાને જે સાધન મળ્યા છે તેમાં પણ સ્વર્ગના સુખ માણી શકે છે.
બંધુઓ? આજે તે માનવી સુખ સુખ ને સુખની બાંગ પુકારે છે પૂર્વના પુણ્યથી જે સુખ મળ્યું છે તેમાં ગળાબૂડ ખૂંચી ગયો છે ને વધુ સુખ મેળવવા માટે અન્યાય અનીતિ અને અધર્મનું સેવન કરી રઘે છે. ને દિનપ્રતિદિન વૈભવમાં ગરકાવ થતું જાય છે. પણ આ સુખમાં ગરકાવ થવા જેવું નથી. બધું લિમિટમાં શેભે છે. બે કાંઠે નદી વહેતી હેય પણ નદીના જે પાણી બે કાંઠાને ઓળંગીને બહાર નીકળી જાય છે તેની કઈ કિંમત નથી. બે કાંઠાની વચમાં વહે છે તેની કિંમત છે. તે રીતે જેના જીવનની સરિતા વ્રત અને નિયમના બે કાંઠાની વચમાં વહે છે તેની જ્ઞાનીઓની દષ્ટિએ કિંમત છે. બાકી નાશવંત સુખે ભેગવવામાં રહી જશે તો જીવનની કાંઈ કિંમત નથી. જેમ છાણનો કીડે છાણમાં ઉત્પન્ન થાય ને છાણમાં મરે છે તેમ ભોગને કીડે ભેગથી ઉત્પન્ન થયે ને જીવનના અંત સુધી ભેગ ભેગવવામાં રહી ગયા તે સમજી લેજો કે પરભવમાં બૂરી દશા થાય છે. માટે જે એવી દશા ના થવા દેવી હોય તો જીવનમાં ધર્મ અપનાવે. સત્ય નીતિ - સદાચારનું સેવન કરે. યથા
Page #350
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૧
શકિત સત્કાર્યમાં ધનને સદુપયોગ કરે. આ જિંદગી તે પાણીના પૂરની જેમ વહી રહી છે. આયુષ્ય પૂર્ણ થતાં એક સેકન્ડ પણ રોકાઈ શકાશે નહિ.
શ્વાસ લખ્યા જે જગમાં લેવા, પૂરા થાતા ના દેશે રહેવા, ભવસાગર તું પાર કરી લે,-એકલ આ એકલ જાવું.
શું લઈ આવ્યા, લઈ શું જાવું એકલ આવ્યો એકલ જાવું.
મનુષ્ય જ્યારે જન્મે ત્યારે શરીર ઉપર પહેરવા કપડું પણ ન હતું નગ્ન હતે. ને જવાના સમયે પણ ખાલી હાથે જવાનું છે. કદાચ કોઈ શ્રીમંત હશે તે તેને મારી ગયા પછી તેના પુત્ર પ૦) રૂ.ની શાલ ઓઢાડશે ને બહેનને ૫૦૦) રૂ.ની સાડી ઓઢાડશે પણ એ તે ભંગી લઈ જશે ને કાં તે બળી જશે પણ જીવની સાથે શું જવાનું છે ? કંઈ નહિ. ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું છે. એક રાતી પાઈ પણ સાથે આવનાર નથી. માટે બને તેટલી ધમાંરાધના કરે, દાન કરે, તપ કરે,
આપણે વાત ચાલતી હતી “પાનું ફરે ને સેનું ઝરે”, પેલો છોકરે ચેપડાના પાના ફેરવવા લાગે. ઘણું પાનાં ફેરવ્યા ત્યારે એક ઠેકાણે લખેલું કે ફલાણું મંદિરના શિખરમાં પૈસા દાયા છે, એટલે એ તે ઉપડે ને મજુરની પાસે મંદિરનું શિખર રાત્રે તેડાવી નાંખ્યું પણ ધન મળ્યું નહિ. સવાર પડતાં મંદિરના પૂજારીને ખબર પડી કે મંદિરનું શિખર તૂટયું. પૂછતાં પૂછતાં તોડનારને પકડયો ને કહ્યું. મંદિરનું શિખર તે કેમ તેડયું ? હવે એ હતું તેવું જણાવી આપ. નહિતર તારા ઉપર કેસ કરીશું. છોકરે તે બિચારો ગભરાઈ ગયે. એક શેર બાજરીના સાંસા છે. શિખર તેડવાની મજૂરીના પૈસા ક્યાંથી ચૂકવવા તેની પણ ચિંતા હતી તે હવે શિખર કેવી રીતે બંધાવવું ?
છોકરાને બાપના એક મિત્ર હતા તેમને ખબર પડી કે મિત્રના પુત્રની આ દશા થઈ છે. તે તરત દેડતા આવ્યા. આગળના મિત્રે પણ કેવા ખાનદાન હતા “સુવાં
ત્તિ વસો” જ્યારે સુખ હોય ત્યારે મિત્રની પાસે આવે કે ન આવે પણ જ્યારે દુઃખને સમય આવે ત્યારે દેડતા આવે. પણ આજના મિત્રો તે સૌ સુખના સગા છે. કલબમાં, પાટમાં, સિનેમા -નાટક જેવા જવું હોય, જલસા કરવાના હોય ત્યારે સગા પણ જ્યારે દુઃખને સમય આવે ત્યારે બધા ખસી જાય. કેઈ સામું જોવા ના આવે. પિલા શેઠના મિત્ર આવ્યાને કહ્યું કે ભાઈ ! તમે મંદિરનું શિખર ચણાવી લે. હું બધું ખર્ચો આપી દઈશ ને છોકરાને કહ્યું કે તેં આ શું કર્યું ? તો કહે બાપુજીના ચોપડામાં આમ લખ્યું છે. શેઠ કહે એમ શિખરમાં થોડું ધન દાટયું હોય? હવે એ શિખર બરાબર હતું તેવું જણાઈ જાય ત્યારે તું બપોરના બરાબર બાર વાગે ત્યાં જે ને જે જગ્યાએ શિખરની છાયા પડે ત્યાં નિશાન કરી લેજે. છોકરાએ એ પ્રમાણે કર્યું રાત્રે શેઠ અને છેક બને ત્યાં ગયા. ને ત્યાં એવું તે કિંમતી હીરાને શરૂ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શારદા સાગર નીકળ્યો. શેઠે તેને આશ્રય આપે ને તેને બધી વિગત સમજાવી. વહેપાર કરતાં શીખવાડ્યો, ને પરિણામે તે છોકરો મહાન સુખી બની ગયા. “પાનું ફરેને સોનું ઝરે” એ ગૂઢાર્થ હતું. એના પિતાએ દીકરા માટે કેવી યુકિત કરી હતી.
બંધુઓ! આ તો દ્રવ્ય ધનની વાત થઈ– દીકરાના પુણ્ય હોય તે ધન ટકે નહિતર ચાલ્યું જાય પણ આપણુ પરમ પિતા પ્રભુએ આપણને મુક્તિની યુકિત બતાવવા માટે આગમના પાને પાને ગૂઢ રહસ્ય ટાંક્યા છે. એની વિગત સમજાય તે આપણે આત્મા ન્યાલ થઈ જાય. એ વિગત સમજવા માટે આગમના પાને દષ્ટિ કરે આગમમાં ઉપર ઉપર દષ્ટિ કરવાથી સાચું સુખ નહિ મળે. અંદર ઊંડા ઉતરવું પડશે. જ્ઞાનીઓ કહે છે જે સાચું સુખ મેળવવું હોય તો ફકત ઉપરની બાહ્ય ક્રિયાઓ કામ નહિ લાગે પણ અંદથી આત્માને પણ સુધારવો પડશે.
એક ભિખારીએ નિર્ણય કર્યો કે મારે આ પથ્થર ઉપર બેસીને પૈસાદાર બનવું છે. મારે મારી જાતે ખાવું પીવું કે કંઈ જ ન કરવું. બસ, આ પથ્થરની શીલા ઉપર બેસીને પૈસાદાર થવું છે. એણે તો પથ્થર ઉપર આસન જમાવ્યું ભગવાનના નામને જાપ કરવા લાગે એટલે કે તેને કઈ ખવડાવવા આવે, કે પાણી પીવડાવે કોઈ સ્નાન કરાવીને નવા કપડા પહેરાવે છે. આ તે ભગવાનના જાપમાં લીન રહે છે. ફકત શરીરના કારણે બહાર જવું પડે એટલે સમય શીલા ઉપરથી ઉઠતો બાકી તેના ઉપર બેસીને જાપ કર્યા કરતે, લેકે જાણે ભગવાનને ભજે છે પણ આ તો ભજકલદારમ માટે જાપ હતું. આ રીતે બાર વર્ષ સુધી તે ભિખારીએ શીલા ઉપર બેસીને જાપ કર્યો બાર વર્ષે તે મૃત્યુ પામ્યા. એના પૈસાદાર બનવાના અરમાને મનમાં રહી ગયા ને એ મૃત્યુ પામ્યું. એટલે બધા લોકો ભેગા થયાને કહે કે આણે બાર વર્ષ સુધી આ શીલા ઉપર બેસીને ભકિત કરી છે તે હવે એને આ જગ્યાએ દાટીએ. એને દાટવા માટે પથ્થરની શીલા ખસેડી ઊંડે ખાડે છે તે એ જ પથ્થરની નીચેથી રત્નોને ભરેલો ચરૂ નીકળે.
દેવાનુપ્રિયે ! બેલે, આ કેવી વિચારવા જેવી વાત છે ને? જેમણે બાર બાર વર્ષો સુધી જે સ્થાને બેસીને પૈસા મેળવવા પ્રભુને જાપ કર્યો છતાં પૈસાની પ્રાપ્તિ ન થઈ ને પૈસાવાળો ના બન્યું. આ રીતે ઘણુ માણસે સુખ અને શાન્તિના ખજાના ઉપર બેઠેલા હોય છે. બેસીને રોજ વિચાર કરે કે ક્યારે હું સુખ અને શક્તિ મેળવીશ? બિચારી સુખના સિંહાસન ઉપર બેસીને સુખની ભીખ માંગ્યા કરે છે. જિંદગીભર એ સુખ સુખના વિચાર કરતે દુઃખમાં મરી જાય છે. માનવ જેને માટે બહાર ફફ મારે છે જેને માટે તીર્થોમાં ભટકે છે એ વસ્તુ બીજે ક્યાંય નથી. આપણુમાં પડેલી છે. પણ જેમ પેલા ભિખારીને ખબર ન હતી કે જ્યાં હું બાર વર્ષથી રહેલે હું તેની નીચે
Page #352
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૩
ખાને દાટેલે છે આ રીતે અજ્ઞાની જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ બહાર નહિ પણ અંદર ભરેલા છે. જેમ ભિખારીએ નીચે ખાડે ના બદલે તેમ આત્મા પણ અંદરમાં ડેાકીયું ન કરે તે આત્માને ખજાને ક્યાંથી મળે? અંદર શોધ ચલાવે તે સુખ-સુખ ને સુખ ભરેલું છે.
જેણે અંતરમાં સુખની બેજ કરીને સુખને પ્રજાને મેળવેલ છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન ! તું અનાથપણને જાણ નથી. ભગવાને દશવૈકાલિક સુત્રમાં કહ્યું છે તે સાધક! તું સત્ય પણ પ્રિયકારી ભાષા બોલ. સત્ય બોલવા છતાં ઘણીવાર બીજાને દુઃખકારી લાગે છે.
तहेव काणं काणेत्ति, पंडगं पंडगेत्ति वा। वाहियं वावि रोगित्ति, तेणं चोरे त्ति नो वए॥
' દશ. સૂ. અ. ૭ ગાથા ૧૨. કોણને કાણે, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચેરને ચેર કહીને બોલાવાય નહિ. કારણ કે કાણને કહીએ કે હે કાણીયા? રોગીને કહીએ કે હે રોગી ! તે તેના દિલમાં દુખ થાય છે. તેને ગમતું નથી. માટે આવી તોછડી અને અપ્રિય ભાષા સાધુથી બેલાય નહિ. પણ કેવી રીતે બોલાવાય? “નામધન્નેનેí વ્યાં થી વા કુળો દરેકને તેના નામ અથવા ગોત્રથી લાવાય. મૈતમસ્વામી આદિ ત્રણ સગા ભાઈઓ હતા. ગૌતમસ્વામીનું નામ ઇન્દ્રભૂતિ, બીજાનું નામ: અગ્નિભૂતિ, ને ત્રીજાનું વાયુભૂતિ હતું. પણ તેઓ ગૌતમ ગોત્રી હતા તેથી ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને હે ગેયમા! કહીને બોલાવતા. બીજા ભાઈને દુચ્ચે ગમે ને ત્રીજાને તથ્ય ગોયમે કહીને બોલાવતા. કહેવાનો આશય એ છે કે જે નામ બોલવામાં સારું લાગે, જેને લકો જે નામથી બોલાવતા હોય તેને તે નામથી બોલાવવું જેથી કોઈને દુખ ન થાય. સાધુએ હે કાકી -ભાભી- સખી-શેઠાણ આદિ નામથી કોઈને બોલાવાય નહિ, પણ આયુષ્યમાન ! ભાઈ-બહેન આદિ શબ્દ પ્રયોગ કરાય. સાધુ બોલે છતાં મૌન જેવું બેલે.
होलावायं सहीवायं गोयावायं च नो वए। तुमं तुमं ति अमणुन्नं, सव्वसो तं नो वत्तए॥
સૂ. અ. ૯ ઉ. ગાથા ૨૭ કેઈને તુંકારો કરવાથી સામા માણસને આપણા શબ્દ અમનેઝ લાગે. અણગમો ઉત્પન્ન કરે છે. માટે સત્ય હોવા છતાં મધુર ભાષા બેલે. દૂધમાં જ્યારે સાકર નાંખવામાં આવે છે ત્યારે તે દૂધના એકેક કણને મધુર બનાવી દે છે. તેમ હદયની મધુરતા વાણીમાં ઉતરે તે વાણુ પ્રિયકર બની જાય છે. માટે બોલવા સાથે બોલવાની કળા શીખવી
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શારદા સાગર જોઈએ. તેમાં તમે કળાબાજ બનશો તે તમારી વાણીમાં એવી શક્તિ આવશે કે તમે અશાંતિમાં શાંતિને પ્રવાહ રેલાવી શકશે. કારણ કે વાણી: તે જાદુઈ અસર કરે છે.
અહીં શ્રેણીક રાજાએ મીઠાશથી મુનિને કહ્યું કે આપ રખે મૃષાવાદ બોલતા હો! ત્યારે મુનિએ પણ મીઠાશથી કહ્યું કે હે રાજન ! પૃથવીપતિ! તમે અનાથના ભેદ સમજતા નથી. પણ તમારી જાણવાની ખૂબ જિજ્ઞાસા છે એટલે હું અનાથ અને સનાથના ભેદનું તમારી પાસે વર્ણન કરીશ. હવે મુનિ રાજા શ્રેણીકને અનાથ સનાથના ભેદ સમજાવશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:- સતી અંજના ઉપર રાજાને ઘણા પ્રકોપ થયો છે ત્યારે મહામંત્રી સમજાવે છે. હે મહારાજા ! જ્યારે દીકરીને સાસરે દુખ પડે ત્યારે શરણભૂત પિતા હોય છે. મહામંત્રી! શરણ કેને અપાય? આવી પાપિણીને? મહારાજા? તમે એમ કેમ માની લીધું કે આ પાપિણ છે! શું અંજના નિર્દોષ ન હોઈ શકે? તમે એને બેલાવીને પૂછે તે ખરા. અંજનાની સાસુ કેતુમતીને સ્વભાવ કેટલે ક્રૂર છે એ શું તમે નથી જાણતા? એણે અંજનાને કદાચ બેટી લંકિત કરી હોય. માટે આપે હમણાં અંજનાને છૂપી રીતે અહીં રાખવી જોઈએ. કારણ કે ગમે તેમ તે ય આપણી પુત્રી છે.
“મંત્રીની ભલામણુ” – રાજા કહે છે મહામંત્રી ! સાસુઓ તે બધે આવી હોય છે. પણ પુત્રવધુઓનું આવું ચરિત્ર કયાંય સાંભળ્યું નથી. વળી એ ગર્ભવતી છે. તે પવનને આ ગર્ભ ક્યાંથી હોય? કારણ કે આપણે સાંભળવા મુજબ અંજનાને પવનજીએ બાર વર્ષોથી ત્યાગ કરે છે. માટે કેતુમતીએ જે શિક્ષા કરી છે તે યોગ્ય છે.
બંધુઓ ! મહેન્દ્ર રાજાના હૃદયમાં સદાચારનું મૂલ્ય કેટલું બધું ઊંચું અંકાયેલું હશે કે સદાચારનું પક્ષપાતી હૃદય પિતાની પુત્રી પ્રત્યે પણ મચક આપતું નથી. અંજના દેષિત નથી છતાં એના પર જે આરોપ આવી પડે છે એ સાંભળી મહેન્દ્ર રાજા ધ્રુજી ઉઠયા પણ પુત્રીને રાખવા માટે તૈયાર નથી. જીવનમાં સદાચાર હો જોઈએ પણ તે પિતાના માટે બીજાને અન્યાય થઈ જાય તેવે સદાચારને પક્ષપાત ન હૈ જોઈએ. પૂર્ણ તપાસ કર્યા વિના કોઈના કહેવા પરથી કે પિતાના મનથી અનુમાન કરી બીજાને હલકા પાડવા તે ન્યાય નથી. જે કેઈની કહેલી વાત સાંભળી પિતાના મનથી અનુમાન કરી બીજા આત્માને જે બદનામ કરે છે તે છે કઠોર પાપ કર્મો બાંધે છે કે જેના વિપાકે ભવાંતરમાં આંખમાંથી આંસુ પડાવે તેવા આવે છે. અહીંયા અંજના સતીના દુષ્ટ કર્મો મહેન્દ્ર રાજાને ભાન ભૂલાવે છે, છતાં પુત્રીને બોલાવીને પૂછવું જોઈએ તે પિતાની ફરજ છે.
મહામંત્રી કહે છે મહારાજા! અંજનાના લેહીમાં આપના સંસ્કાર રેડાયેલા છે. વર્ષો સુધી તેણે આપણા ઘરમાં રહીને શીલ અને સદાચારની કેળવણી લીધી છે. આપણે
Page #354
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૫.
વર્ષો સુધી આપણી આંખ સામે એને જોઈ છે. એક નાનકડો કાળા ડાઘ પણ એનામાં જોવા નથી મળ્યો. અંજના પવિત્ર છે, સુશીલ છે માટે આપ એને કાઢી ન મૂકો. ખૂબ ગંભીર સ્વરે મહામંત્રીએ કહ્યું પણ રાજાના મન ઉપર એ વાતની બિલકુલ અસર ન થઈ. તે પોતાના વિચારમાં દઢ રહ્યા ને દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી કે મારે એનું મુખ જેવું નથી. એ પાપણીને હમણાં ને હમણાં અહીંથી વિદાય કરો. હજુ પણ મંત્રી નમ્ર બનીને રાજાને વિનવે છે કે મહારાજા ! કંઈક તે વિચાર કરે. ત્યારે રાજાએ લાલચેળ બનીને ઉગ્ર સ્વરે કહી દીધું કે તમે બધા એને બચાવ ન કરે. હું તમારી વાત માનવા તૈયાર નથી.
રાજાને શેષ જોઈને દ્વારપાળનું હૃદય પણ ધ્રુજી ઉઠયું. અંજનાને ભૂખી-તરસી કાઢી મૂકવાનું પાપકાર્ય કરવા જતા એના અગેઅંગમાં ઘૂજારી છૂટી. છતાં રાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! આ તરફ વસંતમાલાને તે પૂરી શ્રદ્ધા હતી કે હમણાં પિતાજી અને માતાજી આવશે ને આપણને મહેલમાં લઈ જશે. તેથી અંજનાને આશ્વાસન આપતી હતી. પણ અંજના તે કહેતી હતી કે મારા કર્મો એવા ગાઢ છે કે માતા-પિતા પણ સામું નહિ જુવે, એ તો નીચી દષ્ટિ ઢાળીને ગરીબ ગાયની જેમ બેઠી હતી.
દ્વારપાલનું હૃદય ભીંજાઈ ગયું”:-વસંતમાલા રાહ જોતી હતી. દ્વારપાળ વિચાર કરવા લાગે કે ભૂખી ને તરસી અંજના ક્યાં જશે? એનું શરણ કે એકલી અટૂલી કેવી દુઃખી બની જશે? એની આંખમાં આંસુ આવી ગયા. તે ધીમે પગલે દરવાજા પાસે આવ્યો ને મૌન ઉભું રહો, તેને આંસુ લૂછતે જે વસંતમાલાને ફાળ પડી. તેણે પૂછ્યું કે મહારાજાએ શું કહ્યું? પણ દ્વારપાલની કહેતાં જીભ ઉપડતી નથી, અંજના કહે છે ભાઈ ! મૌન શા માટે રહે છે? જે હોય તે જરા પણ ચિંતા રાખ્યા વગર કહી દે. બહેન! મહારાજા તે અંજના આપના ઉપર ખૂબ કોપાયમાન થયા છે ને કહેવડાવ્યું છે કે તમે આ રાજયની હદ છેડી જલ્દી ચાલ્યા જાવ. આટલું વાકય પૂરું કરતાં તે દ્વારપાળ ડૂસકાં ભરીને રડવા લાગ્યા ને પિતાનું મુખ છૂપાવી દીધું.
હવે વસંતમાલા કહે છે બહેન! પિતાજીએ ભલે ભૂલ કરી પણ આપણા માતાજી તે ખૂબ ભલા છે. ને તું તે તેમને ખૂબ વહાલી છે. અને માતાને સંતાન પ્રત્યે વહાલ હોય તેટલું બાપને ન હોય. કહેવત છે ને કે ઘડે ફરતે બાપ મરજો પણ ઘટી ફેરવતી મા ન મરશે. પિતા કમાઈ જાણે છે પણ સંતાનને વહાલ આપી શકતા નથી, માટે બહેન ચાલ માતાજી પાસે. અંજનાસતીનું મન માનતું નથી. પણ વસંતમાલાના આગ્રહથી માતાના મહેલે જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શારદા સાગર
વ્યાખ્યાન નં.- ૩૮
“જન્માષ્ટમી” શ્રાવણ વદ ૮ ને શનિવાર
તા. ૩૦-૮-૭૫ અનંત જ્ઞાની ફરમાવે છે કે હે જીવ અનંતકાળથી તે ચીજ નથી મેળવી તેને મેળવવા માટે આ મનુષ્ય જન્મ મળે છે. એવી કઈ ચીજ હશે કે જેનાથી જન્મમરણના ફેરા ટળે? આત્મિક સુખ મળે તેવી ચીજને જ્ઞાની કહે છે તે હજુ મેળવી નથી.
"लभन्ति विमला भोए, लभन्ति सुर संपया ।
મતિ પૂર્વામિત્ત , નો ઘ માફ ” પુણ્યના ઉદયથી ભૌતિક ઊંચી સામગ્રી અનેક વાર મેળવી. પુણ્યોદયે માનવ ભવ મળે. તેમાં કેસ જેવી સત્તામાં ધારાસભાની સીટ પણ અનેક વાર મેળવી. ભારતના વડાપ્રધાન પણ બની ચૂક્યા. અદાલતમાં એક પ્રશ્ન ઉપર અસીલની પાસેથી એક મિનિટમાં હજાર રૂપિયા મેળવનાર એ ધારાશાસ્ત્રી પણ થશે. પુણ્યના ઉદયથી ઈન્દ્રના સિંહાસન પણ સર કર્યા, અહેમેન્દ્રનું પદ પણ મેળવ્યું. આ બધું પુણ્યને મળ્યું હશે. ત્યારે બાકી શું રાખ્યું ? આ બધું મેળવ્યું પણ મુકિતનું સુખ કેમ ન મેળવ્યું? જીવે બધું જાણ્યું પણ એક આત્માને ન જાણે. આત્માના સ્વરૂપની પિછાણ વિના, ચારિત્રના સ્વીકાર વિના મેક્ષની પ્રાપ્તિ ના થાય. ગાથાના છેલ્લા પદમાં શું કહ્યું છે તે ખૂબ વિચારવા જેવું છે. “gો ઘો અમે ” જેની પ્રાપ્તિથી જન્મ-મરણના દુખડા ટળે તેવા સર્વજ્ઞભાષિત ધર્મની પ્રાપ્તિ ન કરી, બાકી બધું મેળવ્યું છે.
બંધુઓ ! સંતોના મુખમાંથી વીતરાગ વાણીની ધારા છૂટે છે તેમાં વીતરાગ પ્રભુને શું સંદેશે છે? શાસ્ત્રો દ્વારા તીર્થકરના પ્રતિનિધિ બની આજે પંચમ કાળમાં શું ઉપદેશ આપે છે કે આ બધું મેળવવા તું જે પ્રયત્ન કરે છે તે ન નથી. અપૂર્વ નથી. આવા પ્રયત્નો જીવ અનંત કાળ કરી ચૂક્યા પણ દુઃખની પરંપરાને અંત આવ્યે નહિ. ચિયાસી લાખ છવાયેનિમાં ઊંચામાં ઊંચે દેહ મળે છે. તો સમજ્યા ત્યારથી સવાર સમજીને પુરુષાર્થ કરે. ગૌતમ સ્વામી પૂછે છે પ્રભુ! દુર્લભ શું? ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ દુદ્દે લ માગુસે મને મનુષ્ય ભવ દુર્લભ છે પણ એમ ન કહ્યું કે દેવો ભવ દુર્લભ છે. જ્ઞાનીએ પોતાના કેવળ જ્ઞાનમાં જેઈને નકકી કર્યું છે કે માનવભવ પ્રાપ્ત કરવાના પુન્ય કઈ ધન્ય પળે પ્રાપ્ત થાય છે તેથી માનવ સૌથી દુર્લભ છે. માનવ ભવ પ્રાપ્ત કર્યા પછી, આર્ય ક્ષેત્ર, આર્ય કુળમાં જન્મ લીધા પછી માનવતા દુર્લભ છે. જ્યારે જીવ કષાયોને મંદ કરે છે, પાત્રતા પ્રગટે છે ત્યારે પુણ્યને થાક વધી જાય છે, ને વ્યવહાર જીવનની શુદ્ધિ થઈ જાય છે. તે નીતિ માટે પ્રાણ પાથરે છે. માનવતાને વેચતા નથી. આવા અનેક જી ગૃહસ્થાશ્રમ ચલાવે છે તેમાં દુઃખી હાલતમાં પણ
Page #356
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૭
માનવ માનવતાને સાચવી શકતું હોય તેવી તો વિરલ વ્યક્તિઓ હોય છે. સજજન માણસો પોતાના પ્રાણનું બલિદાન આપીને બીજાના દુઃખને દૂર કરનાર, નીતિમાન હોય છે. જીવ સત્યવાદી અને નીતિમાન નહિ બને તે ધર્મસ્થાનકમાં આવી દેવ-ગુરૂ ધર્મની શ્રદ્ધા કેવી રીતે કરી શકાશે? વીર વાણીના પાન કેવી રીતે કરી શકશે? કારણ કે પાત્ર વિના વસ્તુ ટકી શકે તેમ નથી, સિંહણના દૂધ ટકાવવા માટે સોનાનું પાત્ર જોઈએ તેમ વીર વાણીને ટકાવવા હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ.
આત્માના ભાગ્ય જાગે ત્યારે વીતરાગ વાણી સાંભળવા મળે. તેમજ તેના દર્શન થાય. પણ અનાદિકાળથી જીવ કામગની અને રાજ્યની કથામાં ઓત પ્રોત બની ગયે છે. રાગના અધ્યવસાયને પિષ્યા છે અને દેહ અને આત્મામાં એકત્વ બુદ્ધિ થાય તેવી કયાઓ ખૂબ સાંભળી છે. જેમાં એને રુચિ થાય છે તે વાતે જલ્દી પકડે છે. વીતરાગ વાણું સાંભળતા પણ જ્યાં ભૌતિક સુખનું વર્ણન આવે ત્યાં તન્મય બની જાય છે ને આત્માની વાતમાં અરૂચી થાય છે. તેનું કારણ અનાદિ કાળથી આત્માને મિથ્યાત્વને તાવ આવ્યો છે. તેને ઉતારવા માટે જ્ઞાની પુરૂષ ડોઝ આપે છે, જેમ માતા બાળકને પરાણે દવા પીવડાવે છે, ન પીવે તે ખેાળામાં સૂવાડી, હાથ-પગ પકડી મુખ બોલીને દવાને ડેઝ રેડે છે પણ ગળેથી નીચે ઉતારવી કે ન ઉતારવી એ તેના હાથની વાત છે? માતા એને ગળા નીચે ઉતારી શકતી નથી. ત્યાં બાળકની સ્વતંત્રતાની વાત છે. જે દવા પીવી ન હોય તો હેંગ કરીને દવા બહાર કાઢી નાંખે છે ત્યારે દવા પીવડાવવા માટે એને લાલચ આપે છે તેમ જ્ઞાનીએ જેને ભવરોગ લાગુ પડે છે તેને દવા આપે છે. ન લે તે પરાણે પીવડાવવા પ્રયત્ન કરે છે પણ પુરૂષાર્થ તમારે આધીન છે. દેવ -ગુરૂ અને ધર્મનું શરણું તે પતાસું છે. તે હવે તારા આત્માની પિછાણું કરી લે, આવી ઉત્તમ વાણી સાંભળવા મળી છતાં સાંભળતા નથી તે પછી તમે શું કરશે ? પર પદાર્થોમાં જે રૂચી છે તેને બદલીને આત્મભાવની રૂચી પ્રગટ કરી લે. જે એકાગ્રચિત્ત કરી રૂચીપૂર્વક વીતરાગ વાણીનું શ્રવણ કરશો તે હેય- સેય અને ઉપાદેયનો વિવેક થશે. વીતરાગવાણીના શ્રવણ વિના હેય, રેય અને ઉપાદેયને નિર્ણય નહિ થાય. કારણ કે અનાદિની ઊંધી સમજણ ટાળવા વીતરાગવાણુ એ અમૂલ્ય ઔષધિ છે. ઊંધી સમજણ ટળે નહિ ત્યાં સુધી સમ્યક ચારિત્ર આવે નહિ. ચારિત્રનો પાયો સમ્યદર્શન છે. સમ્યકદર્શન થયું એટલે ચારિત્ર પ્રાપ્ત થતાં વાર નહિ લાગે. માટે તું જીવ - અજીવ પુણ્ય-પાપ ઉપર શ્રદ્ધા રાખી ને સત્ય, નીતિ અને પ્રમાણિકતાને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરીને મહાન પુરૂષની જેમ જીવન શુદ્ધ બનાવી દે, વીતરાગ વાણીનું શ્રવણ-મનન અને ચિંતનની ભૂમિકામાંથી પસાર થશે ત્યારે સમ્યક્દર્શન પ્રગટ થશે. ને એ પ્રગટ થયા પછી તમને દેવો ડગાવવા આવશે તે પણ તમારી શ્રદ્ધાને ફેરવી નહિ શકે.
જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તે જીવ સંસારમાં રહેવા છતાં પણ તેને
Page #357
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
**
રૂચી ના હાય. તેને આત્મતત્વની રૂચી હૈાય. જેને જે ગમે છે તેમાં તેને કષ્ટ લાગતુ નથી. સંયમીને સંયમમાં આન આવે ને તમને પૈસા કમાવામાં આન આવે છે. એક છોકરી એના નાનકડા ભાઈને લઈને ડુંગર ચઢી રહી છે. તેને કોઇ સાધુ પૂછે છે બહેન તમને ભાર નથી લાગતા? ત્યારે છોકરી કહે છે મહારાજ! એ તે મારા વહાલા ભાઈ છે. ભાઈના ભાર લાગે? છોકરીને પેાતાના ભાઈના ભાર નથી લાગતા પણ જો ખીજા ફાઈના છોકરા ઊંચકવા પડે તે લાગે કે ન લાગે ? ‘લાગે,’ કારણ કે ભાઈ પ્રત્યે રાગ છે ને ખીજા પ્રત્યે દ્વેષ છે. આ રાગ-દ્વેષ સંસારવક છે પણ જેમાં લગની છે, જેના પ્રત્યે જીવને રાગ છે ત્યાં દુઃખ દેખાતુ નથી. જ્યારે પ્રભુ પ્રત્યેની લગની લાગશે ત્યારે ભગવાનના ભણકારા વાગશે.
૩૧૮
લગની લાગી છે કે અગની જાગી છે તારા મિલનની પ્રભુ... પલેપલ અખ્યા કરું તને કે લગની લાગી છે કે અગની જાગી છેઘેલું લાગ્યું' મુજને કે કયારે તુજને ભેટું, તારા પાવન ખાળે મીઠી નીંદરમાં લેવુ, સમણામાં રાજ (૨) હું નીરખ્યા કરું તને કે લગની લાગી છે...
આવી જયારે જીવને લગની લાગશે ત્યારે સંસારનું એક પણ કાર્ય જીવને યાદ નહિ આવે. બસ–પ્રભુનું રટણ થશે ને પ્રભુમય તમે બની જશે.
જુઓ, આજે કૃષ્ણની જયંતિના દિવસ છે. જુએ, આ ઘાટીઓને કેવી લગની લાગી છે! કૃષ્ણના નામ પાછળ પાગર્ટી મનીને કૂદાકૂદ કરે છે. કૃષ્ણે દહીંની ગારસી ાડીને કહીં ખાધુ હતુ એટલે તે પણ આજે માટલી ફાડે છે. તેમાં પેાતે ક્યાં ઊભા છે તેનુ પણ તેમને ભાન નથી. ગેાકળીયા પાછળ ગાંડા બન્યા છે. અન્ય દનમાં કૃષ્ણને લીલાથી માને છે.
જૈન દર્શન કૃષ્ણને જુદી રીતે માને છે. ખીજા લેાકેા કુષ્ણના નામે આવા ખાટા ધાંધલ અને ધમાલ કરે છે. તેનુ કારણ તેમનામાં જ્ઞાનના અભાવ છે. આપણી માન્યતા પ્રમાણે તા કૃષ્ણ વાસુદેવ કેવા મહાન પવિત્ર અને ક્ષાયક સમતિ પામેલા હતા. જ્યાં ધર્મની વાત આવે ત્યાં તેમનું હૈયુ નાચી ઉઠતું હતુ. એક વખત તેમનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા પૃથ્વીતલને પાવન કરતા દ્વારકા નગરીમાં પધાર્યાં. વનપાલકે આવીને વધામણી આપી કે જેમના દર્શનથી પાપી પુનિત બની જાય છે. ભવની ભાવટ ભાગે છે ને દરદ્ર દૂર ટળી જાય છે તેવા તેમનાથ ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર સાંભળતાની સાથે ત્રણ ખંડના અધિપતિ સિંહાસનેથી ઉભા થઈ ગયા. ને પૂર્વ-ઉત્તર દિશાની વચમાં ઈશાન ખૂણા તરફ મુખ રાખીને તિષ્ણુત્તાના પાઠ ભણીને વ ંદન કરે છે. હજુ તેા દર્શન કરવા ગયા પણ નથી તે પહેલા આટલે! બધા આન છે. તે ભગવાનની સમક્ષ જઇને વંદન કર્યાં હશે ત્યારે કેટલે આનંદ થયેા હશે? પ્રભુને વંદન કર્યા પછી વધામણી
Page #358
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૧૯
આપવા આવનાર વનપાલકને ખૂબ ધન આપ્યું. એની જિંદગીનું દરિદ્ર ટળી ગયું, જેના ઉપર ત્રણ ખંડને અધિપતિ રીઝે તેને શું બાકી રહે?
દેશપતિ જબ રીઝત હૈ, તબ દેત ગામ કરતે નિહાલી, ગામપતિ જબ રીઝત છે, તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીત હૈ, તબ દેત ધાન પાલી દે પાલી,
બનીયાભાઈ જબ રીઝત હૈ, તબ દેત તાલી દે તાલી. • દેશને માલિક જે ખુશ થાય તે ગામના ગામ આપી દે, ગામનો માલિક રીઝે તે વીઘા બે વીઘા જમીન આપી દે ખેડૂત રીઝે તે પાલી બે પાલી અનાજ આપી દે પણ તમે રીઝે તો? (હસાહસ). વાણીયાભાઈ જે રીઝે તાળી પાડીને હસીને બધું પતાવી દે, બંધુઓ ! તમારા માટે આ કેવું કલંક છે ! મારા વાલકેશ્વરના શ્રાવકે ! તમે એવા તે નથી ને? સમય આવે ત્યારે ખબર પડે કે તમે કેવા છે? તમારા દીકરાને નાને બાબો ખબર લઈને આવે કે દાદા-દાદા ! ઉપાશ્રયમાં ઘણા બધા મહાસતીજીએ પધાર્યા છે. તો તમે પેલા બાબાને બરડે થાબડીને કહેશે કે બેટા! તું બહુ સારા સમાચાર લા. બીજે છોકરે આવીને કહે છે ભાભીને બાબો આવ્યો. તો તરત ખિસ્સામાં હાથ નાંખશે ને પાંચ કે દશની નોટ એને આપી દેશે. ને સંતની વધામણીમાં બરડે થાબડીને પતાવી દીધું. બોલો, તમને તેનું મહત્ત્વ વધારે છે? સંતની વધામણું લઈને નાના બાળકે આવે તે વધુ નહિ પણ એક પાવલી આપશે તો ખુશ થઈ જશે ને ફરી ફરીને ઉપાશ્રયે મહાસતીજી આવ્યા ? તે જેવા જવાનું મન થશે. આમ કરતાં તે કઈક દિવસ ધર્મ પામી જશે.
કૃષ્ણ વાસુદેવે પ્રભુના આગમનની વધામણી સાંભળીને વનપાલકને પુષ્કળ દ્રવ્ય આપ્યું. ભગવાન કે ભગવાનના સંતેનું જ્યાં નામ પડે ત્યાં તેમના મનનો મોરલો નાચી ઉઠતે હતે. જેઓ ધર્મના કામ કરીને જીવનમાં કંઈક સાધના કરી ગયા છે તેમને દુનિયા આજે યાદ કરે છે ને જે પાપ કરીને ગયા છે તેમને કોઈ યાદ પણ કરતું નથી. જુઓ, કૃષ્ણ અને કંસ એક જ રાશીના હતા ને? છતાં આજે કૃષ્ણની જન્મજયંતિ દુનિયાભરમાં ઉજવાશે પણ કંસની જયંતિ કોઈ ઉજવે છે? રામને સૌ યાદ કરે છે પણ રાવણને કોઈ યાદ કરે છે? ઘણું ભાઈઓનું નામ કૃષ્ણ-રામ વિગેરે હોય છે પણ કોઈએ સવણ કે કંસ નામ પાડયું છે? અરે, આજે તે પશુપક્ષીમાંથી ને વન
સ્પતિમાંથી નામ પાડે છે. ઘણી બહેનનું નામ કોકીલાબહેન, મેનાબહેન હોય છે. ઘણાંનું નામ દૂધીબહેન, નારંગીબહેન હોય છે. અમે મહારાષ્ટ્રમાં ગયેલા ત્યાં ઘણી બહેનનું નામ બદામબહેન, પતાસીબહેન હોય છે. હીરાલાલ માણેકલાલ, પન્નાલાલ વિગેરે પથ્થરમાંથી પણ નામ પાડ્યા. કચરાભાઈ, પુંજાભાઈ, પુંજીબહેન આદિ કચરામાંથી નામ
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૦
શારદા સોબર
પાડે છે પણ રાવણ કે કંસનું નામ પાડતા નથી. આ શું બતાવે છે? માણસ જેવા કામ કરી જાય છે તેવા તેના ગાણા ગવાય છે. સારાં કામ કર્યા હોય તેને દુનિયા હજારે વર્ષો સુધી ભૂલતી નથી. તેના ગુણનું સ્મરણ કરી તેની પાછળ આંસુ સાર છે.
એક વખત એક ઝવેરી ફરતે ફરતે રેમ ગયે. ને ત્યાંના એક વહેપારીને ત્યાં ઉતર્યો. એની પાસે પૈસે ઘણે હતે, ભૌતિક સુખ ઘણું હતું પણ એના જીવનમાં શાંતિ ન હતી. વહેપારી મિત્ર તેને એક સુંદર બગીચામાં ફરવા માટે શેડે બેસાડીને જઈ રહ્યો છે. રસ્તામાં એક કબર પાસે હજારે માણસે ભેગા થઈને ઊભા હતાં ને કબરને નમન કરીને આંખમાં આંસુ સારી રહ્યા હતા. પેલે ઝવેરી પૂછે છે ભાઈ ! આ બધું શું છે? આટલા બધા માણસે કેમ ઉભા છે ને રડે છે? ત્યારે મને વહેપારી કહે છે અમારા રાજાને એકને એક લાડકવા, ગુણવાન અને સ્વરૂપવાન રાજકુમાર મરી ગયા છે તેની આ કબર છે. તે જે તારીખે મૃત્યુ પામે છે તે તારીખે દર મહિને બધા માણસો તેને અંજલિ આપવા માટે અહીં આવે છે. ઝવેરી તો એને જોવામાં મસ્ત બની ગયો.
| સર્વ પ્રથમ રાજકુમારની માતા મહારાણી કબર ઉપર કિંમતી જરીનું વસ્ત્ર ઓઢાડી, પુના હાર ચઢાવીને ખૂબ કરૂણ સ્વરે રૂદન કરતાં બોલવા લાગ્યા હે મારા લાડકવાયા ! તું એકવાર બેઠે થા. તું તારી પત્ની સામે તે જે. જે તું એકવાર જીવતે થાય તે મારું સર્વસ્વ અર્પણ કરી દઉં. ત્યાર પછી કુમારના પિતા મહારાજા આવ્યા. તેમની આંખમાં પણ અશ્રુ ઉભરાઈ ગયા હતા. તે હાથ જોડી ગગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા કે બેટા! તું એકવાર જીવતે થાય તે મારું સમગ્ર રાજ્ય તને અર્પણ કરી દઉં. ત્યાર પછી બધા સેનિકનું દળ આવ્યું એ બધા કારને નમન કરીને કહે છે તે અમારા બહાદુર કુમાર! તમે આ કબરમાંથી બેઠા થતા હે તે અમે પ્રાણ પાથરવા તૈયાર છીએ. આ લશ્કરના ગયા પછી થોડીવારે કવિઓનું ટોળું આવ્યું. ને આંખમાં આંસુ સારતા પ્રાર્થના કરવા લાગ્યા કે હે અમારા લાડીલા કુમાર! તમે કબરમાંથી બેઠા થાવ તે અમારી બધી કલ્પનાશક્તિ અને બધું જ્ઞાન આપના ચરણમાં સમર્પિત કરી દઈએ. એ ગયા પછી ડીવારે વૃદ્ધનું ટેળું આવી આંખમાં આંસુ લાવી કહે છે તે રાજકુમાર! તમે આ કબરમાંથી ઉભા થતાં હે તો અમારે બધે અનુભવ તમને અર્પણ કરીએ. આ પ્રમાણે સે થોડીવાર ઊભા રહી પ્રાર્થના કરી આંખમાં આંસુ સારી નિરાશ થઈ સે વિદાય થયા. આ બધું જોઈ ઝવેરી સ્તબ્ધ બની ગયે. એને મિત્ર કહે છે ભાઈ ! ચાલ, આપણે બગીચામાં ફરવા જવાનું મોડું થાય છે. ત્યારે પેલે ઝવેરી કહે છે મને અહીં જ બેસવા દે. આટલા વર્ષોના પ્રવાસ પછી મારી જિંદગીને અમૂલ્ય સમય હું કેમ ગુમાવી રહ્યો છું? આટલા વૃદ્ધો, સૈનિકે, કવિઓ, રાજા-રાણુ બધા રાજકુમારના ચરણમાં પિતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થયા છતાં પણ સજકુમારને નવું
Page #360
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જીવન આપી શક્યા નહિ. આટલું અધુ' આપવા છતાં જે જીવન ફરીને મળતુ નથી તે જીવન કેટલુ કિંમતી છે! તેનુ મને આજે ભાન થયું છે. મને આવુ અમુલ્ય જીવન મળ્યું છે. તેના ઉપયોગ હું હરવા ફરવા ને ધન ભેગું કરવામાં કરી રહ્યો છું. મેં મારા આત્મા માટે કંઈ કર્યું નથી.
૩ર૧
અંધુએ ! રાજકુમાર મૃત્યુ પામ્યા પણ તેના ગુણુની પાછળ દુનિયા રડે છે. એ કેવું જીવન જીવ્યેા હશે! મરી ગયા છતાં તેને જનતા ભૂલતી નથી. આજે કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ તેનુ મુખ્ય કારણુ કૃષ્ણ વાસુદેવના જીવનમાં રહેલા ગુણા છે. તેમનાથ પ્રભુના આગમનની વધામણી સાંભળીને દ્વારકા નગરીમાં તેમણે ભેરી વગડાવી. આખી દ્વારકા નગરીની જનતા સહિત કૃષ્ણ વાસુદેવ તેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ગયા. તેમાં થાવો કુમાર પણ ગયા હતા. પ્રભુની એક વખત વાણી સાંભળીને તેને વૈશગ્ય આવી ગયા. ઘેર જઇને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી.
બંધુએ ! આ થાવર્ચાકુમાર કંઇ સામાન્ય ન હતા. તેને ઘેર રજવાડા જેવા વૈભવ હતા. ખત્રીસ ત્રીસ કન્યાઓની સાથે તેમના લગ્ન થયા હતા. આવે વૈભવશાળી હોવા છતાં નેમનાથ પ્રભુની વાણીના રણકારે જાગી ગયા ને વૈભવા તેને વિટંબણા રૂપ લાગવા માંડયા. માતાએ તેને ખૂબ સમજાયે. પણ એનેા નિશ્ચય ફર્યા નહિ. છેવટે માતાને આજ્ઞા આપવી પડી. થાવર્ચાકુમારની માતા થાવર્ચાગાથાપત્નીએ વિચાર કર્યા કે મારે એકના એક પુત્ર છે તે! હું તેને દીક્ષા મહેાત્સવ ખૂબ સારી રીતે ધામધૂમથી ઉજવું, એટલે તે કૃષ્ણ વાસુદેવ પાસે ગઇ. થાવર્ચાગાથા પત્નીને આવતી જોઇને ત્રિખંડ અધિપતિ કહે માતા! આપને શા કારણે મારા ઘેર આવવું પાડયું? ત્યારે થાવો કુમારની માતા કહે છે મહારાજા! મારે એકના એક પુત્ર છે તે મને મારા પ્રાણુથી પણ પ્રિય છે. આટલુ ખેલતાં તેા માતાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી મન મકકમ કરીને કહ્યું. તે પુત્ર નેમનાથ પ્રભુની વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઇ ગયા છે. તેને દીક્ષા મહે।ત્સવ ઉજવવા માટે હું આપની પાસે અમુક ચીજની ભિક્ષ. માંગવા માટે આવી છું. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવના હને પાર ન રહ્યો.
માતા ! શું જોઇએ? તેા કહે છે મારે આપનું છત્ર, ચ!મર અને પ!લખી એ ત્રણ ચીજો જોઇએ. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા ! તેં મને સમાચાર માકલ્યા હાત તે હું તમારે ઘેર આવત. ત્રણ ખંડના સ્વામી છે છતાં તેમન!માં કેટલે વિનય છે ! આજે તા ત્રણ એરડાના સ્વામી હાય છતાં અભિમાનના પાર ન હોય. કૃષ્ણ વાસુદેવ કહે છે માતા ! છત્ર, ચામર અને પાલખી તે હું આપીશ. તારા પુત્રને। દીક્ષા મહે!ત્સવ હું ઉજવીશ. એની પાલખીને દાંડા મારે ખલે ઊચકીશ. પણ તારા પુત્રની એકવાર પરીક્ષા કરી લઉં'. માતા કહે છે મેં તેને ખબ કસી જોયા. તેને વૈશગ્ય ખૂબ ઢ છે. તે હવે કોઇ રીતે
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શારદા સાગર
માને તેમ નથી. પણ કૃષ્ણ કહે છે મારે તેની પરીક્ષા કરવી છે. હું તમારે ઘેર આવું છું કૃષ્ણ વાસુદેવ થાવચકુમારના મહેલે આવ્યા. તેમને તેણે ખૂબ આદર સત્કાર કર્યો, થાવર્ચા પુત્રના માથે હાથ મૂકીને કૃષ્ણજીએ પૂછયું- બેટા ! તને શું દુઃખ છે કે દીક્ષા લેવા ઉઠે છે? જે દુઃખ હોય તે જલ્દી કહે. હું મટાડવા તૈયાર છું. ત્યારે થાવકુમાર કહે છે આપ જેવા મહારાજાની કૃપાથી બધી વાતે સુખી છું પણ બે મોટા દુશ્મને મારી પાછળ પડયા છે. એ દુશ્મને આજકાલના નથી પણ હું માતાના ગર્ભમાં હતો ત્યારથી તે બંનેએ મારી ચોટી પકડી છે. એ દુશ્મનને પકડવાની તમારામાં તાકાત છે? જે તમારામાં તાકાત હોય તે મારે દીક્ષા લેવી નથી. બાકી તો મેં જે નિર્ણય કર્યો છે તે સે ટચના સેના જેવું છે. ત્યારે કૃષ્ણ પૂછે છે કે ભાઈએ કયા દુશ્મન છે? તેના નામ તે કહે. ત્યારે કહે છે એક તે જરાવસ્થા ને બીજું મરણ આ બે જમ્બર દુશ્મને એ મારે પીછો કર્યો છે. વૃદ્ધાવસ્થા બધાને આવે તેવું નકકી નથી પણ જે જન્મ્યા છે તે બધાને મરણ તે અવશ્યમેવ આવવાનું છે. થાવચને પ્રશ્ન સાંભળીને કૃષ્ણ કહે છે ભાઈ ! મરણ તે મને પણ આવવાનું છે તે હું તને કેવી રીતે બચાવું? થાવર્ચા પુત્ર કહે છે જે તેનાથી બચાવવા સમર્થ ન છે તે મને મારા માર્ગે જવા દે. છેવટે કૃષ્ણ વાસુદેવે થાવર્ચા પુત્રને દીક્ષા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યું. ખુદ કૃષ્ણ વાસુદેવે તેની પાલખીને દાંડે ખભે લીધે હતે. થાવર્ચા પુત્રની સાથે એક હજાર પુરૂએ દીક્ષા લીધી. આ બધાને દીક્ષા લેતાં જોઈને કૃષ્ણ વાસુદેવની આંખમાં આંસુ આવી ગયા કે ધન્ય છે આ પવિત્ર આત્માઓને! હું એમના જે કયારે બનીશ? પિતે એક પ્રત્યાખ્યાન પણ કરી શકતા ન હતા પણ કરે તેને ખૂબ સાથ આપતા હતા.
બંધુઓ ! આ કૃષ્ણ વાસુદેવે તેમના જીવનમાં ખૂબ ધર્મની દલાલી કરી છે. ૫૨ ઉપદેશ નહિ પણ ઘર સહિત દાંડી પીટાવતા હતા. તેમની પટરાણીઓ, પુત્ર, પુત્રીઓ બધાને નેમનાથ ભગવાનના શરણે મોકલ્યા હતા. આ ધર્મ દલાલીના પ્રતાપે કૃષ્ણવાસુદેવ આવતી ચોવીસીમાં બારમા અમમ નામના તીર્થકર થશે. તે સિવાય કૃષ્ણ વાસુદેવ ગુણાનુરાગી હતા. ખરાબમાંથી પણ સારું શેલતા હતા. માતૃભકત પણ હતા. કૃષ્ણના પિતા વાસુદેવને ૩૨૦૦૦ રાણીઓ હતી. તેમાં મુખ્ય મુખ્ય રાણુઓને દરરોજ પગે લાગવા જતા. તે પિતાની જન્મહાતા માતા દેવકીને છ મહિને વારે આવો. આવા ત્રણ ખંડના અધિપતિ પણ માતાને પગે લાગતા હતા ને તેની ચરણરજ મસ્તકે ચઢાવતા. જ્યારે આજે તે માતાને પગે લાગવાને બદલે પાળે તોય સારું છે. એ જમાનામાં માતા-પિતાને પહેલું તીર્થ માનવામાં આવતું હતું. આજે તેનું પરિવર્તન થઈ ગયું છે. માતા – પિતાનું સ્થાન છેલ્લું થઈ ગયું છે ને પત્નીનું સ્થાન પ્રથમ છે. જેમ ઈગલીશમાં તમે કહે છે ને કે GOD ગેડ એટલે ભગવાન અને તે અક્ષરનું પરિવર્તન કરવામાં આવે તે DOG ડોગ એટલે કૂતરો અર્થ થાય છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
1
૩૨૩
શારદા સાગર
અમાં કેટલા ફરક પડી ગયા ! તે રીતે તમારામાં પણ ફરક પડી ગયા છે. તમે બહારગામથી આવ્યા. ઘરમાં એ પલંગમાં એ પથારી છે. ડાખી સાઇડમાં તમારા શ્રીમતીજી સૂતા છે ને જમણી સાઇડમાં માતા સૂતી છે. લેા, કાના તરફ તમારી પહેલી સૃષ્ટિ જશે ? તમારી દ્રષ્ટિ પત્ની તરફ જશે. એ જમાના આવા ન હતા.
કૃષ્ણ વાસુદેવ માતા દેવકીને વંદન કરવા ગયા ત્યારે માતાની આંખમાં આંસુ જોયા. માતા કેમ રડતી હતી તેનું કારણ તમને કહું. ખમ્બેના સઘાડે એક સરખી આકૃતિવાળા સંતા માતા દેવકીને ત્યાં ગૌચરી આવ્યા. એ સાધુ કાના જાયા છે તે જાણવાનું મન થતાં માતા દેવકી નેમનાથ પાસે ગયા ને પ્રભુએ કહ્યું એ તારા પુત્રા છે. ત્યારે એના દિલમાં એ વાતનું દુઃખ થયું કે આવા રત્ના જેવા સાત સાત પુત્રાને મેં જન્મ દીધા પણ મેં એક પણ પુત્રને રમાડયા નથી. કારણ કે છ પુત્રા ભદીલપુરમાં સુલશાને ત્યાં ઉછર્યા ને કૃષ્ણ ગાકુળમાં યશેઢાને ત્યાં ઉછર્યાં એટલે પાતે પુત્રાને લાડ લડાવ્યા નહિ એ વિચારથી માતાની આંખમાં આસુ આવ્યા. ત્યારે કૃષ્ણે પૂછે છે માતા ! તારી આંખમાં આંસુ શાને ? મારા જેવા દીકરા હાય ને તેની માતા જો રડે તે હું દીકરા નહિ પણ ઠીકરા છેં. માતાએ પેાતાના દુઃખની વાત કરી ત્યારે કૃષ્ણ પેાતાની શકિતથી છ માસના બાળક બની ગયા. પણ માતાને તેથી આન ન થયેા. છેવટે માતાનું દુઃખ દૂર કરવા અઠ્ઠમ તપ કરીને દેવની આરાધના કરી દેવને પૂછ્યુ કે મારી માતાના કિસ્મતમાં હવે સંતાન છે કે નહિ ? દેવે કહ્યું હજુ એક પુત્ર થશે પણ તે નવ વર્ષની ઉંમરમાં દીક્ષા લેશે! ભલે ને દીક્ષા લે પણ મારી માતાને રમાડવાના કાર તે પૂરા થશે ને ? ટૂંકમાં વિનયવાન પુત્રા માતા માટે કેટલું કરી છુટે છે ! કૃષ્ણ વાસુદેવ આવા મહાન પ્રતાપી પુરૂષ હતા.
આજે સારાયે ભારતમાં કૃષ્ણ જયંતિ ઉજવાશે. આ મહાન પુરૂષોને કેટલાય વર્ષા થઈ ગયા છતાં તેમની જન્મ જયંતિ ઉજવાય છે. તે આપણને શું સૂચન કરે છે ? આપણા આત્મા ઉપર રાખ વળી ગઈ છે તેને સાફ કરાવે છે. અભરાઇના વાસણાને પણ ખાર મહિને સાફ કરે છે. કપડાને પણ મેલા થતાં ધોવા પડે છે. મશીના ગમે તેવા સારા ચાલતા હાય પણ એક દિવસ ખૂંધ રાખીને સાફ કરેા છે. તે રીતે ભગવાન મહાવીરની જન્મજયંતિ, કૃષ્ણની જન્મજયંતિ શા માટે ઉજવાય છે ? આપણા જીવનમાં સત્ય, નીતિ અને સદાચાર ભૂલાઈ ગયા છે. સત્ય ઉપર અસત્યની શખ વળી ગઈ છે. તેને ઉડાડવા માટે મહાન પુરૂષોની જન્મજ્યંતિ ઉજવીએ છીએ. વૈષ્ણવ લેાકા આજના દિવસે ઉપવાસ કરશે તે રાત્રે કૃષ્ણના જન્મમહાત્સવ ઉજવશે. તેમના દિલ એવા નાચી ઉઠશે કે જાણે અત્યારે કૃષ્ણના જન્મ ન થયેા હાય ! બ ંધુએ ! મહાન પુરૂષાને જન્મ ક્યારે થાય છે? જયારે પૃથ્વી પર પાપ વધે, અધર્મ, અનીતિ, અત્યાચાર વધે છે અને પાપી પુરૂષાનેા ઉપદ્રવ વધે છે ત્યારે મહાન પુરૂષને જન્મ થાય છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શારદા સાગર
કૃષ્ણએ જન્મ લઈને છ દુષ્ટ ઉપર વિજય મેળવ્યું છે. (૧) કાળીનાગ. કાળીનાગને વશ કરવા માટે કૃષ્ણ તેની પીઠ ઉપર ચઢી ગયા. કાળીનાગ ભયંકર ઝેરી નાગ હતે. છતાં શ્રીકૃષ્ણ હસતાં હસતાં તેની પીઠ ઉપર ચઢી ગયા. ને બંસરી બજાવતાં બજાવતાં તેનું મસ્તક છેદી નાંખ્યું. ત્યાં નાગે બીજું મસ્તક બનાવ્યું. બીજુ છેદયું ત્યાં ત્રીજું બનાવ્યું. એમ ચાર-પાંચ કરતાં હજાર મસ્તક બનાવ્યા. એ હજારે મસ્તકને શ્રીકૃષણે છેદી નાંખ્યા અને કાળીનાગને સંહાર કર્યો. ત્યાર પછી બીજે દુષ્ટ કસ-કંસ મહાપાપી હતે. તેને ખબર પડી કે મારી બહેનના સાતમા પુત્રને હાથે મારું મૃત્યુ થવાનું છે એટલે તેણે લગ્ન વખતે જુગાર રમવાનું કાવત્રુ કરી વાસુદેવને જુગાર રમવા બેસાડયા. તેમાં વાસુદેવ હારી ગયા. ત્યારે શરત કરી કે મારી બહેન દેવકને જેટલી સૂવાવડ આવે તે મારે ઘેર કરવાની. શ્રીકૃષ્ણને જન્મ થવાને હતું ત્યારે કંસે વાસુદેવ તથા દેવકીને કારાગૃહમાં પૂર્યા હતા. પણ મહાન-પુરૂષને જન્મ થતાં બધી સાનુકૂળતા થઈ જાય છે. કૃષ્ણને જન્મ થતાં પહેરેગીરો ઊંધી ગયા ને વાસુદેવની બેડી તૂટી ગઈ એટલે કૃષ્ણને જન્મ થતાંની સાથે ટેપલામાં મૂકી ગોકુળમાં નંદ આહીરને ત્યાં મૂકી આવ્યા. શ્રીકૃષ્ણ ત્યાં મિટા થયા પછી અમુક સમયે મામા કંસને નાશ કર્યો. (૩) ત્રીજે કંસનો સસરો જરાસંઘ જે મહાદુષ્ટ હતો. તે કઈ દિવસ કેઈને સાચી સલાહ આપતું ન હતું. (૪) ચોથે દુર્યોધન-જે ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટવા ચીર ખેંચવા ઉઠો હતો. પાંચમે કાળયવન અને છઠ્ઠી નરકાસુર. આ છે પાપી પુરૂષને જન્મ થયે ત્યારે તેમને નાશ કરવા માટે આ પ્રતાપી પુરૂષને જન્મ થયે.
દેવાનુપ્રિયે ! શ્રીકૃષ્ણ છ દુષ્ટો ઉપર વિજય મેળવ્યું. આપણે આત્માની સામે પણ છે દુષ્ટો ઊભા છે. તેને નાશ કરવા માટે આપણે આત્મા શ્રીકૃષ્ણ છે. જેમ શ્રીકૃષ્ણ કાળીનાગના મસ્તનું છેદન કર્યું તેમ તમે પણ તમારી આશા-તૃષ્ણ રૂપી કાળી નાગણીને છેદી નાંખો, નહિતર એ તમારા જીવનને ઝેરમય બનાવશે. તમે માનતા હો કે આટલું કરી લઉં, મારી ઈચ્છાઓ પૂર્ણ કરી લઉં પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ. પણ એ તમારી ઈચ્છાઓ એક પછી એક ચાલુ રહેવાની છે. આજે સિનેમા જેવા ગયા તે કાલે નાટક જોવાનું મન થશે ને પરમ દિવસે સર્કસ જોવાનું મન થશે. આજે લાખ મેળવ્યા તે કાલે દશ લાખ ને પરમ દિવસે કેડ મેળવવાનું મન થશે. ને પછી અબજ મેળવવાનું મન થશે. કાળીનાગના માથા તે ગણત્રીના હતા પણ તમારી તૃષ્ણ તે અનંત છે. તેને કોઈ દિવસ પાર આવવાને નથી. શ્રીકૃષ્ણ હસતાં હસતાં ને બંસરી બજાવતાં બજાવતાં કાળી નાગને નાશ કર્યો તેમ તમે પણ તમારી વાસના રૂપી કાળી નાગણીના મસ્તક છેદી નાંખે. માતા દેવકીએ કૃષ્ણને જન્મ દીધે. તે સારી દુનિયામાં કૃષ્ણ તરીકે જાહેર થયા. જેમને આટલા વર્ષ થઈ ગયા છતાં આપણે તેમને ભૂલતા નથી. એની
Page #364
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
-
૩૨૫
માતાએ પણ પુત્રને જન્મ દીધું હતું ને તમારી માતાએ પણ પુત્રને જન્મ દીધું છે. એ પણ પુરૂષ હતા ને તમે પણ પુરૂષ છે. એક કવિએ કહ્યું છે કે –
જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં શૂર,
નહિતર રહેજે વાંઝણ, મત ગુમાવીશ નૂર. હે માતા! તું જન્મ આપે તે એવા પુત્રને જન્મ આપજે કે એ પુત્ર કાં તે ભક્ત હય, કાં તે દાતાર હોય ને કાં તે શૂરવીર હોય. જે આવે પુત્ર ન હોય તે તું વાંઝણી રહેજે. પણ નમાલા પુત્રને જન્મ દેવાથી શું વિશેષતા છે?
શ્રીકૃષ્ણએ છ દુને હણ્યા. આપણે આત્મા પણ શ્રીકૃષ્ણ છે. તેની સામે છે દુષ્ટ ઉભા છે. તમે તે છ દુગ્ટને જાણે છે? કામ, ક્રોધ, મદ, મત્સર, ઈષ્યો અને તૃષ્ણ. તમે એવા પુત્રને જન્મ આપો કે તે માતાના દૂધને દીપાવે. તમે કરોડો રૂપિયા મેળવ્યા હોય પણ તેની કિંમત ક્યારે થશે? પપકારમાં તમારી લક્ષમી વહેતી મૂકે, દુઃખીના દુઃખમાં ભાગીદાર બને. કૃષ્ણ વાસુદેવે જન્મ લઈને અનેક દુઃખીઓના દુઃખ દૂર કર્યા છે. તેમનું જીવન સદા પરોપકારમય હતું. કૃષ્ણ મહારાજાએ ધમની ખૂબ દલાલી કરી છે. હવે બે ત્રણ દિવસ પછી પર્યુષણ પર્વ આવે છે. તે તમે પણ ઘર ઘરમાં ફરીને તપની દલાલી કરજે. જે કઈ ભાઈ–બહેનને તપશ્ચર્યા કરવાની ભાવના હોય ને ઘરમાં કઈ કામ કરનાર ન હોય તે તમે સહકાર આપજે તે તમે પણ મહાન લાભ મેળવશે. આજે કૃષ્ણના જીવન વિષે ઘણું કહેવાયું છે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૩૯ શ્રાવણ સુદ ૧૦ ને રવિવાર
તા. ૩૧-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનંત જ્ઞાની ભગવંતે આગમ વાણીમાં આપણને ફરમાવે છે કે હે આત્માઓ ! અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ કર્યું તેનું કારણ શું? તે કદી વિચાર આવ્યું છે? જીવ પોતાની ભૂલને કારણે અનંત દુઃખને સહન કરતો સંસારમાં ભટક. અકામ નિર્જરા કરતા મહાન પુણ્યદયે આ માનવ દેહ પ્રાપ્ત થયે. આ માનવ ભવમાં તમને બુદ્ધિ મળી. સંદેર નિગી શરીર મળ્યું, ધન મળ્યું છે તે તેનો સાર શું છે?
बुद्धेः फलं तत्त्व विचारणं च, देहस्य सारोवत धारणं च ।
अर्थस्य सारो किल पात्रदानं, वाचः फलं प्रीतिकरो नराणाम् ॥ બુધિનું ફળ તત્ત્વનું ચિંતન કરવું. વ્રત ધારણ કરવું તે માનવ દેહને સાર અને
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શારદા સાગર સત્ત્વ છે. મળેલી બુદ્ધિનું ફળ શું? તત્વની વિચારણા. આ બુદ્ધિને ઉપયોગ પાંચ ઈન્દ્રિયના વિષયે અને ભૌતિક સુખને ઉપલેગ કરવામાં કરશે તે જ્ઞાનીની દ્રષ્ટિએ જીવન ગુમાવવા જેવું છે. ગમે તેટલી મહેનત કરે, સમયને વ્યય કરે છતાં પણ જેમ રેતી પલવાથી તેલ મળતું નથી, પાણીને લેવાથી માખણ મળતું નથી ને કદના ફતરા ખાંડવાથી ચેખા મળતા નથી તેમ જ્ઞાની કહે છે તું લાખે, કોડે કે અબજો રૂપિયાની આપ લે કરતે હોય, ટેલિફેન દ્વારા કામ ચલાવતું હોય ને તારી બુદ્ધિથી ઘણું ધન પ્રાપ્ત કરતો હોય તે તેની કેઈ વિશેષતા નથી. પણ વિશેષતા હોય તો એ બુદ્ધિ દ્વારા તવનું ચિંતન કરતા છે તે તેની છે. કદી તમારા આત્માને કહે છે –
અયે મુસાફીર કાં તું આવ્યો હવે પછી કે જાવું છે, પિતાના મારગને મૂકીને કયાં સુધી અથડાવું છે. હું તું ને આ મારું તારું પલમાં છેડી જાવું છે,
ચડેલ કફની ઉતરી જાતાં વીલું મુખ થઈ જાવું છે.” હે ચેતન દેવ! તું કોણ છે? આ સંસારમાં શા માટે આવ્યો છે? અને આ પરિભ્રમણ શા માટે થઈ રહ્યું છે? આ હું ને તું, મારું ને તારું ક્યાં સુધી કરીશ? તું જ્યારે કે ત્યારે આ શરીર છેડીને જઈશ ત્યારે તારી સાથે શું આવશે? જે આત્માઓ તેને સમાગમ કરે છે ને વિતરાગ વાણીમાં અનુરક્ત બને છે તેને એવું જરૂર ભાન થાય છે કે હું આ દેહ નથી પણ તેમાં વસેલે અનોખું અને અદ્વિતીય ચૈતન્ય તત્વ છું ઘણુ જીવને એવું ભાન નથી કે જે શું? હું કોણ છું? વસ્તુ અને વ્યક્તિમાં આસક્તિના કારણે આ પરિભ્રમણ ચાલ્યા કરે છે. જેમ પાણી લેવાથી માખણ મળતું નથી તેમ આ પિલ્ગલિક પદાર્થો પ્રત્યેને રાગ મને સુખ કે શાંતિ આપનાર નથી. અનંતકાળથી વિષયમાં બુદ્ધિનું આંદોલન જ્ઞાડું છું તે હવે તત્ત્વની વિચારણા કરું? બેલ! આવું થાય છે? જેણે જીવનમાં તત્ત્વ શોધ્યું તેણે બધું શોધ્યું છે. તેને એ પણ સમજાઈ જાય છે કે આ દેહને સાર હોય તે વ્રતને ધારણ કરવા તે છે. કારણ કે જેની દષ્ટિ ખુલે તેને એમ લાગે છે કે આ માયા-મમતા એ મારા જીવનને સાર નથી. અરે! આ જગત એ જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થયેલા જીવોને પીસાવાનું પ્રેસ છે. ધનવાન - ગરીબ વૃધ-યુવાન દરેકને આ પ્રેસમાં પીસાવું પડે છે. માટે જ્ઞાનીઓ પડકાર કરીને કહે છે હવે તે જાગે? સૂર્ય ઉદયમાન થયો છે. સાધનાના સેનેરી કિરણે પડ્યા છે. પણ ઊંઘવામાં રહી ગયા છે. “
સંહ ડિં જ ” ભગવાન મહાવીરે જાગવાની ઉઘેષણ કરતાં કહ્યું છે કે હે જીવ! તું સ્વ ને ઓળખ. તારી અનંત શકિતને પિછાણું. પણ હજુ સુધી કેમ સમજતા નથી. આત્મા અનંત શક્તિને ભંડાર છે. કવિની કલ્પના છે કે જ્યારે તે સમજણમાં આવશે ને પડખું બદલશે ત્યારે પર્વત ધણધણી ઉઠશે. હવા
Page #366
--------------------------------------------------------------------------
________________
શારદા સીગર
૩૨૭
થંભી જશે, દિશાઓ કંપી ઉઠશે અને સૂર્ય-ચંદ્ર તેનું પરિભ્રમણ અટકાવી દેશે ને સંસારની પ્રત્યેક શક્તિ એના ચરણમાં આળેટશે. આવી શક્તિ આત્મામાં છે પણ પેલા ગાડરના મેળામાં ભળી ગયેલા સિંહના બચ્ચાની જેમ જયાં સુધી એને એની શક્તિનું ભાન ન હતું ત્યાં સુધી ગાડર જે બનીને રહ્યો પણ જ્યારે એને એની શકિતનું ભાન થયું ત્યારે ગર્જના કરીને ગાડરના ટેળામાંથી ભાગ્યે. તેમ તમને પણ ભગવાનના સંત ભગવાનની વાણી દ્વારા ગર્જના કરીને સજાગ કરે છે. હે ભવ્ય છે ! તમે વિશ્વમાં સર્વ શ્રેષ્ઠ પ્રાણી છે, દેવતાઓને પ્રિય છે અને અનંત વીર્યશાળી છે માટે હવે સ્વરૂપની પિછાણ કરી લે.
જેમણે આત્મતત્વની પિછાણ કરી છે ને આત્મસાધના માટે જેએ સજાગ બન્યા છે તેવા અનાથી નિર્ગથ અને શ્રેણીક મહારાજા વચ્ચે સનાથ અને અનાથને સંવાદ ચાલે છે. તેમાં રાજાએ પૂછયું કે તમે મને અનાથ કેમ કહો ? ત્યારે મુનિએ કહ્યું કે હું જે રીતે અનાથ કહું છું તે તમે સમજ્યા નથી તે તમે સાંભળે.
सणेह मे महाराय, अवक्खितेण चेयसा । जहा अणाहो भवइ, जहा मेय पवत्तियं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૭. હે રાજા ! તમારી પાસે ધન-વૈભવ બધું ઘણું છે. એ હું જાણું છું છતાં પણ મેં તમને અનાથ કહા છે તે એ વાત મારી પાસેથી એકાગ્ર ચિત્તથી સાંભળો. અત્યારે તમને મારી વાત અસત્ય લાગશે પણ “નાથ” શબ્દને અર્થ, અને અનાથતા ને સનાતાને ભેદ જાણી લેવાથી તમને મારી વાત સત્ય લાગશે. અનાથતા અને સનાથતાને ભેદ હું માત્ર વિદ્વતાથી નહિ પણ મારા અનુભવથી તમને સમજાવીશ. બંધુઓ ! શ્રેણીકે શું કહ્યું હતું ખબર છે ને ? હે મુનિ ! હું તમારા નાથ થઈશ. તમે કેઈના નાથ થાવ તેમ છે? કઈ ગરીબ તમારી પાસે કરગરે તે શું કહેશે ? એક કહાની યાદ આવે છે.
ઝાલાવાડના એક ગામમાં ઘણાં રાજપૂત ગરાસીયા ને અન્ય કેમના માણસે વસતા હતા. ગામમાં વાણીયાનું એક ઘર હતું. તેને પુણ્યોદય ખૂબ પ્રબળ હતું એટલે તે ઘણે સુખી હતે. ગામમાં એનું માન સારું હતું. આવા સુખી શ્રીમંત વણિકનું એક ઘર એટલે સૌ એને શેઠ-શેઠ કરતાં. એ ગામમાં એક ગરાસીયે પણ ખૂબ ધનવાન હતે. જમીન જાગીર પણ ખૂબ હતી. તે એક રજવાડા જેવી સાહ્યબી ભોગવતા હતા. પણ એના કર્મે ભાન ભૂલ્ય. હું તમને ત્રણ દિવસથી કહું છું કે જુગાર જેવું કોઈ ખરાબ વ્યસન નથી. જુગાર રમે છે તેના ઘરના નળીયા પણ સાફ થઈ જાય છે. આ ગરાસીયે પણ ખૂબ જુગાર રમે. જુગારમાં તેના માલ-મિલ્કત બધું સાફ થઈ ગયું. ઘરબાર તેમજ એની પત્નીના દાગીના બધું વેચાઈ ગયું. ફક્ત પાંચ વીઘા જમીન
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૮ -
શારદા સાગર
રહી. ને એક નાનકડું ભાંગ્યું તૂટયું માટીનું ઘર રહ્યું. ખાવાના સાંસા પડયા. ખૂબ કફેડી સ્થિતિ આવી ગઈ. ત્યારે એણે વિચાર કર્યો કે શેઠને ત્યાં જમીન ગીરે મૂકી દઉં તે પૈસા મળે ને ખાવા ભેગા થઈએ. એના મનમાં ઘણે પશ્ચાતાપ થયે કે આ જુગાર ન રમ્ય હેત તે મારી આ દશા ન થાત. એક વખત કેવું સુખ ને વૈભવ ભગવતે હતે ને અત્યારે મારી કેવી સ્થિતિ થઈ?? જુગાર! તારા પાપે મારી આ દશા થઈને?
જ્યારે ખૂબ સંકડામણમાં આવ્યું ત્યારે પાંચ વિઘા જમીન પેલા શેઠને ત્યાં ગીરે મૂકીને પૈસા લાવ્યું ને તેમાંથી ખાવા લાગ્યા. પણ પેલે વણિક એ નિડુર હતો કે લેહી ચૂસ્યા વ્યાજ લેવા લાગ્યા. આજે માણસ વ્યાજમાં ડૂલી જાય છે. - શેઠનું વ્યાજ ભરવામાં એની પાંચ વીથી જમીન પણ સાફ થઈ ગઈ, હવે તે જુવારના રોટલાના પણ સાંસા પડવા લાગ્યા. બેહાલ સ્થિતિ થઈ ગઈ. એને હાયકારે લાગે કે હવે શું કરીશ? છેવટે એ શેઠને ઘેર નોકરી કરવા લાગ્યું. શેઠ ખૂબ મિજાજી હતો. ખૂબ પાવરથી તેની પાસેથી કામ લેતે. આ ગરાસીયાની જાત ખૂબ સ્વાભિમાન હેય. કદી કોઈને નમે નહિ ને કેઈના છણકા પણ સાંભળે નહિ. આ તે દુઃખને માર્યો ઘણું કામ કરે છે. નમ્રતાથી રહે છે. અંદરથી ઘણું દુઃખ થાય છે કે આ જુગાર ન રમે હોત તો મારે ન કરવાની નેકરી તે કરવી પડત નહિને? કયારેક આંખમાંથી રબાર જેવડા આંસુ પડી જતા. એક દિવસ એના માટે એ ગોઝારો ઉગ્યું કે તેને વ્યવહારમાં પૈસાની જરૂર પડી એટલે શેઠની પાસે જઈને કહ્યું કે બાપુ! આજે મારે પિસાની જરૂર છે. મને ૧૧) રૂા. આપો પછી હું વધારે મજુરી કરીને તમને આપી દઈશ. આ વખતે શેઠ એવા વેણુ-કણ કાઢયા કે પેલે દરબાર ઉભે બળી ગયે.
વેણુ કવેણ શું કરે છે? –ભગવાન કહે છે તને બેલતા આવડે તે મીડી વાણી બોલજે ને લતાં ન આવડે તે મંગા રહેજે પણ કેઈનું કાળજું બળી જાય તેવા વેણ કાઢશે નહિ. તમારી પાસે પૈસા હોય તે યથાશક્તિ દેજે. ન હોય તે ન આપશો. કદાચ તમારી શક્તિ છે પણ હેચેથી પરિગ્રહની મમતા છૂટતી નથી તે એ દુખીને મીઠા શબ્દોથી આશ્વાસન તે જરૂર આપજે.
મધુર વચન હૈ ઔષધિ, કટુ વચન હૈ તીર,
સવન દ્વાર વે સંચરે, સાલે સકલ શરીર, મીઠી વાણી ઐાષધિનું કામ કરે છે. કેઈનું દુઃખ આપણે મટાડી ન શકીએ પણ એને મીઠા શબ્દથી કહીએ કે ભાઈ! દુઃખ તે સામે આવે છે. આ તે પુણ્ય પાપના ખેલ છે. શા માટે ગભરાય છે? સદા સરખા દિવસો જતા નથી. કાલે તારા
ખના દિવસે ચાલ્યા જશે. તે એને કેટલી શાંતિ વળે છે. સજજન માણસ આવી મીઠી વાણી ઉચ્ચારે છે ને દુર્જન તીર જેવા વચન બોલે છે. એના બોલવાથી દુઃખીના દુખમાં વધારે થાય છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૨૯
ઘણું માણસને એવી આદત હોય છે કે કે માણસ ગરીબોની સેવામાં સંપત્તિને સદુપયોગ કરે તે વચમાં પથરો મુકવા જાય છે. આટલું બધું શા માટે આપી દે છે? હજુ કયાં અંદગી ચાલી ગઈ છે? અત્યારે બધું આપીને નવરા થઈ જશે તો ઘડપણમાં શું કરશો? આનું નામ “દાતાર દાન કરે ને ભંડારી પિટ કુટે.” એક વખત ભેજરાજા ગરીબની સેવામાં છૂટે હાથે દાન દેવા લાગ્યા ત્યારે પ્રધાનના મનમાં થયું કે રાજા જે આમ ધન ઉડાવશે તે ભંડાર ખાલી થઈ જશે. પણ હવે રાજાને કેવી રીતે કહેવાય? રાજાને સવળું પડે તે સારૂં ને અવળું પડે તે મારું આવી બને. એટલે ખૂબ વિચાર કરીને પ્રધાને રાજાના સિંહાસનની સામે ભીંત ઉપર લખ્યું કે “આજવાર્થ ઘન રક્ષેદ્ ” વિપત્તિ આવે ત્યારે ધનની જરૂર પડે છે માટે ધનનું રક્ષણ કરવું જોઈએ. બીજે દિવસે રાજા સિંહાસને બેઠા ને ભીંત સામે નજર પડી તે આ વાક્ય વાંચ્યું. રાજા ભોજ તે ખૂબ ચતુર હતા. તે સમજી ગયા કે આ મારા ઉપર લખ્યું છે એટલે રાજાએ તેની બાજુમાં લખાવ્યું કે “મા થવાનો જ લીવર” ભાગ્યવાનને કદાપિ આપત્તિ આવતી નથી. ત્યારે ફરીને પ્રધાને નીચે લખ્યું કે કાર પતવૈવ ભાગ્યવાનને આપત્તિ આવતી નથી પણ કદાચ તમારું ભાગ્ય કે પાયમાન થશે તે? ફરીને રાજાએ વાંચ્યું તે એની બાજુમાં લખાવ્યું કે “સંતોfજ વિનશ્યતિ” જે ભાગ્યે કોપાયમાન થશે તો રક્ષણ કરેલું ધન પણ ચાલ્યું જશે. માટે જેણે આ વાકય લખ્યા હોય તે મારા ભંડાર ખાલી થઈ જવાની કદી ચિંતા ન કરે.
બંધુઓ ! આનું નામ દાતાર. રાજાએ પ્રધાનની આંખ ખોલાવી દીધી. તમે એમ ન માનતા કે પૈસા સત્કાર્યમાં વાપરવાથી ખૂટી જાય છે. સારા કામમાં જેટલું ધન વેરશે તેટલું ઊગી નીકળશે. ખેડૂત ખેતરમાં ધાન્ય વાવવા જાય છે ત્યારે તે એક ઠેકાણે ઢગલે કરતા નથી પણ આખા ખેતરમાં અનાજના કણ વેરતો વેરતો જાય છે. ને જ્યારે અનાજ પાકે છે ત્યારે ઢગલે ઢગલા થાય છે તેમ તમે સારા કાર્યમાં ધન વેરશે તે જેટલું વેરશે તેના કરતાં અનેકગણું ઉગી નીકળશે.--- જ્યારે આ જગતમાં જન્મ્યા ત્યારે મૂઠી વાળીને આવ્યા ને જતી વેળાએ પણ ખાલી હાથે જવાનું છે. તમારા સંસારના મેજશેખ અને કામગમાં વાપરશે તે સાથે નથી આવવાનું. માટે જે ખાલી હાથે ન જવું હોય તે બને તેટલા નાણુને સદુપયોગ કરો.
પેલા શેઠે ગરાસીયાને વેણ કવેણ કહ્યા ને પૈસા આપ્યા નહિ. આ શબ્દ એને હાડહાડ લાગી ગયા. ખૂબ દુખ થયું એટલે પિતાને ઘેર ચાલ્યા ગયે. ક્ષત્રિયકા બચ્ચા અપમાન સહન કરી શકે નહિ, એના ઘેર જઈને એને વિસ વર્ષને ક્લયાકુંવર જે દીકરો મરી ગયેલ હોય તેમ છાતી ફાટ રૂદન કરવા લાગ્યો ને મનમાં પશ્ચાતાપ કરવા લાગ્યો કે જુગાર રમવા ગયા ત્યારે મારા આદેશી-પાડેથી
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શારદા સાગર અને સગા સ્નેહીઓએ મને ખુબ વાર્યો. વિના ચાજે મને હિત શિખામણ દેવા આવ્યા પણ મેં માન્યું નહિ. જે એમનું કહ્યું માન્યું હતું તે મારી આ દશા ન થાત. બસ, હવે તે મરી જાઉં પણ એ શેઠને ઘેર નહિ જાઉં. પત્ની કહે છે સ્વામીનાથ ! ચિંતા ન કરશે. હજુ મારી જાત સારી છે. ઘંટીના પૈડા ફેરવીશ. આપણે કેટલું જોઈએ છે ! રોજના અડધે મણ ઘઉં દળીશ તે શેર બોજરી મળી રહેશે ને ભડકું બનાવીને પી જઈશું. દીકરી તે સાસરે છે ને નાને બાબે મોસાળ ગયો છે. તે આપણું બંનેનું પેટ આ રીતે ભરાઈ જશે. આમ સંતેષ માનીને રહે છે.
એક દિવસ એવો આવ્યા કે દીકરીની સાસુ હરદ્વાર, કાશી, ને મથુરા તરફ યાત્રા કરવા ગયેલા. ત્રીસ માણસને કાફલ હતું. તેઓફરતાં ફરતાં આ ગામમાં આવ્યા. ત્યારે બાઈ કહે છે આ તે મારા વેવાઈનું ગામ છે. જે તેમને ખબર નહિ આપું ને પછી ખબર પડશે તે એમ થશે કે વેવાણ આવ્યા હતાં ને ખબર ન આપી? એટલે વેવાણે સમાચાર મોકલાવ્યા કે તમારા વેવાણ જાત્રાએથી આવ્યા છે ને ચાર છ કલાક રેકાઈને જવાના છે. આ સમાચાર દરબારને ઘેર પહોંચ્યા. આ સમાચાર સાંભળીને બને માણસોને ખૂબ દુખ થયું. ઝૂંપડીનું બારણું બંધ કરીને ખૂબ રડયા. શું કરીશું?
જ્યાં શ્રીમંતના હાસ્ય છે ત્યાં ગરીબની હાય છે. બંને જણાં ખૂબ રડયાં. ભલા, આજે આ દશા ઘરઘરમાં છે. તમે તમારા મોજશેખ ઓછા કરી ગરીબને સહાય કરે.
પિલા ગરાસીયાની કડી સ્થિતિ થઈ. જે વેવાણને બોલાવે નહિ તે દીકરીને મહેણું સાંભળવા પડે છે. એટલે પત્નીને કહે છે તું ત્યાં જઈને વેવાણુને બોલાવી લાવ. ગશસણું ત્યાં જઈને વેવાણને કહે છે ઘેર પધારે. વેવાણું કહે છે અમે ત્રીસ માણસ સાથે છીએ. ત્યારે કહે છે તમે બધા આવે. કારણ કે આગ્રહ તે બધાને કરવું જોઈએ. ન કરે તે ખરાબ દેખાય. બાઈ ખૂબ આગ્રહ કરે છે ત્યારે બીજા બધા કહે છે બહેન ! તમે તમારા વેવાઈને ઘેર જાવ. અમારા સગાવહાલા અડધે માઈલ દૂર રહે છે તે અમે
ત્યાં જઈશું. આ તે ઉપરથી ખૂબ આગ્રહ કરે છે પણ અંતરથી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તું અમારી લાજ રાખજે. સૈ સૌના સગાને ઘેર જાય તેવી તેમને સદ્દબુદ્ધિ દેજે. જ્યાં એકને જમાડવાની ચિંતા છે ત્યાં ત્રીસને કયાંથી જમાડીશ? જે આવશે તે મારી બાંધી મુઠી ખુલ્લી થઈ જશે. વેવાણ પિતાના સાથીદારને કહે છે મારા વેવાણુને ખૂબ આગ્રહ છે તે બધા મારી સાથે ચાલે. પણ બધા કહે છે ના બહેન! તમે ખુશીથી જાવ. અમારે નથી આવવું. સાચા અંતઃકરણપૂર્વકની પ્રાર્થના પ્રભુએ સાંભળી. સૌ સૌના સગાવહાલાને ઘેર ગયા ને વેવાણ એકલા ઘરે આવ્યા. વેવાણ તે આવ્યા, પણ જમાડીશું શું? ઘરમાં પાશેર જુવાર પણ નથી. બાઈ એના પતિને એક બાજુ લઈ જઈને કહે છે તમે એમ કરે. આપણા શેઠને ઘેર જાવ, શેઠ તે દિવસે આવેશમાં આવી ગયા ને તમને બે શબ્દો કહી દીધા પણ અત્યારે આપણી લાજ રાખશે.
Page #370
--------------------------------------------------------------------------
________________
શરદી સાગર
૩૩૧
| દરબાર કહે છે તું મને ઝેર પીવાનું કહીશ તે પી જઈશ. પણ એ શેઠના વેણ મારાથી ભૂલાતા નથી. હું એને ઘેર નહિ જાઉં તું જા. એટલે ગરાસણી વેવાણને બેસાડીને કહે છે તમારા વેવાઈની તબિયત બરાબર નથી એટલે હું શાકભાજી લઇને આવું છું. વેવાણ કહે ભલે. હું પણ લાંબી યાત્રા કરીને આવી છું ખૂબ થાકી ગઈ છું. એમ બોલતાં તે ખાટલામાં સૂઈ ગઈ. ગરાસણું પેલા શેઠને ત્યાં ગઈ. તે સમયે શેઠ હાજર ન હતા. કામ પ્રસંગે બહાર ગયા હતા. આ બાઈને આવતી જોઈ શેઠને છોકરો કહે છે બા ! કાકી આવ્યા. શેઠાણ બહાર નીકળીને કહે છે ભાભી ! તમે આવ્યા? ખૂબ પ્રેમથી તેને બોલાવીને બેસાડયા. છોકરો અને શેઠાણું બને ખૂબ દયાળુ હતા પણ શેઠ ખૂબ કઠોર હૃદયના હતા. છોકરે કહે છે કાકી ! મારા બાપુજીએ તમને ભિખારી કર્યા પાંચ પાંચ વીઘા જમીન પણ પચાવી પાડી લેહી ચૂસ્યા વ્યાજ લીધા. તમે શું કામે આવ્યા છો? ગરાસણીએ વાત કરી કે મારા વેવાણ આવ્યા છે ને તેમને જમાડવા માટે વસ્તુ લેવા આવી છું. તેના જે પૈસા થશે તે અમે બંને મજુરી કરીને વાળી આપીશું પણ આટલી વસ્તુ મને આપો. છેકરે કહે છે બા ! તું અત્યારે જલદી બધું આપી દે. મારા બાપુજી આવશે તે નહિ આપવા દે. મા-દીકરાએ લેટ, ઘી, સાકર, ચોખા, દાળ બધું જલ્દી કોથળીઓમાં ભરી દીધું. ઘી-તેલ શીશીમાં ભરીને આપ્યા. ને કહ્યું તમે જલ્દી ઘર ભેગા થઈ જાવ, બાઈ બધું લઈને જાય છે ત્યાં ઉંબરામાં રાહુ ભટકા. બાઈને જઈને તરત ઓળખી ગયે. ને કહ્યું તું શું લઈને જાય છે? તેણે સત્ય વાત કરી. બાપુ! અમારી આ સ્થિતિ છે. ને જે ચીજે લઈને જાઉં છું તેને પૈસા મજુરી કરીને વાળી આપીશું પણ તમે મારી લાજ રાખે. કંજુસીયા કાકા કહે છે બિલકુલ નહિ. બધું મૂકી દે.
બંધુઓ! જુઓ, મા-દીકરાએ તે દઈ દીધું પણ પેલે રાહુ તેને લઈ જવા દેતે નથી. ને કહે કે તારા પગમાં ચાંદીના કલા છે તે આપીને લઈ જા. ગરાસણી કહે છે શેઠ ! કડલા કાલે આપી જઈશ. અત્યારે નહિ. વાત એમ બની હતી કે ગરાસણું શેઠને ઘેર આવી ત્યારે એની વેવાણે. કંડલા જોયેલા ને કહ્યું કે વેવાણુ! આ તમારા કડલાને ઘાટ બહુ સારે છે. તમે કયાં ઘડાવ્યા? મને બતાવે ને! ત્યારે એણે કહેલું કે હું બહાર જઈને આવું પછી નિરાંતે તમને બતાવીશ. હવે જે કડલા આપીને જાય વેવાણ જાણી જાય કે વેવાઈની સ્થિતિ ઘસાઈ ગઈ છે. તેની આબરૂ ખુલ્લી થઈ જાય. એટલે તેણે ખૂબ કહ્યું કે શેઠ! તમે વિશ્વાસ રાખે. હું કાલે જરૂર આપી જઈશ પણ શેઠ તે એકના બે ન થયા. બસ, કડલા આપીને જાવ તે લઈ જવા દઉં. વસ્તુ તે લઈ જવા દેતા નથી ને ઉપરથી એલફેલ વચને બોલવા લાગ્યો. ગરાસણના દિલમાં દુઃખ થઈ ગયું કે આ તે માણસ છે કે રાક્ષસ? એની આકૃતિ મનુષ્યની છે પણ કૃત્તિ રાક્ષસની છે. શેઠ કઈ રીતે પીગળે નહિ ત્યારે ગરાસણી કહે છે શેઠ! તમે અમને ચૂસી લીધા ને અમને ભીખ માંગતા
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શારદા સાગર ક્ય. અમારે જીવ લેવા સિવાય શું બાકી રાખ્યું છે? લે, મારો જીવ દઈ દઉં એમ કહીને શેઠના ઉંબરામાં જોશથી માથું પછાડયું. ધોરી નસ તૂટી ગઈ. લેહીના ખાબોચિયા ભરાયા. ત્યાં ને ત્યાં પ્રાણ કાઢી નાંખ્યા. આ દશ્ય જોઈને શેઠાણું અને તેનો દીકરો કંપી ઉઠયા. અરર..આ રાક્ષસના ઘરમાં આપણે ક્યાંથી આવ્યા? આના કરતાં ગરીબ રહેવું સારું પણ આવા પાપીના ઘરમાં સુખ જોગવવું સારું નહિ, ધિકકાર છે શેઠને !
આ તરફ ગરાસણને ગયા બે કલાક થયા પણ પાછી આવી નહિ એટલે વેવાણ પૂછે છે મારી વેવાણ હજુ કેમ ન આવ્યા? ગરાસીયાના મનમાં થયું કે નકકી શેઠને ઘેર કંઈ નવાજુની બની હશે? કારણ કે એના એકેક –વચન તીર જેવા છાતીમાં વાગે છે. હું તે ગમે તેમ તેય પુરૂષની જાતિ છું સહન કરી શકું. પણ સ્ત્રી જાતિ સહન કરી શકે નહિ. લાવ તપાસ કરું. એ બહાર નીકળે તે સમયે મોસાળ ગયેલે નાનો બાબે પણ સંગાથ જોગ આવી ગયે. તેને આંગળીએ વળગાડી આગળ ચાલ્યું ત્યાં લોકોના ટોળેટેળાં સામા મળ્યા ને કહેવા લાગ્યા કે દરબાર! તમારી પત્નીએ શેઠના ઉંબરામાં માથું પટકીને પ્રાણ કાઢયા. આ દરબાર શેઠને ઘેર જેવા ન ગયો પણ સીધે ગામ બહાર કૂવા પાસે જઈ છોકરાને સાથે લઈને કૂવામાં પડતું મૂક્યું. બે જણ કૂવામાં પડયા ને એકે શેઠને ઘેર પ્રાણ કાઢયા. વેવાણ તો બિચારી ઘરમાં બેસીને થાકી ગઈ ને વિચાર કરવા લાગી કે વેવાણ ગયા, વેવાઈ ગયા. બધા કેમ પાછા આવતા નથી? તે ઘરની બહાર નીકળી તે એના ઘરની બહાર લેકેના ટેળેટેળા ઊભા છે ને ત્રણ જણ આ રીતે મરી ગયા તે વાત કરે છે. વેવાણ પરિસ્થિતિ સમજી ગઈ. ને એ તે ગભરાઇને ત્યાંથી ઘેર ગઈ ગામના લેકે ખૂબ ઉશ્કેરાઈ ગયા કે ત્રણ ત્રણ જવાના મેત થયા. આ શેઠને હવે જીવતે ન મૂકીએ. બહાર નીકળે એટલે પૂરો કરીએ. આ રાક્ષસ આપણું ગામમાં ન જોઈએ. હવે તે શેઠને મોઢું બતાવવું ભારે થઈ ગયું એટલે ઉપર જઈને ગળે ફેસ ખાઈને શેઠ પણ મરી ગયા.
દેવાનુપ્રિયે ! શેઠ સાથે શું લઈ ગયા? બધું અહીં પડી રહ્યું ને? કર્મ અને અપયશની કાળી ટીલી લઈને ગયે. શેઠના દીકરાને બાપના દુષ્કૃત્ય ઉપર ખૂબ ધૃણા છૂટી ને ત્રણના મૃત્યુથી તેનું હૃદય કંપી ઉઠયું. છેવટે અગ્નિ સંસ્કાર કર્યો. ત્રણેના હાડકા લાવીને આંગણામાં દાટયા ને તેના ઉપર ત્રણ ખાંભી બનાવી. છોકરે રોજ એ ખાંભીના દર્શન કરતે. એક વખત એને મિત્ર રજાના દિવસોમાં તેને ઘેર આવે છે. આંગણામાં ખાંભી જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું કે કઈ માણસે ગામના ભલા માટે કે દેશના ભલા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હોય તે તેની ખાંભી બનાવાય છે, પણ એ ગામ બહાર હોય છે. પણ આના આંગણામાં ત્રણ ખાંભી કની હશે ? આખા દિવસ પસાર થઈ ગયા. જમ્યા. ફરવા ગયા. વાત કરી પણ પલા
Page #372
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૩૩
આવનાર મિત્રના મનમાંથી એ વાત ભૂલાતી નથી. છેવટે રાત્રે સૂવા ગયા ત્યારે પૂછયું કે ભાઈ ! તારા આંગણામાં કોની ખાંભી છે? હું આવ્યો ત્યારથી મારા મનમાં એ વાતનું ખબ આશ્ચર્ય થયું છે. ત્યારે છોકરાએ પોતાના બાપની બધી વાત કરી. આ સાંભળી મિત્રનું હૃદય ધ્રુજી ઉઠયું. અરરર.... તારો બાપ આવો હતો ? એ તે ગયે પણ તને જોઈને મને એ આશ્ચર્ય થાય છે કે આ વિષમાં અમૃત કયાં પાકયું ? તારો પિતા આ વિષ જેવો હતો ને તું આ સજ્જન, સદાચારી ને નીતિવાન છે. તે તું અમૃત જ છે. મિત્રે એની ખૂબ પ્રશંસા કરી. બાપ એવા કામ કરીને ગયે કે એને કઈ યાદ ન કરે ને આ દીકરે એવું સુંદર જીવન જીવી ગયે કે એનું નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયું.
આ દષ્ટાંતનો સાર એ છે કે લેભ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. શેઠે જે આવા કૃત્ય કર્યા હોય તે લેભના કારણે કર્યા છે. પાપને બાપ લાભ છે. વાણીનો વિવેક રાખી છે અને તે સારું કરજે. અનાથી નિગ્રંથ પિતાની કહાની શ્રેણીકને કરે છે.
कोसंबी नाम नयरी, पुराण पुर भेयणी । तत्थ आसी पिया मज्झं, पभूय धणसंचओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૮ હે મહારાજા ! કેસંબી નામની નગરી હતી તે નગરી ખૂબ પુરાણી હતી. રાજગૃહી કરતાં ચઢી જાય તેવી નગરી હતી. સંબી નગરી મેજુદ છે છતાં નગરી છે એમ ન કહેતા નગરી હતી એમ શા માટે કહ્યું હશે ? જ્ઞાનીના વચન સત્ય છે તેમાં સહેજ પણ ફેરફાર થાય નહિ. સમયે સમયે વસ્તુના અનંતા વર્ણ ગંધ, રસ, અને સ્પર્શ ફરી જાય છે. મુનિ સંસારમાં હતા ત્યારે અને દીક્ષા લીધા પછી શ્રેણીક રાજાને વાત કરે છે ત્યારે કેશંબી નગરીના અનંતા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ કરી ગયા છે. કેઈમાં હાની થઈ તે કેઈમાં વૃદ્ધિ થઈ. સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું છે કે કઈ ભૂમિ ઉપર હાથ મૂકે ને ઉપાડી લે તે ભૂમિ પર બીજે સમયે હાથ મૂકે ત્યારે તે ભૂમિની પર્યાય ફરી ગઈ હોય છે. કારણ કે સમય ખૂબ બારીક છે. તમે તે એમ માને છે કે એક કલાકની ૬૦ મિનિટ, ને એક મિનિટની ૬૦ સેકન્ડ. એક સેકન્ડની ૬૦ પળ થાય અને એક પળની ૬૦ વિપળ થાય છે. તમારું કોષ્ટક આટલું છે. પણ આપણું સર્વજ્ઞ ભગવંત એ સમયની વાત કરી છે. એક વખત આંખ ઉઘાડીને બંધ કરીએ એટલામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય. સમય એટલે કાળને નિરંશ અંશ. નાનામાં નાને અંશ. આટલે સૂક્ષ્મ સમય છે. માટે આવા એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી.
તે સમયમાં કેસંબી નગરી હતી. તેમ અનાથી મુનિ રાજા શ્રેણીકને કહે છે. એ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શારદા સાગર
નગરીમાં પ્રભૂત ધનસંચય નામના મારા સંસારી પિતા રહેતા હતા. એ નગરીમાં બધા શ્રીમંત ને સુખી હતા. ગરીબાઈનું તે નામ નિશાન ન હતું. અમારી નગરીના રાજા પણ ખૂબ દયાળુ ને ન્યાયી હતા. નગરીમાં કેઈને દુઃખી રાખતા ન હતા. બંધુઓ ! આગળના રાજાઓમાં કે ન્યાય હતા! મહારાજા વિક્રમનું રાજ્ય ચાલતું હતું ત્યારે એના રાજ્યને નિયમ હતો કે કોઈ પણ ન માણસ એની નગરીમાં રહેવા આવે ત્યારે તેને નગરીના દરેક ઘરમાંથી એકેક સેનામહોર ને એકેક ઈટ આપવાની. આખી નગરીના લેકે એકેક સોનામહોર આપે તે પણ કેટલી થઈ જાય! ને એકેક ઈટ આપે તે તેનું ઘર બંધાઈ જાય. એટલે તરત વહેપાર ધંધે લાગી જાય પછી કોઈ માણસ દુઃખી રહે ખરો? એ રાજ્ય કેવું સ્વર્ગપુરી જેવું હશે?
અનાથી મુનિ રાજા શ્રેણુક પાસે હજુ વધારે વર્ણન કરશે. તેના પિતાજી કેવા સુખી હતા ને પોતે કેવી રીતે દીક્ષા લીધી છે તે વાતની રજુઆત કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૧૧ ને સેમવાર
તા. ૧-૯-૭૫ અનંત જ્ઞાની, પરમ તારક, વિશ્વવત્સલ વિભુની વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની વાણી એ આત્માને સ્વચ્છ બનાવવા માટેનું ઉત્તમ સાધન છે. અનાદિકાળથી આત્મા ઉપર રાગ - ષ, ક્રોધ, માન, માયા, લેભ, આદિના ડાઘ પડી ગયા છે તેને સાફ કરવા માટે આગમની વાણીની જરૂર છે. જેટલું તમારું મન સ્વચ્છ હશે તેટલું આત્મદર્શન જલ્દી કરી શકશે. એક વસ્ત્ર ઉપર રંગ ચઢાવ હશે તે તે વસ્ત્રને પણ પહેલાં જોઈને સ્વચ્છ બનાવવું પડશે. વસ્ત્ર જેટલું શુદ્ધ હશે એટલે તેને રંગ પણ સારો ચહેશે અને મેલું હશે તે ધાબાં પડી જશે. આ રીતે અનાદિકાળથી મલિન બનેલા આત્માને સ્વચ્છ બનાવવા માટે વીતરાગ વાણી રૂપી પાણી અને સભ્યત્વ રૂપી સાબુ છે. આ બે વસ્તુઓ જેના હાથમાં આવી જાય તેને આત્મા પવિત્ર બન્યા વિના રહેતો નથી.
ઘર કે દુકાનમાં જરાક કચરો ભર્યો હોય તે તમે તરત કાઢીને ફેંકી દે છે. કચરાવાળી જગ્યામાં તમને રહેવું ગમતું નથી. કચરે જોતાં તેને કાઢી બહાર ફેંકી દેવાનું મન થાય છે. પણ આત્મા રૂપી ઘરમાં અનાદિકાળથી કર્મ રૂપી કચરાના મોટા મોટા ઢગ જામી ગયા છે તેને કાઢવાની તમારા હૈયે ચિંતા કેટલી છે? તે કર્મ-કચરાને કાઢવા માટે કઈ ચોકકસ સાધને કામે લગાડી દીધા છે ખરા! કે ઉપરથી નવા નવા કર્મ-કચરા રેજ આત્મઘરમાં નાંખ્યા કરે છે જેમ કચરાવાળા ઘરમાં રહેવાની મઝા ન આવે તેમ કર્મ રૂપી કચરાવાળા આત્મ ઘરમાં રહેવાની પણ મજા કયાંથી આવે? માટે સમ્યજ્ઞાન
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૫
શારદા સારા રૂપી લાઈટ કરીને સંયમ રૂપી સાવરણ હાથમાં પકડીને આશ્ર રૂપી બારી-બારણાં બંધ કરીને આત્મ ઘર સાફ કરવા માંડશે તે સાફ - સ્વચ્છ બની જશે.
બંધુઓ ! તમને તમારા જીવન વ્યવહારમાં કઈ ચીજ મલિન ગમતી નથી. બધું સ્વચ્છ ને સુંદર ગમે છે. પણ હજુ સુધી આત્માને સ્વચ્છ કરે ગમે છે? એટલે આપણે આત્મા પવિત્ર બનશે તેટલે તેને ઉઘાડ થશે. આત્મા ઉપર અજ્ઞાન રૂપી કચરાના થર જામ્યા છે તેને સ્વચ્છ કરવાનું તમને મન થાય છે? અનંત કાળના અજ્ઞાનના અંધકાર ઉલેચાશે ત્યારે તમને નૂતન પ્રકાશ મળશે પછી બાહા પ્રકાશની જરૂર પણ નહિ રહે. આવતીકાલથી પર્યુષણ પર્વ શરૂ થાય છે તે તપની આરાધના કરવા તૈયાર થયા છે ને? તપ એ કેડ ભવના પાપને નાશ કરનાર છે, પણ તે તપ સમ્ય જ્ઞાનપૂર્વક હશે તે કર્મની નિર્જરા થશે.
ભગવાનને કહ્યું છે, જ્યાં સુધી જીવ સમ્યકત્વ પ્રાપ્ત કર્તા નથી ત્યાં સુધી મિથ્યાત્વ જીવને શું નુકસાન કરે છે? તમને કઈ દિવસ વિચાર આવે છે કે કર્મબંધનના પાંચ કારણમાં પહેલું મિથ્યાત્વ કેમ? અને બીજું સ્થાન અવિતિનું શા માટે? સાંભળે, તેનું કારણ એ છે કે જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી અવિરતિ જતી નથી. મિથ્યાત્વને મહાશત્રુની, મહારોગની, મહાવિષની અને મહા અધિકારની ઉપમા આપવામાં આવી છે. કારણ કે તે બધા કર્મોની જડ છે. જ્યાં સુધી મિથ્યાત્વની હયાતી છે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી સમ્યકત્વ ન હોય ત્યાં સુધી સમ્યકજ્ઞાન કયાંથી હોય? અને સમ્યજ્ઞાન ન હોય ત્યાં સુધી સમ્યફચારિત્ર ક્યાંથી હોય? આ ત્રણ ન હોય તે મુક્તિ કયાંથી મળે? ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બોલ્યા છે.
नादसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
- ઉત્ત. સૂ. અ. ૨૮, ગાથા ૩૦. દર્શન વિના જ્ઞાન નથી થતું, જ્ઞાન વિના ચારિત્ર રૂ૫ ગુણની પ્રાપ્તિ નથી, ચારિત્ર ગુણથી રહિત જીવની મુકિત નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી.
આટલા માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે આત્માને સંસારમાં રઝળાવનાર હોય તે મિથ્યાત્વ છે. મિચ્છત્ત મવવું ૨. મિથ્યાત્વ એ ભવની વૃદ્ધિનું કારણ છે. છતી આખે આત્માને અંધ બનાવનાર અથવા વિપરીત દેખાડનાર એ મિથ્યાત્વ છે. જ્ઞાનાવરણીયને તથા દર્શનાવરણીય ક્ષપશમ તે જીવને અનાદિ કાળને છે અને તેથી જે જીવને જેટલા પ્રમાણમાં ક્ષપશમ છે તેટલે જ્ઞાનને ઉઘાડ છે. આ એ છે કે વધુ જ્ઞાનને ઉઘાડ પિતાના સ્વરૂપે નિર્મળ અને જે ભાવે જે સ્વરૂપે હોય તેને તે પ્રમાણે જણાવનાર અને મનાવનાર છે. પિતાના સ્વરૂપે તે ઉઘાડ અવિકારી છે. ભલે હજુ
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શોરદા સાગર
કેવળજ્ઞાન પ્રાપ્ત નથી થયું એટલે જ્ઞાનમાં પૂર્ણતા નથી. પરંતુ અનંતમાં અંશ જેટલે જે કોઈ જ્ઞાન પ્રકાશ છે તે તો અવિકારી છે. એમ છતાં અનાદિકાળથી સ્વરૂપે અવિકારી એ જ્ઞાન પ્રકાશની સાથે દર્શન મેહ મિથ્યાત્વ મેહનીય ઉદય મળવાથી અવિકારી જ્ઞાન પ્રકાશ પણ વિકારી બની ગયો છે. એ વિકારી જ્ઞાનપ્રકાશથી આત્માની અંધાપા જેવી કારમી દશા થાય છે. અને કાંઈક જાણે છે, જુએ છે તેમાં પણ વિપર્યાસ-અવળાઈ હોય છે. પિતાની મૂડીને પારકી ગણે છે. પારકી મૂડીને પિતાની ગણે છે. સુખના સાધનને દુઃખના સાધને માને છે ને દુખના સાધનમાં તેને સુખની ભ્રાન્તિ થાય છે. માદક મદિરાનું પાન કરનાર ઉન્માદી મનુષ્ય જેવી એ વિકારી આત્માની દુર્દશા થાય છે. એ વિકારનું નામ મિથ્યાત્વ છે. જેનાથી અવળું જાણપણું થાય છે તેનું નામ અજ્ઞાન છે. અને અવળી પ્રવૃત્તિ થાય છે તેનું નામ અવિરતિ છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા ધન, દોલત, ઘરબાર, સ્ત્રી, પુત્ર વિગેરે બાહ્ય પદાર્થોમાં વ્યવહારથી તેમજ નિશ્ચયથી મારાપણું માને છે એ અજ્ઞાન થયું અને મારાપણું મનાયા બાદ રાત-દિવસ તે બાહ્યાભામાં રમણતા તેનું નામ અવિરતિ છે મિથ્યાત્વ એ અજ્ઞાનનું કારણ છે. અને અજ્ઞાન એ અવિરતિનું કારણ છે. અવિરતિ અજ્ઞાનમાંથી જન્મે છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણે મોહ રાજાના અગે છે. દેવાનુપ્રિયે ! હજુ કંઈક જ એવા છે તેમને એટલું પણ જ્ઞાન નથી કે હું સંસી છું કે અસંસી?
એક વખત એક ગામડામાં એક મહાન જ્ઞાની સંત પધાર્યા. ભાવિક અને ભોળા શ્રાવકે ખૂબ પ્રેમથી વંદન કરવા આવ્યા. સૌ વંદન કરીને પૂછે છે કે ગુરૂદેવ! વ્યાખ્યાન ફેરમાવશેને? ગુરૂદેવ કહે કે હા. બોલે, તમારે કો અધિકાર સાંભળવો છે? બધા કહે ભગવતી સૂત્ર. સંત વિચારે છે કે શું આ શ્રાવક આટલા તૈયાર હશે? લાવ, ત્યારે હું તેમની ચકાસણી કરી જોઉં. એટલે મહારાજ પૂછે છે શ્રાવકજી ! પંચેન્દ્રિય કોને કહેવાય? આ શ્રાવકને એકેન્દ્રિય કોને કહેવાય ને બેઈન્દ્રિય કેને કહેવાય તેનું જ્ઞાન નથી. પણ મહારાજે પૂછયું એટલે જવાબ તે આપ પડે. તેથી મનમાં વિચાર કર્યો કે હાથીને ચાર પગ છે ને પાંચમી સૂંઢ છે ને એ સૂંઢ જમીનને અડે છે માટે હાથી પંચેન્દ્રિય હશે એમ માની જવાબ આપે મહારાજ! હાથી પંચેન્દ્રિય છે. મહારાજે જાણ્યું કે જવાબ તે સાચો આપે, પણ એ સમજીને આપ્યો છે કે સમજ્યા વિના? તેની ખાત્રી કરવા ફરીને પૂછ્યું તે, ચૌરેન્દ્રિય કોને કહેવાય? ત્યારે શ્રાવકોએ જવાબ આપે કે ઊંટ ચૌરેન્દ્રિય કહેવાય કારણ કે એના ચાર પગ જમીન પર રહે છે ને એનું માથું ઊંચું રહે છે માટે ઊંટ ચૌરેન્દ્રિય છે. તે બેલે હવે તેઈન્દ્રિય કોને કહેવાય? તો કહે કે ઘડાને તેઈન્દ્રિય કહેવાય કારણ કે એના પગ તો ચાર છે પણ એક અધર હોય છે. માટે ઘડે તેઈન્દ્રિય કહેવાય. હવે કહે બેઈન્દ્રિય કોને કહેવાય? ત્યારે કહે છે અમારે માથે પાઘડી છે ને વાળ છે, માટે અમે બેઈન્દ્રિય છીએ. અને એકેન્દ્રિય કેને કહેવાય? ત્યારે
Page #376
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૩૭
કહે છે મહારાજ! તમારા માથે મુંડે છે. માટે તમે એકેન્દ્રિય કહેવાઓ. (હસાહસ). મહારાજ સમજી ગયા કે આ શ્રાવકોમાં બિલકુલ જ્ઞાન નથી. આ બધાને એકડેએકથી સમજાવવાની જરૂર છે.
સંતે નાના ગામમાં શેષકાળ રોકાઈને જીવ, અજીવ, પુણ્ય-પાપ આદિ નવ તત્ત્વનું જ્ઞાન કરાવ્યું, બંધુઓ. જ્ઞાનને મહિમા અમાપ છે. જ્ઞાનથી જડ અને ચૈતન્યનું ભાન થાય છે. આ ભાન થતાં જીવ વિચાર કરે છે કે હું જડના બંધનમાં જકડાવાવાળો નથી. હું તે અનંત શક્તિને અધિપતિ છું. મારું સ્વરૂપ અજોડ છે. હું બાદશાહને પણ બાદશાહ છું, શહેનશાહને પણ શહેનશાહ છું, મારામાં અનંત સુખને પ્રજાને ભરેલે છે, માટે હવે મારે પરની પાસે ભૌતિક સુખની ભીખ માંગવી ના જોઈએ. સિંહ થઈને હવે બકરાથી શા માટે ડરૂં છું? દેવાનુપ્રિયે! જેને આવું જ્ઞાન અને ભાન થાય છે તેને શરીરને મોહ નથી રહેતું. પછી એ ઉપવાસ કરે તે એમ ન વિચારે કે ઉપવાસ કરૂં પણ નબળાઈ લાગશે. શરીર સુકાઈ જશે તે શું કરીશ?. આવા માયકાગલા વેડા ન કરે. શરીરને સાચવનાર આત્મસાધના ન કરી શકે. આત્મસાધના શૂરવીર હોય તે કરી શકે છે. જુઓ, આપણે ત્યાં શૂરવીરેએ તપની આરાધના શરૂ કરી દીધી છે.
કર્મની સામે જંગ ખેલવા માટે નિકળેલા અનાથી મુનિ પણ શ્રેણીક રાજાને અનાથ સનાથનું ભાન કરાવે છે કે હે રાજન! અનંત કાળથી પિતાને નિર્ણય, પિતાની શકિત અને પિતાને ભાવ પ્રગટ કરવાની એટલે પરમાં જતો ભાવ વશ કરવાની શક્તિ પ્રગટ ના થાય ત્યાં સુધી તેને વીતરાગ દેવ અનાથ કહે છે. હે મહારાજા! તમે જેને અનાથ કહે છે તેમાં અને હું જેને અનાથ કહું છું તેમાં ઘણું અંતર છે. હવે એ વાત સમજાવવા માટે હું બીજા કેઇના અનુભવની વાત કરતો નથી પણ મારા પિતાના અનુભવથી તમને સમજાવું છું તે સાંભળે. રાજા છેક પાસે અનાથી મુનિ પિતાના જીવનની કહાણી કહે છે.
कोसंबी नाम नयरी, पुराण पुर भेयणी। तत्थ आसी पिया मज्झं, पभूय धणसंचओ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૧૮. આ કૌસંબી નામની નગરી ખૂબ પ્રાચીન હતી. ને ખૂબ પ્રસિદ્ધ હતી. નવી ચીજ કરતાં જુની ચીજો ખખ કિંમતી હોય છે. તમે પહેલાના મકાને જોશે તે તેમાં ખૂબ કતરણ જણાશે. અત્યારના મકાનની બાંધણી જુદી હશે. ઘણી જગ્યાએ પ્રાચીન વસ્તુઓને ખૂબ સંગ્રહ કરવામાં આવે છે. આ નગરી પુરાણી હતી છતાં ત્યાંના લેકે ખૂબ સુખી હતા. નગરીની શોભા નિરાલી હતી. બાગબગીચા આદિ ફરવા માટેના રમણીય સ્થાને હતા ને વહેપાર ખુબ ધમધોકાર ચાલતું હતું. આવી સુંદર અને
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શારદા સાગર
વિશાળ કૌસખીનગરીમાં પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. મહાન પુરૂષા પેાતાની મહત્તા કદી બતાવતા નથી. એ તા પેાતાના વડીલેાની મહત્તા ખબતાવે છે. સુધર્માંસ્વામી ચાર જ્ઞાન અને ચૌઢ પૂના સ્વામી હતા છતાં, શાસ્ત્રમાં ક્યાંય એમ નથી કહ્યું કે હું આમ કહું છું પણ ભગવાન મહાવીર પાસેથી મેં આમ સાંભળ્યુ હતું એ હું કહું છું. આજે તેા વડીલેાની મહત્તા ન ખતાવે પણ પાતાની માટાઇનુ જ્યાં ને ત્યાં પ્રદર્શન કરે.
મુનિએ કહ્યું મારા પિતાજીનું નામ પ્રભૂત ધનસંચય હતું. પહેલાનાં લેકે ગુણ પ્રમાણે નામ પાડતાં હતાં. આજે તે નામ ઘણું ઉત્તમ હાય પણ એક અંશ જેટલા તેનામાં ગુણુ ન હેાય. અનાથી મુનિએ પિતાજીનુ નામ આપીને સંપત્તિને પણ પરિચય આપ્યા. દેવાનુપ્રિયા ! આ અનાથી નિગ્રંથના પિતા ઇબ્ન હતા. એ સમયમાં ખૂબ પૈસા હાય તેને ઇબ્સની પદ્મવી અપાતી હતી. એ ઇષ્ણના પણ ત્રણ પ્રકાર છે. જઘન્ય ઇમ્સ, મધ્યમ ઇબ્ન ને ઉત્કૃષ્ટ ઇંગ્સ. જવન્ય ઇમ્સ તે ૪૦૦ ધનુષ્યના હાથી અને ૩૦૦ ધનુષ્યની અખાડી. આમ ૭૦૦ ધનુષ્યના હાથી ઢંકાય તેટલે રૂપિયાના ઢગલા કરે તેટલુ ધન જેની પાસે હાય તે જઘન્ય મુખ્શ છે. આ રીતે ૭૦૦ ધનુષ્યના સાનાને ઢગલે કરે તેટલુ ધન જેની પાસે હાય તે મધ્યમ ઇબ્ન છે અને એવા ૭૦૦ ધનુષ્યના કિંમતી રત્નોના ઢગલેા કરે તેટલા રત્ના જેની પાસે હાય તે ઉત્કૃષ્ટ ઈમ્સ છે. અનાથી નિગ્રંથના પિતા આવા ઉત્કૃષ્ટ ઇબ્ન કરતાં પણ વધારે ધનવાન હતાં. એ સમય એવા સુવર્ણ સમય હતેા કે રાજા કરતાં પ્રજા પાસે વધારે ધન હતુ. જયારે રાજ્યના રક્ષણ માટે ધનની જરૂર પડે ત્યારે આવા શ્રીમતા વિના સ ંકોચે પેાતાના ભંડાર ખેાલીને રાજાને ધન આપી દેતા. રાજાએ પણ એવા હતાં કે પ્રજાને સુખી જોઈને હરખાતા. જયારે આજની સરકાર શું કરી રહી છે ? પ્રજાને ધનવાન જોઈને અનેક પ્રકારે ટેકસ નાંખીને પ્રજાને ચૂસી રહી છે. તમારા પુણ્યથી મળેલી લક્ષ્મી પણ તમારે ભેગવવાના આજના સમય નથી.
કથાકારાએ અનાથી મુનિના પિતાની ઋદ્ધિનુ વર્ણન કર્યું છે કે તે કેવા હતા ? એક વખત કૌસખીનગરી ઉપર ખીજો દુશ્મન રાજા ચઢી આવ્યેા. કૌશખીના રાજાએ તેની સામે લડાઇ શરૂ કરી. તેની લડાઈ લાંખે। સમય ચાલી એટલે લડાઇના સાધના ખૂટવા આવ્યા. ભંડારમાં નાણાં પણ ખૂટવા આવ્યા. રાજ્ય ભયમાં મૂકાવાને સમય આવ્યા ત્યારે રાજાએ પેાતાના પ્રધાના અને મંત્રીઓને ખેલાવી મંત્રણા કરી કે હવે આપણે શું કરવું ? બધાએ ભેગા થઇને નકકી કર્યું કે આપણી પ્રજા ખૂબ સુખી છે તે રાજ્યના રક્ષણ માટે અધાને ત્યાં જઇ ફાળા કરવા. જેની જેટલી શકિત હાય તે ફાળામાં નોંધાવે. શજ્યના માણુસા ફાળા કરવા કૌશખી નગરીમાં ફરવા લાગ્યા. કાઈએ એક
Page #378
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૩૯
દિવસને તે કેઈએ અડધા દિવસને લડાઈને ખર્ચ આપવા પિતાના નામ નેંધાવ્યા. ફરતા ફરતા રાજાના માણસ ધનસંચય શેઠને ઘેર ગયા. શેઠે કાગળીયું વાંચીને ફાડી નાખ્યું. ત્યારે રાજાના માણસો શેઠ ઉપર ગુસ્સે થયા. અરે, શેઠ ! તમે આ શું કર્યું ! આટલા દિવસથી મહેનત કરીને તૈયાર કરેલા ફાળાનું કાગળીયું ફાડી નાંખ્યું ? રાજાને આ વાતની ખબર પડશે તે તમને જેલમાં પૂરી દેશે. ત્યારે શેઠ કહે છે તમે તેની ચિંતા નહિ કરે. હું તમારી સાથે મહારાજા પાસે આવું છું.
ધનસંચય શેઠ રાજા પાસે આવ્યા ને કહ્યું કે આપ હવે આ હિંસાકારી લડાઈ બંધ કરી દે. આમ ને આમ કયાં સુધી લડાઈ કરશે ? તમે વિચાર કરે કે લડાઈમાં કેટલા જીને કચ્ચરઘાણ વળી ગયે, લેહીની નદીઓ વહી, હાડકાના ગંજ ખડકાયા ને સૈનિકની લાશે રઝળે છે ને હજુ પણ આ રીતે લડાઈ લંબાશે તે કેટલા જની હિંસા થશે ! માટે હવે આ૫ દુશ્મનની સાથે શસ્ત્રોથી લડવાનું છોડીને ધનથી લડે જેની પાસે વધારે ધન હશે તેને વિજય થશે. તમે એની સામે શરત મૂકે કે જે ધનમાં વધે તે છતે. તમે બંને સામસામા લડે. તેમાં એ દુશમન રાજા લેઢાની બંદુક ને પિત્તળની ગોળી છોડે તે તમારે તેની સામે રૂપાની બંદુક ને તાંબાની ગોળી છોડવી. તે સોનાની બંદુક ને રૂપાની ગળી છોડે તો તમે હિરાજડિત સોનાની બંદુક ને મણીથી જડેલી ગેલી છે. જે એ હીરાજડિત બંદુક વાપરે તે તમે વજની બંદુક ને વ્રજની રત્નજડિત ગેબીએથી તેની સામે લડજે. ત્યારે રાજા કહે છે મારી પાસે આ રીતે લડવાની શકિત નથી. ત્યારે શેઠ કહે છે તમે શા માટે ગભરાવ છે? તમે આ રીતે બાર વર્ષ સુધી એ રાજાની સાથે લડશે તે પણ મારા ખજાનામાં ધન ખૂટે તેમ નથી. આ રાજ્યના રક્ષણ માટે મારી તમામ સંપત્તિ આપવી પડશે તો આપવા તૈયાર છું. રાજ્યના રક્ષણ માટે આપવું તે મારી ફરજ છે. ને મારે દયામય ધર્મ સાચવીને હિંસાનું તાંડવ બંધ થાય તે મારી ભાવના છે. શેઠની વાત સાંભળીને રાજાને આશ્ચર્ય સાથે આનંદ થયે. અહો ધન્ય છે કે મારા રાજ્યમાં મારી પ્રજા આટલી સુખી ને ઉદાર છે.
બંધુઓ ! આ દૃષ્ટાંત ઉપરથી આપણે એ સમજવાનું છે કે આ શેઠ પાસે કેટલી સંપત્તિ હશે? મુનિએ રાજાની પાસે પોતાના પિતાની ત્રાદ્ધિનું વર્ણન કર્યું ને કહ્યું છે મહારાજા શ્રેણક! મારા પિતા પાસે આટલી સંપત્તિ હોવા છતાં હું અનાથ હતું. આ સદ્ધિનું વર્ણન સાંભળીને મહારાજા શ્રેણકને અહં ઓગળી ગયે કે ઋદ્ધિમાં તે એ મારાથી ઉતરે તેમ નથી. તે બેલ્યા હે મુનિરાજ ! મેં તે તમને જોઈને માન્યું હતું કે આપ કેઈ સામાન્ય વ્યકિત નથી. તમે આવા અદ્ધિવંત શેઠના પુત્ર હોવા છતાં અનાથ કેમ હતાં તે મને કહે. આવા સુખી હતા, શરીર પણ સારું છે. છતાં આ બધું છોડીને દીક્ષા શા માટે લીધી? તે મને કહે. હવે રાજાને એ જાણવાને તલસાટ જાગ્યો છે. મુનિ
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૦
શારદા સાગર પિતે અનાથ કેમ હતા ને શા માટે દીક્ષા લીધી તે વાત રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.'
ચરિત્ર:- “અંજના સતીને માતાપિતાએ કરેલે તિરસ્કાર” - બંધુઓ! અંજનાના કર્મે પિતાની મતિ ફેરવી નાંખી. રાજાને પ્રધાને ખૂબ સમજાવ્યો પણ તેમનું હદય પીગળ્યું નહિ. એને તિરસ્કાર કર્યો ત્યારે વસંતમાલા કહે છે બહેન ! અત્યારે પિતાજીને ક્રોધ આવ્યો છે તેથી આમ બોલે છે પણ પછી એમને જ પસ્તાવો થશે. ચાલ, હવે આપણે માતાના મહેલે જઈએ. આપણે માતાજીને તારા આવ્યાની ખબર નથી. તને જોઈને માતાને આનંદ થશે. અંજના કહે છે બહેન! અત્યારે મારા ગાઢ કર્મને ઉદય છે ત્યાં જવું રહેવા દે. અત્યારે મારી જનેતા માતા પણ મારી સામું નહિ જુવે. વસંતમાલા કહે છે બહેન! પિતા સૂર્ય જેવા છે પણ માતાજી ચંદ્ર જેવા શીતળ છે. બંધુઓ! દીકરી સાસરે જાય ત્યારે એના મા-બાપ એને શિખામણ આપે છે ને કે તું સૂર્ય અને ચંદ્રની પૂજા કરજે. આંગણું ચેખું રાખજે ને અગ્નિ સાથે અડપલા કરીશ નહિ. એને અર્થ એ છે કે તારા સસરાને સૂર્ય સમાન ગણીને અને સાસુને ચંદ્ર સમાન ગણીને પૂજા કરજે. આંગણું સમાન તારું ચારિત્ર ચોખ્ખું રાખજે ને તારા પતિની આજ્ઞામાં રહેજે. એ કહે રાત તો રાત ને દિવસ તે દિવસ. તે તું સાસરે સુખી થઈશ. બહેન! તે રીતે આપણું બા ચંદ્ર જેવા શીતળ છે. આમ વિચારી બંને માતાના મહેલના દરવાજે જઈને ઉભા રહા ને ખબર આપ્યાં કે અંજના આવી છે. આ સમયે તેની માતા સોનાના રત્નજડિત હિંડોળે ઝૂલતી હતી. અંજનાને કાળા વસ્ત્રોમાં જોઈ સમજી ગઈ કે દીકરી કાળા કામ કરીને આવી છે. અરર....મારી કુંખે આવી કુલઝૂંપણું જન્મી ? એણે મારા નિર્મળ કુળને કલંકિત કર્યું? એ કુલપંપનું મુખ મારે જેવું નથી, ને હું રાજાની પાસે જઈને મારું મોઢું કેવી રીતે બતાવું? આ કટાર લઈને મારું પેટ ચીરી નાંખ્યું. એમ કહેતી ધરતી ઉપર ઢળી પડી. અહીં વસંતમાલા રાહ જુવે છે કે હમણાં માતાજી આવશે. પણ માતાજીને કૈધાગ્નિ ભભૂકી ઉઠયે છે તેની એને ક્યાં ખબર છે? એક વખત અંજના કેવી વહાલી હતી. અત્યારે તેના સામું કે જેનાર નથી.
અંજનાની સ્થિતિ અત્યારે ખુબ દયામણી થઈ ગઈ છે. એક તે ભૂખી-તરસી છે. પાણી વિના જીભ સૂકાઈ ગઈ છે. કાળા વસ્ત્રો પણ ફાટી ગયા છે. મોટું કરમાઈ ગયું છે ને આંખમાંથી આંસુની ધાર વહે છે પણ કે તેના સામું જોતા નથી. અંજનાની માતા કાળો કપાત કરે છે ને બોલે છે કે મારા પેટે પથરે જન્મી હોત તે સારું હતું. બેબીઆરે કપડા ધેવામાં કામ લાગત. મારી કુંખ એણે લજાવી છે. જાવ, એને કહી દે કે એનું કાળું મોટું મને બતાવે નહિ. રાણીના શબ્દો સાંભળીને દાસીઓ દોડતી દોડતી અંજના હતી ત્યાં આવી. ગમે તેમ તો યે દાસીઓ તે રાણીની જ હોય ને !
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૪૧
શારદા સાગર
ચેટી ચાર મલી કરી, આવી અંજના પાસ, વચન કટક કહ્યાં અતિ બાલી સઘળી દાસી,
સાસુ સસરાને લજાવ્યા, લજાવ્યા પિયર ને સાળ વંશ વગેવણું ઉપની, તારું મુખ જોતાં લાગે છે પાપ,
ત્રણ પૈસાની તરકડા જેવી દાસીઓ આવીને અંજનાને કહે છે શું સારું કાળું મુખ લઈને ઊભી રહી છે? ચાલી જા અહીંથી. તને –અવાડે ન મળે કે અહીં તારું કાળું મોઢું લઈને આવી છું? છેવટે તારા ઘરમાં ઘાસલેટ તે હતું કે નહિ? ઘાસલેટ છાંટીને બળી મરવું હતું પણ તે પાપણી! અહીં માતા પિતાને દુઃખી કરવા શા માટે આવી છે તે તો આવા કાળા કામ કરીને તારા સાસરા, પિયર અને મોસાળ એમ ત્રણે કુળ લજાવ્યાં છે. તારું કાળું મોટું જોતાં અમને પાપ લાગે છે. માટે જલ્દી ચાલી જા. દાસીઓના ગોળી જેવા વચન સાંભળીને અંજના ધરતી ઉપર ઢળી પડી. થેડી વારે ભાનમાં આવીને રડવા લાગી કે અરેરે...મારું કોઈ નથી. મને કઈ સત્ય હકીકત પણ પૂછતું નથી. મારી માતાએ મને મહાન કઠણું શબ્દો કહ્યા ! ને દાસીએ ફાવે તેવા શબ્દો કહે છે. આ રીતે કરૂણ સ્વરે કહપાંત કરે છે ત્યાં એક દાસીએ તેને ધકકો માર્યો. એક તે ગર્ભવતી છે. આઠમે માસ છે. આવી સ્થિતિમાં પણ કેઈ એની દયા કરતુ નથી, એને ખૂબ લાગી આવ્યું. હવે તે વસંતમાલાને પણ હાડહાડ લાગી આવ્યું. અરરર...માતાજી પણ આવા કઠોરહૃદયના બની ગયા ! હે કર્મરાજા ! તમને કંઈ શરમ નથી ! આ સતીને આવા કષ્ટ પડે છે. અંજનાને ધકકે લાગવાથી જમીન પર પડી ગઈ છે ને મૂછવશ બની છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૪૧
અઠ્ઠાઈધર” શ્રાવણ વદ ૧૩ ને મંગળવાર
તા. ૨-૯-૭૫ મુક્તિને મંગળ સંદેશ આપનાર, સુખ અને શાંતિના દૂત એવા પવિત્ર પર્યુષણ પર્વની આપણે ઘણા દિવસથી રાહ જોતા હતા તે મંગળકારી પર્વાધિરાજની આજે પધશમણું થઈ ગઈ છે. આ પર્યુષણ પર્વ સર્વ પર્વેમાં શીરોમણી સમાન છે. જેમ સર્વ સમુદ્રમાં ક્ષીર સમુદ્ર, સર્વ તેમાં બ્રહ્મચર્ય, સર્વ પર્વતમાં મેરૂ પર્વત અને સર્વ નદીઓમાં ગંગા-સિંધુ નદી-શ્રેષ્ઠ છે તેમ સર્વ પર્વમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જગતમાં પર્વોના બે પ્રકાર છે લૌકિક અને લોકોત્તર. આ પર્યુષણ પર્વ લોકેત્તર પર્વ છે. પર્યુષણ પર્વ એ લકત્તર પૂર્વ શા માટે? આ પર્યુષણ પર્વની આરાધનામાં લકત્તર માર્ગની સાધના
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શારદા સાગર
કરવામાં આવે છે. લોકોત્તર માર્ગ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને ઊંચામાં ઊંચે મેક્ષ માર્ગ, ત્યાં ઉંચામાં ઉંચુ સુખ રહેલું છે. જ્યારે લૌકિક પર્વની પાછળ ભૌતિક સુખની ભાવના ભારોભાર ભરી હોય છે. તેમાં કંઈક એ ભયથી મનાય છે ને કંઈક લાલસાથી મનાયા છે. નાગપંચમી, શીતળા સાતમ વિગેરે ભયના કારણે મનાય છે. સંસારની ફૂલવાડી ખીલેલી રહે ને આપણે સુખી રહિયે તે માટે ભૌતિક સુખની લાલસાથી સધાતા પર્વે તે લૌકિક પર્વ છે. અને જે આત્માને શુદ્ધ કરી મોક્ષ માર્ગની સાધના કરાવે ને આત્મ ભાવમાં વસવાટ કરાવે તે કેત્તર પર્વ છે.
દેવાનુપ્રિયે ! અનંત કાળથી આત્મા કયાં વસ્યા છે? કયા સ્ટેન્ડમાં ઊભો છે? પાંચ ઈન્દ્રિયના વિષયમાં અને તેની અનુકૂળતામાં ર પ રહી તેમાં હકક જમાવીને વસવાટ કર્યો છે. ત્યારે જ્ઞાની કહે છે કે હે આત્મા! તેં કયા હકક જમાવીને વસવાટ કર્યો છે તે શું તારૂં શાશ્વત સ્થાન છે? સૂયગડાયંગ સૂત્રમાં ભગવાનને કહ્યું છે કે ”
ठाणी विविहठाणाणि, चइस्संति णं संसओ। अणियत्ते अयं वासे, णायएहिं सुहीहियं ॥
સૂય. સૂ. અ. ૯ ગાથા ૧૨ ઉત્તમ સ્થાનવાળા ઈન્દ્ર, ચક્રવર્તી વિગેરે અનેક પ્રકારના ઉત્તમ સ્થાનમાં રહેલા તેમજ મધ્યમ અને અધમ સ્થાનમાં રહેલા જીવો ને આજ અથવા કાલ કે પછી પપમ કે સાગરોપમ પછી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તે સ્થાનેને ત્યાગ કરવો પડે છે. તેમાં લેશ માત્ર સંશય નથી. જ્ઞાતિજને અને મિત્રજનેને જે સહવાસ છે. તે પણ અનિત્ય છે.
આ પર્યુષણ પર્વ તમને સુચના કરે છે કે હે ભવ્ય જીવો! તમે જેમાં વસ્યા છે તેને છોડીને આત્મામાં વસે. ને તમારા આત્માની શકિતને એક સ્થાને કેન્દ્રિત કરે. એકઠી કરેલી શક્તિથી અજોડ કામ થશે. વરાળને એક ઠેકાણે કેન્દ્રિત કરવામાં આવે છે તે કેટલું કામ કરે છે? ટનના ટન વજન એક સ્થાનેથી બીજે સ્થાને લઈ જાય છે, આત્માની શકિત ભૌતિક સુખમાં વેડફાઈ રહી છે તેને એકત્રિત કરો, આત્મામાં તેનું કેન્દ્રસ્થાન જમાવે. જે કેન્દ્ર સરકાર મજબૂત હશે તે પ્રાંતીય સરકારને પહોંચી વળશે. કેન્દ્રસરકાર કેણુ ? આ બધાને પહોંચી વળનાર આત્મા એ કેન્દ્ર સરકાર છે.
આજના દિવસને મંગલ સંદેશ એ છે કે હે જીવ! તે અજ્ઞાનને વશ થઈને અનંત કાળથી પરમાં વસવાટ કર્યો છે પણ હવે તે આત્મામાં વસવાટ કરે છે ને ? સ્વમાં વસ, પરમાંથી ખસો ને આત્માની શુભ આરાધના કરી લે, આરાધના કરનાર એક દિવસ આરાધ્ય બની જાય છે. તમે રાહ જોતાં હતાં ને કે કયારે પર્યુષણ પર્વ આવે, કયારે નિવૃત્તિ મળે ને તેની વાણીને, તપ ત્યાગ ને ધર્મારાધના કરવાને લાભ
Page #382
--------------------------------------------------------------------------
________________
શોરદા સાગર
૩૪૩ લઉં? જ્યારે કંઈક છે એમ વિચારતા હશે કે પર્યુષણ પર્વમાં સારા સારા કપડા ને દાગીના પહેરીને ઉપાશ્રયે જઈશું. તમારા ઘરના નોકર એમ વિચારતા હશે કે આપણું શેઠ જેન છે એટલે પર્યુષણ પર્વમાં બધા તપ-ત્યાગ આદિ કરશે ને તેઓ ઉપાશ્રયે જશે તે આપણને રજા મળશે ને આપણે હરવા-ફરવા જઈશું. બેલે આમાં તમારો નંબર કયાં લાગે છે ? સારા કપડા અને દાગીના પહેરી શરીરને શણગારવાથી આ પર્વ સફળ ન થાય પણ આત્મામાં સ્થિર વસવાટ કરવાથી સફળ થાય, આ પતું પર્વ શું સંદેશ લઈને આવ્યું છે ?
"मनो वाचो विग्रहवृत्तियो शुभा नाना विकारा पुनरेन्द्रियोसका निन्दन्ति धर्माविमुखं बलं ततो निरुध्यतां स्तव शुभ धर्ममाचरा ।"
હે આત્મન ! મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓ તને ધર્મથી વિમુખ કરે છે. એવી અશુભ કાર્યવાહીને વિરોધ કરી દે. સંતે તમને શું ઉપદેશ આપે છે ? જો તમારે સદ્દગતિમાં જવું હોય તે શુભ ધર્મનું આચરણ કરીલે. જે છે આવા સત ધર્મની આરાધના કરતા નથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાન્તિ નg ઘોરે છે ના પાપ ા િ ” મનુષ્ય અશુભ પ્રવૃત્તિ કરીને પાપ-પ્રપંચમાં રચ્યાપચ્યા રહે છે. તે મરીને નરક આદિ અશુભ ગતિના અતિથિ બને છે
બંધુઓ ! બંધ અને મોક્ષનું કારણ મન છે. મનને તમે એવું શુદ્ધ બનાવે કે જેથી જીવનમાં સ્વર્ગ જેવું વાતાવરણ ખડુ થાય. ભાવની અજુતા આત્માની પરમશુદ્ધિ કરે છે. પ્રશસ્ત ભાવમાં રમણતા કરવાથી પ્રતિકૂળતા દૂર થાય છે ને સાનુકૂળતા સાંપડે છે. તમને તે સાનુકૂળતા ગમે છે ને? પ્રતિકૂળતા ગમે ખરી? ના. જે પ્રતિકૂળતા ગમતી નથી તે પ્રતિકૂળતા જેનાથી પ્રાપ્ત થાય છે તેવા કર્મો ૫ણ ના બાંધવા જોઈએ. આ મારાથી કેમ વધારે ધનવાન બની ગયે ? એવા ઈષ્યના ભાવ મનમાં લાવશો નહિ. પણ તમારા મનના ભાવ મનહર રાખજે. પવિત્ર મન કર્મના બંધને તેડાવે ને અપવિત્ર મન કર્મ બંધન કરાવે છે. જેનું તન સંયમમાં હતું ને મન યુદ્ધમાં હતું તેવા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મન દ્વારા નરકમાં જવાને યોગ્ય કર્મોના દળીયા ભેગા કર્યા ને પાછું મન સવળા માર્ગે વળ્યું તો તે કર્મોને વિખેરી નાંખ્યા. ને ઘાતી કર્મોની બેડી તેડીને કેવળ જ્ઞાન પામી ગયા
આ પવિત્ર પર્યુષણ પર્વના દિવસોમાં તે પાસેથી તમને એ સંદેશ મળે છે કે મન, વાણી અને કાયા દ્વારા કેઈના દિલને દુભાવશે નહિ. જેનની વાણીમાં મધુરતા હોય, તેના દિલમાં અનુકંપા હેય ને વાણીમાં અમૃતરસ ઝસ્તો હોય. આ જીભ તમને શા માટે મળી છે?
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શારદા સાગર
આ જીભ મળી છે કામળ, મીઠું મધુરું. એાલવા, કડવા ખેલીને કોઇના (૨) દિલડા દુભાવશા મા....મઘેરુ આ.... આ જીભ શુભ નામ- કર્મના ઉદયથી જ્ઞાનાવરણીય---કર્મના ક્ષયે પશમ કરવાથી મળી છે. તે મધુર ભાષા ખેલવા માટે છે પણ કડવા વેણુ મેલીને કેાઈના દિલ દુભાવવા માટે નહિ. ખીજી વાત એ છે કે આપણી જીભ કામળ છે. શરીરના બધા અંગેપાંગમાં હાડકા છે પણ જીભમાં હાડકું નથી. પણ તમે તેા એમ ખેલે છે ને કે ચામડાની જીભ છે તેા ખેાલાઈ જાય. પણ કઠાર વચન જીભથી ના ખેલવા જોઈએ. કુદરતને પણુ કઠારતા ગમતી નથી એટલે જીભમાં કઠોર હાડકા મૂકયા નથી. માટે મન-વચન - કાયાથી શુભ પ્રવૃત્તિનું આચરણ કરે।. ખીજા દિવસેામાં કદાચ અશુભ પ્રવૃત્તિ કરી પણ આ પવિત્ર દિવસેામાં તે શુભ પ્રવૃત્તિ કરે. મનથી કોઈનું ભૂરુ ચિતવવું નહિ, વચનથી કેાઈના અવર્ણવાદ ખાલવા નહિ ને કાઈની માલિકી લૂંટી લેવા માટે કાયાને દુષ્ટ ભાવમાં પ્રવર્તાવવી નહિ.
શુભ પ્રવૃત્તિના આચરણથી જેના જીવનમાં ધર્મ પ્રગટ થયે છે તેના દિલમાં દાન, શીયળ, તપ અને ભાવના આ ચાર વસ્તુઓ હાય છે. અને એમ વિચારે છે કે મારી સ ંપત્તિ ને સુખ એ મારા એક માટે નહિ પણ મારા ખીજા ધર્મી ભાઈઓ માટે છે. માટે જીવન જરૂરિયાત પૂરતી સંપત્તિ મળી જાય પછી વધારે પરિગ્રહ શું કરવે છે? એમ સમજીને પેાતાની સપત્તિ દાનમાં વાપરે છે. દાન શા માટે કરે છે ? પુણ્યની પ્રચૂરતાને કારણે જે લક્ષ્મી મળી છે તેના સત્કાર્યમાં સદુપયેાગ નહિ કરો તે બિચારી તિજોરીમાં મૂંઝાઇ જશે. ને તમારી પાસેથી છૂટયા પછી પાછી આવશે નહિ.
વીરા! તમારા વાળ અને નખ વધે તેા શું કરે છે? રહેવા દે કે કાઢી નાંખા ન કાઢા તે શું થાય ? મેલેા ને? વાળ કે નખ વધે તેા કાઢી નાંખા છે. ન કાઢવામાં આવે તે પુરૂષાને શાલે નહિ ને નખ ન કાઢવામાં આવે તે આરાગ્યને હાનિ પહોંચાડે તેમ વધેલી લક્ષ્મીને પણ કાઢવી જોઈએ. પણ અત્યારે તે અમારા ભાઈએ વાળ અને નખ વધારે છે તે બહેનેા વાળ કપાવે છે. શુ તમારી વાત કરવી? એક કવિએ કહ્યું છે કે “પાણી બાઢયા નાવસે, ઘર મેં બા દામ, સચ્ચાને કામ ”
દાનાં હાથ ઉલેચીયે, યહી
કોઈ એક યુવાન અને યુવતિ એક દિવસ નાકા વિહાર કરવા માટે નદી કિનારે ગયા. એક ખારવા હાડી ચલાવતા હતા. એની હોડી ખૂબ જુની થઈ ગઈ હતી. એના રંગ-રોગાન ઉખડી ગયા હતા. એના તળીયે એક કાણું પડેલું. આ મને હાડીમાં બેઠા. અડધા પાણા માઇલ દૂર ગયા ત્યાં સૈકામાં ધીમે ધીમે પાણી ભશવા લાગ્યું તે નીચે ઉતરવા લાગી ત્યારે પેલા ખલાસી કહે છે સાહેબ! પાણી ઉલેચવા લાગો નહિતર
Page #384
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
• ૩૪૫ આપણે ત્રણે જણા ડૂબી જઈશું. બન્ને માણસ ફેશનેબલ હતા. પણ ડૂબવાને ભય લાગે એટલે બને માણસે બે ને બેબે પાણી ઉલેચાવવા લાગ્યા. તે સમયે એ વિચાર ન કર્યો કે અમે કોણ? અમે આવા શ્રીમંત થઈને શું પાણી ઉલેચીએ? અમારા ભારે મૂલા કપડાં બગડી જશે. એની દરકાર ન કરી પણ ડૂબી ન જવાય તેવા ભયથી ખૂબ મહેનત કરીને બે ને બેબે પાણી ઉલેચ્યું. આ રીતે જ્ઞાની તમને કહે છે જે તમારી પાસે સંપત્તિરૂપી પાણી તમારા ઘરરૂપી નૌકામાં ભરાયું હોય તે બે હાથે એને ઉલેચવા માંડે. તે ચતુર મનુષ્યનું કામ છે. . ઠાણાંગ સૂત્રમાં પણ ભગવતે કહ્યું છે કે જીવને પુન્નાઈના કારણે ધન મળ્યું છે. તેની આસક્તિ ના છેડે અને મમતાથી ભેગું કર્યા કરે તે જીવ મરીને દુર્ગતિમાં જાય છે અને તેની મર્યાદા કરે તે હળ બની ઉર્વલેકમાં જાય છે. ઉંચે ઉડ્ડયન કરવા માટે હળવા બનવાની જરૂર છે. તમારે પ્લેનમાં જવું હોય છે તે વજન કેટલું ઓછું રાખે છે? કપડાં ભાતુ દરેક ચીજો વજનનાં હળવી હોય તે સાથે રાખે છે ને? આ દ્રવ્ય ઉડ્ડયન છે પણ આત્માને મેક્ષમાં લઈ જા હેય તે કેટલા હળવું બનવું જોઈએ તેને વિચાર કરે.
બંધુઓ ! આ પવિત્ર પર્યુષણ પર્વ એટલે શું? પર્યુષણ એટલે પ્રેમની સરિતા. નદીમાં કઈ ગમે તેવા મળ-મૂત્ર નાંખે તે પણ એનું પાણું સ્વચ્છ ને શીતળ રહે છે. તે રીતે હદય પવિત્ર અને સ્વચ્છ બનાવો. પર્યુષણ આપણા અંતરની ગુફામાં રહેલા અજ્ઞાનના ગાઢ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે. તે હવે આપણું અંતરમાં રહેલે અજ્ઞાનને અંધકાર ઉલેચાઈ જ જોઈએ, જ્યાં મિથ્યાત્વને અંધકાર નષ્ટ થાય છે ત્યાં સમ્યકત્વને સૂર્ય પ્રગટ થાય છે. સમ્યકત્વ વિના મોક્ષ નથી. જ્યાં ચારિત્ર છે ત્યાં સમ્ય
ત્વ નિયમ છે પણ જ્યાં સમ્યકત્વ હોય છે ત્યાં ચારિત્ર નિયમ નથી પણ તેની ભજના છે. કારણ કે જેટલા જ સમ્યકત્વ પામે છે તે બધા કંઈ દીક્ષા લઈ લેતા નથી. સમક્તિ દષ્ટિ જીવ ચારિત્ર મોહનીય કર્મના- ઉદયથી સંસારમાં રહેવું પડે તે રહે પણ તેને સંસારની રૂચિ ના હોય. જેમ કે માણસને તાવ આવ્યો હોય ત્યારે તેને સારામાં સારા સ્વાદિષ્ટ ભોજન પણ કડવા લાગે છે. તેને ખાવાની રૂચિ હેતી નથી. તેમ સમકિતી જીવને પણ સંસારના સુખે બધા કડવા ઝેર જેવા લાગે છે. સંસારમાં રહેવું પડયું છે એટલે સંસારના બધા કામ કરવા પડે છે પણ તેમાં એને બિલકુલ રસ કે આનંદ નથી હોતો, એને તે આત્માના સુખમાં આનંદ આવે છે.
બંધુઓને આત્મજ્ઞાન વિના ચિત્ત સંદેહ રહિત બનતું નથી. ને આત્માની પ્રતીતિ - વિના આત્મા તરફ નિશ્ચિત શ્રદ્ધાયુક્ત પ્રયાણ થતું નથી. આત્માનુભવ વગર અખંડ ચેતન સત્તાની અનુભૂતિ થતી નથી. આત્મજ્ઞાનથી આત્મપ્રતીતિ અને આત્મપ્રતીતિથી
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૬
શારદા સાગર
આત્માનુભવ થાય છે. એટલે જ્ઞાન દ્વારા તત્વનું સ્વરૂપ સમજાય છે. આત્મતત્વની જેને પીછાણ થઈ છે તેવા જીવને આત્મતત્વની ભૂખ વધતી જાય છે. તમને શેની ભૂખ છે?
શુકદેવજીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના થઈ. એ જ્યાં જાય ત્યાં આત્મજ્ઞાન માટે ફાંફા મારે. એમના પિતાજી પણ ખૂબ જ્ઞાની હતા. એમણે પિતાજીને કહ્યું–મારે આત્મજ્ઞાન મેળવવું છે. ત્યારે એમના પિતા કહે છે જે તારે સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે તું જનક વિદેહી પાસે જા. શુકદેવજી વિચાર કરવા લાગ્યા કે મારે બાપ આ માટે અવધૂત ને જ્ઞાની છે છતાં મને જનકવિદેહી પાસે શા માટે મોકલે છે? તે પિતાને પૂછે છે કે આપનામાં આટલું બધું જ્ઞાન છે છતાં મને ત્યાં કેમ મોકલે છો ? ત્યારે કહે છે બેટા? એમની પાસે જેટલું આત્મજ્ઞાન છે તેટલું મારી પાસે નથી.
દેવાનુપ્રિય? આવું માન છૂટવું તે સહેલ વાત નથી. આવું કેણ કહી શકે? અંતરમાંથી અહંકાર નીકળી ગયા હોય તે. અંતરમાં અહંકાર ભર્યો હોય તે પિતાની વાત છેટી હોય છતાં પિતે પકડેલું નાડું છોડી શકતો નથી. શુકદેવજીને આત્મજ્ઞાનની લગની લાગી. પિતાજીની આજ્ઞા થવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જનક વિદેહી પાસે જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં બે મહિને મિથિલા નગરીમાં પહોંચ્યા. નગરના લેકેને પૂછે છે કે જનક વિદેહી ક્યાં રહે છે? એને એ ખબર ન હતી કે જનક વિદેહી કોણ છે? લોકો કહે છે અહીંથી સીધા ચાલ્યા જાવ, એક દરબારગઢ આવશે ત્યાં જનક વિદેહી રહે છે. ત્યારે શુકદેવજીના મનમાં શંકા થઈ કે શું આવા મહાન આત્મજ્ઞાની રાજમહેલમાં રહેતા હશે? શજમહેલમાં તે ભોગી રહે ને આ તે ત્યાગી હશે ને? એ તો પિતાજીની આજ્ઞા માથે ચઢાવીને આવ્યા છે. એટલે શોધતા શોધતા રાજમહેલ પાસે પહોંચી ગયા. મહેલના દરવાજા પાસે જઈને પટાવાળાને પૂછે છે ભાઈ! જનક વિદેહી કયાં છે? તે કહે એ તે મહેલમાં છે. શુકદેવજી કહે છે મારે એમને મળવું છે. પટ-વાળો કહે તમે ઉભા રહે. હું એમને પૂછી જોઉં. પટાવાળો કહે છે મહારાજા! એક માણસ આવ્યો છે તેને આ પાના દર્શન કરવા છે. ત્યારે જનક વિદેહી કહે છે જે એને દર્શન કરવા હેય તે ત્રણ દિવસ એ જ્યાં ઉભે છે ત્યાં ઉભો રહે. પછી દર્શન થશે.
શુકદેવજી તે ખૂબ આશ્ચર્યમાં પડી ગયા કે અહો! આ માટે રંગમહેલ છે. જ્યાં ભોગની સામગ્રી ભરપૂર ભરી છે ત્યાં આત્મજ્ઞાની પુરૂષ કઈ રીતે રહી શકે? હું તે માનતા હતા કે એ જંગલમાં રહેતા હશે? મારા પિતાજી પણ મહાજ્ઞાની અવધૂત છે છતાં મને અહીં એક છે. પણ અહીં તે એવું કંઈ દેખાતું નથી. પણ પિતાજીની આજ્ઞા છે, મારે એમની પાસેથી આત્મજ્ઞાન મેળવવું છે તે એ જેમ કહે તેમ કરવું પડશે. શુકદેવજી ત્રણ દિવસ સુધી ત્યાં ઊભા રહ્યા. કેમ કે તેમને આત્મજ્ઞાન મેળવવાની લગની લાગી છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છેવટે ચાથે દિવસે જનક વિદેહીએ શુકદેવજીને મહેલમાં ખેલાવ્યા. અંદર જઈને તેમણે જોયુ તે જનક શજા સેનાના રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા ને તેમની સાંદવાન યુવાન રાણીએ તેમની ચારે બાજુ ઘેરાઈ વળી હતી. કાઇ નૃત્ય કરતી હતી. કાઇ પંખા વી ંઝતી હતી. તે કાઇ પગ ઢાખતી હતી. આ ઉપરથી જોનારને તા એમ લાગે કે રાજા ભાગવિલાસમાં આસકત છે. આ બધુ જોઈને ‘શુકદેવજીને મનમાં જનકવિદેહી પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઇ. ને મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા પિતાજીએ મને અહીં ભેાગ વિલાસના ભવનમાં કયાં મેાકા ? જો આ જનકવિદેહી આત્મજ્ઞાની હાય તા આવા લેગ વિલાસમાં કેમ રહી શકે? મારા પિતા કેવા ભેાળા છે કે આ ભાગ વિલાસમાં રહેવા છતાં એને જ્ઞાની માને છે! શુકદેવજીના મનના ભાવ એના સુખ ઉપર તરી વળ્યા. ચહેરા એ મસ્તક અને હૃદયનું પ્રતિષ્મિ છે. જનક વિદેહી શુકદેવજીના મનના ભાવ તેનું મુખ જોઇને સમજી ગયા. એટલે તેની શંકા દૂર કરવા અને સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે કંઈક કહેવા જતા હતા ત્યાં રાજાના માણસેાએ દોડતા આવીને સમાચાર આપ્યા કે મહારાજા! આપણી નગરીમાં ભયંકર આગ લાગી છે ક્દાચ તે રાજમહેલ સુધી પણ પ`ોંચી જશે. આ વાત શુકદેવજીએ જ્યાં સાંભળી ત્યાં તેને વિચાર આવ્યા કે મારું કમંડળ અને દંડ તેા મેં બહાર મૂક્યા છે. કદાચ એ મળી જશે તે? એમ વિચાર કરીને બહાર લેવા જાય છે ત્યાં શુકદેવના કાને શબ્દો પયા. अनन्तश्चास्ति मे वित्तं मन्ये नास्ति हि किंचन । मिथिलायां प्रदग्धायां न मे दह्यति किञ्चन ॥
૩૪૭
મારુ' આત્મિક ધન અનત છે. તેના અંત કાપ થઇ શકતા નથી. આ મિથિલા નગરી ખળતાં મારું કંઈ મળતું નથી. રાજા જનકના આ વચન સાંભળીને શુકદેવજીને મેષ થઈ ગયા કે ખરેખર, જનક વિદેહી સાચા જ્ઞાની છે. એ સંસારમાં રહે છે છતાં સંસારિક પદાર્થો પ્રત્યે બિલકુલ અનાસકત ભાવથી રહે છે. આવા જ્ઞાની માક્ષની પ્રાપ્તિ કરી શકે છે. શુકદેવજીના દિલમાં થઇ ગયું કે જે રાજા પેાતાની નગરી ખળી જવા છતાં પણ વ્યગ્ર ન થયા ત્યારે હું... તે દંડ અને કમંડળ મળી જશે એ વિચારથી લેવા દોડયે મને જેટલી આસકિત છે તેટલી પણ એમને નથી. હવે જનક વિદેહીને ઉપદેશ દેવાની જરૂર ન હતી. આપ મેળે આત્મજ્ઞાન થઇ ગયું જ્યાં સુધી સાચું અને સત્ય ના ઓળખાય ત્યાં સુધી જીવ પરને સ્વ માને છે પણ સમજણુ આવે ત્યારે પળવારમાં સ્વમાં ટકી જાય છે. પછી ગમે તેવી કસેાટી આવે છતાં શ્રદ્ધાથી ડગતા નથી.
ધર્મ રૂપી બગીચામાં એક રાજા બેઠા હતા. ત્યારે એમને ધ્યાનમાંથી ચલિત કરવા એક માણસ આબ્યા, ને એમને કહેવા લાગ્યા કે તમારી નગરીમાં આગ લાગી છે. ત્યારે રાજાએ તેને જવાબ અપ્યા કે મારી નગરી તે અંદર છે ને એ તે શીતળ ને
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શારદા સાગર
શાંત છે. એને વળી આગ કેવી? બીજી વખત માણસે આવીને તેને સમાચાર આપ્યા કે તમારા ખજાના લૂંટાઈ ગયા છે. રાજાએ ફરીવાર ઉત્તર આપ્યું કે મારા અંદરના ખજાના સલામત ને ધનથી ભરપૂર છે. ત્રીજીવાર માણસે કહ્યું કે ઉઠે! શત્રુઓ ચઢી આવ્યા છે. રાજાએ ઠંડે કલેજે કહ્યું હું તે અજાત શત્રુ છું. મારે કઈ દુશ્મન નથી. તે મારા ઉપર ચઢાઈ કેણ કરવાને છે? આ રીતે રાજા કેઈનાથી પણ ચલિત થયા નહિ. કારણ કે તે સાચી શ્રદ્ધા રૂપી ધર્મના બગીચામાં બેઠેલા હતા. પેલા ડગાવવા આવનાર છેવટે થાક્યા પણ રાજાને ચલિત કરી શકયા નહિ.
આવી રીતે આપણું ભગવાન મહાવીર સ્વામીને તેમના ધ્યાનથી ચલાયમાન કરવા ઘણું દૈવિક, તથા માનષિક ઉપસર્ગો આવેલા પણ તેઓ પોતાની સાધનામાં અડગ રહ્યા. એમણે શત્રુને મિત્ર માન્યા ને વૈરીને વહાલા ગણ્યા. સદાય ક્ષમા ગુણમાં રમણતા કરી. વીતરાગ માર્ગ રૂપી ધર્મના બગીચામાં સદાય શાંતિ હોય છે. કોઈ તમારું બગાડવા આવે તે બગાડી શકે નહિ એવું ત્યાં વાતાવરણ હોય છે. જે તમારા પુણ્યને સિતારે ઝગમગતે હેયતે તમારા વાળ વાંકે કરવાની કોઈનામાં તાકાત નથી. અહીં એક ખેડૂતનું દૃષ્ટાંત યાદ આવે છે.
એક ખેડૂત એક વખત ખેતરમાં જ હતું. ત્યારે એક કેશીને રસ્તામાં પડેલી જોઈ. ખેડૂત સ્વભાવથી ખૂબ દયાળુ ને સેવાભાવી હતી. એણે ડોશીને બેઠા કર્યા, પાણી પીવડાવ્યું ને તેમની સેવા કરી. આ ડેશીમાને શાંતી વળી એટલે બેઠા થયા ને ખેડૂત ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. દિકરા ! તું તે મારા દીકરાથી પણ ચઢી ગયે. તે મારી ખૂબ સેવા કરી છે તે લે આ મારી વીંટીમાં એવું જાદુ છે કે એને પહેરીને જે ઈચછા કરીશ તે એક વાર તને મળી જશે.
આ ગરીબ ખેડૂત તે રાજી રાજી થઈ ગયે. ને ઘેર જઈને તેની પત્નીને બધી વાત કરી. તેની બાજુમાં એક સોનીનું ઘર હતું. એ સની આ વાત સાંભળી ગયે. દિવાલે કાન દઈને સાંભળતા સોનીના મનમાં થયું કે આવી વીંટી સારી. હું કઈ પણ રીતે આ વીંટી પડાવી લઉં તે ન્યાલ થઈ જઈશ. એણે ધીમે ધીમે ખેડૂત સાથે સબંધ. વધાર્યો. તેને ઘેર જાય, બેસે - ઉઠે. એમ કરતા વાતવાતમાં વીંટીની વાત ઉપાડી, ખેડૂતે એને ભેળા ભાવે વીંટી બતાવી. સોનીએ સરસ પેઈને પોલીસ કરી આપવાના બહાને વીંટી લઈ લીધી ને તેના બદલે બેટી વીંટી પટેલને આપી દીધી.
બંધુઓ ! માણસ માને કે હું આનું પડાવીને સુખી થઈ જાઉં પણ એમ બનતું નથી જેનું પુણ્ય હોય તેને બદલો મળે છે. બીજાનું બગાડવા જતાં પહેલા પિતાનું બગડે છે. પણ જે પુણ્ય ખલાસ થયું હોય તે વાત જુદી છે. તે એને કેઈ અટકાવી શકતું નથી. આ પટેલનું પુણ્ય પ્રકાશતું હતું. જેમ કટાઈ ગયેલા વાસણને આંબલી
Page #388
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઘસાય તેમ વાસણ વધારે ઉજળું થાય. આવતી જાય છે. તે રીતે સારા માણસા નથી એટલે તે વિપત્તિના ઘસારામાં પણ ઉજ્જવળ બનતા જાય છે.
૩૪૯
આંખથી ઘસાતી જાય છે તેમ ઉજ્જવળતા પેાતાના કર્મો સિવાય ખીજા કાઈને દોષ દેતા
આ પટેલ તેા ભેાળા હતા. તમારા જેવા પેક ન હતા. એટલે તેણે ભેાળાભાવે વીંટી આપી દીધી. હવે સેનીભાઇ તે વિચાર કરવા લાગ્યા કે આપણને સારા લાભ થશે. એક વાર માંગવાનુ છે તે આછું શા માટે માંગવું? હું જે માંગીશ એ તે મળવાનુ છે. એમાં શંકા નથી. હવે સેાની શું માંગે ? એને તેા સેાનુ જ પ્રિય હાય ને? એટલે એણે અડધી રાત્રે ઉઠીને સેાનૈયા માંગવાનું નકકી કર્યું. ખરાખર મધ્ય રાત્રે પથારીમાંથી બેઠા થયા ને એણે માગ્યું કે “ મારુ ઘર આખું સેાનાથી ભરાઈ જાય તેટલુ સાનું વરસી જાય.” ત્યાં તે સેનુ વસવા લાગ્યું. સોનાની પાટો ને પાટો ધડાધડ કરતી સાનીના ઘર ઉપર પડવા લાગી. સેાનીનું આખું કુટુબ સેાના નીચે ટાઇ ગયું ને બધા સારૂં થઇ ગયા. મંધુએ ! જુએ, પરંતુ મૂરું કરવા જતાં પહેલાં પાતાનુ' પૂર થઈ જાય છે.
પરનું બૂરું કરતા પહેલાં પેાતાનુ થઇ જાય-ખરેખર એ કુદરતના ન્યાય (૨) ખાડા ખાઢે તે જ પડે છે, રડાવનારા પાતે રડે છે, અભિમાનમાં નાના મેાટાનું પલમાં હણાઇ જાય....ખરેખર એ કુદરતના ન્યાય.... સેાની ખેડૂતની વીંટી પચાવી પાડવા ગયા તા એનું કુટુંબ સાક્ થઇ ગયું. પેલે ખેડૂત આ અવાજ સાંભળીને જાગી ગયા, ને જોયું તેા સેાનાની ઈંટો ધડાધડ પડતી હતી. ખેડૂત એક ક્ષણમાં સમજી ગયા કે આ પેલી વીંટીને આ પ્રતાપ લાગે છે. ચતુર પટલાણી પણ સમજી ગઈ કે આ તા અમારી વીંટી ખલી લીધી તે વીંટીને આ પ્રભાવ છે. બધી પાટા પડી ગયા પછી દેવવાણી થઇ કે હે ખેડૂત ! એ વીંટી તારી હતી તે આ સુવર્ણ પણ તારા ભાગ્યનુ છે. તુ એ બધુ લઈ લે. એટલે પટેલે અધુ સાનુ પેાતાના ઘરમાં ભરી દીધુ. જુએ, પુણ્યના સૂર્યને કાઇ ઢાંકી શકે છે? ડાશીમા કાઈ માનવી ન હતી પણ દૈવી હતી. શકિત અને સેવાની પરીક્ષા કર્યા બાદ તે ખેડૂત પર પ્રસન્ન થઈ હતી. માનવી પાપ કરીને સુખી થવા જાય તા સુખને બદલે દુઃખ મળે છે. માટે આવી માયા કપટ કયારે પણ ના કરવી. આપણા શુભાશુભ કર્મો પ્રમાણે સુખ દુઃખ ભાગવવાના છે.
સરાવર આખું પાણીથી છàાછલ ભરેલુ હાય પણ તમારું પાત્ર જેટલા પ્રમાણનુ હાય તેટલા પ્રમાણમાં પાણી તમારી પાસે આવી શકશે અને તેટલું તમે પી શકશે. વધારે નહિ. માટે જ્ઞાની કહે છે કે આરસ-પરિગ્રહ આછા કરો. જે તમને મળવાનુ છે તે તમારી સામે આવીને ખડું રહેશે. ધનની રક્ષા કરતા આત્માની રક્ષા મહત્ત્વની વસ્તુ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શારદા સાગર
વસ્તુઓ અશાશ્વત છે. આત્મા શાશ્વત છે. માટે શાશ્વત આત્માની રક્ષા કરવા ઈચ્છતા સાધકે કષાયને ઉપશાંત કરીને અરતિ તરફ પીઠ ફેરવી અંતરના ધમ રૂપી બગીચામાં સદા વિચરવું. ટૂંકમાં આ મહાન પર્યુષણ પર્વમાં બને તેટલો પર રાગ છૂટે, આત્માની લગની લાગે તે કામ થઈ જાય. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૪૨
પર્વાધિરાજનું સ્વાગત શ્રાવણ વદ ૧૪ ને બુધવાર
-
તા. ૩-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
આપણું આધ્યાત્મિક પર્યુષણ પર્વની મંગલ શરૂઆત થઈ ગઈ છે. પર્યુષણ પર્વને આજે બીજો દિવસ છે. ભગવાન મહાવીર સ્વામીના શ્રમણે પાસકે પર્વની આરાધના કરવા ઉપસ્થિત થયા છે. પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ છે. શા માટે? તેની વિચારણા કરતા મહાન જ્ઞાની આચાર્યો કહે છે કે આ પર્વની રચના આધ્યાત્મિક સંસ્કૃતિના પાયા ઉપર છે. તેને મુખ્ય ઉદ્દેશ આત્મશુદ્ધિને છે. આત્માની શુદ્ધિના ઉપાયે જે પર્વમાં આચરવામાં આવે છે તે આધ્યાત્મિક પર્વ છે. આજ સુધીમાં જે આત્માની કમાણ નથી કરી તે કરવાનું આ પર્વ છે. આપણે કમાણી કરવા માટે અહીં આવ્યા છીએ. તમે વહેપાર કરો છો તેમાં નફાની આશા રાખે છે ને? તમને ખોટ જાય તે ગમે છે? “ના”. છતાં કદાચ ખોટ જાય તો તે ખેટ બહુ મોટી નથી. પણ માનવભવ પ્રાપ્ત કરીને આત્મ કલ્યાણ થાય તેવી સાધના ના કરી છે તે મોટી ખોટ છે. જે ખેટ બીજા કે ભવમાં પૂરી થવી અશક્ય છે.
બંધુઓ ! આ માનવ જીવનની એકેક ક્ષણ તમારા હીરાથી પણ કિંમતી છે. તે વારંવાર મળી શકતી નથી. એક કવિએ પણ કહ્યું છે કેઆ ગયેલી સંપત સાંપડે, ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ એક વખત તમારી ગયેલી સંપત્તિ પુણ્યનો ઉદય થશે પાછી મળશે. કોઈ વહેપારીના વહાણ દરિયામાં ગુમ થઈ ગયા હશે તે તે પણ પુણ્યને ઉદય હશે તેં પાછા મળી જશે. પણ જીવનમાંથી જે સમય જાય છે તે ફરીને પાછું આવતું નથી. તેમ આ પર્યુષણ પર્વ એક વર્ષે એકવાર આવે છે. માટે આ પવિત્ર દિવસોમાં આત્માની શુદ્ધિ થાય, આત્માનું કલ્યાણ થાય ને આત્માને વિકાસ થાય તેવી ઉચચ સાધના કરી લો. દિવાળી આવે ત્યારે તમે ચેપડા તપાસીને સરવૈયું કાઢે છે કે કેટલે વહેપાર કર્યો,
Page #390
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૫૧ કેટલો નફે થયે અથવા કેટલું નુકશાન થયું. તેમ આ આધ્યાત્મિક પર્વમાં મારૂ સારૂં આધ્યાત્મિક જીવન કેવું ગયું? મેં વ્યવહારમાં ન્યાય-નીતિ અને પ્રમાણિકતાનું પાલન કેટલું કર્યું? અને અન્યાય, અનીતિ, દગા-પ્રપંચ કેટલા કર્યા? તે આધ્યાત્મિક ખોટ અને લેબનું સરવૈયું કાઢવા માટે આ દિવસે છે. આ પર્વમાં આધ્યાત્મિક વિચારણું કરવાથી આત્મા પાવન બને છે. જે જીવો નથી જાગ્યા તે હવે જાગે.
એક પળ ગઇ તો ભલે ગઈ પણ બીજી સુધારી લેજે, , બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે.
જાગ્યા ત્યારથી સવાર સમજીને શું કરવું છે તેની વિચારણા કરી લેજે. ભવ જમણુમાંથી છૂટકારો મેળવવાની ભાવના થતી હોય તે આ પર્વના દિવસોમાં આરાધના કરવા માટે કટિબદ્ધ બને. પર્વ કઈ રીતે ઉજવી શકાય? ભેગવિલાસ અને મોજશોખથી નહિ પણ દાન-શીયળ-તપ અને ભાવ એ ચારની આરાધના કરવાથી ઉજવી શકાય.
આજે ઉપાશ્રયના હોલમાં પગ મૂકવાની જગ્યા નથી. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા છે તે ખૂબ શાંતિથી સાંભળે. શિસ્તનું બરાબર પાલન કરે. જે શાંતિપૂર્વક વીતરાગની વાણી સાંભળે છે તે સાચે શ્રોતા છે. પિતે પણ સાંભળે ને બીજાને સાંભળવા દે. જુઓ, બકરીને તરસ લાગે છે ત્યારે તે કેવી રીતે પાણી પીએ છે તે તમે જાણે છે? પિતાના બે પગ જમીન ઉપર વાળીને એવી ખાસિયતથી તળાવમાં મુખ નાંખે છે કે પાણી ડહોળું થાય નહિ. પિતે ડહોળું પાણી પીવે નહિ ને બીજાને પણ પીવડાવે નહિ. પાડો પિતાનું આખું શરીર તળાવમાં નાંખે એટલે અંદરથી કચરો ઉખડે ને પાણી ડહોળું થઈ જાય. તે પિતે એવું ડહોળું પાણી પીવે ને બીજાને પીવડાવે. બેલે, હવે તમારે કોના જેવું બનવું છે ? બકરી જેવા ને ! તમને તૃષા લાગી છે તે વીતરાગ વાણીના સરોવરમાંથી તત્ત્વજ્ઞાન રૂપી પાણી પીવા આવ્યા છે. તે તમે બરાબર શિસ્તનું પાલન કરે. કારણકે જે રેજ નથી આવતાં તે પર્વના દિવસમાં આવે છે. એવા છે જે કંઈક સાંભળે તે એમના જીવનનું પરિવર્તન થાય. - આ પર્વના દિવસે આત્માને જાગૃત કરવા આવે છે. જ્યારે તમારે વહેલા જાગવું હોય ત્યારે ઘડિયાળના ડબ્બાને એલાર્મ મૂકીને સૂઈ જાય છે. જેટલા વાગ્યાનું એલાર્મ મૂકયું હોય તેટલા વાગે ઘંટડી વાગે છે કે તમને ઊંઘમાંથી જાગૃત કરે છે. કે હવે જાગે સમય થયો છે. તેવી રીતે આપણે ત્યાં પણ પર્વના દિવસે એલાર્મની ઘંટડીની જેમ
જીવને જગાડે છે. મહીનાના ધરને દિવસે એલાર્મ વાગ્યું કે હવે જાગે. આજથી ત્રીસમે દિવસે સંવત્સરી મહાન પર્વ આવે છે. પંદરના ધરને દિવસે બીજું એલાર્મ વાગ્યું. તે દિવસે ન જાગ્યા તે ગઈ કાલે અઠ્ઠાઈધરના દિવસે ત્રીજુ એલાર્મ વાગ્યું. તે પણ ન જાગ્યા તે પરમ દિવસે ક૯૫ધરને દિવસે શું ને છેલ્લું તેલાધરના દિવસે પાંચમું
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫ર
શારદા સાગર એલાર્મ વાગશે. ને તમને જગાડશે કે હવે તે જાગે ! ક્યાં સુધી ઊંઘશે? જાગવાના સમયે નહિ જાગે તે કયારે જાગશે ? " જાગો જાગો રે ઓ માનવી ભયા, કિનારે આવી છે માનવ દેહની નૈયા ઘર ને સહી સહીને જિગી વીતી, જીવન સુધારવાને આચર નીતિ. ભવની પરંપરા કાપજો હૈયા કિનારે આવી છે માનવ દેહની નિયા.
હે માનવ ! આ ચતુર્ગતિની ચોપાટમાં કયાં સુધી ચકકર લગાવીશ? તમે એપાટ રમે છે તેમાં પાસા ચાર ખાનામાં રહે છે. એક ખાનામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં ને ચેથામાં જાય છે. જ્યાં સુધી એ પાસા પાટના પાંખીયા વચ્ચે રહે છે ને પિતાના ઘરમાં નથી આવતા ત્યાં સુધી ફરવું. પડે છે. તેમ મહાન પુરુ કહે છે કે હે જીવ! એક વાર તું સ્થિર થઈ જા. તે ચાર ગતિની એપાટમાં તારે ફરવું નહિ પડે. ચાર ગતિને વટાવી પંચમ ગતિને પ્રાપ્ત કરવા પ્રબળ પુરૂષાર્થ કરે કે જેથી ચો પાટના પાસાની જેમ અથડાવું ન પડે.
આ ચાર ગતિની ચોપાટને વટાવવા માટે મહાન પુરુષએ કે મહાન પુરુષાર્થ કર્યો ! કેવા કેવા કષ્ટ વેઠયા ત્યારે લેકના મસ્તકે જઈ બિરાજમાન થયા છે ! તમને તે કષ્ટ પડે કે ધર્મની શ્રદ્ધા છૂટી જાય છે. પર્યુષણમાં ઘણાં ભાઈ - બહેને તપશ્ચર્યા કરે છે. સહેલાઈથી સમાધિપૂર્વક થાય તે તે વધે ન આવે, પણ સહેજ અસમાધિ થાય તો કહે હવે મારે ઉપવાસ કરે નથી. એ મહાન પુરુષએ કેવી અઘોર સાધના કરી હતી તેમને કંઈ કષ્ટ નહિ પડયું હોય ! કષ્ટ વિના કર્મો ન ખપે. એક કવિનું રૂપક છે– તમે મગની દાળના વડા ખાવ છે ને? તે એ વડું, વડું કેવી રીતે બન્યું? એને કેવા કષ્ટ વેડૂવા પડયા ? વડું એટલે મોટું. તે મેટા એમને એમ નથી થવાતું.
વડા બનવા વડા જેવા કષ્ટ વેઠવા પડશે-સર્વ પ્રથમ મગ પુરુષ જાતિ હતે. તે વડું બનાવવા માટે મગને ભરડીને તેની દાળ બનાવી. એટલે પુરુષ જાતિમાંથી સ્ત્રીજાતિમાં આવવું પડયું. દાળ બનાવ્યા પછી એને ડૂબમ પાણીમાં પલાળીને ધોઈ. પછી
રસી ઉપર પીસી નાંખી. વડું કહે છે કે બહેનેએ મને પીસી નાખ્યું. એટલેથી ન પતાવ્યું પણ અંદર મીઠું ને મરચું ખૂબ નાંખ્યું. તમને વાગ્યું હોય ને ઘા પડયા હોય તેમાં કઈ મરચું ને મીઠું ભભરાવે તે કેવી બળતરા ઊઠે છે! તેમ મને પીસીને અંદર મીઠું મરચું ભભરાવ્યું. મને કાળી બળતરા થવા લાગી. એટલેથી પતાવ્યું હતું તે સારું પણ મારી બહેને એ તેલ કડકડતી કડાઈમાં મને નાંખીને તળી નાંખ્યું. જ્યારે સડ સડતા તેલમાં પૂરું તળાઈ ગયું ત્યારે લેઢાના સળિયામાં ભરાવીને મને બહાર કાઢયું. મને એ ત્રાસ થયો કે ન પૂછો વાત! જ્યારે તળાઈને બહાર નીકળ્યું ત્યારે મને બધા “વહું” કહેવા લાગ્યા. વડું કહે છે મેં આટલું સહન કર્યું ત્યારે મને વડાનું બિરુદ મળ્યું. તે તમારે જગતમાં વડા બનવા માટે કેટલું દુઃખ સહન કરવું જોઈએ !
Page #392
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૫૩
આ તે વડાનું રૂપક છે. પણ બંધુઓ ! આત્મા પણ ચાર ગતિના દુઃખરૂપી તેલના તાવડામાં વડાની જેમ તળાઈ રહ્યો છે. નરક -તિર્યંચમાં કેવા કેવા દુઃખે જીવે સહન ક્યાં છે તેનું ભાન છે?
નરક અને તિર્યંચ ગતિમાં તે પાર વિનાના દુખો વેઠયા છે. હવે એવા દુઃખ ન વેઠવા હેય તો આરાધના કરવા તત્પર બને ને એકાંતમાં બેસીને વિચાર કરો કે મારે શા માટે રખડવું પડે છે? અહાહા ! સંતોએ ટકોર કરીને ખૂબ જગાડે, પણ જાગ્યે નહિ? બસ, કર્મબંધન કરવામાં રક્ત રહ્યા તેનું આ પરિણામ છે. કર્મ રાજા આ જીવને સંસારમાં કેવી રીતે ફસાવે છે તે હું એક દષ્ટાંત દ્વારા સમજાવું
આત્મા રૂપી જીવરામ પટેલને કમરૂપી કર્મચતુર વણક” -એક બુદ્ધિશાળી વણિક હતું. તેનું નામ હતું કર્મચતુર. આ કર્મચતુર ખૂબ મહેનત કરી દુકાન ધમધેકાર ચલાવે છે. તેના પુણ્ય દુકાન ધમધોકાર ચાલે છે. માણસ પાસે પૈસા વધે એટલે સુંદર બંગલો બંધાવવાનું મન થાય છે. “વધે નાણુ તો ખડકે પાણ” નાણાં વધે એટલે પાણ ખડકીને મહેલ બંધાવે પણ કંઈક એવા જીવ છે કે એમાંથી ચોથા ભાગના પૈસા દાનમાં વાપરવાનું મન નથી થતું. આ કર્મચતુરે સુંદર મહેલ બંધાવ્યો. મહેલમાં ખૂબ સુંદર બનાવટ ને સજાવટ કરી. લેકે બંગલે જેવા આવવા લાગ્યા. એક વખત બાજુના ગામમાંથી જીવરાજ નામના પટેલ એ નગરમાં ફરવા માટે આવ્યા. ના મહેલ જોઈને જીવરાજ પટેલ પૂછે કે આ મહેલ કેણે બંધાવ્યું ત્યારે લકે કહે છે કર્મચતુરે બંધાવ્યું છે. જીવરામ પટેલ કહે એ તો મારો મિત્ર છે તે લાવ હું તેની પાસે જાઉં.
બંધુઓ! અહીં કર્મચતુર કણ ને જીવરામ પટેલ એ કેણ છે? એ તમે જાણે છો? જીવરામ પટેલ તે આત્મા છે ને કર્મચતુર વણીક એ કર્મ છે. આત્મા સ્વભાવે શુદ્ધ ને સરળ છે તેથી તેને પટેલની ઉપ્રમા આપી અને કર્મ ખૂબ નટખટ છે, દગાખોર છે તેથી તેને વણકની ઉપમા આપી છે. તમે કેઈથી છેતરાઓ નહિ તેવા બુદ્ધિશાળી અને ચતુર છેને ? જીવરામ પટેલ કર્મચતુરની દુકાને આવ્યા ને અલકમલકની વાતો કરી અને કહેવા લાગ્યા કે તમે ખૂબ કમાણી કરીને આ માટે મહેલ બંધાવ્યું છે તે મને ખૂબ ગમી ગયું છે ને મને તેમાં રહેવાનું મન થઈ ગયું છે- તે તમે એમ કરો. મને એક દિવસ તમારા બંગલામાં રહેવા દે ને જેટલું લઈ જવાય તેટલું લેવા દે. તેના બદલામાં તમે જે કહેશે તે કરવા તૈયાર છું. પણ કર્મચતુર કહે છે ભાઈ! તને હું લેવા દઉં પણ પછી હું લૂંટાઈ જાઉં તે શું કરું? જીવરામ પટેલ કહે છે અરે વાણીયાભાઈ ! તમે કેવા કંજુસ છે ? ખૂબ કહ્યું ત્યારે કહે છે:
કર્મચતુરે વાપરેલી બુદ્ધિ” – તમને મારા મહેલમાં એક દિવસ રહેવા
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શારદા સાગર
આવવા દઉં પણ મારી એક શરત તમારે મંજૂર કરવી પડશે. શું? તે કહે છે તમારા સહકુટુંબે બીજા દિવસથી મારી ગુલામી નીચે રહેવું પડશે. પટેલ એ વાત કબૂલ કરે છે. જીવરામ પટેલે માન્યું કે આખો દિવસ છે તો તેમાં હું ઘણું બધું એના મહેલમાંથી લઈ લઈશ. પછી એની પાસે શું રહેવાનું છે? પટેલે પંચની સાક્ષીએ કરાર કર્યો કે મારે જે લેવું હોય તે માન-સન્માનપૂર્વક લેવા દેવાનું. તેમાં તમારી રુકાવટ નહિ ચાલે. જીવરામ પટેલે કરાર કર્યો. પાકું લખાણ થઈ ગયું. કયે દિવસે કર્મચતુરના મહેલમાં જવું તે દિવસ પણ નકકી થઈ ગયે ને કર્મચતુર શેઠે જીવરામ પટેલને આમંત્રણ આપ્યું. શેઠે ઘરને ખૂબ સજાવ્યું. દરેક વસ્તુઓ તેમાં શ્રેષ્ઠવી દીધી. નકકી કરેલા દિવસે ભલા ને ભેળા જીવરામ પટેલ કર્મચતુરના મહેલમાં આવ્યા.
“ આવ્યા તેવા જાય ને જીવનભરના દાસ બને તેવું કાવવું":- કર્મચતુર શેઠ જીવરામ પટેલનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું. ને કહ્યું-ચાલે, પહેલાં સ્નાન કરી લે. જીવરામ પટેલને સ્નાન કરવા માટે બાથરૂમમાં લઈ ગયા ને સારા સારા કપડાં તેમાં મૂકયાં ને કહ્યું–તમને જે ગમે તે કપડાં પહેરજે, બાથરૂમની શોભા જેઈને જીવરામ તે છક થઈ ગયા કે કેવું સુંદર બાથ છે! કેવી ચકચકતી લાદીઓ ચૂંટાડી છે. તેલ માલીશ કર્યા ને ઊંચા પ્રકારનો સાબુ લગાડી સ્નાન કર્યું. પછી પટેલ વિચાર કરે છે કે આ કપડાં પહેરું કે આ પહેરું. કપડાં પહેરતાં ઘણે ટાઈમ પસાર થઈ ગયે. બહાર આવ્યા ત્યાં બદામ પીસ્તા ને કેશર નાંખીને કહેલાં દૂધ અને જાતજાતના નાસ્તા તૈયાર છે. દાસ-દાસીઓ બધા ખૂબ આગ્રહ કરીને જીવરામ પટેલને ચા-પાણી નાસ્તા કરાવે છે. આમ કરતાં પ્રથમ પ્રહર પહેલા મજલામાં પૂરે થે. ત્યાર પછી બીજે માળે લઈ જઈને પટેલને જુદી જુદી જાતના રમકડાં બતાવ્યા ને ચિત્રશાળામાં લઈ જઈ તરેહ તરેહના ચિત્ર બતાવ્યા. પટેલ તે એ બધું જોવામાં રહી ગયા ત્યાં જમવાને સમય થઈ ગયે.
જીવરામ પટેલને જમવા માટે બેસાડયા. ચાંદીના થાળમાં જાતજાતની વાનગીઓ પીરસાઈ. રસોઈમાં ઘેન નાંખેલું હતું. પટેલે બધી વાનગીઓ થેડી થેડી ખાધી પણ પિટ તે ખૂબ ભરાઈ ગયું. પટેલ જમી રહ્યા એટલે કર્મચતુર શેઠના માણસે કહે છે કે તમારે જે લેવાનું છે તે બધું ત્રીજે માળે છે. ચાલો, હવે જીવરામ પટેલ ત્રીજે માળે આવ્યા. ત્રીજે મજલે જોતાં જીવરામ પટેલ તે ચકિત થઈ ગયા. નવયુવાન સંદર્યવંતી સ્ત્રીઓ પટેલનું સ્વાગત કરે છે. તેને શરબતની પ્યાલીએ પીવા આપે છે. આ શું કહેવાય તેની પટેલને ખબર નથી. પટેલ તે સ્ત્રીઓના પ્રેમમાં ને મદિરાની પ્યાલીઓ પીવામાં મુગ્ધ બની ગયા. પેલા માણસો પટેલને ચેતાવે છે કે પટેલ! તમારે બધું લેવાનું છે ને? એ માલના પોટલા કયારે બાંધશે? પટેલ કહે છે ગાંસડીઓ બાંધતા શી વાર? હજુ ઘણે સમય છે. સુંદરીઓના પ્રેમ તથા સુરા પીવામાં ભાતે જાય છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
શોરદા સાગર
૩૫૫
બંધુઓ માનવ વિચાર કરે છે કે યુવાનિમાં નહિ પણ ઘડપણમાં પ્રભુનું નામ લઈશું. પણ જ્ઞાનીઓ કહે છે વૃદ્ધાવસ્થા તમને આવશે કે નહિ તેની શું ખાત્રી? કદાચ વૃદ્ધાવસ્થા આવી જશે તે ધર્મધ્યાન કરવાનું મન થશે કે નહિ તે કોણ જાણે છે? માટે અત્યારે યુવાવસ્થામાં ધર્મની આરાધના કરી છે. પણ આજના યુવાને કહે છે. મને ઘડીની નથી નવરાણું ગુરૂજી મારા, ઘડપણમાં ગોવિંદના ગુણ ગાશું.”
અહીં જીવરામ પટેલ તે ભારે ઘેનવાળી મીઠાઈઓ જમ્યા છે એટલે ઉંઘ આવી ગઈ. મખમલની તળાઇમાં સૂતા. ઘેનને નશે ચઢ. ખૂબ ઉંધ્યા. ઘેન ઉતર્યું ત્યારે વિચાર કરવા લાગ્યા કે ચાલ, હવે પિોટલા બાંધી લઉં પણ ત્યાં તે ટાઈમ થઈ ગયો. એટલે કર્મચતુર વણીક આવીને કહે છે હવે તમારે ટાઈમ થઈ ગયે. આખો દિવસ રહીને મને ખૂબ લૂંટી લીધે. ત્યારે જીવરામ પટેલ કહે છે ભાઈ! મેં તમારી એક પાઈ પણ લીધી નથી. તમારી તિજોરી તપાસી લે. ત્યારે વણીક કહે છે મેં તે તમને આ મહેલ સેંપી દીધું હતું. શા માટે ગફલતમાં રહી ગયા? હવે તે શત પ્રમાણે ટાઈમ થઈ ગયું છે. હવે એક રાતી પાઈ પણ નહિ લેવા દઉં. મેં તે તમારું ખૂબ માન સન્માન સાચવ્યું. તમારે માટે બધું ખુલ્લું મૂક્યું હતું પણ તમે ન લીધું તે તમારું ભાગ્ય ! આ તમારા કપડાં. તે પહેરીને રવાના થઈ જાવ.
કર્મચારે કેવી બુદ્ધિ વાપરી કે પેલા પટેલને ભય બંગલામાંથી કંઈ પણ લીધા વિના આંખમાં આંસુ સારતા, પ્રમાદને પશ્ચાતાપ કરતા, લથડતા પગે મહેલના પગથિયાં ઉતર્યો. અરેરે....મેં ઘણી ભૂલ કરી કંઈ લીધું તે નહિ ને ઉપરથી એને ગુલામ તે બની ગયે ને!
અહીં મનુષ્ય ભવરૂપી મહેલમાં આ બધી સામગ્રી છે. પહેલા મજલા રૂપી બાલપણું છે. બીજા મજલા રૂપી યુવાવસ્થા છે ને ત્રીજા મજલા રૂપી વૃદ્ધાવસ્થા છે. ને થે સૂર્યાસ્ત તે મરણ છે. પહેલું બાળપણ રમતગમતમાં પસાર થયું. બીજું યુવાવસ્થામાં ગૌરીના ગીત અને સ્મિતમાં રહી ધર્મરૂપી માલનું પોટલું બાંધવાનું યાદ આવતું નથી. ત્રીજા વૃદ્ધાવસ્થામાં દીકરાના દીકરાઓને મેહ લાગે છે. ને મેહ ધર્મને ભૂલાવી દે છે. અને છેલ્લે જીવનના સૂર્યાસ્ત સમયે યમરાજા લેવા માટે આવી જાય છે ત્યારે જીવને અફસોસ થાય છે. ' ન બંધુઓ ! આ કર્મચતુરના પજામાં સપડાવું ન હોય તે હવે સદગુરૂઓ તમને જાગ્રત કરે છે કે હવે તમે પ્રમાદને ખંખેરી નાંખે. કયાં સુધી પ્રમાદની પથારીમાં સૂઈ રહેશે ? મખમલની મુલાયમ ગાદીમાં સૂઈ રહેવાને આ સમય નથી. આત્માની કમાણે કરવાને સુવર્ણ સમય છે. ધર્મારાધનાનું પોટલું બાંધી લે. નહિ તો પેલા જીવરામ પટેલની માફક પસ્તાવું પડશે. જીવનમાં તપ-ત્યાગ-દાન-શીયળ આદિ કંઈક તે કરી લે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શારદા સાગર
પરિગ્રહની મમતા છોડા, તૃષ્ણાના તારને છેદ્દી નાંખા. કાઈ દીન દુ:ખીની સેવા કરે. તૃષ્ણા તેા જીવતી ડાકણી છે. તૃષ્ણાવત મનુષ્ય પાપ ન કરે તેટલા એછા. ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના ખાડા બતાવ્યા છે: ૧) સમુદ્રના ખાડા ૨) સ્મશાનના ખાડા ૩) પેટના ખાડા ને ૪) તૃષ્ણાનેા ખાડા, સમુદ્રમાં ગમેતેટલી નદીઓ ભળે તે પણ સમુદ્ર કદી છલકાતા નથી. બધી નદીઓને પેાતાનામાં શમાવી લે છે. સ્મશાનમાં ગમે તેટલા શખ આવે પણ સ્મશાન જયારે જુએ ત્યારે ખાલી હાય છે. તે કદી ભરાયેલુ હાતુ નથી. આ પેટની કાઠીમાં ગમે તેટલું ભાજન નાંખા તે પણુ એ કાઠી ભરાતી નથી સવારે ચા-નાસ્તા કર્યા છતાં ખપેરના ખાર વાગ્યા કે કાઠી ખાલી. બપોરે નાંખ્યુ જે સાંજ પડે આલી. ધણુ શત્રે ચે વાર તુ માં હશે. છતાં પેટનેસ માટ ભરાતા નથી. તે રીતે આ જીવને ગમે તેટલું મળે તે પણ તૃષ્ણાની તૃપ્તિ થતી નથી. જેમ જેમ મળતુ જાય તેમ તેમ તેના લેાભ વધતા જાય છે.
એક બનેલી કહાની છે. એક અવધૂત ચેગી જંગલમાં રહેતા હતા. એક માણસે તેની મ સેવા કરી. એટલે ચેાગી તેના પર પ્રસન્ન થયા ને કહ્યું; તારે જે જોઈએ તે માંગ, પેલે માણસ કહે છે મારે કઈ નથી જોઇતું. મને કઇ વાતની કમીના નથી. ત્યારે ચેાગી કહે છે તું પરમાર્થનું કામ કરી શકે તેવુ બતાવું? તે કહે છે, હા નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવાનું કામ થતુ હાય તેા કરવા તૈયાર છું અને યાગીએ એ ત્રણ ઔષધિ બતાવીને કહ્યું કે આના રસ કાઢીને મિક્ષ્ચર કરીને જેને સર્પનું ઝે ચઢયું હાય તેના શરીમાં આ રસ પરગમે તે તરત ઝેર ઉતરી જાય.
66
શેઠની પવિત્ર ભાવનાથી મળેલી ઔષધિ ' :-પેલા ભાઇએ વિચાર કર્યા કે આ ઔષધિ સારી છે તેા ભલે, હું એ રસના ઈંજેકસન ખનાવીને વેચીશ. એણે આધિ બનાવવા માટે જંગલમાંથી વનસ્પતિ લીધી. પણ તેના ઈંજેકસન બનાવવા માટે ફેકટરી ખાલવી પડી ને કારીગરો રાખ્યા. અને થડા સમયમાં એ વનસ્પતિના રસમાંથી તેણે ઇજેકસન તૈયાર કર્યો. પેાતાને એક પૈસા પણ જોઇતા નથી. તેણે ઈંજેકસન બનાવવાના જે ખર્ચ લાગ્યું છે તે પૂરું કરવા માટે ઇજેકસનની કિંમત પાંચ રૂપિયા રાખી. દુકાન ખાલી. એને લાભ ઘણા માણસે લેવા લાગ્યા. ખચી ન શકે તેવું ભયંકર ઝેર ચઢયું હાય તે પણ આ ઇંજેકસન આપે કે તરત ઝેર ઉતરી જાય ને હસતા થઇ જાય. ધીમે ધીમે આ ઇજેકશનની ખૂબ માંગણી વધી. પણ હવે તેા આ વનસ્પતિ મળતી નથી. એટલે વધુ માણસા રોકીને દૂર દૂર તપાસ કરવા મેક્લે છે. તેથી ખર્ચા વધ્યા. તે કારણે ઈંજેકશનની કિંમત ધીમે ધીમે પંદર રૂપિયા કરવી પડી. તે પણુ દુકાનમાં ખૂબ માંગ થતી. “ લાભી મનુષ્ય શું પાપ નથી કરતા” ? :- તે જ ગામમાં બીજો એક દવાના માટા વહેપારી હતા તેને પૈસાની કમીના ન હતી. પણ લેાભ ખૂરી ચીજ છે. “ોદ્દો
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫૭
શારદા સાગર સત્ર વિનાનો લોભ બધા ગુણને નાશ કરે છે. એના મનમાં થયું કે હું પણ આવા ઇજેકશને બનાવું. તેથી તે દુકાનેથી તેણે એક ઇજેકશન મંગાવ્યું પણ એના ઉપર કઈ દવા છે કે શેમાંથી બનાવ્યું છે તેનું લેબલ ન હતું. એટલે તેણે એના જે કલર ને વાસ આવે તેવી ચીજે ભેગી કરીને તેના જેવા ઇજેકશને બનાવી પાંચ રૂપિયામાં વેચવા લાગે. આજની દુનિયા તે સસ્તુ શેધી રહી છે. પછી વસ્તુ ભલે ગમે તેવી હલકી હોય પણ સસ્તું મળે ત્યાં દેડે. પણ સાચા ખેટાની કિંમત ન કરી શકે. હવે બધા લોકોને ખબર પડી કે આ દુકાને પણ આવા ઇજેકશને મળે છે. એટલે ત્યાં જવા લાગ્યા. પેલા અસલ ઇજેકશન બનાવનારને થયું કે જે આ વહેપારી ઈજેકશને બનાવે છે તે મારે બનાવવાની જરૂર નથી. મારે શા માટે પાપ કરવું ? એટલે એણે ઇજેકશન બનાવવાનું બંધ કર્યું. આ તરફ પેલા બનાવટી ઈજેકશને લેકે લઈ જઈને તેનો ઉપયોગ કરે છે. પણ કેઈને ફાયદે થતું નથી. ઝેર નહિ ઉતરવાથી મરી જાય છે, આ જોઈને તે વહેપારીના દીકરાનું હૃદય કકળી ઉઠયું. અરેરે... આ મારે બાપ કેવા પાપ કરે છે ? બનાવટી દવા બનાવીને કેટલાના પ્રાણ ગુમાવે છે? છોકરો કહે છે પિતાજી ! તમારે કેટલું જીવવું છે ? આ પાપને ધધ કરીને કયાં જશે ? હજુ પણ સમજી જાવ નહિ તે બૂરી દશા થશે. ત્યારે બાપ દીકરાને કહે છે બેસને હવે ? તું કયારનો ધર્મ ઢીંગલે થયે છે ? મારે તારી વાત નથી સાંભળવી એક વખત ગામમાં એક યુવાન છોકરે કે જેને પરણ્યાને મહિનો થયો છે તેને સર્પ કરડયે ત્યારે દવાના સ્ટોરમાં ઈજેકશન લેવા માટે માણસે આવ્યા, બાપ ઈજેકશન આપે છે. પણ છોકરો કહે છે પિતાજી ! હજુ પણ કહું છું કે તમે સમજી જાવ. આ ઘર પાપ તમને નહિ છેડે. છતાં બાપ મા નહિ. ઈજેકશન દીધું પણ છેક છ નહિ.
બંધુઓ ! ધનના લોભી મનુષ્યો પિતાના સુખના માટે કૂડા કામ કરતાં અચકાતા નથી. પણ એટલું યાદ રાખજો કે કર્મ કેઈને છેડતા નથી. કર્મને શરમ નથી. કરેલા ખરાબ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે માનવ ગમે તેટલું રડશે, ખુરશે તે પણ કઈ સાથે નહિ આવે. માટે આવા પાપ કર્મ કરતી વખતે ખૂબ વિચાર કરે. આ દવાને વહેપારી એક દિવસ જંગલ જવા માટે બહાર ગમે ત્યાં એકદમ સર્ષ જમીન ભેદીને બહાર નીકળે ને એને ડંખ દીધો. કોઈને ખબર પડી એટલે તેમના ઘેર ખબર આપ્યા. એને ઘેર લઈ ગયા. હવે રાડ પાડે છે કે મને બચાવે. અરે, પેલી જૂની કંપનીવાળાને ત્યાંથી ઈજેકશન લાવે. જયારે પાપ ઘેરી વળ્યા ત્યારે રૂવે છે. મારા કર્યા હું ભેગવું છું છેવટે દીકરો લેવા ગયે પણ તે કંપનીમાં એક પણ ઈજેકશન ન હતું. છેવટમાં કર્મ બાંધી શેઠ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા.
બંધુઓ ! આ કાળા કર્મો જીવને દુર્ગતિમાં લઈ જાય છે. ને તેની ભીષણ સજા
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શારદા સાગર
ભોગવવી પડે છે. પાપને ઘડો ફૂટયા વિના રહેતો નથી. મીઠું ફૂટી નીકળે છે તેમ પાપ પણું ફૂટી નીકળે છે દેશમાં લોકો માટીના માટલામાં મીઠું ભરે છે. થડે સમય જાય એટલે માટલાની બહાર મીઠાના ઝામાં ફૂટી નીકળે છે, તેમ જયારે કર્મને ઉદય થશે ત્યારે ચારે બાજુથી પાપ ફૂટી નીકળશે.
- કર્મચતરની લીલા અલૌકિક છે. કર્મચતુર વણીક ભેળા ને ભદ્રિક એવા જીવરામ પટેલને તેની જાળમાં ફસાવે છે. જે છે મેહ-મમતામાં આસકત બને છે તે કર્મચતુર ની જાળમાં ફસાય છે ને જે તેને ઓળખે છે તે ફસાતા નથી. તે પિતાની સાધના સાધી જાય છે. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં છળ-કપટ અને માયામમતા છોડીને પવિત્ર બનવાનું છે. કર્મ ચતુર વણકને હઠાવી શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવા માટે તપ કરવાની જરૂર છે. પરને છેડી સ્વમાં આવવું એ આ પર્યુષણ પર્વની મહત્તા છે. આપણે ત્યાં મહાન તપના માંડવડા રોપાઈ ગયા છે. ભાઈઓ, બહેને અને અમારા મહાસતીજીઓ પણ આત્માને શુદ્ધ બનાવવા તપશ્ચર્યામાં જોડાઈ ગયા છે. આપ પણ જોડાવ. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૪૩. શ્રાવણ વદ અમાસને ગુરૂવાર
તા. ૪-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
મહામંગલકારી પર્વ શિરોમણી શ્રી પર્યુષણ મહાપર્વને સુવર્ણ અવસર જીવનના આંગણે આવ્યો છે. પૂર્વ પુણ્યાઈની સાચી સફળતા આવા પર્વ દિવસેને હલ્યના બહુમાન ભાવે સત્કારવા તથા સન્માનવામાં રહેલી છે. જીવનમાં કવચિત્ પ્રાપ્ત થતા આ મહાપર્વને પિછાણ, તેની મહત્તાને જાણી જૈન શાસનની સુવિહિત પરંપરાને જાળવી પવન ધિરાજની આરાધના કરવા ધર્મશીલ ભવ્ય છાએ ઉજમાળ રહેવું જોઈએ. જીવનને સાર ધર્મ છે. ધર્મને સાર આરાધના છે ને તેને સાર આરાધક ભાવ છે. આરાધક ભાવને જીવંત તથા જાગૃત રાખનાર સર્વ આલંબનેમાં પૂર્વ મુકદમણિ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ છે.
આજે જગતમાં ચારે બાજુ દષ્ટિ કરતા દેખાય છે કે સમસ્ત સંસારમાં કેવળ વ્યાપકરૂપે અસંતોષ, અશાંતિ, ને ઉદ્વેગ, તૃષ્ણા તથા મમતા અને મૂછના રૌદ્ર તાંડ ઘેર ઘમસાણ મચાવી રહ્યા છે. પુણ્યાઈ તદ્દન કાચી ને કાચના વાસણ જેવા દેખાવ માત્રની છે. શખના રમકડાં જેવી પ્રતિષ્ઠા, પાણીમાં ડુબેલા પતાસા જેવી સંપત્તિ, અને નિદ્રાવસ્થાના સ્વપ્ન જે પરિવાર તથા પાણીના પરપોટા જેવી કાયા, આ બધી ભંગાર
Page #398
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૫૯
જેવી સાહ્યબીમાં રાચતે મહાલતે માનવી આજે એ ભૂલી ગયો છે કે પૂર્વની મહાન પુણ્યાની કમાણીના ફળ સ્વરૂપ માનવ દેહની પ્રાપ્તિ કેવળ રંગરાગ, વિષયો પગ કે - આનંદ પ્રમોદ માટે નથી. ખાવા-પીવા કે પહેરવા એાઢવામાં આ દેવ દુર્લભ માનવદેહની સફળતા નથી. માનવ દેહ તે કેવલ મોક્ષ પુરૂષાર્થની સાધના માટે છે. કામની સાધના પંચેન્દ્રિય સુધી સર્વ કઈ પિતાની પુણ્યાઈ પ્રમાણે કરે છે. અર્થ અને કામ બનેની સાધના માટે જ્ઞાની ભગવંતોએ માનવ જીવનની મહત્તા ગાઈ નથી. જન્મી, જેમ તેમ કરી જીવી ને મરણની યાતના વેઠી વારંવાર એ રીતે પરવશપણે જન્મવું, દયાપાત્ર, અનાથ અને દીનપણે જીવવું તેમજ અશરણપણે મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાઈ જવું. આ અનાદિની યાતનાઓને ભોગવતો સંસારી જીવ જ્યાં ગયો ત્યાં પાછો જે હતો તે કાંઈ પણ ઉત્કર્ષની સાધના કર્યા વિના, ગતિ, પ્રગતિ, ક્રાંતિ કે ઉત્ક્રાંતિની કેડીને હાથમાં લીધા વિના મરતો રહ્યો. જન્મે તે પણ મરવા માટે, જીવ્યો તે પણ મરવા માટે ને મર્યો તે પણ અનંત જન્મ-મરણની પરંપરાને દવા માટે. આમાંથી તેને મુક્ત કરવા કર્મ સત્તાની કાંઈક રહેમ દિલીથી અને અનંતી પુણ્ય સામગ્રીને સંચય થતાં માનવ દેહ અને ધર્મ સત્તાની છાયા પ્રાપ્ત થઈ. આ દેહની સાચી સફળતા કેવલ આરાધના દ્વારા અનંત જન્મ-મરણની પરંપરા, કર્મ- કલેશ ને કષાયની પરંપરા, કે દુખોની અનંત ઘટમાળને ટાળી અજર અમર સ્થાન એવા મોક્ષને પ્રાપ્ત કરવામાં રહેલી છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસન સિવાય સંસારમાં મોક્ષપ્રાપ્તિને સફલ ઉપાય કયાંય નથી. આટલી શ્રદ્ધા આત્માને થશે ત્યારે તે વિચાર કરશે કે તું કે? હું શક્તિશાળી આત્મા છું. જગતથી અનોખું તત્ત્વ મારામાં ભર્યું છે.
આનંદઘન તું છે નિરાળ, શાને બને એશિયાળે, વીંખાઈ જશે કાયાને માળે, કરી લે શ્રદ્ધાને રણકાર
- (૨) એની શેષા અપરંપાર. આત્મા સદગુણને ભંડાર, સત્ય શીયળને શણગાર
એની શેભા અપરંપાર. આનંદને ઉદધિ તારામાં ઉછળે છે. તું અનંત શક્તિને પુંજ છે. અનંત ગુણે તારામાં ભરેલા છે. પછી શા માટે કાયર બને છે? તારી શક્તિને તું ખ્યાલ કર. જડ તત્ત્વને જોઈને શા માટે મલકાય છે? જેમ બહેને દાગીના જઈને વખાણ કરે છે તેમ તમે પણ ઉપરને ભભકે, રૂપ, રંગ જોઈને જડ એવા શરીરના વખાણ કરે છે. એની ઓળખાણ આપે છે.ને એ શરીરને સારું દેખાડવા માટે પફ-પાવડર આદિ અનેક પદાર્થો લગાવે છે. કદી એ વિચાર થાય છે કે આ બધુ દેખાતુ સૌન્દર્ય કેને આભારી છે? અંદરમાં
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શારદા સાગર બેઠેલા ચેતનને આભારી છે. તમને કદી વિચાર આવે છે કે હું અનંત શકિતને અધિપતિ એવો ચેતન આત્મા છું. ભલે બાહ્યભાવથી બધી ઓળખાણ આપતા હો પણ અંતરથી એ રણકાર થવું જોઈએ કે આ બધી જડની પીછાણ છે. હું તે એ બધાથી નિરાળ છું. આવી ભાવના આવ્યા વિના તમારો છૂટકારે થવાને નથી.
બંધુઓ! જ્ઞાન-દર્શન, વિનય, વિવેકને જીવનમાં જોડશે નહિ ત્યાં સુધી સંસારમાંથી છૂટકાર નથી. આ ભવમાં જે સવળે પુરૂષાર્થ ખેડાય તે આત્મામાંથી પરમાત્મા બની શકાય. પરમાત્માને પ્રતિનિધિ સમ્યકુદર્શની આત્મા છે. તે વૈભવવિલાસમાં આસકત બનતું નથી. ચારિત્ર મેહનીય કર્મના ઉદયે સંસાર છોડીને શકે પણ તેમાં આસક્તિ ન
ખે. આત્માને ભેદજ્ઞાન થાય તે કર્મરૂપી મેલને સાફ કરતાં જરાપણ વાર લાગતી નથી. સમક્તિ દષ્ટિ જીવ મોહમાયામાં રાચે નહિ. બારદાનની સેવામાં માલને ભૂલે નહિ. તમારામાં જાગૃતિ આવશે ત્યારે વિલપાવર આવી જશે કે હે ચેતન ! તું જડનો ભિખારી નથી. તું અનંત શક્તિને પણ છે. જ્ઞાનીઓ કહે છે કે તારું સાચું સ્વરૂપ કેવું છે?
ભૂલો તારું અસલ સ્વરૂપ તું, વિસા તેં તારો દેશ, અજ્ઞાન તણું અંધારે રહીને, વહાર્યો તે અવિઘા કલેશ, વિષય તણું સુખ મધની લાળે, જીવન કીધું તે બરબાદ, સંતો ને સતશાસ્ત્રો તારા, સત્ય સ્વરૂપની આપે યાદ.
હે ભાન ભૂલેલા માનવ! તું તારા અસલ સ્વરૂપને ભૂલીને ક્યાં સુધી અજ્ઞાનના અંધકારમાં આથડીશ? પિતાના સ્વરમાં જે સુખ છે તે પરઘરમાં નથી, ગમે તેવું હોય તે પણ જીવને પિતાનું ઘર ગમે છે. તમે કઈ સબંધીને ઘેર ગયા છે ત્યાં તમને સુંદર બંગલે, એરકંડીશન રૂમ રહેવા માટે, નિત્ય નવા મિષ્ટાન્ન અને ફરસાણ જમવા મળે. ખમ્મા ખમ્મા હોય છતાં ત્રણ ચાર દિવસ રહો એટલે શું યાદ આવે? બોલે ઘર, કારણ કે તમે એ સમજે છે કે બધું સુખ છે પણ આ ઘર મારું નથી. ભાગ્યું તૂટયું પણ પિતાનું ઘર સારું એમ માને છે. ઘર ન હોય તે ગમે તેમ કરી પોતાનું ઘર બનાવે છે પણ ભાડૂતી ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. •
પહેલાના સમયમાં પોતાના મકાન ઉપર માલિકની સત્તા ચાલતી હતી. જે ઘરને માલિક ધારે તે ભાડૂતને ઘર ખાલી કરાવી શકો હતે. પણ આજે તે ભાત ભાડૂતી ઘરને પિતાનું માનીને હક્ક જમાવીને બેઠો છે. માલિકનું કંઈ ચાલતું નથી. તે રીતે શરીર રૂપી ઘર છે. તેનો આત્મા પોતે માલિક છે. તે ધારે તેમ કરી શકે તેમ છે પણ તેના ઉપર શરીર રૂપી ભાડૂતી મકાનમાં રહેતી પાંચ ઈન્દ્રિય અને છ મને એવો અડ્ડો જમાવી દીધા છે કે માલિક એવા આત્માનું કંઈ ચાલતું નથી. ઇન્દ્રિયે અને મન કહે તેમ કરે છે. એટલે ભાડૂતે માલિક ઉપર સત્તા જમાવી છે. તેના કારણે અનંત શકિતને
Page #400
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૬૧ અધિપતિ આત્મા ચૈતન્યના ચમનમાં વિહરવાનું છોડીને ભેગ વિલાસની અંધારી ગલીઓમાં આથડી રહ્યો છે.
વિષયોનાં સુખ મધની લાળ જેવા છે. તેમાં આસકત બનવા જેવું નથી. સાચુંસુખ ત્યાગમાં છે. તેવું સુખ ચક્રવતિને ઘેર પણ નથી. પણ તમને ગમે છે ક્યાં? તેને માટે મધુબિંદુનું દષ્ટાંત છે.
મધની લાળે જીવન ગુમાવ્યું” –એક માણસની પાછળ ગાંડો થયેલ મન્મત્ત હાથી પડે. એટલે તેનાથી બચવા માટે માણસ ખૂબ ઝડપભેર દેટ લગાવીને એક વિશાળ વડલાના ઝાડની ડાળ ઉપર ચઢી ગયો. પેલે હાથી તેની પાછળ આવ્યું. ને ઝાડને મૂળમાંથી હચમચાવવા લાગ્યો. હવે પેલે પોતાનો જાન બચાવવા વડની ડાળે ચઢયે છે. પણ તેની પરિસ્થિતિ કેવી છે? તે જે ડાળી પકડીને લટક્યો છે તેની નીચે મેટે કૃ છે. તે કૂવામાં ચાર અજગરે મોઢા ફાડીને બેઠા છે. તે ડાળને કાળા ને ધોળા ઉંદરે કાપી રહ્યા છે. ને તે જે જગ્યાએ લટકે છે તેના ઉપર એક મધપૂડે છે. તેમાંથી ઉડતી માખીઓ તેના શરીરે ચટકા ભરે છે. ને મધપૂડામાંથી મધના ટીપા તેના મોઢામાં પડે છે. આટલા * બધા ભયમાં રહેલા માનવીને એ મધુ બિંદુના ટીપાને રસ લેવામાં આનંદ આવે છે. આ સમયે એક દેવનું વિમાન નીકળે છે. દેવ અને દેવી વિમાનમાં બેઠા છે. દેવીની દષ્ટિ આ વડની ડાળે લટકતા મનુષ્ય ઉપર પડી. એના દેવને કહે છે સ્વામીનાથ! જુઓ તે ખરા. આ માણસ કેટલા ભય વચ્ચે ઝૂલી રહયે છે એને બચાવે, હમણાં ઉંદર આ વડની ડાળી કાપી નાંખશે. ને બિચારો કૂવામાં પડશે તો અજગરો તેને ગળી જશે. દેવ કહે છે હું એને બચાવવા જઈશ તો પણ એને ડાળી છોડવી નહિ ગમે, છતાં દેવી કહે છે ના, ચાલે આપણે તેને બચાવવા જઈએ, દેવ તેની પાસે આવીને કહે છે ચારે બાજુ ભયથી ઘેરાયેલા માનવ! ચાલ, તું મારા વિમાનમાં બેસી જા. તું જ્યાં કહેશે ત્યાં તેને ઉતારી દઈશું. ત્યારે પેલે માનવ કહે છે ઉભા રહે. આ મધનું ટીપું પડે છે તેને સ્વાદ લઈ લઉં. અરે, અત્યારે મધના ટીપાને સ્વાદ માણવાનો સમય છે? તારા માથે ચારે બાજુથી ભય ભમી રહ્યો છે. હમણાં તારી ડાળ ઉંદરે કાપી નાંખશે ને તું આ ભયંકર કૂવામાં પટકાઈને અજગરોને ભેગ બની જઈશ. ત્યારે કહે છે ના. હમણાં નહિ. આ એક ટીપાને સ્વાદ લીધા પછી આવીશ. અરે, તને ભય નથી લાગતું? ત્યારે કહે છે: “મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો.” મને આ મધના ટીપાને સ્વાદ લેવામાં એવી લહેજત આવે છે કે મને જરા પણ ર્ભય લાગતું નથી. એણે સાત ટીપાને સ્વાદ લીધા ત્યાં સુધી તેને દેવે સમજાવ્યું. પણ પેલે મધલાળમાં આસકત બનેલે વડની ડાળ છોડતું નથી. દેવ તો થાકીને વિમાન લઈને ચાલતે થયે.
બંધુઓ ! આ દૃષ્ટાંત આપણે આત્મા ઉપર ઘટાવવાનું છે. અહીં કૂવા રૂપી સંસાર
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શારદા સાગર
છે. તેમાં નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ રૂપ ચાર અજગરા મેઢા ફાડીને બેઠેલા છે. વડલાની ડાળ સમાન આયુષ્ય છે. તેને રાત્રી અને દિવસ રૂપી બે કાળા ને ધેાળા ઉઢરા કાપી રહ્યા છે. સંસારના ભાવિલાસેા એ મધલાળ જેવા છે. ને મધપૂડામાંથી ઉડીને ચટકા ભરતી માખીએ તે તમારા સંસારના સગા છે. તે ચારે ખાજુથી ચટકા ભરી રહ્યા છે. ને દેવ સમાન સતા તમને સમજાવે છે કે આ સંસાર રૂપી કૂવા ભયથી ભરેલા છે. તમે બહાર નીકળે. પણ તમને તે આ વિષયસુખની મધલાળમાં એવા આન આવે છે કે તમને બિલકુલ ભય લાગતા નથી, સતા કહે છે તમે અમારા સચમ રૂપી વિમાનમાં બેસી જાવ. તમને શાશ્વત સુખ મળશે. પણ આત્મા સંસારના સુખામાં એવા મસ્ત બની ગયા છે કે તેને સàની વાત બિલકુલ ગમતી નથી. પણુ સંસાર કેવા છે ? રાગ-દ્વેષ અને ઉપાધિના ઉકરડા. ચિંતાના ચાતરા ને મતલખનું મેઢાન છે. તેમાં તમને શું આન આવે છે? સતા તમને નિઃસ્વાર્થ ભાવે સમજાવે છે. જેમાં તમે આસકત બની ગયા છે તે સંસારના સુખેા કેવા છે ?
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा । संसार मोक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥
ઉત્ત. સુ. અ. ૧૪ ગાથા ૧૩
સંસારના સુખા ક્ષણિક છે. ક્ષણવારનાં સુખની પાછળ લાંખાકાળનું દુઃખ છે. કામલેાગ જીવને મેાક્ષમાં જવામાં દુશ્મન જેવા છે ને અનર્થની ખાણ જેવા છે. હવે તેના સંગ છોડે.
અનંતકાળથી આત્મા રાગ-દ્વેષ અને વિષય કષાયને વશ થયેલા છે. સંસારનુ મૂળ કહેા કે ખીજ કહેા તે રાગ અને દ્વેષ છે. એ રાગ-દ્વેષને કારણે નિત્ય નવા કર્મોનું અંધન થાય છે, ને કંઈક જીવાની સાથે વૈર ખાંધે છે. એ વૈરની ગાંઠ બંધાતા એકબીજાના હૈયા તૂટી જાય છે. આ પર્યુંષણુ પએ એકબીજાના તૂટેલા હૈયાને સાંધવાને સેતુ (પુત્ર) છે. તમે પુલ તે જોચે છે ને ? નદી અગર દરિયાની ખાડીના સામે કિનારે જવું હાય તે તેના ઉપર પુલ ખાંધવામાં આવે છે. પુલ એ કિનારાને જોડે છે. કિનારાને જોડવા એટલે કિનારા નજીક નથી આવતા પણ પુલ દ્વારા માણસ એક કિનારેથી ખીજા કિનારે જઈ શકે છે. તેમ આ દિવસેામાં તમારા દિલમાં પ્રેમની સરિતા વહાવે.
C'
પર્યુષણ એટલે વેરના કાંટા કાઢવાની શિક્ષણુશાળા ’– પર્યુષણ પર્વમાં વેર ઝેરના કાંટા કાઢવાના છે. સાધક સહચરીમાં કહ્યુ છે કેઃ–
- કાચે લોખંડના કાંટા, ક્ષણિક દુઃખ ઉપજે, કટુ વાણી તથા કાંટા, જન્માવે વેર ને ભય
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૬૩
શારદા સાગર
કાઈ માણસને લાઢાની ખીલી વાગી હૈાય તેા તેની વેદના થાય. પણ કાં સુધી? જ્યાં સુધી ખીલી બહાર ન નીકળે ત્યાં સુધી. ખીલી નીકળ્યા પછી છેવટે ઘા રૂઝાઇ જાય છે ને વેદના મટી જાય છે. પણ કોઈને કટુ વચન કહ્યું હાય છે તેના જ્ઞા કદી રૂઝાતા નથી. મરણાંત સુધી તેની વેદના સાલે છે ને ભવાંતરમાં વૈરની વણુઝાર સર્જાય છે માટે આ ભવમાં કાઇની સાથે વૈશ્ કરશે! નહિ પણ વૈનું વિસર્જન કરી સ્નેહનુ સર્જન કરશે!. કાઈની સાથે કાઈને વૈર થયુ હાય તે સાંધવા માટે સેતુ બનજો પશુ કાઈના દિલ તાડશે નહિ.
એક માતાની કૂખે આળાટેલા ને જોડલે જન્મેલા બે દીકરા હતા. અને દીકરા માટા થયા. તેમને ભણાવ્યા, ગણાવ્યા ને માતાએ ખૂબ લાડેકાર્ડ પરણાવ્યા. પરણ્યા પછી ચેડા સમયમાં કાઇ કારણસર અને દીકરા વચ્ચે અણુમનાવ થયેા. એટલે જુદા થઈ ગયા. મેાટાભાઇ ઉપર રહે છે ને નાના ભાઈ નીચે રહે છે. મેાટાભાઇનું નામ દિનેશ અને નાના ભાઇનું નામ રમેશ હતુ. માતાને તેા દીકશ સાથે લડાઈ નહાતી પણ માતા રમેશને ઘેર જમે તે દિનેશ રિસાઇ જતા અને નેશને ઘેર જમે તેા રમેશ રિસાઇ જતા. તેથી માતાએ સમજીને જુદું રસાડું કર્યું હતું. અને દ્રીકશના અાલા માતાને બહુ સાલતા અને ક્યારેક તે બહુ અકળાતા ત્યારે ખેલતા-તમારા બાપુજીએ પેટે પાટા માંધીને તમારા માટે મિલ્કત એકઠી કરી અને હવે તમે આ શું કરવા બેઠા છે ? માતાના દિલમાં સતત થયા કરે કે મારા દીકરા ક્યારે ભેગા થશે? એકબીજા સાથે પ્રેમથી ક્યારે ખેલશે ? ઢીકરાના તૂટી ગયેલા પ્રેમને એક કરવા માતાએ ખૂબ કાશીષ કરી પણ એમાંથી એકેય ભાઇ નમતુ મૂકવા તૈયાર ન થયેા.
મધુએ જ્યારે એ વ્યકિતએના ઝઘડા થયા હૈાય ત્યારે જો પતાવી દેવા હાય તે એમાંથી એક જણાએ તેા નમતું મૂકવું પડે. જો અન્ને સરખા ઉતરે તેા કી ઝઘડો પતે નહિ. જ્યારે વલેાણુ કરવામાં આવે છે ત્યારે રવૈયાને સામસામા એ નેતા ભરાવીને ખેચવામાં આવે છે. એક નેતરૢ દ્વીલુ મૂકે ત્યારે ખીજું ખેંચાય છે પણ જો મને મજબૂત પકડમાં આવે તે કદી લેાણું થઇ શકે ? ને માખણુ મળે? ના. એક ઢીલુ મુકાય ને ખીજુ ખેંચાય ત્યારે મંથન થાય છે. તે રીતે જો તમારે ક્ષમાનું નવનીત મેળવવું હાય તેા એક જણાએ તે પકડેલી પકડ છેડવી પડશે.
દિનેશની વહુનુ નામ જયા હતું. તે સ્વભાવે સરળ ને ખૂબ ભલી હતી. લગ્ન પછી ત્રણ વર્ષે તેમને ત્યાં પુત્રીના જન્મ થયા. એ છોકરી કોઇ પુણ્યાત્મા હતી. જ્યારે કાઈ પુણ્યવાન જીવ ઘરમાં આવે છે ત્યારે કુસ પ હાય તા સૌંપ થઈ જાય છે. જયાં ગરીબાઈ ડાય ત્યાં ધનના ઢગલા થઈ જાય છે. ભગવાન મહાવીર સ્વામીનું નામ
Page #403
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વર્ધમાન કુમાર કેમ પડયું ? પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી રાજ્યમાં ધન-ધાન્ય ની ખૂબ વૃદ્ધિ થઇ તેથી તેમનુ નામ વમાન કુમાર પડયું.
૩૬૪
મેાટા ભાઈને ઘેર દીકરી આવી. તે ઘરમાં બધાને ખૂબ પ્રિય હતી. તે સ્વભાવે પણુ બહુ ટીખળી ને તેાફાની હતી. રૂપે-ર ંગે પણ સરસ હાવાથી જોનારાને તે ગમી જતી. તે થેડી સમજણી થઇ એટલે દિનેશે તેને કહ્યું કે વચલે માળે ‘કાકા' નામનેા એક રાક્ષસ રહે છે. ત્યાં તારે કદી જવું નહિ. તે તરફ જોવુ પણ નહિ. નાનકડી છે.કરી કાકા’ કે રાક્ષસ” એકે શબ્દને અ કયાંથી સમજે ? નાના બાળકને જેવા સંસ્કાર આપવામાં આવે તેવું એનું ઘડતર થાય છે. નાની કુમળી ફૂલ જેવી ખાળકીના હૃદયમાં ઠસી ગયુ` કે આપણે રમેશ કાકાને ઘેર નહિ જવાનું, આ બાળકી રમતી રમતી નીચે ઉતરે ત્યારે ઘણી વાર મેશ બહારથી આવતા જતા હાય. તે બેખીને દેખે ત્યાં તેનું હૈયું હરખાઈ જાય અને ઉંચકી લેવાનું મન થઇ જાય પણ એબી ડરીને ભાગી જાય. રમેશને ઘેર સંતાન ન હતુ એટલે એખીને જોઇને એનું હૈયુ નાચી ઉઠતુ. કાઇ કાઇ વખત બજારમાંથી મેાસખી-સફરજન કે જામફળ લાવે ત્યારે તેના દિલમાં થાય કે લાવ એબીને આપું. પણ ઢિલમાં વિચાર આવે કે હું એને આપું ને કંઇ ન બનવાનું બની જાય તેા એના મા-બાપ મને શું કહે ? એમ કહી મન વાળીને બેસી રહે. કયારેક એની આંખમાં આંસુ આવી જતા કે હું કેવા ? આ બધું મારે ખાવાનું ને નાનકડી એખીને નહિ આપવાનું ? એમ એના દિલમાં અસાસ થયા કરતા.
દુઃખમાં સુખ એક દિવસ એવું બન્યું કે એખી દાદરમાં રમતી હતી. રમતાં રમતાં દાદરના કઠેરાના સળિયામાં એણે માથુ ભરાવી દીધું. કેમે ય કર્યું" નીકળતું નથી. છતાં હિંમતથી પેાતાના નાના હાથ વડે પેાતાનું માથું કાઢી લેવા તે મથી રહી હતી. આ સમયે રમેશ બહારથી આવ્યેા. બેબીના મા-બાપ ઉપર બેઠા છે. એબી રડે છે પણ કાણુ સાંભળે ? રમેશને જોઇને ખાલી. કાકા, મારું માથું કાઢો ને ! એખીના આ મીઠા શબ્દો સાંભળી દુશ્મન જેવા ભાઇની આ ટચુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ વહાલ આવ્યું. તેણે સળિયાની વચ્ચેથી બેખીતુ માથું કાઢયું. એખી ખૂબ ગભરાઇ ગઇ હતી એટલે પેાતાના ઘરમાં લઇ જઇ સૂવાડી અને પછી તરત પોતે ઉપર ગયા ને કહ્યું મોટાભાઈ ! ભાભી ! એખીને આમ બન્યુ છે. મે એને મારા ઘરમાં સૂવાડી છે. આપ નીચે આવાને ! જેને વૈર છેડવુ છે તે કાઇ કાણુ ઉપસ્થિત થતાં છે.ડી દે છે પણ જેના દિલમાં વૈરના વિષ વ્યાપી ગયા હાય તેને જલદી છેડવુ ગમતુ નથી.
બંધુએ ! વૈરને વિપાક વિષમ છે. માટે તમારા હૈયાના ખૂણે ખૂણે જો વૈના વિષ ભર્યા હાય તે તેને વસી નાંખજો. કારણ કે ભગવતે કહ્યું છે કે “ वेणुबंधाणि महब्भયાળિ 1” કાઈ જીવની સાથે વૈર રાખવાથી આપણને ભય ઉત્પન્ન થાય છે. જ્યાં વૈર છે
Page #404
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૬
ભય છે ને પ્રેમ છે ત્યાં નિર્ભયતા છે. માટે દરેક જીવ સાથે પ્રેમ સંપાદન કરો. એકતા કેળવે. એક વિદેશી માણસ ઈન્ડિયામાં આવ્યું. તે એક સબંધીને ઘેર ઉતર્યો. ત્યાં ૨૫૦ માણસ એક રડે જમતું હતું. બધું એક કુટુંબ• હતું. પણ કેઈના મુખ ઉપર કષાયને કણીયે ન દેખાય. ત્યારે પેલો વિદેશી માણસ ઘરના વૃદ્ધ બાપાને પૂછે છે કાકા ! તમે આટલું મોટું કુટુંબ! કેવી રીતે ભેગા વસી શકે છે? ત્યારે વૃદ્ધ બાપાએ એક આંગળી ઊંચી કરીને કહ્યું કે અમારા ઘરમાં એકતા છે. વડીલના વિચારને બધા અનુસરે છે. એટલે આટલું મોટું કુટુંબ ભેગું રહી શકે છે. જ્યાં એકતા નથી ત્યાં પ્રેમ ટક્તો નથી. આજે તે ધર્મમાં પણ જુદા જુદા મત પડી ગયા છે. એટલે ધર્મ પણ વહેંચાઈ ગયે છે. જે એક ભગવાન મહાવીરના સિદ્ધાંતને મનુષ્ય સ્યાહૂવાદ દષ્ટિથી સમજે તે આવા ફાંટા ન પડે.
બેબીના સમાચાર જાણી તરત તેના માતા પિતા નીચે આવ્યા. પણ નાના ભાઈ અને તેની પત્નીના સામું પણ જતા નથી. આ તરફ નાની બેબી વિચાર કરે છે કે મારા મા-બાપ તે મને એમ કહે છે કે તારે કાકાના સામું પણ નહિ જોવાનું ને એમના ઘરે પણ નહિ જવાનું. પણ મને અત્યારે જે કંઈ બચાવનાર હોય તો મારા કાકા છે. કાકા તે કેવા સારા ને પ્રેમાળ છે ! બેબીના મા-બાપ કહે છે તું ઉપર ચાલ. આપણે અડો રહેવું નથી. ત્યારે બેબી કહે છે બાપુજી! આ કાકાએ મારી કેટલી બધી સેવા કરી છે ! તમે તો ઉપર હતાં પણ એમણે મને બચાવી છે માટે હું ઉપર નહિ આવું. જ્યારે માતા-પિતા રહેવા દેવાની ના પાડે છે ત્યારે બેબી બેભાન થઈ જાય છે. છેવટે ભાનમાં આવતા રહે છે. માતા-પિતા સમજતા નથી ને વૈરની ગાંઠ છોડતા નથી. જેને વેરની પરંપરા ઉભી રાખવી છે તેવા છેને કે ગમે તેમ સમજાવે તો પણ પોતે પકડેલી વાત મૂકતા નથી. જે એકતા હશે તે પવિત્રતા મળશે. આપણું ગુરૂજનો કે વડીલે જે કંઈ કહે છે તે એકાંત હિતને માટે કહે છે. એક રૂપક યાદ આવે છે.
- એક વખત વિષ્ણુ ભગવાને બધા દેવેને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપ્યું. જમણમાં જાત જાતની મીઠાઈઓ બનાવી છે. બત્રીશ પકવાન અને તેત્રીશ જાતના શાક બનાવ્યા છે. સોનાના થાળ અને રૂપાના વાટકા ગોઠવ્યા. સમય થતાં બધા દેવો જમવા માટે આવ્યા. બધા જમવા માટે બેસી ગયા. ભાણુમાં રઈ પણ પીરસાઈ ગઈ, ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે ભાઈ ! તમને હવે જમવાની છૂટ છે પણ મારી એક શરત છે કે તમારે બધાએ કુણુએથી હાથ વાળવાને નહિ ને જમવાનું છે. બધા દેવે વિચારમાં પડી ગયા કે જમવું કેવી રીતે? થાળીમાંથી કેળિયે લઈને મોઢામાં મૂકીએ એટલે કુણીએથી હાથ ને વાળવો જ પડે ને? કંઈક આસુરી દેવે વિચાર કરવા લાગ્યા કે આ વિષ્ણુએ આપણને જમવા બેલાવીને
Page #405
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આપણું આ રીતે ઘોર અપમાન કર્યું છે. તે ધમપછાડા કરીને જમ્યા વિના ચાલ્યા ગયા. પણ બીજા દેએ વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાને આપણને જમવા બોલાવ્યા છે, વળી જમવાની આટલી સરસ સગવડતા કરી છે તે નકકી આમાં કંઈક ભેદ હશે ! ઘણુમાં કઈકની બુદ્ધિ તે કામ આવે ને? એક દેવે કહ્યું કે એમ કરે. આપણે બધાં પાટલા નજીક લઈને સામસામા બેસી જઈને ને એક બીજાના મુખમાં કેળિયા મૂકીએ તો કેણી વાળવી નહિ પડે. બધા દેને એ વાત ગમી ગઈ. બધા સામાસામી બેસીને એક બીજાના મોઢામાં કેળિયા મૂકવા લાગ્યા. આ રીતે એક બીજાના મોઢામાં કેળિયા મૂકવાથી એકબીજાના વૈર ચાલ્યા જાય છે. પ્રેમ ને એકતા વધે છે. બધા દેવેને આ રીતે જમતા જોઈને વિષ્ણુ ભગવાનને આનંદ થયે. ને બોલ્યા, તમારામાં એકતા લાવવા માટે મેં આ રીતે જમણવારનો સમારંભ શેઠવ્યો હતો. આ રીતે એકતા લાવવા માટે નાને ભાઈ અને તેની પત્ની કહે છે મોટાભાઈ ! ભાભી! તમે ઉપર રસોઈ બનાવશે નહિ. આજે બેબીની તબિયત બરાબર નથી માટે અહીં જમે. પણ જેને વેર છોડવું નથી તે એમ કયાંથી માની જાય? બેબી તે કહે છે હું ઉપર નહિ આવું. મને તો કાકા-કાકી બહુ ગમે છે. હું પછી આવીશ. મા-બાપ તે ઉપર ચાલ્યા ગયા. નાના બાળકના દિલમાં કોઈ જાતના કૂડ કપટ હેતાં નથી. એ તો પ્રેમના ભૂખ્યા હોય છે. જ્યાં પ્રેમ મળે ત્યાં દેડયા જાય છે. વૈર-ઝેર બધું મેટાને હોય છે. નાના બાળકે તે તદ્દન સરળ હોય છે.
એક દિવસ બેબી તેના કાકાને પૂછે છે કાકા ! રાક્ષસ કેવો હોય? રમેશે આવયું તેવું વર્ણન કર્યું. તે બરાબર ધ્યાનથી સાંભળ્યા પછી બેબી બેલી-તમે કયાં એવા છે? તમે તે માણસ જ છેને કાકા? આ સાંભળી રમેશે ગંભીરતાથી પૂછયું. તારા પિતાએ આવું શીખવ્યું છે ને? ધીમેધીમે કાકા-ભત્રીજીને પ્રેમ વધતે ગયો. કાકા-કાકીને ખૂબ પ્રેમ મળવાથી બેબી ત્યાં ખૂબ આવવા લાગી. બાળકનું હૃદય ખૂબ નિર્મળને પવિત્ર હોય છે.
બંધુઓ ! જ્યાં પવિત્રતા ને સરળતા છે. નમ્રતા છે ત્યાં કે આનંદ છે. પણ જ્યાં દિલમાં રાગની રમખાણ ને તેને દાવાનળ સળગી રહ્યો છે ત્યાં ગમે તેટલા ધનના ઢગલા હોય તે પણ શાંતિ નથી હોતી. આજે પૈસે જેટલું વધે તેટલી અશાંતિ પણ વધી છે. તમને મળ્યું છે તે સારા કાર્યમાં તેને સદુપયોગ કરે. જેટલું બીજાને તમે આપશે તેટલી શાંતિ તમને મળશે. આજે કરોડોની સંપત્તિ તમારી પાસે ભલે હોય પણ જ્યારે સરકાર નાણું પડાવી લેશે તેની કેને ખબર છે? જ્યારે પુણ્ય પરવારી જશે અગર સરકાર પડાવી લેશે ત્યારે આપવું પડશે. તે તેના કરતાં સમજીને તમારા હાથે દાન કરશે તે સારું છે. બાકી ભેગું કરવામાં તમે માને કે અમે સુખી છીએ પણ સુખ નથી. ધનવાને શું કહે છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૬૭
આ ધનના ઢગલામાં મને શાંતિ નથી, દુનિયા ગણે સુખી મને પણ મારી મને ખબર, સુખના સીતમ ઘણું સહું મારા હૃદય ઉપર બે કે નિરાંતે કદી ના જમી શકું,
નીંદર મને ન આવે ટીકડી લીધા વગર આ ધનના દુનિયા મને ગમે તેટલી સુખી માનતી હોય પણ હું કે સુખી છું એ તે મારું મન જાણે છે. મારા મકાનને સાચવનાર ગુરખે એટલે સુખી છે તેટલું પણ હું સુખી નથી. એ બે ટંક નિરાંતે જમે છે જ્યારે હું તે શાંતિથી ખાઈ પણ શક્તા નથી. ને જમું છું તે પાચન થવાની ટીકડી લેવી પડે છે. અને ઉંઘ લાવવા માટે ઘેનની ટીકડી લેવી પડે છે. કારણ કે એટલી બધી ચિંતા મગજ ઉપર રહે છે એટલે કુદરતી ઉંઘ તે આવતી નથી.
દેવાનુપ્રિય ! આ તમારા સંસારનું સુખ. આ પૈસો પ્રેમ તેડાવે છે. આ બંને ભાઈઓને પ્રેમ તેડાવનાર પૈસે હતે. પેલી બેબી તે કાકાને ઘેર પણ જાય છે ને એના બાપને ઘેર પણ જાય છે. તે એના મા બાપને કહે છે મમ્મી-પપ્પા ! તમે કાકાને ઘેર કેમ આવતા નથી? તમે નહિ આવો તે હું અહીં નહિ આવું. આમ કરતાં બેબીની વર્ષગાંઠને દિવસ આબે, હવે કાકાને ત્યાં પણ પાર્ટી ગોઠવી છે ને મા-બાપે પણ પાર્ટી ગોઠવી છે. બેબીને ક્યાં જવું? એના મા બાપ કહે છે તારે કાકાને ઘેર જવાનું નથી. ત્યારે બેબી કહે છે કાકાને આપણે ઘેર બોલાવે નહિતર મારે જમવું નથી. અંતે મા-બાપ વિચાર કરે છે કે આપણે ઘેર પૈસે ઘણે છે. એક જ બેબી છે. જે બેબી નહિ જમે તો પૈસો શું કરવાને આ તરફ એના કાકા-કાકીને ખબર પડી કે મોટાભાઈને ત્યાં પણ પાટી છે. તે આપણે બંધ રાખીએ, પિતે બધે પ્રેગ્રામ કેન્સલ કરીને બંને પતિપત્ની વગર બેલાબે મોટાભાઈને ઘેર ગયા ને ભાઈના ચરણમાં પડીને માફી માંગી કે મોટાભાઈ ! આપણા પાપકર્મના ઉદયે આપણે જુદા થયા છીએ. પણ હવે મારે વૈર રાખવું નથી. આ બધી મિલક્ત આપની છે. મારું કાંઈ નથી. નાનભાઈ મોટાભાઈના ચરણમાં પડી ગયા ને દેરાણી જેઠાણીના ચરણમાં પડી બને એ મેળામાં માથું મૂકી પવિત્ર દિલથી એક બીજાની માફી માંગી. આથી મોટાભાઈનું હૃદય પીગળી ગયું. ને એક બીજા ભેટી પડયા. બેબીની વર્ષગાંઠના દિવસે બંને ભાઈના તૂટેલા હદય સંધાઈ ગયાને એક બીજાને આનંદ આનંદ છવાઈ ગયા. તેમણે વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કર્યું.
આપણે ત્યા સંવત્સરીનું મહાન પર્વ આવે છે આ દિવસે આ પ્રેમ કરવાનો છે. જેની સાથે વેર હોય તે વેરને ભૂલીને પ્રેમની પવિત્ર સરિતા વહાવજે. યથાશક્તિ દાન કરજે.
Page #407
--------------------------------------------------------------------------
________________
શીરદા સાગર
૩૬૮ પરિગ્રહની મમતા તેડવા માટે દાન છે. મૈથુન સંજ્ઞાને તોડવા માટે શિયળ છે. પુરાણ કને તેડવા માટે તપ છે ને ભવના ફેરા ટાળવા માટે શુભ ભાવના ભાવવાની છે. આવા શુભ અનુષ્ઠાને કરી આત્માના તેજ ઝળકા. જીવન-ઉજજવળ બનાવે. તપની સાધનામાં જોડાયેલા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને આજે વીસમે ઉપવાસ છે. આવા સતીજીઓ જ્યારે તપ કરતા હોય તે તમને પણ એવા ભાવ જાગવા જોઈએ. કે હું કેમ ન કરી શકું? આત્મબળ કેળવે છે તે તપ કરી શકે છે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન – ૧૪ ભાદરવા સુદ ૧ ને શુક્રવાર
તા. ૫-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! તે આત્માની આહલેક પુકારતું અને શ્રદ્ધાની અમૂલ્ય સંજીવનીનું પાન કરાવી આત્માને અમરત્વનું ભાન કરાવતું આજે ચોથું પર્યુષણ પર્વ આવી ગયું. શ્રદ્ધાપૂર્વક જે જીવ વીતરાગ વાણીનું પાન કરે છે તે અમર બને છે. જ્ઞાની કહે છે કે શ્રદ્ધા એ જીવનને પ્રાણ છે. આજે માણસ ખાધા વિના થડે સમય ટકી શકે છે પણ પાણી વિના ટકી શકતું નથી. અને જેટલો સમય આહાર ને પાણી વિના ટકી શકે છે તેટલે સમય હવા વિના ટકી શકતો નથી. તેમ આ સંસારમાં પણ માનવ શ્રદ્ધા વિના ટકી શકતો નથી. આજે તમારે કયે વ્યવહાર એ છે કે જેમાં શ્રદ્ધા અને વિશ્વાસ વિના ચાલી શકે છે! વિશ્વાસથી ઘર ચાલે છે જે વિશ્વાસથી વહે કે રહે છે
માની લે કે આટલામાંથી કોઈને રોગ થયે ને ડોકટર પાસે ગયા. જે ડોકટર પર શ્રદ્ધા હશે તો દવા લેવાથી રોગ મટશે, શ્રદ્ધા વિના નહિ મટે. શિષ્યને ગુરૂ વચનમાં શ્રદ્ધા હોય તો કલ્યાણ કરી શકે. ભકતને ભગવાન ઉપર શ્રદ્ધા હોય તો ભવસાગર તરી શકે. અસીલને વકીલ ઉપર શ્રદ્ધા હોય કેશમાં સફળતા મેળવી શકે ને વિદ્યાથીને શિક્ષક ઉપર શ્રદ્ધા હોય તે આગળ વધી શકે છે. તમે વહેપારમાં લાખ રૂપિયાની રકમ મુનીમને સોંપે છે. જે વિશ્વાસ છે તો સેપે છે ને? ઘરમાં પત્ની ઉપર પણ વિશ્વાસ રાખવો પડે છે. જે માતા કે પિતાની પત્ની પ્રત્યે શંકા હોય તો તેમના હાથની બનાવેલી રસોઈ પણ માણસ ખાઈ શકે નહિ. દુનિયામાં સર્વત્ર વિશ્વાસથી કામ ચાલે છે. તે હવે તમે વિચાર કરો કે આપણને સર્વજ્ઞ ભગવંતે ઉપર અને તેમના પ્રરૂપેલા ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા હેવી જોઈએ? પણ આજે તમને ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા છે? બેલે. સંસારની શ્રદ્ધા રાખવાથી કયારેક શ્રદ્ધાની અશ્રદ્ધા થવાનો પ્રસંગ આવે છે. કારણ કે સંસારમાં સ્વાર્થની સગાઈ છે. જ્યાં જુઓ ત્યાં રાગની રામાયણ વંચાય છે ને કેષનું
Page #408
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૬૯
દારૂણુ યુદ્ધ ચાલે છે. પણ જેને કેઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, સ્વાર્થ કે લાલસા નથી માત્ર કરૂણ દૃષ્ટિથી જગતના જીવોનું કલ્યાણ કેમ થાય તેનું લક્ષ રાખી પિતે કષ્ટ વેઠીને જ્ઞાન પ્રાપ્ત કરી જગતના જીવોને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે છે આવા પરમાથી સંતો ઉપર કેટલે વિશ્વાસ છે જોઈએ? ધર્મ ઉપર આવી દઢશ્રદ્ધા જે રાખવામાં આવે તો અવશ્ય લાભદાયી બને છે. ગીતામાં કહ્યું છે કે –
श्रध्धावान लभते ज्ञानं, तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परांशान्तिम, अचिरेणाधिगच्छति ॥ શ્રદ્ધાવાન જીવ જ્ઞાન પ્રાપ્ત કરી, ઈન્દ્રિ ઉપર કાબૂ મેળવી, એક્ષપદને પ્રાપ્ત કરે છે. ત્યારે “સંરતિમા વિનતિ ” અશ્રદ્ધાળુ મનુષ્ય વિનાશ પામે છે. જુઓ, શ્રદ્ધા ઉપર એક ન્યાય આપું.
એક નગરમાં બે મિત્રે રહેતા હતા. બંને જન્મથી ખૂબ ગરીબ હતા. તેમાં એક શ્રદ્ધાવાન હતો ને બીજે દરેક વાતમાં શંકા કરનારો હતો. એક શ્રદ્ધાવાન મિત્રે કહ્યું કે આપણે અહીં સુખી નહિ થઈએ. પરદેશ જઈને વેપાર કરીએ. ત્યારે બીજે મિત્ર કહે છે પરદેશ જઈને વધુ દુઃખી નહિ થઈએ તેની શું ખાત્રી? શ્રદ્ધાવાન મિત્રે ખૂબ આગ્રહ કર્યો એટલે બંને જણા પરદેશ જવા રવાના થયા. માર્ગમાં એક સિદ્ધપુરૂષને જે. ત્યારે શ્રદ્ધાવાન કહે છે આ સંતની સેવા કરીશું તો સુખી થઈશું. ત્યારે શંકાશીલ મિત્ર કહે છે સેવા કરવાથી સુખ મળશે તેની શું ખાત્રી? આમ શંકાશીલ બને પણ શ્રદ્ધાવાન મિત્રને સેવા કરતો જોઈને તે પણ સેવા કરવા લાગ્યો. પણ મનમાં વારંવાર શંકા કરતો કે આ સિદ્ધપુરૂષ છે તેને શે વિશ્વાસ? આ બંને મિત્રોએ ખૂબ સેવા કરી એટલે પેલા સિદ્ધપુરૂષ પ્રસન્ન થયા ને તેમણે પિલા બે મિત્રોને બે વસ્ત્રો આપ્યા ને કહ્યું કે છ મહિના સુધી આ વસ્ત્રો તમે બંને કંઠમાં રાખજે. છ મહિના પૂરા થયે તેમાંથી તમને દરરોજ પાંચસો સોનામહોર મળશે. આ બંને મિત્રો વચ્ચે લઈને ત્યાંથી રવાના થયા. શ્રદ્ધાવાન મિત્રના મનમાં થયું કે આવા સંત વચનસિદ્ધ હોય છે. માટે તેમણે જે વચન કહ્યું છે તેનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી લાભ થશે. ત્યારે પેલા શંકાશીલ મિત્રના મનમાં થયું કે કોણ જાણે છ મહિને પાંચસે સોનામહોરના બદલે પાંચ ત્રાંબાના સિક્કા પણ મળશે કે નહિ? તેને શે વિશ્વાસ? એ કહે કે કંઠમાં રાખે કે બગલમાં રાખે કે પિટલામાં બાંધે એમાં શું ફેર છે? તેને તે વસ્ત્ર ગાળામાં નાંખતા શરમ આવતી હતી એટલે એ તે મશ્કરી કરતે હતે. એણે તે એ વસ્ત્ર ફેંકી દીધું પણ શ્રદ્ધાવાન માણસને પૂરી શ્રદ્ધા હતી. તેણે તો તે વસ્ત્ર બરાબર છ મહિના સુધી કંઠમાં વીંટી રાખ્યું. એટલે સિદ્ધપુરૂષના વચન અનુસાર તેને તેમાંથી નિત્ય પાંચસો સોનામહોરની પ્રાપ્તિ થવા લાગી અને તે ધનાઢ્ય બની ગયે. ત્યારે પેલા શંકાશીલના અફસોસનો પાર ન રહ્યો.
Page #409
--------------------------------------------------------------------------
________________
૭૭૦
શારદા સાગર
બંધુઓ! શ્રદ્ધા વિના જીવનમાં કેઈ કાર્યની સફળતા મળતી નથી. શ્રદ્ધા એ આત્માનું કહીનુર છે. જે તમારે જીવનનું સુંદર ઘડતર કરવું હોય, જીવનમાં સૌરભ ફેલાવવી હોય તો પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે ને આકાશમાં ચિત્રામણ કરવા જેવી છે. જ્ઞાનીના પગલે ચાલવું તે સાચી શ્રદ્ધા છે ને અજ્ઞાનીના પગલે ચાલવું તે અંધશ્રદ્ધા છે. ધર્મને પ્રાણ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી કે લાભ થાય છે ! અશ્રદ્ધાથી લાભ તો થતું નથી પણ અંધશ્રદ્ધાથી કેવી હાંસી થાય છે. આજે તો માણસે માં અંધશ્રદ્ધા ખૂબ વધી ગઈ છે ને આંધળીયું અનુકરણ કરતા થયા છે. તમે જે ધર્મકરણી કરો છો તે જે સાચી સમજણ અને શ્રદ્ધાપૂર્વક થાય તો મહાન લાભ થાય છે. છેવટમાં ધર્મકરણ નિષ્ફળ જતી નથી પણ પુણ્ય બંધાય છે. એ પુણ્ય ભેગવતા ખલાસ થઈ જાય ને નવું પુણ્ય ઉપાર્જન ન થાય તે પાછા હતા તેવા ને તેવા થઈ જશે. આજે ધર્મકરણીમાં કહો કે તમારે વ્યવહાર કહો બધામાં બીજાનું અનુકરણ થાય છે. આણે આમ કર્યું તે આપણે આમ કરવું જોઈએ, આ રીતે ઘસંજ્ઞાથી બધું થાય છે. પણ આપણે કયા હેતુથી આ કરીએ છીએ તેનું મૂળ કારણ કેઈ તપાસતું નથી. તમે બીજાનું અનુકરણ કરે તે સાચું કરો પણ જે અનુકરણ કરવાથી મૂર્ખ બનીએ તેવું અનુકરણ ન કરે. શ્રદ્ધાથી શું લાભ થાય છે ને અશ્રદ્ધા-શંકા કરવાથી કેવું નુકશાન થાય છે તે વિચારી ગયા. હવે અંધ અનુકરણ કરવાથી શું થાય છે તે વિચારીએ.
આંધળું અનુકરણઃ એક ગામમાં એક પંડિત બ્રાહ્મણ રહેતું હતું, આખા ગામમાં કેઈના દીકરા-દીકરી પરણાવવાના આદિ શુભ કામમાં આ ગોર મહારાજને સહુ બોલાવતા. ગામમાં સૌ એમને પંડિતજી કહેતા. આ પંડિતજી દરરોજ સવારમાં નાહીધોઈને ગાયત્રી મંત્રનો જાપ કરતા. આ પંડિતજીના ઘરની સામે એક કુંભારનું ઘર હતું. કુંભારના આંગણામાં એક ગધેડું બાંધેલું રહેતું. એ ગધેડાને દરરોજ પ્રભાતના પહેરમાં ભૂંકવાની આદત હતી. પંડિતજીને ગાયત્રી મંત્રનો જાપ કરવાનો સમય અને ગધેડાને ભૂંકવાને એક સમય હતો. પંડિતજી વિચાર કરવા લાગ્યા કે આ ગધેડો પવિત્ર લાગે છે. એ દરરોજ મારી સાથે ગાયત્રી મંત્ર બોલતે લાગે છે. નકકી એ કઈ જેગી જેવો છે એટલે તે મારી સાથે મંત્રમાં સૂર પુરાવે છે તે સિવાય આવું ન બને.
પંડિતજી પૂછે છે જોગીદાસ કયાં ગયા” ? : એક દિવસ પંડિતજી ગાયત્રીને પાઠ કરવા બેઠા પણ પેલા ગધેડાને સૂર ન સંભળાય એટલે પંડિતજીને વિચાર આવ્યું કે આજ રોજની જેમ અવાજ ન આવ્યો તો એ જીવનું શું થયું હશે? એ તે જોગીદાસ જે આત્મા છે. પંડિતજીને ગાયત્રીના મંત્ર જાપમાં ચિત્ત ચુંટયું નહિ. જેમ તેમ કરીને જાપ પૂરે કર્યો ને પંડિતજી કુંભારને ઘેર ગયા. ત્યાં જઈને પૂછયું કે આજે જોગીદાસ ક્યાં ગયા છે ? ત્યારે કુંભાર કહે છે જોગીદાસ વળી કોણ?
Page #410
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૭૧
મારે ઘેર કેઈ જોગીદાસ છે નહિ. ત્યારે કહે છે તમારે ઘેર ઉત્તમ જીવ જોગીદાસ રહે છે. એ રોજ ગાયત્રી મંત્રમાં સૂર પૂરાવે છે. કુંભાર સમજી ગયો કે મારે ગધેડે એના મંત્ર જાપ વખતે ભૂકે છે માટે જોગીદાસ કહેવા લાગે છે. કુંભાર કહે છે એ તો મારો ગધેડે ને ? બ્રાહ્મણ કહે છે આવા પવિત્ર આત્માને ગધેડે ન કહેવાય. એને તે જોગીદાસ મહારાજ કહેવાય. પણ એ ગયા ક્યાં ? ત્યારે કુંભારે કહ્યું. પંડિતજી? એ તે રાત્રે મરી ગયે. આ વાત સાંભળીને પંડિતજી રડવા લાગ્યા. અહો ! આજે તે ગજબ થઈ ગયે. પંડિતજીને ખૂબ દુખ થયું. આવા પવિત્ર ને ઉત્તમ જોગીદાસ મહારાજ મરી જાય એ કંઇ જેવી તેવી વાત છે ! મારે એમની પાછળ કંઈક તે કરવું જોઈએ ને ? જોગીદાસની પાછળ પંડિતજીએ મૂંડાવેલ માથું
ને તેની સાથે બધાએ કરેલું અનુકરણ આ પંડિતજી તો ખૂબ ગરીબ હતા. તેમણે વિચાર્યું કે હું તેમની પાછળ દાન પુણ્ય કરી શકું એવી મારી શકિત નથી. તે ઓછામાં ઓછું માથું મુંડાવીને નદીમાં સ્નાન તે કરવું જોઈએ. તે જોગીદાસ મહારાજ મારા મિત્ર કહેવાય. પંડિતજીએ તે માથું મુંડાવી નાંખ્યું તે નદીમાં સ્નાન કરીને ઘેર જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં નગરશેઠ સામાં મળ્યા. બિચારા પંડિતજી તે જોગીદાસ મહારાજના શેકમાં ઉદાસ બની ગયા હતા. નગરશેઠે પૂછયું કે પંડિતજી! આજે તમે માથું કેમ મુંડાવ્યું છે? ને આટલા બધા ઉદાસ કેમ ? ત્યારે કહે છે શેઠજી ! આજે તે ગજબ થઈ ગયો. આજે જોગીદાસ મહારાજ સ્વર્ગવાસી થયા છે. નગરશેઠ કહે છે કણ જોગીદાસ? ત્યારે કહે છે આપણું ગામમાં એક મોટા પંડિત રહેતા હતા. મેજરાજાના કાળીદાસ પંડિત કરતાં પણ મહાન હતાં. તેને અમે જોગીદાસ મહારાજ કહેતા હતા. તે સ્વર્ગવાસ પામ્યા. તમને ખબર નથી? નગર શેઠ કહે છે ના...ના. તે કહે મારે પણ કંઈક કરવું જોઈએ ને? પંડિતજી કહે. હા, જરૂર કરવું જોઈએ. આવા મહાન પંડિતજીની પાછળ તમે તે બે-પાંચ હજારનું દાન કરે તે પણ તમારે માટે ઓછું છે. એ મહાન પવિત્ર હતાં. જે વધુ કંઈ ન કરો તે ઓછામાં ઓછું માથું તે મુંડાવવું જોઈએ ને! ત્યારે નગર શેઠે વિચાર કર્યો કે દાન દઉં તે પૈસા ખરચવા પડે તેના કરતાં માથું મુંડાવી લઉં તે પતી જાય. એટલે નગર શેઠે પણ માથું મુંડાવ્યું. નગર શેઠ માથું મુંડાવીને ઘેર જઈ રહ્યા છે ત્યાં રસ્તામાં લોકે પૂછવા લાગ્યા કે શેઠ! તમે તેનું સરાવવા ગયા હતા? કેનું માથું મુંડાવ્યું? ત્યારે શેઠ કહે છે તમને કંઇ ખબર છે કે નહિ? આપણું ગામમાં જોગીદાસ મહારાજ દેવલોક પામ્યા. આખા ગામમાં સમાચાર વિજળી વેગે ફેલાઈ ગયા કે જોગીદાસ મહારાજ - દેવલોક પામ્યા.
પંડિતજીએ પણ માથું મુંડાવ્યું - કઈ કામ પ્રસંગે નગર શેઠ પ્રધાનજી
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શારદા સાગર
પાસે ગયા. પ્રધાને પૂછ્યુ શેઠજી! તમારા કુટુખમાં કોઇનું મૃત્યુ થયું છે કે શુ? ત્યારે શેઠ કહે છે પ્રધાનજી! આપ આવા મોટા પ્રધાનજી થઇને ગામમાં શુ બન્યુ એટલી પણ ખખર નથી રાખતા ? આજે જોગીઢાસ મહારાજ સ્વર્ગવાસી થયા એટલે પ્રધાને નગર શેઠનુ અનુકરણ કર્યું. તે સિવાય ઘણાં માણસાએ માથુ મુંડાવ્યું. પણ કોઈ પૂછ્યુ નથી કે એ મહારાજ કાણુ હતા ? પ્રધાનજી રાજસભામાં ગયા. પ્રધાન, નગર શેઠ પંડિતજી અને ખીજા ઘણાં માણસે સભામાં માથું મુંડાવીને આવ્યા હતા. બધાના માથે મુંડન જોઇને રાજાએ પૂછ્યું પ્રધાનજી ? તમે કેમ માથું મુંડાવ્યું છે? પ્રધાને કહ્યું. મહારાજા! આજે જોગીદાસ મહારાજ મૃત્યુ.ઞામ્યા છે.
રાજા કહે પ્રધાનજી ! એ જોગીઢાસ મહારાજ કાણુ હતા ? એ કાઈ વખત આપણી સભામાં આવ્યા હતા ? તેમના જ્ઞાનના ક્દી લાભ લીધા છે ? પ્રધાન કહે સાહેમ ! એ મને ખબર નથી. નગર શેઠ મધુ જાણે છે. એમને પૂછો. ાજાએ નગર શેઠને પૂછ્યું ત્યારે શેઠે કહ્યું મહારાજા ! હું એ વાત નથી જાણતા. આપણા પડિતજીને પૂછો. એમને બધી ખબર છે. હવે પંડિતજીના વારે આવ્યા. રાજાએ પડિતજીને પૂછ્યું કે પંડિતજી ! કયા જોગીદાસ મહારાજ મરી ગયા ? એ કયાં રહેતા હતા ? એમના ગુરૂનુ નામ શું છે ? એમને કેટલા શિષ્યેા હતા? એ કેટલા શાસ્ત્ર ભણ્યા હતા ? તેમણે તેમના જીવનમાં કઈ કઈ મહાન સાધનાએ કરી છે કે જેમની પાછળ પ્રધાનથી માંડીને ઘણાં નગરજનેાએ માથું મુંડાવ્યું છે ? તેા એ કોઇ સામાન્ય વ્યક્તિ નહિ હાય ! કોઈ મહાન પુરૂષ હશે ? પંડિતજી કહે મહારાજા ! તે કેાઈ પવિત્ર જીવ હતા ને મને ગાયત્રીના મંત્રમાં દરરાજ સૂર પૂરાવતા હતા. એ મહાન આત્મા સતિમાં ગયા હશે ! ત્યારે રાજા કહે છે પતિજી ! તમે તે ઉત્તમ જીવ હતા એમ કહ્યા કરે છે પણ મારા પ્રશ્નના જવાખ ખરાખર કેમ આપતા નથી ! બિચારા પંડિતજી મૂઞયા કે આવા ઉત્તમ જીવને ગધેડા કેમ કહેવાય? પણ રાજા પાસે તેમનુ કંઈ ચાલે તેમ ન હતું. પંડિતજીએ કહ્યુ મહારાજા ! જોગીઠાસ મહારાજ મનુષ્ય નહતા. ત્યારે રાજાએ ગુસ્સે થઇને કહ્યું એ કાણુ હતા ને કેવા હતા ? પંડિતજીએ કહ્યુ. મહારાજા ! એને ચાર પગ હતા. મેહું લાંબું હતું. ને પેટ માટું હતું. પણ ગધેડે હતેા તેમ કહેવું પાપ છે એમ પંડિતજી માનતા હતા. ત્યારે રાજા કહે છે તમે કહેા છે તેવા જોગીદાસ મહારાજ હાય તે શું તે ગધેડા હતા ? ( હસાહસ ) પડિતજીએ કહ્યુ હા, મહારાજા પણ આવા પવિત્ર આત્માને ગધેડા કહેવા તે મહાન પાપ છે. રાજાએ પ્રધાન સામે જોઇને કહ્યું કે બધા તે મૂર્ખા ભેગા થયા છે પણ પ્રધાનજી! તમે પણ મૂના સરદાર અન્યા ને? તમારે તે વિચાર કરવા હતા કે જોગીદાસ કાણુ હતા? આખી સભા ખડખડાટ હસી પડી. તમને પણ ખૂબ હસવુ આવે છે ને ? બંધુઓ ! આ દૃષ્ટાંતથી આપણે એ સાર ગ્રહણ કરવાના છે કે તમે અનુકરણ કરે તેા સારાનુ કરજો પણ આવું અંધ અનુકરણ ના કરશે!.
Page #412
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૭૩
બંધુઓ! જેટલા મહાન પુરૂ થયા છે તે બધા સભ્ય શ્રદ્ધાના યોગે થયા છે. જે તમારે તમારા જીવનને ઉચ્ચ અને ઉપકારક બનાવવું હોય તે ઉપકારી મહાન પુરૂષ પ્રત્યે શ્રદ્ધા રાખે. સાચી શ્રદ્ધાથી વિવેક પ્રગટે છે. માનવ જીવનમાં શ્રદ્ધાની જમ્બર અસર થાય છે. ભયંકર માંદગીમાં પણ ક્યારેક શ્રદ્ધા અમૃતની ગરજ સારે છે. વિશ્વાસ આત્માની
તિ છે. સંશય આત્માને અંધકાર છે. વિવેક હૃદયની સૌરભ છે ને અવિવેક મનની ગંદકી છે. સાધનાના વૃક્ષને શ્રદ્ધાનું જળ સિંચતા રહે તે સિદ્ધિના સુંદર પુષ્પ અવશ્ય ખીલી ઉઠશે. જો તમારે જીવનમાં સુગંધ મહેંકાવવી હોય તે આપણે આપણા અનંત શકિતશાળી આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ વિચારવું જોઈએ કે અનંત સામર્થ્યને સ્વામી મારા પિતાને આત્મા છે. એ સત્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આ વાતમાં શ્રદ્ધા હોય તે આપણે પિતે આત્માની શકિતને અનુભવ કરી શકીએ. આ શ્રદ્ધા વડે તમે જેવા ધારશો તેવા બની શકશે. તમે પોતાને નબળા માનશે તે નબળા બનશે ને બળવાન માનશે તે બળવાન બનશે. પણ એટલું જરૂર સમજી લેજે કે આપણે આત્મા અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત ગુણને સ્વામી છે. જે કંઈ પ્રગટ કરવા
ગ્ય ગણે છે તે બધા આપણામાં છે. જે અનંત ગુણે પ્રગટ કરવા હોય તે અનંત ગુણમાં શ્રદ્ધા રાખો.
શ્રદ્ધાની સંજીવનીનું પાન કરાવનાર પર્યુષણ પર્વના ત્રણ દિવસ તે પલકારામાં પસાર થઈ ગયા. આજે ચોથો દિવસ આવી ગયા. પર્યુષણ પર્વને આઠ દિવસ શા માટે છે? તે તમે જાણે છે? જ્ઞાનાવરણીયાદિ કર્મો આઠ છે. જાતિમદ, કુલમદ આદિ મા પણ આઠ છે. અને પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ પ્રવચનમાતા પણ આઠ છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને આ આઠ દિવસમાં પાતળા પાડવાના છે. આઠ મદને ગાળવાના છે ને આઠ પ્રવચન માતાની આજ્ઞામાં રહેવાનું છે. આ પવાધિરાજ પર્યુષણ આપણા આત્માને લાગેલા કર્મરૂપી કાદવને દેવા માટે શિંગ કંપની છે. આ કંપની આઠ દિવસ માટે ખેલી છે. તમને વેશિંગમાં ધાયેલા કપડા પહેરવા ગમે છે ને? અહીં પણ આત્માને ઘેવાને છે. વીતરાગ શાસન રૂપી શિંગ કંપનીમાં વીતરાગી સંતે બેબી બનીને કર્મના મેલને દેવા માટે તમને હાકલ કરે છે કે હે ભવ્ય જીવ ! હવે જાગે. ક્યાં સુધી પ્રમાદમાં પડયા રહેશે? પુરૂષાર્થની પગદંડી પર પ્રયાણ કરે. સમય તે પાણીના પૂરની જેમ વહી રહ્યો છે. વીતરાગ વાણી રૂપી પાણી, સમ્યકત્વ રૂપી સનલાઈટ સાબુ લઈ, સમતાની શીલા ઉપર ધર્મરૂપી ધેકા વડે આત્મારૂપી પડાને ધોઈને સ્વચ્છ બનાવી દો
તમને સંસારને તાપ લાગે હોય ને એ તાપમાં જેમ તેમ અથડાઈને તૃષાતુર બન્યા હો તે એ તૃષાને શાંત કરવા માટે આ પર્યુષણ પર્વ એ આઠ દિવસ માટે ઠંડા
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૪
શારદા સાગરે પીણું પીવાનું કેલઠ્ઠીંગ હાઉસ છે વીતરાગ વાણીનું શીતળ જળ પીને તમારી તૃષાને શાંત કરે. આ પર્યુષણ પર્વ અજ્ઞાનમાં આથડતા જીવોને રત્નત્રયનું નોલેજ (જ્ઞાન) પ્રાપ્ત કરવાની કેલેજ છે. મારા ભાઈઓ ને બહેન ! તમે કેલેજનું નોલેજ ઘણું પ્રાપ્ત કર્યું. પણ એ નોલેજ ભવના ફેરા નહિ ટાળે. અનંતકાળથી સંસારમાં રખડાવનાર જે કોઈ હોય તે અજ્ઞાન છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે “જોયંતિ ગાન અહિંયા ફુવલં જીવને અજ્ઞાન જેવું મેટામાં મોટું કોઈ દુખ નથી. જ્ઞાન જેવું કોઈ સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. માટે આ અજ્ઞાનના અંધકાર ટાળીને જ્ઞાનને સૂર્ય પ્રગટાવવો હોય તે તમે અમારી આ આઠ દિવસની કેલેજમાં દાખલ થઈ જાવ. અહીંયા તમને રત્નત્રયનું જ્ઞાન આપવામાં આવશે. જેઓ સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રન્નેને પામી જાય છે તેને સંસાર લિમિટમાં આવી જાય છે. તે જીવ જઘન્ય ત્રીજે ભવે ને ઉત્કૃષ્ટ પંદર ભવે મેક્ષમાં જાય છે. કદાચ પંદર ભવે મોક્ષમાં ન જાય તે અર્ધ પુદ્ગવ પરાવર્તનથી વધુ સંસારમાં તે જીવ ભમતું નથી. તે નિઃશંક વાત છે
આ પર્યુષણ પર્વ ભવરોગને નાબૂદ કરવાની ડીસ્પેન્સરી છે. કેઈને પેટમાં એપેન્ડીસ હોય, પેટમાં ગાંઠ હોય અગર હાડકું સડી ગયું હોય તે તેનું ઓપરેશન કરાવીને તમે કઢાવી નાંખે છે. જે શેડો પણ સડે હશે તો ભવિષ્યમાં વધુ નુકશાન કરશે એમ સમજીને વહેલી તકે તમે ડાકટર પાસે જઈને જલ્દી ઓપરેશન કરાવવા માટે હોસ્પિતાલમાં દાખલ થઈ જાવ છો. ડોકટરો ઓપરેશન કરીને ચાર્જ લે છે પણ અમારા વીતરાગના સંત શ્રી ઓફ ચાર્જમાં ઓપરેશન કરે છે. તે આઠ દિવસ માટે છે. ઘણી વખત ગવર્મેન્ટ સરકાર બહારથી મોટા મોટા સર્જન ડોકટર બોલાવીને આઠ દશ દિવસ માટે યજ્ઞ ખેલે છે ને ઘણું દદીઓ તેને લાભ લઈને પોતાને રેગ નાબૂદ કરે છે. ત્યારે અમારા ભગવંતે પણ ભવરેગ નાબૂદ કરવા માટે આ હેસ્પિતાલ ખેલી છે ને સંતરૂપી ડોકટર મોકલ્યા છે. આ કઈ પ્રાયવેટ હોસ્પિતાલ નથી. જનરલ છે. જેને દાખલ થવું હોય તે થઈ જાવ. દાન -શિયળ - તપ અને ભાવનાની ઔષધિ લઈને ભવરોગ નાબૂદ કરે.
બંધુઓ ! આ પર્વ આત્માને પવિત્ર બનાવવાને સંદેશ આપે છે. તે તમે પરિગ્રહની મમતા છોડે. બને તેટલી સ્વધસીની અને દીન દુખીની સેવા કરે. આજે તે સ્વધર્મી અને દુરબીની સેવા કરવાની ભૂલી ગયા છે. જ્યાં જુઓ ત્યાં પૈસાની પૂજા થાય છે. જેટલું પૈસાનું મહત્વ છે તેટલું આત્માના ગુણોનું મહત્વ નથી. પૈસના પૂજારીઓ! એ પિસો તમને પાપના પિોટલા બંધાવીને દુર્ગતિમાં ધકેલી દે છે તે જીવને ક્યાં સમજાય છે? પૈસો વધે ને સાથે પાપ પણ વધ્યું છે. દુનિયામાં ભ્રષ્ટાચાર વધે છે. આજે મેં પૈસા હોય તેને માન આપે છે. પણ કર્મના ઉદયથી જે બિચારે ગરીબ છે પણ એના
Page #414
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૭૫
જીવનમાં કેટલા સદૂગુણ છે, તેનું અંતર કેવું પવિત્ર છે તે કઈ તપાસતું નથી, જગતમાં જ્યાં જુઓ ત્યાં ધનવાની જય બોલાય છે. એક ભકતે પણ ગાયું છે કે –
પૈસાની જગમાં જય જય, ધનપતિની જગમાં જય જય પૈસાને સે ભરે સલામ, પૈસે સૌને કરે ગુલામ, અરે વાહ રે વાહ . પૈસાની જગમાં જય જય, સૌ કઈ પૈસાને પ્યાર કરે, સૌ કાળાને જયકાર કરે, પણ પરેસવાની પૂંછને અહીં, ના કોઈ સત્કાર કરે. કાળના માન અને ધળાનાં થાયે અપમાન...અરે વાહ રે વાહ...
પૈસાની પાછળ તમે પાગલ બન્યા છે. પણ વિચાર કરે. પૈસાની પાછળ તેના ગુલામ બની ગયા છે. કેઈ ગરીબ માણસ ફાટયા તૂટયા કપડાં પહેરતો હોય, કેઈ વેજાના કપડાં પહેરો હોય તો કોઈ તેની ખબર ના પૂછે. પણ એ માણસના પુણ્યને સિતારો ઝળકે ને તે વેજાને બદલે શરબતી મલમલનું ધોતિયું પહેરે, શિંગમાં જોયેલા ટેરી કોટનના પેન્ટ ને શૂટ પહેરે તે એના માન વધી જાય છે. વ્યકિત તો તે જ હતી એનું નામ પણ એ જ હતું પણ હવે સૌ કેમ બોલાવે છે? તેનું કારણ સમજયા ને? આ વ્યકિતના માન નથી પણ તેની પાસે રહેલા પૈસાનું માને છે. જૂની કહેવત છે ને કે
નાણું વગરનો નાથીયો ને નાણે નાથા લાલ” પાસે નાણું ન હતું ત્યારે નાથી કહીને બોલાવતા. કેઈનું નામ ગાંડાલાલ હોય તો ગાંડી - ગાંડી કરે પણ પૈસા વધે તે નાથીયાને નાથાલાલ શેઠ ને ગાંડીયાને ગાંડાલાલ શેઠ બની જાય છે. આજે
જ્યાં જુઓ ત્યાં દગાબેરી, લાંચ-રૂશ્વત ને લાલચ વધી છે. એક જમાને એ હતું કે સાધુને દવાની જરૂર પડે તે દવાની જેને દુકાન હોય તે લકે મફત દવા આપતા. સાધુને દઈ થાય તે ડોકટર જેન ન હોય તો પણ સાધુની સેવા મફત કરતા હતા. આજે પણ સેવાભાવી ડોકટરો અને દવાવાળાઓ છે ને તે તેની સેવાનો લાભ લે છે પણ તેવા
બહુ ઓછા છે.
આ પર્વના દિવસોની તમે એવી રીતે ઉજવણી કરો કે અન્ય ધમી ઉપર પણ છાપ પડે. શ્રીમંતાના ઘરનાં નેકરે પણ વિચાર કરે કે શેઠ આ આઠ દિવસ ખૂબ ધર્મ આરાધનામાં જોડાશે તે આપણને પણ આરામ મળશે. પણ તમે એવું ન કરતા કે આ આઠ દિવસમાં બહુ કામ નથી તે આટલી ઉઘરાણી કરી આવ પણ તેને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા લઈ આવજે.. એ સાંભળશે તે કયારેક તે તમારા કરતાં પહેલા બૂઝી જશે. એને પણ થાય કે શેઠના પર્યુષણ જલ્દી કયારે આવે ? ડોકટરો હોય, વહેપારી હોય તો તેમણે આઠ દિવસ ગરીબોને મફત દવા કે અનાજ આપવા. એ બિચારા અંતરના આશીર્વાદ આપશે ને ફરીને પર્યુષણ પર્વની રાહ જોશે. વડોદરામાં
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શારદા સાગર
એક આનંદલાલ બી. કોઠારી સ્થા. જૈન ડોકટર સર્જન છે. તેઓ પર્યુષણના દિવસોમાં જેટલા દદી આવે તેને મફત ઓપરેશન કરે છે. ગરીબ ધન્યવાદ આપતા બેલે છે કે. પર્યુષણ સદા આવજે. માટે ધર્મસ્થાન, તપ, ત્યાગ, દાન, શિયળથી ઉત્તમ પર્વ ઉજવે.
એક બહેન નાની ઉંમરમાં વિધવા થઈ. કર્મયોગે વિધવાપણું છે તેમાંએ ધન અને ધણી બંને જેના જાય છે તેના ઉપર કર્મરાજાએ પહાડ ફેંકવા બરાબર છે. જ્યાં સુધી માનવી તેના પંજામાં નથી આવ્યું ત્યાં સુધી તેને ખબર નથી કે દુઃખ કેવું છે? ખરેખર
ધનવાની મોજ માણે છે, દુખિઆરા આંસુ સારે છે.
કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે.
આ રીતે ભયંકર ગરીબીમાં પિતાને પતિ સ્ત્રી અને પુત્રને મૂકી મૃત્યુના બળે સૂઈ જાય છે. છેવટમાં મહાન દુખ ભોગવતાં દીકરાને માટે કરે છે. ભવિષ્યના સુખની આશાએ મા ઘંટીના પૈડા ફેરવી દીકરાને ભણાવે છે. સુખની આશાએ દુઃખ વેઠી માતા એ પિતાની જાતને કપડા ઘસાય તેમ કાયાને ઘસી નાંખી. દીકરે આગળ વધતાં બી. એ. થાય છે. દીકરાને મનમાં કેડ છે કે હું ક્યારે નોકરી કરું ને મારી માતાના મહાન ઉપકારનો બદલો વાળી મારું જીવન પવિત્ર બનાવું. આ આશાએ ભયે પણ આપ જાણે છે ને કે આજે ભણેલાને હાથ ઝાલનાર ન હોય તે તે રખડતા હોય છે. શ્રીમતના સે સગા થાય છે પણ ગરીબના કોઈ નથી. માતાનું શરીર ખાધા વગર મજુરી કરીને ઘસાઈ ગયું છે જે ભોગવે તે જાણે તેમ માનું શરીર લાશ થઈ ગયું. છેવટમાં બીમાર પડી. ચાર ડીગ્રી તાવ આવ્યો પણ દવાના પૈસા નથી તે મોસંબી કયાંથી લાવે ? દીકરાને કેઈ હાથ ઝાલનાર નથી. આવી ગરીબીમાં પણ અમીરી છે કે મરવું સારું પણ ભીખ નહિ માંગવી. કામ કરીને પૈસા લેવા. પણ માંગીને નહિ. નકરી માટે બધે દેડે છે પણ મળતી નથી. હવે અમારું શું થશે? તે ચિંતાએ શરીર સુકાવા લાગ્યું.
ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ને રંગ,
ચિંત બડી અભાગણું, ચિંતા ચિતા સમાન | ચિંતા બહુ કરવાથી માણસની બુદ્ધિ પણ ઓછી થઈ જાય છે. માણસનું રૂપ પણ ઘટી જાય છે. ચિંતા એ તે જીવતા માણસનું અવસાન છે. ચિંતા કરતા ચિતા સારી કે એક વખત બળી જવાનું, પણ ચિંતા તે જીવતા માણસને જલાવી દે છે.
છેવટે યાદ આવ્યું – કેટલી જગ્યાએ અરજી કરી, ઈન્ટરન્યૂ આપવા ગયે પણ જ્યાં ગયો ત્યાંથી નકારે થયો એટલે નિરાશ થયેલ છોકરો માતાની બીમારી જોઈ આંખમાં આંસુ સારે છે. હે માતા! હું કે કમનસીબ! કે માતાની સેવા કરવા પણ સમર્થ નથી. હવે શું કરું? ત્યાં યાદ આવ્યું કે મારે એક ખાસ મિત્ર છે. તે તે
Page #416
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૭૭ અમેરિકા ગયે છે. પણ એના પિતાજી મોટા મિલ માલિક છે. મોટી મોટી ઓફિસે છે. તે ત્યાં જઈને મારી પરિસ્થતિ જણાવું તે જરૂર મારે મૂંઝવણ ભર્યો પ્રશ્ન ઉકલી જશે. એમના અગાધ ધન સાગરમાંથી એકાદ બિંદુ મને મળશે તેવી આશાથી તે મિત્રના પિતાની ઓફિસે પહોંચી ગયા. શેઠ ખૂબ કામમાં હતા. તેથી થોડી વાર પછી તે બહાર આવ્યા. તેમની પાસે ગયે ને પગમાં પડીને પિતાની સ્થિતિનું વર્ણન કર્યું ને સાથે એ પણ કહ્યું કે આપના પુત્રને મિત્ર છું. કાકા! મને કૃપા કરી આપની ઓફિસમાં કલાર્ક તરીકે કરી રાખે. મારી માતા ભયંકર માંદગીના બિછાને સૂતી છે. એક મેસબીને રસ પીવડાવવાના પણ પૈસા નથી. જે મને અત્યારે નેકરી આપશે તે જિંદગીભર હું આપને ઉપકાર નહિ ભૂલું. એમ કહેતો શેઠના ચરણ ચૂમવા લાગ્યા. કાળજુ કંપાવતી છોકરાની કરુણ કહાની સાંભળીને શેઠનું દિલ પીગળી ગયું. શેઠે મેનેજરને બેલાવી છોકરાને કયાંક ગોઠવી દેવાની વાત કરી ત્યારે મેનેજરે કહી દીધું. સાહેબ! આપણે ત્યાં એક પણ માણસની જરૂર નથી. આવા તે કંઈક ભિખાર આવશે. કહેવત છે ને કે પોતાના સુખમાં મસ્ત બનેલે માનવી બીજાના દુઃખ કયાંથી જાણે? મેનેજરે ના પાડી એટલે શેઠે કહી દીધું કે ચાલ્યું જા. મિલમાં જરૂર નથી. ત્યારે છોકરો ખૂબ રડીને બોલ્યો કે મારી માતા ખાતર મને છે. હું આશાભેર આવ્યો છું. તે મારી આશાના મિનારા ના તેડશે. છોકરાના આવા કરૂણ શબ્દો સાંભળીને નરમ બનવાને બદલે શેઠ ગરમ થઈ ગયા.
બંધુઓ! શ્રીમંતાઈના નશામાં ચકચૂર બનેલા માનવીને ગરીબ પ્રત્યે હમદદ આવતી નથી. છોકરે કરગરે છે ત્યારે શેઠ કહે છે તેને એક વખત ના પાડી છતાં સમજાતું નથી. હવે સીધી રીતે ચાલ્યો જા નહિતર મારે પોલીસને બોલાવો પડશે. કાળજામાં સેંસરા વાગે તેવા શેઠના કઠોર શબ્દો સાંભળીને નિરાશવદને બહાર નીકળે. અરેરેહવે ક્યાં જાઉં? મગજમાં માતાની માંદગી અને બીજી તેની દવા વિગેરે ઉપચાર માટે શું કરવું આ પ્રશ્ન ઘુમે છે. બીજું કાંઈ સૂઝતું નથી. છોકરે ચોધાર આંસુએ રડે છે. કિમતની કેવી બલિહારી છે કે આટલું દુઃખ હોવા છતાં કેઈને તેના ઉપર દયા નથી આવતી! હવે કયાં જાઉં? કેની પાસે પૈસા માંગું? માતાની શિખામણ છે કે દીકરા! ભૂખ્યા મરવું કૂરબાન પણ કેઈની પાસે હાથ લંબાવ નહિ. મહેનત મજૂરી કરીને મળે તે લેવું. શૂન્ય જે બનીને એક ઠેકાણે ઉભે છે.
માતૃભકિતને વશ થઈને ઉપાડી ઘઉંની ગુણ- હવે જે નેકરી વિના ઘેર જઈશ તે માતા પૂછશે કે બેટા! નોકરી મળી ગઈ? તો હું શું જવાબ આપીશ? જે ના પાડીશ તે તેને આઘાત લાગશે. આવા વિચારે એના મગજમાં આવતા હતા. ત્યાં એના કાને શબ્દો અથડાયા કે કઈ મજૂર છે? આ ઘઉંનો કોથળો અમુક ઘેર
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શારદા સાગર
નાંખી આવવાનો છે. આ શબ્દો સાંભળીને છેક આશાભેર દે ને ઘઉંનો કોથળો ઉંચર્યો. વણકને દીકરે છે. કદી આવું વજન ઉપાડયું નથી પણ માતાની સેવા કરવા માટે કેથળો ઉંચકીને ચાલ્યો પણ વજન ઉંચકી શકતો નથી. પરાણે ચાલ્યા જાય છે ત્યાં એક કેરિયર સાથે અથડાતાં ભેંય પડી ગયે, તેના પગ ઉપર કેરિયરના પિડા ફરી વળ્યા તેમાં એક પગ કપાઈ ગયે ને બીજા પગે ફેકચર થયું. બેભાન થઈને પડે છે. કોઈ દયાળુને દયા આવી ને સામે હોસ્પિતાલ હતી તેમાં દાખલ કર્યો. ચાર પાંચ દિવસ સુધી હસ્પિતાલમાં બેભાન રહ્યો જ્યારે ભાન આવ્યું ત્યારે મા....મેસબી માદવા એમ તૂટક તૂટક શબ્દ બોલ્યા કરતે. જ્યારે સંપૂર્ણ ભાન આવ્યું ત્યારે કહે છે મારી માતાને કઈ ખબર આપો. મને આ શું થયું ? મારી માતાનું શું થયું હશે! પગે ચાલી શકે તેમ ન હતું. કેવી રીતે જવું?
દીકરા દીકરા કરતા માતાએ છોડયા પ્રાણુ - એણે સરનામું આપીને નર્સને કહ્યું. બહેન! મારી માતાની ખબર કાઢી આવે ને? એની શું સ્થિતિ છે? માતાની ખબર કઢાવી તો સમાચાર મળ્યા કે માતા તો દીકરાનું રટણ કરતી કરતી પરલોક સિધાવી ગઈ. આ સાંભળી છોકરે પોક મૂકીને છૂટે મોઢે રડે. તેનું રૂદન જોઈને બીજા દદીઓ પણ રડી ઉઠયા. અરેરે.... કે કમભાગી ! જે માતાએ બાળપણમાં વિધવા૫ણુના દુઃખ વેઠી પોતાની જાત નીચોવીને ભણાવ્યો તેની આટલી સેવા પણ ના કરી શક્યા ! ઘુંટડો મોસંબીને રસ પણ પાઈ ન શકે. મરતાં મરતાં એના મોઢે પાણી પણ ન મૂકી શકો? હવે એ માતા કયાં મળશે? એમ કરતાં એક મહિને હોસ્પિતાલમાંથી રજા મળી પણ ઘેર કેવી રીતે જવું? તેના માટે જાઉં? ઘરમાં એક પૈસો કે અનાજને કણ નથી. મમતા પીરસનારી માતાની હૂંફ નથી. હવે ઘેર જઈને શું કરું? દવાખાનામાંથી લાકડાની ઘોડી બનાવી આપી હતી. તેના સહારે આ છોકરે મેદાનમાં જ્યાં બધા ભિખારીઓ બેસે ત્યાં બેસેને કેઈને દયા આવે તે પાઈ પૈસે આપે તેમાંથી દાળીયા મમરા લઈને પિતાના દિવસે ગુજારતે હતે.
એક દિવસ એવું બન્યું કે એક માણસ ત્યાંથી પસાર થતો હતો ને આ છોકરે આપે મા-બાપ એક પૈસ–ગરીબની દયા કરો એમ બેલતો હતો. પેલે માણસ એને જોઈને થંભી ગયો ને પૂછ્યું કે છોકરા ! તું કેણુ છું? બંનેને વિચાર આવે છે કે આપણે એક બીજાને જોયા છે. તેથી પૂછયું કે તને આ શું થયું? ત્યારે કરાએ બનેલી બધી કહાની કહી.
સંત સમાગમ પછી મેનેજરના હૃદયને પલટે - છોકરાની દર્દભરી કહાની સાંભળીને કહે છે દીકરા! તારી આ દશા કરાવનાર હું એ શેઠને મેનેજર છું. મેં નોકરી રાખવાની ના પાડી ન હોત તે તારી આ દશા ન થાત ને! મારા પાપે તારો ૫
Page #418
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૭૯
પ. તુ અપંગ બની ગયો. કે પાપી ! સત્તાના નશામાં આવીને મેં આ શું કર્યું? તું કરગરતો હતો છતાં મને દયા ન આવી. આ પાપને બદલે હું ક્યાં જઈને ભોગવીશ? હકીક્ત એમ બની હતી કે પર્યુષણના દિવસો હતા. આ મેનેજર જેન હતો. તે વ્યાખ્યાન સાંભળીને આવી રહ્યો હતે. વ્યાખ્યાનમાં ગરીની દયા વિશેની વાતો સાંભળીને આવ્યો હતો. તેમાં આ પિતાના નિમિત્ત બનેલે બનાવ નજરે પડે એટલે તેના દિલમાં ખૂબ પશ્ચાતાપ થયો ને તે પાપ તેના દિલમાં ડંખવા લાગ્યું. પોતે કરેલા પાપની છેકરાના ચરણમાં પડીને ક્ષમા માંગી ને તેને ઊંચકીને પિતાને ઘેર લાવ્યોને કહ્યું. બેટા ! મારે કઈ સંતાન નથી. આજથી હું તારે બાપ છું. ને તું મારો દીકરો છે. હવે જિંદગીભર તને પાછું તો પણ આ પાપમાંથી મુકત નહિ બની શકું, મારી ભૂલનું આવું પરિણામ આવશે તે મને ખબર ન પડી. સંતની વાણી સાંભળીને મેનેજરનું હદય પલટાયું ને પોતાની ભૂલને ભૂલ સમજાતાં પોતે પ્રાયશ્ચિત કરી લીધું.
બંધુઓ! આ મેનેજરને પિતાની ભૂલ ભૂલ તરીકે દેખાઈ તે જીવન સુધારી દીધું. હવે આપણે પણ આપણું જીવન સુધારવું છે. ભૂલો નહિ કરવાને અને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરવાને પવિત્ર દિન સંવત્સરી આવે છે. હૃદયના ખૂણેખૂણે ભરેલા પાપોને યાદ કરીને તેનું પ્રક્ષાલન કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૫ ભાદરવા સુદ ૨ ને શનિવાર
તા. ૬-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
સર્વજ્ઞ ભગવાન શું બેલ્યા છે? હે સુખપિપાસુ ભવ્ય છે! તમે વિશ્વમાં વસી અમૃતપાનની આશા રાખે છે તે તે ત્રણ કાળમાં નહિ બને. ઝેરમાં રહીને કોઈ માણસ અમૃતની આશા કરે છે તે કેવે કહેવાય? અજ્ઞાન ને? સાચી સમજણના અભાવે જીવ વિષને અમૃત માની બેઠે છે. છે ભાન ને બેભાન બનીને ભૂલ થાય છે. અમૃત મૂકીને ઝેર પીવાને તું જાય છે. ભવરણ મહીં ભટકતું એક પ્રવાસી, મૃગજળ પીવા જાય ને રહી જાય છે પ્યાસી, તરસ ન છીપી (૨) એનો પસ્તા થાય છે (૨)છે ભાન ને બેભાન
જ્ઞાનીઓ કહે છે તમે જેને સુખ માને છે કે જેમાં વસો છે ત્યાં હલાહલ ઝેર ભરેલું છે. કેઈ માણસ ઝેર પીને જીવવાની આશા કરે છે તે જીવી શકે? “ના” તેવી રીતે આ સંસારના વિષય, વિલાસે તથા રાગ-દ્વેષના તાંડવ વચ્ચે સુખ અને શાંતિ મેળવવા ચાહે છે તે કયાંથી મેળવશે? જ્ઞાની કહે છે તું ઝેરમાં જીવે છે ને અમૃતની
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શારદા સાગર
આશા કરે છે આ તારું ભયંકર અજ્ઞાન છે. ઝેરને ઝેર માને તે કદી ઝેર પીએ નહિ. માની લે કે કેઈ નાનું બાળક છે તે ઝેરને ગાંગડો લઈને મોઢામાં મૂકવા જાય તે શું માતા લઈ લીધા વિના રહે ખરી? અરે, ઝેરને ગાંગડે હાથમાંથી ખૂચવી લે ને કહે બેટા! આ તે ઝેર કહેવાય. ને તે ખાવાથી મરી જવાય. બોલે પછી તે દીકરે માટે થયા બાદ ઝેરનો અખતરો કરવા જાય ખરે? ન જાય.
આત્મકલ્યાણ કરવું હોય તે જીનવાણુની સંજીવની ગ્રહણ કરે.
તમને આવી શ્રદ્ધા જિનવાણીમાં છે? કે આ સંસારના વિષયે, મિથ્યાત્વ, રાગ, દેષ, અજ્ઞાન આ બધું ઝેર છે. સંતેએ તમને આ વાત કેટલી વખત સમજાવી છે નાના બાળકને એક વખત એની માતાએ સમજાવ્યું કે આ ઝેર છે, તે જિંદગી પર્યત તે શ્રદ્ધા રાખીને તેને અખતરો કરતું નથી. પણ તમે તે ભોગ વિષને ઝેર સમજો છો છતાં તેનો રાગ છોડતા નથી. માણસ ઝેર ખાય તે એક વખત મરે છે પણ વિષયના વિષ તો જીવને ભવોભવમાં મારશે ને અનંત સંસારમાં રઝળાવશે. શું કહું? અનાદિકાળથી જીવે તેની સાથે પ્રેમ કર્યો છે? જડભાવ-વિભાવ સાથે. જડને પ્રેમ રાખી સુખ, શાંતિ અને આનંદ લેવા ઈચ્છે છે કયાંથી મળી શકે? તમે વિચાર કરો કે સિંહ જેવા ક્રૂર પ્રાણીમાં કદી સામ્યતાના દર્શન થાય? સર્પ જેવા ઝેરી પ્રાણીમાં ક્ષમા હેઈ શકે? તેમ સંસારના મજશેખ અને વિષય વિલાસમાં રાચનાર કદી આત્મકલ્યાણ કરી શકે? વૈરાગ્ય અને વિષયને બારમો ચંદ્રમાં છે. તે બંનેને વૈર છે. ઈન્દ્રિયના વિષયમાં મેજ માણનાર ભેજન કરતી વખતે એક પણ રસને છેડો નથી ને તપ-ત્યાગની વાતે કરતો હોય તો તે આત્મા અને પરમાત્મા વચ્ચે ઘણું મોટું અંતર છે. જેને દેવ-ગુરૂધર્મ અને જિનવાણી ઉપર શ્રદ્ધા હોય, જન્મ–જરા-મરણને જેને ત્રાસ લાગ્યો હોય તેને સંસારના વૈભવ ધન-શરીર, સંપત્તિ ને યૌવન બધું શક્ ત્રાતુની વાદળીની છાયા જેવું લાગે. સંસારના ભાગમાં તે ઉદાસીન ભાવથી રહે. આ વૈરાગીનું લક્ષણ છે. ત્યાગ અને વૈરાગ્ય આવ્યા વિના કદી મેક્ષ મળી શકે નહિ. મોક્ષ મેળવો એ કંઈ સહેલી વાત નથી. જે અનંત કાળથી નથી મળ્યું તે કંઈ એમ સહેલાઈથી થોડું મળી જાય? જે સત્ય સ્વરૂપની સમજણ વગર અનંતકાળ રખડયો તે અમૂલ્ય તત્વની પિછાણ ભેગ વિષયોમાં રચ્યાપચ્યા રહીને કરવા ઈચ્છે છે તે ક્યાંથી થાય? આત્મ તત્વની પિછાણ કરવા માટે પહેલા પાત્રતા લાવવી જોઈશે. પરિગ્રહની મમતા ઘટાડી, વિષય ને વ્યસને ત્યાગ કરી, પાપકર્મ ઓછા કરી તમારા જીવનને સાત્વિક બનાવો. દુકાનમાં ગાદી ઉપર બેસી ને જ્યારે અનીતિ કરતા હોય, ભોળા અને વિશ્વાસુ ઘરાકને છેતરતા હો તે સમયે તમારા આત્માને પૂછે કે તું દરરોજ ઉપાશ્રયે જાય છે, જિનવાણીનું શ્રવણ કરે છે–ત તેં તારું જીવન કેટલું પવિત્ર બનાવ્યું? આખા દિવસમાં કેટલી નીતિનું
Page #420
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૮૧
આચરણ કરે છે ને કેટલી અનીતિ કરે છે? ગૃહસ્થાશ્રમમાં રહીને કેવું જીવન જીવે છે ? માનવ જેવું કે દાનવ જેવું? આ રીતે આત્મનિરીક્ષણ કરે. દરેજ સૂતી વખતે ને ઉઠતી વખતે વિચારવું જોઈએ કે આજે હું માનવ જેવું. પશુ જેવું કે પુરૂષ જેવું કેવું જીવન જીભે ? આજે હું કેટલું અસત્ય બોલ્યા ? કેટલી અનીતિ કરી? અંતરમાં દંભ રાખી ઉપરથી દેખાવ કરવા ધર્મના નામે કેટલા ટૅગ કર્યા? ને અંદરમાં તું કે છે? તેનું નિરીક્ષણ કર. કારણ કે અંદર બેઠેલો આત્મા સામાન્ય નથી. સર્વજ્ઞ બનવાવાળો છે. તે જરૂર તમને જવાબ આપશે કે તેં કેટલા દગા પ્રપંચ કર્યા છે? તું અહીં ભૂલ્ય છે. જેવી તમારી કાર્યવાહી હશે તે રિપોર્ટ આપી દેશે. જ્ઞાની કહે છે તું કેવી કાર્યવાહી કરી રહી છું તેનું ચારે તરફથી બારીકાઈથી સુક્ષ્મ રીતે નિરીક્ષણ કરી લે. નહિ કરે ત્યાં સુધી તું સાચા અર્થમાં ઈન્દ્રિઓને વિજેતા નહિ બની શકે, મનની ચંચળતા દૂર નહિ થાય. તે ઉપગ, અને ચંચળ વૃત્તિ તેમજ ઇન્દ્રિયને આત્મા તરફ નહિ વાળે ત્યાં સુધી તું અંતઃકરણની શુદ્ધિ નહિ કરી શકે, અંતઃકરણની શુદ્ધિ વિના આત્મદર્શન નહિ થાય. આત્મશુદ્ધિ કેવી રીતે થાય? ઈન્દ્રિયે વિષયોમાં પૂરપાટ દોડે છે. મન અહીં બેઠું બેઠું કેવી વિચિત્ર કલ્પનાના ઘાટ ઘડે છે! આ મનને તથા ઈન્દ્રિઓના વ્યાપારને અટકાવી દે. ત૫- ત્યાગ અને વૈરાગ્ય મેળવવા માટે તેં તારા અશુભ પરિણામને કયા નથી ત્યાં સુધી તું આત્માની સમાધિ કયાંથી પામી શકે?
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન, તત્વજ્ઞાની પુરૂષ ઉંડું ચિંતન કરીને જગતને માખણ આપે છે. જે કોઈ એકાંત માર્ગને ગ્રહણ કરીને પિતાની સ્વછંદતાથી શાસ્ત્ર વાંચી એમ કહી દે કે ઉપવાસની જરૂર નથી. ત્યાગ કરવાની જરૂર નથી. સામાયિક - પ્રતિક્રમણ કરી, ઉપાશ્રયના પગથિયાં ઘસાઈ ગયા પણું આત્મજ્ઞાન થયું નહિ માટે આત્મજ્ઞાન મેળવવાને માગ જુદે છે એમ કહે તે સ્વચ્છેદ વૃત્તિ છે. તે વૃત્તિને ત્યાગ કર્યા વિના આત્માના પરમ સુખની પ્રાપ્તિ નહિ થાય.
બંધુઓ ! પરમ સુખની પ્રાપ્તિ કશ્વા માટેની એક ચાવી છે, કે તમે સંયમ ન લઈ શકો ને સંસારમાં રહે તો-અનાસકત ભાવથી રહે. જેમ કમળ પાણીમાં રહે છે છતાં તેનાથી અલિપ્ત રહે છે તેમ તમે પણ અલિપ્ત ભાવે રહો. ઘણું માણસ કર્મના ઉદયથી સંસાર ભોગવે છે પણ એના ભેગાવલી કર્મો પૂરા કરવા માટે પણ સંસારના રસથી નહિ. એવા અનાસકત ભાવે રહેનારા આત્માઓ સંસારમાં રહેવા છતાં તેમની વૃત્તિ અને વર્તન ત્યાગી જેવા હોય છે. નમી રાજર્ષિ સંસારમાં હતા છતાં તેમને નમીરાજર્ષિ કહ્યા છે. શા માટે? સંસારમાં ઋષિ જેવી રીતભાતથી રહેતા હતા. અહીં જૈન
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૨
•
શારદા સાગર
દર્શનમાં તે આવા અનેક દાખલા છે. પણ ઈતર દર્શનમાંય આવા દાખલા છે. વૈષ્ણવના ગ્રંથમાંથી વાંચેલી વાત છે.
સંસારી હેવા છતાં ત્યાગી- ભાવ શુદ્ધિના બળે” એક વખત કૃષ્ણની પટ્ટરાણીઓ કહે છે કે દક્ષિાના સામા કિનારે એક મહાન યેગી રહે છે તેમને જમાડવા માટે જવું છે તે દરિયે ઓળંગવામાં સહાય કરે. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે દરિયાકિનારે જઈને એમ કહેજે કે હે દરિયાદેવ ! અમારે પતિ બ્રહ્મચારી હોય તે અમને જવાનો માર્ગ કરી આપ-ત્યારે કૃષ્ણની પટ્ટરાણુઓ વિચાર કરવા લાગી કે આપણા સ્વામીનાથ ૩૨ હજાર રાણીઓ સાથે બેગ ભેગવે છે છતાં કહે છે બ્રહ્મચારી! સત્યભામા, રૂક્ષમણી, રાધા આદિ પ્રત્યે તે પાગલ છે ને બ્રહ્મચારી શેના? મનમાં થયું પણ સ્વામીની સામે બેલાય કેમ? કૃષ્ણની રાણીઓ ભેજનના થાળ લઈને દરિયા કિનારે પહોંચી ને પ્રાર્થના કરીને કહ્યું હે દરિયાદેવ! અમારા સ્વામી જે બ્રહ્મચારી હોય તે અમને સામે કિનારે જવાને માર્ગ આપે. આ રીતે કહ્યું ત્યાં પાણીના બે ભાગ થઈ ગયા. બધી રાણીઓના દિલમાં ચમત્કાર થયે કે આ શું? આપણે તે પતિની વાતને મજાક સમજતા હતા પણ આ તે સાચું પડયું. સામે કિનારે જઈ ભેગીને ભોજન કરાવ્યું. પછી વિચાર કરવા લાગી કે આપણે પતિના વચન પ્રમાણે દરિયાદેવે માર્ગ દીધને અહીં આવ્યા. હવે જવું કેવી રીતે ? યોગીને કહે છે અમે અહીંથી સામે કિનારે કેવી રીતે જઈએ ? ત્યારે યોગી કહે છે તમે જઈને એમ કહે કે અમે જેમને જમાડીને આવ્યા છીએ તે મેગી જે સદાને તપસ્વી હોય તે હે દરિયાદેવ! અમને માર્ગ આપે. આ સાંભળી રાણીઓ વિચાર કરવા લાગી કે આટલી બધી મીઠાઈના થાળ ભરીને લાવ્યા હતા તેમાંથી એક ચીજ બાકી મૂકી નથી. બધું ખાઈ ગયા છતાં કહે છે સદાને તપસ્વી. આ તે કેવી વાત કરે છે ! (હસાહસ).
બંધુઓ ! તમને આ વાત ઉપર હસવું આવે છે પણ ભગવાન કહે છે મારા સંતો આહાર કરતાં હોય છતાં તપસ્વી. ત્યાં પણ તમને થશે કે એ ગોચરી કરે ને શેના તપસ્વી ! (હસાહસ). જ્ઞાનીએ પરિણામ ઉપર વાત કરી છે. આ બેટી વાત નથી. કૃષ્ણની પટ્ટરાણીઓએ દરિયા કિનારે જઈને કહ્યું કે અમે જેને જમાડી આવ્યા છીએ તે યેગી જે સદાના તપસ્વી હોય તે દરિયાદેવ અમને માર્ગ આપ. તરત પાણીમાં બે ભાગ થઈ ગયા. પિતાના મહેલે આવીને પટ્ટરાણીઓ કૃષ્ણને પૂછવા લાગી કે સ્વામીનાથ! આપ આટલી રાણીઓની સાથે રહેવા છતાં બ્રહ્મચારી કેમ? અને અમે જેને જમાડવા ગયા હતા તે યોગી નિત્યજી હોવા છતાં સદાના તપસ્વી કેમ? અમને આ બાબતમાં
ખૂબ આશ્ચર્ય લાગે છે. ત્યારે કૃષ્ણ કહે છે આ બાબતમાં હું લાંબું વિવેચન નથી કરતે પણુકમાં ટૂંતમને એટલું જરૂર કહું છું કે તમારી બધાની વચમાં વસું છું, સંસારના
Page #422
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૮૩
ભોગ ભોગવું છું પણ તેમાં મને બિલકુલ આસક્તિ નથી, રસ નથી. અને તમે જેને જમાડવા ગયા તે ગીને સ્વાદ પ્રત્યે જરા પણ રસ નથી. તમે પકવાનના થાળ લઈને ગયા તે તે ખાધા અને રોટલો ને છાશ આપી હેત તે તે પણ એટલા પ્રેમથી આરોગી જાત. ને તમે ન ગયા હોત તો પણ એને પરવા ન હતી, આ તે યોગી છે માટે તે નિત્ય હોવા છતાં તપસ્વી છે.
આજે આપણું પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામીને જન્મ વાંચવાનું છે. પ્રભુને જન્મ દિવસ ચૈત્ર સુદ તેરસને છે. પર્યુષણમાં ભાદરવા સુદ બીજના દિવસે જન્મ વાંચીએ છીએ. આ વદી અમાસના દિવસે ભગવાનને નિર્વાણદિન ઉજવીએ છીએ. એવા ભગવાન મહાવીર સ્વામીને જન્મ કયારે થયે? જ્યારે આ પૃથ્વી ઉપર હિંસાનું તાંડવ વધ્યું, લેકે યજ્ઞમાં ઘડા અને બેકડા હેમવા લાગ્યા, બત્રીસ લક્ષણા યુવાન છોકરાને જીવતાં હિમી દેવા લાગ્યા, લેકે ધર્મથી વિમુખ થવા લાગ્યા. ને ભૂમિ ઉપર ભષ્ટાચાર ભ્રમણ કરવા લાગ્યો, અજ્ઞાનીઓને ઉપદ્રવ વધે ત્યારે તેને નાશ કરવા માટે મહાન પુરૂષોને જન્મ થાય છે. ગીતામાં કૃષ્ણ બાલ્યા છે ને કે હે અર્જુન! જયારે જ્યારે ભૂમિ ઉપર પાપને ભાર વધશે ત્યારે હું જન્મ લઈશ. પણ જે આત્મા મોક્ષમાં નથી ગમે તે જન્મ લે છે. કૃષ્ણ વાસુદેવ આવતી ચોવીસીમાં તીર્થકર થશે. પછી તેમને જન્મ નહિ લે પડે. બધા જન્મમાં માનવ જન્મની જ્ઞાનીઓએ મહત્તા બતાવી છે.
चत्तारि परमंगाणि, दुल्लहाणिह जन्तुणो। माणुसत्तंसुइ सध्धा, संजमम्मिय वीरियं ॥
ઉ. સૂ. અ. ૩, ગાથા ૧ આ મનુષ્ય ભવ પામીને ચાર અંગ મળવા મહા મુશ્કેલ છે. મનુષ્ય ભવ મળી જાય પણ માનવતા આવવી મુશ્કેલ છે. માનવ તે ઘણું હોય છે પણ માનવતાના ગુણ હેતા નથી. જેમ દૂધની ખાલી બાટલી અને દૂધની ભરેલી બાટલી વચ્ચે જેટલુ અંતર છે તેટલું અંતર માનવ અને માનવતા વચ્ચે રહેલું છે. દૂધની ખાલી બાટલીને પણ તમે દૂધની બાટલી કહો છો ને દૂધની ભરેલી બાટલીને પણ તમે દૂધની બાટલી કહે છેને? પણ ખાલી બાટલીમાં દૂધ નથી હોતું તે તે નામની દૂધની બાટલી છે. તેમ જે માનવ જન્મ પામે છે પણ તેનામાં માનવતાને યોગ્ય ગુણે નથી તે માત્ર કહેવાને માનવ છે. જેનામાં કામ- કે, ઈર્ષ્યા, વિષય, નિંદા, વિકથા આદિ દુર્ગણે ભરેલા છે તે સાચે માનવ નથી. જો તમારે સાચા માનવ બનવું હોય તે વિષય-કષાયાદિ દુર્ગુણને કચરો ફેંકી દે. ઘરમાંથી કચરો વાળીને બહાર ફેંકી દે છે કે ઘરમાં ઢગલા કરે છ? કચરો ઘરમાં સંઘરતા નથી તે આ દુર્ગાને કચરો કેમ ગમે છે? આજનું જીવન જોતાં દિલમાં મને તે દુઃખ થાય છે. વિષયેનાં સેવન, દેશને અને વ્યસનેએ
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શારદા સાગર
તો દાટ વાળ્યું છે. એક વ્યસન અનેક વ્યસન લાવે છે. ને એ વ્યસનને વળગાડ જીવને સાચી દિશા સૂઝવા દેતો નથી. મેં થોડા દિવસ પહેલા એક લેખ વાંચ્યો કે વ્યસન માણસને કેવો તુચ્છ બનાવે છે. વ્યસનીને કોઈ વિશ્વાસ કરતું નથી.
એક શેઠને કઈ હોશિયાર માણસની જરૂર હતી. એટલે તેમણે છાપામાં જાહેર ખબર આપી કે મારે એક હોંશિયાર માણસ જોઈએ છે. બીજે દિવસે શેઠ પિતાના દિવાનખાનામાં બેઠા હતા ત્યાં એક કરીને ઉમેદવાર આવ્યો ને શેઠને નમન કરીને કહ્યું. શેઠજી! પેપરમાં જાહેર ખબર વાંચીને હું આપને ત્યાં નોકરી કરવા માટે આવ્યો છું. મને આપ આપને ત્યાં રાખી લે તે આપને મહાન ઉપકાર. આ શેઠ ખૂબ સદાચારી ને સાદા હતા. તેઓ ગુણને મહત્વ આપનારા હતા. પરીક્ષા કર્યા વગર તરત કેઈને રાખી લે તેવા ન હતા. એટલે શેઠે પૂછ્યું કે તમે ભણ્યા છો કેટલું? ઉમેદવારે કહ્યું કે મેટ્રીકની આસપાસને અભ્યાસ કર્યો છે. ને હમેંશા સારા માર્કે પાસ થયે છું. શેઠે કહ્યું ભણતર ઓછું હશે તે ચલાવી લઈશ પણ તમને કઈ વ્યસન નથી ને?
એક વ્યસન કેટલા વ્યસન લાવ્યો તેની કહાની – ઉમેદવારે કહ્યું કે કોઈ કોઈ વખત એકાદ ઈલાયચી ખાઉં છું. શેઠે કહ્યું કે ઈલાયચી તે મુખવાસ કહેવાય તે ખાવાથી મેટું સાફ રહે. પણ તમારે આ બે દિવસ થેડી ડી વારે ખાવી પડે? ના, ના. શેઠ સાહેબ! એમ નહિ પણ કયારેક ભાંગ પીધી હોય ત્યારે મેટું સાફ કરવા ખાવી પડે. ત્યારે શેઠ કહે છે ઠીક, ત્યારે તમને ભાંગ પીવાની આદત લાગે છે? કેમ! ત્યારે પેલે ઉમેદવાર કહે છે નાના, શેઠજી. આમ તે મને કઈ જાતનું વ્યસન છે નહિ. ક્યારેક કડક સીગારેટ પીધી હોય ને તેના કારણે માથું ભમવા લાગે ત્યારે એકાદ ભાંગને ગગ્લાસ પી જાઉં છું. (હસાહસ). જુઓ આ કે માણસ છે? એમ કહેતે જાય છે કે મને કઈ વ્યસન નથી ને પાછે બુદ્ધિનું કેવું પ્રદર્શન કરે છે ! શેઠે પૂછ્યું ત્યારે તે તમે સીગારેટ પણ પીતા લાગે છે ખરું ને? ત્યારે પેલે કહે છે શેઠ! મેં કદી જિંદગીમાં બીડી પીધી ન હતી પછી સીગારેટની તો વાત જ ક્યાં? મને ધૂમાડે તે ગમે નહિ. ગાડીમાં મુસાફરી કરતો હોઉં ને મારી બાજુમાં બેઠેલા પેસેન્જર બીડી કે સીગારેટ પીએ તે હું તેની સાથે ઝઘડો. કારણ કે મારાથી ધૂમાડે સહન થતું નથી. પણ આ તે કયારેક દેશી કે ઈંગ્લીશ દારૂ પીધે હોય ત્યારે ઉપર એક બે સિગારેટ પી લીધી હોય તે બે ઘડી લહેજત આવે. બાકી મને સિગારેટનું વ્યસન નથી. (હસાહસ) ત્યારે શેઠે કહ્યું તે તમે દેશી અને ઈંગ્લીશ બંને જાતના દારૂ પણ પીવે છે ખરું ને? ત્યારે ઉમેદવારે કહ્યું. શેઠજી! તમે શું કહે છે? દારૂના પીઠા ઉપર તે મેં સ્વરાજ્યની ચળવળમાં સત્યાગ્રહ કરે. ને દારૂના દૈત્યને બાળે. ત્યારે હું ચળવળમાં મેખરે હતું. મને તે દારૂ પ્રત્યે આટલી
Page #424
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૮૫ બધી નફરત છે. પણ વાત એમ બની છે કે અમે પાંચ મિત્રો છીએ. તે એક દિવસે અમે ગણિકાને ત્યાં નાચગાનની મહેફિલમાં ગયેલા. ત્યાં મારા મિત્રોએ મને એકાદ પ્યાલી પીવડાવવા માટે ગણિકાને ખૂબ આગ્રહ કરે. પણ મેં તે તેને કહી દીધું કે મારે દારૂ. પીવે નથી. શરબત હોય તે પીઉં. ત્યારે મારા મિત્રો મારા ઉપર ગુસ્સે થઈને મને કહેવા લાગ્યા કે આ કંઈ કેહિક હાઉસ નથી. અહીં તે શરાબ પીવા જોઈએ. એ પીવાય તે નાચગાનમાં મજા આવે. માટે એક પ્યાલી પી જા. પછી જે જે કે રંગ જામે છે! જે તું નહિ પીવે તે અમારી બધી મજા મારી જશે. ખૂબ આગ્રહ કરીને પરાણે મને એક પ્યાલી દારૂ પાયે. તે પીતાની સાથે તબિયત એવી ખુશ થઈ ગઈ. એવી લહેજત આવી ગઈ કે બીજી ચાર પ્યાલીઓ એકી સાથે પી ગયો. ( હસાહસ) આ સાંભળીને શેઠ બેલી ઉઠયા કે-લે ઠીક. તમે વેશ્યાને ઘેર નાચ જેવા પણ જાઓ છો?
ત્યારે ઉમેદવારે કહ્યું. શેઠજી નાચમાં તે શું જોવાનું છે કે ત્યાં જાઉં? આ જગતમાં જ્યાં જુઓ ત્યાં નાચ દેખાય છે. મિલમાલિકે મજૂરોની મહેનત પર નાચે છે. મજુરો મેંઘવારી અને બોનસ પર નાચ કરે છે. વહેપારીઓ ઘર પર નાચે છે ને શ્રીમંત ઘરની શેઠાણીએ સારા કપડાં અને દાગીના પર નાચ કરે છે. ઓધા વિવિધ પ્રકારના નાચ જોવા મળતા હોય ત્યાં બીજા નાચ જોવાનું શું મન થાય અને ગણિકાના નાચગાન જેવા જવું હોય તે પાંચ-પચીસ રૂપિયા જોઈએ. મારા જે ગરીબ માણસ એટલા રૂપિયા કયાંથી લાવે? આ તે વાત એમ બની કે જન્માષ્ટમીના દિવસે હું ત્રણ પત્તાને જુગાર રમે તેમાં પચાસ રૂપિયા છે એટલે મને થયું કે લાવને ગણિકાને ત્યાં જઈને સંગીતના સૂર સાંભળું. બાકી શેઠજી! મારું ત્યાં જવાનું ગજું છે? (હસાહસ) ત્યારે શેઠે કહ્યું ઠીક, તમે ત્રણ પાનાનો જુગાર પણ રમે છે એમને? તમે કઈ વ્યસન બાકી નથી રાખ્યું ને પાછા કહે છે મને કોઈ વ્યસનનું બંધન નથી. આ તમારી કઈ જાતની વાત છે? ત્યારે પેલે કહે ના. ન. શેઠજી! એવું કંઈ નથી. મને બાવન પાનાને જુગાર તે ગમતું નથી. હાથમાં આવે તે ફાડીને ફેંકી દઉં. પણ એક વખત અમે ચાર મિત્રે જેલમાં ગયેલા. તેમાં એક મિત્ર ખિસ્સામાં પાના લાવે. છ મહિના અમારે જેલમાં રહેવું પડ્યું. છ મહિનામાં મારા મિત્રોએ મને એવો પાનાનો જુગાર રમતા સરસ શીખવાડી દીધું કે ભલભલાને હરાવી દઉં. *
શેઠ કહે છે ઠીક. તો તમે જેલના સળિયા પણ ગણી આવ્યાં છો કેમ? ત્યારે તેણે કહ્યું કે જે એકનું ખિસું કાપીને તરત ભાગી ગયા હોત તે જેલમાં જવું ન પડત પણ એકનું ખિસ્સ કાપીને બીજાનું કાપવા ગયો ત્યાં પકડાઈ ગયે ને જેલમાં જવાનો વખત આવ્યા. શેઠે કહ્યું ત્યારે તમે ખિસ્સા કાપવામાં પણ હોંશિયાર છે. કેમ બરાબર ને? ઉમેદવારે કહ્યું – ખિસ્સા કાપવા એ કંઈ મારે બંધ નથી. પણ મારો એક મિત્ર
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૬
'શારદા સાગર
ખિસા કાતરૂની ટેલને સભ્ય હતું. તેણે મને આ કળા શિખવાડેલી ને એમાં હું એ હોંશિયાર બની ગયો કે કઈ દિવસ પકડાઉં નહિ. પણ એક દિવસ ફોજદારે મને પકડો. ત્યારે તેના હાથમાં છરે મારીને હું ભાગી છૂટયો ને બીજા બે ચાર જણના ખૂન કર્યા હતા. (હસાહસ). શેઠજી ! જે ખિસ્સા કાતરવામાં બરક્ત હતા તે તમારી પાસે હું આ નોકરીની ભીખ માંગવા ન આવત. શેઠે કહ્યું – અહો ! તમે તે વ્યસનના ભંડાર છે. તમે તો અજબગજબના માણસ નીકળ્યા. હવે કઈ વ્યસન બાકી છે ત્યારે તેણે કહ્યું. મને ખાસ કઈ વ્યસન નથી. આ બધું એક ઈલાયચીના વ્યસનની પાછળ ચાલ્યું આવે છે. ખરી રીતે તે મને એક ઇલાયચીનું વ્યસન છે. શેઠે કહ્યું-મારે આવો વ્યસની માણસ નથી જોઈત. શેઠે એને વિદાય આપતાં કહ્યું કે ભાઈ! તમને નમ! ઝટ પડે ને! * બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે એટલું સમજવાનું છે કે એક નાના વ્યસનમાંથી માણસ કે મોટા વ્યસની બની જાય છે. ને આત્માને અધઃપતનના રસ્તે લઈ જાય છે અને મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલે માનવ ભવ હારી જાય છે. આ જુગાર, મદિરાપાન, વેશ્યાગમનાદિ વ્યસનોનું સેવન કરનાર આત્મા પિતાના હાથે પિતાનું અહિત કરી ભયંકર દુઃખ ઉભું કરે છે. જુગારની ભયંકરતા સમજવા માટે પાંડેનું અને નળ રાજાનું ચરિત્ર મદિરાપાનની ભયંકરતા સમજવા માટે દ્વારકાનગરીના નાશનું દષ્ટાંત અને પરસ્ત્રી લંપટતા માટે રાવણ, દુર્યોધન આદિના દૃષ્ટાંતે તમે ઘણી વાર સાંભળ્યા છે ને ચેરી કરનારાઓ કેટલા દુઃખી થાય છે તે તમે નજરે દેખે છે. માટે આ બધા દુખમાંથી બચવા માટે અને આત્માનું શ્રેય સાધવા માટે આ વ્યસનનો ત્યાગ કરો. આ ખરાબ વ્યસને તજીને દાન-શિયળ-તપ-ભાવ-જ્ઞાન-દર્શન-ચાગ્નિ-સંતેષ-ક્ષમા-દયા આદિ વ્યસનોથી તમારું જીવન ભરી દે, તેનાથી આત્માના તેજ ઝળકશે ને તમને પરમાનંદની પ્રાપ્તિ થશે.
* સદ્દભાવના, સદ્દવાણી, વર્તન અને સજ્ઞાન હોય ત્યારે ગુણ આવે. સ્કન્દપુરાણના એક લેકમાં પણ કહ્યું છે કે - -
यादृशी भावना यस्य, सिध्धिर्भवति तादशी।
यादृशा स्तन्तवः कामं, तादृशो जायते वटः ॥ ' જેની જેવી ભાવના હોય છે તેવી સિદ્ધિ થાય છે. જેવી રીતે તંતુ (તાર) હોય છે તેવા કપડાં બને છે. ભાવના સુંદર હોય તે જીવન સુંદર અને સંસ્કારથી સુશોભિત બને છે. સંસ્કાર એ જીવનનો પાયો છે. જૈન દર્શનમાં રૂપની કિંમત નથી. ગુણની કિંમત છે. રૂપ એ પુણ્યની બક્ષિસ છે જ્યારે ગુણ એ પરમ પુણ્યની બક્ષિસ છે. રૂપ ક્ષણિક છે. તે માનવીને અભિમાની બનાવે છે પણ ગુણ નમ્ર બનાવે છે. હજારે ગુણ હોય પણ એક અવગુણ
Page #426
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૮૭
હાય તે તે સર્વ ગુણ્ણાને ઢાંકી દે છે. માટે અવગુણાને દૂર કરી ગુણા પ્રગટાવવા જોઇએ. પણ આજે લક્ષ્મીની વાહ વાહ છે. પરંતુ વિચાર કરી કે લક્ષ્મીથી જીવનની સાર્થકતા થતી હૈાત તા ગુણની મહત્તા ન રહેત. આજે ભગવાન મહાવીર, મહાત્મા ગાંધી આદિને લેકે શા માટે યાદ કરે છે ? તેમના ગુણરૂપી અલંકારાને કારણે જ ને ?
બધુ ! જેની પાસે સાચા અલકારા છે તેને નકલી અલંકારાની જરૂર રહેતી નથી. તેમ જેના જીવનમાં સંસ્કાર રૂપી અલંકારના ચળકાટ છે તેને ધન કે રૂપના આપની જરૂર નથી. જીવનને આદર્શ બનાવવા માટે તેના પાયા સુસ ંસ્કારો વડે નાનપણથી નાંખવા જોઇએ. નાનપણથી જેટલી કચાશ રાખશે। તેટલું જીવન સંસ્કાર વિùાણુ બનશે. સ ંસ્કૃતિ રૂપી પાયા મજબૂત નથી ત્યાં સુધી સ ંસ્કાર રૂપી ભવન મજબૂત મનતુ નથી. માટે બાળકોના જીવનમાં સંસ્કારાનુ ઘડતર મજબૂત બનાવવુ હાય તે પાચે મજબૂત કરે. જયાં સુધી ઉચ્ચ અને આદર્શ જીવનની તાલાવેલી ન જાગે ત્યાં સુધી પાયાના ચણુતરમાં લક્ષ પહોંચતુ નથી.
આજે ખાળામાં જૈનત્વના સ્ટાર કેમ ભૂંસાતા જાય છે? ધર્મ કેમ ગમતા નથી ? તેમાં માતા-પિતાની કચાશ છે. હવે જો જૈનત્વને ટકાવવું હાય. ધર્મસ્થાનને અદ્વિતીય સંસ્કૃતિ વડે સ્થિર રાખવા હોય તેા આવતી કાલની પેઢીમાં સંસ્કારાનુ સિંચન કરવુ જોઇએ. આદર્શ માતાના સંતાને આદર્શ અને છે ને આદર્શ સતાના એની માતાની કૂખને ઉજ્જવળ કરે છે. પુત્ર મહાન હોય તે! માતાનું નામ પણ ગવાય છે. ભગવાન દીક્ષા લઇને વિચરતા હતા ત્યારે લાકે કડુતા, પધારા.... પધારે.... ત્રિશલાનઢ કુમાર ! માતા ત્રિશલા તેા સ્વર્ગમાં બેઠા હતા પણ અહીં તેમનું નામ ગવાય છે.
આવા પવિત્ર પુરૂષ ભગવાન મહાવીરને આજે જન્મ દિન વંચાય છે. પ્રભુએ જગતના ખૂણે ખૂણે વિચરી ને મહાન કષ્ટો વેઠીને અજ્ઞાન રૂપી અંધકારને ઉપદેશના સોનેરી કિરણેા ફેંકી દૂર કર્યો. અને અજ્ઞાનમાં આથડી હિંસા કરતાં જીવાને સાચું ભાન કરાવ્યુ. એ પ્રભુને માક્ષે પહોંચ્યા આજે ૨૫૦૦ વર્ષો થઇ ચૂકયા છતાં પણ આપણે તેને યાદ કરીએ છીએ. તે પ્રભુ કેવા હશે ? તેમના ભવની ગણત્રી કયારથી થઇ તે આજે સક્ષેપમાં કહું છું.
પ્રભુ મહાવીર તથા કાઇ પણ તીર્થંકર ભગવતને આત્મા ભવચક્રમાં પરિભ્રમણ કરતાં કરતાં કેવી રીતે આત્મદર્શન પામે છે ને છેવટે તીર્થંકર થઈ કેવી રીતે દ્વાદશાંગીતા ભાવાનું ધર્મદેશના દ્વારા ચ્હસ્ય ઉપદેશે છે. તેના થાડા વિચાર કરીએ. કાઈ પણ તીર્થંકરના ભવની ગણત્રી સમ્યક્ત્વ પામ્યા પછી શરૂ થાય છે. સર્વ પ્રથમ મહાવીર પ્રભુને નયસારના ભવમાં પવિત્ર મુનિવરને આપેલા દાનથી તેમજ એ ઉત્તમ મુનિવરના મુખેથી સાંભળેલા સુંદર સદુપદેશથી અનાદિની રાગ– દ્વેષની નિખિડ કર્મગ્રંથિને
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શારદા સાગર
ભેદ થયે. અંતરના દ્વાર ખુલ્યા, વિવેકને દિપક પ્રગટયે, સાથે આત્મસ્વરૂપનું ભાન થતાં સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થઈ.
નયસારના ભવથી લઈને મહાવીર પ્રભુના ભવ સુધીની ગણત્રી છે. તેમાં કેટલાક ભ આરાધકપણુના છે. ત્યારે કેટલાક ભામાં કર્મસત્તાની પ્રબળતા તેમજ પુરૂષાર્થની નબળાઈના અંગે આપણું પરમ તાર પ્રભુનો આત્મા વિશધક પણ બને છે. એ ભગવાનને આત્મ ૨૭ ભ દરમ્યાન પુણ્યોદયે દેવલોકમાં તેમજ મનુષ્ય જીવનમાં ઉચ્ચ - કોટીના ગણાતા ચક્રવત, વાસુદેવ અને રાજા-મહારાજાના ઐશ્વર્યાને ભેગવનારો પણ બન્યું છે. તીવ્ર પાદિયથી સાતમી નરકમાં પણ ગયા છે.
ભગવાન મહાવીરના ૨૭ ભવમાં સાત ભંવ ત્રિદંડીના, સાત ભવ દેવના પછી સેળમાં ભવે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યાં નિયણું કર્યું કે મારા તપ-સંયમનું ફળ હોય તે ઘણું બળને સ્વામી બનું. ત્યાંથી સંયમના પ્રભાવે દેવલોકમાં જઈ અઢારમા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. ત્યાંથી મરીને સાતમી નરકે ગયા. વસમા ભવે સિંહ થયા. એકવીસમાં ભવે નરકે ગયા. ત્યાંથી તિર્યંચાદિના ઘણું નાના ભવો કરીને બાવીસમા ભવે મનુષ્ય થયા. ત્રેવીસમા ભવે ચક્રવત થયા. ત્યાં છ ખંડનું ઐશ્વર્ય મળવા છતાં એ મહાન આત્માએ ઘાસના તણખલાની જેમ એ બાહ્ય ઐશ્વર્યનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાં એક કોડ પૂર્વ સુધી ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. પચ્ચીસમા ભવે એક સમૃદ્ધશાળી રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ્યા. પણ બાહ્ય રાજ્ય કરતાં અંતરંગ આંતરિક રાજ્યની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા એ નંદન રાજકુમારે પરમકૃપાળુ ગુરૂદેવ પાસે ચારિત્ર અંગીકાર કરી એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું. ચારિત્રના પ્રારંભથી આયુષ્યની સમાપ્તિ સુધી મા ખમણની તપશ્ચર્યા કરી. ૧૧ લાખ ને એકાશી (૮૧) હજાર માસખમણ ક્ય. આ રીતે ઉગ્ર તપશ્ચર્યા અને અરિહંતાદિ વીસ સ્થાનની આરાધના કરીને “સર્વ જીવોને કરું શાસન રસી” તે ઉચ્ચ ભાવનાથી નંદન મુનિના ભવમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરી છવ્વીસમા ભવે દશમા દેવલોકે ગયા. ત્યાંથી ચવીને ભગવાન મહાવીર સ્વામી અષાડ સુદ છઠ્ઠના દિવસે મધ્ય રાત્રે નીચ ગોત્ર કર્મના ઉદયથી દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યા. ત્યાં દેવાનંદાએ ચી સ્વપ્નો જોયા. સાડીમ્બાસી (૮૨) રાત્રી પછી નીચગવ્ય કર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ જતાં હરણ ગમેષીદેવ દ્વારા દેવાનંદા માતાની કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીમાં સંક્રમણ થયું. તે રાત્રે ત્રિશલા માતાએ ગજ વૃષભાદિ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ ને સાડાસાત દિવસે ચૈત્ર સુદ તેરસના મંગલ દિવસે એ જગતુ ઉદ્ધારક પ્રભુનો જન્મ થયે. છપ્પન દિશાકુમારી તેમજ ૬૪ ઈન્દ્રએ પ્રભુને જન્મ મહોત્સવ ઉજવ્યા પછી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસ સુધી પ્રભુને જન્મ મહોત્સવ ઉજવ્યું અને વર્ધમાન કુમાર એવું ગુણ નિષ્પન્ન નામ પડયું.
Page #428
--------------------------------------------------------------------------
________________
થરાદો સાગર,
૩૮૯
બંધુઓ! ભગવાન મહાવીર જગતની અલૌકિક સંપત્તિ સમાન છે. પ્રભુએ જન્મ લઈને સારી એ પ્રજાને જ્ઞાનના પ્રકાશ દ્વારા અજવાળી છે. પ્રભુને જન્મ થતાંની સાથે ત્રણે લેકમાં અજવાળા પથરાયા ને દરેકના દિલમાં આનંદ આનંદ છવાયે. આ દુનિયા ઉપર રાજદુલારાને જન્મ થયો -
એક જ રાજદુલારે, દુનિયાને તારણહારે, થર્ધમાનનું નામ ધરીને, પ્રગટયો તેજ સિતારે રે.એક ' રંકેજનેના દિલમાં પ્રગટ્ય, આશા ભરેલું અજવાળું, બેલી આ દીન દુખીયાને, રહેશે ના કેઈ નોધારું....(૨) ભીડ જગતની લાગે એ સૌનો પાલનહારે રે...એક જમ્યો
પ્રભુને જન્મ થતાં દીન દુખીના દિલમાં આશાના કિરણે કુટયા કે આ જગત ઉદ્ધારક પ્રભુને જન્મ થયે. હવે કઈ દુખી નહિ રહે પ્રભુ મહાવીર ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. માતા-પિતાના સ્વર્ગવાસ પછી પ્રભુ દીક્ષા લેવા માટે તૈયાર થયા. ત્યારે તેમના વડીલ બંધુ નંદીવર્ધનકુમારના હાથ પગ ઢીલા થઈ ગયા. બંધુઓ! તમે કહે છે ને કે અમે કેવી રીતે દીક્ષા લઈએ ? અમને રેકનાર કેટલા બધા છે. તે જુઓ, આ પ્રભુને રોકનાર કેઈ ન હતું? વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંભળી એમને એ આઘાત લાગે કે અહો! હું મા-બાપ વિનાને થઈ ગયે અને હવે ભાઈ વિનાને થઈ જઈશ. શું મારો ભાઈ મને છોડીને દીક્ષા લેશે? મોટા ભાઈના સતેષ ખાતર વર્ધમાન કુમાર બે વર્ષ સંસારમાં રોકાઈ ગયા. પણ સાધુની જેમ અલિપ્ત ભાવે સંસારમાં રહ્યા. બે વર્ષ તે જાણે પલકારામાં વહી ગયા. કારતક વદ દશમને દિવસ આવે. વૈરાગી વર્ધમાન કુમાર આ દિવસે પ્રવર્જયાના પુનિત પંથે પ્રયાણ કરવાના હતા. વીરા નંદી વર્ધનનું કાળજું કપાઈ જાય છે. વર્ધમાન કુમાર પ્રત્યે નંદી વર્ધનને જેટલો પ્રેમ હતે તેટલે પ્રજાજનોના દિલમાં પણ હતું. જ્યાં નગરમાં ઉદ્દઘોષણ થઈ કે પ્રજાના લાડીલા વર્ધમાન કુમાર આવતી કાલે અગાર મંટી અણગાર બનશે. આ સાંભળી દરેકના દિલમાં ચડો પડી ગયો. અહો ! આ સુકુમાર બાલુડો દિક્ષાના કઠીન પંથે જશે? એ કટે એનાથી કેમ વેઠાશે? ત્યારે કંઈક સમજુ માણસે બોલે છે કે “હરિને મારગ છે શૂરાને નહિ કાયરનું કામ જોને” શૂરવીરો મેદાનમાં શ વડે શત્રુઓને જીતે છે પણ આ તે ક્ષમાના શસ્તે વડે-કર્મશત્રુઓને જીતવા માટે નીકળે છે. પ્રજાજને રડવા લાગ્યા પણ જે શૂરવીર થઈને નીકળે છે તે કોઈના સામું જોતા નથી. યદા મનમાં વિચારે છે કે શું માસે નાથ ચાલે?
ભગવાન ઘર થકી બહાર નીકળ્યા - વૈરાગી વર્ધમાન કુમાર રાજવૈભવને ત્યાગ કરીને નીકળી ગયા. રત્નજડિત શિબિકામાં બેઠા. મંગલ વાજિંત્રે વાગવા લાગ્યા.
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શારદા સાગર
કેડે સોનૈયાને વરસાદ રાજકુમારના હાથે વરસવા લાગ્યા. વર્ધમાનકુમારના મુખ ઉપર એ આનંદ હતો કે ત્રીસ વર્ષમાં એ આનંદ કયારે જોવામાં આવ્યા ન હતા. ધામ ધામ સાહ્યબીથી ભરેલા દેવલેકમાં પણ જેને મનુષ્ય બનીને સયમ લેવાની તીવ્ર ઈચ્છા હતી તેવા વર્ધમાનકુમારને સિદ્ધાર્થ રાજાના રાજવૈભવ ફિકકા લાગ્યા અને સંયમ અંગીકાર કરવાને અમૂલ્ય સોનેરી સમય આવી ગયો, પછી તે આનંદ જ હેય ને! ભગવાનની દીક્ષામાં નગરજને, દે અને ઇન્દ્ર પણ આવ્યા હતા. વર્ધમાનકુમાર ઉઘાનમાં પહોંચી ગયા. અને એક પછી એક વચ્ચે અને આભૂષણે ઉતારવા માંડયા. તે ગમગીન બની ગયા આંખમાંથી ધારા આંસુ વહે છે. જ્યાં વર્ધમાનકુમારે મુકીમાં વાળ લીધા ત્યારે વિરા નંદીવર્ધન તથા પત્ની યશોદા બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયા. પણ વર્ધમાનકુમારે તે લોન્ચ કર્યો. નંદીવર્ધનને ખૂબ ઉપચાર કર્યા બાદ ભાનમાં આવ્યા. દેવોએ પણ તેમને આશ્વાસન આપ્યું. પણ હવે વર્ધમાનકુમારના સામું જોવાની એમને હિંમત ન હતી.
“વીર પ્રભુએ ચારિત્ર અંગીકાર કર્યું - સહજનેની વચમાં ભગવાને ગંભીર અવાજે સર્વવિરતિ સામાયિક અંગીકાર કરી વર્ધમાન હવે વર્ધમાનકુમાર મટીને શ્રમણ ભગવાન મહાવીર બન્યા. દેવેએ એમને શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું અને ઈન્દ્ર ભગવાનના ખભે દેવદુષ્ય વસ્ત્ર નાંખ્યું. હવે ભગવાન દીક્ષા લઈને આગેકૂચ કરવા કદમ ઉઠાવે છે. રાજા નંદીવર્ધન એમના ચરણોમાં મસ્તક ઝુકાવી ચેધાર આંસુએ રડે છે. જ્યાં રાજા આટલું રડતા હોય ત્યાં પ્રજાજનની તો વાત શી કરવી? બાળક યુવાન-વૃધ બધાય જાણે કોઈ સ્વજન પરકમાં ન ગયે હોય તે આઘાત અનુભવે છે. ભાનવાળાં પણ ભાન ભૂલી ગયા છે. કેઈની બુદ્ધિ કામ કરતી નથી. કર્મશત્રુઓને હંફાવવા સજજ થયેલા વર્ધમાનકુમારને જોઈને સહુ સ્તબ્ધ બની ગયા. નંદીવર્ધનનું માથું ભાઈના ચરણમાંથી ઊંચું થતું નથી. આટલા ભેગે ભોગવ્યા છતાં હજુ મને વૈરાગ્ય જાગતું નથી. ને આ મારે નાનો ભાઈ ભેગને ત્યાગ કરીને ચાલ્યો! અંતે નંદીવર્ધનને ઈ સમજાવીને ઉભા કર્યા પણ જાણે ભયંકર ગુ ન કર્યો હોય ! ભયંકર ચેરી ન કરી હોય! એવો એમને અફસેસ થવા લાગ્યા. ગદ્દગદ્દ કંઠે નંદીવર્ધન કહે છે પ્રભુ ! મેં આપને ખૂબ હેરાન કર્યો. મારા મેહ ખાતર મેં આપને બબ્બે વર્ષ સુધી સંસારમાં જકડી રાખ્યા. પ્રભુ ! મને માફ કરો પણ ભગવાન એક શબ્દ પણ બોલતા નથી. ભગવાને તે મૌન ધરી આગે કદમ ઉઠાવ્યા. નંદીવર્ધન અને પ્રજાજનોનું રૂદન બંધ થતું નથી. પણ ભગવાન કેઈના સામું જોતા નથી. આગળ ભગવાન અને પાછળ નંદીવર્ધન. '
- બંધુઓ ! આ તો તીર્થકર હતા. પણ સનકુમાર ચક્રવર્તિએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમનું અંતેઉર અને સારે એ રાજપરિવાર છ મહિના સુધી તેમની પાછળ ગુર્યો હતો. પણ સનતકુમાર ચક્રવર્તિએ પાછું વાળીને જોયું નહિ. એટલે અંતે
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૯૧
શારદા સાગર થાકીને બધા પાછા ફર્યા. આગળ ભગવાન ચાલે છે ને નંદીવર્ધન પાછળ ચાલે છે. ઈન્દ્રો દેવ અને તેમની પાછળ પ્રજાજનો ભગવાનને વળાવવા માટે ગયા છે. બીજી તરફે વર્ધમાનકુમારની પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શનાથી આ કરૂણ દશ્ય જોઈ શકાયું નહિ તેમના પગ ઉપડી શકયા નહિ એટલે બંને એક વૃક્ષ નીચે બેસી ગયા ને શું બેલે છે -
આજે સુખી છું કે સ્વામી મારે, સ્વામી ત્રિલોકને નાથ થશે, દુખ એટલું છે કે અભાગી આવી શકે નહિ સાથે. આંસુ નથી અપશુકનના, પુલકિત છે મુજ પ્રાણુ, પામર છું તેમ છતાં પણ, વીર પુરૂષની હું નાર હું તે નહિ પણ પગલે તમારે આવશે પુત્રી તમારી, આશિષ દે પ્રિયદર્શનાને, પામે ઉત્તમ સ્થાન, જા સીધા અંતર્યામિ, કરવા જગત કલ્યાણુ,
સ્વામી કરજે સુખે પ્રયાણુ, “ભગવાન વિહાર કરે છે ત્યાં પત્ની અને પુત્રી કરૂણ વિલાપ કરે છે" જ્યાં ભગવાને પગ ઉપાશે ત્યાં એ બંને મા-દીકરીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. બને ત્યાં બેભાન થઈને ઢળી પડયા. પણ પ્રભુ તે આગળ વધે જાય છે. મેહથી ઘેરાયેલા માનવી કયાં સુધી આગળ ચાલે? રાગી અને વિરાગી બન્નેનાં પંથ ન્યારા છે. બંધુઓ ! જગત કેવું મેહમાં ડૂબેલું છે? સહુને પિતાના સ્વજન જવાથી દુઃખ થયું છે એટલે રડે છે, ભગવાનને ત્યાગ માગે કેવા કેવા કટો પડશે એની કલપના કરે છે પરંતુ એક પણ સ્વજન મોહની માયાજાળ તોડીને એમની સાથે જવા તૈયાર ન થયે. ઘણે દૂર જઈને ભગવાન સ્થભી ગયા. સૌને મૂક સૂચના કરી કે હવે મારે મારા માર્ગે ચાલવું છે. બધા ભગવાનને વંદન કરીને ઉભા રહી ગયા. કેઈના સામું જોયા વિના જગત ઉદ્ધારક પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા- તેમણે દીક્ષા એકલા લીધી ને કર્મ મેદાનમાં યુદ્ધ એકલા ખેલ્યું. જ્યાં સુધી ભગવાન દેખાયા ત્યાં સુધી પ્રજાજને અને રાજા નંદીવર્ધન બધા રડતા ઉભા રહ્યા. યશોદા, પ્રિયદર્શના, જમાલી બધા ગમગીન બની ગયા.
મોટાભાઈને વિલાપ - શજ નંદીવર્ધન કરૂણ સ્વરે વિલાપ કરે છે કે હે મારા લાડીલા વીરા ! આમ અમને મૂકીને એકલે અટૂલો કયાં જઈશ? ઘેર જંગલમાં વાઘ-સિંહ-સર્પ મળશે ત્યાં તારું કેણ? ઉનાળાના સખત તડકા, શિયાળાની કડકડતી ઠંડી તું કેમ સહન કરી શકીશ? કયારે પણ ખુલ્લા પગે નહિ ચાલેલે કેમ ચાલી શકશે? અને જ્યાં જશે ત્યાં કેઈ અપમાન કરશે. કેઈવાર ભિક્ષા નહિ મળે. આ ભૂખ-તરસ બધું મારે વીરે કેમ સહન કરશે? વીરા! હું તારા વિના કોની સાથે દિલ ખોલીને
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શારદા સાગર
વાતા કરીશ ? આ પ્રમાણે વિલાપ કરતાં નદીવન બેભાન થઈ જાય છે. સહુ તેમને સમજાવે છે ને ભાનમાં આવતા મહેલમાં લઈ ગયા. પણ ભાઈ વિના મહેલ શૂનકાર્ દેખાવા લાગ્યા કારણ કે રાગ રાવડાવે છે. “ભગવાન મહાવીર સ્વામીએ સંયમ
લીધા પછી કર્મો સાથે યુદ્ધ ખેલ્યા,” મધુએ ! ભગવાન દીક્ષા લઈને સંચમના પંથે ચાલી નીકળ્યા. પ્રભુનુ આયુષ્ય થાતું ને કાં ઝઝા હતા. એક મજુ ૨૩ તી કરના કર્મો અને ખીજી તરફ ભગવાન મહાવીરના કર્યા હતા. અલ્પ સમયમાં ઝાઝી સાધના કરવાની હતી. એટલે કર્માની ઉદીરણા કરવા અનાર્ય દેશમાં ચાલી નીકળ્યા. તે ભવે મેાક્ષમાં જવાના હતા છતાં ક્ર કાઈને છોડે છે. એક ક્રાડ દેવા પ્રભુની સેવામાં રહેલા હતા પણ કર્મના ઉદય થાય ત્યારે દેવે! પણ હાજર રહી શકયા નથી. પ્રભુએ પેાતાના જીવનને રજેરજ ઇતિહાસ જગતની સામે રજુ કર્યા છે. પેાતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવ્યુ હતુ તે! આ ભવમાં મારા કાનમાં ખીલા ભેાંકાયા. મરચીના ભવમાં મઢ કર્યા તા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવુ પડયું. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક રાણીને તેમણે અપમાનિત કરીને ત્યાગ કરેલે તે રાણી પરિવ્રાજિકા બનેલી ને ત્યાંના નિયમ પ્રમાણે તપ આદિ કરીને આયુષ્ય પૂર્ણ કરીને વ્યંતરી દેવી થઈ હતી.
નગરે નગરે ગામે ગામે પ્રભુજી વિચરીયા,
શાલીશા ગામે આવે. શીવ સુખ રસીયા....નગરે નગરે.... બહાર ઉદ્યાનની માંહે પ્રભુજી કાઉસગ્ગ ધ્યાને રહે, 'ભમતી ભમતી વ્યંતરી દેવી ઉદ્યાને આવી રહે પ્રભુજીને જોતાં ક્રોધ ભરાઇ ખાએ એ ચક્કર ત્યાં....નગરે નગરે.... પ્રભુજી વિચરતાં વિચરતાં શાલીશી ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર હતાં તે સમયે આ વ્યંતરી દેવી પૂતુ વૈર યાદ કરીને ત્યાં આવી. પ્રભુને જોતાં ક્રોધે ભરાઇને પ્રભુ ઉપર શરીર કપાવે તેવા શીતળ રેતીના કણના વરસાદ વરસાવ્યે. ને ખૂબ કઠોર ઉપસર્ગો આપ્યા. જેમ ગરમી સહન ન થાય તેમ અતિ ઠંડી પણુ.સહન થતી નથી. એક તે શિયાળાના દિવસ ને ઠંડી રેતીને વરસાદ પડે. ને સુસવાટાભેર ઠંડા પવન આવે છે છતાં પ્રભુ સમતાના સાગર અંતરમાં ઠંડક સખીને સહન કરે છે. દીક્ષા લઈને સાડા બાર વર્ષને એક પખવાડિયા સુધી એકધારા ઉપસર્ગો ને પરિષહેાને સહન કર્યાં. છ છ માસી, ચામાસી, અને એમાસી તપ કરીને કર્મને ખાવ્યા. એમના ૧૨ વર્ષની તપશ્ચર્યા દરમ્યાનમાં ફકત ૩૪૯ પારણા કર્યા ને ફકત મેઘડીની નિદ્રા લીધી છે. કર્માંને ખપાવવા કેટલી સજાગદશા ! કેવા ભગીરથ પુરૂષાર્થ! છેવટે કર્મના ગજ ખળી જતાં ઋજુવાલુકા નદીના કિનારે ઉકડું આસને ધ્યાન કરવા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત
Page #432
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૯૩ થયું. દેવે કેવળ જ્ઞાન મહોત્સવ ઉજવવા આવ્યા ને પ્રભુએ દેશના દીધી. તે સમયે કેઈ મનુષ્યો ત્યાં પહોંચી શક્યા નહિ. દેશનામાં એકલા દેવ હતા. તેથી એક પણ વ્રત પ્રત્યાખ્યાન થયા નહિ. પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ. તે એક અજીરું ગણાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જગતના ખૂણે ખૂણે વિચરીને જગતના જીવને પ્રતિબંધ આપે
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ઉપદેશ આપી અજ્ઞાનના અંધકાર નષ્ટ કરાવ્યા, અનેક ભવ્ય જીવેને તાર્યા. બંધુઓ ! આવા પરમ પિતા પ્રભુના જીવન વિષે આજે ઘણું કહેવાયું છે. તેમાંથી તમે કાંઈ પણ ગ્રહણ કરશે. જુગાર-બીડીસીગારેટ, દારૂ, નાટક-સિનેમા, પરસ્ત્રી ગમન આદિ જે દુર્ગણે આત્માને હાનિકારક છે તેને ત્યાગ કરજે. હવે બે દિવસ પછી સંવત્સરી મહાન પર્વ આવે છે. તે આપણને ક્ષમાને સંદેશ આપે છે. માટે વૈરઝેરને પણ ત્યાગ કરજો. પ્રભુએ કષ્ટ આપનાર પ્રત્યે પણ પ્રેમ બતાવે છે. તે આપણે તેમના સંતાન છીએ તો એકાદ ગુણ પણ અપનાવીએ તે માનવ જીવન મળ્યાની અને મહાવીર જયંતિ ઉજવ્યાની સાર્થકતા છે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
?
વ્યાખ્યાન નં. ૪૬
વિષય :- “દીર્ધદષ્ટિ અને ટૂંકી દૃષ્ટિ” ભાદરવા સુદ ૩ ને રવિવાર
તા. ૭-૯-૭૫. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
આજે મારે તમને બે પ્રકારની દષ્ટિ વિષે સમજાવવું છે. દષ્ટિ બે પ્રકારની છે. એક દીર્ધદષ્ટિ અને બીજી ટૂંકી દૃષ્ટિ. દીર્ધદષ્ટિવાળા જીવો પિતાના ભાવિ જીવનનો વિચાર કરે છે ને ટૂંકી દૃષ્ટિવાળા-ભવિષ્યનો વિચાર કરી શકતા નથી. દીર્ધદષ્ટિવાળા છે પિતાના પ્રાણ લેવા આવનારને દુશમન માનવાને બદલે મિત્ર માને છે. અપકારીને બદલે ઉપકારી માને છે. એ બિચારે નકામા પાપ બાંધી ભાવિના દુઃખના ડુંગરા ખરીદી રહ્યો છે. માટે દયાને પાત્ર છે એમ માનીને તેના ઉપર દયા કરે છે. ને તેની દુર્બુદ્ધિ નષ્ટ થાય ને સદબુદ્ધિ મળે તેવી ભાવના કરે છે.
ટૂંકી દૃષ્ટિવાળો એક ભિખારી રાજગૃહી નગરીની ગલીએ ગલીએ ભટકતે હતે. નગરીમાં ઘણા ઉદ્ધાર શ્રીમતિ વસતા હતા. પણ આ ભિખારીના પાપકર્મના ઉદયથી કેઈને એને આપવાની બુદ્ધિ ન થઈ. રાજગૃહી નગરીમાં ભટકતા ભટકતા ત્રણ દિવસના ભૂખના કડાકા થયા. એ દિવસ આવ્યા. નગરના લોકો સારા સારા કપડા અને દાગીના
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શારદા સાગર
પહેરીને ઉજાણી ઉજવવા નગરની બહાર વૈભારગિરી પર્વત ઉપર જાય છે. ભિખારી પણ લોકેની પાછળ છે. ત્યાં અનેક પ્રકારના ખાનપાનની મિજબાનીઓ ઉડે છે. પણ અફસોસની વાત એ બની કે આ ત્રણ દિવસના –ભૂખ્યા ભિખારી ઉપર કેઈની નજર જતી નથી. લેકને અનેક પ્રકારની મેજ કરતાં જોઈને આ ભિખારીના મનમાં તે લોકે પ્રત્યે ભયંકર કેટિન વેષ જાગે છે આ છે ટૂંકી દૃષ્ટિનું ફળ. જે એની દૃષ્ટિ ટૂંકી ન હોત તે એ વિચાર આવત કે મારે ભયંકર પાપોદય વતી રહ્યો છે તેથી આ ઉદાર ગૃહસ્થને પણ મને આપવાની બુદ્ધિ થતી નથી. માટે આ લેકો ઉપર ષ નહિ કરતા મારા પૂર્વના દુષ્ટ કર્મો ઉપર દેષ કરું. ખરેખર જે આ વિચાર આવ્યું હોત તો તે જે કામ કરવા તૈયાર થયે હવે તે કામ કરતા નહિ. ને ભયંકર દુર્ગતિમાં જાત નહિ. પણ ટૂંકી દષ્ટિવાળા જીવ પાસે આ આશા રાખવી એટલે પથ્થર ઉપર પાણી રેડીને કમળ ઉગાડવાની આશા કરવા જેવું છે. આ ભિખારીએ જાગેલા શ્રેષના પ્રભાવે જ્યારે લેકે ઉજાણી ઉજવી નગર તરફ જઈ રહ્યા છે ત્યારે તે ભિખારીએ ખૂબ બળ કરી એક મોટી શીલા પર્વત ઉપરથી ગબડાવી. એ શીલા ગબડવાથી અનેક માણસે તેની નીચે ચગદાઈને ખતમ થઈ જાત પણ બીજાનું બગાડતા પિતાનું બગડે છે. શીલા ગબડાવતા પિતે લેવલ ચૂકી ગયે ને તે શીલા નીચે પિતે ચગદા અને મરીને સાતમી નરકે ગયે. આ છે ટૂંકી દૃષ્ટિનું ફળ. માટે જ્ઞાની કહે છે કે ટૂંકી દૃષ્ટિ છોડીને દીર્ધદષ્ટિ અપનાવે.
બંધુઓ ! પાપાત્મા મનુષ્યની દૃષ્ટિ ટૂંકી હોય છે ને મહાન પુરૂષની દષ્ટિ દીર્ઘ હોય છે. અંધકમુનિની દૃષ્ટિ દીઈ હતી. તેમણે તપ કરી શરીરને સુકે મુક્ત કરી નાંખ્યું હતુ. જેમ હાડકાથી ભરેલું ગાડું ખખડે ને તેને જે ખડખડ અવાજ થાય તે ખડખડ અવાજ મુનિ ચાલે ત્યારે તેમના શરીરમાંથી થતું હતું. તેમણે તે શરીરની સંપૂર્ણ મમતા ઉતારી નાંખી હતી. તેમનું શરીર તો જાણે આત્મા ઉપર લાગેલ કેથળો ન હોય ! તેમ એ મહાત્મા માનતા હતા. તેથી તે ઘોર તપ કરતા પણ સાંતરની શાંતિ, સમાધિ અને આનંદનો અદ્દભૂત અનુભવ કરતા હતા. આ તપ કરવાનું પ્રયોજન શું ? તેમનામાં રહેલી દીર્ઘ દૃષ્ટિ, તેઓ દીર્ધદષ્ટિ દ્વારા જાણતા હતા કે આત્મા ઉપર લાગેલા પાપકર્મો જે નિકાચી પડયા હશે તો તેને ભગવ્યા વિના છુટકો નથી. અજ્ઞાન અવસ્થામાં પરાધીનપણે આ-રૌદ્ર સ્થાનમાં પડી દુર્ગતિમાં જઈ તે પાપ ભેગવવા. નવા પાપ બાંધવા અને ભવપરંપરા ચાલુ રાખી અનેક ગણા દુઃખના ભાગીદાર થવું તેના કરતાં આ ભવમાં સ્વાધીનપણે આનંદથી જ્ઞાનીની આજ્ઞા મુજબ તપ આદિ કરીને શા માટે કર્મોને ઉદયમાં લાવીને ન ભેગવવા !
મહાન મુનિનું બહેનના ગામમાં આગમન :- ઉગ્ર તપ અને સંયમની સાધના કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત બંધક મુનિ પોતાના બનેવીના
Page #434
--------------------------------------------------------------------------
________________
શારા સાગર
૩૯૫
ગામમાં પધાર્યા. તે વખતે ઝરૂખામાં રાજા-રાણી બેઠા છે. અને આનંદથી અલક-મલકની વાત કરી રહ્યા છે. તે સમયે અચાનક રાણુની દષ્ટિ રસ્તા ઉપર ચાલતા તે મહામુનિ ઉપર પડી. ધારી ધારીને જોતાં તેને લાગ્યું કે મારા ભાઈએ દીક્ષા લીધી છે તે આ મુનિના જેવા જ દેખાતા હશે ને ? કદાચ આ પણ મારો ભાઈ હોય તેમ લાગે છે. તપથી એકદમ કૃશ થઈ ગયેલું અને શ્યામ પડી ગયેલું ભાઈનું શરીર જોયું, કયાં એક વખતનું રૂપરૂપના અંબાર જેવું ભાઈનું શરીર ને જ્યાં વર્તમાનમાં હાડકાના માળા જેવું બનેલું આ ભાઈનું શરીર ! આ મુનિને જોઈને બહેનને ભાઈ પ્રત્યેને રાગ જા. એ રાગે બહેન પર જોર જમાવ્યું. રાગના જેરના પ્રભાવે બહેનની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. અંદર પેદા થયેલું દુઃખનું ઝરણું આંખ દ્વારા બહાર નીકળ્યું. સંસારમાં રાગી છે માટે જેવું બને છે તેવું આ બહેનને બન્યું. આ મહાત્મા પિતાના સંયમમાં એટલા બધા મસ્ત છે કે જેથી આ કયું ગામ આવ્યું ? અહીંના રાજા કેણ છે? રાણી કેણ છે? એ વાત જાણવાની એમને કંઈ પડી ન હતી. એ તે આડી અવળી દષ્ટિ કર્યા વગર ઈર્ષા સમિતિનું પાલન કરતાં હાથીની જેમ ચાલ્યા જાય છે તેથી રાજાના મહેલની અટારીમાં બનેલા આ પ્રસંગની એમને કલ્પના પણ નથી આવતી. મહાત્મા તે રસ્તેથી પસાર થઈ ગામ બહાર જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. - “રાજાએ કરેલો આદેશ” - દેવાનુપ્રિયે ! પૂર્વે બાંધેલા કર્મો શું કામ કરે છે તે જોવાનું છે. કર્મની કરામત અલૌકિક છે. અહીં રાણીની આંખમાં આંસુ જોઈને રાજાને જુદે વિકલ્પ આવ્યો, કે નકકી આ સાધુ રાણીને કઈ જુને જાર છે. તેથી તેની આ અવસ્થા જોઈને રાણી રડે છે. માટે મારે તે લુચ્ચા પુરૂષને સજા કરવી જોઈએ. આ રીતે મનમાં નકકી કરીને ચંડાળને બોલાવ્યા. ને તે સાધુને સજા કરવાને ઓર્ડર આપી દીધું. જુઓ, આ સંસાર કે ભયાનક છે? મહારાજાની એડી નીચે દબાયેલા સંસારી જી આગળ પાછળ વિચાર કર્યા વિના કેવા કેવા કામ કરવા તૈયાર થઈ જાય છે ! કોઈ જાતની પૂરી તપાસ ન કરી. કેઈની સલાહ પણ ન લીધી. કોઈ લાંબો વિચાર પણ ન કર્યો કે ભાવિમાં આ કાર્યનું પરિણામ-શું આવશે? બસ, મનમાં જે તરંગ ઉઠ તેને અમલમાં મૂકવાની તાલાવેલી લાગી. આ રાજા પિતે ભયંકર ભૂલ કરી રહ્યા છે છતાં તેની તેને કલ્પના નથી આવતી. પણ વિચાર કર્યાવિના કરેલા કામથી કે પસ્તાવો કરવો પડે છે તેને માટે આ રાજા અદ્દભુત દૃષ્ટાંત સ્વરૂપ છે. જ્ઞાનીએ કહે છે તમે જે કાંઈ કામ કરે તેને પૂરેપૂરે પહેલાં વિચાર કરે, તેના પરિણામને વિચાર કરે. જે તેનું પરિણામ સારું આવે તેમ લાગે છે તે કામને અમલમાં મૂકે નહિતર પાછળથી પસ્તાવાને પાર નહિ રહે.
અહીં જોવાની ખૂબી એ છે કે રાજા રાણીને પૂછતા નથી કે તું રડે છે શા માટે? જે રાણીને રડવાનું કારણ પૂછ્યું હતું તે તરત ખુલાસો થઈ જાત ને રાજા ઘેર
Page #435
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પાપથી મચી જાત રાજા ઘણા સજ્જન હતા. આવું અવિચારી કામ કરે તેવા ન હતા. પણ આવી દુષ્ટ બુદ્ધિ સૂઝી છે તેનુ કારણ અંદરમાં છુપાંઇને રહેલા શત્રુ સ્વરૂપ આંતરવૈરીઓ સજ્જનને પણુ દુર્જન બનાવતાં વાર લગાડતા નથી. સારા સ્વભાવવાળાને સ્વભાવ બદલાવતાં વાર કરને નથી. ફકત તેને તક મળવી જોઇએ. માટે તે આંતરશત્રુઓ ઉપર પૂર્ણ વિજય મેળવવાની જરૂર છે. એ આંતરવૈરીઓને હટાવવા માટેના જે પ્રયત્ન છે તે ધ અને આંતર વૈરીઓની જેટલી રુકાવટ તેટલે અધર્મ છે. અધર્મના વિપાકા વિષમ છે. તે તમે સહુ કાંઇ જાણા છે માટે અધર્મથી બચવા માટે પરમ પુરૂષાર્થ કરવાની જરૂર છે.
૩૯૬
મુનિ પાસે ચંડાળનુ' આવવુ : રાજાના હુકમ પ્રમાણે તેના માણસે (ચંડાળા) ત્યાં સાધુ પાસે પહેાંચ્યા. તે રાજાએ કરેલ હુકમ કહી સ ંભાળાવ્યા. તે સાંભળીને દીર્ઘદૃષ્ટિવાળા મુનિ મનમાં ખૂબ રાજી થયા. શું આ હુકમ કંઇ રાજી થવા જેવા હતા ? એ હુકમ શુ હતા ? એ તે તમે જાણેા છેને ? જીવતા ચામડી ઉતારવાના રાજાને હુકમ હતા. છતાં મુનિ રાજી કેમ થયા? આ દીર્ઘદ્રષ્ટિને પ્રતાપ હતા. કે સમાધિપૂર્વક રાગ-દ્વેષને અવકાશ આપ્યા વગર જો હું આ ઉપસર્ગ સહન કરી લઉં તે। સદાને માટે આનાથી પણ અનંતગણી વેદના લાગવવાનું અધ થઇ જાય. નવ માસ સુધી માતાના ઉદરમાં ઊંધે મસ્તકે લટકવાનું બંધ થઇ જાય. ઘડપણ, રાગ આદિની પીડા સકાળ માટે જાય. મારા આત્માના સ્વભાવભૂત સુખાદિ ગુણાના ભેાગવટો કરનાર સદાને માટે બની જાઉં. આ રીતે ભાવિના અન ંતકાળના વિચાર સ્વરૂપ દીર્ઘદૃષ્ટિએ એમનામાં આનંદ પેદા કર્યા હતા. જે મુનિ ટૂંકી ઢષ્ટિવાળા હાત તેા આ હુકમ સાંભળતા
ગભરાઈ જાત. પાર્ક પાકે રાવા માંડત. કયા જન્મના પાપ ઉદયમાં આવ્યા કે જેથી આવું કષ્ટ વેઠવાનેા પ્રસંગ આવ્યેા. કઇ રીતે એનાથી ખચી શકાય ? રાજાને ગાળા દંત, ગુસ્સો કરત. રાજાને વૈરી બની જાત. કોઈ પણ રીતે એનુ મન શાંત ન થાત તે! છેવટે નિયાણું કરત કે મારા આ તપ અને સંયમના પ્રભાવે આ ભવમાં વિના અપરાધે જીવતાં મારી ચામડી ઉતરાવનાર આ નિર્દયી રાજાની ચામડી ઉતરાવનાર ભવાંતરમાં હું અનુ. ઇત્યાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકા આ-રૌદ્ર ધ્યાનમાં પડીને કરત. આ મહાત્મા દીર્ઘદ્રષ્ટિવાળા હોવાથી ઉપરના એક પણ વિચાર એમના દિલમાં ન આવ્યેા. મુનિની સમતાથી ચડાળના હૃદય પીગળી ગયા –
મહાત્માએ આત્માને શિખામણ આપી પોતાની શક્તિનું માપ કાઢી લીધું ને કારપણું કાઢવાને નિર્ણય કરી લીધે. રાજાને અને રાજાના ચંડાળાને એણે ઉપકારી માની લીધા ગંદવાડથી ભરેલા શરીરરૂપી જેલખાનામાંથી છેડાવનાર માની લીધા. ને પોતે જીવતા ચામડી ઉતરાવવા માટે તૈયાર થઇ ગયા. રાજાના હુકમના
Page #436
--------------------------------------------------------------------------
________________
શારા સારદા
૩૯૭.
અમલ કર્યા વિના છૂટકે નહિ એટલે ચંડાળે રડી પડયા ને મનમાં વિચાર થયો કે, આપણે રાજાના હુકમથી ઘણાના પ્રાણ લીધા પણ આ મુનિ જેવી સમતા કેઈનામાં જોઈ નથી. મહાત્માના શબ્દોએ ચંડાળનું હૃદય ભેદી નાંખ્યું. મુનિનું નિર્દોષ મુખાવિંદ, અંતરાભિમુખ દષ્ટિ વિગેરેના દર્શનથી ચંડાળને વિચાર આવ્યો કે આવા પવિત્ર મહાત્માની હત્યા કરવાનું પાપ આપણા લલાટે કયાંથી લખાયું? ધિક્કાર છે આપણું પાપી જીવનને! ધિક્કાર છે આવી આજીવિકાને! જે આજીવિકાને માટે આવા પાપ કર્મો કરવા પડે છે. ચંડાળ પણ પિતાના ઉપર આવી પડેલા આ ભયંકર કામને પશ્ચાતાપ કરે છે. આ છે આર્ય દેશના વાતાવરણને પ્રભાવ! ચંડાળના મનમાં થયા કરે છે કે આ કામ કરવાથી છૂટીએ તો સારું પણ છુટાય તેમ નથી. જે તે કામ ન કરે તે વધુ આપત્તિમાં આવી પડાય તેમ છે. તેથી ચંડાળાને જે આ મુનિ હત્યાનું કામ કરવું પડે છે તે ધ્રુસકે ધ્રુસકે રેતા રેતા કરે છે. રાજીથી નહિ. . .
બંધક મુનિ ચામડી ઉતરાવવા તૈયાર થયા. ચંડાળે પણ રડતા દિલે રાજાના હુકમથી ચામડી ઉતારવાને આરંભ કરવા તૈયાર થયા. ચામડી ઉતરાવવાની પૂર્વ તૈયારી રૂપે નાના કે મોટા લાગેલા સર્વ અતિચારની સિદ્ધ ભગવંતોની સાક્ષીએ મુનિએ આલોચના કરી. દુષ્કતોની ગહ કરી. સુકૃતેની અનુમોદના કરી લીધી. શરીરને સરાવી દીધું. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં મસ્ત બની ગયા. દીર્ધદષ્ટિના પ્રતાપે આત્મા અને શરીરની ભિન્નતાનું સ્વરૂપ નિહાળી લીધું અને અનિત્યાદિ બાર ભાવનાઓને આત્મા સાથે એકમેક કરી લીધી. હવે મારે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી એમ માનીને રાજાના આવેલા ચંડાળાને જે કરવું હોય તે કરે એમ માનીને નિશ્ચિતપણે ઉભા રહ્યા.
બંધુઓ! ચંડાળ ચડચડ ચામડી ઉતારે છે. મહાત્મા પિતાના આત્મા ઉપર લાગેલા કર્મોને ઉતારે છે. શુક્લ ધ્યાનના બળે આત્મા ઉપર લાગેલા સર્વ કર્મોને નાશ કરી આયુષ્ય પૂર્ણ થતાં અંતગડ કેવળી થઈને મેક્ષમાં પહોંચી ગયા. સદા કાળ માટે આધિ-વ્યાધિ ઉપાધિથી–મુકત થયા. આત્માના અનંત સુખના ભોકતા બની ગયા દીર્ધદષ્ટિનું આ ઉત્કૃષ્ટ ફળ છે. ટૂંકી દૃષ્ટિના કારણે રાજાએ મુનિની હત્યા કરાવી ભયંકર પાપ ઉપાર્જન કર્યું. પાછળથી રાણી દ્વારા સત્ય હકીકતની જાણ થઈ ત્યારે “મારાથી મુનિ હત્યાનું ભયંકર પાપ થઈ ગયું” એ વાત સમજમાં આવી જતાં ટૂંકી દૃષ્ટિ ચાલી ગઈ ને દીર્ઘ દષ્ટિ પ્રગટ થઈ ગઈ. આ પાપનું ફળ હવે કઈ રીતે ભોગવીશ? આ પાપથી મારી નરક સિવાય બીજી કૃતિ થાય નહિ, એ વાત નકકી છે. આ દીર્ઘ દૃષ્ટિએ અંતરમાં ભયંકર પાપને પશ્ચાતાપ પ્રગટ કર્યો. વિવેક જગાડશે. અજ્ઞાનથી થયેલા ભયંકર પાપને ખપાવવા તૈયાર થઈ ગયા. તે માટે સર્વ સુખેને છેડવા તૈયાર થઈ ગયે. ગમે તેવા દુખે ગવવા પડે તે ભેગવવાની તૈયારી કરી લીધી. જીવવાનો મોહ ચાલ્યા ગયે.
Page #437
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મરણના ભય ન રહ્યો. રહી ફકત એક પાપને નાશ કરવાની ધૂન. તે પાપના નાશ કરવા માટે રાજપાટ છોડી સંયમ માર્ગના સ્વીકાર કર્યાં. રાણીને પણ ભાઇની આ રીતે થયેલી હત્યાથી સંસારનું સુખ આકરું લાગ્યું. તેણે પણ સંસારને લાત મારી સયમ મા અપનાવ્યેા. રાજા-રાણીએ અઘાર તપ કરીને શરીરની મમતાને પણ મારી નાખી અંતે સર્વ પાપને ક્ષય કર્યો ને કેવળજ્ઞાન પ્રગટ કર્યું" ને છેવટે મેક્ષમાં પહોંચી ગયા.
૩૯૮
દીર્ઘ દૃષ્ટિના પ્રભાવે ખધક મુનિને જિનવાણી રૂપી સંયમ લેવાના ભાવ જાગ્યા. સયમ લીધે કડક સંયમ પાળ્યે પાપ કર્મોની નિર્જરા માટે ઉગ્ર તપ કર્યું. તપ કરવાથી થતી નિરાથી આ પરિષહ સહન થશે એ ભાવનાએ ચામડી ઉતરાવવાની શકિત પેદા કરી. અત્યાર સુધી સસારના સુખ માટે ભાગવેલા દુઃખા આગળ આ દુઃખ અને તમા ભાગનુ છે. એ વિચારે પરિષહ વખતે આત્મામાં સ્થિરતા ઉત્પન્ન કરી. આત્માથી શરીર અલગ છે. ચામડી શરીરની ઉતારવાની છે આત્માની નહિ. એનાથી સ કાળ સુધી સ દુ:ખથી મુકિત થશે વિગેરે અનેક સુંદર વિચારો ઉત્પન્ન થયા. ધન્ય છે આવા મુનિઓને ! જ્યારે સમય આવ્યે આપણા જીવનમાં આવી ક્ષમા આવશે તે આપણું શ્રેય કરી શકીશું. સુજજુ થરશે એ છે કે તમે બંદી બને. જે દીલદી બને છે તે સસારના સ્વરૂપને સમજી શકે છે. આચારગ સૂત્રમાં પણ ભગવતે કહ્યુ છે કેઃ
आययचक्खू लोग विपस्सी लोगस्स अहोभागं जाणइ, उड़ढ भागं जाणइ, तिरयं भागं जाणइ, गड्डिए लोए अणुपरियट्टमाणे संधि विदित्ता इह मच्चिए एस वीरे पसंसिए जे बध्धे पडिमोयए ।
જે મહાન પુરૂષા દીર્ઘદશી અને સંસારના વિચિત્ર સ્વરૂપને જાણનારા છે તે લેાકના ઉંચા-નીચા અને ત્રીછા ભાગને જાણે છે. એટલે કે જીવ! આ ત્રણે લેાકમાં કયા કયા કારણેાથી ઉત્પન્ન થાય છે. તે જાણી શકે છે. વિષયામાં આસક્ત ખનેલા જીવા વારવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જીવનના સાનેરી અવસરને પ્રાપ્ત કરીને જે વિષયેાથી દૂર રહે છે તે શૂરવીર અને પ્રશંસાને પાત્ર છે. અને એવા પુરૂષના સંસારના બંધને બંધાયેલા જીવાને બાહ્ય અને આભ્યંતર અંધનેાથી મુકત કરી શકે છે.
અંધુએ ! આગળ આપણે જોઇ ગયા કે દીર્ઘદશી આત્માઓ કેવી સૂક્ષ્મ દૃષ્ટિથી આગળ પાછળના વિચાર કરે છે. ખંધક મુનિને ચામડી ઉતારવાના સમય આવ્યે ત્યારે શુ વિચાર કર્યો ? એક વખત સમતા ભાવે કષ્ટ વેઠવાની પાછળ કાયમ માટેનુ દુ:ખ ટળી જશે. એ કેવા સુંદર વિચાર કેળા ? આપણને એવા વિચાર આવશે? ના કેમ? આપણી દૃષ્ટિ ટૂંકી છે. આટલા માટે આ સૂત્રમાં ભગવંતે કહ્યું છે, કે જે જીવેા દીદી
Page #438
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩૯૯
હાય છે તે આ લોક અને પરલેાક સબંધી લાભ અને હાનિને જાણી શકે છે. તે માત્ર વર્તમાનકાળને નહિ પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન—એ ત્રણે કાળનેા વિચાર કરે છે.
દી શી મહાત્માએ એમ સમજે છે કે કામ લેગ એ આ લેાક અને પરલેાક બંને જગ્યાએ મને દુ:ખદાયી છે. જે તેના ત્યાગ કરે છે તે ઉભય લેાકમાં સુખી થાય છે. તે દી કશી પુરૂષ! સંસારની વિવિધતા અને વિચિત્રતાઓને પણ સારી રીતે જાણી છે. સંસારમાં વિવિધતા અને વિચિત્રતા એટલે શુ? તે જાણે છે ? આ સંસારમાં તમે જુએ છે ને કે એક જ પદાર્થ કાઈને ઇષ્ટ લાગે છે તે પટ્ટા ખીજી વ્યકિતને અનિષ્ટ લાગે છે. એક મનુષ્યને જે વ્યકિત મિત્ર જેવી પ્રિય લાગે છે તે વ્યકિત ખીજાને દુશ્મન જેવી લાગે છે. એક જગ્યાએ આનન્દ્વના વાજા વાગે છે તેા ખીજી જગ્યાએ રુદનની કરુણ ચીસા સંભળાય છે. આ બધી સંસારની વિચિત્રતાએ નહિ તે ખીજું શું છે ? દીદશી આત્માએ આવી વિચિત્રતાએ શા માટે થાય છે તે પશુ જાણે છે. આ જીવ શા માટે દુ:ખી થાય છે? સુખી થાય છે? કયા કારણેાથી ઉર્ધ્વલેાકમાં જાય છે, અધે લેાકમાં જાય છે ને ત્રીછા લેાકમાં આવે છે? આવા લેાકના સ્વરૂપને જે જાણે છે તે કામભેાગે!ને દુઃખનુ કારણ સમજીને તેને ત્યાગ કરે છે. કામ લેગના ત્યાગમાં સાચી શાન્તિ અને સુખ છુપાયેલુ છે. અને જે આત્માએ વિષયાસક્ત બને છે. તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમને માટે વિષયને ત્યાગ ખૂબ દુષ્કર બની જાય છે. તે નહિ છૂટવાને કારણે તેમની ભત્રપરંપરા વધતી જાય છે. જયાં સુધી તેને પેાતાની સ્થિતિનું ભાન થતું નથી ત્યાં સુધી તે જીવે ધર્મમાં પ્રવૃતિ કરી શકતા નથી.
ખંધુએ ! આ માટે સૂત્રકાર ભગવા ફરમાવે છે કે હે ભવ્ય જીવા! તમને અસીમ પુણ્યાયથી રત્નચિંતામણિ સમાન આ માનવજીવન પ્રાપ્ત થયું છે. આ માનવજીવન સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટેનું સ શ્રેષ્ઠ વરદ્વાન છે. આ જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનેા સંપૂર્ણ વિકાસ થઇ શકે છે. આ માનવ જીવન ચાર પુરુષાથામાં સર્વથી શ્રેષ્ઠ પુરુષાર્થ મેાક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ માનવભવમાં માક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. દેવે પણ આ માનવભવ પ્રાપ્ત કરવાને માટે તલસે છે જ્યારે આપણને તેા અનાયાસે મળી ગયા છે. આ દુર્લભ અને સુવર્ણ અવસરને પ્રાપ્ત કરીને પ્રમાદમાં, વિષય-કષાયમાં. નિદ્વાકુથલીમાં બ્ય ગુમાવે। નહિ. તમે આ મનુષ્યભવની દુર્તંભતાને સમજો. આ સુદૂર અવસર વારેવારે નહિ મળે. તમે કોઇ સારે। અવસર હેાય ત્યારે કહેા છેને કે નાણું મળશે પણ ટાણું નહિ મળે. તે રીતે અમે પણ કહીએ છીએ કે આ મનુષ્ય જન્મ વારવાર નહિ મળે. જેટલી ધર્મની આરાધના થાય તેટલી કરી લે. આપણે બધા જાણીએ છીએ કે માનવજીવન જીવને ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં જવાને માટે જીવની બે ગણી પુણ્યાઇ જોઈએ. જેવી રીતે એક
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦૦
શારદા સાગર રૂપિયા પર એક રૂપિયાને ન થા. તમે બધા વહેપારી છે અને જાણે છે કે રૂપિયા પર બે પૈસા-ચાર પૈસાને નફે પણ મુશ્કેલીથી મળે છે. આ રીતેં પુણ્યસંચય પણ ઘણી કઠિનાઈથી થાય છે. જ્યારે થાય છે ત્યારે જીવ એકેન્દ્રિય શરીર છોડીને બેઈન્દ્રિયનું શરીર પ્રાપ્ત કરે છે પછી અનંત પુણ્યાઈ વધે ત્યારે તે ઈન્દ્રિયનું શરીર મળે છે. એ રીતે અનુક્રમે અનંત અનંત પુણ્યને ઉદય થતાં પચેન્દ્રિયનું શરીર મળ્યું. પચેન્દ્રિયમાં પણ કેટલી અધિક પુણ્યાઈ હોય ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય કર્મભૂમિના મનુષ્ય થયા. તે હવે આ જન્મને કામગમાં પૂરે કરવો તે કેડી સાટે અમૂલ્ય હીરે આપી દેવા જેવું છે. આ અવસર ચૂકી જશો તે પાછળથી પસ્તાવું પડશે. ને અનંતકાળ સુધી સંસારમાં ભમવું પડશે. માટે દીર્ધદષ્ટિ કેળવી તમારામાં રહેલા વિષય-કવાયાદિ શત્રુઓ ઉપર વિજય મેળવે.
રાજાએ બંધકમુનિને વગર વાંકે ચામડી ઉતરાવી છતાં રોજા પ્રત્યે સહેજ પણ કેધ કર્યો? ઊલટું એમ માન્યું કે મારા દુઃખને અંત કરવામાં રાજા મને સહાયક બન્યા. કારણ કે એ સમજતા કે કેધાદિ કષા આત્માના કટ્ટા શત્રુ છે. માટે મારે તેમને સામનો કરે જોઈએ. બંધુઓ! તમને એની સામે થવાને વિચાર આવે ખરે? તમારી આટલી જિંદગીમાં તમને કેટલીવાર કે આવ્યો છે તેની નેંધ કરી? બીજા શત્રુઓ તે એક ભવ બગાડે છે પણ આ શત્રુ તે આત્માના ભવોભવ બગાડે છે. આવા અંતરંગ શત્રુને સામને કરતાં શીખે. શત્રુઓ તમને અપશબ્દ કહી જાય તે પિત્તે જાય છે ને? તમે તરત બે શબ્દો બોલીને તેને બંધ કરી દે છે. તે બંધ ન થાય તો તેની સામે ઝઘડો કરે છે. એ ઝઘડાથી ન પડે તે કોટે ચઢતાં પણ થાકે નહિ. કેથલીના મોઢા છૂટા મૂકીને તેને જીતવાનો પ્રયત્ન કરે છે.
બાહ્ય શત્રુઓને નિર્બળ બનાવવા અનેક ઉપાયે કરીએ છીએ. પણ આપણું, આપણી સંપત્તિનું, સ્વજનેનું અને ભવભવનું નિકંદન કરનાર કેધાદિ કષાયે ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? કેધ અને માનનું પરિણામ કેટલું વિષમ આવે છે? અભિમાનના કારણે માનવી રાખમાં રોળાઈ જાય છે.
અહંકારે રાવણનું શું કર્યું? - લંકાપતિ રાવણ સીતાજીને હરણ કરીને લઈ ગયો તેથી તેને આપણે દુષ્ટ કહીએ છીએ. પણ ખરેખર તે એ દુષ્ટ ન હતે. એને પ્રતિજ્ઞા હતી કે કોઈ સ્ત્રી અને મનથી ન ઈચ્છે તે મારે એના પર બળાત્કાર કરે નહિ. એ સીતાજીને લઈ ગયે ને પિતાને પતિ તરીકે તરીકે સ્વીકારવા માટે સીતાજીને સમજાવવામાં એણે બાકી રાખી નથી પ્રલોભન ખૂબ આપ્યા પણ સીતાજીએ તેના સામે દષ્ટિ પણ કરી નથી. અને રાવણે તેના ઉપર બળાત્કાર પણ નથી કર્યો. જ્યારે રામ સીતાજીને લેવા આવ્યા ને બંને વચ્ચે યુદ્ધની તૈયારી થઈ ત્યારે રાવણના મનમાં થયું કે
Page #440
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૧ સીતા મને મનથી પણ ઈચ્છતી નથી ને મારે તે મને મનથી ન ઈચછે તે તે ચીના પચ્ચખાણ છે. તે હવે સીતાને પાછી સોંપી દઉં. આ વિચાર આવ્યું પણ અંદર બેઠેલો અહંકાર કહે છે હું સીતાજીને સોંપી દઉં ને યુદ્ધ ન કરું તે રામ મને કાયર ગણશે કે એનામાં લડવાની ત્રેવડ ન હતી માટે સીતા પાછી આપી દીધી. તે મારે એવા નમાલા નથી બનવું. આ વિચારે રાવણ રામની સામે ઝઝુમ્યા. તે એ રાખમાં રેળાઈ ગયે. જે સમજીને અભિમાન છોડીને સીતાજી રામને સેંપી દીધા હતા તે આ દશા ન થાત.
બંધુઓ! આત્માની શુભ પ્રવૃત્તિમાં જે દુશમને છે તેને આપણે જોઈ શકતા નથી ને તેને હટાવવા પણ બહુ મુશ્કેલ છે. એક જ્ઞાની ચિંતક કહે છે કે કેક એટલે સૂકમ છે કે જ્યાં પ્રકાશની રેખા પણ પ્રવેશી શકે નહિ એવા અંધારા કાળા ઓરડામાં કાળી ભીંત હોય, તેના ઉપર કાળે પડદો હોય, તે પડદા પર કાળી કીડી ચાલતી હોય તે તે કદાચ પારખી શકાય પણ ધને પારખી શકાતું નથી.
ધરૂપી શત્રુ આવે ત્યારે શું લાવે છે?”- કેધરૂપી શત્રુ આપણી સામે આવી જાય એટલે આપણે લાલચોળ બની જઈશું. શરીર તપી જશે. માથું ગરમ પાણીની જેમ ઉકળવા માંડશે અને ભાન ભૂલી જઈશું. શત્રુને ઊંઘમાં પણ વિશ્વાસ ન કર જોઈએ. તેને તે ઉગતા દાખી દેવું જોઈએ. છતાં કેપ રૂપી શત્રુને દાબવા જતાં આપણે પોતે એને આધીન બની જઈએ છીએ. આપણે ગમે તેવા બળવાન હોઈએ છતાં કેધાદિ કષા સામે તે આપણે નિર્બળતા બતાવીએ છીએ. જ્યાં સુધી આ કાળી કષાયે ઉપર વિજય નહિ મેળવાય ત્યાં સુધી જન્મ-જરા અને મરણને પાર આવવાને નથી ને ધર્મારાધના પણ સારી રીતે થઈ શકવાની નથી. માની લો કે તમને વહેપારમાં ખોટ આવી ને ઊંચા મને જમવા બેઠા, ખાવું ભાવતું નથી. તે સમયે તમારે બાબે તેફાન કરતે ઘરમાં આવે તે તેની શી દશા થાય? પત્ની ઉપર અંતરને ધ વરાળ બની શબ્દ દ્વારા નીકળવા માંડે ને પેલા નાનકડા બાબાને તે બરડે ટીપાઈ જાય છે.
આ સમયે ચૂલાના તાપથી બળતી પત્ની અને સ્કૂલેથી ભૂખે આવેલા બાળકને વિચાર આવતું નથી. તેમાં જે પત્ની કંઈ આડુંઅવળું બોલી જાય તો આવી બને. અગ્નિ ઉપર પાણી નાંખે તે અગ્નિ શાંત થઈ જાય પણ તેમાં ઘી હોમવામાં આવે તે વધુ ભડકો થાય. આ વાત તે તમે બધા જાણે છે. માટે ત્યાં ભૂલ કરતા નથી પણ આત્માની વાત આવે ત્યારે ભાન ભૂલી જાય છે. કેપ એ આત્માને શત્રુ છે. તે પ્રીતિને નાશ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “ોદ્દો વડું વળા ” કેધ પ્રીતિનો નાશ કરે છે. એ વાત લક્ષ્યમાં રાખી જ્યારે કેધ આવે ત્યારે વીતરાગવાણીનું પાણી તેના ઉપર છાંટી દેવું કે હે જીવ! કે પ્રીતિને નાશ કરે છે માટે તેનાથી પાછો
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શારદા સાગર વળ. કેધને જ્ઞાનીઓએ ભયંકર કહ્યો છે. તેની ભયંકરતાથી સંસારમાં ઘણાં અનર્થો ઊભા થાય છે. તેથી ક્રોધને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કેદની સામે ક્ષમા રાખતા શીખો. આપણે ત્યાં પર્યુષણ પર્વની મંગલ આરાધના ચાલી રહી છે. આજે છઠ્ઠો દિવસ છે. પરમ દિવસે સંવત્સરી મહાપર્વ આવી જશે. આજના દિવસને આપણે તેલાધર તરીકે ઓળખીએ છીએ. એ આપણને એ સૂચના આપે છે કે હે જીવ! તારા અંતરના ખૂણે ખૂણે જે કેધ-માન-માયા-લોભ આદિ કષાયેના કચરા ભરેલા હોય તેને તું સાફ કરીને અંતરને પવિત્ર-સ્વચ્છ બનાવી દે. તે સંવત્સરીના દિવસે આચના કરીને તારું અંતર ઉજજવળ બની જશે. ને આત્માના ઓજસ ઝળહળી ઉઠશે. અને છેવા માટે સાબુ-પાણીની જરૂર છે. મશીનરીને સાફ કરવા માટે પેટ્રોલની જરૂર છે. કટાઈ ગયેલા વાસણને સાફ કરવા માટે આંબલી અને રાષ્ટ્રની જરૂર છે. તેમ આપણુ આત્માને સાફ કરવા માટે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ આદિની જરૂર છે. જ્ઞાન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી શકાય છે. દર્શન શ્રદ્ધાને દઢ કરે છે, ચારિત્રદ્વારા ચારિત્રનું આચરણ કરીને વ્રત પ્રત્યાખ્યાનદ્વારા આવતાં કર્મોને રોકી શકાય છે. ને તપદ્વારા જુના કર્મોને બાળી શકાય છે.
- આપણે ત્યાં મહાન આત્માઓ મહાન તપની આરાધના કરી રહ્યા છે. ને તેમના કર્મો બાળી રહ્યા છે. આપણે પણ તે પુરૂષાર્થ કરીએ ને તપ-સંયમ-ક્ષમા દ્વારા કર્મોને ખપાવીએ. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૭ :
વિષય –“સાચુ સુખ કયાં?” ભાદરવા સુદ ૪ ને સેમવાર
તા. ૮-૯-૭૫ અનંત કરૂણાના સાગર, કરૂણુના કીમીયાગર, ઘનઘાતી કર્મોની ઘટાને વિદારનાર, એવા ભગવતની શાશ્વતી વાણું તેનું નામ સિદ્ધાંત. ભવ્ય જીના આત્માના ઉધારને માટે ભગવંત ફરમાવે છે કે હે આત્માઓ! તમે સંસારના રંગરાગથી દૂર રહો. જે તમે સંસારના વિષયોના રંગરાગમાં રંગાઈ જશે તે દુર્ગતિમાં જશે. માટે આત્માને, વીતરાગ શાસનને અને ભગવાનના વચનામૃતને રાગ કરે. પણ આ સંસારના વિષયને રાગ કરશે નહિ. એ રાગ જીવને દુર્ગતિમાં લઈ જશે. માટે મહાન પુરૂષ કહે છે કે સંસારના રંગરાગ છેડે. જ્યાં સુધી રાગની હેબી નહિ થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિ નહિ થાય.
Page #442
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૩
જ્યાં લગી હૈયુ ખેલે રાગની હાળી, ટ્રીકી ડ્રીકી લાગે તારી ત્યાગની ઝાળી દુનિયાની સંગે, રમુ રંગે ઉછરંગ
હૈયાને ઠાકર જ્યારે વાગે, ત્યારે તારું નામ પ્યારું લાગે
જ્યાં સુધી આત્મા રાગની હાબી ખેલે છે ત્યાં સુધી તેને ત્યાગ અને વૈરાગ્યની વાર્તા ફીકી લાગે છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે સમ્યગ્ દર્શનના પ્રભાવથી આત્મામાં એટલે નિશ્ચય થઇ જાય છે કે કર્મીને બાંધવાવાળા હું છું ને કર્મને તેાડવાવાળા પણ હું છું. સમ્યગ દૃષ્ટિવાળા દૃઢ શ્રાવકને દેવલાકમાંથી દેવ ઉતરીને ડગાવવા આવે તે પણ તેની તાકાત છે કે ડગાવી શકે? મેાક્ષમાં જવાના જ્ઞાનીએ ત્રણ માર્ગો બતાવ્યા છે. સમ્યવન જ્ઞાન ચરિત્રન્તિ મોક્ષમાર્ગ: । સમ્યગ્દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ ત્રણ મોક્ષમાં જવાનાં માર્ગ છે. આ ત્રણે માનવ જન્મમાં મેળવી શકાય છે. એનાથી મેક્ષ મળે છે. આ સૂત્ર તેા તમને બધાને કંઠસ્થ થઇ ગયુ છે. ને ખેાલે છે પણ ખરા. તા વિચાર કરો કે ખેલવા માત્રથી મેક્ષ મળશે ? જો આ સૂત્ર શીખીને ખેલવાથી મેક્ષ મળતા હાય તા બધાને કહું પણ વાણીમાં એક વખત નહિ, અનેકવાર ઉચ્ચાર કર્યા પણ આચારમાં નહિ ઉતરે ત્યાં સુધી કલ્યાણ નહિ થાય. મેાક્ષના ઉપાયાને જાણી લેવાથી, માની લેવાથી મેાક્ષ ન મળે મેાક્ષના ઉપાયને જાણવા જોઇએ, પાળવા જોઇએ ને છેલ્લે આચરવા જોઈએ. ડૉકટર નુ નિદ્વાન કરે, તપાસીને દવા આપે પણ એ દવા પીધા વિના રાગ મટે ખરા? (શ્રેાતામાંથી અવાજ : ના મટે.) બહેના સ્વાદ્દિષ્ટ રસાઇ મનાવીને થાળીમાં પીલ્સે પણ માંમાં કાળીચે મૂકીને ચાવીને ગળે ઉતારે ત્યારે ભૂખ મટે ને ! તે રીતે ભગવંતે મેક્ષમાં જવાના ત્રણ મા તાવ્યા. એ માર્ગને અપનાવવા તે આપણા હાથની વાત છે.
દેવલાકમાં રહેલા દેવા એકલું - સુખ ભાગવતાં હાવા છતાં સમ્યક્ત્વી દેવ ચારિત્રને ઝંખતા હોય છે કે કયારે અહીંથી છૂટુ અને ક્યારે માનવજન્મ પામી સર્વવિતિ રૂપ ચારિત્રને અંગીકાર કરું. કારણ કે દેવલેાકમાં અવિરતિનું જોર ઘણું હાય છે. એ ભવ એવા છે કે દેશિવરતિ કે સર્વવિરતિ પામી શકે નહિ. એક નવકારશી પ્રત્યાખ્યાન પણ કરી શકે નહિ. સમકિતી દેવા દેવલેાકમાં બેઠા બેઠા શુ ભાવના ભાવતા હાય !
આવે અવસર અમને કયારે આવશે, કયારે પામીજી આનર્ અવતાર જો, સ દુ;ખાનું અંત કરવાનું સ્થાન જયાં, જૈન શાસનમાં લઇશું યમલાર જો.
હે પ્રભુ ! રહેવા માટે મહેલ ભલે ના મળે, ને નાનીશી ઝુંપડી મળે પણ જયાં જૈન ધર્મી હાય, ત્યાગ વૈરાગ્યની વાતા હાય ત્યાં અમારા જન્મ થશે. જયાં લક્ષ્મીની છાળા ઊડતી હાય, રહેવા રાજમહેલ હાય, રાજ મિષ્ટાન્નની મિજબાનીઓ ઊડતી હાય
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૦૪
શારદા સાગર પણ જયાં જૈન ધર્મ ન હોય, વીતરાગ વચનની શ્રદ્ધા ન હોય, ત્યાં અમારે જન્મ ના થશે. દેવલોકમાં વૈભવ-વિલાસો અપાર છે. વળી દેવેનું શરીર પણ કેવું છે? તેમના શરીરમાં લેહી, માંસ, ચરબી ન હોય, બાળપણ, યુવાની, રેગ કે ઘડપણ આવે નહિ. આવા સુખમાંથી આવવું પડે ત્યારે મિથ્યાષ્ટિ દેવ પૂરે છે જ્યારે સમકિતી આનંદ પામે છે. આ છે બે દષ્ટિમાં અંતર.
બંધુઓ? જ્યારે આત્મામાં સમ્યકત્વની ચિનગારી પ્રગટે છે ત્યારે તેને આત્મિક સુખને રણકાર જાગે છે. બાકી મિથ્યા દષ્ટિ આત્મા તે પૈગલિક સુખમાં સુખ માને છે. પણ ખરેખર તે સુખ વાસ્તવિક સુખ નથી પણ કાલ્પનિક સુખ છે. તેના ઉપર હું તમને
ડું સમજાવું. સાંભળો. આજે સે કેઈને સુખ જોઈએ છે. દુઃખ કેઈને પસંદ નથી. તમે આટલી મોટી સંખ્યામાં મારી સામે બેઠા છે તે અહીં બેઠેલા દરેક ભાઈ-બહેનને જે હું પૂછું કે તમને બધાંને શું પસંદ છે? સુખ કે દુખતે તમે બધા એકી અવાજે બોલી ઊઠશે કે અમને સુખ ગમે છે. દુઃખ નથી ગમતું. જે તમને દુઃખ નથી ગમતું તે હું તમને પૂછું કે દુઃખને ટાળવાને અને સુખની પ્રાપ્તિ કરવા માટેને સમ્યક પ્રયત્ન કરે છે ખરા ? સુખ કયાં રહેલું છે તે તમે જાણે છે ખરા? સુખની પ્રાપ્તિ માટે સર્વ પ્રથમ આ પ્રશ્ન દરેક ને વિચારવા જેવું છે. સુખ ઇચછે છે તો તે સુખ કેવી રીતે પ્રાપ્ત થાય તે તમે જાણે છે? તમે કહી દેશે કે અમને બે પાંચ લાખ રૂપિયાની મુડી ભેગી થઈ જાય, રહેવા માટે સુંદર મકાન, સારો એ પુત્ર પરિવાર, આંગણામાં મોટર ઊભી હોય, આજ્ઞાંકિત પત્ની હોય, સમાજમાં માન-પ્રતિષ્ઠા સારી હેય, બસ, આટલું મળી જાય એટલે અમે સુખી છીએ. સુખથી જીવન વિતાવી શકીશું એવી સંસારી જીની માન્યતા છે પણ જ્ઞાનીઓ કહે છે કે તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે. સ્વપ્નાના સુખ જેવી છે. માની લે કે કેઈએ સ્વપ્નમાં જોયું કે હું રાજા બન્યો છું, રાણીઓ મારી ખૂબ સેવા કરે છે ને મારી ખમ્મા ખમ્મા થાય છે. અનેક નેકરો, દાસદાસીઓ હજુરા હજુર રહે છે ને અનેક રાજાઓ મારા ચરણમાં શીશ ઝુકાવે છે. પણ સવારે જાગે ત્યારે શું બેલે કાંઈ હાથ? સમજે સ્વપ્નામાં જોયેલું સુખ કદી સાચું હેતું નથી. તે તે માત્ર ભ્રમણ હોય છે. જ્ઞાનીઓ કહે છે તમારી સ્થિતિ પણ તેવી છે. જેમ સ્વપ્નામાં જોયેલું સુખ જાગૃત થતાં કાલ્પનિક લાગે છે તે રીતે ભૌતિક વસ્તુઓમાં માનેલું સુખ પણ સમ્યકજ્ઞાન થતાં ખેટું છે તે વાત સમજાય છે.
જેમ કેઈ માણસ ઉનાળાના દિવસોમાં રણમાં મુસાફરી કરતા હોય ત્યારે તેને દૂર દૂર પાછું દેખાય છે. તૃષાતુર માનવી તેને પાણી સમજીને આગળ ને આગળ ચાલે છે. પણ તે જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ તેને પાછું તેનાથી દૂર દૂર જતું હોય તેમ લાગે છે. માનવી આખા રણની મુસાફરી પૂરી કરી લે તે પણ તે પાણી મેળવી શકો
Page #444
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૫
નથી. તેનું કારણ એ છે કે રણમાં પાણી વહેતું નથી. જે પાણી દેખાય છે તે પાણી હોતું નથી પણ પાણીને આભાસ હોય છે. તેવી વાત તમારા સંસારના સુખની છે. માનવી કુટુંબ, પૈસા અને પરિવારમાં સુખ માનીને તેને વધારતે જાય છે પણ આ સંસાર રૂપી રણ વટાવી જાય એટલે કે તેમની આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ તે સાચું સુખ મેળવી શકતા નથી, કારણ કે જેમાં સુખ છે નહિ પછી સુખ ક્યાંથી મળે?
બંધુઓ! સુખ કયાં રહેલું છે? શેમાં રહેલું છે ? એ મોટા ભાગના માણસે સમજતા નથી. જ્ઞાનીઓ કહે છે સુખ તારા આત્મામાં રહેલું છે, બહારના કેઈ પણ પદાર્થમાં સુખ નથી. કઈ પણ વસ્તુ કે વ્યક્તિ સ્વયં દુઃખદાયક કે સુખદાયક બનતી નથી. કહ્યું છે કે –
દુખદાયક નહિ વસ્તુ વ્યકિત, દુખદાયક છે મમતા રાગ,
બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ.
એક વસ્તુ કે વ્યકિત પ્રત્યે આપણામાં જે રાગ અને દ્વેષ રહે છે તે આપણને સુખ અને દુઃખ આપે છે. આપણુંમાં કેધ-માન-માયા અને લેભ રૂપી જે દુર્ભાવ રહેલો છે તેના વડે આપણે અન્ય વસ્તુમાં સુખ કે દુખ માની લઈએ છીએ. બાકી વાસ્તવિક દ્રષ્ટિથી વિચારીએ તે કઈ પણ વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની શકિત નથી. કારણ કે એક પદાર્થમાં આપણને આજે સુખ દેખાય છે તે પદાર્થમાં બીજી ક્ષણે સુખ દેખાતું નથી. ને જેને તમે સુખના સાધન માને છે તેને પણ લોભને વશ થઈને ઉપભેગ કરી શકતા નથી. શ્રી આચારંગ સૂત્રમાં પણ ભગવતે કહ્યું છે કે –
जेण सिया तेण णो सिया इणमेव नावबुझंति-जे जळा मोहपाउडा । ।
જે ધનાદિ સામગ્રી ભેગે પગનું સાધન છે તે ધનાદિ સામગ્રી હોવા છતાં પણ તેને ભોગપભોગ માનવી કરી શકતો નથી. સંકલ્પ વિકલ્પની જાળમાં પડેલે માનવી અનેક પ્રકારના મનોરથ કરે છે અને તેને પૂરા કરવા માટે મિથ્યા પ્રયાસ કરે છે. પણ તેના પ્રયાસ નિષ્ફળ જાય છે. કારણ કે જે પૈસે, પુત્ર, પરિવાર આદિ સામગ્રીને તમે સુખનું સાધન માનીને બેસી ગયા છે તે સામગ્રી તમને કલ્પિત સુખ કયારેક આપી શકે છે ને ક્યારેક આપી શકતી નથી. સંસાર સુખનું મુખ્ય સાધન ધન છે. એમ સમજીને ધન કમાવા માટે તમે રાત કે દિવસ જતા નથી. કાબી મહેનત કરે છે, અનેક કષ્ટો સહન કરે છે. આટલું કરવા છતાં પણ લાભાંતરાય કર્મના ક્ષયોપશમ જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે. ત્યારે એ ધનને ઉપગ નથી કરતો પણ એને સંગ્રહ કરે છે. એ સમયે લોગો પગનું લક્ષ ભૂલી જાય છે. ને સંગ્રહને લેભ જાગે છે. જ્યાં સંગ્રહ કરવાની વૃત્તિ આવે છે ત્યાં જોગવી શકાતું નથી. જેનામાં સંગ્રહ કરવાની વૃત્તિ નથી તે વ્યક્તિ વસ્તુને ઉપભેગ કરી શકે છે. દા. ત. મમ્મણ શેઠ કે જેની પાસે કરડે રૂપિયાની
Page #445
--------------------------------------------------------------------------
________________
- ૪૦૬
શારદા સાગર
સંપત્તિ હતી. જળમાં ને સ્થળમાં બધે તેને વહેપાર ચાલતું હતું. તેની આવક ઘણી હતી છતાં તે પણ તે સંપત્તિને ઉપભોગ કરી શકે નહિ. પિતે જાતે ખાઈ – પી ન શકર્યો. શુભકાર્યોમાં પણ સંપત્તિને સદ્ભવ્યય ન કરી શકે. માત્ર સંપત્તિને રખેવાળ બનીને રહયે. પણ માલિક બની શકે નહિ. જે સંપત્તિને રક્ષક હોય તે કદી માલિક બની શકતો નથી. જેમ રાજાઓના ભંડાર સાચવનારા ભંડારીએ હોય છે અથવા બેંકમાં પણ ધનને સાચવનારા માણસો હોય છે તે તેને સાચવનારા માલિક કહેવાતા નથી. કારણ કે તેમાંથી એક રાતી પાઈ પણ લેવાને તેને અધિકાર નથી. માત્ર તેનું રક્ષણ કરે છે. કદાચ કોઈ માલિક સંપત્તિને ઉપભોગ કરીને તેમાંથી સુખ મેળવે છે તે પણ તે સુખ વાસ્તવિક સુખ નથી પણ કાલ્પનિક સુખ છે.
બંધુઓ ! આજે તમે જેમને સુખી માને છે તેવા કેડધિપતિને પૂછવામાં આવે કે ભાઈ ! સુખી છો ને? તો કહેશે કે પૂછો મા! અરે, શું બેલે છે? ગરીબને પૂછ્યું કેમ સુખી છે? તે કહેશે કે સુખ તે ધનવાનેને ત્યાં ગીરે મુકાયેલ છે. અમારા નસીબમાં તે દુઃખ લખાએલું છે. ત્યારે હવે દિલમાં પ્રશ્ન થાય છે કે સુખ કયાં? એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક વખત એક મહારાજાને કયાંય ચેન પડતું ન હતું. તેથી તેણે તિષીઓને બોલાવ્યા ને પૂછ્યું કે મને કયાંય ચેન પડતું નથી. તેનું કારણ શું? તિષીઓને મહારાજાના દુખને ખ્યાલ આવી ગયું હતું. મહારાજા બધી વાતે સુખી હતા પણ માનસિક વ્યથા તેમના દુઃખમાં કારણભૂત હતી. તે દૂર કેવી રીતે થાય? જોતિષીઓએ ખૂબ વિચાર કરીને કહ્યું કે મહારાજા! આપ કેઈ સુખી માણસનું પહેરણ પહેરશો તે આપને સુખ પ્રાપ્ત થશે. મહારાજાએ સુખી માણસના પહેરણની શોધ કરવા માણસોને મોકલ્યા. માણસે મોટા મોટા દેશના મહારાજાને ત્યાં ફરી વળ્યા. પણ તે રાજાએ સર્વ વાતે સુખી છે તેવું કઈ પાસેથી જાણવા મળ્યું. ત્યાર પછી મહારાજાના માણસે શ્રીમંતોને ત્યાં તપાસ કરવા માટે ગયા. પણ સંપૂર્ણ સુખી હોય તે કઈ શ્રીમંત જડયો નહિ. ઘર ઘરમાં ઘૂમી વળ્યા પણ સર્વ વાતે સુખી હોય તેવો એક પણ માણસ જ નહિ ત્યારે છેવટે ભાન થયું કે ભૌતિક વસ્તુઓમાં ક્યાંય સુખ નથી. તમને જે સુખ કે દુઃખ દેખાય છે તે મનની કલ્પનાનું પરિણામ છે. સુખ સંતોષમાં રહેલું છે. સુખ-દુઃખની કહપના ઈન્દ્રિઓ અને મન વડે ઉત્પન્ન થાય છે. કારણ કે ઈન્દ્રિઓને જે વિષયે ગમે છે તે વિષયની પ્રાપ્તિ થતાં માનવી આનંદ અનુભવે છે. માનવી જે વસ્તુમાં સુખને અનુભવ કરે છે ને જેને સુખનું સાધન માને છે તે વસ્તુ ચાલી જતાં દુખનો અનુભવ કરે છે. આ રીતે માનવી ઇન્દ્રિઓના વિષયને અને મનના તરંગાને આધીન બની સુખ અને દુઃખ વચ્ચે હિલોળ ખાય છે.
Page #446
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૭
“શ્રેણીક રાજાના આગમનથી શાલીભદ્રને વૈરાગ્ય ':– આપણા જૈનશાસ્ત્રમાં શાલીભદ્રનું દૃષ્ટાંત માજુદ છે. શાલીભદ્રને ત્યાં સંપત્તિના તૂટા ન હતા. તે સ રીતે સુખી હતા. નેપાળ દેશના વેપારીએ રત્નકાંખળ લઈને રાજગૃહીમાં વેચવા માટે આવ્યા. અને જે રત્નકાંબળીએ ખુદ્ર શ્રેણીકરાજા ખરીદી ન શકયા તે એક-બે નહિ પણ સાળ રત્નકાંબળીએ શાલીભદ્રની માતાએ ખરીદી. રાજાને જ્યારે આ વાતની ખબર પડી કે પેાતાના રાજ્યમાં આવા શ્રીમંત શેઠ વસે છે તે જાણી રાજાએ ગૌરવ અનુભવ્યું. અને તેમની સાહ્યખી જોવાના વિચાર કર્યાં. રાજા શ્રેણીક ધામધૂમપૂર્વક શાલીભદ્રને ત્યાં તેમની ઋદ્ધિ જોવા માટે આવ્યા. શાલીભદ્રજી તેા સાત માળની હવેલીમાં પેાતાની ૩૨ પત્નીઓ સાથે ખાઈ પીને મેાજ મજા માણતા હતા. સંસારનું સુખ ભાગવવામાં એમના દિવસ કયાં ઉગે છે ને કયાં આથમે છે તેની પણ ખબર પડતી ન હતી. રાજા આવ્યા ત્યારે શાલીભદ્રની માતાએ કહ્યું. બેટા! મહારાજા આપણે ત્યાં આવ્યા છે તું નીચે ઉતર. શાલીભદ્રજીને રાજા શુ છે એ પ્રખર ન હતી. એટલે તેમણે કહ્યું રાજા હોય તેા નાંખા વખામાં. ત્યારે ભદ્રામાતાએ કહ્યું – બેટા ! એ કાઇ વસ્તુ નથી પણ આપણા ગામના મહારાજા છે. તે આપણા શિરતાજ છે. આપણે તેમના સામુ જવુ જોઇએ.
શાલીભદ્ર ખૂબ આજ્ઞાંકિત હતા એટલે માતાની આજ્ઞાને માન આપવા તે નીચે તે ઊતર્યા પણ તેમના મનમાં મંથન શરૂ થઈ ગયુ` કે શું હજું મારા માથે માલિક છે? મારા પુણ્યમાં હજુ કંઇક ખામી છે માટે આ સંસાર ત્યાગીને દીક્ષા અંગીકાર કરુ ને એવા પુરૂષાર્થ કરું કે મારા માથે કાઇ રાજા કે માલિક ન રહે. આ વિચારે સ ંસારના સ સુખા શાલીભદ્રજીને નિરસ લાગવા માંડયા. ભર્યું ઘર તેમને શુષ્ક લાગવા માંડયું. જો પૈસા, પત્ની અને પરિવારમાં સુખ હૈાત તેા તે બધુ શાલીભદ્રને ઘેર હતુ ને? છતાં તે બધુ તેમને નિરસ લાગ્યું, તેનુ કારણ શું? જે વસ્તુઓ એક ક્ષણે આનદ આપતી હતી તે વસ્તુઓ હવે નિરસ કેમ લાગવા માંડી ? તેનું કારણ એ છે કે તેમની સુખની માન્યતા મલાઇ એટલે તેમણે જેમાં સુખ માન્યું હતુ તે સુખ એજારૂપ લાગવા માંડયું. અને માક્ષનું સુખ એ સાચું સુખ છે એવુ સમ્યગજ્ઞાન થતાં તે દિશામાં પુરૂષાર્થ કરવા માટે કદ્દમ ઉઠાવ્યા. આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકશે! કે કાઇ વસ્તુ દુ:ખદાયક નથી પણ વસ્તુમાં આપણે પેાતે સુખ-દુઃખનુ આરે પણ કરીએ છીએ. ખરુ સુખ તેા મન અને ઇન્દ્રિયેા પર કાબૂ મેળવવામાં રહેલુ છે. જે મનુષ્યા મન અને ઈન્દ્રિયે પર કાબૂ મેળવે છે, વિષય કષાયાથી મુક્ત બને છે તે સાચું શાશ્વત સુખ મેળવી શકે છે. મધુએ ! સાચુ સુખ આત્મામાં છે ને તે સુખ સાચુ સુખ છે. તે સુખને કોઈ છીનવી શકતુ નથી. કોઇ ચારી કરી શકતુ નથી. આપણા પરમ પિતા ભગવાન મહાવીરને સંગમ નામના દૈવે છ મહિના સુધી કષ્ટ આપ્યું. પણુ ભગવાન મહાવીરે પાતાના સમતા ભાવ સ્હેજપણ છોડયા નહિ. પોતે આત્મરમણતામાં મગ્ન રહ્યા. તેથી તેમને જરા પણ
વ્યકિત
કે
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૦૮
શારદા સાગર
દુઃખ થયું નહિ. આ ઉપરથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે અન્ય કઈ વસ્તુ આપણને દુઃખ કે સુખ આપી શકતી નથી. સુખ તે આપણી અંદર રહેલું છે. તે સુખ શાશ્વત છે. તે સુખ કઈ ઓછું કરી શકતું નથી.
“મારે તે મોક્ષ જોઈએ છે.” ગજસુકુમારે તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી ને પછી પૂછયું. પ્રભુ! મોક્ષમાં જવાને ટૂંકામાં ટૂંકે કયે માર્ગ? ભગવાને કહ્યું કે બારમી પડિમા વહન કરવી તે મોક્ષને ટૂંકે માર્ગ છે. ગજસુકુમાર મુનિ સ્મશાન ભૂમિમાં ગયા. ત્યાં જઈને કાર્યોત્સર્ગમાં સ્થિર થયા. ત્યારે સેમિલ બ્રાહ્મણ ત્યાંથી પસાર થ. ગજસુકુમાર મુનિને સાધુના વેશમાં જોઈ તેને-ધ આવ્યું ને મનમાં બે કે જે આને દીક્ષા લેવી હતી તે મારી પુત્રી સાથે સબંધ શા માટે કર્યો? કંધના આવેશમાં આવીને તળાવમાંથી ચીકણી માટી લઈ આવ્યું ને ગજસુકુમાર મુનિના માથા ઉપર ગળ ફરતી પાળ બાંધી દીધી. ત્યાર પછી બળતા મડદાની ચિતામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યા. આ રીતે પિતાની પુત્રીને ભવ બગાડનાર પ્રત્યે વૈરને બદલે લીધાને સંતોષ અનુભવ્યું. '
બંધુઓ ! કઈ આપણા શરીર ઉપર ટાંકણી ભેંકે તો આપણને કેટલું દુઃખ થાય છે! અરે, સહેજ દાઝી જવાય તે પણ કેવી કાળી બળતરા થાય છે. તે પછી માથા ઉપર ધગધગતા અંગારા પડે તે કેટલું દુઃખ થાય? છતાં પણ તે મુનિ પિતાના આત્મધ્યાનમાંથી જરા પણ વિચલિત થયા નહિ. તેમને દુઃખ પણ ન થયું કે ધ પણ ન આવ્યું. બસ. એમણે તે સમતા રસમાં ડૂબકી લગાવી. ગજસુકુમાર મુનિએ તે એ વિચાર કર્યો કે કેઈના સસરા તે ૫૦-૧૦૦ રૂ. ની કિંમતી પાઘડી જમાઈને બંધાવતા હશે! પણ મારા સસરાએ તે મને મોક્ષની પાઘડી બંધાવી. જલતા અંગારા મુનિને માથે મુકાયા, પરી ખદખદ થવા લાગી ને છેવટે ખોપરી ફાટી પણ મુનિ તે પોતાના ધ્યાનમાં અડગ રહ્યા. સમતાભાવમાં રહીને શુકલધ્યાન ધ્યાવતા તે મેક્ષપદને પામ્યા. આ ગજસુકુમાર મુનિનું જીવન પણ આપણને બોધપાઠ આપે છે કે જે સમભાવમાં સ્થિર રહે છે તે ભૌતિક સુખ-દુઃખથી પર બની અનંતા મોક્ષના સુખ પામે છે. જે તમે આવા આત્મિક સુખને ઈચ્છતા હે તે ઈન્દ્રિયે અને મન ઉપર કાબૂ મેળવે. આપણું મનને તોફાની ઘેડાની ઉપમા આપવામાં આવી છે. જેમ તેફાની ઘેડ કઈ વખત કેઈ ઝાડ સાથે અથડાવી દે છે તે કઈ વખત ઊંડી ખાઈમાં ધકેલી દે છે. મને પણ આવા તોફાની ઘડા જેવું છે. જેમ ઘેડાને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર પડે છે તેમ મનને કાબૂમાં રાખવા માટે વ્રત-નિયમની જરૂર છે.
જેની એક ઇન્દ્રિય છૂટી છે તે પ્રાણુને નાશ કરે છે તે જેની પાંચે ઇન્દ્રિયે છૂટી હશે તેનું તે શું થશે ? એકેક ઈન્દ્રિય ઉપરની આસક્તિ પણ જીવને
Page #448
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૦૯
કેટલી હેરાન કરે છે! સ્પર્શેન્દ્રિયને વશ થતાં હાથી ખાડામાં પડે છે અને બધાય છે. સેન્દ્રિયને વશ થયેલું માલૢ શિકારીની જાળમાં સપડાય છે. ચક્ષુ ઇન્દ્રિયને વશ થઈને પતંગીયું દીવામાં પડીને મરણને શરણ થાય છે. શ્રાપ્તેન્દ્રિયને વશ થઇને હરણ શિકારીની ગાળીને ભેગ બને છે. આ રીતે જીવા એકેક ઇન્દ્રિયની આસકિતના કારણે દુઃખી થાય છે. ગુલામ બને છે અને પ્રાણ પણ ગુમાવે છે. તે જે મનુષ્ચા પાંચે ઇન્દ્રિયેટના વિષયેામાં ચકચુર અને તેની કેવી કરુણ દશા થાય છે! આટલા માટે જ્ઞાનીએ કહે છે, કે જો તમે સાચું સુખ મેળવવા ઇચ્છતા હૈ। તે ઇન્દ્રિયાની ગુલામીમાંથી અને ઇન્દ્રિયાના વિષચેામાંથી મુકત અનેા. મનને કાબૂમાં લાવેા. રાગ-દ્વેષથી પર બના, ક્રોધ-માન-માયા - લાભ આદિ કષાયાને જીતવા માટે પુરૂષાર્થ કરા. તેમાં સાચું સુખ રહેલું છે. તમે જૈન છે ને? તે જૈન કાને કહેવાય? તે તમે જાણા છે? જૈન એટલે જિતેન્દ્રિયા. જેમણે પેાતાના ઇન્દ્રિયા અને મન પર કાબૂ મેળવ્યેા હાય તે સાચા જૈન છે. તમે આવા જૈન મનશે તે શાશ્વત સુખ મેળવી શકશે.
દેવાનુપ્રિયે! આત્માને શાશ્વત સુખ પ્રાપ્ત કરાવવા માટે આ પર્યુષણ પ આવ્યા છે. આ પર્વમાં તમે જે કાંઈ સાંભળ્યું છે તેનું મનન કરીને તમારી ઇન્દ્રિયા ઉપર વિજય મેળવો ને જલદી મેાક્ષની પ્રાપ્તિ કેમ થાય તેનુ લક્ષ રાખો. દાનશિયળ-તપ અને ભાવ એ ચાર મેક્ષમાં જવા માટેના ભવ્ય દરવાજા છે. આ ચાર દરવાજામાંથી જેને જે દરવાજેથી પ્રવેશ કરવા હાય તે દરવાજેથી પ્રવેશ કરી શકે છે. શ્રીમંત હાય તે પૈસા આપીને દાન કરે છે. ઘણી વખત સામાન્ય સ્થિતિ હાય છે છતાં એની દાન કરવાની ભાવના ખૂબ વિશાળ હાય છે. દાનેશ્વરીને દાન કરતાં જુએ તે તેને એમ થાય કે હું આવું દાન ક્યારે કરીશ? પાસે ધનના ભંડાર ભર્યો હાય ત્યારે તે માનવી પેાતાની ભાવના હેાય તે પ્રમાણે દાન કરી શકે છે. પણ જ્યારે પૈસા ન હાય ત્યારે ગરીબ અવસ્થામાં પણ માણુસ કેવી રીતે દાન કરે છે! બીજાને દુ:ખી જોઈ શકતા નથી ત્યારે પેાતાના પ્રાણનું અલ્રિાન આપવા પણ તૈયાર થાય છે. અહીં એક માધ કવિનું દૃષ્ટાંત યાદ્ઘ આવે છે.
દાનવીર માઘ કવિઃ- એક માઘ નામના કવિ થઇ ગયા. તે એક મહાન કિવ હતા ને સાથે મહાદાનેશ્વરી પણ હતા. તે ખૂબ ધનવાન અને સુખી હતા. પહેલી જિંદગીમાં ખૂબ પૈસેા હતેા એટલે મનમાન્યા સુખા ભાગવતા હતા. સાથે દાન પણુ ખૂબ આપતા હતા. કાઈ યાચક તેમના આંગણેથી ખાલી જતા ન હતા. પણ તેમની પાટી ઉમરમાં પાપના ઉદ્દય થતાં ધન - સંપત્તિ ચાલ્યા ગયા. માણસ પ્રથમ સુખી હાય અને પછી દુ:ખી થાય તે તેને ઘણું લાગે પણ મહાકવિ માઘના જીવનમાં એવુ ન ખન્યુ. જીવનની સાંજ જેમ જેમ નમતી ગઈ તેમ તેમ ધન ઘટવા માંડયું.
Page #449
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૧૦ - છતાં એમને એનું દુઃખ ન હતું, પણ પિતાના આંગણેથી યાચક નિરાશ થઈને પાછા જાય તેનું એમના દિલમાં પારાવાર દુઃખ થતું. કવિના પત્ની માહણ દેવી પણ તેમના જેવા દાની હતા. પાસે કંઈ ન રહ્યું ત્યારે માઘ કવિ અને તેમના પત્ની પિતાના વતનને નમસ્કાર કરી જંગલમાં ચાલ્યા ગયા. તેમની દાની તરીકેની ખ્યાતિ ખૂબ ફેલાયેલી હતી એટલે તેઓ વગડામાં ગયાં તે પણ યાચકની કતાર ચાલુ રહી. પિતાની પાસે જે કંઈ હતું તે બધાને દઈ દીધું. હવે તે કાલે શું ખાઈશું તેની પણ ચિંતા હતી. છતાં પોતાના માટે જરા પણ દુઃખ ન થયું. પરંતુ કાલે યાચકો આવશે તેમને હું શું આપીશ તેનું તેમના દિલમાં અત્યંત દુખ છે. '
“કવિની કવિતાની ભેજરાજાએ કરેલી કદર":-કવિની પત્નીએ કહ્યુંસ્વામીનાથ! આપ તે મહાન કવિ છો. એકાદ સારી કવિતા લખે. કાવ્યની કદર કરનારી ધારાનગરી હજુ બેઠી છે ત્યાં સુધી તે ધનની સરવાણી ચાલુ રહેશે. કવિએ કવિતા રચી. તે લઈને માહણાદેવી ધારાનગરી તરફ ગયા. આ તરફ કવિ એકલા પડયા. ત્યારે વિચાર કરે છે કે હું તો મારી પાસે જે કંઈ હોય છે તે દાનમાં વાપરી નાખું છું પણ મારી પત્નીને આ ગમતું હશે કે નહિ! આ તરફે માલ્હેણુદેવી કવિતા લઈને ધારાનગરીમાં ભોજરાજાની સભામાં પહોંચ્યા. પંડિતની મંડળી જામી હતી, ત્યાં જઈને માહહણદેવીએ કવિતા બતાવી. માઘની કવિતાનું નામ પડતાં ભેજરાજાના અંગેઅંગમાં ઉમંગ વ્યાપી ગયે. એમણે એક લેક જે તે તેમાં વિશ્વવ્યવસ્થાના વર્ણનને બહાને કવિ પોતાની વિતક કથા કહી રહ્યા હોય તેમ એમને લાગ્યું. તેમાં લખ્યું હતું કે કમળના વૈભવ વનમાંથી વિદાય થતાં ભોગીભમર ચાલ્યા જાય છે. જેમ સાંજ પડે ને સૂર્ય વિદાય થાય છે તેમ ખરેખર વિધિના વળાંક અને વિપાક કેવા વિચિત્ર હોય છે !
રાજા ભોજે આપેલ ત્રણ લાખ તે પણ દાનમાં આપી દીધાઃ-બંધુઓ કવિની કવિતા વાંચીને રાજા ખુશ થયા. ને તેમણે કવિપત્નિ માલ્હણદેવીને ત્રણ લાખ રૂપિયા આપીને વિદાય કરી. ઈનામ જાહેર થતાંની સાથે કવિપત્નિ કરતાં પણ યાચક વધારે ખુશ થયા. કારણ કે આ કવિપત્નિની ઉદારતા એમને માટે એક આશાનું કિરણ હતું. આ કવિપત્નિ રાજસભામાંથી બહાર નીકળ્યા. ચારે તરફ ઉભરાઈ આવેલા યાચક એમને વીંટળાઈ વળ્યા. માઘ કવિ કરતાં પણ એમના પત્નિ સવાયા હતા. થોડીવારમાં તો એમણે ત્રણ લાખનું ઈનામ દાનમાં લુંટાવી દીધું. માઘ કવિ માલ્હેણુદેવીની રાહ જોતાં બેઠા હતા. ખાલી હાથે પત્નિને આવતાં જોઈને કવિને આશ્ચર્ય થયું કે શું આ પૃથ્વી ઉપરથી સરસ્વતીના સન્માન બંધ થઈ ગયા? તેમણે પત્નિને પૂછયું દેવી! શું મહારાજા ભોજને ભેટે તમને ન થયો? આ માહણદેવીએ કહ્યું સ્વામીનાથ મહારાજા મળ્યા ને ત્રણ લાખનું દાન પણ
Page #450
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મળ્યું, પણ રસ્તામાં ઠેરઠેર ઊભેલા ગરીબ, અનાથ અને અપંગ યાચકને જોઈને મારું હૈયું હાથમાં ન રહ્યું એટલે મેં ત્રણ લાખનું ઈનામ દાનમાં વાપરી નાંખ્યું. પત્નીની ઉદારતા જોઈને મહાકવિનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને પત્નીને કહ્યું કે દેવી! આજે મારા મનમાં તમારા વિષે એવી શંકા થઈ હતી કે હું આ બધું દાનમાં આપી દઉં છું તેમાં તમે દિલથી સહમત હશે કે નહિ? એ મારો ભ્રમ તમે ભાંગી નાંખે. ખરેખર! , તમે એક દાનવીરને છાજે તેવું પગલું ભર્યું છે. ધન તે ભભવ કમાયા પણ ધર્મની કમાણી કરવાનું આ ટાણું ફરીને કયારે મળવાનું છે! પતિ-પત્ની આ ક્ષણને પોતાના
જીવનની ધન્ય પળ ગણીને આનંદ અનુભવી રહ્યા હતા. ત્યાં દૂરથી એક ગરીબ અને ભૂખ્યો તરસ્ય યાચક આશાભેર માલ્હેણાદેવીના પગલે પગલે ત્યાં આવ્યો ને માઘની સામે હાથ લંબાવીને ઊભો રહ્યો. પણ પાસે તે કંઈ રહ્યું નથી. શું કરવું?
આંગણેથી યાચક પાછા જતાં આંસુથી ભરેલો – કવિ પત્નીને પૂછે છે દેવી! આ ભૂખ્યા તરસ્ય યાચક આવે છે. કંઈ રહ્યું છે ખરું? માણદેવીએ કહ્યુંઃ હા, છે. માઘે બેબો ધર્યો ને માહેણુદેવીએ તેને આંસુથી ભરી દીધું. આ જોઈ યાચક પરિસ્થિતિ સમજી ગયા અને આ ઉદારતાના વખાણ કરતે પાછો વળે. કંઈ મળ્યું ન હતું છતાં ઘણું મળી ગયાને સંતોષ તેને મુખને તેજસ્વી બનાવી રહ્યા હતા. પિતાના આંગણેથી યાચકને ખાલી હાથે પાછો ફરતો જોઈને માઘની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. તે રડતા રડતા બોલે છે કે મારે આંગણે આવેલા યાચકની યાચના ખાલી ગઈ ! હું આટલું પણ ન કરી શકશે?
છેવટમાં પ્રાણુનું બલિદાન - કવિ બોલે છે તે પ્રાણદેવ! તું મારા દેહમાં શા માટે ટકી રહ્યો છે? વહેલા કે મોડા એક દિવસ તે આ શરીરનું પેળીયું છોડવાનું છે તે અત્યારે ચાલ્યા જાવને. જે પેલે યાચક જઈ રહ્યા છે તેની સાથે ચાલ્યો જા. તને આ સંગાથ નહિ મળે.
બંધુઓ! ઈતિહાસ કહે છે કે આ સમયે માઘના દિલમાં ખૂબ દુખ થયું ને એ આઘાત લાગ્યું કે એ સમયે માઘના પ્રાણ ચાલ્યા ગયા. ને આ દુનિયા ઉપર એક મહાન અજોડ કવિ અને દાનેશ્વરી આત્માની મહાન બેટ પડી ગઈ. કેવી મહાન દાનવૃત્તિ! કે પોતાને ખાવા ન રહ્યું તેનું અંશમાત્ર દુઃખ નહિ પણ બીજાને કંઈ આપી ન શક્યા તેનું પારાવાર દુઃખ થયું. એ કેવું દુઃખ થયું હશે કે તેના પ્રાણ ચાલ્યા ગયા! આ દુનિયા ઉપર જે આવા દાનેશ્વરી આત્માઓ જાગે તે હું નથી માનતી કે આ દુનિયામાં આપણે જૈન ભાઈ કઈ ગરીબ રહી શકે. તમે આવી મમતા ના છેડે તે કાંઈ નહિ પણ અંશે અંશે પરિગ્રહની મમતા ઉતારે. જેને પરિગ્રહની આસકિત નથી તેને જરૂર દાન કરવાની ભાવના જાગે છે. દાન કરતાં મહાન લાભ મળે છે. આપ્યાં
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧૨
શારદા સાગર
કરતાં અનેકગણું પરભવમાં મળે છે. માટે પરિગ્રહની મમતા છોડે. પરિગ્રહની મમતા છુટશે તે સાચું સુખ પણ મળી શકશે. વધુ ભાવ અવસરે કહેવાશે
વ્યાખ્યાન ન. ૪૮
સંવત્સરી” ભાદરવા સુદ ૫ ને મંગળવાર
તા. ૯-૯-૭૫ વિષય- વેરનું વિસર્જન ને સ્નેહનું સર્જન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
જેની આપણે ઘણા દિવસથી ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સંવત્સરી મહાપર્વને પરમ પવિત્ર દિવસ આજે ક્ષમાને સંદેશ લઈને આવ્યું છે. જગતના સમસ્ત પર્વોમાં આજનું પર્વ બેસ્ટ છે. તે કઈ અપેક્ષાએ તે જાણે છે? જન્માષ્ટમી, શીતળા સાતમ જેવા લૌકિક પર્વે, પંદરમી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી આદિ બીજા રાષ્ટ્રીય પ કરતાં પણ આ પર્વ મહાન શ્રેષ્ઠ છે. આજનો દિવસ મહાન મંગલકારી છે. ને ઉત્તમ છે. કારણ કે દરેક દિવસ કરતાં આજનો દિવસ જવાબદારી છે. અને આત્મ સંશોધનનો છે. તમે સાત સાત દિવસ સુધી વીતરાગવાણીનું એકધારુ શ્રવણ કર્યું. તેમાં તપ અને ત્યાગની ઉંચી ઉચી વાત સાંભળી. તેનું આજના દિવસે સરવૈયું કાઢવાનું છે. દિવાળી આવે છે ત્યારે તમે નફા તેટાનું સરવૈયું કાઢે છે ને કે આ વર્ષે કેટલે નફે થયો ને કેટલી બેટ ગઈ? તે રીતે આજે આપણે એ વિચારવાનું છે કે મારા આત્મિક વહેપારમાં મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં આત્મિક ધનની કેટલી વૃદ્ધિ થઈ? વિષય કષાયમાં આસકત બની મારા નિજગુણની કેટલી ઘાત કરી તેનું નિરીક્ષણ કરવાનું છે. આજ સુધી કેધના આવેશમાં આવી મેં કોઈ વ્યક્તિના મન-વચન-કાયાને દુભાવ્યા હેય તેની આજે સાચી ક્ષમાપના કરી લઈશ ને ફરીથી તેવી પ્રવૃત્તિ નહિ કરું તે દઢ નિશ્ચય આજે કરી લેજે. મારામાં ક્ષમાને ગુણ હવે જોઈએ, છતાં કયાયને વશ બની મિથ્યાત્વ પિષક કલંક લાગ્યું હશે તે આજે ક્ષમાના સાગરમાં સ્નાન કરીને આજે શુદ્ધ બનીશ અને ફરીને આવા મલીન ભાવે નહિ કરું. આવી સુંદર ભાવનાઓ લાવી તેને આચારમાં મૂકવાને આજને પવિત્ર દિવસ છે. પર્યુષણ પર્વમાં આજનો દિવસ શિરામણું સમાન છે.
બંધુઓ! આજે ભારતભરમાં અને વિદેશમાં વસતા દરેક જૈનેના દિલમાં આનંદ હશે કે આજે અમારો પવિત્ર દિવસ છે, બધા દિવસે કરતાં આજના દિવસનું પવિત્ર પ્રભાત કોઈ અનેરે સંદેશ લઈને આવ્યું છે. તે બે કાર્યો કરવાનું સૂચન કરે છે એક
Page #452
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૧૩
લેતી ને બીજું દેતી. શું લેવાનું અગે શું દેવાનું? જેની સાથે તમારે વેર-ઝેર અને વિખવાદ થયો હોય તેની સાથે તમે ક્ષમાપના કરે ને બીજાને ક્ષમા આપે, તે સાચી સંવત્સરી ઉજવી ગણાશે. પણ અંતરમાં અહં રાખીને બીજાને નહિ ખમા તે તમારા જીવનની કોઈ કિંમત નથી. જુઓ, ગુલાબનું ફૂલ બધાને ખૂબ ગમે છે ને? ગુલાબ બધા પુમાં રાજા સમાન છે. પણ તેની કિંમત ક્યારે ? ભલે, તેને બહેનના શણગારમાં, તેમના મસ્તકની વેણીમાં ઉંચામાં ઉંચું સ્થાન મળે કે જાનમાં રહેલા વરરાજાના પક્ષમાં તેનું સ્થાન હોય, જવાહરલાલ નહેરૂ પણ પિતાના કોટના ખિસ્સામાં ગુલાબનું ફૂલ રાખતા. પરંતુ તે ફૂલ માને કે મારે આ કાંટાળી ડાળી ઉપર શા માટે રહેવું જોઈએ? શું મારે ડાળનું બંધન? મારે આ બંધન ના જોઈએ. તે શું તેની કિમત રહેશે ? વિચાર કરે. હાથી જેવા હાથીને અંકુશ, ગાડીને બ્રેક અને ઘેડને પણ લગામ હોય છે. જે ડ્રાઈવર બ્રેકને કાબૂમાં નહિ રાખે અને ગાડી બેફામ રીતે ચલાવશે તે ક્યારેક પિતાને અને ગાડીમાં બેસનારના પ્રાણ ગુમાવી બેસશે. તેમ આપણે પણ આપણા જીવનમાં પાંચ ઈન્દ્રિયો અને છ મન ઉપર વ્રત નિયમ રૂપી બ્રેક કાબૂમાં નહિ રાખીએ તે આત્મા ચતુર્ગતિના ચકકરમાં પડી જશે. માટે જીવનમાં વ્રત-નિયમ રૂપી ધર્મની જરૂર છે. ફૂલને ડાળનું બંધન છે પણ ફૂલ બંધન તેડે તે શું થાય? ડાળી ઉપરથી ખરી પડે. ખરી પડેલા ફૂલની કઈ કિંમત નથી. એક કવિએ પણ કહ્યું છે કે હે ફૂલ! તું અભિમાન ન કર.
એ ફૂલ ખીલેલા તું ગર્વ ન કર, તારી દશા બદલાઈ જશે,
એ ખીલેલા ફૂલ ! તું ઓછું અભિમાન કર. જે તું ડાળ ઉપર હઈશ તે તારું માન છે. માથાના વાળ તમને કેટલા વહાલા છે ? પણ એક વાળ ખરીને તમારા ભાણામાં પડે ને ખાતા કેળિયામાં આવ્યું તે બોલે રાખશે કે ફેંકી દેશે? (હસા હસ).
બંધુઓ ! આજનો દિવસ આત્માને પવિત્ર બનાવવાનું છે. જ્યારે તમારા પડા ઈન્કમટેક્ષની ઓફિસમાં બતાવવા જવાની તારીખ નજીક આવે છે ત્યારે તમે અગાઉથી કેટલી મહેનત કરે છે. સુખેથી ઉંઘતા નથી ને શાંતિથી જમતા પણ નથી. ને ખૂબ કાળજી પૂર્વક ચેપડામાં લખવાનું કામ કરો છો. ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરવા છતાં પણ જ્યારે મુદત આવે ત્યારે બતાવવા જાવ તે પહેલાં નકકી કરી રાખે છે કે આમ પૂછે તે આમ જવાબ આપે. આમ કેટલે ૧લાન નકકી કરીને ખૂબ બાહેશી ને ચાલાકીથી બતાવવા જાય છે. તેમ આજે પણ તમારા જીવનના ચેપડા ચોખ્ખા કરવાની મુદતને દિન-છે તો અહીં પણ અગાઉથી તમે પ્લાન નકકી કર્યો હશે ને? સાત દિવસ તમને મુદતના આપ્યા કે તેમાં તમારા આત્મા સાથે વિચાર કરી લે કે અત્યાર સુધી કેની કેની સાથે મેં વેર-ઝેર કર્યા, માયા, દગા અને પ્રપંચ કેટલા સેવ્યા? કેટલું મારું
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શારદા સાગર તારું કર્યું ? કોઈનામાં તડ તે નથી પડાવી ને ? કોઈના પ્રેમમાં પથ્થર તો નથી મૂકે ને ? તે તારા જીવનમાં કેટલા સારા કામ કર્યા ને કેટલા બૂરા કામ કર્યા તેને હિસાબ કરી ભગવાન મહાવીરની પેઢીની ઈન્કમટેક્ષની ઓફિસ છે તેમાં આજે સંવત્સરીને દિવસે મુદત પૂરી થતાં ચેપડા બતાવવાના છે.
- આજે તમારા આત્મા સાથે કરાર કરે કે મારે જેની સાથે દુશ્મનાવટ છે, જેને તાં મારા દિલમાં ઠંધ આવે છે, લેહી ઉકળી જાય છે, તેની સાથે આજથી મારે વેર રાખવું નથી. કદાચ કર્મના ઉદયથી કે સગા ભાઈ-ભાઈની વચ્ચે વૈરની વણઝાર ઉભી થઈ હોય, માતા-પુત્ર વચ્ચે તડ પડી હોય, ભાઈને બહેન સાથે વાંધો પડે હોય, ને એકબીજાના સામું જોતા ન હ તો હવે આજથી તે બધાની સાથે નમ્ર બનીને તમે ખમત ખામણા કરી લેજે. ને આજથી નિર્ણય કરી લેજે કે હવે ક્યારેય કોઈની સાથે હું વેર-વિરોધ કરીશ નહિ. તે તમે સાચી સંવત્સરી ઉજવી ગણાશે. પથ્થર પણ નદીના પ્રવાહમાં ગબડતો ગબડતો ધીમે ધીમે ગોળ બની જાય છે. લોખંડ પણ અગ્નિમાં નાંખવામાં આવે તે પીગળી જાય છે. તે શું માનવી ન પીગળે? જરૂર પીગળે. સામાના દિલમાં ભલે કોધને પુંજ ભર્યો હોય પણ આપણું દિલમાં ક્ષમાને સાગર વહેવું જોઈએ, સાગરમાં બધું સમાઈ જશે. ધના સામે કેધ કરીએ, ઝેરની સામે ઝેરને પ્રગટ કરીએ, લોઢા સામે લેતું ભટકાડીએ તે પરિણામે ભડકો થાય.
ય. રોમન સમ્રાટ સીઝર ઓગસ્ટસ સામે સીના નામના માણસે જાન લેવાનું કાવવું કર્યું. કાવવું ફૂટી ગયું. સને પકડાયો. સીનાને શી સજા કરવી એ ચર્ચાને વિષય થઈ પડે. ત્યારે સીઝરની પત્નીએ કહ્યું રગ ઉપર એક દવા કામ ન કરે તો જેમ તેના વિરૂદ્ધ ગુણવાળી બીજી દવા આપીએ છીએ તેમ શિક્ષાથી કાવતરાખેરેને મૂળથી ઉખેડી ન શકાતા હોય તે ક્ષમાને આશરો લેવો જોઈએ. સીઝરે પત્નીનું કહેવું માન્ય રાખ્યું. પરિણામે સીને સીઝરને મિત્ર બની ગયે. ક્ષમા આપવાથી સામા માણસના મનમાં એ વિચાર પ્રગટવાનો કે અરેરે....મેં આ શું કર્યું ? મેં મુખએ એને બદનામ કરવા એને જાન લેવા વિચાર્યું ત્યારે એણે મને ક્ષમા આપીને કેવો બદલે વા?
ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ તેમના પિતા ભગવાનચંદ્ર ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક વખત તેમની પાસે એક લૂંટારાને કેસ આવ્યો. એની ભયંકરતાને લક્ષમાં રાખીને ભગવાન ચંદ્ર અને આકરી સજા કરી. લૂંટારાએ સજા પૂરી કરી પણ મનમાં એક ગાંઠ વાળેલી કે સજા પૂરી કરું અને સાથે સાથે ભગવાન ચંદ્રને પણ પૂરા કરું. સજા પૂરી કરી લૂંટારો ભગવાનચંદ્રના મહેલે આ રાત્રે બધા ઘસઘસાટ ઊંઘતા હતા લૂંટારાએ બહારથી બંગલો સળગાવ્યા. ઊંઘતા ભગવાનચંદ્ર નાનકડા જગદીશચંદ્રને લઈને બહાર આવ્યા. બહાર લૂટારો ઉભે હતો. ભગવાન ચંદ્રની અને તેની આંખે એક
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૧૫
શારદા સાગર
થઈ છતાં ભગવાનચંદ્ર એક શબ્દ પણ ન ખેલ્યા. એ યાત તેા એ લૂટારાને પલવારમાં પકડાવી શકત. પણ એમ ન કરતાં એ મૌન રહ્યા.
લૂંટારાના મનમાં વિચાર આવ્યા–મે આને "ગલે સળગાવી માર્યા છતાંય મુખ પર કેવી શાંતિ છે! એમની આંખામાંથી કેવી કરૂણા ટપકે છે! લૂંટારા ભગવાનચંદ્રના પગમાં પડી ગયા. તે રડી પડયા. ભગવાનચદ્રે કહ્યું–ભાઈ ! તને માનવનુ તન મળ્યુ છે એનાથી કાળા કર્યા કરવા છેાડી દઇ નીતિનેા રાટલે ખા. તેમાં તારું કલ્યાણ છે. લૂટારાએ પેાતાની મનેવેદના વ્યકત કરતાં કહ્યું-પણ નીતિના રાટલા ખાવા કાણુ કે છે? મારે મહેનત-મજુરી કરીને પેટગુજારા કરવા છે પગુ મને કામ કેણુ આપે છે? આથી મારે લૂટના ધંધા કરવા પડે છે. ભગવાનચદ્રે તે લૂટારાને નાનકડા જગદીશને નિશાળેથી લાવવા લઈ જવાનું કામ સાંખ્યું. તેણે લૂંટના ધંધા છોડી દીધા.
ક્ષમા આપવાથી ખનેની ચિત્તવૃત્તિ શાંત અને નિર્મળ થાય છે અને પેાતાને પેાતાનું સાચું કન્ય સમજાય છે. જ્યારે ક્રોધની સામે ક્રોધ કરવાથી બંનેની વિવેકબુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને ન કરવાના કામ કરી ખેસે છે. જીવનમાં સાચી શાંતિ મેળવવી હાય તા ક્ષમાને ધાણુ કરવી પડશે. દુનિયાના દરેક ધર્મમાં, દરેક સમાજમાં, ક્ષમાને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ક્ષમા અજોડ ઔષધ છે. ઘરમાં કાઇની સાથે ખેાલાચાલી થાય છે ત્યારે આપણું મન કેવુ દુ:ખી ખની જાય છે! ઘરની કાઈ વાતમાં રસ રહેતા નથી. કાઈને ખેલાવવાનું મન થતું નથી. મનમાં અનેક જાતના માઢા વિચાર આવે છે. આ બધા વેરઝેર, કકળાટ–કજિયા, દ્વેષ વગેરેને દબાવવા હાય તે આપણે કાં તે ખીજાને ક્ષમા આપવી જોઇએ. માં તે ખીજાની ક્ષમા માગવી જોઈએ. આ વિના વેરઝેર, કજિયા, કંકાસના અંત આવતા નથી.
ઈસુ ખ્રિસ્તે એક પ્રવચનમાં કહ્યું છે. મિત્રા ઉપર તેા સહુ કાઇ પ્રેમ કરે પણુ શત્રુએ ઉપર પ્રેમ રાખેા ત્યારે તમે ખરા. શાપ આપનારને આશીર્વાદ આપવા એ કેટલું કઠણ કાર્યાં છે? એટલે એવી વ્યકિતઓને દિવ્ય વ્યકિત કહેવાય છે. ગાળની સામે ગાળ દેવી, શાપની સામે શાપ આપવા કે ક્રોધની સામે ધ કરવા એમાં માનવતા નથી. મિરાત-ઇ-સિક ંદરીમાં લખ્યું છે, બૂરુ કરનારને સખ્ત સજા કરવી ઘણી સહેલી છે. જો તુ ખરા માનવ હાય તે તારી સાથે જે બુરાઈ કરે છે અને ખરાબ રીતે વર્તે છે તેની સાથે સારી રીતે વરત. માનવતા તે એ છે કે શાપની સાથે આશીર્વાદ આપવા. ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્થલે લઈ ગયા અને તેમને ક્રેસ ઉપર જડી દીધા ત્યારે ઇસુની આંખમાંથી કરૂણાના ધાય વહી રહ્યા. તે ખેલ્યા-ડે પિતા ! તુ આ ખષાને માર્કે કરજે. કારણ કે તેઓ શુ કરી રહ્યા છે તેનું પણ તેમને ભાન નથી. આનું નામ ક્ષમા. પૂરું કરનારનું મનથી પણ અહિત ન ઈચ્છવું.
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૬
શારદા સાગર ઇગ્લેન્ડની રાણી ઈલિઝાબેથે સ્કોટલેન્ડ કબજે કર્યું અને રાજકારણની અદાવતથી વિજેતા રાજ્યોએ ત્યાંની રાણી મેરીને ફાંસીએ લટકાવી દીધી. આથી મેરીને મંત્રી ઈલિઝાબેથ ઉપર ખૂબ કૈધ ભરાયે. છતાં રાજ્યસત્તા પાસે એ એકલે કરી પણ શું શકે? કંઈ થાય નહિ અને સહેવાય નહિ એ ઘાટ થયો. આખરે એ માંદ પડે ને મરી ગયો. તેથી તેની પત્નીને ખૂબ દુઃખ થયું. મારા પતિના મરવાનું કારણ ઇલિઝાબેથ છે. એ નહિ ને કાં તે હું નહિ. આમ નિશ્ચય કરીને મંત્રીની પત્ની માર્ગારેટ લેમ્બમન ઇંગ્લેન્ડ આવી. એક દિવસ લાગ જોઈને તે રાજમહેલમાં દાખલ થઈ. હાથમાં ભરેલી પિસ્તોલ હતી. બનવાકાળ એવું બન્યું કે પગમાં ઠેસ વાગતા માર્ગારેટ ફૂટપાથ ઉપર પછડાઈ પડી. હાથમાંથી પિસ્તોલ પણ એક ખૂણામાં જઈ રહી માર્ગારેટ પકડાઈ ગઈ. ઇલિઝાબેથને આ વાતની જાણ થઈ. માર્ગારેટને તેની પાસે રજુ કરવામાં આવી. તેણે સાચી વાત કહી દીધી. ઈલિઝાબેથે તેને માફી આપી છૂટી કરી દીધી. બનવાકાળ જે બની ગયું તે પછી કઈ કાળે સુધારવાનું નથી. વસ્તુ સડતી હોય તે તેને અટકાવવાને આપણું પાસે રસ્તે છે. કેહવાયું ત્યાંથી કાપી નાંખીએ તે સડતું અટકે, કોઈ માણસ આપણા કોઈ કાર્યથી રીસે ભરાઈને આપણા ઉપર કંધે ભરાય તે સમજી વિચારીને એને ઠંડો પાડવા પ્રયત્ન કરવો જોઈએ. બળતામાં ઘી નાંખીએ તે ભડકે માટે થવાનું છે. ઘટવાને નથી. બળતામાં ઘી નાખવું કે પાણી નાંખવું એ આપણા હાથની વાત છે. કે અગ્નિ જે છે એને શાંત કરવા માટે ક્ષમાનું પાણી ઉત્તમ છે. જેમ અગ્નિથી અગ્નિ વધે છે તેમ ક્રોધથી કે વધે છે. આ સમયે આપણે સમજી વિચારીને કેધથી વિરુદ્ધ ગુણ ક્ષમાનો ઉપયોગ કરીને કેધને શાંત પાડો જોઈએ.
એક વખત ઈસુ ખ્રિસ્તને શિષ્ય પિટર કેયથી બળત-ઝળતે તેમની પાસે આવીને કહેવા લાગ્યું. જ્યારે ને ત્યારે તમે મને મારા ભાઈને માફી આપવાનું કહે છે. સાત સાત વાર મેં એને માફી આપી. છતાં ય એ તે એને એ છે. હવે તમે કહો એને હું સીધે કરું કે નહિ? ઈસુ ખ્રિસ્ત વિચાર કરીને કહ્યું. ભાઈ પિટર! તેં સાત વાર માફી આપી તે સારું કર્યું. હવે હું કહું છું કે એને સિત્તેર ગુણ્યા સાત વાર માફી આપ. કે કરનારને એક વાર-બે વાર માફી આપીએ ને ત્રીજી વખત માફી ન આપીએ એટલે ધૂળ ઉપર લીંપણ પાછી વેરની પરંપરા ચાલુ થવાની. વેર, ક્રોધ, ઈર્ષા, હિંસા વગેરે અટકાવવા હોય તે દિલમાં ક્ષમાને ગુણ કેળવવો જોઈએ. માણસ બે વાર, પાંચ વાર ભૂંડું કરવા તત્પર થશે. છેવટે ક્ષમાશીલ મનુષ્યના સાનિધ્યમાં રહીને એનામાં પણ માનવતા જાગશે ને એના કુકર્મોને પસ્તા થશે. એટલે પાપભર્યો રાહ છેડશે.
સંત એકનાથ એટલે શાંતિના સાગર. એમના મુખ પર ક્યારેય કેની રેખા દેખાઈ નથી. તે વહેલી સવારે ગોદાવરીમાં સ્નાન કરવા જાય. પૈઠણને એક પ્લેચ્છ
Page #456
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૧૭ એમનો વેરી. એકનાથ મહારાજને જતાં આવતાં એ હેશન કર્યા વિના ન રહે. એક દિવસ તે સ્વેચ્છને થયું કે એકનાથ કદી ગુસ્સે થતા નથી. આજે તે ગુસ્સે કરીને જંપુ તેથી એક પાનવાળાને કહ્યું આજે માગું તેટલા પાન આપજે. હિસાબ સાંજે કરીશું. પાનવાળાએ પાન આપ્યું તે પ્લેચ્છ પાન ચાવીને તૈયાર રાખ્યું. એકનાથ મહારાજ સ્નાન કરીને નીકળ્યા કે તરત પેલા ઑછે તેમના ઉપર પાનની પિચકારી છોડી સહેજ પણ #ધ કર્યા વિના એકનાથ મહારાજ પાછા વળ્યા. ગોદાવરીમાં સ્નાન કર્યું. ” પાછી ઑછે તેમના ઉપર પાનની પિચકારી છોડી. છતાં મુખ પર એ શાંતિને એ આનંદ. આ રીતે તે સ્વેચ્છે એકસો આઠ વાર પાનની પિચકારીઓ છોડી છતાં એકનાથના મુખ પર એ જ સામ્યતા રમતી હતી. છેવટે કંટાળીને એક ભકતે કહ્યું મહારાજ! અ મ્યુચ્છ તમને સવારથી હેરાન કરે છે છતાં તમને ગુસ્સે કેમ નથી આવતો? એકનાથ કહે ભાઈ! મ્યુચ્છ મને હેરાન કરતો હોય તે ગુસ્સો આવે ને? એ તે મારું સુધારે છે. રેજ તો હું ગોદાવરી મૈયામાં એક વાર સ્નાન કરું છું. આજે આ ભાઈના પ્રતાપે મને એકસને આઠ વાર સ્નાન કરવાને લાભ મળે. એમને જેટલું આભાર માનું તેટલો ઓછો છે. તેઓ એકનાથની વાત સાંભળી અને એનું હૈયું પીગળી ગયું તે એકનાથના ચરણમાં પડી ગયું. એકનાથ મહારાજે આટલું સહન ન કર્યું હતું અને સામું થૂકયા હોત તો સ્વેચ્છના દિલની મલિનતા આખા જન્મારામાં પણ વાત ખરી? ક્ષમાને સાગર બન્યા તો સામી વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ ગયું. જેની પાસે ક્ષમાનું ખડગ છે તે સાચે વીર છે. આપણી પાસે સત્તા હેય અને કઈ પણ વ્યકિતને કોઈ પણ ભૂલની ક્ષમા આપીએ તો એ વીરની ક્ષમા છે.
એક બ્રાહ્મણે સ્વામી દયાનંદ સરસ્વતીને મારી નાંખવાની યુકિત રચી. એક દિવસ તેણે દયાનંદ પાસે જઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી બે-ચાર મીઠી મીઠી વાત કરી. પછી ઉઠતી વખતે ઝેર ભેળવેલું પાન સ્વામીજીના હાથમાં આપ્યું, દયાનંદ સરસ્વતી પાન મેંમાં મૂકયું. મેંમાં મૂકતાં. સમજી ગયા કે આમાં ઝેર છે. તેથી તરત ઘૂંકી નાખ્યું. ને ગંગા કિનારે જઈ કેગળા કર્યા, ઊલટી કરી ઝેર એકી નાંખ્યું. આ વાતની ખબર શહેરના તહેસીલદાર સૈયદ મહમદને પડી. તે સ્વામીના ખૂબ ભકત હતા. તેણે પાનમાં ઝેર આપનાર બ્રાહ્મણને પકડાવી જેલમાં પૂર્યો, જ્યારે સ્વામી દયાનંદને આ વાતની ખબર પડી એટલે સૈયદને કહ્યું- ભાઈ સૈયદ ! હું તે મનુષ્યને બંધનમાંથી છોડાવવા આવ્યો છું પણ બંધનમાં નાંખવા નહિ. અત્યારે ને અત્યારે એ બ્રાહ્મણને તું છોડી દે. ભૂ ભૂંડાઈ ન છે તે માટે ભલાઈ શા માટે છેડવી? તેમણે બ્રાહ્મણને ક્ષમા આપી. પાછળથી બ્રાહ્મણને પસ્તા થશે. મેં દુઝે આવા ધર્માત્માને ક્યાં ઝેર આપ્યું? પસ્તાવાના પુનિત ઝરણામાં ડૂબકી મારીને તે બ્રાહ્મણ નિર્મળ બની ગયો.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શારદા સાગર
સાચી ક્ષમે એ કહેવાય કે કોઈ પણ વ્યક્તિએ ભૂતકાળમાં આપણું અહિત કર્યું હોય અને આપણે એને દિલથી માફી આપી હોય તે માણસ ફરી પાછો આપણી પાસે આવે ત્યારે આપણે કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના એની સાથે કામ પતાવીએ એનું નામ સાચી ક્ષમા. ક્ષમા આપવી એટલે વેરઝેરનું પુરાણું ખાતું સર્વાશે ચૂકતે કરવું. પછીથી વેરી પ્રત્યે ભૂતકાળને કઈ પણ પ્રસંગ યાદ ન કરે જોઈએ.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ” ક્ષમા એ વીર પુરુષનું ભૂષણ છે. આજનું પર્વ દરેકને ક્ષમા આપવાનું છે. માટે જેની સાથે વેર-વિરોધ થયો હોય તેની પાસે જઈ ક્ષમા આપવી. અને પિતાની ભૂલની ક્ષમા માગવી. બહારગામ રહેતા હોય તે પત્ર દ્વારા ક્ષમા આપવી “અને થયેલી ક્ષતિઓ બદલ ક્ષમા માગવી. એક અંગ્રેજ લેખક લખે છે કે મારું હૃદય એટલું બધું વિશાળ છે કે જેમાં હું દરેકને સમાવી લઉં છું પણ દુર્ગુણ ભરવા માટે મારા હૃદયમાં એક તસુભાર જગ્યા નથી. હૃદયને વિશાળ કરી વેરઝેર શમાવવા આ અપૂર્વ દિન મેહાન્ય બનેલા એવા આપણને જાગૃત કરે છે. એક પરદેશી રાજાએ પિતાને ઝેર આપનાર પિતાની વહાલી પત્ની સૂર્યકાંતાને ક્ષમા આપી. મેતારક મુનિએ ચામડાની વાઘરી વીંટનાર સનીને નિમિત્ત માત્ર જાણું અને ખરા દુશમન તરીકે પોતાના કર્મને ઓળખીને હૃદયથી સોનીને ક્ષમા આપી એક શ્લોકમાં કહ્યું છે :
साधोः प्रकोपितस्यापि मनो नायाति विक्रियाम । ___नहि तापयितुं शक्यं, सागराम्भतृणोल्कया ॥
ઘાસના અગ્નિથી સમુદ્રનું પાણી ગરમ કરવાનું શક્ય નથી તેમ સાધુ ઉપર ગમે તેટલ કેપ કરે છતાં તેમનું મન ચલાયમાન થતું નથી.
ગજસુકુમારે માથે માટીની પાળ બાંધી અંદર અંગારા ભરનાર પિતાના સસરા સોમિલને મોક્ષમહેલની પાઘડી બંધાવનાર અનન્ય ઉપકારી જાણ સાચી ક્ષમા આપી. બુદ્ધને શિષ્ય પૂર્ણ ધર્મને પ્રચાર કરવા માટે અનાર્ય દેશમાં જવાને વિચાર કરી બુદ્ધની પાસે અનુજ્ઞા લેવા ગયે. ત્યારે બુદ્ધે કહ્યું ઃ પૂર્ણ! ત્યાંની પ્રજા જંગલી ને અભણ છે તેથી તે ગાળીને વરસાદ વરસાવશે તે તું શું કરીશ? પૂર્ણ કહે હું એમને ઉપકાર માનીશ કેમ કે તેમણે મને જરાય માર માર્યો નથી. કદાચ લાકડી ને દંડના પ્રહાર થશે તે? ગુરૂદેવ! હું એમ માનીશ કે મને જીવનથી મુક્ત તો નથી કર્યો ને? અંતે શિષ્યને અડગ નિર્ણય જાણીને બુદ્ધ તેને અનાર્ય દેશમાં જવાની રજા આપી. આ કહેવાને સાર એ છે કે ધર્મને ફેલાવે કરવા માટે કયાં સુધીની ક્ષમા ! સાચી ક્ષમાનું અજોડ ઉદાહરણ.
સુવર્ણગુલિકા નામની દાસીમાં મુગ્ધ બની અવંતી નગરીને માલિક ચંડપ્રોત રાજા રાતેરાત ગુપ્ત રીતે ચોરી કરીને તેને ઉપાડી લાવ્યો સવારે ખબર પડતાં ઉદાયન રાજા તેને પાછી મેળવવા યુદ્ધ કરે છે ને અંતે ચંડપ્રદ્યતને કેદ કરે છે. યુદ્ધ કરી પાછાં
Page #458
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૧૯
ફરતાં ચાતુર્માસના કારણે રસ્તામાં પડાવ નાંખ્યા. સંવત્સરીને મંગળ દિન આવ્યું. વેરઝેરની ક્ષમા માગ્યા સિવાય સાચું પ્રતિક્રમણ થાય નહિ ને તે કારણે ઉદાયન રાજા ચંડ પ્રત પાસે ક્ષમા માગે છે. ત્યારે ચંપ્રત તેને સુવર્ણગુલિકા દાસી પાછી આપે તે સાચી ક્ષમાપના આપવાનું કહે છે. વેરને મૂળમાંથી કાઢવા, સાચું પ્રતિકમણ કરવા, અપૂર્ણ ક્ષમાપનાને પૂર્ણ કરવાને ઉદાયન રાજા સુવર્ણગુલિકાને પાછી આપે છે ને સાચી ક્ષમાપના મેળવે છે. આનું નામ સાચી ક્ષમાપના.
ગૌતમ બુદ્ધ એક સમયે પોતાના શિષ્યોનું જીવન નિર્મળ બનાવવા કહે છે કે હે ભિક્ષુઓ! તમે ગમે તેવા સંજોગોમાં પણ ક્ષમાની મૂર્તિ બનજો. સહેજ પણ ખિન્ન ન થશે. આ જીભલડી કુવાકય ન ઉચ્ચારે તેનું ધ્યાન રાખજે. કેબીને પણ પ્રેમરસથી સ્નાન કરાવજે. પૃથ્વી સમાન ગંભીર બનજે. પૃથ્વી જેમ સારી નરસી દરેક વસ્તુઓનો સંગ્રહ કરે છે તેમ તમે પણ તમારા હૃદયને વિશાળ બનાવી સર્વને સમાવી લેજે. તો તમે મારા શિષ્ય ખરા. ધરૂપી દાવાનળની પાછળ પડશે નહિ. જે પડશે તે કેડે વર્ષોની કરેલી મહેનત બળીને ભસ્મ થઈ જશે.
એક મહાન તપસ્વી સાધુ કેધને આધીન બની કેધને હૃદયમાં સ્થાન આપ્યું. આ નાની સરખી ભૂલથી કેધના પ્રતાપે ચંડકૌશિક સર્ષ થયા. જેને જુએ તેના પ્રાણ લે. દુર્ગતિમાં જવાના દ્વાર ખુલ્લા થયા. પરંતુ શ્રમણ ભગવંત મહાવીરનો ભેટો થયે. તેમના બૂઝ “બૂઝ શબ્દથી પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. કેધના કડવા ફળ જાણું સર્વ પ્રત્યે ક્ષમા ધારણ કરી પ્રાણાન્ત પ્રતિજ્ઞાનું પાલન કરવું એવો નિર્ણય કરી બીલમાં મુખ અને કાયા બહાર રાખીને રહો. પછી કોઈ પૂજન કરો, પથ્થર મારે, લાઠી મારો, શસ્ત્રથી કાપે પણ ક્ષમા એટલે ક્ષમા. એ ક્ષમાના પ્રતાપે ઘેર હિંસા કરનાર તિર્યંચ પણ આઠમાં સહસાર દેવકમાં ઋદ્ધિમાન દેવ થયે.
તપ કર્યું હોય ને બીજા દિવસે પારણાની પૂરી તૈયારી ન હોય તે ધમાધમ કરી મૂકે. તપનું ફળ ખાઈ જાઓ ને ઉપરથી ગાંઠના ગેપીચંદન બને. જ્યાં સુધી સાચી મૈત્રી નહિ થાય ત્યાં સુધી યુદ્ધના ભણકારા નજર સમક્ષ રહેવાના. સાચી મૈત્રી થવાથી અનીતિ, ચેરી, લૂંટફાટ, મારામારી, આપઘાત, ખૂન, દુભિક્ષ, ભય આપોઆપ પલાયન થઈ જશે, અને દરેકના જીવનમાં શાંતિ - શાંતિ ને શાંતિ થશે.
કુમારપાળ મહારાજાના રાજ્યમાં દુષ્કાળનું નામનિશાન નહોતું. તેનું કારણ એ કે પિતાના અઢારે દેશમાં “મારી’ શબ્દ બોલે તે શિક્ષા થતી. સાતે વ્યસને હિંસાનું કારણ _જાણ સાત માટીના પુતળા બનાવી–મુખે મેશ પડી ગધેડા પર બેસાડી ફૂટેલા વાજિંત્ર વગાડતા પાટણમાં ફેરવી દેશનિકાલ કર્યા હતા. બાઈબલમાં ઈસુ ખ્રિસ્ત લખે છે કે મંદિરમાં નૈવેદ્ય ધરાવવા આવ્યા છે અને પગથીયા ચઢતાં કેઈની સાથેનું વેર યાદ આવતાં એટલા
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શારદા સાગર
પર નૈવેદ્ય મૂકીને તેની પાસેથી ક્ષમા મેળવીને જજે નૈવેદ્ય ધરાવે તેા ઇશ્વર પૂજન ફળે. ક્રોધ કામ વિરાધના આઢિનું ફળ ઘણા દુઃખને આપનાર છે એમ જાણી ક્ષમા રાખવી. નદ મણિયારના જીવ દેડકેા જાતિસ્મરણથી વિરાધના આદિ વડે હું ક્ષુદ્ર દેડકા થયા એમ જાણી ઘેાડાના પગ નીચે દબાઈ ચગાયા. છતાં ષ નહિ કરતાં ક્ષમાને ધારણ કરી. તેના પ્રતાપે ઘણા ઋદ્ધિમાન ગૌતમસ્વામી જેવા ગણધરાને પણ આશ્ચર્ય ઉપન્ન કરાવનારી સાહ્યબીવાળા કર દેવ થયા.
ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ કરવા નહિ એમ ધારી ક્ષમા રાખવી. ખંધકમુનિની ખાલ ઉતરી છતાં જિનેશ્વરની આજ્ઞા નજર સમક્ષ રાખી ક્ષમા ધારણ કરી તેથી મેાક્ષ પામ્યા. સાચી ક્ષમાપના તે એ છે કે મિત્ર સાથે નહિ પરંતુ શત્રુ માનેલ વ્યકિત સાથે હૃદયમિલાવવામાં થઇ શકે છે. “વેરથી વેર શમે નહિ જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.” જો આપણે સામી વ્યકિતને ચ્હાઇશું તે તે આપણને ચ્હાશે, આપણે કાઇને ક્ષમા આપીશુ તે આપણને કાઇ ક્ષમા આપશે. આ રીતે ક્ષમા એ એક પ્રકારનું દાન છે. પરંતુ ખરુ દૈવી દાન કયારે બને છે? તે જોવુ જોઇએ. કોઇ વેર ચાલુ રાખે અને ઉપલા ભાવથી ક્ષમા આપે કે માગે તે ખરુ ક્ષમા દાન નથી, પણ વેરની પર પશને અટકાવી દેવાના નિર્ણય કરીને અંતઃકરણપૂર્વક ક્ષમા માંગે તે સાચુ ક્ષમાદાન છે. ક્ષમાના આદાન – પ્રદાન દ્વારા કષાય સાગરનું મંથન થવાથી આત્મશુદ્ધિના અમૃત પણ તેમાંથી નીકળે છે, ખરેખર સંસારનું સાચું અમૃત ક્ષમા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કે ક્ષમાપના કરવાથી જીવને શું લાભ થાય?
" खमावणयाएणं भंते जीवे कि जणयइ ? खमावणयाएणं पल्हायण भावं जणयइ । पल्हायणभावमुवगए य सव्व पाणभूय जीव सत्तेसु मित्तीभावमुप्पाएइ, मित्तीभावमुवग यावि जीवे भावविसोही काऊण निभए भवइ ।
ક્ષમાપના કરવાથી પ્રહ્વાદભાવ–ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. ચિત્તની પ્રસન્નતા થવાથી સર્વ પ્રાણી-ભૂત-જીવ અને સત્વ આઢિમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. અને મૈત્રીભાવને પ્રાપ્ત કરીને જીવ ભાવ વિશુદ્ધિ કરીને સર્વથા નિર્ભય બની જાય છે.
ક્ષમાએ આત્માના ગુણ છે. સંસ્કૃતમાં પૃથ્વીને પણુ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છાણાં, લાકડા, મળ-મૂત્ર આદિ ગમે તેવા અશુચીપઢા નાંખવામાં આવે તે પણ એ વસ્તુઓને ધરતી ધીમે ધીમે પેાતાના સ્વરૂપમાં ફેરવી નાંખે છે. બધી વસ્તુઓનુ મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. તેવી રીતે આપણે પણ વેર ઝેરને ભૂલી જઇને તેનુ` સહેજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
'શારદા સાગર
૪૨૧
| સંવત્સરી પર્વ આપણને મહત્વને સંદેશ આપે છે કે જેની સાથે તારે કલેશ થયો હોય તેની તારે ક્ષમા માંગી લેવી. હદય ઉપર જામેલા કાળાશના પિપડાને ઉખાડીને હૃદયને સ્વચ્છ ને પવિત્ર બનાવી દેવું. ભૂતકાળનું કઈ પણ કડવું સ્મરણ હૃદયમાં ન રહેવું જોઈએ. જેમ વરસાદ વરસે છે ત્યારે ગામના ગંદામાં ગંદા રસ્તાઓને ધોઈને સ્વચ્છ બનાવી દે છે. તે રીતે આજના પવિત્ર દિવસે વીતરાગ વાણીનું શ્રવણ કરી સંવત્સરી પર્વે હદયને સ્વચ્છ બનાવી નવા નામે જીવનને પ્રારંભ કરવાનો છે. ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, ખધક મુનિ આદિ મહાન પુરુષને કેવા કષ્ટ પડયા. મારણાંતિક ઉપસર્ગો આવ્યા છતાં કોઈને દોષ આપે નહિ. પોતાના પૂર્વકૃત કર્મોને સમતાભાવે સહન કરી અજબ ક્ષમાં રાખી તેઓ મેક્ષમાં ગયા. આપણા જીવનમાં પણ એવી ક્ષમા આવી જાય તો કામ થઈ જાય ને તો આ સંવત્સરી પર્વની સાચી ઉજવણી કરી ગણાય. ક્ષમાને ગુણ એ મુખ્ય ગુણ છે. આજે ક્ષમા વિષે ઘણું કહેવાયું છે. હવે તમે બધા પણ વૈરનું વિસર્જન કરી નેહનું સર્જન કરજે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૪૯ ભાદરવા સુદ ૮ ને શુક્રવાર
તા. ૧૨--૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
દેવાનુપ્રિયે! આપણે અનાથી મુનિને અધિકાર ચાલે છે. મહારાજા શ્રેણીકને અનાથી મુનિને જોતાં કેવું આકર્ષણ થયું! ને આટલું બધું આકર્ષણ થવાનું કારણ શું? પ્રથમ તે મુનિનું સૌંદર્ય જોઈને તેમને આકર્ષણ થયું. મુનિનું રૂપ તે હતું ને બીજું ચારિત્રના તેજની ઝલક હતી. આજે દુનિયામાં સૌને સુંદરતા ગમે છે. પણ પિતાને આત્મા સુંદર બનાવ્યું નથી. કેઈ માણસ સ્વરૂપવાન હોય તે બહુ ગમે ને કાળો રંગ ન ગમે. પણ એક વાત છે કે અમુક વસ્તુઓનો કાળો રંગ બહુ ગમે છે. જુઓ માથાના વાળ તો તમને કાળા જ ગમે છે ને? ધળા થઈ ગયા હોય તે પણ કાળા કરવા કલપ લગાડો છે. કેમ બરાબર છે ને? અને આંખની કીકીનો કલર પણ કાળે ગમે છે ને? અહીં તમે કાળો કલર પસંદ કર્યો ને ચામડીને રંગ ગોરે જોઈએ. બંધુઓ ! ઉપરની ચામડીની સુંદરતા કરતાં આત્માને ઉજજવળ બનાવે. નેમનાથ ભગવાનની ચામડીને વર્ણ કાળે હતે. પણ અંદર બેઠેલ ચેતનદેવ ઉજજવળ હિતે. તે નેમનાથ ભગવાન પ્રત્યે કેટલું આકર્ષણ થતું હતું. પણ બહારથી રૂપાળા દેખાતાં માનવીના મન કંઈક વાર મેલા હોય છે. તેનું પેટ પરખાતું નથી. બહારની સુંદરતા ગમે તેટલી વધારશે પણ આત્માની ઉજજવળતા નહિ વધે ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૨
શારદા સાગર
બંધુએ ! જૈન દર્શન રૂપ કરતાં ગુણને વધારે મહત્વ આપે છે. ઠાણાંગ સૂત્રને ચે!થે ઠાણે ચાર પ્રકારના ફૂલ મતાવ્યા છે. એક ફૂલ રૂપ સહિત છે ને સુગંધ સહિત છે. તે ગુલામ-મેાગરાનુ ફૂલ. એક ફૂલમાં સુગધ છે પણ રૂપ નથી તે ચંપાનુ રાતરાણીનુ ફૂલ. એક પ્રકારના ફૂલમાં રૂપ છે પણ સુગંધ નથી તે આવળનું ફૂલ અને એક પ્રકારના ફૂલમાં રૂપ પણ નથી અને સુગંધ પણ નથી તે આકા અને ધતુરાનું ફૂલ આ ચાર પ્રકારના ફૂલના ન્યાયે મનુષ્યેા પણ ચાર પ્રકારના હોય છે. એક મનુષ્ય રૂપ અને ગુણુ રૂપી સુવાસથી ભરેલા હોય છે જેમ કે અનાથી મુનિનુ રૂપ ઘણું હતુ તે આત્મા પણ ગુણથી ભરેલા હતા તે વાત આપણે આગળ વિચારી ગયા. ખીજા પ્રકારના મનુષ્યેામાં જેમને દેહ બાહ્ય સૌદર્યાંથી શાભતા નથી પણ તેમને આત્મમાં ગુણરૂપી સૌથી શેાલે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ખારમા અધ્યયનમાં હૅરકેશી મુનિના અધિકાર આવે છે તે હરકેશી મુનિ કાણુ હતા ને કેવી રીતે પ્રતિબંધ પામ્યા તે વાત જાણવા જેવી છે. તેમની પાસે રૂપ ન હતું પણ ગુણુ હતા. હરકેશી એક ચંડાળને ત્યાં જન્મ્યા હતા તે તેમનુ રૂપ બિહામણુ હતું. જોનારને ખીક લાગે પણ તેમના આત્મા બિહામણા ન હતા એક સર્પનું નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું હતુ ને સંસાર ત્યાગી સાધુ ખની ગયા. કેવા એ આત્મા હશે!
તેએ ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા. તેની જ્ઞાતિના બધા છોકરાએ ભેગા થઇને રમે પણ આ હરકેશીને ના રમવા દે. એને બધા કાઢી મૂકતા. એક દિવસ આ હરકેશી બધા છોકરાએની ટાલીથી દૂર જઇને બેઠે છે. તે મનમાં વિચાર કરે છે કે આ અધા છોકરાએ કેવા પ્રેમથી રમે છે મને એકલાને કાઢી મૂકે છે. તે ઉદ્દાસ અનીને બેઠા હતા ત્યાં એક સપ નીકળે છે. ત્યારે બધા છેકરાઓ કહે છે આ ઝેરીલા સર્પ છે એને મારી નાખે। મારી નાખા. એમ કરીને બધા છોકરાઓએ ભેગા થઈને તેને મારી નાંખ્યા. તે ઘેાડીવારમાં ખીજે સર્પ નીકળ્યેા. ત્યારે બધા છોકરાઓ કહે છે એને મારશે નહિ જવા દો .... જવાદો પેલેસ સીધે સીધે ચાલ્યા ગયા. આ દૃશ્ય હરકેશીએ જોયુ ત્યારે તેના મનમાં વિચાર થયા કે સ તા અને સરખા હતા. છતાં એકને મારી નાંખ્યાને એકને જીવતા જવા દીધા તેનું કારણ શું? મનમાં મંથન ચાલ્યું કે અહાહા ! હું પણુ પહેલા સર્પ જેવા છેં. એમની દૃષ્ટિમાં પહેલે સર્પ કાતીલ વિષમય લાગ્યો તેથી એને મારી નાંખ્યા ને ખીન્ને સર્પ નિષિ દેખાયે તેથી તેને જીવતા જવા દીધા. તે હું પણુ પહેલા સર્પ જેવા વિષથી ભરેલા છું' જેથી એ બધા મને રમાડતા નથી. બધા છેાકરાઓ સાકર જેવા મીઠાં છે ને હું વિષ જેવા કડવા છું. તેમને શું દ્વેષ ? એ બધા કેવા પિવત્ર છે ને હું કેવો ક્રૂર છું! મારા કેવા ઘાર કર્મના ઉદ્દય છે ? હે જીવ! તે પૂર્વે કેવા કર્મો કર્યા હશે ?
Page #462
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૪૨૩
કરમને લીધે હું દુઃખી થાઉં છું છતાં પણ બા કર્મો કર્યો જાઉં છું. બરા કામમાં મનને મઝા જે મળે છે, પરિણામની ત્યારે ચિંતા ટળે છે, (૨)
દુઓની કથા રેજ હું ગાઉં છું. છતાં પણ બૂરા કર્મો કર્યું જાઉં છું....
મારા બૂરા કર્મો મને દુઃખી કરે છે. બીજું કંઈ મને દુઃખ દેનાર નથી. તે હે જીવ ! હવે એ છોકરાઓને શા માટે દેશ આપે છે? તું તારા કર્મને વિચાર કર. તું કે કાતીલ નાગ જેવો છે. હવે તારામાંથી ઝેર કાઢીને તું શુદ્ધ અને પવિત્ર બન. તારા અંતરમાં રહેલું વિષવમી નાંખ. સરળ-નિર્મળ અને ભદ્રિક બનીજા. આ રીતે આત્મમંથન ચાલ્યું ને કર્મનું આવરણ ખસતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનમાં જોયું તો પિતે દેવલોકમાંથી આવ્યા છે. તેના પૂર્વે સાધુપણું લીધું હતું. ખૂબ તપશ્ચર્યા કરી હતી. પણ સાધુપણાની દુર્ગછા કરી કે જૈન ધર્મમાં સ્નાન કરવાનું નહિ. કપડા ધોવાના નહિ. આ કંઈ ધર્મ કહેવાય? જે ધર્મના પ્રભાવે આવા મહાન દેવ થયા. જેનાથી આત્મસ્વરૂપનું ભાન થયું તેના જ મેં મૂળ ઉખાડ્યા? એની નિંદા કરી તેના કારણે મને આ નીચકુળમાં જન્મ મળે છે. મેં મોટી ભૂલ કરી છે. હવે એ ભૂલનું ભાન થયું છે. તો હું તેનું પ્રાયશ્ચિત કરવા માટે જેન ધર્મની દીક્ષા લઈ લઉં. પિતાની ભૂલનું ભાન થતાં સાધુ બની ગયા ને ઉગ્ર તપની આરાધના કરવા લાગ્યા,
બંધુઓ ! તમને એમ થશે કે એ તે ચંડાળ હતો ને જૈન ધર્મની દીક્ષા કેવી રીતે લીધી? પણ આ ઉંચ-નીચ જાતિના બંધનો બુદ્ધિવાદમાં છે. આત્મવાદમાં નથી. આત્મવાદમાં સર્વ કેઈને કલ્યાણ માર્ગ સાધવાનો સરખે હકક છે. એક બીજાના વ્યાજબી હકક લૂંટી લેવા” આ બુદ્ધિવાદને ભયંકર નાદ છે. હરકેશી મુનિ આત્મવાદના નમુના રૂપ હતા. ચંડાળ જાતિમાં જન્મ્યા હતા છતાં આત્મવાદને યથાર્થ રીતે ઓળખી શક્યા હતા. બાહ્ય દંભથી તેઓ બિલકુલ અલિપ્ત હતા. આત્મવિશુદ્ધિ એ એમનું જીવન હતું. શરીર ચંડાળનું હતું પણ આત્મા ઉચે હતું. આજે તો ઉચ જાતિમાં જન્મ્યા હોવા છતાં કંઈક છે ચંડાળથી પણ બૂરા કાર્યો કરે છે. આ હરકેશી મુનિ દીક્ષા લઈને રામાનુગ્રામ વિચરવા લાગ્યા ને તેઓ એવી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા કે તેમના આદર્શ ત્યાગ અને ઉગ્ર તપના પ્રભાવથી એક દેવને તેમના પ્રત્યે ખૂબ ભકિત ભાવ જાગે. જુઓ, તપ અને ત્યાગને કે પ્રભાવ છે ! દે ચરણમાં પડે છે ને સેવામાં હાજર રહે છે..
કેશલ દેશમાં મુનિનું આગમન - હરકેશી મુનિના તપથી પ્રભાવિત થયેલ દેવ તેમની સાથે રહેતે. હરકેશી મુનિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું શુદ્ધ રીતે પાલન કરતાં ગ્રામનુગ્રામ વિચરતા વિચરતા એક વખત કેશલ નગરીના ઉદ્યાનમાં પધારી એક યક્ષના દેવળમાં મધ્ય ભાગમાં થાનાવસ્થામાં ઉભા હતા. રાત્રીના સમયે
Page #463
--------------------------------------------------------------------------
________________
४२.४
શારદા સાગર
રાજકુમારી ભદ્રા પિતાની સખીઓ સાથે ત્યાં રમવા માટે આવી છે. બધી છોકરીઓ ત્યાં રમત રમે છે, દેવળમાં ઘણું સ્થભ હતા તેથી બધી છોકરીઓ એકેક સ્થંભને પકડીને કહેવા લાગી કે આ મારો વર છે આ મારો વર છે. ત્યારે રાજકુમારી ભદ્રાએ ધ્યાનાવસ્થામાં રહેલા હરકેશી મુનિને થંભમાની તેમને બાથ ભીડી લીધી. મંદિરમાં અંધકાર હોવાથી ખબર ન પડી કે આ સ્થંભ છે કે પુરૂષ છે? પાછળથી તેને ખબર પડી કે પિોતે જેને વળગી છે તે કોઈ પુરૂષ છે. એટલે તેની સખીઓ હાસ્ય વિનોદથી તેની મશ્કરી કરે છે તેથી ભદ્રા ખૂબ ચીડાઈ જાય છે ને મુનિની અવગણના કરી તેમની ખૂબ અશાતના કરી. તેમના ઉપર થૂ થૂ કરે છે. મુનિને તે કેઈ અપમાન કરે કે ગમે તે કરે તો તેમને પરવા નથી હતી. જેમને પિતાના આત્માની પડી હોય છે તે સંતે કેવા હોય છે?
કલ્યાણ છાનું કરવા કાજે, વિચરે દેશવિદેશે, ના રાય રંકે ના ઊંચ નીચ, સરખા સૌને ઉપદેશે, અપમાન કરે ત્યા સન્માને, સમતા ભાવે રહેનાર
આ છે અણુગાર અમારા ભદ્રા કુમારીએ મુનિની ઘોર અશાતના કરી પણ મુનિ તે પિતાનામાં મસ્ત હતા, પણ જે હિંદુક નામને યક્ષ મુનિ ઉપર પ્રસન્ન થયેલ છે. તેનાથી મુનિની ઘર અશાતના સહન ન થઈ એટલે તેણે ભદ્રાને જમીન ઉપર પટકી દીધી. તે બેભાન થઈને પડી.
કુંવરીના પિતા ચિંતાતુર બન્યા છે તેથી ત્યાં શું વિધિ થઈ? - રાજાને આ વાતની ખબર આપવામાં આવી તેથી ત્યાં તેને પિતા- રાજા આવે છે. ઘણું ઉપચાર કર્યા પણ ભદ્રા ભાનમાં ન આવી એટલે રાજા મુનિને ચરણમાં પડીને માફી માંગે છે કે હે મુનિરાજ ! મારી પુત્રીએ બાળક બુદ્ધિથી આપની અવહેલના કરી છે પણ આપ દયાળુ છે. દયા કરે ને મારી પુત્રીને સજીવન કરે, હવે જેજે.આ યક્ષ મુનિની કેવી ગાંડી ભકિત કરે છે ! સમય જોઈને તિંદુક યક્ષ એ મુનિના દેહમાં પ્રવેશ કર્યો ને બે કે ભદ્રાને મારી સાથે પરણાવે તે તેને ભાનમાં લાવું. કઈ પણ રીતે ભદ્રા સજીવન થાય તેમ ન લાગ્યું ત્યારે રાજા તે માંગણી કબૂલ કરે છે. ને ભદ્રાને તેની સાથે પરણાવે છે. પછી યક્ષ મુનિના દેહમાંથી નીકળી જાય છે. ને હરકેશી મુનિ ભાનમાં આવે છે, ત્યારે ભદ્રાને પોતાના પગ પાસે બેઠેલી જોઈને કહ્યું કે બહેન ! તું અહીં કેમ બેઠી છું? તું અહીંથી ચાલી જા. અમે જૈન સાધુ કદી સ્ત્રીને સ્પર્શ પણ કરતા નથી અમારા
તે કેવા હોય તે તું જાણે છે? ના સંગ કરે કદી નારીને, ના અંગે પાંગ નિહાળે, જો જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે (૨) મનથી, વાણુથી, કાયાથી, વ્રતનું પાલન કરનારા....આ છે અણગાર અમારા
Page #464
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
-
૪૨૫
જૈન મુનિ સ્ત્રીના સામી દૃષ્ટિ કરતા નથી. કદાચ વાત કરવી પડે તે પણ દૃષ્ટિ તે તેમની નીચી હોય છે. ગોચરી જાય ત્યારે સૂઝતા-અસુઝતા માટે કંઈ બલવું પડે તે બેલે, બાકી મૌન રહે. સંસારી જીવોની સાથે રહેવા છતાં પણ જળકમળવત્ અલિપ્ત ભાવથી રહે. એવા જૈનના સંતો પવિત્ર હોય છે. હરકેશી મુનિ કહે છે બહેન! તું મારાથી દૂર જા. મારી પાસે તારાથી ન બેસાય. ત્યારે ભદ્રા કહે છે હું આપની પત્ની છું. મારા પિતાએ ચોરી બાંધીને વિધિપૂર્વક મને તમારી સાથે પરણાવી છે. હવે હું ક્યાં જાઉં? મુનિ કહે બહેન! હું તે ધ્યાનમાં હતું. મને આ વાતની કંઈ ખબર નથી. આ યક્ષે આવી ગાંડી ભક્તિ કરી છે. તું તારે ઘેર ચાલી જા. તે જતી નથી ત્યારે મુનિ તેને છોડીને બીજા સ્થળે ચાલ્યા જાય છે.
ભદ્રા માટે શું વિચારે છે?” – ભદ્રાને મુનિ સાથે પરણાવી એટલે તેને કેણ પરણે? એક પુરોહિત સાથે નિરૂપાયે તેનુ લગ્ન થાય છે. એક વખત તે ત્રષિપત્ની કહેવાઈ ગઈ એટલે તેની શુદ્ધિ માટે પુરોહિત મોટો યજ્ઞ કરે છે. બરાબર આ સમયે હરકેશી મુનિ વિચરતાં વિચરતાં ત્યાં પધારે છે. તેમને માસખમણનું પારણું છે એટલે યક્ષના મનમાં થયું કે હું એમને જમણવાર થાય છે ત્યાં લઈ જાઉં તે પારણુમાં તેમને સારો આહાર મળે. આ સમયે યક્ષે મુનિની દષ્ટિ બદલાવી દીધી એટલે મુનિ બ્રાહ્મણોનો યજ્ઞ થાય છે તે પાડા તરફ ચાલ્યા. જેનના સાધુથી યક્ષના પાડામાં ગૌચરી માટે જવાય નહિ. જ્યાં સ્વામી વાત્સલ્ય હોય, મોટી પંક્તિ જમવા બેઠી હોય ત્યાં સાધુથી ગોચરી જવાય નહિ. યક્ષે મુનિની દ્રષ્ટિ બદલાવી તેથી તે ત્યાં ગયા. તો બ્રાહ્મણે તેમને જોઈને ખૂબ ક્રોધે ભરાઈને બોલવા લાગ્યા કે :
कयरे आगच्छइ दित्तरवे, काले विकराले फोक्कनासे । ओमचेलए पंसु पिसायभूए संकर दुसं परिहरिय कण्ठे ॥
ઉત્ત. અ. ૧૨, ગાથા ૬ અરે! ભયાનક કાળા શરીરશ્વાળે, વક નાસિકાવાળો, જીર્ણ ને મેલા ગંધાતા વાવાળે, રજે કરી ખરડાયેલ શરીરવાળ ને અતિ મલીન ઉકરડા જેવા વસ્ત્ર વળગાડીને કદરૂપે અહીં કોણ આવ્યું છે? હે આદર્શનીય! તું કેણ છે? અહીં કઈ આશાથી આવ્યું છે? પિશાચ જેવું તારું રૂપ છે. માટે તું અમારા યજ્ઞથી દૂર ચાલ્યો જા. અહીં શા માટે ઉભો છે? અભિમાનમાં ઉન્મત્ત બનેલા બ્રાહ્મણોએ મુનિને ઉપરોક્ત શબ્દો કહ્યા.
બંધુઓ! સત્યાસત્યને વિવેક કર્યા વિના આવી આકેશમય મિથ્યાવાણીને બકવાદ કરે તે મૂર્ખતા છે. એ સજજનતાનું લક્ષણ નથી. જીભનું જવાહર જેમ તેમ વેડફી નાંખવું એના જેવી પાશવતા બીજી કઈ હોઈ શકે? અહીં મુનિને આવા કઠેર વચન બ્રાહ્મણેએ કહ્યા તે સમયે યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો ને કહેવા લાગ્યું કે
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૨૬
શારદા સાગર
શ્રમણ છું, સાધુ છું, બ્રહ્મચારી છુ, પરિગ્રહના ત્યાગી છુ. તમેાએ ખીજાને માટે આ ભાજન ખીર-ખાજા વિગેરે જે બનાવ્યું છે તે લેવા માટે આવ્યો છું. તમે મને આપે. જો તમે આવા તપસ્વીને નહિ આપે! તે યજ્ઞનુ ફળ કેવી રીતે પ્રાપ્ત કરશે ? આ રીતે કહે છે પણ બ્રાહ્મણા તેમને વહેારાવતા નથી. ઘણી લીલા કરે છે પણ મુનિ જતા નથી એટલે તેમને ગમે તેવા વચને કહીને ચાબૂક અને લાકડીના માર મારવા લાગ્યા. આ સમયે ભદ્રા બધા બ્રાહ્મણાને કહે છે તમે આ શુ કરે છે ? આ તે મહાન તપસ્વી મુનિ છે. તે કયા મુનિ છે તે તમા જાણેા છે ?
देवाभिओगेण निओइएणं, दिन्ना मु रन्ना मणसा न झाया । नरिन्द देविन्द भिवंदिएणं, जेणामि वंता इसिणा स एसो ॥
ઉત્ત. સૂ. અ. ૧૨, ગાથા ૨૧,
હું કુમારેશ! દેવના પ્રકોપથી રાજાએ મને તેમની સાથે પરણાવી હતી પણ નરેન્દ્ર અને દેવેન્દ્રના પણ પૂજનીક એવા મુનિએ મને મનથી પણ ઇચ્છી નહિ. આ મુનિ શુદ્ધ બ્રહ્મચારી છે. એમણે મને છાંડી દીધેલી છે. તે આ મુનિ છે. માટે તમે એમની જરા પણ અવહેલના કરશે! નહિ. જો તમે એમને સતાપશે તેા એમના તપના તેજથી તમે મળીને ભસ્મ થઇ જશે. ભદ્રાએ બ્રાહ્મણેાને પેાતાને અનુભવ કહ્યા ને મુનિની અશાતના કરતા ખૂબ વા પણ “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” તે અનુસાર તેમને એ હિતશિક્ષા ગળે ઉતરી નહિ અને તપસ્વી હરકેશી મુનિની અવગણના કરવાની અજ્ઞાન બ્રાહ્મણાએ ચાલુ રાખી. સંતને સંતાપવા એ મહાન પાપ છે. પણ એ શિખામણ સાંભળે કાણુ ? ખરેખર અજ્ઞાન એ એક પ્રકારનું મિથ્યાત્વ છે. ભદ્રાના વચન તેમણે સાંભળ્યા નહિ ત્યારે તે યક્ષ બિહામણું રૂપ લઈને આકાશમાં અશ્યપણે રહીને તે યજ્ઞ કરતા બ્રાહ્મણ કુમારાને એવી રીતે હણવા લાગ્યા કે તે ખધા પૃથ્વી ઉપર ઢળી પડયા. મેાઢામાંથી લેાહીનું વમન કરવા લાગ્યા. આ જોઈ ફરીને ભદ્રા એટલી કે હે બ્રાહ્મણ કુમારે ! આ સાધુનું અપમાન કરીને ઉગ્ર તપસ્વી મુનિને ભેાજન વેળાએ તમે પીડા ઉપજાવા છે. તેથી અગ્નિમાં જેમ પતંગિયાની સેના મળીને ભસ્મ થાય છે તેમ તમને પણ આ મુનિ બાળીને ભસ્મ કરશે. માટે જો તમારે જીવવું હાય તે મુનિના ચરણમાં પડી તેમની ક્ષમા માંગી લે. અધા બ્રાહ્મણ કુમારેાને બેભાન-દશામાં લેાહી એકતા જોઈને ભદ્રાના પતિ સામદેવ ગભરાઇ ગયા કે હવે આ બધાનું શું થશે? એમ માની ભદ્રા સહિત સેામદેવ મુનિ પાસે આવી ચરણમાં પડીને મુનિની સ્તુતિ કરવા લાગ્યા કે હૈ પૂજય ! અમે તમારી ખૂબ હેલણા કરી, નિંદા કરી તેા હે ભગવંત! તમે અમારે અપરાધ
ક્ષમા કર.
બંધુએ ! સૃષ્ટિને નિયમ છે કે “ વાર્યા ન વળે હાર્યા વળે”. જો ભદ્રાની હિત
Page #466
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧ ૪૨૭ શિખામણ પહેલેથી માની હતી તે આ દશા ન થાત. બ્રાહ્મણે ખૂબ આજીજી કરે છે. મુનિ તે સ્વસ્થ હતા. આ બધું કાર્ય યક્ષે કર્યું. મુનિએ નવકાર મંત્ર ગણીને બ્રાહ્મણ ઉપર પાણી છાંટયું એટલે તેઓ બેઠા થઈ ગયા ને મુનિએ તેમને ઉપદેશ આપતા કહ્યું કે જૈન મુનિ કદી કઈ ઉપર કે પાયમાન થતા નથી. પિતે સહન કરીને પણ બીજાને સુખ આપે છે. ટૂંકમાં મુનિ બ્રાહ્મણને જૈનત્વનું ભાન કરાવે છે ને સાચે યજ્ઞ કર્યો કહેવાય તે સમજાવે છે. બ્રાહ્મણે કહે છે તમે કે યજ્ઞ કરે છે તે અમને કહો.
तवो जोइ जीवो जोइ ठाणं, जोगा सुया सरीरं कारीसंगं । कम्मेहा संजम जोगसन्ति, होमं हुणामि इसिणं पसत्थं ॥
ઉત્ત. સૂ. અ. ૧૨ ગાથા ૪૪ મુનિ કહે છે તપ તિ છે, જીવાત્મા તિનું સ્થાન છે. મન-વચન અને કાયાને યોગ કડછી છે. શરીર છાણ છે, કર્મ લાકડા છે, સંયમની પ્રવૃત્તિ શાંતિપાઠ છે. એ હું ઋષિઓ દ્વારા પ્રશસ્ત યજ્ઞ કરું છું. આ રીતે સાચું સ્નાન કર્યું છે, આદિ બધું બ્રાહ્મણને સમજાવ્યું. ત્યારે તે બ્રાહ્મણે પણ ધર્મ પામી ગયા. સાચું સમજ્યા પછી માણસ હું છોડી દે છે.
અહીં શ્રેણીક રાજા પણ અનાથી મુનિના દર્શનથી પ્રભાવિત થયા છે. તેમને સાચું અનાથપણું જાણવાની જિજ્ઞાસા જાગી છે એટલે તેમની જિજ્ઞાસા જેઈને અનાથી નિગ્રંથ પિતે કેવી રીતે અનાથ છે તે વાત સમજાવવા માટે પોતાની કહાણી રાજા શ્રેણીક સામે રજુ કરે છે. મહાન પુરૂષે કદી પોતાના ગાણાં ગાતા નથી. એ સાંભળતા કઈ લાભ થવાને હોય તે કહે છે. આઠ-દશ દિવસથી અધિકાર મૂકાઈ ગયો છે. અનાથી મુનિ કોસંબી નગરીમાં વસતા પ્રભુત ધન સંચય નામના શ્રેષ્ઠીના પુત્ર હતા. તેમને ઘેર કેવી સદ્ધિ હતી કે જેનાથી સોનાની બંદૂકને રત્નની ગેબી વડે બાર વર્ષ સુધી દુશમન સાથે ગામનો રાજા યુદ્ધ કરે તે પણ ખૂટે નહિ એવા ઋદ્ધિવંત શ્રેષ્ઠીના પુત્ર હતા. છતાં પોતે કેવી રીતે અનાથ હતા તે વાત મહારાજા શ્રેણીકને અનાથી નિગ્રંથ કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
I વ્યાખ્યાન નં. ૫૦ ભાદરવા સુદ ૯ ને શનિવાર
તા. ૧૩-૯-૭૫ - સમતાના સાગર અને કરૂણાના કિમિયાગર એવા શાસ્ત્રકાર ભગવતે આપણને આત્મસ્વરૂપની પીછાણ કરાવે છે. એની પીછાણ સર્વજ્ઞ કથિત શાસ્ત્ર સિવાય કઈ કરાવી શકતું નથી. વ્યવહારમાં તમે શરીરની ઓળખાણ આપો છો પણ આત્માની ઓળખાણ
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શારદા સાગર
આપતા નથી. તેથી સંસારમાં આપણે આત્મા ભટકી રહ્યો છે. આપણે શરીર નથી પણ શરીરમાં વ્યાપીને રહેલી સચ્ચિદાનંદ સ્વરૂપી એ આપણે આત્મા છે. પણ મહારાજા જીવને ભાન ભૂલાવીને કહે છે કે તું દેવસ્વરૂપી છે. આ ભૂલ અનાદિકાળથી આપણને રખડાવે છે. પણ સદ્દગુરૂઓને સંગ કરવાથી આ ભૂલ ટળે છે.
સદ્દગુરૂઓ તમારી આંખમાં એવું અંજન આજે છે કે જેથી તમારી દિવ્ય દષ્ટિ ખુલી જાય છે. આ દષ્ટિ ખોલનાર શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન બીજાને ઉપકારી બને છે. કેવળજ્ઞાની ભગવતે પણ શ્રુતજ્ઞાન રૂપ દેશના દ્વારા જગત ઉ૫ર મહાન ઉપકાર કરે છે. શ્રુતજ્ઞાન સ્વ-પર પ્રકાશ છે. શ્રુતજ્ઞાનનું દાન થઈ શકે છે તેથી જ્ઞાનીઓ શ્રુતજ્ઞાનરૂપી અંજન આંજી તમારી દષ્ટિને નિર્મળ બનાવે છે. તમારી મિલ્કત તમારા ઘરમાં દાટેલી છે તેમ તમને જ ખબર પડે તે તેને મેળવવા માટે તમારાથી બને તેટલા પ્રયત્ન કરો કે નહિ? તેવી રીતે તમારું પૂર્ણાનંદ સ્વરૂપ તમારી પાસે છે. જે તમને પૂર્ણતા પ્રગટ કરવાની રૂચી જાગે તો તે રૂચી તમને વારંવાર પૂર્ણાનંદી પરમાત્માના ધ્યાનમાં લીન બનાવશે. જ્યારે આત્મા પરમાત્માના ધ્યાનમાં લીન બને છે ત્યારે પિતાના આત્માને પણ પરમાત્મા સ્વરૂપે અનુભવે છે. તે વખતે તેને આત્મા અને પરમાત્માને ભેદ લાગત નથી. માટે પરમાત્માના ધ્યાનમાં લીન બનવાથી પૂર્ણતા પ્રગટે છે. ભગવાનની વાણીનું પાન કરીને તેમાં લીન બનવાથી જીવ પરમાત્મ સ્વરૂપને પામે છે. હવે મુખ્ય વાત અનાથી મુનિની કરું છું.
पढमे वये महाराय, अउला मे अच्छि वेयणा । अहोत्था विऊलोदाहो, सव्व गत्तेसु पत्थिवा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૯. હે મહારાજા! હું અનાથ કેવી રીતે બન્યું તેની વ્યાખ્યા તમે સાંભળે. હું મહાન શ્રીમંત પિતાને પુત્ર હતો. મારું લાલનપાલન ખૂબ સુખપૂર્વક અને ઘણું સાવધાનીથી થયું હતું. મારે ત્યાં કઈ જાતની ખામી ન હતી. હું જ્યારે યુવાન હતા ત્યારે સ્વરૂપવાન અને ધનાઢયની પુત્રી સાથે મારો વિવાહ થયો. હે રાજન ! તમે મને કહે છો કે આ ભેગ ભોગવવાની ઉંમરે તમે દીક્ષા કેમ લીધી? પણ જેને તમે ભેગના સાધન માનો છે તે બધા મારી પાસે મોજુદ હોવા છતાં પણ મારી કેવી સ્થિતિ થઈ
સાંભળો. હું યુવાવસ્થામાં આવ્યું ત્યારે મારા શરીરમાં એક રોગ પેદા થયો. જેથી ખૂબ વેદના થવા લાગી અને તે વેદનાએ મારી આંખમાં ખટકે પેદા કર્યો. દઈ આવે તે કર્મનું ફળ છે, જ્ઞાનીઓ બેલ્યા છે કેઃ
મર તે ર૪ ૩યા , ન વંઘવા વંધવાં વરિત ” જ્યારે કર્મને ઉદય થાય છે ત્યારે સગાવહાલા. બાંધવ આદિનું બાંધવપણું
Page #468
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પણ રહેતું નથી. આંખમાંથી ટપટપ આંસુડા પડે છતાં કોઈ સામું પણ જોતું નથી. આટલા માટે જ્ઞાની કહે છે કે કર્મબંધન કરતી વખતે ખૂબ સાવધાની રાખે.
બંધ સમયે જીવ ચેતી, ઉદયે શે સંતાપ હે જીવ! તું કમનું બંધન કરે છે ત્યારે ભાન નથી રાખતે અને ભેગવવાને સમય આવે છે ત્યારે રોકકળ કરે છે. તેના કરતાં કર્મ ન બંધાય તેની સાવધાની રાખે તે આ વખત ન આવે.
અનાથી મુનિ કહે છે કે આખા શરીરમાં સાર રૂપ જે આંખે માનવામાં આવે છે તેમાં મને ભયંકર વેદના થવા લાગી. આંખ દ્વારા બધા પદાર્થોને જોઈ શકાય છે. આંખ વિના આખી દુનિયા અંધકારમય લાગે છે. કડે સૂર્યને પ્રકાશ પણ આંખ વિનાને માનવી જોઈ શકતા નથી. તેને માટે તે દિવસ ને રાત બધું સરખું છે. આ રીતે આંખનું આખા શરીરમાં મહત્ત્વનું સ્થાન છે.
બંધુઓ! અનાથી મુનિને પોતાની આંખોમાં જ્યારે ભયંકર વેદના થઈ ત્યારે તેને મટાડવા માટે ખૂબ ઠંડા પીણા, સારે રાક, ઠંડક થાય તેવા બધા સાધનોને ઉપયોગ કર્યો છતાં કર્મોદયે તેને શાંતિ ના આપી. અનાથી મુનિ બેલ્યા કે અરે હે રાજન ! જ્યારે મને વેદના ઉપડી ત્યારે એમ થયું કે આ મારી આંખનો હું નાથ નથી. જે હું તેને નાથ હોત તો આટલી બધી સાર સંભાળ રાખવા છતાં તેને આટલી વેદના શા માટે થાત! જે મનુષ્ય અજ્ઞાનના કારણે આંખ મારી છે તેમ કહે છે તે ભૂલ કરે છે. જેને પિતાનું માને છે તે જે પોતાની આજ્ઞામાં ન રહે તો પછી તેને પોતાનું કેમ કહેવાય? નોકર જે માલિકની ઈચ્છા વિરૂદ્ધ કામ કરે તે તે માલિકને નોકર ન કહેવાય. નોકરે તે શેઠની આજ્ઞાને આધીન રહેવું પડે છે. તેમ આ શરીર અને ઈન્દ્રિ પણ આત્માના દાસ છે. છતાં તેઓ આત્મારૂપી શેઠને આધીન રહેતા નથી. આ શરીર અને ઇન્દ્રિઓ કર્મને આધીન છે. શરીરને તમે મારું માને છે પણ તે તમારું નથી. તમે એમ નિર્ણય કરે કે મારે આજે. પાંચ રૂપિયા કમાવા છે તો કાળી મજુરી કરીને કમાઈ શકશે. પણ જો એમ વિચાર કરશે કે આજે મારે મારા શરીરમાં કઈ દઈ આવવા દેવું નથી તે તે નહિ બની શકે.
અનાથી મુનિ કહે છે કે જ્યારે મારી આંખમાં વેદના થઈ ત્યારે મારા આખા શરીરમાં ખૂબ દાહજવર થવા લાગ્યું ને તમામ અગમાં બળતરા થવા લાગી. જેમ કે માણસ શરીર ઉપર બળતા અંગારા મૂકે કે આંખમાં સંય ભેંકી દે તો કેવી વેદના થાય! તેના કરતા અનંત ગણું વેદના મને થવા લાગી. ત્યારે મને વિચાર આવ્યું કે મારા કરેલા પૂર્વકૃત કર્મોના કારણે જીવને આવી વિપુલ વેદના થાય છે છતાં જીવને ભાન થતું નથી.
અનાથી નિગ્રંથને જીવન ઈતિહાસ કે સુંદર છે. તેમણે પિતાને સમજણ આવી
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શાસ્કા સાગર
ત્યારથી તેા એવું કાઈ કઠીન કર્મ કર્યું ન હતું. તેમની પ્રકૃત્તિ કેવી સરળ ને ભદ્રિક હતી! પેાતે શ્રેણીકરાજાને પેાતાની એળખાણ આપી તે પણ કેવી રીતે આપી? કે કેસખી નગરીમાં પ્રભૂત ધન સંચય નામના મારા પિતાજી રહેતા હતા. પણ એમ ન કહ્યું કે હુ રહેતા હતા ને મારી પાસે આટલું ધન હતુ. એમને કહેવુ હાત તેા કહી શકત. કારણ કે પોતે ધંધા કરતા હતા. લગ્ન થયેલા હતા. પણ જે જાતિવંત વિનયવંત હાય છે તે કદી પેાતાની ઓળખાણ આપતા નથી. પેાતાના વડીલાની ઓળખાણ આપે છે.
સુધર્મા સ્વામીને જયારે જ્યારે જભુસ્વામી કઈ પણ પ્રશ્ન પૂછતા ત્યારે વિનયપૂર્ણાંક વંદન કરીને પૂછતા હતા કે હે ભગવંત! આગમમાં ભગવાને કયા ભાવનું નિરૂપણ કર્યું. છે ? ત્યારે સુધર્માસ્વામી પણ એમ કહેતા હતા કે હૈ પ્યારા જંબુ! મેં ભગવત પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે તે હું તને કહું છું. તે તુ સાંભળ. પણ એમ ન્હાતા કહેતા કે હું તને કહું છું. બાકી સુધર્માસ્વામી કઇ જેવા તેવા જ્ઞાની ન હતા.
ચૌદ પૂવધાર કહીએ ને જ્ઞાન ચાર વખાણીએ, જિન નહિ પણ જિન સરીખા, એવા શ્રી સુધર્માસ્વામી જાણીએ, માત પિતા કુળ જાત નિર્મૂળ રૂપ અનુપ વખાણીએ, દેવતાને વલ્લભ લાગે એવા શ્રી જંબુસ્વામી જાણીએ. સુધર્માંસ્વામી અને જંબુસ્વામી એ ગુરૂ શિષ્યની કેવી સુંદર જોડી હતી! જેના ગુણા દેવાએ ગાયા છે. જંબુસ્વામી પૂર્વે કાણુ હતા તે તમે જાણા છે ?
સાચા જીવનસાથી તે છે કે જે પાપમાં પડતા જીવને બચાવે છે, અને ધર્મના ઉત્તમ માર્ગોમાં જોડે છે. ખાકી સંસારના સબધા તેા ખાટા છે. કારણ કે સ્વાર્થમય છે. અલ્પકાળ ટકે તેવા તુચ્છ સમધામાં સ્વાર્થીની માત્રા વિશેષ ઝળકે છે. નિઃસ્વાથી પ્રેમ સાચા હિતની ચિંતાથી ભર્યો હાય છે. એવા પ્રેમ ઉચ્ચકાટીનાં આત્માથી જીવામાં જોવા મળે છે. જૈન શાસનમાં ધર્મકથાનુયાગમાં અનેક શીલ સંપન્ન મહાત્માઓના નામ આવે છે. તેમણે પોતાના જીવન ઉજજવળ બનાવીને અનેક આત્માઓને સન્માર્ગે વાળ્યા છે. એવી અનેક સતીઓમાં એક સતી નાગીલા હતી. તે નાગીલાની સાત્વિકતા અને ત્યાગવૃત્તિ ખૂબ પ્રશંસનીય છે. હવે તે સતી નાગીલા કેાણુ હતી તેના વિચાર કરીએ.
લાગ્યા.
એક ધનવાન અને સુસંસ્કારી શેઠને બે પુત્રા હતા. બંનેને અરસપરસ ખૂબ પ્રેમ હતા. તેમાં એક ભાઇનુ નામ ભવદેવ અને બીજાનું નામ ભવદત્ત હતુ. મોટા ભાઈએ સતની વાણી સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી ને સુંદર ચારિત્ર પાળવા તેને દીક્ષા લીધા ઘણાં વર્ષો વીતી ગયા. તેમણે દીક્ષા લીધી ત્યારે નાના ભાઈ ખૂબ નાના હતા. તે હવે યુવાન થયા છે. અને એક શેઠની પુત્રી નાગીલા સાથે તેના લગ્ન થયા. વિષય–કષાયની ખાણુ જેવા આ સંસારમાં ઉંમરલાયક થયા પછી લગ્ન કરવા અને
Page #470
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૩૧
વિષયની પ્રવૃત્તિ કરવી એમાં કાંઈ નવાઈ નથી. સંસારના વિષયમાં પડવું તેને પ્રભુતામાં પગલા માંડયા એમ બેલવું તે અતિશય વિષયના રાગી ભવાભિનંદી જી બોલે. બેફામપણે વર્તતી ઈન્દ્રિઓને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરે એનું નામ સાચો પવિત્રતાનો માર્ગ અને એને સાચી બહાદુરી કહેવાય.
બંધુઓ માનવજીવનને આદર્શ મેક્ષ પામવાને પુરૂષાર્થ કરવાનું છે. મેક્ષ પરમ બ્રહ્મસ્વરૂપ છે. તે પામવા માટે બ્રહ્મચર્ય એ મુખ્ય સાધન છે. આજીવન બ્રહ્મચર્ય પાળનાર આત્માઓ જગતમાં મહાન પવિત્ર ગણાય છે. ને તે બહાદુર છે. જેઓ અનાદિકાળથી વાસનાને આધીન બનીને વિષયની પ્રવૃત્તિમાં મશગૂલ રહે છે તેઓ લગ્ન કરીને સંસારના બંધનમાં પડે છે. લગ્ન એ વિષયવાસનામાં બેફામ બનવા માટે નથી પણ વિષયેની વાસનાને મર્યાદિત બનાવવા માટે છે. અંદરથી વિષયવાસનાઓ જેર કરે ત્યારે માનવ ઉન્માર્ગગામી, અનાડી અને અનાચારી ના બની જાય ને અતિશય લજજાને ધરતાં મર્યાદિત રીતે જીવવા જીવનના સાથીને શોધે. એના માટે આર્ય મહાપુરૂષોએ ઘણી ઉંચી મર્યાદાઓ ગોઠવી છે.
જીવનમાં સાચે મિત્ર એ કહેવાય કે જે એકબીજાના આત્માની ખરી ચિંતા કરે કે મારા સ્નેહીને ભવ બગડી ન જાય. એ પાપમાં પડી ધર્મથી વંચિત ન રહી જાય, એમના આત્માનું કલ્યાણ કરાવવામાં હું સહાયક બનું. આવી ભાવના જીવનના સાથીની હોય તો તે સાચા સાથી કહેવાય. ભવદત્ત લગ્ન કરીને ઘેર આવ્યા. નવોઢા નાગીલાને ઘરમાં લાવ્યા તે દિવસે ભવદેવ મુમિ ત્યાં પધાર્યા. તેમના ગુરૂમહારાજ તો બાજુના ગામમાં હતા. આજ્ઞા લઈને ગામમાં આવ્યા ત્યારે સાથેના મુનિઓ ભવદેવ મુનિની મશ્કરી કરે છે કે તમે દીક્ષા લીધા પછી ઘણાં વર્ષે ગામમાં પધાર્યા છે તે તમે તમારા ભાઈને બુઝવીને તમારે શિષ્ય બનાવજે. એમ હસતાં (૨) કહ્યું. ભવદેવ મુનિ ગૌચરી કરતા કરતા પિતાના સંસારી પિતાને ઘેર આવ્યા. ઘરના માણસોએ તેમને ઓળખ્યા ને ભાવથી તેમને વંદન કર્યા. અંદરના આવાસમાં ભવદત્ત નાગલા પાસે છે. નાગીલાના શરીરને અનેક સખીઓ શણગારે છે. ને અનેક પ્રકારની વિનોદની વાતે ચાલી રહી છે. ત્યાં પિતાના મોટાભાઈ એવા મુનિ પધાર્યાની તેને ખબર પડી. એટલે તે તરત બહાર આવ્યા. ખૂબ ભાવથી વંદન કરી ભાવપૂર્વક આહારપાણે વહેરાવ્યા. ત્યારે ભવદેવ મુનિની સાથેના નાના મુનિઓ કહે છે કે કેમ ભાઈ! મોટાભાઈને ભાર ઉપડાવશે ને? ભવદત્ત કહે-હા, ઉપાડીશ. તેમાં શું? તે કહે-ચાલે, અમારી સાથે. ભવદત્તને ખબર નથી કે આ મુનિઓ મને કયા અર્થમાં ભાર ઉપડાવવાનું કહે છે? મુનિને વહેરાવીને ઘરના બધા
ડેક સુધી તેમને વળાવીને પાછા ફર્યા ને ભવદત્ત સામા ગામ સુધી ગયા. ત્યાં મોટા ગુરૂમહારાજના તેણે દર્શન કર્યા. પિતાના ભાઈને આ સંસાર સાગરમાંથી ડૂબતા બચાવવા
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૨
શારદા સાગર
માટે ભવદેવ મુનિએ પોતાના ગુરૂદેવને કહ્યું કે આ મારે સંસારી અવસ્થાને નાને ભાઈ છે. તે વૈરાગ્યથી વંચિત રહે છે. ને તે દીક્ષા લેવા માટે આવ્યા છે. માટે આપ કૃપા કરીને એને તારે. હવે જે ભવદત્ત દીક્ષા ન લે તો મોટા ભાઈનું વચન જાય. એટલે શરમથી ભવદત્ત ચારિત્ર લીધું.
ભાઈ ગૌચરીએ આવીયાને શરમે આ સાથ વાતની વાતમાં ગુરૂવારે, દીધો એધો ને સુહપત્તિ હાથ રે સંયમ કેમ પાળું છે....
પરણને એક જ રાતમાં, ઘરણું મૂકી ઘેર, માંડલ અધૂરા મૂકીયા, વહાલી રેતી હશે ધ્રાસ્કા જોરે રે...સંયમ કેમ પાડ્યું છે...
ભાઈની શરમે સાથે આવે ને અહીં તે વાતને વેડો થઈ ગયો. તેણે ભાઈના વચનની ખાતર દીક્ષા લીધી.
બંધુઓ! તમારે ભાઈ સાધુ બની ગયું હોય ને આવું બને તે તમે શું કરે? ભાઈનું વચન પાળવા દીક્ષા લે કે ભાઈના વચનને હવામાં ઉડાડી મૂકે? (હસાહસ). ભવદને બહાદુરીનું કામ કર્યું. હજુ ક્ષણવાર પહેલા રૂપવતી, યુવાન અને ગુણવંતી પત્નિના પ્રેમમાં હતો. હજુ યુવાનીના હાવા લીધા નથી ને ભાઈના વચન ખાતર આ ચઢતી યુવાનીમાં સર્વસ્વ ત્યાગ કરે એ કંઇ જેવી તેવી વાત નથી. પણ ઘણું. સાત્વિકતાભર્યું પગલું કહેવાય.
ભેગના ભિખારી અને સંસારના રસીયા ને આ પગલું ઉતાવળીયું અને અવિચાર્યું લાગે છે. પણ માનસશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને આત્મતત્ત્વના વિકાસની દષ્ટિએ જગતના સ્વરૂપને સાચી રીતે નિહાળનારને આ કાર્ય અતિ ઉચિત ને સર્વ હિતકારી જણાય છે. સંસાર તરફની દષ્ટિ ફરે ને આત્મા તરફની દષ્ટિ વિકસે તે સત્યરૂપે સમજાય. ભવદત્તે ભાઇની શરમે દીક્ષા લીધી. દેહ દીક્ષાના વેશમાં છે પણ તેનું મન તો નાગીલામાં રમતું હતું જ્યારે બંધક મુનિના ૫૦૦ શિખે ચીડામાં પીલાયા ત્યારે ગુરુદેવ કહે છે હે શિષ્ય! દેહ અને આત્મા અલગ છે. તમે દેહ તરફ દષ્ટિ ના કરશે. તમારા આત્મા તરફનું લક્ષ રાખજે. ત્યારે શિષ્ય કહે છે ગુરુદેવ! તન ચીચેડામાં પીલાય છે પણ અમારું મન નવકારમંત્રમાં રમે છે. કેવી એ જમ્બર શ્રદ્ધા હશે! કે આત્મિકભાવ પ્રગટ થયા હશે! આપણને તે સહેજ ખીલી વાગે ને લેહી નીકળે તો કંઈક થઈ જાય છે. ત્યારે એ સંતે ઘાણીમાં પલાયા, લેહીની સેરો ઉડી તે સમયે કેવું થયું હશે! છતાં આત્માને કે આનંદ હતું કે શરીર નથી પીલાતું પણ આપણુ ક પીલાય છે. આવા ભાવ શરીર અને આત્માની ભિન્નતા સમજાય ત્યારે આવે છે. તે અહીં ભાઈની શરમ અને નાગીલાનું ધ્યાન આ બંને વચ્ચે ઝેલા ખાતાં ભવદત્ત વર્ષો સુધી ચારિત્ર પાળ્યું. પણ એનું મન તે નાગીલામાં રમતું હતું. કે એ કોડભરી
Page #472
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
નાગીલાને મૂકીને આવ્યો છું તે એ બિચારીનું શું થયું હશે? એ બિચારી મારા વિરોગથી ધ્રુસકે ને ધ્રુસ્કે રડતી હશે! આમ વર્ષો વીતી ગયા. સમય જતાં મોટાભાઈનું આયુષ્ય પૂર્ણ થયું. તે સમાધિપૂર્વક કાળધર્મ પામીને દેવલોકમાં ગયા. હવે ભવદત્ત છૂટા થયા. ભાઈનું બંધન હતું તે ગયું. તેમની ઉંમર ઘણી થઈ ગઈ હતી. યુવાની વીતવા આવી હતી પણ વાસના સર્વથા વિરમાન હતી. નાગીલા તેના હૃદયથી ક્ષણવાર પણ વિસરાઈ ન હતી. તેથી ઘેર જવાનું મન થયું. ખરેખર કામાગનું જોર ભલભલાને હેરાન કરે છે. નાગલા પાસે જવું, એની સાથે સંસાર વ્યવહાર કરવો, અને એના ત્યાગ વખતે એને થયેલું દુઃખ ભૂલાવી દેવું. આ નિર્ણય કરી સાધુના વેશમાં પોતાના વતન તરફ ચાલી નીકળ્યા. - - - -
નાગીલા આર્ય નારી હતી. સતીઓની હારમાં ઊભી રહે તેવી હતી. પતિ પરણીને છોડીને ગયા તેનું દુઃખ તેને લાગ્યું પણ ધીમે ધીમે એ દુઃખ વિસારે પડયું. ઘરકામ અને સાસુ-સસરાની સેવામાં ચિત્તને જોડી દીધું. એ દિવસો જતાં તેનામાં ધર્મભાવના પણ સારી જાગૃત થઈ. એ સમજતી હતી કે માનવ જીવનની મહત્તા ભેગમાં નથી પણ ત્યાગમાં છે..
નાગીલા પોતાના ચારિત્રમાં ખૂબ દૂઢ છે -શીલ અને સદાચાર એ માનવદેહના ઉત્તમત્તમ ભૂષણ છે. આવી માન્યતાના સંસ્કારે રૂઢ થયા હોય તેવા કુટુંબમાં જીવનારી ઉત્તમ નારીને કદી પણ અવળા માર્ગે ચાલીને ભેગને આસ્વાદ લેવાની આકાંક્ષા થાય નહિ. પશુના જીવનમાં પણ આહાર ને ભેગ છે. પશુઓ એને માટે અમર્યાદિત રીતે મહેનત કરે છે અને હેરાન થાય છે. માનવી સમજુ ગણાવા છતાં અમર્યાદિત ભેગમાં મશગૂલ રહે તે પશુ કરતાં ખરાબ ગણાય. આ ભવમાં ભયંકર રોગ અને અપયશ આદિ પામે, અને ભવાંતરમાં નરકની પાર વગરની વેદના ભગવે છે. આવી દઢ ધારણ કેઈના ભણાવ્યા વિના અને કોઈ પણ શાસ્ત્રો વાંચ્યા વિના અને કોઈપણ પરીક્ષાએ પસાર કર્યા વિના જે કુળમાં અવિચળપણે હેય છે તે કુળો મહાન વિદ્યાલય કરતાં પણ ઊંચામાં ઊંચી કેળવણી આપનાર કહેવાય. આર્યદેશનું દરેક આર્યકુળ ઉત્તમ સંસ્કારના મહા વિદ્યાલય સમાન હતું, અને આજે પણ જે કંઈ મર્યાદા, ધર્મ–લજજાવિવેક આદિ જે ગુણે ટકયા છે ને ધર્મ તરફ થોડી પણ દષ્ટિ થતી હોય તે તે આયકુટુંબની મહત્તાને કારણે છે. આર્ય જીવનમાં એ વાત વિચારવા જેવી છે કે જેને ચાર ગતિમાં ભમતાં ભમતાં કંટાળો આવ્યું હોય તેને મેક્ષ ગમે, તેને સર્વજ્ઞપ્રણત ધર્મ ગમે. આમ તે મને ધર્મ ગમે છે એવું બધા બોલે છે પણ ધર્મ કેને કહેવાય? એ શા માટે ગમે છે? ધર્મ ગમે તેને શું ન ગમવું જોઈએ? એ બધી વાત ખાસ વિચારીએ ત્યારે ધર્મ કેટલે ગમે છે, તેનું માપ નીકળે. ધર્મ કરતાં સંસાર વધુ ગમે છે એવી મનેદશા હોય તે તેને ફેરવવી જોઈએ.
Page #473
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જેને સંસાર ગમે તેને ભેાગ અને ભેાગની સામગ્રીમાં આનંદ આવે. જેમ સતુ ઝેર ચઢયુ હાય તેને કડવા લીમડા પણ મીઠા લાગે. એ રીતે જેને રાગરૂપી સર્પનું ઝેર ચઢયું હાય તેને ભેગના ભયંકર સાધન પણ આદરણીય લાગે છે પણ ગમે તેવા સચેગામાં પાપના માર્ગે જવાનુ મન ન થાય તેનુ નામ ઉચ્ચ કેળવણી છે. આજે ઉચ્ચ કેળવણીના નામે ગમે તેવા પાપમય સંસ્કારો ફેલાવવા અને ધર્મની, કુળની, માતાપિતાની, સદાચારની, પરંપરાની લાજને તેડીને સ્વચ્છ પણે જીવન જીવવું એ માનવજીવનને ભયંકર દુરુપયેાગ છે.
૪૩૪
નાગીલા સાસુ-સસરાની ખૂબ ખતથી સેવા કરવા લાગી સામાયિક પ્રતિક્રમણ, તપ, વ્રત-નિયમ આદિમાં તેનુ મન જોડાયું તેથી નાગીલા યુવાનીના કારમા ઉન્માદને વશ કરી શકી. અને જીવનનેા મહામંથન કાળ તેણે સારી રીતે પસાર કરી દીધે. અનુક્રમે સાસુ-સસરા પણુ વૃદ્ધ થયા. સુશીલ, અતિ વિનયી તથા શુદ્ધ આશયથી આચરનારી પુત્રવધૂ તેમને મન પુત્ર જેટલી કિ ંમતી હતી. એની યુવાન અવસ્થામાં પતિ દીક્ષા લઈને ચાલ્યા ગયા અને એને આવુ વિધવા જેવું જીવન વીતાવવુ પડે છે એ વિચારતાં સાસુ -- સસરાને ખૂબ દુઃખ થતુ. પણ પુત્રવધૂના શીલ-સદ્દાચાર, લજ્જા, ધર્મ પ્રત્યે તત્પરતા, વડીલા પ્રત્યે બહુમાન આદિ અનેક ગુણ્ણા શ્વેતાં તેમને ખૂબ સતેષ થતા. છેવટે સાસુ-સસરા વૃદ્ધ થયા. તેમની અંતઃકરણપૂર્વક સાચા દિલથી ખૂબ સેવા કરી. છેવટે સુધી તેમને સમાધિ રહે તેવા પ્રયત્ન પણ શકયતા મુજબ કર્યા. સાસુ-સસરા ખૂબ સમાધિપૂર્વક નશ્વર દેહના ત્યાગ કરીને દેવલેાકમાં ગયા. સાસુ-સસરાને ધર્મની આરાધના કરાવી, એમનાં છેલ્લાં કાર્યો ખરાખર પતાવીને હવે નાગીલા ધર્મકાર્યમાં વિશેષ લક્ષ આપે છે. ધર્મક્રિયા અને તપશ્ચર્યામાં ખૂબ આગળ વધે છે. તેના જીવનમાં સાષ અને શુભ સસ્કારના બળને સંચય થતા જાય છે.
66
ભવદત્ત મુનિ સંયમ છેાડી નાગીલાના પ્રેમ માટે આવી રહ્યા છે. ” :–
ગામના છેડે એક ધર્મશાળા છે. ધર્મશાળામાં એક ખાઇ રહે છે. એ ખાઇ વૃદ્ધ થવા આવી છે.તેને એક પુત્ર છે. આઇની ધર્મભાવના ઠીક હતી. નાગીલાને તેની સાથે સખીપણુ છે. તે અવારનવાર ધર્મશાળામાં તેની પાસે આવીને બેસે છે, કોઇ વખત વ્યવહારની તા કાઈ વખત ધર્મની વાત કરીને આનપૂર્વક પુરસદના સમય પસાર કરે છે. આ તરફ દીક્ષાથી કંટાળેલા અને નાગીલાની સાથે સંસાર માંડવાની આકાંક્ષાવાળા ભવત્ત મુનિના વેશમાં ત્યાં આવે છે. ને ગામના કુવા પાસેથી નીકળે છે. ત્યાં ગામની કેટલીક ખાઈએ પાણી ભરવા માટે આવેલી છે. એમાં નાગીલા પણ છે. મુનિ નાગીલાને એળખી શકતા નથી. કારણ કે ઘણાં વર્ષો વીતી ગયા છે. નાની ઉંમરમાં નાગીલાને જોયેલી ને અત્યારે તે આધેડ અવસ્થા છે. એટલે શરીરમાં ઘણુા ફેરફાર થઇ ગયા છે. રૂપ અને લાવણ્યની ચમક
Page #474
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૩૫ પણ ઓછી થઈ ગઈ છે. તે સિવાય તે આયંબિલ, ઉપવાસ ને તેને પારણે નવી આદિ તપ ખૂબ કરતી હતી. જેથી શરીર સુકાઈ જાય ને રૂપ પણ સુકાઈ જાય તેથી ઓળખાણ ન પડે તે વાત સહજ છે.
ભવદત્ત નાગલાને પૂછ્યું કે બહેન ! આ ગામમાં ફલાણુ શેઠ-શેઠાણી અને તેમના પુત્રની વહુ નાગીલા રહેતા હતાને? ત્યારે નાગીલાને થયું કે મારા કુટુંબની પૂછ-પરછ કરનાર આ સાધુ કોણ હશે? ખૂબ વિચાર કરતા તેને લાગ્યું કે આ તેને પતિ છે. તેથી વધુ ખાત્રી કરવા માટે નાગીલાએ પૂછયું કે તમે કેણુ છો? ત્યારે મુનિએ કહ્યું કે હું નાગીલાને પતિ ભવદત્ત છું. એ બિચારીને રઝળતી મૂકીને મેં મોટાભાઈની શરમથી દીક્ષા લીધી હતી. આટલાં વર્ષો દીક્ષા પાળી પણ સંયમની સર્વ ક્રિયાઓ કરતાં મને નાગીલાનો નેહ ખૂબ યાદ આવ. હવે મટાભાઈ કાળધર્મ પામ્યા તેથી હવે હું ઘરમાં રહી નાગીલાને સુખી કરવા માટે આવ્યા . આ વાત સાંભળતાં નાગીલાને આંચકે લાગે. અહો ! આટલાં વર્ષો સંયમનું પાલન કર્યા પછી એ સંસારના ભાગમાં લપટાવા આવે છે? એનું ચારિત્રરત્ન ગુમાવીને જતી જિંદગીએ મારું પવિત્ર બ્રહ્માચય લૂંટવા આવી રહ્યો છે. નાગીલાના જીવનમાં બ્રહ્મચર્યની મજા તેના અંતરમાં રમી રહી હતી.
અહે! કયાં શિયળની સુગંધ અને કયાં વિષયને દુર્ગધી કીચડ ! મેરુ પર્વતના શિખર ઉપર ચઢીને ગંધાતા ખાડામાં પડવાનું મન કોને થાય? ખરેખર, આ મુનિ મટી ભૂલ કરી રહ્યા છે. તેમનું ઉત્તમ જીવન આરંભ-પરિગ્રહ અને વિષયની ધૂળમાં ગોળી નાંખવા તૈયાર થયા છે અને સાથે મારું પણ બગાડશે. માટે મારાથી થાય તેટલા પ્રયત્ન કરીને તેમને બચાવી લેવા. એમની ખરાબ વાસનાને દૂર કરવું. મારા જીવનના સાથીનું મારાથી અધઃપતન કેમ થવા દેવાય? હવે નાગીલા તેના પતિને ભેગમાં પડત અટકાવવા માટે મનમાં શું શું વિચાર કરશે ને તેનું અધઃપતન થતાં કેવી રીતે અટકાવશે તેના ભાવ અવસરે. હવે થોડી વાર અંજના સતીનું ચરિત્ર લઈએ.
ચરિત્રઃ જીવનના ગાઢ કર્મને ઉદય થાય છે ત્યારે નિકટના સગા પણ મેટું ફેરવી નાખે છે. સો સે ભાઈની એક બહેન માતાને કેવી વહાલી હોય ! તમારે ત્યાં પાંચ ભાઈઓની એક બહેન હોય તો પણ કેવી વહાલી હોય છે ! તે તે તમે જાણે છો ને? અંજના તે એક રાજકુમારી હતી. તેની તે શી વાત કરવી? પણ અત્યારે તેના એવા ગાઢ કર્મનો ઉદય હતું એટલે તેને જોઈને માતાએ તેને તિરસ્કાર કર્યો, તેની દાસીઓએ પણ તેને ન કહેવાના શબ્દો કહ્યા. એટલે અંજનાને ખૂબ આઘાત લાગ્યા ને તે બેભાન થઈને પડી ગઈ. વસંતમાલા પવન નાંખી તેને ભાનમાં લાવી. અંજના પેલી દાસીઓને કહે છે બહેન! મને ખૂબ તરસ લાગી છે. બાની ઈચ્છા નહિ હોય તો હું ચાલી જઈશ પણ મને એક પ્યાલે પાણી તો આપે. પણ વિના મારી
Page #475
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર જીભ ને હેઠ સુકાઈ જાય છે. જીવ ગભરાય છે. ત્યારે દાસીએ રાણીને કહે છે બા ! એ પાણી માગે છે. ત્યારે રાણી કહે છે તેને પાણી પણ પાશો નહિ. જાવ, કહી દે. એનું કાળું મેટું લઈને ચાલી જાય. આપણે તો એને પાણી નથી આપવું પણ બીજા 1 કેઈને ય પીવડાવવા નહિ દઈએ.
બંધુઓ ! અંજનાના કેવા કર્મને ઉદય છે! દાસીઓ આવીને કહી દે છે કે અહીં તમને પાણીનું ટીપું પણ નહિ મળે. જલદી ચાલ્યા જાવ. માતાને તારા લીધે ખૂબ દુઃખ થાય છે. અંજના કહે માતાને દુઃખ થાય તેવું મારે કરવું નથી. અમે ચાલ્યા જઈએ છીએ. જે માતાની આશા હતી તેને વસ્ફથી પણ આવા કઠોર કાળજુ કંપાવતા શબ્દ સાંભળવા મળ્યા. હવે કયાં જવું? અંજના અને વસંતમાલા ખૂબ રડયા. પાણી વિના કંઠ સૂકાય છે. આંખે અંધારા આવે છે. હવે કયાં જવું તે સમજ પડતી નથી. વસંતમાલા અને અંજના ઉડતા-કકળતા કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. -
વ્યાખ્યાન નં. ૫૧
તપ મહોત્સવ ભાદરવા સુદ ૧૦ ને રવિવાર
તા. ૧૪-૯-૭૫ બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીના ૩૧ ઉપવાસની મહાન તપશ્ચર્યા સુજ્ઞ બંધુઓ, સુશલ માતાઓ ને બહેને! - રાગ-દ્વેષના વિજેતા અને પરમ માર્ગના પ્રણેતા એવા વીતરાગ પ્રભુએ જગતના જને અનાદિકાળના અંધકારથી મુક્ત કરવાને માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આજે આપણે આંગણે તપશ્ચર્યા કરી આત્માને ઓજસ્વી બનાવનાર એવા તપસ્વી બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીની ૩૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું વાલકેશ્વર સંઘ બહુમાન કરે છે. આજે બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને ૩૦મે ઉપવાસ છે ને ૩૧ કરવાની તેમની ભાવના છે.
તપ એ આત્માને ઉજજવળ કરવાનું અમેઘ શસ્ત્ર છે. આત્મા ઉપર રહેલી કર્મની મલિનતા દૂર કરી ઉજજવળતા પ્રાપ્ત કરવી હશે તે તપ-ત્યાગની ભકીમાં ઝંપલાવવું પડશે. આ દુનિયામાં તમે દષ્ટિ કરશે તે સમજાશે કે દરેક વસ્તુને કસોટીની એરણ ઉપર ચઢવું પડે છે. ત્યારે તે મહાન બની શકે છે. તમે જેને વડુ કહે છે ને પ્રેમથી ખાઓ છો તે વડાને પણ અગ્નિ ઉપર ચઢવું પડયું. અગ્નિપરીક્ષાએ ચઢયું ત્યારે તે વડુ કહેવાયું. ઘડે પણ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે ત્યારે પનિહારીને માથે ચઢવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય છે. જુવાર કે મકાઈ ભાંડમુંજાની ભઠ્ઠીમાં શેકાઈને
Page #476
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તેની ધાણી બને છે. એટલે તે સફેદઈને પ્રાપ્ત કરે છે ત્યારે તેની કિંમત થાય છે. '
- એક કવિએ કલ્પના કરી છે, કે બજારમાં કેલસે રડે છે. કવિ કહે છે હે કેલસા તું શા માટે રડે છે? ત્યારે કેલસ ફરિયાદ કરે છે કે અપમાનિત અને તિરસ્કારભર્યું જીવન મને કંટાળાભર્યું લાગે છે. આવું દુઃખ સહન કરવા કરતાં મરી જવું સારું છે. કવિ કહે છે. તેને કંટાળો શા માટે આવે છે? તને શું દુખ છે? તારી કહાની મને કહે; ત્યારે કેલસ કહે છે. મારી કથની શું કહું? મને જીવવું ગમતું નથી, કારણ કે મને કોઈ બેલાવતું નથી. કેઈ મને હાથમાં લે કે તરત મને જોરથી નીચે પછાડી દે છે ને મને હાથમાં લેનારના હાથ પણ કાળા થાય છે, ને તેને સાબુથી હાથ સાફ કરવા પડે છે. મને એક સેકંડ વાર પણ કેઈ હાથમાં રાખતું નથી. માણસો મારા રંગને તિરસ્કાર ભરી દષ્ટિથી જુએ છે. આ તિરસ્કાર સહન કરે તેના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. ત્યારે કવિ કહે છે, જે તારે કાળાશનું કલંક દૂર કરીને ઉજજવળતા પ્રાપ્ત કરવી હોય તે હું તને એક ઉપાય બતાવું કે જેથી તારું જીવન સાર્થક બને. એમ કહીને કવિએ કેલો હાથમાં લીધે ને તે આગળ ચાલ્યા. બજારમાં કંદોઈની દુકાને ભઠ્ઠો સળગતે હતે ત્યાં જઈને કવિએ કેલસાને કહ્યું કે ભયને દૂર કરીને આ ભડભડતી જવાળામાં તું ઝંપલાવી દે તે ઉજજવળતા પ્રાપ્ત થશે. કેલા અગ્નિમાં પ્રાણની આહુતિ આપીને કહે છે કે તમારા વચન ખાતર મારું જીવન બળતી જવાળામાં ઝંપલાવું છું. થોડી વાર થઈ, ત્યાં કેલસાને રંગ કાળે ફીટીને લાલ થયો. કાળાશ મટીને તેનામાં લાલાશ આવી. તે તરત કૂદીને બહાર પડશે. ત્યારે કવિએ તેને ઊંચકીને પાછો ભટ્ટામાં નાંખીને કહ્યું કે જેના સંગ અને સ્પર્શથી કાળાશ દૂર થઈ તેને છેડવું તે વફાદારી નથી. ત્યારે કોલસો. કહે છે કે હું અહીં બળી મરું તે મારી શખ થાય તે માટે નરમાંથી નારી બનવું નથી. થોડા સમયમાં કેલસ બળી ગયો ને તેની રાખ થઈ.
કેલસા કરતો રાખમાં વધારે ગુણ છે. તે અપેક્ષાએ અહીં રાખની કિંમત વધારે ગણી છે. પહેલાના જમાનામાં શિળસ આદિ નીકળે ત્યારે આખા શરીરે રાખ પડવામાં આવતી હતી ને તે દર્દ મટાડવામાં ઉપયોગી થતી, ચીકણા વાસણને સાફ કરવા માટે પણ શખને ઉપયોગ થાય છે. અનાજને સુરક્ષિત રાખવા માટે પણ અનાજને રાખમાં દાબે છે. પિતાના રૂપને ઢાંકી દેવા માટે સન્યાસીઓ તેમના શરીરે શખ ચોપડી દે છે. જેન સતે લેચ કરે છે ત્યારે પણ શખનો ઉપયોગ કરે છે. આ રીતે સાધુ પુરુષો પણ રાખને મસ્તક ઉપર ચઢાવે છે. જે મસ્તક કેઈને નમે નહિ તેના ઉપર રાખ ચઢે છે. માટે કવિ કહે છે કે હે કેલસા ! તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે રંગ કાળો ફીટી ધળો થયે ને તું માનવને ઉપયોગી બની ગયે. આ સાંભળી કેલસાને આનંદ થયો.
જ્ઞાની પુરુષે કહે છે, કે હે ચેતના તારે તારા ઉપર ચૂંટેલી કમની કાલિમાને
, શત
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શારદા સાગર
દૂર કરવી હોય તો જીવનને તપ રૂપી ત્યાગની અનિની ભઠ્ઠીમાં મૂકી દે. તારી ઉજવળતા ખીલી ઊઠશે. કર્મના મેલથી મલીન બનેલા આત્માને ધેવાને માટે તપ એ તેજાબ છે. જેમને આત્માની ઉજજવળતા પ્રગટ કરવાની લગની લાગી છે તેવા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીએ પણ નાની ઉંમરમાં મહાન ઉગ્ર તપની સાધના કરી તપ રૂપી ભકમાં કમને બાળી ખાખ કરવા તત્પર બન્યા છે. જ્ઞાની કહે છે, કે પુરાણું કર્મોને બાળવા માટે તપની અવશ્ય જરૂર છે. આત્મસાધના કરવાને માટે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ અને દાન-શિયળ-તપ ને ભાવ; એ બધા માર્ગો બતાવ્યા છે. બંને ભંગીમાં તપને નંબર છે. જ્ઞાન દ્વારા જીવ વસ્તુના સ્વરૂપને જાણી શકે છે. દર્શનથી તેમાં દઢ બને છે. ચારિત્ર દ્વારા નવા આવતાં કર્મોને રોકી શકાય છે ને તાદ્વારા પુરાણું કર્મોને બાળી શકાય છે. ભગવાન મહાવીર સ્વામી તીર્થકર હતા. નિયમ મેક્ષમાં જવાના હતા છતાં પણ ૧૨ વર્ષ સુધી કેવું અઘોર તપ કર્યું ! ભગવાને બેમાસી, માસી, છમાસી તપ કર્યા છે. છઠ્ઠથી તે ઓછું તપ કર્યું નથી. ભગવાનની આટલી તપશ્ચર્યા દરમ્યાનમાં ફક્ત ૩૪૯ પારણાં કર્યા છે. આવું ઉગ્ર તપ, ઉગ્ર સાધના કરીને ઘાતી કર્મોને પ્રજાળીને કેવળજ્ઞાન પામ્યા. એટલે મારે તમને ટૂંકમાં એ સમજાવવું છે કે જીવનમાં તપની, અવશ્ય જરૂર છે. ઉત્તરાયયન સૂત્રમાં ભગવંત બન્યા છે કેઃ जहा महातलायस्स, सन्निरुध्धेजलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणाभवे ॥ एवंतु संजयस्सावि, पावकम्म निरासवे । भवकोडीसंचियंकभ्मं, तवसानिज्जरिज्जई॥
ઉત્ત. સૂ અ. ૩૦ ગાથા જેમ કે ઈ મેટા તળાવમાંથી પાણી ઉલેચીને તેને સૂકવી નાંખવું હોય તો પહેલાં નવા પાણીના પ્રવાહને રેક પડશે. નવા પાણીની આવકને રોકીને અંદર રહેલું પાણી ઉલેચવામાં આવે તે તળાવ ખાલી થાય છે. તેવી રીતે આત્મા રૂપી તળાવમાં જે કર્મરૂપી પાણીને જમ્બર પ્રવાહ આવે છે તેને રોકવા માટે સંયમ રૂપી પાટિયા મારી દે તો નવા કર્મ બંધાતા અટકી જશે ને તપ કરવાથી કરડે ભવના સંચિત થયેલા કર્મો નિર્જરી જાય છે. આવી સુંદર તપ અને સંયમની સાધના કરવા માટે અમૂલ્ય સમય મળે છે. - ભવરોગને નાબૂદ કરવા માટે તપ અને સંયમ એ અકસીર ટેબ્લેટ છે. આપણા જેનશાસ્ત્રના અનેક દાખલા છે. સનકુમાર ચક્રવતીના શરીરમાં સોળ સોળ મહારગે ઉત્પન થયા ત્યારે તેમણે સંયમ અંગીકાર કરીને માસખમણને પારણે મા ખમણ એવા ઉગ્ર તપ કર્યો. તેના પરિણામે એવી લબ્ધિ અને શકિત પ્રગટ થઈ કે પિતાનું ઘૂંક લગાડે તે તરત રોગ મટી જાય. પણ એ મહાન પુરુષે દેહના દર્દ મટાડવાની સાથે તપ દ્વારા આત્મિક રોગ મટાડી દીધું. આપણે ત્યાં જેને અધિકાર ચાલે છે તે અનાથી નિગ્રંથના શરીરે દાહજવરને રોગ થયો. ઘણાં ઉપાયો કરવા છતાં રોગ ન મટયો ત્યારે
Page #478
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૩૯
સંયમ લેવાનો નિર્ણય કર્યો ત્યાં એક રાત્રીમાં રોગ આપોઆપ શમી ગયે. તે સિવાય નમી રાજર્ષિના શરીરમાં પણ દાહજવરને રોગ ઉત્પન્ન થયે. ખૂબ બળતરા થવા લાગી ત્યારે તેમના શરીરે ચંદનનું વિલેપન કરવા માટે તેમની રાણીઓ જાતે ચંદન ઘસવા લાગી. જુઓ, જીવને કેવું નિમિત્ત મળે છે કે તે જાગી જાય છે, રાજાને ઘેર નેકર ચાકરને તૂટે ન હતે. છતાં રાણીઓ પોતાના પતિની સેવા કરવા માટે જાતે ચંદન ઘસે છે. ૭૦૦ રાણીઓ ચંદન ઘસે એટલે તેમના હાથમાં રહેલા કંકણને અવાજ થાય તે સ્વાભાવિક છે. આ કંકણના ખખડાટને અવાજ થયે ત્યારે નમીરાજ પૂછે છે, આટલો બધે અવાજ શેને થાય છે? તે સમયે પ્રધાન કહે છે આપને માટે આપની મહારાણુઓ ચંદન ઘસે છે. તેમના હાથમાં રહેલા કંકણને અવાજ થાય છે. ત્યારે નમી, રાજર્ષિ કહે છે સૌભાગ્યના ચિહ્ન તરીકે એકેક કંકણ રાખે. મારાથી આ અવાજ સહન થતું નથી.
બંધુઓ! તમે એમ માને છે કે સંસારના બધા પદાર્થો સુખકર છે. પણ અહીં • જ્ઞાનદ્રષ્ટિથી જોશે તે તમને સમજાશે કે દુનિયાના દરેક પદાર્થો અમુક વખતે સુખકર
લાગે છે ને એ પદાર્થો અમુક સમયે દુઃખકર લાગે છે. રાણીઓના કંકણુનો રણકાર એક વખત નમીરાષિને ખૂબ આનંદકારી લાગતું હતું. કંકણને અવાજ સાંભળીને તે નાચી ઊઠતા હતા. એ કંકણને અવાજ શરીરમાં રોગ ઉત્પન્ન થતા દુઃખદાયી લાગે. તમને રેડિયે સાંભળ ખૂબ ગમતો હોય પણ જ્યારે ચાર ડીગ્રી તાવ હોય ત્યારે કે રેડિયે વગાડે તે ગમે ખરું? “ના” કઈ વગાડે તે તરત બંધ કરાવી દે અથવા કે અઘટિત બનાવ બન્યાના સમાચાર સાંભળે તે પણ રેડિયાના સૂર સાંભળવા ગમતા નથી. જેને તમે સુખનું સાધન માન્યું હતું તે દુઃખનું સાધન બની ગયું.
નમી રાજર્ષિને પણ કંકણને અવાજ દુખકર લાગે. બધી રાણીઓએ હાથમાં એકેક કંકણ રાખ્યું. પછી ચંદન ઘસાય છે છતાં અવાજ બંધ થઈ ગયે. ત્યારે પૂછે છે કે શું ચંદન ઘસવાનું કામ બંધ થઈ ગયું? ત્યારે કહે છે, ના સાહેબ, કામ તે ચાલુ છે પણ એકેક કંકણ રાખીને ચંદન ઘસે છે. આ સાંભળી નમીરાજને વિચાર આવ્યો કે અહે! હવે કેવી શાંતિ લાગી ! જ્યાં એક છે ત્યાં શાંતિ છે, સમાધિ છે ને આનંદ છે. જ્યાં બે છે ત્યાં બગાડ છે, ખખડાટ છે. એમ વિચાર કરી એકત્વ ભાવના ઉપર ચઢી ગયા ને સંયમ લઈને ઉગ્ર તપ કર્યું ને બધે રોગ મટી ગયે.
બંધુઓ! જે તમારે ભવરેગ નાબૂદ કરે હોય તો તપ અને ત્યાગની ટેબ્લેટ લઈ લે. જે આત્માએ દેહ અને આત્માને ભિન્ન સમજે છે તે આવા માગે પ્રયાણ કરી શકે છે. દેહમાં વસવા છતાં વિદેહી દશા કેળવે છે તે આવું મહાન તપ કરી શકે છે. દેહને રાગ છૂટે તે આવું મહાન તપ થાય છે. તેમાં સાધુપણુમાં આવું મહાન તપ કરવું ખૂબ કઠિન છે. આપણે ત્યાં ત્રણ ત્રણ મહાસતીજીઓની તપશ્ચર્યા ચાલુ છે. તેઓ
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૪૦
શારદા સાગર પિતાના સ્વાધ્યાય, ધ્યાન, વાંચન, મનન આદિ ક્રિયાઓમાં મસ્ત રહીને આવી તપ સાધના કરે છે. સાધુ- સાધ્વીનું તપ સમજણપૂર્વકનું હોય છે. આહાર સંજ્ઞાને તેડી અનાહારક દશા પ્રગટ કરવા માટે આ તપ કરવાનું છે. જેઓ આવું તપ કરે છે તે ધન્યવાદને પાત્ર છે.
આ સંસાર રૂપી મહાસાગરને તરવા માટે માનવદેહ રૂપી સુંદર નૌકા મળી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે :
सरीर माह नावत्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥
|| - ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા આ શરીર રૂપી નૌકા છે. તે આત્મા તેનો નાવિક છે. આ સંસાર રૂપી મોટે સમુદ્ર છે. તે સમુદ્ર મહાન પુરુષો માનવ દેહ રૂપી નૌકા દ્વારા તરી ગયા છે તે આપણે પણ આ નૌકામાં બેસીને તપ-ત્યાગ, વ્રત-નિયમ, દ્વારા સંસાર સમુદ્રને તરી જ છે. જો આ દેહને તમે ભેગનું સાધન માનીને ભેગ-વિષયમાં મસ્ત બનશે તો આ નૌકા . ડૂબી જશે. માટે તે નૌકા ડૂબી ન જાય તેની ખૂબ સાવધાની રાખે. નહિતર પિલા ત્રણ વણિક જેવી તમારી દશા થશે.
એક ગામમાં ત્રણ વણિક રહેતા હતા. ત્રણેય મોટા વહેપારી હતા. એક વખત તેઓ ત્રણે વહાણ લઈને બહારગામ વહેપાર કરવા માટે ગયા. ઘણાં દિવસ સમુદ્રમાં સુખ રૂપ સફર કરી. એક દિવસ એવો કારમાં આવ્યો કે દરિયો તોફાને ચઢયે, ખૂબ પવને ફૂંકાવા લાગ્યું. તેમનું વહાણ આમ તેમ અથડાઈને ભાંગી ગયું ને ત્રણે જણાં દરિયામાં પડયા. તેમને માલ-સામાન બધું દરિયામાં તણાવા લાગ્યું. નજર સમક્ષ બધું તણાય છે પણ કેવી રીતે બચાવી શકે? પિતાને જીવ જોખમમાં હોય ત્યારે બીજું કયાંથી બચાવી શકાય? તેમનું વહાણ તૂટી ગયું. બધું તણાઈ ગયું પણ પુણ્યાગે ત્રણેના હાથમાં એ કેક પાટિયું આવી ગયું. પટિયાનાં આધારે તેઓ તરતાં તરતાં ઘણાં દિવસ પછી એક દ્વીપના કિનારે પહોંચ્યા. પણ રહેવું કયાં? તેની શોધ કરવા લાગ્યા. કિનારા ઉપર ફરતાં ફરતાં તેમણે ત્રણ કેટર જોયા. ત્રણે જણ એકેક કોટરમાં રહેવા લાગ્યા. પણ ખાવું શું? તેની ચિંતા થવા લાગી, એટલામાં ત્યાં તેમણે ઉંબરીના વૃક્ષો જોયાં. એના ઉપર થોડા થોડા ફળો હતા. તેમણે વિચાર કર્યો કે આ ઉંબરીના ફળ ખાઈને આપણે આપણું જીવન ટકાવી શકશું એટલે આ ત્રણે જણ ઉંબરીના ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યા.
આ કટર ઉપર એક ઊંચી વિજા બાંધેલી હતી. જે જોઈને કોઈ મુસાફર બેટ ઉપર આવે છે તેઓને પોતાને ગામ લઈ જાય. આ રીતે રહેતાં ઘણે સમય પસાર થયે, એક દિવસ એક વહાણ તે બેટ ઉપર આવીને ઊભું રહ્યું ને ખલાસીએ લંગર
Page #480
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
, ૪૪૧ નાખ્યા. તેમાંથી કેટલાક માણસો નીચે ઊતર્યા અને ત્રણે મિત્રોને કહ્યું કે ચાલો. અમારા વહાણુમાં બેસી જાઓ. અમે તમને તમારા ગામ પહોંચાડી દઈશું.
પહેલ વણિક કહે, કે અહીં આવું સરસ કટર અને આ ઉંબરી વૃક્ષ મૂકીને મારે તે આવું નથી. કારણ કે કદાચ વહાણ તૂટી જાય તે મરી જઈએ. બીજે વણિક કહે છે મારે આવવું છે. પણ હમણું શી ઉતાવળ છે? આ ઉંબરી વૃક્ષનાં ફળો થાય તે ખાઈને પછી આવીશ. ત્રીજે વણિક કહે કે હું મારા મહાન ઉપકારીઓ ! તમે અહીં આવ્યા તે ઘણું ઉત્તમ થયું. મારે આવવું છે ને હું તૈયાર છું. ચાલે, તમારી સાથે આવું છું. મને મારા સ્થાને પહોંચાડે. આ કટર અને ઉંબરી વૃક્ષમાં કંઈ મજા નથી.
બંધુઓ ! બેલે, તમારે નંબર આમાં કેટલા છે? તમે કયા પ્રકારના વણિક છે? આ દષ્ટાંતમાંથી આપણે તે સાર ગ્રહણ કરવાનું છે. ત્રણ વણિક એ ત્રણ પ્રકારના સંસારી જીવે છે. તે સંસાર સાગરમાં મુસાફરી કરે છે. વચમાં મનુષ્ય જન્મ રૂપી દ્વીપ પ્રાપ્ત થયેલ છે. ઘર રૂપી કટરો છે. અને ઉબરી વૃક્ષ રૂપી સ્ત્રીઓ છે. ને તેનાં ફળ રૂપી સંતાનો છે. વહાણ રૂપી સંયમ છે. તેના મુસાફરે તે સાધુ મુનિરાજે છે. તે સાધુ મુનિરાજે ત્રણ વણિકને કહે છે, કે ચાલે, અમે તમને સંસાર સમુદ્ર પાર કરાવીએ. તમે સંયમ લઈ લે. ત્યારે પહેલે વણિક કહે છે મેક્ષ કે જે છે? મારે તે આ મારું ઘર, પત્ની અને બાળકે એ મોક્ષ છે. મારે તમારા મોક્ષમાં આવવું નથી. - બીજે વણિક કહે છે, તમારી વાત સાચી છે. પણ આ અમારું ઘર કેટલું સુંદર છે! આ સોંદર્યવાન યુવાન સ્ત્રી છે ને છોકરા હજુ નાના છે. છોકરા મોટા થાય તેને પરણાવીએ ને છોકરાને ઘેર છોકરા થાય પછી સંયમ લઈને મોક્ષમાં જઈશું. હમણું કંઈ ઉતાવળ નથી. ત્યારે ત્રીજે વણિક કહે છે મારે જલદી મોક્ષમાં જવું છે. મને અત્યારે ને અત્યારે દીક્ષા આપે.
દેવાનુપ્રિયે! તમે દષ્ટાંતનો સાર સમજી ગયાને? ત્રણ વણિકમાંથી તમે કોને બુદ્ધિશાળી કહેશો? ને કોને મૂર્ખ કહેશે? પહેલ વણિક મેક્ષને માનતો નથી. એટલે તે અભવ્ય જીવ સમજ ને બીજે કહે છે કે મેક્ષમાં જવું છે પણ હજુ શી ઉતાવળ છે? એટલે તે ભારેકમી જીવ છે. જે લાંબો કાળ સંસારમાં રખડીને પછી મોક્ષે જનારે જીવ સમજે. ને ત્રીજે વણિક હળુકમી જીવ-તે જલદી મોક્ષે જનાર છવ સમજે. આ ત્રણ પ્રકારના વણિકમાંથી તમે કયા પ્રકારના વણિક છો, તેને તમે તમારી જાતે નિર્ણય કરી લેજે. આ સંસાર સાગરમાંથી ઉગારવા માટે સંતે તમને જાગૃત કરે છે કે હે ભવ્ય
છો! તમે જાગે-ને-જલદી આ અમારી સંયમની નૌકામાં બેસી જાવ. જે સંયમ ન લઈ શકે તે આજે બ્રહ્મચર્ય મહોત્સવ ઉજવાય છે તેમાં જે તમને ઉત્કૃષ્ટ ભાવ આવે તે તૈયાર થઈ જાવ, મહાન લાભનું કારણ છે. બીજે તપ મહોત્સવ પણ ચાલે છે તેમાં જોડાઈ જાવ. આ અમૂલ્ય સુવર્ણ સમય ફરીફરીને નહિ મળે.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૪૨
- શારદા સાગર ગઈકાલનું નાગીલાનું દૃષ્ટાંત યાદ કરીએ. જીવનરથને સારથિ જે સારે હોય તો પડતાને બચાવે છે. નાગીલાના પતિ ભવદ દીક્ષા લીધી પણ અંતરથી નગીલાને નેહ છૂટે નહિ એટલે પાછો આવે ને નાગીલા વિષે પૃચ્છા કરી. જેને પૃચ્છા કરી તે પિતે નાગીલા હતી. તેણે પતિને ઓળખે ત્યારે મનમાં વિચાર કરવા લાગી કે અહો ! એકવાર જે ભેગને ત્યાગ કર્યો તેને રાગ કરે એ શું ડડાપણ કહેવાય?
- દેવલોકમાંથી દિવ્ય શરીર અને પરમ તિમય સ્થાન છોડીને ભૂંડણ કે કૂતરીના પેટે જન્મ લે એની કેવી દુર્દશા થઈ કહેવાય! તે રીતે સંસારની વિષય-વાસનાને જે છે વશ થયા, ચારિત્રથી ભ્રષ્ટ થયા અને પતનના માર્ગે અટવાયા એમનું આ જીવન તે બગડે પણ ભવિષ્યના અનંતા ભવ બગડે. નરક-તિર્યંચમાં જવું પડે ને ત્યાં ધર્મની સામગ્રી ન મળે ને અનતો સંસાર વધી જાય. જેને ભવને ભય હોય તે સંયમ માર્ગ છોડીને સંસારના ફંદામાં ફસાય નહિ. ભેગમાં ફસાવાથી પિતાનો ભવ બગડે છે ને બીજાને ભવ બગાડે અને અનર્થની પરંપરા વધારી અનેકને કુમાર્ગે દેરે છે. ભેગના ભેગવટામાં જે જીવન જીવાય છે તેના કરતાં પણ વધુ આનંદમય જીવન ભેગના ત્યાગથી જીવી શકાય છે. ભેગની તૃષ્ણ અજ્ઞાનનું ઘર છે. મોહન કિલે છે. માયાનું મંદિર છે. પાપોને ખજાને છે. ઉન્માદ અને તોફાનનું ઉત્પત્તિસ્થાન છે પણ જો એને કાબૂમાં રાખવામાં આવે તે માનવ પિતાના અમૂલ્ય જીવનની સાચી કિંમત સમયે કહેવાય. સૂક્ષમ દૃષ્ટિથી વિચારતાં સંસારમાં કાંઈ સાર નથી.
નાગીલાને આત્મવિચાર - વિષયે તે વિષથી પણ ખરાબ છે. વિષ તો ખાવાથી મારે છે પણ વિષયનું વિષ તે તેનું ચિંતન કરવા માત્રથી માનવને મારી નાંખે છે. વિષ તો એક ભવ પૂરતું મરણ આપે છે. પણ વિષય તો અનેક ભવમાં મુંઝવીને મારે છે. મારા જીવનસારથિ ને આવું વિષયનું વિષ કેમ પીવા દેવાય? તેને ભવસમુદ્રમાં ડૂબવા કેમ દેવાય? સાચવેલી મૂડી નેહીને ભીડ પડે ત્યારે કામ ન આવે તે શું કામની? ગમે તેમ કરીને મારે એમને બચાવવા છે ને શુદ્ધ સંયમમાં સ્થિર કરવા છે. આવા પવિત્ર વિચારો સતી નાગીલાના મનમાં આવ્યા. આ જગ્યાએ જે કઈ વિષય-વાસનાની લાલચુ સ્ત્રી હોત તે તેના પતિને પતનના પંથે લઈ જાત. ગટરનું બારણું ઉઘડે તો એમાંથી દુર્ગધ સિવાય બીજું શું બહાર નીકળે? તેમ ભેગાસકત જેને એને જોઈતું મળી જાય છે તેમાં અટવાઈ જાય ને?
હવે નાગીલા ભવદત્ત મુનિને કહે છે, કે હું નાગીલાને ઓળખું છું. તમે અહીં આવ્યા છે તે વાત હું તેને જણાવીશ. તમે હમણાં અહીં ગામની બહાર ધર્મશાળામાં મુકામ કરે. એમ કહીને ધર્મશાળાને રસ્તો બતાવ્યો ને પોતે ઘર તરફ ગઈ, ધર્મશાળામાં રહેતી તેની સખી સાથે કઈક સ ત કયો. મુને ધમશાળામાં ઊત્ય સમય થતાં ગોચર
Page #482
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૪૩
પાણી લઈ આવ્યા. આહાર પાણી કર્યા પછી મુનિ ધર્મશાળાની ઓસરીના એક છેડે બેઠા છે. સામી ઓસરીમાં ધર્મશાળા વાળી બાઈ બેઠી છે. એવામાં નાગીલા પિતાની સખીને મળવા આવી. બંને અરસપરસ વાતો કરે છે. મુનિ તેમની વાતો સાંભળે છે. મનમાં એક રમણતા છે કે ઝટ નાગીલાને મળું ને તેને સુખી કરું.
આ સમયે ધર્મશાળા વાળી બાઈને છોકરો આબે અને કરેલા સંકેત પ્રમાણે બોલવા લાગ્યો. તે તેની માતાને કહે છે. મા ! એક મેટું ઠામ લાવ. મા કહે છે તારે શું કરવું છે? છોકરે કહે છે આજે હમણાં મને જમવાનું મળ્યું છે. અત્યારે જમીને આવ્યું ત્યાં વળી બીજું આમંત્રણ મળી ગયું. હવે અત્યારે વોમિટ કરીને એ ભજન વાસણમાં રાખી લઉં છું ને બીજું જમી લઉં ને સાંજે ખૂબ ભૂખ લાગશે ત્યારે એ વમન કરેલું ખાઈ લઈશ. છોકરાએ એ વમન કરેલું ખાવાની વાત કરી ત્યાં બધાને હસવું આવ્યું અને મુનિ પણ હસીને કહેવા લાગ્યા કે આ છોકરે કે ભૂખ લાગે છે ! વમેલું ખાવાની ઈચ્છા કેણ કરે? કાગડા ને કૂતરા હોય તે? મુનિની વાત સાંભળીને નાગીલા કહે છે હે મુનિરાજ! વમેલું ખાનાર કૂતરા જેવો મૂર્ખ શિરામણ કહેવાય એવું તમે જાણે છે છતાં તમે મેલા સંસાર સુખને મેળવવા શા માટે મહેનત કરે છે? નાગીલાનો ત્યાગ કર્યા પછી એને મેળવવાની આકાંક્ષા કેમ રાખે છે ! આ બાળક તે અણસમજુ છે. હજુ એને સારાસારનું ભાન નથી. પણ તમે સમજુ થઈને આ શું કરવા આવ્યા છો ? તમે જેને માટે અહીં આવ્યા છે તે નાગીલા હું પોતે છું.
રત્નચિંતામણ છેડીને, સ્વામી કહું છું સાચ, ઘેલા થઈને ના ગ્રહે, મારી કાયા તે બેટે કાચ રે...
- સંયમ કેમ પાળું છે. હે સ્વામીનાથ ! આ રત્નચિંતામણું સમાન ઉતમ ચારિત્રરત્નને ફગાવી દઈ ને આ કાચના ટુકડા સમાન ભેગને શા માટે અપનાવો છે? હાથીની અંબાડી છોડીને ખરની અંબાડી ઉપર શા માટે ચઢે છે? તમને જે શરીરને મોડ છે તે શરીરમાં હવે પહેલા જેવાં રૂપ- લાવણ્ય, યૌવન કઈ રહ્યા નથી. યુવાની ચાર દિવસની ચાંદની જેવી છે. કાયા કાચી માટીના કુંભ જેવી છે. કાચના વાસણ જેવી છે. સહેજ ઠોકર વાગતાં ફૂટી જાય છે. અનેક મેલા પદાર્થોથી આ શરીર ભરેલું છે. મળ-મૂત્રને ભંડાર, હાડકાં, લેહી, માંસ અને ચરર્મી આદિ અશુચીને કેથળ છે. એવા શરીરમાં કંઈ સાર નથી. તમે કહો છો કે વમેલી ચીજને તે કૂતરા અને કાગડા ખાય; તે નાની ઉંમરમાં તમે મને છેડી અને હવે શા માટે આવ્યા છે? આ સંસારમાં કે કોનું છે? આ શરીર આપણું નથી ત્યાં બીજું કોણ આપણું થઈ શકે તેમ છે? આટલા વર્ષે આવું ઉત્તમ ચારિત્ર પાળ્યું તે એનું પરિણામ તે આપ કંઈક વિચારો. આ જગતના સુખમાં કંઈ
Page #483
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
માલ નથી. એને છેડે તે ફાવે ને વળગે તે ડૂબી જાય એવું છે. મોટાભાઈને ઉપકાર માને કે તમને અનિરછાએ પણ સારા માર્ગે ચઢાવ્યા. સંસારના કારમા કેદખાનામાં પૂરનારા સગા સબંધીઓ તે દરેક ભવમાં મળે છે. પણ તમારા ભાઈ જેવા સાચા ઉ૫કારી કોણ મળે કે જેમણે તમને યૌવન અવસ્થારૂપી ઘેર-અરણ્યમાં ભેગરૂપી લૂંટારાથી બચાવીને સંયમ ધર્મરૂપી મહારાજાના સુરક્ષિત કિલામાં વાસ કરાવ્યા. આ ભાઈ તે અનંત ભવમાં કેઈક વાર મળે. આ દુનિયા તે સ્વાર્થી છે. જો કેઈ નિસ્વાર્થી હોય તો તે સાધુપુરુષે છે. આ જગતનું કઈ પણ સુખ સંયમના સુખની તોલે આવી શકતું નથી.
આ રાગી સદા રોતા રહે છે ને વૈરાગી સાચા સુખને અનુભવે છે. વૈરાગ્યના રાજમહેલ મૂકીને રાગના ભયંકર વેરાન વગડામાં ભટકવું તમને શોભતું નથી. હજુ પણ બરાબર સમજી જાવ. ચિંતામણું રત્નસમાન સાધુ જીવનને બરાબર સંભાળી લે. કરોડપતિએ અને મહાન સત્તાધીશે કરતાં પણ સાચી નિસ્પૃહ દશાવાળા મુનિવરે અત્યંત સુખી છે. માટે તમે બરાબર સમજી લે કે અનંત ભવના પાપને જોવા અને આત્માની સાચી શાંતિ પ્રાપ્ત કરવા આ ભવ મળે છે. તમે સાચી પ્રગતિના શિખરે ચઢેલા છે. હવે પડવાને માર્ગ લે તે ઉચિત નથી. માટે પાછા સીધા ને ગુરુદેવની આજ્ઞાનું પાલન કરીને ઉચ્ચ સાધુજીવન જીવીને તમારું પોતાનું, કુટુંબનું અને જગતનું કલ્યાણ કરે
નાગીલાના ઉપદેશથી ભવદત્ત મુનિ સંયમમાં સ્થિર થયા : નાગીલાના સુંદર બોધવચને સાંભળીને ભવદત્તનો આત્મા સમજણના ઘરમાં આવ્યો. વિષયની વાસના ઘટવા માંડી. નાગીલાના હિતવચન સાંભળી, ચિત્તમાં ઉતારી હવે સંયમ માર્ગમાં રહીને નિર્મળ ચારિત્ર પાળવું એવો મનમાં દઢ નિર્ણય કર્યો. નાગીલાને કહે છે કે આજે તેં મારી આંખ ઉઘાડીને ખરે નેહભાવ દર્શાવ્યો છે. આવા શ્રેષ્ઠ જીવનસાથી જેને મળે તેમનું કલ્યાણ થાઓ. હવે મારે સંસારમાં આવવું નથી. તારું કલ્યાણ થાઓ. દુર્ગતિમાં પડતો મને બચાવ્યો છે. આત્માનું સાચું હિત બતાવ્યું. હવે હું અહીંથી વિહાર કરીને જઈશ પણ અહીં આવ્યો છું તે એક વાર બીજા સગા સ્નેહીઓને મળીને જાઉં. નાગીલાએ વિચાર્યું કે આ પણ છેટું કહેવાય. કારણ કે સગાં-સ્નેહી બધાં કંઈ સરખા વિચારના ન હોય. કે સંસારમાં રહેવાની સલાહ આપે તો આમનું મન પીગળી જાય ને સંસારમાં પડી જાય તો? કારણ કે આ જગતમાં ત્યાગ-વૈરાગ્યના માર્ગે ચઢાવનારા અને ત્યાગમાં સ્થિર કરનારા બહુ ઓછા અને અસ્થિર બનાવી નીચે ઉતારનારા સાધને ઘણાં છે. જ્યાં સુધી આત્મા દઢ ન બને ત્યાં સુધી તેને સારા માણસોના સંગમાં રહેવાની જરૂર છે અને અવળી સલાહ આપનારથી દૂર રહેવાની જરૂર છે. આ રીતે વિચાર કરીને નાગીવા કહે છે, કે તમે સર્વ જીવોનું હિત
Page #484
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૪૫
કરવા માટે સકળ સંસાર તજીને આવું ઉત્તમ ચારિત્ર અંગીકાર કર્યું. હવે તમારે સગાસબંધીઓને મળવાની શી જરૂર છે તેમને મળવાથી તમને શું લાભ છે? તમારા માટે તે સર્વ બંધન સમાન છે. ભવના બંધન છોડાવે તે બાંધવ. પણ બંધન વધારે તેવા બાંધવોને મળવામાં નુકશાન થવાનો સંભવ છે, માટે આવા ભયના સ્થાનેથી દૂર રહેવું જોઈએ.
નાગીલાની આ વાત પણ ભવદત્તા મુનિને ગ્ય લાગી. એટલે ગામમાં ન ગયા. નાગીલાને મહાન ઉપકાર માનતા ત્યાંથી રવાના થઈ ગયા. આ રીતે જીવન સાથીને સાચા માર્ગમાં મકકમ બનાવીને મોકલ્યા બાદ નાગીલાએ પણ સંયમને સ્વીકાર કર્યો.
બંધુઓ! આત્માના ઉદ્ધારની સાચી દિશા સાચા વૈરાગ્ય અને પૂરા ત્યાગથી પામી શકાય છે. આજે દુનિયા જીવનસાથીની વાતે ખૂબ કરે છે. તેની ચિંતા કરે છે પણ પરમ કલ્યાણના માર્ગમાં પ્રેરણા કરે, તેમાં સહાયક બને પછી ઉત્સાહ વધારે ને પડતા હોય તેને અટકાવે એ જીવનસાથી મળે તે જીવન ધન્ય બની જાય. માનવ ભવ સફળ થાય ને ભવપરંપરાની મજબૂત સાંકળ તૂટી જાય. નાગીલાએ પોતે સંયમ લઈ શુદ્ધ ચાસ્ત્રિ પાળીને પિતાના આત્માને તાર્યો. ભવદત્ત મુનિ પિતાના સમુદાયમાં ગયા ને ત્યાં જઈને સર્વ પ્રથમ તો દેનું પ્રાયશ્ચિત કર્યું. આત્માને નિઃશલ્ય ને સ્વચ્છ બનાવ ને શુદ્ધ ચારિત્ર પાળ્યું. છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવકમાં ગયા. એ ભવદત્ત મુનિવર પાંચમાં ભવમાં જંબુકુમાર થયા. જેઓ આ અવસર્પિણીકાળમાં છેલ્લા કેવળી થયા.
દેવાનુપ્રિયો! આપણે આત્મા અનાદિકાળથી કર્મના બંધને બંધાયેલ છે. તેમાંથી મુક્ત બનવા માટે તપ અને ત્યાગનો માર્ગ શ્રેષ્ઠ છે. તમે ઉપરના દષ્ટાંતમાં પણ સાંભળી ગયા ને કે તપ-ત્યાગ કરવાથી આત્મા તરી ગયે. જે સમયે જે પ્રસંગ હોય તેની શરણાઈ વાગે છે. દીક્ષા હોય તે દીક્ષાની ને તપ હોય તે તપની શરણાઈ વાગે છે ને યુદ્ધમાં જવાનું હોય ત્યારે રણસંગ્રામમાં જવાની ભેરીઓ વાગે છે. રણશિંગા ફૂંકાય છે. એ રણશિંગાના નાદે ક્ષત્રિયના બચ્ચા સૂતા હોય તે બેઠા થઈ જાય. બેઠા હોય તે ઊભા થઈ જાય ને ઊભા હોય તે ચાલવા લાગે છે. તેમ આપણે આત્મા પણ કર્મ મેદાનમાં જંગ ખેલવામાં શૂરવીર છે રાજપૂત કદી દુશ્મન સામે લડવામાં પાછી પાની ન કરે પણ ખરે રહીને યુદ્ધ કરે છે. તેમ આપણે આત્મા પણ જ્યારે જાગશે ત્યારે કર્મ ખપાવવામાં સહેજ પણ પાછી પાની નહિ કરે. અડગપણે ઊભો રહીને કર્મ સામે જંગ ખેલશે. | આપણું ઉગ્ર તપસ્વી બા. બ્રા. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. શોભનાબાઈ મહાસતીજી કર્મની સાથે જંગ ખેલી રહ્યા. છે.
જેમની અસીમ કૃપાથી અમારું શાસન ચાલે છે તેવા સ્વ. મહાન આચાર્ય, ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની આવતી કાલે પુણ્યતિથિ
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૪૬
શારા સાગર
છે તે આપ સહુ સારી સંખ્યામાં લાભ લેશે. હવે જાગેલા વીરેને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપવામાં આવે છે.
વ્યાખ્યાન નં. પર ભાદરવા સુદ ૧૧ ને સેમવાર
તા. ૧૫-૯-૭૫, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત ઉપકારી, આગમના આખ્યાતા અને વિશ્વમાં વિખ્યાતા એવા પરમ પિતા પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ પ્રભુની વાણી કેવી છે? હે નાથ! તારી વાણી ભવસાગરને પાર કરવાને માટે સેતુ સમાન છે. સૂર્યનાં કિરણે હિમગિરિને અડતાં હિમ ઓગળી જાય છે તે પ્રમાણે આપની વાણીના કિરણો વડે ભવ્ય જીવોના આત્મા ઉપર રહેલે મિથ્યાત્વને ગાઢ અંધકાર ઓગળી જાય છે. સમ્યકત્વનું પુષ્પ ખીલી ઊઠે છે. આપની વાણી વેદનાને શાંત કરે છે, અંતરની વીણાના તાર ઝણઝણાવે છે અને શાશ્વત એવા મોક્ષના સુખને આપે છે. હૃદયમાં શ્રદ્ધા, નેહ, અને ભવ્ય ભાવનાઓ ભરે છે અને ભવની પરંપરાને ઘટાડવાનું ભાન કરાવે છે.
બંધુઓ ! આ ભવની પરંપરા કયારે ઘટે? અનાદિકાળથી જીવ કાયા, કુટુંબ, કંચન, અને કામિની એ ચાર કકાર કંપનીના મેડમાં પડીને પિતાના સ્વરૂપને ભૂલી ગયે છે, કે હું કોણ છું? તેનું ભાન કરાવતાં જ્ઞાની કહે છે કે તારે આત્મા સચ્ચિદાનંદ
સ્વરૂપ છે. અખંડ આનંદમય છે. જ્ઞાનને કંદ છે. પોતાના આવા પારમાર્થિક સ્વરૂપને પિતે અનાદિ કાળથી ભૂલી ગયા છે. તેનું મુખ્ય કારણ આત્મા ઉપર મોહરૂપી મદિરાનું ઘેન છે. અને અજ્ઞાનનો પ્રભાવ છે. ક્રમે ક્રમે કાળને પરિપાક થાય ત્યારે જીવ ચરમાવર્તામાં આવે છે. ત્યાર બાદ પણ કર્મની લઘુતા થાય ને મોહનીય કર્મનું જેર નબળું પડે ત્યારે બહિરાત્મ દશા ટળે છે.
બહિરાત્મ દશા એ મિથ્યાત્વની ભૂમિકા છે અને મિથ્યાત્વ એ સઘળા પાપને બાપ છે. મિથ્યાત્વ કહો કે અજ્ઞાન કહે એ સઘળા પાપનું મૂળ છે. તેના જેવું બીજું કઈ પાપ નથી. જીવનું અહિત કરનાર તેના જે બીજે કઈ શત્રુ નથી. દેવ-ગુરુની પરમભકિત, તપ અને સંયમ, વ્રત-નિયમ આદિ ધર્મક્રિયાઓ કરવાથી તેમજ જિનવાણીનું શ્રવણ કરી. તેના ઉપર વિચારણા કરવાથી, દર્શન મોહનીય કર્મને ક્ષયપશમ થતાં બહિરાત્મ દશાને ત્યાગ થાય છે ને અંતરાત્મ દશા પ્રગટ થાય છે. અંતરાત્મ દશાને પામેલે આત્મા એમ વિચાર કરે છે કે શરીરનો સ્વભાવ જુદે છે ને મારે સ્વભાવ પણ જુદો છે. શરીર પુદ્ગલ છે ને હું ચેતન છું. શરીર જડ છે ને હું જ્ઞાન સ્વરૂપી જાણનાર છું. શરીર નાશવંત છે ને હું શાશ્વત છું. શરીરને જન્મ છે, તે જરા અને મરણને
Page #486
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૪૭
આધીન થનારું છે. જ્યારે મારે તે કયારે પણ જન્મ નથી, જરા નથી. કે મારું મરણ નથી. હું ચેતન અજર-અમર છું. ભૂતકાળમાં હતું. ભવિષ્ય -કાળમાં સદા રહેવાને છું. ચૌદ રાજલોક રૂપી વિરાટ વિશ્વમાં કયાંક ને કયાંક તે હતો. કેઈ કાળ એ નથી કે જેમાં આત્મા ન હોય.
આ શરીર દેવળ છે તો અંદર બિરાજેલો ચેતન દેવ છે. શરીરને મકાન કહો તે આત્મા મકાનમાલિક છે. શરીરને રથ કહો તે એ રથને ચલાવનાર આત્મા સારથિ છે. શરીરને નૌકા કહે તે એ નૌકાને ભવસાગરમાં ચલાવનાર આત્મા તેને અવિક છે. આ રીતે શરીરથી ભેદભાવના અને આત્મામાં આત્મભાવના એ મોહને મારવાનું મુખ્ય શસ્ત્ર છે. શરીરમાં આત્મબુદ્ધિ એ મોહરાજાનું મુખ્ય શસ્ત્ર છે ને ચૈતન્ય સ્વરૂપી આત્મદષ્ટિ એ ધર્મરાજાનું મુખ્ય શસ છે. ચૈતન્યમય નિજસ્વરૂપમાં પિોતાપણાની ભાવનાથી ભવની પરંપરા ઘટતી જાય છે. આ રીતે આત્મભાવનામાં રહેતા અવિદ્યા – અજ્ઞાન ટળે, મોહ મડદા જેવો બની જાય અને આત્મભાવના વધે છે. આત્મદેવની પીછાણુ કરાવનાર, આધ્યાત્મિક ઐશ્વર્યને નિધિ પ્રાપ્ત કરાવનાર જે કઈ હોય તે પરમાત્માની વાણી છે.
પરમાત્માની વ્રાણીનું શ્રવણ ને મનન કરવાથી કાયા ઉપરથી રાગ હટી જાય છે ને કાયાને માત્ર ભવસાગર તરવાનું સાધન માનીને તેનું જતન કરે છે. બાકી સંસારને મેહ રહેતું નથી. જલદી જલદી સંસાર સાગર તર હોય તે ઉપર કહી ગયા તેમ ભવની પરંપરા ઘટાડવા માટે પ્રબળ પુરુષાર્થ કરે. કેધ-માન-માયા-લેજ, રાગ અને તેષાદિ કષાયોને જડમૂળમાંથી નાબૂદ કરી સમભાવમાં આવે. જેટલી જીવને સંસાર પ્રત્યેની લગની છે તેટલી આત્મા પ્રત્યેની નથી. જુઓ, ઈન્કમટેક્ષના વકીલની તમારે સલાહ લેવી છે. તેથી તેમને કહ્યું કે કાલે છ વાગે આવજે. બોલો છ વાગ્યા પહેલાં પહોંચી જાવને? પણ ઉપાશ્રયમાં સવારે છ વાગે પ્રાર્થનામાં આવવાનું કહીએ તો આ ખરા? (હસાહસ). ત્યાં તે એમ કહો છો કે અમે સંસારી જ છીએ. યાદ રાખો. સતે તમને કંઈ કહેવાના નથી. પણ એટલું જરૂર સમજી લેજે કે એક વખત આત્મા તરફની લગની લગાડયા વિના તમારે છૂટકારો થવાનો નથી. જેને આત્મા તરફની લગની લાગી છે તે છે સરળતાથી સમજી જાય છે. પણ જેને આત્મતત્વની રુચિ નથી તેમને વારંવાર ટકેર કરવી પડે છે.
આ જગતમાં ચાર પ્રકારના જીવે છે. કોઈ વે હેલ-નગારા જેવા છે. તે કઈ મંજીરા જેવા છે. કઈ વાંસળી જેવા તો કોઈ સિતાર જેવા છે.
ઢાલ ઉપર સહેજ હાથ પડે તો અંદરથી તેને ધીમા અવાજ નીકળે. પણ જો તેને ઉપર જોરથી થપાટ વાગે તો તેનો જોરથી અવાજ સંભળાય છે. તેવી રીતે ઘણાં છે એવા હોય છે કે સુખમાં એને ધર્મનું નામ પણ ગમતું નથી. સંતે કહી કહીને
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શારદા સાગર
થાક્યા પણ ભાઈસાહેબના ઉપાશ્રયમાં પગલા થયા નહિ પણ જ્યારે દુઃખની થપાટ લાગે ત્યારે તેને ભગવાનનું નામ યાદ આવે છે.
મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું છું, મુડી થાયે બે પૈસાની થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે હું તને યાદ કરું છું મુશ્કેલી.
જ્યારે ધંધામાં બેટ ગઈ ને પેઢી ડૂબી ગઈ ત્યારે એને ધર્મ યાદ આવે છે, પણ વૈભવ વિલાસના વાયરા વાના હતા ત્યારે ભગવાનને યાદ કર્યા છે? આવા પ્રકારના છો ઢવ જેવા છે.
બીજા પ્રકારના છ મંજીરા જેવા છે. એક મંજીરાને સૂર ન નીકળે. બે મંજીરા ભેગા થાય ત્યારે અવાજ નીકળે છે. એ રીતે ઘણાં માણસો એવાં હોય છે કે એક બીજાની સાથે હરીફાઈમાં ઊતરે ત્યારે ધર્મ કરે છે. હમણાં પર્યુષણમાં ઘણું ભાઈબહેને એક બીજાને કહેતા હતાં કે તમે અઠ્ઠાઈ કરે તો અમે કરીએ. ઘણી વખત દાનમાં પણ હરીફાઈ હોય છે કે અમુક વ્યકિત આટલા રૂપિયા આપે તો મારે આપવા. આ રીતે હરીફાઈમાં માણસ સંપત્તિને સવ્યય કરે છે. ને આ રીતે ચડસાચડસીમાં ધર્મ પણ કરે છે.
દશાર્ણભદ્ર રાજા ભગવાનને વાંદવા જાય છે ત્યારે ઠાઠમાઠથી અભિમાન પૂર્વક વાંદવા જાય છે. તે વખતે ઈન્દ્ર પણ જાય છે ને રાજાને અભિમાન ઉતરાવવા પિતે વિચાર કરે છે. કે અભિમાનથી તે દર્શનને મહાન લાભ લૂંટાવી દેશે. તે એનો અહં ઓગાળીને સાચું ભાન કરાવું, જ્યાં આત્માને લાભ મેળવાને છે ને કર્મની ભેખડે તેડવાની છે ત્યાં આ અહં ભાવ શા માટે હવે જોઈએ? આત્મામાં નમ્રતાને ગુણ હોય ત્યારે વંદન કરવાને ભાવ આવે છે. ધર્મક્રિયાના ઉત્તમ ભાવને નહિ સમજનારા અજ્ઞાની છે કર્મના બંધન તેડવાને બદલે કર્મનું બંધન કરે છે. ઈન્દ્ર મહારાજા વિચાર કરે છે કે પ્રભુના દર્શન કરતાં કર્મની નિજર થાય. અહં ઓગળી જાય તેના બદલે રાજા તે અભિમાન લઈને જાય છે. ને કર્મબંધન કરે છે. તે એને અહં હું ઓગાળી નાંખું, એટલે ઈન્દ્ર મહારાજે પોતાની વૈક્રય લબ્ધિથી ૫૧૨ હાથી વિકુવ્ય. એકેક હાથીને આઠ આઠ દંતશૂળ અકેક દંતશૂળ પર લાખ લાખ પાંખડીનું પદ્દમકમળ અને તેમાં ઈન્દ્ર મહારાજાનું સિંહાસન છે ઈન્દ્ર મહારાજાની સામે તેમની ઈન્દ્રાણીઓ બેઠી છે ને તેમની સામે અપ્સરાઓ નટક કરી રહી છે. આવું સુંદર દષ્ય ખડું કર્યું. એક બાજુથી ઈન્દ્ર મહારાજા આવે છે ને બીજી બાજુથી દશાર્ણભદ્ર રાજા! બંને પિત પેની અદ્ધિ સહિત પ્રભુના સમોસરણનાં દરવાજા નજીક ભેગા થઈ ગયા.
દરાર્ણભદ્ર રાજાએ ઈન્દ્રની અદ્ધિ જોઈ. તેમના મનમાં થયું કે અહો! હું એમ
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૪૯
શારદા સાગર માનતો હતો કે મારા જેવા ઠાઠમાઠથી પ્રભુને વંદન કરનાર ભક્ત કઈ નહિ હોય! પણ આની આગળ મારો ઠઠારે તો કંઈ નથી. આ તે મારાથી મહાન લાગે છે. બંને જણ પિતાના હાથી ઉપરથી નીચે ઉતર્યા. ને સમોસરણના દરવાજામાં પ્રવેશ કરે છે. તે સમયે ઈન્દ્ર ધીમે રહીને રાજાને કહ્યું – તમે તમારી સિદ્ધિ દેખાડે. તમારી પાસે કેટલી ઋદ્ધિ છે? ઈન્દ્રની પાસે જે હતું તે રાજા પાસે ન હતું એટલે રાજાનું મુખ ઝાંખું પડી ગયું. ત્યારે ઈન્દ્ર કહે છે કે તારા કરતાં તે અનેક ગણું અદ્ધિ મારી પાસે છે. અમે ધારીએ તે કરી શકીએ છીએ.
દેવાનુપ્રિયે ! સમકિત દષ્ટિ દેવ દેવકના વૈભવમાં વસે છે છતાં એના દિલમાં ભગવાન પ્રત્યે કેઈ અનેખું સ્થાન હોય છે. સમકિત દેવ પ્રભુની વાણી સાંભળવામાં તલ્લીન બની જાય છે. અત્યારે ભારત ક્ષેત્રમાં તીર્થકર ભગવંત હયાત નથી. એટલે દેવે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીની દેશના સાંભળવા જાય છે. એક પ્રહર સુધી દેશના સાંભળીને આવ્યા પછી તેની ચર્ચાવિચારણા કરે. છે. દ્રવ્ય, નય નિક્ષેપાનું ચિંતન મનન કરે તેમાં સાગરોપમના સાગરોપમ ચાલ્યા જાય તે પણ ખબર ન પડે સમક્તિ દષ્ટિની કેવી સરસ લહેજત હોય છે. એને સ્વાદ ચાખે તે જાણે.
- દશાર્ણભદ્ર રાજાને ઇન્દ્ર મહારાજાએ ટકોર કરી. રાજા સમજી ગયા કે આ ઈન્દ્ર જાળ છે. હું ગમે તેટલું કરું તે પણ ઈન્દ્રની તેલે નહિ આવી શકું. પણ મનમાં ચેટ લાગી ગઈ. બંધુઓ! જાતિવંત ઘોડાને ચાબૂક બતાવવાની હોય, મારવાની ન હોય. તે રીતે તેજ મનુષ્યને ટકરની જરૂર છે. “તેજીને ટકે ને ગધેડાને ડફણું” ડફણાંને માર ગધેડે ખાય, ઘેડે નહિ. હવે તમે કોના જેવા છો તેને તમે વિચાર કરી લેજે.
જ ઈન્દ્ર મહારાજા અને દશાર્ણભદ્ર રાજા બંને પ્રભુની વાણી સાંભળવા બેઠા. ભગવાનની અમૃતમય વાણીને વરસાદ વરસે છે. સાંભળતા ભવ્ય જીના હૈયા હરખાય છે. દશાર્ણભદ્ર રાજા વિચાર કરે છે કે મને ઈને કહ્યું કે તારી અદ્ધિ બતાવ. તે હું એવું શું એને બતાવું? એના જેવી ઋદ્ધિ-મારી પાસે થોડી છે? બીજી ક્ષણે વિચાર થયે કે એક અપેક્ષાએ જોઉં તો મારી પાસે જે છે તે તેની પાસે નથી. ને બીજી અપેક્ષાએ એની પાસે જે છે તે મારી પાસે નથી. ભૌતિક અદ્ધિ એની પાસે છે તે આત્મિક અદ્ધિ મારી પાસે છે. દેવો અવિરતિ અને અપચ્ચખાણી હોય છે. હું જે દીક્ષા લઉં તે એ દીક્ષા લેવાને સમર્થ નથી. એ રીતે હું એનાથી ચડિયાત છું. તે તરત ઊભા થઈ ગયા ને પ્રભુની પાસે દીક્ષા લઈ લીધી. જ્યાં દીક્ષા લીધી ત્યાં તરત ઈન્દ્ર તેમના ચરણમાં પડે. અહો રાજન ! ધન્ય છે તમનેઆવ્યા હતાં દર્શન કરવા ને લઈ લીધી દીક્ષા. તમે જે કરી શકયા તે હું નહિ કરી શકું.
દશાર્ણભદ્ર રાજા, વીર વાંધા ધરી માન, પછી ઈન્દ્ર હટા, દીચો છકાય અભયદાન.
Page #489
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ત્રીજા પ્રકારના જીવા વાંસળી જેવા છે. સૂર કયારે સંભળાય ? મેઢામાં પવન ભરીને ફૂંક મારો તા વાંસળી વાગે છે. તે રીતે કંઈક જીવા એવા છે કે તેમને પુલાવે, થૈડું માન આપે। તેા ધર્મ કરે. સ ંઘના અગ્રેસરને કોઈની પાસેથી પૈસા કઢાવવા હાય તા પહેલાં અને પુલાવે છે ને પછી પૈસા કઢાવે છે. આવા જીવાને પુલાવે એટલે વધુ ધર્મારાધના કરે. તે ત્રીજા નખરના જીવા છે.
૪૫૦
ચેાથા પ્રકારના જીવા સિતાર જેવા છે. સિતારને સ્હેજ આંગળી અડે તે એમાંથી મધુર સૂરની સરગમ છૂટે. ને સિતાર સાંભળનાર સ્તબ્ધ બની જાય. તે રીતે કેટલાક જીવે એવા હાય છે કે તેને કાઇ સ્હેજ આંગળી ચીંધે કે તરત ઊભા થઈ જાય. આગળ આપણે કહી ગયા ને કે તેજીને ટકરા હાય. તેમ સિતાર જેવા જીવાને કહેવાપણું હોય નહિ. સતા પ્રાચયના ઉપદેશ આપે કે તરત ઊભા થઇ જાય.
અંધુઓ ! ધ પેાતાના આત્મા માટે કરવાના છે. તેમાં વાદાવાદી કે દેખાદેખી ન હાય. આ તે દુનિયામાં કેવા કેવા પ્રકારના જીવા હાય છે તેનું વિભાજન કર્યું છે. હવે આ ચાર પ્રકારના જીવામાંથી તમારા નખર ક્યા પ્રકારમાં છે તે તમે વિચાર કરી લેજો. આજે અમારા તારણહાર, પરમ શ્રધ્ધેય, વિશ્વની વિરલ વિભૂતિ, જૈન શાસનના શિરતજ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, મા. બ્ર. પૂ. રત્નચંદ્રજી સાહેબની ૨૭ મી પુણ્યતિથિના પવિત્ર દિવસ છે.
મહારાજ
આજે એ મહાન ઉપકારી પૂ. ગુરુદેવના જીવનમાં રહેલા ગુણાનું આપણે સ્મરણ કરવાનું છે. અમારા ગુરૂદેવ જ્ઞાતિના ક્ષત્રિય હતા. તેમને-તમારી જેમ વારસાગત જૈન ધ મળ્યા ન હતા. દુનિયામાં પાણીમાં તા સૌ વહાણ ચલાવે તેની કેઇ વિશેષતા નથી. પશુ જે રેતીમાં વહાણ ચલાવે તેની વિશેષતા છે. તેમ આજે તમને પારણામાંથી જૈન ધર્મના સંસ્કારાનું સિંચન મળ્યું છે. જ્યારે પૂ. ગુરૂદેવને આવી રીતે પ્રથમથી જૈન ધર્મ મળ્યા ન હતા.
પૂ. ગુરૂદેવની પવિત્ર જન્મભૂમિ સાખમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલ ગલીયાણા ગામ છે. ગલીયાણામાં વસતા જેતાભાઈ ક્ષત્રિયને ત્યાં રત્નકુક્ષી માતા જયાકુંવર બહેનની કુક્ષીએ પૂજ્ય ગુરૂદેવના જન્મ થયા હતા. ખરેખર! આ દુનિયામાં રત્નને જન્મ દેનાર એ છેઃ એક પૃથ્વીમાતા અને ખીજી જન્મદાત્રી માતા. પવિત્ર માતાની રત્નકુક્ષીએ જન્મેલા રત્નની કિંમત અમૂલ્ય હાય છે, જે માતાની કૂખે પવિત્ર મહાન પુરૂષા જન્મે છે તે જીવનમાં એવા મહાન કાર્ય કરે છે કે જેની કીર્તિને કળશ દુનિયાના મસ્તકે ચઢે છે ને યુગના યુગ સુધી તેમની કીર્તિ અવિચળ રહે છે.
છીપમાં જેમ અમૂલ્ય મેાતી પાકે છે તેમ જયાકુંવર માતાની કુક્ષીએ અમૂલ્ય રત્ન પાયું. છીપ કઇ મેાતીને જન્મ આપતું નથી પણ ત્રણ વસ્તુના સગમ થાય ત્યારે માતી
Page #490
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૫૧
પાકે છે. સ્વાતિ નક્ષત્ર, બીજુ વરસાદ હોય ને ત્રીજું છીપ મેટું ખુલ્લુ રાખે. તે સમયે જે સ્વાતિ નક્ષત્રના વરસાદનું બિંદુ છીપના મોઢામાં પડે તે સાચું મોતી પાકે છે. મહત્ત્વ આ લાખેણી પળનું છે. છીપનું નહિ. આવા પવિત્ર જેતાભાઈ પિતાને ત્યાં જ્યાકુંવર બહેન માતાની કૂખે ગલીયાણ ગામની પવિત્ર હરિયાળી ભૂમિમાં કારતક સુદ ૧૧ ના દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયે હતું. તેમનું નામ રવાભાઈ પાડવામાં આવ્યું હતું. “રવ” શબ્દનો અર્થ સંસ્કૃતમાં “અવાજ” થાય છે. બાળપણથી એમના આત્માનો એક અવાજ હતો કે સુખ ત્યાગમાં છે ભેગમાં નથી. દુનિયામાં સેંકડે માતાઓ સેંકડે પુત્રને જન્મ આપે છે પણ આવા પવિત્ર પુત્રને જન્મ આપનારી માતા કેઈક હોય છે. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान, नान्यासुतं त्वदुपमं जननी प्रसूता। सर्वादिशोदधति भानि सहस्त्ररश्मि, प्राच्चेव दिग्जनयति स्फुरदंशुजालम् ॥२२॥
સૂર્યને જન્મ દેનાર માત્ર એક પૂર્વ દિશા છે. તેમાં અનેક પુત્રને જન્મ આપનાર માતા ઘણું છે. પણ આવા રત્ન સમાન પુત્રને જન્મ દેનાર માતા કઈક છે. જે ભૂમિમાં આવા રને જન્મે છે તે ભૂમિ પણ પાવન બની જાય છે. તેઓ બે ભાઈ અને એક બહેન હતા. તેમને જમીનજાગીર ઘણી સારી હતી. માતા-પિતા બચપણમાં ત્રણ ફૂલ જેવા સંતાનને છેડીને પરલોકવાસી થઈ ગયા. આ સંસાર કે અસ્થિર છે! જ્યાં સાગ ત્યાં વિગ પહેલે છે. રવાભાઈ મોટા હતા. બીજા ભાઈ અને બહેન નાના હતા. કાકા-કાકીએ તેમને મોટા કર્યા. રવાભાઈ બાર વર્ષના થયા ત્યારે કુટુંબની સારી જવાબદારી તેમના શિરે આવી પડી. ચોમાસામાં ખેતરમાં વાવણું કરવી પડે તે માટે તેમને માણસની જરૂર પડતી.
એ કાર્ય માટે રવાભાઈને અવારનવાર વટામણ જવું પડતું હતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર હવટામણમાં થયું હતું. વટામણમાં તે જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતું. તે સમયે ખંભાત સંપ્રદાયના પૂ મેંઘીબાઈ મહાસતીજી બિરાજમાન હતા. તેઓ પ્રતિક્રમણ કરીને મધુર સ્વરે સ્તવન ગાતા હતા. આ સુરે રવાભાઈને જગાયા. ને તે બીજે દિવસે સ્તવન સાંભળવા ગયાં. ત્યાં ત્યાગ વૈરાગ્યની વાત સાંભળી.
એક વખતના ઉપદેશથી રવાભાઈને આત્મા જાગી ઉઠયો” રવાભાઈના દિલમાં એક મંથન ચાલ્યું કે સાચું સુખ તે ત્યાગી સંતોને છે. મારે એવું સુખ મેળવવું છે. સંસારમાં તે પગલે પગલે પાપ કરવું પડે છે. હવે પાપનું કામ કરતાં તેમને આત્મા પાછો પડે છે. એક દિવસ પાસના છોડ ઉપરથી પિતે માણસ પાસે કાલા વીણાવી રહ્યા હતા. ત્યારે એ કાલા તેડતાં દિલમાં અત્યંત દુઃખ થયું કે પેલા સતીજી કહેતા હતા કે લીલા ફૂલ ને પાંદડા તેડવામાં પાપ છે. તે હું આટલા બધા કાલા વીણાવું તે મને કેટલું પાપ લાગશે? તરત તેઓ ત્યાંથી પાછા આવ્યા ને ઘેર આવીને કાકા-કાકીને કહ્યું કે મારે સંસારમાં રહેવું નથી. મારે સાધુ બનવું છે. ત્યારે કાકા-કાકી કહે જે સાધુ
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫૨
શારદા સાગર
બનવું હોય તો ગઢડા જા. ત્યારે કહે છે ના, મારે વટામણ જેનના સાધુ પાસે જવું છે. પાપ કરવું હવે મને પોસાય તેમ નથી. તેમને ધર્મ સ્વામીનારાયણ હતો. સ્વામીનારાયણ તો જેના કદ્દાવી. એટલે કાકા કહે છે જેનના સાધુ પાસે તને જવા નહિ દઉં. એટલે પિતે ગઢડા ગયા ત્યાં જઈને તેમના મહંતને પગે પડીને કહે છે કે મારે તમારા જેવા મહંત બનવું છે.
- “નાના બાલુડાએ કરેલી ધર્મની ચિકિત્સા" – મહંત પૂછે છે કે તું કયાંથી આવ્યું છે? ને શા માટે તારે મહંત બનવું છે? તારા કુટુંબમાં કણ કણ છે ને તમારી પાસે કેટલી મિલ્કત છે તે કહે. રવાભાઈએ બધી વાત રજુ કરી ત્યારે મહંત કહે છે જે તારે અમારા જેવું થવું હોય તે તારા હિસ્સાની જેટલી મિલ્કત આવે તેટલી અમારી ગાદીને ચરણે અર્પણ કરી દે તો તને અમારે સાધુ બનાવવામાં આવશે. બાર વર્ષના બાલુડામાં કેટલે વિવેક ને બુદ્ધિ છે! તેણે વિચાર કર્યો કે જ્યાં પૈસાને ત્યાગ હોય તેના બદલે અહીં આ પૈસાના અનુરાગી છે. આ ત્યાગ સાચો ત્યાગ નથી બાર વર્ષના બાળકમાં કેટલી સમજણ છે. ત્યાં તેમનું મન ઠર્યું નહિ એટલે આવીને કાકા-કાકીને કહે છે તમે રજા આપો કે ન આપો પણ મારે તો જૈન ધર્મના સાધુ બનવું છે. મારે સ્વામીનારાયણના સાધુ બનવું નથી. એમ કહીને પોતે વટામણ આવ્યા ને મેંઘીબાઈ મહાસતીજીને કહ્યું કે મને તમારે શિષ્ય બનાવે. મારે એક ક્ષણ પણ હવે આ સંસારમાં રહેવું નથી. મને તમારો શિષ્ય બનાવે - રવાભાઈની શિષ્ય બનવાની વાત સાંભળીને મહાસતીજી કહે છે ભાઈ! અમે તે સાધ્વીજી છીએ. અમારાથી તને, દીક્ષા ન અપાય, પણ જે તારે દીક્ષા લેવી છે તે અમારા ગુરૂ પાસે તને મોકલી આપીએ. જેને ભૂખ લાગી છે તે કયાં ભેજન મળે તેની તપાસ કરે છે. આ રવાભાઈને ત્યાગની ઝોળી લેવાની ભૂખ લાગી છે. તેમની અત્યંત લગની જેઈને પૂ. મહાસતીજીએ તેમને ખંભાત પૂ છગનલાલજી મહારાજ પાસે મેકલ્યા. અહી હરિભદ્ર સૂરિજીને પ્રસંગ યાદ આવે છે.
- હરિભદ્ર એ વેદના મહાન જ્ઞાતા હતા. તે જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમને નિયમ હતો. કે મને જે કંઈ ન સમજાય, જેને અર્થ હું ન કરી શકું તે અર્થ મને જે સમજાવે તેના માટે શિષ્ય બની જવું. એક વખત જૈન ધર્મસ્થાનક પાસેથી તે પસાર થયા. તે સમયે સાધ્વીજી રવાધ્યાય કરતા હતા. તેને બ્લેક હરિભદ્ર બ્રાહ્મણે સાંભળે. તેને અર્થ કરવા માટે ખૂબ મંથન કર્યું પણ અર્થ સમજાયું નહિ. તેથી બીજા દિવસે સાધ્વીજી પાસે આવીને અર્થ પૂછો ને તેમને સમજાવ્યો. સાધ્વીજીનું નામ યાકિની મહત્તરા હતું. હરિભદ્રજી કહે છે હવે મને તમારે શિષ્ય બનાવે. સાધ્વીજીએ કહ્યું કે મારા ગુરૂ પાસે જાવ. હરિભદ્રજી જૈન સાધુ બન્યા તેમણે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું ને તેમણે ૧૪૪૮ ગ્રંથ રચીને સમાજને ચરણે તેની ભેટ ધરી છે. એક સાધ્વીજીના સદુપદેશથી
Page #492
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૫૩
પિતે પ્રતિબોધ પામ્યા હતા. એટલે દરેક ગ્રંથમાં પિતે પિતાનું નામ નહિ આપતાં નારાની મહત્તા સુન્ના” પોતે યાકિની મહત્તરાના પુત્ર છે તે રીતે લખતા હતા.
તે રીતે અહી મહાસતીજીએ પણ રવાભાઈને પૂ. છગનલાલજી મહારાજ પાસે ખંભાત મોકલ્યા. તેઓ પણ ક્ષત્રિય હતા. ગુરૂદેવના દર્શન કર્યા. ગુરૂદેવને જોતાં રવાભાઈ પ્રભાવિત થયા. ગુરૂદેવ પણ ભાવિના છૂપા રત્નને પારખી ગયા કે આ જીવ કઈ હળુકમી છે ને ભવિષ્યમાં મહાન બનશે. રવાભાઈ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. પંદર દિવસમાં તે સામાયિક –પ્રતિક્રમણ શીખી લીધા ત્યારબાદ બીજે ઘણે અભ્યાસ કર્યો. ને પૂ. ગુરૂદેવને વિનંતી કરી. કે ગુરૂદેવ! આ દેહનો શું ભરોસો છે? હવે મને એક ક્ષણ પણ સંસારમાં ગમતું નથી. મને જલ્દી દીક્ષા આપે. તેમણે કાકા-કાકીની આજ્ઞા મેળવી લીધી ને સંવત ૧લ્પના માહ સુદ પાંચમ (વસંતપંચમી) ના દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક પૂ. છગનલાલજી મહારાજ પાસે દીક્ષા લીધી. રવાભાઈના ગુણે જઈને તેમના ભાવિ જીવનને નીરખી પૂ. ગુરૂદેવે રત્નચન્દ્રજી નામ આપ્યું.
રત્ન ગુરૂ રત્નની માસ્ક પ્રકાશિત બન્યા” દીક્ષા લીધી પછી રત્નચંદ્રજી મહારાજ સ હેબ પૂ. ગુરૂદેવની સેવા-ભકિતમાં ખડે પગે તત્પર રહેતા. કદી ગુરૂદેવની પાસેથી દૂર બેસતા નહિ ને પૂ. ગુરૂદેવની શી ઈચ્છા છે કે તેમના મુખના ભાવ ઉપરથી સમજી જતા એવા “ઇગિયાગાર સંપને એક ઈશારામાં સમજી જતાં એવા વિનીત શિષ્ય હતા. પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહી શાસ્ત્રનું, સંસ્કૃતનું, અર્ધમાગધી અને બીજું ઘણું જ્ઞાન સંપાદન કર્યું. સૂત્રે પણ કેટલાક લખ્યા. જેમ મહાવીર અને ગૌતમની જોડલી હતી તેમ પૂ. છગનલાલજી મહારાજ અને રત્નચંદ્રજી મહારાજ સાહેબની જોડલી હતી. લોકો તેમને મહાવીર-ગૌતમની જોલી કહેતા.
ખંભાત સંપ્રદાયનું સુકાન તેમના શિર આવ્યું - સંવત ૧૫ના વૈશાખ વદ દશમના દિવસે તેમના ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. . અને ખંભાત સંપ્રદાયનું સુકાન પૂઃ ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિરે આવ્યું.
ખંભ. સંઘે જૈન શાસનના શીરતાજ, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્યપદવી પ્રદાન કરી.
સંવત ૧૫નું ચાતુર્માસ પૂ. ગુરૂદેવ સાણંદ પધાર્યા. તેમની ઓજસભરી. ભલભલા માનવના હદય પીગળી જાય તેવી પ્રભાવશાળી વાણી સાંભળી અનેક છે વ્રત નિયમમાં આવ્યા ને બે જ પ્રતિબંધ પામ્યા. એક પૂ. જશુબાઈ મહાસતીજી અને બીજી હું અમને સંસારની અસારતા સમજાવી આ સંસાર સાગરમાંથી ઉગાર્યા. એ ગુરૂદેવ મળ્યા ન હતા તે અમારી નૌકા કયાંથી તરત? એ ગુરૂદેવને અમારા પર મહાન ઉપકાર છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૫૪
શારદા સાગર
પૂ. ગુરૂદેવ સં. ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ પધાર્યા ને ચાતુર્માસ બાદ બા. બ હર્ષદમુનિ મહારાજ સાહેબને દીક્ષા આપી. તેમણે પણ આ ગુરૂદેવની સાંનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરૂદેવે મુંબઈમાં પણ ચાતુમાસ કર્યા છે. મુંબઈ નગરી ઉપર પણ પૂ. ગુરૂદેવને મહાન ઉપકાર છે. છેલ્લે ૨૦૦૪નું ચાતુર્માસ ખંભાત પધાર્યા. સુરતથી ખંભાત આવતાં કેઈએ પૂછ્યું કે આપનું આ ચાતુર્માસ કયાં છે? તે કહે આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવું તેઓ વિહારમાં છેલ્યા હતા. ખંભાતના ચાતુર્માસમાં તેમણે સકામ-અકામ મરણને અધિકાર ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું.
પૂ. ગુરૂદેવના જીવનમાં ઘણાં ગુણો હતા. ક્ષમા અને બ્રહ્મચર્ય-એ બે નાના જીવનમાં મહાન ગુણ હતા. વિનય-વિવેક-નમ્રતા આદિ ગુણે પણ ભરપૂર ભર્યા હતા. તેમની વાણીમાં અપૂર્વ ઓજસ હતું. તેમના ચારિત્રના પ્રભાવથી કેધથી ધમધમત આવેલ માનવી શીતળ પાણી જેવો બની જાય ને તેની આંખે ઠરી જાય તેવા તે પ્રભાવશાળી હતા.
ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય પૂ. પુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂરા થયા હતા એટલે તેમણે પૂ. ગુરૂદેવને વિનંતી કરી કે ગુરૂદેવ! આપની કૃપાથી મને શાતા ખુબ સારી છે. તે ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરાવે. ત્યારે પૂ. ગુરૂદેવ બોલ્યા કે આજે હું તમને છેલ્લું પારણું કરાવું છું. ગુરૂદેવના એકેક શબ્દ એવા હતા કે કેઈને જરા પણ ખ્યાલ ન આવ્યો. તે દિવસે આખા સંઘમાં પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ જાતે બૈચરી પધાર્યા ને એક વાગે પિતાના શિષ્યને પારણું કરાવ્યું. પોતાના શિષ્યને પાસે બેસાડી ખૂબ સારી ને મીઠી હિત શિખામણ આપી ને પિતાના લઘુ શિષ્ય હર્ષદમુનિ મહારાજ સાહેબને માથે હાથ મૂકીને કહ્યું કે તું ખૂબ સુંદર સંયમની સાધના કરજે ને આગળ વધશે. તપસ્વી મહારાજને કહ્યું કે આજે તમને વિયેગને ઉપસર્ગ આવવાને છે. તમે બધા ખૂબ હિંમત રાખજે. મને પણ લખેલ કે હું આપને ચતુર્માસની છેલ્લી આજ્ઞા આપું છું. ખંભાતવાળા માણેકલાલ ભગવાનદાસ ઝવેરી જેઓ મુંબઈ જતી વખતે દર્શન કરવા આવ્યા. તેમને કહ્યું કે તમે આજે મુંબઈ ન જશે. કાલે તમારું કામ પડવાનું છે. અમદાવાદવાળા વકીલ ગુલાબચંદભાઈ કહે કે હું જાઉં છું તે તેમને માંગલીક કહી તે દિવસે અમદાવાદવાળાની પાસે બારમાં દેવલોકની વાત કરી. પિતાની જીવન ઘડીને ખ્યાલ આવી જવાથી તેમણે આવા ઘણું સંકેત કર્યા પણ અમે અલ્પબુદ્ધિ સમજી શક્યા નહિ.
પૂ. ગુરૂદેવની અંતિમ રાત્રિ -પૂ. ગુરૂદેવ સાંજના પ્રતિક્રમણ-ચૌવિહાર કરીને નીચે પધાર્યા ને પિતાના શિષ્યોને અપાય તેટલી શિખામણ આપી. હાલ પૂ. કાંતીકષિજી મહારાજ સાહેબ છે તેમને સંસારમાં સૈ શકરાભાઈ કહેતા. તેમને પૂ. ગુરુદેવે કહ્યું કે
Page #494
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૫
શકરાભાઈ! સામાયિક પાળીને ઘેર જતાં નહિ. છતાં કઈ સમજી શકયું નહિ ત્યાર બાદ ધીમે ધીમે પૂ. ગુરૂદેવની તબિયત બગડતી ગઈ ને રાતના બાર વાગે કારમું વાદળ ઘેરાવા લાગ્યું. પૂ ગુરૂદેવે સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સહેજ પણ દોષ લાગ ન જોઇએ તેનું ખાસ લક્ષ રાખજે. પછી પિતે તે સમાધિભાવમાં સ્થિર થવા લાગ્યા. ભયંકર વેદનામાં પણ મુખ ઉપર સહેજ પણ વ્યાકુળતા ન હતી. મુખ ઉપર કોઈ અલૌકિક પ્રસન્નતા હતી. પૂ. ગુરુદેવની તબિયત બગડ્યાના સમાચાર રાત્રે વાયુ વેગે આખા ખંભાત સંઘમાં પહોંચી ગયા ને અંતિમ દર્શન માટે માનવ મેળો ઊમટયે
સમાધિ મરણુ– જવાનું સિગ્નલ બતાવ્યું -પૂ. ગુરુદેવની એ ભાવના હતી કે હે પ્રભુ! મને સમાધિ મરણ-પંડિત મરણ પ્રાપ્ત થાય. તેથી ચાતુર્માસમાં સકામ અને અકામ મરણના ભેદભાવ સમજાવતા હતા. પણ આ ગૂઢ સમસ્યાને કોણ સમજે? પૂ. ગુરૂદેવે છેલે સર્વ જી સાથે ક્ષમાપના કરીને સંથારો કર્યો. ને ચાર આંગળા ઊંચા કરીને સિગ્નલ આપી દીધું કે હું ચાર વાગ્યે આ ફાનિ દુનિયામાંથી વિદાય લઉં છું. ભાદરવા સુદ ૧૧ ના દિવસે આ ત્રંબાવટીની તિજોરીમાં રહેલું અમૂલ્ય રત્ન ગુમ થવાનું હશે તે પ્રમાણે ભાદરવા સુદ ૧૧ ના પ્રભાતે ચાર વાગ્યાની ઝારી કાળમુખી ઘડી આવી ગઈ. ને જે ભૂમિમાં દીક્ષા ધારણ કરી હતી તે ભૂમિમાં અંતિમ સાધના કરી બરાબર ચારના ટકોરે પૂ. ગુરૂદેવ આ નશ્વર દેહને ત્યાગ કરી પરલોકના પ્રવાસી બનીને સને રડતા મૂકી એ ગુણમૂતિ ગુરૂદેવ ચાલ્યા ગયા. આ સમયે અમે તે અમદાવાદ ચાતુર્માસ હતા. પ્રભાતના પ્રહરમાં આ કારમા દુખદાયી સમાચાર સાંભળતાં કાળજું ચીરાઈ ગયું. શું ગુરૂદેવ આમ ચાલ્યા ગયા? ખંભાત સંઘનું અમૂલ્ય મેંઘેરું રત્ન ચાલ્યા જતાં દેશદેશાં હાહાકાર વતી ગયે..
પૂ. ગુરૂદેવના જીવનના ઘણું પ્રેરક પ્રસંગે છે તે અવસરે કહીશ. ટૂંકમાં આવા પૂ. મહાન ગુરૂવર્યની જેન સમાજને તેમજ ખંભાત સંઘને મોટી ખોટ પડી છે. જે બેટ પૂરાય તેવી નથી. તેઓ તે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, પણ ગુણની સરભ પ્રસરાવીને ગયા છે. તેમને આત્મા તે અજર-અમર છે. આજે આપણે તેમનું પવિત્ર સ્મરણ કર્યું છે. તેમનું સ્મરણ આપણા હૈયામાં કોતરી તેમનું અધૂરું કાર્ય પૂર્ણ કરીએ તે આપણું સાચી સાધના છે. આજે તેમને આપણે આંસુથી નહિ પણ તેમના જીવનમાં રહેલા આદર્શોને અપનાવીને પળે પળે જાગૃત રહી, હૈયાની ભાવભિની શ્રદ્ધાંજલિ આપીએ. આપણે તેમની જાગૃતિને ઝીલી સંસ્કૃતિને અપનાવીએ. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ ઉજવી કયારે કહેવાય? કે તેમની પુણ્ય તિથિ નિમિત્તે સૈ સારા વ્રત-પ્રત્યાખ્યાન લેશો. તે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાય. પૂ. ગુરૂદેવે અમૂલ્ય સાધના કરીને પિતાના મૃત્યુની ઘડી પણે જાણી લીધી હતી. ને હું અહીંથી ક્યાં જઈશ તે પણ જાણતા હતા. તે આવા
Page #495
--------------------------------------------------------------------------
________________
• ૪૫૬
શારદા સાગર
ઉત્તમ આત્માને પ્રકાશ ઝીલવા સૌ સારા વ્રતપ્રત્યાખ્યાન કરશે. પૂ. ગુરૂદેવે ૪૮ વર્ષ દીક્ષા પર્યાય પાળી છે તો ઓછામાં ઓછા ૪૮ દિવસના કોઈ પણ વ્રત–પ્રત્યાખ્યાન કરશે. સંઘે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી.
વ્યાખ્યાન નં- ૫૩ ભાદરવા સુદ ૧૨ ને મંગળવાર
તા. ૧૬-૯-૭૫ બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીની ૩૧ ઉપવાસની તપશ્ચર્યા અને બા.બ્ર. શોભનાબાઈ મહાસતીજીના ૧૬ ઉપસના પારણના મંગલ પ્રસંગે સાધુ-સાધ્વીજીએ આપેલું પ્રવચન” બા. બ્ર. પૂ. નવીન ઋષિ મહારાજશ્રીનું પ્રવચન -
- પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ! મહાસતીજી વંદ! ધર્મપ્રેમી ઉત્તમ આત્માઓ ! ઉત્સાહી યુવક વૃંદા માતાઓ ને બહેને !
આજનો દિવસ મંગલ છે. અજનું પ્રભાત મંગલ છે ને આજે વાર પણ મંગળ છે અને આજનો પ્રસંગ પણ મંગલ છે. હવે આપણે વિચારવાનું એ છે કે આ મંગલ પ્રસંગે આપણે પણ મંગલ બનવું છે. તે કેવી રીતે મંગલ બનાય ? જુઓ, આજે કેવો મંગલમય સુઅવસર છે? આજે સમય છે ચાતુર્માસને. ખરેખર અમે ચાતુર્માસ તો કાંદાવાડીમાં છીએ. છતાં અત્રે આવવાને જે પ્રસંગ બન્યા હોય તે તેનું કારણ તપમહોત્સવ છે. બંને મહાસતીજીઓની તપશ્ચર્યાની આરાધનાનો સમય આજે પરિપૂર્ણ થયો છે. બન્ને સતીઓએ સુખશાંતિપૂર્વક એમના ધારેલા ધ્યેયને આજે પૂર્ણ કરેલ છે. તે માશ બંધુઓ ! આ મંગલ તપમહત્સવના મંગલ પ્રસંગે આપણે શું વિચારવાનું છે? એ વિચાર માટે અનંત જ્ઞાનીઓએ આપણી સામે ઘણી વાતે રજૂ કરેલી છે. પરંતુ આજે સમયની મર્યાદાને કારણે હું એ વિષયમાં થોડું કહીશ. એક કવિએ પણ કહ્યું છે કે :
ચેતન જાણુ કલ્યાણ કરણકે, આન મિલ્યો અવસર આજ
અનંત જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ માનવ જીવનને અમૂલ્ય મેક પ્રાપ્ત કરીને પિતાના જીવનમાં પ્રકાશને પ્રાપ્ત કર્યો છે. એ પ્રકાશના આધારે આપણે પણ આપણું શ્રેય સાધી શકીએ છીએ. એ પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થાય? એ પ્રકાશ મેળવવા માટે ભગવાને માર્ગ બતાવ્યા છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ. આ ચારેય માર્ગ આત્મપ્રકાશની પ્રાપ્તિ માટે ખૂબ મહત્ત્વનાં છે. ચારેયમાંથી એક પણ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ નથી. આત્મપ્રકાશની પ્રાપ્તિ માટે ચારેયની આવશ્યક્તા છે. પણ જે સમયે જેની
Page #496
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૫૭
પ્રધાનતા હોય તેની વાત કરાય. લગ્ન પ્રસંગ હોય ત્યારે કે ઈ મરણની વાત કરે તે એ સમયે એ વાત ગમે નહિ. એટલે જે સમયે જેની પ્રધાનતા હોય તેની વિશેષ વાત કરાય. જ્ઞાન દ્વારા જગતમાં જે જે પદાર્થો છે તેના ભાવેને સ્પષ્ટ રીતે જાણી શકાય છે. મનુષ્ય જ્યારે વસ્તુના ભાવને જાણે છે ત્યારે તેને ઉપર નિર્ણય પણ કરી શકે છે, કે બેમાં કેટલું યોગ્ય ને કેટલું યોગ્ય? પછી તેના ઉપર શ્રદ્ધા કરે છે. તેને દર્શન પણ કહેવાય છે. તમે જાણી લીધું, શ્રદ્ધા પણ કરી લીધી. હવે જે ભૂખ લાગી છે તેને શમાવીને શાતિ મેળવવા માટે આહાર કરવાની જરૂર છે. તમારે જમવા માટે ભાણમાં ભેજન પીરસાઈ ગયું. ભાણ ઉપર તમે બેસી ગયા. પણ જે હાથ લાંબે ન થાય તે કેળિયે ભરાય નહિ ને ક્ષુધા વેદનીય શાંત થાય નહિં.
બંધુઓ! તમે વસ્તુના ભાવને જાણી લીધા, તેના પર વિશ્વાસ કર્યો પણ જે આચારમાં ન ઉતરે તો? તાણાવાણાની જેમ અંતરમાં વણી લેવામાં ન આવે તો લાભ નહિ મળે. હાથ લાંબે ક’, કળિ વાળી મેઢામાં મૂકીને દાંત નીચે ચાવીને ગળામાંથી પેટમાં ન ઉતરે તે ભૂખ મટે નહિ. આજે ઘણું વ્યક્તિઓ બેલે છે કે અમે બધું જાણીએ છીએ, અમારું મન દઢ છે પછી વ્રત-પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓની શી જરૂર છે? ત્યારે ભગવાન કહે છે શ્રેયના પંથે પહોંચવા માટે બે સાધન જોઈએ.
જ્ઞાન નિયામ્યાં મોક્ષ: ” તમે સંસાર વ્યવહારમાં પણ કહે છે ને કે બે પૈડાં બરાબર હોય તે ગાડી બરાબર ચાલે. તમારે તે બે પૈડાં બરાબર છે ને? (હસાહસ) જેમ સંસારરૂપી રથના પતિ-પત્ની રૂપી બે પૈડા બરાબર હોય તે તમારે જીવનરથ બરાબર આનંદપૂર્વક ચાલે છે. તેમ અહીં પણ જ્ઞાન અને ક્રિયાના બે પૈડા બરાબર હશે તે આત્માનું કલ્યાણ થશે. જાણપણું તો તેને કહેવાય કે જે ડેણે અંશે પણ આચરણમાં ઉતરતું જાય. આ વસ્તુને ભગવંત અને તેમના સંતે ચારિત્ર કહે છે. જ્યારે જીવ આ રીતે આચરણ કરે છે ત્યારે તેની શુદ્ધિ પણ મૂળમાંથી થવા માંડે છે. અનાદિકાળથી આત્માને કર્મને સંગ થયેલે છે. આત્મા ક્યારે ઉત્પન્ન થયે તેને છેડે ખુદ તીર્થકર ભગવંતો પણ કાઢી શક્યા નથી તે આપણે કેવી રીતે કાઢી શકીએ? પણ એ કર્મના સંગને છેડી શકીએ ખશ. કર્મના સંગના કારણે આપણો આત્મા ચતુતિમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણ અટકાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય ચારિત્ર છે. જે શક્તિ હોય તે સર્વવિરતિ બને. જો સાધુપણું ન લઈ શકે તે દેશવિરતિ-શ્રાવકપણું તે જરૂર અંગીકાર કરી શકે તેમ છે. ચારિત્ર એવી સુંદર ચીજ છે કે જે આત્મા ચારિત્ર લઈને જેટલે અંશે ને જેટલા પ્રમાણમાં પુરૂષાર્થ કરે છે તેટલા પ્રમાણમાં મહાન લાભ મેળવી શકે છે. વળી તે લાભ કે? કદી તેને અલાભ ન થાય તે. તમે બધા લાભ મેળવવા માટે કેટલે પુરૂષાર્થ કરે છે?
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૫૮
શારદા સાગર
" આ વાલકેશ્વરમાં તે બધા ઝવેરીઓ વસે છે. તમે ધનના લાભ માટે કેટલી જહેમત ઉઠાવે છે! છતાં વહેપારમાં લાભ મળે કે ન મળે તે શંકા છે. પણ આત્માને લાભ એ છે કે તેમાં જેટલું આગળ વધે તેટલો લાભ છે ને તે લાભ મળતાં કર્મને ક્ષય થતો જાય છે. જદી મુસાફરી કરવી હોય તે ચારિત્ર અંગીકાર કરીને પ્રબળ પુરૂષાર્થ કરવાની જરૂર છે. બેલે તમારે જલ્દી પહોંચવું છે ને? હા. તે જલ્દી પહોંચવું હોય તે પ્રમાદને ત્યાગ કરો. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ માર્ગની વાત થઈ. અંતિમ માર્ગ છે તપ. જેને માટે અહીં આજે મહત્સવ મંડાયે છે. જે તપ મહત્સવને ઉજવવા માટે આજે દૂરદૂરથી ભાઈ–બહેને આવ્યા છે. તમારે ઘેર સાત બેટના વહાલા પુત્રના લગ્ન હોય તો તમારા સગા-સબંધીને જાતે આમંત્રણ દેવા જવું પડે. જાતે ઘેર ઘેર કંકેત્રી આપવા જાવ ને ઉપરથી ટેલિફેન પણ કરે છે. ત્યારે સગા-સબંધી તમારે ઘેર આવે છે. પણ મહાસતીજીને કેઈને આમંત્રણ દેવા જવાની જરૂર પડી? કેઈને કહેવા ગયા નથી પણ જ્યાં ખબર પડે કે અમુક સંત-સતીજીએ મા ખમણ તપ કર્યું છે તે લોકે દૂર દૂરથી દેડી દેડીને દર્શન કરવા આવે છે. આ તપને પ્રભાવ છે. જેનદર્શનમાં તપને મહિમા ખૂબ છે. આજે મુંબઈભરમાં ખૂબ તપશ્ચર્યા થઈ છે. જે સમાચાર સાંભળતાં હૈયું હર્ષથી નાચી ઉઠે છે.
તપ દ્વારા આત્માને લાગેલી કમની મલિનતા દૂર કરી શુદ્ધ બનવું છે. તપ દ્વારા જૂના કર્મો ખપી જાય છે. કર્મના સંગથી આત્મા મલિન બન્યો છે. તમે જોયેલું સ્વચ્છ કપડું પહેરે પણ આ શરીરને બે-ચાર કલાક સંગ થાય ત્યાં કપડું મેલું થઈ જાય છે. એ મેલા કપડાને તમે શું કરે? ફેંકી દે કે રહેવા દે? “ના” એને તો જોઈને સ્વચ્છ બનાવીએ. આપણે આત્મા પણ તેના મૂળ સ્વભાવે તે સ્વચ્છ છે પણ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં તેને કમને મેલ એંટી ગયો છે. તેના કારણે આ શરીરરૂપી પિંજરમાં પુરાવું પડયું છે. બાકી આત્મા તે ચૈતન્ય સ્વરૂપ છે, શુદ્ધ છે. આત્માને શુદ્ધ બનાવવા માટે બને સતીઓએ સમજણપૂર્વક ઉગ્ર તપ કર્યું છે. તેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે. પર્યુષણના દિવસોમાં કંઈક મારા બંધુઓએ સંવત્સરીના દિવસે ઉપવાસ આયંબિલ કંઇક કર્યું હશે ને તેમાં પણ માથું દુખવા આવ્યું હશે. એક એકટાણું પણ તમે કરી શકતા નથી તે વિચાર કરે કે આ બને સતીઓએ આવી ઉગ્ર તપશ્ચર્યા કેવી રીતે કરી હશે? તેમણે આત્મબળ કેળવ્યું છે. આપણે પણ એ પુરૂષાર્થ કરીએ, આત્મબળ 'કેળવીએ તે જરૂર બની શકે.
શાસ્ત્રમાં મહાન ઉગ્ર તપસ્વી ધન્ના અણગારનું વર્ણન આવે છે. તેમણે દીક્ષા લઈને મહાન ઉગ્ર તપ આદર્યું ને ભગવાનના ચૌદ હજાર તેમાં તપશ્ચર્યામાં તેઓ મોખરે રહ્યા. તેમાં તમે પણ મોખરે આવી જાવ ને ભવસાગરને તરી જાવ. બંને
Page #498
--------------------------------------------------------------------------
________________
શારદા સુગર
૪૫૯
સતીઓએ આવું મહાન તપ કર્યું છે તેમને વંદન કરવા અને શાતા પૂછવા તમે આવ્યા છે તે તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની અનુમોદના કરી તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આત્માને ઉજજવળ કરવાને પુરૂષાર્થ કરશે તે અવશ્ય મહાન પુરૂષ જેવો પ્રકાશ પ્રાપ્ત કરી શકશે. મેલા કપડાને સાબુ-પાણી આદિ વડે ઘેઈને સ્વચ્છ બનાવે છે તેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી સાધને દ્વારા આત્મા પણ જરૂર સ્વચ્છ બનશે ને શાશ્વત સુખને પ્રાપ્ત કરશે. બા. બ્ર. શોભનાબાઈ મહાસતીજી તથા બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આપણું હજારો વાર ધન્યવાદ છે. ભવિષ્યમાં પણ આવું ઉગ્ર તપ કરીને કર્મોને ક્ષય કરી મહાન પુરૂષે જે પ્રકાશ પ્રાપ્ત કરે એ જ મંગલકામના.
(૨) બા.બ્ર. પૂ. અરવિદ મુનિ મહારાજશ્રીનું પ્રવચન -
સાધનાના સરોવરમાં અહોનિશ સ્નાન કરતાં, જ્ઞાન ગંગામાં સદા રમણતા કરનાર અને જેમના મુખકમળમાંથી સરસ્વતી દેવીની જેમ વાણીને પ્રવાહ વહે છે તેવા બા.. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજી! તપસ્વી ત્રિપુટી તેમજ અન્ય સતીવૃંદ! પ્રિયાત્મ બંધુઓ ! જિજ્ઞાસુ માતાઓ ! ઉત્સાહી યુવકે ને ભાવશીલા ભગિનીઓ !
આજનું મંગલ પ્રભાત, મંગલ મહોત્સવના વધામણું લઈને આવ્યું છે. જેના કારણે સંતે-સતીજી અહીં ઉપસ્થિત થયા છે. તેનું કારણ શું? તપની સાધના. તપ આત્માને તેજસ્વી બનાવે છે. ભગવાન કહે છે, જે તારે સાચા તપસ્વી બનવું હોય તો તપસમાધિ કેળવ, દશવૈકાલીક સૂત્રમાં ચાર પ્રકારની સમાધિ બતાવી છે–તેમાં તપ સમાધિ પણ કહી છે. ભગવાન કહે છે, કે અહે સાધક! તારે સાધના કરવી હોય તે તપ સમાધિ કેળવ. તપ સમાધિ કોણ કેળવી શકે? જેને અંદરથી ઉશ્કેરાટ ઉપડયે છે કે જલ્દી કર્મને ક્ષય કર છે. જલદી આ દેહના બંધનમાંથી મુકત થવું છે તે તપ-સમાધિ કેળવી શકે, ને એવી સમાધિ આવતાં કર્મની ભેખડે તૂટી જાય. કર્મની નિર્જરા થાય. નિર્જરા કેને કહેવાય? આત્મપ્રદેશ ઉપરથી કર્મનું ઝરી જવું તે નિર્જરા છે. જેમ એક ગરમ કાંબળે હોય તે પાણીથી તરબળ ભરેલું હોય ત્યારે તે વજનદાર થઈ જાય છે. તેથી ઉંચો ઉંચકી શકાતું નથી અને કાંબળે સૂકવી દેવામાં આવે ને તેમાંથી પાણી ઝરી જાય એટલે એકદમ હલકો બની જાય છે તે રીતે ભગવાન કહે છે કે કર્મના ભારથી ભારે બનેલે આત્મા તપશ્ચર્યા કરવાથી હળવો બની જાય છે. તપશ્ચર્યા કરવાથી કરેડે ભવના સંચિત કરેલા કર્મો નાબૂદ થાય છે.
જ્ઞાની કહે છે, તપ કરતાં પહેલાં તારે કષાયોને નાબૂદ કરવા પડશે. કાયયુક્ત તપ એ સાચું તપ નથી. ઘણી વખત સાસુ-વહુ વચ્ચે ઝઘડો થાય એટલે વહ કહે હવે મારે ખાવું નથી. એટલે આવ્યા મહાસતીજી પાસે ને કહે કે મહાસતીજી! મને અમ કરાવે, મહાસતીજી કહે કેમ બહેન! આજે કઈ દિશામાં સૂર્ય ઉગે કે તમે
Page #499
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર કદી એક ઉપવાસ પણ નહિ કરનારા અમ કરવા આવ્યા છે. તે કહેશે કે ઘરમાં કલેશ થયો છે. આવું કાયયુકત તપ કરવાથી કદી કર્મની નિર્જરા થતી નથી.
કર્મોની જંજીરે તેડવાને આ અમૂલ્ય અવસર છે. આ અવસર ફરીફરીને મળવો મુશ્કેલ છે. “સુ વહુ માણસે મો” મનુષ્ય જન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. મહાન પુણ્યદયે આ દુર્લભ મનુષ્ય ભવ તમને મળે છે. તો તેમાં ઉત્તમ સાધના કરીને કર્મના બંધન તેડી નાંખો. કર્મની જંજીરો તેડવા માટે વાલકેશ્વરના આંગણે ૮૫ મહોત્સવ શરૂ થયું છે. સંસારીએ તે તપ ક્ય ને પારણાં પણ થયા ને હજુ બીજી તપશ્ચર્યા ચાલી રહી છે. પણ તેમાં તેનું તપ અલૌકિક છે. તમે કે તમારા સ્નેહી કે સગાંને પારણું કરાવે છે તે કંઈક ને કંઈક ચાંલ્લો કરે છે. દાગીને કે સાડી આપતા હશે. પણ અહી અમારા મહાસતીજીને એક સોનાની લગડી કે પૈસા કે સાડી તમારે આપવાની નથી. અરે ! એક પછેડી પણ એમને લેવી નથી. એમને તે તમે કેમ વધુ આવી ઉત્તમ આરાધનામાં જોડાવ તે જોઈએ છે,
અમને કલપના ન હતી કે વાલકેશ્વરને આંગણે આવો મટે તપમહોત્સવ મંડાશે. અમારે અહીં ભેગા થવું પણ મુશ્કેલ છે. અમે દેશમાં હાઈએ તે ગામ અલગ હોય-એટલે આ મહાન મહત્સવ હોય છતાં ભેગા થવાય નહિ. દૂરથી આનંદ માની લેવાનો રહે. જ્યારે અહીં તે પ્રત્યક્ષ આવી શકાય છે અને અહીં તે આ વખતે એવી ગોઠવણી થઈ છે કે વાલકેશ્વર-કાંદાવાડી અને ચીંચપોકલી ત્રણે સ્થળ ચાર માઈલની અંદર છે. એટલે અમને આવવું કલ્પી શકે છે. એટલે આજે ત્રણે સ્થાનેથી સંત–સરિતા એકત્ર બનીને વાલકેશ્વર સંઘને આંગણે ત્રિવેણી સંગમ થયું છે તેથી મને ખૂબ આનંદ થયું છે. પણ આજે હું અહીં વક્તા બનીને નથી આવ્યો પણ શ્રેતા બનીને લાભ લેવાની ઈચ્છાથી આવ્યો છું. પૂ. ગુરૂદેવની આજ્ઞાથી અમે ચાર મુનિરાજે અહીં ઉપસ્થિત થયા છીએ. આમ તે પૂ. ગુરૂદેવ પધારવાના હતા પણ તેમને આજે આઠમ ઉપવાસ છે. તે સિવાય બીજા બે સંતને પણ તપશ્ચર્યા ચાલે છે. કુદરતને કે યંગ મળી ગયું છે કે અહીંયા ત્રણ ત્રણ સતીજીની તપશ્ચર્યા ચાલુ છે ને ત્યાં પણ ત્રણ ત્રણ સંતને તપશ્ચર્યા છે. બંને જગ્યાએ સરખું છે. એ પણ પુણ્યને રાશિ ભેગે થાય ત્યારે આ સરખે યોગ મળે છે.
સંતે અને સતીજીએ પોતાના કર્મોને તોડવા માટે આવું મહાન તપ કરે છે ને સાથે તમને સજાગ કરવા માટે હાકલ કરે છે, કે હે ભવ્ય જી! તમે જાગે. આપણું પરમ પિતા પ્રભુએ પણ કર્મના પહાડોને તેડવા માટે ૧૨ વર્ષ ને ૧૫ દિવસ ઉગ્ર સાધના કરી. આવી ઉગ્ર સાધનામાં પારણના દિવસે ફક્ત ૩૪૯ ને મારા ને તમારા
Page #500
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૬૧
ઉપવાસ કેટલા? ક્યાં એ મહાન પુરૂષની સંપૂર્ણ સાધના અને કયાં આપણી અપૂર્ણ આરાધના ! ધન્ય છે આ તપસ્વીઓને! તેઓ આવું મહાન તપ કરી રહ્યા છે. મને એવી ભાવના થાય છે કે હું એક વખત માસખમણ કરું. પણ એક ઉપવાસમાં તે તારા દેખાઈ જાય છે. ખંભાતમાં સંવત ૨૦૧૧ માં પૂ. મહાસતીજીના ચાતુર્માસ હતા ત્યારે મેં અને નવીન મુનિએ સંસાર અવસ્થામાં સેળ ઉપવાસ કરેલા. ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી. તે સમયે મારે ઉપવાસ છે તેની ખબર પડતી ન હતી અને એ સોળ ઉપવાસથી કદી આગળ વધ્યા નથી. આત્મબળ મજબૂત હોય તે જરૂર કરી શકાય છે. ઘણાં કહે છે કે શરીર નબળું છે. તપશ્ચર્યા કેવી રીતે થાય? તપ કરવા માટે દેહબળ કરતાં મનેબળની વધુ જરૂર છે. અહીં દેહબળની કિંમત નથી. કિંમત છે આત્મબળની.
આપણી સામે ઉગ્ર તપસ્વી પૂ. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી બેઠા છે. તેમની ઉંમર નાની છે છતાં તેમને આ ચોથું મા ખમણ છે. ૨૧ ઉપવાસ તેમજ ચાર સેળભથ્થા કર્યા છે. હવે તેમને મન મોટી તપશ્ચર્યા મિષ્ટાન્ન જેવી છે ને અઈ નવાઈ મુખવાસ જેવી છે. (આ પ્રસંગે શેઠનું દષ્ટાંત આપ્યું હતું. શેઠને ગુરૂ મહારાજ ઉપવાસ કરવાનું કહે છે ને શેઠ હા હા કરે છે ને છેવટમાં એક નવકારશી પણ કરી શકતા નથી. તેના ઉપર રમુજી દષ્ટાંત કહ્યું હતું.)
ચતુર્ગતિનું ચકકર અટકાવવા માટે આ મનુષ્ય જન્મમાં પ્રબળ પુરૂષાર્થ કરી, મનને મજબૂત બનાવી, આવી તપ સાધના કરી તપના તેજથી આત્માને ઉજજવળ બનાવે. ધાબળાને સૂકવી નાંખે તે હળ બની ગયો તેમ આપણે પણ તપના તાપ વડે કર્મ રૂપી પાણીને સૂકવી આત્માને હળવે ફૂલ બનાવે છે. આપણા તપસ્વી મહાસતીજીઓ આત્મભાવમાં રમણતા કરીને ખૂબ સમતા ભાવે, કર્મ નિર્જરાના હેતુથી આવું ઉગ્ર તપ કરે છે. આ તપ સાધુનું છે. સાધુનું તપ તમારા કરતાં ચઢી જાય છે. કારણ કે તમે આવું તપ કર્યું હોય ને ગરમી લાગે તે ઘેર જઈને પંખા નીચે બેસી જશે. અરે, એરકંડીશન રૂમમાં પણ બેસી જાવ! જ્યારે અમારે–સતેને તે ગરમી લાગે કે ઠંડી લાગે તે દરેક સમયે સમભાવ રાખવાનું હોય છે અને તપમાં એવી સમજણ હોય છે કે મારા તપમાં કોઈ પણ જીવની હિંસા ન થવી જોઈએ. ગંધકના એક ટોપકામાં લાખે મણ રૂની ગંજીને બાળવાની તાકાત છે. તેમ આવા શુદ્ધ તપમાં પણ કેડે ભવના સંચિત કરેલાં કર્મોને નાબૂદ કરવાની તાકાત છે. ટૂંકમાં તપ એ કર્મોના ગંજ બાળવા માટે મહાન અગ્નિ છે. હવે વિશેષ કંઈ નહિ કહેતાં બંને તપસ્વીને મારા અંતરના અભિનંદન છે. પૂ. ગુરૂદેવે પણ કહ્યું છે કે બંને તપસ્વીને મારા વતી શાતા પૂછજો ને આવી ઉગ્ર સાધના વારંવાર કરતા રહે ને કર્મની ભેખડો તેડી આત્માને દેદિપ્યમાન બનાવે તેવા આશીર્વાદ આપજે.
Page #501
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પૂ. મહાસતીજી અમને વાંચવાનું કહે એટલે પાટે બેસીને વાંચવું પડે. બાકી એ તે અમારા મહાન ઉપકારી છે. અમારા એ તારણહાર ગુરૂ છે. તેમની સામે હું વ્યાખ્યાન કેવી રીતે વાંચી શકું! પૂ. મહાસતીજીને પ્રભાવ કઈ અલૌકિક છે. તેમની સાધના ખૂબ ઉંચી છે. તેઓ જૈન શાસનને કે વગાડી રહ્યા છે. દુનિયામાં સાવજ, સાધ્વીજીને દીક્ષા આપે છે પણ અમારા પૂ. મહાસતીજીએ તો અમને દીક્ષા આપી છે. હું વધારે પડતાં કે સારું લગાડવા વખાણ નથી કરતો. જેમ છે તેમ કહું છું. અમે તો વૈષ્ણવ હતા. આ ઉત્તમ માર્ગ મળવો કઠણ છે. પણ પૂ. મહાસતીજીની પ્રેરણાથી અમે આ ઉત્તમ ચારિત્રને પામી શક્યા છીએ. પૂ. મહાસતીજી અમારા સંપ્રદાયનું ભૂષણ છે. કેઈને દીકરા ન હેય ને દિકરી હોય તો પણ કહે છે ને કે “દીકરીએ દીવો ને ઘણું ઘણું જીવો.” એમ પૂ. મહાસતીજી પણ દીકરીએ દીવે છે. તેમણે સંપ્રદાયમાં અજવાળા પાથર્યા છે. મારા અંતરની એ અભિલાષા છે કે દિનપ્રતિદિન તેમની સાધના ખૂબ વધતી રહે ને તેમનું આયુષ્ય વધે ને અનેક જીવને તારે. તેમને ઉપકાર હું કદી ભૂલી શકું તેમ નથી. મને મુંબઈ આવવાની ઈચ્છા ન હતી પણ પૂ. મહાસતીજીએ બીજી વખત મુંબઈ તરફ પ્રયાણ કર્યું ત્યારે અમને કહ્યું કે આપ જરૂર મુંબઈ પધારજો-ને પૂ. ગુરૂદેવની પણ આજ્ઞા થઈ તેથી મુંબઈ આવ્યા તે આ આનંદ ને આવા તપમોત્સવમાં ભાગ લેવાનું સદ્ભાગ્ય સાંપડયું. આ મંગલ મહોત્સવના આ મંગલ દિને તમે સે તપસ્વીના સન્માનમાં સારા વ્રત પ્રત્યાખ્યાન લઈને તપમોત્સવને સફળ બનાવે; એ મંગલ ભાવના.
બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનું પ્રવચન” પરમ પૂજય વંદનીય મહારાજ સાહેબે ! સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
આજે એક અત્યંત આનંદને દિવસ છે. આવા તપના મંગલ મહોત્સવ પ્રસંગે પૂ. મહારાજ સાહેબ કાંદાવાડીથી પધાર્યા છે. ચીત્રપલીથી મહાસતીજીએ પણ આવી ગયા છે અને મારા ભાવિક ભાઈ-બહેનો પણ દૂરદૂરથી આવ્યા છે. આ ધર્મ -ભાવનાની
છે. તમને આવા તપ-ત્યાગ આદિ ધર્મના કાર્યમાં ઉમે આવે તે કર્મના ભૂલકા થઈ જાય ને સંસારવર્ધક કાર્યોમાં ઉર્મિ ઉછળે તો કર્મના ગજેગંજ ખડકાઈ જાય. સંસારવર્ધક આનંદ આત્માને ભવસાગરમાં ડુબાડનાર છે. જયારે ધર્મને આનંદ આત્માને તારનાર છે. દુનિયામાં મંગલ ઘણું પ્રકારના છે, પણ સાચું ધર્મ મંગલ છે.
धम्मो मंगल मुक्किटुं, अहिंसा संजमो तवो। देवा वि तं नमस्संति, जस्स धम्मे सया मणो ॥
દશ. સૂ. અ. ૧ ગાથા ૧. ધર્મમંગલ એવું છે, કે જેનું કદી અમંગલ થતું નથી. તમે એક ભવ્ય બંગલે ખૂબ હશે બંધાવ્યું. ખડે પગે ઉભા રહીને ખૂબ ચોકસાઈપૂર્વક બંગલામાં બધી જાતની
Page #502
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૬૩
સગવડો કરવી ને શુભ મુહૂર્ત કુંભ મૂકીને વાતું કર્યું ને મકાનમાં રહેવા માટે ગયા. હજુ પાંચ વર્ષ પણ મકાનમાં રહેવા ગયા ને પૂરાં ન થયા, તે આલશાન બંગલામાં મહાલવાના કોડ પૂરા ન થયા તે પહેલા એ પાપને ઉદય જાગ્યો કે બંગલો વેચી દેવાને પ્રસંગ આવ્યું. કદાચ એવું ન બને તે બંગલામાં રહેવા ગયા નથી, મનમાં રહેવા જવાની ખૂબ હોંશ હતી પણ બંગલામાં પલંગમાં લાંબા થઈને સૂતા પહેલા સંસારની લીલા સમાપ્ત કરીને લાંબી સોડ તાણીને સૂઈ જાય છે - ત્યાં મંગલનું અમંગલ થઈ જાય છે. આ સંસારના મંગલ અશાશ્વત છે ને પાપવર્ધક છે. જયારે અહિંસા, સંયમ અને તપ રૂપી ત્રિપુટી તે શાશ્વત મંગલ છે. આજે તારૂપી મંગલનો મહત્સવ છે. પૂ. મહારાજ સાહેબ કહી ગયા તેમ આજે કઈને કાગળ કે કંકેત્રી લખવા જવી પડી નથી કે કેઈને આમંત્રણ દેવા પડયા નથી. સે પિતાના આત્માના ઉલ્લાસથી આવીને બેસી ગયા છે.
તપ એ આત્માને શુદ્ધ કરવા માટે તેજાબ છે. જેમ સોનાને તેજાબમાં નાંખવાથી શુદ્ધ બને છે તેમ આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે તપ રૂપી તેજાબની જરૂર છે. મશિનરીને સાફ કરવા પેટ્રોલની જરૂર છે ને કપડાને સાફ કરવા માટે ગરમ પાણી ને સાબુની જરૂર છે. જેમ ખૂબ મેલા થયેલા ૫ડાને કે તેલની ઘણી ચીકાશ જામેલા કપડાને તેને મેલ કાઢીને સાફ કરવામાં સામાન્ય પ્રાગે કામ ન આવે. તેના ગાઢ મેલને કાઢવા માટે તે તે કપડાને ભઠ્ઠીના ઉકળતા પાણીમાં નાંખે ને તેમાં મેલને છૂટે પાડનાર ખાર, સાબુ આદિ પદાર્થો નાંખે. ખૂબ બાફે ને ખદખદાવે ત્યારે તે મેલ કપડાથી છૂટ પડે છે. ઘણાં કાળથી મેલને પોતાનું માનનાર કપડું પતે તે મેલને દૂર ન કરી શકે. એ તે બેબી મેલને છૂટો પાડી શકે. કપડું બેબીને ઉકળતા ભઠ્ઠામાં પડયા પછી મેલના લીધે બડબડીયા (પરપોટા) કરે તે પણ બેબી તેના બડબડીયાની સામે જઈ તેની દયા ન લાવે. એ તે મેલ છૂટે ન પડે ત્યાં સુધી નિરપેક્ષ ભાવે ખખદવા દે ને સાથે બડબડીયા પણ કરવા દે. પિતાના કપડાની આવી કરૂણ દશા જોઈને તેને માલિક બેબીને ભઠ્ઠીમાંથી કાઢી લેવાનું કહે તો પણ બેબી તેના સામે ધ્યાન ન આપે. તેમ આત્મપ્રદેશે રહેલ આત્માની અનંતકાળના રાગ-દેષ રૂપી મેલની અત્યંત ગઢ ગ્રંથિ રૂપી આ મળને ભેદી નાંખવા માટે, આત્મા રૂપ કપડાથી અલગ કરવા માટે આત્માને સમ્યકત્વ સન્મુખ લાવીને મૂકનાર ગુણ રૂપ ધાબીને કર્મ મેલને સ્વામી આત્મા તેને રાહત આપવાનું કહે છે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર અને તારૂપી ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદાવે અને તેમાં અનંત કાળનો સંબંધ હોવાના કારણે તે ગ્રંથિને માલિક આત્મા તેના ઉપર કદાચ દયા લાવે છે તે સામે પણ એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીણ પરિણામ રૂપ ગુણ ધબી નજર સરખી પણ ન કરે.
એ તીવ્ર તપશ્ચર્યા અને સદાચાર રૂપી ભટ્ટના તાવડામાં ખૂબ ખદખદીને આત્મા
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૬૪
શારદા સાગર
રૂપ કપડાથી તે મેલ કર્મરૂપ ગ્રંથિ તદન નિર્બળ થઈ જવાથી તે કપડું એ ગાઢ મેલથી મુકત થાય. એ મેલના ગે ખદબદતું શાંત થાય પછી તે હિતસ્વી બેબી આત્મા રૂપ કપડામાંના ગ્રંથિ રૂપ મેલમાંથી આત્માને લાગણીપૂર્વક બહાર કાઢે અને તે પછી તેને અનિવૃત્તિકરણ રૂપ નદીમાં નાંખીને શાંત કરે. ત્યાર પછી તો એ આત્મરૂપ કપડાને થાય કે “હાશ; એ પ્રકારે આત્માને ગ્રંથિભેદ માટેના સતત પરિશ્રમને અંતે પ્રાપ્ત થતું સમ્યકત્વ એ “હાશ” (સંતોષ) છે. એ પછી આત્માને દુર્ગતિમાં પડતો બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે. એવા લક્ષણવાળા આત્માને જિનેશ્વરદેવ કથિત ધર્મની પ્રાપ્તિ થાય છે ને ધર્મ પામ્યા પછી આત્મા એટલું સમજતો થઈ જાય કે આપ્ત પુરૂષના વચનને અનુસરવામાં લાભ છે.
દેવાનુપ્રિય! જે આત્માઓ મહાન પુરૂના વચનને અનુસરે છે તે આત્માને લાભ મેળવે છે. મહાન પુરૂષનું વચન છે કે “તવ નિર્જરા =”. તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે. વાલકેશ્વર સંઘમાં ત્રણ સતીજીઓની તેમજ ઘણાં ભાઈ–બહેનોએ પ્રભુએ બતાવેલા મહાન તપની સાધના કરી છે ને ભરપૂર ધર્મકરણી થઈ રહી છે. તે એક શાસનની પ્રભાવના છે. કાંદાવાડીમાં પણ બા.બ્ર. સૂર્ય મુનિ મહારાજ સાહેબને ઉગ્ર તપની તથા પૂ. કાંતિષિ મહારાજ સાહેબની તપ આરાધના ચાલે છે. ત્યાં રત્ન સમાન નવ નવ સંતે બિરાજે છે. આજે ખંભાત સંપ્રદાય આટલે આગળ આવ્યું હોય તે તેમાં અમારા તરણ તારણ, શાસન શિરોમણી, ગચ્છાધિપતિ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને મહાન ઉપકાર છે. તેમની અસીમ કૃપાથી અમારું શાસન ચાલી રહ્યું છે ને આ તપસ્વીઓની તપશ્ચર્યા નિર્વિઘે પૂર્ણ થઈ છે.
આજે હર્ષિદાબાઈ મહાસતીજીને ૩૧ ઉપવાસ અને શેભનાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસનું પારણું છે. તેમજ ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૮ મે ઉપવાસ છે ને મા ખમણના ભાવ છે. અત્રે ઉપસ્થિત થયેલા સર્વે ભાઈ-બહેને ઓછામાં ઓછા ૪૭ દિવસના સારા સારા પ્રત્યાખ્યાન અવશ્ય લેશો. તપસ્વીનું સન્માન તપથી થાય છે. માટે રાત્રી ભેજનને, કંદમૂળને, વ્યસનનો, નાટક સિનેમાને ત્યાગ જેનાથી જે બને તે અવશ્ય કરશો તે તમે તપસ્વીનું સાચું સન્માન કર્યું ગણાશે. ને આપણે પણ આવું ઉગ્ર તપ કરીએ એવી શાસન દેવને પ્રાર્થના કરીએ.
આજે કાંદાવાડીથી બા.. પૂ. અરવિંદ મુનિ મહારાજ સાહેબ તેમજ બા. બ્ર. પૂ. નવીન મુનિ મહારાજસાહેબ આદિ ઠાણ -૪ તેમજ પૂ. નરસિંહ મુનિ મહારાજ આદિ બધા મુનિરાજે પધાર્યા છે. તેઓએ અત્રે પધારી મહાન ઉપકાર કર્યો છે. તેમને વંદન કરી સુખશાતા પૂછું છું. તેમજ આ સમયે . કાંતીઋષિ મહારાજ સાહેબે જે મુનિશને મેકલીને કૃપા કરી છે તે સૌને ભાવપૂર્વક વંદન કરી બેસી જાઉં છું વધુ ભાવ અવસરે.
Page #504
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૬૫
વ્યાખ્યાન નં-પ૪. ભાદરવા સુદ ૧૩ ને બુધવાર
તા. ૧૭-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસ્ત્રકાર ભગવંત ત્રિલોકીનાથે જગતને જીના આત્મકલ્યાણને માટે શાસ્ત્ર-સિદ્ધાંત વાણીનું પાન કરાવ્યું. એ અમૃતવાણીના ઘૂંટડા પીતા જીવને જઘન્ય રસ આવે તે અનંત કમની ભેખડો તૂટી જાય. અને ઉત્કૃષ્ટ રસ આવે તે જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. વીસમું અધ્યયન જેમાં ભગવતે સનાથ અને અનાથના ભેદ-ભાવ સમજાવ્યા છે.
અનાથી મુનિને સમાગમ થતાં પહેલાં રાજા શ્રેણીક મિથ્યાત્વી હતા. જ્યાં સુધી આત્માના પ્રદેશ ઉપર મિથ્યાત્વ છવાયેલું હોય છે ત્યાં સુધી સાચી દિશા સૂઝતી નથી. સાચી દિશા સૂઝતી નથી તેના કારણે જીવ અનંત સંસારમાં રઝળે છે. મિથ્યાત્વ મેહે તારી મતિ મુંઝાણી, ચારિત્ર ચૂ એની શ્રદ્ધા ન આણે, રાગ અને દ્વેષે ભૂલ્યા તું નિરાકાર-દિપક પ્રગટે દિલમાં જિનવાણું
જય જયકાર શાસ્ત્રના જ્ઞાનીઓ કહે છે કે તારા અંતરમાં સમ્યકત્વને દીપક પ્રગટાવી દે તે તારે આ રઝળપાટ બંધ થઈ જશે. મિથ્યાત્વનું આત્મા ઉપર પ્રબળ જેર હોય છે ત્યાં સુધી જીવ સાચા-ખોટાને વિવેક કરી શકો નથી. મિથ્યાત્વ જે બીજે કઈ આત્માને શત્રુ નથી.
मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः।
मिथ्यात्वं परमः शत्रु, मिथ्यात्वं परं विषम् ॥ અનંત જ્ઞાની, પરમ કરૂણાવંત મહાન ઉપકારી પુરૂષ જગતના જીવોના કલ્યાણને માટે ફરમાવે છે કે આ વિરાટ વિશ્વમાં જીવમાત્રને અનાદિકાળથી હેરાન-પરેશાન કરનાર અને ભટકાવનાર કોઈ ભયંકરમાં ભયંકર પાપ હોય તે તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને ઉપરના લેકમાં રોગ, અધિકાર, શત્રુ અને વિષની ઉપમા આપી છે. એ ચાર કરતાં પણ મિથ્યાત્વ ભયંકર છે. -
બંધુઓ ! જેમ રોગને આપણે રાખવા તૈયાર નથી. કેઈ પણ ઉપાયે તેને દૂર કરવા પ્રયત્ન કરે છે તેમ મિથ્યાત્વ એ ભયંકર પાપ છે. એવા પાપ પ્રત્યે પ્રીતિ કરાય નહિ. તેને તે દૂર કરવું જોઈએ. આ ભયંકર પાપને જીવ ઓળખે નહિ, તેને કાઢવાને પ્રયત્ન કરે નહિ તે એ રોગ જાય નહિ ને સમક્તિને દીપક પ્રગટે નહિ. ને તેના પરિણામે સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યા કરે. મિથ્યાત્વ ખરાબ છે તેમ જાણીએ છીએ
Page #505
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ને બોલીએ છીએ પણ હૈયાને તેવું ખરાબ લાગ્યું નથી એટલે તેનાથી ગભરાતા નથી ને તેને છેડવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેને જીવનમાં આનંદથી જીવીએ છીએ. ને જગતમાં સારા કહેવડાવવા જીવ પ્રયત્ન કરે છે. પિતાને દેષ નભાવે તે દુષ્ટ છે. મિથ્યાત્વને કારણે ઈચ્છાની આગ ઓલવાતી નથી ને તેના કારણે પાપ કાર્યમાં જીવ પ્રવૃત્તિ કરે છે. પાપને બાપ લેભ છે અને તેની માતા મમતા છે. તે જડના રંગરાગમાં ડુબાડનાર ‘હિતશત્રુ છે. વિષયવાસનાને સંતાપ એ સંસારને વાસ્તવિક સંતાપ છે.
ધર્મ સામગ્રી પામેલા અને ધર્મનું આચરણ કરનારા ને તો એ ભાવના હોય છે કે જ્યારે સંસારથી છૂટું. ક્યારે આ સંસારને વળગાડ છૂટે ને કયારે પક્ષમાં જાઉં!. જેની રગેરગે ધર્મ પરિણમ્યો છે કે જેની શ્રદ્ધા દઢ છે તેને આવી ભાવના થાય છે. બાકી બધા ધર્મ કરનારાને આવું આંતરસ્પશી જ્ઞાન હેતું નથી. સંસારનું બધું જ્ઞાન મેળવે છે પણ ધર્મનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગી નથી માટે ધર્મજ્ઞાનથી વંચિત રહે છે. જેને એની જરૂર જણાય છે તેનું જ્ઞાન જરૂર મેળવે છે. ભગવાને વિશાળ રાજ્ય અને રાજશાહી સુખ-સત્તાને લાત મારી સુકુમારપણું છોડીને કઠોર સાધના કરી તે મુક્તિપુરીમાં મહાલવાનું મળ્યું. આપણે પણ મુક્તિપુરીની મહેલાતેમાં મહાલવા જવું હોય તે એવી કઠોર સાધના કરવી જોઈએ.
અનંતકાળથી છવ જન્મ-મરણના ત્રાસ વેઠી રહ્યો છે. હજુ અહીથી મરીને ક્યાં જઈશું તેની ખબર છે? આ સંસારના સુખમાં જ માણનાર જીને સંસાર કટ કરવાની અને મેક્ષ મેળવવાની ઈચ્છા નથી થતી. પણ સંસાર સુખ ભયંકર અને મેક્ષ ભદ્રંકર છે એમ જેને લાગ્યું તેને સંસારના ગમે તેવા સુખ મળે છતાં તેમાં તે પાગલ થાય નહિ. કારણ કે એ સમજે છે કે આ સંસારના સુખો પાપ કરાવનાર અને સંસારમાં ભટકાવનાર છે. તેમાં આનંદ કેમ મનાય? શુદ્ધધર્મ કરનાર છવને પાપ કરતાં ત્રાસ થાય છે. જે ભૌતિક સુખ માટે જગતના છ ફાંફા મારે છે. રાત-દિવસ તેના સેનેરી સ્વપ્ના સેવ્યા કરે છે ને જેને માટે મહેનત કરે છે તે આપણે બધા ભગવંતને સારામાં સારું અને ભલભલાને લલચાવનારું સુખ મળ્યું હતું. પણ તેમાં તેઓ કદી આનંદ માનતા ન હતા. તેના પ્રત્યે મમતા ન હતી. તેથી તેને ક્ષણવારમાં તણખલાની જેમ ત્યાગીને ચાલી નીકળ્યા. ને આત્મ સાધના સાધી ગયા.
તે મહાન પુરૂષોની દષ્ટિએ સંસાર ભયંકર અને જીને હેરાન કરનારે હોવાથી તેની જડ ઉખેડવા માટે ભગવાને શાસન સ્થાપ્યું. છતાં જગતના જીવોને સંસારની જડ ઉખેડવાનું મન થતું નથી. બીજુ બધું ભૂખ તરસ, ગરીબાઈ આદિ કાઢવું છે પણ તેના મૂળ રૂપ સંસારને કાઢવો નથી. સંસારનું મૂળ ઉખેડવાનું છે જેને મન થાય છે તેને સંસાર સુખના સંગે મળે ત્યારે તે સાવધાન બને છે. કારણ કે તે સુખ સંસારને
Page #506
--------------------------------------------------------------------------
________________
શીરદા સાગર
વધારનાર છે પણ ઘટાડનાર નથી. ( સંસાર એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. તેમાં સૈથી ભયંકર હોય તે તે મિથ્યાત્વ છે. કર્મબંધના પાંચ કારણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ છે. તેમાં મિથ્યાત્વનું સ્થાન મેખરે છે. ને મુખ્ય છે. જેમ ૧૨૩૪૫ આ આંકડાઓમાં પ્રથમને એકડો મુખ્ય છે. પાંચ આંકડાઓમાં તે દેખાય છે સૈથી નાને પણ તેની સત્તા અધિક છે. તે એકલે દશ હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. જે તેને ભૂંસાડી નાંખવામાં આવે તે “૧૨૩૪૫” એ સંખ્યામાં દશ હજારને ઘટાડો થાય છે. એટલે માત્ર ૨૩૪૫ રહે છે. બીજે નંબરે બગડે છે તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભૂસાડી નાંખતા ૩૪૫ રહે છે. ત્રીજો આંકડો ત્રણસેના સ્થાને છે. તેને ભૂંસાડતા માત્ર ૪૫ રહે છે. ચેથા આંકડાને ભૂંસાડતા માત્ર પાંચ રહે છે. એટલે કે આગળ આગળના એકેક આંકને ભૂંસાડતા સંખ્યામાં મેટે ઘટાડો થાય છે. તેવી રીતે એકડાના સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાના સ્થાને કષાય અને પાંચડાના સ્થાને વેગ છે. આ પાંચે આશ્રવના દ્વાર ખુલ્લા હોય તે આત્માના કેડારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણઓની આવક છે. એમ કલ્પના કરીએ તે તેમાંથી એકડારૂપ મિથ્યાત્વને કાઢી નાખતા દશ હજાર જેટલી આવક ઘટી જાય. બગડારૂપ અવિરતિના દ્વાર બંધ કરતાં ૧૨૩૪૫માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડારૂપ પ્રમાદને રોકતાં ૧૨૩૦૦ની આવક ઘટી. ચેગડારૂપ કષાયને રોક્તા માત્ર પાંચની આવક રહી. બાર હજાર ન ચાલીસની આવક બંધ થઈ ગઈ. પાંચડારૂપ યેગને પણ રોકવામાં આવે તે કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તે એકેક સમયે કર્મની અનંત વર્ગણએ કર્ણાશયમાં પ્રવેશ કરે છે. પણ મિથ્યાત્વ, અવિરતિ વગેરે દ્વારનું પરસ્પર તારતમ્ય સમજાવવાને ૧૨૩૪૫ એ સંખ્યા એક દષ્ટાંત તરીકે અહીં કફપી છે. આ જીવને- ભવભ્રમણ કરાવનાર કે સંસાર સમુદ્રમાં ગોથા ખવરાવનાર તરીકે જે કેઈએ વધારે ભાગ ભજવ્યો હોય તે તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકશાની મિથ્યાત્વે કરી છે અને વર્તમાનમાં પણ કમની આવક વધારી આત્માને દુર્ગતિના ઊંડા કૂવામાં નાખનાર પણ તે છે. તેથી કર્મબંધના પાંચ કારણોમાં તેને નબર પ્રથમ રાખવામાં આવ્યું છે.
આ મિથ્યાત્વ માંદુ પડે તે સંસારનો ઉચ્છેદ કરવાનું મન થાય. શુદ્ધ ધર્મનું આચરણ કરવાથી પાપકર્મને નાશ થાય ને તેનાથી સંસારને ઉશ્કેદ થાય. મિથ્યાત્વને દૂર કરવા માટે આપણે ચાર શરણ ગ્રહણ કરવા. અનંત શક્તિના ધારક એવા આપણા બધા ભગવતેને સંસારની જડ ઉખેડવાનું મન થયું. પણ ફક્ત મન કરવાથી ઉખડે ખરે? તે મહાપુરુષોએ તે માટે કે પુરુષાર્થ કર્યો? તે રીતે આપણે પણ એવો પુરુષાર્થ કરવાને
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૬૮
શારદા સાગર
અને તે માટે માર્ગદર્શન જ્ઞાનીનું લેવું જોઇએ. ભગવતે ખતાવેલી ધર્મક્રિયાએ મિથ્યાત્વનું વમન કરાવીને સમક્તિ પમાડે. અવિરત કાઢીને વિરતિ (ચારિત્ર) પમાય ને કષાયાને કાઢી વીતરાગના ભાવ પ્રાપ્ત કરાવે, ચેાગ કાઢી અયેાગી બનાવે અને કર્મને કાઢી મેક્ષ પમાડે, ભગવાન પાસે કેટલું સુખ હતું છતાં તેને ભાગવવામાં તે રાજી ન થતા તેને તણખલાની જેમ ફેંકી દીધું. બસ, આટલી વાત તમને ખરાખર ધ્યાનમાં આવે તેા સંસારસુખની ભૂખ મટી જાય.
ભૌતિક સુખની ભૂખ મટતાં પાપ થતા હતા તે અંધ થઇ જાય. ને એવું પવિત્ર જીવન જીવાય કે તેનાથી પૂર્વના અંધાયેલા પાપ ખપી જાય. પછી દુઃખ કયાંથી આવે? પાપકર્મો બાકી હાય તા દુઃખ આવે પણ તેને નાશ થઈ ગયા પછી દુઃખ માંગે તા પણ ન આવે. દુ:ખના દ્વેષીને દુઃખ હઠાવવાના આ સાચા ઉપાય છે. સુખની ઇચ્છા મરતાં પાપવૃત્તિ મરી જાય. આ રીતે પાપવૃત્તિ બંધ થાય પછી દુઃખ આવે નહિ. કદાચ પૂર્વના પાપ કર્મોના ઉદ્ભયથી દુઃખ આવે તે તેમાં મુંઝવણુ થાય નહિ. કારણ કે આત્મા જેમ દુઃખ ભાગવતા જાય છે તેમ આત્મા પાપ કર્મ રહિત થઈ નિર્મળ બનતા જાય છે.
જ્ઞાનીનુ વચન છે કે ઐહિક અલ્પભાગામાં ડૂબી જઈ દીર્ઘકાળનું છે ને દુઃખ વહેારવુ તે ઘાર મૂર્ખતા છે. પવિત્રતા એ જીવન છે. વિષય લંપટતા મરણુ છે. ને દુઃખ એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જ્યારે જીવના પ્રમળ પુરુષાર્થ ઊપડે છે ત્યારે મિથ્યાત્વરૂપી મહાશત્રુ આપોઆપ ભાગી જાય છે. જ્યાં મિથ્યાત્વ ગયું ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ સમજી લે. પછી જીવ ધારે તે અલ્પ સમયમાં ઘાતી કર્મના ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
દશવૈકાલિક સૂત્રના રચયિતા શય્યંભવ નામના આચાર્ય હતા. તેઓ બ્રાહ્મણજ્ઞાતિના હતા. વેઢાંતના પ્રખર વિદ્વાન હતા. તેમના જન્મ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં થયેલે. તેએ એક વખત ખૂબ મોટા યજ્ઞ કરી રહ્યા હતા. તે સમયે જંબુસ્વામીના પટ્ટ શિષ્ય પ્રભવસ્વામીએ તેમને ઉપદેશ આપ્યું કે આ ખાદ્યયજ્ઞમાં ધર્મ નથી. અહીં તે હિંસા છે. ને હિંસા છે ત્યાં પાપ છે. તેમણે ખૂબ સુંદર વાત સમજાવી એટલે તેઓ યજ્ઞ કરવાનું કાર્ય પડતું મૂકીને દીક્ષા લેવા માટે તત્પર થયા. પેાતાની પત્નીની આજ્ઞા માગી કે હવે મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. પહેલાં તે પત્નીએ હા ના કરી. પણ પછી તેના પતિના ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈને તેનું મન પીગળ્યુ ને કહ્યું સ્વામીનાથ! આપની ભાવના ઉત્તમ છે. આપને ત્યાગમાર્ગે જતાં હું નહિ અટકાવું. પશુ મને એ માસ થયા છે એટલે મને આશા બંધાણી છે. તે જો આપ દીક્ષા લઇ લે તે પાછળથી લાકા એમ કહેશે કે પતિ સાધુ બની ગયા ને પત્ની આઉટ લાઇનની ખની ગઇ. એ રીતે મારી ને તમારી હીલણા થશે. માટે આપ થોડા સમય રાકાઈ જાવ.
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૬૯
શારદા સાગર
પછી દીક્ષા લેજો, પત્નીની વાતને યાગ્ય માનીને તેએ સંસારમાં રોકાઈ ગયા. પુત્રના જન્મ થયા ખાઃ સવા મહિને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ જ્ઞાન સંપાદન કર્યું. આમ તે તેમના ધર્મના નિયમ પ્રમાણે જ્ઞાની હતા. પણ દીક્ષા લઇને જૈન ધર્મનુ તત્ત્વજ્ઞાન ખૂબ પ્રાપ્ત કર્યું.–ને જાણપણા અનુસાર ચારિત્ર પણ કડક પાળવા લાગ્યા. ખૂબ જ્ઞાની અને વિદ્વાન બન્યા. સમય જતાં તેમને ૫૦૦ શિષ્યા થયા. ને તેમને આચાર્યની પઢવી મળી. આચાર્ય પણ કેવા ? કડક આચાર પાળે ને છત્રીસ ગુણે કરીને યુક્ત હાય તેને આચાર્ય કહેવાય. શષ્યભવ આચાર્ય મહેાળા શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિચરીને અનેક જીવાને પ્રતિબંધ કરે છે.
આ તરફ જે પુત્રને જન્મ થયે તેનુ' નામ મનક રાખવામાં આવ્યું હતું. તે ધીમે ધીમે મેટા થતાં નવ વર્ષના થયા. એક વખત તે બધા માળકાની સાથે ગેડીટ રમી રહ્યા હતા. એક ડોશીમા બેઠા બેઠા વાસણ ઉટકી રહ્યા હતા. આ ખેલ ઊછળીને ડાસીમાને વાગ્યા. એટલે ડાસીમાને તેના ઉપર ધ આવ્યા ને ગુસ્સામાં આવીને ઓલ્યા અરે નમાપા તને કંઈ ભાન છે કે નહિ? આટલુ બધુ જોર શા ઉપર ક૨ે છે? ખમ ગાળા દીધી. મનક નાના હતા પણ ખૂબ સમજુ છાકરા હતા. બધી ગાળા સહન કરી પણ તેને નમાપે। કહ્યા તે તેનાથી સહન ન થયું. તેને આ શખ્સ હાડ હાડ લાગી ગયા. એટલે ઘેર આવ્યેા ને માતાને પૂછ્યું કે ખા ! માશ પિતા કયાં ગયા છે? આ શબ્દો સાંભળતા માતા રડી પડી. મન કહે છે, ખા! તુ રડીશ નહિ. જે હાય તે મને સત્ય કહે. શું હું નમા। છું? માતા કહે-બેટા! તુ નખાપેા નથી. તું સવા મહિનાને હતા ને તારા પિતાજીએ દીક્ષા લીધી છે. તે તેઓ અત્યારે ક્યાં હશે? માતા કહે છે બેટા ! સાધુ તેા વિચરતા ભલા. અને જૈન સતા તે ચાતુર્માસ સિવાય ક્યારે પણ એક સ્થાને રહેતા નથી. એટલે તે ક્યાં હશે તે મને ખખર નથી. પણ તેમનું નામ શષ્યભવ આચાય છે. નવ વર્ષના મનક કહે છે, ખા! તે હુ· મારા પિતાજીની શેાધ કરવા જાઉં છું. હું તેમને લઇને ઘેર આવીશ. માતા સમજે છે કે જૈન સાધુ અન્યા પછી પતિ પાછા આવવાના નથી. પુત્રને ખૂબ સમજાવ્યેા પણ મનક એકના એ થયા નહિ અને નવ વર્ષના બાલુડા પિતાને શેાધવા નીકળ્યા. શેાધતા શાષતા ચાલ્યેા જાય છે. જ્યાં જ્યાં જૈનના ધર્મસ્થાનકા હાય ત્યાં જાય. સંત હાય તા તેમને અગર શ્રાવકને પૂછે છે શય્યંભવ આચાર્યને આપે જોયા છે? ત્યારે કાઇ કહેતા કે અમે જોયા નથી. કાઈ કહે કે તેમનુ નામ સાંભળ્યું છે. તે ખમ વિદ્વાન છે. તેા કાઇ કહેતા કે થાડા સમય પહેલાં અહીં પધાર્યા હતા. આ રીતે મનક એક વર્ષી સુધી ભમ્ચા પણ તેને પિતાના મેળાપ થયે નહિ. ખૂબ ફર્યાં ને છેવટે એક ગામમાં ભેટો થયા તે પૃચ્છા કરી.
આચાર્યાં મહાન જ્ઞાની હતા. વળી મનની વાત સાચી હતી. તે ઉપરથી તેમણે
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૭૦
શારદા સાગર
જાણી લીધું કે તે પિતાને પુત્ર છે. તેમનું મતિ-શ્રુતજ્ઞાન ખૂબ નિર્મળ હતું. તે દ્વારા જોઈ લીધુ ને જાણી લીધું કે આ જીવ હળુકમ છે, સુલભ બધી છે ને ચરમશરીરી જીવ છે. આચાર્યે કહ્યું–તારા પિતાજીને અમે ઓળખીએ છીએ. પણ જે પિતાજીને તારે મળવું હોય તે પહેલા એમના જેવું બનવું પડશે. બંધુઓ! તમને તમારા ગુરૂ કહે કે જે તમારે મેક્ષમાં જવું હોય તે સંયમ લેવું પડશે. તે તમે શું કરશે? બેલે તે ખરા. (શ્રેતામાંથી અવાજ:- હજુ મેક્ષમાં જવાની લગની લાગી નથી.) મનકને પિતાજીને મળવાની લગની હતી તેથી દીક્ષા લીધી. આચાર્યો વિચાર કર્યો કે આ મારો પુત્ર છે તે સગપણ રાખીશ તે તેનું કલ્યાણ અટકશે. આયુષ્ય થોડું છે માટે ગુરૂદેવે તેને ઉત્કૃષ્ટ ભાવનાથી શત્રે દશવૈકાલિક સૂત્ર ભણુવ્યું. આચારાંગ ભણે તેટલે સમય નથી તેમ સમજી સાધુના આચારનું પૂરું જ્ઞાન કરાવ્યું. તેમજ વૈયાવચ્ચેથી કમની ભેખડે તૂટે છે તેથી દિવસે વૈયાવચ્ચ કરાવી. ભગવાનના એકેક સંતે કેવા હેય છે!
એકેક મુનિવર રસના ત્યાગી, એકેક જ્ઞાનભંડાર રે પ્રાણું, એકેક મુનિવર વૈયાવચ્ચ વૈરાગી, એના ગુણને નાવે પાર રે પ્રાણું
- સાધુજીને વંદણુ નીત નીત કીજે, છ મહિના સુધી નવદીક્ષિત શિષ્યની વૈયાવચ્ચ કરવી જોઈએ. પણ અહીં મનક મુનિને થોડા સમયમાં ઝાંઝા કર્મ ખપાવીને કર્મની નિર્જરી કરાવવી છે. ગુરૂ પિતાના શિષ્યનું કલ્યાણ જલદી કેમ થાય તેની ખૂબ ચિંતા રાખે છે. મનક મુનિ પણ ગુરૂને એકદમ અર્પણ થઈ ગયા છે. ગુરૂની આજ્ઞા એ જ મારો પ્રાણ છે. તેમની આજ્ઞામાં મારું કલ્યાણ છે. આવી ઉત્તમ ભાવના રાખી સંયમનું પાલન કરી રહ્યા છે.
છ મહિના પૂરા થવા આવ્યા. એક દિવસ મનક મુનિ પૂછે છે, ગુરૂદેવ ! મને શäભવ આચાર્યના દર્શન કયારે થશે? ગુરૂદેવ કહે તને આજે તેમના દર્શન થશે. ગુરૂદેવ મનકમુનિને દશવૈકાલિક અર્થ સહિત ભણાવતા હતા. રાત્રે ભણાવવા બેઠા. છઠ્ઠા મહિનાની છેલ્લી રાત્રી હતી. ગુરૂ ખૂબ સુંદર રીતે અર્થ–પરમાર્થ અને ભાવાર્થ સહિત ગૂઢ જ્ઞાન ભણાવે છે. મનકમુનિ વિચાર કરે છે અહીં મારા પિતાજી તે મળતા મળશે પણ આ ગુરૂદેવને મારા ઉપર કે મહાન ઉપકાર છે! મને કેવું ઊંચું જ્ઞાન આપે છે ! આ રીતે ગુરૂના ઉપકારનું સ્મરણ કરે છે ને ભણેલા જ્ઞાનનું ચિંતન કરતા કરતા શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢતાં ઘાતી કર્મોને ક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન દ્વારા જાણી લીધું કે આ ગુરૂ મારા પિતા છે. એ પિતાને મારા ઉપર કે મહાન ઉપકાર છે કે હું તો તેમને ઘેર લઈ જવા માટે આવ્યું હતું કે તેમણે મને છ મહિનામાં કૅલ્યાણને પથ બતાવી કેવળજ્ઞાન રૂપી લક્ષમી પ્રાપ્ત કરાવી. કેવળજ્ઞાન પામ્યા પછી બે ઘડીમાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું ને તેઓ કાળ ધર્મ પામ્યા. છ મહિનામાં
Page #510
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૭૧
અગિયાર વર્ષને બાલુડે આત્મસાધના સાધી ચાલ્યા ગયે. આ સમયે શય્યભવ આચાર્યના મુખ ઉપર રાગદશાને કારણે ઉદાસીનતા આવી ગઈ. ત્યારે બીજા શિષ્ય પૂછે છે, ગુરુદેવ! આપની સાનિધ્યમાં તે કંઈક હળુકમી જી આત્મ-સાધના કરીને ગયા છે. પણ કઈ દિવસ અમે આપનું મુખડું ઉદાસ જોયું નથી. ને આજે આમ કેમ? તરત ગુરુએ લગામ હાથમાં લઈ લીધી કે મેં આ શું કર્યું ? મારી ભૂલ થઈ ગઈ. પછી કહે છે, હે શિષ્ય! આ મનક મારો પુત્ર હતું. તેને મેં સવા મહિનાને મૂકીને દીક્ષા લીધી હતી. તે મને શોધવા માટે નીકળ્યા હતા પણ મને શોધતાં ભગવાનને શેાધી લીધા. કે સુપાત્ર જીવ કે છ મહિનામાં કલ્યાણ કરી ગયે. આ સાંભળી બધા શિષ્યને ખૂબ દુઃખ થયું. અરે! આપણે તેની વૈયાવચ્ચ કરવી જોઈએ તેના બદલે આપણે તેની પાસે સેવા કરાવી. ગુરુ કહે છે કે જે મેં તમને કહ્યું હતું તે તમે તેને સેવા કરવા દેત નહિ રાગ દશા આવી જાત. તે આ છ મહિનામાં કલ્યાણ કરી શક્ત નહિ.
બંધુઓ ! આપણે તે મૂળ મિથ્યાત્વની વાત હતી કે શ્રેણુક રાજા જ્યારે મિથ્યાત્વી હતા ત્યારે સંતેની કેવી હાંસી કરતા પણ અનાથી મુનિ પાસે તે ઠરી ગયા. મુનિ કહે છે “પઢમે વઈ મારા ”! હે રાજન ! પહેલી વયમાં-યુવાનીમાં મારી આંખમાં ભયંકર વેદના શરૂ થઈ. ને આખા શરીરમાં કાળી બળતરા થવા લાગી. અનાથી મુનિને ઘેર પૈસાને પાર ન હતે. આંખની વેદના મટાડવા માટે તેમણે ઘણું ઉપચારો ક્ય હશે. વૈદ અને ડોકટરની સલાહ લીધી હશે, અંજન ને સૂરમા આંજ્યા હશે છતાં કઈ તેમની વેદના મટાડવા સમર્થ બનતું નથી. આ રીતે પિતાની અનાથતા વિષે રાજાને કહી રહ્યા છે તેમને માટે શું શું ઉપાયે કર્યા તે વાત હવે રાજા શ્રેણીકને અનાથી મુનિ કહેશે, તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજનાજી ભાઇના મહેલે આવશે - સતી અંજનાને તેની માતાએ સહકાર ન આપો પણ ઉપરથી દાસીઓએ કટુ વચન કહીને તેનું અપમાન કર્યું. એટલે માતાના મહેલના દરવાજેથી નિરાશ થઈને ચાલી નીકળ્યા. વસંતમાલા કહે છે બહેન પિતાજીએ તારા સામું ન જોયું એટલે માતાજીએ પણ આવું કર્યું. નહિતર મા કદી આવી કઠોર બને નહિ. તે હવે આપણે મોટાભાઈના ઘેર જઈએ. અંજના કહે છે, બહેન! અત્યારે મારા ઘેર કર્મનો ઉદય છે એટલે ભાઈ પણ સામું નહિ જુએ. ત્યારે કહે છે બહેન ! મોટાભાઈ અને ભાભી ખુબ સારા સ્વભાવના છે. તેઓ જરૂર તારા સામું જોશે. વસંતમાલાના ખૂબ કહેવાથી મોટાભાઈના મહેલે જવા તૈયાર થઈ. કદી ખુલ્લા પગે ચાલી નથી. કમળ પગમાં કાંટા ને કાંકરા વાગે છે. એમ અંજના ઘરોઘર હીંડતી પગ કુંકુમ વરણ કમલ સમ દેહ તે, ખૂચે કાંટા ને કાંકરા તેણે રગે ભૂમિ રાતી થઈ તેહ તે. દીન વચન મુખ બોલતી નયણે આંસુ ઝરે જાણે શ્રાવણ મેહ તે, ભૂખ-તૃષાએ કરી વ્યાકુલી ભાભી દીઠ હવાર વરસ દશ હાય તેસતી રે.
Page #511
--------------------------------------------------------------------------
________________
| ૪૭૨
શારદા સાગર તેના કેમળ પગ કાંટાને કાંકશની તીણ ધારોથી વીંધાઈ ગયા છે ને લોહી નીકળે છે એટલે પગ લાલ ચાળ થઈ ગયા છે ત્યાં લેહીના ટીપા પડે છે. ખૂબ વેદના અને ભૂખ-તરસને કારણે તેનું મુખ લાલઘૂમ થઈ ગયું છે. આ રીતે બને જણ મોટાભાઈના બંગલે આવ્યા. ભાઈએ મહેલની મેડીએથી અંજનાને કાળાવેશમાં વસંતમાલાની સાથે આવતી જોઈ. એટલે એ તે ઘરમાં બેસી રહ્યો. એની પત્નીને કહે છે કાળા કામની કરનારી કાળા કપડાં પહેરીને કલંકિત બનીને સાસરેથી આવી છે. તેનું મોટું જોતાં પણ મને તે પાપ લાગે. માટે મારે તેનું મોટું જેવું નથી.
બંધુઓ ! જુઓ. કર્મ જીવને કે નાચ નચાવે છે! જે મોટે ભાઈ અંજનાને તેડવા માટે ગયે હતે. પિતાની બહેનને તેડી લાવવા માટે કેટલા કાલાવાલા કર્યા હતા. છતાં અંજના ન આવી ત્યારે તેને ખૂબ દુખ થયેલું. પણ જ્યારે અંજના દુઃખના સમયે હાલી ચાલીને પિતાને ઘેર આવી ત્યારે તેના સામું પણ તે નથી. કર્મો કેવા ક્રૂર છે !
અંજનાનો ભાઈ-ભાભીએ કરેલો તિરસ્કાર” - અંજનાને ભાઇ એની પત્નીને કહે છે, જા, તું જઈને એને કાઢી મૂક. એ પાપણી આપણા મહેલના દરવાજે પણ ના જોઈએ. એટલે ભાભી તે રૂઆબ ભેર અંજનાની પાસે આવીને ઊભી રહી. પણ કહેવત છે કે “મન વગરનું મળવું ને ભીતે અથડાવું તે સરખું છે.” ભાભીનું મેટું જોઈને અંજના સમજી ગઈ કે ભાભીનું મન નથી. ત્યાં ભાભી બોલ્યા તમે ચાલ્યા જાવ. એક ક્ષણ પણ મારા મહેલના દરવાજે ઊભા રહેશે નહિ. તમારા ભાઈની સખત મનાઈ છે. ત્યારે અંજના કહે છે ભાભી ! ભલે હું ચાલી જઈશ. પણ મારી એક વાત સાંભળો. દશ આંગળી દાંત પાસે લઈ જઈને કહે છે ભાભી! દશ દશ દિવસથી એક અને કણ મળ્યો નથી. કે પાણીનું ટીપું મળ્યું નથી. હું ભૂખ-તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગઈ છું. ચાલવાની પણ શકિત નથી. આંખે અંધારા આવે છે. કંઠ ને જીભ સૂકાય છે તે એક પ્યાલે પાછું તે પીવડાવે. હું બાર બાર વર્ષે આવી છું. ફક્ત એક પ્યાલે પાણી આપો. પાણી પીને હું ચાલી જઈશ. ત્યારે ભાભી તાડુકીને કહે છે તમને કહ્યું તે ખરું કે એક સેકન્ડને પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાવ. હજુ ભાભી કેવા કઠોર વેણ કાઢશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ને – પપ ભાદરવા સુદ ૧૪ ને ગુરુવાર
તા. ૧૮૯૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
સર્વજ્ઞ ભગવતે બતાવેલા સિદ્ધાંત સાગરમાં અમૂલ્ય મેતીએ રહેલા છે. સાચે જાણકાર ઝવેરી હોય તે સાચા મેતીની પારખ કરી શકે છે ને તેની કિંમત આંકી શકે
Page #512
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
(
૪૭૩
છે. સાચા મોતીની માળા જીવનું કલ્યાણ સાધી શકતી નથી પણ વીર વાણી રૂપી અમૂલ્ય મોતીની માળાથી સ્વ-પર કલ્યાણ સાધી શકાય છે. વીતરાગવાણી સંસાર સાગરમાંથી જીને તારનારી છે. એટલા માટે વીતરાગવાણને જગતઉદ્ધારિણું કહેવામાં આવે છે.
આપણે અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં આપણે એ વાત સમજવાની છે કે ધન-વૈભવ, કુટુંબ-પરિવાર કઈ રોગથી મુકત કરાવી શકતું નથી. જે ધનથી બધું થતું હોત તે અનાથી મુનિને ઘેર કેટલી સંપત્તિ હતી. માતા-પિતા તેમજ અપ્સરા જેવી યુવાન સ્ત્રી, ભાઈ-બહેને બધા હતા. પણ જ્યારે અશાતા વેદનીય કર્મને ઉદય થયે ને આંખમાં તીવ્ર વેદના થઈ. આખા શરીરમાં બળતરા થવા લાગી ત્યારે કે રેગથી મુકત કરી શકયું ? જ્યાં સુધી પુણ્યને ઉદય છે ત્યાં સુધી રોગ બહાર નથી આવ્યા પણ અંદર તે પડેલા છે. જેમ ગાઢ વાદળા સૂર્યને ઢાંકી દે છે પણ અંદર સૂર્ય તો રહેલે છે તેમ જોરદાર શાતા વેદનીય રૂપી સૂર્યને ઉદય છે ત્યાં સુધી અંદર રેગ ઢંકાઈ ગયા છે.
માનવ તનકે રેમ રેમમેં, ભરે હુએ હૈ રેગ અપાર, કારણ પા કર વહી, રેગ સબ આતે હૈ બાહિર દુખકાર, કેટે ઘટ કે જલ સમ હી યહ આણુ ક્ષીણ હતા દિનરાત, રેગ ભરે ઇસ નશ્વર તન સે, કરતા મેહ અરે કર્યો બ્રાત?
આપણું શરીરના એકેક સંવાડે પણ બબ્બે રેગ રહેલા છે. જેમ કે માણસનો બરડે આખો સડી ગયા હોય પણ તેણે ઉપરથી સારા કપડાં પહેરી લીધા એટલે તે સડે દેખાતું નથી. તેથી કંઈ સડો નાબૂદ થઈ જતો નથી. તેમ પુણ્યોદયને કારણે ઉપરથી રગ ન દેખાતે હોય પણ અંદર તે રોગ ભરેલા પડયા છે. ઔદ્યારિક શરીર રેગનું ભાજન છે. શરીર પાંચ છે.
સૌરિ સિયહિરિ તૈનાત શર્મળનિ સારીરના”
ઔદ્યારિક, વૈકય, આહારક તૈજસ અને કાર્મણ, આ પાંચ પ્રકારના શરીરે છે, આ જગતમાં દેહધારી છો અનંત છે ને તેમના શરીર પણ અનંત છે. જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર છે. જે શરીર બાળી શકાય, છેદન-ભેદન થઈ શકે તે
ઔદ્યારિક શરીર છે. જે શરીર વિવિધ રૂપને ધારણ કરી શકે તેને વૈક્રિય શરીર કહેવાય, અને જ્યારે ચૌધપૂર્વ ધારી મુનિઓને કોઈ સૂક્ષમ વિષયમાં સંદેહ થાય છે ત્યારે તે સંદેહનું નિવારણ કરવા માટે ને તેનું નિરાકરણ કરવાને માટે મહાવિદેહાદિ ક્ષેત્રમાં સીમંધર આદિ સર્વજ્ઞ ભગવતેની પાસે જવા માટે પિતાની વિશિષ્ટ લબ્ધિનો પ્રયોગ કરીને એક હાથ જેટલું શરીર બનાવે છે, તે શુભ પુગલનું બનેલું હોવાથી સુંદર હોય છે ને તેને આહારક શરીર કહેવાય છે, આ શરીર દ્વારા ચૌદ પૂર્વધર
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૭૪
શારદા સાગર.
લબ્ધિવંત સાધુઓ અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંતની પાસે જઈને પોતાની શંકાનું નિવારણ કરે છે. પછી તે શરીર વિખરાઈ જાય છે. આ કાર્ય એક અંતમુહૂતમાં થઈ જાય છે. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહારદિને પચાવવામાં કારણભૂત થાય છે તેનું નામ તૈજસ શરીર છે. અને કર્મોને સમૂહ તેનું નામ કામણ શરીર.
આ પાંચે ય શરીરમાં સૌથી અધિક રસ્થૂલ મૈદારિક શરીર છે, વૈકિય તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયથી પણ સૂક્ષમ છે. તે રીતે આહારકથી તેજસ અને તૈજસથી કાર્પણ અનુક્રમે સૂક્ષમ છે. ટૂંકમાં આપણે તે એ વાત ચાલતી હતી કે આ શરીર રોગથી ભરેલું છે, ને રેગ ધનાઢય-ગરીબ કે મધ્યમ કઈને છેડતું નથી. તે અનુસાર આપણે જેને અધિકાર ચાલે છે તે અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને પિતાની અનાથતા બતાવતા કહે છે -
पढमे वए महाराय, अउला मे अच्छि वेयणा। अहोत्थ विउलो दाहो, सव्वगत्तेसु पत्थिवा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૯ મુનિ કહે છે હે મહારાજા! પ્રથમ વયમાં, ઊગતી યુવાનીમાં મારી આંખમાં ને શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ, બંધુઓ! જ્યારે શરીરમાં વ્યાધિ થાય છે ત્યારે ખાવું-પીવું કે હરવું-ફરવું કંઈ ગમતું નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે આ શરીર સારું છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે, જિંદગી ચાર દિવસની ચાંદની જેવી છે, તેમાં યુવાની તે દિવાની છે. યુવાનીને સવળો ઉપયોગ થાય તે જીવ કર્મના ભૂકા લાવી દે, ને મોજશેખમાં યુવાનીને વેડફી નાંખે તે કર્મના પહાડે ખડકી દે છે. - ત્રણ પનિહારી પાણી ભરીને જઈ રહી હતી. રસ્તામાં તેમને એક સંત મળ્યા. એ સંતે તેમના સામે જોઈને એક ગીત પંક્તિ લલકારી.
- આગલી નહિ, પીછલી નહિ, વાહ રે બીચલાં વાહ.'
આ સાંભળી પનિહારીઓ સંત પર ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ગઈ. પણ સંતને શું કહે ? ત્યારે સંતને ન કહ્યું. ઘરે આવીને પિતાના પતિ સમક્ષ ફરિયાદ કરી. પેલા ભગતડાએ અમારી ભરબજારે મશ્કરી કરી. તમે જઈને તેમની ખબર લઈ નાંખે, ત્રણે પનિહારીઓના પતિ ભેગા થઈને પેલા સંત પાસે આવ્યા. સંત પાસે મશ્કરીને ખુલાસો માંગે. સંતે શાંત ભાવે કહ્યું. ભાઈએ ! બહેનોની મશ્કરી જે કરું તે મારી તે જીવનભરની સાધના ધૂળમાં મળી જાય. હું એવું બેલ્યો હતો જરૂર પણ એને ભજન હતું. પ્રભુ ભજન! એ ભજનને ભાવ તમે જાણશે તે તમને થશે કે મેં મશ્કરી કરી નથી. એ ભજન કહે છે. તે
આગલી નહિ એટલે કે જીવનની પહેલી ઉંમર નહિ, પાછલી ઉંમર પણ નહિ,
Page #514
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૭૫
બીચલી એટલે કે વચલી ઉંમર ઉપયોગી છે. નાની ઉંમરમાં બાળપણમાં જ્ઞાન ન હોય, શક્તિ ન હોય, એ ઉંમર તે રમવા-કૂદવામાં પૂરી થઈ જાય છે. પાછલી ઉંમર – ઘડપણમાં જ્ઞાન હોય, પણ શક્તિ ન હોય, ગાત્રે શિ : લ થઈ ગયા હોય, કાને ઓછું સંભળાય, ઝાણું ચલાય નહિ, અંગે અંગ ધ્રુજે. આવી ઉંમરે ભગવાન ભજીશું એવું વિચારવું તે મૂખમી છે. શાણે અને સમજદાર માણસ તે તે છે કે જે યુવાનીમાં જયારે અંગેઅંગમાં પુર્તિ અને તરવરાટ હોય ત્યારે ભગવાનને ભજે. આત્મધ્યાન ધરે. આત્મજ્ઞાન મેળવે. આથી મેં કહ્યું હતું કે “આગલી નહિ, પીગ્લી નહિ, વાહ રે બીચલી વાહ સંતની આ સ્પષ્ટતા સાંભળી આવનાર સૌને રેષ શમી ગયા. અજ્ઞાનનું આવરણ હટી ગયું અને સૌને જ્ઞાનને દિવ્ય પ્રકાશ મળે. તેમને સમજાઈ ગયું કે ધર્માધના માટે યુવાની એ મેસમ છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવતે કહ્યું છે કે -
जरा जाव न पीडइ, वाही जाव न वड्डइ । जाविन्दिया न हायन्ति, ताव धम्म समायरे ॥
- દશ. સૂ. અ. ૮ ગાથા ૩૬ ધર્મારાધના કરવા માટે યુવાની શ્રેષ્ઠ છે. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, શરીરમાં વ્યાધિઓ ઉત્પન્ન થઈ નથી, પાંચ ઈન્દ્રિઓમાંથી એક પણ ઈન્દ્રિય શિથીલ થઈ નથી. શરીરનું બળ ક્ષીણ થયું નથી ત્યાં સુધી ધર્મની આરાધના કરી લો. પછી ઘડપણ આવશે ત્યારે હાથપગ ધ્રુજવા લાગશે. કલાક બેસતા કમ્મરનો દુઃખાવો થશે, ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડશે. ઉપવાસ કરવાનું મન થશે ત્યારે ભૂખ્યા રહી શકશે નહિ. ત્યારે કંઈ પણ આત્મસાધના કરી શકાશે નહિ. આવું આ શરીર છે. છતાં તેને માટે કેટલું કરે છે, પણ આત્મા માટે શું કર્યું તે વિચારે.
જેને તમને અત્યંત રાગ છે તે શરીર કેવું છે? અશુચીનું ભરેલું છે. વળી શરીર ભાડૂતી મકાન જેવું છે. આ મકાન શાશ્વત છે કે અશાશ્વત? તેને કદી વિચાર કર્યો છે? આપણે આત્મા શાશ્વત છે ને દેહ અશાશ્વત છે. આપણે પાંચ શરીર વિષે વિચાર કર્યો. તેમાં આપણું શરીર ઔદારિક છે. ઔદારિકનો બીજો અર્થ છે ઉદાર-પ્રધાન. તીર્થકર ભગવતે, ગણધરે, ચક્રવતિઓ તેમજ અન્ય મહાપુરુષે આ ઔદ્યારિક શરીર દ્વારા મેક્ષમાં ગયા છે. તેથી તેને પ્રધાન શરીર કહ્યું છે,
બંધુઓ! આ શરીર ધર્મારાધના કરવામાં સાધન છે. સંસ્કૃત સુવાકમાં પણ કહ્યું છે “શરીરમાં લઇ ધર્મસાધનમ્” આ સાધનને અજ્ઞાની છેએ સાથે માની લીધું છે. તેથી તેની પાછળ પાગલ બન્યા છે. પણ છેવટે છોડવું પડશે. માટે સાધન સારું છે ત્યાં સુધીમાં સાધ્ય સાધી લે. છે. આ શરીર ત્રણ મજલાને બંગલે છે. તમારા મકાનમાં બાથરૂમ, રસોડું,
Page #515
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
દિવાનખાનું આઢિ જુદ્દા જુદા વિભાગ હાય છે તેમ આ શરીરમાં પણ વિભાગે છે. એક સતે તેના માટે સુંદર પદ્મ ગાયું છે.
૪૭૬
તેરે રહનેકા રહેથાન મીલા, તન ભગલા આલેશાન, હડ્ડી માંસ ચમય, સારા તન હૈ કૈસા સુંદર પ્યારા, હૈ યહ તિમજલા મકાન........મીલા, તને.........
પાંવ સે લેકર ટી કે ભાઇ, પહલા મંઝીલ હૈ સુનભાઇ.... જીસ મેં હૈ ટટ્ટીકા સ્થાન....મીલા તન બંગલા આલેશાન
આ શરીર રૂપી મંગલામાં તમારા પગલાની જેમ સીમેન્ટ, ને ઇંટો નથી પણ હાડ-માંસ અને ચામડાના બનેલા છે. તેના ત્રણ મજલામાં પગના તળિયાથી લઈને કમર સુધીના પહેલા મજલા છે. તે મજલામાં સંડાસ ને ખાથરૂમ આદિ વ્હેલા છે, તેમાંથી અશુચિ પદ્મા ઝરે છે. આ શરીરમાં સંડાસ સાથે ને સાથે રહે છે. વિચાર કરો, તમારા ઘરનુ સંડાસ સાફ ના કર્યું... હાય તા તમને દુર્ગંધ આવે ને ? પણ અન’તકાળથી આત્મામાં ક્રુણાની દુર્ગંધ ભરી છે તેની ગંધ આવે છે? સમજો. ધર્મ આરાધના કરશે તે આ રાગ - દ્વેષ - મત્સર આદિ દુર્ગુણાની દુર્ગંધ દૂર થશે ને આત્મા પવિત્ર ખનશે. શરીર તેા ગટર જેવું છે. તેમાં તેના પહેલા મજલે તે અશુચિનું સ્થાન છે. પણ તેમાં રહેનારા ચૈતન્ય દેવ તે મહાન છે. આજે જીવા માલિકને ભૂલીને મકાનની માવજતમાં પડી ગયા છે. હવે શરીરૂપી મંગલામાં ખીજા માળમાં શું રહેલું છે તેના વિચાર કરીએ.
કટી સે ગ્રીવા તર્ક પહિચાના, ઇસ મે હૈ મશીન એક માના, પચતા જિસમે’ભાજનપાન, મીલા તન બંગલા આલેશાન,
કેડથી માંડીને ડોક સુધીના ખીજો મજલા છે. તે મજલામાં એક તૈજસ નામનુ મશીન રાખ્યુ છે. તેમાં આપણે જે લેાજન કરીએ તે પચે છે. ખાધેલા ખારાક તેમાં જાય છે ને તેની વ્યવસ્થા ત્યાંથી થાય છે. તે ખારાકને લેાહી રૂપે, વીય રૂપે, ચરખી રૂપે શરીરમાં પરિણમાવવા અને બાકીના નકામા કચરો અલગ કરીને બહાર કાઢવા તે કામ આ ખીજા મજલામાં રહેલા મશીન દ્વારા થાય છે. નાભિની બાજુમાંથી નવસે। નાડીએ શરૂ થાય છે. તેમાં નવ ધારી નસેા છે. ૧૦૮ નસા એક પગ તરફ અને ૧૦૮ ખીજા પગ તરફ આમ વિવિધ જગ્યાએ નાડીઓની વહેંચણી કરવામાં આવી છે. આ નસે ઢીલી પડે એટલે કમ્મર, ડોક, આદિ ગાત્રા શિથિલ થવા માંડે છે. શરીરના મધ્યભાગ નાભિ છે. તે નાભિમાં આઠ રૂચક પ્રદેશ છે.
મધુએ ! આ શરીર જીવને અતિ પ્રિય છે. આ ખગલાને છેડવાનું મન થતુ નથી. પણ આયુષ્ય પૂર્ણ થતાં તે છેડવા પડે છે. પગના તળીયેથી જીવ જાય તે નરક ગતિમાં જાય છે, જાંઘેથી જીવ જાય તેા તિ"ચમાં જાય છે. છાતીએથી જાય તા મનુષ્યમાં
Page #516
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર જાય છે. મસ્તકેથી જાય તે દેવલોકમાં જાય છે ને સવગે- રૂંવાડે રૂંવાડેથી જાય તે મોક્ષમાં જાય છે. (શ્રેતામાંથી અવાજ - જીવ ક્યાંથી જાય તેની શી ખબર પડે?) જવાબ :- જીવ જયારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે સર્વ પ્રથમ એજ આહાર લે છે. ને તે આહાર જીવ જાય છે ત્યારે છેડે છે. તમે ધ્યાન રાખશે તે ખબર પડશે કે મેઢેથી જીવ જશે તે સહેજ પાણીનું ટપકું બહાર આવશે. આંખેથી જશે તે આંખમાં આવશે. તે સમયે આ એજ આહાર છેડે છે. પગના તળિયેથી કે જા ઘેથી જીવ જાય ત્યારે ત્યાં કોઈ જેવા જતુ નથી. કારણ કે તે સમયે તે સર્વેની દષ્ટિ મરનારના મુખ સામે હોય છે. આપણે રૂચક પ્રદેશની વાત ચાલતી હતી. એ રૂચક પ્રદેશ શરીરમાંથી બહાર નીકળ્યા પછી પાછા પ્રવેશતા નથી.
આ જીવને જવાનું હોય છે ત્યારે તેનું સ્થાન નક્કી થઈ જાય છે. ગતિ-જાતિશરીર-અવઘેણુ-સ્થિતિ અને અનુભાગ. અહીંથી મરીને ચાર ગતિ માંહેની કઈ ગતિમાં જઈશ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ માટેની કઈ જાતિમાં જવાનું છે, પાંચ શરીર માંહેનું કયું શરીર પામીશ, કેટલી અવઘણા ત્યાં મળશે, કેટલી સ્થિતિ અને કે અનુભાગ મળશે, આ બધું નકકી કરીને જીવરાજા અહીંથી બિસ્ત્ર ઉઠાવે છે. તમારે અહીંથી બીજે રહેવા માટે જવું હોય તે પહેલાં બીજું સ્થાન મળે ત્યારે અહીંથી ખાલી કરે છે ને? તેમ જીવ પણ બધું નકકી કરીને અહીંથી ઉપડે છે. આ તનના બંગલાના ત્રીજા મજલામાં કેવી વ્યવસ્થા છે.
ગ્રીવાસે ત્રીજા મંઝિલ સર જીસમેં બાબુજીકા દફતર, ટેલિન લગે દેનું કાનમીલા તન બંગલા આલેશાન. દૂરબીન હૈ નયને કા પ્યારા, વાયુ હીત કે નાક દુવારા,
* સે ટલ્લે હૈ કલાજ...મલા તન બંગલા આયેશાન... ડેથી માથા સુધીને ભાગ ત્રીજો મજલે છે, મસ્તકને ઉત્તમ અંગ માનવામાં આવે છે. શરીરના બધા અંગોમાં મસ્તક શિરોમણું સમાન છે. મગજ હેડ ઓફિસ છે. તમે ઓફિસમાં તમારું દફતર–પડા બધું રાખે છે ને? તેમ આ મગજ પણ બાબુજીનું દફતર છે. ત્યાંથી બધા હુકમ બહાર પડે છે. જે મગજ સારું ન હોય તે આ શરીર બંગલાની કઈ કિંમત નથી. – .
બંધુઓ ! આ મગજ રૂપી મની બેગ છે તેમાં તમે સદ્દવિચારોના સિકકા ભર્યા છે કે કુવિચારના કાંકરા ભર્યા છે? આવું સુંદર ને કિંમતી મગજ જે તમને મળ્યું છે તો તમે તેને ઉકરડે ના બનાવશે. પણ તેમાં સુંદર ધર્મ આરાધનાની ને આત્મકલ્યાણની ભાવનાએ ભરજે-તે તમારે જન્મારે સફળ બનશે. કાન ટેલિફેન છે. કાનદ્વારા સાંભળીએ છીએ, તેની અસર મગજમાં પહોંચે છે. જે સારું સાંભળશે તો આત્માને
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૮
શારદા સાગર પિતાના સ્વરૂપનું ભાન થશે. કાન દ્વારા કેઈની નિંદા કુથલી સાંભળશે નહિ. કોઈના અવર્ણવાદ સાંભળશે નહિ પણ વીતરાગ વાણી સાંભળીને તેનું આચરણ કરજે. આખા એ દૂરબીન છે. તેના દ્વારા દરેક પદાર્થોને જોઈ શકાય છે. પણ જોયા પછી આ સારું છે ને ખોટું છે તેવા રાગ-દ્વેષ કરશે નહિ. આંખે દ્વારા જેની જતના કરજે. સંતના દર્શન કરજે. શાસ્ત્રો અને સારા સાહિત્યનું વાંચન કરજે, પણ કેઈના છિદ્ર જોશે નહિ. પારકાના છિદ્ર ઘણા જોયા. હવે તારા છિદ્રો જે તે તને ભાન થાય કે હું કે છું? કેઈની આંખો ચાલી જાય છે તેને જીવન અળખામણું લાગે છે. કારણ કે પિતે પરાધીન બની જાય છે. માટે આંખની પણ ખૂબ કિંમત છે.
અનાથી નિર્ચ થની આંખમાં ભયંકર વેદના ઉપડી હતી. તેને મટાડવા માટે તે લાખ પ્રયત્ન કર્યા હશે પણ તેમનું દર્દ મટાડવા કેઈ સમર્થ ન બન્યું. - આ શરીર રૂપી બંગલામાં રહેલા મોઢાને તે પકવાન ને મેવા ખાવા ખૂબ ગમે છે પણ મીઠું વચન બોલવું ગમે છે ખરું? શરીરની એકેક ઈન્દ્રિયોને જે તમે સદુપયોગ કરશે તે આ દેહ રૂપી બંગલે મળ્યાની સાર્થકતા છે.
અનાથી નિગ્રંથ રાજા શ્રેણીકને કહે છે કે મારા શરીરમાં ખૂબ બળતરા થવા લાગી. આંબમાં કોઈ સોયે ભેંકે તેવી વેદના થવા લાગી. તે સમયે મોઢામાંથી રાડ નીકળી જતી. આવી ભયંકર વેદના મારા માતા-પિતાથી જોવાતી ન હતી. મારી પીડા જેઈને તેમની આંખમાં આંસુ આવી જતાં. ને મને કહેતા કે બેટા! કઈ બહારને દુશમન તારા શરીર ઉપર ઘા કરતે હોત તો અમે એ ઘા વચમાંથી ઝીલી લેત પણ તારા શરીરે એક પણ ઘા પડવા દેતા નહિ. પણ આ તો છુપા દુશ્મન અંદર રહીને તને પીડા આપે છે. તેને અમે કેવી રીતે પહોંચી શકીએ?
દેવાનુપ્રિયે! કર્મ બાંધતી વખતે જીવને આનંદ આવે છે. પણ જોગવવાના સમયે જીવને દુઃખ થાય છે. અનાથી નિગ્રંથ કહે છે કે મારા પિતા, માતા, પત્ની બધા મારી પાછળ ખૂબ ઝૂરતા હતા પણ એક રાઈ જેટલું પણ દુઃખ લઈ શકયા નહિ. આ બતાવે છે કે કરેલાં કર્મો જીવને પિતાને ભોગવવા પડે છે. માટે બાંધતા પહેલાં ખૂબ વિચાર કરો. કર્મ તે ઘડીકમાં નિરોગીને રોગી બનાવે છે ને રોગીને નિરોગી બનાવે છે. નિર્ધનને ધનવાન અને ધનવાનને નિધન બનાવે છે. આવું કર્મનું ચક્કર છે.
કર્મનું એક ચક્કર ફરે છે ને ગઈ કાલનો શ્રીમંત ચીંથરેહાલ બની જાય છે. કરોડપતિ રોડપતિ બની જાય છે, ને ફૂટપાથ પર હાથ લંબાવીને ભીખ માંગ ઉભે રહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં એક ફાટલું તૂટલું પહેરણ પહેરીને ધ્રૂજતા શરીરે ફૂટપાથ પર સૂવાનો વખત આવે છે. ને શુભ કર્મનું બીજું ચક્કર ફરે છે ત્યારે રસ્તાને ભિખારી અઢળક સંપત્તિને સ્વામી બની જાય છે. એ ફૂટપાથ પર સૂવારે ફીયાટ ને
Page #518
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૭૯ એમ્બેસડરમાં રેડ પર દેડે છે. આવું કર્મનું ચક્કર ફરી રહ્યું છે.
હજુ તે ઈતિહાસને પાને જેના પગલા પડયા નથી એ રાજસ્થાનનો એક યુવક આશાના એક ધકકે મુંબઈ નગરીમાં આવ્યું. આંખમાં આશા હતી ને પગમાં પગભર થવાનું જોમ હતું. હાથમાં નોકરી કરીને કમાવાનું તેનામાં કૌવત હતું. પણ મુંબઈ જેવા શહેરમાં ઓળખાણ વિના તેને કેણું રાખે? દુકાને દુકાને ફરે છે પણ કયાંય નોકરીને પ લાગતું નથી. આજે દુનિયામાં ડીગ્રી મળી જાય, કેઈની દીકરી પણ મળી જાય પણ નોકરી મળતી નથી. એવા આજના જમાનામાં જન્મેલે આ યુવાન હતે. ખૂબ ભયે પણ કરી ન મળી. એટલે જે આંખમાં આશા હતી તે આંખમાં હવે નિરાશા છવાઈ ગઈ, જે વદન ઉપર આનંદ હતું તે વદન પર વેદના અને વિષાદની વાદળીઓ દેડતી આવી રહી હતી. ભૂખ્યા-તરસ્યા ત્રણ ત્રણ દિવસો એણે ફૂટપાથ પર સૂઈને પસાર કર્યા. એથે દિવસે એ રેડ પરથી ચાલ્યા જતાં એક પરિચિત પુરુષની દષ્ટિ પિલા કંગાલ કિશોર ઉપર પડી. એને. દયા આવી. ને મનમાં થયું કે આ બિચારા ગરીબ છોકરાને પરિચય વિના કેણ નોકરી રાખશે? લાવ, તેને હું ચિઠ્ઠી લખી આપું. એ વ્યક્તિએ પેલા ગરીબ છોકરા પાસે જઈને કહ્યું કે તે આ ચિઠ્ઠી, સાર્વજનિક ધર્મશાળાના ટ્રસ્ટને આપજે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ કંગાલ કિશોરને નેકરીમાં રાખી લેજે, નિરાશામાં આશાના અંકુર ફૂટયા ને કિશોર દેડતી ધર્મશાળાએ પહોંચી ગયે ને ટ્રસ્ટીના હાથમાં ચિઠ્ઠી મૂકી.
યુવાનની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. ધર્મશાળામાં પહેરેગીરની જરૂર હતી એટલે ટ્રસ્ટીએ કહ્યું કે આવતીકાલે પહેલી તારીખ છે માટે તું આવતી કાલથી કરી ઉપર લાગી જજે. ત્યારે કિશોરે ટ્રસ્ટીને ઉપકાર માનતા કહ્યું કે શેઠ સાહેબ ! નેકરી પર કાલથી કામે લાગીશ. પણ આજે કયાં જાઉં? જે આપની રજા હોય તે અહીં સૂઈ જાઉં. ટ્રસ્ટીએ કહ્યું - ભલે, એટલે તે રાત ત્યાં રહી ગયે ને સવાર પડતાં એ કામે લાગી ગયે. સાંજના શેઠ આવ્યા ને પેલા યુવાનને પાસે બેલાવીને કહ્યું કે તારે અહીં શું શું કામ કરવાનું છે તે હું તને સમજાવી દઉં. તું સમજી લે. જે આ ધર્મશાળામાં કોણ આવ્યું ને કોણ ગયું? કોને કેટલા વાસણ આપ્યા તે લખી રાખવાનું અને ધર્મશાળાનું ધ્યાન રાખવાનું. ત્યારે યુવાન કિશેરે કહ્યું - શેઠ સાહેબ ! હું ગરીબ છું ને અભણ છું. મને મારું નામ લખતાં પણ આવડતું નથી. માટે ધર્મશાળાનું ધ્યાન તો હું જાનના જોખમે રાખીશ પણ હું લખી નહિ શકું. ત્યારે શેઠે કહ્યું તે તો હું તને નેકરી પર નહિ રાખી શકું. અમારે તે આ બંને કામ સંભાળી શકે તેવા માણસની જરૂર છે. માટે તને હમણું ને હમણાં છૂટે કરવામાં આવે છે. તે આજે સાંજ સુધી કામ કર્યું છે તેના બદલામાં આઠ આના તને આપું છું. લઈને ચાલતે થઈ જા.
Page #519
--------------------------------------------------------------------------
________________
૨
૪૮૦
શારદા સાગર યુવાનની આશા ઉપર નિરાશાની નિશા છવાઈ ગઈ. તેનું થનગનતું લેહી ઠંડુ પડી ગયું. ને આઠ આના ખિસ્સામાં મૂકીને ચાલતે થઈ ગયે-ત્યાં તરત શેઠે એને ફરી બોલા. ત્યારે તેના મનમાં આશાની ઉમિ ઉછબી કે શેઠ મને નોકરી રાખવા બોલાવતા હશે. એટલે એ તે શેઠને આભાર માનવા માટે બોલવા જાય છે. ત્યાં શેઠે કહ્યું કે લે આ આઠ આના મારા તરફથી તને બીજા આપું છું. રૂપિયા લઈને એ તે રસ્તે પડી ગયે. ફરીને ભાગ્ય અજમાવવા નેકરીની શોધ કરતે ફરવા લાગે. ઘણા દિવસ રખડ પણ નેકરી મળી નહિ એટલે એક દિવસ ખૂબ મૂંઝાઈ ગયે. કે આ મુંબઈ તે ભણેલા ગણેલાં અને મોજીલાની નગરી છે ને હું તે તદન અભણ છું. આ વિચારે પોતાને મુંબઈમાં નેકરી મળશે કે નહિ તે તેના માટે એક સમસ્યા થઈ પડી. છતાં આશા એને મુંબઈના બજારમાં જવા પ્રેરતી હતી. ઘણાં બજારમાં ફર્યો પણ કયાંય સ્થાન મળતું નથી. છેવટે એક દિવસ એ ઉગે કે સટ્ટા બજારમાં એને ચાન્સ લાગી ગયે.
પિલા શેઠના એક રૂપિયા ઉપર તેણે દશ દિવસ કાઢ્યા. ત્યારે અગિયારમા દિવસે એને સટ્ટા બજારમાં એક શેઠને ત્યાં ટપાલ તથા ચિઠ્ઠી પહોંચાડવાનું કામ મળ્યું. અભણ માણસ કરી શકે તેવું એ કામ હતું. પણ કિસ્મતના ખેલાડીએ એ કામમાં બરાબર ચાંચ પરોવી. થોડા દિવસમાં તે કિસ્મતને ખેલાડી એ સટ્ટાનો ખેલાડી બની ગયા. સટ્ટા બજારમાં એનું નામ બેલાવા માંડયું. સટ્ટા બજારને એ રાજા બની ગયો. આખા બજારની એ આંખ બની ગયે. આખા મુંબઈને એ નામાંકિત વહેપારી બની ગયે.
કાલને ગરીબ આજને દાનવીર બની ગયે બંધુઓ ! જૂઓ, કિસ્મત કેવું કામ કરે છે! તમે માને છે કે અત્યારે . ભણતર હોય તે કમાઈ શકાય. પણ આ યુવાન શું ભર્યું હતું? અભણ હોવા છતાં મેટે શ્રીમંત બની ગયે. આવા શ્રીમતે ઉપર નાની મોટી સંસ્થાઓ ચલાવનારની દૃષ્ટિ પડે છે. શહેરમાં કોણ ધનવાન છે ને કોણ દાનવીર છે તેનું સંસ્થા ચલાવનારા ધ્યાન રાખે છે. કારણ કે શ્રીમતિ ઉપર સંસ્થાઓ નભતી હોય છે ને તેથી શ્રીમંતેની આંખ શ્રીમત ઉપર હોય છે. એક સાર્વજનિક સંસ્થાની દષ્ટિ આ નવા યુવાન વહેપારી ઉપર પડી. સંસ્થાના એક યુવાન કાર્યકરે આવીને સંસ્થાનું નામ બતાવીને એમાં કંઈક ફાળો આપવા વિનંતી કરી.
સંસ્થાનું નામ લેતાં યુવાન શેઠની આંખો સામે વર્ષો પહેલાંની સ્મૃતિ આવીને ખડી થઈ ગઈ. તરત એક લાખ રૂપિયા ગરીબમાંથી શ્રીમંત બનેલા શેઠે આવેલા યુવાનને આપી દીધા. સંસ્થાને કાર્યકર તે આ જોઈ રહયે. કારણ કે આ અનુભવ તેના માટે પહેલવહેલો હતો. લાખ રૂપિયા લઈને શેઠને આભાર માનતે સંસ્થાના સ્થાપક પિતાના વૃદ્ધ પિતાજી પાસે આવ્યા. ને સંસ્થાને એક સામટી એક વ્યકિત પાસેથી મળેલી રોકડા
Page #520
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૪૧
લાખ રૂપિયાની સખાવતની વાત કરી. પિતાની સંસ્થાને આ મળેલી રકમની વાત સાંભળી તેના પિતાની આંખમાં આંસુ આવી ગયા. પિતાએ પિતાના પુત્રને કહ્યું કે હે બેટા! આવા દાનવીરનું તે આપણે સંસ્થા તરફથી બહુમાન કરવું જોઈએ. ને માનપત્ર આપવું જોઈએ. મને આવતી કાલે એમને ત્યાં સાથે લઈ જજે. હું તેમને સમજાવીશ. મેં મારા જીવનમાં આ યુવાન દાનવીર કે જે નથી.
બીજે દિવસે વૃદ્ધ પિતા અને પુત્ર અને શેઠને ત્યાં ગયા. વૃદ્ધ શેઠને જોતાં યુવાન ઓળખી ગયે. વૃદ્ધ શેઠને કહ્યું કે હું હવે વૃદ્ધ થયો છું એટલે મેં સંસ્થાનું કાર્ય મારા પુત્રને સોંપી દીધું છે. આપે સંસ્થાને લાખ રૂપિયાનું દાન કર્યું છે તે જાણુ હું ખૂબ ખુશ થયો છું ને આપના દર્શન માટે આવ્યો છું. આપને માનપત્ર આપવાનું અમારી સંસ્થાએ નકકી કર્યું છે. ત્યાં યુવાન શેઠે પિતાની વિચાર શ્રેણી રજૂ કરતાં કહ્યું. ભાઈ ! આટલી નાની રકમમાં વળી માનપત્ર શું? મેં તો કંઈ આપ્યું નથી. તમે અહીં સ્વયં આવ્યા છે તે આ બીજા લાખ રૂપિયા લઈ લે. હું તમને આપું છું. તે તમને જ્યાં ઠીક લાગે ત્યાં વાપરજે. તરત તિજોરીમાંથી લાખ રૂપિયા કાઢયા. વૃદ્ધ શેઠ તે આ જોઈ રહ્યા કે આ શું સત્ય કે વM? લાખ રૂપિયા વૃદ્ધના હાથમાં આપતા કહ્યું કે આ તે હું દાન નથી કરતો પણ દેવું ચૂકવી રહ્યો છું. વૃધે કહ્યું. એટલે આપ શું કહેવા માંગે છે? ત્યારે યુવાન શેઠે કહ્યું કે હું આ હિસાબ ચૂકવી રહયે છું.
તમને યાદ નહિ હોય પણ મને તો બરાબર યાદ છે કે મેં આ મુંબઈ નગરીમાં પગ મૂકે ત્યારે મને કોઈ નોકરી રાખનાર ન હતું તે વખતે મેં તમારી સંસ્થામાં એક દિવસ નેકરી કરી હતી. પણ હું અભણ હોવાથી તમે મને છૂટે કર્યો હતો ને આઠ આના મને સંસ્થાના આપ્યા હતા. હું જતું હતું ત્યાં ફરી મારી તમને દયા આવી ને તમે મને બેલાવીને ફરીને તમારી પાસેથી આઠ આના આપ્યા હતા. એના બદલામાં હું તમને લાખ રૂપિયા આપું છું. સંસ્થાના સંસ્થાને આપ્યા અને આપના આપને આપું છું. આ સાંભળી વૃદ્ધ શેઠની આંખે આંસુથી છલકાઈ ગઈ. ને મુખમાંથી શબ્દો સરી પડયા કે આટલે મેટે બદલે ! શેઠે કહ્યું કે અહીં આપની ભૂલ થાય છે. પૈસાની કિંમત નથી. એક કંગાલને આઠ આના મળે એટલે એને મન તે આઠ આના નહિ પણ આઠ આના જીવન બની જાય છે. અને એક કરોડપતિને મન લાખ રૂપિયા પણ પાનની પીચકારી હોય છે. આઠ આનાથી એ લાખ રૂપિયાની કિંમત હોતી નથી. માટે મેં કહ્યું કે મેં માત્ર હિસાબ ચૂકવ્યા છે. તેમાં વળી માનપત્ર શેના? ત્યારે વૃધે કહ્યું કે માનપત્ર નહિ પણ તમારા નામની તખ્તી તે ધર્મશાળામાં લગાવી શકું ને?
યુવાન શેઠે કહ્યું-ના. તખ્તી પણ મૂકવી નથી. જો તમે એ તખ્તી મૂકશે તે હું ગુનેગાર ઠરીશ. કારણ કે દાન કરવું તે પરભવનું ભાતું છે. તેમાં જાહેરાતના ભૂત શા
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૮૨
શારદા સાગર
માટે હેય? શેઠની એક આંખમાં ખુમારી સમાઈ શકતી ન હતી ને બીજી આંખમાં ઉદારતાની ખળખળ વહેતી સરિતા રોકી રોકાતી ન હતી. આશ્ચર્યની વાત તે એ છે કે લાખ રૂપિયાની રકમ આપતા શેઠે ન તો ચેક લખી આપ્યો હતો કે ન તે રસીદ લીધી હતી. જીવનના રૂપેરી પડદા ઉપર ઉતરાયેલું આ પણ એક કર્મનું ફિલ્મી ચિત્ર હતું.
રસ્તે ચાલનારને ફિયાટમાં દેડાવનાર અને જેટમાં ઉડાડનાર આ કર્મ છે. ફિયાટમાં દેડનાર કે જેટમાં ઉડનારને અધવચ્ચે બેઈલર ગરમ કરાવી એક સેકન્ડમાં સળગાવી મૂકનાર પણ આ કર્મ છે. કર્મના અઠંગ એ ખેલાડીનું નામ મુંબઈના સટ્ટાબજારમાં ભૂંસાયું નથી. ભૂલાયું નથી. એનું નામ હતું “ગોવિંદરામ સેકસરિયા.”
બંધુઓ ! આ જગતમાં અખંડ અસ્તિત્વ ધરાવનારું કઈ તત્વ હોય છે તે કર્મ છે. તમે સાંભળી ગયા ને કે કર્મ માનવીને કે ખેલાડી બનાવે છે. માટે કર્મ કરતી વખતે ખૂબ સાવધાની રાખે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે અને યુવાનીમાં આ ભયંકર રોગ આવે તે મારા પાપ કર્મનું ફળ હતું. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૫૬ ભાદરવા સુદ ૧૫ ને શુક્રવાર
તા. ૧૯-૯-૭૫ અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવતે જગતના જીને ફરમાન કરે છે કે હે જીવાત્માઓ! જ્યારે મિથ્યાત્વની મંદતા થાય, અજ્ઞાનના અંધકાર ઉલેચાઈ જાય ત્યારે માનવ સ્વાર્થી મટીને પરમાથી બને છે. પહેલું ગુણઠાણું મિથ્યાત્વનું છે છતાં ત્યાં ઔદાર્ય ગુણ હોય છે ને એ ગુણઠાણે જીવ સમ્યકત્વ પામે છે. સમ્યકત્વ પામેલા મનુષ્યના જીવનમાં વિવેકને દીપક પ્રગટે છે. વિવેક અને ઔદાર્ય બંને ગુણે ભેગા થતાં સોનું અને સુગંધ મળે છે. તમારે ત્યાં કાંઈ સારું કાર્ય થયું હોય ને તેમાં વળી વિશેષ સારું થાય તે કહો છે ને કે આ તે સોનામાં સુગંધ ભળી. તે રીતે અહીં પણ લાભાલાભને-પાત્રા પાત્રને વિવેક સમ્યકત્વ પામ્યા પછી આવે છે.
સમ્યકત્વ પામેલે જીવ બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થાય છે. એને દરેક આત્માઓ પ્રત્યે મૈત્રીભાવ હોય છે. આ પવિત્ર ભાવના જીવન પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવનાર બને છે. ઉત્તમ કુળમાં જન્મવા માત્રથી માનવ જીવનની સાર્થક્તા નથી પણ ઉત્તમ જીવન જીવવાથી સાર્થકતા છે. આ વાત તમારા હૈયામાં ઠસી જશે તે ગમે ત્યાંથી ગુણ ગ્રહણ કરવાનું મન થશે. બીજાનામાં ગુણે જોઈને પિતાની જાત ખાલી દેખાશે. જેવી રીતે જેને ધનની કિંમત સમજાઈ છે તેવા જીવ રસ્તેથી ચાલ્યા જતા હોય રસ્તામાં
Page #522
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૮૩
અશુચિમાં તેણે સોનાની વીંટી જોઈ, તે વખતે ત્યાં કેઈ નથી તે બેલે, તે એ વિષ્ટામાંથી વીંટી ઉપાડી લેશે કે જતી કરશે? (હસાહસ). તમને સેનું ખૂબ પ્રિય છે. હસીને વાત ઉડાડી ન મૂકે. પણ સાચું બોલે. જ્યાં પીળું દેખાય છે ત્યાં મન શીળુ બની જાય છે. તે સમયે વિષ્ટાની સૂગ પણ નથી આવતી. દુર્ગધ પણ નથી આવતીને એમાંથી વિટી લઈ લે છે. તમને સોનાની કિંમત સમજાઈ છે તેમ ગુણવાન જીવોને ગુણની કિંમત સમજાઈ છે. તે જ્યાં મળે ત્યાંથી વિવેકપૂર્વક ગુણેને ગ્રહણ કરે છે. જેનામાં ગુણ ભરેલા છે તેવા ગુણવાન આત્માઓ મૌન બેઠા હોય તે પણ તેની સામી વ્યક્તિ ઉપર છાપ પડે છે ને વગર ઉપદેશે પણ બીજા ને તારે છે. માત્ર વાણીને વૈભવ હોય પણ ગુણને વૈભવ ન હોય તે તે વાણી માત્ર જનમન રંજન માટે થાય છે.
ભગવંત કહે છે કે પરમો ઘ આચાર એ પરમ ધર્મ છે. આચાર શુદ્ધિ માટે વિચાર શુદ્ધિની જરૂર છે. અને વિચાર શુદ્ધિ માટે ગુણવાન આત્માઓના સંપર્કની જરૂર છે. આપણે ઔદાર્યના ગુણની વાત ચાલતી હતી કે પહેલા ગુણસ્થાને પણ ઔદાર્ય જેવો ગુણ હોય છે ને બીજાનું દુઃખ જોઈને હદય પીગળી જાય છે. '
એક છોકરો ખૂબ ગરીબ હતે. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતો. પણ કર્મના ઉદયથી તે ખૂબ ગરીબ હતા. એટલે ફી ભરવા માટે પૈસાના ફાંફા હતા. રાત દિવસ ખૂબ ચિંતા કરતે હતે. ઘણાં લાંબા વિચારને અંતે તેણે નક્કી કર્યું કે હવે આગળ ભણવું નથી. બીજે દિવસે સ્કૂલમાં ગયે પણ મુખ ઉપર ખૂબ ઉદાસીનતા છવાયેલી હતી. ને આંખમાં આંસુ હતા. પ્રોફેસરની દૃષ્ટિ આ હોંશિયાર વિદ્યાથી ઉપર પડી ને પૂછયું કે તું કેમ રડે છે? ત્યારે વિદ્યાથીએ પિતાના નિર્ણયની જાણ કરી. બીજે દિવસે કવરમાં પચાસ પાઉન્ડને એક ચેક બીડીને આપી દીધું. ને અંદર ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માત્ર પૈસાના અભાવે તમે પ્રગતિને અટકાવશે નહિ. કમાવ તે પાછા આપજે.
બંધુએ ! આ એક પ્રોફેસરને ગુણ પણ જે તમારા શ્રાવકેમાં આવે તે જૈન શાસનની આ દશા ન રહે. જો તમારે જૈન શાસનને ઝળહળતું બનાવવું હોય તે જીવનમાં ગુણેને સંગ્રહ કરે. દુનિયામાં ગુણવાન સર્વત્ર પૂજાય છે ને ગુણનું આકર્ષણ થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં જે શ્રેણીક રાજાને મુનિને જોતાં આકર્ષણ થયું હોય તે તેમના ગુણોનું આકર્ષણ હતું. મુનિનું આકર્ષણ થતાં રાજા કેટલા નજીક આવી ગયા ને મુનિ પાસે સનાથ-અનાથને ભેદ સમજવા માટે શાંતિપૂર્વક બેઠા છે. મુનિને જોઈને રાજા શ્રેણક પોતાનું રાજ્ય-રાણીઓ બધું ભૂલી ગયા. મુનિ કેવી રીતે અનાથ હતા તે જાણવામાં તેમનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું છે. અનાથી નિગ્રંથ રાજા પાસે પિતે કેવી રીતે અનાથ હતા તેનું વર્ણન કરે છે.
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૮૪
શારદા સાગર વેદના કેવી હતી તેનું વર્ણન અનાથી મુનિ કહી રહ્યા છે -
सत्थं जहा परमतिक्खं, सरीर विवरन्तरं । आविलिज्जा अरि कुध्धो, एवं मे अच्छिक्यणा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૦ રાજન ! જેમ કે કેધાયમાન થયેલો શત્રુ તીક્ષણ ભાલે લઈને આંખમાં ભેંકે ને જે અસહ્ય વેદના થાય તેવી મારી આંખમાં થતી હતી. બંધુઓ ! આંખની વેદના તે જે વેદે તે જાણે છે. આંખમાં એક તણખલું કે બારીક કસ્તર પડયું હોય તે પણ સહન થતું નથી ત્યાં આ વેદનાની વાત કયાં કરવી ! ખાવું-પીવું, હરવું-ફરવું કંઈ ગમે નહિ અને આ દર્દ એવું હતું કે તે કેઈને દેખાય નહિ. કેઈને તાવ આવે, શરદી થાય કે ગડગુમડ થાય તે તેને બીજા દેખી શકે પણ પેટમાં, કાનમાં, માથામાં ને આંખમાં દર્દ થાય કે જોઈ શકતું નથી. તે રીતે હે મહારાજા! મને પણ એવી ગુપ્ત વેદના થવા લાગી કે હું તે બાપલીયા પિકારી ઉઠ, ને મારા જીવનથી કંટાળી ગ. મારા બધાં કુટુંબીજનો મારું દુઃખ જોઈને ત્રાસી ગયા પણ કોઈ દર્દ મટાડી શકયું નહિ. તેથી મને મારું જીવન ઝેર જેવું લાગવા માંડયું.
બંધુઓ ! આ સંસાર કે ભયંકર છે કે જેમાં અનેક પ્રકારના દુઃખે જીવને ભોગવવા પડે છે. આટલું સુખ હોવા છતાં અનાથી નિગ્રંથને રોગથી મુક્ત કરવા કઈ સમર્થ બની શકયું? આ ઉપરથી એક વાત જરૂર સમજી લેજે કે સંસારમાં ગમે તેટલું સુખ હોય તો પણ તે અધુવ, અસાર ને અશાશ્વત છે. પણ જીવ જમણાથી એ અશાશ્વત ને અસાર સુખને પણ શાશ્વત ને સારરૂપ માનીને બેસી ગયો છે. પણ યાદ રાખજો કે તમારું માનેલું સુખ ત્રણ કાળમાં ટકવાનું નથી. જે શાશ્વત સુખ મેળવવું હોય તે પ્રમાદ છોડીને પુરૂષાર્થ કરે. જેમ તમે કહે છે ને કે યુવાનીમાં કમર કસીને ધન કમાઈ લે તો ઘડપણમાં વધે નહિ આવે. એક અશાશ્વત ધન કમાવા માટે પણ જો આટલે પુરૂષાર્થ કરે છે તે અમે પણ કહીએ છીએ કે આ અમૂલ્ય માનવ જીવનમાં પણ તમે એવી કમર કસી લે ને આત્મિક ધનની કમાણી કરી લે કે પછી વારંવાર જન્મ-મરણ ને આવા દુખે વેઠવાને સમય ન આવે. એક વખત આત્મા બળવાન બને તે બધી બાજી સવળી પડી જાય તેમ છે. આત્મા તે અનંત શકિતને ધણી છે ને અનંત ગુણોની ખાણ છે. કોઈ માણસ તેના પૂર્વકૃત કર્મના ઉદયથી ભલે પાપી હોય, બીજાને પીડતે હેય ને દુનિયાની દષ્ટિએ પાપી દેખાતો હોય છતાં તેના આત્મામાં ઉડે ઉડે લજજા-દયા, પવિત્રતા આદિ ગુણે ઢાંકેલા પડયા હોય છે ને સમય આવતાં એ ગુણે પ્રગટ થાય છે. એક નાનકડા દષ્ટાંત દ્વારા સમજાવું.
રામપુર ગામને રામસિંગ નામને એક બહારવટિયે હતે. તે આજુબાજુમાં ચોરી
Page #524
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૮૫ કરીને અનેક લોકોને રંજાડતા હતા. બહારવટું ખેલવામાં તે એ હોંશિયાર હતો કે ભલભલા પિોલિસને થાપ ખવડાવી ચોરી કરી આવતું. તેના કારણે લોકોમાં ત્રાસ ત્રાસ થઈ ગયા. તેણે એ દેકારે લાગે કે રાત્રે કોઈ સુખે ઉંધી શકતું નહિ ને ધેળા દિવસે પણ ગામમાં ફેરવું સલામતીભર્યું ન હતું. કારણ કે એ રામસીંગ એ તે ચાલાક હતું કે વહેપારીની સાથે વહેપારી બનીને ચાલાકીથી આંખમાં ધૂળ નાંખીને લોકોને છેતરી જતે. ક્ષત્રિય સાથે ક્ષત્રિય બનીને પોતાનું કામ સાધી જતું. આ રીતે વેશ પરિવર્તનની કળામાં પણ એ પ્રવીણ હતું કે ભલભલાને તે ભાન ભૂલાવી દેતે.
દિવસે દિવસે રામસીંગની રંજાડ વધવા લાગી. લોકોના જીવ પણ ચપટીમાં આવી ગયા. પ્રજા રાજાને પોકાર કરવા લાગી કે અમારું રક્ષણ કરે. પ્રજાને ત્રાસ જોઈને રામપુરના દરબારે જાહેરાત કરી કે જે કોઈ વ્યકિત સામસીંગ બહારવટીયાને જીવતે યા મરેલો મારી સમક્ષ હાજર કરશે તેને રાજ્ય તરફથી સારામાં સારું ઈનામ આપવામાં આવશે. રાજ્ય તરફથી આવી જાહેરાત થતાં પોલીસે–અમલદારે વિગેરે રામસીંગને પકડવા માટે ખૂબ બારીકાઈથી છૂપી તપાસ કરવા લાગ્યા. ને એક દિવસ એવો ઉગ્યું કે રામસીંગ પકડાઈ ગયો. તેને રાજા પાસે હાજર કર્યો એટલે પકડનારને ઈનામ મળ્યું ને રામસીંગને જેલમાં પૂરી દીધું. તેની આસપાસ સખત ચેકી પહેરો ગોઠવી દીધું કે તે છટકી શકે નહિ. પણ રામસીંગ બહાદુર બહારવટીયે હતો. પકડાઈ ગયે પણ જેમ વનરાજ કેસરીને પાંજરામાં પૂરાવું ગમે? જો તમે સમજે તે આપણે આત્મા પણ વનરાજ કેશરી છે. પણ કમને વશ થઈને સંસારમાં શરીર રૂપી સેનેરી પિંજરમાં સપડાઈ ગયો છે.
અનંત શકિતને અધિપતિ એ ચેતનરાજા પિતાની શક્તિનું ભાન ભૂલીને કર્મરાજાની કેદમાં પૂરાય છે. પણ તેમાંથી છૂટવાનું મન થાય છે? જુઓ, આ રામસીંગને જેલમાં રહેવું ગમતું નથી. થેડા દિવસમાં તે જેલમાં તે કંટાળી ગયે. મારી સ્વેચ્છાએ ફરવાવાળે હું ક્યાં સુધી કેદમાં પડી રહીશ? બંધન મારે ન જોઈએ. પિતાની શકિત એકઠી કરી ખૂબ હિંમત કરીને પોલીસને ભૂલાવામાં નાંખી છેડા દિવસોમાં રામસીંગ નાસી છૂટયે. જેલનું બંધન તેડી નાંખ્યું. મારા બંધુઓ ! રામસીંગ; તે બહારવટીયે હતે. ને થોડા દિવસો જેલમાં રહો તો પણ કંટાળી ગયો. એને કંટાળો આવ્યું તે જેલમાંથી છલાંગ મારીને રોકીદારને થાપ ખવડાવી ભાગી છૂટે. તેમ આપણે આત્મા ધારે તો આ અનંતકાળની જેલમાંથી કર્મરાજાને થાપ ખવડાવીને બંધન માંથી મુક્ત બની શકે. પણ તે માટે જમ્બર પુરૂષાર્થ જોઈએ. કર્મની સામે સામને કરવા માટે હિંમત જોઈએ. માયકાંગલાવેડા ચાલે નહિ. તમને તે ક” ઉદયમાં આવે એટલે નબળા બની જાય છે. નબળાઈને દૂર કરી હિંમત કરી કર્મશજાની સામે ક્ષમા
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૮૬
શારદા સાગર
દયા-સરળતા અને સહનશીલતાના શસ્ત્રો લઈ યુદ્ધ કરે તે જરૂર વિજય થશે.
રામસીંગ પરાકમથી જેલમાંથી ભાગી છૂટ’? રામસીંગ જેલમાંથી નાસી છૂટયો. સવાર પડતાં રાજાને આ વાતની ખબર પડી. રાજાને કે આસમાને ચઢ. મહામુશીબતે પકડાયેલે સિંહ ભાગી છૂટ. રાજાએ ચેકીદારને કહ્યું કે તમે કેવી ચેકી કરો ? રાત્રે ઊંઘી ગયા લાગે છે? ચોકીદારે કહે છે ના, સાહેબ. અમે તે ખડે પગે ને ભરી બંદૂક ચેકી કરતા હતા. તે કેવી રીતે ભાગે તે ખબર નથી. પણ રાજા એમ સમજી જાય તેવા ન હતા. વધુ ગુસ્સે થઈને બોલ્યા. આમાં તમારી બેદરકારી કારણ છે. તમે બરાબર ચેકી કરી હોય તે જાય જ કેવી રીતે? આ તમારે મોટે ગુને છે. માટે તમને બધાને ફાંસીએ ચઢાવવામાં આવશે. રાજાને આ હુકમ થઈ ગયે. આખા ગામમાં આ વાત પ્રસરી ગઈ.
“સત્યવાદી રામસીંગ પ્રાણુનું બલિદાન દેવા તૈયાર થયા” રામસીંગ પણ આ સમાચાર સાંભળ્યા. ને તેનું કાળજું કંપી ઉઠયું. તેનું હૈયું હચમચી ગયું. ચર તે હું છું. ગુનો મેં કર્યો છે. એ બિચારીઓને છેતરીને હું છટકી ગયો છું. અને મારા ખાતર એ બિચારા નિર્દોષ ચેકીદારેની હત્યા થઈ જશે! આ મને શોભતું નથી. તે તરત દે . રાજસભામાં હાજર થયે ને કહ્યું હે રાજન ! હું ગુનેગાર છું. મારા ખાતર આટલા બધા નિર્દોષ જીવોની જીવન લીલા સમાપ્ત થઈ જાય તે મને શોભતું નથી. મને જીવવાની આશા જરૂર છે. પણ મારા નિમિત્તે આટલા બધા નિર્દોષ માણસો મરતા હોય તે મારું જીવતર લાજે ને મારી જનેતા પણ લાજે. આ બધા નિર્દોષ ચાકીદારોને છોડી દે. મને એકને ફાંસીએ ચઢાવી દે. ઘણાને મારીને જીવવું તેના કરતાં ઘણુને જીવાડીને મરવું ઉત્તમ છે. આ પ્રમાણે રામસીંગે રાજાને વિનંતી કરી. રાજા રામસીંગના વચનો સાંભળીને સ્તબ્ધ બની ગયા. અહા ! આ તે ડાકુ છે કે દયાળુ ? આ મહાન બહારવટીયે છે છતાં તેનામાં કેવી પવિત્રતા છે ! તેના શબ્દો સાંભળીને રાજાનું હૃદય પીગળી ગયું. ને રોકીદારને નિર્દોષ છોડી મૂક્યા. અને રામસીંગની નિર્ભયતા, દયાળુતા આદિ ગુણ જોઈને રાજાએ તેને પોતાના રાજ્યમાં સારા હોદ્દા પર કાયમને માટે નિયુકત કર્યો ને રામસીંગ પણ વફાદારી પૂર્વક પવિત્ર જીવન જીવીને સુખી બની ગયે.
દેવાનુપ્રિયે ! આ શેને પ્રભાવ ! રામસીગે બધા ચોકીદારને તે છેડાવ્યાને પિતે પણ ફાંસીએ ચઢવાને બદલે સારા હોદ્દા પર ચઢી ગયે. આ પ્રભાવ હોય તો તેના જીવનમાં રહેલા ગુણોને ને આત્માની પવિત્રતાને છે. ઘણી વખત માણસે ગુનો કર્યો હેય પણ નમ્રતાપૂર્વક પિતાની ભૂલની ક્ષમા માંગી લે છે તે તેના વડીલેનું હદય અને રાજાનું હદય પણ પલટાઈ જાય છે. ને તેને શિક્ષા કરવાને બદલે તે સત્કાર કરે છે ને ગુન્હો માફ કરે છે. અને તેના જીવનમાંથી બીજા પણ કંઈક પામી જાય છે. આ બીજે
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૮૭
શારદા સાગર
કિસ્સા જાપાનના રાજા મિકાડાના યાદ આવે છે.
જાપાનના રાજાનું નામ મિકેાડા હતું. તે મિકેાડાને જાત જાતની અને ભાતભાતની ફૂલદાનીઓને! સંગ્રહ કરવાનેા ખૂબ શેખ હતા. તે દેશમાં કે પરદેશમાં જ્યાં ફરવા જાય ત્યાંથી નવી નવી જાતની ફૂલદાનીઓ માં માગ્યા દામ આપીને ખરીદી લાવતા. એકને જુએ ને ખીજાને ભૂલા એવી ૨૫ ફૂલદાની તેમણે ભેગી કરી હતી. તેમાં એવી તે કારીગરી હતી કે માણસ એ ઘડી જોયા કરે. મિકેાડાએ પાતાના મહેલમાં આ ફૂલદાનીએનું નાનકડું સ ંગ્રહસ્થાન મનાવી દીધુ હતુ. મહેલના માટા હાલની મધ્યમાં એક મેજ ગાઠવ્યું ને તેના ઉપર કિંમતી ગાલીચા પાથરી આકર્ષક રીતે આ પચ્ચીસે ફૂલદાનીઓ ગોઠવી. આ ફૂલદાનીએ જોઇને મિકેાડો ખૂખ હરખાતા હતા.
તે દરેક પુલદાનીમાં દરરોજ તાજા ફૂલના ઝુમખા મૂકવામાં આવતા. તે દ્રશ્ય એવું રમણીય લાગતુ હતું કે જાણે મેજ ઉપર રંગ બેરંગી ફૂલાને કયારા ન હોય! આ નાનકડા સંગ્રહસ્થાનની વ્યવસ્થા કરવા માટે ક્લાનિપુણ માણસેાને રાયાં હતા. આ કલાકારા દ્વાજ સવારમાં તે ફૂલદ્યાનીએમાંથી કમાયેલા ફૂલા કાઢી નાંખીને તાજા ફૂલેાના ઝુમખા મૂકતા હતા. એક દિવસ કલાકારથી સ્હેજ શરત ચૂક થઇ ગઈ. ફૂલઢાનીમાં નવું પાણી ભરવા જતાં એક ફૂલદાની સ્હેજ સરકી ગઈને આરસની લાઠ્ઠી ઉપર પછડાઈ એટલે તેના એ કકડા થઈ ગયા.
આ વાતની મિકોડાને ખબર પડી. તે ષથી લાલચેાળ મનીને સગ્રહસ્થાનમાં આવ્યા. જોયુ તે એક બાજુ ફૂલદાનીના બે ટુકડા પડયા હતા. બીજા ખાજુ પારેવુ ફડે તેમ ફફડતા કલાકાર ઉભા હતા. મિકેાડા ક્રોધથી ઉગ્ર બનીને ખેચે! – તારાથી પચ્ચીસ ફૂલદાની સચવાતી નથી? તને ખખર છે કે મેં આ ફૂલદાનીએ માટે કેટલે ખર્ચો કર્યો છે? આમ કહી ક્રોધથી પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા. ખીજે દિવસે રાજસભામાં તેણે પ્રસ્તાવ મૂકયા કે મેલા, કોઇ માણસ પ્રજાના ગુન્હા કરે તે તેને શું દંડ થાય ? ત્યારે સભાજના કહે છે એને સામાન્ય ફ્રેંડ કાય. તે માટા પુરૂષના ગુન્હા કરે તે એને શુ દંડ થાય ? તા કહે કે એને જેલમાં પૂરી દેવેા જોઇએ. ને રાજાને ગુન્હા કરે તે ? ત્યારે સભાજના કહે છે એને તે દેહાંત દંડની શિક્ષા થાય. તરત મિકાડાએ કહયું કે આ કલાકારે મારી ફૂલદાની ફાડીને મારા ગુન્હા કર્યા છે માટે તેને શૂળીએ ચઢાવવાની શિક્ષા કરવામાં આવે છે. રાજા એક ફૂલદાનીની પાછળ આવા પચ્ચીસ વર્ષોંના યુવાન કલાકારને ફાંસીએ ચઢાવી દેશે તેવા કોઇને ખ્યાલ ન હતા. નાનકડી ભૂલની કેવી માટી શિક્ષા! બધાના ઢિલમાં ખૂખ દુઃખ થયું. સભા સ્તબ્ધ મની ગઈ. રાજાનું ફરમાન સાંભળીને એક વૃદ્ધ ભરસભામાં ઉભું થયે. ને લાકડીના ટેકે એ રાજાના સિંહાસન પાસે આવ્યા. મિકાડાના ચરણમાં ઝૂકીને સલામ ભરીને વિનયપૂર્વક આચૈા. મહારાજા! આપની
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮૮
શારદા સાગર
એક જ ફૂલદાની ફૂટી છે ને? સોયની ચોરી કરનારને મોતની સજા ન હોય. આપની ફૂલદાની તૂટી ગઈ છે તેને હું સાંધી આપું તે પછી આપને કંઈ વાંધે છે?---
વૃદ્ધ બાપાની બુદ્ધિએ આપેલું અભયદાન-બંધુઓ! માણસને શેખ શું કરે છે? એને મને કિંમતી જીવ કરતાં પણ કાચની ફૂલદાનીની કિંમત કેટલી બધી છે? મિકાઓએ હર્ષમાં આવીને પેલા વૃદ્ધને કહ્યું કે શું તમે તૂટી ગયેલી ફૂલદાની સાંધી આપશે? વૃધે કહ્યું. હા. મહારાજા હું ફૂલદાનીઓ સાંધવામાં કુશળ છું. હું એવી કારીગરીથી ફૂલદાનીઓ સાંધુ છું કે કોઈને ખબર પડે નહિ કે આ ફૂલદાનીમાં સાંધે કરેલે છે. ઠીક, ત્યારે તે અત્યારે સંગ્રહસ્થાનમાં ચાલે. એમ કહીને મિકોડે તરત સિંહાસનેથી ઉભો થઈ ગયે ને વૃદ્ધને હાથ પકડીને સંગ્રહસ્થાનમાં લઈ ગયે. અને તેણે તૂટેલી ફૂલદાની હાથમાં લઈને વૃદ્ધને આપી. વૃધે હાથમાં લઈને તરત મેજ ઉપર મૂકી અને બીજી ફૂલદાનીઓ જોવામાં મશગુલ બની ગયે.
મિકેડેએ કહ્યું. જુઓ આ ફૂલદાની ભારતની છે. આ ચીનની છે. આ જાપાનની છે, આ જર્મનની છે. આ આફ્રિકાની ને આ અમેરિકાની છે. મિકેડે આ બધું સમજાવતે જાય છે ને પેલો વૃદ્ધ બધું સાંભળતું જાય છે. જ્યારે મિકેડે પિતાની ફૂલદાનીઓની પ્રશંસા કરી રહ્યો હતો ત્યારે વૃધે કહ્યું કે આપે ફૂલદાનીઓને સંગ્રહ કરવાની પાછળ ઘણે શ્રમ કર્યો છે ને ખર્ચ પણ ઘણો કર્યો લાગે છે. મિકેડેએ કહ્યું હા. પછી ભૈરવથી પૂછયું. તમે આવી ફૂલદાનીઓ બીજે કયાંય જોઈ છે ખરી? વૃધે કાંઈ જવાબ ન આપે અને કે જાણે તે વૃદ્ધને શું સૂઝયું કે હાથમાં રહેલી લાકડી ફૂલદાનીઓ પર ધડાધડ મારવા માંડી ને બે ત્રણ ધડાકામાં બધી ફૂલદાનીઓ તેડી નાંખી. ફુલદાનીઓના ટુકડા લાદી ઉપર વેરવિખેર થઈને પડયા. આ જોઈને મિકેને ચહેરે કેધથી તપાવેલા ત્રાંબા જે લાલઘૂમ થઈ ગયે. અને જોરથી બે . હે દુષ્ટ! તેં આ શું કર્યું? તને કંઈ ખબર પડે છે કે નહિ? મારી વર્ષોની મહેનત આજે પાણીમાં ગઈ. આ સાંભળી વૃધ્ધ માણસ હસવા લાગ્યો અને હસતે ચહેરે જવાબ આપે. સાહેબ! ફૂલદાનીઓ કેડી નાંખી તે હવે ફરીથી મળશે નહિ? મિકેડે કહે- તમે ફેડવા આવ્યા હતા કે સાંધવા? - વૃધે કહ્યું- મહારાજા! મારે આમ તે એક જ ફૂલદાની સાંધવાની હતી પણ તેને બદલે બધી એક સામટી સાંધી નાંખીશ. મિકેડે કેધથી કહે છે હે બુદ્દા ! તું વિચાર કર. કોની સામે બેસી રહ્યો છે? ફૂલદાની ફેડનારને કેવી સજા થાય છે તે તું જાણે છે ને? વૃધે શાંતિપૂર્વક જવાબ આપે કે હું ખૂબ સારી રીતે જાણું છું. ફૂલદાનીન ફેડનારને મોતની સજા થાય છે. તેનાથી હું પૂરેપૂરી માહિતગાર છું. તે પછી આમ કરવાનું કારણ શું? વૃધે નીડરતાપૂર્વક જવાબ આપે કે એક જિંદગીના ભેગે વીસ જિંદગી બચાવવાનું મેં ધર્મકાર્ય કર્યું છે. હે રાજન ! જરા વિચાર
Page #528
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૮૯
કરે. આ દુનિયામાં નામ તેને અવશ્ય નાશ છે. આ કાચની ફૂલદાનીઓ આજે નહીં તે કાલે પણ ફૂટવાની તે હતી. અને આ તમારી એક એક ફૂલદાની એક એક મનુષ્યનો
ગ લેત. તે વાત સમજી વિચારીને મેં વીસની જિંદગી બચાવવા માટે મેં જાણી જોઈને આ પગલું ભર્યું છે. હે રાજન ! આ તમારી ફૂલદાનીની તે કાંઈ કિંમત નથી. કિંમત તે માનવ જીવનની છે. મને એ વાતને સંતેષ છે કે મેં આ ફૂલદાનીઓને તેડીને મહાન પુણ્યનું કાર્ય કર્યું છે, બે રીતે મને લાભ થયો. એક તે ચોવીસ માનવીઓની જિંદગી બચી જશે અને બીજુ તમે દરરોજ એમાં નવા તાજા ફૂલના ઝુમખા ભરાવતા હતા તે ફૂલમાં પણ જીવ છે. સવારમાં તે ફૂલ ખીલે છે ત્યારે કેવું સુંદર દેખાય છે ને સુગંધ આપે છે. સાંજ પડતાં તે કરમાઈ જાય છે. તેને પણ કેટલું દુઃખ થતું હશે ! એટલે આટલા બધા જ બચી જશે. આપ મને ખુશીથી ફાંસીએ ચઢાવી દે.
વૃદ્ધની વાણને મર્મ ચતુર મિકેડ સમજી ગયું અને તેણે પેલા કલાકાર અને વૃદ્ધની સજા માફ કરી. સત્ય હકીક્ત સમજાતાં ફૂલદાનીઓ કરતાં પણ વધુ અદ્દભુત સેંદર્ય મિકડાના ચહેરા પર ચમકી રહ્યું હતું. સમજદાર વ્યકિત પિતાની ભૂલને ભૂલ રૂપે સ્વીકારી લે છે અને તે ભૂલ તે નાબૂદ કરે છે. ત્યારે તેના દિલમાં અલૌકિક હર્ષ હોય છે. જેમ રેગી માણસને રેગ જડમૂળમાંથી નાબૂદ થાય છે ત્યારે તેના શરીરમાં કેઈ નવી તંદુરસ્તી આવી જાય છે. તેમ જે માનવીના જીવનમાંથી દેષ રૂપી બીમારી દૂર થઈ જાય છે ત્યારે તેના મુખ ઉપર અભુત તેજ ઝળકે છે.
બંધુઓ ! ભૂલ સુધરે તે જીવને ભાન થાય. વૃધે મિકોડાને સાચી વાત સમજાવી. મિકોડાને સાચી વાત સમજાતાં બંનેની સજા માફ કરી દીધી. તે હવે તમે પણ વીતરાગવાણી સાંભળીને જે કાંઈ પણ સમજ્યા હો તે પરમાં મારાપણુની બુદ્ધિ કરવાની ભૂલ કરી છે તેને સુધારે. બકરા બેં બેં કરે છે ને તમે મેં મેં કરે છે. તમારામાં ને બકરામાં ફેર એટલે છે કે તમારું માથું ઊંચું છે ને એનું માથું નીચું છે. મારું મારું કરે છે પણ મૂકીને ચાલ્યા જવાનું છે. આ શરીર છૂટયા પછી જે તમારા ઘરમાં તિયચપણે આવીને ઉત્પન્ન થશે તે પણ તમારી માલિકી નહિ રહે. માટે કાવાદાવા ને
કૂડકપટ છોડે.
એક વણિક શેઠ અનાજને વહેપારી હતા. તે લોકોને સડેલું અનાજ આપતે હત ને ધંધામાં ખમમાયા ૫ટ કરતું હતું. તે આયુષ્ય પૂર્ણ થતાં મરીને બેકડે થયે. એક વખત તે કસાઈને ત્યાં વેચાણે. કેસાઈ બેકડાને લઈને પિતાના સ્થાને જતો હતો. રસ્તામાં તેની દુકાન આવી. દુકાન ઉપર તેને ખૂબ મમત્વ હતું. આ દુકાન જોતાં બોકડાને જાતિ સમરણ જ્ઞાન થયું એટલે તેણે જ્ઞાન દ્વારા જોઈ
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શારદા સાગર
લીધું કે આ મારી દુકાન છે. તેા મારી દુકાનમાં જવામાં મને શું વાંધા છે ? કસાઈના હાથમાંથી છૂટીને છલાંગ મારીને દુકાનમાં ગયા ને ઘઉંના કોથળામાં મેઢુ નાંખીને ઘઉં ખાવા જાય છે ત્યાં છેાકરે એને લાકડીના માર મારીને કાઢે છે પણ ખેાકડા બહાર નીકળતા નથી. તેને દુકાનની બહાર કાઢવા ખૂબ મહેનત કરી પણ જતે। નથી ત્યારે કસાઇ કહે છે ભાઇ ! આ એકડાને તમારે ત્યાં રહેવુ છે. તે તમે મને ૧૩ રૂપિયા આપી દે તા હું ખેાકડાને છોડી દઉં. પણ દીકરા કહે છે મારે ખેાકડાની શી જરૂર છે? મારે તેર રૂપિયા આપવા નથી. એમ કહીને ખૂબ લાકડીનેા માર મારીને પરાણે ખાકડાની ખેચી ઝાલીને બહાર કાઢયા. એકડાની આંખમાં આંસુ આવી ગયા ને છેક સુધી દુકાન અને છેકરાના સામુ જોતા જોતા ગયા. પણ છોકરાને યા ન આવી. આ કસાઇએ તેર રૂપિયા માંગ્યા તેનું કારણ ? શેઠ પાસે તેના તેર રૂપિયા લેણાં હતાં તે શેઠે આપેલા નહિ તેથી માંગ્યા પણ દીકરાએ દીધા નહિ. માકડાને લઈને કસાઇ જાય છે તે સમયે એક સત ત્યાંથી પસાર થાય છે. તેમનુ મુખ જરા પડી જાય છે. છોકરા આ દશ્ય જોઇ ગયા ને સત પાસે જઈ કારણ પૂછ્યું. સ ંતે કહ્યું- કાંઈ નહિ. ખૂબ હઠ કરીને પૂછ્યું ત્યારે કહ્યું કે ભાઈ ! ખાકડાને તે ધક્કો મારીને દુકાનમાંથી કાઢયા તે ખીજો કાઇ નહિ પણ તારા માપ હતા ને તું એને મારતા હતા. તારા હાથે તારા ખપને તે કસાઈના હાથમાં આપ્યા પણ તેર રૂપિયા આપીને બચાવ્યેા નહિ. એટલે મને થયું કે અહાહા ! આ સસાર કેવા વિચિત્ર છે. છતાં લેાકાને સંસારના કેટલે મેાહ છે? શેઠના દીકરા કહેગુરૂદેવ ! હું અત્યારે તે કસાઇને ઘેર જઇને એ મારા બાપને છોડાવી લાવુ છું એમ કહી તરત તે કસાઈને ત્યાં ગયા ને કસાઈને કહ્યું હું તેર રૂપિયા આપી દઉં છું પણ તું એકડો મને આપી દે. ત્યારે કસાઈ કહે છે શેઠ! મને તે રૂપિયા મળી ગયા ને એકડા વેચાઇ ગયા ને કપાઇ ગયા. બધું પતી ગયું. આ સાંભળી દીકરાને ખૂબ દુઃખ થયું, કે અહા ! જે ખાપે મારા માટે આટલું કર્યું. તે મરીને ખેાકડા થયા ને કરપીણ રીતે મ! ખરેખર કર્મો તે કોઇને છેડતા નથી. મારે હવે મારા ખપ જેવા કર્મો કરવા નથી.
બંધુએ ! જુઓ, શેઠના જેવી તમારી દશા ન કરવી હાય તે હવે દગા-પ્રપંચ અને મારું તારુ છોડી દેા. કર્મ યમાં આવશે ત્યારે કોઈ ભાગ નહિ પડાવી શકે. અનાથી નિગ્રંથ શજા શ્રેણીકને કહે છે કે મારી આંખમાં તીક્ષ્ણ ભાલા ભટકાઈ જાય તેવી મને દ્વારૂણુ વેદના થવા લાગી ને ખીજી દ્દાહજવર જેવી ભયાંકર ખળતરા આખા શરીરમાં થવા લાગી. આ સમયે બધા મારા સામુ' જોઇને રડવા લાગ્યા પણ કાની તાકાત છે કે મારા રેગ મટાડી શકે ? રાજા શ્રેણીકને મુનિ ક્રર્મની ફ્લિાસેાફી સમજાવે છે કે ક શું શું કરે છે ? કર્મની કળાને કોઇ પહાંચી શકતું નથી. હવે શ્રેણીક રાજાને અનાથી નિગ્રંથ શું કહેશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #530
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
> ૪૯૧
ચરિત્ર: અંજના સતીને પિયરમાં કોઈએ પણ ના રાખી ને છેવટે વનની વાટે જશે.”
માત-પિતા તરફથી તિરસ્કાર પામીને અજના પેાતાના ભાઈને ઘેર ગઇ. ભાભીના શબ્દો તીરની જેમ અંજનાની છાતીમાં ભેાંકાઈ ગયા. અને જણા ત્યાંથી ચાલતા થઈ ગયા. આશ મૂકીને ઊભી થઇ, બાંધવ બીજા તણે ઘેર જાયતા, પાછલી રાતે પહેરો જેમ ફરે, એમ ઘેર ઘેર હિૐ છે અજના બાળ તે. બાંધવ કેણે નહિ પૂછ્યું, સજ્જન કાણે નવિ કીધી છે નાર તા. દીઠી રે અજના જીવતી, પુરાહિત પ્રધાને દેખાડયાં છે બાર તા-સતીરે
મેાટાભાઇની આશા છેાડીને ખીજા ભાઈને ઘેર આવ્યા. ત્યાં પણ કોઇએ સામું ન જોયું એટલે ત્રીજા ભાઈને ઘેર ગઇ. એમ કરતાં સેાએ ભાઈને ત્યાં આશામાં ને આશામાં ફરી વળી. પણ કાઇએ એમ ન પૂછ્યું કે મહેન ! તારી આ દ્દશા કેમ થઇ ? તારા શું વાંક છે ? પણ ઉપરથી તિરસ્કાર કર્યાં. એક તે પેટમાં ભૂખ-તરસનું દુઃખ, ખીજું ગર્ભવતી છે, ત્રીજી તરફથી કટુ વચનેાની વૃષ્ટિ થાય છે. એટલે એના માથે તેા દુઃખ પડવામાં ખાકી ન રહ્યું. સેા સે। ભાઇની લાડકવાયી બહેન કે જેને પાણી માગતાં દૂધ મળતાં હતાં, તે આજે પાણી માટે તરફડે છે. પણ કાઇ પાણી આપતુ નથી. તેના ભાઈઓએ તેા પાણી ન આપ્યું, પણ ગામમાં ઢંઢેરા પીટાવી દીધા કે કેાઇએ અજનાને પાણી પાવુ નહિ. જે પીવડાવશે તે રાજાના ગુનેગાર ઠરશે. આ તરફ્ અંજના ભાઈઓના મહેલ છોડીને ખીજા ઘરામાં પાણી માંગવા લાગી. ખીજા લેાકાને અજનાની ખૂબ દયા આવી પણુ રાજાના કાયઢાના ભગ કરીને આપે તે રાજા પડી જાય ને શિક્ષા કરે. મેડીએ ચઢી ચઢીને લેાકા અંજનાની કરુણુ દશા જુએ છે. તેની આ સ્થિતિ જોઈને નગરજનાની આંખમાં આંસુ આવી ગયા. અહા ! એક વખતની રાજકુમારીને કાઇ પાણી પાતું નથી. કર્મની કેવી અલિહારી છે! લેાકા કકળાટ કરે છે.-પણ શું થાય? અજના કહે છે પ્રભુ! દુનિયા ભલે મારા ઉપર રૂઠે પશુ તું મારા ઉપર ના રૂઠીશ. મારે તારા સિવાય કોઇના આધાર નથી. દુનિયા રૂઠે તા ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે....દર્શન દેજો પ્રભુ.... અધા રૂઢશે તેા ચાલશે પણ પ્રભુ જો તુ રૂચા તા મારું' કાઈ નથી. આ રીતે પ્રાર્થના કરે છે. હવે પાણી વિના કંઠે સૂકાય છે. આંખે અંધારા આવે છે, પગ ઉપડતા નથી. કેવી રીતે જાવું? નિશશ થવા છતાં પણ જવાના પ્રયત્ન કરે છે. પ્રજાજના અજનાની દશા જોઈને રડે છે. પણ તેની પાસે જવાની કોઈ હિંમત કરતું નથી. ત્યારે એક બ્રાહ્મણને તેની દયા આવી. ને નિર્ણય કર્યો કે રાજાને જે શિક્ષા કરવી હેાય તે કરે પણ હું અંજનાને પાણી પાવા જાઉં. રાજા બહુ કરશે તેા મને મારી નાંખશે. એક સતીને પાણીનું દાન કરવા જતાં દ્દાચ મરી જઈશ તે પણુ મારું જીવન સાર્થક થશે. એમ
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૯૨
શરદા સાગર
વિચાર કરીને હાથમાં ઠંડા પાણીને લોટે લઈને અંજનાની પાસે આવે ને કહ્યું બહેન! આ ઠંડું પાણી લાવ્યો છું. તમે પી લો. ત્યારે અંજના કહે છે વીરા! તારા ઉપર રાજા કોપાયમાન થશે. તું ચાલ્યા જા. બ્રાહ્મણ કહે છે બહેન! મેં તે નિર્ણય કર્યો છે કે રાજાને જે કરવું હોય તે કરે પણ મારાથી તારું દુખ જોયું જતું નથી. તે પાણી વાપરી લો. પછી હું જાઉં. ત્યારે અંજના કહે છે ખરેખર ભાઈ! તું મારે સાચે ભાઈ છું. તું પાણી લઈને આવ્યું છે પણ મારા પિતાજીની આણ વર્તે છે ત્યાં મારા માટે પાણી પીવાની મનાઈ છે. તે હું કેવી રીતે પાણી પી શકું? અહીં ગામમાં તે હું પાણી નહિ પીઉં. ગામ બહાર જઈને વાપરીશ. અંજનાને કયાંય આશ્રય નહિ મળવાથી હવે તે નિરાશ થઈ ગઈ છે. તે નગરને છેડીને કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭ ભાદરવા વદ એકમ ને શનિવાર
તા. ૨૦--૭૫. સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
આપણુ ભગવંતે કેવા હતા? વિષના વારક અને મોહના મારક. જેમણે વિષયના વિષને વમી દીધા છે, કઈ કાળે વિષયે જેમને સ્પર્શી શકે તેમ નથી. અરે! દેવાંગનાઓ આવીને તેમની સામે નાચગાન કરે તે પણ તેમને ચલાવી શકે નહિ એવા ઉત્તમ પુરૂષ વિષના વારક છે. મોહન મારક છે. જેમ પુગામાં હવા અને ગેસ ભર્યો હોય તો તે ઊંચે ઉછળે છે પણ તેમાંથી હવા નીકળી ગઈ એટલે ઉછળી શકે નહિ. તે રીતે જેમની મોહરૂપી હવા અને ગેસ નીકળી ગયા છે, જેને મોહ મરી ગયે છે, મોહના ઝેર ઊતરી ગયા છે અને જેને મેહનીય કર્મ ત્રણ કાળમાં નચાવી શકવાના નથી એવા પ્રભુ વિષયના વારક, મોહના મારક અને બન્યા ગુણના ધારક. તેવા તારક પિતાએ જગતના જીવોના કલ્યાણને માટે સિદ્ધાંતને પ્રકાશ કર્યો. જે સંસારને તર્યા છે તે બીજાને તરવાને માર્ગ બતાવી શકે છે. પણ જે એમાં ખેંચી ગયો છે તે બીજાને શું તારી શકવાને છે? લોકડાની નૈકા પિતે તરે તે બીજાને તારી શકે છે. પણ પથ્થરની નૈકા પિતે ડૂબે છે ને બીજાને ડુબાડે છે. આપણું ભગવાન “તિન્નાણું તારયાણું” છે.
જ્ઞાની કહે છે આત્માને ભવભ્રમણમાં ભટકાવનાર, દુઃખના દેનાર કેઈ હોય તે અજ્ઞાન છે. “ોર્યા બાદ ફિયા ટુઃવવું ” આ લોકમાં સૌથી મોટું દુખ અજ્ઞાનનું છે, પણ આજને માનવી શેને દુખ માને છે? ધન ન હોય, વારસદાર ન હોય, પત્ની અનુકૂળ ન હોય તેને દુઃખ માને છે. પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં આ દુઃખ એ દુખ નથી. ધન, પુત્ર, પત્ની આદિ તે જીવને અનંતીવાર મળ્યા છે ને છોડયા છે. પરંતુ જીવને
Page #532
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૯૩
રખડાવનાર, મુઝવનાર, ચતુતિમાં પટકાવનાર અજ્ઞાન છે. તે મેટામાં મેટુ દુઃખ છે. અજ્ઞાનતાના કારણે આત્મા પ્રકાશની સાન્નિધ્યમાં બેઠાં હાવા છતાં પણ પ્રકાશ કયાં છે તે જાણતા નથી.
જેમ આંગલામાં સુતેલા માણસ ઘેનમાં પડયા હાય, એને જગાડીને કેાઈ પૂછે ભાઈ! તું કયાં છે? ત્યારે તે શું કહેશે કે મને ખબર નથી. મારે ખગલ્લામાં જવુ છે. મને તમે મંગલામાં લઇ જાવ. ત્યારે સામી વ્યકિત કહેશે કે ભાઈ! તુ ખગલામાં છે. પણ એને નથી લાગતું કે હું મંગલામાં છું. બંધુએ! આ દશા અજ્ઞાની આત્માની છે. તમે પ્રકાશની સાનિધ્યમાં છે, પ્રકાશ દૂર નથી પણ એને તમે જોઇ શકતા નથી. આનું કારણ આત્માની અજ્ઞાન દશા છે.
આપણા ચાલુ અધિકાર અનાથી મહાનિ થ અને શ્રેણીક મહારાજા વચ્ચે સનાથ અનાથના સંવાદ ચાલી રહ્યા છે. શ્રેણીક મહારાજાને અનાથી નિગ્રંથ સાચી અનાથતા શુ છે તે સમજાવી રહ્યા છે. અનાથી મુનિ અને શ્રેણીક મહારાજા એ અને તેા ઉત્તમ પુરુષા થઇ ગયા. પરંતુ આ અધિકારમાંથી આપણે પણ સમજવાની જરૂર છે કે સાચી અનાથતા કઇ છે ? તે સમજીને આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. જ્યારે જીવને સાચી અનાથતાનું સ્વરૂપ સમજાશે ત્યારે તેના આત્માના આનંદ કાઇ અલૌકિક હશે.
દેવાનુપ્રિયા ! આપણા આત્મા અનંતકાળથી ચતુતિના ચક્કરમાં પીસાઈ રહ્યા છે. અને ખાદ્ય પદાર્થમાં સુખ નહિ હોવા છતાં સુખ માનીને તે મેળવવા પુરુષાર્થ કરી રહ્યો છે. તેથી આત્માના આન મેળવી શકતા નથી. આ આત્માને સંસારમાં રખડાવનાર કાઇ હોય તેા મુખ્યત્વે માહનીય કર્મ છે. અનાદિકાળથી આત્માના ખાદ્ય અને સ્ત્રાભ્ય તર એ કુટુએ છે. બાહ્ય કુટુંબ તા તમે જે સગાવહાલાને મારા માનીને બેઠા છે તે. આભ્યંતર કુટુંબ કર્યુ? તે આપ જાણેા છે ? આભ્યંતર કુટુંબ બે પ્રકારનુ છે. હિતકારી અને અહિતકારી. હિતકારી કુટુમુ તરીકે ધર્મરાજા છે અને અહિંસા, તપ, સથમ ક્ષમા સરળતા, પ્રમાણિકતા આદિ તેના પરિવાર છે. અહિતકારી કુટુંબ અને પરિવાર કયે ? તે તે આપ જાણતા હશેા. ખેલેા, આપ નહિ લે. હું તમને સમજાવુ. અહિતકારી કુટુ ખ તરીકે મેહરાજા અને ક્રોધ-માન-માયા-લાભ-રાગ-દ્વેષ, પરિગ્રહ આદિ તેના પરિવાર છે. અનાદિકાળથી આત્માને અહિતકારી મેહરાજા અને તેના પરિવાર સાથે પરિચય છે તેથી તેને અહિતકારી હાવા છતાં આત્મા હિતકારી તરીકે માને છે. ખેલા, આત્માની આ કેટલી અજ્ઞાનતા !
આ મેહરાજાનું સામ્રાજય નાનુ સૂનુ નહિ સમજતા. મેહરાજા અનતાજીવા ઉપર પાતાનું આધિપત્ય ભાગવે છે. અનતા જીવાને પેાતાની એડી નીચે ઢખાવી રાખે છે. તેને ઉભા પણ થવા દેતા નથી. વધુ શું કહું! આત્માના હિતકારી ધર્મરાજા અને
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૯૪.
શારદા સાગર
તેના પરિવાર પાસે તે જીવને જવા પણ દેતો નથી. તેને ઓળખવા દેતે પણ નથી. અરે ઉપરથી તે તે એમ કહે છે કે ધર્મરાજા અને તેને પરિવાર તે બધા તારા દુમને છે. તારું અહિત કરનારા અને તેને દુઃખી કરનારા છે. એમ કહી આત્માને ધર્મરાજાથી દૂર કરી દે છે. કેટલી મહરાજાની સત્તા! જગતમાં જે આત્માઓ મહરાજાની આ કરામતમાં ફસાય છે તે આત્માઓ આત્માનું સાચું સુખ અપાવનાર એવા ધર્મરાજા આદિને દુઃખ આપનાર તરીકે દેખે છે અને તેનાથી ભાગી છૂટવાને પુરુષાર્થ કરે છે. જ્યારે એનાથી નાસી છૂટે ત્યારે તેને જાણે અપૂર્વ આનંદ મળે નહેય તેમ અનુભવે છે.
આ મહારાજાએ તે ઘણાં જીવ ઉપર એવું કામણ કર્યું છે કે જેના પ્રતાપે “ધર્મરાજા અને તેને પરિવાર એ આત્માને હિતકારી છે તે વાત ખેટી છે. જગતના કઈ પણ આત્માને તે પરિવાર છે નહિ. તે પરિવારની વાત તે બનાવટી છે, ભેળા જેને છેતરનારી છે, તે આત્માનું કાંઈ પણ હિત કરતો નથી આવી વાત હૃદયમાં ઠસી ગઈ છે. જુઓ તે ખરા, મહરાજાની પ્રેરણું પણ કેવી! અરે, એથી આગળ વધીને કહું તે મહારાજાના પંજામાં ફસાયેલા અને ધર્મરાજા આદિનું નામ સાંભળવું પણ ગમતું નથી. ધર્મરાજા આદિને પરિચય કરાવનાર મહાન પુરુષનું નામ સાંભળવું કે તેમના જીવનરહસ્યો પણ સાંભળવા કે વાંચવા ગમતા નથી. ઊલટું તેમના પર ગુસ્સો આવી જાય છે ને બોલે છે કે આ મહાપુરુષે તે આખો દિવસ ધમની ને આત્માની વાત કરે છે. આ બધી હાંકી કાઢેલી વાત છે. તે તે ઠગારા છે. આ રીતે મહાન પુરુષને પણ ઠગારા તરીકે તે થઈ જાય છે. આ બધે પ્રભાવ મહરાજાને છે.
બંધુઓ ! પર્યુષણ પર્વમાં માનવની કેટલી ભીડાભીડ હતી ને પર્યુષણ પછી ઓટ કેમ આવી ગઈ? મહારાજાએ જોર જમાવ્યું તેથી ધર્મરાજાની સત્તા મંદ પડી ગઈ. અઠ્ઠાઈ, સોળભળ્યુ કે મા ખમણ કર્યું એટલે આત્મા માને કે મેં ઘણું કર્યું પણ તમે ચાલીસ પચાસ વર્ષોથી જ દુકાને જાવ છે છતાં એમ થાય છે કે હવે મારે નથી જવું. આ બધી પ્રેરણા કોણ આપે છે? મેહરાજા. મુત્સદ્દીગિરિથી મોહરાજા અનંત જીવે ઉપર શાસન કરે છે. જે મહારાજની સલાહ પ્રમાણે ચાલે છે તેને તે નરકગતિમાં ધકેલી દે છે. કેટલાકને એકેન્દ્રિય આદિ તિર્યંચ ગતિમાં મોકલે છે. તેમાં આત્મા અનેક પ્રકારના દુઃખે ભેગવે છે. આવા નરક-તિર્યંચ ગતિના ભયંકર દુખ ભોગવવા છતાં ખૂબી એવી કરે છે કે જેથી તે જીવોને ખબર પણ નથી પડતી કે અમે મહારાજાની આજ્ઞા પ્રમાણે ચાલ્યા તેથી આવા દુઃખી થયા. આત્માનું જે કાંઈક સારું થાય છે તે ધર્મરાજાના પરિવારના પ્રભાવથી થાય છે. છતાં તે સમયે પણ મેહરાજા એવું ચાલાકીથી સમજાવે છે ને કહે છે કે મેં તારું આ સારું કાર્ય કર્યું છે. અજ્ઞાની છ મહરાજાની તે વાતને સાચી માની લે છે. અને તે વાતને હિતકારી માની તેને પુષ્ટ બનાવે છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૪૯
જ્યારે આત્માને સદગુરુઓ પાસેથી સાંભળીને કંઈક સમજણ આવે અને સ્વરૂપમાં કરવાને પ્રવેશ કરવાનો આરંભ કરે છે ત્યારે તેના ઉપર મહરાજાની પકડ ઢીલી થાય છે અને ધર્મરાજાને ઓળખવા ને તેને પરિચય કરવા જીવ તૈયાર થાય છે. પણ પાછો મહામુત્સદી મહરાજા બરાબર સમયને ઓળખીને તે આત્માને પાછો પાડવા પિતાના પરિવારના કેઈ પણ યોગ્ય મેમ્બરને મોકલે છે ને સાચી સમજણ વગરના આત્માને ઊંચા સ્થાનેથી નીચે પછાડે છે.
પરિગ્રહ મોહરાજાના પરિવારને એક મેમ્બર છે. સમય જોઈને તે છેને બરાબર ફસાવે છે. અત્યાર સુધીમાં અનંતાનંત છે તેના ભોગ બન્યા છે. પરિગ્રહના શિકાર બનેલા અનંતાનંત છને મોહરાજાએ નરકાદિ દુર્ગતિમાં ધકેલી દીધા છે. દા. ત. બ્રહ્મહત્ત ચક્રવર્તિ, સુભૂમ ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ આદિ ઘણુ મનુષ્ય, આ અવસર્પિણી કાળમાં નરકાદિ ગતિમાં ગયા. તેમાં મહત્તા પરિગ્રહની હતી. બંધુઓ ! એમ નહિ સમજતાં કે પરિગ્રહને શિકાર બનેલ જીવ એક વખત નરકાદિ દુખે ભોગવી લે પછી તેના દુઃખથી અને પરિગ્રહથી છૂટકારો થઈ જાય એવું નથી. આ પરંપરા લાંબા કાળ સુધી ચાલે છે. પરિગ્રહમાં સુખની કલ્પના કરી તે મેળવવા માટે ભયંકર પાપ આચરી કિંમતી મનુષ્યભવ હારી જઈ ભયંકર સંસારમાં ભટકવા જીવ ચાલ્યો જાય છે. પરિગ્રહના શિકારમાં ફસાયેલ છની કેવી દુર્દશા થાય છે તે આપને એક દષ્ટાંત આપીને સમજાવું.
મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીની ખૂબ જાહોજલાલી હતી ત્યારની વાત છે. મગધ સમ્રાટ શ્રેણીકના પુત્ર અને ૫૦૦ પ્રધાનના મંત્રી અભયકુમાર છે. જેની બુદ્ધિ એટલે બુદ્ધિ. દેવકના ઈન્દ્ર પણ અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરે છે.
પ્રસંગ એમ બને છે કે રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા, પ્રભુ મહાવીરે તે થોડા દિવસ રહીને વિહાર કર્યો પણ બીજા સંતે ત્યાં બિરાજે છે. અભયકુમારને પ્રભુ મહાવીર ઉપર ખૂબ દઢ શ્રદ્ધા હતી. તે મગધના મહામંત્રી હોવા છતાં પોતાના આત્મ-કલ્યાણને ભૂલતા ન હતા. રાજ્યની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ સમય મેળવીને નિવૃત્ત થઈને ધર્મધ્યાન કરતા હતા. તે સાધુને દેખે ત્યાં ગાંડા ઘેલા થઈ જાય. તેમને સાધુ સતે સાથે વાત કરવી બહુ ગમે. રાજા, રાજ્યસમ્રાટે, સેનાધિપતિઓ કે શેઠ સાથે વાત કરવી ન ગમે. તમે ૧૨ વાગે જમવા જાવ ત્યારે સીધા ઘરે જાવ પણ અભયકુમાર તે પહેલા ઉપાશ્રયે જાય. જઈને તેને પૂછે–ગોચરી-પાણી લઈ આવ્યા? સંસારના ત્યાગી અને સુખમાં વિરાગી એવા મુનિ તેને બહુ ગમે. તે ઘણી વાર આખી રાત્રી એ મુનિર્વાદ વચ્ચે રહેતા અને પવિત્ર વાતાવરણને આનંદ અનુભવતા. તેમને મુનિજીવન બહુ ગમતું હતું. એમણે પિતાના જીવનનું ધ્યેય પણ મુનિ જીવન બનાવ્યું હતું.
Page #535
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
અભયકુમાર રેજ સંતના દર્શન કરે. આઠમ-પાખી પૌષધ કરે. એક દિવસ અભયકુમાર રાત્રે પિષધ લઈને બેઠા હતા. બધા મુનિઓની સાથે સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન કરતા ૧૨ વાગ્યા. પછી બધા મુનિઓ સૂઈ ગયા. પણ અભયકુમારે મુનિઓ પાસેથી જે જ્ઞાન મેળવ્યું હતું તેનું મંથન કરવા લાગ્યા. એમ કરતાં બે અઢી વાગ્યા. ત્યાં બીજી બાજુ ઉપાશ્રયમાં બારણની દિશામાંથી “ભયં' એ અવાજ આવ્યો. અભયકુમાર ઊઠીને બારણુ પાસે ગયા. ત્યાં એક મુનિને જોયા. પછી મુનિને ખૂબ વિનયપૂર્વક વિનમ્ર ભાષામાં પૂછયું. '
અહ હે ગુરુદેવ! આપ તે ભયનો ત્યાગ કરીને નિર્ભય બનીને નીકળ્યા છે. તે આપ ભય શબ્દ કેમ બોલ્યા ? શું અહીંયા કેઈ ભય છે? મુનિ કહે-ના ભાઈ, ભય નથી. તો હે પૂજ્ય ! આપ શારીરિક ક્રિયાને કારણે ધર્મસ્થાનકથી બહાર જઈને આ ત્યારે ઉપાશ્રયમાં પ્રવેશતા તે નિસિહી નિસિહી શબ્દ બોલવાનો હોય છે તેના બદલે આપ ભય કેમ બોલ્યા? મુનિ કહે-હે મંત્રીશ્વર! અહીંયા કેઈ ભય નથી. આ સ્થાન નિર્ભયતાનું છે. પરંતુ અચાનક “ભય” શબ્દ મારા મુખમાંથી નીકળી પડે. અહીં ભય શાનો ? પરંતુ મારા પૂર્વાવસ્થાના જીવનની એક ઘટના મારા મનમાં આવી ગઈ ને મારાથી “ભય’ શબ્દ જે બેલાઈ ગયે. અભયકુમારે ખૂબ વિનયપૂર્વક નમ્રતાથી મુનિને કહે છે. આપના જીવનમાં એવી કેવી ઘટના બની હતી કે આજે તે દશ્ય નજર સામે તરવરતા આપનાથી ભય બેલાઈ જવાયું. એ પૂર્વ જીવનની સત્ય ઘટના મને ન કહે ?
મુનિ અને મંત્રી બંને ઉપાશ્રયના એક ભાગમાં જઈને બેઠા. નિરવ શાંતિ છવાયેલી હતી. સાધનાની પવિત્રતા હતી. આત્માની પ્રસન્નતા હતી. મુનિ કહે- હે અભય! મારી ઘટના તું સાંભળ. મારો જન્મ ઉજજૈયિની નગરીમાં થયેલો. અમે બે ભાઈ હતા. અમે નિર્ધન પરિવારમાં જન્મ્યા હતા ને નિર્ધનતામાં મોટા થયા હતા. જ્યારે અમારાથી આ દરિદ્રતાનું દુઃખ સહન ન થયું ત્યારે બંને ભાઈ દેશ છોડી બહારગામ ગયા. ત્યાં અમારા પુણ્યને સિતારે ચમકો, અમે ખૂબ ધન કમાયા. સુખી થયા. રૂપિયા પાંચ હજાર ભેગા થયા. તે સમયે ધનને આટલો પુગા ન હતા. ત્યારે પાંચ હજાર રૂપિયાવાળા ધનવાન કહેવાતા. મુનિ અભયને કહે છે તે ધનમાંથી અમે રત્ન, મોતી, માણેક આદિ ઝવેરાત ખરીદયું ને તે ઝવેરાતને પિલી વાંસળીમાં ભરી દીધું.
લક્ષ્મીએ કરાવેલી કુબુદ્ધિ - તે સમયે વાહન ન હતા. પગપાળા મુસાફરી કરવાની હતી. ઝવેરાતથી ભરેલી વાંસળી ઉપાડીને અમે સ્વદેશ આવતા હતા. વાંસળી વજનદાર હોવાથી અમે બંને ભાઈ વારાફરતી ઉંચતા હતા. પરંતુ જ્યારે મારી પાસે વાંસળી આવી ત્યારે મારા મનમાં ખરાબ-અધમ વિચાર આવ્યું. મારી દષ્ટિ બગડી. જે
Page #536
--------------------------------------------------------------------------
________________
શાદ્ય સાગર
૪૯૭
હું આ મારા ભાઈને મારી નાંખ્યું તે આ બધું ધન મને મળી જાય. હું આ રીતે વિચાર કરી તેને મારવાને રસ્તે શેતે હતું ત્યાં રસ્તામાં કૂવે આવ્યું. મારો ભાઈ પીવા માટે પાણી લેવા ગયો. ત્યાં મને થયું કે મારો ભાઈ જેવો વાંકે વળીને પાણી સીંચવા જાય તે તેને ધકકે મારું કે જેથી તે કૂવામાં પડીને મરી જશે. ને આ બધી મિલકતને સ્વામી હું બનીશ. હું સુખી થઈશ. આ વિચાર આવ્યું પણ તેમ કરવાને પ્રસંગ ન આવ્યું. આગળ ચાલતાં સરોવર આવ્યું. ત્યાં કિનારે ઝાડ નીચે અમે સૂતા હતા. ત્યાં મારા મનના દુષ્ટ પરિણએ પાસું બદલ્યું. અહા હે આત્મા! તું કેટલે દુષ્ટ બને છે? તારા મનમાં કેટલા દુષ્ટ વિચાર આવ્યા? તારે કેટલી જિંદગી જીવવું છે કે તું આવા પાપ કરવા તૈયાર થયો? મારું દિલ દ્રવી ગયું. પરિણામની ધારા શુદ્ધ બનતી ગઈ. અરેરે..આ તુચ્છ ક્ષણિક ધનના લાભથી મારા ભાઈને મારી નાંખું? ના...ના. આ ધન મને આવા અધમ વિચારો કરાવે છે માટે એ ધન ના જોઈએ. તરત ઊઠીને આખી ઝવેરાતથી ભરેલી વાંસળી સરોવરમાં ફેંકી દીધી. મારે ભાઈ એકદમ મારી પાસે આવ્યો ને કહે ભાઈ! તેં આ શું કર્યું? કાળી મહેનત કરીને લોહીના ટીપા પાડીને આપણે આ ધન કમાયા હતા. તે તેં સરોવરમાં ફેંકી દીધું? ભાઈ! મેં ધન નથી ફેંકયું પણ આપણું બંને ભાઈ વચ્ચે દુશ્મનાવટ કરાવનાર દુશમનને ફેંકયો છે. આપણે બંને એક થાળીમાં જમનાર, એક પથારીમાં સૂનાર, અને એક ગ્લાસ પાણી પીનાર એવા બને ભાઈના પ્રેમને તેડાવનાર દુશ્મનને ફેંકી દીધું છે. જેમ ધોતી અથવા સાડી ઊભા અને આડા તારથી વણાયેલી છે. પણ પહેરનારને ખબર નથી હોતી કે આ આડા-ઊભા તારથી વણાયેલું છે. તેવી એકતા આપણામાં છે ? મેં ભાઈના ચરણમાં પડી મારા દિલની વાત કરી દીધી. ખૂબ રડ. કેટલે અધમ પાપી કે મને આવા દુષ્ટ વિચાર આવ્યા? આ સાંભળી મારા ભાઈએ કહ્યું- ભાઈ ! હું પણ આવા ગંદવાડમાં પડેલે હતે. મને પણ તારા જેવા અધમ વિચાર આવ્યા હતા. ભાઈ! તે સારું કર્યું. આ ધન અનર્થનું મૂળ છે. અમે હતા તેવા ગરીબ બની ગયા છતાં મનમાં દુઃખ નથી પરંતુ આનંદ હતું કે ભાઇભાઈના ખૂન કરાવે એવી લક્ષ્મીને સ્વેચ્છાએ ત્યાગ કરી સરોવરમાં ફેંકી દીધી. અમારા મનમાં થયું કે આપણે ઘેર જઈશું. મા બહેન ભૂખે ટળવળતા હશે. તેઓ પૂછશે કે શું કમાણી કરીને આવ્યા? તો કહેશું અમે કમાણી કરી છે તેના જેવી સુંદર કમાણી કેઈએ નથી કરી. અમે બંને ભાઈ ઘેર આવ્યા.
* મુનિ પોતાની વાત અભયકુમારને કહી રહ્યા છે. હે અભય! પછી કેવી અજબની ઘટના બની. અમે જે વાંસળી ફેંકી તે સરોવરમાં માછીમારના હાથમાં આવી. વાંસળીનું લાકડું ખુબ મજબૂત હતું. તે માછીમાર વાંસળી વેચવા માટે અમારા ગામમાં આવ્યું. તેને ખબર ન હતી કે આમાં ધન છે. તે વાંસળી મારી બહેને ખરીદી. એણે વાંસળી જોઈ. વાંસળીને સાંધે જોતાં મનમાં કૂતુહલ જાગ્યું કે આને સાંધે કેમ મારેલો છે?
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૯૮
શારદા સાગર
સાંધે તોડીને જોયું તે એમાં ઝવેરાત છે. આ રીતે મારી બહેન જેતી હતી ત્યાં મારી માતા આવી પહોંચીને આ જોઈ ગઈ. માતા કહે દીકરી! તું તે પિયર આવેલી છે. આ વાંસળી તારી નહિ પણ મારી છે. મા-દીકરી સામાસામા બલવા લાગ્યા. છેવટે ધનના લોભથી પ્રેરાઈને મારી બહેને પાસે પડેલું સાંબેલું મારી માતાને માર્યું. તે મર્મસ્થાનમાં વાગવાથી મારી માતા ધરતી પર પડી જતાં મૃત્યુને શરણ થઈ ગઈ. આ સમયે અમે બંને ભાઈઓ ઘરમાં દાખલ થયા. એટલે બહેન ગભરાઈ ગઈ. તે એકદમ ઊભી થવા ગઈ ત્યાં ખોળામાંથી ઝવેરાત ભરેલી વાંસળી નીચે પડી ગઈ.
એક બાજુ મૃત્યુ પામેલી માતાનું શબ પડ્યું છે. આ જોઈને વિચાર થયે કે અહે! આ તો આપણી બુદ્ધિ બગાડનારી વાંસળી છે. ને અહીં કયાંથી આવી? અહો વાંસળી ! તેં તો કેવા કાળા કામ કરાવ્યા? બે ભાઈને મરાવવા માટે તૈયાર થઈ. તેથી દરિયામાં ફેંકી અને તે ઘરમાં આવી તે મા દીકરીના સગપણુ પણ તેડાવ્યા. આ દશ્ય જોઈને મને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યું. આ સંસાર વિષમ દુઃખમય છે. અર્થ સર્વ અનર્થોનું મૂળ છે. એમ સમજીને અમે ગુરૂદેવની પાસે દીક્ષા લીધી. અત્યારે ઉપાશ્રયમાં દાખલ થતાં બહેન માતાને સાંબેલું મારે છે તે દશ્ય નજર સામે આવી ગયું તેથી ભયમ એમ બોલાઈ ગયું. અભયના મનમાં થયું રે ધન! તે કેટલો અનર્થ કર્યો? આ સંસારમાં કોના સગપણને કોની માયા! આ સબંધ બધા રાખવા જેવા છે કે છેડવા જેવા છે? અભયકુમારમાં નામ તેવા ગુણ હતા. છેવટે તેમણે પણ અભયસ્થાનને મેળવવા માટે સંયમ લીધે ને પિતાનું નામ સાર્થક કર્યું. આજે નામ તો ઘણું સરસ શાંતિલાલ હોય, નાણાવટી અટક હોય પણ તેમાં શાંતિને કે નાણાંના કયારે ય દર્શન થતા ન હોય !
બંધુઓ ! આપે સાંભળ્યું ને કે પરિગ્રહ કેટલો અનર્થકારી છે? આ મહરાજાએ મોકલેલ મેમ્બર છે. જ્યારે આત્મા મોહરાજાના કુટુંબ-પરિવારને છડી ધર્મ રાજાના પરિવારમાં ભળી જશે, તેને સંગ કરશે ત્યારે આ મહરાજાને મેઅર “પરિગ્રહ તેને સતાવી શકશે નહિ. માટે મહરાજાના પરિવારથી દૂર થવાની જરૂર છે.
જેણે મહરાજાને પરિવાર છોડીને ધર્મરાજાને પરિવાર ગ્રહણ કર્યો છે એવા અનાથી નિર્ચન્થ સાચી અનાથતાનું સુંદર સ્વરૂપ શ્રેણીક રાજાને સમજાવી રહ્યા છે. મહાન પુરુષોની વાતે પણ મહાન ને આત્માની ઉન્નતિ કરાવનારી હોય છે.
જ્ઞાની કરે એવી વાત, સંસારને મારે લાત,
ઘનઘાતીની કરે ઘાત, આત્મ બને ઉન્નત. જ્ઞાની પુરૂષની વાતો એટલી ભાવભરી ને આત્મદર્શન કરાવનારી હોય છે કે કંઈક છે તે સાંભળીને સંસારને લાત મારીને સંયમ માર્ગે પ્રયાણ કરે છે. તે માર્ગે પ્રયાણ કર્યા પછી જે આત્માને પુરૂષાર્થ ઉપડે તે ધનહાતી કર્મોની ઘાત કરે તે વન
Page #538
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઘાતીની ઘાત કરે એટલે આત્મામાં કેવળજ્ઞાનના પ્રકાશ પ્રગટે તેથી આત્મા ઉન્નત અને. અનાથી મુનિ કહે છે હું રાજન! મારી અનાથતા કઈ છે તે સાંભળે. સૌથી પ્રથમ મારી આંખામાં કાઇ તીક્ષ્ણ ભાલા મારતા હાય એવી અસહ્ય વેઢના થવા લાગી ને આખા શરીરમાં વિપુલ દ્વાહવર જેવી ભયંકર બળતરા થવા લાગી. કઇ માણસને શરીરમાં સામાન્ય અળતરા થતી હાય તે પણ તેની અકળામણને પાર રહેતા નથી. તે એકડીશન રૂમમાં બેસે, પંખા ચલાવે અને કદાચ પંખા બંધ થઇ ગયા હાય તા હાથમાં પૂરું લઈને વીંઝવા મડી પડે. આવી ચેડી ગરમીમાં અકળામણુ થઇ જાય છે પણ અનંતકાળથી જીવ સંસારના અધનમાં બંધાયે છે તેની અકળામણ કે મૂંઝવણ થાય છે ?
૪૯૯
અનાથી મુનિ શ્રેણીક રાજાને પેાતાની અનાથતા સમજાવી રહ્યા છે. મારા આવા અસહ્ય વેઢનમાં મારા સગાવહાલા બધા મારા સાસુ જોઈને રડવા લાગ્યા. પણ કાની તાકાત છે કે મારા રાગ મટાડી શકે? હજુ અનાંથી નિગ્રંથ શ્રેણીક રાજાને શું કહેશે ને શ્રેણીક રાજાનું કેવું પરિવર્તન થશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ- માતા-પિતાની અને સેા સે। ભાઇની લાડીલી એક વહાલી બેનડીને પણ આજે ગામમાં કઇ પાણી પાનાર ન નીકળ્યું. એક દયાળુ બ્રાહ્મણ સતીને શાંતિ પમાડવા માટે પેાતાના જાનનું જોખમ ખેડીને અજનાની પાછળ ગામ બહાર ગયા. સતી અંજના તા પાતાના કર્મના દોષ જુએ છે પણુ ખીજાના દોષ જોતી નથી. અજનાની સખી વસંતમાલા કહે છે બહેન! તારા માત-પિતા અને ભાઈ-ભાભીએ પણ કેવા કે આવી સ્થિતિમાં પણ તેમણે તારા સામું જોયું નહિં. અજના કહે, સખી ! દોષ તેમને નથી પણ મારા કર્મના છે. આ સંસાર સ્વાના કીચડથી ભરપૂર ભરેલા છે. સસારમાં તમારે કોઇની સાથે ગમે તેવા ગાઢ સમધ હશે તે પણ એક ખીજાના વિયેાગનું કારણ અને ત્યારે આઘાતનું કારણુ અને પણ એક ખીજા વિના રહી શકે નહિ તેમ મનતું નથી. દા.ત. કસચેાગે પતિ-પત્નીની જોડી ખંડન થાય ત્યારે આઘાત લાગે પણ તેની પાછળ કોઈ મરી જતા નથી પણ માછલી અને પાણીના પ્રેમ એવા છે કે માછલી પાણીથી જુદી પડે તે તરફડીને મરી જાય છે. દુનિયામાં પાણી અને માછલી જેવા પ્રેમ ખીજા કાઇને નહિ મળે. સંસારના પ્રેમ વાકળા જેવા છે તેને સૂકાતા વાર લાગતી નથી. યાં સુધી પાણી રૂપી પૈસાની આવક મળે છે, પેાતાના સ્વા સધાય છે ત્યાં સુધી પ્રેમ મળે છે. જયાં પૈસાની આવક બંધ થઈ ગઈ ત્યાં વાકળાના સમાન સ્નેહ સૂકાઈ જવાના, અજના વિચાર કરે છે અહા આનુ નામ સંસાર! અજના છેલ્લે આલે છે.
આંબા, જાંબુ, કદા, ચાથા કહીએ ખેર, ઉપર નરમ દીસે ઘણા, માંડે કઠિન કઠોર.
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૦૦
શારદા સાગર
આ ચાર ફળ ઉપરથી પિચા પણ અંદરથી કઠણ હોય છે. આંબે એટલે પાકી કેરી ઉપરથી પિચી હોય છે પણ ગોટલો કેટલો કઠણ હોય છે ! તે રીતે જાંબુ, કરમદા, ચણીબોર, એ ત્રણેના પડ ઉપરથી પિોંચા છે પણ અંદર ઠળિયે કઠણ હોય છે. તેમ મારા માતા-પિતા, ભાઈ-ભાભી ઉપરથી પોચા પણ અંદરથી કઠણ છે. તેથી હે જોષી વીરા ! નગરમાં આણ દેવરાવી કે કોઈએ અંજનાને પાણી પીવડાવવું નહિ તેથી મારા વીરા ! નગરમાં પાણી પાનાર મળે તે પણ પીવું નહોતું. - પરંતુ આ દયાળુ બ્રાહ્મણને અંજના પ્રત્યે એટલી દયા આવી છે કે મારું જે થવું હોય તે થાય પણ મારે તેને પાણી પીવડાવવું એ સાચું. તેથી તે અંજનાની પાછળ ગામ બહાર ગયો પણ પાછો ન વળે. આટલા મોટા નગરમાં કઈને દયા ન આવી ને એક બ્રાહ્મણને દયા આવી તે પણ પૂર્વને સબંધ છે. આ સબંધના કારણે તેને અંજના પ્રત્યે પ્રેમ ને સ્નેહ ઉભરા છે. - હવે અંજના ગામ બહાર ચાલતાં ચાલતાં ગાઢ જંગલમાં ગઈ. એ જંગલ એવું ગાઢ અને વૃક્ષેથી છવાયેલું છે કે જયાં સૂર્યના કિરણે પણ પહોંચી શકતા નથી. તે ઉજજડ અટવીની આગળ ઊંચા પર્વતો પણ ઘણાં છે. જેથી ત્યાં ગાઢ અંધારું છે. તે અંધારું એટલું બધું છે કે માણસ એકબીજાના મુખ પણ જોઈ શકે નહિ. એવા ભયંકર જંગલમાં ઝાડ નીચે બેસીને અંજના પાણી પીવે છે. તે કહે છે એ મારા વીરા ! તું સુખી થજે. આવા સંકટમાં પણ સતી અંજના પોતાના કર્મોને યાદ કરી નવકાર મંત્રનું સ્મરણ કરી રહી છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
(આવતી કાલે કાંદાવાડી જવાનું હોવાથી વ્યાખ્યાન બંધ છે.)
વ્યાખ્યાન નં. ૫૮ ભાદરવા વદ ૩ ને સેમવાર
તા. ર૩-૯-૭૫ અનંત કરૂણાનિધિ ભગવતેએ આ જગતના છ સામે કરૂણાભરી દષ્ટિ ફેંકીને જોયું તે સંસારમાં રહેલા છે સુખ અને દુઃખના તડકા છાયામાં ઘૂમી રહ્યા છે. ને ચતુર્ગતિમાં ચક્કર લગાવી રહ્યા છે, છતાં તેનો તેને થાક નથી. જેને થાક લાગ્યો હોય તેવા જવાને માટે વિતરાગ પ્રભુ આગમવાણું મૂકીને ગયા છે. આગમમાં જ્ઞાનીએ કહે છે કે માનવ! તેં કેટલા જન્મ-મરણ કર્યા તેને હિસાબ કર. અરે, તેં એટલી માતાએ કરી છે કે જેના દૂધ પીધા તે દૂધથી સમુદ્ર ભરાઈ જાય અને એટલા મરણ કર્યા છે કે જેની પાછળ માતાઓએ રૂદન કર્યા તે આંસુથી સમુદ્ર ભરાઈ જાય. આટલા જન્મ-મરણ કર્યા છતાં પણ હજુ તે હતા ત્યાંના ત્યાં છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૦૧
જ્ઞાનીઓ કહે છે કે જીવન એક પુદરડી જેવુ છે. ચારે તરફ ફરી ફરીને અંતે ત્યાંનું ત્યાં ઉભું હાય છે. વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે ઝોલા ખાતે માનવી આગળ વધી શકતા નથી. આજે મેાટા ભાગના મનુષ્યાનું જીવન સુખ અને સમૃદ્ધિની ખેાજમાં પૂર્ણ થઇ જાય છે. આત્મામાં રહેલી મહાન સપત્નિ તરફ તેની દૃષ્ટિ પડતી નથી. જેમ ઘાંચીનેા અળદ તેના માલિકની આજ્ઞા મુજબ ગાળ ગાળ ક્રે છે. તેની આંખે પાટા બાંધ્યા હાય છે તેથી તેને થાય કે હું હજારા ગાઉ ચા પણ જ્યાં પાટા છાયા ત્યાં જાણ્યું કે જ્યાં છું ત્યાં છું. તે રીતે આપણા આત્માએ પણુ આંખે અજ્ઞાનના પાટા બાંધી ચાર્યાશી લાખ જીવાચેાનિના ભવચક્રમાં ઘાંચીના બળદની જેમ એટલા બધા ચક્કર લગાવ્યા છે કે જેના ટ્રાઇ હિસાબ નથી. હવે તેા ખૂબ થાક લાગ્યા હશે! મેાજશેાખમાં પડીને મળેલા મનુષ્ય ભવને હારી ગયા પણ હવે જો જાગૃત મન્યા હૈ। તે જાગ્યા ત્યારથી સવાર સમજીને પ્રમાદને છેડા. ધર્મમાં મનને જોડી દે અને ભવચક્રના ફેશ ટાળવા માટે પુરૂષાર્થના પંથે પ્રયાણ કરો. જે જીવનને સાર્થક મનાવવું હોય, ચાર્યાશીની દડીમાંથી છૂટકારો લેવા હાય તા સર્વાં પ્રથમ તમારા જીવનની કેડીમાં કલ્યાણના કુસુમે ાપવા પડશે. ને જે ધર્મના ' મર્મ સમજશે તે સ ંસાર સાગરને પાર થશે, ને જે સસારના સુખમાં મસ્ત રહે છે તે ચતુતિના ચક્કરમાં ઘાંચીની ઘાણીના બળદની જેમ ફરે છે, માટે સમજો.
માનવ જીવનની એકેક ક્ષણુ કિ ંમતી છે, લાખેણી છે. જીવનમાં બધુ મેળવી શકાય પણ ગયેલી ક્ષણુ પાછી મેળવી શકાંતી નથી. માટે સમયના સદુપયોગ કરો. જેને જીવનની ક્ષણ એળખાઈ છે તેવા તપસ્વીએ તપની સાધનામાં જોડાઈ ગયા છે. પર્યુષણ પ ગયા પણ વાલકેશ્વર સંઘને આંગણેથી હજુ તપના તારણ છૂટયા નથી. ભાવનાખાઈ મહાસતીજીને આજે ૨૪ મા ઉપવાસ છે, વર્ષાબહેનને આજે ૩૦ મને નિર્મળા બહેનને આજે ૨૫ મે ઉપવાસ છે. કેન્રી શાતાપૂર્વક આરાધના કરે છે! તેમના જીવનની ક્ષણા સફળ જાય છે. આ દેહનું પાષણ કરવાને માટે ઘણુ ખાધુ છતાં હજુ આ પેટને ખાડા પૂરાતા નથી. કવિએ પણ કહે છે કે દળી દળીને કુલડીમાં ભર્યું તેા પણ કુલડી ખાલી ને ખાલી, સમજાયું! સવાર-અપેાર- સાંજ કેટલું નાંખ્યુ છતાં પેટના ખાડા ખાલી છે.
જેમ પેટના ખાડો અપૂર્ણ છે તે કદી ભરાતા નથી તેમ આ તૃષ્ણાનેા ખાડા પણ કદી ભરાતા નથી. ગમે તેટલું મળે તેા પણ જીવની તૃષ્ણા, શાંત થતી નથી. મહાંત્મા આનંદઘનજી પણ માલ્યા છે કે પૃથ્વી જેટલી માટી ખાટલી ખનાવું ને આકાશ જેટલી ચાદર મનાવુ તે પણ તૃષ્ણાવત મનુષ્ય ઢંકાવાના નથી. સમજવા જેવી વાત છે કે આ જગતમાં રહેલા પઢાથે પરિમિત છે ને જગતમાં જીવા અનંતા છે. અનંતા છત્રેની
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૦૨
શારદા સાગર
એકેક પદાર્થ ઉપર અનતી તૃષ્ણા છે. તે તૃષ્ણા કયાંથી પૂરી થાય? આ અશાશ્વત અને અપૂર્ણ પદાર્થો ઉપર જીવ તૃષ્ણા રાખશે ને તેને માહ નહિં છેડે તે જીવે મરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થશે ને ત્યાં દુઃખ ભાગવવાના સમય આવશે ત્યારે એ ધનવૈભવ કોઇ ખચાવવા નહિ આવે. અરે; અહીં પણ તમારી નજર સમક્ષ જુએ છે ને
કોઇને કંઇ રાગ થાય છે તે ખૂબ દર્દ થાય છે ત્યારે તેના પુત્રા, અને કુટુ ંબીજના ડાકટર લાવે, તેની ખડે પગે સેવા કરે પણ કાઇ દ લઇ શકે છે ? અસહ્ય દર્દ સહન થતુ નથી ત્યારે બૂમાબૂમ થાય છે, હાયવેાય થાય છે ને કેઇ બચાવા ......... બચાવા તેવા શબ્દો પણ મેઢામાંથી નીકળી જાય છે. તે સમયે જેને મારા માન્યા છે, જેના માટે કાવાદાવા કરીને કર્મ માંધ્યા છે તેવા પુત્ર અને પત્ની શુ તમને રાગમાંથી મુક્ત કરાવી શકશે? ના. ત્યારે કરેલા ક્રમે તે જીવને જ ભાગવવા પડશે ને? માટે કર્મથી પાછા ક્રૂા. અરે, તમે સંસારમાં છે તે પણ એવા ઉપયાગ રાખા કે હું કેવી રીતે જીવુ કે મને ક એછા ખંધાય ? શિષ્ય ગુરૂને પૂછે છે.
कहं चरे कहं चिट्ठे, कहं आसे कहं सए । कहं भुजन्तो भासन्तो, पावकम्मं न बन्धइ ॥
ઉત્ત. સુ. અ. ૪ ગાથા છ
હે પ્રભુ કેવી રીતે ચાલું, ઊભેા રહું, ખેસ, સૂવું, ખાવું, ખેલું કે જેનાથી મને પાપ કર્મ ન બંધાય, ત્યારે કરૂણાસાગર ભગવંત કહે છે.
जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । जयं भुजन्तो भासन्तो, पावकम्मं न बन्धइ ॥
ય. સ. અ. ૪ ગાથા ૮
યત્નાપૂર્વક ચાલે, ભેા રહે, બેસે, સૂવે, ખાય ને ખેલે તેા જીવ પાપકર્મ બાંધે નહિ. જ્યાં કર્મનું અંધન થતું અટકશે ત્યાં આત્મા વિશુદ્ધ ખનશે ને પછી ઘાતી કર્મોના ક્ષય થતાં કેવળજ્ઞાનની જ્યાત પ્રગટશે. જ્યારે આત્મા પાપથી પાછે હઠશે ત્યારે તેના જીવનમાં ન્યાય, નીતિ, સત્ય, સદાચાર એ તેનુ જીવન અની જશે. એક નાનકડું દૃષ્ટાંત યાદ આવે છે.
એક સંસ્કારી કુટુબ પાપ કર્મના ઉદ્મયથી ગરીબ બની ગયું. ધન-માલ બધુ ચાલ્યું ગયુ. જે કામ કરે તે ઊંધા પડે. કહેવત છે ને કે “અકકરસીને પડીયેા કાણા” તે અનુસાર જ્યાં જાય ત્યાં તિરસ્કારને પાત્ર બને. કદાચ કાઇની પાસે "મ કરગરે ને ૨૫-૫૦ રૂ. ઉધાર મળી જાય ને ધ ંધા કરવા જાય તેા નુકસાન આવે ને દેવુ ખમણુ વધી જતુ. દિવસે દિવસે પરિસ્થિતિ ઘસાઇ ગઇ ને રાટીના સાંસા પડ્યા. પતિ-પત્ની, એ ખાળક અને એક ખાળકી એમ પાંચ માણસનાં કુટુખને તેમના જીવનનિર્વાહ માટે એક
Page #542
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૦૩
વિકટ પ્રશ્ન ઉભા થયેા. શું કરવું ? કયાં જવું? કાંઈ સૂઝ પડતી નથી. શરમ છેડીને ફાઇ નજીકના સગા સબંધી પાસે જાય તે કઇ સામું પણ ન જુએ, ખેલાવે નહિ પણ ઉપરથી તેમનું અપમાન કરીને કાઢી મૂકે. આ સંસાર કેવા સ્વાર્થમય છે! જો એમની પાસે પૈસા હાત તા કેઇ આવું કરત ? જ્યાં જુએ ત્યાં પૈસાના માન છે ને! આ કુટુંબ કડકડતી ગરીબાઈથી ધ્રૂજી રહ્યું છે. દાંત અને દાણા વચ્ચે વેર થયું છે. છતાં તેમના જીવનમાં સદ્ગુણ ને સદાચારની કેટલી સાર છે
ઢિવાળીના દિવસે નજીક આવતા હતા. ઘરમાં ખાવા માટે મીઠાઇની વાત તે દૂર રહી પણ એક યુએ-સુકે ટલે ખાવા માટે શેર જુવાર કે ખાજરી પણ ન હતી. દિવાળીના દિવસેામાં ગામડામાં ખાંડ-તેલ-ગેાળ-ઘીના વહેપાર સારા ચાલે પણ ખાંડ ખરીદવા પૈસા કયાંથી લાવવા? ખૂબ કાળી મજૂરી કરીને એકેક પૈસે ભેગા કરીને બચાવેલા ફકત દોઢ રૂપિયા તેના ઘરમાં હતા. પેાતાના ખાર વર્ષના પુત્રને પિતાએ નજીકના શહેરમાં દાઢ રૂપિયા આપીને ખાંડ લેવા મેાકલ્યે. શહેરમાં એક દુકાને જઇને દોઢ રૂપિયાની ખાંડ ખરીદી. ખાંડ લીધા પછી પૈસા વહેપારીને આપ્યા. વહેપારીને તે દિવસેામાં વહેપાર ખૂબ ધમધાકાર ચાલે. ઘરાકી ખૂબ હતી એટલે છેકરાએ કેટલા પૈસા આપ્યા તે નજર કર્યા વિના ગલ્લામાં મૂકી દીધા.
માર વર્ષના છોકરા ખાંડની પાટલી ઉપાડીને રવાના થયા. રસ્તામાં ખિસ્સામાં હાથ નાંખતા આઠ આના નીકળ્યા. ત્યારે તેને ખબર પડી કે વહેપારી પાસેથી મેં દેઢ રૂપિયાની ખાંડ લીધી ને એક રૂપિયા આપ્યા છે. આઠ આની તે ખિસ્સામાં ભૂલથી રહી ગઈ છે. આજે તમને આઠ આનાને હિસાબ નથી પણ ગરીબાઇમાં આઠ આના એટલે આઠ રૂપિયા જેવા. હવે આપવા કેવી રીતે જવું? છેકરા ખાંડ લઈને ઘેર આવ્યે ને તેના પિતાને સર્વ વાત કરી. ત્યારે ખાપ કહે છે, બેટા ! તેં આ બહુ ખાટુ કર્યું છે. આપણે પાપના ઉદ્દયથી ગરીબ છીએ પણ ચાર નથી. ખાવા ન મળે તે ભૂખે મરી જવુ બહેતર છે પણ આવું અનીતિનુ કામ આપણાથી ન થાય. આવું કરવાથી આપણા કુળની આબરૂને ખટ્ટો લાગે.
પિતાજી! આ તે ભૂલથી બન્યુ છે. મે કઇ જાણી જોઇને આવું કર્યું નથી. આઠ આની ખચી છે તે આપણી દિવાળી સારી જશે. ત્યારે બાપ કહે છે, બેટા ! આ તા દિવાળીની હાળી કરવા જેવુ કહેવાય. આજે ને આજે તું જા ને શેઠની પાસે ક્ષમા માંગી શેઠને આઠ આના પાછા આપી આવ. અનીતિનું ધન આપણા ઘરમાં રહે તે આપણા તન અને મનને પણ મગાડે. ખાર વર્ષના ખાળક પાંચ માઇલની મજલ કાપીને આન્યા હતા ને પિતાજીની આજ્ઞા થતાં તે તરત પાછો શહેર તરફ જવા રવાના થયા. આવી ભીષણ ગરીબાઈમાં ભીસાયેલ ખાળકે શેઠની પાસે ક્ષમા માંગી. ત્યારે ત્યાં ઉભેલા
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૦૪
શારા સાગર
સર્વ માણસોના દિલમાં આશ્ચર્ય થયું કે શું આ બાળકની નીતિ છે ! ગરીબાઈમાં પણ કેટલી અમીરાઈ છે! આ રીતે લેકે મુકત કંઠે તેની પ્રશંસા કરવા લાગ્યા. પાપને ઉદય હોય ત્યારે આવી દરિદ્રતા પ્રાપ્ત થાય. છતાં જેનું હૃદય દરિદ્ર ન હોય પણ ન્યાય સંપન્ન ગુણને વરેલ હોય તે કુળની આબરૂને સારી રીતે સાચવી શકે ને જીવનને પવિત્ર બનાવી શકે.
બંધુઓ! તમે તે સુખી છે. તમારા પુણ્યની રોશની ઝળહળે છે. તમને આવું દુખ નથી. છતાં તમારામાં આવી નીતિસંપન્નતા છે? જ્યાં ખાવાના પણ સાંસા છે છતાં આવું જીવન જીવે છે તો તે છે કેવા મહાન હશે! તમે પણ તમારા પુણ્યને દિપક જલે છે ત્યાં સુધીમાં પવિત્ર જીવન જીવી જાવ. અન્યાય, અનીતિ અને અધર્મ કરી નાણાં કમાશે. કદાચ અહીં ખબર નહિ પડે પણ પરભવમાં કર્મ ઉદયમાં આવશે ને ભેગવવા પડશે ત્યારે કોઈ તમારા સામું નહિ જુવે.
આપણે ચાલુ અધિકાર અનાથી મુનિ શ્રેણીક મહારાજાને કહે છે કે હે રાજન ! મારી આંખમાં તથા શરીરમાં દાહજવર હતું તેનાથી પણ અધિક કેવી વેદના હતી તે સાંભળો.
तियं मे अन्तरिच्छं च, उत्तमंग च पीडई। , इन्दासणिसमा घोरा, वेयणा परम दारुणा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૧ મારું હદય, કમ્મર, તથા મસ્તકમાં એટલી બધી અસહ્ય તેમજ દારૂણ વેદના થઈ રહી હતી કે જેવી ઈન્દ્રના વજઘાતથી ઘેર વેદના થાય છે તેવી વેદના મારા શરીરમાં થતી હતી. | મુનિ કહી રહ્યા છે, કે મારી આંખમાં જેમ શત્રુ તીક્ષણ શસ્ત્ર ભેંક્ત હોય તે રીતે શરીરમાં જેમ વાળા લાગી હોય અને હૃદય, કમ્મર તથા મસ્તકમાં જાણે ઈન્દ્ર વજ માતે હોય તેવી દારૂણ પીડા થઈ રહી હતી. દેવાનુપ્રિયે ! મનુષ્ય આપણું ઉપર કે પાયમાન થાય ને ઉપદ્રવ કરે છે તે ઉપદ્રવને કઈ પણ ઉપાયથી શાંત કરી શકાય છે. પણ જે દેવ કોપાયમાન થાય તે મનુષ્યને ઉપદ્રવ કરે તે તેને શાંત કરવા આપણે શકિતમાન નથી. જુઓ, પારસનાથ ભગવાન જ્યારે સંસારમાં હતા ત્યારની વાત છે. તે હજુ બાળક હતા પણ અવધિજ્ઞાન તે માતાના ગર્ભમાંથી સાથે લઈને આવ્યા હતા. બીજી બાજુ કમઠ તાપસ હતું. તે તેના હજારો ભક્તની વચમાં બેસીને ધૂણી ધખાવતે હતો. પારસનાથ બનનારે બાળક ત્યાંથી પસાર થાય છે ને તેને કહે છે કે હે તાપસ ! તું મેટા ધૂણી ધખાવીને બેઠા છે તે તારું અજ્ઞાન છે. આ તારું તપ નથી પણ તાપ છે. ધર્મના નામે હિંસા થાય છે. ત્યારે કમઠ કહે છે, આમાં શું હિંસા થાય છે? ત્યારે કુમાર કહે છે, કે આ ધૂણીમાં લાકડા નાંખ્યા છે તેમાં નાગ ને નાગણી જીવતા બળી રહ્યા છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
સારા સારા
૫૦૫
તાપસ નથી જાણતું કે આ કેણ છે? તત સળગતું લાકડું ચીરીને નાગ-નાગણ બતાવે છે ને કુમાર તેમને નવકારમંત્ર સંભળાવે છે. તેના પ્રતાપે તે નાગ-નાગણ મરીને ધરણેન્દ્ર અને પદમાવતી દેવી બને છે. આ તરફ લકે કમઠને ફટકાર આપે છે કે શું આ તે કંઈ ધર્મ કહેવાતું હશે? એની ખૂબ નિદા થાય છે. આટલા બધા ભકતની વચમાં તેનું અપમાન થવાથી તેની સાથે મનમાં દુઃખ રહી ગયું ને કમઠ મરીને મેઘમલી નામને દેવ બને છે. મેવમાલી દેવને જ્યાં વરસાદ વરસાવે હોય ત્યાં વરસાવી શકે.
જયારે પારસનાથ ભગવાન દિક્ષા લઈને એક દિવસ ઘેર જંગલમાં ધ્યાન ધરીને ઉભા હતા તે સમયે મેઘમાલી દેવ મૃત્યુ લેકમાં અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે ને પૂર્વનું વૈર જાગૃત થાય છે કે અહો! આ તે મારું અપમાન કરનારે પેલે છોકરે છે બસ, હવે તેને બતાવી દઉં. મેઘમાલી દેવ ત્યાં ધોધમાર વરસાદ વરસાવે છે. ત્યાં એટલા બધા પાણી ભરાઈ ગયા કે ભગવાનના ગળા સુધી પાણી આવી ગયા. છેવટે દાઢી સુધી પાણી આવ્યા પણ પ્રભુ તે તેમના સ્થાનમાં મસ્ત ને અડગ રહ્યા. તે સમયે નવકાર મંત્રના પ્રભાવે જે નાગ-નાગણી ધરણેન્દ્ર અને પદ્દમાવતી થયા હતા. તેઓ ઉપગ મૂકીને જુવે છે કે આપણે તેના પ્રતાપે દેવ થયા? ત્યાં સૂવે છે કે આપણું પરમ ઉપકારીને આવે ઉપદ્રવ થયા છે. બંને જણ નીચે ઉતર્યો. એક નાગ બનીને માથે છત્ર ધરે છે. અને બીજા નીચે આસનની જેમ બેસી જાય છે. જેથી પ્રભુને કેઈ જાતની આંચ આવે નહિ. મેઘમાલી દેવ ખૂબ જોરશોરથી વરસાદ વરસાવે છે. સાત દિવસ ને સાત રાત્રી સતત વરસાદ વરસ્ય. નગરમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા પણ ભગવાન પારસનાથને કોઈ જાતને વાંધો આવ્યું નહિ. એક દેવ ઉપદ્રવ કરે છે જ્યારે બીજા તેમનું રક્ષણ કરવા આવ્યા હતા. પણ પ્રભુને તે બચાવનાર પ્રત્યે રાગ નથી અને ઉપદ્રવ આપનાર પ્રત્યે દ્વેષ નથી. ધન્ય છે આવા મહાન ભગવંતેને!
અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! મારા શરીરમાં જાણે કે ઈન્દ્ર તેનું વજના સેંકતા હોય, તેવી ભયંકર તીવ્ર વેદના થવા લાગી. તે સમયે મારું દુઃખ જોયું જતું ન હતું. મારા માતા-પિતા, ભાઈઓ, ભગિનીઓ, પત્ની અને મિત્રે બધા મને ઘેરીને બેઠા હતા ને મારું દુખ જોઈને ચોધાર આંસુએ રડતા હતા. પણ કઈ મને રેગથી મુકત કરવાને સમર્થ ન હતું. હે રાજન! તમને એમ થતું હશે કે જેને માટે આટલા સગાં સનેહીઓ રૂદન કરતા હતા તે શું ડોકટર નહિ લાવ્યા હોય તે મારા માટે કેવા કેવા ડોકટરે ને કેણ કોણ આવ્યા હતા તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્રઃ સતી અંજનાના જમ્બર કર્મને ઉદય વતે છે. પણ એક બ્રાહ્મણને ખૂબ દયા આવી ને ગામ બહાર જઈને તેને પાણી પાયું. ત્યાર પછી શું બન્યું?
Page #545
--------------------------------------------------------------------------
________________
શરદો સાગર
પ૦૬
સતી અંજના વનની વાટે:આશા મેલી રે પીયર તણી, સિંહની પેરે મન કીધું છે ધીર તે, શુરા ક્ષવી જેમ રણે ચહે, શરીર સંભાળીને સાચવ્યા ચીર તે, ઉજજડ વનમાંહે સંચર્યા, પર્વત અચલ ઊગતુંગ તે છે કે
ધે ચઢાવી રે કામિની, લઈ ચઢી તેણે પર્વત શૃંગ તે સતી રે ,
પીયરની આશા છેડીને ભૂખી-તરસી અંજના સતીએ મહેન્દ્રપુરીના રાજમાર્ગો વટાવી દીધા. સતી અંજના કર્મોને ખપાવવા માટે શૂરવીર બની ગયા છે. માતા-પિતા, ભાઈ-ભાભીએ કેઈને દોષ ન દેતાં પિતાના કર્મને દોષ દેતી જંગલની વાટ પકડી. ખાધા-પીધા વગર ભૂખ્યા તરસ્યા પગ ઉપડતા નથી. હૃદય ભરાઈ આવ્યું. આંખમાં આંસુનાં પૂર વહેવા લાગ્યા. તે ખૂબ કરુણ સ્વરે રુદન કરવા લાગી.
- “સતી અંજનાના વિલાપથી પશુ પણ ધ્રુજી ઉઠયા વસંતમાલા હવે પિતાની સખીનું દુઃખ જોઈ શકતી નથી. તે પણ ખૂબ રડી રહી હતી. અંજનાના દુઃખની હવે હદ આવી ગઈ છે. અંજનાને આશ્વાસન આપવા માટે હવે તેની પાસે કોઈ શબ્દ ન હતાં. અને જણા ઘેર જંગલમાં જઈ ચઢયા. સૂર્યાસ્ત થવા આવ્યું હતું. અંજના હવે ચાલી શકે તેમ ન હતી. ત્યારે વસંતમાલા કહે છે બહેન! આ જંગલમાં વાઘ-વરૂ ને સિંહ ઘણાં હશે ને આપણને ફાડી ખાશે તે આપણે આ ઝાડની મજબૂત ડાબી જેઈને તેના ઉપર ચઢી જઈએ. પણ અંજના કહે છે, બહેન ! હું ઝાડ ઉપર નહિ બેસી શકું. ત્યારે વંસંતમાલા પોતાની સખીને ખંભે બેસાડીને ઉંચા પર્વત ઉપર ચઢે છે. બંધુઓ! જગતમાં સખી છે તે આવી છે કે જે અંજનાના ખરા દુઃખના સમયે કેટલું કામ કરે છે! છતાં દુઃખથી સહેજ કંટાળતી નથી. . .
. . . . * અંજના તે વનમાં ચાલી ગઈ પણ પાછળથી નગરમાં શું બન્યું નગરના લેકે બોલવા લાગ્યા કે અહો! આપણા રાજા સાહેબ કેટલા ક્રૂર છે, નિય છે કે એક ટળવળતી નિરાધાર પિતાની પુત્રીના સામું પણ ના જોયું.. જરા પણુ યા ન આવી. ધિક્કાર છે મહારાજા તમને! તમારી પુત્રીની તમને દયા ન આવી તે બીજાની દયા કયાંથી કરશે ? ખેર, રાજા તે નિય બન્યાં પણ મહારાણીજી કેવા? માતાને તે દીકરી પ્રત્યે કેટલું વહાલ હોય! અરે રે... દીકરી આંગણે જઈને ઉભી રહી. માતા સેનાના હિંડળે હીંચતી હતી પણ ઉઠીને એમ ન કહ્યું, કે બેટા ! તને શું દુ:ખ છે? તારી આ દશા કેમ થઈ? તારે શું ગુન્હ છે? ખરી રીતે તે રાજાએ અંજૈનાને રાખવી જોઈએ અને તેને બધી વાત પૂછીને તેના સાસરિયાને કહેવું જોઈએ. અગર, પવનજીને મળ્યા પછી સા નિર્ણય કરવો જોઈએ. કે આ બાબતમાં સાચી હકીકત શું છે? પણ અંજનાને આમ તરછોડી દેવી ન જોઈએ. માતા પણ કેવી ક્રૂર બની ગઈ કે પિતે તે પાણી ન પીવડાવ્યું પણ આખા નગરમાં પણ અંજનાને કેઈએ આશ્રય ના આપો કે પાણીનું
Page #546
--------------------------------------------------------------------------
________________
શારા સાગર
૫૦૦
ટીપું પણ ના પાવું એ ઢઢેરે. પીટાવ્યો. રાજા-રાણીના હદય ચંડાળથી પણ બૂરા બની ગયા છે. ચંડાળ દૂર હોયે છે પણ ક્યારેક તે ચંડાળના હૃદય પણ પીગળી જાય છે. બંધક મુનિની ચામડી ઉતારવા માટે રાજાએ ચંડાળને આજ્ઞા કરી અને ચંડાળ મુનિની ચામડી ઉતારવા ગયા-પણ ક્ષમાના સાગર એવા મુનિનું મુખ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠયું કે શું આપણે આવા પાપ કરવાના? શું આવા પવિત્ર મુનિની. આપણા હાથે ઘાત કરવાની? આ રીતે ચંડાળનું હદય પણ પીગળી ગયું. પણ આપણે રાજા તે પિતાની પુત્રીનું દુઃખ જોઈને પણ પીગળે નહિ ને કેવી નિરાધાર સ્થિતિમાં અંજના વનવગડે ચાલી ગઈ. આ રીતે પ્રજા રાજાને ફીટકાર દે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૨૯ ભાદરવા વદ ૪ ને મંગળવાર
- તા. ર૩-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! .
આ દુનિયામાં ભગવાન મહાવીર સ્વામી આદિ જે જે મહાન પુરુષ થઈ ગયા છે તે બધાએ એક માર્ગ બતાવ્યું છે કે સત્સંગ જેવી કેઈ સુવર્ણસિદ્ધિ નથી. સત્સંગ શું કામ નથી કરતો? તમને સંતો અને પ્રભુનું શાસન મળ્યું છે તે એક વખત સાધક બનીને એવી સાધના કરી લે કે આત્માની પિછાણુ થઈ જાય. જે સાધક સત્સંગ કરે છે તે અનુક્રમે સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સત્સંગમાં મહાન શક્તિ રહેલી છે. સંતને બતાવેલ માર્ગ જે હસ્તગત થાય તે બાહસ્થિતિ ટળી જાય છે ને વિતરાગ પ્રભુની આજ્ઞામાં અર્પિત થાય તેને સાધક દશાને સાક્ષાત્કાર થાય છે. જે જીવને સત્સંગને મહિમા સમજાય છે તેને થમ ભાંગી જાય છે ને તે એ તે મહાન બની જાય છે કે શશીને શરમાવે ને રવિને રડાવે તેવું પ્રાપ્ત કરે છે. લોભવૃત્તિના લેઢાને નાશ કરે છે. લોભવૃત્તિ એટલે કે જેની લેઢા જેવી પ્રકૃતિ છે તેને સત્સંગ રૂપી સિદ્ધિ વડે ગાળી નાંખે છે.
બંધુઓ! જ્યારે તમે રૂપિયાની નોટ ગણતા હો ત્યારે તમને ભજન યાદ આવે છે ખરું? (તામાંથી અવાજ:- ના.) પૈસાને સુમેળ સાધે છે ત્યારે ભેજન, પુત્રપરિવાર કંઈ યાદ આવતું નથી. કારણ કે પૈસાને પ્યાસી માનવ છે. તેના કારણે સંસારના રંગરાગ અને હાવભાવને ભૂલે છે પણ જે એક વખત શિવસંગી -સત્સંગી બની જાય તે સંસારભાવ રહેજે છૂટી જાય છે. જે સત્સંગને અનુરાગી બને તેને સંસારની વાસના છેડવાનો પ્રયત્ન કરે પડતું નથી. પણ સત્સંગની શક્તિ એવી છે કે ગમે તેવા વિષયની પ્રચંડ અગ્નિ હોય તે પણ તેને શીતળ બનાવી દે છે. 1 શ્રેણીક રાજાને અનાથી મુનિને સમાગમ થયું છે. તેને સમાગમ મનુષ્યને
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૦૮
શારદા સાગર
અધમમાંથી ઉત્તમ બનાવી દે છે. રાજા શ્રેણીક એક વખત કે મિથ્યાત્વી હતે? પણ સંત સમાગમ થતાં તેમના જીવનનું કેટલું પરિવર્તન થઈ ગયું! સંત સમાગમના પ્રભાવથી તે સમકિત પામ્યા ને શાસનની એવી પ્રભાવના કરી કે જેના પ્રભાવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું ને આવતી ચોવીસીમાં પદ્દમનાભ નામના મેથી પ્રથમ તીર્થકર બનશે. ભકતમાંથી ભગવાન બની જશે. પણ અત્યારે શ્રેણીક રાજાને આત્મા નરકમાં છે. આ પવિત્ર આત્મા નરકમાં કેમ ગયે તે તમે જાણો છો? - રાજા શ્રેણીકને જ્યારે સંતોનો સમાગમ થયો ન હતા ત્યારે તેને શિકારનો ખૂબ શેખ હતો. તે રોજ જંગલમાં શિકાર કરવા માટે જતા. એક દિવસ શિકાર કરવા ગયા તે સમયે એક ગર્ભવંતી હરણીને વીંધી નાંખી. શિકારની પાસે જઈને એવા હરખાયા કે અહો! મારા જે શિકાર કરતાં કોને આવડે છે. ગર્ભવતી હરણીને વીંધી નાંખી ને પાછો તેમાં તીવ્ર રસ આબે ને હરખાયા. તેમાં મહાન પાપ બાંધ્યું. અહ! મારા જેવું નિશાન તાકતા કેઈને આવડતું નથી. એકી સાથે મેં બે જીને કેવા વીંધી નાંખ્યા આમાં તેમને ખૂબ આનંદ આવ્યો. હૈયું હરખાઈ ગયું ત્યાં તેમણે નરકના આયુષ્યને બંધ પાડી દીધું. તેના કારણે શ્રેણીકરાજાને નરકમાં જવું પડ્યું.
બંધુઓ! આ રીતે આત્મા અનંતકાળથી અજ્ઞાનને વશ થઈને ઘણી ભૂલો કરતે આવ્યો છે ને એ ભૂલના કારણે અનંત સંસારમાં ભમે છે. છતાં પોતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારતા નથી અને પિતાની ભૂલના કારણે જે દુખ પડે છે તેને આપ બીજા ઉપર કરે છે. આ એક પ્રકારનું મિથ્યાત્વ છે ને? એક નાનકડી ભૂલનું પણ કેવું વિષમ પરિણામ આવે છે, તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક શેઠને ત્યાં છ દીકરીઓ પછી એક દીકરો હતે. તે છેક ખૂબ સ્વરૂપવાન હતું તેથી તેનું નામ શ્યામસુંદર પાડવામાં આવ્યું. પણ તેને લાડથી સૌ બાબ કહીને બેલાવતા હતા. આ બાબો દશ મહિનાને થતા એક દિવસ તેની આંખે ખૂબ આવી ગઈ. તેને માટે તેની માતાએ ઘણું ઉપચાર કર્યા પણ કઈ રીતે આંખ મટી નહિ ત્યારે ડેકટર પાસે લઈ જઈને દવા લાવ્યા. દવાની બાટલી તેની માતાએ બીજી શીશીઓ ભેગી મૂકી હતી. સમય થતાં માતાએ તેની મોટી દીકરીને કહ્યું. મીના! કબાટ ઉપર ત્રણ શીશીઓ પડી છે. તેમાં વચલી શીશીમાં દવા છે તે બાબાની આંખમાં બબ્બે ટીપા નાંખી દે. મને દશ વર્ષની બાળકી હતી. તેણે માતાના કહેવા મુજબ બાબાને મેળામાં સૂવાઈ એક આંખમાં બે ટીપા દવા નાંખી ત્યાં તે બાબાએ કારમી ચીસ પાડી. પણ આંખ દુખતી હોય ત્યારે તેમાં દવા નાંખવાથી બાળક વધુ રડે તેમ માનીને મીનાએ તેના ભાઈને ગોઠણ નીચે દબાવીને બીજી આંખમાં પણ બે ટીપા દવાના પાડી દીધા. ત્યાં બાબો તરફડી ઊઠ. એટલે દવાની શીશી તે ત્યાં પડી રહી ને મીના બાબાને તેડીને
Page #548
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૦૯ છાને રાખવા માટે પ્રયાસ કરવા લાગી. પણ કઈ હિસાબે બાબે છાને રહેતો નથી. ત્યારે માતા મીના ઉપર ખુબ ગુસ્સે થઈ અને રસોડામાંથી બહાર નીકળી બાબાને દૂધપાન કરાવવા લાગી. પણ દૂધ પીતે નથી ને રડતે બંધ પણ નથી થતું. પારણામાં સુવાડીને મીઠા હાલરડા ગાવા લાગી તે પણ બાબે રડતે બંધ ન થયે તે ન થ.
છેવટે બપોર થતાં બાબાને પિતા દુકાનેથી ઘેર આવે છે ને પૂછે છે કે બાબ આટલે બધે કેમ રડે છે? ત્યારે તેની માતા કહે છે કે કોણ જાણે મીનાએ આંખમાં દવા નાંખી ત્યારથી રડતે બંધ થતું નથી. ત્યારે પિતા કહે છે તેની આંખમાં વધુ દુખાવો થતો લાગે છે. એકવાર ફરીને દવા નાંખી જુઓ. કદાચ દુખાવે મટી જાય. મીનાએ શીશી લાવીને પિતાજીના હાથમાં આપી. શીશી જોતાં જ પિતા કહે છે કે અરે! બાબાની આંખમાં આ દવા નાંખી હતી? ત્યારે મીનાએ કહ્યું. હા. મારી બાએ કહ્યું હતું કે કબાટ ઉપર ત્રણ શીશીઓમાં વચલી શીશીમાં દવા છે તે બાબાની આંખમાં નાંખી દે. તેથી મેં બબ્બે ટીપા નાંખ્યા છે. આ સાંભળતા બાપ તમ્મર ખાઈને ધરતી ઉપર ઢળી પડયે. થડી વારે ભાનમાં આવ્યો ત્યારે રડતે રડતે કહે છે મારા એકના એક લાડીલાની જિંદગી પણ બરબાદ થઈ ગઈ. આ શીશીમાં તે દાગીના છેવા માટે તેજાબ હતે.
આ બંને જણા જલદી બાબાને લઈને દવાખાને ગયા ને ડોકટરને વાત કરી. ડોકટર કહે છે હવે આને માટે કેઈ ઈલાજ નથી. કારણ કે આંખ અંદર સુધી બની ગઈ છે. બંને માણસ ખૂબ નિરાશ થઈને ઘેર આવ્યા. ધ ખૂબ ભયંકર છે. માતાએ ઘેર આવીને મીનને ખૂબ માર માર્યો કે તેં આ દવા નાંખી ન હોત તે મારા લાડકવાયાની આ દશા ન થાત ને? પણ એમાં મીનાનો શું વાંક હતો? એને તે માતાએ જ્યાંથી કહ્યું ત્યાંથી શીશી ઉપાડી હતી. પણ શીશીમાં શું હશે તેની એને ખબર ન હતી. આમાં ભૂલ તે માતાની હતી. છેલ્લી શીશીને બદલે વચલી શીશી કહી હતી. નાનકડી ભૂલનું કેટલું ભયંકર પરિણામ આવે છે? પણ માણસ પોતાની ભૂલ ન જોતાં બીજાની ભૂલ દેખે છે.
દેવાનુપ્રિયે! નાનકડી ભૂલનું કેવું ભયંકર પરિણામ આવ્યું? બાબાની જિંદગી રદ થઈ ગઈ. તેમ આપણે પણ આપણા જીવનમાં આવી ભૂલો ન થાય તે માટે ખૂબ સજાગ રહેવાનું છે. વડનું બીજ નાનું હોય છે પણ ભવિષ્યમાં તેમાંથી વિશાળ વડલો થાય છે. તેમાં નાનકડું કર્મ પણ ભાવિમાં વિશાળ વડલા જેવું બનીને ઉદયમાં આવે છે ને કર્મો તે કોઈને પણ છેડતા નથી. ભગવાન મહાવીર સ્વામી જેવા કેવળજ્ઞાન પામ્યા પછી પણ ગોશાલકે તેમના ઉપર તેજલેશ્યા છોડી. તેજલેશ્યા ભગવાનને કંઈ કરી શકી નહિ પણ તેની ગરમીથી ભગવાનને છ મહિના સુધી લેહીના ઝાડા થયા હતા. તીર્થકર ભગવંતને પણ કર્મે છેડયા નથી તો આપણે શું હિસાબમાં?
ભલે હોય જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુખ રહિત ન કેઈ, . . જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રે. . . . . . .
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૧૦
શારદા સાગર - કમ તે કોઈને છોડતું નથી. છતાં જ્ઞાની અને અજ્ઞાની બંનેમાં ફેર એટલે છે કે જ્ઞાની પુરુષ કર્મોદય સમયે ખૂબ સમતાભાવ રાખીને કમને ખપાવી દે છે. ને અજ્ઞાની
આત ધ્યાન કરીને નવા કર્મો બાંધે છે. જ્ઞાનીને કર્મ ઉદયમાં આવે ત્યારે શું કહે ? હોય...હાય. મેં કર્મો કર્યા છે તો તે ઉદયમાં આવ્યા છે. એમાં શું નવાઇ? અજ્ઞાની જેને અશાતાને ઉદય થાય ત્યારે એમ કહે કે એય....એય, આ કર્મ મને ક્યાંથી ઉદયમાં આવ્યું. હવે મારાથી સહન નથી થતું. જલદી મટી જાય તે સારું? એમ બેલે છે. ત્યારે જ્ઞાનીઓ તે એમ જ કહે છે કે – દુખ આવે મનવા જયારે ત્યારે રેવું શા માટે? જે વાવ્યું તે ઊગે છે એને શેક શા માટે? જે પૂર્વે કર્યા કર્મો તે આ ભવે ઉદયમાં આવ્યા છે (૨) જયાં બાવળીયા વાવ્યા ત્યાં એને કાંટા ઊગવા લાગ્યા છે (૨) અંગે અંગે ભેંકાયા છે, પિતાના આજ પરાયા છે, આ બધી કરમની માયા છે. પાપ કરેલા પ્રગટે જયારે ત્યારે રેવું શા માટે?
- જે વાવ્યું તે ઊગે છે એને શેક શા માટે? | હે જીવ! તેં જે પૂર્વે વાવ્યું છે તે આ ભવમાં લણવાનું છે તે હવે શેક શા માટે કરે છે? તું કર્મના દેણની પતાવટ કરવા આવ્યા છે તે જ્યાં સુધી તારી શકિત છે ત્યાં સુધી કર્મના દેણાં ભરપાઈ કરી દે. એ ભરપાઈ કરવામાં એક પાઈની પણ ગલતી નહિ ચાલે. તમારા ચોપડામાં ગલતી થશે તે વાંધો નહિ પણ કર્મરાજાના ચેપડામાં તે પાઈ પાઈને હિસાબ ચૂકતે કરી દેવું પડશે. જ્યાં સુધી હિસાબ નહિ પતે ત્યાં સુધી છુટકારો થવાને નથી.
આપણે અનાથી નિગ્રંથની વાત ચાલે છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે હું કેવી રીતે અનાથ હતો! મારે ઘેર ધનને તૂટો ન હતો. છતાં જ્યારે રોગ ઉત્પન્ન થયે ત્યારે ધન, મિક્ત, માતા-પિતા, ભાઈ, ભગિની કે પત્ની કે મને રેગથી મુકત બનાવવા સમર્થ ન બની શક્યા ઉપરની ત્રણ ગાથામાં અનાથી મુનિની વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આંખમાં, પેટમાં, વાંસામાં, આખા શરીરમાં કારમી વેદના થવા લાગી છતાં કઈ શાંતિ આપી શકવામાં સમર્થ ન થયા.
આ વાત કહેવાને મુનિનો હેતુ એ છે, કે રાજાને સાચી અનાથતાનું ભાન કરાવવું છે. હે રાજન! તું બાહ્ય શત્રુઓને જીતવા માટે સેન્ય રાખે છે પણ જે શત્રુઓ શરીરમાં રહીને પીડા આપે છે તેને જીતવા માટે તારી પાસે કંઈ ઉપાય છે? જે શત્રુઓ ચર્મચક્ષુથી દેખાય છે તેને તે તું નાશ કરી શકશે પણ જે શત્રુઓ પિતાના શરીરમાં રહેવા છતાં દેખાતા નથી એને તું કેવી રીતે નાશ કરી શકે? આ સંસારમાં આત્માને
Page #550
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૧૧
નિકટમાં નિકટ સંબંધી શરીર છે. છતાં આ શરીર દ્વારા હું અનાથ હતે. જો હું શરીરનો નાથ હોત તે શરીરમાં વેદના શા માટે થવા દેત? એટલે હે રાજન! હું શરીરથી પણ અનાથ હ.. !' બધુઓ! આ અનાથી મુનિના અધિકારમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. જીવ કેવી રીતે સનાથ બને છે ને કેવી રીતે અનાથ બને છે. બીજી વાત ધન-સંપત્તિ આદિ જીવને કર્મથી મુક્ત કરાવી શકતા નથી. ત્રીજી વાત એ છે, આવી ઘોર વેદના થાય ત્યારે દેહ અને દેહીનું ભેદ જ્ઞાન થાય છે. ત્યારે આત્મા એ વિચાર કરે કે જે થાય છે તે જડ દેહને થાય છે. એમાં મારું કંઈ બગડતું નથી. હું તો માત્ર જ્ઞાતા ને દષ્ટ છું. . જડ ચેતનને ભિન્ન છું, કેવળ પ્રગટ સ્વભાવ,
" એકપણું પામે નહિ, ત્રણે કાળે દ્રય ભાવ.
જડ અને ચેતનને સ્વભાવ ભિન્ન છે. જડ અને ચેતન ત્રણે કાળે એક થવાનું નથી તે મારે જડમાં શા માટે રાગ કર જોઈએ! ભયંકર દઈ વખતે આવી સ્થિરતા કેવી રીતે ટકી શકે? પૂર્વે એવી આરાધના કરી હોય, સમભાવની સમજણ પ્રાપ્ત કરી હેય તે વેદના વખતે તે સમજણ ઘણું કામ કરે ને આત્મામાં સમાધિભાવ ટકી શકે. પણ જેણે જિંદગીભર જડ એવા શરીરને રાગ રાખ્યો હોય ને શરીર તે હું છું એવો ભાવ કેળવ્યું હોય તેને આ ભાવ કયાંથી આવે? પણ, પર તે હું નહિ ને હું તે પર નહિ–પણ બંને એકબીજાથી અલગ છીએ એવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તેને કદી અસમાધિ થાય નહિ. જીવને સ્વભાવ વસ્તુને જાણવાનું છે. બરફીને સ્વાદ જીભ વડે લીધે પણ લેનાર આત્મા જુદો છે. જ્યાં સુધી શરીરમાં ચેતન્ય છે ત્યાં સુધી ખબર પડે છે કે બરફી મીઠી છે. જ્ઞાન કરનાર આત્મા પોતે છે.
બંધુઓ! આપણે આત્મા-જ્ઞનસ્વરૂપ, અનંત શક્તિને સ્વામી અને સત્તા એ કેવળજ્ઞાન અને કેવળ-દર્શન પામવાવાળો છે. પણ તેના ઉપર જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના મજબૂત પડળ જામી ગયા છે તેથી જ્ઞાનને પ્રકાશ બહાર આવતું નથી. લાઈટના લેબ ઉપર કોઈએ ઢાંકણું ઢાંકી દીધું હોય તે અંદર પ્રકાશ હોવા છતાં ઢાંકણ આડું હોવાથી તે બહાર દેખાતું નથી. આંખે મેતિયો આવ્યું હોય ત્યારે પણ આંખના તેજ હોવા છતાં મતિયાના કારણે લેવામાં તકલીફ પડે છે. એટલે તમે ડોકટર પાસે જઈને મેતિ પાકે એટલે તરત ઉત્તરાવી નાંખે છે. તે રીતે આત્મા ઉપર અનાદિકાળથી મિથ્યાત્વ અને અજ્ઞાનના પડળ જામી ગયાં છે. મિથ્યાત્વ મેતિયાનું ઓપરેશન કરવા માટે સદગુરુ રૂપી વૈદે અને ડેકટરે પણ તૈયાર છે. તપ, સંયમ, સ્વાધ્યાય, ક્ષમા આદિ ઓપરેશન કરવાના શ પણ મેજૂદ છે. બધી સગવડતાઓ તમારા માટે તૈયાર છે. હવે
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૧૨
શારદા સાગર
તે જાગો. જ્યાં સુધી પ્રમાદમાં પડયા રહેશે? જ્યાં સુધી દેનું ઉન્મેલન ન થાય અને ગુણનું પ્રગટીકરણ ન થાય ત્યાં સુધી જ્ઞાની કહે છે કે તું પ્રમાદમાં પડેલ છે. જ્ઞાની પુરુષે તમને ભેરી વગાડીને જાગૃત કરે છે કે આ મેંઘે મનુષ્યભવ શું વિષયના રંગમાં રંગાવા માટે કે માજશેખ કરવા માટે છે? “ના”- તે મોહનિદ્રામાં સૂતા હો તે હવે બેઠા થઈ જાવ. બેઠેલા હો તો ઊભા થઈ જાવ ને ઊભા હો તે ચાલવા માંડે. કે માતાને દીકરે સવાર પડવા છતાં પણ જે નિરાંતે સોડ તાણીને ઘસઘસાટ ઊંઘતે હેય તે તેની માતા તેને ઢઢેબીને જગાડે છે કે બેટા! આ નળિયા સેનાના થઈ ગયા. હવે તે ઊઠ, ત્યારે છોકરો કહે કે બહુ મીઠી નિંદર આવે છે, થોડી વાર ઊંધી લેવા દે. તેમ સદ્ગુરુઓ પણ મેહ નિદ્રામાં પડેલા ને ઢાળીને જગાડે છે કે હે ભવ્ય છે! હવે તે જાગે. ધર્મારાધના કરવા તત્પર બને. ત્યારે એ કહે છે, કે મહારાજ! હજુ તે અમારે સંસારમાં ઘણાં કામ કરવાના બાકી છે પછી નિરાંતે ધર્મારાધના કરીશું.
દેવાનુપ્રિયે! જરા વિચાર કરે. આયુષ્યને બંધ કયારે પડશે તેની શું તમને ખબર છે? આયુષ્યને બંધ પડયા પછી બદલાય તેમ નથી. હમણાં આપણે કહી ગયા ને કે શ્રેણીક રાજા સમકિત પામ્યા તે પહેલા આયુષ્યને બંધ પડી ગયું હતું. આયુષ્યના ત્રીજા ભાગે, નવમે ભાગે, સત્તાવીસમા ભાગે, એક્યાસીમે ભાગે, બસ તેંતાલીસમે ભાગે, અને એટલામાં પણ જે ન પડે તે છેવટે એક અંત મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આયુષ્યને બંધ પડે છે. નિકાચીત આયુષ્યવાળાને ત્રીજે ભાગે અને નારકી તથા દેને આયુષ્ય આડા છે માસ બાકી રહે ત્યારે પૂર્વભવનું આયુષ્ય બંધાય છે. આપણે બંધ કયારે પડશે તેની ખબર નથી. માટે જીવનની પ્રત્યેક પળે આપણે સાવધાની રાખવી જોઈએ.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે રાજન! તમે એમ માનતા છે કે દવાથી દઈને નાશ કરી શકાય છે. તે તે વાત પણ બરાબર નથી. મારે રોગ મટાડવા માટે કણ કણ આવ્યા હતા, તે સાંભળે.
उवट्टिया मे आयारिया, विज्जामन्त तिगिच्छगा। अवीया सत्थकुसला, मन्तभूल विसारिया ॥
ઉ. સુ. અ. ૨૦, ગાથા ૨૨ હે રાજન! અતિ પુરાણી એવી કૌશંબી નગરીમાં તેના પણ આચાર્યો વસતા હતા. તે વૈવાચાર્ય મંત્રવિદ્યામાં પણ નિપુણ હતા. અને જડીબુટ્ટી વડે ઔષધ કરવામાં પણ કુશળ હતા. એમનો અનુભવ એટલો બધે હતું કે રેગીનું મુખ જોઈને રોગનું નિદાન
કરી લે. અને એક વાર મંત્ર બોલવાથી કે દવા આપવાથી રોગ મટાડી દે-એવા નિષ્ણાત - વેદના આચાર્યો, હકીમો ને ડકટર બધાને ભારેમાં ભારે કી આપીને મારા પિતાજીએ
Page #552
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૧૩
બોલાવ્યા હતા. તેમણે મારા રોગની ચિકિત્સા કેવી રીતે કરી તે વાત પછી વિચારશું. - આપણે ત્યાં તપ-મહત્સવ ચાલી રહ્યો છે. તેમાં આજે ભાવનાબાઈ મહાસતીજીને ૨૫ મો ઉપવાસ છે. વર્ષો બહેનને ૩૦ ઉપવાસ પૂરા થયા તેમજ કાંદાવાડીમાં બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મહારાજને આજે ૪૦ મે ઉપવાસ છે. ૪૧ કરવાના ભાવ છે. ધન્ય છે આ બધા તપસ્વીઓને! તમને મન થાય છે? તમે બધે હરીફાઈ કરે છે પણ આમાં કરવાની શક્તિ છે?
એક રામચંદ્ર શેઠ ખૂબ દિલાવર દિલના હતા ને એક મોતીલાલ શેઠ તે ખૂબ કંજુસ. ચમડી તૂટે પણ દમડી ન છૂટે, એક વખત બંને શેઠના નેકરે શાકમાર્કેટમાં ભેગા થઈ ગયા. કેરીની સીઝન છે. કારેલાને ટેપલે હજુ પહેલવહેલે આવ્યું છે. કંજૂસ શેઠનો નેકર કારેલાના ટોપલા પાસે ઊભો છે. ને કારેલાના ભાવ પૂછે છે. તે સમયે ઉદાર શેઠને નોકર ત્યાં આવીને કહે છે અને તારે શેઠ કંજૂસિયે કાકે છે. એ શું કારેલાનું શાક ખાશે? ત્યારે પેલે નેકર કહે છે અરે, તારે શેઠ શું ખાય! મારે શેઠ ખાશે. બંને વચ્ચે ખૂબ હરીફાઈ ચાલી. ત્યારે ઉદાર શેઠને નોકર કહે છે ભાઈ! હું કારેલાના ટેપલાના પાંચ રૂપિયા આપીશ મને આપી દે. ત્યારે કંજુસ શેઠને નેકર કહે છે, હું દશ રૂપિયા આપીશ. ત્યારે પેલે કહે હું વીસ. બીજે કહે ચાલીસ. એમ કરતાં સામાસામી હરીફાઈ કરતાં પાંચ હજાર સુધી પહોંચ્યા. ત્યારે ઉદાર શેઠનો નેકર કહે છે ભલે, હવે તારે શેઠ કારેલા ખાય. મારે નથી જોઈતા. કારેલાના ટેપલાવાળે વિચાર કરે છે કે આ લેકે આટલી વાદાવાદી કરે છે પણ અંતે મફતમાં તે નહિ લઈ જાયને? ટેપલાની કિંમત પાંચ હજાર સુધી પહોંચી ગઈ પણ અંદર તે ફક્ત પચ્ચીસ કારેલા હતા. કંજૂસ શેઠને નેકર શાકવાળાને માથે કારેલાની ટપલી ઉપડાવીને શેઠને ઘેર આવ્યા. શેઠને કહે છે શેઠ સાહેબ ! આજે તે હું બહુ મોટે સદે કરીને આવ્યો છું. શેઠ કહે શેને સદે કરી આવે? તે કહે છે કે સેનાના કારેલા ખરીદી લાવ્યા. ત્યારે શેઠ કહે છે આટલી મારી જિંદગી ગઈ. પણ કદી મેં સેનાના કારેલા જોયા નથી. ત્યારે નેકર કારેલાની ટેપલી બતાવીને કહે છે કે જુઓ, આ સેનાના કારેલા છે, એના પાંચ હજાર રૂપિયા રોકડા ગણી આપે. શેઠ કહે છે આ તું શું કહે છે? નોકર કહે છે શેઠજી! આનાથી તમારું નામ રાખ્યું છે. ટૂંકમાં એક પેસે નહિ ખર્ચનાર નાક માટે પાંચ હજાર રૂપિયા આપી દે છે. જીવે આવી હરીફાઈ ઘણી કરી છે ને છેવટમાં કર્મ બાંધ્યા છે. પણ આત્માને ઉદ્ધાર થાય તેવી કરણ કરશે તે ભવ સાર્થક થશે. વધુ ભાવ અવસરે.
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૧૪
શારદા સાગર
વ્યાખ્યાન નં.-૬૦ ભાદરવા વદ ૫ ને બુધવાર
તા. ૨૪-૯-૭૫ અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એ પ્રભુના મુખમાંથી ઝરેલી વાણું છે. વીતરાગ પ્રભુનું પ્રસાદીરૂપ અધ્યાત્મજ્ઞાન એ તે સાગરના નીર જેટલું ઊંડુ ને અગાધ છે. તેમાંથી મહાન પુરુષે ભગીરથ પુરુષાર્થ કરી અણમોલ રત્ન પ્રાપ્ત કરી પોતાનું કલ્યાણ સાધી આપણુ જેવા પામર જીના ઉદ્ધારને માટે એ રત્નની ભેટ વારસામાં આપતા ગયા છે. જ્ઞાનની મહત્તા સમજાવતાં જ્ઞાની : મહાપુરુષોએ કહ્યું છે કે -
બહું કહો વરસે ખપે, કર્મ અજ્ઞાન જેહ,
જ્ઞાની શ્વાસોશ્વાસમેં, કર્મ અપાવે તેહ" કર્મના પિંજરામાં સપડાયેલા આપણા આત્માને આ સંસારની ચારેય ગતિઓમાં રખડપટ્ટી કરતા કેટલા દુઓ ભેગવવા પડ્યા છે તેને જે હિસાબ કરવા જઈએ તે પરસે છુટી જાય. માટે દિવ્ય પ્રકાશની જરૂર છે. જેમ આધ્યાત્મ જ્ઞાનનો પ્રકાશ મળતું જાય તેમ આપણા કર્મોનો વિનાશ થતો જાય. એ પ્રકાશના આધારે ચતુર્ગતિરૂપ વિશાળ અટવીને પાર કરીને અક્ષય સુખના ધામરૂપ મુકિતનગરીમાં પહોંચી જઈએ તે અનંત સિદ્ધ ભગવંતેનું મિલન થઈ જાય.
જેના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનના તેજ ઝળકે છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને કહે છે, કે હે રાજન ! મારા શરીરમાં અત્યંત વેદના થવા લાગી. મારા ગાઢ કર્મનો ઉદય થયો હતો. મારી વેદનાને કારણે બધાના દિલમાં પણ અત્યંત દુઃખ થતું હતું. છતાં પણ તેઓ મારું દુઃખ જરા પણ લઈ શક્તા ન હતા પણ તેમણે મને રેગથી મુક્ત કરવા માટે ઘણાં પ્રયત્ન કર્યા હતા.
બહુ મેં રાજેઘ બોલાવ્યા, કીધા તે ક્રોડ ઉપાય, બાવના ચંદન ચર્ચાવીયા, પણ તેને રે સમાધિ ન થાય...
શ્રેણીકરાય, હું રે અનાથી નિગ્રંથ. મારા પિતા મારા માટે પાણીની જેમ પૈસા વાપરતા હતા. આટલી સગવડતા અને સુખ હોવા છતાં મને કોઈ દુઃખથી મુક્ત કરાવી શકયું નહિ. બાવન મણ તેલની ઉકળતી કડાઈમાં બાવના ચંદનનું એક ટીપું નાંખવામાં આવે તો તે ઉકળતું તેલ શીતળ થઈ જાય. એવા કિંમતી અને શીતળ ચંદનનું મારા આખા શરીરે વિલેપન કરવામાં આવ્યું તે પણ તલ જેટલી મારી વેદના ઓછી થઈ નહિ. જે હું મારા શરીરને નાથ હેત તે આવી ભયંકર વેદના થવા દેતા નહિ. આ રીતે મારા શરીરથી પણ હું અનાથ હતો.
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૧૫
મધુએ ! આ સાજુ ને સશકત શરીર જ્યારે રાગેાથી ઘેરાઇ જશે તેની ખખર નથી. વળી તમે જે સગા સબંધીને મારા માને છે તે અધા પણ તમારા નથી. દુનિયામાં જ્યાં સુધી સ્વા છે ત્યાં સુધી સગાઇ છે. માટે મારાપણાને માહ છેડીને આ સેાના જેવા સમયના સદુપયેાગ કરી લેા. તમારા ઘરમાં ખીટીએ ટાંગેલુ કેલેન્ડર પણ તમને મેધ આપે છે કે જેમ મારું પાનું દરરાજ એકેક ખરી જાય છે તેમ હે માનવ ! તારી અમૂલ્ય જિંદગી રૂપ કેલેન્ડરમાંથી એક એક દિવસ રૂપી એક એક પાનું ખરે છે. એ સમય પાછા ફરીને મળતા નથી.
શારદા સાગર
ખીજી રીતે પણ કેલેન્ડરનુ એક કવિએ રૂપક બનાવ્યું છે. કવિ કહે છે કે એક વખત હું ભીતે ટાંગેલા કેલેન્ડર પાસે ગયા ત્યારે તે રડવા લાગ્યુ, મેં પૂછ્યું, કે તુ શા માટે રડે છે? ત્યારે કેલેન્ડરે કહ્યું કે મને તારી દયા આવે છે. ત્યારે કવિ કહે છે, કે ભાઈ! તુ તે જડ છે. ને હું ચેતન છું. તું મારી ચિંતા શા માટે કરે છે? ત્યારે કેલેન્ડર કહે છે, તમે શાંત ચિત્તે મારી કહાની સાંભળશે તેા ખ્યાલ આવશે કે મારા જેવી તમારી દશા તેા નહિ થાય ને? જુએ, દિવાળી આવતા પહેલા ખજારમાંથી ખરીદી લાવ્યા ને બેસતા વર્ષના દિવસે મને ભાતે ટીંગાડયું ને દરરોજ ઘરના માલીક એના સાત ખેાટના વહાલસેાયા દીકરાના માથે હાથ નહિ ફેરવતા હાય પણ દરાજ, મારા માથે હાથ ફેરવે છે. મારા કેટલા માન છે? તમે દરરોજ કેલેન્ડરનું એકેક પાનું ફાડા છે ને ? એટલે એના માથે હાથ મૂકચા કહેવાય ને ? કેલેન્ડર કહે છે, હું તેા તેમની પાછળ ગાંડા થયા પણ મારું એકેક પાનું ફાડતાં ફાડતાં દિવાળીના દિવસે મારા બધા પાનાં ફ્રાટી ગયા કે મારું સ્થાન ખદલાઇ ગયું. મને ભાતેથી નીચે ઉતારી નાંખ્યું. જયાં સુધી મારું એક પણ પાનુ હતુ ત્યાં સુધી મને સૈા કેલેન્ડર કહેતા પણ પાનાં ખરી ગયા ને ભાતેથી નીચે ઊતર્યું. એટલે તમે તેને શું કહે ? પૂંઠું, કેલેન્ડર કહે છે, હું કેલેન્ડરમાંથી પૂંઠું' અન્ય એટલે મારા ઉપર ઘરમાંથી ઝાડુ વાળીને તેના ઉપર કચરા ભરવા લાગ્યા. કાઈ ભીના કચરા ભરે ને કાઇ સૂકા કચરા ભરે એટલે હું તેા લૂલુ થઈ ગયું. એટલે ઘરના માણસાએ મને કચરા પેટીમાં ફૂગાવી દીધું. હવે કવિ આ રૂપકને મનુષ્ય સાથે ઘટાવે છે, કે હે માનવ! જ્યાં સુધી કેલેન્ડરમાં પાનાં હતાં ત્યાં સુધી તેને ભીંત ઉપર રહેવાનું ઊંચું સ્થાન મળ્યું હતુ. તેમ તને પણ તારા મહાન પુણ્યના ઉદયથી માનવભવનુ સર્વોચ્ચ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થયુ છે. તેમાં તારી જિંદગીના પાનાં રૂપી એકેક વિસ ઉગે છે ને અસ્ત થાય છે. જેમ સેાનાની લગડી ખાવાઈ જાય અથવા કાઇ ચારી જાય તે તમને કેટલા ખેઢ થાય છે! તેમ જ્ઞાની કહે છે, કે તારી અમૂલ્ય જિંદગીના એકેક દિવસ સેાનાની લગડી જેવા કિંમતી છે. તેમાં સવારથી ઊઠીને સાંજ સુધી કંઈ પણ ધર્મારાધના ન થાય તે તેને તમને સેાનાની લગડી ખાવાય ને ખેદ થાય તેનાથી પણ વિશેષ ખેઢ થવા જોઇએ. કેલેન્ડર' એકેક પાનુ. ખરતાં દિવાળીના દિવસે પાનાં ખલાસ થતાં તેને
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૧૬
શારદા સાગર
ભીંતેથી નીચે ઉતારી નાંખવામાં આવે છે. તેમ માનવદેહ રૂપી દેવળમાં બિરાજેલા ચૈતન્યદેવ આયુષ્ય પૂર્ણ થતાં ચાલ્યા જાય છે ત્યારે સર્વ પ્રથમ તેનું નામ બદલાઈ જાય છે. કેલેન્ડરમાંથી પૂઠું બની ગયું તેમ જીવ ચાલ્યા જાય પછી તેને તમે શું કહે છે? “શબ.” એ શબ બની ગયા પછી એને પલંગમાંથી નીચે ઉતારી નાંખવામાં આવે છે. કેમ બરાબર છે ને? પછી તેની નનામી બાંધીને સ્મશાને લઈ જઈ જલાવી દેવામાં આવે છે.
હવે સમજાય છે કે મનુષ્યભવમાં જેટલી બને તેટલી આત્મસાધન સાધી લેવાની જરૂર છે. અહીં તો સ્વાર્થની સગાઈ છે. જીવ ચાલ્યા ગયા પછી કઈ રાખશે નહિ. જે પુત્ર-પરિવારનું તમે ખૂબ પ્રેમથી પાલન કર્યું હતું તે પુત્ર જીવ ગયા પછી તેના હાથે જલાવી દેશે. તમે દુકાનેથી ઘેર આવે ત્યારે તમારા શ્રીમતીજી તમને ખમ્મા મારા સ્વામીનાથ ! કહીને સત્કારતા હોય. આ બધા શેના માન છે? જે જોઈએ તે લાવી આપો છે, બધી ઈચ્છાઓ પૂરી કરે છે, તેના માન છે. જે તેમની ઈચ્છા ન પૂરી કરી શકે તો પછી જોઈ લેજો કે કોના માન છે? તમારા કે તમારા પૈસાના? હસાહસ). માટે સમજી લેજે કે સંસાર સ્વાર્થમય છે. સ્વાર્થની સાંકળ તેડીને માયામાંથી મનને બહાર કાઢી ધર્મ આરાધનામાં જોડાઈ જાવ. આત્મ સાધના કરવાને માટે જ્ઞાની કહે છે કે સર્વ પ્રથમ તમે તમારા મનને મજબૂત બનાવે.
એક શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાની ખૂબ જિજ્ઞાસા થઈ એટલે તે ચાર પ્રશ્નોનું સમાધાન કરવા માટે પોતાના ગુરુ પાસે ગયા. ત્યારે મનનું ઔષધ આપનાર નિષ્ણાત ડોકટર જેવા સદ્દગુરુ એના પ્રશ્નનો જવાબ આપે છે. જ્ઞાની કહે છે કે મનની સ્વસ્થતા કેળવવી તે બહુ મોટી વાત છે. આખી ગાડીને ખેંચનાર એંજિન છે પણ એ એંજિનમાં મુખ્ય બળ હોય તે તે વરાળનું છે. તે વરાળ એવી તો પાતળી હોય છે કે તે હવામાં ઊડી જાય છે પણ જે તે વરાળને એકઠી કરવામાં આવે તે તેનામાં એટલી બધી શક્તિ હોય છે કે તે હજાર ટન વજનને સહેલાઈથી ખેંચી જાય છે. ટ્રેનમાં જે સ્થાન વરાળનું છે તે સ્થાન માનવ જીવનમાં મનનું છે. જેમ વરાળને જેમ તેમ વેડફી નંખાય નહિ. તેમ મનને પણ જ્યાં ત્યાં ભટકવા ન દેવાય. મન જયારે બહાર ભટકવા જાય ત્યારે તમે તેને કહેજે કે તું બહાર શા માટે જાય છે? તું તારામાં રહીને સદ્દવિચાર કર. આત્માનું ચિંતન કર. તું કોણ છે ? કયાંથી આવ્યા ને કયાં જવાને ? એવા પ્રશ્નો કર. તેમ છતાં મન નવરું પડે ને કંઈ ન ગમે તે નવકારમંત્રનું સ્મરણ કર. તમે આવી રીતે મનની સાથે વાત કરજે. તમે કદી તમારા મન સાથે આવી વાત કરી છે? પેલા શિષ્ય એના મનની સાથે એવી વાત કરી હતી ને તેના મનમાં ઉઠેલાં ને મૂંઝવતા પ્રશ્નો લઇને એ ગુરુ પાસે આવ્યું.
Page #556
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૧૭ શિષ્ય પૂછે છે કે ગુરૂદેવ ! વષ્યોહિ ? દુનિયામાં બંધાયેલ કે? ત્યારે ગુરુદેવે ઉત્તર આપે કે જે વિષયાનુરાગ જે વિષયને અનુરાગી છે તે. બંધુઓ! તમને કોણે બાંધી રાખ્યા છે ? પાંચ ઈન્દ્રિયના વિષયે એ વિષની વાસના જે છોડી દે તે તમે મુક્ત છે. તમે માને છે કે મારી પાસે સત્તા છે, સંપત્તિ છે. બધી જાતની સાધન સામગ્રી છે તેથી બધા પિતાને તાબે છે. પણ ખરું પૂછો તે તમે પોતે તેને આધીન બનેલા છે દુનિયામાં જે જે પદાર્થો માટે તમને એમ થાય કે મારે એના વિના ચાલે નહિ. અમુક વસ્તુ તે મારે જોઈશે જ. તે એ પરાધીનતા છે. ને તે વિષયનું કારણ છે. વિષયેના બંધન ભલે પાતળા ને સહામણા દેખાય પણ જે આત્મા, વિષયને આધિન બન્યું છે તે લેઢાની મજબૂત સાંકળના બંધનને તેડી શકે છે પણ કાચા સુતર રૂપ વિષયેના બંધનેને તેડી શકતા નથી કે છેડી શકતા નથી.
એક નાનકડા નાજુક પગવાળે ભમર કઠણ લાકડામાં છિદ્ર પાડી આરપાર નીકળી જાય છે પણ કમળની કેમળ પાંદડીઓને છેદી શકો નથી. તેનું કારણ શું? ભમરને કમળના પુષ્પ સાથે ગાઢ સ્નેહનું બંધન છે ને લાકડા પ્રત્યે તે નિર્મમ છે. સ્નેહ ક્યારેક બંધનની બેડી જે બની જાય છે. તમને તેની વાણી સાંભળીને કયારેય એમ થાય છે કે વિષયના બંધન તોડવા જેવા છે પણ તેના પ્રત્યેના અતિરાગને કારણે તમે તેને તેડી શકતા નથી. પણ આ વિષયેના બંધનમાંથી મુકત થવું તે માનવજીવનને પરમ હેતુ છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે, કે તમને જે જે સાધન સામગ્રી મળે તેને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરજે. સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલા નિયમોના પાલનમાં આનંદ આવે છે. જે મળ્યું છે તેને ત્યાગ કરવામાં માનવજીવનની મહત્તા છે. મળેલાને તમે સ્વેચ્છાપૂર્વક છેડશે તે તમે પોતે મુકાયેલા છે. નહિતર બધાયેલા છે.
હવે શિષ્ય બીજો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ! જે વા વિમુવત? મુક્ત કોણ? ત્યારે ગુરૂએ કહ્યું કે વિજ વિતા જે વિષયથી વિરકત હોય તે.
તમને જે વસ્તુઓ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ છે તેમાં આસકત ન બને પણ તેનાથી વિશ્કત બને. જેટલી પૌદગલિક પદાર્થો પ્રત્યેની આસક્તિ છે તેટલી આત્માની અશકિત છે ને જેટલી વિરકિત છે તેટલી શકિત છે. એટલે વિરક્તિમાં આનંદ છે તેટલું આસકિતમાં નથી. તમને કોઈ વસ્તુ ખૂબ ગમતી હોય, તેના પ્રત્યે ખૂબ આસકિત હોય પણ જે તે તમને માગે ત્યારે ન મળે તે કેટલું દુઃખ થાય છે. આસકિતનું બંધન છે તે દુઃખ છે. પણ જે તેના પ્રત્યે વિરક્તિ ભાવ હેય તે કઈ જાતનું દુઃખ થાય? એટલા માટે જ્ઞાની કહે છે કે પ્રત્યેક પદાર્થો પ્રત્યેની આસકિતથી મુકત બને તે તમને અને આનંદ આવશે.
શિષ્ય ત્રીજે પ્રશ્ન પૂછે, “કે જોવાસ્તિ ઘોરો નરઃ?” ગુરૂએ કહ્યું કે “સ્વદેહ”
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૧૮
શારદા સાગર
એટલે પિતાનો દેહ. એક નરક તે અલકમાં છે ને બીજું નરક તે આપણું શરીર છે. તમને એમ થશે કે આપણું શરીર તે નરક કેવી રીતે? તે એના જવાબમાં મહાન પુરુષો કહે છે કે જે સમયે આપણું ચિત્તમાં રાગ-દ્વેષની ભયાનક ભઠ્ઠી ભડભડ સળગતી હોય,
ધના અંગારા ધગધગતા હોય, માનના મોટા પર્વતે ઊભા થયા હોય, માયાની ઝાડીને લીધે અંધકારની અટવામણ ઉભી થઈ હોય અને લેભની ખાડીમાં જેટલું આપે તેટલું બધું સમાઈ જતું હોય ત્યારે દેહ નરક સમાન બની જાય છે. મનમાં જ્યારે કેઈનું અહિત કરવાની ભાવના જાગે, તૃષ્ણ જાગે ત્યારે મેક્ષમાં લઈ જનારા વિમાન સમાન શરીર નરકમાં લઈ જનાર બને છે. - હવે શિષ્ય એ પ્રશ્ન પૂછે, “a vમ વિમ્ તિ?” ત્યારે ગુરૂએ કહ્યું “gsUIT Hથે ” તૃષ્ણને ક્ષય થઈ જાય એટલે સ્વર્ગ દૂર નથી. તૃષ્ણને ક્ષય એ સ્વર્ગ છે. પછી ભય નથી. કેઈ ચીજ મળે કે ના મળે તો અફસોસ ન થાય. બસ, આટલું કરે તે તમને અહીં બેઠા સ્વર્ગના સુખે મળશે. પણ જે લક્ષમીની મમતા અને તૃષ્ણ નહિ છૂટે તે સાચી શક્તિ અને પ્રસન્નતાને અનુભવ નહિ થાય. છતાં તૃષ્ણાવંત માનવી ધન-દેલત માટે રાત-દિવસ સતત પરિશ્રમ કરે છે. તેને લાગે છે કે આના વગર સુખ નથી.
સીધે સાદે ઇન્સાને કા, ઇસ દુનિયા મેં કામ નહિ,
કેઈ ન પુછે ઉનકે ભૈયા, જિસકે પલ્લે દામ નહીં. આ ઉકિત અનુસાર અન્યાય, અનીતિ કે બીજા કેઈ પણ સટ્ટો, લેટરી કે ઘડાની રેસ દ્વારા કેઈપણ પ્રકારે જે પરસે મળતો હોય તે તે પેસે મેળવી માણસો લાખોપતિ કે કેડપતિ બની જવા માટે પ્રયત્ન કરે છે. પણ આ રીતે મેળવેલું ધન કેવી રીતે નષ્ટ થઈ જાય છે અને તેવી રીતે મેળવેલી આસુરી લક્ષમી શું કરે છે અને ન્યાયથી મેળવેલી સુરી (દેવી) લક્ષ્મીને પ્રભાવ કે છે, તે હું આપને એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક રાજા દરરોજ સવારના પ્રહરમાં સેના મહેરેનું દાન કરતે હતો. એક વખત એક ગરીબ બ્રાહ્મણ રાજા પાસે નામ લેવા ગયો ને બધા યાચકેની સાથે લાઈનમાં બેસી ગયો. રાજાએ સેનામહેરે આપવા માંડી પણ આપતા આપતા જ્યાં એને નંબર આવે ત્યાં સેનામહોરો ખલાસ થઈ ગઈ. હવે રાજાને એ નિયમ હતું કે દરરોજ અમુક સોનામહોરોથી વધુ દાન ના કરવું. એ ગરીબ બ્રાહ્મણને દાન ના આપી શકે તેનું રાજાના દિલમાં દુઃખ થયું એટલે બ્રાહ્મણને કહ્યું. હું નિરાશ ના થઈશ. આવતી કાલે વહેલે આવી જજે. બીજે દિવસે બ્રાહાણ બિચારે વહેલે આવીને પહેલો બેસી ગયે. બીજે દિવસે રાજાને વિચાર આવ્યું કે કાલે છેલ્લે બેસનાર બ્રાહ્મણ રહી ગયું હતું એટલે આજે છેલ્લેથી દાન આપવાની શરૂઆત કરું. એમ વિચારી છેલ્લેથી શરૂઆત કરી. આપતાં આપતાં જ્યાં બ્રાહ્મણને વારો આવ્યો ત્યાં સોના મહોરે ખલાસ થઈ ગઈ.
Page #558
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૧૯
એટલે બ્રાહ્મણ બીચારો નિરાશ થઈ ગયે. ત્યારે રાજાએ કહ્યું. ભાઈ તું કાલે રહી ગયો હતો એટલે આજે છેલેથી દેવાની શરૂઆત કરી. તે પણ આમ બન્યું માટે મારી સોના મહેરે લેવાનું તારા ભાગ્યમાં નથી. માટે અફસોસ છેડી દે.
પેલે બ્રાહ્મણ પોતાના ભાગ્યને દેશ દેતે ધન મેળવવા માટે બીજે ગામ જવા રવાના થયો. રસ્તામાં એક જંગલ આવ્યું. એ જંગલમાં એક ટેકરી પર એક સ્વરૂપવાન સુંદરીને બેઠેલી જોઈ. તે સુંદરીની દષ્ટિ બ્રાહ્મણ ઉપર પડી ને બ્રાહાણની દષ્ટિ તેના ઉપર પડી. બ્રાહ્મણે તે સ્ત્રી પાસે આવીને પૂછયું કે બહેન ! તમે કેણ છે? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હું લક્ષમીદેવી છું. આ ટેકરી નીચે ઘણું ધન દાટેલું છે. પણ હું ખૂબ અકળાઈ ગઈ છું તેથી અહીં આવીને બેઠી છું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે લક્ષમીજી! હું ખૂબ ગરીબ છું. તે તમે મારા ઘેર પધારોને? ત્યારે લક્ષમીદેવીએ કહ્યું કે હજુ તારા ભાગ્યના દરવાજા બંધ છે. માટે મારી આશા ન રાખીશ. પણ તું મારું એક કામ કર. આ નજીકના નગરમાં રાજાને ત્યાં જઈને એટલું કહી આવ કે લક્ષમીદેવીને તમારા રાજદરબારના ધનભંડારમાં આવવું છે.
- ત્યારે બ્રાહ્મણે લક્ષમીજીને કહ્યું કે હું રાજા પાસે જઈને તમારે સંદેશ દઈ આવું પણ એના બદલામાં મને મહેનતાણું શું આપશો? ત્યારે લક્ષમીજીએ તેને પાંચ સોનામહોરો આપી. બ્રાહ્મણ લક્ષમીદેવી પાસેથી નીકળીને રાજા પાસે આવ્યા ને લક્ષમીજીનો સંદેશ આપે. રાજાએ બ્રાહણને કહ્યું કે તું લક્ષમીજીને પૂછી જે કે તે લક્ષમી સુરી છે કે આસુરો ? જે આસુરી સંપત્તિ હોય તે મારે તેની જરૂર નથી. કારણ કે આસુરી સંપત્તિ તે તિજોરીમાં ભેગી થયા કરે છે. એ કદી દાનમાં કે પરે પકારના કાર્યમાં ઉપયોગી થતી નથી. આસુરી લક્ષમી મારા ભંડારમાં આવે તો મારા જીવનમાં વહેતી દાનની પવિત્ર ભાવના અને પરોપકારના કાર્યમાં વાપરવાનું મન થાય છે તે બંધ થઈ જાય. ત્યારે બ્રાહ્મણે રાજાને કહ્યું કે હું ત્યાં જઈને દેવીને પૂછી આવું છું પણ પહેલાં એ કહો કે મને મહેનતાણું શું આપશે ? એટલે રાજાએ તરત પાંચ સોના મહોરો બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ ત્યાંથી પાછો લક્ષ્મીદેવી પાસે આવ્યો ને રાજાએ કહેલી બધી વાત કહી સંભળાવી.
લક્ષમીજીએ કહ્યું કે તું રાજાને જઈને કહે કે લક્ષ્મીદેવી તે આસુરી છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી મહેનતની મને બીજી પાંચ સોના મહોરે આપે. એટલે લક્ષ્મીજીએ તેને બીજી પાંચ સેના મહોરો આપી. બ્રાહ્મણ રાજા પાસે આવ્યો ને કહ્યું કે લક્ષમી તે આસુરી છે. ત્યારે રાજાએ કહ્યું કે આસુરી લક્ષ્મીની સાથે સુરી લક્ષમી પણ આસુરી બની જાય. અને દીન-દુઃખી, ગરીબ કે પરમાર્થના કામમાં મારી લક્ષ્મીને જે સદુપયોગ થઈ રહે છે તે બંધ થઈ જાય ને મારું જીવન ધર્મ અને સંસ્કારવિહેણું બની જાય. માટે
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૨૦
શારદા સાગર
મારે નથી જોઈતી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મને મહેનતાણું આપે. એટલે રાજાએ બીજી પાંચ સોના મહોરે આપી. તે લઈને બ્રાહ્મણે લક્ષમીજી પાસે જઈને રાજાએ કહેલી બધી વાત કહી સંભળાવી. લક્ષ્મીદેવી પણ સમજી ગયા કે રાજા ખૂબ ધમી ને ન્યાયી છે. તે મારામાં ફસાય તેમ નથી. બ્રાહ્મણ કહે છે દેવી! તમને રાજા તે ઈચ્છતા નથી ને હું પ્રેમથી મારે ઘેર લઈ જવા ઈચ્છું છું. તે તમે મારે ઘેર પધારીને મારું આંગણું પાવન કરે ને! ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે બ્રાહ્મણ! હું તારે ઘેર આવું તેવું તારું ભાગ્ય નથી. ત્યારે બ્રાહણે ખૂબ આજીજી કરીને કહ્યું કે તે તમે મારું દુઃખ દૂર થાય તેટલું ધન આપો. આપને ખજાને તે અખૂટ છે. મારા ઉપર આપની દયા થશે તે મારી જિંદગીનું દરિદ્ર ટળી જશે. ત્યારે લક્ષ્મીદેવીએ કહ્યું કે આ જમીનમાં સોનામહેરેથી ભરેલે ચરૂ છે. તેમાંથી મુઠ્ઠી ભરીને તારાથી જેટલી લેવાય તેટલી સેના મહેરો લઈ લે. એટલે બ્રાહ્મણે તરત ચરૂમાં હાથ નાંખે અને મુઠ્ઠી ભરી. પણ હાથ બહાર નીકળી શક્યો નહિ. હાથ બહાર કાઢવા માટે તેણે ખૂબ મહેનત કરી મુકી છેડી દીધી તે પણ હાથ બહાર નીકળી શકે નહિ. છેવટે કંટાળીને બ્રાહણે કહ્યું દેવી! મારે હાથ બહાર નીકળતા નથી. ત્યારે દેવીએ કહ્યું કે તારો હાથ એમ બહાર નહિ નીકળે. પણ તારી પાસે જે વીસ સોના મહેરો છે તે આ ચરૂમાં મૂકી દે. પછી તારે હાથ બહાર નીકળશે. કારણ કે હું તે આસુરી સંપત્તિ છું તેથી લેવામાં સમજુ છું. દેવામાં નહિ એટલે તે રાજાએ મારો સ્વીકાર કર્યો નહિ પણ તેં લેભને વશ થઈને આ કર્યું. ત્યારે બ્રાહણે દેવીને કહ્યું - તમે આપેલી જે દશ સોના મહોરે છે તે ભલે તમે લઈ લે. પણ રાજાએ આપેલી દશ સેના મહાર સુરી સંપત્તિની છે તે તે મારી પાસે રહેવા દે. ત્યારે દેવીએ કહ્યું કે રાજાની સુરી સંપત્તિ ને મારી આસુરી સંપત્તિ સાથે રાખવાથી એ પણ આસુરી બની ગઈ. માટે જ્યાં સુધી એ વિશે વીશ સેનામહોરે ચરૂની અંદર નાંખવામાં નહિ. આવે ત્યાં સુધી તારે હાથ બહાર નીકળશે નહિ. બ્રાહ્મણ મનમાં ખૂબ મૂંઝા. છેવટે ન છૂટકે બીજા હાથે વસેવીસ સોનામહોરે ચરૂમાં નાંખી કે તરત હાથે બહાર નીકળે.
બંધુઓ ! આ દષ્ટાંતને સાર એ છે કે જેમાં બ્રાહ્મણની બધી સોનામહોરે ચાલી ગઈ. તેમ જીવનમાં અન્યાય, અનીતિથી આસુરી ધનની પ્રાપ્તિ કરી હશે તે બધું લઈ જશે. કહ્યું છે કે –
___ अन्यायोपार्जितं वित्तं, दश वर्षाणि तिष्ठति ।
प्राप्तत्वेकादशे वर्षे, समूलं तद् विनश्यति ॥ સંપત્તિ મેળવે તે સુરી મેળવે કે જે સંપત્તિ જીવનના ઉપયોગમાં આવે ને સાથે સાથે પરમાર્થના કાર્યમાં પણ તેને સારી રીતે સદુપયોગ થઈ શકે.
અનાથી નિગ્રંથને ઘેર પણ સંપત્તિ ઘણી હતી ને તેમના માતા-પિતા તેને
Page #560
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૨૧
સદવ્યય કરતા હતા. ને પિતાના પુત્રનું દર્દ મટાડવા માટે પણ તેને ખૂબ વ્યય કર્યો. મોટા મોટા દે, હકીએ, અને ડાકટરને તેમણે બેલાવ્યા. કદાચ બહારનું કેઈ કારણ હોય, બાધા ઉપદ્રવ તે નહિ હોય ને! તેમ માનીને તેને નાબૂદ કરનારા મંત્રવાદીઓને પણ બોલાવ્યા. હવે તે વૈદે ને ડોકટરે બધાએ કેવી રીતે ચિકિત્સા કરી તેના ભાવ અવસરે.
ચરિત્ર –અંજના સતી માટે માત પિતાને પશ્ચાતાપ - સતી અંજનાના ઘાર કર્મોને ઉદય થયો છે. એ તે જંગલમાં ચાલી ગઈ. લેકે રાજા-રાણીને ખૂબ ફીટકાર આપવા લાગ્યા. ધિકકાર છે રાજા-રાણીને! કસાઈ કરતાં પણ તેમનું હૈયું કઠેર છે. જ્યારે પ્રજાજને મન ફાવે તેમ છેલવા લાગ્યા ત્યારે રાણીના મનમાં થયું કે વાત તે સાચી છે. અરેરે! મેં આ બહુ મોટી ભૂલ કરી. મેં તેને એટલું પણ ન પૂછયું કે બેટા ! તારી આ દશા શા માટે થઈ? તરત રાહુએ તપાસ કરવા માટે એક દાસીને મોકલી.
માતાએ સાહેલી મોકલી જઈ જુઓ અંજના રહી કેણુ ઠામ તે, સાહેલી કહે છે તો વન ગઈ, હાહા દેવ શું કીધું એ કામ તે. મહારી રે કુખે એ ઉપની બાલપણે એની ઉપર અતિ ઘણે રાગ, વનમાંહી વાઘ વિદારશે રાત-દિવસ બળે પેટમાં આગ તે-સતી રે
શિરોમણી અંજના રાણીએ પોતાની વહાલી સખી જેવી દાસીને કહ્યું કે તું જલ્દી જઈને તપાસ કરી કે એ મારી વહાલી પુત્રી અંજના કયાં છે? ત્યારે દાસીએ કહ્યું કે બાઈ સાહેબ! તે બધા ભાઈને ઘેર ફરી પણ કેઈએ રાખી નહિ. વળી ગામમાં તમારી દાંડી પીટાતી હતી કે કેઈએ અંજનાને આશ્રય આપવો નહિ, પાણી પાવું નહિ. તેથી ભૂખીને તરસી ટળવળતી એ તે જંગલમાં ચાલી ગઈ. આ સાંભળીને રાણીના મુખમાંથી એવા શબ્દ નીકળી ગયા કે હાહાદેવ! આ શું થઈ ગયું? મારી એકની એક ને સોનાની રેખ જેવી, મારા હૈયાના હાર સરખી વહાલસોયી દીકરી ઉપર મને કેટલે પ્રેમ હતું? મારા દીકરા કરતાં પણ મને અતિ વહાલી દીકરીનું જંગલમાં શું થયું હશે? આટલું બેલતાં તે મહારાણી મને વેગ મૂછ ખાઈને ધરતી ઉપર ઢળી પડયા દાસીએ ખૂબ શીતપચાર કરીને રાણીને ભાનમાં લાવ્યા. ત્યારે રાણી બેલે છે અહિ ! આવેશમાં આવીને કેધ કર્યો પણ તમારે કેઈએ તે અંજનાને ગુપ્ત રાખવી હતી ને? મારી બુદ્ધિ તે બળી ગઈ પણ તમને કેઈને મારી લાડકવાયી દીકરીની દયા કેમ ન આવી? અરેરે...મેં તેને કેવા લાડકોડથી ઉછેરી છે. તેનું મુખ ન જોઉં તે મને કંઈક થઈ જતું હતું. તેને પરણાવીને સાસરે મક્લી પછી તેનું મોટું પણ મેં જોયું નથી. તેના માથે દુખના ડુંગરા તૂટી પડયા ત્યારે કેટલી મોટી આશાએ પિયર આવી હશે? મેં તેની
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૨૨
શારા સાગર
આશાના મિનારાના ચૂરેચૂરા કરી નાંખ્યા. ભયંકર વનમાં વાઘ-વરુ અને સિંહની ગર્જનાઓ થશે. તેને આ હિંસક પ્રાણીઓ ફાડી તો નહિ ખાય ને? રેજ ખાતી સૂવે ને દૂધ પીતી ઊઠે એવી મારી દીકરી વનવગડામાં શું ખાશે ? ને શું પીશે ? ત્યાં તેનું કેણ? એમ અનેક પ્રકારે રાણી રુદન કરતી ઘડીએ ઘડીએ બેભાન થઈને પડી જવા લાગી. પણ હવે શું થાય? રાંડયા પછીનું ડહાપણ શા કામનું ? I !: બંધુઓ ! માણસને જ્યારે કેધ આવે તે સારાસારનો વિવેક કરી શકો નથી ને માટે અનર્થ કરી બેસે છે. પછી પાર વગરને પશ્ચાતાપ કરે છે. તમને જ્યારે કેધ આવે ત્યારે ધીરજ ખમજો. એકદમ ક્રેધમાં આવીને કોઈ અવિચારી કામ કરવું નહિ. રાણી ખૂબ ખૂરે છે. રાજાને પણ હવે ખૂબ પશ્ચાતાપ થાય છે. રાણી રાજાને કહે છે, સ્વામીનાથ! અમારી સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ હેય. અમારામાં ગંભીરતાને અભાવ હોય પણ આપે દીકરીને ન પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? એનું જંગલમાં શું થયું હશે? મારું હૃદય ચીરાઈ જાય છે, અરેરે...મારી દીકરી હવે મને મળશે કે નહિ? રાજા પણ ધાર આંસુએ રડવા લાગ્યા. પ્રધાને રાજાને ખૂબ સમજાવ્યા હતા પણ તે સમયે માન્યા નહિ. હવે શું કરવું? રાજા-રાણી ઉદાસ એટલે દાસ-દાસીઓ બધા ઉદાસ. કોઈના દિલમાં ચેન નથી. હવે રાજા અંજનાની શોધ કરવા માટે માણસો મોકલશે ને અંજનાનું જંગલમાં શું થયું તેના ભાવ અવસરે કહેવાશે.
| (તા. ૨૫-૯-૭૫ના કાંદાવાડીમાં બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મહારાજશ્રીનું ૪૧ ઉપવાસનું પારણું હોવાથી પૂ. મહાસતીજી આદિ ઠાણું ત્યાં પધાર્યા છે માટે વ્યાખ્યાન બંધ છે.
વ્યાખ્યાન નં ૬૧ ભાદરવા વદ ૭ ને શુક્રવાર
તા. ૨૬-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને, 4 અનંત જ્ઞાની શાસન સમ્રાટ ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે સિદ્ધાંત વાણી પ્રકાશી. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલીને સર્વજ્ઞ ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આ પવિત્ર વાણી કેણ ઝીલી શકે? “સોટી કન્ય મયસ.” જેનું હૃદય પવિત્ર અને શુદ્ધ હોય તેના અંતરમાં ટકી શકે છે. એવી ભગવાનની અંતિમવાણી ઉ. સૂ ના ૨૦મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન ! મારા શરીરમાં રોગ આવતાં એવી અસહ્ય વેદના થવા લાગી કે જેનું સંપૂર્ણ વર્ણન હું કરી શકું તેમ નથી. તે મારે રેગ મટાડવાને માટે મારા માતા-પિતાએ જાહેરાત કરાવી કે જે કે મારા દીકરાને રોગ
Page #562
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૨૩
મટાડશે ને તેને સાજો કરશે તેને હું જે · માંગશે તે ઇ દઇશ. એટલે મારા રાગ મટાડવા માટે મેટા માટા કુશળ વૈદ્ય, હકીમા, ડોકટરા બધા આવ્યા. એ વૈદ્યો કાઇ સામાન્ય ન હતા. ડાકટરા પણુ રોગીના રાગ પારખવામાં નિષ્ણાત હતા. આજે તેા નદી ડોકટર કે વૈદ્ય પાસે દવા લેવા જાય ત્યારે પૂછે, કે તમને શું થાય છે? પછી એ નિદાન કરે. પણ તે સમયના વૈદા ને ડાકટરો એવા હતા કે માણુસની નાડી જોઈને પારખી લે કે આ દર્દીને કેવા રોગ છે? વૈદ્યા વૈશાસ્ત્રના જાણકાર હતા અને ડૅાકટરો શસ્ત્ર-કુશલ એટલે કે આપરેશન કરવામાં કુશળ હતા. મંત્રવાદીઓ મંત્રવિદ્યામાં કુશળ હતા. આ બધા ખડા પગે મારી સેવામાં હાજર હતા. મારા રેગની ચિકિત્સા કરતા થાકી ગયા પણ રાગ પારખી શકયા નહિ ને મારી વેઢના એક અંશ માત્ર પણ ઓછી કરી શક્યા નહિ. ત્યારે મારા મનમાં થયું કે હું આ શરીરને કારણે આવી કારમી વેદના સેગવી રહ્યો છું. હું રાજન્ ! તમે જે શરીર લેગ સેગવવાને ચેાગ્યે કહ્યું હતું તે શરીરમાં આવી ભયંકર વેદ્યના ઊપડી ને તેના કારણે હું મરી જાઉ તા સારું એવા વિચાર કરતા હતા. કારણ કે તે સમયે મને એવું જ્ઞાન ન હતુ. જડ અને ચેતનનું ભેદજ્ઞાન હાય તેને ગમે તેટલી વેદના થાય તેા પશુ તેના મનમાં સ્હેજ પણ ગ્લાનિ અવે નહિ.
જેના તન અને મન અને સ્વચ્છ હોય તેને ગમે તે પરિસ્થિતિમાં આનદ્ર હાય છે. પણ એમાંથી એક પણ જો મિલન અને તે રસભર્યું જીવન નિઃરસ ખતી જાય છે. માનવીને અમર બનાવનાર જ્ઞાન છે, તે જ્ઞાન અમૃતને સાગર છે. જ્ઞાન એટલે શુ? સાચું જ્ઞાન કોને કહેવાય તે તમે જાણા છે ? શું પુસ્તકનું જ્ઞાન, સ્કૂલે કે કાલેજોમાં મળતુ જ્ઞાન એ સાચું જ્ઞાન છે ? ના'. એ તે એક જાતના સંગ્રહ છે. તમે ભેગી કરેલી વસ્તુઓની વિગતા ને માહિતી મેળવા છે. પણ હું કાણુ છું અને આ દેહું શું છે ! એ એ માટે વિચાર કરાવી શકે અને એ ખેતુ જે ભેદજ્ઞાન કરાવે તે સાચું જ્ઞાન છે. જડ અને ચૈતન્યને, સ્વ અને પરને, સત્ અને અસત્ત્ને, શાશ્વત અને અશાશ્વતને, મૃત અને અમૃતને જુદા પાડે અને જે વિવેક કરાવે તે સાચું જ્ઞાન છે. આત્માને કના ભારથી હળવા કરવા માટે ઉપરનું જ્ઞાન કામ નહિ આવે. જ્ઞાન રૂપી અમૃત સાગરમાં ડૂબકી મારીને એના તળિયે જવાનુ છે. તેમાં જેટલા ઊંડા ઊતરશે તેટલા અજ્ઞાનના પડળ ખસતા જશે ને આત્માનું ચિંતન વધતુ જશે.
સાચા ઝવેરી અને – જ્ઞાનના અભાવમાં ખાટુ પણ સાચુ લાગે છે. જેટલા ચમકે તે બધા હીરા દેખાય છે કારણ કે સાચા હીરા કયા ને ખાટો હીરો કર્યો. તેનું જ્ઞાન નથી. પણ ઝવેરીની આંખ પડે ત્યાં સાચા - ખેાટાની પારખ થઇ જાય. કેમ વાલકેશ્વરના ઝવેરીએ ! વાત ખરાબર છે ને? હું તમને પૂછું છું, કે તમે આટલા વર્ષો હીરા-ઝવેરાત પારખવામાં કાઢયા પણ આત્માનુ ઝવેરાત પારખવા માટે કંઇ મહેનત કરી છે. ખશ ?
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૨૪
શારદા સાગર શું આત્માનું જ્ઞાન વગર મહેનતે મળશે ખરું? જેટલી હીરા પારખવા માટે તનતોડ મહેનત કરો છો તેનાથી વધુ મહેનત આત્મા માટે કરવી પડશે.
જ્ઞાનસુધા રસનો સ્વાદ કેણ ચાખી શકે છે. જે પરબ્રામાં મગ્ન છે, જેના સંપૂર્ણ કર્મો ક્ષય થઈ ગયા છે. એક જ જેટલું કર્મ પણ બાકી નથી એવી મુક્ત અવસ્થા તે પરબ્રહ્મ અવસ્થા છે. આત્માને ચાર ગતિમાં લાવનાર હોય તો કર્મ છે. જે કર્મથી મુક્ત થયા તે મુક્ત અવસ્થાને પામી ગયા. આપણે પણ કર્મના કચરાને કાઢવા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ.
એક ભાઈ રસ્તામાં ખાડો ખેદતા હતા. તેમને કેઈએ પૂછ્યું- ભાઈ! આ શું કરે છે? ત્યારે કહે કે નાનકડું સરોવર બનાવું છું. ત્યારે પૂછનાર ભાઈ કહે- સરોવર બનાવો પણ પાણી કયાંથી લાવશે? ત્યારે કહે કે પાણી લાવવું નહિ પડે, આપમેળે આવી જશે. ખાડે. બેદી રાખું, પાળ બાંધી રાખું. વરસાદ પડશે એટલે એની મેળે પાણી ભરાઈ જશે. જૂઓ, કેવી સુંદર ને સત્ય વાત છે. વરસાદ પડે એટલે જ્યાં ખાડે હેય ત્યાં સહેજે પાણી ભરાઈ જાય છે. એને ભરવું પડતું નથી. તે રીતે જેમ જેમ આપણું કર્મો ખપતા જાય તેમ તેમ અંદરથી ઉઘાડ થતો જાય ને જ્ઞાન આપમેળે પ્રગટ થાય છે. જ્ઞાન આત્મામાં રહેલું છે. તેને બહારથી લાવવું પડતું નથી.
કષાયની મંદતા આવે તે જ્ઞાન આપોઆપ આવે - ઘણાં કહે છે કે અમને જ્ઞાન ચઢતું નથી. તેનું કારણ શું? તે તમે કદી વિચાર કર્યો છે? જ્ઞાનીએ કહે છે, કે જેટલી સંસારની વાસનાઓ વધારે, જેટલી કષાય વધારે તેટલી સ્મૃતિ ઓછી થવાની જે જ્ઞાનશકિત ઉપર આવરણ લાવનાર હોય તે આ કષાયો છે. તમે જે ટેપ રેકોર્ડર વાપરો છે ને? તે પણ ચાર-પાંચ કલાક બરાબર ચાલે છે એટલે ગરમ થઈ જાય છે. તેથી ટેપ બરાબર ઊતરતી નથી. એટલે તેને થોડીવાર બંધ કરી દે છે. મશીન ઠંડુ થાય પછી ચલાવે તે પછી બરાબર ટેપ ઊતરે છે. તે માનવનું મગજ તે ટેપરેકોર્ડરથી પણ કિમતી છે તે શું તેને ઠંડુ નહિ પાડવાનું? ઘણાં માણસોના મગજ ગરમ રહે છે. જે મનુષ્ય પિતાનું મગજ કષાયથી ગરમ રાખે તેના જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે ને સ્મરણશકિત ઓછી થઈ જાય છે. તે સ્મરણશકિત પાછી લાવવા માટે કઈ દવા કે ઈલાજ નથી.
મારે તો આ બાબતમાં તમને એટલું કહેવું છે કે તમે વિષય-વિકાર અને વાસનામાં પડીને તમારી આવી સુંદર જ્ઞાનશક્તિને ખતમ કરશો નહિ. બને તેટલી સાવધાની રાખી બહારના વિચારોથી પર બની આત્માને ઉર્વગામી બનાવવાનો વિચાર કરે. જેની દષ્ટિ સંસારથી પર બની ગઈ છે તેને તે આ વિષય-કષા, પ્રલોભને, અને પરિગ્રહ
Page #564
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પ૨૫ ભયંકરમાં ભયંકર હલાહલ ઝેર જેવા લાગે. એ જગતમાં રહેલ હેય પણ જગતથી જુદ રહે. એને આત્મા પરમાત્મામાં મગ્ન હેય.
આજે તે એ બુદ્ધિવાદને યુગ આવ્યું છે કે ભગવાન અને ભગવાનના વચને ઉપર શ્રદ્ધા નથી. જે તર્કવાદીની સામે આવી જ્ઞાનથી ભરેલી ઝીણી વાતે કરવામાં આવે તે કહેશે કે અમને ભગવાન પ્રત્યક્ષ બતાવે. તે શું ભગવાન કંઈ રેઢા પડયા છે કે તમને તરત મળી જાય ભગવાન કેવી રીતે મળે? ભગવાન મેળવવા એટલે કે આપણું આત્માને ભગવાનના આત્મા જે બનાવ, તે આપણે ભગવાન તે આપણુમાં બેઠેલ છે. તેને બહાર શોધવાની જરૂર નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. “ભગવાન કેવી રીતે મળે?- એક વખત અકબર બાદશાહના દરબારમાં જ્ઞાનચર્ચા ચાલી રહી હતી. તેમાં પ્રશ્ન થયે કે ભગવાન છે કે નહિ? ત્યારે સભામાં બેઠેલા પ્રજાજને એકી સાથે બોલી ઊઠયા કે ભગવાન છે. ત્યારે અકબર બાદશાહે પિતાના સૌથી વધારે ચતર મંત્રી બીરબલને કહ્યું કે બધા પ્રજાજને કહે છે કે ભગવાન છે, તો હવે તમે મને સાત દિવસમાં ભગવાન બતાવે. બીરબલ કહે- ભલે, હું તમને ભગવાન બતાવીશ. સભા બરખાસ્ત થઈને બીરબલ ઘેર આવ્યા. મનમાં ચિંતા છે કે હવે સાત દિવસમાં બાદશાહને ભગવાન કયાંથી બતાવવા? આ ચિંતાથી બીરબલનું મોટું પડી ગયું હતું. ખૂબ ઉદાસ થઈને લમણે હાથ દઈને બેઠા હતા. તે સમયે તેના ઘરમાં કામ કરનારે દશ વર્ષ નાનકડો નકર ત્યાં આવ્યું. પિતાના શેઠને ઉદાસ ચહેરે બેઠેલા જોઇને દશ વર્ષના બાલુડાએ પૂછયું – સાહેબ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છે? આ બાલુડે ખૂબ હોંશિયાર હતું. બીરબલે કહ્યું - આજે મારા માથે મેટી મુશ્કેલી આવી પડી છે. નોકર કહે શું મુશ્કેલી છે? ત્યારે બીરબલ કહે ભાઈ, તું તે નાનું બાળક કહેવાય. તને કહેવાથી શું વળવાનું છે? ત્યારે નેકર કહે છે સાહેબ! ઘણીવાર નાનાં પણ મોટું કામ કરી જાય છે. આપ મને કહે તે ખરા. નેકરે ખૂબ આગ્રહ કર્યો ત્યારે બીરબલે કહ્યું કે આજે અકબર બાદશાહે દરબારમાં મને આજ્ઞા આપી છે કે તમારે મને સાત દિવસમાં ભગવાન બતાવવા મારે તેમને કયાંથી ભગવાન બતાવવા? તે મને સમજાતું નથી. શું કરું ને કેવી રીતે તેમને ભગવાન બતાવું?
બંધુઓ! જુઓ, નાનકડે દશ વર્ષને નેકર બીરબલને કહે છે એમાં ચિંતા કરવાની શી જરૂર છે? આપ બાદશાહને જઈને કહે કે આ પ્રશ્નનો જવાબ તે મારે નાનકડે નેકર પણ સહેલાઈથી આપી શકશે. તમે ચિંતા છેડી દે. બીજે દિવસે બીબલ દરબારમાં ગયા ને અકબરને કહ્યું - કે આ મારે દશ વર્ષને નેકર પણ તમારા પ્રશ્નને જવાબ આપી દેશે. આ સાંભળી અકબર બાદશાહ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે એ જ સમયે નોકરને દરબારમાં લાગે. નાનકડે નેકર
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૨૬
શારદા સાગર
દરબારમાં બાદશાહની સામે આવીને ઉભો રહ્યો. હવે અકબરે પ્રશ્ન પૂછ, કે હે બાળકી તું મને ભગવાન દેખાડ. ત્યારે છોકરાએ કહ્યું કે આ પ્રશ્ન ગુરુ બનીને પૂછે કે શિષ્ય બનીને? ખૂબ હિંમત કરીને બાળકે રાજાને કહ્યું ત્યારે રાજાએ કહ્યું હે બાળક! હું શિષ્ય બનીને તને પ્રશ્ન પુછું છું. ત્યારે બાળકે કહ્યું શિષ્ય રાજસિંહાસન પર બેસે ને ગુરુ ભૂમિ ઉપર ઉભા રહે? આ શબ્દો સાંભળતા અકબરે બાળકને રાજસિંહાસને બેસાડી દીધે ને પિતે હાથ જોડીને તેની સામે ઉભા રહ્યા ને કહયુંઃ ગુરુદેવ! આપપ્રશ્નનો ઉત્તર આપો.
પુરૂષાર્થથી બધું પ્રાપ્ત થાય છે: બંધુઓ દશ વર્ષના બાળકમાં કેટલી હિંમત અને બુદ્ધિ છે તે વિચારવાનું છે. નેકર તે રાજસિંહાસને બેસી ગયે. બેલે છે તમારી આટલી હિંમત (હસાહસ). બાળકે કહ્યું એક દૂધને પ્યાલે લાવે. દૂધને ખ્યાલ આવી ગયો. બાળક તેમાં આંગળી ફેરવવા લાગ્યો. તરત અકબરે કહ્યુંઃ ગુરુદેવ! આપ આ શું કરી રહ્યા છો? બાળકે કહ્યું - હું આમાંથી ઘી શોધું છું, ત્યારે અકબર કહે છે, વાહ ગુરુદેવ! ઘી આવી રીતે મળે? ત્યારે બાળક કહે છે તે કેવી રીતે મળે? બાદશાહ કહે છે, દૂધનું દહીં બનાવી તેનું વલોણું કરી માખણ કાઢી તપાવીએ ત્યારે ઘી મળે, બાળકે કહ્યું તે હે બાદશાહી જે દૂધમાંથી ઘી કાઢવા માટે આટલી મહેનત કરવી પડે છે તો ભગવાનને જોવા માટે ને મેળવવા માટે પણ સૌથી પહેલા પિતાના હદયમંદિરમાં સંત મહાત્માઓના પવિત્ર સત્સંગનું મેળવણ નાંખવું પડે. પછી વારંવાર તેને અભ્યાસરૂપી વલેણાથી વવવું પડે ત્યારે હદયરૂપી ગેરસીમાંથી ભકિતરૂપી માખણ બહાર આવે. તેને તપની ભઠ્ઠી પર ચઢાવવું પડે. તારૂપી ભઠ્ઠીની તીવ્ર જ્વાળાઓથી બધી બૂરાઈઓ અને દે બળીને ભસ્મ બની જાય અને હદય પવિત્ર સેના જેવું બની જશે. આવું પવિત્ર હદયમંદિર હશે તે જરૂર ભગવાનના દર્શન થશે. અકબર બાદશાહ આ બાળકની બુદ્ધિ જોઈને ખુશ થય ને તેના મગજમાં વાત બરાબર ઠસી ગઈ. તેમણે બાળકનું બહુમાન કર્યું ને તેને ખૂબ કિમતી ભેટ આપી રવાને કર્યો. આટલા નાના બાળકમાં પણ ભગવાન વિષે કેવી શ્રદ્ધા હતી ! તેનું જ્ઞાન પણ કેવું હશે? તમે આવું પ્રાપ્ત કરે કે જેથી કેઈ તમને ધર્મની બાબતમાં પૂછે તે તેને તમે સચોટ જવાબ આપી શકે.
આપણી મૂળ વાત ઉપર આવીએ. અનાથી નિગ્રંથ શાને કહે છે હે રાજન ! મારે રોગ મટાડવા માટે વૈદે-હકીમ ને ડોકટરે બધા આવ્યા.
ते मे तिगिच्छं कुम्वन्ति, चाउप्पाय जहाहियं । ર ય સુવણ વિમોત્તિ, સા મ ગાદિયા
ના .
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૩
Page #566
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૨૭.
આ વેદાચાર્યો મને નિરેગી કરવા માટે ઐાષધિ આપવા, પ (પરેજી) પળાવવા અને ચાકરી કરાવવા લાગ્યા. અને વમન, જુલાબ, મઈન આદિ અનેક પ્રકારે ઉપચાર કરીને મારે રેગ કેમ મટે તે તેમનું લક્ષ હતું. આ રીતે ઘણું ઉપચાર કરવા છતાં પણ મારે રેગ શાન્ત ન થયે. મને તેઓ દુઃખમુક્ત કરી શક્યા નહિ એ મારી પહેલી અનાથતા હતી.
અનાથપણું ક્યાં કયાં છે તે સુનિ સમજાવી રહ્યા છે”:- હે રાજન! એ વૈદ્ય અને ઠેકટર દ્વારા ભારે રોગ નાબૂદ ન થયે તે હું તે મારા અહોભાગ્ય માનું છું. જે તેમનાથી મારે રેગ શાંત થયે હેત તે મારી અનાથતા દૂર ન થાત. વળી હે રાજન ! મારે રેગ મટાડવાના ચારે ય ઉપાયે બરાબર થયા હતા. દુનિયામાં કહેવાય છે, કે સર્વ પ્રથમ એક તે વૈદ સારે હેય, બીજું દવા સારી હોય, ત્રીજુ રેગી પિતે પણ પિતાને રોગ મટાડવા માટે દવા પીવાને ઉત્સાહી હોય ને ચોથું સેવા ચાકરી કરનાર પણ બરાબર સેવા કરતા હોય. આ ચાર ઉપાયે બરાબર હોય તે રોગ દૂર થઈ શકે છે તે મારા રોગને દૂર કરવા માટે ચારે ય પ્રકારના ઉપાય બરાબર થતા હતા. વૈદે પણ હોંશિયાર હતા. દવાઓ પણ અનુકૂળ ને કિંમતી હતી અને રોગથી કંટાળી ગયેલે એ હું પણ દવા ટાઈમસર પીતું હતું અને મારી સેવા ચાકરી કરવા માટે માણસ ખડે પગે હાજર રહેતા હતા. આ પ્રમાણે મારા રોગને નાબૂદ કરવા માટે ચારેય પ્રકારના ઉપાયે કામમાં લેવામાં આવતા હતા. તેમ છતાં પણ મારે રેગ શાંત થયે નહિ. ત્યારે મને લાગ્યું કે આ વૈદે અનાથ છે ને હું પણ અનાથ છું. જો તેઓ સનાથ હેત તે મારે રોગ જરૂર મટાડી શક્ત. પણ મારે રોગ તેઓ મટાડી શક્યા નહિ માટે તેઓ પણ અનાથ છે ને હું પણ અનાથ છું. આ મારી બનેલી કહાણી સાંભળીને હે રાજન ! તમે પણ વિચાર કરે કે તમે અનાથ છે કે સનાથ? રાજા શ્રેણીક મુનિના મુખેથી અનાથતાનું વર્ણન સાંભળે છે ને અંતરમાં ઉતારે છે હજુ પણ મુની પિતાની અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે. -
ચરિત્ર - સતીના વિચારો માતપિતાને કરૂણ વિલાપ – રાજા અને રાણી બંને ભેગા થઈને પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યા ને રડવા-ઝૂરવા લાગ્યા, કે અહો ! આ પણ ઓળામાં ખેલતી હતી. મારી સાથે મારા ભાણામાં જમતી હતી. આવી કુમળી કબી જેવી મારી અંજના-વગડામાં ભૂખ-તરસ-ગરમી-ઠંડી અને વનચર પશુઓની ભયાનક ગર્જનાઓ બધું કેમ સહન કરશે? રાજા પોતે પણ કહેવા લાગ્યા કે અરે રે! હું આ માટે રાજ થઈને મને એટલી પણ ખબર ન પડી કે રાજ્યની ખટપટે કેવી હોય છે? કઈ ઈર્ષ્યાળુ માણસે બેટી ભભેરણી કરીને મારી દીકરીની આવી દશા તે નહિ કરી હેયને! એ મારા આંગણે આવી પણ મેં એને એટલું પણ ન પૂછયું કે બેટા! તારે
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૨૮
શારદા સાગર
કાળા કપડા, કાળી રાખડી અને કાળી દામણી કેમ બાંધવી પડી? મેં એને આટલું પૂછયું હેત તે સતેજ થાત. હવે રાંડ્યા પછીનું ડહાપણું આવ્યું તે શા કામનું? બહેનેને વિધવાપણું આવે ત્યારે વિચાર કરે કે આવી ખબર હેત તે પરણત નહિ, પણ પછીનું ડહાપણ શા કામનું? (હસાહસ), તેમ અહીં પણ રાજા રાણીએ અંજનાને તિરસ્કાર કર્યો. એ વનવગડાની વિષમ વાટે ચાલી ગઈ. પછી પ્રજાજનેમાં રાજા-રાણીની ટીકા થવા લાગી ત્યારે ભાન થયું. પણ હવે ગમે તેટલે પશ્ચાતાપ કરે તે પણ શા કામને ?
રાજા રાણને પીછ, રાજસબંધ ન આણે રે ભેદ છે, કટસ્થી પવનછ આવશે, નાસિક, કર્ણ તણે કરશે છે તે સતી રે
જે અંજના નિર્દોષ હશે તે પવનજી યુધ્ધથી આવશે ત્યારે અંજનાની શોધ કરશે ને અહીં આવીને આપણને પૂછશે તે આપણે તેમને શું મોઢું બતાવીશું? આપણા નાક અને કાન કપાઈ જશે? એમને શું જવાબ આપીશું? એ તે એમ જ કહેશે કે તમને તમારી દીકરીની પણ દયા ન આવી? બીજું પિતાની પ્રજા પણ ચૂંટી ખાય છે. અત્યારે તે બહાર નીકળવું પણ ભારે થઈ પડયું છે.
બંધુઓ ! એટલે હે માટે તેટલે ભય વધારે. આજે આપણે એકલા બહાર જવું હોય તે વધે નહિ પણ ઈન્દીરા ગાંધીને જવું હોય તે સાથે કેટલા માણસ રાખવા પડે?
રાજમુગટ છે શાભા નકામી, માથે છે ભાવને ભાર, ખાવામાં બીક એને સૂવામાં બીક છે સુખે સૂવે ન સુનાર,
એ છે રાજાને અવતારરાજમુગટ છે શાભા નકામી
અહીં અંજનાના પિતાજી મહેન્દ્ર રાજાને પણ રાજમહેલની બહાર નીકળી પ્રજાજનેને મોટું બતાવવું પણ ભારે થઈ પડયું છે. કારણ કે બહાર નીકળે તે પ્રજા ચૂંટી ખાય છે. દાઝયા ઉપર કોઈ ડામ દે તે કેવી વેદના થાય તે રીતે મહેન્દ્ર રાજા અને મને વેગા મહારાણીની પણ એવી કડી સ્થિતિ થઈ છે. એક તે પુત્રીના વિયાગનું દુઃખ છે ને બીજી બાજુ પ્રજીના તિરસ્કારભર્યા વચનને પ્રહાર પડે છે.
હવે રાજાએ અંજના સતીની શોધ કરવા માટે ચારે તરફ માણસે મોકલ્યા. ખૂબ તપાસ કરાવી પણ પરે પડે નહિ એટલે માતા-પિતા કાળા પાણીએ રડવા લાગ્યા. ખૂબ ઝૂરવા લાગ્યા. માતાજી તે નિયમ લઈને બેઠા છે કે જ્યાં સુધી અંજનાનું મુખ ને જોઉં ત્યાં સુધી મારે અનાજ ખાવું નહિ.
આ તરફ અંજનાનું શું બન્યું તે જોઈએ. અંજના ભૂખી ને તરસી વનવગડામાં ચાલી ગઈ. વનમાં પહોંચ્યા બાદ વસંતમાલાએ કહ્યું કે સખી! હવે આપણે ક્યાં જઈશુ? અંજનાએ કહ્યું, કે સખી! હવે આપણે આ વનમાં નિવાસ કરીશું. આ વનમાં નિવાસ
Page #568
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૨૯
કરી આપણે અત્રે શું કરશું તેને પણ વિચાર કરી રાખે છે. વનમાં આપણે નીચેના કાર્યક્રમ પ્રમાણે કરવાનું છે. માતા-પિતા ભાઈ કે દેશ નહીં દેવંગી,
હમ અપને હી સ્વરૂપ આપ કે વિચારંગી તત્વ કી ગુફામેં બૈઠ મેહ કી ભ્રમણું મેટ,
- સત્યવ્રત સે તી પ્રેમ કયા દિલ લાગી. જીવન સતાવેંગી સ્નેય હટાવૃંગી, બ્રહ્મચર્ય વ્રત ધાર મમતા કે મારંગી પ્રભુ સે તી પ્રીતિ જેડ જગત સે નાતા તેડ,
આનંદ બતાવેંગી પરમ સુખ પાયેંગી. દુનિયા દુરગી જાન ઈસમેં ન ધ્યાન,
- મનકી બમણુ ત્યાગ આત્મા કે તારેંગી અંજના કહે છે, કે હે સખી! વનમાં રહેવું તે લેકને ગમતું નથી કે જે લેકે પાસે વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ નથી હોતું. મારી પાસે તે વનમાં કરવા યોગ્ય કાર્યક્રમ છે. સંસાર તે મારે તિરસ્કાર કરે છે પણ વન મારે આદર- સત્કાર કરે છે. સંસારના અજ્ઞાન ઉપર વિચાર કરતાં મને હસવું આવે છે. લેકે તે મને કલંકિત માને છે પણ આ વન મને કલંકિત માનતું નથી. એટલા માટે હું વનના આશ્રયે રહીને આત્માનું ચિંતન-મનન કરીશ. વનમાં રહેવાને મને મહા મુશ્કેલીઓ આ સુઅવસર પ્રાપ્ત થયેલ છે એટલા માટે, મારા માટે તે આ દુઃખને સમય પણ આનંદદાયક છે. પ્રત્યેક સમયે જે દુઃખ માનવામાં આવે તો બધે સમય દુઃખમય બની જાય છે અને સુખ માનવામાં આવે તે બધા સમય સુખમય બની જાય છે. સુખ કે દુઃખને કર્તા આ આત્મા છે. જે આત્મા દુઃખને સુખ માને તે દુઃખ મણ સુખમાં પરિણત થઈ જાય છે. જે લોકો સુખ કે દુઃખને કત બીજે કઈ છે એમ માને છે તે લેકની આ માન્યતાનું કારણ તેમની કુબુદ્ધિ છે. મારામાં એવી કુબુદ્ધિ નથી એટલા માટે હું દુઃખના સમયને પણ આનંદને સમય માનું છું અને સાથે સાથે હું એ પણ ચાહું છું કે પદાર્થોનું પૃથકકરણ કરતાં કરતાં આત્મતત્વને જાણું લઉં. આ મારા આત્માને દોષ છે કે હું પતિ, સાસુસસરા, માતા-પિતા તથા ભાઈ-ભાભીઓને અપ્રિય લાગી. હવે હું આ વનમાં રહી આત્માના એ દેષને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું તત્વની ગુફામાં બેસીને મેહને ભમ દૂર કરીશ અને આત્મસ્વરૂપનું ધ્યાન ધરીશ. માતા-પિતા વગેરે કુટુંબીજનેએ મને આત્મસ્વરૂપ વિષે ચિંતન કરવાને સુઅવસર આપે છે તે માટે હું તેમને મહાન ઉપકાર માનું છું. હું તસ્વ-વિચાર કરીને બધાં છ ઉપર દયા–ભાવના કેળવીશ અને કઈ પણ જીવને
Page #569
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સતાવીશ નહિ. સત્ય વ્રતનું પણ પાલન કરીશ. કારણ કે અહિંસા અને સત્યદ્વારા આત્માનુ કલ્યાણ થઈ શકે છે. એટલા માટે હુ એ એ તેાનું પાલન કરવાની સાથે અસ્તેય વ્રત બ્રહ્મચર્ય વ્રત તથા સતાષ વ્રતનુ પણ પાલન કરીશ. આ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા સતષ, આ પાંચ તે દ્વારા હૈ' આત્માનું કલ્યાણ સાધવાના પ્રયત્ન કરીશ.
જનાની આ તત્ત્વભરી વાતાને સાંભળીને વસંતમાલાએ કહ્યું, કે આ ત્રતાનું પાલન તે મહેન્દ્રપુરમાં રહીને પણ કરી શકતા હતા. આ વ્રત–પાલન કરવા માટે ઘાર જંગલમાં શા માટે આવ્યા ? અજનાએ કહ્યું, હે સખી! મહેન્દ્રપુરમાં રહેવાથી પિતાની આજ્ઞાનું પાલન ન થાત તથા રાજા અને પ્રજા વચ્ચે પણ વિગ્રહ થાત. પરંતુ વનમાં આવવાથી પિતાની આજ્ઞાનું પાલન થશે. શજા તથા પ્રજા વચ્ચે વિગ્રહ નહિ થાય. આત્મચિંતન થશે અને ગર્ભની રક્ષા પણ થશે. વતમાલાએ કહ્યું– સખી ! આપણે રાજ્યની સીમા બહાર ઘણે દૂર સુધી આવી ગયા છીએ. ખડું ચાલવાથી ભૂખ પણ લાગી છે માટે ક્ષુધાને શાંત કરવી જોઇએ. અંજનાએ કહ્યું કે આપણને ભૂખ લાગી છે તે વનદેવીએ આપણા માટે ભૂખ શાંત કરવાની સામગ્રી પણ રાખી છે. આ પ્રમાણે કહી અનેએ વનમાંથી ફળ-ફૂલ ખાઈને ક્ષુધાને શાંત કરી.
સૂર્યાસ્તના સમય થવા આવ્યા. જંગલમાં વાઘ, સિંહ, વરૂ ઘણાં ડાય તેના ભયથી બંને જણાએ પત ઉપર ચઢી જવાના વિચાર કર્યાં. અજના કહે છે પણ હું પર્વત ઉપર નહિ ચઢી શકું. ત્યારે વસતમાલા પોતાની સખીને ખભે બેસાડીને ઊંચા પર્વત પર ચઢે છે. હવે ત્યાં શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન નં. ૬૨
૫૩૦
ભાદરવા વદ ૮ ને શનિવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન !
અનત જ્ઞાની ભગવતે આત્માની ચૈાત પ્રગટાવી અવની ઉપર પથરાયેલા અજ્ઞાનના અ ંધકારને દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્ર વીસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથના રાજા શ્રેણીકને ભેટો થયા. સતના સમાગમ થતાં પતીત પાવન ખની જાય છે. અધમના ઉદ્ધાર થાય છે તે અજ્ઞાની જ્ઞાની થઈ જાય છે. એવું સંતના સમાગમમાં જાદુ રહેલુ છે. સતના સમાગમ જીવને મહાન લાભદ્રાયી છે. જુઓ, શ્રેણીક રાજાને અનાથી મુનિના સમાગમ થતાં કેવા મહાન લાભ થયે! જે પાતે માનતા હતા કે રાજ્યથી, વૈભવથી, સત્તાથી, સંપત્તિથી ને સગાસબંધી તેમજ નાકર-ચાકરથી સનાથ છું. પણ હવે મુનિની પાસેથી તેમની કહાની સાંભળતા જાય છે તેમ તેમ તેમની માન્યતામાં ફરક પડતા જાય છે. જો તેમને અનાથી મુનિને ભેટો ન થયા હોત તે
તા. ૨૭-૯-૭૫
Page #570
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૩૧
આવી શ્રદ્ધા ન થાત. એટલા માટે કહેવાય છે ને કે તેને સમાગમ પતનને પંથે ગયેલા નું પણ ઉત્થાન કરાવે છે.
- બંધુઓ! ઉત્થાનના જેમ પગથીયા હોય છે તેમ પતનના પણ પગથીયા હોય છે. ઉત્થાનના પગથીયા ચઢતાં મનુષ્યને શ્રમ પડે છે અને તેને ખબર પડે છે કે હું કાંઈક કરી રહ્યો છું. ત્યારે પતનના પગથીયા ચઢવાના નહિ પણ ઉતરવાના હોય છે. એ પગથીયાં ઉતરતાં શ્રમ પડતું નથી. શ્રમ પડવાની વાત તો બાજુમાં રહી પણ તેને એટલી ખબર નથી પડતી કે હું નીચે ઉતરી રહ્યો છું, ગબડી રહ્યો છું ને કયાંક ઊંડે ઊંડે જઈ રહ્યો છું. ગબડતો ગબડતે છેક નીચે ઉતરી જાય છે ત્યારે લેકે તેને ફિટકારે છે ને કહે છે કે ફલાણે ગબડે. ત્યારે સતે કહે છે કે ભાઈ ! એ આજે નથી ગબડયે પણ અનંત કાળથી ગબડતે આવે છે. પણ એ જોવાની આંખ એની કે તમારી કોઈની પાસે નથી. સંસારના સુખમાં આસક્ત બનેલા જીવને જોઈને સંતે કહે છે કે આ જ વિનાશના પથે જઈ રહ્યા છે. ત્યારે તમે તો એમ કહે છે કે એ વિકાસના પંથે જાય છે.
અનાથી નિગ્રંથ પિતાને જે દ્રષ્ટિથી અનાથ કહેતા હતાં તે જુદી દષ્ટિ હતી. ને રાજા શ્રેણીક જે દષ્ટિથી અનાથ માનતા હતા તે દષ્ટિ જુદી હતી. તેની દૃષ્ટિ દીર્ઘ હોય છે ને સંસાર સુખમાં આસકત બનેલા છની દષ્ટિ ટૂંકી હોય છે. અત્યારે સુખ ભેગવીને મોજ માણે છે પણ પછી શું થશે તેને કદી ખ્યાલ કરે છે?
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે મારા આખા શરીરમાં વેદનાને પાર ન હતે. જે હું તેને નાથ હોત તે મારું કહ્યું શરીર કરત ને મારા શરીરમાં આવી ભયાનક વેદના થવા દેતા નહિ. એટલે મેં તે મારા આત્મા સાથે નિર્ણય કર્યો કે આ શરીર છે ત્યાં જન્મ, જરા, વ્યાધિઓ અને મરણની ઉપાધિ છે. આ શરીરને સંગ કરવાથી હું અનંતકાળથી દુઃખ ભગવતે આવે છે. જ્યાં સુધી આત્મા શરીરમાં રહે છે ત્યાં સુધી તેને દુઃખ છે. શરીરને સંગ છે,ક્યા પછી કેઈ જાતનું પણ દુખ પડતું નથી. માટે હવે શરીરમાં ન આવવું પડે તેવા પ્રયત્ન કરી લે. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું.
પાણીને સ્વભાવ તે શીતળતાને છે. તેને તપેલામાં ભરીને ચૂલા ઉપર ગરમ કરવા માટે મુક્યું. પાણી ખૂબ ગરમ થઈ જાય છે ત્યારે અંદરથી સન્ સત્ અવાજ આવે છે. એ પાણી અવાજ કરીને શું કહે છે ? તેને માટે કવિએ કહપના કરે છે કે પાણી એ સત્ સત્ અવાજ કરીને કહે છે કે અગ્નિમાં તાકાત નથી કે મને બાળી શકે? મારામાં તે એવી શક્તિ છે કે હું તેને બૂઝાવી શકું છું. પણ શું કરું? મને તપેલામાં પૂરી દીધું છે એટલે મારે બળવું પડે છે. આ રીતે જ્ઞાની પુરૂષે જ્યારે કષ્ટ પડે ત્યારે એ વિચાર કરે છે કે પાણીને ગુણ શીતળતાન છે પણ તપેલામાં પૂરાયું તે તેના સંગના કારણે
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૩૨
શારદા સાગર તેને અગ્નિ ઉપર ચઢવું પડયું. ને બળવું પડયું. તેમ મારે આત્મા પણ દુઃખ રહિત છે. પણ શરીર રૂપી પિંજરમાં પૂરા હેવાથી દુઃખ ભેગવી રહ્યો છે. -
બંધુઓ ! કર્મને લીધે શરીર મળ્યું છે ને શરીર દ્વારા જીવ પાછા નવા કર્મો બાંધી રહ્યા છે ને કર્મો ઉદયમાં આવે છે ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન! તેં મને આવું દુઃખ ક્યાંથી આપ્યું. કેવું ઘર અજ્ઞાન છે ! કરમને લીધે હું દુઃખી થાઉં છું, છતાં પણ બૂરા કર્મો કર્યો જાઉ છું. અહીં ભેગવું છું નરકની યાતનાને, છતાં ના જગાડું સૂતા આત્માને, કરમની થપાટે ઘણું ખાઉં છું. છતાં પણ બૂરા કર્મો કર્યું જાઉં છું.
પૂર્વકૃત કર્મોને કારણે આટલું દુઃખ હું ભેગવી રહ્યો છું. એવું જાણવા છતાં પણ જીવ બૂરા કર્મો કરવાનું છોડને નથી ને ઉપરથી પિતાને દુઃખ પડે ત્યારે ભગવાનને ઓલભે આપે છે કે મને દુઃખ આવ્યું ને બીજાને કેમ નહિ? હું તમને પૂછું કે તમને દુઃખ નથી ગમતું તે શું બીજાને ગમે છે? તમે ભગવાનને એમ કહે છે ને બીજાને કેમ નહિ? કદી એવું કહો છો ભગવાન ! અમારે પાડોશી વર્ષોથી દુઃખી છે તે હવે તેને સુખી બનાવ. તારી પેટીમાં પિયા ન હોય તે મારી તિજોરીમાંથી લઈને પણ એને સુખી બનાવ ! (હસાહસ). તમે જેવા કર્મો બાંધ્યા છે તેવા ભેગવવાના છે. તેમાં ભગવાન કેઈને સુખ કે દુઃખ આપતા નથી. માટે કેઈને દેવ દે નકામો છે.
અનાથી મુનિ કહે છે મારા શરીરમાં અસહ્ય વેદના થતી હતી. તે સમયે મારા માતા પિતા કહેતા હતા કે બેટા ! તું ખૂબ સહન કરે છે. તારી વેદના અમારાથી જેવાતી નથી. તને રોગ આવે તેના કરતાં જે અમને આવ્યું હોત તો સારું હતું. તને આ રોગ ક્યાંથી આવ્યા? આ પ્રમાણે તેમને ખૂબ દુઃખ થતું હતું. તેથી આગળ વધીને તેમણે શું કહ્યું :
पिया मे सव्वसारं पि, दिज्जाहि मम कारणा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया ॥
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૨૪ હે રાજન ! મારા માટે આવેલા વૈદે અને ડોકટરને મારા પિતાએ કહ્યું કે તમે મારા દીકરાને આવી કારમી વેદનામાંથી જલ્દી મુકત કરી દો. તમારી દવાના છેલામાં છેલ્લા ઇલાજોને અજમાશ કરો. તે તમે જે માંગશો તે હું આપી દઈશ. ત્યારે વેદે કહ્યું કે એને આખા શરીરમાં બળતરા ખૂબ થાય છે તો તેના શરીરે લેપ કરવા માટે એક લાખ રૂપિયાના સાચા મેતી વાટવા પડશે. તે મારા પિતાજીએ કહ્યું કે લાખ શું? દશ લાખના મેતી જોઈએ તે પણ હું આપી દેવા તૈયાર છું. મારે વહાલસોયો પુત્ર આ
Page #572
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૩૩
રેગથી મુક્ત થતું હોય તો હું સર્વસ્વ દઈ દેવા માટે તૈયાર છું. મને ધન કરતાં મારે પુત્ર વધુ વહાલો છે. અનાથિમુનિ માટે માતા-પિતાને સાચો પ્રેમ છે. બાકી સંસારની માયા ઠગારી છે. બાપ કમાઈને આપે ત્યાં સુધી તેના સંતાનો અને પત્ની, બધા ખમ્મા ખમ્મા કરે છે પણ જે કદાચ તેને લકવા થયે ને જે તરત ઉપડી ગયા તે સારું ને જે બીમારી લંબાઈ જાય છે એમ કહે કે હવે તે ટાઢી માટી થાય તે સારું. બહુ પૈસા ખર્ચા, ઉજાગરા કરીને થાક્યા. હે ભગવાન, હવે એમની દેરી તમે ખેંચી લે, પણું જે એ બાપ કમાઈને આપા હતા તે તેના દીકરાઓ આવું બોલત? આટલા માટે તમને કહીએ છીએ કે સંસારની માયા ઠગારી છે. માટલીમાં પાણી ઠંડુ થાય ત્યાં સુધી તેને સંઘરે પણ જે ફૂટી જાય ને તેના ઠીકરા થઈ જાય તો તેને રખડતા મૂકી દે છે. કેમ બરાબર છે ને?
આજે તો જ્યાં જુઓ ત્યાં પૈસાની સગાઈ છે. પૈસા માટે ભાઈ-ભાઈનું, પિતા પુત્રનું ખૂન કરે છે. ને પુત્ર પિતાનું ખૂન કરે છે. પરિગ્રહ કેટલું પાપ કરાવે છે? શ્રેણીક રાજાને કે કે પાંજરામાં પૂર્યો. શા માટે? એક રાજ્યને માટે ને? એક હાર અને હાથી માટે કેણકે પિતાના નાના (દાદા) સાથે ખૂનખાર યુદ્ધ કર્યું. તેમાં કેટલા જીવોની હિંસા થઈ? આ બધું પાપ પરિગ્રહની મમતાએ કરાવ્યું ને? માટે જે તમારે પાપમાં પડવું ન હોય તો પરિગ્રહની મમતા અને સ્વાર્થની સાંકળને તેડી નાખે. અનાથી મુનિના પિતા એવા સ્વાર્થી ન હતા. એ તે પિતાનું સર્વસ્વ આપીને પણ પુત્રને સાજો કરવા ઈચ્છતા હતા. પિતા કોને કહેવાય? જાતિ તિ પિતા . જે પુત્રનું રક્ષણ કરે, પાલન પોષણ કરે તે સાચા પિતા છે. અને પુત્ર કોને કહેવાય? પુનાતીતિ પુત્ર: | જે પિતાને પવિત્ર કરે, પિતાનું કુળ ઉજજવળ કરે તે સારો પુત્ર છે.
અનાથી મુનિ કહે છે, હે રાજન! મારા પિતા સ્વાર્થી ન હતા. પણ પિતા-પુત્રના સબંધને બરાબર જાણતા હતા એટલે તેમણે મારે રોગ મટે તે માટે જેટલું ધન ખર્ચાઈ જાય તેટલું ખર્ચવાને વેદે અને ડોકટરોને ફૂલ ઓર્ડર આપી દીધું હતું. એટલે પૈસાના પ્રલોભથી વૈદે પણ ખૂબ સાવધાનીપૂર્વક જુદા જુદા પ્રકારે મારી દવા કરવા લાગ્યા. કોઈ માનતા હતા કે ઊલ્ટી કરાવીને રેગ બહાર કાઢીએ, કેઈ નાસ લેવડાવીને પરસેવા દ્વારા અંદરનું ઝેર કાઢવા મથતા હતા, કેઈ વિલેપન કરીને શરીરમાં ઠંડક કરાવવા મથતા હતા. પણ કઈ પ્રકારે મારે રેગ શાંત થયે નહિ. આ મારી બીજી અનાથતા હતી. મારા પિતાજી મને પિતાને માનતા હતા ને હું પણ તેમને મારા માનતો હતો તેથી મારા દુઃખથી મારા માતા-પિતા બૂરતા હતા ને મને રોગથી મુકત કરાવવા ચાહતા હતા. પણ તેઓ મને રોગથી મુકત કરાવી શક્યા નહિ તેથી મારા પિતા અનાથ હતા ને હું પણ એમ ઈચ્છતો હતો કે મારે રેગ શાંત થાય તે
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૩૪
શારદા સાગર
મારા માતા-પિતા મારી ચિંતાથી મુક્ત થઈ જાય. પણ હું તેમને ચિંતાથી મુક્ત કરી શક્યો નહિ. કારણ કે હું પોતે અનાથ હતા. જે અનાથ હેાય તે બીજાને નાથ કેવી રીતે બની શકે? રોગનું નિદાન કરવા માટે આવેલા ચતુર વૈદ ને ડોકટરે એમ માનતા હતા કે અમે તેને રોગ નાબૂદ કરી શકીશું. કોઈ ધનની લાલચથી આવ્યા હતા. ને કઈ રોગ મટાડીને યશ મેળવવા આવ્યા હતા તે કઈ દયાભાવથી રોગમુક્ત કરવા આવ્યા હતા. છતાં કેઈની તાકાત ન હતી કે મારે રેગ એક પાઈ જેટલે પણ ઓછો કરી શકે ! કારણ કે તેઓ બધા પણ અનાથ હતા.
બંધુઓ! અનાથી મુનિ શ્રેણીક રાજાને પિતાની આપવીતી કહી રહ્યા છે. તે પિતાનું મહાત્મ્ય બતાવવા માટે નહિ પણ રાજાને સંસારની અસારતા અને અનાથતાનું ભાન કરાવવા માટે કહી રહ્યા છે. પોતે સાચા સંત હતા. સાચા ગુરુ હતા. જે પોતે સંસારસાગરમાંથી તરવાને માટે સંયમ રૂપી નૌકામાં બેસી ગયા હતા ને બીજા અને તરવા માટે માર્ગ બતાવતા હતા. તમે ગુરુ શે તે આવા શોધજે. સાચા ગુરુ કેને કહેવાય? તે જાણે છે? અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશની પ્રાપ્તિ કરાવે તે સાચા ગુરુ છે. કહ્યું છે કે -
धर्मज्ञो धर्मकर्ता च, सदाधर्म प्रवर्तकः। .
सत्वेभ्यो धर्मशास्त्राणां, देशको गुरु रुच्यते । ધર્મને જાણનાર, ધર્મને કરનાર, સદા ધર્મને પ્રચાર કરનાર તથા દરેક જીવને ધર્મને ઉપદેશ કરનાર ગુરુ કહેવાય છે. ગુરુના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પહેલા લાકડાની હાડી જેવા, બીજા કાગળની હોડી જેવા ને ત્રીજા પથ્થરની હેડી જેવા. જેમ લાકડાની હાડી પિતે પાણીમાં તરે છે કે એમાં બેસનારને પણ તારે છે. એટલે એવા લાકડાની હોડી જેવા ગુરુ પિતે સંસાર સમુદ્રને તરે છે ને પિતાના શરણે આવનાર છેને પણ તારે છે. બીજી કાગળની હોડી પિતે પાણીમાં તરે છે પણ બીજાને તારે નહિ તેમ બીજા પ્રકારના ગુરુ પિતે ભવસાગરને તરી જાય પણ બીજાને ન તારે. ત્રીજા પ્રકારની હેડી પિતે પાણીમાં ડૂબે ને બીજાને પણ ડુબાડી દે. તેમાં ત્રીજા પ્રકારના ગુરુઓ પિતે તે સંસાર સાગરમાં ડૂબે પિતાના શરણે આવનારને પણ ડુબાડે છે. માટે મારા બંધુઓ! તમે ગુરુ કરે તે જોઈને કરજે. કુગુરુઓને સંગ કદી કરશે નહિ. અરે! કંઈક તે એવા હોય છે કે ઉપરથી ખૂબ ત્યાગી દેખાતો હોય પણ તેના અંતરમાં માયાને પાર ન હોય, સંસાર છેડે પણ માયા ના છોડે. તેવા એક માયાવી જોગીની વાત કહું.' '
સંસાર છેડો વિપણુ વયના વિષ હલાહલ જેના હૃદયમાં ભર્યા છે તેવા ઠગારા જેગીની કહાની" - એક મહંત ગામથી ત્રણ-ચાર માઈલ દૂર નદી કિનારે ઝૂંપડી બાંધીને તેમના શિષ્ય પરિવાર સાથે વસતા હતા. એ મહંત અવારનવાર
Page #574
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૩૫
ગામના પાદરમાં આવીને ધૂણી ધખાવીને ઉગ્ર તપ કરતા હતા. ને ધ્યાન ધરતા હતા. તેના ઉગ્ર તપ અને ધ્યાનથી લેકે ઉપર ખૂબ પ્રભાવ પડસે. ને લોકોના ટોળેટેળા તેમના દર્શન કરવા માટે આવતા હતા. અને કઈ પૈસા તે કઈ મીઠાઈ ના થાળ તે કઈ અનાજ તેમના ચરણે ધરતા હતા. આખા ગામમાં તેમની ખૂબ પ્રશંસા થવા લાગી. મહંતની પ્રશંસા સાંભળીને રાજા પણ દર્શન કરવા માટે આવ્યા. રાજાએ મહંતના દર્શન કર્યા ને તેમને ઉપદેશ સાંભળે. જાને ખૂબ આનંદ થયે. રાજાએ મહંતને ભેજન માટે રાજમહેલમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. બીજે દિવસે પારણું આવતું હતું એટલે તે તપસ્વી મહંતે રાજાની વિનંતીને પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. તે રાજમહેલમાં ભેજન કરવા માટે ગયા. રાજાએ પણ એ મહા તપસ્વી મહંતને સત્કાર કર્યો.
રાજા તે પવિત્ર હતા. પિતાને ત્યાં આવા તપસ્વી જેગીના પગલા થયા તેથી તેના દિલમાં અનેરો આનંદ હતે. જાતજાતના પકવાન બનાવ્યા છે. ભોજનનો સમય થતાં થાળીઓ પીરસાઈ ગઈ. રાજા અને જેગી બંને જમવા માટે બેઠા. આ રાજાને એકની એક કુંવરી હતી. તે રૂપમાં ખૂબ સૌંદર્યવાન અપ્સરા જેવી હતી. તે પીરસવા માટે આવી. તેનું રૂપ જોઈને જેગી મુગ્ધ બની ગયે. અહો! આ તે કઈ મનુષાણ છે કે સાક્ષાત દેવી છે? કુંવરીને જોતાં યોગીનું મન ચકડોળે ચઢયું. ઉપરથી વેશધારી સંન્યાસી હતો પણ એને આત્મા ઉજજવળ ન હતો. કુંવરીનું સૌંદર્ય જોઈને તેનું મન ચલાયમાન થઈ ગયું. જ્યારે હદયમાં વિષય વાસનાનું વિષ ફેલાય છે ત્યારે જ્ઞાન અને ધ્યાનની વાતે વિસ્મૃત થઈ જાય છે. તેને પોતાના સ્ટેજનું પણ ભાન રહેતું નથી. કહ્યું છે કે
રૂપ ભુલાવે ભાનને, સુસ્વર મઠન વિકાર,
કામ ભુલાવે સ્થાનને, સંસારી કે અણગાર. માયાવી જેગીની કાયામાં કામ રાક્ષસે પ્રવેશ કર્યો. ભેજન પણ તેને ભાવ્યું નહિ. બસ, તેને ચિત્તમાં એવી ચાટ લાગી કે કોઈપણ પ્રકારે આ રાજકુંવરીને હું પ્રાપ્ત કરું. ખાધું ન ખાધું ને જેગી ઊભું થઈ ગયું. ને દિવાનખાનામાં જઈને બેઠે. જગીના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. રાજાએ પૂછયું, મહાત્માજી! આપ મારે ઘેર જમવા માટે પધાર્યા ત્યારે આપના મુખ ઉપર આનંદ હતો પણ જમવા બેઠા ન બેઠા ને આપનું મુખ ઉદાસ થઈ ગયું છે. મન અપ્રસન્ન દેખાય છે. તે શું મારી ભકિતમાં કાંઈ ખામી રહી ગઈ છે કે આપની તબિયત બરાબર નથી? જે હોય તે મને ખુશીથી કહે. જેથી એને ઉપાય કરી શકાય. રાજાની ભક્તિ-ભાવના અને પ્રેમ જોઈને જેગીએ વિચાર કર્યો. અત્યારે કહેવા લાગ સારો છે. એવો કઈ કીમિયે કરું તે મારા મનોરથે કદાચ સફળ થાય.
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૩૬
શારદા સાગર કપટી જોગીએ ફેલાવેલી કપટ જાળ” -ગંભીર વદને જોગી છે, મહારાજા! અમે તે સાધુ લેક કહેવાઈએ. અમે તે પરોપકાર કરવા માટે ગામે ગામ ઘૂમીએ છીએ. અમારે તમારા જેવા સંસારી સાથે શું લેવા દેવા? પણ એક વાત છે કે જે ભકત અમને ભજે, જેનું લૂણ ખાઈએ તેનું અમારે ભલું કરવું જોઈએ. એમ સમજીને તમારા હિતને માટે કંઈક કહેવા ઈચ્છું છું, પણ કહેતાં મારી જીભ ઉપડતી નથી. એટલે રાજાના મનમાં જાણવાની ઈચ્છા થઈ. મહાત્માજી! જે હોય તે કહે. ત્યારે કહે છે મહારાજા કહેવામાં કંઈ સાર નથી. મારા બંધુઓ!તમને કઈ કંઈ આવું કહે તે તમને એ વાત પૂરી જાણ્યા વગર જંપ વળે? તે રીતે રાજાને પણ જાણવાની ખૂબ તીવ્ર જિજ્ઞાસા થઈ આવી. ખૂબ આગ્રહ કર્યો ત્યારે જોગી બે - બેટા! તારા ભલાને માટે હું તો કહું છું બાકી મારે આ વાતમાં કંઈ લેવાદેવા નથી. રાજા કહે છે કે જે હોય તે મને જલ્દી કહે.
- જોગી કહે છે બેટા! તું ગભરાઈશ નહિ. જે સાંભળ. આ તારી કુંવરી છે તેની ભાગ્યરેખા બહુ ખરાબ છે. તે છ મહિનામાં તારા રાજ્યની ને તારા જાનની ખુવારી કરી નાંખશે. એ જ્યાં સુધી તારા રાજ્યમાં રહેશે ત્યાં સુધી તારા માથે જોખમ છે. એટલે તારા હિત ખાતર કહું છું. બાકી મારે કઈ સ્વાર્થ નથી. આ વાત સાંભળીને રાજાને કુંવરી ઉપર ખૂબ કૈધ આવ્યો. ખરેખર! આવા મોટા રાજાઓને કાન હોય છે પણ સાન કે ભાન નથી હોતા. કાચા કાનને રાજા ગીની શિખામણે ચઢી ગયો. અને જેગીને પૂછ્યું-ગુરુદેવ! એ પાપણીને કેવી રીતે મારી નાંખું? એને જીવતી બાળી નાંખ કે ઝેર આપીને મારી નાંખું? કે તલવાર વડે તેના ટુકડા કરી નાંખું? શું કરું? આપે મને જાગૃત કરી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જોગીએ જાણ્યું કે મારા પાસા સવળા પડયા છે. એટલે વિચાર કર્યો કે જે રાજા તેને મારી નાંખશે તે મારા મનના કોડ તે મનમાં રહી જશે. એને મેળવવા માટે તે મેં આ બધી માયાજાળ બિછાવી છે. માટે એ જીવતી રહે તે મારું કામ થાય.
જોગીએ ખૂબ વિચાર કરીને કહ્યું- મહારાજા ! આપણે એવું સ્ત્રીહત્યાનું પાપ કરવુ નથી. તમે જે એને મારી નાંખે તો મને પણ પાપ લાગે. એમ કરો કે એક લાકડાની છિદ્રવાળી પેટી મંગાવે ને તેમાં કુંવરીને પૂરીને આ ગંગા નદીમાં તરતી મૂકી દે. એનું ભાગ્ય હશે તેમ થશે. રાજાને આ યુક્તિ ગમી ને તરત પેટી મંગાવીને તેમાં પિતાની એકની એક વહાલસોયી કુંવરીને પૂરી દેવા માટે રાજા તેને બેલાવે છે. ત્યારે કુંવરી પૂછે છે, કે પિતાજી! મારે શું વાંક છે કે મને તમે પેટીમાં પૂરો છો? હું તો તમને કેટલી વહાલી છું કે મારી આંખ, માથું દુખે તે પણ તમને કંઈક થઈ જાય છે ને આ શું? રાજા ગુસ્સો કરીને કહે છે, કે મારે તારું કંઈ સાંભળવું નથી. એમ કહીને કુંવરીને પેટીમાં પૂરીને નદીમાં વહેતી મુકાવી દીધી. જોગીએ જાણ્યું કે મારી મને કામના સફળ
Page #576
--------------------------------------------------------------------------
________________
શારદ સાગર
૫૩૭
થઈ છે એટલે તેને ખૂબ આનંદ થયે ને રાજમહેલમાંથી રાજાની રજા લઈને પિતાના મઠમાં આવ્યા. ત્યાં આવીને પિતાના બધા શિષ્યોને પાસે બેલાવીને કહ્યું, કે મારા વહાલા શિષ્યા | ગઈ રાત્રે મને એક સુંદર સ્વપ્ન આવ્યું છે કે આ ગંગા નદીમાં એક પેટી તણાતી તણાતી આવી રહી છે ને તેમાં પ્રબ ધન ભરેલું છે. તે આજે આપણને કંઈક લાભ થ જોઈએ. જે ધનથી ભરેલી પેટી મળી જાય તે આપણે જિંદગીભર ભકતો પાસે ભીખ માગવા જવું ન પડે. માટે તમે નદી કિનારે જાઓ અને કઈ પેટી તરતી તરતી આવે તે અહીં મારી પાસે લઈ આવે. ગુરુના કહેવાથી શિષ્યો નદી કિનારે પહોંચી ગયા ને પેટીની રાહ જોવા લાગ્યા.
બંધુઓ! કેઈને મારી નાંખવા માટે મનુષ્ય લાખે પ્રયત્ન કરે પણ સૌનું પુણ્ય તે સૌની સાથે રહે છે. પુણ્યવાન મનુષ્યને કઈ વાળ પણ વાંકે કરી શકતું નથી. તે અનુસાર રાજકુંવરીના પ્રબળ પુણ્યોદયે પેટી નદીના પ્રવાહમાં તણાતી તણાતી ત્રણ ચાર માઈલ દૂર ગઈ. ત્યાં નદી કિનારે કુંવરીના પિતાજીને ખંડિયે રાજા ફરવા માટે આવેલ. તેણે જોયું કે કઈ પેટી આવે છે તેથી તેને પોતાના માણસો દ્વારા બહાર કઢાવીને પિતાના મહેલના એક અલગ રૂમમાં મુકાવી. ને પોતે અંદર જઈ તાળું ખોલ્યું. તે પિતાના રાજાની કુંવરી નીકળી. કુંવરી બેભાન દશામાં પડેલી હતી. તેને શુદ્ધિમાં લાવીને પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? તને કેણુ દુશમને જીવતી આ પેટીમાં પૂરી? ત્યારે કુંવરીએ કહ્યું, કે મને બીજી તે કંઈ ખબર નથી પણ આ જંગલમાં એક તપસ્વી જોગી રહે છે. તે અમારે ત્યાં જમવા આવેલા ને તેમણે પિતાજીને કંઈક કહ્યું. તેના કહેવાથી મારા પિતાજીએ આ કાર્ય કર્યું છે. ખંડિયે રાજા ના હતા પણ ખૂબ વિચિક્ષણ હતું. એટલે થોડામાં ઘણું સમજી ગયે. પેલા જેગીને પણ પાપકર્મની સજા બરાબર મળે એ દષ્ટિથી જંગલમાંથી એક રીંછ મંગાવ્યું. એ જંગલી રીંછને પેટીમાં પૂરાવી દઈને તાળું મારી પેટી ગંગા નદીના પ્રવાહમાં તરતી મુકાવી દીધી ને હવે આ પેટીનું શું થાય છે તે જાણવા માટે પિતાના ગુપ્તચરોને શેઠવી દીધા.
પાપ છૂપું ના રહે- આ તરફ પેલી પેટી તણાતી તણાતી ગીના મઠ ભણું આવી. શિખે રાહ જોઈને બેઠા હતા. તે પેટી જોઈને કહેવા લાગ્યા કે ગુરુદેવનું સ્વપ્ન તે સાચું છે. જુઓ નિધાન ભરેલી પેટી આવી રહી છે. પણ શિષ્યને બિચારાને ક્યાં ખબર હતી કે અમારા ગુરુએ કેવા કામ કર્યા છે. આ નિધાન છે કે પછી ગુરુનું નિધન (મૃત્યુ) આવી રહ્યું છે? શિખ્યો તે હર્ષભેર નદીમાં પીને પેટી કિનારે લાવ્યા. પેટી ખૂબ વજનદાર હતી એટલે શિષ્યા કહે છે-જુએ તે ખરા! કેટલું બધું વજન છે? આમાં ઘણું ધન હશે! નહિતર આટલું બધું વજન ન હોય. આપણા ગુરુદેવ પણે કેવા ભાગ્યવાન છે. આમ કરતાં કરતાં શિષ્યો પેટીને પિતાના મઠમાં લઈ આવ્યા. ગુરુ તે
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૩૮
શારદા સાગર
પેટીને જોઇને ખુશ ખુશ થઇ ગયા કે ખસ, હવે મારી ઇચ્છા પૂરી થશે. શિષ્યાને કહ્યુ કે આ પેટી આપણા ત્રીજા એરડામાં ગુપ્ત ભંડાર છે તેમાં લઈ જાઓ. આ લક્ષ્મીદેવી છે માટે મારે તેમનું પૂજન કરવુ જોઈએ, તે તમારે કાઇએ અંદર આવવું નહિ. હું જ્યાં સુધી બારણાં ન ખખડાવું ત્યાં સુધી તમારે મારણ ખેલવુ નહિ. સન્યાસીએ વિચાર કર્યા કે હું કુંવરી ઉપર ખળાત્કાર કરવા જઇશ તે! તે કુવરી ખૂમે! પાડશે ને મારા શિષ્યા બધુ જાણી જશે. એટલે શિષ્યને કહ્યુ કે હું મારણું ખોલવાનું તમને ન કહું ત્યાં સુધી તમે બધા નગારા ને મછરા ખૂબ જોર જોરથી વગાડજો ને ભજન ગાજો. પેાતાની પાપવૃત્તિને પેાષવા માટે કેવા ઉપાય બતાવ્યું ! હવે જોગી એરડામાં ગયા ને શિષ્યા તેા વાજિંત્રા વગાડવા લાગ્યા.
ખંધુએ ! જુએ, કામી પુરુષ પેાતાનું પાપ પ્રગટ ન થાય તે માટે કેવી યુકિતઓ ગાઠવે છે! જોગીના હૃદયમાં હર્ષોંના પાર નથી. તેની ધીરજ ખૂટી ગઈ હતી. કહેવત છે ને કે કામી હોય અધીર અને ફ્રેાષી હાય બધીર. તેણે તેા જલ્દી પેટી ખાલી તે અંદરથી ભૂખ્યુ–તરસ્યું ને ખીજાયેલું જંગલી રીંછ બહાર નીકળ્યુ ને જોગીને ફાડીને ખાઈ ગયું. પાપીને તેના પાપનુ ફળ મળી ગયું.
પરનું પૂરું કરતાં પહેલાં પેાતાનુ થઈ જાય.... ખરેખર એ કુદરતના ન્યાય(ર) ખાડા ખેાદ તે જ પડે છે, રડાવનારા પેાતે રડે છે. અભિમાનમાં નાના મેાટાનું પત્રમાં હણાઈ જાય... ખરેખર ....
જોગી કુંવરીનું અહિત કરવા ગયા તે તેનું અહિત થઈ ગયું. આવા દાખલા સાંભળીને જીવનનુ પરિવર્તન થવુ જોઇએ. પેલા રીછની ક્ષુધા શાંત થઇ જવાથી કમાડના એથે બેસી ગયું, આ બાજુ શિષ્યા તેા વાજિંત્ર વગાડીને થાકયા પણ ગુરુએ તે ખારણા ખખડાવ્યા નહિ. શિષ્યની ધીરજ ખૂટી ગઈ. બારણાં અંદરથી બંધ હતા ને ગુરુ તેા સ્વધામ પહોંચી ગયા હતા. બારણુ કાણુ ખાલે? શિષ્યએ ખારણું તેડી નાંખ્યું. ત્યાં તે પેલુ રીંછ છલાંગ મારીને બહાર ભાગી ગયું. શિષ્યા વિચારમાં પડી ગયા કે આ રીંછ કયાંથી આવ્યું ? ને આપણા ગુરુજી કયાં ગયા ? અંદર જઈને જુએ તે ગુરુજીના હાડકા અને થે!ડા માંસના લેાચા પડયા છે ને લેાહીના ખામેાચીયા જોયા. એટલે નિય કર્યો કે નક્કી આ રીછે આપણા ગુરુજીને મારી નાંખ્યા લાગે છે. શિષ્યાને ખૂબ દુઃખ થયું. શાકાતુર હૃદયે ગુરુજીના હાકા ગંગા નદીમાં પધરાવ્યા.
પેલા રાજાના ગુપ્તચરોએ આ બધુ જોયુ. પાછળથી શિષ્યાને પણ સત્ય હકીકત જાણવામાં આવી. ત્યાર પછી ખડિયારાજા પાસે આવી ગુપ્તચરેાએ બધી વાત જણાવી. એટલે ખડિયા રાજા કુવરીને લઈને માટા રાજા પાસે ગયે! ને સર્વ સત્ય હકીકત જણાવીને કુંવરીને સેાંપી દીધી ને કહ્યું- મહારાજા ! આવા માયાવી જોગીના સંગે નિર્દોષ
Page #578
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૩૯
કુંવરીને જાન જોખમમાં મૂકે નેએને એનાં ભાગ્યે બચાવી લીધી છે. પણ પાપી જેગીને તે તેના દુષ્કર્તવ્યને બદલે તરત મળી ગયો છે.
- જે સાચા ગુરુ મળી જાય તે માનવને નરમાંથી નારાયણ બનાવી દે છે. તે કુગુરુ મળે તે ભવસાગરમાં પથ્થરની નૈકાની જેમ ડૂબાડે છે. જે શ્રેણીક રાજાને અનાથી મુનિ જેવા સાચા ગુરુનો ભેટો થયો તે જીવન પલટાઈ ગયું. રાજા શ્રેણીકને મુનિ કહે છે કે મારા પિતાએ મારો રોગ મટાડવા માટે થાય તેટલા ઈલાજે કર્યો ને પિતાનું સર્વસ્વ દઈ દેવા તૈયાર થયા. છતાં મને રેગથી મુકત કરાવી શક્યા નહિ. એ મારી બીજી અનાથતા હતી. બે પ્રકારના અનાથપણાની વાત થઈ હજુ પણ અનાથતાની વાત કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર -અંજના સતીને કષ્ટમાં પણ પવિત્ર વિચારે
રાત પડી એટલે બંને એક ઊંચા પર્વત ઉપર ચઢીને એક જગ્યાએ બેસી ગયા. ને નવકાર મંત્રના સ્મરણમાં રાત પસાર કરી. અંજના વિચાર કરે છે કે અહો! હું કેવી કમભાગી કે મારા વડીલેએ વગર વિચાર્યું મને આવી શિક્ષા કરી ને તે અપરાધને નિર્ણય પછી કરશે! કેતુમતી સાસુજી! તમે પણ સારું કર્યું કે મને બદનામ કરીને તમે તમારા કુળની રક્ષા કરી! હે પિતાજી! તમે પણ તમારા સંબંધીઓનાં મન જાળવ્યાં. વળી મેં અભાગણે વિચાર્યું કે દુઃખી સ્ત્રીઓને માતા આશ્વાસનનું સ્થાન હોય છે. પણ હે માતા? તે પણ તારો પતિવ્રતા ધર્મ બરાબર બજા. તારે તો પિતાજીના પગલે ચાલવું જોઈએ ને? અરે, મારા બંધુઓ! તમારે પણ શું દેષ? પિતાજીની આજ્ઞા આગળ તમારું શું ચાલે? અરેરે સ્વામીનાથ! તમે તે મારાથી ઘણું દૂર છે. જે તમે હેત તો મારી આ દશા ન થાત. તમારી ગેરહાજરીમાં બધા મારા શત્રુ બની ગયા. આમ વિચાર કરતાં અંજનાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. ને તેની દષ્ટિમાંથી સંસારના એકેક સ્વજન પસાર થઈ ગયા. જે જે સ્નાએ અંજનાને પ્રેમથી પિતાની ગણી હતી તે બધાએ દુખના સમયે દગો દીધે. આનું નામ સંસાર છે.
અંજના કહે છે બહેની ખરેખર મારા જેવી કોઈ અભાગણી નહિ હોય કે આટલા વર્ષો સુધી પતિને વિગ પડે છતાં જીવતી રહી શકે! હું જ અભાગણ જીવતી રહી છું. અંજનાને ઝુરાપ સાંભળીને વસંતમાલાનું હૈયું પણ કકળી ઊઠયું ને તેને ખૂબ આશ્વાસન આપ્યું છતાં પણ વસંતમાલા રાજકુમારી ન હતી પણ તેની સખી અને બીજી રીતે દાસી હતી એટલે એનામાં અંજના જેટલી પૈર્યતા ન હોય એટલે તેણે શું કહ્યું. ' “વસંતમાલાએ કહેલા વેણુ, સામે સતીની સમજાવટ”
વસંતમાલા રે એમ ઉચરે બાઈ તારો બાપ છે કર્મચંડાલ તે, • મૂર્ણ માતા રે તમ તણી, બાંધવે કીધું છે કર્મ વિકરાલ તે,
આંગણે રાખી ન અધઘડી, કલંક ચઢાવીને દીધું છે આલ, વસંતમાલા વળી એમ કહે, બાઇ તારું પીયરે પડયું રસાતાલ તે સતી રે
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શારદા સાગર
હું અંજના ! તારા પિતાજી તેા ચંડાળથી પણ ખૂરા નીકળ્યા. જાતિના ચંડાળ હાય તેના દિલમાં પણ ચાના છાંટા તે હાય પણ તારા માપ તા કર્મ ચંડાળ છે. એને પુત્રીની સ્હેજ પણ દયા ન આવી. ને કાણુ જાણે માતાજીની તે બુદ્ધિ બગડી ગઈ. એને એમ ન થયું કે લાવ, મારી દીકરીને ખેલાવુ પણ ઉપરથી દાસીએ પાસે લાત મરાવી. ભાઇએએ પણ સામું ન જોયું ભાભીએ તે મહેણાં માર્યા. એક અડધા કલાક પણ આંગણામાં ઊભી રહેવા ન દીધી. ખરેખર! તારા પીયરીયાના સત્યાનાશ જશે. આ શબ્દો સાંભળીને અજના ઉપર વિજળી તૂટી પડી હાય તેવા આંચકા લાગ્યા. તે વસંતમાલાના મોઢે આડા હાથ દઈને કહે છે બહેન! આ તું શું મેલે છે? મારા કમે મને દુઃખ આવ્યું છે. એમાં મારા માતા-પિતાના શુ દેષ છે? મારા પિતાજી તેા કેવા પવિત્ર ને નિર્માળ છે કે એ કદી કાઇના માથે આળ ચઢાવે તેવા નથી. મારી માતા તેા પતિવ્રતા અને શક્તિના અવતાર છે. ને મારા ભાઈ સાચા પિતૃભકત છે. તું એમને શા માટે દોષ આપે છે? મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા હશે કે તે મને આ ભવમાં ઉદ્દયમાં આવ્યા છે. મેં કાઇના માથે આવા કૂડા કલક ચઢાવ્યા હશે. કાઇને પાણીનેા પ્યાલા નહિ પીવડાવ્યેા હાય. કાઇ મારા જેવા દુઃખીને પાણી પાતુ હશે તેા મે તેના હાથમાંથી ખૂંચવી લીધેા હશે. કઇ પતિપત્નીને વિયેાગ પડાવ્યા હશે તેથી મારી આ દશા થઇ છે. હું સખી! ડાળ મ્મા ન મોલ અસ્થિ । કરેલા કર્મોને ભેગન્યા વિના ત્રણ કાળમાં મારો કે તારા ઉદ્ધાર થવાના નથી. આ રીતે અજના વસંતમાલાને ખેલતી અટકાવે છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ભાદરવા વદ નામ અને દ્રુશમ તા. ૨૮ અને રવીવાર તા. ર૯–સામવાર આ અને વિસામાં ખા. બ્ર. પૂ. ભાવનાબાઈ મહાસતીજીના માસખમણની ઉગ્ર તપશ્ચર્યાનું બહુમાન તથા પારણું હાવાથી કાંઠાવાડી ઉપાશ્રયેથી પૂ. મહાન વૈરાગી કાન્તીઋષીજી મહારાજ સાહેબના સુશિષ્યા પધાર્યા હતા. આ પ્રસંગે તપ ઉપર અને તપના મહિમા ઉપર પૂ. અરવીદ્રમુનિ મહારાજ સાહેબ પૂ. નવીનઋષી મહારાજ સાહેબ તથા પૂ. શારદામાઇ મહાસતીજી આફ્રિ સત સતીજીએએ ખૂબ સુંદર અને મનનીય તપ મહાત્સવ પ્રસ ંગે પ્રવચના ફરમાવ્યા હતા. તે પ્રસ ંગે માનવમેદ્યની ચિક્કાર ભરાઇ હતી. ને સંત સતીજીએએ અવર્ણનીય તપના મહિમા સમજાવ્યા હતા. તેથી ઘણા ભાઇ મહેનેાએ તપ સાધનામાં જોડાવા માટે નિયમે
લીધા હતા.
ભાવનાબાઇ મહાસતીજીના ૩૦ ઉપવાસ ને ચંદનબાઇ મહાસતીજીના આઠ ઉપવાસના તપ મહાત્સવ પ્રસંગને અનુસરીને ૩૮ દિવસના બધાએ વ્રત પચ્ચખાણ લીધા હતા. ✩
Page #580
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વ્યાખ્યાન ન ૬૩
ભાદરવા વદ ૧૧ ને મગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન !
૫૪૧
તા. ૩૦-૯-૦૫
અન ંત જ્ઞાની, કરુણાના સાગર, ભગવંત જગતના જીવાને શ્માન કરે છે, કે હે ભન્ય જીવા ! જો તમારે જલ્દી ભવસાગર તરવા હાય તેા તારા અંતરને સ્વચ્છ ખનાવીને આત્મજ્ઞાન પ્રગટ કરવા આંતરનિરીક્ષણ કરી લે આંતરનિરીક્ષણુ એ આત્મજ્ઞાન પ્રગટ કરવાની આમાદ ચાવી છે. આપણા અંતરમાં શું ભરેલુ છે? આપણે અત્યારે કયાં ઊભેલા છીએ ? કયાંથી આવ્યા ને કયાં જવાનુ છે? આવા વિચાર કરીને અંતરના ખૂણે રહેલા કુવિચારાને દૂર કરવા ને સુવિચાર। ભરી દેવા. આવું આંતનિરીક્ષણ કરવુ તે આત્મજ્ઞાન પામવાની ચાવી છે. એક વખત આત્મજ્ઞાનનું સ ંવેદન થયું કે પછી સંસાર કેવા લાગશે તે જાણા છે ? ક્ષારભૂમિ જેવા. સ્મશાન જેવા ને ત્રિતાપના ભઠ્ઠા જેવા લાગશે. પછી સસારના એક પણ પદ્મા મૂલ્યવાન નહિ દેખાય. પછી વીતરાગ વચનનુ મૂલ્ય અંકાશે. આંતરચક્ષુ ખુલ્યા પછી સંસારમાં રહેવા છતાં તન, મન તે ત્યાગ તરફ દેાડશે. આવુ તત્ત્વજ્ઞાન પામેલા જીવા પાપ કરતા અટકે છે. તમે જે સ્ટેજ ઉપર ઊભા છે તે સ્ટેજને વફાદાર શખી જીવનમાં ચેાગ્યતા પ્રગટાવેા.
જ્ઞાની અને અજ્ઞાની એક જ ક્રિયા કરે છતાં તેની ભાવનામાં ફેર ડાય છે. જ્ઞાની જીવડા શાક મારકીટમાં શાક ખરીઢવા જાય તે પણ એવા વિચાર કરે કે જેવા મારે જીવ છે તેવા આ વનસ્પતિકાયના જીવા છે. એક વખત હું પણ આ વનસ્પતિકાયમાં ગયા હોઇશ. ને આ પ્રમાણે વેચાયે, છેદાયા, ભેઢાયેા, શેકાયેા હાઇશ. પણ મને આહાર સજ્ઞાની લપ વળગી છે એટલે મારે આ બધી ક્રિયાઓ કરવી પડે છે, જ્યારે અજ્ઞાની જીવ રસપૂર્વક બધી ક્રિયાઓ કરે છે. ભગવંતે કહ્યું છે કે :
उल्लो सुक्खो य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुडे, जो उल्लो सोत्थ लग्गइ ॥
ઉત્ત. સુ અ. ૨૫ ગાથા ૪૨. એક ભીને અને એક સૂકે અને માટીના ગાળા ભીંત ઉપર નાંખા તે ભાનેા ગાળા ચાંટી જશે ને સૂકા ગાળા નહિ ચાંટે. તેમ જે મનુષ્ય દુદ્ધિ અને કામ–ભેગામાં આસકત છે તે સંસારમાં ચાંટી જાય છે. અને કામલેાગેાથી વિરક્ત સાધક સૂકા ગાળાની જેમ ચાંટતા નથી. વિરક્ત જીવ તા એમ વિચાર કરશે કે હે પ્રભુ! આ સંસારના સમધાની સાંકળ તાડીને કયારે અસંગી ખનું ?
જેને કલ્યાણ કરવાની કામના જાગી છે તેવા અનાથી નિગ્રંથ મહાન વૈભવ
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૪૨ )
શારદા સાંગાર, છોડીને સંયમી બની ગયા છે. પિતે આત્મસ્વરૂપને પામ્યા છે ને બીજાને પમાડે છે. તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે, હે રાજન! મારે રેગ મટાડવા માટે મારા પિતાજીએ થાય તેટલા ઈલાજે કર્યા. વૈદે પણ પિતાની શકિતને ઉપયોગ કરીને થાકી ગયા. પિતાજીએ મારી પાછળ પૈસા ખર્ચવામાં પાછી પાની કરી નથી. એવા મારા પિતાજી પ્રેમાળ હતા. છતાં મને તેઓ રોગથી મુકત કરાવી શક્યા નહિ. એ મારી બીજી અનાથતા હતી. પિતાજીની મારા પ્રત્યે અનન્ય લાગણી હતી. છતાં કહેવાય છે કે માતાની લાગણી તે એથી અધિક હોય તે રીતે –
मायाऽवि मे महाराय ! पुत्त सोग दुहटिया । न य दुक्ख विमोयन्ति, एसा मज्झ अणाहया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૫ હે મહારાજા ! મારી માતા રાત-દિવસ મારું હિત ચિંતવવાવાળી હતી. મારું દુઃખ જોઈને તેની છાતી ચીરાઈ જતી હતી. મારા દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવાવાળી હતી. મારા પુત્રને કેમ જલદી સારું થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. છતાં પણ તે મને રોગથી મુક્ત કરી શકી નહિ એ મારી ત્રીજી અનાથતા હતી.
બંધુઓ! દુનિયામાં બધાનો પ્રેમ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે. માતા જેવું હૃદય નહિ મળે. દીકરે ગમે તેટલો મોટે થાય, દીકરાને ઘેર દીકરા થાય પણ માતાની દષ્ટિમાં તે તે નાનું છે. કોઈના ઘેરથી કાંઈ પણ આવ્યું હોય તે માતા કદી દીકરાને મૂકીને ખાતી નથી, એવું માતાનું વાત્સલ્ય હોય છે. હે મહારાજા! મારી માતા પણ મારા - પ્રત્યે એ પ્રેમ રાખતી હતી. મને રેગથી પીડાતે જઈને કહેતી, કે હે, મારા હાલસોયા દીકરા! તારા સામું મારાથી જોવાતું નથી. તારા આખા શરીરમાં તને કેઈ ભાલા ભેંકી દેતું હોય તેવી પીડા થાય છે. અમે નજરે જોઈએ છીએ છતાં તને દુઃખથી મુક્ત કરી શકતા નથી. આ જગ્યાએ જે કઈ બહારને શત્રુ તારા શરીરમાં ભાલા ભેંકો હતા તે હું વચમાં આડી ઉભી રહેત. એ ભાલા હું ઝીલી લેત પણ આ તે અંદરના શત્રુ તને પીડા આપે છે. તેના પંજામાંથી છોડાવવા હું અસમર્થ છું. આ રીતે મારી માતા મારા દુઃખે ઝૂરતી હતી. પિતાના સંતાનો પ્રત્યે માતાને પ્રેમ અલોકિક હોય છે. છતાં જે પાપને ઉદય હોય તે માતા પુત્ર પ્રત્યે પણ કઠોર હદયવાળી બની જાય છે.
- બ્રહ્મદત્તના પિતા તેને નાને મૂકીને ગુજરી ગયા હતા. પછી તેની માતા ચલણી બીજા પુરુષના પ્રેમમાં પડી હતી. જયારે બ્રહ્મદત્ત મોટે થશે ત્યારે તેના મનમાં થયું કે હવે મારું પિકળ ખુલ્લું થઈ જશે. એમ સમજીને તેણે એક લાખને મહેલ તૈયાર કરાવ્યો ને બ્રહ્મદત્તને તેમાં સૂવા મેક. પ્રધાન ખૂબ ચાલાક હતો. તે ચુકવણું રાણીનું કારસ્તાન સારી રીતે જાણતો હતો. રાણીએ મહેલમાં આગ લગાડી તે સમયે બાદ તેના પુણ્યદયે
Page #582
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૪૩ પ્રધાનની સહાયથી બચી ગયે. બાકી માતાએ તે નિષ્ફર બનીને પુત્રને મારી નાંખતા પાછી પાની કરી નથી. તે તે (કલાક) શ્વાકા પુરુષ હતા. ભાવિના ચક્રવતી હતા. માતાએ ચૌદ સ્વપ્ન પણ જોયા હતા છતાં માતા કેવી ક્રૂર બની ! પણ હે મહારાજા ! મારી માતા તેવી ન હતી. પણ તે મારા પ્રત્યે ખૂબ વાત્સલ્યવાળી હતી. છતાં મને રેગથી મુક્ત કરી શકી નહિ. ત્યારે મને ભાન થયું કે હું મારી અનાથતાના કારણે દુઃખી થાઉં છું.
મહારાજા શ્રેણક અનાથી નિગ્રંથ પાસેથી તેમના અનાથપણાની વાત સાંભળતા જાય છે તેમ તેમ તેમને મુનિ પ્રત્યે ખૂબ આદર ભાવ વધતું જાય છે. રાજાઓ રાજ્ય જતુ કરે પણ કેઈના ચરણમાં શીર ને ઝુકાવે. કારણ કે ક્ષત્રિયના બચ્ચા મરવાનું પસંદ કરે પણ કોઈને નમે નહિ. હા, સંતના ચરણમાં શીર ઝૂકાવે. શાના પ્રભાવે ? ચારિત્રના. હવે મુનિ પિતાની કહાની આગળ ચલાવતા કહે છે -
રામ ' માગરો મારય, સા ને વળી ' न य दुक्खा विमोयन्ति, एसा मज्श अणाहया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૬ હે મહારાજા! મારા સગા નાના અને મોટા ભાઈઓ હતા. તે મારા ભાઈઓ સ્વાથી ન હતા. પણ સાચા સુખ-દુઃખના ભાગીદાર હતા. મારા ભાઈઓ રાત-દિવસ ખડે પગે મારી સેવા કરતા હતા. આવા ભાઈઓ મળવા પણ મુશ્કેલ છે. મારું દર્દ કેમ માટે અને કેમ શાંતિ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. રાત્રે રેજ ઉજાગરા કરવા પડે તે પણ કંટાળતા ન હતા.
અનાથી મુનિ કહે છે હે રાજન્ ! મારા પ્રત્યે મારા ભાઈઓને પ્રેમ રામ-લક્ષ્મણ જેવો હતો. આ
જ્યારે રામચંદ્રજીને વનવાસ જવાનું થયું ત્યારે તે વાતની લક્ષમણને ખબર પડી કે મારા મોટા ભાઈ વનવાસ જય છે. તૂરત લક્ષમણજી દેડતાં આવ્યા અને કહ્યું-ભાઈ ! હું તમારી સાથે આવીશ. ત્યારે રામચંદ્રજી કહે છે, વીરા ! તું મારી સાથે આવીશ તે અહીં માતા-પિતાની સેવા કોણ કરશે?
વનની વાટે રામની પાછળ લક્ષમણુ”- ત્યારે લક્ષમણે કહ્યું, કે મોટા ભાઈ ! માતા-પિતાની સેવા કરનારા ઘણું છે. હું તો આપની સાથે આવીશ. હું આપનાથી જુદે નહિ પડું-આપ જંગલમાં જાઓ ને હું અચધ્યાની મહેલાતેમાં મહાલું? આ મારાથી નહિ બની શકે. ત્યારે રામચંદ્રજી કહે છે, લમણુ વીરા ! તું પહેલા માતા સુમિત્રાની આજ્ઞા તે લઈ આવ. જે માતાજી આજ્ઞા આપે તે મારી સાથે આવજે. રામના આ શબ્દો સાંભળી લમણને ખૂબ આનંદ થયે, ને માતા સુમિત્રાની આજ્ઞા લેવા ચાલે. મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગે, કે અહો પ્રભુ! મારી માતાને સદ્દબુદ્ધિ
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૪૪
શારદા સાગર આપજે કે મને મારા મોટા ભાઈ સાથે વનમાં જવાની આજ્ઞા આપે. જે માતા રજા નહિ આપે તે મોટા ભાઈ મને સાથે નહિ લઈ જાય. એમ પ્રાર્થના કરતાં માતાની પાસે પહોંચ્યા ને રામચંદ્રજીની સાથે વનવાસ જવાની આજ્ઞા માગી. - લક્ષ્મણની વાત સાંભળી સુમિત્રાનેથયેલે હર્ષ”: માતા સુમિત્રાને લક્ષમણ પ્રત્યે ઘણે સ્નેહ હતો. છતાં પુત્રની વાત સાંભળીને ખૂબ હર્ષ પામી. અહ! મારો પુત્ર કે વિનયવાન છે! વડીલ ભાઈની સેવા કરવાને તેના દિલમાં અનહદ આનંદ છે. આવા વિનયવાન પુત્રની માતા બનીને હું પણ ભાગ્યશાળી બની છું. બેટા! તું ખુશીથી રામચંદ્રજીની સાથે વનમાં જો તને મારી આજ્ઞા છે. તારી ભાવના ઉત્તમ છે. તેને સેવા કરવાને જે સમય મળે છે તેમાં બિલકુલ પ્રમાદ ન કરતે. રામને પિતા અને સીતાને માતા સમાન ગણી તેમની ખૂબ સેવા કરજે ને જંગલમાં તેમને કઈ જાતનું કષ્ટ ન પડે તેનું બરાબર ધ્યાન રાખજે. આ સાંભળી લક્ષમણને ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળે તેટલે આનંદ થયો. માતાની આજ્ઞા અને આશિષ મેળવીને ત્યાંથી પત્ની ઉર્મિલાની પાસે ગયા.
લક્ષ્મણની પત્ની ઊર્મિલાના ઉગારે –લક્ષમણે ઊર્મિલાની આજ્ઞા માંગી. ત્યારે ઉર્મિલા કહે છે, સ્વામીનાથ! ધન્ય છે તમને કે આવી ભરયુવાનીમાં મહેલ, મહેલાતે અને પત્ની બધું છોડીને વડીલ ભાતાની સેવા કરવા માટે જંગલમાં જવાનું મન થાય છે. તમારા જેવા પતિને પરણીને મારું જીવન ધન્ય બની ગયું. આપ ખુશીથી મોટા ભાઈની સાથે જાવ.
બંધુઓ! આ પતિ પણ કેવે ને પત્ની પણ કેવી આદર્શ ! એને એમને કહ્યું કે તમને ભાઈની સાથે ગમે છે તે તમે જાવ. પણ મારું શું? હું એકલી કેવી રીતે રહું? વનવાસ રામને મળે છે. તમને કયાં મળે છે? આવું સહેજ પણ બોલ્યા વિના પ્રેમથી રજા આપી અને રામ-લક્ષમણ અને સીતાજી વનમાં ગયા. વનમાં લક્ષમણે ભાઈ-ભાભીની ખડે પગે સેવા કરી છે. એ તે બધું તમે જાણે છે. એટલે વધુ કંઈ કહેતી નથી.
અનાથી મુનિ કહે છે, હે રાજન! મારા ભાઈએ પણ લક્ષમણ જેવા સેવાભાવી ને વિનયવાન હતા. મને રોગથી મુક્ત કરવા માટે રાત-દિવસ તેઓ ચિંતાતુર રહેતા હતા કે શું કરીએ ને અમારે ભાઈ સાજો થાય! જ્યારે ભાઈને રોગ મટશે ત્યારે અમને આનંદ આવશે. આ રીતે બધા ભાઈઓ પ્રયત્નશીલ રહેતા હતા. મારી સેવામાં સહેજ પણ ઊણપ આવવા દે તેવા ન હતા. છતાં પણ તેઓ મને રોગમુક્ત કરી શક્યા નહિ. તે મારી ચેથી અનાથતા હતી. હજુ પણ અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને અનાથતાના ભાવ સમજાવશે. તેના ભાવ અવસરે કહેવાશે.
Page #584
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૪૫
ચરિત્ર: “અંજના સતીને વનની વાટે મુનિના દર્શનને અત્યંત આનંદ”
અંજના સતી અને વસંતમાલા બંને એક પહાડ પર ચડ્યા છે. અંજના પોતાનાં પાપકર્મોને દોષ આપે છે ને દુઃખમાં પણ સુખ માને છે. જંગલમાં મંગલ માને છે. દુનિયામાં સુખમાંથી સુખ તે સહુ શોધે છે પણ દુઃખમાંથી જે સુખ શોધે છે તે સાચે માનવ છે. એ તે એમ માને છે કે મને દુઃખ આવ્યું છે તે પણ સારા માટે. જે મને દુખ ન આવ્યું હતું તે મારી કસોટી કેવી રીતે થાત? દુનિયામાં કનકની કસોટી થાય છે પણ કથીરની કસોટી કઈ કરતું નથી. જ્યારે કનક કસોટીમાંથી પસાર થાય છે ત્યારે સાચું કનક કહેવાય છે ને તેની કિંમત અંકાય છે. એમ વિચાર કરી આત્માને હિંમત આપે છે. ત્યાં શું બને છેઃ
ગિરિ ગુફે સતી રે નિહાળતી, તિહાં કણે દીઠા છે મુનિવર ધ્યાને ધીર તે, પંચ મહાવ્રત પાળતાં તપ, જપ સંયમે સોહે શરીર તે, અવધિજ્ઞાને કરી આગલા, જઈ કહી અંજનાએ વાંધા છે ચરણ તે, અતિ દુખ માહે આનંદ હુએ, ભવોભવ હેજે રે તુમતણું શરણું તે,
સતી રે શિરામણું અંજના. અંજના અને વસંતમાલા બંને જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને આગળ ચાલે છે. એકબીજાને આશ્વાસન આપે છે. બંધુઓ! માણસને ગમે તેટલું દુઃખ આવે પણ જે તેને માથે કઈ મીઠે હાથ ફેરવનાર હોય અને આશ્વાસનના બે શબ્દ કહેનાર જે હોય તે પણ તેનું દુઃખ હળવું બની જાય છે. ..
અંજના અને વસંતમાલા એકબીજાને આશ્વાસન આપતા ચાલ્યા જાય છે. અંજના મનથી, વચનથી કે કાયાથી કોઈનું બૂરું ચિંતવતી નથી. તેમજ સાસરીયા કે પિયરીયા કોઈને પણ દેષ દેતી નથી પણ પિતાના કર્મને નિંદે છે, કે જીવ! તારા કર્યા તારે ભોગવવાના છે. તેમ વિચારતી નવકારમંત્રનું સ્મરણ કરે છે. બંને જણાં આગળ ચાલે છે. ત્યાં એક વૃક્ષ નીચે પંચ મહાવ્રતધારી, તપ અને ત્યાગના તેજ જેમના મુખ ઉપર ઝળહળે છે તેવા અવધિજ્ઞાની સંતને ધ્યાનમાં ઊભેલા જોયા. સંતને જોતા અંજનાના અંતરમાં આનંદ આનંદ થઈ ગયે. જેમ ગાઢ અંધકારમાં એક નાનકડી મીણબત્તી કે ધરે તે કે આનંદ થાય? તેમ અંજનાને ભયંકર દુઃખમાં મંગલકારી પવિત્ર સંતના દર્શન થતાં જે આનંદ થયે તે કઈ અલૌકિક ને અવર્ણનીય હતે. આ આનંદ ક્યારે પણ થયે નથી. અંજના વિચારે છે કે મારા માટે જંગલમાં મંગલ થયું. સંતના દર્શન થવાથી દુઃખમાં પણ અંજનાએ પિતાજીની માનેલી કૃપા –
ધર્મના પ્રતાપે અંજનાને માટે જંગલ પણ મંગલરૂપી બની ગયું. અંજનાએ વસંતમાલાને કહ્યું, કે હે સખી ! જે પિતાજીની આપણુ ઉપર કૃપા થઈ ન હેત અને
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૪૬
શારદા સાગર
તેમણે આપણું માટે વનમાં આવવાનો માર્ગ સરળ કરી દીધું ન હોત તે આપણને આ મહાત્માના દર્શન કેવી રીતે થઈ શક્ત? અંજનાની આ વાત સાંભળી વસંતમાલાએ કહ્યું કે પિતાજીએ આપણને જંગલમાં એકલીને આપણા ઉપર શી કૃપા કરી? તેમણે તે આપણું ઉપર કૃપાને બદલે અવકૃપા કરી છે. જે વાસ્તવમાં પિતાએ આપણા ઉપર કૃપા કરી હોત તો આપણે જંગલમાં આવવું ન પડત અને ખાવા-પીવાનું તથા રહેવાનું કષ્ટ પણ જોગવવું ન પડત. .
વસંતમાલાની આ વાત સાંભળી અંજનાએ કહ્યું, હે સખી! તમે વગર વિચાર્યું બોલે છે. તમારું કથન ભૂલ ભરેલું છે. પિતાની કૃપા હોત તે નગરમાં ખાવા-પીવા આદિની સગવડતા મળત. પણ અહી જંગલમાં આ નિપરિગ્રહી સંત પાસેથી આપણને શું મળવાનું છે? આ તારી જે માન્યતા છે તે ભૂલ ભરેલી છે. આપણને જે કાંઈ મળે છે તે જે સારું છે તે એ સ્થિતિમાં આપણે એમ માનવું જોઈએ કે આ સંતના પ્રતાપથી આપણને મળ્યું છે. જે વસ્તુને આપણે સારી માનીએ છીએ તે ધર્મના પ્રતાપથી પ્રાપ્ત થાય છે. તે ધર્મ તત્વને સમજાવનાર તથા ધર્મ તરફ દોરી જનાર આ સંત મહાત્મા છે. આવા પવિત્ર, નિઃસ્વાર્થી મુનિની સેવા કરવાથી જીવને મહાન લાભ થાય છે. મારા તે એ મહાન સદ્ભાગ્ય છે કે મને અહીં વનમાં પણ સંતના દર્શન થયા. - અંજના મુનિના શરણે ગઈ. બે હાથ જોડીને પ્રદક્ષિણા કરીને સંતના ચરણમાં પડી વંદન કર્યા પછી વસંતમાલાને કહેવા લાગી, આ મુનિ કેવી રીતે પદ્માસને બેસી, મન-વચન-કાયાને સ્થિર કરી કેવા શાંતભાવે બેઠા છે ! જાણે સાક્ષાત શાંતમૂતિ! સિદ્ધાંતમાં કહ્યું છે, તેવા આ મુનિ દશવિધ યતિ ધર્મ આદિ મહાન ગુણેથી યુક્ત છે આ મુનિની કરુણ અને દયા આગળ વૈરભાવ ટકી શકે નહિ. બકરી કે સિંહ જેવા ભક્ષ્ય-ભક્ષક મનાતા વિરોધી સ્વભાવવાળા પ્રાણીઓ પણ આવા સરળ, સૌમ્ય, શાંતમૂર્તિ આગળ વૈર ભૂલી જાય એ સ્વાભાવિક છે.
આ પ્રમાણે કહી, મુનિને વંદન કરીને બેસવા લાગી, હે કરુણાના સાગર પ્રભુ! તમારી એક આંખડી પણ જે મારા ઉપર પડશે તે પણ મારું કલ્યાણ થઈ જશે. વસંતમાલા અને અંજના બંને મુનિને વંદન કરી તેમની સામે બેસી ગયા. મુનિએ ધ્યાન પાળ્યું. પછી અંજનાને કહ્યું, કે તું રાજા મહેન્દ્રની પુત્રી જંગલમાં આવી છે? અંજનાએ જવાબ આપે, હા, ગુરુદેવ મને આપના દર્શન કરવાને સુયોગ મળવાન હતું એટલા માટે મને અહીં આવવાનો અવસર પ્રાપ્ત થયું છે. હે ગુરુદેવ! આપના દર્શન થવાથી આજે અમારું જીવન ધન્ય બની ગયું છે. અમારા મનના સઘળા મરથ પૂર્ણ થયા છે. મારા હદયમાં એક વાત તમને પૂછવાની ઈચ્છા થઈ છે. જો કે હું એ વાત બરાબર જાણું છું કે મારા કરેલા કર્મો મારે ભોગવવા પડે છે. પરંતુ હું આપની પાસે એ જાણવા ઈચ્છું છું કે
Page #586
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૪૭.
કયા કર્મના ઉદયથી મારે આવા દુખે ભેગવવા પડે છે. આપ કૃપા કરીને મારા પ્રશ્નનો ખુલાસાવાર જવાબ આપે તે મને અને મારી સખીને પણ સંતોષ થાય. દુઃખને પિતાનું કરેલું માનવાથી મનને સતેષ થાય છે.
મહાપુરૂષોએ દુઃખમાં પણ મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવ્યું છે, કે ભલે સુખ મળે કે દુખ મળે પણ એ બંને પોતાના કરેલાં કર્મોનું ફળ માનવું. આ પ્રમાણે માનવાથી મન શાંત અને સ્થિર થશે. અંજનાએ પણ સુખ-દુઃખને કર્મનું ફળ માની સમભાવ કેળવ્યો હતો. એટલા માટે તેનું મન શાંત અને સ્થિર હતું.
અંજનાના પ્રશ્નનો જવાબ આપતાં ગુરૂદેવે કહ્યું કે કર્મની લીલા વિચિત્ર છે. જે પ્રમાણે એક નાનકડા બીજમાંથી મહાન વટવૃક્ષ પેદા થઈ જાય છે તે પ્રમાણે કર્મની લીલા પણ વિચિત્ર છે. હું તારા કર્મો વિષે સંપૂર્ણ વાત તે કહેતો નથી પણ થોડી વાત કહું છું. જે સાંભળવાથી તું કર્મની લીલા કેવી વિચિત્ર હોય છે તે જાણી શકીશ. હવે મુનિ અંજનાની કર્મકથા કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૪ ભાદરવા વદ ૧૫ ને બુધવાર
તા. ૧-૧૦-૭૫ વિશ્વવત્સલ વારિધિ, અનંત કૃપાનિધિ ભગવતે જગતના જીના દુઃખ દૂર કરવા માટે સિદ્ધાંત પ્રરૂપ્યા છે. તેમાં તેઓ ફરમાવે છે, કે હે ભવ્ય છે! અવળી સમજણના કારણે તમે અનંત કાળથી દુઃખ ભોગવી રહ્યા છો તો હવે સાચી સમજણ પ્રાપ્ત કરે. જે સુખના સોપાને ચઢવું હોય તો તમારી દષ્ટિ બદલી નાંખે. તમે અહીં જે કાર્ય કરી શકશે તે બીજી ગતિમાં નહિ થાય. કારણ કે “સંવોટ્ટી હ ર કુર્જ પરલોકમાં બધિબીજની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જીવનમાંથી જે રાત્રિ અને દિવસો પસાર થઈ ગયા તે પાછા ફરીને આવવાના નથી અને આ મનુષ્યભવ પણ દુર્લભ છે. તે એ દુર્લભ ભવની સાર્થકતા કરી લો. કારણ કે બીજી ગતિમાં તે ક્યાં ગયા ત્યાં સમજણના અભાવે જીવે કર્મનું બંધન કર્યું છે.
समावण्णा णं संसारे, नाणागोत्तासु जाइसु । कम्मा नाणाविहा कटु, पुढो विस्संभया पया ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૨. આ જીવે સંસારમાં વિવિધ પ્રકારના કર્મો કરીને અનેક ગૌત્રવાળી જાતિઓમાં ઉત્પન્ન થઈને એક પણ આકાશ-પ્રદેશ ખાલી રાખ્યો નથી, કે જ્યાં તે જન્મ-મરણ પામે ન હોય! અને માલિકી ધરાવી ન હોય! છતાં પણ હજુ સુધી સાચું સુખ કે શાંતિ મેળવી
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૪૮
શારદા સાગર
શકયેા નથી. જ્ઞાનીએ તે કહે છે, કે હે પામર પ્રાણી! સુખ કે શાંતિ એ કોઇ બહારની ચીજ નથી. એ તેા તારા અંતરમાં રહેલી છે. સુખ એ આત્માના નિજ ગુણુ છે. પણ માનવે તે! અહારના પૈાલિક પદાર્થો...વસ્તુ કે વ્યકિતમાં સુખ માન્યું ને ત્યાં શેાધ્યું. આ તા પેલા અન્નાન કસ્તુરીયા મૃગ જેવું કર્યું. કસ્તુરીયા મૃગની ડૂંટીમાં કસ્તુરી પાડે છે, તેની સુંગધ આવે છે પણ અજ્ઞાન મૃગલાને ભાન નથી કે આ સુગધ શેની છે ને તે કયાંથી આવે છે? પેાતાની નાભિમાં સુગંધ હાવા છતાં તેને ખખર નથી. એણે માન્યું છે કે કાઇ હરિયાળી ભૂમિમાંથી સુગંધ આવે છે. એટલે સુગંધની શેાધમાં ચારે બાજુ ભમે છે. શેાધી શેાધીને મરી જાય પણ તેને સુગધ મળતી નથી. કારણ કે સુગંધ છે પેાતામાં ને શેાધે છે ખીજામાં, તેા કયાંથી મળે ?
આ અજ્ઞાન મૃગને ઉદ્દેશીને જ્ઞાનીએ સમજાવે છે, કે મૃગ તેા અજ્ઞાન ને તિર્યં ચ હતા. તેથી તે પેાતાની નાભિમાંથી કસ્તુરીની સુગંધ આવતી હાવા છતાં વને વને ભટકયા ને તેમાં તેની જિંદ્રગી ખતમ કરી. તેને જ્ઞાન ન હતું પણ તમને તેા જ્ઞાન છે ને? તમે તેના જેવા અજ્ઞાન તા નથી ને? છતાં તમે સુખની શોધ કયાં કરી રહ્યા છે? દેવ મદિરામાં, તીર્થયાત્રામાં કે પૈસામાં સુખની ખેાજ કરી રહ્યા છે. પણ સુખ તીર્થસ્થાનામાં, નદી કે કુંડમાં નથી. કૈલાસ, કાશી, મથુરા, મસ્જિદ કે પૈસા, પત્ની-પુત્ર પિરવારમાં નથી. પણ તમારી પાસે છે.
જે
સુખ ઢુંઢે તુ' જગમાં એ તેા આભાસ છે (૨) સાચા સુખનેા તા તારા અંતરમાં વાસ છે (ર) એ જીવડા રે...અધારે ભટકયા કરવું તને શાલે ના ....મનવા મનવા જે સુખની કરે તું આશા તને નથી મળવાનું, દાડાદોડી ફોગટ કરવી તને શાલે ના મનવા....જે સુખની
કવિ કહે છે, કે હે સુખપિપાસુ પ્રાણી! સુખના તારામાં ભંડાર ભર્યા છે. તે સુખ તુ બહાર શેાધે છે તે ત્રણ કાળમાં પણ કયાંથી મળવાનું છે? મૂળ વસ્તુને પકડા પણ તેના પ્રતિબિંબને ન પકડે. પ્રતિબિંખમાં સાચી વસ્તુ પકડાતી નથી. તેની છાયા પકડાય છે. કોઈ પાણીમાં ચંદ્રનું પ્રતિષિખ જોઈને પકડવા જાય તે તમે શું કહેા? ખેડા. (હસાહસ) મારે તેમને મૂર્ખા નથી કહેવા. યાદ રાખો સંસારના પૌલિક પદાર્થોમાં કયારે પણ શાશ્વત સુખ મળવાનું નથી. સાચુ સુખ મેળવવું હોય તે। આત્મા તરફ દષ્ટિ કરો.
જેની દ્રષ્ટિ આત્માભિમુખ થયેલી છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે, હે મહારાજા! મને ભયંકર રાગ થયા તે સમયે મારા માતા-પિતાએ ઘણાં ઉપાયે ને ઉપચાર કરવા છતાં મને રેગથી મુકત કરી શકયા નહિ. મારા પિતાજીએ તે મારે રાગ જે મટાડે તેને પેાતાનું સર્વસ્વ આપી દેવાની જાહેરાત કરી હતી. મારા પિતાએ
Page #588
--------------------------------------------------------------------------
________________
શીરા સાગર
૫૪૯
જાહેર કર્યું પણ સાથે મારા ભાઈઓ પણ એવા હતા. એમણે એ વિચાર ન કર્યો કે આ એક ભાઈની બીમારીમાં માતા-પિતા બધું ધન ખચી નાંખશે તે અમારા ભાગમાં શું રહેશે? એમણે પણ કહ્યું કે અમારા ભાઈને માટે જે આપવું પડે તે આપી દેવા તૈયાર છીએ. કોઈ પણ રીતે મારો ભાઈ સાજે થવું જોઈએ.
भायरो मे महाराय, सगाजेट्ट कणिढगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૬ હે મહારાજા! આવા મારા સગા નાના ને મોટા ભાઈઓએ મારી ખૂબ સેવા કરી, રાતના ઉજાગરા કર્યા પણ મને રેગથી મુકત કરી શકયા નહિ. આ અમારી ચેથી અનાથતા છે.
બંધુઓ ! ગાથામાં એમ કહ્યું કે અનાથી મુનિના સગા ભાઈઓ હતા. આ તો સગા ભાઈ છે. પણ પુણ્યદય હોય ત્યાં અપર માતા હોવા છતાં એક માતાના જે પ્રેમ હોય છે. કૃષ્ણ અને બળભદ્રની શાસ્ત્રમાં વાત આવે છે.
જ્યારે દ્વારકા નગરીમાં એક પણ પ્રત્યાખ્યાન ન રહ્યું ત્યારે દ્વીપાયન ઋષિના કેપથી દ્વારકા નગરી ભડકે બળી. તે સમયે આખી દ્વારકા નગરીમાં કૃષ્ણ અને બલભદ્ર એ બે બાંધે બચી ગયા હતા. બાકી આખું કુટુંબ, રાજમહેલ, મિલકત બધું બળીને સાફ થઈ ગયું. દ્વારકા નગરીની બહાર જઈને કૃષ્ણ કહે છે, અરેરે.... મોટાભાઈ આપણું સોનાની દ્વારકા નગરી બની ગઈ. આપણું માતા-પિતા, ભાઈઓ બધા બળી ગયા. આપણે બંને નિરાધાર થઈ ગયા. આપણે શું કરીશું ? કયાં જઈશું? ત્યારે બલભદ્રજી પિતાના લઘુ બાંધવને આશ્વાસન આપતાં કહે છે, કે વીશ ! શા માટે તું રડે છે? હજુ આપણું પુણ્ય જીવતા ને જાગતા છે. ચાલ, આપણે આપણું કુંતા ફઈબાને ઘેર જઈએ. આપણુ કુંતા ફઈબા આપણી દેવકી માતા જેવા છે. ત્યારે કૃષ્ણ કહે છે, ભાઈ! ફઈબાને ઘેર કયા મેઢે જઈએ? ત્યાં જતાં મારે પગ ઊપડતો નથી કારણ કે મેં તો પાંડેને - દેશનિકાલ કરેલા છે.
બંધુઓ ! વાત એમ બની હતી કે પદ્મનાભ રાજાએ દેવ મારફત દ્રૌપદીનું અપહરણ કરાવી અમરકંકામાં મંગાવી. ત્યાર પછી ખબર મળતાં પાંચ પાંડવો અને કૃષ્ણ દ્રૌપદીને લેવા માટે ઘાતકીખમાં ગયા, કૃષ્ણ વાસુદેવે એક પજે પછાડી આખી અમરકંકા નગરીને ધણધણાવી નાંખી ને પદ્મનાભ રાજાને હરાવી દ્રૌપદીને લઈને પાછા ફર્યા કૃષણ વાસુદેવ ખૂબ વિશાળ દિલના હતા. તેઓ કહે છે, હે પાંડવો ! તમે અને દ્રૌપદી આ હોડીમાં બેસીને સામે કિનારે પહોંચી જાવ. તમે સહીસલામત પહોંચીને હાડી પાછી મોકલજે. હું રાહ જોઈને બેઠો છું. પાંચ પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી વડીલ બંધુની આજ્ઞા મુજબ હોડીમાં બેસીને સામે કિનારે પહોંચી ગયા ત્યારે પાંડ કહે છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૫૦
શારદા સાગર
આપણે હેડી નથી મેલવી, જોઈએ તે ખરા કૃષ્ણનું બળ તેમણે એટલે વિચાર ન કર્યો કે અમે તે પદ્દમનાભની સામે હારી ગયા હતા !
પાંડેએ કૃષ્ણનું બળ જોવાનું મન કર્યું - પાંડેએ કૃષ્ણનું બળ જોવા માટે હેડી પાછી મોકલી નહિ. આ તરફે ઘણો સમય થઈ ગયે પણ હેડી પાછી ન આવી ત્યારે કૃષ્ણને ચિંતા થવા લાગી કે મારા ભાઈઓનું શું થયું હશે? સહીસલામત સામે કિનારે તો પહોંચી ગયા હશે ને? નદીમાં તેફાન તે નહિ થયું હોયને? હોડી ડૂબી તે નહિ ગઈ હોયને? આવી અનેક અશુભ આશંકા કૃષ્ણને થવા લાગી છેવટે તેઓ બે ભુજા વડે સમુદ્ર પાર કરવા લાગ્યા. આ પ્રસંગે ગંગાદેવીએ તેમને વચમાં બંગલો બનાવી દીધે. એ વાસુદેવ હતા. એટલે એમના પુણ્યનું બળ હતું. થેડી વાર વિસામે લઈને બે ભુજાથી ગંગા નદી તરતાં તરતાં કિનારે આવ્યા. પાંડવોને ક્ષેમકુશળ જેઈને કૃષ્ણ હરખાયા. હોડીનુ ગમે તે બન્યું પણ મારા ભાઈઓ તે ક્ષેમકુશળ છે એટલે મને આનંદ, કૃષ્ણ વાસુદેવ કિનારે આવ્યા ને પૂછયું ભાઈ ! તમે સહીસલામત પહોંચી ગયા છે ને? તમને કંઈ વાંધે તો નથી આવ્યું ને? ત્યારે પાંડવો કહે છે ના. અમે તે ખૂબ આનંદથી પહોંચી ગયા છીએ. ત્યારે કૃષ્ણ પૂછે છે, કે હોડી ક્યાં ગઈ? એ આત્માઓ પેટમાં કપટ રાખે તેવા ન હતા. સાચું બોલી ગયા. મોટાભાઈ ! હેડી તે અમે પાણીમાં ડૂબાડી દીધી. શા માટે? આપનું બળ જોવા માટે.
કૃષ્ણ મહારાજાએ કરેલે પડકાર - શું અમરકંકામાં મારું બળ નહોતું જોયું કે અત્યારે મારું બળ જેવા ઉઠયા છે? બસ, હવે તમને જીવતા ન છોડું. પાંડે ને દ્રૌપદી રથમાં બેઠેલા હતા દ્રૌપદીને નીચે ઉતારીને પાંડેને મારવા મુઠ્ઠી ઉગામી. મેટા પુરૂષની મુઠ્ઠી કદી ખાલી ન જાય. તરત દ્રૌપદી કૃષ્ણના પગમાં પડી ને ખૂબ આજીજી કરી. વીરા ! જે તમારે મને રંડાપ આપ હતો તે શા માટે દુશ્મનના પાશમાંથી છોડાવી? મારા શીયળની રક્ષા કરવા માટે મારા જીવનને અંત લાવત. ખૂબ કાલાવાલા કર્યા ત્યારે કૃષ્ણજીએ પાંડેને રથમાંથી ઉતારીને રથ ઉપર એક મુઠ્ઠી મારી રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. જ્યાં રથ ભાંગ્યો હતો તે જગ્યાએ નદી વહે છે તેને ભાગીરથી કહેવામાં આવે છે. પાંડવોને જીવતાં છેડયા ને ફરમાન કર્યું કે હવે આજથી મારી હદમાં પગ મૂકશે નહિ. ત્યાર પછી પાંડે ત્યાં હસ્તિનાપુર નગર વસાવીને રહ્યા.
જેને દેશનિકાલ કર્યા હતા તેને ઘેર જવાને વખત આવ્યે એટલે કૃષ્ણને જવાનું મન થતું ન હતું. પણ એ મહાન પુરૂષ બની ગયેલી વાતને યાદ કરતા નથી. બનવાકાળે બની ગયું. બલભદ્ર કહે છે, ભાઈ! આપણું ફઈબા કે ભાઈઓ કઈ આપણને મહેણું મારે તેવા નથી. ચાલ, આપણે જલદી ત્યાં પહોંચી જઈએ. બલભદ્રના કહેવાથી જવા માટે તૈયાર થયા. જેઓ કદી ખુલા પગે ચાલ્યા ન હતા. એ બહાર જાય તે તેમની સાથે
Page #590
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પપ
સેંકડો માણસા રહેતા હતા. પગ મૂકે ને ધરતી ધ્રુજાવે એવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ અને ખલભદ્ર અને વનની વાટે એકલાઅટૂલા ચાલ્યા જાય છે. ખુમ થાક લાગ્યા. પાણી વિના કૃષ્ણના કંઠે સુકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. કૃષ્ણુજી કહે છે, વીશ! મારાથી હવે ચલાતુ નથી. મને ગમે ત્યાંથી પાણી લાવી આપે. લદ્રભજી કહે છે ભાઇ! તું અહીં સૂઈ જા. હું તારા માટે પાણી લઈને આવુ છુ. કૃષ્ણ મહારાજા એક વૃક્ષ નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. તેમના પગમાં પદ્મ હતું. દૂરથી જરાકુમારે હરણીયું માનીને ખાણ છોડયું ને તે કૃષ્ણુના પગના તળિયામાં વાગ્યું. લેહીની ધાર થઇ પણ કૃષ્ણે એક કાર સરખા પણુ કર્યો નહિ. ત્યારે જરાકુમારના મનમાં થયું કે મેં ખણુ માર્યું. પણ અવાજ કેમ ન થયા ? તરત જરાકુમાર ત્યાં આવ્યા ને કૃષ્ણને જોયા.
અરેરે...ભગવાનના વચન સત્ય પડી ગયા –જરાકુમાર કૃષ્ણને જોતાં પછાડ ખાઈને પડી ગયા. અરર....ભાઇ ! તમે અહીં કયાંથી ? મને ખબર નહિ ને મેં ખાણુ માર્યું. હું કેવા પાપી ! કે મોટા ભાઈને મેં ખાણું માર્યું. ભગવાનના વચન સાચા પડયા. તમારા માટે બાર-બાર વર્ષથી રાજ્યના ત્યાગ કરીને વનમાં આવીને વસ્યા. છતાં આ અધમ પાપીએ તમને માણુથી વીંધી નાંખ્યા ? જરાકુમાર કરૂ સ્વરે છૂટા માઢે રડયા. ત્યારે કૃષ્ણજી કહે છે, ભાઈ! જે મનવાનું હતું તે ખની ગયું. તુ રડીશ નહિ. કલ્પાંત ન કરીશ. જ્ઞાનીના વચન ત્રણ કાળમાં મિથ્યા થતા નથી. પણ હવે તું અહીંથી જલદી ચાલ્યેા જા. હમણાં મેાટાભાઈ પાણી લઇને આવશે. તેમને મારા પ્રત્યે અતિ રાગ છે. એટલે આ બધુ જોશે તેા તને મારી નાંખશે. એમ કહીને પાતાના હાથમાં એક કિંમતી હીરાની વીંટી હતી તે કાઢીને આપી અને કહ્યું, કે આ વીંટી તું કુંતા ફાઈને આપજે તે કહેજે કે આ તમારા પિયરના છેલ્લે કરિયાવર છે. હવે તમારૂં પિયર પરવારી ગયું. આટલું કહી જરાકુમારને રવાના કર્યા.
કૃષ્ણ મહારાજાએ ખાણ ખેંચતા ડેલા પ્રાણઃ-કૃષ્ણના પગમાં ખાણુ વાગ્યું હતુ તે ખેંચીને કાઢી નાંખ્યું. ખૂબ વેઢના થાય છે. થડીવારમાં કૃષ્ણે પ્રાણ છોડી દીધા. ઘેાડી વારે અલભદ્ર એક પાંદડાના પડામાં પાણી લઇને આવ્યા. પેાતાને પણ ખુબ તરસ લાગી હતી પણ મારા લઘુ મધવ પાણી વિના તરફડતા હાય ને એને મૂકીને મારાથી પાણી કેમ પીવાય ? ભાઇ પ્રત્યેના કેટલા પ્રેમ! દેવાનુપ્રિયા ! તમે આ જગ્યા એ પાણી લેવા ગયા હૈ। તે શું કરે? તમે તેા એમ વિચાર કરે કે તળાવે આવીને તરસ્યા કાણુ જાય 1 હું પાણી પીતા જાઉં ને ભાઈને માટે લેતે જાઉં. ખલભદ્રે પાણીનુ એક ટીપુ પણ ન પીધું ને ભાઈને માટે ઉતાવળા પાણી લઈને આવ્યા. પણ ભાઈ તા ગાઢ નિદ્રામાં પેાઢી ગયા છે.
બલભદ્ર રડતા આંસુએ ભાઇને જગાડવા પ્રયત્ન કરે છેઃ- ખલભદ્ર કહે
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૫૨
શારદા સાગર
છે, ભાઈ ! ઊઠ. તારો બાંધવ પાણી લઈને આવ્યો છે. આમ બેલ્યા પણ કૃષ્ણ જવાબ ન આપ્યો. ખૂબ ઢઢે પણ જવાબ દેતા નથી. ત્યારે બલભદ્રજી શું કહે છે - -
જાગે જાગેને એ કૃણવીર બલભદ્રજી આવીયા,
પાણું લઈને આવ્યા તારે કાજ, જાગે ને જુઓ મારા ભાઈ રે,
મારા વીરા ! ઊઠે, જાગે. પાણી પી લે. હજુ આપણે ઘણે લાંબે પંથ કાપવાને છે. પણ કોણ જવાબ આપે? અંદર ચેતનદેવ હેય તે બેલેને? ખૂબ લાવ્યા, ઢઢળ્યા તો પણ જવાબ ન મળે એટલે બલભદ્રજીએ માન્યું કે મને પાણી લઈને આવતા વાર લાગી તેથી મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. બંધુઓ ! જુઓ તે ખરા ! જીવને મેહ કેટલે મુંઝવે છે? બલભદ્રજી એ કોઈ સામાન્ય ન હતા છતાં પણ જ્યાં સુધી રાગ હતું ત્યાં સુધી તેમણે કેવું કર્યું છે ! વળી પાછા બોલે છે -
કેમ સૂતા રીસાઈને આજ, ઊ ને મારા બંધવા
કંકરની શયા કેમ સહેવાય, સેનાના પલંગે પિતા ' અરેરે..મારે ભાઈ મખમલની શૈયામાં છત્રપલંગમાં પિઢનારે આજે કાંકરામાં સૂત છે.
કૂલ શૈયામાં સૂના ભાઈ, વેળા વસમી પડી, પડયો આ જ વિકટ વેરાન, કર્મગતિ વાંકડી, મનગમતા ભેજન જમનાર, ખામી જરા ના હતી,
દિવસ કાઢયા વનફળ ખાઈ, રહી ના સુખની ગતિ, કમળ ફૂલની શૈયામાં સૂના બાંધવ આજે વિકટ વેરાનમાં પડયો છે. મનગમતાં મીઠા ભોજન રોજ જમતું હતું. જેને કાંઈ ખામી ન હતી તે વનફળ ખાઈને દિવસ પસાર કરી રહ્યો છે. બલભદ્ર કહે છે વીરા ! તારી કમળ કાયામાં તને કાંકરા નથી વાગતા? ઊઠ ભાઈ, જલદી ઊઠ. આવા વનવગડામાં તું મારાથી રિસાઈને બેઠો છે પણ મને કેમ ગમશે?
બંધુ વિણ તૂટી જમણી બાંય, નિરાધાર થઈ રહ્યો.
આ વને નહિ કઈ રે આધાર, ભાઈ મારે સૂઈ રહ્યો.
મારા બાંધવ વિના મારી જમણી બાંય તૂટી ગઈ છે. હું નિરાધાર બની ગયો છું. આ વનવગડામાં મારે બીજો કોઈ આધાર નથી. આવી રીતે ખૂબ કલ્પાંત કરવા લાગ્યા.
બલભદ્ર પડયે મેહપાશ, રૂવે ચાધાર નીરે, દેખી ઉદાંધ ઉમટયે, જેમાં સમાય નહિ ચક્ષુએ જુએ, બલભદ્રને ભાઈને કેટલે મેહ છે ભાઈ બોલતું નથી તેથી ચોધારા
Page #592
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૫૩
આંસુએ રડે છે. આંખોમાં આંસુ સૂકાતા નથી. પણ એમ ખબર નથી પડતી કે મારે ભાઈ જીવે છે કે મૃત્યુ પામ્યો છે? ભાઈને બોલાવવા ઘણું કર્યું પણ આંખ ન ખેલી. જવાબ ન દીધે ત્યારે ભાઈનું શબ ખભે લઈને બલભદ્ર ફરવા લાગ્યા. માર્ગમાં કઈ મળે તે તેને કહેતા કે મારો ભાઈ રીસાઈ ગયા છે તેને મનાવો ને? એ મારી સાથે બેલે તેમ કરે ને? ત્યારે કઈ કહે આ તે મરી ગયો છે. એમ કહે છે તેમને એ શબ્દ સાંભળવા ગમતા નહિ. આ રીતે છ મહિના સુધી બલભદ્ર કૃષ્ણના શબને ખભે લઈને ફર્યા. કેટલે ભાતૃપ્રેમ! વાસુદેવની એવી પુન્નાઈ હોય છે કે છ મહિના સુધી એનું શબ સડતું નથી કે ગંધાતું પણ નથી. આપણા શરીરમાંથી પ્રાણુ ચાલ્યા જાય એટલે બે ઘડીમાં જીવની ઉત્પત્તિ થઈ જાય છે.
- બંધુઓ! સિદ્ધગતિને પ્રાપ્ત કરવા માટે શરીર સાધન છે. માટે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી કામ કાઢી લે, પણ એને મોહ ન રાખે. કૃષ્ણના શબને લઈને બલભદ્ર ફર્યા કરે છે. છેવટે તેમને મેહ છોડાવવા માટે દેવકમાંથી દેવ આવે છે ને એવી માયા રચે છે કે એક માણસ ગરસીમાં પાણી લઈને વલોવી રહ્યો હતો. તેને પૂછે છે કે ભાઈ! આ તું શું કરે છે? તે કહે કે પાણી લેવું છું. ત્યારે બલભદ્ર કહે કે મૂર્ખ ! પાણી વલે કદી માખણું મળતું હશે? ત્યારે તેને એ જવાબ મળે કે મરેલા જીવતા થતા હશે કે તું તારા ભાઈના શબને લઈને ફરે છે. ત્યાંથી આગળ ચાલે તે એક માણસ પથ્થર ઉપર હળ ખેડે છે. આ જોઈ બલભદ્રજી કહે ભાઈ! પથ્થર ઉપર તે કદી હળ ખેડાતા હશે? પથ્થરમાં કદી બીજ ઉગશે? બીજ તે જમીનમાં ઉગે છે. ત્યારે દેવ કહે છે, એ ન બને તે મડદા કદી જીવતા થતા હશે કે તું તારા ભાઈને લઈને ફરે છે. ત્યાંથી આગળ ચાલ્યા તે એક તેલી ઘાણીમાં તલને બદલે કાંકરા પીસી રહયો હતો. આ જેઈને બલભદ્ર કહે કે મૂર્ખ ! કાંકરા પીલે કદી તેલ મળે ખરું? તલ પીલે તેલ મળે. ત્યારે તેલી કહે છે ભાઈ કાંકરા પીલે-તેલ ન મળે તે હું છ છ મહિનાથી તારા ભાઈના શબને લઈને ફરે છે તે શું એ તારી સાથે બેલશે? આ રીતે દરેક જગ્યાએથી એક જવાબ મળતાં બલભદ્રજીને ભાન થયું કે મારો ભાઈ મરી ગયેલ .
ખટ માસે દીધે અગ્નિદાહ, છેડી મેહ ફકને,
પામ્યા અંતરથી વૈરાગ્ય, સંયમ લીધે રાગથી. છ મહિને કૃષ્ણના શબની અંતિમ ક્રિયા કરીને પોતે દીક્ષા લીધી. બેલે, તમને તમારા ભાઈ પ્રત્યે આટલે પ્રેમ છે. તમારી બધાની સગાઈ સ્વાર્થની છે. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ ભર્યો છે. હવે આ સ્વાર્થની સાંકળને તેડી સમજણના ઘરમાં આવે ને પરભવનું ભાતું ભરી લો.
અનાથી મુનિ શ્રેણક રાજાને કહે છે, હે મહારાજા! મારા ભાઈઓને મારા પ્રત્યે
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૫૪
શારદા સાગર કૃષ્ણ અને બલભદ્ર જેવો પ્રેમ હતે. પવિત્ર ને પ્રેમના ભરેલા ભાઈએ પણ મને દુખથી મુકત કરી શક્યા નહિ. હવે આગળ બીજી અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે.
ચારિત્ર – જેની દષ્ટિ સવળી છે તે બધું સવળું દેખે છે. તે અનુસાર સતી અંજનાની દષ્ટિ પણ સવળી હતી. તે કયારે પણ કેઈન દેષ કાઢતી નથી. કુળવાન કન્યાને સાસરે ગમે તેવા દુઃખ પડે તે પણ કદી બહાર વાત કરતી નથી. આનું નામ જાતિવંત. અંજના સતી ખાનદાન અને જાતિવાન હતી. આજે તે જાતિ નથી જોવાતી પણ રૂપ જોવાય છે. કેમ બરાબર ને?
અંજનાને સંતના દર્શન થવાથી કોઈ અનેરો આનંદ થયો. તેણે સંતને પૂછ્યું, કે અહે ગુરુદેવ! મેં એવા શું શું કર્મો કર્યા કે મારા માથે આવા કલંક ચઢ્યા ને મને આવા દુખ પડ્યા? “મહાન ચારિત્રસંપન મુનિએ અંજનાને કહેલો પૂર્વભવ”:
ઋષિ કહે તમે સાંભળે શકય તણે ભવે કીધું છે કર્મ તે, તુ હતી ધર્મની દ્રષણ, અહોનિશ કરતી જિનધર્મ દ્વેષ તે,
સાધુ તણે એ ચેરી, તેર ઘડી રાખ્યો પાડોશણે એમ તે. જિહા લગી સાધુ વહેરે નહિ, તિહાં લગી અન્નપાણું તણે મુજનેમ તે-સતીરે...
મુનિ કહે છે સાંભળો, તેં પૂર્વભવમાં શેય ઉપર ખૂબ દેષ કર્યો છે. કનકપુર નગરમાં કનકરથ રાજાને એક લક્ષ્મીવતી અને બીજી કનકેદરી નામની બે રાણીઓ હતી. તેમાં લક્ષ્મીવતીને જેનધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. એની રગેરગમાં જૈન ધર્મ રુચેલ હતો. આવી લક્ષ્મીવતી રાણી તારી શકય હતી. તું જૈનધર્મની દુશ્મન હતી. લક્ષ્મીવતી તે જૈન સંતને દેખે ને ગાંડીઘેલી થઈ જાય. એને ખબર પડે કે સંત પધાર્યા છે તે દેડતી ધર્મસ્થાનકે જાય ને ગૌચરી-પાણીને લાભ દેવા ખૂબ આગ્રહભરી વિનંતી કરતી. સંત પિતાને ત્યાં પધારે ને જેટલા દ્રવ્ય વહેરે તેટલા દ્રવ્ય પોતે ખાતી ને ગામમાં સંત હોય અને દાન દેવાને લાભ ના મળે તે વિગયને ત્યાગ કરતી.
લક્ષ્મીવતીના આંગણે આવેલા કેઈ દુઃખી કે સ્વામી કે ભિખારી કદી ખાલી હાથે જતા ન હતા. ખાલી આવ્યા હોય તે કંઈક લઈને જતા. રડતે આવેલ માનવી હસતે થઈને જ. તે પ્રસન્ન મુખે અને સમતા ભરેલા હૈયાથી સને આદર સત્કાર કરતી હતી અને સહુને ધર્મનો મહિમા સમજાવતી હતી. આવા તેનામાં સદ્દગુણ હોવાથી લોકેમાં તેની પ્રશંસા ખૂબ થઈ ને આખા ગામમાં ગુણ ગવાયા.
મુનિ કહે છે, હે અંજના. લક્ષ્મીવતીની ઘેર ઘેર પ્રશંસા થાય, સહું તેને માન આપે, તે તું (કનકેદારી રાણી) સહન કરી શકી નહિ. કહેવત છે ને કે મનુષ્યને તલવારના ઘા સહન કરવા સહેલા છે, ઉગ્ર તપશ્ચર્યાના કષ્ટ સહન કરવી સહેલી છે પણ બીજાને
Page #594
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૫૫
ઉત્ક્રુષ્ટ સહન કરવા કઠિન છે. જ્યારે ખીજાના ઉત્કર્ષ સહન થતા નથી ત્યારે મનુષ્ય ખીજાના દાષા જોવા પ્રેરાય છે. કનકાદરી સદ્યા લક્ષ્મીવતીના ઢાષા જોતી હતી. ખસ, તેના મનમાં એમ થઇ ગયું કે જ્યાં જુએ ત્યાં એનું માન. લાકે એની પ્રશંસા કરે. હવે તા કાઇ પણ રીતે એને હલકી પાડવી. મુનિ કહે છે આ વસંતમાલા પણ તે વખતે સુલેખા નામની તારી સખી હતી. તે તારા વિચારામાં સંમત થઈને લક્ષ્મીવતીને હાકી પાડવાના રસ્તા ખતાવતી હતી.
અજતા સતીએ પૂર્વભવમાં શું ભૂલ કરી હતી? - એક વખત જૈન મુનિ ગૌચરી માટે પધાર્યા. તુ તે જૈન ધર્મની પાકી દુશ્મન હતી. એટલે તને તેા ધર્મની વાત બિલકુલ રુચતી ન હતી. જૈનના સાધુ પણ ગમતા ન હતા. તુ સાધુની નિંદ્રા કરતી હતી. મુનિ માસખમણના તપસ્વી હતા. તેઓ ગૌચરી વહારતી વખતે રજોહરણ (આદ્યા) બાજુમાં નીચે મૂકી ગૌચરી વહારતા હતા. આ સમયના લાભ લઇને સુલેખાની સલાહ પ્રમાણે રજોહરણ છાનેામાનેા લઇને સતાડી દીધા. હવે મુનિ ગૌચરી વહેરીને પાતરા ઝોળીમાં ભેગા કરીને રજોહરણુ લેવા જાય તે રજોહરણ મળતા નથી. સંત પૂછે છે મહેન! મારા રજોહરણ કયાં ગયા ? લક્ષ્મીવતીએ રજોહરણુ શા પણ જડતા નથી ત્યારે કનકારીને પૂછે છે બહેન! તેં મુનિને રજોહરણ જોયા છે ? અગર તેં હાંસી મશ્કરીમાં કદ્દાચ સતાડી દીધા છે ? જો લીધે હાય તે આપી દે. ત્યારે કનકેાદરી કહે છે મેં તે જોયા નથી. ખુબ પૂછ્યું પણ એ તેા ના મમ ગઇ. સાધુ તેા રોહરણ વિના એક પગલુ પણ ભરી શકે નિહ. તેમ કારણ વિના ગૃહસ્થીને ઘેર બેસે પણ નહિ.
तिन्ह मन्नयरागस्स, निसेज्जा जस्स कप्पड़ । जराए अभिभूयस्स, वाहियस्स तवसिणो ॥
દશ. . અ. ૬ ગાથા ૬૦
દશવૈકાલીક સૂત્રમાં ત્રણ કારણે સાધુને ગૃહસ્થને ઘેર બેસવાની છૂટ આપી છે. એક સાધુ વૃદ્ધ હાય, રાગી હાય, અગર તપસ્વી હાય ને ખૂબ થાકી જાય તે ગૃહસ્થની આજ્ઞા લઇને વિસામે લેવા બેસી શકે. ખાકી ગૃહસ્થને ઘેર બેસવાની ભગવાનની મનાઈ છે. આ સંત ધ્યાન કરીને ઉભા રહી ગયા. તે તેર ઘડી સુધી રજોહરણુ સંતાડી રાખ્યા. છેવટે સંત ધાન પાળીને કહે છે મહેન! હવે મારે મારા સ્થાનકે ગયા વિના છૂટકો નથી. આ લીધેલા આહારપાણી વાપરવાના કાળ આવવાને થોડી વાર છે ને રજોહરણ વિના ચાલી શકાય નહી. મારે શું કરવું? મુનિ મનમાં મૂંઝાય છે. ત્યારે લક્ષ્મીવતીને પણ પશ્ચાતાપને પાર નથી. હું કેવી કમભાગી કે મારે ઘેર સત પધાર્યા તે તેમને આઘા ચારાઈ ગયા. માસખમણુનું પારણું પણ થયું નથી. મને કેવું પાપ લાગશે ? એણે પણ નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા ગુરુદેવના આધા મળે નહિ ત્યાં સુધી
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૫૬
શારદા સાગર
અન્નપાણી લેવા નહિ. રાણી ધાર આંસુએ રડે છે. ને કનકેદરીને સમજાવે છે કે બહેન! આ સંતને રજોહરણ વિના પગલું પણ ભરાય નહિ. જે તે નહિ મળે તે ઉપાશ્રયે કેવી રીતે જશે? એક મહિનાના ઉપવાસી છે. તેમને પારણું નહિ થાય તે આપણે અંતરાયના ભાગી બનીએ. મુનિની અશાતના કરવી તે ઘોર પાપ છે. આ રીતે ખૂબ સમજાવ્યું. આથી એને શું વિચાર આવશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૫ * ભાદરવા વદ ૧૩ ને ગુરૂવાર
- તા. ૨–૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંત જ્ઞાની ભગવતે જગતના જીવોના અજ્ઞાનનો અંધકાર ટાળવા માટે આગમમાં શ્રુતજ્ઞાનની રોશની ફેલાવી છે. નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવતે જ્ઞાનને મહિમા ખૂબ વર્ણવ્યું છે. આત્માના બે મુખ્ય ગણે છે. એક જ્ઞાન અને બીજું દર્શન તેમાં જ્ઞાન ગુણ મહાન છે. જ્ઞાન એ આત્માનો પ્રધાન ગુણ છે. “પઢમં ના તો રયા ”
એટલા માટે મહાન પુરુષો આપણને દાંડી પીટાવીને કહે છે, કે જીવનમાં જ્ઞાનને વિકાસ કરે અત્યંત આવશ્યક છે, આપણું મુખ્ય ધ્યેય મેક્ષ છે ને તેને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની પ્રાપ્તિ અનિવાર્ય છે. જ્ઞાન એ માર્ગદર્શક છે. સકલ વસ્તુત્વને પ્રકાશક છે.
શાસ્ત્રમાં બતાવેલા મોક્ષમાર્ગને સદ્દગુરૂઓ જ્ઞાન દ્વારા પ્રકાશિત કરે છે. પણ આપણે જે એ માર્ગથી માહિતગાર ન બનીએ તે કાર્ય કેવી રીતે સાધી શકીશું? માર્ગ જાણ્યા પછી પણ પ્રયાણ તે આપણે કરવાનું છે. માર્ગમાં આવતા વિદ્ગોથી સાવધાન પણ આપણે રહેવું પડશે. દરેક વખતે કંઈ ગુરૂઓ તમારી સાથે નહિ રહે. પણ તેમણે આપેલું જ્ઞાન સદા સાથે રહી શકશે. જેમ ગાડાવાળ બળદને જે તરફ દોરે તે તરફ બળદ જાય છે. તેમ આપણા મનને આપણે જે તરફ વાળશું તે તરફ વાળશે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ત થાય છે. અને તે મનને સાચું માર્ગદર્શન આપે છે. માટે જ્ઞાનની મહત્તા સમજીને હૈયામાં ઉતારે અને આચરણમાં મૂકો. જ્ઞાનદષ્ટિ ખીલે તે સંવેગ-વૈરાગ્ય આવે. જ્ઞાની અને વૈરાગી આત્મા વિષય કષાયથી છૂટી શકે છે. જેમ ભૂંડ વિષ્ટામાં આનંદ માણે છે તેમ અજ્ઞાની અજ્ઞાનમાં આનંદ માણું રઝળે છે. હંસ સરોવરમાં રહી આનંદપ્રમોદ કરે છે તેમ જ્ઞાની આત્માને જ્ઞાનસાગરમાં આનંદ આવે છે.
બંધુઓ! જ્ઞાનને મહિમા એટલે ગાઈએ તેટલો ઓછો છે. જેની પાસે જ્ઞાન હોય છે તે આત્મા નિર્ભય બને છે. આત્મા જ્ઞાનરૂપી વજદ્વારા મિથ્યાત્વ રૂપી પર્વતને
Page #596
--------------------------------------------------------------------------
________________
શારા સાગર
૫૫૭
ભૂકો કરી નાંખે છે. જ્ઞાન એવા પ્રકારનું અદભૂત અમૃત છે કે જેનું પાન કરવાથી આત્મા અજર અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. સમ્યગજ્ઞાન એ સાચું અમૃત છે. જે માનવને અમૃતમય બનાવે છે. જ્યારે આત્મા જ્ઞાનદશામાં ખૂલે છે. ત્યારે તે આનંદમય જીવન જીવે છે. અજ્ઞાનદશામાં ખૂલવાથી આનંદમય જીવનને નાશ થાય છે. તેથી તે આત્માનું ભાવમરણ કહેવાય છે. દ્રવ્ય પ્રાણને વિગ થાય તે દ્રવ્યમરણ છે અને આત્માના જ્ઞાનદર્શન આદિ ભાવ પ્રાણું છે. તેના નાશથી આત્માનું ભાવમરણ થાય છે, આપણામાં જ્ઞાનરૂપ ભાવ પ્રાણ ન હોય તે શ્વાસોચ્છવાસ પણ લઈ શકીએ નહિ. જ્ઞાન એ આપણે ભાવપ્રાણ છે. -
કોઈ દુકાનમાં અમૃત રસનું વેચાણ થાય છે તેની તમને ખબર પડે તે તમે લેવા જાઓ કે નહિ? અને તે પણ પૈસા વગર મફત મળે તે લેવા તૈયાર થઈ જાઓને!
તમારા મહાન પુણ્યદયે તમને એવા પ્રકારની દુકાન મળી ગઈ છે. પણું મળવા માત્રથી સંતોષ માનવાનું નથી. પણ તમે તેમાંથી ખરીદી કેટલી કરી તેને વિચાર કરો. જ્ઞાન અલૌકિક રસાયણ છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે જ્ઞાનામૃતનું રસાયણ સમુદ્ર અગર બીજી વસ્તુમાંથી ઉત્પન્ન થતું નથી. તમે જેને રસાયણ કહે છે તે તે અમુક પ્રમાણમાં લેવાય. જે પ્રમાણુથી વધુ લેવામાં આવે તે નુક્સાન થાય. જ્યારે જ્ઞાનરૂપી રસાયણને જેમ વધુ ઉપયોગ કરીએ તેમ વિશેષ પુષ્ટિ મળે પણ નુકસાન તો કરે નહિ. આરોગ્યની વૃદ્ધિ કરે અને ફરીને મરણ ન થાય તેવું અમરપદ પ્રાપ્ત કરાવે. જીવે શરીર, ધન-પરિવાર આદિ ને પિતાના માન્યા છે અને જે જ્ઞાનાદિ ગુણે પિતાના છે તેને પારકા માન્યા છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. તમે તમારા આત્માને એકાંતમાં પૂછ કે તારું પિતાનું શું? જ્ઞાન દર્શનાદિ ગુણ પિતાના છે, જે પોતાની સાથે આવે તે પોતાનું છે. બાકીનું બધું પરાયું છે. જ્ઞાનથી સમતાની પ્રાપ્તિ થાય છે. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. -
જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કરવો પડશે. જેમ તમારે પાણીની જરૂર પડે તે ખાડો ખેદતાંની સાથે પાણી મળે ખરું? પહેલાં પથ્થર, માટી ને કાંકરાના પડને ભેદવું પડે છે. ખૂબ શ્રમ કરીને જેમ જેમ ઉંડાણમાં હતા જઈએ તેમ આખરે નિર્મળ મધુર જળનું ઝરણું મળે છે. તેમ આત્માના નિર્મળ જ્ઞાનના ઝરણુને પ્રાપ્ત કરવા માટે વિષય-કષાય, ઈર્ષા, રાગ-દ્વેષાદિના પડને તેડવું પડશે તે જ્ઞાનની પ્રાપ્તિ થશે.
ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦ મું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથ અપૂર્વજ્ઞાન સાગરમાં ઝૂલતાં હતા. રાજા શ્રેણીકને પોતાના જેવું જ્ઞાન પ્રાપ્ત કરાવી સવળે માર્ગે વાળવા માટે સનાથ અને અનાથને ભેદ સમજાવે છે. તેઓ કહે છે હે મહારાજા! મોટા મોટા રાજવૈદે તથા મારા માતા-પિતા અને ભાઈઓ કઈ મને ભયંકર વેદનાથી મુક્ત કરાવી શકયા
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૫૮
શારદા સાગર
નહિ. કોઈના પુણ્યમાં જે ખામી હોય તે બધા સરખી લાગણીવાળા ન હોય. પણ મારા માટે તે મારા માતા-પિતા, ભાઈ-ભાભી બધા અત્યંત લાગણીશીલ હતા. આગળ અનાથી મુનિ કહે છે -
भइणिओ मे महाराय, सगा जेट कणिठूगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૭ હે રાજન ! મારે સગી નાની ને મોટી બહેને પણ હતી. અહીં સગી બહેને હતી તેમ કહેવાનું કારણ શું? તમે સમજ્યા? સામાન્ય રીતે જોઈએ તે પિતાની પરણેલી સ્ત્રી સિવાય કોઈ પણ સ્ત્રીને ધર્મના સબંધે બહેન કહેવાય છે. પણ સગી બહેન કહેવાતી નથી. એ મારી સગી બહેને પણ મારો રોગ નાબૂદ કરવા માટે તેનાથી થાય તેટલા પ્રયત્ન કરતી હતી. પણ મારે રેગ મટાડી શકી નહિ. બંધુઓ! અહીં કદાચ તમને એમ થશે કે માતા-પિતા અને ભાઈઓ તથા વૈદે ને ડેકટરે એક આની વેદના પણ ઓછી કરી શક્યા નહિ. તો પછી બહેનેનું શું ગજું? જ્યાં સૂર્યને પ્રકાશ કામ ન લાગે ત્યાં દીપકનો પ્રકાશ શું કરી શકે? આ રીતે અનાથી મુનિના માતા-પિતા અને ભાઈએ તેમને દુખથી મુક્ત ન કરી શક્યા તે પછી બહેનો દુઃખમુકત ન કરી શકે તે સમજી શકાય તેવી વાત છે. છતાં અહીં શાસ્ત્રકારે શા માટે જુદું વર્ણન કર્યું હશે?
જે કાર્ય મેટાથી ન થઈ શકે તે નાનાથી ન થઈ શકે એમ માની લેવું તે મેટી ભૂલ છે. ઘણું ય વખત અમારી બહેનો તમને કંઈ કહે તો તમે તરત કહી દે છે કે તું અમારી વાતમાં શું સમજે? તું શું કરી શકવાની છે? પણ ઘણી વખત જે કાર્ય પુરૂષ નથી કરી શકતો તે સ્ત્રી કરી શકે છે. આજે તમે જુઓ છે ને કે તમારા ભારતના વડા પ્રધાન (ઈન્દિરા ગાંધી) કેટલા મુત્સદી છે. ભલભલા બુદ્ધિશાળી માણસને પણ પાણી પિતા કરી દે છે ને? બીજી રીતે સેની સેનાને ઓગાળવા માટે દીવાના પ્રકાશથી જે કાર્ય કરી શકે છે તે કામ સૂર્ય અનંત પ્રકાશવાન હોવા છતાં કરી શકતો નથી. આ રીતે બહેને પણ મહાન કાર્ય કરી શકે છે.
અનાથી મુનિ કહે છે મહારાજા! મારે તે બહેને પાસેથી કાંઈ લેવું ન જોઈએ પણ મારી શક્તિ પ્રમાણે આપવું જોઈએ. એ ભાઈને ધર્મ છે. પણ મારી બહેને તે મારા દુઃખે દુઃખી બનીને પિતાનું સર્વસવ મારા માટે અર્પણ કરવાને તૈયાર હતી. મારી બહેને જેવી નિઃસ્વાર્થી બહેને કેઈની નહિ હોય. કોઈક જગ્યાએ બહેને સ્વાર્થી હોય છે. અરે, સંસાર સ્વાર્થ ભરેલો છે. કહ્યું છે કે -
માતા કહે મેરા પૂત સપૂતા, બહેની કહે મેરા ભૈયા, ઘરકી જે જે કહે, સબસે બડા રૂપૈયા
Page #598
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૫૯
માતા કહે મારો વ્હાલસે દીકરે છે ને બહેન કહે મારો વીરે છે. પણ આ બધી સગાઈ સ્વાર્થ સરે છે ત્યાં સુધીની છે. કંઈક ઠેકાણે બહેને સ્વાર્થની ભરેલી હોય છે. ત્યારે કંઈક જગ્યાએ બહેન ભાઈના સુખે સુખી અને દુઃખે દુઃખી થનારી પણ હોય છે.
એક ભાઈ પહેલાં ખૂબ સુખી હતું ત્યારે બહેનને ઘણું આપતો હતો. પણ ભાઈના પુણ્યનો દીપક બૂઝાઈ જતાં પાપને ઉદય થયે ને ખૂબ ગરીબ બની ગયે. દિવાળીના દિવસો આવ્યા. ઘરઘરમાં મીઠાઈ બનવા લાગી. તે કેઈને ઘેર બજારમાંથી મીઠાઈના બેકસ આવવા લાગ્યા. ત્યારે કંઈક ઘરમાં ગોળની કણી પણ ખાવા નથી. દિવાળી આવે ત્યારે શ્રીમંતો હસે છે ને ગરબે રડે છે. એક પર્યુષણ પર્વ એવું છે કે કેઈને રડાવે નહિ. પણ પર્યુષણ આવે ત્યારે સહુના દિલમાં આનંદ થાય છે. પેલા ગરીબ ભાઈને ત્યાં ખાવાના પણ સાંસા હતા તે મીઠાઈ કયાંથી લાવવી? તે પ્રશ્ન હતું. તે ભાઈની બહેનના પુણ્યને સીતારે ઝગમગતું હતું. શ્રીમતને ઘેર ઉંચામાં ઉંચી મીઠાઈના બેકસ વહેપારીઓને ત્યાંથી આવે છે પણ કઈ ખાનાર હોતું નથી. ઘરમાં ભર્યું હોય ત્યારે ભૂખ લાગતી નથી. જેને ત્યાં ખાવાનું નથી તેને બહુ ભૂખ લાગે છે. અહીં બીજું એક દષ્ટાંત યાદ આવે છે.
- એક કેડાધિપતિ શેઠ હતા. તે ગામના નગર શેઠ કહેવાતા હતા. શેઠના શેઠાણી ગુજરી ગયેલા હતા. તેમને એક પુત્ર અને પુત્રવધૂ હતા. પુત્ર અને પુત્રવધૂ બંને પિતાજીની સેવા ખૂબ કરતા હતા. એટલે શેઠ તે ધનથી અને પુત્રથી બંને રીતે સુખી હતા. શેઠાણી નાની ઉંમરમાં ગુજરી ગયેલા પણ શેઠે ફરીને લગ્ન કર્યા નહિ. યુવાનીમાં બ્રહ્મચર્યનું પાલન કરવું તે રહેલ વાત નથી. શેઠને ત્યાં ખાવાની કમીના ન હતી પણ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે શેઠ રેટ ને છાશ ખાતા હતા. બપોરે જમીને પેઢી ઉપર ગયા પછી કદી બી-ટાઈમે પાછા ઘેર આવતા ન હતા. સાંજે ઘેર આવતા. પણ કોઈ દિવસ શેઠને આ ડું આવળું ખાવાનું મન થતુ ન હતું પણ એક દિવસ એવું બન્યું કે શેઠ ત્રણ વાગે ઘેર આવ્યા. વહુના મનમાં થયું કે બાપુજી આટલા વહેલા કદી ઘેર આવતા નથી ને આજે કેમ આવ્યા હશે ? સસરા કહે છે બેટા! મને બહુ ભૂખ લાગી છે. મને ભૂખ્યું રહેવાતું નથી. કંઈક ખાવાનું આપે. વહુ કહે બાપુજી! શીરે જલદી થઈ જશે. હું ગરમ ગરમ શીરે બનાવી આપું. ત્યારે સસરા કહે છે ના બેટા ! મારે શીરે નથી ખાવો પણ મારે તો ઉનો ઉને રેટ ને દૂધ ખાવું છે. વહ કહે છે, પિતાજી! ટલે તે બનાવી દઉં પણ ગાય રોજ પાંચ વાગે દૂધ આપે છે એટલે દૂધ ડું મળશે. તો સસરા કહે છે ના ગમે તેમ કરે પણ મને દૂધ ને રોટલે આપે. વહુએ તરત રોટલે તે બનાવી દીધું. ને ગાયને માટે કપાસિયા, ઘઉં, બાજરી ને મગ બાફીને ખાણ બનાવ્યું હતું તે વાસણમાં કાઢીને
Page #599
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ગાયને ખાવા આપ્યું. વહુ કહે પિતાજી! આજે ગાય વહેલી દેવી છે તેા તમે એને પંપાળા અને હું... ગાય દોહી લઉં. સસરાજી ગાયને પપાળવા બેઠા તે વહુ દોહવા બેઠી. ગાય જે બાફેલું ખાણુ ખાય છે તેમાંથી મગના દાણા વીણીને સસરાજી મેઢામાં મૂકે છે. વહુની નજર સસરા તરફ ગઇ. ગાયના ખાણમાંથી સસરાને મગના દાણા ખાતા જોઇને તેને ચરાડા પડયા. બસ, હવે અમારી લક્ષ્મી ચાલી જશે. પડતી દશા આવવાના આ નિશાન છે. વહુ ખૂબ વિવેકી ને ડાહી હતી. મનમાં સમજી ગઈ.
૫૬૦
સસરાજીને જમવા બેસાડયા. એક મટકુ રેટલા ને ઘૂંટડા દૂધ પીને તરત ઉભા થઇ ગયા. તે કહે છે બેટા ! કેણુ જાણે કેમ, મને*ઈ ચેન પડતુ નથી. હવે મારે ખાવુ નથી. હું પેઢી ઉપર જાઉં છું. એમ કહીને શેઠ તેા પાછા ચાલ્યા ગયા. સાંજે તેના પતિ ઘેર આવ્યા ત્યારે ખાનગીમાં પત્નીએ પતિને બધી વાત કરી. ને કહ્યું આપણી લક્ષ્મી મે!ડામાં માડી છ મહિના પછી ચાલી જશે. માટે સ્વામીનાથ ! તેને સવ્યય કરો. ત્યારે એના પતિ કહે છે કે શું ખાપુજીએ બે દાણા મગ ખાધા એમાં આવું તે કંઇ અનતું હશે ? તારી ખાટી શંકા છે. પત્ની કહે સ્વામીનાથ ! આ શંકા નથી પણ સત્ય છે. પત્નીએ ખૂબ કહ્યુ' એટલે એને પતિ કિંમતી રત્ના લઇને ઘરમાં અને ખીજે સ્થળે દાટવા લાગ્યા. પત્ની કહે છે કાટશે તે ય ભાગ્યમાં નહિ હાય તા દાટેલુ કાલસા થઇ જશે. તેના કરતાં એવા ક્ષેત્રમાં વાપરા જે જે અનેકગણું થઇને તમને મળે. પણ લક્ષ્મીની મમતા છૂટવી હેવ નથી. પત્ની ખૂબ ડાહી, ગંભીર ને સુશીલ હતી. તેણે તિજોરીમાંથી કિંમતી રત્ના કાઢીને એક ગેાદડીમાં સીવી લીધા. ને તે ગેાઘડી ગાળની રસીમાં રગદોળી રાખવાળી કરીને બહાર ઓસરીમાં ખીલીએ મૂકી દીધી. તે એનું ધ્યાન રાખતી પણ એવી ગંધાતી ગાડીને કાણુ અડે ?
ખધુએ! જ્યાં સુધી લક્ષ્મી ભાગ્યમાં ાય છે ત્યાં સુધી તમે તિોરી ખુલ્લી મૂકશે તે પણ કોઇ અડશે નહિ. ને ભાગ્યમાંથી જવાનુ હશે તે ગમે તેવા તાળા મારશે! તે પણ ચાલ્યું જશે. કર્મની ગતિ ન્યારી છે. અહીં અરાબર છ મહિના પૂરા થયા ને એકાએક સરકારની રેડ આવી. શેઠના અંગàા, માલ-મિલ્કત બધું જપ્ત કરી લીધું શેઠના કોઇ ગુન્હા ન હતા. ખીન ગુનેગાર ઝડપાઇ ગયા. પહેરે કપડે ઘરની બહાર નીકળવાને વખત આવ્યા. તે સમયે સરકારી માણસાને પુત્રવધુ કહે છે ભાઈ! માશ સસરા ઉંમરલાયક છે. તે તેમને સૂવા માટે આ ગે!દડી લેવા દેશે? ગેડી તે ગધાતી હતી. તેના ઉપર માખીએ અણુઅણુતી હતી. માણસા કહે છે એવી ગંધાતી ગાડી અહીં નથી જોઈતી. ઉપાડી જા. વહુએ ગાડી ઉપાડી લીધી. પતિ-પત્ની અને સસરા ભૂખ્યા ને તરસ્યા ગામ બહાર વગડામાં ચાલી નીકળ્યા. ઘણું દૂર ગયા. ખૂમ થાકી ગયા, રાત પડી એટલે એક ઝાડ નીચે સૂઈ જાય છે, સસરાને ખમર નથી કે આ
Page #600
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
- ૫૬૧
ગેડીમાં વહુએ કરોડ રૂપિયાના રને ભર્યા છે. વહુએ કહ્યું–પિતાજી! આ ગેડી મારા માથા નીચે મૂકું છું. ત્યારે સસરાજી કહે છે બેટા! હું આટલો ઉંમરલાયક છું. મને માથા નીચે મૂકવા જોઈએ છે ને તમે કહે છે કે હું મૂકું. તમને આટલો પણ વિવેક નથી! તરત વહુએ ગંદડી સસરાને આપી દીધી. સસરા માથા નીચે મૂકીને સૂઈ ગયા. તો રાત્રે ચેર આવીને ગંધાતી ગદડી પણ ઉઠાવી ગયો. ત્યારે સસરાને વહુએ કહ્યું કે મેં એમાં આટલા રને ભર્યા હતા. તે માટે હું મારી પાસે રાખવાની કહેતી હતી. પણ આપણે કિસ્મતમાં નથી ત્યાં ક્યાંથી રહે? નહિતર ચાર આવી ગંધાતી ગેહડી લે ખરે? ખેર, જે થયું તે ખરું.
ત્રણે જણ ઘણે દૂર ચાલી નીકળ્યા. ત્યાં એક ગામ દેખાયું. હવે તે ભૂખ લાગી છે. એક પગલું પણ ચાલવાની તાકાત નથી. શું કરવું? કયાં જવું? તે સૂઝ પડતી નથી. કેઈ દિવસ પગે ચાલ્યા ન હતા. તેને પગે ચાલવાને વખત આવ્યે. ગામ બહાર એક વૃક્ષ નીચે બેસીને પિતા અને પુત્ર ચોધાર આંસુએ રડે છે. ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! મેં તે તમને છ મહિનાથી કહ્યું હતું કે સંપત્તિને સદુપયોગ કરે. જે મારી વાત લક્ષમાં લીધી હતી તે પુણ્ય પાપ ઠેલાત. ને આ વખત ન આવત. જુઓ, હવે ચિંતા ન કરો. આ મારા માથાની વેણીમાં એક હીરા જડેલું સોનાનું બેરીયું રહી ગયું છે. તેને વેચીને જે પૈસા આવે તે આપણે દાનમાં વાપરી નાંખીએ. ત્યારે સસરા અને પતિ કહે છે આવી કંગાલ સ્થિતિમાં દાન કરી દઈશું તે પછી શું કરીશું? ત્યારે વહુ કહે છે પિતાજી! તેની ચિંતા ન કરે. સહુ સારા વાના થશે. જે તે પૈસા આપણી પાસે રાખીશું તે પણ રહેવાના નથી. તેના કરતાં આપણે એવી જગ્યાએ જમા કરાવી દઈએ કે ચેરાવાને ભય ન રહે. વહુએ સમજાવ્યું એટલે બાપ-દીકરે માની ગયા. એ બેરીયું વેચ્યું તે લાખ રૂપિયા મળ્યા. તેમાંથી પિતાને ખાવા માટે ફક્ત ૨૫ રૂ. રાખીને બાકીના પૈસા કાનમાં વાપરી નાંખ્યા.-બંધુઓ ! જ્યારે શેઠ સુખી હતા ત્યારે તેમણે લાખ ને બદલે બે લાખ દાનમાં વાપર્યા હતા તે પણ આટલી કિંમત ન થાત. જ્યારે ખાવાના સાંસા છે, પંડ ઉપર બીજું કપડું પણ નથી એવા સમયે આટલી ઉદારતા કરી તેનું મહત્વ વધી જાય છે. શ્રીમંત લાખનું દાન કરે ને ગરીબ સો રૂપિયાનું દાન કરે તે તે શ્રીમંત કરતા વધી જાય છે. જે ૨૫ રૂ. રાખ્યા હતા તેમાંથી ખાવાનું લાવીને ખાધું ને ગામ બહાર ઝુંપડી બાંધીને રહ્યા. જંગલમાંથી લાકડા લાવીને ગામમાં વેચવા લાગ્યા. તેને જે પૈસા મળે તેમાંથી જુવાર લાવી ભડકું બનાવીને પેટ ભરે છે. જેમણે કદી આવા કષ્ટ વેઠયા ન હતા તેને લાકડાના ભારા વેચવા જવાનું ખૂબ આકરું લાગે છે. પણ કેને કહે? એક દિવસ સસરાજી પુત્રવધૂને કહે છે બેટા ! તું બહુ ડાહી ને સમજુ છે. તારા જેવી ગુણીયલ વહુ મળી ન હતી તે અમારા દુઃખના દિવસો કેવી રીતે પસાર થાત? હવે તે આ દુખ અમારાથી વેઠાતા નથી. શું કરવું? તું કહે તેમ કરવા તૈયાર છીએ.
Page #601
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૬૨ ત્યારે દીકરો કહે છે લાખ રૂપિયા દાનમાં આપી દીધા. આપણી પાસે જે હોત તે આટલા દુઃખી ન હોત. ત્યારે પત્ની કહે છે આપી દીધા તેમ શા માટે કહે છે? તમે એમ કહે કે મેં ભવનું ભાતું બાંધ્યું છે.
પુત્રવધૂ કહે કે આપણે ત્રણે ય અકેમ કરીને નવકાર મંત્રનો જાપ કરીએ. પુત્રવધુની વાત સાંભળી બાપ-દીકરો અને ત્રીજી વહુ ત્રણે જણ અઠ્ઠમ કરીને બેસી ગયા. એક ચિત્તે જાપ કરતા હતા ત્યાં ત્રીજા દિવસની પાછલી રાત્રે પુત્રવધુને કાને દેવવાણ સંભળાઈ. હે બહેન! તારા પુણ્ય પ્રબળ છે. તેં આટલી ગરીબાઈમાં લાખ રૂપિયાનું દાન કરાવ્યું તેના પ્રતાપે તમે દશ વર્ષ સુધી દુઃખ જોગવવાના હતા પણ હવે તમારું પુણ્ય વધી ગયું એટલે દશ વર્ષને બદલે દશ મહિના પછી તારે ભાગ્ય રવિ ચમકશે ને ગામના રાજા સામેથી તમારી પાસે આવશે. તમારા માલ-મિલ્કત ને બંગલો બધું તમને સોંપી દેશે ને ઠાઠમાઠથી ગામમાં લઈ જશે. આ વાતને બરાબર દશ મહિના થયા ને રાજાના માણસ શેઠને શેધતાં શોધતાં ઝુંપડીએ આવ્યા ને કહ્યું કે રાજાની આજ્ઞા મુજબ તમને બીન ગુનેગાર ગણી તમારી મિલ્કત તમને પાછી સોંપી દેવામાં આવે છે ને તમને માનભેર ગામમાં લઈ જવા માટે અમને રાજાએ મોકલ્યા છે.
કડકડતી ગરીબાઇમાં સેનાનું હીરા જડિત બેરીયું દાનમાં વાપરી નંખાવનાર વહુનું આ પુણ્ય હતું. દેવે તેને ચેખું કહ્યું કે બહેન ! આ તારી એકલીનું પુણ્ય છે. બંધુઓ! તમે માને છે કે અમે રળીએ છીએ એટલે અમારું પુણ્ય છે. પણ તમારા ઘરમાં દશ માણસો છે તેમાં કોના પુણ્યથી તમે કમાઓ છે તે જ્ઞાની જાણે છે. દશમાંથી એક આત્મા એવો પુણ્યવાન હોય તે તેના પ્રભાવે દશ માણસે લહેર કરે છે. હું છું તે બધા સુખી છે તે અભિમાન છેડી દેજે. આ પુત્રવધૂના પુણ્ય દશ વર્ષનું દુઃખ દશ મહિનામાં દૂર થઈ ગયું. ને રાજાના માણસો શેઠને ઠાઠમાઠપૂર્વક ગામમાં લઈ ગયા ને ખુદ રાજા તેમનું સ્વાગત કરવા માટે આવ્યા અને બીન ગુનેગારને સજા કરવા બદલ માફી માંગી. તેમને બંગલો ને માલમિલ્કત સહીસલામત પાછું સેપ્યું ને શેઠ પૂર્વની જેમ ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા.
- આપણે પુષ્ય શું કામ કરે છે તે ઉપર વાત ચાલતી હતી. પેલે ભાઈ કર્મોદયે ખૂબ ગરીબ હતો ત્યારે બહેન ખૂબ ધનવાન હતી. દિવાળીના દિવસોમાં બહેનને ઘેર મીઠાઈના પેકેટ આવવા લાગ્યા. બહેન વિચાર કરે છે મારે ભાઈ કર્મોદયે ગરીબ થઈ ગયું છે. તેથી બહેન મીઠાઈના પેકેટ અને કપડા લઈને ભાઈના ઘેર ગઈ. ભાંગ્યાતૂટયા ઝુંપડાં જેવું ભાઈનું ઘર હતું. આંગણામાં નાના બાળકો રમતા હતા. બહેનની ગાડી ઉભો રહ્યો. ત્યાં બહેન ગાડીમાંથી ઉતરે ત્યાં બાળકે બેલો ઉઠયાઃ ફઈબા આવ્યાફઈબા આવ્યા. તે ખૂબ રાજી રાજી થઈ ગયા. બાળકે ફઈબાને જોઈને કેમ રાજી થયા
Page #602
--------------------------------------------------------------------------
________________
૫૬૩
શારદા સાગર તે તમે જાણે છે ને? દુઃખના સમયે બહેન થોડા થોડા દિવસે ભાઈની ખબર લેવા આવતી હતી ને કંઈ ને કંઈ આપી જતી. પણ આપેલું કયાં સુધી ચાલે ? બહેને મીઠાઈના બેકસ કાઢ્યા ને ભાઈ-ભાભી અને ભત્રીજાઓ માટે બબ્બે જોડી કપડાં લાવી હતી તે બધાને નવાં કપડાં પહેરાવ્યા ને મીઠાઈ ખવડાવી મેટું મીઠું કરાવ્યું. પણ ભાઈની આંખમાં આંસુ આવી ગયા. બહેન! મારે લેવાય નહિ પણ અપાય. અરે ભાઈ! તારા પ્રતાપે અમે સુખી છીએ. તે અમને બંધ કરાવ્યું છે. હું શું કરી શકવાની છું? ફકત મારી ફરજ બજાવું છું. ભાઈ! તું મારે ત્યાં આવજે. અમારી ફેકટરીમાં તેને
કરી અપાવીશ. બહેન પિતાની ફેકટરીમાં સારી જગ્યાએ નોકરી અપાવે છે ને ભાઈનું પુણ્ય જાગૃત થતાં પાછો હતો તે સુખી થઈ જાય છે. અનાથી મુનિ કહે છે મારી બહેને પણ આવી પ્રેમાળ ને લાગણીશીલ હતી. વધુ ભાવ અવસરે.
ચરિત્ર - સતી અંજનાએ મુનિને રજોહરણ તેર ઘડી સંતાડયો તે તેર વર્ષ પતિને વિગ રહ્યો -
- કનકેદરી રાણીએ મુનિને રજોહરણ સંતાડી દીધું હતું. કારણ કે તે જૈનધર્મની કટ્ટર દ્વેષી હતી. જ્યારે લક્ષ્મીવતી રાણી ખૂબ સરળ ભદ્રિક અને જૈન ધર્મની પૂરી પ્રેમી હતી. કેઈ જેન ધર્મના કે ધર્મગુરૂના અવર્ણવાદ બોલે તે તેનું લોહી ઉકળી જતું. અત્યારે પોતાના ગુરૂ ધ્યાન ધરીને ઊભા છે. રજોહરણ મળતો નથી એટલે પિતાના મહેલમાં રહેતા નેકર-ચાકર, દાસ-દાસીઓ બધાને પૂછે છે કે કેઈએ મારા ગુરૂને રજેહરણ લીધે છે? કોઈએ મજાકમાં સંતાડ હોય તે આપી દે. સંતને સંતાપવાથી મહા ચીકણું કર્મ બંધાય છે. સાધુ પણ પિતાનું ધ્યાન પાળીને કહે છે બહેન ! અમારે બીજા પ્રહરે લીધેલા આહાર પણ સુર્યાસ્ત પહેલા વાપરી નાંખવા જોઈએ. રજોહરણ અમારે પ્રાણુ છે. પ્રાણ વિનાનું શરીર કંઈ ક્રિયા કરી શકે નહિ તેમ રજોહરણ વિના અમે એક ડગલું ભરી શકીએ નહિ. રજોહરણ ન મળવાથી મુનિ આત્મચિંતન કરે છે પણ કેઈના ઉપર કેધ કરતા નથી.
સાધુ આવીને તમને એમ કહે તુમ તણે મન વસીયે વેરાગ્ય તે, આપી એ ને પાયે નમ્યા, સાહોમાંહે ઉપન્ય ધર્મને રાગ તે, સંયમ સાધીને તપ કર્યું, આલોયણુ વિણ લુઓ એટલે ફેર તે, કીધા રે કર્મનવિ છૂટીએ, તેર ઘડીના હુવા તેર વર્ષ તે...સતી રે
સાધુનું વચન સાંભળી તમારું હૃદય કુણું પડયું ને તમને બન્નેને ખૂબ પશ્ચાતાપ થયે એટલે તેર ઘડી પૂરી થતાં રજોહરણ પાછો આપી દીધું. ને મુનિ પિતાના સ્થાનકે ચાલ્યા ગયા. પણ તમારા દિલમાં પાપને પશ્ચાતાપ થયો અને જૈન ધર્મ પ્રત્યે પ્રેમ જાગે. એટલે ધર્મસ્થાને જઈ સાધુ-સાધ્વીઓનો પરિચય કર્યો, પ્રવચન સાંભળ્યું અને પિતે કરેલી
Page #603
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શારદા સાગર
ભૂલને તને અહર્નિશ પશ્ચાતાપ થવા લાગ્યા. અરેરે....આવા મહાન તપસ્વી સ ંતને સ ંતાપીને આપણે કેવા ચીકણા કર્યું આંધ્યા!હવે તે કર્મને ખપાવવા આપણે દીક્ષા લઈ લઈએ. પાપનુ પ્રક્ષાલન કરવા માટે તમે બંનેએ દીક્ષા લીધી. દીક્ષા લઇને ખૂબ કઠોર સાધના કરવા લાગ્યા. ઉગ્ર તપ કર્યા પણ તમે જે સંતને રજોહરણુ સંતાડી દીધા હતા તેમની પાસે પાપની આલેાચના કરી ન હતી. અંતરમાં ઘણા પશ્ચાતાપ હતા પણ ગુરૂ પાસે તેનું પ્રાયશ્ચિત ન લીધું. એટલે આવા દુઃખ પડયા. દીક્ષા લઈને ખૂબ તપ કર્યું. તેના પ્રભાવે ત્યાંથી કાળ કરીને દેવલાકમાં ગયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તુ મહેન્દ્રપુરીના મહેન્દ્ર રાજાની એકની એક લાડકવાયી પુત્રી અને સે। માંધવની બહેનડી અજનાકુમારી થઇ. અને આ સુલેખા નામની તારી સખી હતી તે આ ભવમાં પણ તારી સખી અને દાસી અની. જેમ કર્મ ખાવામાં સાથ આપનારી હતી તે રીતે આ ભવમાં તારા દુઃખમાં દ્વિલાસે। આપનારી બની છે.
બહેન ! તેં તે ઘડી સંતના રોડણુ સંતાયા તે આ ભવમાં તને કુલ તેર વર્ષ સુધી તારા પતિનેા વિયેાગ પડયા. કારણ કે જેમ પતિવ્રતા નારીને એને પતિ પ્રાણથી પણ પ્રિય હાય છે તેમ સાધુ અવસ્થામાં જીવેાની દયા પાળવા માટે સતાને રજોહરણ એના પ્રાણથી પણ અધિક પ્રિય હાય છે. માર ખાર વર્ષ સુધી તે પવનજીએ તારા સામું જોયુ નથી અને તારા સામુ જોયુ ત્યારે તારા માથે કલક ચઢયું છે. આ પ્રમાણે અંજનાએ મુનિ પાસેથી પેાતાના પૂર્વભવના વૃત્તાંત સાંભળ્યેા. હવે આગળ અજના મુનિને શું પ્રશ્ન કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન }}
ભાદરવા વદ ૧૪ ને શુક્રવાર
અનંત કરૂણાના સાગર ભગવાન મહાવીર સ્વામીના વાણી તેનુ નામ સિદ્ધાંત. . સૂ. ૨૦મા અધ્યયનમાં અનાથી સનાથ અનાથના ભેદ સમજાવે છે. અત્યારે અહીં રાજા શ્રેણીક અનાથી મુનિ નથી. પણ આ અધિકાર સાંભળીને આપણે જીવનમાં એ વાત સમજવી છે કે આપણે આ સંસારમાં કયાં અનાથ છીએ ? અનાથી મુનિને ઘેર ગમે તેટલી સંપત્તિ ને બધાના પ્રેમ હતા પણ રાગથી મુક્ત કરી શકયુ ? માટે સમજી લે કે કરેલાં ક જીવને પેાતાને ભાગવવા પડે છે. ત્તારમેવ અનુનારૂં મં। કર્મ, કરનારની પાછળ જાય છે. તે કરનારને ભેાગવવા પડે છે. માટે જો સુખ અને શાંતિ જોઈતાં હોય તે! આત્માને કર્મના ભારથી હળવા અનાવે.
તા. ૩–૧૦-૭૫
મુખમાંથી ઝરેલી શાશ્વતી મુનિ શ્રેણીક રાજાને
Page #604
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૬૫
સૃત્તિ અપ્પાનું નરદ્િ અવ્વામાં । જેમ હલકી વતુ પાણીમાં તરે છે ને ભારે વસ્તુ ડૂબી જાય છે તેમ કના ભારથી હળવા બનેલા આત્મા સંસારરૂપી સમુદ્રમાં તરે છે અને ભારે કમી આત્મા સસાર સમુદ્રમાં ડૂબે છે. માટે જ્ઞાની કહે છે કે આત્માને કુશ કરા હલકા કરે તે તે હળવા મનીને સંસાર સમુદ્ર તરી જશે.
અનાથી મુનિ કહે છે હું મહારાજા! મારી નાની અને મેટી સગી બહેનેા હતી પણ તે સ્વાની સગી ન હતી. તેમજ ભાઈએ પણ બહેનની ખબર લે તેવા હતા. ઘણી જગ્યાએ એવુ જોવામાં આવે છે કે બહેનને ભાઇ પ્રત્યે ઘણા પ્રેમ હાય પણ ભાઈને બહેન પ્રત્યે ન હાય. દેશમાં રહેતી બહેનડી મુખઇમાં રહેતા ભાઈને ઘેર આવે ને ભાઈને કહે વીશ ! હું એક અઠવાડીયું રહેવાની તેા તુ મને મુખઇમાં જોવા લાયક ગિનગાન, ચાપાટી, પાલવા દર બધું જોવા લઈ જા. હું પહેલ વહેલી આવી છું. ત્યારે ભાઈ કહે કે બહેન! હું લઈ જાઉં પણ મને રિવવાર સિવાય રા મળતી નથી. પછી આગળ શું કહેા? રિવારે લગ્નમાં ને ચાંલ્લામાં જવાનુ છે. તેમજ તારી ભાભીએ મગાવેલ વસ્તુ લેવા જવું છે. એલે! એમ કહેા ને? (હસાહસ). પણ બહેનની જગ્યાએ સાળી આવે તે એ દ્વિવસ રજા લઈને બધે ફરવા લઇ જાવ કેવા સંસાર છે! બહેની આવે તેા રહેતી જાય ને સાળી આવે તેા સાડલા પહેરીને જાય. બહેન ભાઈથી ડરતી ફરે ને સાળી આવે તે લાડ કરે, પણ અનાથી મુનિ કહે છે મારે ત્યાં એવું ન હતું. અમારે ત્યાં ભાઇ-બહેનોને તે દૂધને પાણી જેવા પ્રેમ હતા.
જેમ દૂધમાં પાણી નાંખવામાં આવે તે પાણી દૂધ જેવું બની જાય છે. ને દૂધને ચૂલે ચઢાવવામાં આવે તેા પાણી મળે છે. તેથી દૂધ ઉભરાવા લાગે. કારણ કે પાણીને તેણે મિત્ર બનાવ્યેા છે. તેા દૂધ ઉભરાઇને એમ કહે છે કે મારા મિત્ર બળી જાય ને હું શું બેસી રહું? એટલે તે ઉભરાઇને ચૂલામાં પડવા જાય છે. ત્યારે બહેનેા તેમાં પાણીના બે ટીપા નાંખે અગર તેા ચૂલા પરથી ઉતારી લે એટલે ઉભરે બેસી જાય છે. આ રીતે દૂધ પાણીની જેમ અમે એક ખીજાના સુખે સુખી અને દુઃખે દુ:ખી હતા. હું શ્રેણીક કઇંક અહેના એવી હાય છે કે ભાઈના સુખમાં સગી થાય પણ દુ:ખમાં સગી ન થાય. તેવી બહેનનું એક દૃષ્ટાંત આપું.
કુના યે સગી બહેન સગી નથી રહેતી” : એક શેઠને એ સતાન હતા. એક પુત્ર અને એક પુત્રી. તે ખૂખ શ્રીમત હતા. પુત્ર અને પુત્રી મેાટા થતાં અનેના સારા ઠેકાણે લગ્ન કર્યા. પિતાએ પુત્રીને ખૂબ કરિયાવર કર્યાં હતા. સમય જતાં માતા - પિતા ગુજરી ગયા. ભાઈ અને બહેન એક બીજાની ખખર રાખતા હતા. બહેન જયારે આવે ત્યારે ભાઇ બહેનને સારી રકમ વચ્ચે બધું આપતા ને ભાઈ બહેનના ઘેર અવારનવાર જતા. ત્યારે પણ બહેનને ઘણું આપીને આવતા. કારણ કે તે સમજતા હતા કે મારી બહેનને
Page #605
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મા બાપ જે કંઈ કહે તે હું છું. બહેનને એમ ન લાગવું જોઈએ કે મારા માતા-પિતા નથી. એટલે બહેનને સહેજ પણ ઓછું ન આવે તે રીતે ખૂબ સાચવતે. પણ તમે જાણે છે ને કે સંસારમાં સદા એક સરખા દિવસે કોઈના રહેતા નથી. તે રીતે આ ભાઈને ત્યાં વહેપારમાં મેટે ધકકે લાગ્યું. બેટ ગઈ. આગ લાગી ને બાર મહિનાના ગાળામાં તે એવી પડતી દશા આવી કે ખાવાના સાંસા પડવા લાગ્યા. પત્ની કહે છે કે હું મારા નાથ! મારા પિતા પાસે આપણે કંઈક માંગણી કરીએ. પતિ કહે કે ના. તું હમણાં જા હું મારી બહેનના ઘેર જાઉં છું. એક લેહીની સગાઈ છે એટલે ત્યાં જવામાં વાંધો નહિ. તેના સહકારથી હું સુખી થઈશ ને પછી તને તેડાવીશ. પતિના કહેવાથી પત્ની પિયર ગઈ ને પતિ બહેનના ઘેર ગયે. બહેન પિતાની સખીઓ સાથે સેનાના હિંડોળે ઝૂલતી હતી. બહેનની સખીઓની તથા બહેનની દષ્ટિ દૂરથી આવતા ભાઈ ઉપર પડી. પણ ગરીબ હાલતમાં જોઈને બહેને આંખ આડા કાન કર્યા. છેવટમાં ભાઈ ઘરના આંગણે આવ્યો પણ કેઈએ આવકાર ન આપ્યો. સખીઓ કહે કે બહેન!, તમારો ભાઈ છે. ત્યારે બહેન કહે કે મારે ભાઈ નથી પણ મારા બાપને રસે છે. આ શબ્દો ભાઈના દિલમાં ખૂબ લાગી આવે છે. છેવટે તે ચાલ્યા જાય છે. પછી પુણ્યને ઉદય થતાં તે શ્રીમંત બનીને આવે છે. ત્યારે બહેન જમવા તથા રહેવા માટે ખૂબ કાલાવાલા કરે છે. ભાઈ છેવટમાં કહે છે કે હે બહેન! માન મારા નથી. લક્ષમીના છે.
: દામે આદર દીજીયે, દામે દીજે માન,
પ્રથમ વખત આવ્યો, આપ્યું ચુલા ફંકણ નામ
જ્યારે મારી કંગાળ સ્થિતિ હતી ત્યારે તેં મને બાપના ઘરનો રસોઈયે છે તેમ કહ્યું હતું ને મારી સંભાળ પણ નથી લીધી. તને તારા સિને કેટલે ગર્વ છે! આ તે હું તારે સગા ભાઈ હતે છતાં પણ તને દયા ન આવી તે બિચારા ગરીબની તું શું સંભાળ રાખે? આ થાળામાં જે દાગીને ને રૂપિયા મૂકયા છે તે તું લઇ લેજે. આ તારા પિયરીયાને છેલ્લે કરિયાવર છે. હવે હું જાઉં છું. એમ કહી બહેનને પ્રણામ કરીને ભાઈ રવાના થઈ ગયા. આ બહેન કેવી સ્વાથી હતી. તેને તમને ખ્યાલ આવી ગયાને! જે સાચું ભાન થયું હોય તો હવે સમજીને સરકી જજે.
અનાથી મુનિ કહે છે હે મહારાજા! મારી બહેને આવી ન હતી. મારા માટે પિતાની જાત હોમી દેવી પડે તો દેવા તૈયાર હતી. છતાં પણ મને દુખમાંથી મુકત કરાવી શકી નહિ આ મારી પાંચમી અનાથતા હતી. હવે તમને એમ થાય કે માતાપિતા-ભાઈ-બહેને બધું હતું પણ કદાચ તમારી પત્ની નહિ હાય માટે દીક્ષા લીધી હશે!. કારણ કે આજે માણસને બધું હોય પણ ખમ્મા મારા સ્વામીનાથ! કહેનારી પત્ની ન હોય તે તમને તેના વિના ઉણપ લાગે છે ને? હું તમને પૂછું છું. સાચું બોલજે. તમે
Page #606
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
બહારગામ ગયા છે ને ઘેર આવે એવા તત તમારા શ્રીમતીજીને ન દેખે તે તમારી દીકરી કે દીકરાને પૂછે ને કે બેટા! તારી બા કેમ નથી દેખાતી? (હસાહસ).
અનાથી મુનિ કહે છે, મહારાજા! તમને એમ થતું હોય કે પ્રેમાળ પત્ની નહિ હેય માટે દીક્ષા લીધી હશે તે તેમ નથી. મારી પત્ની પણ કેવી હતી તે સાંભળે.
भारिया में महाराय, अणुरत्ता अणुव्वया । अंसु पुणेहि नयहि, उरं मे परिसिचइ ॥
ઉત્ત. સૂ અ. ૨૦ ગાથ ૨૮ હે મહારાજા! મારે રૂપરૂપના અંબાર જેવી ગુણીયલ પત્ની હતી. તમે મને પહેલા કહી ગયા ને કે તમને સુંદર સ્ત્રીઓ સાથે પરણવીશ ને તમારી અનાથતા હું દૂર કરીશ. પણ મારે પત્ની ન હતી એમ નહિ. મારી પત્ની પતિવ્રતા ને મારામાં અનુરકત રહેવાવાળી હતી, મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી રહેનારી હતી. મારી કારમી વેદના તેનાથી જે શકાતી ન હતી. મારી બીમારીને કારણે તેની આંખમાં આંસુ સૂકાતા ન હતા. મહાશતકને રેવતી આદિ ૩૨ સ્ત્રીઓ હતી. જયારે મહાશતક ધર્મમાં ઉતરી ગયા અને પત્નીઓને સંસારના સુખ મળતા બંધ થઈ ગયા ત્યારે પતિને બાળી મૂક્યો. પરદેશી રાજા ધર્મ પામ્યા ને સંસાર તરફથી તેમની દષ્ટિ બદલાઈ ગઈ ત્યારે તેની સુરિકતા રાણુએ તેને ઝેર આપ્યું ને ગળે દૂપિ દઈને મારી નાંખે. આવી સ્વાર્થની સગી પત્ની આ દુનિયામાં હોય છે. પણ મારે એવી પત્ની ન હતી. પણ પતિને જે ગમે તે મને ગમે. પતિની જે ઈચ્છા તે મારી ઈચ્છા. પતિનું દુઃખ તે મારું દુઃખ માનનારી પતિવ્રતા પત્ની હતી. પુણ્યવાનને આવી પવિત્ર પત્ની મળે છે. જેમ અનાથી મુનિની પત્ની હતી તેવી ગુણીયલ સ્ત્રીનું દૃષ્ટાંત આ જગ્યાએ યાદ આવવાથી કહું છું.
| વિનયચંદ્ર નામને એક વણિકપુત્ર હતું. તેની પત્ની પણ વિનયવાન હતી બંને વચ્ચે ખૂબ પ્રેમ હતું. તેને ત્રણ વર્ષને બાબો હતે. પત્નીની તબિયત એકાએક બગડી. ખૂબ ભારે બીમારી આવી ગઈ. પત્નીને થઈ ગયું કે હવે હું જીવીશ નહિ. તેનું મન ખૂબ ઉદાસ થઈ ગયું. પોતાના બાબાના સામું ટગર ટગર જોઇને આંખમાં આંસુ સારતી. ત્યારે તેને પતિ કહે છે કે તું શા માટે ઉદાસ બની ગઈ છે? ને મારી સાથે કેમ બોલતી નથી? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! હવે આ પથારીમાંથી હું બેઠી થઈ શકું તેવી મને આશા નથી. મને હું મરી જઈશ તેની ચિંતા નથી. પણ આ એક બાબાની ચિંતા છે. ત્યારે પતિ કહે છે તું આ શું બોલે છે? તારે બા છે તો શું મારે નથી? તારા કરતાં પણ મને અધિક વહાલ છે. તું તેની સહેજ પણ ચિંતા ના કરીશ. હું જ્યાં સુધી બેઠે છું ત્યાં સુધી બાબાને વાળ પણ વાંકે નહિ થવા દઉં. પત્ની કહે સ્વામીનાથી તમે બેલ્યા છે તેવું પાળજે ને બાબાને સહેજ પણ ઓછું આવવા દેશે નહિ. પતિએ વચન આપ્યું ને તરત પ્રાણ
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૬૮
શારદા સાગર પંખેરું ઉડી ગયું. પતિને ખૂબ આઘાત લાગે. દુખિત દિલે પત્નીની અંતિમ ક્રિયા બધું કર્યું. માતા વિના ત્રણ વર્ષને બાલુડો પણ ઝરે છે. પિતા પણ બાબાને દેખે ને તેની મા યાદ આવે છે. પિતા બાબાને ખૂબ સાચવે છે. --
પત્નીને ગુજરી ગયા પછી છ-બાર મહિના થયા એટલે માતાપિતા અને કુટુંબીજને કહે છે બેટા! તારી ઉંમર નાની છે. તું ફરીને લગ્ન કર વિનયચંદ્ર કહે કે, મારે લગ્ન કરવી નથી. તેની ઉંમર ફકત ૨૮ વર્ષની હતી. તેને લગ્ન કરવા ન હતા. પણ માતા પિતાને ખૂબ આગ્રહ થવાથી લગ્ન કરવા પડ્યા. વિનયચંદ્ર પત્નીને કહે છે, તું ક્યારે પણ બાબાને દુઃખ આપીશ નહિ. ગમે તેટલું નુકસાન થાય પણ બાબાને ખૂબ સાચવજે. એને હેજ પણ એમ ન લાગવું જોઈએ કે મારી અપર માતા છે. એનું મન જરા પણ દુભાવીશ નહિ. બાબાનું મન દુભાવીશ તો સમજી લેજે કે હું તારે નથી. પત્ની કહે ભલે સ્વામીનાથ! આપની આજ્ઞા પ્રમાણે કરીશ. બાબાનું નામ રમેશ હતું. નવી માતા બાબાને ખૂબ સારી રીતે સાચવતી હતી. એને સહેજ પણ ઓછું આવવા દેતી ન હતી. બે વર્ષ પછી તેને પણ એક બાબે થયે. એટલે ધીમેધીમે વેરેવ થવા લાગ્યું. આ મારે ને આ પરાય. પત્નીના દિલમાં મારાતારાના તોફાન ઉભા થયા. પણ બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતું. બંને ભાઈઓ એકમેક થઈને રહેતા હતા. પણ માતા ખાવાપીવામાં, કપડામાં બધી રીતે વેરેવ કરવા લાગી. ધીમેધીમે એટલે બધે વેરેવ થયે કે રમેશને માંડ પેટ પૂરતું ખાવા મળતું. તે પણ જે નેકરને માટે રોટલી ને ભાત જુદા બનાવવામાં આવતા તેમાંથી આપતી હતી.
- રમેશની ગંભીરતા - છોકરો ખૂબ ગુણીયલ ને સહનશીલ હતા. કદી તેના બાપના મઢ કે બીજા કોઈની પાસે કંઈ કહેતું નથી. બાપ ઘણીવાર રમેશને પાસે બેસાડીને કહેતા કે બેટા ! તું કેમ સૂકાતો જાય છે? તારી, માતા તરફથી કંઈ દુખ નથી ને? ત્યારે રમેશ કહે છે મારી બા તે મને એવી રીતે રાખે છે કે મરનાર માને હું ભૂલી ગયે. મને ખબર પણ નથી પડતી કે આ મારી સગી મા નથી. આ તે આડોશી પાડોશીએ કહ્યું કે તારી માતા તને ત્રણ વર્ષને મૂકીને મરી ગઈ છે. બાકી મારી બા તે મને જમાડયા પહેલાં કદી જમતી નથી. એ મારા પ્રત્યે પ્રેમ રાખે છે. દીકરાના મુખેથી વાત સાંભળી બાપને ખૂબ સંતોષ થતો. પણ બાપને શું ખબર કે મા દીકરાને કેવા દુઃખ આપે છે?
આમ કરતાં રમેશ ૧૮ વર્ષને થયે. એટલે સારા કુટુંબની કન્યાઓના રમેશ માટે કહેણ આવવા લાગ્યા. એટલે પિતા કહે છે બેટા ! હવે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરે કહે છે પિતાજી! તમારા દીકરાને સુખી જેવા ચાહે છે કે દુખી? ત્યારે કહે છે બેટા! તું આ શું બોલે છે? બાપ તે પિતાના દીકરાને સુખી જેવા ઈચ્છે ને? તો
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૬૯
શારદા સાગર
આપ મારા લગ્ન કરવાનું રહેવા દે. પણ પિતા રમેશની ગૂઢ વાત સમજી શકયા નહિ. એટલે કહે છે બેટા! તું લગ્ન ન કરે તે દુઃખી કહેવાય. લગ્ન કર્યા હાય તા સુખી કહેવાય. રમેશ મનમાં વિચાર કરે છે, કે મારી માતા મારા માથે દુ:ખના ઝાડ ઉગાડે તેટલું કરે છે. પણ પિતાજી જાણતા નથી. એટલે કાને કહેવુ...? જો મારા નસીબમાં સુખ હાત તે મારી માતા મને ત્રણ વર્ષના મૂકીને શા માટે ચાલી જાત ? તે મનમાં સમજે છે પણ આપને કહેતા નથી. છેવટે પિતાજીના ખૂબ આગ્રહ થવાથી રમેશના લગ્ન એક ખાનદાન કુટુંબની રમા નામની છોકરી સાથે થાય છે. ખૂબ ધામધૂમથી લગ્ન પતી ગયા. દિવસ આનંદથી પસાર થયા. રાત્રે રમેશ અને રમા નવપતી ભેગા થાય છે. ત્યારે રમેશની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે પત્ની વિચાર કરવા લાગી કે હજુ તે હું આ રૂમમાં પગ મૂકું છું. કંઈ બેલી ચાલી નથી ને મારા પતિ કેમ રડતા હશે ? શું હું તેમને નહિ ગમતી હાઉં? અગર તે ખીજા કોઈના પ્રેમમાં હશે? શું હશે? એમ અનેક તર્ક વિતર્ક કરે છે.
વચન
“પાતાના પતિની આંખમાં આંસુ જોઇ રમાનું હૃદય પીગળી ગયુ...” રમા પૂછે છે સ્વામીનાથ! મારે શું વાંક ગુન્હા છે? અગર મારાથી આપને કઇ દુઃખ થયુ છે ? જે હાય તે કહેા. અગર આપ કાઇની સાથે પ્રેમમાં છે ? કાઈને આપી ચૂકયા હૈ। ને માતાપિતાના બાણુથી મારી સાથે લગ્ન કરવું પડયું છે ? તેના કારણે આપને મૂંઝવણ થતી હોય તે આપ ખુશીથી મારી મહેનને ઘરમાં લાવે. હું તેની દાસી બનીને રહીશ. ફ્કત આપ મારા તરફ અમીદ્રષ્ટિ રાખો ને કાઇક દિવસ મારી ખખર લેજો કે તારે શું જોઈએ છે? ખાકી હું સંસારના સુખની તમાશ તરફથી આશા નહિ રાખુ. કદી મારી બહેન પ્રત્યે દ્વેષ નહિ રાખુ. ત્યારે રમેશ કહે છે, તુ જે કલ્પના કરે છે તેવુ કાઇ કારણ નથી. પણ મને એક ચિંતા છે કે મારી માતાને સ્વભાવ ખૂબ વિચિત્ર છે. મને આવા દુઃખ આપે છે તે હું સહન કરું છું પણ આવનારી કેમ સહન કરી શકશે ? તુ સહન નહિ કરી શકે તેા ઘરની ઈજ્જત ખુલ્લી થઇ જશે. આ કારણે મારી લગ્ન કરવાની ઇચ્છા ન હતી. પણ પિતાજીના આગ્રહથી પરણવું પડયું છે. તારા સાસુ તારા કપડાં ને દાગીના બધું માંગી લેશે તે તુ શું કરીશ? ત્યારે પત્ની રમા કહે છે, અહે સ્વામીનાથ! આપ આટલી ચિંતા શા માટે કરે છે ? તમે આટલા વખતથી આવા દુઃખ સહન કરે છે. તે શુ મારાથી નહિ વેઢાય? આપના સુખે સુખી અને દુ:ખે દુઃખી બનીને રહીશ. હું બધું સહન કરીશ. આપ તેની સ્હેજ પણ ચિંતા ના કરશે.
રમા હજુ પરણીને આવી છે. છતાં બધુ દાખે ને બધું કામ કરે છે. છતાં સાસુજીનું મુખડું
કામ કરવા લાગી ગઈ. સાસુના પગ મલકાતું નથી. તાજી પરણેલ વહુને
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૭૦
શારદા સાગર
નોકરડીની માફક કામ કરાવવા લાગી. પરણ્યાને ચાર-છ દિવસ થયાં ને સાસુ કહે છે વહુ ! તમારા સસરાએ કરાવેલા દાગીના ને કપડાં બધું મને સેંપી દે. તરત વહુએ સાસરાના અને પિયરના બંનેના દાગીના ને કપડાં આપી દીધા. ફકત બે જોડી કપડાં રાખ્યા છતાં સાસુજીના ગુણ ગાય છે. કે તમે કેવા ઉદાર છે. આપે મને આ જોખમ સાચવવાની ચિંતાથી મુકત કરી. મને ખૂબ આનંદ થયે. દરેક જગ્યાએ જે આવી વહુએ હોય તે આ સંસાર સ્વર્ગ જેવું બની જાય. કયાંય ઝઘડાનું નામ ન રહે. પણ જ્યાં પુણ્યને ઉદય હોય ત્યાં આવી પત્ની હોય છે. ઘણુ વખત જો સારી પત્ની ન હોય તે પુરૂષની પરિસ્થિતિ એવી બની જાય છે કે એ નથી તે, માતાને કહી શકત કે નથી પત્નીને કહી શકો. અને સૂડી વચ્ચે સોપારી જેવી તેમની પરિસ્થિતિ થાય છે.
* રમા ખૂબ સહનશીલતા વાળી અને પતિના વિચારમાં અનુરક્ત રહેવાવાળી હતી તેથી રમેશને ખૂબ આનંદ હતો. રમા ખૂબ દુઃખ સહન કરીને પણ આનંદથી રહે છે. છતાં સાસુ તેના પતિને કહે છે આ દીકરા વહુને હવે જુદા કરે. જો એ ભેગા રહેશે તે મારે જીવવું નથી. પત્નીના શબ્દો સાંભળી એને પતિની ઊંઘ ઉડી ગઈ. મારે રમેશ કે ગુણીયલ ને વિનયવંત છે ને વહુ પણ દેવી જેવી છે. છતાં આ પત્ની જુદા કરવાની વાત કરે છે. મારે તેને કેવી રીતે જુદે કરે? અને મેં એની માતાને વચન દીધું છે કે હું તેને કદી દુઃખ થાય તેવું નહિ કરું. મારા વચનનું શું? આ વિચારે તેની ઊંઘ ઊડી ગઈ. સવાર પડતાં આંખ લાલચોળ થઈ ગઈ હતી. રમેશ પૂછે છે પિતાજી! આજે આપ ઉદાસ કેમ છે? અને આંખ લાલચોળ કેમ થઈ ગઈ છે? પિતા કહે- કંઈ નથી. પણ રમેશે ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે તારી માતા આમ કહે છે. પણ મારું મન માનતું નથી. રમેશે એ વિચાર કર્યો કે મારા પિતાજીને મારા માટે સહન કરવું પડે છે. તે હવે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ.
પતિ-પત્નિએ પહેરેલા કપડે કંઈ પણ લીધા વગર સાસુ-સસરાને પ્રણામ કરી વિદાય લીધી. રમાએ એમ પણ ન કહ્યું કે મારા પિયરના કપડાં ને દાગીના તે મને આપે. કઈ ચીજ ન લીધી. તેઓ ઘણે દૂર એક ગામમાં જઈને વસવાટ કરે છે. રમેશના પુણ્યને ઉદય હતો એટલે જતાવેંત સારી નેકરી મળી ગઈ. રહેવા નાનકડી રૂમ લઈ લીધી. ધીમે ધીમે નોકરી કરતાં કરતાં વહેપાર શરૂ કર્યો. વહેપારમાં ઘણે સારે ના મળજો ને માટે શ્રીમંત બની ગયે..
આ તરફ પુણ્યવાન દીકરાના ગયા પછી પિતાજીના પાપને ઉદય થયો. એટલે ધંધામાં મોટી બેટ આવી. બંગલામાં આગ લાગી ને બધું સાફ થઈ ગયું. સાસુ-સસરા બંને બેહાલ દશામાં ફરે છે. તેઓ ફરતા ફરતા રમેશ રહે છે તે ગામમાં આવ્યા. ભિખારી જેવી હાલતમાં માતા-પિતા ચાલ્યા જાય છે. રમેશ ગાદી ઉપર બેઠા હતા. તેણે માતા-પિતાને
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૭૧
શારદા સાગર ઓળખ્યા. તે તરત ગાદી ઉપરથી ઉભું થઈ ગયે ને જઈને પિતાજીના ચરણમાં પડી ગ, ને કહ્યું કે પિતાજી! આ દુકાન અને પેઢી આપની છે. પધારે! તરત રમાને પણ ખબર આપી કે બા પણ આવ્યા છે, એટલે રમા તરત સાસુ પાસે જઈને ચરણમાં પડી પિતાને ઘેર લાવી. પુત્ર પૂછે છે પિતાજી! આપની આ દશા કેમ? ત્યારે પિતાજીએ કહ્યુંબેટા ! તમે પુણ્યવાન છે. તમે અને ઘરમાંથી નીકળ્યા ને અમારી આ દશા થઈ. ખૂબ રડી પડયા. સાસુ પણ વહુના ચરણમાં પડીને કહે છે, હે વહુ! મેં તને બહુ દુઃખ દીધા છે. તારા પિયરના દાગીના કે કપડાં પણ તને પહેરવા માટે આપ્યા નથી. છતાં તારી કેવી ઉદારતા છે. ખરેખર, હું કમભાગી છું. મેં તમને દુઃખી કર્યા બદલ ક્ષમા માંગુ છું. મેં તને ઓળખી નહિ. પછી દીકરાની પાસે પણ ક્ષમા માંગે છે. ને પુત્રવધૂ સાસુના ચરણમાં પડે છે ને તેમની સેવામાં રત રહે છે.
અનાથી મુનિ કહે છે આવી મારી પત્ની મારામાં અનુરકત રહેનારી હતી તે મારા સુખે સુખી ને દુઃખે દુઃખી રહેતી હતી. મારું દુઃખ જોઈને તે એટલી રડતી હતી કે તેના આંસુથી મારું હૈયું ભીંજાવી દેતી હતી. હજુ પણ અનાથી મુનિ રાજા શ્રેણીકને આગળ વાત કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. - ચરિત્ર –મુનિ પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી અંજનાએ હાથ જોડી ફરીને મુનિને પૂછયું, કે હે ગુરુદેવ! આપ જે પ્રમાણે ભૂતકાળની વાત જાણે છે તે પ્રમાણે ભવિષ્ય સબંધી વાત પણ જાણે છે. એટલા માટે હું આપની પાસે એ જાણવા ઈચ્છું છું કે મારે આવી સ્થિતિ કેટલા વખત સુધી સહેવી પડશે? મારી આ સ્થિતિને અંત આવશે કે નહિ? અંજનાના પ્રશ્નને જવાબ આપતાં ગુરૂદેવે કહ્યું, કે હવે થોડા સમયમાં તમારા કર્મો નષ્ટ થવાના છે અને તમારી સ્થિતિ બદલાવાની છે. તેં તેર ઘડી સુધી મુનિને રજેહરણ સંતાયે એટલે તેર વર્ષ પૂરા થતાં તાશ દુખને અંત આવી જશે. તે દુઃખમાં ઘણી સહનશીલતા રાખી છે. કેઈને દોષ દીધું નથી. હવે ભૂરીશ નહિ. તારા દુઃખને થોડા સમયમાં અંત અવશે. ત્યારે તમારે પતિ પણ તમને મળી જશે અને તમારી કુક્ષીએ એક પરમ પ્રતાપી પુત્ર પેદા થશે કે જે મોટે થતાં રામને દૂત બનશે અને સીતાજીની શોધ કરશે. આટલું કહીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા.
સંત પાસેથી ભવિષ્યવાણી સાંભળીને અંજનાને થયેલે આનંદ - મહાત્માની ભવિષ્યવાણું સાંભળી અંજનાને ઘણી પ્રસન્નતા થઈ. અંજનાને ઘણી પ્રસન્ન થતી જોઈને વસંતમાલાએ તેને કહ્યું કે હે સખી! આ મુનિ પાસેથી તને એવું શું મળ્યું છે કે તું આટલી બધી આનંદિત બની ગઈ છે? અંજનાએ કહ્યું – મને આ મુનિ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે આટલી બધી હર્ષિત થઈ છું. મુનિ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં આ વિષે ભગવાનને એ પ્રશ્ન પૂછવામાં આવ્યા છેઃ
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૭૨
શારદા સાગર
तहारुवाणं समणाणं निग्गंथाणं पज्जुवासणाए किं फलं ? सवण फलं ।
હે ભગવાન! સાચા નિગ્રંથ શ્રમણની પર્ય પાસના કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાને કહ્યું કે સાધુની સેવા કરવાથી શ્રવણને લાભ મળે છે અથવા શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- અંજના સતીએ વસંતમાલાને કહ્યું કે હે સખી! મને પણ શ્રુતજ્ઞાનને લાભ મળે છે. હું મારા કર્મોને પક્ષ રૂપે જાણતી હતી પણ આ ગુરૂદેવે કૃપા કરી મારા પૂર્વકર્મને પ્રત્યક્ષ જોઈને વાત કહી છે એટલું નહિ પણ ભવિષ્ય સબંધી વાતે જે હું જાણતી ન હતી. તે પણ આ મુનિ પાસેથી જાણવા મળી છે. મુનિના વચન ઉપર મને દઢ વિશ્વાસ થયો છે કે હવે મારા દુઃખને અંત આવવાનો છે. ત્યારે વસંતમાલા કહેતમે તે આ પ્રમાણે કહે છે પણ કેણ જાણે દુખને અંત આવશે કે નહિ! અને તમારા પતિ યુદ્ધમાંથી જીવિત આવશે કે નહિ? અંજના કહે - મને સંતના વચન ઉપર દઢ વિશ્વાસ છે. પતિના સબંધમાં અને પુત્રના સબંધમાં જે કાંઈ કહ્યું છે તે ઉપર પણ વિશ્વાસ છે. આમ બંને વચ્ચે વાત ચીત થઈ રહી છે. હવે ત્યાં શું બનશે તેના "ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. - ૬૭ ભાદરવા વદ અમાસને શનિવાર
તા. ૪-૧૦–૭૫ અનંત ઉપકારી, નિર્વાણ પથના નેતા, રાગની આગને ઓલવતા, જ્ઞાનબગીચાને ખીલવતા એવા વીતરાગ પ્રભુએ જગતના જીવના દુઃખ અને દરિદ્રને દૂર કરવા આગમની પ્રરૂપણ કરી. તેમાં આત્માના ઉત્થાનના કીમિયા બતાવ્યા છે. પણ જયાં સુધી અંતરમાં રહેલે મિથ્યા માન્યતાને મેલ દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી ભગવાને પ્રરૂપેલા ભાવને સમજી શકાતા નથી. ભગવાનના પ્રરૂપેલા ભાવે જગતના ભાવથી જુદા છે. ભગવાનની સાથે સબંધ બાંધ હોય તે જગતને સબંધ તેડે પડશે. ને ભગવાનના વચનને અંગીકાર કરવાની પાત્રતા કેળવવી પડશે. જેમ કેઈ પાત્રમાં વસ્તુ છલછલ ભરેલી હોય તો તેમાં બીજી વસ્તુ ભરી શકાય નહિ. પણ જ્યારે અંદર ભરેલી વસ્તુને ખાલી કરીશું ત્યારે બીજી સારી વસ્તુ ભરી શકીશું. તે રીતે આપણા અંતરમાં ભરેલી મલીન ભાવનાઓને ખાલી નહિ કરીએ ત્યાં સુધી ભગવાને કહેલા ભાવને ભરી શકીશું નહિ.
મહાન પુરૂષે કહે છે, કે હે ચેતના જે તને ભગવાનની આજ્ઞાની આરાધના કરવાની ભાવના હોય તે તું પ્રભુના શાસનમાં અર્પણ થઈ જા ને તારા મલિન અભિપ્રાયને છોડી દે. એક વખત પાંચ-સાત મિત્રો દારૂ પીને નદી કિનારે પુનમની ચાંદનીમાં ફરવા માટે આવ્યા.
Page #612
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૭૩ નદી કિનારે એક હોડી પડી હતી. તેમને થયું કે હોડીમાં બેસીને સામે કિનારે ચકકર લગાવી આવીએ. દારૂનો નશે બરાબર ચઢ હતો. એટલે હડીમાં તે બેઠા પણ લંગરના દેરડા છોડયા નહિ અને હોડીને હલેસા મારવા લાગ્યા. પણ જ્યાં સુધી દેરડા છેડવામાં ન આવે ત્યાં સુધી હોડી આગળ વધે ખરી? આખી રાત હલેસા માર્યા પણ હેડી આગળ વધતી નથી. આમ કરતાં રાત પૂરી થઈ ને પઢને પ્રકાશ ફેલાયે. દારૂના નશે પણ પણ ઉતર્યો. ત્યારે મિત્રે જુએ છે તે હેડી હતી ત્યાંની ત્યાં છે. સહેજ પણ આગળ વધી નથી. આ રીતે જ્ઞાની પુરૂષ કહે છે તે ક્રિયાઓના હલેસા ઘણું માર્યા પણ મિથ્યા માન્યતાના દેરડા તેં છોડયા નહિ તેથી મહાનપુરૂના વચને તારા જીવનમાં પ્રગતિનું કાર્ય કરી શકતા નથી. એક વખત માન મૂકી, ગર્વને ગાળીને મહાન પુરૂષના ચરણને સ્વીકાર કરી તેમના વચનમાં શ્રદ્ધા કરે તે જીવનમાં નવીન પ્રગતિ થશે.
| ઉત્તરાધ્યયન સત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિર્ગથ અને શ્રેણીક રાજાને સંવાદ ચાલે છે. મહારાજા શ્રેણકે અત્યાર સુધી તેની મિથ્યા માન્યતાના દેરડા છોડયા ન હતા. જ્યાં સુધી તેમની દષ્ટિ મિથ્યાત્વ હતી ત્યાં સુધી તેમના જીવનમાં પ્રગતિ થઈ ન પણ જ્યારે તેમણે સાચા સંત અનાથી મુનિને જોયા ત્યારે તેમના આત્મામાં અને ખું આકર્ષણ થયું ને તેમના દર્શન કરતા અવર્ણનીય આનંદ થયે. અનાથી મુનિ કહે છે, હે મહારાજા! મારે ત્યાં સંદર્યવાન, સુશીલ, અને શીયળવંતી પતિવ્રતા સ્ત્રી હતી. તેને મારા પ્રત્યે અત્યંત અનુરાગ હતું. તેના દિલમાં મારું સ્થાન હતું. હું જ્યારે ઘેર હોઉં ત્યારે - મને રંજન કરવા માટે નવા નવા સ્વાંગ ને સોળ શણગાર સજતી હતી, પણ હું બહારગામ જાઉં ત્યારે તદ્દન સાદા કપડાં પહેરતી હતી ને લૂખે આયંબીલ જે આહાર કરતી હતી. જેવું તેનું રૂપ ને નામ હતું તેવા તેનામાં ગુણ હતા. જ્યારથી હું બીમાર પડયે ત્યારથી તે મારી પથારી પાસે બેસીને રૂદન કરતી હતી. તેનું રૂદન મારાથી જોયું જતું ન હતું. “ગંદુ પુષ્ટિ જયહિં કરે છે પffસર ” તેની આંખો આંસુથી ભરેલી રહેતી હતી. તેની સાડીને પાલવ આંસુથી ભીને રહેતું હતું. ને મારી પાસે બેસીને તેના આંસુથી મારી છાતી ભીંજવી દેતી હતી. એને જોઈને મારું કાળજુ ચીરાઈ જતું હતું કે મને એમ થતું હતું કે મને આ બીમારી માટે તેમ લાગતું નથી. કારણ કે વૈદે અને ડેકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. કોઈને ઇલાજ સફળ નીવડતું નથી. આટલા ઉપચાર કરવા છતાં હજુ એક આની જેટલી પણ રાહત થઈ નથી એટલે મારું જીવન જોખમમાં છે. મારા મરી ગયા પછી આ કેમળ કળી જેવી પત્નીનું શું થશે? હજુ પરણ્યાને છ મહિના પૂરા થયા ન હતા. કોડ ભરેલી પત્નીને હું કંઈ સુખ આપી શક્યા નહિ ને તેના મનના મનોરથ પૂરા થયા નહિ. ને મારે તેની પાસે ચાકરી કરાવવાનો વખત આવ્યા. તે મારા દુઃખથી કેટલી દુઃખી થાય છે ! મને તેની ખૂબ દયા આવતી હતી.
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૭૪
શારદા સાગર
બંધુઓ! પતિવ્રતા સ્ત્રીને મને તેનું સર્વસ્વ પતિ હોય છે. તમે તેને તમારા સુખ દુઃખમાં ભાગીદારી કરનાર અર્ધાગના કહે છે ને! અનાથી મુનિ કહે છે, તેને પૂરાપિ જોઈને મારી આંખમાં પણ આંસુ આવી જતાં હતા. તે કહેતી હતી, કે સ્વામીનાથ! ધિકાર છે મારા જીવનને ! કે હું તમારી અર્ધાગના કહેવાઉં છતાં તમારા દુઃખમાં ભાગ પડાવી શકતી નથી. મારી સામે બેસીને તે રડતી ને ઝૂરતી હતી એટલું નહિ પણ તેણે ખાવા પીવાય ત્યાગ કર્યો હતો.
अन्नं पाणं च पहाणं च, गन्ध मल्ल विलेवणं । मए नायमनायं वा, वाला नेव भुंजइ ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૨૯ હે રાજન ! મારા દુઃખના કારણે મારી પત્નીએ ખાવું, પીવું તથા કેસર, ચંદન આદિ સુગંધી દ્રવ્યોનું શરીરે વિલેપન કરવું, સ્નાન કરવું, શણગાર સજવા, બધું છેડી દીધું હતું. એણે મારી બીમારીના સમયે ભૂખ કરીને ખાધું નથી, તરસ કરીને પાણી પીધું નથી ને ઉંઘ કરીને ઊંઘી નથી. જેને પતિ કારમી વેદના ભોગવી રહ્યો હોય તેની પત્ની શાંતિનો દમ કેવી રીતે ખેંચી શકે?
એ વાત તે તમે જાણે છે ને, કે કેઈના શરીરે પક્ષઘાત, થયે હેય તે તેનું એક અંગ રહી જાય છે. તે જેનું એક અંગ રહી જાય તે બીજું અંગ સુખી કહેવાય ખરું? (Aતામાંથી અવાજ :- ના.) તે જેને પતિ બીમાર પડયો હોય તેની પત્ની સુખે કયાંથી રહી શકે? પતિવ્રતા પત્નીને તેના જીવનમાં સુખ કે આનંદ કયાંથી હોય? તે રીતે અનાથી મુનિની પત્ની પણ અન્નપાણીને ત્યાગ કરીને બેસી ગઈ હતી. તેણે તેના મનથી દઢ નિર્ણય કર્યો હતો કે મારા પતિ બીમારીના બિછાનેથી ઉભા થશે ત્યારે હું અન્નપાણી લઈશ. ત્યારે તેની નણંદેએ કહ્યું- ભાભી! આપણે અન્ન વિના ટકી શકીએ તેમ નથી અને આ બીમારીને અંત ક્યારે આવશે તેની કલ્પના કરી શકાતી નથી. હવે જે તમે નહિ ખાવ તે મારા ભાઈની સેવા કેવી રીતે કરી શકશે? માટે તમારે થોડું પણું ખાવું જોઈએ. આ રીતે કુટુંબીજનોએ ખૂબ સમજાવી ત્યારે રસ સ્વાદ વગરનું ભોજન અણઇચ્છાએ કરતી. તેમજ મારા જાણતાં કે અજાણતાં પર્ફ, પાવડર, કે સુગંધી પદાર્થોનું વિલેપન કરતી ન હતી. બસ, એ તે પ્રભુને પ્રાર્થના કરતી હતી કે મારા સ્વામીનાથ જલ્દી સ્વસ્થ કેમ બને! મેં એવા શું પાપ કર્યો હશે કે ઉગતી યુવાનીમાં મારા પતિને આવે રોગ આવ્યો? એટલે રાગ વધારે તેટલું રૂદન વધારે, તે રીતે મારી પત્ની મારામાં એવી અનુરકત હતી કે મારી બીમારીના કારણે તેને કયાંય ચેન પડતું ન હતું. છતાં મારો રોગ હળવો પડ્યો નહિ.
શ્રેણીક રાજા જેમ જેમ મુનિની કહાની સાંભળતા જાય છે તેમ તેમ તેમનું હદય
Page #614
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૭૫
કુણું બનતું જાય છે. ને મુનિ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. મગધ દેશના અધિપતિનું મસ્તક આજ સુધી કોઈના ચરણમાં મૂકયું ન હતું તે મુનિના ચરણમાં મૂકી ગયું. એક પિતાના માતા-પિતા અને ધર્મગુરૂઓ સિવાય મહાન પુરૂષે જ્યાં ને ત્યાં શીશ ઝૂકાવતા નથી. શ્રેણીક તે રાજા હતા પણ આ ભારતની પવિત્ર ભૂમિમાં એવા વણિક પ્રધાને થઈ ગયા છે કે પિતાના માથે દુઃખની ઝડી વરસે તે પણ તેઓ જ્યાં ને ત્યાં માથું ઝૂકાવતા ન હતા. કારણ કે આઠ અંગમાં મસ્તક ઉત્તમ અંગ છે. એટલે એ જ્યાં ત્યાં નમાવાય નહિ.
ગરવી ગુજરાતના પાટણ શહેરમાં જયસિંહ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને શાંતનુ મહેતા નામને વણિક વિચિક્ષણ પ્રધાન હતું. બંને વચ્ચે મનમેળ સારે હતે. મોટા ભાગને રાજ્યનો વહીવટ આ શાંતનુ મહેતા ચલાવતા હતા. રાજ્યની સમસ્ત સત્તા તેના હાથમાં હતી અને પોતે કાર્ય પણ ખૂબ પ્રમાણિકતાથી કરતા હતા. તેના વહીવટને કારણે રાજ્ય આબાદ રીતે ચાલતું હતું. પ્રધાનની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. દુનિયામાં બીજાની કતિ કેઈથી સહન થતી નથી. ઘણાં ઈર્ષ્યાળુ માણસોને પ્રધાનની પ્રશંસા સહન થતી ન હતી. જ્યાં ગામ હોય ત્યાં કચરાપેટી હેય તેમ બીજા ઈર્ષાળુ અમલદારોએ રાજાને ચાવી ચઢાવીને કાન ભંભેર્યા. કહેવત છે ને કે મોટા માણસોને કાન હોય પણ સાન ન હોય. કોઈ ચઢાવે તે ચઢી જાય. પણ સાચી હકીકત સમજે નહિ. તે રીતે શાંતનું મહેતાના વિરોધીઓએ રાજાના એવા કાન ભંભેર્યું કે રાજાને શાંતનુ મહેતાને દેષ દેખાવા લાગે.
બંધુઓ! જ્યારે માણસની દષ્ટિ બદલાય છે ત્યારે સામાન રાઈ જેટલો દોષ પહાડ જેવો દેખાય છે કે જેના પ્રત્યે રાગ હોય છે તેને પહાડ જેટલો દેષ રાઈ જેટલે દેખાતે નથી. તે રીતે અહીં જયસિંહ રાજાની દષ્ટિ બદલાવાથી શાંતનુ પ્રધાનની રાઈ જેટલી ભૂલ પહાડ જેવી દેખાવા લાગી. ને તેના મનમાં ઈર્ષ્યા પણ આવી કે હું મેટે પાટણને રાજા અને પ્રજામાં પ્રશંસા એની થાય! મારે એ પ્રધાન ન જોઈએ. સમય થતાં શાંતનું મહેતા મહામંત્રી સભામાં આવ્યા રેજ પ્રધાન આવે ત્યારે રાજા એને આદર આપતા. પણ આજે તો મેં ફેરવીને બેસી ગયા. રાજાનું મુખ જોઈને ચતુર પ્રધાન સમજી ગયો કે આજે કંઈક છે. થેડી વારે રાજા કડકાઈથી બોલ્યાઃ પ્રધાનજી! તમે વહીવટ બરાબર કરતા નથી પ્રજાની સમક્ષ રાજાએ પ્રધાનનું ઘોર અપમાન કર્યું ને કહ્યું કે મને મંત્રી મુદ્રા પાછી આપી દે. પ્રધાને તરત આપી દીધી. રાજાની સામે એક શબ્દ બોલ્યા નહિ. મૌનપણે સભામાંથી બહાર નીકળી ગયા. સાચે માણસ કદી અપમાન સહન કરી શકતો નથી. પ્રધાન વિચાર કરવા લાગ્યું કે જ્યાં દિલની દીવાલ વચ્ચે તડ પડી ત્યાં રહેવામાં સાર નથી. વતનનું વહાલ અને પ્યારી માતૃભૂમિ છોડવી કેને ગમે? છતાં શાંતનુ મહેતા જન્મભૂમિ છોડવા તૈયાર થયા. ઘરના માણસને કહી દીધું કે રાજાએ વાંક વિના મારું અપમાન
Page #615
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કર્યું છે. માટે હવે હું જાઉં છું. રાજા માનસહિત બોલાવશે તે આવીશ. બાકી આ ભૂમિમાં હવે પગ નહિ મૂકું.
આ તરફ રાજા આદિ બીજા પ્રધાને સમજતા હતા કે અત્યારે પ્રધાન મૌન ભલે રહો પણ પછી જરૂર માફી માંગશે. ને રાજાની સાથે સમાધાન કરશે. અને રાજા તેને મંત્રી મુદ્રા પાછી આપશે. પણ એનું પરિણામ વિપરીત આવ્યું. શાંતનું મહેતા બીજે દિવસે પ્રભાતના પ્રહરમાં પાટણની પવિત્ર ભૂમિને પ્રણામ કરીને માલવભૂમિ તરફ પ્રયાણ કરી ગયા. આ વાતની રાજાને ખબર પડી. ત્યારે જ્યસિંહ રાજા કપાળે હાથ દઈ નિસાસો નાંખીને બોલવા લાગ્યા કે માલવપતિ મારે કટ્ટો દુશ્મન છે. શાંતનુ મહેતા દુશ્મનના આશ્રયે જઈને મારા રાજ્ય ઉપર આપત્તિના વાદળા ઉતારશે. એ મારો ખાસ પ્રધાન એટલે મારી ખાનગીમાં ખાનગી વાત પણ જાણે છે. એટલે હવે થોડા સમયમાં મારું રાજ્ય સાફ કરી નાંખશે. કેવું ભયંકર પરિણામ આવશે? આ પ્રમાણે ભાવિના ભણકારા વાગવા લાગ્યા ને તે ચિંતામાં જયસિંહ રાજાની આંખમાં બાર બાર જેટલા આંસુ પડવા લાગ્યા. આ પ્રધાનના દેહનું પરિણામ કેવું ભયંકર આવશે તે જોવા માટે રાજાએ તેની પાછળ છૂપી સી. આઈ. ડી. ના માણસે મોકલ્યા. શાંતનું પ્રધાન કયાંય પણ પાટણની કીતિને કલંક લાગે તેવું વચન બોલતા નથી, કે પાટણ ઉપર આપત્તિ આવે તેવું કાર્ય કરતા નથી.
શાંતનુ મહેતા માટે માલવપતિ અધીરા બન્યા” - માલવપતિ પાટણ નરેશને શત્રુ હતે. માલવપતિને ખબર પડી કે પાટણને પ્રવીણમંત્રી શાંતનુ મહેતા મારા રાજમાં આવે છે. પાટણપતિએ તેની મુદ્રા લઈ લીધી છે. આ સમાચાર સાંભળી માલવપતિને ખૂબ આનંદ થયે. વિરોધી રાજાને પ્રધાન ત્યાંથી અપમાનિત થઈને પિતાને
ત્યાં આવે તે રાજાઓ માટે ખુશીની વાત હોય છે. શત્રુ અને વળી મંત્રી તે આપણે મિત્ર બને એટલે ખુશાલીની વાત છે. શાંતનુ મહેતાના માનમાં માલવનરેશે આ માલવદેશ તેરણ અને વજા પતાકાથી શણગારી દીધે ને માણસોને મોકલી તેનું ભવ્ય સ્વાગત કરી બહુમાનપૂર્વક રાજાની સભામાં લાવ્યા. શાંતનુ મહેતાનું સ્વાગત-સન્માન જોઈને જયસિંહ રાજાના ગુપ્તચરોના દિલમાં આગ ઉઠી કે હવે આપણું રાજ્યનું આવી બનશે. કારણ કે આના જેવો બીજો કોઈ બહેશ પ્રધાન નથી.
શાંતનુ મહેતા સભામાં આવીને રાજાની સમક્ષ ઉભા રહ્યા પણ માલવપતિને મસ્તક નમાવ્યું નહિ. આ તરફ શાંતનું મહેતા જેવા મંત્રીને પ્રાપ્ત કરવાથી માલવપતિની છાતી ગજ ગજ ફૂલી રહી હતી પણ પ્રધાને મસ્તક નમાવ્યું નહિ. સિંહને શિકાર ન મળે તે ભૂખે મરી જાય પણ ઘાસમાં મેટું નાંખે નહિ. તે અનુસાર માલવપતિએ શાંતનું મહેતાનું સ્વાગત કરતાં કહ્યું કે પધારે મંત્રીરાજ ! પધારો!
Page #616
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૭૭ ખૂબ માન આપ્યું છતાં મસ્તક નમાવ્યા વિના ઉભા રહ્યા. ત્યારે માલવપતિએ કહ્યું મંત્રીરાજ ! હવે તે માલવપતિનું શરણું સ્વીકારી મસ્તક નમાવેને ! હવે આપણે જલ્દી પાટણપતિના હાથ હેઠા પાડીએ.
શાંતનુ મહેતાની વફાદારી શાંતનુ મહેતા કહે છે મહારાજા ! જે બોલે તે વિચારીને બેલે. હું તમારી શરણાગતિ સ્વીકારવા નથી આવ્યું. હું તે રહેજે સહેજે આવ્યું છે. આપ શું કહેવા માંગે છે? હું મારા વતન ઉપર દ્રહ કરવા માંગતા નથી. મારી પ્રાણપ્રિય પ્રજા અને મારા પૂજ્ય રાજા સાથે મનભેદ કરવા હું તૈયાર નથી. આપ કહે છે કે મને મસ્તક નમાવે. એ ત્રણ કાળમાં નહિ બને. આ મસ્તક જયાંને ત્યાં નહિ મૂકે. જયસિંહ રાજાએ ભલે મારો દેહ કર્યો પણ આ મસ્તક સિંહ રાજવીના ચરણમાં નમશે. ગુરૂ તરીકે જૈન સંતને નમ્યું છે. ને ધર્મ તરીકે જૈન ધર્મને નમ્યું છે. ને મારા સ્વામી કહું કે માલિક કહું એ જયસિંહ રાજા સિવાય કોઈને નહિ નમે. આપને આશ્રય લઈ હું તેમને યુદ્ધમાં નહિ ઉતારું, આ સાંભળી માલવ નરેશને આનંદ ઓસરી ગયે.
આ તરફ જયસિંહ રાજાના સી. આઈ. ડી ઓએ આ બધું નજરે જોયું. શાંતનુ મહેતાની વફાદારીથી ખુશ થઈને મારતે ઘડે પાટણ આવી પહોંચ્યા ને રાજા જ્યસિંહ આગળ શાંતનુ મહેતાની વફાદારીના વખાણ કર્યાં. ને કહ્યું આપણા મંત્રી એટલે મંત્રી છે. તેણે માલવપતિને મસ્તક નમાવ્યું નહિ. તેને ગુજરાત પ્રત્યે કેટલું ગૌરવ છે ! માલવપતિએ તેનું કેટલું સ્વાગત કર્યું ને કેવી માંગણી કરી ને તેની સામે મહામંત્રીએ કે જવાબ આપે તે બધું રાજાને કહી સંભળાવ્યું.
“જયસિંહ રાજાને મંત્રી પ્રત્યે ઉપજેલું માન-રાજા જયસિંહને મંત્રીની વફાદારી પ્રત્યે માન ઉપજયું ને પિતે સામાન્ય બાબતમાં મંત્રીના કરેલા અપમાન બદલ ભારે પશ્ચાતાપ થયો. તેમણે બીજા મંત્રીને આજ્ઞા કરી કે શાંતનુ મહેતાને બહુ માનપૂર્વક ભારે સ્વાગત કરીને આપણા રાજ્યમાં તેડી લાવે. તેને મારા પ્રત્યે કેટલું માન છે! તે મને આજે સમજાય છે. આટલું ઘોર અપમાન કરવા છતાં ને બીજે આટલું માન મળવા છતાં તેણે પિતાનું મસ્તક નમાવ્યું નહિ. આટલું બોલતાં જયસિંહ રાજાની આંખમાં આંસુ આવી ગયા. શાંતનુ મહેતાને તેડવા માટે આવે છે. ને રાજાને પત્ર મંત્રીના હાથમાં આપે. પત્ર લખતાં રાજાની આંખમાંથી અશ્રુબિંદુઓ સરી પડયા હતા. રાજાએ પત્રમાં લખ્યું હતું, કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી ને પાછા પધારી પાટણની ભૂમિને પાવન કરે. મંત્રીએ પણ નિર્ણય કર્યો હતો કે જે રાજા મને બહુમાનથી તેડાવશે તે પાટણ જઈશ. પિતાના રાજાને પત્ર વાંચતા પ્રધાનની આંખમાં પણ આંસુ આવી ગયા. ને કહ્યું, કે મારા મહારાજા કેવા પવિત્ર છે! પત્ર
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૭૮
શારદા સાગર
લખવામાં તેમની કેટલી નમ્રતા છે! જયસિંહ જાને પત્ર વાંચીને માલવપતિની રજા લઈ શાંતનુ મહેતાએ પાટણ તરફ પ્રયાણ કર્યું. '
પાટણ તરફ આવતાં થડે માર્ગ કાપે ને અધવચ શાંતનુ મહેતાની તબિયત અચાનક બગડી. તેમને થઈ ગયું કે હવે આ પથારીમાંથી ઊઠી શકું તેમ લાગતું નથી. જીવલેણ દર્દ છે. દિલમાં અફસોસ થાય છે કે શું હું મારા મહારાજાને રૂબરૂ નહિ મળી શકું! બીજ મંત્રીઓને કહી દીધું, કે હું રાજાને મળી શકું તેમ લાગતું નથી. તમે તેમને મારા બહુમાનપૂર્વક પ્રણામ કહેજો. આટલું કહીને તેમણે સર્વ ને ખમાવ્યા. તરત તેમને આત્મા પરલોકમાં પ્રયાણ કરી જાય છે. રાજા તે પિતાના વહાલા પ્રધાનની વાટ જોતા હતાં. કે ક્યારે મારે મંત્રી આવે ને મોતીડે વધાવું. તેના બદલે મંત્રીમંડળ તરફથી દુખદ સમાચાર સાંભળ્યા. ત્યારે રાજા બેભાન થઈને પડી જાય છે. ટૂંકમાં આપણે આ દષ્ટાંતમાંથી એ સાર લે છે કે માણસને પિતાના રાજા પ્રત્યે ને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ હોય છે. કે જેને કારણે પિતાના રાજા, ધર્મ અને ધર્મગુરુ સિવાય બીજા કેઈને પિતાનું મસ્તક નમાવતા નથી. સાચા ક્ષત્રિય કેઈને મસ્તક નમાવતા નથી.
અહીં શ્રેણીક રાજાનું અણનમ મસ્તક અનાથી નિગ્રંથના ચરણમાં નમી ગયું. તેના મનમાં થઈ ગયું, કે આ મુનિને ઘેર આવી સંપત્તિ ને સુખ હોવા છતાં પોતાને અનાથ માને છે. ત્યારે હું તે મને પિતાને નાથ માનીને બેસી ગયો છું. મુનિ કહે છે, હે રાજન! તમે તમને પિતાને મગધદેશના નાથ માને છે. પણ એ માન્યતા ભૂલભરેલી છે. મારા માટે બધાએ થાય તેટલા પ્રયત્ન કર્યા છતાં મારે રોગ નાબૂદ થયો નહિ. પૂર્વભવમાં મેં એવા ગાઢ કર્મો કર્યા હશે. જ્યારે કર્મનો ઉદય થાય છે ત્યારે સત્તા, સંપત્તિ અને કુટુંબ કઈ કામ લાગતું નથી. અહીંની સગાઈ અહીં રહી જાય છે.
દા. ત. નરકમાં પરમાધામીઓ નારકોને ખૂબ તર્જના કરે છે. કેઈ તલવાર-ભાલા મારે છે, ઊંચે ઉછાળે છે, અગ્નિમાં ફેકે છે. ખૂબ ત્રાસ પડે ત્યારે નારક અવધિજ્ઞાન દ્વારા જુએ છે. નારકી અને દેવેને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. તે જ્ઞાન દ્વારા ઉપયોગ મૂકે છે કે આ પરમાધામી મને શા માટે મારે છે? મેં એને એ શું ગુન્હો કર્યો છે? ઉપગ મૂકીને જોતાં જુએ છે તે જે પરમાધામી મારે છે તે પોતાને પૂર્વભવનો ભાઈ છે. તેને કહે કે તું મારો ભાઈ થઈને મને મારે છે? ત્યારે પરમાધામી કહી દે છે અત્યારે મારે ને તારે ભાઈની સગાઈ નથી. એ તે એ ભવમાં હતી. ત્યારે ફરીને નારક જ્ઞાન દ્વારા જુએ છે, કે મેં એવા શું કર્મો ક્યાં છે? તે એ ભાઈને એ ભયંકર રોગ થયું હતું. તેને માટે કઈ વૈદે કઈ વનસ્પતિના પાંચ પાંદડા વાટીને ખાવાના કહેલા. તેના બદલે હું રે જ તેનું આખું ઝાડ કપાવી નાંખતે હતો. આ રીતે ઘણું જીવોની હિંસા કરી. સંતાને માટે પરિગ્રહ ભેગા કરવા પાપ બાંધ્યા. તેથી મારે નરકમાં આવવું પડયું.
Page #618
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૫૭૯
ત્યારે પરમાધામીને કહે છે, ભાઈ! મેં તે તારા માટે આવા પાપ કર્યા હતા. સહેજ તે દયા કર. ત્યારે કહે છે, મેં તને ક્યાં ઊંચે બાંધે હતું કે તું મારા માટે પાપ કર. બંધુઓ! તમે જેને માટે પાપ કરે છે તે બધા વખત આવ્યે તમને આમ જ કહેવાના છે. માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કોઈ નહિ આવે. માટે જેમ બને તેમ કર્મ ના બંધાય તેવું જીવન જી. - અનાથી નિગ્રંથ કહે છે, કે મારા કરેલા કર્મો મારે એકલાને ભોગવવા પડયા હતા. બધા મારા સામું જોઈ રહેતા પણ મારી વેદના કેઈ લઈ શક્યા નહિ. હજુ મારી પત્ની મારા માટે શું કરતી હતી તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજના સતીનું આત્મમંથન આટલું કહી અષિ સંચર્યા, એટલે ત્રાજ ગુફે માંહી સિંહ તે, ત્રાસ પામ્યા સર્વે સાવા, જાણે અષાઢ ગાળે છે મેહ તે, અંજના કહે અલગી રહે, વસંતમાલા કહે મરણ દીયો માય તે, જાણશે પિયુ પરદેશ ગયા, એ સદેહે ટાળજો અમ તણે જાય તે. સતી રે.
અંજના સતીએ મુનિને પિતાને પૂર્વભવ પૂ. મુનિ તેના પ્રશ્નને જવાબ આપી ત્યાંથી ચાલ્યા ગયા. અંજના કહે છે બહેન! મભૂમિમાં પણ ભાગ્યશાળી આત્માને કલ્પવૃક્ષ મળી આવે તે આનું નામ, મુનિ કેવા કરુણના સાગર હતા ! આપણે બંનેએ પૂર્વભવમાં આવું પાપ કર્યું તે આવું દુઃખ ભેગવવું પડયું. તે અનંતકાળથી આ સંસારમાં ભટકતા આપણું આત્માએ અજ્ઞાનદશામાં આવા તો ઘણું કર્મો કર્યા હશે! અને તેના વિષમ વિપાકો પણ ભગવ્યા હશે! ખરેખર આ સંસાર તે છોડવા જેવો છે. ભગવાને સંસારનું સ્વરૂપ ભાખ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી આ સંસારના મોહમાયાના બંધનમાં રહીશું ત્યાં સુધી પાપ થવાના અને પાપ થવાના એટલે તેના કટુ વિપાકે પણ સહન કરવા પડવાના.
અંજના સતી ગાઢ જંગલમાં ને ત્યાં સિંહનું આવવું બન્યું - આ રીતે અંજના અને વસંતમાલા અને સંસારના સ્વરૂપની ભયંકરતાનું ચિંતન કરતા હતા. ત્યાં એકાએક સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બંને ધ્રુજી ગયા અને છેડે દૂર એક ભીષણ સિંહને આવતો જે. ધરતીમાં તીરાડ પડી જાય તે રીતે જોરથી પૂછડાને પછાડતો હતે. લોહીથી તેનું મુખ ખરડાયેલું હતું ને ગજેનાથી દિશાને ગજાવી રહ્યો હતે. લોખંડના અંકુશ જેવા તીક્ષણ તેના નખ હતા. આવા સિંહને જોઈને ભલભલાના કાળજા કંપી જાય.
વસંતમાલા કહે છે બહેન! આપણે બંને જણ આ વૃક્ષ ઉપર ચઢી જઈએ. ત્યારે અંજના કહે છે બહેન! મને નવ માસ છે. વૃક્ષ ઉપર ચઢવાની મને હિંમત નથી. પણ
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૮૦
શારદા સાગર
તું ચઢી જા. ત્યારે વસંતમાલા કહે છે મારી સખી નીચે બેસે ને હું વૃક્ષ ઉપર ચઢે. મારે કોના માટે જીવવું છે? અંજના કહે છે બહેન! આપણે બંને મરી જઈશું તે પવનને સાચા સમાચાર કોણ આપશે? માટે તું વૃક્ષ ઉપર ચઢી જા. વસંતમાલા કહે છે મારે તે વૃક્ષ ઉપર ચઢવું નથી ને પવનને સાચા સમાચાર આપવા પણું નથી. સિંહ આવશે તે પહેલા હું સામી જઈશ. પહેલાં હું મરીશ. મારા દેખતા સિંહ તને ફાડી ખાય તે હું કેમ જોઈ શકું? અંજના કહે છે સહુ સારા વાના થશે. તું ચિંતા ન કર. મારી ખાતર પણ તું વૃક્ષ ઉપર ચઢી જા. અંજનાએ ખૂબ કહ્યું એટલે તે ઝાડ ઉપર ચઢી ગઈ. સર્વપ્રથમ અંજનાએ સર્વ છાને ખમાવી સાગારી સંથારે કર્યો ને પછી પદ્માસન લગાવીને જાણે કેઈ અવધૂત યેગી ન બેઠે હોય! તે રીતે ચિત્તને એકાગ્ર કરીને મહામંત્ર નવકારમંત્રનું સ્મરણ કરવા લાગી. \
બંધુઓ ! નવકારમંત્રમાં કેટલી તાકાત છે ! નવકારમંત્રનું સ્મરણ કરવાથી ભયંકરમાં ભયંકર વિન્નો દૂર થઈ જાય છે. પણ તમને એટલી શ્રદ્ધા નથી. આજે તે શનિવારે હનુમાનજીને તેલ ચઢાવવા જાય. મંગળવારે મેલડી માતાની માન્યતા અને બુધવારે બૂટમાતાને પગે લાગવા જાય. હનુમાનજી કહે છે મારા ઉપર તેલના ડબ્બાને ડઓ ખાલી કરી નાંખે તે પણ તમારામાં મારા જેવી તાકાત નહિ આવે. પણ મેં જેમ બ્રહ્મચર્યનું પાલન કર્યું તેમ તમે કરે તે બળ આવશે. નવકારમંત્ર જે દુનિયામાં કઈ મંત્ર નથી. તમને કંઈ ન આવડે તે નવકારમંત્રનું સ્મરણ કરશે. તે પણ બેડે પાર થઈ જશે.
શ્રદ્ધા ને ભકિતને હૈયે જલતો રાખ દીવડે, મોહ, માન, માયા ત્યાગીને રંગે રંગે છવડે સંકટ સમયે સહાયક થઈને ઉતારે ભવપાર રે,
હૃદયે રાખી રટણ કરે તે સફળ બને અવતાર રે આવે નવકાર મંત્રને અપૂર્વ મહિમા છે. અંજના સતી આવા મહામંત્રનું એક ચિત્તે યોગીની માફક સ્મરણ કરવા લાગી. હાલતી કે ચાલતી નથી. વિકરાળ સિંહ એકદમ નજીક આવી ગયે. જાણે એમ લાગે કે હમણાં સતી ઉપર તરાપ મારશે. પણ અંજનાને બહાર શું થઈ રહ્યું છે તેની કંઇ ખબર નથી. પણ વસંતમાલા તે વૃક્ષ ઉપર બેઠી બેઠી બધું જુએ છે. તેનું કાળજું કંપી ગયું. અને વૃક્ષ ઉપર બેઠી બેઠી બેસે છે. અહો છે શીયળના રક્ષક દેવે ! તમે ક્યાં સંતાઈ ગયા છે? જેની રગે રગે શીયળની રમણતા છે. તેવી નિર્દોષ સતી સંકટમાં આવી પડી છે. એક્સી નિરાધાર છે. આ વનમાં કઈ સજજન છે કે નહિ? આ વનના રક્ષક દેવ પણ હશે ને? ધાએધાઓ. જલ્દી સતીની વહારે આવે. હે જેન ધર્મના રક્ષક દે? આ સતી હમેશાં જૈન ધર્મનું પાલન કરે છે. તેની
Page #620
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૮૧ શ્રદ્ધા અડગ છે. તેના માથે આટલા દુઃખ પડયા પણ કેઈને દોષ દેતી નથી. આવી નિર્દોષ ને પવિત્ર મારી અંજના સતીને હમણાં સિંહ ફાડી ખાશે. જે આ સતીનું રક્ષણ નહિ કરે તે તમારી લાજ જશે. માટે દેડેડે. એમ જોરજોરથી વસંતમાલા બૂમ મારી રહી છે ને પ્રભુને પ્રાર્થના કરે છે ને કહે છે, કે જે તમે સતીનું રક્ષણ નહિ કરે તે બબ્બે વેની ઘાત થઈ જશે. આ રીતે વસંતમાલા પિકાર કરી રહી છે. ત્યાં શું બન્યું? “સતીના શીયળના પ્રભાવે દેવ પ્રસન્ન થયા -
તેણે વને વ્યંતર યક્ષ રહે, બાર જન તણે રખવાળ તે, યક્ષણે યક્ષને એમ કહે, આપણે શરણે આવી છે બે બાલ તે.
બાર એજનનું લાંબુ ને પહોળું તે વન હતું. એક વ્યંતર દેવ તે વનને રખેવાળ હતું. તે દેવની દેવી કહે છે સ્વામીનાથ! આપણા વનમાં આ એક સતીને માથે સંકટ આવ્યું છે. આપણું વનમાં આપણી દેખરેખ નીચે જે સતીની હિંસા થાય તે આપણે સાચા રક્ષક નહિ પણ ભક્ષક છીએ. તમે જલદી ઉઠો ને સતીને વહારે જાઓ. આપણા શરણે આવે તેનું રક્ષણ કરવું જોઈએ. આ પ્રમાણે દેવી દેવને કહી રહી છે. હવે અંજનાનું રક્ષણ દેવ કેવી રીતે કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
(તા. ૫-૧૦-૭૫ ને રવિવારે કાંદાવાડી મહાન વૈરાગી પૂ. કાંતીષિજી મહારાજસાહેબના માસખમણના મહાન તપના પ્રસંગે બહુમાન હવાથી પૂ. મહાસતીજી ત્યાં પધારેલ હોવાથી વ્યાખ્યાન બંધ રહેલ.)
વ્યાખ્યાન નં. ૬૮ આસો સુદ ૨ ને સેમવાર
તા. ૬-૧૦-૭૫ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
આ જીવને આ અનંત સંસારમાંથી તારનાર હોય તે વીતરાગ પ્રભુની વાણી છે. આ જિનવાણીનું આલંબન લઈને અનંતાનંત આત્માઓ જિન બની ગયા ને આત્મસાધના સાધી ગયા. તેનું કારણ શું ? તેમણે રાગ-દ્વેષ અને મેહને પિતાના શત્રુઓ માન્યા. અને એ શત્રુઓને નાશ કરવા માટે પ્રબળ પુરૂષાર્થ કર્યો. એમણે રાજ્યના વૈભ, વિલાસો, સત્તા, સંપત્તિ, મહેલાતે અને કુટુંબ પરિવાર બધાને ત્યાગ કર્યો. અરે, વહાલામાં વહાલા શરીરનું મમત્વ છેડી ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા અને સંયમ લઈ તપની સાધના કરી અત્યંતર અને બાહ્ય શત્રુઓને સામને કરી છેવટે તેઓ રાગ-દ્વેષ અને મોહના વિજેતા બન્યા.
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૮૨
શારદા સાગર
બંધુઓ ! જેના રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ મુખ્ય શત્રુઓ છતાઈ જાય છે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન એ સકલ જ્ઞાન છે. એટલે જેને આવું સકળ જ્ઞાન થાય છે તે સર્વજ્ઞ ભગવંત કહેવાય છે. આવા સર્વજ્ઞ અને સર્વદશી બનેલા ભગવતેએ જગતના જીવોને ઉપદેશ આપતા એક વાત સમજાવી કે, હે ભવ્યછો! જે તમારે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે રાગાદિ આત્યંતર શત્રુઓ ઉપર વિજય મેળવે. તેને વિનાશ કરો. જયાં સુધી એ શત્રુઓની હયાતી છે ત્યાં સુધી આત્મા શાંતિ અને સુખપૂર્વક રહી શકવાને નથી. સાચા, સંપૂર્ણ અવિનાશી અને અબાધિત સુખની પ્રાપ્તિ માટે રાગાદિ શત્રુઓને અવશ્ય નાશ કરે પડશે. અત્યાર સુધીમાં જેટલા જિનેશ્વર ભગવત થઈ ગયા તેમનામાં કયાંય રાગ - હેવ કે મોહને અંશ જોવા મળતો નથી. એ તે જિન બની ગયા પણ તેઓ જ્યારે વિતરાગ પદ પામ્યા ન હતા ત્યારે પણ સંસારમાં અનાસકતા ભાવથી વિરાગી અવસ્થામાં રહેતા હતા.
આપણા ચરમ તીર્થકર ભગવાન મહાવીર પ્રભુનું જીવન જુએ. જ્યારે તેઓ સંસારમાં હતા ત્યારે તેઓ અત્યંત અનાસકત અને ઉદાસીન ભાવથી રહેતા હતા. તે યુવાન થયા ત્યારે માતા ત્રિશલાજી પુત્રના મુખ ઉપર તરવરત વૈરાગ્ય ભાવ જોઈને તેને લગ્ન કરવાનું કહેવા જતા પણ અચકાતા હતા જેના મુખ ઉપર વૈરાગ્ય ભાવના પુવારા ઊડતા હોય તેને લગ્ન કરો એમ કહેવું કેવી રીતે? એમનામાં ને તમારામાં કેટલો ફેર ? (હસાહસ) માતા ત્રિશલા પિતે પિતાના પુત્રને કહી ન શકયા પણ મિત્રોને કહેવા મોકલ્યા. વૈરાગી વર્ધમાન કુમારે મિત્રને કહી દીધું કે મારે તમારી વેવલી વાત સાંભળવી નથી. તમે ચાલ્યા જાઓ. વર્ધમાન કુમારે મિત્રોની વાત પૂરી સાંભળી પણ નહિ. જયારે મિત્રોથી ન માન્યા ત્યારે ત્રિશલા માતા જાતે કહેવા આવ્યા.
ત્રિશલા માતા કહે છે, એ મારા લાડકવાયા ! તું તે પાકે વિરાગી છે. તું વિરાગી હોવા છતાં માતૃભકત છે. અત્યાર સુધી તે અમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. તે હવે લગ્ન કરીને અમારી ઇચ્છા પૂરી કર. ત્યારે વિરાગી વર્ધમાનકુમાર અત્યંત ઉદાસ બની નીચું જોઈને બેસી ગયા. માતા પુત્રની દશા જોઈને ગમગીન બની ગયા. માતાની સ્થિતિ જોઈ વર્ધમાનકુમારે અવધિજ્ઞાન દ્વારા એ જઈ લીધું કે મારા ભેગાવલી કર્મો બાકી છે તેને ભેગવ્યા વિના છૂટકે નથી. છતાં માતાને લગ્ન કરવાની સંમતિ આપી નહિ. પણ એમ કહ્યું, કે હે માતા! સ્ત્રી તે ભવભ્રમણ કરાવનાર છે. તે મને એવા સંસારની ધૂંસરીએ શા માટે જોડે છે? એટલું કહી મૌન રહ્યા. પુત્રના એ મૌનમાં માતાજી એમ સમજયા કે પુત્રે સંમતિ આપી દીધી. તેથી જલ્દી ઘડિયા લગ્ન લેવાની તૈયારી કરી. ને વધમાનકુમારને પરણાવ્યા. પરણ્યા પછી પણ ભગવાન યશદાના મોહમાં હેતા પડ્યા. ભેગાવલી કર્મના ઉદયથી જોડાવું પડ્યું,
Page #622
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
- ૫૮૩
પણ તદન અનાસકત ભાવ હતો. આજે તે પરણ્યા એટલે જાણે મહારાજાના ગુલામ બની ગયા. જ્યારે સંસારના સમસ્ત સુખ મળવા છતાં પણ તેમાં અનાસક્ત ભાવે રહેતે એ આત્મા ભવિષ્યમાં મહાન બન્યા વિના રહે? ન રહે. તમે પણ આવા અનાસકત ભાવે રહેતા શીખે. તમે સાંભળ્યું ને કે ભાવિમાં તીર્થકર બનનારા આત્માનો ગ્રહવાસ પણ કે વૈરાગ્યથી ભરપૂર હો !
હવે બીજી એવી એક વાત છે, કે જે આત્મા ભાવિમાં તીર્થકર નથી બનવાને પણ સર્વજ્ઞ બનવાનો છે તેમને સંસાર પણે કેવા ભવ્ય વિરાગથી ઊજળું હોય છે. તેઓ ગ્રહવાસમાં વિરાગી મટીને વીતરાગી બની જાય છે. તે કેશુ? તમે જાણે છે? ઘણી વખત સાંભળ્યું છતાં કંઈ યાદ રાખ્યું છે? તમને તે પૈસો અને પેઢી યાદ રહે પણ આ યાદ નથી રહેતું. (હસાહસ)
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવતી કે જેમને ત્યાં છ છ ખંડની સાહાબી હતી. ચેસઠ હજાર રાણુઓના સ્વામી હતા. બત્રીસહજાર મુગટબંધી રાજાઓ જેમના ચરણમાં આળોટતા હતા. ને દેવે પણ તેમની સેવામાં રહેતા હતા. છતાં ભરત ચક્રવતી આ બધાથી વિરકત હતા. છતાં કઈ વખત તેના રાગમાં રંગાઈ ન જવાય તે માટે તેમની કેટલી સાવધાની હતી. પિતે રાજસિંહાસને બેસે ત્યારે પિતાને સજાગ રાખવા પગારદાર માણસો રોક્યા હતા. તે માણસ પાસે ઉદ્દષણ કરાવતા હતા કે હે મહારાજા ભરત ચક્રવતીઆપ રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ મહાન શત્રુઓથી જીતાઈ રહ્યા છો. આપના માથે મોતને મહા ભય ઝઝૂમી રહ્યા છે. આપ ચેતી જાવ- - ચેતી જાવ. આ સાંભળતા ભરત ચકવતી સજાગ બની જતા. અને સત્તાના સિંહાસને બેસવા છતાં પણ તેમનું અંતર વિરાગી ભાવમાં રમતું. '
બંધુઓ! તમે પણ સજાગ બનવા માટે આવા માણસે રાખ્યા છે ખરા? કે હું જ્યારે મારી ઓફિસમાં બેસું, સહુ મને સાહેબ -- સાહેબ કરતા હોય ત્યારે મને જાગૃત કરે કે આ સત્તા અને સંપત્તિ વિનશ્વર છે. તેમાં મેહિત ના બને. જિંદગી ઓછી છે ને ઉપાધિ ઝાઝી છે. તેમાં તમારું કામ કાઢી લે. તમને દિવસમાં વધુ નહિ પણ ત્રણ વખત પણ આવું કહીને જાગૃત કરનાર એકાદ માણસ તમે રાખે છે? “ના.” તમે એ માણસ રાખ્યો હશે કે બજારમાં તેજી-મંદી આવે તેવું વાતાવરણ લાગે ત્યારે મને તરત ચેતાવી દે. પિસા આપીને પણ આ માટે માણસ ક્યા છે ને ? બોલે, મારી વાત બરાબર છે ને? (હસાહસ). વાણીયાના દીકરા મહાચતુર હેય. સીધી રીતે જવાબ ન આપે. હસીને પતાવી દે.
ભરત ચક્રવર્તીએ છ છ ખંડનું સામ્રાજ્ય મેળવવા માટે કેટલા ભયંકર યુદ્ધ ખેલ્યા હતા. છતાં તેમાં તેમને આનંદ ન હતા. ચક્રવર્તીની પદવી પ્રાપ્ત થઈ એટલે
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૮૪
. શારદી સાગર
યુદ્ધ કરવાની કમેં ફરજ પાડી તેથી સંગ્રામ ખેલ્યા. સાંજ પડતાં જ્યારે યુદ્ધ વિશ્રામ થાય ત્યારે પિતાના શયનરૂમમાં જઈને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડી પડતા ને અંતરમાંથી અવાજ થતું કે અહે! જેના પિતાજી આદિ તીર્થકર હોય, જે અનેક જીવને અહિંસાને ઉપદેશ આપતા હોય તેને પુત્ર આવા હિંસક યુદ્ધમાં ઉતરે? લેહીની નદીઓ વહાવે? ને શત્રુઓના માથા ધડથી જુદા કરે? આ રીતે ભરત ચક્રવર્તીના અંતરમાં ભારે પશ્ચાતાપ થતું હતું કે મારા પિતા અગી છે ને હું ભેગને કીડે? આ રીતે પિતા-પુત્રને સબંધ યાદ કરીને ભરત ચક્રવર્તીના અંતરમાં આહલેક જાગતે, કે હું એ મારા પવિત્ર પિતા જે ક્યારે બનીશ? મારા ભાઈઓ એમના સાચા પુત્ર બની ગયા છે. ફકત હું રહી ગયું છું. એ પંથને પથિક ક્યારે બનીશ?
ભરત ચક્રવર્તીનું તન હતું સંસારમાં પણ મન આળોટતું હતું ઋષભદેવ પ્રભુના ચરણોમાં ને આત્મચિંતનમાં. આ રીતે ઘેર પશ્ચાતાપને પાવક પ્રગટાવી ભરત ચકવર્તી સંસાર અવસ્થામાં હોવા છતાં કર્મોના કાને જલાવીને તેની રાખ કરતા હતા. તેના પ્રભાવે અરિસાભુવનમાં એક અંગુઠી સરી જતાં તેના ઉપર ચિંતન થયું કે આ અંગુઠીથી હું શોભતું હતું કે અંગુઠીને હું ભાવું છું? જડ અને ચૈતન્યનું વિભાજન કરવા લાગ્યા. અંગુઠી તે જડ છે ને હું ચેતન છું. ચેતનથી જડ શેભે છે પણ જડથી ચેતન શેભતું નથી. આ રીતે વિચાર થતાં દેહ ઉપર રહેલા આભૂષણો ઉતારવા લાગ્યા. આ
આભૂષણે ઉતારતાં ઉતારતાં ભરત મહારાજા ધર્મધ્યાન અને શુકલધ્યાને ચઢયા ને છેવટે * કેવળજ્ઞાન પામી ગયા.
તમારે ભરત ચક્રવર્તીની જેમ કેવળજ્ઞાન લેવું છે. કેમ ખરું ને? પણ તેમની પવિત્ર વિચારધારા કયાં ને કયાં તમારી વિકાર ભાવના! તેને કદી વિચાર કર્યો? સંસારમાં રહીને વીતરાગી બનવું હોય તે વિરાગ લા. ભગવાન જિનેશ્વરદેવના તત્વજ્ઞાનને પામેલા ભેગી છે પણ ભેગથી અલિપ્ત રહે. બાકી તમારી માફક ભેગમાં આસકત રહીને કેવળજ્ઞાન પામવું એ તે પાણું લેવીને માખણ કાઢવા જેવી વાત છે. માટે ભેગને ત્યાગ કરે ને ત્યાગને રાગ કરે.
જેના ભાલમાં ત્યાગનું તિલક ઝળકે છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે, હે રાજન! મારી પત્નિ સંસારના સુખની સગી ન હતી પણ મારા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવતી હતી.
“અનં ર ઠ્ઠા ૪, જંઘ મ વિવi | મા નામનાથં વા, સા વીરા નૈવ મું ”
ઊ. સૂ. અ. ૨૦ ગાથા ૨૯ હે મહારાજા! એ મારી નવયૌવના પત્નિએ મને રોગથી પીડાતે જોઈને ભોજન કરવું, પાણી પીવું, કેશર ચંદનાદિ સુગંધીત દ્રવ્યોનું શરીર વિલેપન કરવાનું અને
Page #624
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૮૫
શણગાર સજવાનું બધું છોડી દીધું હતું. કહેવાને આશય એ છે કે એને મારા પ્રત્યે એટલો બધે અનુરાગ હતો કે શણગારાદિના ત્યાગની સાથે તેણે શરીરને પુષ્ટ કરનારા સાત્વિક આહારને પણ ત્યાગ કર્યો હતે. કારણ કે મારી વેદના એવી કારમી હતી કે તેને કઈ પદાર્થ પ્રત્યે રૂચી રહી ન હતી. પોતે ખાધું છે કે નથી ખાધું તેની પણ તેને ખબર પડતી ન હતી. આ બધું એ મારી પત્નિ મને દેખાડવા માટે નહતી કરતી પણ અંતરથી કરતી હતી. મારી પ્રત્યક્ષ પણ વસ્તુઓને ઉપયોગ કરતી ન હતી ને પક્ષમાં પણ કરતી ન હતી. આવી પતિવ્રતા સ્ત્રી હતી. -
કઈ પણ પતિવ્રતા સ્ત્રી પોતાના પ્રાણના ભોગે પણ શીયળનું રક્ષણ કરે છે. પતિ બહારગામ ગયે હોય તે પણ ઘરમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતી હોય કે મારા સ્વામીને કુશળ રાખજે. તેને કોઈ જાતની તક્લીફ પડે નહિ.
એક ઝવેરી ખૂબ ચતુર ને ધનવાન હતા. તેની ચતુરાઈને કારણે રાજાએ તેને પિતાની માનનીય પ્રધાન બનાવ્યા હતા. જે ઝવેરાતને જાણકાર પ્રખ્યાત મટે વહેપારી હોય અને રાજાને પ્રધાન હોય તેને ધનની શું ખામી હોય? ઝવેરીનું નામ ચંદ્રકાંત ઝવેરી હતું ને તેની પત્નિનું નામ સુશીલા હતું. જેવું સુશીલા નામ હતું તેવા તેનામાં ગુણ હતા. તેનું ચારિત્ર ખૂબ ઉંચું હતું ને પતિવ્રતા સ્ત્રી હતી. પરાયા પુરૂષની સામે કદી દષ્ટિ પણ કરતી ન હતી. ચંદ્રકાંત ઝવેરીના જમ્બર પુણ્યને ઉદય હતો એટલે પ્રધાન પદવી પણ ખૂબ સારી રીતે સંભાળતા હતા. એની રાજા અને પ્રજામાં ખૂબ પ્રશંસા થવા લાગી. એ ન હોય તે રાજાને ગમે નહિ. આ જોઈને ગામના ઈષ્કાર માણસોને ખૂબ ઈર્ષ્યા આવી.
બંધુઓ! ઈષ્ય કેવી બૂરી ચીજ છે? પાપીને ધનવાન થયેલ જોઈને ઈર્ષા ઓછી કરે પણ પિતાની જાતિને સ્વધર્મી બંધુ સુખી હોય તે માનવથી સહન નથી થતું. પણ વિચાર કરે સારો માણસ ધનવાન હશે તો તેના ધનથી અનેક દુઃખી અને ગરીબનું પિષણ કરશે. ને પાપી શું કરશે? સૌને સૌના પુણ્યથી પૈસો મળે છે. તે બીજા માણસે ઈર્ષ્યા કરીને શા માટે ચીકણા કર્મો બાંધવા જોઈએ? અહીં ચંદ્રકાંત ખૂબ આગળ આવી ગયે, તે બીજા લોકોને ગમ્યું નહિ. એટલે રાજાની પાસે જઈને કહ્યું કે, ચંદ્રકાન્ત પ્રધાન ઝવેરીને તમારી પાસે બેસાડી રાખો છો તો કેઈક વાર તે એને રાજ્યની જરૂરિયાત ચીજો લેવા માટે બહારગામ મેકલે. રાજાએ કહ્યું કે બીજા ઘણાં માણસે જનાર છે. ચંદ્રકાંત પ્રધાન વિના રાજ્યમાં અંધારું થઈ જશે માટે એને મેકલ નથી. પણ બીજા લકોને ખૂબ આગ્રહ થવાથી ચંદ્રકાંત પ્રધાનને રાજાને મોકલવાની ફરજ પડી. બનવા જોગ એ ગળે ને બીજે દિવસે રાત્રે ગામમાં ધાડ પડી. કંઈક લેકે લૂંટાઈ ગયા. ચંદ્રકાંત ઝવેરીના ઘરમાં ધાડપાડુઓ દાખલ થયા. ખખડાટ અને બૂમાબૂમ થવાથી ચંદ્રકાંતની પત્ની સુશીલા બહાર આવી. સુશીલા ખૂબ સંદર્યવાન હતી. આ સ્ત્રીનું રૂપ જોઈને ધાડપાડુઓને
Page #625
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૮૬
નાયક માહ પામી ગયે. એના મનમાં થયું કે ધન ઘણું લૂટયું. હવે તે આવી સ્વરૂપવાન સ્રો મળે તે મારા જન્મારો સફળ થાય. મારે આના ઘરમાંથી ધન નથી જોઇતું. આ સ્ત્રી લઈ જવી છે. તેણે પેાતાના સાથીદારને કહ્યું કે આ સ્ત્રી ઉપાડી જવામાં તમે મને મદ કરો તે આજની ચારીમાં જે ધન મળશે તેમાંથી તમને વધારે હિસ્સા આપીશ.
ચારેએ ચંદ્રકાંતની પત્નીને ઉપાડીને ચેરેની પલ્લીમાં લાવી એક ઝૂંપડામાં રાખી સુશીલા વિચાર કરવા લાગી કે અહે ! મારા કેવા કર્માના ઉય છે કે મારા ઘરમાં • આટલા બધા રત્ના અને ધન હતું તે કંઇ ન લેતાં આ ચારને મને લેવાનું મન થયું? એ મને ઉપાડી લાવ્યેા છે. પણ મારે મારા પ્રાણના ભાગે પણ શીયળનું રક્ષણ કરવું છે. ચંદ્રકાંત ઝવેરી ત્રણ દિવસ પછી પાછો આવવાના હતા. સુશીલાએ શીયળનુ રક્ષણ કરવા શીયળના રક્ષક દેવાને પ્રાર્થના કરીને અમના પચ્ચખાણુ લઈ લીધા. એક જમાના એ હતા કે માણસ અઠ્ઠમ તપ કરે ને દેવનું સ્મરણ કરે તે તેની પાસે દેવ હાજર થતા હતા. આજે તે અેમને બદલે અઠ્ઠાઈ, સેાળકે માસખમણ કરે તે પણ દેવ આવતા નથી. તેનું કારણ શું? આજે તપ નિખાલસ ભાવથી થતા નથી. ઊંડે ઊંડે માન-પ્રશ ંશાની ભૂખ હાય છે. ઊંડે ઊંડે આકાંક્ષાએ ભરેલી હેાય છે. પછી ધ્રુવ કયાંથી આવે ?
સુશીલાએ અઠ્ઠમ તપ કર્યા. કઇ ખાતી-પીતી નથી ત્યારે પેલા ચારને નાયક પૂછે છે તું કેમ કંઇ ખાતી પીતી નથી? ત્યારે તેણે કહ્યું કે મારે ૧૧ દિવસ સુધી કંઇ ખાવું કે પીવું નહિ તેવો નિયમ છે. માટે તમારે મને ૧૧ દિવસ સુધી અડવું નહિ. જો મને અડકશે તે બળીને ભસ્મ થઇ જશે.. તમે મને લાગ્યા છે તેા હવે હું કયાં જવાની છું? માટે અગિયાર દિવસ સુધી મારા સાસુ પણ જોશે! નહિ. ચારે પણ વિચાર કર્યો કે તે હવે કયાં જવાની છે? ચાર તેનુ ધ્યાન ખૂમ રાખતા હતા.
રાજાને ખુખર પડી કે પ્રધાનની પત્નીને ધાડપાડુઓ ઉપાડી ગયા છે. એટલે રાજાએ ખૂબ તપાસ કરાવી પણ કયાંય પત્ત પડયેા નહિ. ત્રણ દિવસ પૂરા થતાં ચાથા દિવસે પ્રધાને ગામમાં પ્રવેશ કર્યા ત્યારે લેાકેાએ રસ્તામાં સમાચાર આપ્યા કે તમારી પત્નીને ચાર ઉપાડી ગયા. રાજાને મળીને તરત પ્રધાને કહ્યું કે હું મારી પત્નીને શેાધવા જાઉં છું. તે મળશે તેા પાછા આવીશ. રાજાએ સાથે બીજા ઘણા માણસે લઇ જવા માટે કહ્યું. પણ પ્રધાને કહ્યું કે મારે કેઈની જરૂર નથી. મારા વિશ્વાસુ મુનિમ છે. તેને લઇને જઇશ. પ્રધાન કહે કે મારુ ં સર્વોત્સ્વ ચાલ્યું જાયતા ભલે પણ 'મારી પત્નીના પત્તા મેળવવા છે. જેમ પતિ આપત્તિમાં આવી પડે છે ત્યારે સજ્જન સ્ત્રી પોતાના પ્રાણના ભાગે પણ પતિનુ રક્ષણ કરે છે તે મારે પણ મારી પત્નીનું રક્ષણ કરવું જોઇએ.
પ્રધાનની પાસે કિંમતી રત્ના હતા તેમાંથી ક્રેડ રૂપિયાના રત્ના એક થેલીમાં ભર્યા ને એક થેલીમાં ભાતુ લીધુ. પ્રધાન અને મુનિમ ઘેાડા ઉપર બેઠા. તેમાં રત્નાની
Page #626
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ચેલી પ્રધાન પાસે હતી ને ભાતાની શૈલી મુનિમ પાસે હતી. રસ્તામાં ખૂત્ર ભૂખ લાગી એટલે એક વૃક્ષની નીચે બેસી ભાતું ખાધું ને નજીકમાંથી પાણી લાવીને પીધું. પછી પાછા અને ઘેાડા પર બેસીને આગળ વધ્યા. આ વખતે ભાતાની શૈલી પ્રધાન પાસે આવીને રત્નાની થેલી મુનિમ પાસે આવી. પ્રધાનને મુનિમ પર ખૂબ વિશ્વાસ હતા. એટલે એને સાથે લાવ્યે હુને. પણ રત્નેની થેન્રી હાથમાં આવતા મુનિમની દાનત બગડી. જો કાઇપણ પ્રકારે શેઠને મારી નાખું તેા કરોડ રૂપિયાના રત્ના મને મળી જાય. એણે એક કિમિયા ઘડયા થોડે આગળ ગયા એટલે કહે છે શેઠજી! મને ખૂબ તરસ લાગી છે. કડ સૂકાય છે. આ ઘે!ડા ઉપર પણ મારાથી એસાતુ નથી. ગમે તેમ કરીને મને પાણી લાવી આપે. શેઠ કહે છે આટલામાં કયાંય કૂવે કે તળાવ દેખાતા નથી. જે કૂવા આવે તે પાણી લાવી આપુ. ઘેાડે દૂર ગયા ત્યાં એક મેાટા જંગી કૂવા આવ્યા. કૂવા દેખીને મુનિમ કહે છે આ કૂવા આવ્યેા. મને જલ્દી પાણી લાવી આપે. શેઠે કૂવા કાંઠે ઘાડે! ઉભું રાખ્યું પાસે ઢોરી ને લેાટા હતા તેનાથી પાણી કાઢવા માટે ગયા.
૫૮૭
આ તરફ શેઠાણીને ત્રણ ઉપવાસ પૂરા થયા હતા. તેણે વિચાર કર્યો કે સ્વામીનાથ! આવ્યા વિના તે નહિ રહે. એ આવશે ને તેમને ખબર પડશે કે તરત મને શેાધવા નીકળશે. પણ મનવા જોગ છે. કદ્દાચ મારી શેાધ કરતાં વાર લાગે ને અગિયાર દિવસમાં નહિ પડેાંચી શકે તે મારું ચારિત્ર લૂંટાશે. ચારિત્ર લૂટાવવા કરતાં ગમે તે રીતે મરી જવું તે સારુ' છે. ચારિત્રનું રક્ષણ કરવા માટે ગમે તેમ કરીને મરી જવું તે આપઘાત નથી. એટલે તે દિવસે નાયક ચારી કરવા ગયેલા. તે તેના એ માણસા ચાકી કરવા રહેલા. પણ તે સ્હેજ આડા અવળા થયા તેને લાભ લઈને સુશીલા છટકી ગઈ ને આ કૂવામાં પડેલી. જુઓ, ચેાગાનુયાગ કેવા મળી ગયા. અહીં શેઠ મુનિમ માટે પાણી લેવા કૂવાના કાંઠે ગયેા. કદી પાણી કાઢવુ નથી એટલે દારી કેમ ખંધાય તે પણ આવડતું ન હતું. જેમ તેમ કરીને લેાટાને દોરી બાંધી કૂવામાં ઉતાર્યાં ત્યાં તરત મુનિમે પાછળથી ધક્કો મા ને પ્રધાન કૂવામાં પડયા. જેવા ફૂવામાં પડયા કે તરત ‘નમો અરિહંતાણુ” એ
શબ્દ મેઢામાંથી નીકળી ગયા.
આગળના કૂવામાં ડે અંદર અડધા ભાગમાં જાળી જેવા એટલા જેવુ મનાવતા. એટલે માણસ પડે તે ખચી શકે. આ શેઠાણી પણ નવકારમંત્રનું સ્મરણ કરીને પડેલા એટલે તેમને કાઇ જાતની ઇજા થઇ ન હતી. અંદર જે અડધામાં જાળી હતી તેમાં બેસી ગયા હતા. તે નવકારમંત્રનું સ્મરણ કરતા હતા. તેમાં ધમાકે! થયા ને ‘નમા અરિહંતાણુ’ ખેલતાં શેઠને અવાજ સાંભળ્યે. તેના મનમાં થયું કે આ શેઠના અવાજ લાગે છે. પણ અંધારામાં દેખાતુ નથી. શેઠાણી પણ ોથી નમા અરિહંતાણું ?” ખાલ્યા એટલે શેઠ પણ શેઠાણીના અવાજ ઓળખી ગયા. તેથી શેઠાણીએ પૂછ્યું કે તમે કાણુ
4:
Page #627
--------------------------------------------------------------------------
________________
૫૮૮
શારદા સાગર છે? ત્યારે કહ્યું કે હું ચંદ્રકાંત ઝવેરી ને ફલાણા રાજાને પ્રધાન છું. ત્યારે પ્રધાને પૂછયું કે તમે કોણ છે? ત્યારે શેઠાણીએ કહ્યું કે હું સુશીલા છું. બંને એક જગ્યાએ છે પણ મુખ જોઈ શકાતું નથી. એ કૂવામાં એક મણિધર નાગ રહેતું હતું. તેને થયું કે આ બંને પતિ-પત્ની છે. કોઈ કારણે કૂવામાં તેમનું મિલન થયું છે. તે લાવ હું પ્રકાશ કરું. તેણે દરમાંથી પિતાની ફેણ બહાર કાઢી એટલે એકબીજાનું મુખ જોયું ને તરત ઓળખી ગયા. કૂવામાં બંનેનું મિલન થતાં અલૌકિક આનંદ થયે.
શેઠાણી શેઠને પૂછે છે તમે કેવી રીતે કૂવામાં આવ્યા. ત્યારે શેઠે સઘળી વાત કહી. મુનિને ધક્કો માર્યો વિગેરે કહ્યું. તેના ઉપર બિલકુલ દ્વેષ કર્યો નહિ. જે થયું તે સારું થયું. જે તેણે મને કૂવામાં નાંખે ન હોત તે હું તને શોધીને મરી જાત તે તે પણ કયાંથી મળત! મુનિએ આપણા ઉપર મહાન ઉપકાર કર્યો. મુનિમ શેઠને ધકકો મારી રત્નની થેલી હાથમાં લઈને સહેજ આગળ ચાલે ત્યાં તેને ત્રણ દિવસની ભૂખી વાઘણ સામી મળી. મુનિમ ઉપર તરાપ મારી. ને તેને ખાઈ ગઈ. જેની જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. પિટમાં પાપ હોય તે પ્રકાશ્યા વિના રહેતું નથી. ને જેમના પુણ્યનો ઉદય હોય છે તેને દુશ્મન પણ કાંઈ કરી શકતું નથી. દુશ્મન તીર ફેંકે તે પુણ્યવાન ઉપર પુલ થઈને પડે છે. મુનિએ રત્નની લાલસાથી શેઠને કૂવામાં ધક્કો માર્યો. કૂવામાં પડયા તે તેમને કંઈ ઈજા થઈ નહિ ને ઉપરથી જેની શોધ કરવા માટે નીકળ્યા હતા તે કૂવામાં મળી ગયા ને મુનિમની કેવી હાલત થઈ!
શેઠ-શેઠાણુએ પોતાની કહાની એક બીજાને કહી સંભળાવી. એકબીજાના મિલનથી ખૂબ આનંદ થયે. એમને મન ફ મહેલ જેવો બની ગયો. હવે જે કોઈ બહાર કાઢનાર મળે તે નીકળીશુ. જે કઈ પણ કાઢનાર ન મળે ત્યાં સુધી નવકારમંત્રનું સ્મરણ કરવું. એમ નકકી કરીને બંને જણે નવકાર મંત્રનું એકચિત્તે સ્મરણ કરવા લાગ્યા.
બંધુઓ નવકારમંત્રને મહિમા અજબ છે. જે એક ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ કરે તેનું દુઃખ દૂર થાય, થાય ને થાય. શ્રદ્ધા હોવી જોઈએ. નવકાર મંત્રના પ્રભાવથી શૂળીનું સિંહાસન બની જાય. સર્પ પુષ્પની માળા બની જાય ને વિષ અમૃત બની જાય છે. શેઠ-શેઠાણી કૂવામાં નવકાર મંત્ર ગણે છે. તે સમયે કે ખેડૂત કૂવામાં પાણી લેવા આવે છે. તેણે પાણી કાઢવા ડેલ કૂવામાં નાંખી. શેઠાણીએ તેનું દેરડું પકડયું. ખેડૂત પૂછે છે તમે કેણું છે? ત્યારે કહે છે અમે અમારા કર્મોદયે કૂવામાં પડ્યા છીએ. તમે જે કાઢે તે તમારા માટે ઉપકાર. ખેડૂત કહે છે બહેન! આ દેરડાથી તે તમે બહાર નહિ નીકળી શકે, હું બીજા દેરડા લઈ આવું. ખેડૂત ખેતરમાં જઈને બીજા બે ત્રણ મજબૂત દેરડા લઈ આવ્યા ને ચાર મજબૂત વાંસની લાકડી લાવ્યું. તેની ચારે બાજુ દરડા બાંધી ખાટલી જેવું બનાવી તેમાં બંનેને બેસાડી ત્રણ-ચાર જણાએ ભેગા થઈને
Page #628
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૮૯
બહાર કાઢયા. શેઠ-શેઠાણ બનેએ કાઢનારને મહાન ઉપકાર માન્ય ને કહ્યું તમે અમારે ત્યાં જરૂર આવજે. એમ કહી આભાર માની પિતાનું સરનામું આપીને રવાના થયા. સહેજ આગળ ચાલ્યા ત્યાં મુનિમનું કલેવર પડયું હતું કે તેની પાસે ઝવેરાતની થેલી પડેલી છે. શેઠ કહે છે બિચારાએ મને કૂવામાં ફેંકીને પાપ બાંધ્યું પણ ભગવ્યા વિના ચાલ્યો ગયો. તેના મનના મને રથ પૂરા થયા નહિ
બંધુઓ! તમે પણ સમજી લેજે કે પાપ કરીને પિસા મેળવે છે પણ યાદ રાખજે કે પાપ ભેગું લઈ જશે પણ પૈસા સાથે નહિ આવે. માટે કર્મ બાંધતી વખતે ખૂબ વિચાર કરજે. ચંદ્રકાંત અને સુશીલા બંને ઘેર આવ્યા. પેલી ઝવેરાતની થેલી મુનિમને ઘેર આપી આવ્યા. પણ પિતે ન રાખી. તમે આ જગ્યાએ છે તે શું કરે? થેલી ઘરમાં રાખે કે આપી આવો? તમે તો કેશ કરે કે આણે મને કૂવામાં ધકકે માર્યો હતો. કેમ બરાબર છે ને! (હસાહસ), આ શેઠે તે આવું કંઈ ન કર્યું પણ એમ વિચાર કર્યો કે મને કૂવામાં નાંખીને એણે પાપકર્મ બાંધ્યું. પાપને ભાગીદાર થયે. તે એ ઝવેરાત એના ઘરનાને મળવું જોઈએ ને! માટે આપી દીધું. એ બંને આત્માઓને પણ આ બનાવ બનવાથી સંસારની અસારતા સમજાઈ. એટલે પિતાનું ધન સન્માર્ગે વાપરીને સંયમ માર્ગ અપનાવ્યું.
અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને કહે છે મારી પત્ની પણ મારા માટે રાત-દિવસ ખૂબ ચિંતા કરતી હતી. તેના મગજ પર ચિંતાને પાર ન હતો. તે મને જાણતાં કે અજાણતાં નાન, વિલેપન તેમજ સ્વાદિષ્ટ ભોજન આદિ કાંઈ કરતી નહિ. હજુ પણ તે સ્ત્રી કેવી હતી તેના ભાવ અવસરે.
ચરિત્ર – અંજના અને વસંતમાલા જંગલમાં ખૂબ ભયમાં આવી ગયા છે. તેની સામે સિંહ છલાંગ મારીને આવ્યો. વસંતમાલાને વૃક્ષ ઉપર બેઠા બેઠા કંઈક થઈ જવા લાગ્યું ને બોલવા લાગી. હે શીયળના રક્ષક દે! તમે આ નિદોષ સતીની વહારે આવે, દેડો દેડે કે તે બચાવે. આ પ્રમાણે પિકાર કરવા લાગી. ત્યારે વ્યંતરી દેવીના કહેવાથી વ્યંતર દેવ સતીની વહારે આવ્યો. તેણે બળવાન સિંહનું રૂપ લઈને આવેલા સિંહને ફાડી નાંખે. આ સમયે અંજના નવકારમંત્રના ધ્યાનમાં લીન બનેલી હતી. શું બન્યું તેની તેને કંઈ ખબર નથી. છેવટે દેવ પ્રગટ થયે.
દેવતા સહાય શિયલે હુએ, આનંદે શીયલ તણું ગુણ ગાય તે, નારી સર્વ માહે નિમેલી બે કરજેડી દેવ લોચે છે પાય તે, શિયલ હે શિવ સુખ સંપજે, શિયલથી મળશે તારે કંત તે, શિયલ હે મામાજી આવશે, તિહાં લગે નારી રહો નિશ્ચિત તો સતી રે,
બંધુઓ ! શીયળવ્રતનું પાલન કરનારને દેવે પણ સહાય કરે છે. જે દેવને પ્રસન્ન
Page #629
--------------------------------------------------------------------------
________________
૫૯૦
શારદા સાગર કરવા માટે લોકોને ધ્યાન ધરવું પડે છે. મશાનમાં જઈને કઠેર સાધના કરવી પડે છે. તે દેવો બ્રહ્મચારીને સહાય કરવા માટે સામેથી આવે છે. દેવ કહે છે હે સતી ! ધન્ય છે તારા શીયળવ્રતને! તારા શીયળવ્રતના પ્રભાવે તને સહાય કરવા આવ્યો છું. હવે તું નિશ્ચિત બનીને આ વનમાં રહે. તારો કઈ વાંકો વાળ કરી શકશે નહિ. તારા શીયળ વ્રતના પ્રભાવથી તારો પતિ પણ હવે થોડા સમયમાં આવશે હજુ યુધ્ધથી પાછા ફર્યા નથી. જેવા યુદધેથી આવશે કે તરત તારી શોધ કરવા આવશે. પણ તારે પતિ આવતા પહેલા તારા મામા આવશે ને તને લઈ જશે. વાણવ્યંતર દેવને અવધિજ્ઞાન હોય છે. તેમને રહેવાના અસંખ્યાતા નગર છે. તેમાં તેમના ભવને, દેવીઓ આદિ ખૂબ ઋદ્ધિ હોય છે. પણ તેમને સુંદર વૃક્ષ ઉપર બેસવું, સુંદર વનમાં ફરવું આ બધું બહુ ગમે છે. એમને વૈભવ ઘણો છે. પણ તેમને એક જગ્યાએ બેસી રહેવું ગમતું નથી. તેથી વનમાં આંટાફેરા માર્યા કરે છે.
અવધિજ્ઞાનના ઉપયોગથી દેવ કહે છે બહેન! તારા મામા ન આવે ત્યાં સુધી તું નિર્ભયપણે રહે. એમ કહી દેવે પિતાની શક્તિથી રહેવાની સગવડ કરી આપી અને અનેક પ્રકારના ફળ-ફૂલના ઝાડ બનાવ્યા તેથી બંને સખીઓ મધુર ફળ ખાય છે. સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ બરાબર નિયમિત કરે છે ને દેવ-દેવી તેનું રક્ષણ કરે છે. તેના ખુબ ગુણ ગાય છે. કેઈ યાચકજન આવે તે દાન પણ આપે છે. આ રીતે આનંદથી વનમાં અંજના અને વસંતમાલા બંને રહે છે. -
ચિત્ર માસ વદી અષ્ટમી, પુષ્ય નક્ષત્રને સોમવાર તે, પાછલે પહેરે છે રમણને, અંજના જાય છે હનુમંત કુમાર તે, જાણે કે સુરજ પ્રગટ, સ્વર્ગથી સુર કહે જયજયકાર તે,
રાક્ષસ રેલણ ઉપન્યો, રામને સેવક ધર્મને ધાર તે-સતી
દિવસે જતાં ચૈત્ર વદ આઠમના દિવસે પુષ્ય નક્ષત્રને વેગ વર્તે છે ને સેમવારને દિવસ છે. તે સમયે રાત્રિના પાછલા પ્રહરે હનુમાનકુમારને જન્મ થયે. આવા મહાન– પુરુષોને જન્મ લગભગ દિવસે થતો નથી. માતાની એબ ખુલ્લી ના થાય તે માટે લગભગ પાછલી રાત્રે જન્મ થાય છે.
પુત્ર એટલે બધે તેજસ્વી હતું કે જાણે અંધારામાં સૂર્ય પ્રગટે ને જેમ તેજ ફેલાઈ જાય તેમ તેના જન્મવાથી તેજ તેજ પ્રસરી ગયું, તેને જન્મ થતાની સાથે દેવલોકમાંથી દેવે “જય હે, વિજય હે મહાસતી અંજનાને અને તેના પુત્રને!” એમ જય જયકારની ઘોષણા કરતા બોલવા લાગ્યા કે આ પુત્ર રામચંદ્રજીને પરમ ભકત. બનશે. ને ધર્મમાં ધુરંધર બનશે. આ પ્રમાણે દેવે બોલવા લાગ્યા. આવા તેજસ્વી પુત્રને જેઈને વસંતમાલા અને અંજનાના આનંદને પાર નથી. પણ એ આનંદમાં અંજનાને કેવા કેવા ઓરતા થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #630
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૯૧
વ્યાખ્યાન નં. ૬૯
વિષય : “સદાચારની સરભ” આસે સુદ ૩ ને મંગળવાર
તા. ૭-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
જેના કાળજડામાંથી કરુણાને ધધ વહે છે, હૈયામાં હેતને હજ ભરેલો છે, આંખમાંથી અમીની ધારા વહે છે તેવા વીતરાગ પ્રભુએ અનંત અને અફાટ સંસાર સાગરમાં ડૂબકી ખાઈ રહેલા જેને જોઈને તેમના અંતરમાં કરુણ આવી એટલે તેમને તરવા માટે જિનવાણીરૂપી નૌકા આપી. આ સંસાર એ ભયંકર ઘૂઘવાટા કરતો સાગર છે. જેમાં મેહ મમતાના મોજા ઉછળી રહ્યા છે એવા સંસાર સાગરને તરવા માટે જિનવાણીરૂપી નૌકા તે મળી ગઈ. પણ જે તેને ચલાવનાર નાવિક ન મળે તો નૌકા સામે કિનારે લઈ જવી મુશ્કેલ છે. ક્ષેમકુશળ સામે કિનારે પહોંચવા માટે સારી નૌકા અને કુશળ નાવિક બંનેનો સહારે જોઈએ.
નકા કેણ અને નાવિક કેણુ?”:- બંધુઓ! આપણને સંસારસાગર તરવા માટે ને સામા કિનારે લઈ જવા માટે કલ્યાણ સ્વરૂપ કુશળ સદગુરુરૂપી નાવિક મળી ગયા છે. એ સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પરમ પુરૂષાર્થ કરીને સંસાર સાગરને તરવાની તૈયારી તે કરવી પડશે. જેથી જલ્દી સંતરૂપી સુકાની તમારી જીવન નૌકાને સામે કિનારે પહોંચાડી શકે. પણ એટલું ધ્યાન રાખો કે તમારી જીવનનૈયા કેઈ કુગુરૂના હાથમાં ન જાય. જે કુગુરૂના હાથમાં ગઈ તે સમજી લેજે કે આ સંસાર પરિભ્રમણને અંત આવશે નહિ. સંસારને માર્ગ ટૂંકે બનવાને બદલે લાંબે અને વિષમ બની જશે. આટલા માટે જ્ઞાનીઓ કહે છે કે સંગ કરે તો સાચા સંતન કરે, પણ કદી કુસંગ કરશે નહિ. કુસંગનું પરિણામ કપરું આવે છે ને સત્સંગનું પરિણામ સુંદર આવે છે.
જ્યાં સુધી સત્સંગ નહિ કરે ત્યાં સુધી સાચા ખેટાની પીછાણ નહિ થાય. પરિણામે આત્માની બધી શક્તિ સંસારમાં ખર્ચાઈ જશે ને વાસનામાં વેડફાઈ જશે. સાચા સદ્ગુરુઓ તેનું ભાન કરાવી આત્માને વાસના તરફથી ઉપાસના તરફ દોરી જાય છે. જેમ વરસાદનું પાણી દરિયામાં જાય તે ખારું બની જાય છે અને નદીમાં જાય તે મીઠું બને છે. નહેર અગર ડેમ બાંધીને તે પાણીને સંગ્રહ કરવામાં આવે તો તેમાંથી અન્ન વગેરેનું ઉત્પાદન કરે છે તેમ જીવનની જે શકિતઓ વાસના તરફ વેડફાઈ રહી છે તે શકિતને સત્સંગ તરફ વાળવામાં આવે છે તેમાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ આદિનું સુંદર ઉત્પાદન થાય છે. જેવું જ્યાં વાતાવરણ હોય તેવી અસર થાય છે. ઉકરડા પાસે જઈને ઊભા રહેશે તે માથું ભમી જાય તેવી દુર્ગધ આવશે ને બગીચા પાસે જઈને
Page #631
--------------------------------------------------------------------------
________________
૫૯૨
શારદ્ય સાગર
ઊભા રહેશે તે સુગંધ આવશે. તેમ જે સજજનને સંગ કરવામાં આવે તે સદ્દગુણોના સુમનેની સુવાસ મળશે ને દુર્જનને સંગ કરશે તે દુર્ગાની દુર્ગધ મળશે. જે હવા ઉકરડા તથા ગટરને સ્પશને આવે છે તેમાં દુર્ગધ આવે છે ને જે હવા બગીચાને સ્પર્શને આવે છે. તેમાંથી સુગંધ આવે છે. તે રીતે આપણું જીવન જેટલું સદ્દગુરૂના સમાગમમાં વ્યતીત થશે તેટલું આત્માનું ઉત્થાન થશે ને દુરાચારે ચાલ્યા જશે. દુર્જના સંગથી જીવનમાં દુરાચાર વધે છે ને આત્મા પતનના પંથે જાય છે.
આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે સંગ હોય તેવા રંગ લાગે છે. જે તમારી ભાવનામાં પવિત્રતા અને ક્તવ્યમાં તેજસ્વિતા હશે તે તેની સૌથી પ્રથમ અસર તમારા જીવન ઉપર પડશે. ત્યાર પછી તમારા સંગમાં રહેનારા અને પડેથી પ્રભાવિત થશે ને આગળ જતાં તમારે પ્રભાવ સમાજ તેમજ જગત ઉપર પડશે. તેમાં સંગતિ માટે ભાગ ભજવે છે. સરિતાનું મીઠું પાણી સાગરમાં જઈને ખારુ કેમ બની જાય છે? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે? તેને જ્ઞાનીઓ એ જવાબ આપે છે કેઃ “સંસના કોષTTT મવત્તિ ” આ તે સંગતિનું પરિણામ છે. દુર્જનની સંગતિ કયારે પણ સુખ આપતી નથી. દુર્જનની અનુકૂળતા અને પ્રતિકૂળતા બને દુઃખ પ્રદ હોય છે. જેમ બળતા કેલસાને સ્પર્શ હાથને દઝાડે છે ને બૂઝાયેલા કોલસાનો સ્પર્શ હાથને કાળા કરે છે. બરફ પાસે બેસવાથી શીતળતા મળે છે ને તેનાથી મન પ્રસન્ન થઈ જાય છે અને અગ્નિ પાસે બેસવાથી ઉષ્ણતા મળે છે ને તેનાથી મન અકળાઈ જાય છે. આ રીતે દુર્જનને સંગ થતાં હૃદય દુખથી વ્યથિત બને છે ને સજજનના દર્શન થતાં મન પ્રફુલ્લિત બની જાય છે. આ સંગતિનું સ્પષ્ટ પરિણામ છે. સંત કબીરે કહ્યું છે કે :
कविरा संगति साधकी, ज्यों गांधीकी वास ।
जो कुछ गांधी दे नहि, तो भी वास सुवास ॥ તમે ગાંધીની દુકાને જાઓ તો કેસરની સુગંધ મળે છે ને? તેમ સાધુની પાસે આવશે તે સદાચાર રૂપી કેસરની સુવાસ મળશે. તમે ગાંધીની દુકાને જઈને કેસર લે કે ન લે પણ સુગંધ તો જરૂર મળશે તે રીતે તમે સાધુની પાસે આવીને કંઈક ગુણ ગ્રહણ કરે કે ન કરે, અગર તે સંત તમને ઉપદેશના બે શબ્દો સંભળાવે કે ન સંભળાવે પણ તેમના સદાચારની સૌરભ તે જરૂર મળશે. અને દુર્જનની સંગતિ કેવી હોય છે તે તમે જાણો છો? જુઓ, શરાબને બાટલો પડ હોય તેને પીધે ન હોય તે પણ તેની દુર્ગધથી માથું ફાટી જાય છે. અથવા તે કેઈએ શરાબ પીધેલ હોય તેની બાજુમાં બેસશે તે પણ તેનું મોઢું ગંધાય છે. માટે સંગતિ કરતા પહેલાં વસ્તુ તથા વ્યકિતના ગુણ અને દેષ જાણી લેવા જોઈએ. સારી સંગતિથી હમેંશા આનંદ અને ઉલાસ મળે છે અને ખરાબ સંગતિથી દુઃખ મળે છે.
Page #632
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૯૩
નિસ્તેજ કાળો કોલસે પણ અગ્નિને સ્પર્શ થતાં તેજસ્વી બનીને ચળકાટ પ્રાપ્ત કરે છે તે શું પાપી અને પતિત મનુષ્ય સાધુપુરૂષને સંગ કરે તે સજજન અને સદાચારી ન બની શકે? જરૂર બને. માણસને જે સંગ થાય છે તે રંગ ચઢે છે. એકેન્દ્રિયમાં પણ સંગથી પરિવર્તન થાય છે તો પચેન્દ્રિય એવા મનુષ્યમાં કેમ ન થાય? જુઓ, એકેન્દ્રિય છે પણ બીજા સાથે પોતાના ગુણ મૂકી દે છે. જેમ કે લીંબુ ખાટું છે. પણ જે તેની કલમ સંતરાની કલમ સાથે દાટવામાં આવે તે ખટાશનો ગુણ મૂકી મીઠાશનો ગુણ અપનાવે છે ને તે સંતરૂ બને છે. તેમ સંતની રજ જીવનમાં ચઢાવવામાં આવે તે જીવન પાવન બને છે. સ્વાતિ નક્ષત્રના વરસાદનું બિંદુ સર્પના મુખમાં પડે તો ઝેર રૂપે પરિણમે છે. લીંબડા ઉપર પડે તો કડવાશ, મરચી ઉપર પડે તે તીખાશ રૂપે પરિણમે છે. અને તવા ઉપર પડે તે બળીને ભસ્મ થઈ જાય છે. ને કમળના પત્ર ઉપર પડે ને તેના ઉપર જે સૂર્યના કિરણે પડે તો મેતી જેવી શભા પ્રાપ્ત કરે છે. ને છીપના પિટમાં જાય તે મતી પાકે છે. ઈટ કે પત્થરની દિવાલ પર લગાડેલી સીમેન્ટ પણ ઈટ કે પથ્થરની જેમ વ્રજ લેપ જેવી બની જાય છે. એ સીમેન્ટને જે માટીની દિવાલ ઉપર લગાડવામાં આવશે તે માટી જેવી કમજોર બની જશે. આટલા માટે જ્ઞાની કહે છે કે જેવી સેબત તેવી અસર થાય છે, સંત સમાગમ કર્યા પછી જીવનમાં પરિવર્તન થાય છે. તેના અનેક દાખલા શાસ્ત્રમાં અને ઈતિહાસમાં મળે છે.
અંગુલિમાલ જે લૂંટારૂ બુદ્ધના સમાગમથી સુધરી ગયો. વાલીયે લૂંટારો નારદ ઋષિને સમાગમ થતાં વાલી મટીને વાલ્મિક ઋષિ બન્ય.
મૃગાપુત્રને સંતના દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. સંયતિ રાજા ગર્દભાલી મુનિને ભેટે થતાં સાધુ બની ગયા. આપણે ત્યાં નાના મહાસતીજીઓ અધિકાર વાંચે છે. તેમાં દેવભદ્ર અને જશેભદ્ર એ બે બાલુડાને પણ સંતને સમાગમ થતાં જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્ય આવ્યો. પરદેશી રાજ કેશીસ્વામીને સમાગમ થતાં પાપી મટીને પાવન બની ગયા. કોશાગણિકા સ્થૂલિભદ્રને સમાગમ થતાં પરમ શ્રાવિકા બની ગઈ. રેજના સાત સાત ખૂન કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠને ભેટે થતાં પ્રભુના દર્શન કરવા ગયે ને પ્રભુના દર્શન કરી દીક્ષા લઈને છ મહિનામાં તે કર્મોને કચ્ચરઘાણ કરી નાખે, નટડીના મોહમાં પિતાની જ્ઞાતિનું ભાન ભૂલેલા ઈલાચીકુમારને દેર ઉપર નાચ કરતાં સામી હવેલીમાં ગૌચરી પધારેલા સતના દર્શન થતાં અજ્ઞાનનો અંધકાર ઓસરી ગયો ને કેવળજ્ઞાન થયું. આપણે રેજો ચાલુ અધિકાર જેમાં મહારાજા શ્રેણીકના આત્મા ઉપર
જ્યારે મિથ્યાત્વના પડળ ચઢેલા હતા ત્યારે તે તેને પોતાનાથી નીચા સમજતે હતે. તે અનાથી નિગ્રંથને ભેટે થતાં મિથ્યાત્વના પડળ તૂટી ગયા ને તેના જીવનમાં સમ્યકત્વને સૂર્ય પ્રકાશિત થયે.
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૯૪
શારદા સાગર શ્રેણીક રાજા અનાથી નિગ્રંથ પાસેથી સનાથ અને અનાથના ભેદભાવ સાંભળે છે. મુનિ કહે છે કે હે રાજન ! મારી પત્ની કેવી હતી? મારી વેદના જોઈને તેણે ખાવું પીવું બધું છોડી દીધું હતું. મારી સેવા કરતાં કંટાળતી ન હતી. આજે તે કઈ ભાઈને લક થાય ને છ-બાર મહિના પથારીમાં સૂતા સૂતા ડે–પેશાબ બધું કરાવવું પડે ને રોજના ઉજાગરો થાય તે વહાલામાં વહાલી પત્ની પણ થાકી જાય. અને તે બોલે છે કે હવે તે ભગવાન એમની દેરી ખેંચી લે તો સારું. પણ હે રાજન ! મારી પત્ની એમ થાકી જાય તેવી ન હતી.
खणं पि मे महाराय ! पासाओ मे न फिट्टइ। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया ।
ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૩૦ હે મહારાજા! મારી પત્ની દેવાંગનાને શરમાવે તેવી સંદર્યવાન હતી. જે બહાર દેખાવ હતો તે તેના અંતરનો ભાવ હતે. હૃદયમાં સરળતા હતી. આંખમાંથી અમી ઝરતી હતી. તેની વાણીમાં મૃદુતા હતી. શરીર પુલ જેવું કોમળ હતું. મારે શું જોઈએ છે તે આંખના ઈશારે સમજી જતી હતી. મારા સુખે સુખી ને દુઃખે દુઃખી થવાવાળી હતી. મને રેગ આવ્યા ત્યારથી સ્નાન, વિલેપન, અત્તર, સેન્ટ, પુષ્પનીમાળા, અને ખાનપાનને ત્યાગ કર્યો. આ બધા શણગારને ત્યાગ બાહ્ય દેખાવ માટે નહિ પણ અંતરથી કર્યો હતે. અને મારાથી એક ક્ષણવાર પણ અળગી થતી ન હતી. કેઈ કહે કે તારે રેજના ઉજાગરા છે કંઇ ખાતી–પીતી નથી તે હવે થોડીવાર સૂઈ જા. તો પણ તે દૂર જતી ન હતી. મારી પાસે બેસીને વહાલથી મારા માથે હાથ ફેરવતી હતી. ને પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ! મારા પતિને બધે રેગ ખેંચી લે ને તેમને હતા તેવા સાજા કરી દે. એની આ પ્રાર્થનાની પાછળ તેની અભિલાષા વિષય સુખની ન હતી. પણ મને કેમ સારું થાય, હું કેમ વેદનાથી મુક્ત બનું તે તેની ભાવના હતી. આવી પવિત્ર પત્ની પણ મને રોગથી મુક્ત કરાવી શકી નહિ એ મારું અનાથપણું હતું. | મુનિ કહે છે હે રાજન! તમે મને કહેતા હતા ને કે હું તમને સુંદર કન્યાઓ સાથે પરણાવું ને તમે ઈચ્છિત સુખ ભોગવો. અને મનુષ્ય જન્મ સફળ કરે. હું પણ તમારી માફક માનતા હતા. જેમ હાથી–ઘેડા-ધન વિગેરે હેવાથી તું તને પિતાને સનાથ માને છે. તેમ હું પણ મને અનાથ માનતો હતે. પણ જ્યારે શરીરમાં વેદના થઈ ને તેને મટાડવા માટે વૈદો, હકીમ, ડોકટરે, માતા-પિતા, ભાઈ-બહેને પત્ની બધાએ ગમે તેટલા ઉપચારો કર્યા છતાં મને રોગથી મુક્ત કરાવી શક્યા નહિ. ત્યારે મને લાગ્યું કે હું પોતે અનાથ છું. મારી સ્ત્રી, માતા-પિતા બધા મને વેદનાથી મુકત ન કરી શક્યા
Page #634
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પ
તે સારું થયું. જે તેમના ઉપચારોથી મારે રોગ નાબૂદ થયો હોત તે હું તેમને બધાને સનાથ માનીને તેમને ગુલામ બની જાત, એ બધાની વાત તે બાજુએ મૂકો પણ હું જે શરીરમાં રહું છું તેના પર પણ મારી સત્તા નથી. આખા મગધ દેશના રાજ્ય ઉપર તમારી સત્તા ચાલે છે. તમે જેમ કહે તેમ થાય છે પણ તમારા શરીર ઉપર તમારી સત્તા છે ખરી? તમે માનો કે મારે મારા શરીરમાં કંઈ રોગ આવવા દે નથી તે તે બની શકે ખરું? શ્રેણીક રાજા કહે છે એવી કોઈની તાકાત નથી. તે વિચાર કરો કે હું ને તમે કેના નાથ છીએ? મને કઈ સગાં કે નેહી રેગથી મુકત કરી શકયું નહિ ત્યારે હું સમજી ગયા કે મારા માતા-પિતા ભાઈઓ - બહેને, પત્ની ને વૈદે બધા પોતે અનાથ છે તો મને નાથે કેવી રીતે બનાવી શકે? | મુનિનું કથન સાંભળીને રાજા શ્રેણીક તેમને કહેવા લાગ્યા કે હે મુનિરાજ! આપની કહાની સાંભળીને મારો ગર્વ ગળી ગયા છે. હું જે સંપત્તિ અને વૈભવ પર મને પિતાને સનાથ માનતો હતો તે વૈભવ અને સંપત્તિ અને સનાથ બનાવનાર નથી. પણ અનાથતા વધારનાર છે. તે હવે આપ મને જલ્દી એ વાત સમજાવે કે આટલા ઉપચાર કરવા છતાં જે વેદના શાંત ન થઈ તે કેવી રીતે શાંત થઈ ! અને સાચી સનાથતા પ્રાપ્ત કરવાને ઉપાય કર્યો છે? રાજા શ્રેણુકને જલ્દી જાણવાની જિજ્ઞાસા થઈ છે. તેના જવાબમાં અનાથી મુનિ કહે છે કે હે રાજન ! મને રાત્રે ઊંઘ આવતી ન હતી. જ્યારે મને કઈ રોગથી મુકત કરવા સમર્થ ન થયું ત્યારે મને સૂતા સૂતા અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા કે મારા પૂર્વના કઈ ગાઢ કર્મોને કારણે મને આ રોગ આ છે તે શું હું પહેલાં પણ હતું? જે પૂર્વે ન હોત તો આ કર્મો કયાંથી હોત? મારા પૂર્વના કર્મો છે તે હું પણ પૂર્વે હતે. તે વાત નકકી છે. તે પૂર્વે પણ આવા કર્મોના ઉદયથી આથી પણ ભયંકર દુઃખ ભોગવ્યા હશે ! આવા અનેક પ્રશ્ન મનમાં ઉઠતાં ને મનથી હું તેનું સમાધાન કરતો.
तओ हं एवमाहंसु, दुक्ख माहु पुणो पुणो। वेयणा अणुभविउं जे, संसारम्मि अणंतए॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૧, હે રાજન ! રોગ ન મટવાથી વિચાર કરતાં મને વિશ્વાસ થયે કે આ અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં મેં વારંવાર આવી વેદના અનુભવી છે. આવા પ્રકારને વિશ્વાસ થવાથી હું એમ વિચારવા લાગે કે સંસારમાં પરિભ્રમણ કરવાનું અને વારંવાર આવા કષ્ટ ભોગવવાનું કારણ શું? આ પ્રશ્ન પર વિચાર કરતાં હું એ સિદ્ધાંત પર આવ્યું કે મોહને આધીન બનીને આત્મા સાંસારિક પદાર્થો દ્વારા પિતે સનાથ બનવા
છે. પણ એ સંસારિક પદાર્થોને જેમ જેમ રાગ વધતું જાય છે તેમ તેમ આત્મા
Page #635
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર અનાથ બનતું જાય છે. એ અનાથતા સંસારમાં ભવભ્રમણ કરાવનાર તેમજ આવા એટલે કે મેં ભગવ્યા તેવા અને તેનાથી પણ અધિક દુઃખોને અનુભવ કરવામાં કારણભૂત છે.
દેવાનુપ્રિયે! આ અનાથી મુનિ શ્રેણીક રાજાને અનાથ સનાથના ભેદ સમજાવે છે. તેમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે. આજે માનવ પિતાની સ્ત્રી, પુત્ર, પરિવાર, સંપત્તિ અને નોકર ચાકરો ઉપર પિતાની સત્તા જમાવીને તેને પિતાને નાથ માને છે, પણ ખરેખર એ સમજવા જેવું છે કે આ દુનિયામાં કહ્યું કેવું છે? આ બધા ઉપરથી મમત્વ ભાવ ઉઠાવીને તેનાથી અલિપ્તભાવે રહે. જેને મેળવવા માટે લાખ પ્રયત્નો કરો છો. પાપ બાંધે છે, ન્યાય-નીતિને નેવે મૂકે છે, સત્ય ને સદાચારને તો પૈસા માટે સીમાડે મૂકી દીધા છે. અને આજે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર વધી ગયેલ છે. ધર્મ ધેકા ખાય છે ને અધર્મ અડદીયા ઉડાવે છે. આ પરિસ્થિતિ સર્જાઈ છે. પણ એટલું સમજી લેજે કે આ જે કંઈ મોજમઝા ઉડાવે છે તે પૂર્વે કરેલા સત્કર્મને પ્રતાપ છે. જ્યાં ધર્મ-શીયળ, સત્ય, સદાચાર હોય છે ત્યાં લક્ષ્મી અને કીતિને સદા વાસ હોય છે. અહીં મહારાજા વિક્રમના જીવનને એક પ્રસંગ યાદ આવે છે.
મહારાજા વિકમ નીતિવાન અને નિરાભિમાની રાજા હતા. જેનામાં નીતિ, નમ્રતા અને નિરાભિમાનતાને ત્રિવેણી સંગમ હોય છે તે આખી દુનિયાને મિત્ર બને છે. નમ્રતા એ અલૌકિક ગુણ છે કે તે આખી દુનિયાને નમાવે છે. વિક્રમરાજાએ આ મુખ્ય ગુણે દ્વારા પ્રજાને પ્રેમ સંપાદન કર્યો હતો. રાજા વિક્રમ ખૂબ પ્રમાણિકતાથી રાજ્ય ચલાવતા હતા એટલે એના માથે કઈ ચિંતા ન હતી. ચિંતા કોને હોય? જ્યાં કાવાદાવા ને અપ્રમાણિકતા હોય ત્યાં હેય ને? તમને કેટલી ચિંતાને કીડો કરી ખાતે હશે કે આ સરકાર આટલા ટેકસ નાખે છે, મકાનની આંકણું કરે છે. હવે તે ધર્મસ્થાનકો ઉપર પણ ટેકસ નાખે છે, બે પૈસા દાનમાં વાપરવામાં પણ કેટલી ચિંતા છે! આવી ચિંતામાં સુખે ઊંઘ નથી આવતી. એટલે ઊંઘ લાવવા માટે ટેબ્લેટ લેવી પડે છે. વિક્રમ રાજા આટલું મોટું રાજ્ય ચલાવતા હતા છતાં એક રતિ જેટલી ચિંતા તેમના માથે ન હતી. પથારીમાં સૂવે એવા તરત ઊંધી જતા. ને સવારે સૂર્યોદય થતાં પહેલાં બે ઘડી અગાઉ ઊઠી જતા. મહાન પુરૂષે અઘોરીની જેમ ઊઘે નહિ. તમારી માફક સેનાના નળીયા થાય ત્યાં સુધી પથારીમાં સૂવે નહિ. (હસાહસ). વિકમ રાજાના અંતરમાં શાંતિ હતી એટલે સુખે સૂવે ને સુખે ઊઠે.
એક દિવસ વિક્રમ રાજા ટાઈમ થતાં સૂઈ ગયાં. તરત ઊંઘ આવી ગઈ. રાત્રીને પ્રથમ પ્રહર પૂરો થવાને થોડી વાર બાકી હતી. તે પહેલાં એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ખૂબ પ્રકાશ જે. સામી દષ્ટિ કરે છે તે એક નવયૌવના સ્વરૂપવાન સ્ત્રીને જોઈ. એટલે રાજાએ પૂછયું કે તમે કોણ છો? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે હું તમારા ઘરની લક્ષ્મીદેવી છે. તમને
Page #636
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૫૯૭ એક અગત્યના સમાચાર આપવા માટે આવી છું. રાજા પૂછે છે શું? ત્યારે કહે છે હું આવતી કાલે સવારે તારા ઘરમાંથી વિદાય થવાની છે. તે તમને સમાચાર આપવા આવી છું. ત્યારે રાજા કહે છે તમારે કહેવા આવવાની તસ્દી શા માટે લેવી પડી? ત્યારે લક્ષમીદેવી કહે છે તેમને કહ્યા વિના કેવી રીતે જવાય? રાજા કહે છે સવારે શું અત્યારે વિદાય થાઓ. સુખે સિધાવે. મારે તમારી જરૂર નથી. ત્યારે લક્ષમીદેવી કહે છે હે રાજા! તું મને આવી ઉદ્ધતાઈથી જવાબ આપે છે પણ વિચાર કર. આ બધે ચળકાટ લક્ષ્મીને છે. માટે વિચાર કર. મારા ગયા પછી આ તમને ખમ્મા ખમ્મા થાય છે તે નહિ થાય. જ્યાં લક્ષ્મી નથી ત્યાં કુસંપ, કલેશ ને રગડા ઝગડા થાય છે. તમને પાણી માંગતા દૂધ મળે છે તે નહિ મળે. તને કોઈ પૂછશે પણ નહિ. તું ઝાંખો પડી જઈશ. ગરીબ ગાય જેવો બની જઈશ ને ચપ્પણીયું લઈને ભીખ માંગવાનો વખત આવશે. રાજા કહે છે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. મારી પાસે ગુણને પ્રકાશ છે. તેના દ્વારા મારું જીવન ચાલશે. માટે તમે તમારે અબઘડી સુખે સિધાવો. તમારા સર્ભાવમાં મને સુખ નથી ને અભાવમાં દુઃખ નથી. ત્યારે લહમીદેવી કહે છે રાજા! કંઈક તે વિચાર કર. મને તારી દયા આવે છે કે મારા ગયા પછી તારી શી દશા થશે? આ તારી મહેલ-મહેલાતે ચાલી જશે. પછી તું કયાં જઈને રહીશ? ત્યારે રાજા કહે છે કંઈ ચિંતા નહિ. એક કેઈને એટલે તે મળશે ને? અરે, એટલે પણ નહિ મળે ને રોટલો પણ નહિ મળે. અરે ટલે તે નહિ મળે પણ માટીનું શકેરું ય નહિ મળે. ત્યારે રાજા કહે છે ભલે કંઈ નહિ મળે તે ધરતીમાતા જગ્યા આપશે ને? ત્યારે લક્ષમીદેવી કહે છે ધરતીમાતા પણ જગ્યા નહિ આપે. રાજા કહે છે ભલે કઈ જગ્યા નહિ આપે તે સાધુ બની જઈશ. પણ તું તારે ચાલી જાને. (હસાહસ) રાજાની મક્કમતા જોઈને લક્ષમીદેવી તે વીલે મઢે ચાલ્યા ગયા. પણ દેવાનુપ્રિયો! તમને પૂછું કે તમને લક્ષમીદેવી સ્વપ્નમાં આવીને આવું કહે છે તમે શું કરે? હું તે માનું છું કે તમારી ઊંઘ ઉડી જાય. રડે, ઝરો ને કલ્પાંત કરો. મહિના સુધી તો ખાવાનું પણ ન ભાવે. કેમ સાચી વાત છે ને વિક્રમ રાજા તે ઘસઘસાટ ઊંઘી ગયા.
રાત્રિને બીજો પ્રહર શરૂ થશે ત્યાં રૂમઝુમ કરતાં બીજા દેવી આવ્યા. રાજા જાગી ગયા. ને દેવીને પૂછયું કે તમે કોણ છે? ત્યારે કહે છે હું કીર્તિદેવી છું. આપની પાસેથી વિદાય લેવા આવી છું. મારી સખી લક્ષ્મીદેવીની સાથે હું પણ જાઉં છું. મને એના વિના ક્ષણવાર ન ગમે ત્યારે રાજા કહે છે ન ગમે તે સુખે સિધાવો દ્વાર ખુલ્લા છે. રાજન ! વિચાર કરો. અત્યારે ચારે તરફે તમારી કીતિને કળશ ચઢયે છે. તે કીર્તિ ચાલી જતાં તમને કેઈ ઓળખશે નહિ. અત્યારે દરેકના મુખે તમારું નામ ગવાય છે. પછી તમને કઈ યાદ નહિ કરે. તમારું નામ ભૂલાઈ જશે. ત્યારે રાજા કહે છે આ દુનિયામાં જે જન્મે છે તે મરે છે. ચઢે છે તે પડે છે. ઉદય છે તેને અસ્ત છે. અને જેનું નામ છે તેને નાશ અવશ્ય થવાને છે. મોટા ચક્રવતિઓ પણ ચાલ્યા ગયા
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૯૮
શારદા સાગર
છે તે પછી મારી કયાં વાત કરવી? મારે નામની સાથે કેઈ નિસ્બત નથી. નામ તે દેહનું છે. દેહને નાશ થતાં નામને નાશ થવાને છે. તેથી કંઈ મારા આત્માને નાશ થવાને નથી. મારો આત્મા તો ત્રણે કાળે અમર રહેવાને છે. માટે મારું નામ નહિ રહે તે તેની મને ચિંતા નથી. આ જવાબ સાંભળી કીર્તિદેવી ચાલ્યા ગયા ને રાજા ઊંધી ગયા. ત્યાં ત્રીજા પ્રહરે ત્રીજી દેવી આવી. રાજા પૂછે છે તમે કોણ છે? મને સુખે સૂવા દેતા પણ નથી. ત્યારે કહે છે હું સત્તાદેવી છું. લક્ષ્મી અને કીર્તિ જે ન રહે તે માટે પણ રહેવું નથી. ત્યારે રાજા કહે છે ભલે સિધાવે. હું તમને બહુમાનપૂર્વક વિદાય આપું છું. ત્યારે સત્તાદેવી કહે છે મહારાજા! અમે ત્રણે જઈશું તે તમારા રાજયમાં અંધારું થઈ જશે. આ રાજસિંહાસન ઉપરથી આપ ફેંકાઈ જશે. તમારી પ્રજા પણ તમારા સામું નહિ જુવે. માટે જે તમે કહે તે હું લક્ષ્મી અને કીર્તિને મનાવીને પાછી બેલાવી લાવું. ત્યારે રાજા કહે છે મારે એ સત્તાના સિંહાસનની જરૂર નથી. હું તે મારી પ્રજાના હૃદય સિંહાસન ઉપર રાજ્ય કરું છું. મારે કોઈની જરૂર નથી. ચાલતા થઈ જાઓ. એટલે સત્તાદેવી પણ વિદાય થયા ને રાજા તે ઊંઘી ગયા.
ઘેડીવાર થઈ ત્યાં ખૂબ પ્રકાશ દેખાય ને ત્રણ તેજસ્વી પુરૂષ દેખાયા. વિક્રમ રાજા પૂછે છે તમે કોણ છો? ત્યારે કહે છે અમે ૧) ધર્મરાજા ૨) સત્યરાજા અને ૩) ચારિત્ર રાજા છીએ. અમે ત્રણે તમારી પાસેથી વિદાય લેવા આવ્યા છીએ. આ સાંભળી તરત રાજા તેમના પલંગમાંથી ઊભા થઈ ગયા ને કહેવા લાગ્યા. અરેરે...તમે ચાલ્યા જશે? મારા જીવતાં હું તમને વિદાય નહિ આપી શકું. આ દુનિયામાંથી આપ વિદાય લેશે તે પહેલાં મારી વિદાય થશે. ત્યારે કહે છે. અમે ત્રણે તે નિર્ણય કરીને આવ્યા છીએ. તમને જાણ કરવા આવ્યા હતા. રાજા તેની મ્યાનમાંથી તલવાર ખેંચીને ધર્મરાજાના હાથમાં આપીને કહે છે કે, મારું મસ્તક ઉડાવી દે. પછી તમે વિદાય થાઓ. હું તમારા વિના નહિ રહી શકું. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. ધર્મ એ મારો પ્રાણ છે. સત્ય એ મારો શ્વાસ છે ને ચારિત્ર એ મારું હાર્ટ છે. પ્રાણ, હાર્ટ અને શ્વાસ વિના કેઈ જીવી શકતું નથી. તેમ હું પણ તમારા વિના એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.
બંધુઓ! જુઓ, રાજાની કેવી દઢ શ્રદ્ધા છે! પેલી ત્રણ દેવીઓને જવા દીધી પણ ધર્મ, સત્ય અને ચારિત્રને જવા દેતા નથી. તમને આવી શ્રદ્ધા છે ને? આ ત્રણે દેવ રાજાના હાથમાંથી તલવાર પકડી લે છે ને એકી અવાજે બોલે છે...ધન્ય છે રાજન તારી શ્રદ્ધાને. અમે તે તારી પરીક્ષા કરવા આવ્યા હતા. તારી અડગ શ્રદ્ધા જોઈને ખુશ થયા છીએ. તારા જેવા શ્રદ્ધાવાન ભકતને છોડીને બીજે કયાંય જવા માંગતા નથી. આ પ્રમાણે કહ્યું ત્યાં ત્રણેય દેવીએ આવીને કહે છે રાજન્ ! અમે પણ તને છોડીને જવા
Page #638
--------------------------------------------------------------------------
________________
૧૯૯
માંગતા નથી. જ્યાં ધર્મ-સત્ય અને ચારિત્ર છે ત્યાં અમે પણ રહીશુ. અમને એના વિના ગમતું નથી.
શારદા સાગર
જુઓ, રાજા તેની શ્રદ્ધામાં મકકમ રહ્યા તે બધું પાછું આવ્યું. પણ પહેલાં સહન કરવું પડયું. એક વખત તે આત્માએ કસેાટીમાં અડગ રહેવું પડે છે. જ્યાં ધર્મ, સત્ય અને ચારિત્રને વાસ છે ત્યાં દુનિયાની સમગ્ર સ ંપત્તિના વાસ છે. માટે ધર્મનું, સત્યનું ને ચારિત્રનું પાલન કરતાં જો કાઇ કસેાટીને પ્રસંગ આવે તે મકકમ રહેજો.
અનાથી મુનિને ત્યાં બધી સંપત્તિ હતી. કેાઈ જાતની કમી ન હતી. માત્ર તેમને શારીરિક સુખ ન હતુ. અનાથી મુનિ કહે છે હે રાજન્! મારી વેદના કાઈ પણુ રીતે શાંત ન થઇ ત્યારે હું મારા આત્મા તરફ વળ્યે ને આત્મચિંતન કરવા લાગ્યા, દુનિયામાં કહેવત છે ને કે “વાખ્યા ન વળે પણ હાર્યો વળે,” તેમ મને પણ પહેલાં મારા આત્મા તરફ જોવાનું મન ન થયું. મને આશા હતી કે મારા માતા-પિતા, ભાઇ-બહેન, અને મારી પત્ની મારું દર્દ જરૂર દૂર કરશે. પણ કાઇ મારુ દૂર ન કરી શકયુ ને ખધેથી હતાશ થયે ત્યારે હું મારા આત્મા તરફે વત્ચા.
એક વખત ઘણાં માણસેા સેાનાની ખાણ ખાદી રહ્યા હતા. તમને સેાનુ પહેરવુ બહુ ગમે છે. પણ ખાણમાંથી સેાનુ કાઢતાં કેટલી મહેનત પડે છે તે જાણા છે!? ઘણી ઊંડી ખાણુ ખાદીને તેમાં માણસા ઉતરીને માટીમાંથી સેનુ કાઢતા હતા. અંદરથી માટીના તગારા ભરીભરીને આપે ને બહાર ઊભેલા તેને ખાલી કરતા હતા. તેમાં એક માણસ માટીનું તગારું લેતા અંદર ધસી પડયા. કાઈને ખખર ન પડી. કામ પતી જતાં માટી નાંખીને ખાડો પૂરી દે છે. પેલા અંદર પડેલાના ઉપર માટી પડે છે. તે અંદરથી ખૂમેા પાડે છે કે ખચાવે...ખચાવે. પણ તેના કર્મચાગે કાઈ સાંભળતું નથી. પણ ખાડો પૂરતાં સ્હેજ પેાલાણુ રહી ગયેલી. તે ખાનારા માણસા તે ચાલ્યા ગયા. પણુ ખીજા માણસા ફરતા ફરતા ત્યાં આવે છે. ત્યારે તાજી ખાદેલી ખાણમાંથી અવાજ આવે છે કે મને કાઢો બચાવે. કાઇ યા કરે. આ અવાજ સાંભળીને આવનારા માણસા ભડકયાં કે અહીં તે! ભૂત લાગે છે. બધા ભાગી ગયા. પણ એક દયાળુને વિચાર થયા કે કાઇ માણસ દટાઇ ગયા લાગે છે. તેણે નીડર થઈને માટી દૂર કરી તેા માણસ નીકળ્યેા. બહાર તેા કાઢયા પણ તેના આખા શરીરમાં ખૂબ દુઃખાવે થવા લાગ્યા. હાલી ચાલી શકતા ન હતા. એટલે યાળુ માણસ ગાડી કરીને તેને હૅસ્પિતાલમાં લઈ ગયા. ડાકટરે ફોટો પાડીને કહ્યું કે એના હાડકામાં ફ્રેકચર થયું છે. માઢુ ઓપરેશન કરવુ' પડશે. આપરેશન પણ જોખમભરેલુ છે. તેના ઘરના બધા માણસાને ખેલાવ્યા. બીજે દિવસે આપરેશન કરવાનું નક્કી થયું. માટું હાડકું ભાંગી ગયુ છે એટલે ઘણા દુ:ખાવા થાય છે. ઊંઘ આવતી નથી. તે સમયે તે માણસ પ્રભુને પાકાર કરે છે કે
Page #639
--------------------------------------------------------------------------
________________
૬૦૦
શારદા સાગર
હે નાથ 1 હું તારા શરણે છું. ડૉક઼ટર ઓપરેશન કરશે તેમ છતાં જીવવાના વીમે છે. તે હું નાથ! હું તને પ્રાર્થના કરુ છુ કે તુ મારા ડૉકટર છે. મારા ભગવાન છે. હું તારા શરણે છું. તારું શરણુ લઉં છુ. તા મને શ્રદ્ધા છે કે મારૂ દઈ વગર એપરેશને મટી જશે. નહિ મટે તે। તારી લાજ જશે. મારુ કઇ જવાનું નથી. આ રીતે-એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુના સ્મરણમાં લીન બની ગયા. જેમ જેમ સમય ગયા તેમ તેમ તેની વેઢના શાંત થતી ગઇ ને સવાર પડતાં તે ઊઠીને ફરવા લાગ્યા. જાણે કઇ બન્યું નથી. ડૉકટર તપાસવા આગ્યે. ત્યારે કહે છે કે હવે મને તપાસવાની જરૂર નથી. એપરેશન પણ કરવું નથી. બધું મટી ગયું. ડૉક્ટર કહે છે પણ ભાઈ! આ શું? તને કાળુ ડાકટર મળી ગયા ? ડૉકટરે ફરીને ફાટા પાડીને જોયું તે હાડકામાં તીરાડ પણ દેખાઈ નહિ. મધુ સ્વસ્થ હતુ. ભકત કહે છે કે આ હાડકા સાંધનાર ખીજો કોઇ ડૉકટર નહિ પણ મારે ભગવાન છે.
મધુએ ! આત્મશ્રદ્ધા કેવું કામ કરી જાય છે! ડાકટર પણ ીને જોઇને આશ્ચમાં પડી ગયું. જેને ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હાય છે તેને ફળ્યા વિના રહેતી નથી. અનાથી મુનિના અંતરમાં હવે આત્મા પ્રત્યેની શ્રદ્ધા જાગી છે. તેના કારણે વિચાર કરે છે કે મારા કને કારણે હું દુઃખી થઇ રહ્યા છે. હજુ પણ આગળ શું વિચારણા કરશે તેના ભાવ
અવસરે.
ચરિત્ર – અંજનાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યા છે. પુત્રનું મુખ જોઇને અજના તથા વસંતમાલાના હના પાર નથી. પુત્રનું મુખ જોઇને અજના બધું દુઃખ ભૂલી ગઈ. સહીયરે પુત્ર પખાળ્યે, નિર્ઝરણા માંહે પખાળ્યા ચીર તે, પુત્ર પાઢાયા રે પાથરે, સીતાને વારૂ હનુમંત વીર્ તા, નીરખતાં તૃપ્તિ પામે નહિ, મહામાંહે બેઉ સખી એમ કરે વાત તે, જન્મ મહાત્સવ કોણ કરે, કટકે ચાલ્યા છે કુંવરના તાત તા....સતી રે...
અંજનાએ પુત્રને જન્મ આપ્ચા કે તરત દેવની સહાયથી ત્યાં એક નાનકડું સરાવર અની ગયું. એટલે વસતમાલાએ પુત્રને નવડાવીને અંજનાને પણ સ્નાન કરાવી અશુચી દૂર કરાવી. અને ખાળકને ઝાડના પાંદડા ભેગા કરી તેના ઉપર સૂવાડયા.
દેવાનુપ્રિયે ! કર્મની લીલા કેવી વિચિત્ર છે ! અજના અને વસતમાલા અને આ બાળકને જોઈને વિચાર કરે છે કે અહા! પવનજીના જન્મ પછી રત્નપુરીમાં ઘણાં સમયે આ લાડકવાયા જન્મ્યા છે. અંજના પુત્રને ખેાળામાં લઇને આંસુ સારતી ખાલે છે બેટા ! જો તારા જન્મ રાજમહેલમાં થયા હાત તા આજે કંઇક જન્મ કેદીઓને કેદમાંથી મુક્તિ મળત. કંઇક નિર્ધન યાચકોને ધન મળત. તારા જન્માત્સવ ખૂબ ધામ ધૂમથી ઉજવત. તારા માટે આ પાંદડાની પથારીને બદલે સેાનાનુ` રત્નજડિત પારણીયું હાત. તને રમાડવા અઢાર દેશની દાસીઓ હાજર હૈાત. પણ અહીં તારા જન્મ મહાત્સવ કાણુ કરે ? તાશ
Page #640
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૦૧ પિતાજી તે યુદ્ધમાં ગયા છે ને પાછળથી મારી આ દશા થઈ છે. આટલું બોલતાં તેની આંખમાં આંસુ આવી ગયા. આ આસુ પિતાને દુઃખ પડયું તેના નથી. પણ પિતાના માથે જે કલંક ચઢયું છે તે જે ન ઊતરે તે દુનિયામાં એમ કહેવાય કે અંજના આવી જૈન ધર્મની શ્રદ્ધાવાળી ને આવી નીકળી? મારા જેન ધર્મને લાંછન ન લાગવું જોઈએ અને મારા સાસરા - પિયરની નિર્મળ કીર્તિમાં સહેજ પણ ડાઘ ન લાગવો જોઈએ. દિલમાં આ વાતને ડંખ હતો. ને આવા પુત્રના જન્મસમયે પતિની ગેરહાજરી છે. તેથી તેના દિલમાં ઓછું આવ્યું.
બાળક તે હજુ તાજે જન્મેલ છે. તરત જન્મેલો બાળક આંખ ઉઘાડે નહિ. પણ આ તેજસ્વી કુમાર તો આંખ ખોલીને અંજનાની સામે મીટ માંડીને જોઈ રહ્યો છે. એના મુખ ઉપરથી જોતાં એમ લાગે કે જાણે અંજનાને એમ કહેતે ન હોય કે, હે માતા? હવે તું જરા પણ ગભરાઈશ નહિ. હવે હું સહેજ માટે થાઉં એટલે તને દુઃખ દેનારા દાદા-દાદીની, બા-બાપુજીની તથા મામા-મામીઓની બધાની ખબર લઈશ. તેમ જાણે સંકેત કરતો ન હોય ! તેમ જણાય છે. વળી પાછી પુનમની ચાંદની ખીલી છે. અજવાળી રાતે અંજના બાળકને હાથમાં લઈને રમાડે છે ને વસંતમાલા પણ હરખાતી અંજનાની સામે બેઠી છે. આ બાળક આકાશની સામે બાથ ભીડીને જાણે તારા અને ચંદ્રને લેવા મથત ન હોય! તેમ હાથ ઊંચા નીચા કરે છે. એના મુખ ઉપરથી તેનું પરાક્રમ સ્પષ્ટ જણાઈ આવે છે. વસંતમાલા કહે છે બહેન ! હવે તું જરા પણ ગભરાઈશ નહિ. આ બાલુડા આપણા દુઃખે દૂર કરશે. આ પ્રમાણે આનંદપૂર્વક વાર્તાલાપ કરે છે. ત્યાં શું બન્યું. 'મામા અંજના તણું તિણ સમે, શુરસેન રાજા છે તેનું નામ તે, યાત્રા કરીને પાછા વળે, આવી વિમાન થંભ્ય તેણે ઠામ તે.સતી રે.
આ સમયે અંજના સતીના મામા વિદ્યાધર ચૂરસેન રાજા યાત્રા કરીને પાછા ફરીને પિતાના ગામ જઈ રહ્યા છે. તે આ રસ્તેથી તે વિદ્યાધરનું વિમાન પસાર થતું હતું. બરાબર અંજના જે જગ્યાએ બેઠી હતી તેના માથા ઉપર વિમાન આવ્યું. સ્થિર થઈ ગયું. વિમાનને ચલાવવા માટે ઘણી મહેનત કરી પણ નથી આગળ જતું કે નથી પાછળ હઠતું. સતી અંજનાનું કેટલું પ્રભાવશીલ ચારિત્ર હતું તેની આ પ્રતીતિ કરાવે છે. આ તે વિદ્યાધરનું વિમાન હતું. પણ દેવનું વિમાન હોય તો પણ આ સતીની ઉપરથી પસાર થઈ શકે નહિ. સતીના શિયળના પ્રભાવે ભલભલા દેવના વિમાન પણ સ્થંભી જાય છે. વિદ્યાધરનું વિમાન ચાલતું નથી. છેવટે વિચાર કર્યો કે વિમાનને નીચે ઉતારી જોઈએ એટલે નીચે ઉતારે છે. વિમાન નીચે ઉતરવા લાગ્યું. હવે આ વિમાન કેવી રીતે ઊતરશે સતી અંજનાને જંગલમાં મામાનું મિલન કેવી રીતે થશે ને શું બનશે તેના ભાવ અવસરે.
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૦૨
શારદા સાગર
વ્યાખ્યાન ન – ૭૦
આસા સુદ ૪ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા
ને બહેન !
શાશ્વત સુખના સ્વામી બનવા માટે સસારરૂપી સમરાંગણમાં કર્મ શત્રુઓની સામે કેશરિયા કરી મુક્તિનગરીના મહેમાન બન્યા છે તેવા જિનેશ્વર ભગવતાએ ભવમાં ભ્રમણ કરતા ભવ્ય જીવાને જાગૃત કરવા માટે આગમવાણી પ્રકાશી-ખત્રીસ આગમમાં ચેાથું મૂળ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને અનાથ નાથના ભેદ સમજાવતાં કહે છે. આત્માની અનાથતાનું કારણ શું? આત્મા અને પરમાત્મા વચ્ચેની એકતાને ભૂલી જવી. જો કોઇ આત્મા અને પરમાત્માની એકતા સાધી ભિન્નતાને દૂર કરવાના સંકલ્પ કરે તે આત્માની અનાથતા દૂર થયા વિના રહે નહિ.
તા. ૮-૧૦-૭૫
અનાથી મુનિ કહે છે કે અનેક પ્રયત્ન કરવા છતાં પણ મારે રાગ શાંત થયે નહિ. ત્યારે મને એવું ભાન થયું કે મને ખીજુ કાઇ દુ:ખ આપતુ નથી. પણ મારે આત્મા મને દુઃખ આપી રહ્યા છે, તેા ખીજો કેાઇ મારા રોગને કેવી રીતે મટાડી શકે? જો મને ખીજા કાઇ દુઃખ આપતા હાત તેા મારા માતા-પિતા, ભાઈ, બહેન, પત્ની અને વૈદા, હકીમા બધા મને રોગથી મુક્ત કરી શક્ત. પણ જ્યાં મારા પેાતાના આત્મા દુઃખ આપી રહ્યા હાય ત્યાં ખીજા કયાંથી મટાડી શકે? વિભાવમાં જઇને મારા આત્માએ બાંધેલા કર્મોને કારણે મને આ દુઃખ આવ્યુ છે. તેા વિભાવને વઈને સ્વભાવમાં સંચરીને મારા આત્મા દુઃખને દૂર કરશે.
મહાન પુરુષાના જીવનમાં કેવી સમજણુ હાય છે! આવી સમજણુ ભવને અંત લાવે છે. પણ જયાં સમજણુ નથી ત્યાં ભવૃદ્ધિ થાય છે. જેને આત્મ સ્વરૂપની પિછાણુ થઇ ને પછી સંત બન્યા છે તેવા અનાથી નિગ્રંથ પાતે ભવના અંત કરી ભગવત મનવા માટે આત્મસાધનાના પંથે પ્રયાણ કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મડીકુક્ષ બગીચામાં આવ્યા ને શ્રેણિક રાજા ફરવા માટે આવ્યા. ત્યાં અનેનું મધુરું મિલન થયું. સંતનુ મિલન એ સત્તુ મિલન છે. સતા પોતે સત્ત્ને સાધી, સતને પિછાણી તેમાં રમણતા કરે છે. અને પેાતાની પાસે આવનારને પણ સત્ની પિછાણુ કરાવે છે. ને દુઃખના અંત કરાવે છે. તમે એમ નહિ માનતા કે સંત પાસે જઇએ એટલે પૈસે ટકે સુખી બની જઇએ ને સંસારમાં કહેવાતુ દુઃખ મટાડી દઇએ. આ તમારું માનેલું પૈસા, પત્ની અને પુત્રનુ દુઃખ મટાડવાની વાત નથી પણ આત્માને જન્મ-મરણના દુ:ખા લાગેલા છે તેને દૂર કરવાની વાત છે. ‘જે કરાવે ભવના અંત, તાડાવે તૃષ્ણાના તંત, તે છે સાચા સંત. તે પામે સુખ અનત.’
Page #642
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૦૩ આવા પવિત્ર સંતોને સમાગમ આત્માની ઓળખાણ કરાવે છે. આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ઓળખાણની જરૂર છે. કોઈને સારી નોકરી મેળવવી હોય તે પણ સારા માણસની ઓળખાણ હોય તે ઝટ નેકરી મળી જાય છે. કેઈ ગરીબને છેક દેશમાંથી મુંબઈ સવસ માટે આવે છે જે કોઈ સારા શ્રીમંત માણસની ઓળખાણ હોય તે તેને જલદી નેકરી મળી જાય છે. નહિતર બે મહિના રહી ઘરના રોટલા ખાઈને પાછો હતે તે વિદાય થાય છે. આજે તમે નથી જોતા કે મુંબઈમાં બી. એ. થયેલા છોકરાઓ બિચારા નેકરી, ધંધા વિના રઝળે છે. ને નેન મેટ્રિક થયેલા છોકરાઓને ઓળખાણને કારણે નેકરી મળી જાય છે. સસ્તા ભાડાની ચાલીએ બંધાય છે તેમાં રૂમ લેવા માટે પણ લાગવગ જોઈએ છે. લાગવગવાળાનું કામ ઝટ થઈ જાય છે ને લાગવગ વિનાના રઝળે છે. કેઈ બહારગામથી ફાળો કરવા આવે ને વાલકેશ્વર સંઘના શેઠિયાઓને કહે કે ભાઈ! અમારા ગામમાં સંતોની અવરજવર ખૂબ છે. માટે ત્યાં ઉપાશ્રય બંધાવવાની જરૂર છે. તો તમે શું કહેશો? કે અમે તમને ઓળખતા નથી. ઓળખાણ હોય તે બધું થાય. કેમ આમ કહેને? કઈ બહારગામને ઝવેરી રમણીકભાઈની ઓફિસે આવ્યો. તેને માલ ખરીદ છે તે રમણીકભાઈ તેને હીરાના પડીકા બતાવે. વહેપારી માલ જઈને કહે કે આ એક લાખના હીરાનું પડીકું મને આજનો દિવસ ઘરે જેવા માટે લઈ જવા દે. અનુકૂળ હશે તે ખરીદી લઈશ. નહિતર તમને કાલે સવારે પાછું આપી જઈશ. તે તમે તેને લઈ જવા દે ખરા? તમે તેને કહી દેશે કે ભાઈ ! હું તમને ઓળખતે નથી. પણ આ સ્થાને કઈ પરિચિત ને વિશ્વાસુ વહેપારી હોય તે ખુશીથી લઈ જવા દેત. આ તે લાખ રૂપિયાના હીરાની વાત થઈ પણ પાંચ-પચ્ચીસ રૂપિયા પણ તમે એાળખાણ વિના કોઈને આપવા તૈયાર નથી. પણ જે કઈ એ અજાણ્યાની ઓળખાણ કરાવનાર મળી જાય તે તેને કઈ જાતને વધે આવતું નથી. તમે કહે છે ને કે ઓળખાણ એ મેટી ખાણ છે. એાળખાણવાળો માણસ સુખી થાય છે ને ઓળખાણ વિનાને રઝળી પડે છે.
મારે ઓળખાણની વાત કરીને તમને એ વાત સમજાવવી છે, કે જે આત્માની ઓળખાણ કરે છે તે સુખ પ્રાપ્ત કરે છે. આત્માની ઓળખાણ કેણ કરાવે? જે મહાન પુરૂષેએ આત્માને ઓળખે છે તે આત્માની ઓળખાણ કરાવે છે. જેમ મોટો વહેપારી અજાણ્યા વહેપારીને બજારમાં બીજા વહેપારીની ઓળખાણ કરાવી તેને આગળ લાવે છે. તેમ ભગવાનના સાચા સંતો પણ તેમની પાસે જે જિજ્ઞાસુ છે આવે છે તેમને આત્મસ્વરૂપની ઓળખાણ કરાવીને મુકિતનગરીના મહાન સુખમાં મહાલવા માટે મોકલે છે. જેના ઉપર સંતની દષ્ટિ પડે ને સંત જેને હાથ પકડે તે તે ન્યાલ થઈ જાય. સંતનું મિલન મહા લાભદાયી છે. એક ભકતે પણ ગાયું છે કે :
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૪
શારદા સાગર
તારું એક મિલન ફળદાયી, માટે જન્મોજન્મની જુદાઈ, તું કાંડું જેનું ઝાલે, તે મુક્ત બનીને હાલે- તારે સંગ એ મુખકારી.
સંતનો સંગ એ સાચો સંગ છે. અહીં શ્રેણીક મહારાજાએ કોને સંગ કર્યો? તે જાણો છો ને? રાજા શ્રેણીકે અનાથી નિગ્રંથને સંગ કર્યો તે આત્મસ્વરૂપની પિછાણ થઈ ને આત્મસ્વરૂપની પિછાણ થતાં મિથ્યાત્વના ગાઢ વાદળને ભેદીને સમ્યકત્વને સૂર્ય પ્રગટ. ને ભવોભવની ભાવટ ભાંગી નાંખી, આવતી ચોવીસીમાં તીર્થકર પદ પ્રાપ્ત કરશે. અનેક ભવ્ય જીના તારણહાર બનશે. સંતના સંગે તેમના જીવનમાં જાદુ કર્યું. તમે વ્યવહારમાં પણ દેખે છે કે કોઈ ગરીબ માણસને શ્રીમંત હાથ પકડે તે સમય જતાં ગરીબ પણ શ્રીમંત બની જાય છે. કેઈ મહારાજાની ગરીબ ઉપર કૃપા વરસે તે ગરીબ પણ ન્યાલ થઈ જાય છે.
એક જમાને એ હતું કે રાજાએ પિતાના રાજ્યમાં કેઈને દુઃખી જોઈ શકતા નહિ. રાજા ભેજ કેવા પરદુઃખભંજન હતા. બીજાના દુઃખને પોતાનું દુઃખ માની બીજાનું દુઃખ દૂર કરતા હતા. રાજા વિક્રમે કેવું સુંદર રાજ્ય ચલાવ્યું! તમે દિવાળીના દિવસે નવા ચેપડા લખે છે. દિવાળી આવે ત્યારે જૂના ચોપડા અધૂરા હોય તે પણ તેને મૂકી દે છે ને નવા ચોપડા લખે છે. આ નવા ચોપડા લખવાની શરૂઆત કોણે કરાવી હતી તે જાણે છે? જ્યારે વહેપારીઓમાં ખૂબ અનીતિ વધી અને લોકો લેહી ચૂસ્યા વ્યાજ લેતા થઈ ગયા ત્યારે વિકેમરાજાએ જૂના ચોપડા ઊંચે ચઢાવી દીધા ને નવા નામે ચોપડા લખવાની શરૂઆત કરાવી ને પ્રજાને કરજના દુઃખમાંથી મુકત કરાવી હતી. તે સિવાય તેમના રાજ્યને નિયમ હતું કે જે કઈ માણસ ને રહેવા આવે તેને દરેક પ્રજાજનેએ એકેક સોનામહોર અને એકેક ઈટ આપવી. એટલે આવનારા માણસનું ઈટોથી ઘર બંધાઈ જાય ને આખા ગામના લોકે એકેક સોનામહોર આપે તે તેને દેખાય નહિ ને સામાનું કામ ચાલુ થઈ જાય. આવું સુંદર રાજ્ય ચલાવીને રાજા વિક્રમે તેના જીવનમાં એક વિકમ સ્થાપ્યો હતે.
બંધુઓ ! રાજા વિક્રમે નવ વિક્રમ સ્થાપીને પ્રજાને કરજમાંથી મુકત કરી. તે તમે પણ ધારે તો તમારા જીવનમાં આ વિક્રમ સ્થાપી શકે. આપણો આત્મા અનંત કાળથી કર્મના કરજમાં ડૂબી રહ્યા છે. તેના કારણે પરાધીન બનીને મહાન દુઃખ ભોગવી રહ્યો છે તે આત્માને કર્મના કરજમાંથી મુક્ત કરાવી સુખી બનાવવા માટે પુરૂષાર્થ કરે. કોશિષ કરે અને તમારા પ્રબળ પુણ્યોદયે તમને જે મહાન સુખ ને સંપત્તિ મળ્યા છે તેને સદુપયોગ કરીને ગરીબાઈથી પીડાતા તમારા સ્વધર્મીઓને સુખી કરો. તમે હાથી જેવી દષ્ટિ કેળવે. હાથીની સૂંઢમાં કે ઘાસ આપે કે લાડવા આપે તો તે મદમસ્ત બનીને ઝૂલતે ખૂલતે ચાલે છે. એ ખાતે જાય ને થોડું વેર
Page #644
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૦૫
જાય છે. એ ખાતે ખાતે વેતે જાય છે તેમાં ગાય-ભેંસ-બકરાના પેટ ભરાઈ જાય છે. હાથીનું પેટ મોટું હોવા છતાં કે ઉદાર છે! પણ મારા આજના કહેવાતા શ્રીમંતોનું પેટ હાથી જેટલું ઉધાર નથી. અરે એ કયાંક જતો હોય ને પોતાને સગે ભાઈ પૂછે કે ભાઈ! કયાં જાઓ છે? તે પણ સાચું નહિ કહે. કારણ કે જે એ જાણી જાય તો પિતાના ધંધાને ધક્કો લાગી જાય. કેટલી સંકુચિતતા છે. એક તિર્યંચ જેટલી પણ ઉદારતા નથી. સાથે શું લઈ જવાના છો? તેને વિચાર કરે. કંઈક શ્રીમંત સાગર જેવા ગંભીર હોય છે. તે જમણા હાથે દાન કરે તો તેને ડાબો હાથ પણ જાણે નહિ. ઘરનાને પણ ગંધ ન આવે કે આટલું દાન કર્યું છે. કહેવત છે ને કે સાગરમાં ગમે તેટલી નદીઓ ઠલવાય પણ સાગર છલકાતું નથી ને ગમે તેટલી ગરમી પડે તે પણ સુકાતે નથી. ભરેલો ઘડો છલકાતો નથી. અધૂરો ઘડો છલકાયા વિના રહેતું નથી. તેમ જે મનુષ્ય સંકુચિત દિલના છે તે પિતાના સુખને માટે લાખો રૂપિયાના ધુમાડા કરે છે પણ બીજાના દુઃખની પરવા કરતા નથી. તે અધૂરા ઘડા જેવા છે.
એક જમાને એ હતું કે ગરીબ વિધવા માતાઓ ઘંટીના પડા ફેરવી અડધે મણ અનાજ દળીને પિતાનું ગુજરાન ચલાવતી ને પેટનો ખાડે પૂરતી. પણ આજે વૈજ્ઞાનિક યુગમાં તે ઘેર ઘેર ઘંટીઓ આવી ગઈ. પાણીના બે-પાંચ બેડા ભરીને પણ પોષણ કરતી પણ આજે ઘર ઘરમાં નળ આવી ગયા. બધું કામ યંત્ર દ્વારા થવા લાગ્યું એટલે ગરીબને તે આજીવિકામાં મોટો ધક્કો લાગી ગયે, પણ શ્રીમતે માને છે, કે બધું અમારે ઘેર આવી ગયું. વિજ્ઞાને કેવા સુખી બનાવી દીધા ! કંઈક બહેને એમ કહે છે કે, આપણે કેવા ભાગ્યશાળી કે આવું સુખ આપણા જમાનામાં આવ્યું. આપણું સાસુજીના તે કૂવે પાણી ભરી ભરીને પગ ઘસાઈ ગયા. ચૂલો સળગાવતાં ધૂમાડાથી આંખમાં પાણી ભરાઈ જતાં. ફાનસ સળગાવવા રોજ ચીમની ઉટકવી પડે, ઘાસલેટ પૂરવું પડે, કેટલી માથાકૂટ? ને આપણે તે એક નળ ફેરવીએ તે ગંગાને જમના વહે છે. કૂકર ચઢાવી દઈએ એટલે દાળ-ભાત ને શાક તૈયાર થઈ જાય. એક સ્વીચ બેઠા બેઠા દબાવીએ તે ઘરમાં ઝળહળતે પ્રકાશ પથરાઈ જાય ને પંખે ચલાવીએ તે ગરમી દૂર થઈ જાય. કેવું મજાનું સુખ!( હસાહસ) આવું સુખ ભેગવ્યા વિના ચાલ્યા ગયા.
ટૂંકમાં કહેવાનો આશય એ છે, કે જડ સુખના ભિખારી ને જડ સાધનો મળતા કેટલે આનંદ આવે છે. તે જડની ઓળખાણ કરે છે. જડને પૂજારી જાની વૃદ્ધિમાં આનંદ માને છે. પણ તેને ખબર નથી કે જેટલા પૈસા વધ્યા તેટલી પળોજણ - વધી. સાધન વધ્યા તેટલા બંધન વધ્યાં ને સગવડતા વધી એટલા કર્મનાં કરજ વધ્યાં. બાંધેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે ગમે તેટલી બૂમો પાડશે તે પણ કઈ બચાવવા નહિ આવે. કોઈ માણસ જાણી જોઈને ઝેર પી જાય ને પછી બુમ પાડે, કે મારી નાડીઓ
Page #645
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તૂટે છે મને બચાવે....બચાવો. ત્યારે તેને શું કહે, કે તને કોણે ઊંચે બાંધે હતું કે તે ઝેર પીધું. જાણીને ઝેર પી ગયે ને હવે બૂમ પાડે છે? જ્ઞાનીઓ કહે છે, “ઝેર તે તે પીધા જાણી જાણી.” તમે એ તો જાણે છે ને કે કરેલાં કર્મો તે જીવને ભેગવવા પડે છે. જીવની સાથે સારા નરસા કર્મો આવશે. આજે જ્યાં જુઓ ત્યાં રગડા -ઝઘડા અને કર્મબંધનનાં કારણે જોવા મળે છે.
આ અવસર્પિણી કાળમાં થયેલા મહાન પુરુષોએ ભૂતકાળમાં અજ્ઞાન અવસ્થામાં કર્મો કર્યા. એ કર્મો રૂપી ઝેરના કટોરા પીવાનો વખત આવ્યા ત્યારે હસતા મુખે અમૃત સમાન ગણીને એ ઝેરના-કટેરા પી ગયા. ગજસુકુમાર, બંધક મુનિ, પરદેશી રાજા આદિ મહાન પુરૂષને કેવા કર્મો ઉદયમાં આવ્યા ! ત્યારે તેમણે તેમના આત્માને એમ સમજાવ્યું, હે આત્મન ! તેં ઝેર તે જાણી જાણીને હસતા મુખડે પીધા છે. હવે તેના કટુ વિપાક ભોગવવા સમયે શા માટે સંતાપ કરે છે! મહાન પુરૂષે ઝેરના ઘૂંટડાને પેટમાં પચાવીને અમૃતનો ઓડકાર લે છે. કાળી કાજળ જેવી ઘેરી કર્મોદયની રાતડીમાંથી પ્રકાશને પ્રાપ્ત કરે છે. કાળી માટીમાં અન્નને પાક થાય છે તેમ દુઃખમાં સમતા રાખીને ધર્મનું શરણું ગ્રહણ કરી સત્કર્મોને પાક ઉતારે છે. પથ્થરના પર્વતમાંથી શીતળ ઝરણું ખળખળ વહે છે તેમ જ્ઞાનીના આત્મામાં, દુઃખમાં પણ સુખનું ઝરણું વહે છે. જેમ પાનખર પછી વસંત આવે છે તેમ જગત સામે દુઃખ રૂપ કડવા ઝેરના ઘૂંટડા પીધા પછી જે સમતાભાવ રહેશે તો સાચા સુખનું અમૃત મળે છે. દુઃખ પછી સુખ મળવાનું છે. ભલે, જીવનમાં દુઃખના કાળા વાદળા છવાઈ જાય પણ તમે જોશો તે કાળા વાદળાની પાછળ ધેળા વાદળા હેય છે. તેમ દુઃખની પાછળ સુખનો સૂર્ય હોય છે.
બંધુઓ ! આ દુનિયામાં જેટલા મહાન પુરૂ થઈ ગયા તે બધાને પહેલાં તે સહન કરવું પડ્યું છે. ઝેરના કડવા ઘૂંટડા પીવા પડ્યા છે. પછી મહાન બન્યા છે. સેનાને સર્વ પ્રથમ સોની અગ્નિમાં નાંખી કસોટી પર ચઢાવે છે, તેજાબમાં નાંખે છે પછી તેની કિંમત અંકાય છે. ઝવેરીએ હીરાને પણ સરાણે ચઢાવે છે, પછી તેની કિંમત અંકાય છે. જડની પણ આટલી કસોટી થાય છે તે પછી ચેતનની તે થાય ને? તેમાં શું નવાઈ? પણ આટલી બૈર્યતા કેનામાં છે? આજે તે પૈસા માટે મા-દીકરે, પિતા-પુત્ર, સાસુવહુ અને ભાઈ-ભાઈ ઝઘડે છે. દીકરાના મજિયારા વહેંચાય ત્યારે માતા વિચાર કરે કે મારો નાને દકેરે જા મળે છે તે એને ડું વધુ આપું તે મેટાના દિલમાં તરત થઈ જાય કે જોયું ને! નાને દીકરો બાને વહાલો છે. એ દીકરે છે તે શું આપણે દીકરા નથી? તરત આંખમાં ઈર્ષ્યા આવી જશે. આ કાળમાં વિશાળ દષ્ટિ નથી. ચોથા આરામાં ગજસુકુમારે માથે અંગારાનું કષ્ટ સહન કર્યું ને કર્મની નિર્જરા કરી તે આજે
Page #646
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
કટુ વચન સહન કરવાથી કની નિરા થાય છે. માટે કટુ વચનનું ઝેર પચાવી અમૃત છૂટતા શીખે. ભગવાનના અંગુઠે ચડકૌશીકે ડંખ દીધે તે પ્રભુએ તેને દૂધ આપ્યું. મીરાંબાઇને રાણાએ ઝેરના પ્યાલા માકલ્યા તે મીરાં અમૃત સમાન જાણીને પી ગયા. રાણાએ મીરાંને નાશ કરવા સર્પના કરડયા માકલ્યા. મીરાંએ પ્રેમથી ખેાલ્યા તેા પુષ્પની માળા બની ગઇ. આ શેના પ્રભાવ ! એક તે ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા ને ખીજુ ક્ષમા. મહાન આત્માઓની સામે ઝેરના પ્યાલા આવ્યા તેા પણ તેમણે માનવતાની મ્હેક છોડી નહિ ને ઝેરના કટારા પી ગયા. પરમાત્માના પ્યાર ઝેરને પણ અમૃત મનાવી દે છે. પાંડવા–કૌરવાના જીવનને પણ એક પ્રસંગ છે. જ્યારે પાંડવા અને કૌરવે વચ્ચે કુરૂક્ષેત્રમાં યુદ્ધના જંગ જામ્યા ને ખૂનખાર લડાઈ થઈ તે વખતે ખીજા સૈનિકા તેા ઘણાં હતા. પણ એક તરફ઼ સા (૧૦૦) કૌરવા અને ખીજી તરફ પાંચ પાંડવા હતા. યુદ્ધમાં ૯૯ કૌરવે! ભીમની ભીષણ ગાના ઘણાં સૈનિકો ઘવાયા. કૌરવાના પરાજ્ય થયે। ને પાંડવાના વાવટા ફરકયા. દુર્યોધન ઘાયલ થઈ ને પડયા છે, જીવ ગભરાય છે? આ સમયે તેના અચેલા સૈનિકે પૂછે છે મેટાભાઈ! તમારી શું ઇચ્છા છે. જે હાય તે કહેા. ત્યારે દુર્યોધન રડતા રડતા કહે છે ભાઈ! મારુ ભાગ્ય ફૂટયું` મારા ૯૯ ભાઈએ ખતમ થઈ ગયા. સૈન્યના કચ્ચરઘાણ વળી ગયા. મારી માજી ધૂળમાં મળી ગઇ. હવે શું કરું ? મારા મનની મુરાદ હવે પૂરી થાય તેમ નથી. ત્યારે તેના માણસા કહે છે કહેા ને કહેા. તમારી અંતિમ ઇચ્છા અમારા પ્રાણના ભાગે પણ પૂરી કરીશું. ત્યારે દુર્ગંધને કહ્યું કે મારી અંતિમ ઇચ્છા એ છે કે પાંચ પાંડવાના માથા કાપીને લઇ આવે તેા મારા આત્માને શાંતિ વળે.
ભાગ મની ગયા. પક્ષમાં વિજયને
૬૦૭
વૈરની ભીષણ આગ : મધુએ ! જુએ, દુષ્ટ માણુસ મરતાં પણ વેર છેાડતા નથી. ઊંટ મરે તેા પણ તેનુ માઢું તે મારવાડ તરફ હાય છે. તેમ કહેવાય છે. તે રીતે જેના જીવનમાં ઝેર ભર્યું. ડાય તે મતી વખતે પણ અમૃત કયાંથી છૂટી શકે ? એને દુષ્ટ વિચાર અંતિમ સમયે રજૂ કર્યા. જો આ વખતે તેને પેાતાના પાપના પશ્ચાતાપ થયેા હાત કે અરેરે... મેં પાપીએ આ શું કર્યું ? હું કાની સામે લડયા ? મે' પાંડવાને તે ખરી રીતે અન્યાય કર્યો છે. છેલ્લે છેલ્લે પણ હું ધર્માંરાજા પાસે મારી ભૂલની માફી માંગી લ; અને એ વિચાર તેણે અમલમાં મૂક્યા હાત તેા તેના પાપ ધાવાઈ જાત. પશ્ચાતાપના પાવકમાં આત્મા શુદ્ધ બની જાત. પણ ભારેકમી જીવને આવેા વિચાર પણ કયાંથી આવે ? તેની અંતિમ ઇચ્છામાં પણ કેટલું ઝેર ભર્યું" હતું! તેની વાત સાંભળીને સૈનિકે સ્તબ્ધ બની ગયા. તે આવી ક્રૂર માંગણી કરશે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. સા એક ખીજાના સામુ જોવા લાગ્યા. છેવટે અશ્વત્થામા તેને વચન આપે છે કે હું ગમે તેમ કરીને પાંડવાના માથા કાપી લાવીશ.
Page #647
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
રાત્રે પાંડે પિતાની છાવણીમાં શાંતિથી સૂતા હતા. ઘણાં દિવસે યુદ્ધવિરામના અંતે આજે પાંડવો શાંતિથી ઘસઘસાટ ઊંઘતા હતા. બરાબર મધ્યરાત્રે અશ્વત્થામા પાંડવોની છાવણીમાં ગયે. પાંડવોના પાંચ પુત્રે દ્રૌપદીની બાજુમાં સૂતા હતા. એ પાંચેય પાંડ છે એમ માનીને તલવારના એક ઝાટકે પાંડેના પુત્રેના માથા ધડથી જુદા કર્યા. ને પાંચેયના લેહીથી નીતરતા મસ્તક લઈને અશ્વત્થામાં દુર્યોધન પાસે આવ્યા.
“અરર...આ શું કર્યું? કેના બદલે કેના માથા લાવ્યા ?” – પાંડવોના પુત્રોના માથા જેઈને દુર્યોધન કંપી ઉઠે. અશ્વત્થામા ! તેં આ શું કર્યું? મારે તે પાંડ સાથે વૈર હતું. આ કુમળા ફૂલ જેવાં બાળકોએ મારું કંઈ બગાડ્યું નથી. મારા વૈરીઓ જીવતા રહ્યા ને પવિત્ર બાળકે હણાઈ ગયા. આમ કહેતાં દુર્યોધનનું પ્રાણ પંખેરું ઊડી જાય છે.
આ તરફ પુત્રના ખૂન થવાથી લોહીની નીકે વહી ને દ્રૌપદીની પથારી ભીની થતાં એકદમ જાગીને જુએ છે તો પિતાના પાંચેય પુત્રોના ખૂન થયેલા જોયા. આ જોઈ દ્રૌપદીના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. દેડોદડે. કેઈ હાજર છે કે નહિ? તરત પાંચે પાંડ ને સેંકડો સૈનિકે ભેગા થઈ ગયા. આ કારમું કરૂણ હૃદયદ્રાવક દશ્ય જોઈને સૌના હૃદય કંપી ઉઠયા. છાવણીમાં હાહાકાર મચી ગયો. અશ્વત્થામા પણ સમજતા હતો કે હમણું ખૂનીની જ થશે અને મારું આવી બનશે. એટલે તે ડરને માર્યો ઝાડીમાં જઈને છુપાઈ ગયા. પિતાના પુત્રનું આ રીતે ખૂન થવાથી દ્રૌપદી કેધથી લાલચોળ બનીને કહે છે કે મારા પુત્રોને મારનાર ખૂનીને પકડી લાવે. તેનું માથું વધેરી તેનું લોહી ઝીલી મારા માથામાં નાંખીશ ત્યારે મારા આત્માને શાંતિ વળશે. ભીમ તે ગદા લઈને ઉપડ. પાંચે પાંડવો અને સૈનિકે ખૂનીને શોધવા ચાલી નીકળ્યા. શોધતાં શોધતાં ઝાડીમાંથી અશ્વત્થામા પકડાઈ જાય છે. તેને પકડીને કૃષ્ણવાસુદેવ પાસે લઈ જાય છે ને કહે છે, આ પાંચ નિદોષ બાળકોના ખૂન કરનાર પાપી છે. એને શિક્ષા કરો. ત્યારે કૃષ્ણજી કહે છે જે માતાનું દિલ દુભાયું છે, જે પુત્રના વિયેગથી પુરી રહી છે તે દ્વીપદી પાસે એને લઈ જાવ. એ તેને શિક્ષા કરશે. તરત અશ્વત્થામાને દ્રોપદી પાસે લઈ
જાય છે.
“કૌપદીની વિચારધારાએ લીધેલે પm - અશ્વત્થામાને જતાં દ્રૌપદીના રોમેરોમમાં આગ વરસે છે. તે કહે છે એ પાપીનું મસ્તક ધડથી જુદું કરે. તે વખતે ભીમ અશ્વત્થામાના માથામાં મારવા માટે ગદા ઉઠાવે છે. ત્યાં દ્રૌપદીની વિચારધારા પલટાય છે. તેણે વિચાર કર્યો કે મારા પાંચ પુત્ર ગયાં તે આનું ખૂન કરાવવાથી થડા પાછા મળવાના છે. હું નાની છું તે મને હજુ પુત્રોની પ્રાપ્તિ થવાની આશા છે. આજે મારી કસોટી છે. મને મારા પુત્રોના જવાથી જે દુઃખ થયું છે તેવું દુઃખ તેની વૃદ્ધ માતાને થશે ને!
Page #648
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૦૯
કારણ કે તેના પિતા અને પત્ની તે પરલેાકવાસી થઇ ગયા છે. તેની માતા એના પતિના વિયેગથી દુ:ખ ભેગવી રહી છે. અને આ પુત્ર જશે તે એની માતાનું શું થશે ? દુનિયામાં વૈરની વસુલાત વૈરથી થતી નથી પણ વૈરની વસુલાત પ્રેમથી થાય છે. દુનિયાના દરેક મહાપુરૂષાએ જગતના કડવા ઘૂંટડા પીને પણ અમૃત આપ્યુ છે તેા હું એક સતી નારી થઇને આ અશ્વત્થામાની હત્યા કરુ તે મને શૈાલે છે? મારે કર્મ માંધવા નથી પણ મહાનપુરૂષાના આદર્શ જીવનમાં અપનાવવા છે. તરત ભીમને કહે છે સબૂર કરે.... સબૂર કરો. એને જીવતા છોડી મૂકે. મારે જાણીને આવા દુષ્ટ કર્મના ઝેર પીવા નથી. છેવટે અશ્વત્થામાને જીવતા છોડી મૂકે છે. ત્યારે તે તરત દ્રૌપદીના ચરણમાં ઝૂકી પડે છે. ને કહે છે હે માતા મને ક્ષમા કર. મારી ભયંકર ભૂલ થઇ ગઇ છે. દ્રૌપઢીએ દિલમાં પડેલા પુત્રાના આઘાતના દુઃખના ઝેર પચાવીને પણ અશ્વત્થામાને ક્ષમા આપી. દ્રૌપદીએ પુત્રાના રાગ છેડી આત્મસ્વરૂપની પિછાણુ કરી. જ્યારે જીવને આત્માની એળખાણુ થાય છે ત્યારે તેની દશા જુદી હાય છે. આત્માને ઓળખે છે ત્યારે તે ઝેરને અમૃત માનીને પી જાય છે. દુશ્મનને પણ દાસ્ત માને છે. આવા મહાનપુરૂષાના શાસ્ત્રમાં ને ઇતિહાસમાં કઇંક ઉદ્દાહરણા છે.
જેને આત્મસ્વરૂપની પિછાણુ થઈ છે તેવા અનાથીમુનિને પણ કોઇ પ્રકારે રાગ ન મટયે। ત્યારે તે પોતાના આત્મામાં સ્થિર થયા. તે સંસારના સ્વરૂપનુ નિરીક્ષણ કરવા લાગ્યા. તે શ્રેણીક રાજાને કહે છે હું મહારાજા! મારી વેદના મટાડવા કાઈ શકિતમાન ન બન્યું ત્યારે મારા આત્મામાં ચમકારો થયે કે આ સંસારના સર્વ સબધા અનાથ છે. બધા સુખા નકલી છે. જે તમને પણ આવે! ચમકારા થાય તે આ સંસારના સુખા ડાંગરના ફાતરા જેવા લાગે. તમે જાણા છેને ડાંગર કોથળામાં ભરીને સાચવે છે. પણ ચાખા બહાર કાઢી લીધા પછી ફાતરાને ઢગલા બહાર ચાકમાં પડયે હાય છે. આ સંસારના સુખ ફાતરા જેવા છે. પણ તમને સાકર જેવા લાગ્યા છે. પણ યાદ શખજો કે એક દિવસ તા છોડવા પડશે. હવે અનાથીમુનિ આત્મસ્વરૂપમાં સ્થિર થયા છે. કઈ રીતે રોગ મટે, તેને માટે શું સંકલ્પ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. (આવતી કાલે પૂ. મહાન વૈરાગી કાંતીઋષીજી મહારાજસાહેબનુ માસખમણુનુ પારણું હાવાથી કાંદાવાડી જવાનુ છે. એટલે વ્યાખ્યાન અંધ છે.)
✩ વ્યાખ્યાન ન. ૩૧
આસા સુદ ૬ ને શુક્રવાર
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેન !
તા. ૧૦-૧૦-૭૫
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર વીતરાગ પ્રભુને વંદન કરવાથી પણ જીવને મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયનના સૂત્રના ૨૯ માં અધ્યયનમાં પૃચ્છા કરવામાં આવી કે ઃ
Page #649
--------------------------------------------------------------------------
________________
૬૧૦.
શારદા સાગર "वंदणएणं भंतं जीवे किं जणयइ ? वंदणएणं नीयागोयं कम्म खवेइ उच्चागोयं कम्मं निबन्धइ।” વિતરાગી સંતોને નમસ્કાર કરવાથી પણ જીવને કેટલો બધો લાભ થાય છે! કે નીચ ગોત્ર કર્મને ખપાવે છે ને ઉંચ શેત્ર કર્મ બાંધે છે. તમારી લક્ષ્મીમાં આટલી તાકાત છે? કે તમારો ભૂતકાળ સુધારી શકે? ધર્મમાં એવી તાકાત છે કે ભૂતકાળમાં કરેલી ભૂલને વર્તમાનમાં સુધારી શકાય છે. ભૂતકાળમાં જીવે ભૂલો કરી તેથી તેના ફળ સ્વરૂપે નીચ ગોત્ર કર્મનું બંધન થયું. વીતરાગી સંતને વંદન કરતાં એ કર્મ ખપી જાય છે. ને ઉંચ ગોત્ર કર્મ બંધાય છે. એટલે ભૂતકાળમાં કરેલી ભૂલથી બંધાયેલું કર્મ ખપી ગયું ને ઉંચ ગોત્ર કર્મ બંધાયું. એટલે ભૂતકાળ અને વર્તમાનકાળ સુધર્યો અને જેને વર્તમાન કાળ સુધર્યો તેને ભવિષ્યકાળ પણ અવશ્ય સુધરે છે. એટલે ધર્મથી આપણું ત્રણે કાળ સુધરે છે. કર્મના કચરાને સાફ કરવા માટે જે કંઈ મંત્ર હોય કે જડીબુટ્ટી હોય તે વીતરાગને ધર્મ છે.
બંધુઓ! ધર્મ એ કર્મના બંધન તેડાવનાર છે. જે આત્મા ધર્મના સ્વરૂપને સમજે નથી તે જીવ કર્મ બાંધે છે. કર્મનું મૂળ બીજ રાગ-દ્વેષ અને મમતા છે.
દુખકારક નહિ વસ્તુ વ્યકિત, દુઃખદાયક છે મમતા રાગ, બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ.
કોઈ માણસ આપણને ન ગમતું હોય તે એમ થાય કે આ સાર નથી. આ વ્યકિતએ મારું અહિત કર્યું. પણ ખરેખર જ્ઞાની કહે છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખરાબ નથી. કોઈ આપણું અહિત કરી શકતું નથી. કોઈ ભંગી વિષ્ટાને ટેપલો લઈને જતો હોય તો નાક આડા ડૂચા દે અને કઈ માબી ફૂલની છાબડી લઈને જતો હોય તે નાક તાણીને સુગધ લે છો ને? કઈ માણસ ગુલાબ-મોગરાનું સેન્ટ કે અત્તર છાંટીને આવે તે બહુ ગમે અને કઈ ગટરના ગંદા પાણીને બાટલે લઈને આવે છે તેના પ્રત્યે દુર્ગછા થાય. આ સુગંધીદાર પદાર્થો તમને એમ નથી કહેતા કે મારા પ્રત્યે રાગ કરે અને દુર્ગધી પદાર્થો એમ નથી કહેતા કે મારા પ્રત્યે દ્વેષ કરે, પણ તે વસ્તુ પ્રત્યેની આસક્તિને કારણે જીવને રાગ અને દ્વેષ થાય છે. જ્યારે જીવ તેરમાં ગુણસ્થાનકે પહોંચશે ત્યારે એના રાગ-દ્વેષ નષ્ટ થશે. કારણ કે તેરમું અને ચૌદમું એ બે ગુણસ્થાનક કેવળીના છે. રાગ અને દ્વેષ નષ્ટ થાય ત્યારે જીવ કેવળજ્ઞાન પામી શકે છે. કેવળજ્ઞાન પામ્યા પછી ઇન્દ્રિઓને ઉપયોગ કરે પડતું નથી. એ તે સર્વાગેથી જઈ શકે છે. આખા જગતનું નાટક તે જુએ છે પણ કેઈના પ્રત્યે તેમને રાગ-દ્વેષ થતું નથી. જ્યારે તમે બહારગામ જાઓ અને પેપરમાં વાંચે કે અમુક એરિયામાં અમુક મકાનમાં આગ લાગી તે તરત દિલમાં દુઃખ થશે. શા માટે દુઃખ થયું? એ એરિયામાં એ મકાનમાં તમે રહે છે. તેથી. મારા ઘરમાં તે નુકશાન નહિ થયું હોય ને? બહેને રેજ સવારમાં
Page #650
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૧૧
પેપર વાંચે છે તેમાં સૌથી પ્રથમ જૈન મરણમાં નજર નાંખશે. જો ભૂલેચૂકે પેાતાના સગાં કે સ્નેહીના મરણના સમાચાર વાંચશે તે ચાના ઘૂંટડા પણ ગળે ઉતરે? ના. શા માટે ? એના પ્રત્યેના શગ છે. બાકી તે ઘણાં આગના, એકસીડેન્ટના અને મરણના સમાચાર પેપરમાં વાંચીએ છીએ પણ દુઃખ થાય છે? જેના પ્રત્યે રાગ છે તેનું દુઃખ છે. જ્ઞાની કહે છે હું સાધક ! તેરમે ગુણસ્થાનકે જવું હોય તેા તારે પડેલે ધડાકે મમતાના ત્યાગ કરવા પડશે. મમતા મરશે તે મેાક્ષ મળશે.
મેક્ષ મેળવવા માટે સંસારના પઢાર્થ પ્રત્યેની વિસ્મૃતિ કરવી પડશે ને આત્માની સ્મૃતિ કરવી પડશે. પણ આજે તેા આત્માની વિસ્મૃતિ અને સંસારની સ્મૃતિ થઈ રહી છે. તમારે તેા સંસારની સ્મૃતિ રાખીને આત્માની સ્મૃતિ રાખવી છે. તે કયાંથી બનશે ! એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. તેમ જ્યાં સંસારની સ્મૃતિ છે ત્યાં આત્માની સ્મૃતિ રહેતી નથી. ઉપાશ્રયમાં આવે છે ત્યારે ઓફીસની, ઘરની કે દુકાનની વાતા ભૂલતા નથી. પણ એફીસમાં, દુકાનમાં કે ઘરમાં ધર્મની વાતા લેગી રાખા છે ? જેની વિસ્મૃતિ કરવાની છે તેની સ્મૃતિ કરી છે ને જેની સ્મૃતિ કરવાની છે તેની વિસ્મૃતિ કરે છેો. ઘણી જગ્યાએ માટા ધર્મસ્થાનકામાં વ્યાખ્યાન પૂરુ થયા પછી બધા ભાઈએ બહાર બાંકડા ઉપર બેસે અને વાતેા કરે કે ફલાણાને છોકરા સારા છે ને ફલાણાની છેકરી સારી છે. હજુ સ્થાનકના કંપાઉન્ડની બહાર નથી નીકળ્યા. વ્યાખ્યાનમાં પરની પંચાત છેડવાની વાત સાંભળી અને કપાઉન્ડમાં બેસીને પરની પંચાત કરવા માંડી. આ બધી પરની સ્મૃતિ થઈ રહી છે ને? વ્યાખ્યાનમાં સાંભળેલુ કેટલું યાદ રહે છે? પણુ કાઇ કટુ શબ્દ કહે તે ભૂલાય? એ ભૂલાતું નથી. કારણ કે ત્યાં પરનું સ્મરણ છે. જો આત્માનું સ્મરણુ હાય તે! આવી વાત ભૂલાઇ જાય ને આત્મતત્ત્વની રમણતા થાય.
મધુઓ! પરભાવમાં પડી અનત-શક્તિના અધિપતિ આત્મા ગેખરમાં ગાથાં ખાઈ રહ્યા છે. છાણુમાં કીડા ઉત્પન્ન થાયને છાણુમાં મરે છે. તેને છાણુમાં ખઢઢવુ ગમે છે. આ આસકિત એ બંધન છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવાન કહે છે કે વુબ્લિન્ગત્તિ તિઽકૃિષ્ના, વંધળું રિનાળિયા । હૈ ચેતન! તુ બંધનને જાણ અને તાડ, તું જાતે ખધનમાં ખંધાયા છે. તે તારા પુરૂષાથથી તૂટશે. કોશેટો પોતાના મેઢામાંથી લાળ કાઢીને પેાતાની જાતે બંધાય છે ને હરખાય છે કે હું કેવા જાડા દેખાઉં છું. પણ એને ખબર નથી કે હમણાં મને ગરમ પાણીમાં ઝોળી દેશે ને મારું જીવન ખતમ થઇ જશે. તે રીતે સંસારમાં માન—સન્માન મળે એટલે જીવ હરખાય છે કે મારું કેટલું અધુ માન છે! મારી કેટલી વાહ વાહ થાય છે. પણ એને ખબર નથી કે આ વાહ વાહ ખેલાવવા માટે પાપ કરૂ છું. પણ નરક અને તિર્યંચ ગતિમાં ફૂંકાઈ જઈશ. જીવે અનતકાળથી
Page #651
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૧૨
પરના રાગ કર્યા છે. નાની કહે છે કે પરના રાગ છેડી સ્વનેા રાગ કર. અને તારી સૂતેલી ચેતનાને જગાડ. આ ચેતનાને જગાડવા માટે કયા ઘટ રાખવા પડશે ? વીર તારા ધર્મના ઘંટ વાગ્યા, મારા સૂતેલા આત્મા જાગ્યા વીતરાગ તારા ધરમના ઘટ વાગ્યા
... ....
વાલકેશ્વરમાં વીતરાગવાણીના ઘંટ વાગે છે. તે ઘટ આત્માને જગાડે છે. જ્યારે આત્મા જાગશે ત્યારે પુદ્ગલની આળપપાળ નહિ કરે. અત્યારે શરીરને પૂછે છેને કે તારે શું ખાવુ છે? ચા, દૂધ, કોફી, બદામપુરી, અડદીયા, ગાંઠીયા અને સાટા ખાવા છે ને? પણ ચેતનને કાઇક દિવસ તે પૂછો કે તારે શું જોઇએ છે? માલિકને ભૂલીને નાકની સેવામાં પડી ગયા છે. પણ યાદ રાખો કે આ શરીરની જેટલી સંભાળ રાખેા છે તેટલી આત્માની સભાળ રાખેા તા ખેડાપાર થઈ જાય. રાજ વ્યાખ્યાન સાંભળે છે તેમાંથી જો એકેક શબ્દ સાંભળીને હૃદયમાં ઉતારા તે। અનાશકત ભાવ આવશે જ્યારે આસિકત છૂટી જશે ત્યારે કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નહિ થાય.
માની લે કે તમે બહારથી ઘેર ગયા. પહેરેલા કાટ ઊતારીને હેન્ડલમાં ભરાખ્યા ને છોકરાએ તેને હાથ અડાડયે. તેથી ડાઘ પડી ગયા તે વ્હાલા દીકરાને પણ લાફો મારી દેશે. પણ વિચાર કરા. જો કેટ પ્રત્યે રાગ ન હેાત તે આવું દુઃખ થાત? ના. કોર્ટ સાચવવા કરતાં અંદર બેઠેલા ચેતનદેવને સાચવે. આપણે! આત્મા શુદ્ધ સ્વરૂપમાં જોડાશે તેા સિદ્ધ ખની જશે. અનંતકાળથી પરભાવમાં ભમતાં આત્માને સ્વભાવમાં સ્થિર કરા. જેટલુ મારું-તારું વધુ કરશે તેટલા પરભાવ વધશે.
બહેરામગાર નામના એક ખાદશાહ થઇ ગયા. તે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હતા. તે એક દિવસ પ્રજાના સુખ દુઃખ જોવા માટે પેાતાના રાજ્યના ગામડાઓમાં નીકળ્યેા. તે ફરતા ફરતા એક દાડમની વાડીમાં પહોંચ્યા. આ વાડીમાં દાડમનેા પાક ખૂબ થયેલેા. ગામના રાજા હાલીચાલીને પેાતાની વાડીમાં આવ્યા એટલે ખેડૂતને ખૂબ આનંદ થયું. રાજાનુ સ્વાગત કર્યું. ખેડૂતના મનમાં હર્ષોંને પાર ન હતા. ઉનાળાના દિવસેા હતા. ગરમી પડતી હતી. તેથી બાદશાહના કંઠે સૂકાતા હતા તેથી બાદશાહે ખેડૂતને કહ્યું ભાઇ! મને અહી પાણી પીવા મળશે? ખેડૂત કહે હા, લેા ઠંડુ મજાનું પાણી પીએ. દાડમના રસ પીઓ. અહીં અમારા ઉપર કુદરતના ચાર હાથ છે. ખેડૂતે બાદશાહને પીવા માટે ઠંડું પાણી આપ્યું. પછી એક સુંદર દાડમના રસ કાઢયા. એક દાડમના રસથી આખા ગ્લાસ છલકાઇ ગયા. રાજાને દાડમને રસ પીવડાવ્યે।. દાડમના રસના મીઠા મધુરો સ્વાદ રાજાની દાઢમાં રહી ગયા. રસ પીને રાજાના મનમાં થયું કે અહા ! દાડમનાં રસમાં કેવી મીઠાશ છે ! આવે રસ તા મેં કયારે પણુ પીધા નથી. ને એક દાડમમાં આટલે મેટા ગ્લાસ ભરીને રસ
Page #652
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર નીકળે છે ! આ ભૂમિનો માલિક તે હું છું. આ ભૂમિ કેટલી ફળદ્રુપ છે. એમ વિચારીને
બાદશાહે ખેડૂતને પૂછયું–ભાઈ ! દર સાલ આ વાડીમાંથી કેટલા દાડમ ઉતરે છે ? ભેળા . દિલના ખેડૂતે કહ્યું- સાહેબ! એનો તે કાંઈ હિસાબ હાય! આપની કૃપાથી દાડમને પાક ઘણે થયે છે. બે ને ઝુબે દાડમ થયા છે. ગાડેગાડાં ભરાય તેટલા દાડમ ઉતરે છે.
ખેડૂતની વાત સાંભળી રાજાનું મન ચેરાયું. મનમાં વિચાર કર્યો કે મારી જમીનમાં આ સુંદર પાક થાય છે તે આ ખેડૂતને કેટલી કમાણી થતી હશે? રાજાએ ખેડૂતને પૂછયું–ત્યારે તમે રાજ્યને કેટલો કર આપો છો? ખેડૂત કહે છે સાહેબ! આપ એવા દયાળુ છે કે ટેકસ લેતા નથી. રાજાએ મનમાં નિર્ણય કર્યો કે કાલે કચેરીમાં ઠરાવ કરું કે જમીનને ટેકસ લે. આ કર કેમ જાતે કરાય? મારા રાજ્યમાં આવી તો ઘણી વાડીઓ છે. થડો કર ભરવામાં રેયતને શું ભાર પડી જવાને હતો? બાદશાહે મનમાં એવો નિર્ણય કરી લીધો. જુઓ, ખેડૂતે રસ પીવડાવ્યું ત્યારે રાજાનું મન ચેરાયું.
ડી વાર બેસીને રાજા ઊઠે છે. ત્યારે ખેડૂત કહે છે બાપુ! બીજો એક ગ્લાસ રસ પીતા જાઓ. અમે ગરીબ માણસ આપની શું સેવા કરી શકીએ? ખેડૂત પહેલાં જેવું સુંદર દાડમ લઈ આવ્યો. ને રાજાની નજર સમક્ષ દાડમનો રસ કાઢવા માંડયો. ચાર ચાર દાડમનો રસ કાઢો ત્યારે માંડ ગ્લાસ ભરાય. રાજા કહે ભાઈ! પહેલા તો એક દાડમમાંથી પ્યાલે ભરીને રસ નીકળ્યો હતો. અને આ વખતે ચાર ચાર દાડમનો રસ કાઢયે તે પણ પૂરે ગ્લાસ ન ભરાયે. તેનું શું કારણ? ખેડૂત કહે છે બાપુ! દાડમ પહેલાનાં જેવું જ છે. પણ આમ કેમ બન્યું તેનું કારણ તે મને પણ સમજાતું નથી. પણ પહેલાં ઘરડા માણસે કહેતા હતા કે રાજા અથવા ધરતીમાતા રૂઠે ત્યારે વસ્તુમાંથી રસકસ ઓછા થાય છે. પહેલાં રસ લાવ્યા ત્યારે આપનું મન ભર્યું ભાદર્યું હશે. હવે વિચાર બદલાયે લાગે છે? આપનું મન ચરાયું લાગે છે. નહિતર આવું ન બને મોટા માણસની વૃત્તિ સંકુચિત બને તે આવું થાય. "
બંધુઓ ! આજે આવી જ પરિસ્થિતિ છે ને ? આ ભારતભૂમિમાં અનાજની કેટલી રેલમછેલ હતી ! આજે અનાજ આદિ દરેક ચીજ કેટલી મોંઘી મળે છે! અનાજ પડીકે બંધાય છે. આ પરિસ્થિતિ કેમ થઈ? રાજાઓના અને માણસના મને સંકુચિત બનીને ચિરાયા તે ધરતીમાંથી પણ રસકસ ચેરાયા ! પહેલાં એક ચમચી ખાંડ નાંખે તે તપેલી ભરીને દૂધ મીઠું બનતું અને આજે તે કેટલી બધી ખાંડ જોઈએ છે. દરેક ચીજમાંથી રસકસ ઓછા થઈ ગયા છે. જુઓ, રાજાએ મનમાં સંકુચિત વિચાર કર્યો ને દાડમમાંથી રસ ચેરાઈ ગયે. ખેડૂતની વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા કે મેં તો મનમાં વિચાર કર્યો ને ખેડૂત ક્યાંથી જાણી ગયે? માણસ વિચાર કરે કે હું મનમાં કઈ વિચાર
Page #653
--------------------------------------------------------------------------
________________
૬૧૪.
શારદા સાગર
કરું અગર કેઈ ન દેખે તેવી રીતે પાપ કરું તે કે જાણવાનું છે? પણ સમજી લેજે કે અનંત જ્ઞાનીઓ અને સિદ્ધ ભગવતે તે સમયે સમયે જાણી-દેખી રહ્યા છે. પછી કેનાથી છાનું રાખવું છે? માટે પાપ કરતાં ભય રાખે, પાપભીરુ બનશો તે પવિત્ર બનશે ને ભવભીરુ બનશે તે ભવટ્ટી કરશે.. -~--
બાદશાહે વિચાર કર્યો જે મારી સારી નરસી ભાવનાઓને પડઘે અહીં સુધી પડતું હોય તે મારે પ્રજા પ્રત્યેના વિચારે ઉધાર રાખવા જોઈએ. મારી પ્રજા સુખી તે હું પણ સુખી જ છું ને! થેડે વધુ કર આવે તે ય શું ને ઓછો આવે તે ય શું? હવે મારે કઈ પણ ખાવાની ચીજ ઉપર ટેકસ નાં નહિ. અને ખેડૂતને કહ્યું હવે તું દાડમને રસ કાઢ. ત્યારે ચમત્કાર થયે હોય તેમ એક જ દાડમથી આખે ગ્લાસ રસથી છલકાઈ ગયે. રાજા રસ પીને ખુશ થઈને ચાલે ગયે. બંધુઓ! રાજાનું મન
જ્યારે મલીન બન્યું ત્યારે દાડમે રસ ચોરી લીધે ને જ્યારે મન નિર્મળ બન્યું ત્યારે રસના ઝરણું વહ્યા. આ ઉપરથી આપને સમજાય છે ને કે માનવીના મનની અસર વનસ્પતિ ઉપર પણ પડે છે. હવે તમને લાગે છે ખરું કે આપણે જે શ્રેયના પથે જવું છે તે મનને જરૂર પવિત્ર બનાવવું પડશે.
કવિઓ પણ કહે છે તે આત્મારૂપી ધબી! તું મન રૂપી આ વસ્ત્રને ધેઈને શુદ્ધ તથા સ્વચ્છ બનાવી દે. કપડું જ્યારે સ્વચ્છ બની જાય છે અથવા તેને મેલ દૂર થઈ જાય છે ત્યારે તે કપડું ઉજળું અને હલકું બની જાય છે. તે રીતે જ્યારે પાપ રૂપી મેલ આત્માથી અલગ થઈ જશે ત્યારે આત્મા શુદ્ધ અને હલકે બની જશે ને ઉર્ધ્વગમન કરશે. આત્મા જ્યારે કર્મમેલથી મુક્ત થઈ જાય છે ત્યારે તે પરમાત્મા બની જાય છે. તમને કદાચ શંકા થશે કે મનરૂપી વસ્ત્ર મેલું શા માટે થયું? તેને જવાબ આપતાં એક કડીમાં બતાવ્યું છે કે મિથ્યાત્વે કરીને મન મેલું થયું રે, પાપના લાગ્યા છે દેશ રે, કાળું થયું છે વિષય કષાયથી રે, દેની ઊઠે છે દુર્વાસ રે... ધબીડા
મિથ્યાત્વના કારણથી આત્માએ સાચાને ખોટું અને બેટાને સાચું માની લીધું છે. આ ટાપણાના કારણથી આ મનરૂપી વસ્ત્ર મેલું બની ગયું છે. આ મનરૂપ કપડાં પર અઢાર પ્રકારના પાપોનાં ડાઘ લાગ્યા છે. કેધ, કપટ, અસત્ય, ગર્વ, કષાય, આદિના ઘણું ચીકણું ધાબા પડી ગયા છે. અને તેથી તે કાળું બની ગયું છે. ભગવતી સૂત્રમાં રંગના વિષયમાં બતાવવામાં આવ્યું છે કે પાંચ રંગમાંથી કયે રંગ શુભ છે ને કે રંગ અશુભ છે? કાળ, લીલે, લાલ, સફેદ અને પીળે આ પાંચ રગે માંથી કાળે રંગ અશુભ અને સફેદ રંગ શુભ માનવામાં આવ્યા છે. -
કવાયરૂપી રંગથી મનરૂપી કપડું મેલું બની ગયું છે. તથા પાપરૂપી દેની
Page #654
--------------------------------------------------------------------------
________________
શરદા સાગર
૬૧૫
એમાંથી દુર્ગધ આવી રહી છે. મનનું મેલાપણું અને દુર્ગધને દુનિયાને કોઈપણ માનવી સારું નથી માનતે. તેમજ તે આત્મા પિતાના આત્માનું કંઈપણ કાર્ય સિદ્ધ કરી શકતો નથી. એટલા માટે જ્ઞાની પુરૂષે વારંવાર ટકોર કરીને જગાડે છે ને કહે છે તે આત્મા! તું તારા મનરૂપી વસ્ત્ર પર ચઢેલા કક્ષાના કાળા રંગને ઘેઈને દૂર કરી દે અને પાપરૂપી દોષથી આવતી દુર્ગધને પણ હટાવી દે. રાગ અને દ્વેષના કાળા રંગથી આ મન એવું રંગાઈ ગયું છે કે એની સર્વ નિર્મળતા નાશ થઈ ગઈ છે. સાથે સાથે અજ્ઞાનના પણ ડાઘા લાગી ગયા છે. એટલું નહિ પણ ઘણું કુટેવને કારણે મનરૂપી કપડું ઘણું ચીકણું બની ગયું છે. તે ચીકાશને અને ડાઘાને દૂર કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે તે મનરૂપી વસ્ત્ર સ્વચ્છ બની શકશે. - જ્યાં સુધી જીવન શુદ્ધ નહિ બને અને મનમાં કલુષિતતા રહેશે ત્યાં સુધી સંત પુરુષોના ઉપદેશરૂપી સાબુની પણ શું અસર થશે? જેવી રીતે ચીકણ ઘડા ઉપર પાણી નાખવાથી તે નિરર્થક જાય છે તેવી રીતે રાગ-દ્વેષથી મલીન બનેલા આત્માને ગમે તેટલે સુંદર ઉપદેશ આપવામાં આવે તે પણ નિરર્થક જાય છે. મનને શુદ્ધ કરવા માટે રાગ-દ્વેષને ત્યાગ કરે પડશે. રાગ-દ્વેષના કારણે સંસારમાં કલેશ-કંકાસ થાય છે. એટલા માટે રાગ-દ્વેષને દૂર કરીને સંસારના પદાર્થો પ્રત્યે રહેલી આસકિતને જીતી લેવાથી મન શુદ્ધ બને છે. કેધ-માન-માયા-લેભ આ ચારે કષાયે મનને મલીન બનાવે છે. જે ભવ્ય આત્મા કષાય વિજેતા બને છે. તેનું મન શુદ્ધ અને સ્વચ્છ બને છે.
એક વાર રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કહ્યું કે હું તમને અષ્ટ-સિદ્ધિ આપવા માટે ઇચ્છું છું. કારણ કે તમે તમારા જીવનમાં ઘણું ઘણું સારા કાર્યો કરવાના છે. તેમાં તે તમને ઘણી સહાયક બનશે. બોલે એ લેવાની તમારી ઈચ્છા છે? વિવેકાનંદ
ડી વાર ખૂબ ગંભીરતાથી વિચાર કર્યો પછી કહ્યું–હે મહાત્મા ! આપ મને જે અષ્ટ સિદ્ધિ આપવા ઈચ્છો છો તેનાથી શું મને ઈશ્વર મળશે? રામકૃષ્ણ કહ્યું–ના. એનાથી ઇશ્વરની પ્રાપ્તિ તો નહિ થાય. આ સાંભળીને વિવેકાનંદે કહ્યું–જે સિદ્ધિઓથી મને ઈશ્વર ન મળે પરંતુ સાંસારિક યશ અને લાભ મળે તેને લઈને હું શું કરું? મારે એની કેઈ આવશ્યકતા નથી. તે વસ્તુની પ્રાપ્તિ શ્રેષ્ઠ છે કે જેના દ્વારા આત્મા કર્મભારથી હલકે બનીને પરમાત્મ પદને પ્રાપ્ત કરે. તે પ્રાપ્ત કરવા માટે મનરૂપી વસ્ત્રને શુદ્ધ બનાવવાની જરૂર છે. મનને નિર્મળ બનાવવા માટે જ્ઞાની પુરૂષોએ કે સુંદર ઉપાય બતાવ્યો છે?
જિનશાસન સરોવર છે શેતું રે, સમકિતની સમી પાલ રે, દાન, શીલ, તપ, ભાવના રે, ચાર એ દ્વાર છે વિશાલ રે.
ધબીડા તું છેજે મનનું ધોતીયું રે....
Page #655
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જ્ઞાની કહે છે મેલા મનને તું જિનશાસનરૂપી સરોવર ઉપર લઈ જા. આ સરોવરમાં કયું પાણી ભર્યું છે? તે તમને ખબર છે? આ સરેવર- જિનેશ્વરના વચને રૂપી નિમળ-સ્વચ્છ પાણીથી ભરેલું અત્યંત શોભાયમાન છે? આ સરોવરને પાળ કઈ? અગ્યત્વની જેની પાળ બાંધેલી છે. આ સાંભળીને કદાચ તમને મનમાં થશે કે આ સરોવરની ઓળખાણ કેવી રીતે થાય? અને ત્યાં સુધી કેવી રીતે જવાય? તેને પણ ઉપાય બતાવ્યો છે કે દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર એવા વિશાળ પ્રવેશદ્વાર છે કે જેમાં પ્રવેશ કરીને આ સરોવર સુધી પહોંચી શકાય છે. આ જિનશાસનરૂપી સરોવરમાં સંત મુનિરાજેરૂપી હસે આનંદ કિલ્લેલ-કરી રહ્યા છે ને સંયમમાં રમણતા કરી રહ્યા છે. જેવી રીતે હંસ મોતીને ચારે ચરે છે અને કાંકરાને છોડી દે છે તેવી રીતે આ ભગવાનના સંતે રૂપી હંસ પણ સાર સાર વસ્તુને ગ્રહણ કરે છે ને અસાર તત્વને છોડી દે છે, આખો દિવસ ચિંતન, મનન અને જ્ઞાન દ્વારા તત્ત્વનું જ્ઞાન મેળવે છે. હંસ તથા જગતના દરેક પ્રાણી પોતાની તૃષા શાંત કરવા માટે પાણીનું પાન કરે છે તેમ મુનિરૂપી હંસે પણ આ તૃષા મિટાવાની સાથે આત્માની તૃષા શાંત કરવાને માટે જપ-તપરૂપી નિર્મળ જળનું પાન કરે છે. તે તપ-જપ પણ કેવા? જેના બદલામાં કઈ પણ વસ્તુની કામના નથી હતી. સાંસારિક વૈભવે તે ઈચ્છતા નથી. પરંતુ દેવ અને ઇન્દ્રપદની પ્રાપ્તિની પણ ઈચ્છા નથી રાખતા.
ભગવતી સૂત્રમાં કામલી તાપસનો અધિકાર આવે છે. તામલી નામને એક ગાથાપતિ હતા. તેને ઘેર સંપત્તિને કઈ પાર નહોતે. તેમજ સમાજમાં તેનું ખૂબ માન હતું. એક દિવસ રાત્રે જાગ્રત થતાં મનમાં વિચાર આવ્યું કે અહે! હું આટલું બધું સુખ ભેગવું છું. સમાજ મને ખૂબ માનની દૃષ્ટિથી દેખે છે તે આ બધું સુખ હું કેવી રીતે પામે? હું પૂર્વ જન્મમાં સારા કર્મો કરીને આવ્યો છું તેના ફળ સ્વરૂપે આટલી સંપત્તિ, પ્રતિષ્ઠા બધું મળ્યું છે. પણ હું આ જન્મમાં જે કંઈ સુકૃત નહિ કરું તે આવતા જન્મમાં મને ક્યાંથી મળશે? આ વિચાર આવતા તામસી ગાથા પતિએ સંસારના સર્વ સુખ છોડીને પ્રાણાયામ નામની તાપસ દીક્ષા લીધી. આ દીક્ષા લઈને તેમણે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાના શરૂ કર્યા. છના પારણને દિવસે રાંધેલા ચેખા લાવી તેને ૨૧ વાર જોઈને પી જતા. આ રીતે ઉગ્ર તપ કરવા લાગ્યા. તપમાં પણ બેસી રહેવાનું નહિ પણ જેમ સૂર્ય ફરે તે દિશામાં ફરવાનું. એવી રીતે આતાપના લેતા હતા. આ રીતે ૬૦,૦૦૦ વર્ષો સુધી તપ કર્યો. પછી જ્યારે લાગ્યું કે હવે મારું આ શરીર સાધનામાં સહાયક નહિ બને તેથી તેમણે પાપગમન સંથારે કર્યો. એટલે વૃક્ષ જેમ પડ્યું હોય તેમ હાલ્યા-ચાલ્યા વગર પડી રહેવાનું.
તામલી તાપસે સંથારે કર્યો. આ બાજુ બલીચંચા રાજધાનીના ઈન્દ્રનું આયુષ્ય
Page #656
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૧૭ પૂરું થયું એટલે બધા દેવે વિચાર કરવા લાગ્યા કે હવે આપણી રાજધાનીના ઈન્દ્ર કોને બનાવશું? ઉપગ મૂકીને જોતાં જ્ઞાનથી જોયું કે તામ્રલિપ્ત નગરના તામલી નામને તાપસ જેણે સંથારો કર્યો છે તે આપણી રાજધાનીના ઈન્દ્ર બનવાને માટે બરાબર યોગ્ય છે. તેથી બધા દેવે ભેગા મળીને કામલી તાપસની પાસે ગયા અને બોલ્યા -આપ અમારી રાજધાનીના ઈન્દ્ર બનવાને માટે સમર્થ છે. તેથી કૃપા કરીને અમારી પ્રાર્થનાને સ્વીકાર કરે. આપે બીજું કંઈ કરવાનું નથી. ફકત આ૫ એટલું કહે કે મારા તપ અને સંયમનું બળ હોય તો હું બલીચંચા રાજધાનીને ઈન્દ્ર બનું. આપ એટલું બેલશે તો તમે અમારા ઈન્દ્ર બની જશે ને અમે ધન્ય બની જશું.
તામલી તાપસે શું જવાબ આપે? તેમણે દેવેની પ્રાર્થનાને અસ્વીકાર કરતાં કહ્યું, મેં કઈ પણ ફળની ઈચ્છાથી તપશ્ચર્યા નથી કરી. મારી કરણીનું ફળ મને મળવાનું છે. પરંતુ જે હું આવી ભાવના કરું તો મને એટલું મળે, વધારે ન મળે, તેથી હું તપના બદલામાં કોઈ પણ ફળની ઈચ્છા નહિ કરું. મારી તપશ્ચર્યા પ્રમાણે મને જે કંઈ મળવાનું હશે તે મળશે. આ પ્રમાણે તામલી તાપસે દેવેએ ઘણું કહ્યું છતાં પણ નિયાણું ન કર્યું તે તે બીજા દેવલોકન ઈન્દ્ર ઈશાનેન્દ્ર બન્યું. કહેવાનો આશય એ છે કે તામલી તાપસે પોતે તાપસ હોવા છતાં પણ આવા પ્રલોભનો મળવા છતાં જરા ડગ્યા નહિ ને નિયાણું પણ કર્યું નહિ. જે આત્મા શુદ્ધ ભાવનાથી તપાદિ કરે છે તે તેનું ફળ તેને સ્વયં મળી જાય છે. માગવાની આવશ્યકતા નથી રહેતી. માગવાથી અથવા નિયાણું કરવાથી તેનું ફળ મર્યાદિત મળે છે.
શુદ્ધભાવે તપ-જપ રૂપી જળનું પાન કરનાર આત્મા પિતાનું શ્રેય સાધી શકે છે. આત્માને પિતાનું ઉત્થાન કરવું હોય તે આ જિનશાસન રૂપી નિર્મળ સરોવરમાં મુનિ રૂપી હંસ ક્રીડા કરી રહ્યા છે તેવા સંતના શરણે જવું જોઈએ. આપ હવે સમજી શક્યા હશે કે મનરૂપી વસ્ત્રને શુદ્ધ કરવા માટે કેવા ઉપાય આચરવા જોઈએ. બેબી જ્યારે વસ્ત્ર ધૂએ છે ત્યારે તે કપડાને કોઈ સલા પર પછાડીને તેને મેલ દૂર કરે છે. તે રીતે મનરૂપી વસ્ત્રને જોવા માટે જ્ઞાની ભગવતે શમ, દમ અને ક્ષમાની શીલા બતાવી છે. શમ એટલે શાંતિ, દમ એટલે ઈન્દ્રિયદમન અને ક્ષમા. ક્ષમા એ એક એ અમૂલ્ય ગુણ છે કે જેની તુલનામાં બીજે કઈ ગુણ ન આવી શકે. ક્ષમા ઉપર એક બનેલી ઐતિહાસિક કહાની યાદ આવે છે.
અરબ દેશની આ સુંદર વાત છે. એક વખત કોઈ માણસે એક અરબના પુત્રનું ખૂન કર્યું. પુત્રના વિયેગથી અત્યંત શેકાતુર, દુઃખી અને પુત્રની ઘાત કરનાર પર ક્રોધિત થઈને પિતાના પુત્રના ઘાતકને બદલે લેવા માટે તે અરબ તે ઘાતકની શોધમાં ફરતો હતો.
આ બાજુ એ સંગ બને, કે અરબના પુત્રને ઘાતક જ્યારે એક દિવસ
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૧૮
શારદા સાગર કોઈ બીજા શહેરમાં જવા માટે રવાના થયા ત્યારે રસ્તામાં પ્રચંડ ગરમી અને ગરમ ગરમ હવાથી તેને લૂ લાગી ગઈ. લૂ એવી સખત લાગી કે તેથી તેને એકદમ જોરમાં તાવ આવી ગયો. તાવની ઘણી પીડાથી બેચેની થઈ ને તે ઘાતકે ત્યાં નજીકમાં વિશ્રામ લેવાને વિચાર કર્યો. ત્યાં નજીકમાં તેણે એક તંબૂ જે. પડતે આખડતે તે તંબુના દરવાજા પર પોંએ. પરંતુ ત્યાં સુધી પહોંચતા તે બેભાન થઈને પડી ગયે.
કલાક, બે કલાકનો સમય વ્યતીત થયા પછી તે તંબૂને માલિક બહાર આવ્યા. અને તેણે જોયું કે એક માણસ તાવથી પીડાતે તેના દરવાજા પર બેહોશ થઈને પડયે છે. આ માણસને જોઈને તંબુના માલિકના દિલમાં કરૂણા ઉત્પન્ન થઈ. તેથી તે તાવથી પીડાતા માણસને ઉપાડીને પિતાના તંબૂમાં લઈ ગયો ને પથારી પાથરીને તેને સુવાડ. અહીં આશ્ચર્યની વાત તે એ બની કે તંબુને માલિક તે અરબ હતું કે જે પિતાના પુત્રના ઘાતકને શેધવા માટે નીકળ્યું હતું. રાત પડી જવાથી પિતે આરામને માટે તંબૂ નાંખીને રહ્યો હતો અને તેના દરવાજા પર બેહેશ થઈને પડેલે માનવ તે અરબના પુત્રને ઘાતક હતું કે જેની શોધમાં અરબ કેટલા દિવસથી આકુળ વ્યાકૂળ બનીને ફરતે હતે.
પોતાના પુત્રઘાતકને પિતાના તંબૂમાં જઈને અરબનું લેહી ઉકળી ગયું. મનમાં કેલ આવી શકે અને તેની ગરદન ઉડાવવાને માટે તલવાર લઈને મારવાને માટે તૈયાર થઈ ગયા. પરંતુ તે ક્ષણે અરબના દિલમાં વિવેક જાગે. મનમાં કરૂણ જાગી અને તેને વિચાર થયે કે મારા પુત્રના ઘાતકની પાસે અત્યારે કંઇ શસ્ત્ર નથી. તે શરહિત છે. વળી તે બેભાન છે અને મારે અતિથિ છે. જેને મેં શરણું આપ્યું તે ભલે મારે દુશ્મન હોય તે પણ હવે તેને મારે તે મારા માટે યોગ્ય નથી. શરણે આવેલાનું ભક્ષણ તે ન જ કરાય. આ વિચાર મનમાં આવતાની સાથે તેણે ઉગામેલી તલવાર ભેંય મૂકી દીધી અને માંદા પુત્રઘાતકની સેવામાં લાગી ગયે.
તે પહેલાં તે કેટલાંક શીપચાર કરીને તેને ભાનમાં લાવ્યા. પછી પિતાની પાસે જે ખાવાપીવાની ચીજે હતી તે તેને ખાવા-પીવા માટે આપી. પોતે તનમનથી તેની સેવામાં લાગી ગયો. અબે તે ઘાતક વ્યકિતની સેવા શુશ્રુષામાં કઈ કમીના ન રાખી. રાત-દિવસ જાગીને તે રોગીની સેવા કરી. પરિણામે તે ઘાતક માનવને એટલું સરસ થઈ ગયું કે તે હવે માઈલેના માઈલે સુધી લાંબી મુસાફરી સહેલાઈથી કરી શકે. તે ઘાતક માનવીને ખબર ન હતી કે જેણે મારી આટલી સેવાભક્તિ કરી છે તે કોણ છે?
ઘાતની તબિયત બરાબર થઈ ગયા પછી એક દિવસ અરબે કહ્યું – ભાઈ ! જુઓ, તમે મારા પુત્રના ઘાતક છે. અને જે હું ઈચ્છું તે તમને અત્યારે મૃત્યુલોકમાંથી વિદાય આપી શકું છું. પરંતુ તમે મારા શરણમાં આવ્યા છે અને માંદા હતા તેથી
Page #658
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૧૯
તેવા માણસને મારવાની મારી ઈચ્છા નથી. હવે મેં તમને બરાબર સ્વસ્થ બનાવી દિીધા છે. હવે આજે તમે મારું આ સૌથી બળવાન ઝડપી ગતિવાળું ઊંટ લઈ જાવ અને જેટલા જલ્દી જેટલું દૂર જઈ શકે તેટલું જાવ. મેં અતિથિ સત્કાર અથવા આપની સેવાનું એક કર્તવ્ય બરાબર પૂરું કર્યું છે. પરંતુ પુત્રના મૃત્યુને બદલે લે જે મારું બીજું કર્તવ્ય છે તે બાકી છે. એટલા માટે અતિથિના બદલામાં હું તમને આ સારૂં બળવાન ઉંટ આપીને અહીંથી ભાગી જવાનો મને આપું છું. પરંતુ પુત્રના મૃત્યુને બદલે લેવાને માટે બે કલાક પછી હું તમારી પાછળ આવીશ. માટે તમે મારાં પહોંચતા પહેલા જહદી ચાલ્યા જાવ નહિતર હું તમને પકડીને મારી નાંખીશ.
અરબના આ વચને સાંભળીને ઘાતકના દિલમાં એકદમ કે આવી ગયે. તેની આંખે જાણે કપાળ પર ચઢી ન ગઈ હોય તેવું થયું. પરંતુ સાથે એ વાત જાણી કે આ મહાન માનવે મને પુત્રને ઘાતક જાણવા છતાં પણ મારી ખંતથી ને દિલથી આટલા દિવસ સુધી સેવા કરી. ત્યારે તેને જેમ ગરમીથી અતિ આકુળ વ્યાકુળ થયેલા અને તૃષાથી પીડાતા માનવીને ઠંડું પાણી મળે ને જેવી શીતળતા થાય તેવી તે ઘાતકના દિલમાં શીતળતા થઈ અને ઠંડક વળી અને પોતે કરેલા ખરાબ કાર્યનું સ્મરણ થતાં તેને એટલે બધે પશ્ચાતાપ થયે કે તે ત્યાંથી એક પગલું ભરવા પણ સમર્થ ન બની શકે. ઉપરથી પશ્ચાતાપપૂર્વક રડતા રડતા તે અરબના ચરણમાં મૂકી ગયા અને બોલ્ય-હે જીવનદાતા ! હે મારા પરમ ઉપકારી! તમે માનવ નહિ પણ દેવ છે. તમારા પુત્રની હત્યા જેવું પાપ કરીને હવે હું જીવવા માટે નથી ઈચ્છતે. અરે, આપે બે કલાક કહા છે પણ બે કલાક પછી તે શું પણ આ ક્ષણે આપની તલવાર ઉપાડે અને મારું માથું ધડથી અલગ કરી દે. હું મહાપાપી છું. હું અધમ છું. મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે હું સહર્ષ તૈયાર છું. ભાઈ! આપ જરા પણ વિલંબ ન કરો. જલ્દી તલવાર ઉપાડે ને આ ક્ષણે મારે વધ કરીને મને પાપથી મુક્ત બનાવી દે.
બંધુઓ! ઘાતકના દિલના પશ્ચાતાપપૂર્વકના આવા શબ્દો સાંભળ્યા પછી તે અરબ કે જેણે ઘાતકને પિતાને શત્રુ જાણવા છતાં પિતાના દિલથી સેવા કરી હતી તે શું તેને હવે મારી શકે ખરો! ન મારી શકે. અરબે પોતાની તલવાર એક બાજુ ફેંકી દીધી ને અત્યંત ઉદારતાપૂર્વક પિતાના પુત્રના ઘાતકને ક્ષમા આપી, હદયથી એકબીજા ભેટી પડયા. આપે સાંભળ્યું ને કે ક્ષમાનું કેવું અજોડ ને બેનમૂન આ ઉદાહરણ છે. શું સામાન્ય વ્યક્તિ આટલી ક્ષમાં રાખી શકે ખરા? નહિ. આ તે મહાન પુરૂષની વાત છે.
આપે આ ઐતિહાસિક વાત તે સાંભળી. પણ આ વાત આપણું જીવનમાં ઘટાવવાની જરૂર છે. તમને તમારા જીવનનો અનુભવ છે ને કે તમને કેઈ એક ટૂંકારો કરે કે તમારું ધારેલું કાર્ય ન થાય ત્યારે જીવનમાં કેવી આગ ભભૂકી ઊઠે છે!
Page #659
--------------------------------------------------------------------------
________________
૬૦
શારદા સાગર
સાચા શબ્દોમાં કહું તેા ફૂંફાડા મારતા નાગ સામે આવે તે સારે। પરંતુ ક્રોધથી ધમધમતા ફૂંફાડા મારતા માનવ સામે આવે તે! નહિ સારા. ક્રોધ એટલે ભયંકર છે
તે મળે ને જેના પર ઠાલવે તેને પણ મળે. પણ જે માનવીના જીવનમાં ક્ષમાના ઝરણાં વહ્યા છે તેવું એક અદ્ભુત ઉદ્દાહરણ આપે સાંભળ્યું. ખરેખર જે માનવ પુત્રને મારનાર એવા ઘાતકને મારવા માટે ફરતા હતા. તેના બદલામાં એના ઉપર એણે કેટલી કરુણા કરી! કેટલી ક્ષમા કરી! અરે, એને મૃત્યુમાંથી જીવતદ્વાન પણ આપી દીધું. ધન્ય છે તે અરખને! પણ છેલ્લે છેલ્લે તેણે જે ચમકારી આપી કે હવે તું ચાલ્યા જા અને જે તેની સામે રજૂઆત કરી તેથી ઘાતકીની પણ આંખ ઉઘડી ગઇ અને શુ ખેલ્યાઃ અહાહા...હું મહાપાપી છું. આપ મારા મહાન ઉપકારી છે. તમે મનુષ્ય નહિ પણ દેવ છે. આપ આપની તલવાર ખુશીથી ઉપાડેા. ને મારું' માથું ધડથી અલગ કરી દો. બંનેના જીવનમાંથી વેર રૂપી ઝેર નીકળી ગયા. અને પવિત્ર બની ગયા. હત્યારા હત્યારો ન રહ્યા ને વેર લેનારો વેરી ન રહ્યા. ટૂંકમાં સમય થઇ ગયા છે. ક્ષમાનુ આવુ આદશ દૃષ્ટાંત સાંભળીને દરેક આત્માએ ક્ષમા અપનાવવાની જરૂર છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ”
ક્ષમાની સાથે તપની આરાધના કરવાના કાલથી પવિત્ર દિવસે આવી રહ્યા છે. ક્ષમા એ પણ એક તપ છે. આપ સૌ કાઇ જાણા છે કે આવતી કાલે આયંબિલ તપની આરાધનાના પવિત્ર દિવસેા શરૂ થાય છે. અનંતકાળથી આત્મા આહાર સજ્ઞામાં વિભાવ દૃષ્ટિએ મૃધ્ધ બન્યા છે. શુદ્ધ અવસ્થાએ તે તે અાહારક છે. એ પદ પ્રાપ્ત કરવા માટે અને ઇન્દ્રિયવિજેતા બનવા માટે આયંબિલ તપની આરાધનામાં જોડાવાના ભાવ વધારશે. વધુ ભાવ અવસરે.
✩ વ્યાખ્યાન ન. ૭૨
આસા સુદ ૭ ને શનિવાર
તા. ૧૧-૧૦-૭૫
આ સંસાર સાગરમાં અનતકાળથી પરિભ્રમણ કરતા જીવનું ભ્રમણ મટાડવા માટે કરૂણાસાગર ભગવંતે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. સિદ્ધાંતમાં જ્ઞાની ભગવા ફરમાવે છે, હું સુખના ઇચ્છુક પ્રાણીએ! જો તમારે સુખ જોઇતુ હાય તેા વિષયાનું વમન કરે.. કષાયાનું શમન કરે અને ઇન્દ્રિયાનું દમન કરે. અનંત આત્માએ વિષયાનુ. વમન, કષાયાનું શમન અને ઇન્દ્રિયાનું દમન કરી સંસાર સાગરને પાર કરી આત્મિક સુખના ભેાકતા અન્યા છે. જો તમને પણ આવુ સુખ મેળવવાની ઇચ્છા થતી હાય તેા આ મહાન પુરૂષાના બતાવેલા માર્ગે આવી જાવ. સમ્યક્ પુરૂષાર્થ કરશે તેા એક દિવસ આ વિષમ સંસાર અટવીને પાર કરીને મેાક્ષ મઝલે પહાંચી જવાશે. કદાચ તમે પ્રખળ પુરૂષાર્થ ન કરી શકે ને જલ્દી મેાક્ષ મંઝિલે ન જઇ શકે તે ધીમે ધીમે પણ પુરૂષા ચાલુ
Page #660
--------------------------------------------------------------------------
________________
-
૨૧
શારદા સાગર રાખે. કદાચ તમને કલ્યાણને માર્ગ ન મળતો હોય તો માર્ગનું સંશોધન કરતા રહો. પૂછતાં પૂછતાં સાચે માર્ગ મળી રહેશે. જેમ કે ઈ મુસાફીર ભૂલભૂલામણીમાંથી પસાર થઈને મેઈન રોડ ઉપર જઈને ઊભો રહે છે તે માર્ગ ઉપર કંઈક વાહન દ્વારા અને કંઈક પગપાળા મુસાફરે ચાલી રહ્યા છે. તેમાં કોઈક સજજન માણસ તે અજાણ્યા માણસને પૂછે કે તમારે ક્યાં જવું છે? તે તે કહે કે મારે અમુક ઠેકાણે જવું છે તો તે માર્ગ બતાવે છે. અને તે અજાણે મુસાફીર પોતાના ઈચ્છિત સ્થાને પહોંચી જાય છે. તેમ મેક્ષમાં જવાને ઇચ્છુક માનવી જે મોક્ષે જવાના મેઈન રોડ ઉપર આવીને ઊભેલ હશે તે તેને પણ સંત રૂપી સજજન પુરૂષને ક્યારેક ભેટે થઈ જતાં મોક્ષને માર્ગ બતાવશે ને એક દિવસ મોક્ષ મંઝિલે પહોંચી જવાશે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં સનાથ-અનાથના ભાવ ચાલી રહ્યા છે. એક વખતના મિથ્યાત્વના પાશમાં પડેલા એવા શ્રેણુક રાજાને અનાથી મુનિ જેવા મહાન આત્માર્થી સંતને ભેટ થયા. સંતને સમાગમ જીવનરૂપી બગીચામાંથી દુર્ગુણની દુર્ગધ દૂર કરી સદ્ગણોની સૌરભથી મહેંકત કરે છે. પતીતને પાવન બનાવે છે ને અનાથને નાથ બનાવે છે. અનાથી મુનિ શ્રેણુક રાજાને પોતે કેવી રીતે સનાથ બન્યા તે વાત સમજાવી રહ્યા છે. અનાથી મુનિ કહે છે, હે રાજન્ ! મને રોગથી મુક્ત કરવા કેઈ સમર્થ ન થયા ત્યારે મને મારી જીવનદિશા બદલવાને અવકાશ મળે. આ સંસારના બધા સંબંધ કેવા અસહાયને ક્ષણિક છે તેનું ભાન થયું. કેઈનું શરણું કામ ન લાગ્યું ત્યારે મેં વિચાર કર્યો કે મારે આત્મા અનંતકાળથી સંસારમાં રઝળે છે ને આવી વેદનાઓ અનંતીવાર ભેગવી છે. હવે આ વેદના મટાડવાનો બીજો ઉપાય હોવો જોઈએ.
બંધુઓ! અનાથી મુનિએ હવે તેની વિચારધારા બદલી. જ્યારે સાચી સમજણ આવે છે ત્યારે પર તરફથી દષ્ટિ બદલાઈને સ્વ તરફ આવે છે. તમારી દષ્ટિ બદલાય છે ખરી? તમે જવાબ નહિ આપે. પણ હું તમને પૂછું છું કે તમે એક મકાનમાં રહેવા ગયા ને પછી ત્યાં જે તબિયત બરાબર ન રહે અગર તે તે ઘરમાં ગયા પછી કેઈનું મૃત્યુ થયું તે તરત એમ થશે કે અહીં રહેવા આવ્યા પછી સુખી થયા નહિ. માટે આ મકાનમાં રહેવું નથી. બીજી વાત. તમે નવી ઓફિસ ખેલી. વહેપાર શરૂ કર્યો પણ તેમાં જે વહેપાર બરાબર ન ચાલે તે મનમાં થઈ જાય છે, કે આ ઓફીસમાં નફાને બદલે નુકશાન થાય છે. ખેટ આવે છે. માટે હવે આ ઓફીસ નથી જોઈતી. ત્યાં તમારી દષ્ટિ બદલાઈ ગઈ ને? ત્યાં તમે સ્થાન બદલવાનો વિચાર કર્યો ને? પણ નંદલાલભાઈ! કદી એવો વિચાર થાય છે કે મારો આત્મા અનંતકાળથી સંસારમાં રઝળે છે. હવે આ સ્થાન બદલવાનું મન થાય છે? જે આ સ્થાન બદલવું હેાય તે મહાન પુરૂષનું શરણું ગ્રહણ કરે. એ શરણું તમારે ઉદ્ધાર કરશે. -
Page #661
--------------------------------------------------------------------------
________________
શારદા સગિરે
૬૨૨
જેમ કંઈ માણસની પાછળ સર્પ દેડી રહ્યો હતે. સપના ભયથી દેખતે માણસ જઈ રહ્યો હતો. ત્યાં વચમાં ગરૂડ મળે. ગરૂડ પૂછે છે, કે ભાઈ-હાંફળા-ફાંફળો કયાં જઈ રહ્યો છે? ત્યારે કહે છે મારી પાછળ સર્પ આવે છે. એટલે દોડું . ત્યારે ગરૂડ કહે છે મારું શરણું લે તે તું ભયમાંથી મુક્ત બનીશ. ત્યારે તે માણસ કહે મારે તે તારું શરણું લેવું નથી. એમ કહીને આગળ ચાલે. ત્યાં થોડે દૂર તેને ખાચિયામાં ડ્રાઉં ડ્રાઉં કરતો દેડકો મળે. તેણે પૂછયું કે ભાઈ! તું ઉતાવળ કયાં જઈ રહ્યો છે? હવે મારું શરણું લે. તે અજ્ઞાન માણસે ગરૂડને છેડીને દેકાનું શરણું ગ્રહણ કર્યું. હવે વિચાર કરે કે સપના ભયમાંથી મુકત થવા માટે ગરૂડનું શરણું સારું કે દેડકાનું શરણું સારું? સર્પ તે માણસને કરડે ને દેડકાને આખે ને આખે ગળી જાય છે. બેલે, દેડકો મનુષ્યને બચાવવાને હતે? સંતને ગરૂડની અને સંસારના સગાસબંધીઓને દેડકાની ઉપમા આપી છે. બેલે, હવે તમે કોનું શરણું ગ્રહણ કરશે? સંસારના સગાં તે રવાથી છે. તે સંસારના કાદવમાં ખેંચે છે ને બીજાને પણ ખંચાડે છે. જ્યારે તે નિઃસ્વાથી છે. તે પિતે તરે છે ને બીજાને તારે છે. સંસારરૂપી સર્પના ભયથી મુક્ત કરાવે છે. માટે સાચું શરણું ભગવાનનું છે. જે ભગવાનનું શરણું અંગીકાર કરે છે તેને કે ચિંતા રહેતી નથી. શરણું ગ્રહણ કર્યું મેં પ્રભુનું, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ
કેઈ ચિંતા ના રહી. મને હતું પિસે મારી પાસ છે, સુખ અને શાંતિ મારા દાસ છે હવે જાણવું બુરે એને સાથ છે, એની સાથે અશાંતિને વાસ છે, બધું મારું ધન, ધર્યું મેં પ્રભુને, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ
કેઈ ચિંતા ના રહી. જે મનુષ્ય બધું છોડીને ભગવાનનું શરણું ગ્રહણ કરે છે તેને કેઈ જાતની ચિંતા રહેતી નથી. ભકત કહે છે કે જ્યાં સુધી મારી અજ્ઞાન દશા હતી ત્યાં સુધી હું માનતે હતો કે પૈસે મારો પરમેશ્વર છે. પૈસાથી સુખ અને શાંતિ મળે છે. મેહને પૂજારી અને ભેગને ભિખારી બનીને જ્યાં ને ત્યાં ભટકો. પણ હવે મને સમજાયું કે સુખ-દુખ કર્મોને આધીન છે.
જ્ઞાની કહે છે કે હે આત્મા! તું બધેથી છટકી શકીશ પણ કર્મરાજાની કેદમાંથી "છટકી શકીશ નહિ. કર્મ તે તારે પિતાને ભોગવવા પડશે.
શ્રેણીક રાજા ભગવાનના પરમ ભક્ત હતા. તેમની પ્રભુ પ્રત્યે ને પ્રભુના વચનમાં કેવી અતુટ શ્રદ્ધા હતી ! એક દિવસ શ્રેણીક રાજાએ ભગવાનને વંદન કરીને પૂછયું કે હે પ્રભુ! હું મૃત્યુ પામીને કયાં જઈશ? ત્યારે ભગવાને કહ્યું કે હે રાજન ! તમે મૃત્યુ
Page #662
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પામીને પહેલી નરકમાં જશે. આ સાંભળીને મહારાજા શ્રેણીકના માથે જાણે વીજળી પડી હોય તે આઘાત લાગ્યો ને કહ્યું – પ્રભુ! હું આપને અનન્ય ઉપાસક ને મારી આવી ગતિ થશે? ત્યારે ભગવાને કહ્યું હે રાજન્ કર્મના અવિચળ કાયદાને કોણ તેડી શકે તેમ છે? તમે અજ્ઞાનપણમાં ગર્ભવતી હરણીને ગર્ભ સહિત વીંધીને તેમાં હરખાયા. તે સમયે તમે નિકાચિત કર્મનો બંધ પાડે. તે હવે તમારે ભોગવવાને છે. તેમાં કેઈ કાંઈ કરી શકે તેમ નથી. ત્યારે શ્રેણીક રાજા કહે છે પ્રભુ! આપનું વચન સત્ય છે, તથ્ય છે. પણ આપના જેવા જગતે ધારક વેદ અને મારા જે દદી છે. તે પછી આપ મારું દર્દ દૂર ન કરી શકે? મને નરકે જોન અટકાવી શકે? ભગવાન તે જાણતા હતા કે શ્રેણીક રાજાને નરકે જવાનું છે તે નક્કી છે પણ તેમના આશ્વાસન માટે ચાર ઉપાય બતાવ્યા છતાં તેમાંનો એક પણ ઉપાય ફળીભૂત થયે નહિ. ત્યારે શ્રેણિક રાજા હતાશ બની ગયા. ટૂંકમાં નિકાચિત કર્મ ભેગવ્યા વિના છૂટકે થતું નથી. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક કરોડપતિ શ્રીમંત શેઠ હતા. શેઠને પિતાની સંપત્તિનું ખૂબ અભિમાન હતું ખાઈ પીને પિતાનું પેટ ભરવામાં આનંદ માને પણ કોઈ ગરીબની દાદ સાંભળતે નહિ. એક વખત શેઠ જમી પરવારીને પલંગમાં પોઢી ગયા હતા. તે સમયે એક પવિત્ર સંતા ગૌચરી માટે નીકળ્યા હતા. ઘરઘરમાં નિર્દોષ આહારની ગવેષણ કરતાં તેઓ આ શેઠના ઘરમાં આવ્યા. શેઠને ઊંઘતા જોઈને સંત પાછા ફરવા જાય છે ત્યાં શેઠની આંખ ખુલી ગઈ. સાધુને જોઈને શેઠ ખૂબ ગુસ્સે થઈને બેલ્યા-હે જગટા! પૂછ્યા વિના તું મારા ઘરમાં કેમ આવે? તને એટલી પણ ખબર નથી પડતી કે અત્યારે જમીને અમારે આરામ કરવાનો સમય હોય ત્યારે મારે કોઈના ઘેર જવું જોઈએ નહિ.
બંધુઓ ! જુઓ, પૈસાને નશે કે છે! કંઈક ને ઘેર સંત ન પધારે તે તેની આંખમાં આંસુ આવી જાય અને આવા ભારેકમી જીવને ઘેર સંત સામેથી લાભ દેવા ગયા તે પણ તેને ગમ્યું નહિ. લાભ લેવાને બદલે કર્મબંધન કર્યું. સુપાત્રે દાન દેવાનો સુઅવસર આવ્યું. અશુભ કર્મોની નિર્જ કરવાનું સ્થાન હતું છતાં શેઠે નવા કર્મો બાંધ્યા. સાધુને એક ઘર નથી એને તે ઘણું ઘર છે. બાર કુળની ગૌચરી ખપે છે. સંત તે ક્ષમાના સાગર હતા. શેઠના કટુ વચનેથી તેમના દિલમાં સહેજ પણ દુઃખ ન થયું કે શેઠના ઉપર બિલકુલ કેબ પણ ન આવ્યો. તેમણે શાંતિપૂર્વક શેઠને કહ્યું-શેઠ હું ગૌચરી માટે આવ્યા હતા. કઈ જગ્યાએ માલિકની ઈચ્છા ન હોય તે ગૌચરી લેવી કલ્પતી નથી. હું ચાલ્યું જાઉં છું. શેઠે કહ્યું જલ્દી ચાલ્યું જા. સાધુ ત્યાંથી ગૌચરી માટે બીજા સ્થળે ચાલ્યા ગયા. ગૌચરીમાં આવા કટુ વચન સાંભળવા મળે ત્યારે સમતા રહેવી તે સહેલી વાત નથી. જે સંત આવા સમયે સમતા રાખે તે ગૌચરી કરતાં પણ ઘણાં કર્મોની નિર્જરા કરે છે. તમારા મુંબઈમાં કે વાલકેશ્વરમાં આવે પરિસહ આવતો નથી. પણ ગામડામાં અન્યધમીને ત્યાં ગૌચરી જઈએ ત્યારે આવે
Page #663
--------------------------------------------------------------------------
________________
૬૨૪
શારદા સાગર
અવસર આવે છે. સંતો તે સમયે એ વિચાર કરે કે એ બિચારે અજ્ઞાન છે. મારા નિમિત્તે તે કર્મબંધન કરે છે. આવી તેની દયા ખાય.
આ વાતને ઘણું દિવસ વીતી ગયા. એક દિવસ શેઠને ત્યાં નનામે પત્ર આવ્યું તેમાં લખ્યું હતું કે શેઠ! તમારી પાસે ઘણી લક્ષ્મી છે. પણ તેને તમે એકલા ઉપગ કરે છે. કેઈને રાતી પાઈ પણ પરખાવતા નથી. તો સારા કાર્યોમાં સદુપયોગ કરે. જે નહિ કરો તે યાદ રાખજો કે અમે તમારું બધું ધન લૂંટી લઈશું ને તમને જાનથી મારી નાંખીશું. બંધુઓ! તમારા ઘેર આવે નનામે પત્ર આવે તો તમને પણ ચિંતા થાય કે નહિ? હાજા ગગડી જાય. (હસાહસ). અરે નનામા પત્રની વાત ક્યાં કરે છે, સરકારની રેડ આવવાની છે એવી હવા આવે તે પણ ગભરાટ થાય છે. પૈસા કયાં સંતાડવા ને શું કરવું? આ શેઠના હાજા ગગડી ગયા. શું કરવું તે સમજણ પડતી નથી. અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા. ધન જવાની બીક છે સાથે પ્રાણુ ખાવાનો પણ પ્રશ્ન છે. છેવટે શેઠે નિર્ણય કરીને બધું મૂલ્યવાન ઝવેશત ભેગું કરીને તેમના ઘેડાને દવા પીવડાવવાની એક મોટી નાળ હતી. તેમાં બધું ભરી દીધું. ને તેના મોઢે રૂ ભરાવીને નકામા લાકડાને ઢગલો હતો તેમાં નાળ મૂકી દીધી. શેઠે વિચાર કર્યો કે કદાચ લૂંટારા ધન લૂંટવા આવશે તે કબાટ-તિજોરીમાં તપાસ કરશે પણ આ લાકડાના ઢગલામાં કંઈ છેડી તપાસ કરવાના છે? આવું માની શેઠ સૂઈ ગયા.
દેવાનુપ્રિયે! માણસ ધનને સાચવવા કેટલું કરે છે? ગમે ત્યાં સંતાડો પણ ભાગ્યમાં હોય તે ટકે છે. બાકી કઈ રીતે ચાલ્યું જાય છે તેની ખબર પડતી નથી. બનવા જોગ એવું બન્યું કે તે રાત્રે શેઠના ઘડાના પેટમાં એવી વ્યાધિ થઈ કે જોરથી પગ પછાડવા લાગ્યો. થોડી વારે તે બેભાન થઈને જમીન પર પડી ગયો. ઘેડાની સંભાળ રાખનાર નેકર જાગી ગયો. ઘેડાને ઘણીવાર આવું થઈ જતું. તેની દવા તે જાણુતે હતો. તેથી ઘેડાને દવા પાવા માટે નાળ શોધવા લાગ્યા. પણ જ્યાં નાળ મૂક્તા હતા ત્યાં ન મળી. એટલે શેધતા શેધતા નકામા લાકડાના ઢગલામાંથી નાળ મળી ગઈ. એક તે રાત્રિને સમય હતે. અંધારું ખૂબ હતું. એટલે તેણે દવા લઈ નાળમાં ભરી. છેડી દવા નાળમાં ભરાઈ એટલે તેણે ઘડાનું મોટું પહેલું કરીને તેમાં નાળ ભરાવી દવા પીવડાવી દીધી. બીજી વાર પણ નાળમાં ભરીને દવા પીવડાવી એટલે શેઠનું બધું મૂલ્યવાન ઝવેરાત ઘેડાના પેટમાં ઉતરી ગયું. ને બીજે દિવસે લાદમાં ભળીને નીકળી ગયું
બીજે દિવસે એવું બન્યું કે શેઠની બાએ સંતને જોયા. સંતને જોઈને આનંદપૂર્વક કહે છે ગુરૂદેવ! મારા ઘેર ગૌચરી પધારો. સંત કહે બહેન ! તમે કયાં રહે છે ? શેઠાણી કહે સામે. મુનિ કહે-બહેન! અમારા આવવાથી તમારા દીકરાનું દિલ દુભાય છે. માટે નહિ આવું. આમ સાંભળતા શેઠાણીની આંખમાં આંસુ આવી ગયા ને ખૂબ કરગરી
Page #664
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૨૫
પરાણે મુનિને પિતાને ઘેર લઈ ગઈ. ત્યાં શેઠ તાડૂક્યા. તે સાધુડા! તું કેમ આવ્યું? સંત તરત પાછા ફરે છે. ત્યાં શેઠ કહે ઊભા રહે, એમ કહીને ઘડા એ લાદ કરી હતી તે લઈ આવે ને મહારાજના પાત્રમાં લાદ ઠલવી દઈને હરખાતા બેલ્યા જાવ ખાજે. તમે આને લાયક છે. મુનિએ જોયું પણ શેઠ ઉપર મનમાં સહેજ પણ કેધ ના કર્યો. ઉપરથી શેઠની અજ્ઞાનતા માટે તેમના દિલમાં કરૂણાની ધારા વહેવા લાગી કે અહો! આ શેઠ કર્મ ખપાવવાના સ્થાને કેવા કર્મો બાંધે છે? તેને બિચારાને ખબર નથી કે આ હસી હસીને કર્મ બાંધુ છું તેને રડતાં રડતાં ભેગવે પણ પાર નહિ આવે. જેવા રસે કર્મ બાંધ્યા હોય તેવા રસે ભેગવવા પડે છે. આ રીતે મુનિને શેઠ પ્રત્યે કરૂણ ઉત્પન્ન થઈ. ખરેખર મહાન પુરૂષનું હૃદય વિશાળ હોય છે. દુઃખના સમયે ગજબ સમતા રાખી. દુઃખમાંથી સુખ શોધે છે. જ્યારે ચંદનબાળાને મૂળા શેઠાણીએ મસ્તકે મુંડન કરાવી, હાથ પગમાં બેડી પહેરાવી ભોંયરામાં પૂરી. આવા કષ્ટ આપ્યા પણ ભગવાનને અભિગ્રહ ચંદનબાળાના હાથે પૂર્ણ થયે ને દેવેએ સેનૈયાની વૃષ્ટિ કરી ત્યારે ચંદનબાળાએ મૂળા માતાને શું કહ્યું તે તમે જાણો છો?
ચંદનબાળાએ કહ્યું કે માતાજી! આ બધું આપને પ્રતાપ છે. આપ મારી આ દશા ન કરી હતી તે ભગવાનને પારણું કરાવવાનું મારું ભાગ્ય ક્યાંથી જાગત! હે માતા ! તમે મને આજે પાવન બનાવી દીધી. મારા ભાગ્યની તિજોરી ખેલી નાંખી, માતાજી! તમને મારા કેટી વંદન છે. આ હતી મહાસતી ચંદનબાળાની ક્ષમતા.
મુનિ પેલે આહાર પરાવવા માટે નિર્જીવ ભૂમિની તપાસ કરતાં કરતાં આગળ ચાલ્યા જાય છે. ત્યાં એક ગરીબ શ્રાવક સામે મળે. તેની સ્થિતિ ગરીબ હતી પણ ભાવના ગરીબ ન હતી. સાધુને જોઈને તે ખૂબ આનંદ પામે ને પોતાને ઘેર બૈચરી પધારવા માટે વિનંતી કરી. ત્યારે મુનિએ કહ્યું- ભાઈ! મારા પાત્રમાં પરઠવવા યોગ્ય આહાર આવી ગયો છે. તે હું પરાવવા જવું છું. તે શ્રાવકે કહ્યું કે મહારાજ! મારા ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે. ત્યાં આપ પરઠવી દે. મુનિએ નિર્દોષ જગ્યા જોઈને ત્યાં લાદ પરઠવી દીધી. અને પાત્ર સાફ કરીને આહાર વહેરીને ચાલતા થયા. પણ આ શ્રાવકને વિચાર થયો કે મુનિના પાત્રમાં એવી તે શી વસ્તુ આવી હશે કે તેમને પરઠવવી પડી? લાવને જોઉં. ત્યાં જઈને જોયું તે લાદને ઢગલે છે. તે વિચારવા લાગ્યો કે અહો ! આવા પવિત્ર સંતને સુપાત્રદાન દેવાને બદલે આવી લાઢ કેણે વહરાવી હશે? એમ વિચાર કરી લાદને એક ગોળ ભાંગે ત્યાં અંદરથી કિંમતી રત્ન નીકળ્યા બીજે ગેબે ભાંગે તે બીજા રત્ન નીકળ્યા. આમ તેણે બધા ગેળા ભાંગી નાંખ્યા ને તેમાંથી જે ઝવેરાત નીકળ્યું તે બધું ભેગું કરીને લઈ લીધું. એના શુભ કર્મને ઉદય થતાં ધનની પ્રાપ્તિ થઈ.
Page #665
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આ બાજુ શેઠના મનમાં થયું કે ચાર લૂંટારા કેઈ આવ્યા નથી તે હવે ઝવેરાત તિજોરીમાં મૂકી દઉં. એમ વિચાર કરીને શેઠ પેલી નાળ શોધવા લાગ્યા. નાળ ન જડતાં બધાને પૂછયું તે ઘડાના નેકરે બધી વાત કહી સંભળાવી. સાંભળતા શેઠને ખૂબ દુખ થયું પણ હવે શું થાય? ઘેડાની લાદમાં રને નીકળી ગયા હોય પણ લાદતે સાધુના પાત્રમાં વહરાવી દીધી હતી. એ મારા કર્મો મારે ભોગવવાના રહેશે. મુનિ તે વિહાર કરી ચાલ્યા ગયા. હવે ક્યાં શેધું? છતાં મુનિની શેધ કરી પણ મળ્યા નહિ. છેવટે શેઠને ખૂબ પસ્તાવો થયે. નાણાં ગયા ને કર્મ બંધાયા. સાધુનું ઘોર અપમાન કરવાથી ઘણું કર્મો બાંધ્યા. મરણ વખતે છાણના ઢગલા દેખ્યા. ને પરિણામે તે મરીને છાણને કીડે થયો. અભિમાનના નિશામાં જીવને ભાન નથી રહેતું કે હું કોને કષ્ટ આપું છું! બધેથી છૂટાશે પણ કર્મ રાજા નહિ છોડે. પાછળથી પસ્તાવો કરે તે કરતા પહેલા વિચાર કરજે.
અનાથી મુનિ પણ શ્રેણીક રાજાને એ વાત સમજાવે છે કે કરેલા કર્મો તે જીવને અવશ્ય ભેગવવા પડે છે. મેં પૂર્વ ભવમાં એવા કર્મના ભાતા બાંધ્યા હશે કે જેથી મને આ ભવમાં આ ભયંકર રોગ થયે ને ઘણું ઉપચારો કરવા છતાં મટે નહિ. ત્યારે મેં મારા આત્મા સાથે નકકી કર્યું કે -
सई च जइ मुच्चेज्जा वेयणा विउलो इओ। खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૨ જે હું એક વખત આ વિપુલ વેદનામાંથી મુકત થાઉં તે ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમણહાર, આરંભરહિત થઈને સાધુ બની જાઉં. રોગ મટયા પછી મારે આ ભેગના કીચડમાં ફસાવું નથી. આવા કામો તે મારા જીવે અનંતીવાર ભેગવ્યા છે. સંસારના સંબંધે બધા ક્ષણિક છે. માટે જે મને આ રોગ મટી જાય તે સંસારની સાંકળ તેડી નાખું. આ દઢ સંકલ્પ કર્યો.
બંધુઓ! અનાથી મુનિએ તે ત્યાગી બનવાને દઢ નિર્ણય કર્યો ને એ તે સાધુ બનશે. પણ આજે આયંબીલની ઓળીના મંગલ દિવસની શરૂઆત થાય છે તે હવે તમે પણ દઢ નિશ્ચય કર્યો હશે ને કે મારે આયંબીલની ઓળી તે અવશ્ય કરવી. આયંબીલ તપ એ મહાન તપ છે. પર્યુષણ પર્વ જેટલું આયંબીલની ઓળીનું મહત્વ છે. પણ તમને તેટલું મહત્વ સમજાયું નથી. આયંબીલ તપની આરાધના કરવાથી કર્મની નિર્જરા થાય છે. રસેન્દ્રિય ઉપર વિજય મેળવાય છે ને કેઢ જેવા મહાન ગો પણ મટી જાય છે. અર્કંઈ આદિ તપમાં તે ખાવાનું નથી માટે કેઈથી ના થાય. પણ આયંબીલ તપમાં તે એક વાર ખાવાનું છે. ફક્ત રસેન્દ્રિય ઉપર કાબુ મેળવવાને છે.
Page #666
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૭
આયખીલ તપના નવ દિવસેામાં આપણે નવપદ્મની આરાધના કરવાની છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ. આ નવપદ્યમાં આજે અરિહંત પદ્મની પ્રાપ્તિ કરવા માટે આપણે અરિહંત પ્રભુની આરાધના કરવાની છે. આરાધું હું તેા નવ પદ આળી નિધાન,
પહેલે પદ અરિહંત આરાધુ, શ્રી જિનશાસન નાથ,
તેં સાચેા સમા બતાવ્યા, ચરણે નમાવુ શીશ...આરાધું હું તા અરિહંત ભગવતે આપણને સાચા રાહ મતાન્યા છે. માટે આપણા ઉપર અરિહંત પ્રભુના મહાન ઉપકાર છે. એમણે મહાન કષ્ટો વેઠી પ્રમાદને ત્યાગી, કમ સામે જંગ ખેલી અરિહંત પદ્મની પ્રાપ્તિ કરી છે. આપણે પણ તેમના જેવુ ખનવુ છે. તે માટે અહિંત પદ્મની આરાધના કરી ને વધુ સારી સંખ્યામાં આયખીલની ઓળીની આરાધના થવી જોઈએ. આયખીલ તપના શું મહિમા છે તેના ભાવ અવસરે કહેવાશે.
-
ચરિત્રઃ- “અંજના સતીને જંગલમાં મામા મામીના મેળાપ - સતી અજના પેાતાના વહાલસેાયા પુત્રને ખેાળામાં લઇને ચાંદની રાતમાં બેઠી હતી. સામે પેાતાની પ્રિય સખી વસંતમાલા એડી છે. મને મનમાં આરતા કરે ખાપના રાજ્યમાં થયા હાત તે આજે કેટલી આનંદની ઊર્મિઓ આ વિચારમાં અનેની આંખમાં આંસુ આવી ગયા છે.
છે પુત્રના જન્મ તેના ઉછળી રહી હાત !
અજનાના મામા શૂરસેન રાજા યાત્રા કરવા ગયા હતા. ત્યાંથી ફરીને પેાતાની નગરીમાં જઇ રહ્યા છે. અંજનાના માથા ઉપરથી વિમાન પસાર થતાં સ્થંભી ગયું. ચાલતું નથી પણ નીચે ઉતારવા માંડયું તેા ઉતરવા લાગ્યું. વિદ્યાધર રાજા શૂરસેન વિચારમાં પડી ગંધા કે અહીં કંઇક કારણુ હાવું જોઈએ. તેથી વિમાન નીચે ઊતાર્યું.
વનમાંહું બેઠી છે બાલિકા, ચરિજ પામીને માલી નાર્ તા, મામીએ અજનાને આળખી, નયણે છૂટી જલ તણી ધાર તેા...સતી રે.
મામાએ રૂપ રૂપના અવતાર સમાન એ યુવાન સ્ત્રીઓને જોઈ. તેમના મનમાં થયું કે આ ગાઢ જંગલમાં કાણુ સ્ત્રીએ બેઠી હશે! કાઇ સતી સ્ત્રીને સંકટ પડયું લાગે છે. તે તેનાં : સતીત્વના પ્રભાવથી મારું વિમાન અટકી ગયું છે. પણ એકલી સ્ત્રીએ ડાય ત્યાં એમ પુરૂષને જવું ચેગ્ય નથી. એમ વિચારી વિદ્યાધરે પોતાની રાણીને તેમની પાસે મેલી. માસીએ જોતાની સાથે અંજનાને એળખી. અહા! આ તા મારી-ભાણેજ છે. આ સેા સે ભાઇઓની લાડકવાયી બહેન છે. જેને પાણી માંગતા દૂધ મળે, જેને ખમ્મા ખમ્મા કરનારી અનેક દાસીએ હાય, તેવી મારી ભાણેજ એકલી અટૂલી આ જંગલમાં ક્યાંથી ? તેણે કદી તડકા - છાંયા પણ જોયા નથી. ને આ શું? વસંતમાલા પણ તરત ઓળખી ગઈ. અંજનાએ પણ માસીને આળખ્યા.
Page #667
--------------------------------------------------------------------------
________________
૬૨૮
શારદા સાગર
મામીને જોઈને જેમ માતાથી વિખુટું પડેલું બાળક માતાને દેખે કે કોટે વળગી પડે તેમ અંજના અને વસંતમાલા બંને મામીની કોટે વળગી પડયા. અંજનાની આંખમાં દડદડ આંસુડા પડે છે. અંજનાનું રૂદન જોઈ મામીનું હૈયું ચીરાઈ ગયું ને મુખમાંથી ચીસ નીકળી ગઈ. તત તેના મામા ત્યાં આવ્યા. પિતાની ભાણેજની આ દશા જોઈને દિલમાં પારાવાર દુઃખ થયું. કે અહો! આ મારી લાડલી ભાણેજ નહિ સાસરે, નહિ. પિયર, નહિ મસાળ ને આ વનવગડામાં ક્યાંથી? અંજનાનું હૈયું હવે હાથ રહેતું નથી. તમને અનુભવ છે કે માણસે ઘણાં દુખ વેઠયા પછી જે કે પિતાનું સ્વજન મળી જાય તે તેમને જોઈને હદય ઢીલું પડી જાય છે. વળી અંજનાને પ્રસૂતિ થયા હજુ ૨૪ કલાક થયા છે. આવી સ્થિતિમાં માણસને ઘણું દુઃખ થાય. હવે અંજનાને તેના મામા પૂછશે કે તારી આ દશા કેમ થઈ? આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૮ ને રવિવાર
તા. ૧૨-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન!
શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણું પ્રકાશી. ઉત્ત. સૂત્ર. વસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે મને લાગ્યું કે સંસારના સર્વ સંબધ અનાથ છે. મને કઈ બિમારીમાંથી મુક્ત કરી શકયું નહિ. ત્યારે મેં સંકલ્પ કર્યો કે –
सइंच जइ मुच्चेज्जा, वेयणा विउलो इओ। खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૨ . આ વિપુલ વેદનામાંથી એક વાર મુક્ત થાઉં તે ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમણહાર, આરંભરહિત સાધુ બનું
બંધુઓ ! અનાથી મુનિએ સંકલ્પ કર્યો કે જે મારો રોગ મટી જશે તો સંસાર છેડીને સંયમી બનીશ. આવી ભયંકર વેદના થતી હોય ત્યારે મનુષ્ય આ સંક૯પ તે કરી લે છે. પણ સંકલ્પ કર્યા પ્રમાણે બને, વેદના શાંત થઈ જાય તો પણ આવી અદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને સંસાર છોડી સંયમી બનવું તે હેલી વાત નથી. પણ અનાથી મુનિને સંકલ્પ તમારા જેવો ન હતો. દઢ સંકલ્પ હતે. તમે એટલું તો સમજે છે ને કે સંયમનું પાલન માત્ર મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય થઈ શકતું નથી. આવી ભરપૂર સુખ સહાયબીમાંથી મનને રોકવું તે મનુષ્યભવમાં થઈ શકે છે. મૃત્યુ લેકને માનવી જે કરી શકે છે તે દેવે પણ કરી શકતા નથી. માટે મનુષ્યને મુકિતને અધિકારી કહ્યો છે.
Page #668
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૨૯
સંયમ કોને કહેવાય? સંયમ એટલે આત્મામાં અટલ શ્રદ્ધા અને હું અજર અમર એ આત્મા છું. એ આત્મ સ્વભાવ કેળવે તે સંયમ છે. તે શરીરની પ્રવૃત્તિમાં કે બીજા પર પદાર્થમાં નથી પણ મારા આત્મભાવમાં છે. તે ધર્મ બહારથી આવતું નથી. મારામાં છે અને મારામાંથી પ્રગટે છે. વિભાવને દૂર કરી સ્વભાવમાં રમણતા કરો તે ધર્મ પ્રગટ થઈ જશે.
જે ભવ માટે દે તલસે છે તેને વૃથા ગુમાવે નહિ. પરવશપણે જીવને ઘણાં દુખો ભેગવવા પડે છે. કર્મની થપાટ લાગતાં શું નથી થતું? બિમારી આવે છે. મહિના સુધી ખાવાનું મળતું નથી. પત્ની-પુત્ર વિગેરેને વિયોગ પડે છે. તે બધું સહન થાય છે. પણ જે કહેવામાં આવે કે અત્યારે આયંબીલની ઓબી ચાલે છે. તો એવી કરે, ઉપવાસ કરે. એક દિવસ ઘરનો મોહ છોડીને પિષધ કરે. તે કહે કે મહાસતીજી! અમારાથી તે બની શકે તેમ નથી. જે દુખે પરાધીનપણે ભોગવવા પડે છે તેને અંશ ભાગ જે સ્વેચ્છાપૂર્વક સહન કરવામાં આવે તે આત્માને ઉદ્ધાર થઈ જાય. સંયમ એ આત્માને એક એવો અપૂર્વ વિશ્રામ છે કે જેમાં દુખને સહેજ પણ અંશ નથી. સંયમ આવે સુખકારી હોવા છતાં અંગીકાર કર મહાદુષ્કર છે. માનવભવ, જૈનધર્મ, અને સૂત્રશ્રદ્ધા હોવા છતાં સંયમમાં દઢતા ઘણી ઓછી જોવામાં આવે છે. એટલે સંયમમાં દઢતા કેળવવામાં માનવજીવનની સફળતા છે. જે આત્માઓ વિષય સુખમાં પડયા રહીને કર્મનું બંધન કરે છે તેને તેવા કર્મની સજા ભોગવવા માટેનરક-તિર્યંચાદિ દુર્ગતિમાં જવું પડે છે.
સંયમનું પાલન કરવા માટે સર્વ પ્રથમ પિતાના હૃદયક્ષેત્રને શુદ્ધ કરવાની જરૂર છે. તે સમ્યકત્વ ભાવથી થાય છે. વસ્તુના સ્વરૂપને તે રીતે ઓળખવાથી થાય છે. હું જ્ઞાનરૂપ છું એમ સમજનાર આત્મા વિષય કષાયમાં પ્રવૃત્ત નહિ થાય. જેણે પોતાના ઉપર દયા કરી આત્મભાવની રક્ષા કરી વિભાવને હઠા તેણે દુનિયા ઉપર દયા કરી, જ્ઞાની આત્માઓને ઈન્દ્રિય દમન સરળ છે. કારણ કે જ્ઞાનદષ્ટિ જાગૃત થતાં બધી ઈન્દ્રિયો વશમાં આવી જાય છે. | સર્વજીત નામને એક રાજા હતા. તેણે આખી દુનિયા જીતી લીધી હતી. બધા તેને સર્વજીત કહેતા. પણ તેની માતા તેને સર્વજીત નહેતી કહેતી. એક દિવસ તે તેની માતા પાસે જઈને પૂછવા લાગે, કે હે માતા! મને બધા સર્વજીત કહે છે ને તું મને સર્વજીત કેમ નથી કહેતી? ત્યારે માતાએ કહ્યું કે તું સર્વજીત કયાં થયે છે? ત્યારે રાજાએ કહ્યું, કેમ નથી થયે? ત્યારે માતાએ કહ્યું-તે બધું જીત્યું છે પણ પાંચ ઈન્દ્રિઓને છતી નથી. પાંચ ઈન્દ્રિયના વિષયેના વિકારે તે તારા આત્માના કટ્ટા દુશ્મને છે. એને પહેલાં જીત, પછી તું સર્વજીત કહેવડાવવાને ગ્ય બનીશ. કહેવાને આશય એ છે કે આત્માના સાચા દુશ્મને તે પાંચ ઈન્દ્રિઓના વિષયના વિકારે છે. તેને જીતે તે જગત તમને
Page #669
--------------------------------------------------------------------------
________________
૬૩૦
શારદા સાગર
નમશે. સંસારમાં જે સુખ દેખાય છે તે અહીં રહી જવાનુ છે. એક આત્મા પાતાના છે. આત્મા સિવાયના બધા પઢા પર છે. ભલા-પૂરા કર્યાં આત્માની સાથે આવવાના છે. કર્મોને બાળવા માટે તપની જરૂર છે.
તમે જાણેા છે, કે મહાન તપની આરાધના એવી આયખીલની ઓળી ચાલી રહી છે. આજે તેના ખીન્ને દિવસ છે. ખરેખર, તપ શા માટે છે? તે સમજાય તે તમને આરાધના કરવાનું મન થશે. જેમ ખેતરમાં ખેડૂતને વાડ નાંખતા તેા તમે જોયા છે ને! વાડ શા માટે? પશુપ`ખી અનાજને વેડફી ન નાંખે તે માટે ને? તે પ્રમાણે આત્માના રક્ષણુ માટે વાડની જરૂર છે. દશવૈકાલિક સૂત્રના પ્રહેલા અધ્યયનની પ્રથમ ગાથામાં અહિંસાને પાળવા માટે સયમરૂપી વાડની જરૂર બતાવી છે. સંયમ વિના અહિંસા પાળી શકાતી નથી. એટલે પહેલા અહિંસા મૂકી પછી સંયમ મૂકયા ને પછી તપ મૂકયા. એટલે ખીજી રીતે કહીએ તે। તપરૂપી તિજોરીના સંયમરૂપી ગુપ્તખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. ભીંતને ચમકતી કરવા માટે જેમ પોલિસની જરૂર છે તે પ્રમાણે આત્માની સમૃદ્ધિ માટે તપરૂપી પૉલિશની જરૂર છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ખારાકની જરૂર છે તેમ આત્માને સારા રાખવા માટે તપરૂપી પથ્યની જરૂર છે. કપડાંને સ્વચ્છ કરવા માટે ધાકા મરાય છે તે રીતે આત્મારૂપી કપડાંમાં મેલ ભશવેા હાય તે તપરૂપી ધાકા મારવાની જરૂર છે.
નવપદ્મમાં તપનું સ્થાન છેલ્લુ આપવામાં આવ્યું છે છતાં તેની કિંમત વધારે છે. કેવી રીતે ? જેમ લગ્નમાં ચેાથા ફેરાની કિંમત વધારે હાય છે, આગગાડીમાં ગાર્ડના ડબ્બાનું મહત્ત્વ છે. કારણ કે તેના આધારે ગાડી ચાલે છે. ચિતારા ચિત્રમાં છેલ્લી ઓર્ડર મારે છે તેનાથી ચિત્રની શેટલા વધે છે તે રીતે નવપદ્યમાં છેલ્લા પદ્મ તપની કિંમત વધારે છે. મકાન ગમે તેવા પૃથ્થરનુ` માંધેલુ હોય પણ તેમાં પાલિશ વિના રંગ ચઢતા નથી તેમ આત્મામાં તપ રૂપી પૉલિશ વિના જ્ઞાન-ચાસ્ત્રિને રંગ ચઢતા નથી. શરીરમાં કળતર ખૂબ થતુ હાય તે શેકની જરૂર છે તેમ આત્મા કર્મ દ્વારા ખૂબ દુઃખાતા હોય તે તપ રૂપી શેની જરૂર છે.
બંધુએ ! અનંતકાળથી જીવને સહુથી જૂનામાં જૂની કુટેવ હોય કે મહા ચેપી રાગ હાય તા તે ખાવાના છે. કારણ કે એકેન્દ્રિયથી લઈને પચેન્દ્રિયના ભવમાં સહુથી પહેલાં જીવ આહાર કરે છે. કોઇ એવું સ્થાન નથી કે જ્યાં જીવે આહાર ન કર્યાં હાય. તેથી અણાહારી બનવા માટે ખાર પ્રકારના તપમાં પહેલા અનશન તપ ખતાન્યા છે. મનુષ્યભવ રૂપી આંખ મળ્યા પછી, જૈન ધર્મ રૂપી રત્ન અજવાળું નહિ હાય તા તે જૈન-ધર્મની આરાધના નહિ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનદ્વારા તપને પરિણમવાનું છે. તપની તાકાત ઘણી અજબગજબની છે.
મળ્યા પછી પણ તપરૂપી થઈ શકે. તપ એ સાક્ષાત્
Page #670
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૩૧
રાજના સાત સાત જીવાની ઘાત કરનાર અર્જુનમાળી તેજ ભવમાં મેક્ષ પામ્યા. તે શેના પ્રભાવ ? તપના પ્રભાવે. માટીની આમ કાંઇ કિંમત નથી. પણ જ્યારે માટીનેા કુંભ અની જાય છે ત્યારે તે વિશેષ કિંમતી ખની જાય છે. કુંભ શુકનરૂપ મનાય છે. તેમ શરીર રૂપી માટી દ્વારા આત્મા તપ રૂપી કુંભ બનાવે તે તેનુ શરીર પણ શુકનરૂપ મની જાય છે.
તપ એ માંગલિક વસ્તુ છે. તપ કર્યાં વિના શરીરને ભાગવવું એ મૂડીને સાફ્ કરવા જેવુ' છે. ત્યારે તપ દ્વારા શરીરના ઉપયાગ કરવા એ મૂડીને તિજોરીમાં મૂકવા જેવું છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણુ કરવા માટે તપ રૂપી કિલ્લાની જરૂર છે. પાણીના સ્વભાવ શીતલ છે. તેમ આત્માના મૂળ સ્વભાવ અણુાહારી છે. દા. ત. સિદ્ધ ભગવાન; સિદ્ધ ભગવાન આહાર વિના રહે છે. વધુ ખાઈને અજીણુ થવાથી મરી ગયાના ઘણાં દાખલા હશે. પણ ઓછું ખાઇને મરી જનાશના દૃષ્ટાંત હું અલ્પ મળશે. મળેલી શિકિત રૂપી નદીના બંધ માંધવાનું કામ તપ કરે છે. પચ્ચખાણુ રૂપી નહેર દ્વારા આત્મા અખુટ પાક ભેગા કરી શકે છે. ચાપડીમાં કે નેટમાં ડાઘા પડયા હાય તા તે રખરથી ભૂંસાઇ જાય છે. તેમ આત્માના અસ ંખ્યાત પ્રદેશ પર લાગેલા કર્મોના ડાઘા તપ રૂપી રખથી ભૂંસાઇ જાય છે. જેનેા આહાર વધારે તેની નિદ્રા પણ વધારે હાય છે. એટલે નિદ્રા ઉપર કાબૂ મેળવવા માટે આહાર ઉપર વિજય મેળવવા જોઇએ.
'
રાગનું નિદ્વાન કરવા માટે ડાકટરો સૌથી પ્રથમ જીભ બહાર કઢાવે છે. કારણ જીભ ઉપર બધે મેલ આવે છે. તે બતાવે છે કે બધા મેલનુ સ્થાન જીભ છે. જેની જીભ કાબૂમાં નહિ તેની આંખ પણ બગડે છે. આંખ બગડતાં કાન-નાક બગડે છે. જીભને અનુકૂળ વિષયા ગમે છે. તેથી સર્વ રાગાનું મૂળ જીભ છે અને તપમાં તે જીભ ઉપર કડક કાબુ આવે છે. ખાર પ્રકારના તા દરેક જીવ કરી રહ્યા છે. પણ તે મેહરાજાની આજ્ઞાથી કરે છે. તે કેવી રીતે કરે છે તે આપણે જોઇએ. ટાઇફાઇડ થયેા હાય તે વખતે ડાકટર કહે કે મહિના ભૂખ્યા રહેવું પડશે તે આપણે ભૂખ્યા રહીએ છીએ. આ માહેરાજાનું અણુશણુ તપ છે. પેટમાં ચાંદું પડયું હાય ને ડાકટર કહે કે એછું ખાવું પડશે તે આપણે ઓછુ ખાઈએ છીએ. આ માહરાજાનુ ઉણાદરી તપ છે. હાજરી મદ પડી હાય કે અવારનવાર પેટમાં દુઃખાવા થતા હાય ડાકટર કહે કઢાળ, તળેલું તેમજ ભારે વસ્તુ નહિ વપરાય આ મેહરાજાનુ વૃત્તિસક્ષેપ તપ થયું. ખરજવુ થયુ. હાય ડાકટર કહે દૂધ, ઘી, મીઠું, તળેલું, દહી, ગાળ, ખાંડ આદિ વસ્તુ અંધ કરવી પડશે તે તે પ્રમાણે આપણે કરીએ છીએ. આ માહરાજાનેા રસત્યાગ થયા. શરીર નખળું હાય ને શરીરને મજબૂત બનાવવા માટે ડેકટર કહે રોજ ચાર માઈલ ચાલવું પડશે. આ માહુરાજાનું કાયલેશ તપ થયું. હાર્ટનું દર્દ થયું હાય અથવા ડખલ ન્યુમેનિયા થયા હાય ને ડોકટર કહે પથારી બહાર
Page #671
--------------------------------------------------------------------------
________________
૯૩૨
શારદા સાગર નહિ જવાય છે તે પ્રમાણે અમલ કરીએ. આ મેહરાજાનું પ્રતિસંસીનતા તપ છે. આમ એ પ્રકારના બાહ્યતા મહરાજાના હુકમથી આપણે અનાદિ કાળથી કરતા રહ્યા છીએ.
આપણે જે ચારિત્ર રાજાના હુકમથી ઉપવાસ આદિ અનશન તપ, ઓછું ખાવા રૂપ ઉદરી તપ, ઓછા દ્રવ્ય વાપરવા રૂપ વૃતિસક્ષેપ તપ, વિગય ત્યાગ કરીને મનગમતા ભોજનને ત્યાગ કરવા રૂપ રસત્યાગનું તપ, વિહાર, લચ આદિ કરવા રૂપ કાયકલેશ તપ અને અગેને સંકેચી રાખવા રૂપ પ્રતિસલીનતા તપ કરીએ તો આપણું આત્માને નિસ્વાર થાય, સંસાર અલ્પ થાય અને અંતે શાશ્વત પરિપૂર્ણ સુખના લેતા બની શકીએ.
મહરાજાની આજ્ઞાથી થતા બાહ્યતપને વિચાર કર્યો. હવે આત્યંતર તપનો વિચાર કરીએ. પીરોટી ખસી ગઈ હોય તો પાંચ દિવસ ન ખાવારૂપ પ્રાયશ્ચિત કરીએ છીએ. ધન મેળવવાને માટે શેઠ શાહુકારને કેટલે વિનય-વિવેક સાચવે છે? ઘરમાં પત્નીપુત્ર-પરિવાર આદિ માંદા પડયા હોય તે તે બધાની પ્રેમપૂર્વક વૈયાવચ્ચસેવા કરે છે આ રીતે મહરાજાની આજ્ઞાથી પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ આદિ તપ કરે છે. ચોથું તપ છે સ્વાધ્યાય. સંસારમાં મોહદશાને કારણે જીવ આ મારે પુત્ર, આ મારી પત્ની, આ મારા માતા-પિતા, આ પૈસો, બંગલે, હાટ-હવેલી બધું મારું છે એમ તેના દિલમાં સતત મારાપણને જાપ ચાલુ હોય છે. આ છે મોહરાજાનું સ્વાધ્યાય ૫. સંસારના પદાર્થોમાં કે વેપારમાં એવા લયલીન બની જાય છે કે ગમે તેવા ઘંઘાટ થાય તો પણ તે સહન કરે છે. ત્યારે કેણ આવ્યું ને કેણુ ગયું તેની પણ ખબર પડતી નથી. એટલે ધ્યાન પણ કરે છે. જ્યારે પુલ સીઝન હેય ને ખૂબ ઘરાકી હોય ત્યારે બે ત્રણ કલાક પણ ખડે પગે ઉભા રહે. તે તપ જે આત્માનો કમેલ કાઢવા કરીએ તે સાચું સુખ હથેળીમાં રમતું થઈ જાય.
બાય કેમિકની બાર દવા ગમે તેવા રોગને નાશ કરે છે તેમ જૈનશાસનના બાર પ્રકારના તપે આત્માના ગમે તેવા રોગોને નાશ કરે છે. તેમજ શરીરના રેગોને પણ નાશ કરે છે. તપથી લબ્ધિ પ્રગટ થાય છે. તપ કરવાથી કષ્ટ સહન કરવાને અભ્યાસ પડે છે. તેથી દુઃખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છોડ્યા વગર તપ થતું નથી. એટલે તપ એ સુખની સામગ્રીને છોડવાનું શીખવાડે છે. જેમ કેઇ માણસ ગામડામાં ફેકચર થયું હોય તો તે માણસ મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરમાં જાય તો સારું થાય છે. તેમ તપ કરવાથી ભવનાં પાપ પણ આ ભવમાં નાશ પામે છે. જેમ કઈ દદીને પેટમાં એક રતલની ગાંઠ થઈ હોય અને તેનું ઓપરેશન કરવામાં આવે તે વજન ઓછું થાય છતાં ઓપરેશન થવાથી દર્દી રાજી થાય છે કે મારે રાગે ગયા. તે રીતે તપશ્ચર્યાથી શરીર ઓછુ થાય છે. પણ કર્મ રોગ દૂર થાય છે. બાર પ્રકારના તપમાંથી
Page #672
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૩૩
કોઈ પણ એક તપ વિના એકે આત્મા મોક્ષે ગયે નથી. મોક્ષે જતો નથી ને જવાનો પણ નથી. એ બતાવે છે કે તપશ્ચયને મહિમા ખૂબ ને ઉત્તમ છે. આવા તપ જે જીવનમાં હશે તો તમે બ્રહ્મચર્ય પણ સારું પાળી શકશે. ભેગી જી કેવી રીતે ભેગની પાછળ પડે છે તે હું આપને સમજાવું.
એક વખત એક થાણદાર કોઈ સ્ત્રી ઉપર આસકત થયે. દિવસો જતાં તે સ્ત્રી પ્રત્યેની તેની આસકિત વધતી ગઈ. એક વાર તેની બદલી થઈ. તે વિચાર કરવા લાગે કે આવી સુંદર સ્ત્રીને મૂકીને મારે જવું પડશે? તે સ્ત્રીને તેણે કહ્યું કે મને તારા વિના ગમશે નહિ. તું મારી સાથે ચાલ. ત્યારે તેણે કહ્યું કે હું તારી સાથે આવી શકે તેમ નથી. ત્યારે થાણદારે આ વાત પિતાની એક સ્ત્રી મિત્રને કહી. તેણીએ કહ્યું કે તમે ત્યાં છુપાઈને જેજે. હું બધું ઠીક કરી દઈશ. તે સ્ત્રી પેલી સ્ત્રી પાસે ગઈ ને બોલી હે દેવી! તું ખૂબ માનીતી લાગે છે. કેમ ખરું ને? હું તને જ પૂછું તેને જવાબ આપીશ? મારે એ જાણવું છે કે તારે અત્યાર સુધી કેટલા કેટલા સાથે પ્રીતિ બંધાણું છે? ત્યારે પેલી સ્ત્રી એક નહિ પણ અનેક નામો બોલતી ગઈ. ને આ સ્ત્રી કાગળ ઉપર લખતી ગઈ. ૬૫ નામ થયા. પછી તે બેલી હજુ પણ યાદ કર. તે સીએ બીજા પાંચ નામ લખાવ્યા. ૭૦ થયા. વધુ દબાણ કરતાં બે બીજા યાદ આવ્યા. પણ પેલા થાણદારનું નામ ક્યાંય ન આવ્યું. તે સ્ત્રીએ થાણદાર પાસે જઈને કહ્યું કે મેં તેના પ્રેમીઓના નામ લખી લીધા છે તે વાંચી લે. તેમાં તારું તે નામ નથી. એને તારા ઉપર પ્રીતિ નથી. થાણદારના મનમાંથી પ્રેમનું ભૂત નીકળી ગયું છે તે સ્ત્રી પ્રત્યેની આસક્તિ ઉતરી ગઈ. તેને સમજાયું કે હું માર્ગ ભૂલ્યા હતા. પરસ્ત્રીમાં પડવું તે મહાપાપ છે.
જ્ઞાની પુરૂષે આટલા માટે કહે છે કે હે આત્મા! તું બીજાના મોહમાં પડીને શા માટે તારી અમૂલ્ય જિંદગી બરબાદ કરે છે? ઉત્તમ સંયમ ધર્મના પાલન માટે મોહ-મૂછીને ત્યાગ કરવો જરૂરી છે. ભગવંતે સંયમ બે પ્રકારને બતાવ્યા છે. વિષયમાં ન પડતા ઈન્દ્રિ ઉ૫ર સંયમ રાખવે તે ઇન્દ્રિય સંયમ છે, ને છકાય છની રક્ષા કરવી તે પ્રાણુ સંયમ છે. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થતાં મન-વચન અને કાયાથી જીવ સંયમમાં પ્રવૃત્તિ કરી શકે છે. મિથ્યાત્વી, પરિગ્રહના લેપી અને વ્યસનમાં પડેલા જીવે સંયમનું પાલન કરી શકતા નથી. શરીર પ્રત્યેની મમતા છેડી તેને તે સંયમ પાળવાનું સાધન માને. પણ જે આત્મા શરીરને પિતાનું સર્વસ્વ સમજી તેની માવજત કરવામાં પડી રહે તે મળેલે ઉત્તમ ભાવ હારી જાય છે.
એક વખત એક રાજા હાથી ઉપર બેસીને જંગલમાં શિકાર કરવા માટે જતો હતો. ત્યારે એક કળીએ શાબ પીને રાજાના હાથીને જોઈને પૂછ્યું કે હે રાજા ! તુ હાથી વેચીશ? રાજાને ખૂબ ગુસ્સો ચઢ. તેણે રાજદરબારમાં તે કેબીને બોલાવ્યા ને
Page #673
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પૂછ્યું, કે શું તું મારા હાથી ખરીદીશ? તે સમજી ગયા કે મારી કોઈ ભૂલ થઇ છે. તેણે કહ્યું કે મહારાજા! હું ગરીબ માણસ આપને હાથી ક્યાંથી ખરીદી શકું? ત્યારે મંત્રીએ કહ્યું કે એ નહાતા ખાલતા. પણ એ શાખ પીધેલા ખેલતા હતા. તપાસ કરતાં ખબર પડી કે એ કાળીએ દારૂ પીધા હતા. આ રીતે જીવ માહ–મદિરાનુ પાન કરીને જે પેાતાનુ નથી તેમાં મમત્વ બુદ્ધિ કરી શત-વિસ કલેશ પામી રહ્યો છે. માટે મેહ-મમત્વનું અંધન તાડીને તેમાંથી અલગ થઈ સંયમનું પાલન કરેા. અજ્ઞાની જીવાને સંયમનુ' મહત્ત્વ સમજાતુ નથી.
૩૪
બન્યું છે એમ કે એક પડિત એક વખત રાજાના દરખારમાં ગયા. પણ કાઇએ તેનેા ભાવ ન પૂછ્યા. એટલે તેણે રાજશ્તારમાં મ્લાક કહ્યાઃ–
**
' त्वं चेन्नी जनानुरोधेन, वशा ऽस्मासुमंदादरः । का नो सानयमानहानिरियता स्याक्ति त्वमेकः प्रभुः ॥ गुंजापुंज परम्परापरिचयदि भल्लीजने सूज्झितं । मुलदाम न धाम धारयति किं कण्ठे कुरंगीदशाम् ॥
હે રાજન્ ! તું નીચ અને અધમ પુરુષાની વાતેામાં પડીને દશ્તારમાં અમારા જેવા જ્ઞાનીના આદર કફ્તા નથી. તારા દ્વિલમાં અમારા તરફના આદર ઓછો થઇ ગયા હશે. પણ તેથી શું અમારૂ માન ઘટી જવાનુ છે? જંગલમાં રહેતી ભીલડીઓને જો મોતીના હાર મળે તેા તે અજ્ઞાનને વશ થઇને મેતીને ધૂળમાં રાખી નાંખે તે શુ માતીની કિંમત ઓછી થઇ જવાની છે? તે તે એક દિવસ જરૂર કાઇ રાણીના ગળાના હાર મનવાના છે. એવી રીતે આજના અસચમી યુગમાં સંયમની ઉપેક્ષા થાય છે. પશુ તેથી કંઇ તેનું મહત્ત્વ ઓછું થઈ જતું નથી. સંયમ અંગીકાર કરીને જન્ય જીવા અનત સુખ પ્રાપ્ત કરે છે. માટે જે સયમ ધારણ કરે તેમાં શ્રદ્ધા રાખે, સયમની કળા ખીલવે અને તેમાં તલ્લીન બની જાય તેા તેના ઉદ્ધાર થઈ જાય છે. મનુષ્યને મેાક્ષે લઇ જનાર સંયમ છે.
સયમ માટે બીજો એક ન્યાય આપું. વિશલ્યા પૂર્વજન્મમાં તેનુ હરણુ કરનારે તેને ભયાનક જંગલમાં મૂકી દીધી હતી. ત્યાં તે જંગલમાં વનફળ ખાઈને રહેતી હતી. આ રીતે કેટલાય વર્ષો જંગલમાં દુઃખ લેાગવતા વીતી ગયા.
છેવટમાં તેના પિતા શોધતા શોધતા ત્યાં આવે છે. તે સમયે વિશલ્યાને પકડવા આવતા અજગર જોયા. તેથી તેના પિતા અજગરને મારવા જાય છે. ત્યારે વિશલ્યા મારવા નથી દૈતી ને અજગર ઢાડીને નદીમાં પડી જાય છે. વિશલ્યાએ અજગરને મારતા બચાવ્યા. તેમાં વળી પેાતાને ગળી જવા ઢાડતા હતા ને બચાવ્યા. તે અભયદાનના પ્રતાપે વિશલ્યાના એવા પ્રભાવ પડ્યા કે તેના નાવણુનું પાણી કાઇ રાગી ઉપર છાંટે
Page #674
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૩૫
તે તેને રોગ મટી જતો. આ અભયદાન અને સંયમને પ્રતાપ છે. આ ગ્રંથકારની વાત છે. માટે હું તમને કહું છું કે યથાશક્તિ સંયમનું પાલન કરે, જે સંયમનું પાલન કરશે તે તમે તમારા જીવનને સુરક્ષિત બનાવી શકશે. સંયમથી માનવજીવનની શોભા છે. સંયમ વિનાને માણસ મનુષ્યના ળિયામાં પશુ જેવું છે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે મહારાજ! મેં એવા ગાઢ કર્મો બાંધ્યા હતા તે મારા પુરુષાર્થ વિના કેમ છૂટે? બીજા બધા ગમે તેટલા પ્રયત્ન કરે, સેવા કરે, દવા કરે, ઉભા ને ઉભા રહે પણ ભોગવવાનું કોને? પોતાને જ ને? બંધુઓ! તમે માનતા હો કે મારી પાસે પૈસે છે. માણસો છે. બધું છે. હવે મારે શું દુઃખ છે. પણ એટલું યાદ રાખજો કે -
ઉદય આવતા ત્યારે, લેગ ફી એહના,
વિપાકે ભાગી ના કેઈ, બાંધનારે જ ભગવે. જ્યારે કરેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે તેમાં કેઇ ભાગ નહિ પડાવે. અનાથી મુનિની વાત તમે સાંભળે છે ને? તેને ત્યાં કેટલી સમૃદ્ધિ હતી ને કેવું પ્રેમાળ કુટુંબ હતું. છતાં કઈ રેગ મટાડી શકયું નહિ. ત્યારે તેમણે એક નિશ્ચય કર્યો કે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્મસાધના કરવા માટે સંયમ એ શ્રેષ્ઠ સાધન છે. સંયમરૂપી નૌકાને સહારે ન લેતા મેં માતા-પિતા, પત્ની આદિને મારે રેગ મટાડનારા સમજીને તેમને વળગે. પણ એ જ બિચારા અનાથ હતા તે મારે રોગ ક્યાંથી મટાડી શકે? જ્યારે મારાથી વેદના સહન ન થઈ ત્યારે રાત્રે સૂતા સૂતા મેં એ નિર્ણય કર્યો, કે જે મારે રેગ મટી જાય તો હું સંસારરૂપ સાગરને તરવાની સંયમરૂપી ઉત્તમ નૌકામાં બેસી જાઉં. એમાં મારા આત્માને સુખ મળશે. સુખ એ કઈ બહારની ચીજ નથી. સુખ એ આત્માને નિજ ગુણ છે. તે પરથી મળે તેમ નથી. તારામાં અખૂટ સુખનો ખજાને હોવા છતાં પણ તું દુઃખી કેમ છે? આવા વિચારે ચઢી ગયે. બસ, એક વાર આ વિપુલ વેદનામાંથી મુક્ત થાઉં તે હું કે મુનિ બનું?ખતે એટલે ક્રોધાદિ કષાયને ત્યાગ કરું, દશ ચતિ ધર્મ છે. તેમાં પહેલો ધર્મ છે ક્ષમા. સાધુ ઘર છોડીને સંયમી બને છે ત્યારે તે નકકી કરે છે કે સંયમમાં મને ગમે તેવા પરિષહ કે ઉપસર્ગો આવશે, કઈ મારી સામે પ્રશંસાના પુષ્પ પાથરશે તે હરખાઈશ નહિ અને કઈ કટુ વચન, નિંદાના કંટક પાથરશે તે પણ તેના ઉપર ગુસ્સે નહિ કરું. બંને પ્રસંગોમાં સમાનભાવ રાખીશ. ગુરૂ કદાચ મારા પર ગુસ્સે થશે તે પણ હું આકરે નહિ બનું. એવી ક્ષમા રાખીશ. દંત - પાંચ ઇન્દ્રિઓનું દમન કરીશ. ગોચરી જઈશ ત્યારે અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં સહેજ પણ દુખ નહિ ધરું. એ રીતે પાંચેય ઈન્દ્રિઓને સંયમમાં રાખીશ. અને નિરારંભે જેમાં કોઈ પણ જીવની હિંસા થાય તેવા આરંભના કાર્યને હું ત્યાગ કરીશ. એ ક્ષાન્ત
Page #675
--------------------------------------------------------------------------
________________
૩૬
ક્રાન્ત, નિરાર ભીમુનિ બનીશ. મે આવે! દૃઢ નિશ્ચય કર્યો
एवं च चिन्तइत्ताणं, पत्तो मे नराहिवा । परियत्तन्तिए राइए, वेयणा मे खयं गया ॥
શારદા સાગર
ઉત. સ. અ. ૨૦ ગાથા ૩૩ હું નરાધિપ! આવી ચિતવણા કરીને હું પથારીમાં સૂઇ ગયેા. મારા શુદ્ધ સંકલ્પના અળે મારા વેદનીય ક્રમના અંત આવવાના હશે તેથી જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઇ તેમ તેમ મારી વેદના શાંત થવા લાગી. ઘણાં દિવસથી ઊંઘ કરીને ઊંન્ધ્યા ન હતા. મારા માતા-પિતા, પત્ની, ભાઈ, બહેને અને મિત્રા બધા મારા માટે રાત્રિના અખંડ ઉજાગરા કરતા હતા. મારા રોગ શાંત થવાથી હું ચીસેા પાડતા બંધ થયા ને આંખ મીંચાઈ ગઈ. મને ઊંઘ આવેલી જાણીને મારા માત-પિતાને ખૂબ આનંદ્ન થયા. કારણ કે જે રાગીને ઊંઘ આવતી નથી તેના રાગ અસાધ્ય મનાય છે, મને ઊંઘ આવતી ન હતી તેથી મારા માતા-પિતા આદિ મારા રેગ અસાધ્ય માનીને ચિંતાથી દુ:ખી થઈ રહ્યા હતા. પણ મને ઊંઘ આવી જવાથી મારા માતા-પિતા, પત્ની, ભાઈ-બહેનેા બધા ખુશ થયા. તેઓ એમ સમજવા લાગ્યા હવે આ રાગથી મુકત થશે. તે વખતે તેને કેવા આનદ થયા હશે ! તેનુ વર્ણન હું કરી શક્તા નથી. મારા ઘરના બધા મને ઊંઘી ગયેલા માનતા હતા. પણ હે રાજા! મારી નિદ્રા બીજા પ્રકારની હતી. એ બધા મને સૂતેલે સમજતા હતા, ને પેાતાને જાગૃત સમજતા હતા. પણ મારા માનવા પ્રમાણે હુ જાગતા હતા ને ઘરના બધા સૂતેલા હતા. પાતાની સુષુપ્તિ અને ઘરના માણસાની જાગૃતિમાં મુનિ શું અંતર ખતાવે છે તે આ શ્લેાક દ્વારા સમજી શકાશે.
या निशा सर्व भूतानां तस्यां जार्गति संयमी । यस्यां जार्गात भूतानि सा निशा पश्यतो मुनेः ॥
બધાં લેાકા જેને રાત સમજે છે તેમાં સયમી પુરૂષ જાગતા રહે છે. અને જેમાં આખુ જગત જાગે છે એને તત્ત્વજ્ઞાની મુનિ રાત સમજે છે. મતલખ એ છે કે સંસારના મેહમાં લપટાયેલા લેકે જેને સત્ય સમજે છે તેને જ્ઞાની પુરૂષ અસત્ય સમજે છે. અને જે તત્ત્વની વાત સંસારના માહમાં ફસાયેલા લેાકાથી છૂપાયેલી હાય છે તેને જ્ઞાનીએ સ્પષ્ટ દેખે છે.
અનાથી મુનિના આત્મા હવે સજાગ બન્યા હતા. એટલે તેમની દૃષ્ટિ સંસારથી પરાડ.મુખ ખની આત્મા તરફ ઢળી હતી. એટલે તેમની દૃષ્ટિથી પેાતે ઊંઘી ગયા હૈાવા છતાં જાગૃત હતા. ને તેમના માતા-પિતા વિગેરે સંસારના મેહમાં જકડાયેલા હતા. તેથી માનતા હતા કે હવે આપણા પુત્ર સાજો થશે અને આપણી ઇચ્છાઓ પૂર્ણ કરશે. જેથી તેઓ આનન્દ્વ વિભાર બન્યા હતા. એટલે જાગૃત હાવા છતાં ઉંઘતા હતા. હવે અનાથી
Page #676
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મુનિ કહે છે હું ઉંઘમાંથી સવાર પડતાં જાગૃત થયે ત્યારે માતા-પિતા બધા મને શું કહેવા લાગ્યા તે વાત અવસરે.
અનાથી મુનિએ સંયમ લેવાને સંકલ્પ કર્યો ને તેમને રોગ નાબૂદ થઈ ગયે. તેમ આયંબીલ તપ કરવાથી પણ માણસના મહાન રોગ નાબૂદ થાય છે. આયંબીલની એબીને આજે બીજો પવિત્ર દિવસ છે. આપણા જૈન ધર્મમાં તપની મહત્તા ખૂબ છે. આયંબીલને મહિમા પણ કંઈ જે તે નથી. આયંબીલ તપમાં રસેન્દ્રિયનો સ્વાદ જીતવાને છે. તપ દ્વારા જુના ચીકણું કર્મોની નિર્જરા થાય છે. આયંબીલ તપની આરાધના કરવાથી ભલભલા રોગ મટી જાય છે. તે માટે શ્રીપાળ રાજાનું જવલંત દષ્ટાંત છે શ્રીપાળ રાજાને કેવી રીતે કઢનો રેગ થયે ને કેવી રીતે મટયે તે થોડું વિચારીએ.
એક રાજાને મયણાસુંદરી અને સુરસુંદરી નામની બે પુત્રીઓ હતી. મયણસુંદરીની માતા જૈન ધર્મની અનુરાગી હતી. અને સુરસુંદરીની માતા અન્ય ધમી હતી. બંને પુત્રીઓને ભણાવવા માટે ઉપાધ્યાય જુદાજુદા રાખેલા. મયણાસુંદરીને જૈન ધર્મનું સુંદર જ્ઞાન મળ્યું હતું. જૈન ધર્મમાં કર્મની ફીલેસોફી ખુબ સુંદર રીતે સમજાવવામાં આવી છે. બંને કુંવરીઓ ભણીગણીને તૈયાર થઈ. એક દિવસ બંને બહેને તૈયાર થઈને પિતાજીની પાસે જાય છે. ત્યારે પિતાજી બંને પુત્રીઓને પિતાની પાસે બેસાડીને પ્રશ્નો પૂછે છે.
મયણાસુંદરીએ કહેલ સત્ય વાત ઃ મયણાસુંદરી જેન ધર્મની અનુરાગી હતી એટલે બેટી વાતમાં હા કહેનારી ન હતી. તેના પિતાજી પૂછે છે બેટા! આ દુનિયાને સુખી કોણ બનાવી શકે છે? ત્યારે સુરસુંદરી કહે છે પિતાજી! એક તેં મેઘરાજા. મેઘરાજાની મહેરબાની હોય તે દુનિયાના દરેક જીવને અન્નપાણી મળે ને આનંદથી જીવી શકે. પણ મેઘરાજાની મહેરબાની વિના, અન્ન પાણી વિના હેરાન પરેશાન બની જાય છે. અને બીજા આપ. આપની મહેરબાની હોય તે પ્રજા સુખે રહી શકે. આપ ધારે તે બધાને સુખી કે દુઃખી બનાવી શકો છો. આ પુત્રીને જવાબ સાંભળી પિતાજી રાજી થયા. મયણાસુંદરીએ કહ્યું. પિતાજી! સુખ-દુખ એ સોના પૂર્વકર્મનું ફળ છે. આ દુનિયામાં કઈ કઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. દરેક પિતાના પુણ્યથી સુખ ભોગવે છે ને પાપકર્મના ઉદયથી દુખ ભેગવે છે. આ સાંભળી રાજાને મયણાસુંદરી ઉપર કેજ આવ્યો, અને જેણે પિતાની “હા” માં “હા મિલાવી તે સુર સુંદરીને એક રાજકુમાર સાથે પરણાવી. ત્યાર બાદ તે ગામમાં ૫૦૦ કેઢીયાઓનું ટેળું ફરતું ફરતું તે ગામમાં આવે છે. તે
દીકરીના જવાબથી પિતાજીને પ્રક૫ - આ કોઢ એ ભયંકર હતો કે ઘણું દૂરથી તેની દુર્ગધ આવવા લાગે. અને રેગ પણ ખુબ ચેપી હતા. તેમના સંગમાં જે રહે તેમને રેગ થાય. એટલે આ કેઠીયાઓને કઈ ગામમાં પેસવા દેતું નથી. ત્યારે કોઢીયાઓ જે ગામમાં જાય તે ગામના રાજા પાસે માંગણી કરતા કે અમને ગામ બહાર
Page #677
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૩.
ખાવાની સગવડતા આપે. નહિતર ગામમાં આવીશુ એટલે તેમને માટે રાજા ખાવાપીવાની સામગ્રી માકલી આપતા. ને કાઢીયા ખાઈ પીને આનંદ કરતા. આ કાઢીયાની ટોળીમાં શ્રીપાળ શજા કેવી રીતે આવ્યા હતા? શ્રીપાળ તા નાના હતા ને તેના પિતા લડાઇમાં મૃત્યુ પામ્યા. એટલે તેની માતા તેને લઇને દુશ્મનથી છૂપી રીતે ભાગી છૂટેલી. તે નાસતી ભાગતી વગડામાં આવી. ત્યાં તેણે કોઢીયાનુ ટાળુ જોયું. એ કાઢીયાઓએ પૂછ્યું કે હે માતા! તું આટલી બધી ભયભીત કેમ છે ? ત્યારે રાણીએ બધી વાત કરી. કોઢીયાઓએ કહ્યું તારા દીકરો અમને સોંપી દે. પણ અમારી સાથે રહેશે તેા કાઢીયેા થઇ જશે. ત્યારે માતાએ એક જ વિચાર કર્યો કે “જીવતા નર ભદ્રા પામે.” મારા દીકરા કાઢીચે થઈ જશે પણ જીવતા હશે તે કયારેક રાજ્યના વારસદાર બનશે. એમ સમજીને કેાઢીયાને પુત્ર સોંપી દીધા. કાઢીયા તેને ઉખરાણા કહેતા. ને તેને ૫૦૦ ના ઉપરી રાજા બનાવ્યે.
કોઢીયાઓ કહે કે અમારા બરાણા રાજકન્યા પરણશે. - આ ૫૦૦નું ટાળુ ફરતુ ફરતુ તે ગામમાં આવ્યું. તેમને પ્રજાજને કહે છે ગામમાં ન આવશે. પણ એ તેા કહે છે અમારા ખરાણાને આ ગામના રાજાની કુંવરી પરણાવવી છે. ત્યારે લેાકેા કહે છે તમને કુંવરી કાણુ પરણાવશે ? આ કહે છે રાજા પાવશે. રાજાને આ વાતની ખખર પડી એટલે શજાએ મયણાસુંદરીને કાઢીયાની સાથે પરણાવી દીધી ને કહ્યું કે સૈા પુણ્ય પ્રમાણે સુખ-દુઃખ ભાગવે છે. તે હવે તું પણ તારા પુણ્ય પ્રમાણે સુખ ભગવી લેજે. આવી સ્વરૂપવાન કન્યાને જોઇને ખરાણા કહે છે તુ મને અડકીશ નહિ. જો તુ મને અડકીશ તેા તને પણ આવે રોગ લાગુ પડશે. હું પણ તારા જેવા સ્વરૂપવાન હતા. પણ ચારિત્રના રક્ષણ માટે મારી માતા મને લઈને ભાગી છૂટી હતી. આ કાઢીયાઓએ મને સહારો આપ્યા. તેમના સંગમાં રહેવાથી હું પણ તેમના જેવા ખની ગયા છે. માટે તું અમારાથી દૂર રહે.
પિતાના કાપ સામે પણ અટલ જૈનધર્માંની શ્રદ્દા – જેને રગે રગે જૈન ધર્મના રગ લાગેલા છે તેવી મયણાસુંદરી કહે છે સ્વામીનાથ! મને કંઈ થવાનું નથી. આપ મારી ચિંતા ન કરો. મયણાસુંદરી કાઢીયા સાથે જાય છે. આ જોઈને ગામના લાકે ચાંધારે આંસુએ રડે છે. અહા! આવી અપ્સરા જેવી પુત્રીને કાઢીયા સાથે કેમ પરણાવી? રાજા કેમ આવા નિર્દય અની ગયા? ત્યારે કંઈક એમ ખાલવા લાગ્યા તેણે પિતાને કેવા ઉદ્ધૃત જવાબ આપ્યા? માટી જૈન ધર્મની ઢીંગલી થઈને નીકળી છે તેા હવે તેના જૈન ધર્માંતેને સુખી કરશે. ગમે તે રીતે ખેલવા લાગ્યા પણ મયણાસુંદરીના દિલમાં સ્હેજ પણ ગ્લાનિ નથી. હસતે ચહેરે જઇ રહી છે. ખૂબ પ્રેમથી કાઢીયા પતિની સેવા કરે છે. ફરતી ફરતી મયણાસુંદરી મેાસાળના ગામમાં આવી પણ કોઇને પોતાની આળખાણુ આપતી નથી. તે સમજતી હતી કે આવી સ્થિતિમાં કાકા મામા કાઇ સગા નહિ થાય.
Page #678
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આયંબીલ તપને મહાન પ્રભાવ-ગામમાં જૈન મુનિ બિરાજતાં હતાં. આ મયણાસુંદરી સંતના દર્શન કરવા માટે ગઈ. સંતે તેને ઓળખી. તેથી પૂછયું છે મયણાસુંદરી! તું અહીં ક્યાંથી? મયણ કહે છે ગુરૂદેવ! હમણાં અમે અહીં આવ્યા છીએ. શું તારા લગ્ન થયા છે? ત્યારે મયણાએ પિતાની બધી વાત કરી અને કહ્યું. ગુરૂદેવ! મને આ રીતે પરણાવી તેનું મને લેશ માત્ર દુઃખ નથી. ફક્ત મને દુઃખ એટલું છે કે મારે જેન ધર્મ નિંદાય છે. જોકે એમ કહે છે કે ધર્મને ખાતર આવા પતિને પરણી ! તે કેવી દુઃખી થાય છે? માટે કૃપા કરીને મારો જૈન ધર્મ નિંદાય નહિ તે માર્ગ મને બતાવો. બીજે દિવસે આસો સુદ સાતમને દિવસ આવતું હતું.
ગુરૂદેવે કહ્યું કે આસો સુદ સાતમના દિવસથી તમે આયંબીલ તપની આરાધના કરે. તેમાં પંચ પરમેષ્ટિ અને જ્ઞાનદર્શન-ચરિત્ર અને તપ એ નવ પદની આરાધના કરે. તેની વિધિ સમજાવી, મયણાસુંદરી વિચાર કરવા લાગી કે આયંબીલ ક્યાં કરવું? ગામમાં કોઈ અમને આશ્રય આપે તેમ નથી. આ વખતે શેઠ શ્રી મણીભાઈ વીરાણી જેવા ગામના ઉદાર નગરશેઠ ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું કે બહેન! તમે મારે ઘેર આયંબીલ કરવા આવજે. આ લાભ મને મળવું જોઈએ, ત્યારે મયણાસુંદરીએ કહ્યું ભાઈ! મારી સાથે ૫૦૦ કહીયા છે ને તેઓ ચેપી રેગવાળા છે. કદાચ ચેપ લાગે તે શું? ત્યારે નગરશેઠ કહે છે એ તે સોના કર્મ થાય છે. તમારે મારે ત્યાં આવવાનું છે. મયણાસુંદરી શેઠના આમંત્રણને સ્વીકાર કરે છે ને બધા ત્યાં આવે છે. ૫૦૦ કેઢીયા કહે છે બહેન! તમે અને અમારા ઉંબરાણ ત્યાં જાવ અમે તે ધર્મશાળામાં રહીશું. પણ શેઠને અત્યંત આગ્રહ હોવાથી બધા ત્યાં આવે છે.
મયણાસુંદરી ખૂબ શ્રદ્ધા પૂર્વક નવપદની આયંબીલની ઓળીની આરાધના કરે છે. અને બધાને કરાવે છે. નવકાર મંત્ર ગણીને બધાના શરીરે હાથ ફેરવે છે. જુઓ, આયંબીલ તપને કે પ્રભાવ છે. નવ દિવસમાં બધે રોગ મટી ગયા ને ચામડી જેવી ચામડી થઈ ગઈ. ને બધા પિતાના અસલ રૂપમાં આવી ગયા. ઉંબરાણે રાજાને કુંવર હતે. તેમજ ૫૦૦ કેઢીયા પણ રાજાના કુંવરે હતા. બધા મયણાસુંદરીના પગમાં પડી ગયા. અહો! હે સતી! તું જે અમને ન મળી હેત તે અમને આવા રોગમાંથી મુક્ત કોણ કરત? આ બધે તારે પ્રતાપ છે. બધા તેને ઉપકાર માનતાં નવપદનું સ્મરણ કરતાં પિતપતાના સ્થાને ચાલ્યા ગયા. સમય થઈ ગયો છે. હવે મયણાસુંદરી તેના પતિની સાથે સંતના દર્શન કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #679
--------------------------------------------------------------------------
________________
૬૪૦
શારદા સાગર
વ્યાખ્યાન નં – ૭૪ આસો સુદ ૯ ને સેમવાર
તા.૧૩૧૦૭૫ અનંત જ્ઞાની મહાન પુરૂષાએ જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. તેમાં ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦મું અધ્યયન જેમાં અનાથી નિગ્રથને ભાન થયું કે સંસારના સંબંધે બધા સ્વાર્થમય છે. એવી અનુભૂતિ થયા પછી આત્મ તત્વની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી છે તે પોતાના અનુભવથી આત્મસ્વરૂપને નિશંક નિર્ણય કર્યો છે.
બંધુઓ ! માનવ જન્મમાં આવીને જે જીવે સાચી સાધના કરી, સાધવા જેવું સાધ્યું, મેળવવા જેવું મેળવ્યું ને પિતાના દેહની ઉપાધિ છોડી આત્મસ્વરૂપની સાધના કરી “તસ્ય મનુષ્યનમ: સt” તેનું આ માનવજીવન સફળ બને છે. બાકી આખી જિંદગી ધનારામમાં ગુમાવી, લાખ રૂપિયા પેદા કર્યા, મોટી ઈમારત બંધાવી તેથી આગળ વધીને સંઘમાં, રાષ્ટ્રમાં ને દેશમાં નેતાનું પદ પ્રાપ્ત કર્યું પણ જ્યાં સુધી આત્મસ્વરૂપને નિર્ણય કર્યો નથી, વીતરાગે કહેલા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટી નથી ત્યાં સુધી જગતની ગમે તેટલી કાર્યવાહી કરી તે બધી ડાંગરના તરાને ખાંડવા સમાન છે.
જ્ઞાની કહે છે હે જીવ! ભૌતિક પદાર્થો પાછળ તું જે આંધળી દેટ લગાવી રહ્યો છે ને જડના ઝળકાટમાં મોહી ગયા છે તે તરફથી તારી દષ્ટિ ફેરવીને એક વાર તારા ચૈતન્ય દેવને ઓળખી લે તે જન્મોજન્મના દરિદ્ર ટબી જશે. અનાદિકાળથી જેની શોધ કરી રહ્યો છે તે શોધને અંત આવી જશે. મહાન પુરૂષ એ સંદેશ આપે છે કે તેં અર્થ અને કામની પાછળ જિંદગીભર મહેનત કરી પણ આત્મ તત્વની પીછાણ કરવા માટે કેટલી મહેનત કરી? બોલો મારા વાલકેશ્વરના ઝવેરીઓ! તમે કેટલા વખતથી હીરા તપાસ છે? તેના ઝવેરી બન્યા પણ આત્મરૂપી અમૂલ્ય કહીનુર હીરાની કિંમત આંકવાના ઝવેરી બન્યા છે ? (હસાહસ). આનું મૂળ કારણ એ છે કે જેટલી જીવને જડ પદાર્થો પ્રત્યેની રૂચી છે તેટલી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રત્યેની રુચી જાગી નથી. “વીરા તત્ત્વ સુન્તિ, ઘસ્નેત્ત, સત્ત, પાન્તિ ' વિરલ માણસે તત્ત્વને સાંભળે છે, હદયમાં ધારે છે, શ્રદ્ધા કરે છે ને તેનું પાલન કરે છે.
આ દુનિયામાં માનવની સંખ્યાને તૂટે નથી. તેમ ધર્મ કરનારની સંખ્યા પણ ઘણી છે. પરંતુ જેને બાહા પદાર્થોને મેહ છેડીને આત્માને જાણવાની જિજ્ઞાસા જાગી છે તે આત્મા પાત્ર બન્યો છે, પાત્રતા પ્રાપ્ત કરતાં પહેલાં પોતે પાત્ર બનવું પડશે. પાત્ર હશે તે પાત્રતા આવશે. જે ગૃહસ્થાશ્રમમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતાનું દેવાળું હશે ભક્ષ્યાભણ્યનું ભાન નહિ હોય, દયા અને દાનના સંસ્કારો નહિ હોય તો આત્મતત્વની વાતો સાંભળવાની રૂચિ કયાંથી થશે? જે આત્મા તરફની રૂચિ પ્રગટાવવી હોય તે સર્વ
Page #680
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૪૧
પ્રથમ સદ્દગુરૂને સમાગમ કરી ભૂમિકાને ચેખી કરે. ઊધી માન્યતા અને અવળા સંસ્કારે દૂર નહિ થાય ત્યાં સુધી આત્મતત્તવની રૂચિ નહિ થાય માટે પાત્રતા પ્રગટાવે. દરેક ભવ્ય છ સિદ્ધપદના અધિકારી છે પણ પાત્રતા વિના પામી શકાય નહિ. પરમ તત્ત્વને પામવા માટેની સાચી જિજ્ઞાસા, વિનય, વિવેક, ગૃહસ્થાશ્રમ પવિત્ર તેમજ વહેપારમાં ન્યાય, નીતિ અને પ્રમાણિકતા હોય તેને સાચી રૂચિ પ્રગટે છે. જે જેનકુળમાં જન્મ્યા છે. જેનામાં એનત્વના સંસ્કાર છે. હજુ સમ્યગ્દર્શન પામ્યા નથી પણ પામવાની લાયકાત છે તેને જીવન વ્યવહાર કે સુંદર હોય છે ! અનીતિના લાખે રૂપિયા મળે તો તેને માટે નદીની રેતી બરાબર છે. તે સમજે કે મને જેમ દારૂ ન ખપે તેમ અનીતિનું ધન પણ ન ખપે. છે આજે આટલી ભાવના ! આજે તો પૈસા માટે વહેપારીને દારૂ પીવડા પડે તે પિવડાવે. અહાહા ! કેટલા ભવ માટે આવા કર્મો જીવ કરી રહ્યો છે ! આવા છે જેનકુળમાં જન્મવા છતાં જૈન નથી.
દેવાનુપ્રિયે! જેનામાં જૈનત્વના સાચા સંસ્કાર છે. તેના અંતરમાં કેવા પવિત્ર ભાવે હાય! કઈ મારી સ્તુતિ કરે કે નિંદા કરે છે તેમાં મારે શું? હીરા-માણેક સુવર્ણ આદિ ગમે તેટલા મળે તે તેમાં મારું શું? એ તે બધા પૃથ્વીકાયની જાતિના છે. તે રહે તે ય શું ન જાય તે પણ મારું શું જવાનું છે? લક્ષ્મી મળવાથી મને સાચું સુખ મળવાનું નથી. પણ મને આત્મસ્વરૂપની રમણતામાં સાચું સુખ મળવાનું છે. સંસારના શાસ્ત્ર ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં સુખ બતાવે છે ત્યારે વીતરાગના શાસ્ત્રો આત્મસ્વરૂપની રમણતામાં સાચું સુખ બતાવે છે. ભૌતિક પદાર્થોનું સુખ વિનાશી છે ને આત્માનું સુખ અવિનાશી છે. તેમાં આકુળતા વ્યાકુળતા નથી. આવા શાશ્વત સુખને સાચે ઉપાય જૈન દર્શનમાં બતાવ્યું છે. જ્યારે આત્માને તેનું જ્ઞાન મળે છે ત્યારે આત્માના સ્વરૂપનું ભાન થાય છે. ને તેની સાન ઠેકાણે આવે છે.
- અનાથી મુનિના આત્માએ પૂર્વભવમાં એવું ગાઢ કર્મબંધન કર્યું હશે કે જેથી આ ભવમાં ભયંકર રેમના ભંગ બની ગયા. દુનિયામાં થાય તેટલા ઉપચાર કરવામાં આવ્યા છતાં વેદના શાંત ન થઈ. ત્યારે એ નિર્ણય કર્યો કે પૂર્વભવમાં મારા આત્માએ કેવા કર્મો કર્યા હશે? તે કર્મો મને ઉદયમાં આવ્યા છે તે હવે તે કર્મો મારા પુરૂષાર્થ દ્વારા ખપશે. પાપકર્મ એવું નિકાચિન બાંધ્યું છે તો હવે ભગવતી વખતે શેક શા માટે કરવો જોઈએ? આપણે આગળ કહી ગયા ને કે જેને આત્મસ્વરૂપની પછાણ થાય છે તે જીવ કર્મોદયના સમયે સમાધિભાવમાં રહે છે. પણ કદી ચિત્તમાં અસમાધિ લાવતે નથી. હાયય કરતો નથી. એ તો એ વિચાર કરે છે કે મેં પાપકર્મ નિકાચીત બાંધ્યું છે તે તે ઉદયમાં આવીને દુઃખ આપ્યા વિના રહેવાનું નથી. તે તે સમયે જે ચિત્તમાં અસમાધિ થશે, કે આવશે તે નવા કર્મો બંધાશે.
Page #681
--------------------------------------------------------------------------
________________
૬૪૨
શારદા સાગર
ખંધુએ ! કર્મ જેટલી સ્થિતિનુ જેવા સે ને જેવા પરિણામે ખાંધ્યુ હાય છે તે તેનેા આબાધા કાળ પૂરા થતાં ઉદયમાં આવે છે ને ભેગવાય છે. દા. ત. જીવે પાપ ક ખાંધ્યું, ઉદયમાં આવ્યું, દુઃખ પડયું ને ભેગવાઈને ખરી ગયું. તે રીતે શુભ કર્મ ખાંધ્યું, ઉદયમાં આવ્યું, સુખની સામગ્રી મળી અને ભેળવતાં એ કર્મ ખરી ગયું. આ રીતે આત્મા ઉપર લાગેલા બધા કર્મો ખરી જાય એટલે મેાક્ષ થાય. તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યુ છે. “ ત્સન વર્મક્ષયો મોક્ષઃ । '' સંપૂણૅ કના નાશ એટલે મેક્ષ. જીવ અનંતકાળથી સંસારમાં ભમે છે. શુભાશુભ કર્મોનુસાર સુખ-દુઃખ ભાગવે છે.
દેવાનુપ્રિયે!! તમને સંસાર ગુલામના ફૂલ જેવા મનેાહર લાગ્યા છે ને? પણ યાદ રાખજો કે એમાં સ્વાર્થીના સાપેલીયા સમાયા છે, પણ તમારી પાસે એને જોવાની આરસી નથી. એ આરસી કઇ? તે તમે જાણેા છે ? સિદ્ધાંત. એ સિદ્ધાંત રૂપી આરસીથી સ્વાર્થના સાપેાલીયા જોઇ શકાય છે. આજે તમે સુખ-સંપત્તિની તૃષ્ણામાં તણાઈ રહ્યા છે! ને આંધળી દોટ મૂકી રહ્યા છે પણ યાદ રાખજો કે પાછળથી પસ્તાવુ ન પડે.
તત્ત્વજ્ઞાની પુરૂષાએ પેાકારીને કહ્યું છે, કે સંસાર અશાંતિમય છે, જીંઝવાના નીર સમાન છે ને અંધારાની અમાવાસ્યાની રાત્રીના દુઃખ જેવા છે. તે દુઃખ રૂપી કટકા અને ખડાથી ભરેલા છે. પણ તમને એ હજુ દુઃખરૂપ લાગ્યા નથી. તમને તેા સંસારસ્વ સમાન લાગ્યા છે ને ? પરંતુ સમય આવ્યે સમજાય છે. અને અહીંયા એક વાત યાદ આવે છે.
એક હતા ધનાલાલ. પણ ધન વિનાના, ધનાલાલની મૂઝવણ વિસેદિવસે વધતી જતી હતી. કારણ કે પાસે ધન ન હતુ. અને એની પત્ની તેા કેધમુખી હતી. ક્રોધ કરવા તે તેનું મુખ્ય કર્તવ્ય હતું. ધનાલાલ ઘણી મહેનત કરે પણ પૈસા મળતા નથી. તમે જાણા છે ને કે પૈસા વિનાના માણસ સંસારમાં કંસાર જેવા નહિ પણ કસાર જેવા ગણાય છે. ધન તેા ભાગ્યથી મળે છે. ધન વિનાના ધનાલાલને તમે કેવી રીતે એલાવા! એક ગુજશતી કહેવત છે કે નાણા વિનાના નાથીયા, નાણે નાથાલાલ. તે રીતે ધન વિનાના ધનીએ ! આ દશામાં આખા સ્વાર્થ ભરેલા સંસાર જે જ્ઞાનીઓએ કહ્યા છે તે તમને સમજાય છે? મને લાગે છે કે એકાદ વાર લાત પડે તેા તમને સમજાય. પણ આ મહિના ધેાધ એટલેા ખધા વહી રહ્યા છે કે તેમાં તમારી આંખ ઉઘડતી નથી. ધનાની પત્નીએ કર્કશ વચન સંભળાવી દીધા ને ધમકી પણ આપી દીધી. હવે આ ઘરમાં પૈસા વગર પગ મૂકવા આવશે! નહિ. તીક્ષ્ણ ધાર જેવા પત્નીના વચને સાંભળી પૈસા વિનાના તરફડતા ધનેા જેનુ હૈયુ વચનેથી વીંધાઈ રહ્યું છે તેણે વિચાર કર્યો હવે મારે
જીવવાને શું અર્થ છે? કારણ, કે હું જેને મારા માનતા હતા તે બધા સગા મારા નથી પણ પૈસાના સગા છે. અહાહા! કેવી સ્વાર્થવૃત્તિ! મેં મારા જીવનમાં આટલે ભેગ આપ્યા છતાં એણે મને કેવા શબ્દો કહ્યા મસ, આવુ' જીવન જીવીને શું કરવું છે?
Page #682
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ખરેખર આ જગતમાં સ્વાર્થની સત્તા ચાલે છે.
૬૪૩
“સગું તારુ' કાણુ સાચુ' રે સંસારિયામાં
માતા, પિતા, ભાઇ, બહેન, પત્ની, કુટુંબ-ખીલે ભલે મારો માને પણ હું ચેતન! એ તારું કાઈ નથી. વીતરાગદેવના શાસનમાં સંસારના સ્વરૂપને મહા ભયંકર કહ્યું છે તે વાત ખાટી નથી. સ્વાર્થથી કંઇક અન થાય છે. સ્વાર્થ એ ભીષણ ખાઈ છે. ખાઈમાં પડનાર તેમાંથી નીકળી શકતા નથી. તેમાં આ તે કોઈ વિચિત્ર ખાઈ છે ! નીકળવા મથું તા ય નીકળી શકતે નથી. ખરેખર, આજે મારી પત્નીએ જે વચના કહ્યા છે તે મને હૈયામાં આગ સમાન લાગ્યા છે.
જોયા ને તમારા સંસાર કેવા છે ? તમારી માની તમારા કલ્યાણને ગુમાવી રહ્યા છે. સંસાર એ રેતીમાં રમ્ય રહેઠાણુ છે. એટલે દરિયાના કિનારે રેતીના ઢગલા જોઈ ખાળક મહેલ બનાવે છે. પછી તેનુ મન નાચી ઊઠે છે. એની ઊર્મિઓ દ્વિલમાં ઉભરાઈ ઉઠે છે. પણ જ્યાં પવનના ઝપાટો આવે ત્યાં તેના રેતીનેા રમ્ય મહેલ રતીવત્ ખની જાય છે. બાળક તેા અજ્ઞાન હાવાથી આ દૃશ્ય જોઇ સ્થિર બની ગયા. ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે. અજ્ઞાન બાળકના રેતીના રમ્ય રહેઠાણુની જેમ સંસારના પ્રવાસી પણુ દુઃખભરેલા સ ંસારમાં સુખના સ્વપ્ના સેવી રહ્યા છે.
આ રીતે ધનાલાલને આત્મા કકળી ઉઠતા સંસારની વાટે ઉપડયા, અને એક વડલાની વડવાઇએ ગળે ફ્રાંસા ખાવા તૈયાર થયા. કારણકે અનતકાળથી જીવને સુખ ઉપર રાગ અને દુઃખ ઉપર દ્વેષ છે. પણ જો તે કર્મના સ્વરૂપને સમજે તે કયારે પણ તેને આવે વિચાર નહિ થાય. પણ તે સમજશે કે મારા ખાંધેલા ક્રમનું ફળ હું ભાગવું છું. અજ્ઞાનદશામાં પડેલા ધનાલાલને તે વિચાર ન આવ્યે કે શું આ દુઃખથી ત્રાસીને ગળે ફ્રાંસા ખાઇશ તે મારા માટે સ્વર્ગમાં સેાનાના સિંહાસન તૈયાર કર્યાં છે? પણ ઘાર અજ્ઞાનતાએ તેને સાચી ક્રિશા ભૂલાવી દીધી અને તે આવું કાર્યં કરવા ઉઠયા. જયાં એ ફ્રાંસે ખાવા જાય છે ત્યાં અશ્ય દેરડું તૂટી ગયું ને તે ખચી ગયા. ભેાંય પડીને ખેાલવા લાગ્યા કે આ સ્વાથી દુનિયામાં પાપી પેટને ભરવા માટે હવે મારે નથી જીવવું.... નથી જીવવું. મારા પ્રાણને બચાવવા પાશથી મુકત કરનાર હે વિધાતા! પાપી નિર્ધનને બચાવીને તું શું કરીશ? પૈસા વિનાના પ્રાણીની આ દુનિયામાં કિંમત કયાં છે ?
દેવે કહ્યું કે હું પુરૂષ! તારુ પુણ્ય જાગ્યું છે. તારા પાપી પેટની ચિંતા તુ છેાડી દે. તારા પ્રાણનું રક્ષણ કરવા હું. તારા ઉપર પ્રસન્ન થયે। .... માંગ....માંગ. દેવના દર્શન કદાપિ નિષ્ફળ જતા નથી. પ્રસન્ન થયેલા દેવના વચન સાંભળી ધનાલાલની પ્રકૃતિ પ્રભાતના ખીલેલા પુષ્પની જેમ પ્રપુલ્લિત બનીને એટલી ઉઠી હું મારા દેવ! આપ મારા ઉપર પ્રસન્ન થયા છે. એ મારા પરમ અડ્ડાભાગ્ય છે. મારે સુખ જોઈએ છે. હું દુઃખથી
Page #683
--------------------------------------------------------------------------
________________
६४४
શારદા સાગર
કંટાળી ગયે છું. તેથી હું પ્રાણ તજવા તૈયાર થયા હતા. આપને મને સુખી કરે છે તે થોડો સમય મને આપો. તે હું સુખ શોધીને આવું. ને પછી હું માંગીશ. તથાસ્તુ કહી દેવ અદશ્ય થઈ ગયા.
ધનાલાલ તે ઉપડયા. એક મોટી હવેલીમાં તેના વૈભવ વિલાસે જઈને તેનું મન નાચી ઉઠયું. અહાહા ! બસ, મારે આવું સુખ જોઈએ છે. ત્યાં અંદરથી એક રૂદનનો સૂર સંભળા. અરે, હું આવા સુખ પાછળ હિંગ બનું છું તે અંદર કેણ રડે છે? ત્યારે અંદર કઈ બાઈને જોઈને પૂછયું - અરે બહેન! તમારે આટલું બધું સુખ છે છતાં આટલું બધું કેમ રડો છો? અરે ભાઈ! મને સુખ-શાંતિ દેનાર કેઈ નથી. આ બધું સુખ ભંગાર જેવું છે. માનવીના પડછાયા જેવું છે, કારણ કે સુખ પાછળ દુઃખને દરિયે આવી રહેલ છે. મારા પતિ સંસાર સુખ તજી સ્વર્ગગમન કરી ગયા છે. કહે ભાઈ! તું એને સુખ માને કે દુઃખ? અરે, બહેન! એને સુખ કહેવાય! એ તો દુઃખ જ કહેવાય.
ધનાલાલ આગળ જાય છે. ફરીને બીજો બંગલે દેખે છે. ત્યાં શેઠ-શેઠાણીને રડતા જુએ છે. શેઠને પૂછે છે - અરે ! તમે આટલા બધા સુખી છો ને રડો છો કેમ? અરે! ભાઈ! હું સુખી નથી. મેં પૈસો ભેગો કરવા લેહીના ટીપા પાડયા છે. પારાવાર પાપ કર્યું છે. પરલોકને વિચાર નથી કર્યો, તિજોરીઓ તર ભરી છે. પુત્રના પારણની પાછળ આશામાં ને આશામાં હું વૃદ્ધ બને પણ હજુ મારે ઘેર દીકરો નથી. આ સંસાર મધુબિંદુ જેવો છે. તેમાં સુખની આશા રાખવી તે મૂર્ખાઈ છે. જન્મ-મરણ-સંગ-વિયોગ, અને સુખ-દુઃખની ઘટમાળથી ભરેલે આ સંસાર તેને સુખમય માનવો તે મહામૂર્ખતા છે. બંધુઓ ! આ બધી વાત તમને સમજાય છે ને? જ્યાં સુધી તમારા હૈયામાં સંસાર ખટકશે નહિ ત્યાં સુધી દેડધામ અટકશે નહિ. જ્યાં સુધી દોડધામ અટકશે નહિ ત્યાં સુધી રખડપટ્ટી પૂરી થશે નહિ. આ બધું વિચારતાં ધનાલાલનું મન ચગડોળે ચઢયું. અહો ! આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે મૂખઈ છે છેવટે તેને વૈરાગ્ય આવે છે ને દીક્ષા લે છે.
ધનાલાલને સાચું સુખ સમજાઈ ગયું. તેને એ જ્ઞાન થયું કે સાચું સુખ ત્યાગમાં છે પણ સંસારમાં નથી. તેનું અજ્ઞાન દૂર થયું ને આત્મજ્ઞાન થતાં સંયમ માર્ગે પ્રયાણ કર્યું. આત્મજ્ઞાન એ ઝળહળતો દિપક છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાની આત્માઓની રગે રગે ધર્મ રૂચેલો હોય છે. પ્રાણ કરતાં પણ ધર્મપ્રિય હોય છે. ગમે તેટલું તેને સુખ મળે પણ તે ધર્મનો ત્યાગ કરીને સુખ મેળવવા ઈચ્છતા નથી. તમને ધર્મ તે ગમે છે ને? ધર્મ વહાલે છે ને? પણ કેવો વહાલો છે એ સમય આવ્યે ખબર પડે.
એક વખત એક મદારી બે માંકડા લઈને કઈ ગામમાં વેચવા માટે આવ્યા. ફરતે ફરતે નાના રાજાના દરબારમાં પહોંચી ગયે. રાજાને કહ્યું સાહેબ! મારા આ બે
Page #684
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
માંકડા ખરીદે. તમને ખૂબ ઉપયોગી થશે. ત્યારે રાજાએ પૂછ્યું, માંકડા મારે શું ઉપયોગી થશે? ત્યારે મદારી કહે કે સાહેબ! એક તમારી ચોકી કરશે ને એક મશાલ પકડીને ઉભું રહેશે. રાજાને થયું ઠીક, મારે ચોકીદારને પગાર બચી જશે. એટલે બંને માંકડા ખરીદી લીધા. રાત્રે એક રાજાની ચાકી ભરે ને બીજું મશાલ પકડીને ઉભું રહે. બરાબર એક મહિના સુધી માંકડાએ આ કામ કર્યું. રાજાને આ જોઈને ખૂબ આનંદ થયે કે અહો! મદારીએ કેવી સરસ ટ્રેઈનીંગ આપી છે. તે માણસની માફક કામ કરે છે. મારે તે પગાર બચી ગયે?
એક વખત રાત્રે એક માંકડું ચાકી કરે છે ને બીજું મશાલ પકડીને ઉભું છે સમય થતાં રાજા ઉંઘી ગયા. રાતના રાજાને નેકર કેરીને કરંડીયે લઈને મહેલમાં આવ્યું. અને રાજાના રૂમની બહાર અજવાળું પડતું હતું ત્યાં કેરીઓ જેવા બેઠો. કે કેટલી કેરીઓ પાકી છે ને કેટલી બગડી ગયેલી છે. સારી અને બગડેલી કેરીઓ જુદી કરવા લાગ્યું. કેરીઓ જોઈને માંકડાનું મન લલચાયું. માંકડાએ મશાલ રાજાના ઉપર ફેંકી દીધી ને ચેક કરનાર પણ ચેકી કરવી છેડી કરી લેવા માટે દોડી ગયા. રાજા ઉપર સળગતી મશાલ પડતા તેની સાલ સળગી. રાજા એકદમ જાગી ગયા તો બચી ગયા. પણ માંકડાને મન રાજાની કિંમત કેટલી હતી? જ્યાં સુધી કેરી નહોતી જોઈ ત્યાં સુધી રાજાનું રક્ષણ કર્યું પણ કેરી મળતાં રાજા બની જશે કે તેનું શું થશે તેની પરવા ન કરી.
આ દષ્ટાંત મારે તમારા ઉપર ઉતારવું છે. દેવાનુપ્રિયે ! સામાયિક કરવા માટે હાથમાં પથરણુંની થેલી લઈને ઉપાશ્રયે આવવા તૈયાર થયા. પણ દીકરે કહે કે બાપુજી! આજે તે દુકાને તમારું જ કામ છે. આજે મોટે વહેપારી આવવાનો છે. જે તમે હશે તે માટે સેદે થશે ને તેમાં નફે થશે. ત્યારે તમે શું કરશે? પથરણની થેલી મૂકી દેશે કે ઉપાશ્રયે આવશે? બોલે. તે વખતે તે પથરણની થેલી ખીંટીએ ભરાવી દેશો. ઉપાશ્રયે તો કાલે જવાશે પણ આ વહેપારી કાલે હાથમાં નહિ આવે. (હસાહસ). બેલે હવે તમારામાં ને માંકડામાં કંઈ ફેર ખરે? મારે તમને માંકડા નથી કહેવા પણ તમારી જાતે તમે સમજી લેજે. એ તો બિચારા તિર્યંચ જાતિ હતા પણ તમે તે બુદ્ધિવાન મનુષ્ય છે ને! એને કેરી મળતાં. રાજા ઉપર મશાલ ફેંકીને કેરી લેવા દેકારણ કે એને રાજાની કિંમત સમજાઈ ન હતી. તેમ તમને પણ જેટલી ધનની કિંમત સમજાઈ છે તેટલી ધર્મની કિંમત સમજાઈ નથી, જે ધન કરતાં ધર્મની કિંમત વધુ આંકી હતા તે પથરણની થેલી ખીંટીએ ભરાવી દેત નહિ. પહેલા સામાયિક કરી લઉં. પછી દુકાને જઈશ. જે ભાગ્યમાં હશે તે મળશે. આનું નામ ધર્મની કિંમત સમજ્યા કહેવાય. કર્મ ક્યારે ઉદયમાં આવશે ને આયુષ્ય કયારે પૂરું થશે તેની તમને ખબર નથી. માટે બને
Page #685
--------------------------------------------------------------------------
________________
૬૪૬
શારદા સાગર
તેટલી ધર્મ આરાધના કરી લે. જો આત્માને ભયંકર આપત્તિમાંથી ખચાવનાર કાઇ હોય તા તે ધર્મ છે.
અનાથી નિગ્રંથના ગાઢ કર્મના :ઉત્ક્રય થતાં રાગ આવ્યા. તેમને કાઈ રાગથી મુક્ત કરવા સમર્થ ન થયું ત્યારે અનાથી મુનિએ સંકલ્પ કર્યો કે જો હું આ રાગથી એક વાર મુક્ત થઉં તેા કષાય રહિત, ક્ષમાવાન અને આરભથી 'હિત સાધુ બનું. સંયમ ધર્મનું શરણું સ્વીકારું. કારણ કે ધર્મ વિના શાંતિ મળવાની નથી. એમ સમજીને સંકલ્પ કર્યાં. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે :
एवं च चिन्तइत्ताणं, पसुत्तोमि नराहिवा । परियतन्ती राईए, वेयणा मे खयंगया ॥ ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૩૩ હું રાજન્! હું આ રીતે નિશ્ચય કરીને સૂતા કે તરત મારી આંખ મીંચાઈ ગઈ. ખુબ વેઢના થતી હતી તેના કારણે નિદ્રા આવતી ન હતી. રાત તે દિવસથી પણ લાંખી લાગતી હતી. આંખેા મટકું પણ મારતી ન હતી. તેના ખલે સયમ લેવાની ભાવના ભાવી કે તરત સૂતા વેંત નિદ્રા આવી ગઈ. જ્યાં જાગૃત થયે ત્યાં જાણે મને કોઇ રાગ ન હાય તેમ સર્વ પીડા નાશ થઈ ગઈ.
હે રાજન! બન્યું એમ કે જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઈ તેમ તેમ મારી વેદના ઘટતાં ઘટતાં પ્રભાત થતાં બધી શાંત થઈ ગઇ. દ્રવ્યરાત્રી વીતતાં ભાવરાત્રી રૂપી અજ્ઞાન ટળવા લાગ્યું. ટળતાં ટળતાં જ્ઞાનરૂપી પાઢ પ્રગટયું. દ્રવ્યરાત ગઈ ત્યાં કારમી વેદના ગઇ ને ભાવરાત્રીરૂપી અજ્ઞાન ટળતાં અંતરના મેલ ધાવાઇ ગયા. દ્રવ્યે સૂર્ય ઉગ્યેા અને ભાવે સમ્યક્ત્વ રૂપી સૂર્યના પ્રકાશ થયા. એટલે આત્માની શાંતિ પ્રાપ્ત થઇ. હું ઘણાં દ્વિવસથી ઉધ્યેા ન હતા. તેથી મને નિદ્રા આવી જવાથી બધાને ખૂષ આનંદ થયા. હું. તે ઉંઘી ગયેા હતા છતાં તે મધા જાગતા બેસી રહીને મારી રક્ષા કરતા હતા. હું જાગૃત થયા. મારી વેદના શાંત થવાથી મારું મુખ પ્રપુલ્લિત હતુ. તે જોતાં તે ખધાને જાણે નવુ જીવન આવ્યું હોય તેમ આનંદમાં આવી ગયા ને મારા માતા-પિતા પૂછવા લાગ્યા કે બેટા? તને કેમ છે! ભાઈ- બહેના કહે છે વીરા કેમ છે? પત્ની પૂછે કે સ્વામીનાથ! કેમ છે? બધા એકી સાથે પૂછવા લાગ્યા ત્યારે મેં જવાબ આપ્યા. કે મને તદ્દન સારુ છે. મને કાઈ જાતની વેદના થતી નથી. ત્યારે માતા કહે છે. બેટા! મે અમુક દેવની માન્યતા માની હતી. તે આજે ફ્ળી. ભાઇ-મહેને કહે કે અમે ખરા દ્વિલથી સેવા કરી હતી તે સફળ થઇ. પત્ની કહે મેં બધી ચીજોને ત્યાગ કર્યો હતા ને હું તમારે માટે રાજ પ્રભુને પ્રાર્થીના કશ્તી હતી. તે મારા પાકાર પ્રભુએ સાંભળ્યેા. ત્યારે વૈદા અને ડૉકટરી કહે કે અમારા ઈલાજોની અસર થઈ. તેથી ભાઈને સારુ થયુ. સૈા પાતપાતાની રીતે
Page #686
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૪૭
કહેવા લાગ્યા. ત્યારે મેં કહ્યું કે જુઓ, તમે બધા આટલા દિવસથી બધું કરો છો ખરુંને? તમે કેટલા દિવસથી દેવની માનતા માની છે. ત્યારે કહે તમે બિમાર પડ્યા ત્યારથી તે આટલા દિવસ થઈ ગયા છતાં તલમાત્ર મારી વેદના ઓછી થઈ ન હતી. તે હકીક્ત છે ને? બધા કહે હા. તે મેં ગઈરાત્રે એક દેવની માનતા માની છે ને સંકલ્પ કર્યો છે કે જે મારે રેગ મટે તો મારે આમ કરવું. સંકલ્પ કર્યો કે તરત મને ઉંઘ આવી ગઈ છે. તે બેલે. મારા દેવને પ્રસન્ન કરવા માટે સંકલ્પ પૂર્ણ કરવામાં તમે બધા સાથ આપશે ને? સર્વ પ્રથમ મા-બાપને પૂછયું કે મારી માનતા પૂરી કરવામાં તમારી સંમતિ છે ને? માતા-પિતાએ કહ્યું કે બેટા! તું સાજો થયે તે અમારે મન મોટે લાભ છે. તારો જે સંકલ્પ હશે તે પૂરે કરવામાં અમારો પૂરે સાથ છે. આ રીતે ભાઈઓ, બહેને, પત્ની બધાને પૂછતાં દરેકે મારે સંકલ્પ પૂરો કરવામાં સંમતિ આપી. વધુ પછી વિચારીશું
- આયંબીલ તપને મહિમા કે છે તે વાત છેડી સમજાવું. ગઈ કાલની અધુરી વાત છે. શ્રીપાળ રાજા સહિત ૫૦૦ કેઢીયાનો રોગ આયંબીલ તપની આરાધના કરવાથી મટી ગયો. કોઢ મટી જવાથી શ્રીપાળનું સેંદર્ય એવું ખીલી ઉઠયું હતું કે જાણે દેવકુમાર ન હોય! તે શોભતે હતે. મયણાસુંદરી તેના પતિ સાથે મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. તેની માતા પણ વ્યાખ્યાનમાં આવી હતી. તેણે પિતાની પુત્રી મયણાસુંદરીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા પણ તેની સાથે કઈ સેંદર્યવાન પુરૂષને જોઈને કે આવી ગયે. અહે કુલખંપણ! તું ધર્મને ખાતર રાજ્યના સુખે છોડીને એક કઢીયા સાથે પરણી. અને હવે તે કોઢીયાને છોડીને બીજા પુરૂષના પ્રેમમાં પડી ગઈ લાગે છે. ધિક્કાર છે મને કે મેં જે પુત્રીને જન્મ આપે તે આવી કુલટા નીકળી? આના કરતાં તે હું વાંઝણી રહી હતી તે સારું હતું. તેને પરાયા પુરૂષ સાથે આવેલી જોઈને મારું કાળજું બળી જાય છે. હમણાં ઘેર જઈને મારા ભાઈને વાત કરું ને એક તલવારના ઝાટકે આના બે ટુકડા કરાવી નાંખ્યું. આ રીતે મનમાં વિચાર કરતી હતી. સંત મુનિરાજ તેની માતાના મુખ ઉપરના ભાવ સમજી ગયા. વ્યાખ્યાન પૂરું થયા પછી કહે છે બહેન! તું કે ન કરીશ. તારી દીકરી સતી છે. તેણે જૈન ધર્મને મહિમા વધાર્યો છે.
માતા કહે છે, મહારાજ ! તે સતી નથી કુરતી છે. એના બાપે એને કેઢીયા સાથે પરણાવી હતી. તેના રેષથી હું મારા પિયર આવીને રહી છું ને એ તે રાજકુંવર જેવા બીજા કેઈ પુરૂષને લઈને ફરે છે. સતે મયણાની માતાને કહ્યું કે આ તે જ કેઢી છે. એ તે રાજકુંવર હતું પણ કર્મના સાગથી કઢી બન્યું હતું. તેમણે ખૂબ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવથી આયંબિલની ઓળી કરી. નવપદની આરાધના કરી. તેના પ્રભાવથી તેને રેગ
Page #687
--------------------------------------------------------------------------
________________
१४८
શારદા સાગર મટી ગયે છે. આ બધે આયંબીલ તપને પ્રભાવ છે. જયારે સંતના મુખેથી સત્ય હકીક્ત જાણી ત્યારે માતાના હર્ષને પાર રહ્યો. તે દીકરીને ભેટી પડીને બેલી. - અહો મારી વહાલી દીકરીએ તો મારા કુળને ઉજજવળ બનાવ્યું છે. બંધુઓ! બાપે જેને કઢીયા સાથે પરણાવી તે મહાન સુખી બની ગઈ ને જેને રાજકુમાર સાથે પરણાવી હતી તે મહાન દુઃખી બની ગઈ. એ વાત ઘણી લાંબી છે. આપણે તે આયંબીલ તપને મહિમા કે છે તે વાત સમજવી છે. આયંબીલ તપના પ્રભાવથી મહાન લાભ થાય છે. ચીકણું કર્મો ખપી જાય છે. સ્વાદ છતાય છે. આત્માને સ્વભાવ અણહારક છે. દેહનું પોષણ કરવા માટે ખાવાનું છે તેમાં જીભના સ્વાદ કરવાની ના હોય. માટે શુદ્ધ ભાવથી નવપદની આરાધના કરો. હવે થોડી વાર અંજના સતીને યાદ કરીએ.
ચરિત્ર અંજના સતીને મામા મામીને મેળાપ: અંજના સતીને તેના મામા મળ્યા એટલે હવે દુખને અંત આવી ગયો. અંજનાને મામા-મામી મળતાં તેમને નાના બાળકની જેમ વળગી પડી. મામા પૂછે છે બેટા ! તું આ વગડામાં કયાંથી? તારી આ દશા કેમ? ત્યારે બધી વાત કરી. દીકરી! સાસરે આમ થયું પણ તારા પિયર જવું હતું ને? અહીં એકલી કેમ આવી ત્યારે અંજનાએ કહ્યું- મામા! મારા દુઃખની શી વાત કરું? મારા માતા-પિતાને શું દેષ? મારા કર્મને એ ઉદય હશે કે જેથી માતા-પિતા કે ભાઈ-ભાભીઓએ કેઈએ મારા સામું ન જોયું. અરે, પીવા પાણી પણ ન આપ્યું ને ગામમાં આણુ દેવરાવી કે કોઈએ અંજનાને પાણી પણ પાવું નહિ. એટલે હું વનની વાટે ચાલી નીકળી. મામા તેના માથે હાથ મૂકીને કહે છે બેટા! હવે રડીશ નહિ. કાલે તારું દુઃખ મટી જશે. એમ કહી બધા વિમાનમાં બેઠા. વિમાને બેસાડી રે સંચર્યા, અંજનાને ઉત્સગે હનુમાન કુમાર તે, દીઠા જબ મોતીના ઝુમખા, ઉછલી અંચલ દીધી છે ફાળ તે, તેડી મેતીને ભૂમિ પડયે, અંજના મૂર્જિત શુદ્ધ નહીં સાર તે મામોજી પુત્ર લઇ પાછા વળે, આપ્યો અંજનાને તેણુ વાર તેસતી રે
મામા-મામી, અંજના, વસંતમાલા બધા વિમાનમાં બેસી ગયા. નાનકડો બાલુડે અંજનાના મેળામાં સૂવે હતે. વિમાનમાં મતીના ઝુમ્મર લટકાવેલા હતા. રમતાં રમતાં બાળકની નજર મોતીના ઝુમ્મર ઉપર ગઈ. એટલે તે લેવા માટે હનુમાન અંજનાના ખેળામાંથી ઉછળે ને મોતીનું ઝુમ્મર તેડીને વિમાનની બારીમાંથી ઉછળીને નીચે પડે.
બંધુઓ! બે દિવસના બાલુડામાં કેટલી તાકાત છે! આ હનુમાનમાં આવું બળ કયાંથી આવ્યું? શનિવારે હનુમાનને તેલ ચઢાવતા હો તે વિચાર કરજો. તેલ ચઢાવે બળ નહિ આવે. બાર બાર વર્ષ સુધી સતત બ્રહ્મચર્યના પાલન પછી હનુમાનનો જન્મ થયે હતા. જેના માતા-પિતા બને તેટલું બ્રહ્મચર્યનું વધુ પાલન કરે તેના બાળકે વધુ
Page #688
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શક્તિશાળી હોય છે. માટે જે તમારે તાકાત જોઈતી હોય તે બને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરો.
| હનુમાનકુમાર વિમાનમાંથી નીચે પડી ગયો. આ જોઈને અંજના તો બેભાન બની ગઈ. અહો! જે પુત્રનું મુખ જોઈને હું આનંદ પામતી હતી. જેના ઉપર મારી આશાના મિનારા બંધાયા હતા તે પડી ગયા. તેનું શું થયું હશે ? પવનજી આવશે ત્યારે હું શું જવાબ આપીશ? એ મને કહેશે કે તારાથી એક બાળક ન સચવાયે? મને ઠપકે આપશે. આ રીતે એક સાથે અંજનાને ઘણાં વિચારે આવી ગયા. આ વિચારે તે બેભાન થઈ ગઈ. મામાએ તરત પોતાનું વિમાન નીચે ઉતાર્યું ને પુત્રને શોધવા લાગ્યા. હનુમાન વિમાનમાંથી એક ઝાડ ઉપર પડેલો. એટલે ઝાડની ડાળ તૂટી ને પછી એક મોટી શીલા ઉપર પડે, તે શીલાના બે ટુકડા થઈ ગયા. પણ હનુમાન ખૂબ, પુણ્યવાન આત્મા હતું. તેના શરીરને સહેજ પણ ઈજા ન થઈ. એના હાડકામાં ફેકચર પણ ન થયું. ને આપણે તે સહેજ ઉંચેથી પડીએ તે હાડકા ભાંગી જાય, મામા શૈધતાં શોધતાં ત્યાં આવ્યાં. જોયું તે બાળકે શીલાના બે કટકા કરી નાંખ્યા છે. જઈને જુએ તે ફૂલ જે બાળક મેઢામાં અંગુઠો લઈને ચૂસે છે. મામાએ શીલા માંડ માંડ દૂર કરીને બાળકને ત્યાંથી ઉપાડીને વિમાનમાં લઈ ગયા. જ્યારે પડે ત્યારે મામા મામીના પણું હશશ ઉડી ગયા હતા. જે બાળકને કંઈ થશે તે આપણે શું કરીશું? પણ જીવતે મળે એટલે સેને આનંદ થયે. બાળકનું તેજ અને બળ જોઈને મામા પણ ચકિત થઈ ગયા છે. હવે મામાના ગામમાં આવશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૫ આસો સુદ ૧૦ ને મંગળવાર
તા. ૧૪-૧૦-૭૫ અનંત કરૂણાનીધિ, સમતાના સાગર, ભગવંતે ભવ્ય જીવોના કલ્યાણ માટે સિદ્ધાંત પ્રરૂપ્યા. ભગવંતની વાણી અનંત ભાવથી ભરેલી છે. એ અપૂર્વ ને અલૌકિક વાણીનું પાન કરનાર આત્મા ભવરગમાંથી મુકત બને છે. જ્યારે જે વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવતું હોય તે વસ્તુ અવ્યાતિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દેષથી રહિત હેવી જોઈએ. જ્યારે જીવનું લક્ષણ બતાવવામાં આવે ત્યારે આ ત્રણ દેશ માંહેને એક પણ દેષ ન હોવા જોઈએ. જે એક પણ દેષ સંભવ હોય તે તે લક્ષણ દૂષિત કહેવાય. દા. ત. જીવનું લક્ષણ ચૈતન્ય છે. તે ચૈતન્ય ગુણ વિનાને એક પણ જીવ ન હોઈ શકે.
જ્યાં જીવ છે ત્યાં ચૈતન્ય અવશ્ય હોય છે. જીવ ગમે તેટલા કર્મોથી ઘેરાઈ ગયેલ હોય તે પણ તેને ચૈતન્ય ગુણ અવશય નહિ. નિગદથી માંડીને સિદ્ધના જેમાં ચૈતન્ય
Page #689
--------------------------------------------------------------------------
________________
૬૫૦
શારદા સાગર
ગુણુ તે વિદ્યમાન હાય જ. જેના હૃદયમાં આવી દૃઢ શ્રદ્ધા છે તે જીવ વીતરાગ કથિત વાણી સાંભળીને જીવનમાં તેનું આચરણ કરી શકે છે.
જે જીવા સંસાર સુખના વિષયમાં આસકત બનેલા છે અને વીતરાગ કથિત ધર્મી ઉપર રૂચી થતી નથી. રૂચી જાગે તે સુખ અને દુ:ખ અને અવસ્થામાં ધર્મ ગમે છે. પણ જેને સંસારના સુખા તરફ્ની ગાઢ રૂચી છે તેમને ધર્મના પંથે વાળવા પ્રયત્ન કરીએ તે કદાચ ધર્મ કરે ખરા પણ સંસારના સુખની આકાંક્ષાથી કરે છે. જો નસીખયેાગે ધર્મના પંથે વળ્યા ને સ ંસારનું સુખ મળી જાય તે તે ધર્મ સંસારના સુખ માટે કરે. આવા જીવા ધમીટ ડાવા છતાં દયાને પાત્ર છે. જ્ઞાની કહે છે ધર્મ કરા તે સમજણ-પૂર્વક કરે. ભાગના રાગ ભાગથી શાંત નહિ થાય. જેમ કોઇ બાળકને ટાટીયેા (માટી ઉધરસ ) થઇ હાય ને તે સાકર કે પતાસું ખાવા માટે ગમે તેટલું રડે તે શુ તેની માતા આપશે ખરી ? કાને સ’ગ્રહણીના રાગ થયા હોય ને તે સંગ્રહણીના દી દૂધ પીવા માંગે તે તેના હિતસ્ત્રીએ આપશે ખરા ? ( શ્રેાતામાંથી જવાખઃ- ના.) કેમ નથી આપતા ? દી પ્રત્યેની લાગણી ને કરૂણ્ણા છે. તે વસ્તુએ તેના રેગ ઉપર ઝેર જેવી છે. માટે તેનું હિત ઇચ્છીને આપતા નથી. તેમ તમારા સદ્ગુરૂએ પણ તમારી સાચી માતા ખનીને ભવરાગની વૃદ્ધિ ન થાય તે માટે ભાગ-વિષય આદિ અપથ્યકારી વસ્તુએનું સેવન કરવાની તમને ના પાડે છે. ધર્મના ઉપદેશક ભગવાન અને તેમના સતાની યા એ ફકત દ્રવ્ય યા નથી પણ ભાવ દયા છે.
જે આત્માએ એમ સમજે છે કે મેાક્ષમાં જવા માટે ધર્મ એ ઉત્તમ સાધન છે તે સાચા જ્ઞાની છે. જ્યાં સુધી સસાર દાવાનળ જેવા ન લાગે અને મેાક્ષની રૂચી ન જાગે ત્યાં સુધી બધું એકાર છે, માટે આ સંસારનું ભયાનક સ્વરૂપ નિહાળીને પણ મેાક્ષની રૂચી પ્રગટાવા, તમને ભૂખ ન લાગે તેા ભારે ભારે ભસ્મ તથા દવાએ ખાઈને પણ ખાવાની રૂચી થાય તેવા તમે પ્રયત્ના કરી છે ને? હા. તે પછી મેાક્ષની રૂચી કેમ નથી જગાડતા | વિચાર કરે। મેાક્ષમાં કેવી મસ્તી છે! કેવા આનંદ છે ને કેવુ શાશ્વતું સુખ છે! એક વખત ગમે તેમ કરીને શ્રદ્ધા પ્રગટ કરવાની જરૂર છે.
નાના બાળકને હૃ થાય ત્યારે તેની મા તેને દવા પીવડાવવા માટે કેટલા વાના કરે છે. ખૂબ સમજાવવા છતાં જો ન પીવે તે તેનું નાક દબાવીને મેહુ' પહેાળું કરીને ઢવા રેડી દે છે. તેમ જો તમને મેાક્ષની વાતામાં મજા ન આવતી હાય તેા તમારા ધર્મગુરૂ અનેક પ્રકારે મેક્ષની અકસીર દવા ધર્મ છે તેની રૂચી કરાવવા મહેનત કરે છે. આલા, હવે શુ છે ? ( સભા –મેાક્ષના સુખ પ્રત્યક્ષ દેખાય તેા શ્રદ્ધા થાય ને ?) તે હું તમને પૂછું છું કે તમને મેાક્ષના સુખા પ્રત્યક્ષ નથી દેખાતા પણ તમારા સળગતા સંસારના દુઃખાની સજા તા પ્રત્યક્ષ દેખાય છે ને? સંસાર કેવે! સળગી રહ્યા છે! તમને
Page #690
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫૧ કયાંય સુખ દેખાય છે? કઈ વાતે તમે સુખી છે? તમારા પૂર્યોદયે મળેલું સુખ પણ સરકાર કયાં સુખ ભોગવવા દે છે? છતાં સુખ માનીને બેસી ગયા છે. આવા દુખથી ભરેલા સંસારના સુખ માટે અમૂલ્ય શક્તિ અને સમય ખચી રહ્યા છે. પણ ધર્મ માટે ખે છે? આજે તે ધર્મનું સ્થાન ક્યાં રાખ્યું છે?
માની લે કે તમારા ઘેર દીકરાના લગ્ન છે. ખૂબ સુખી છે. સમાજમાં તમારું માન પણ ઘણું છે. એટલે લગ્ન પ્રસંગે ભારતના વડાપ્રધાનને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તમે વડાપ્રધાનને આમંત્રણ આપે એટલે વડાપ્રધાન એકલા ને આવે પણ તેની પાછળ તે તેના પહેરેગીરે, પોલીસે ને પટ્ટાવાળા બધા આવે ને? હવે સાચું બોલો - તમે પહેલાં તેનું સ્વાગત કરશે? પહેલાં તે વડાપ્રધાનનું સ્વાગત થાય પછી નાના અમલદાર અને પોલીસે વિગેરેનું થાય. હવે તમે કહે કે તમારા અંતરમાં પહેલું સ્થાન કેનું છે? સંસારના વ્યવહારનું કે ધર્મનું? આજે દશેરાને દિવસ છે. ઘણી જગ્યાએ ચાંલ્લા આદિ સંસારના શુભ પ્રસંગે હશે. ગામમાં સંતે પણ બિરાજે છે. આયંબીલની એાળીની આરાધનાના પવિત્ર દિવસો ચાલે છે. તે તમે પહેલાં ધર્મસ્થાનકે આવશે કે ચાંલ્લામાં જશે? . પહેલા ચાંલ્લામાં. નવરા પડે ત્યારે ઉપાશ્રયમાં. કેમ ખરું ને? (તામાંથી અવાજ –ના, એવું નથી. મને તે લાગે છે કે રવીવારે પણ કોઈ પ્રસંગ આવી જાય તે અહીં પણ આવવાનું બંધ રહે. એક કવિએ કહ્યું છે :
હું તને ભજું છું રવીવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે, આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સીધાવું, બે ઘડી બેસું છું રવીવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે..હું તને...
કદાચ મારા જેવાએ બાધા આપી કે તમારે જ દર્શન કરવા આવવું. તે પણે આવે ખરા પણ ઉભા ઉભા દર્શન કરીને ચાલતા થઈ જાય. પણ જે વ્યાખ્યાન સાંભળવું હોય તે રવીવારે. કોઈના લગ્ન, ચાંદલા કે પાર્ટીમાં જવાનું આમંત્રણ આવ્યું તે પછી પહેલા ત્યાં. એટલે એને અર્થ એ થાય ને કે દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણેનું સ્થાન પટ્ટાવાળા જેવું છે ને? આ તે ધર્મ પ્રત્યેનો પ્રેમ કહેવાય? જે સાચે ધર્મ સમજ્યા હો તે તમારી માન્યતા બદલી નાંખે. શ્રદ્ધાને રણકાર જ્યારે જાગશે. ત્યારે તમારી દશા જુદી હશે! તમને અત્યારે એમ લાગે છે ને કે બંગલે, ગાડી, મોટર, રસેઇયા, એરકંડીશન રૂમ બધું છે એટલે હું સુખી છું. પણ જ્યારે તમારી માન્યતા બદલાશે ત્યારે એમ થશે કે આ બધું શરીરને સુખ આપશે પણ મારા આત્માને સુખ નહિ આપી શકે. આત્માને તે ધર્મ દ્વારા સુખ મળશે. આ બધી મમતા બેટી છે.
બંધુઓ ! જ્યાં સુધી રાગ અને દ્વેષ નથી છૂટયા ત્યાં સુધી મમતા છે. હા, કદાચ
Page #691
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫ર મમતા પણ છૂટી જાય. પણ જે મમત નહિ છૂટે તો કલ્યાણ નથી. મમતા કરતાં મમત ખરાબ છે. મમત તે પહેલાં ગુણસ્થાનકથી આગળ વધવા નહિ દે. આ જગતમાં ઘણાં વિદ્વાને અને મહાત્માઓ થઈ ગયા. તેઓ સંસારની મમતા ત્યાગી શક્યા છે પણ મમત છોડી શકયા નથી. સ્ત્રી પુત્ર, પૈસાનો ત્યાગ કરવો સહેલે છે પણ અસત્ય હોવા છતાં હું જે કહું છું તે સાચું છે એવા કદાગ્રહને ત્યાગ કરવો મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામ્યા. માતા-પિતા, પત્ની અને રાજ્યસાહ્યબીની મમતાના બંધને પલકારામાં તેડી નાંખ્યા અને સંયમ લઈ મહાન જ્ઞાની બન્યા. પણ ભગવતે કહ્યું કે “માને ?” કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. ત્યારે જમાલિએ મિથ્યા માન્યતાના જોરે ભગવાનના વચનને ઉથલાવી નાંખ્યા માટે મહાન પુરુષે કહે છે કે મમતા છોડવી સહેલ છે પણ મમત છોડવું મુશ્કેલ છે. મમતા કરતાં મમત વધુ નુકસાન કરનાર છે. માટે પહેલાં મિથ્યા મમતને છોડી દે, તમે માને છે કે પૈસા છે તે સુખ છે. તે મિથ્યા માન્યતાના દોરડાને વીતરાગ વચનની શ્રદ્ધાના દાતરડા વડે કાપી નાંખે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથને મહાભયંકર વેદના થઈ ત્યારે ભવ્ય વિચારણું થઈ કે અહો! મારા આત્માએ આવી વેદના તો અનંત ભવમાં પરાધીનપણે અનંતી વાર ભેગવી છે. હવે જે એક વાર વેદનાથી મુકત થાઉ તો આ જન્મ-જરા-મરણ અને વ્યાધિઓના મૂળને બાળનાર પરમ પાવનકારી પ્રવજ્યને સ્વીકાર કરું. આ પ્રમાણે દઢ સંકલ્પ કરતાની સાથે વેદના શાંત થઈ ને આત્મસ્વરૂપનું ભાન થયું. આત્મામાં અને ખી જાગૃતિ ને જેમ આવી ગયું. જ્યાં સુધી આપણે ચેતન્ય દેવ ઊંઘે છે ત્યાં સુધી કર્મો દબાવે છે. પણ પિતાની શક્તિ પ્રગટ કરે છે ત્યારે કર્મની તાકાત નથી કે ઉભા રહી શકે. આત્મારૂપી કેસરી સિંહની સામે કમેં તે શીયાળીયા જેવા રાંક છે. અનાથી મુનિની વેદના શાંત થઈ ને સુખે ઉંઘ આવી ગઈ. સવાર પડતાં તેમનાં માતા પિતા, ભાઈ, ભાભીઓ, બહેને અને પત્ની બધા મને કહેવા લાગ્યા કે અમારી બાધા સફળ થઈ. અનાથીમુનિ કહે છે, એમ નથી. મારા દેવની માન્યતા તત્કાળ ફળી છે. બોલે, તમારી માનતા પહેલી કે મારી? બધા કહે છે તમારી પહેલી. તેમાં અમારો સહકાર ને સંમતિ છે.
બંધુઓ! અનાથી મુનિના માતા-પિતા, ભાઈ, બહેને અને પત્નીને ખબર ન હતી કે તેમની માનતા કેવી છે? એટલે હા પાડી. તેમની પ્રતિજ્ઞા એવી હતી કે મારી વેદના જે આજે રાત્રે મટી જાય તે માતા-પિતા આદિ સ્વજનની આજ્ઞા લઈને સવારે સંયમ માર્ગને સ્વીકાર કરે. નિયમ એટલે નિયમ. પણ કાંઈ ઉપાધિ દેખી એટલે ફરી જવું તેમ નથી.
Page #692
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫૩
એક વખત એક ભીલને સંત સમાગમ થયે. ને તેણે પ્રતિજ્ઞા કરી, કે મારે ગળ ખાવે નહિ. થોડા દિવસોમાં ભીની ન્યાતમાં જમણવાર થયે. બાર વર્ષે ભીલની ન્યાતમાં જમણું થતું હોવાથી જમણમાં ગોળના લાડવા બનાવેલા એટલે હવે લાડવા કેવી રીતે ખવાય? તે જમવા ગયો. ભાણમાં લાડવા પીરસાયા. લાડવા જોઈને ભીલનું મન પીગળી ગયું. ત્યારે બાજુમાં બેઠેલે કહે છે અરે, શું જોઈ રહ્યો છે? ખાવા માંડને. ત્યારે કહે છે મારે ગાળની બાધા છે. કેવી રીતે લાડવા ખાઉં? ત્યારે તે કહે છે. હું તને ઉપાય બતાવું તું બાધા બદલી નાખ. ફરીને જ્યારે જમણવાર થવાનું છે? એટલે પેલે ભીલ કહે છે. અગડ રે અગડ તું મેરી મા. લાડવા ઉપરથી ઉઠીને ભાત ઉપર જા. (હસાહસ). એમ કહીને ભીલે તે ખૂબ લાડવા ખાધા. પછી આવ્યો ભાત. એટલે ભાત ખાવાનું મન થયું. તેથી કહે છે અગડ રે અગડ તું મારી મા ભાત ઉપરથી ઉઠીને હતી ત્યાં જા. (હસાહસ) એમ કહીને ભાત પણે ખાઈ લીધે. આમ વારાફરતી બાધા ઉઠાડીને બધું ખાઈ લીધું. તમે આવી બાધા તો નથી કરતા ને? નિર્ણય દઢ હવે જોઈએ.
અનાથી મુનિએ નિર્ણય કર્યો, કે મને રેગ મટી જાય તે સવારે દીક્ષા લઈ લેવી. પછી મુહૂર્તની રાહ જેવા ના રહે. તેથી અનાથી મુનિ બોલ્યા- હે માતા-પિતા! મને અસહ્ય પીડા થતી હતી. એ વેદના કેવી હતી તે તો અનુભવે તે જાણી શકે. તેનું વર્ણન કરી શકું તેમ નથી. હવે મારી વેદના તદ્દન શાંત થઈ ગઈ છે. તમે બધાએ કાળજીપૂર્વક મારી સતત સેવા કરી છે. મારી દવા કરાવવા માટે પાણીની જેમ પૈસા વાપરી નાંખ્યા. મોટા વૈદે અને હકીમોને તેમજ મંત્ર-તંત્રવાદીઓને તેડાવ્યા. કિંમતીમાં કિંમતી દવાઓ મને ખવડાવી છતાં મારું દર્દ મટયું નહિ અરે મટયું તો નહિ પણ જરાયે ઓછું ન થયું એ તો તમે જાણો છો ને? એ સાચી વાત છે ને? બધા એ કહ્યું- હા, એ વાત સાચી છે. તમારા કરેલા બધા ઉપચારે ફેઈલ ગયા. ત્યારે મેં મારા આત્મા સાથે દઢ નિર્ણય કર્યો કે મને કઈ રોગ મટાડવા સમર્થ ન થયું. તે હવે જે મારો રોગ મટી જાય તે સવાર પડતાં સ્વજનની આજ્ઞા લઈને સંયમને સ્વીકાર કરીશ. આવો દઢ નિશ્ચય કરીને હું સૂઈ ગયા. કે તરત મને ઉંઘ આવી ગઈ. ને વેયા ને વય મયા મારી વેદના મટી ગઈ, મને મારા આત્મવરૂપનું આ રીતે ભાન થતાં જગત માત્ર ભૂલાઈ ગયું છે. માટે મારી આ પ્રતિજ્ઞા પૂરી કરવા મને દીક્ષા લેવાની આજ્ઞા આપો. અનાથી મુનિના આ વચનો સાંભળીને તેમના માતા-પિતાને માથે જાણે વીજળી પડી હોય તેવો અથવા પિતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય તે આઘાત લાગ્યો. અનાથી મુનિની વાત સાંભળતાં તેમને રેગ મસ્યાને જે આનંદ હતો તે ઉડી ગયે. ને બધાના પગ ઢીલા થઈ ગયા પણ અનાથી મુનિને દેવ જેવા દેવ ચલાયમાન કરવા આવે તો પણ તેમનું મન ચલાયમાન થવાનું નથી. તે તે આત્માને વિજય મેળવશે.
તમારે પણ આજે વિજ્યાદશમીને પવિત્ર દિવસ છે. તેનું બીજું નામ દશેરા છે.
Page #693
--------------------------------------------------------------------------
________________
-
૬૫૪
શારદા સાગર તેને વિજયનું પર્વ માનવામાં આવે છે. આજના દિવસે ભલાઈએ બૂરાઈ ઉપર વિજ્ય મેળવ્યું હતું. અને નીતિઓ અનીતિ ઉપર વિજય મેળવ્યું છે. જે આત્માઓ જગતમાં જન્મીને સદાચારને દિપક પ્રગટાવી ગયા છે. તેમને પણ યાદ કરવામાં આવે છે. ને જેઓ દુરાચારી જીવન જીવીને દુર્ગુણની દુધ ફેલાવી ગયા તેમને પણ યાદ કરાય છે. આજના દિવસ માટે બે વાતો પ્રચલિત છે. કેટલાક એમ કહે છે કે રામે રાવણની સામે તેની દુષ્ટ પ્રકૃતિઓ ઉપર જીત મેળવવા માટે યુદ્ધની શરૂઆત કરી હતી. ને કેઈ એમ કહે છે કે વિજયાદશમીના દિને યુદ્ધની પૂર્ણાહુતિ થઈ હતી. બેમાંથી ગમે તે હોય પણ આજના દિવસે આપણને એ વાત જાણવા મળે છે કે સદાચારે દુરાચાર ઉપર વિજય મેળવ્યું હતે. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણું ગામમાં આજના દિવસે ગામની બહાર કાગળથી રાવણનું પૂતળું બનાવીને ઉભું રાખવામાં આવે છે. અને સંધ્યા સમયે ગામના લોકો નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા માણસે સારા સારા કપડા પહેરીને ગામ બહાર જાય છે. નાના નાના બાલુડાને પૂછવામાં આવે કે તમે કયાં જાઓ છે? તે તે અભિમાનથી કહેશે કે અમે રાવણને મારવા જઈએ છીએ. ગામની બહાર રાવણનું વિકરાળ અને વિશાળ પૂતળું ઉભું કર્યું હોય છે. ગામના દરેક માણસો એકેક પથ્થર લઈને રાવણના પૂતળાને મારે છે.
બંધુઓ! આ જગ્યાએ જે સાચો રાવણ હોય તો કોઈની તાકાત છે કે તેની સામે ઉભા રહી શકે! એ નાના બાળક ગર્વથી એમ બેલે છે કે અમે રાવણને મારી આવ્યા. જે રાવણનો સંહાર કરતાં મહા બળવાન વાસુદેવ એવા લક્ષમણને પણ છ મહિના લાગ્યા હતા. તે રાવણને શું નાના બાળકે પથ્થર મારી શકે? પણ રાવણના નામ ઉપર કલંક છે. તમે એટલું તે જરૂર સમજી લેજે કે જેણે જીવનમાંથી સદાચાર વેચી નાંખ્યો તેના નામ ઉપર કઈ થુંકવા પણ તૈયાર નહિ થાય. તેને મરી ગયા પછી કેઈ આંસુના બે ટીપા પણ નહિ પડે. અને જેના જીવનમાં સદાચારની સૌરભ છે તેના સાથીદારે ઘણાં થશે. રાવણના દ્રષ્ટાંત ઉપરથી આ વાત આપણે સમજી શકીએ છીએ.
એ રાવણ જ્યારે સદાચારી હતા ત્યારે સેંકડો રાજાઓના મસ્તક તેના ચરણમાં નમતા હતા. તે જ્યાં ને ત્યાં વિજયની વરમાળા પહેરીને પાછો ફરતે હતો. એ રાવણ રામની સામે કેમ હારી ગયે? તે તે તમે જાણે છેને? જ્યારે સતી સીતાનું હરણ કરીને સદાચારની સીમા ઓળંગી ત્યારથી તેના જીવનમાંથી સદાચારને સૂર્ય અસ્ત થઈ ગયે. તેનો સગો ભાઈ વિભીષણ પણ તેને ન રહ્ય, પ્રભુ મહાવીર, રામ, કૃષ્ણ, ગાંધીજી આદિ જે જે મહાન પુરૂષ જીવનમાં સદાચારને સૂર્ય પ્રગટાવી ગયા તેમના જીવનની જગત ગૌરવગાથા ગાય છે. પણ કેઈ રાવણ, કંસ, ગોડસે આદિ વ્યક્તિઓનું નામ લે છે ખરા? આજે માતા પિતા દીકરાનું નામ કઈ રામ પાડે છે, કૃષ્ણ પાડે છે પણ રાવણ કે કંસ પાડતા નથી. કારણ કે તેના નામ ઉપર પણ જગતને નફરત છે. માટે
Page #694
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫૫ મારા બંધુઓ ! તમે પણ તમારા જીવનમાં સત્ય અને સદાચારના સુમને વિક્સાવજે.
આજના દિવસે રાવણને માર્યો એમ લોકો કહે છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે વિચાર કરીશું તે સમજાશે કે પવિત્ર ભારતભૂમિમાં આજે ત્રણ ત્રણ રાવણે પેદા થયા છે. તેને મારવાને કોઈ પ્રયત્ન કરે છે? આ ત્રણ રાવણે ક્યા છે? તે તમે જાણો છો ? ભ્રષ્ટાચાર, અનાચાર અને માંસાહાર. આ ત્રણે રાવણને ખતમ કરવાની તમારામાં તાકાત છે? ભારતમાંથી આ ત્રણ રાવણ વિદાય નહિ થાય ત્યાં સુધી તેનું ઉથાન થવાનું નથી. જો તમારે આ પવિત્ર ભારતભૂમિનું ગૌરવ વધારવું હોય તે આ ત્રણ ભાવ રાવણેને નાશ કરે
ફરીને વિચારીએ કે વિજ્યાદશમી સાચી રીતે ઉજવી ક્યારે ગણાય? તમે નહિ છતાયેલો એવો આત્મા, ચાર કાળી કષા અને પાંચ ઈન્દ્રિઓ ઉપર વિજ્ય મેળવો ત્યારે સાચી વિજ્યાદશમી ઉજવી ગણાય. આજના દિવસે ક્ષત્રિયોને આનંદ હોય છે. તે આપણો આત્મા પણ સાચે ક્ષત્રિય બની આ દશ શત્રુ ઉપર વિજય મેળવે તે દુનિયામાં કઈ તેને શત્રુ ન રહે. ને વિજયાદશમીનું સાચું મહત્વ સમજ્યા ગણાય.
ચરિત્ર - સતી અંજનાને પુત્ર જોયા પછી શાંતિ થઈ - હનુમાનકુમાર હજુ તે તરતમાં જન્મેલ છે. છતાં તેનું બળ કેટલું છે? તેનું મુખ જોઈને મામા તે રાજી રાજી થઈ ગયા. અંજના તે પુત્રના પડી જવાથી બેભાન થઈને પડી હતી.
બાંહે સાહીને બેઠી કરી, પુત્ર પરિક્ષાને મહિમા તું જોય તે, દેશ વિદેશે હે હું ભમ્યા, એહ સબલે ન દીઠે કેય તો, સઘળે શરીરે પ્રાયે ભલે, કારુણિક પુરૂષ કે અવતર્યા સર તે, ડાલ ભાંગી રે મહાવૃક્ષની, પથ્થર ભાંગીને કીધે ચકચૂર તે સતી રે...
મામા કહે છે બેટા અંજના !- આ તારા પુત્રને લાવ્યા. જ્યાં દીકરાને લાવ્યા એ શબ્દ સાંભળ્યા ત્યાં અંજનાએ આંખ ખેલ. માતાને દીકરા ઉપર કેવું વહાલ હોય છે! દીકરે માતાને ભૂલે છે પણ માતા દીકરાને ભૂલતી નથી. અંજનાને હાથ પકડીને વસંતમાલાએ તેને બેઠી કરીને બાળક તેના મેળામાં આવે. અંજના તેના બાલુડાને નીરખી નીરખીને જુએ છે કે એને કયાંય વાગ્યું તો નથીને? આટલે ઊંચેથી પડે. પણ તેના શરીરે લોહીને તસીયો પણ નથી આવ્યો.
- મામાએ કરેલા વખાણ - મામા કહે છે બેટા ! આ તારે દીકરો ખૂબ પ્રભાવશાળી થશે. હું દુનિયાભરમાં ફર્યો ને ઘણુ બળવાન માણસોને જોયા. પણ આ તારા બાલુડા જેવો બળવાન પુરૂષ જે નથી એ કે બળવાન છે! વિમાનમાંથી ઝાડ ઉપર પડે તો ઝાડની ડાળ ભાંગી ગઈ ને ત્યાંથી શીલા ઉપર પડયે તે કાચને ગ્લાસ જેમ ચૂરેચૂરા થઈ જાય તેમ શીલાના ભૂક્કા ઉડાડી દીધા. મને તે આનું પરાક્રમ જેઈને નવાઈ લાગે છે.
Page #695
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
અત્યારથી આટલે બળવાન છે તે માટે થતાં કે બળવાન થશે? આ દીકરે તારી કુંખને ઉજજવળ કરશે ને તેના બાપના કુળને અજવાળશે. એવા પ્રતાપી બનશે. બાપ કરતાં બેટે સવા થશે. અંજના પિતાના બાલુડાના વખાણ સાંભળીને હરખાય છે.
બંધુઓ! જે દીકરા સારા પાકે તે તેના મા-બાપનું નામ ઉજજવળ કરે છે.
કંઇક જગ્યાએ આપણે જોઈએ છીએ કે મા-બાપના પુણ્ય નથી હતા. એ સામાન્ય સ્થિતિમાં જીવન પૂરુ કરીને ચાલ્યા જાય છે. પણ જો તેને દીકરે પુણ્યવોન નીકળે તે તેના માતા પિતાનું નામ અમર બનાવે છે. પ્રસંગ આવે ત્યારે બેલાય છે કે આ ફલાણાને સુપુત્ર છે. અને કંઈક જગ્યાએ એવા કુપુત્ર પાકે તે મા-બાપનું નામ બળે છે. મામા કહે છે આ તારો પુત્ર ચંદ્ર જે શીતળ ને તેજસ્વી બનશે. આવા પવિત્ર આત્માને મારે ઘેર લઈ જવાને મને અવસર મળે તેથી હું પણ ધન્ય બની ગયે. હવે આપણે જલ્દી પહોંચી જઈએ ને પુણ્યાત્માને જન્મ મહત્સવ ઉજવીએ. મામાને એટલે બધે હરખ છે કે તેનું નામ પણ રસ્તામાં નક્કી કર્યું. મામાને ખૂબ આનંદ ને હોંશ છે. હવે આનંદપૂર્વક ગામમાં ધામધૂમથી પ્રવેશ કરશે ને કુમારને જન્મોત્સવ કેવી રીતે ઉજવાશે ને તેનું શું નામ પાડશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૬ આ સુદ ૧૧ ને બુધવાર
તા. ૧૫-૧-૭૫ અનંત કરૂણાના સાગર, શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦મા અધ્યયનમાં અનાથી મુનિને અધિકાર ચાલે છે. અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને સનાથ અનાથના ભાવ સમજાવે છે. જે મહાને પુરૂષે જીવનમાં સાધના કરી ગયા છે તેમના નામ ભગવાનના મુખે ગવાયા ને આગમન પાને લખાયા. તે મહાન પુરૂષાએ કર્મોથી મુકત બનવા માટે પ્રબળ પુરૂષાર્થ કર્યો. આજે તે બધાને સુખ જોઈએ છે પણ સાધના કરવી ગમતી નથી. કોઈ કરોડપતિ શેઠને મુનિમ કે નેકર એમ માને કે મારે શેઠ આટલો શ્રીમંત બની ગયેલ છે. તે હું કેમ ન બનું? મુનિમ અને નેકરને શેઠના જેવી સિદ્ધિ મેળવીને જગતમાં શ્રીમંત શેઠ તરીકેની પ્રસિદ્ધિ મેળવવી છે. પણ કદી એ વિચાર કર્યો હશે કે મારા શેઠે કરોડપતિ બનતાં પહેલાં કેટલી કઠોર સાધના કરી હશે? બજારમાં દુકાન નાંખવી રહેલ છે. પણ તેને જમાવવી મુશ્કેલ છે. દુકાન કે પેઢી એક વાર જામી ગયા પછી વધે નથી આવત પણ જમાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ઘણી સાધના કર્યા પછી સિદ્ધિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે પછી આત્માની સિદ્ધિ મેળવવા માટે કેટલી સાધના કરવી જોઈએ? ઘણું એમ કહે છે કે ભરત ચક્રવતિને અરિસા ભુવનમાં ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું હતું તે આપણને
Page #696
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫૭
કેમ ન થાય ? પણ વિચાર કરે કે એ ભરત ચક્રવર્તિની ભાવના કેવી હતી? સૌંસારમાં રહેવા છતાં તે સંસારથી અલિપ્ત રહેતાં હતા. સંસારને ગંધાતી ગટર માનતા હતા. ગટર ઉલેચાતી હેાય ત્યાં કેવી દુર્ગંધ મારે છે! ગટર સામુ જોવુ તમને કોઈને ગમે છે? જેમ ગટર સામું જોવુ ગમતુ નથી તેમ સંસારમાં રહેવા છતાં તમને સંસાર પ્રત્યે સૂગ થવી જોઇએ ને મનમાં થવુ જોઇએ કે યારે અવિરતિને ત્યાગ કરી વિરતિના ઘરમાં પ્રવેશ કરુ? અવિરતિ એટલે શું? જ્યાં સુધી પ્રત્યાખ્યાન નથી કર્યા ત્યાં સુધી જીવ અવિરતિના ઘરમાં રહેલા છે. પ્રત્યાખ્યાન એ પાપના દ્વારને બંધ કરનાર દરવાજો છે. તમે જે જે વસ્તુઓના ઉપભાગ નથી કરતા તેના પ્રત્યાખ્યાન ન કરો ત્યાં સુધી તેના પાપની ક્રિયા ચાલુ રહે છે. તમારા બ્લેકમાં કચરા-પોતા બધું કામ થઈ જાય એટલે મહેને જ્યાં કામ નથી તે રૂમના દ્વાર બંધ કરી દે છે. શા માટે? અંદર કચરો ન પેસી જાય તે માટે ને! આટલા માટે જ્ઞાનીઓ કહે છે અવ્રતના ત્યાગ કરી વ્રતમાં આવે.
સમ્યક્ત્વ પામેલા જીવ જે અવિશિત સભ્યષ્ટિ હૈાય તે તે પચ્ચક્ખાણ કરી શકતા નથી. તે પચ્ચક્ખાણ કરી શકે નિહ પણ તેના અંતરમાં એવા તેા ભાવ રમતા હાય કે ક્યારે અવિતિના ત્યાગ કરીશ ? ભગવાને મિથ્યાત્વ, અત્રત પ્રમાદ, કષાય અને અશુભયેાગ આ પાંચ કર્મબંધનના હેતુ કહ્યા છે. સક્લિષ્ટ આવી તેથી પતી જતુ નથી પણ તેને અવિરતિ ખટકવી જોઇએ. સમ્યક્ત્વી જીવાને અવિત ખટકે છે. જો તે નિયાણું બાંધીને ન આવ્યેા હોય તે તે અવિરતિને કાઢે છૂટકો કરે. જયાં સુધી અવિરતિ ન જાય ત્યાં સુધી સમજવું કે હજુ સંસાર ભેા છે. સમ્યકત્વ પામ્યા પછી પણ અવરતિ, પ્રમાદ, કષાય ને અશુભયાગ આ બધુ જશે નહિ ત્યાં સુધી જીવ ૧૩ મા ગુણુસ્થાને પહોંચી શકશે નહિ. સમ્યકષ્ટિ હાવા છતાં નિયાણું કરીને આવેલાછે તેવા વાસુદેવ અવિરતિને છેડી શકતા નથી. તેમને અવિરતિ ખટકે છે છતાં છેડી શકતા નથી. તમને અવિરતિ ખટકે છે કે નહિ એ તે જ્ઞાની જાણે, સમ્યકત્વ આવ્યું એટલે ચેાથુ ગુણસ્થાનક આવ્યું. ચાયા ગુણસ્થાનકે આબ્યા એટલે મેાક્ષના પાયે નખાયે. સમ્યકત્વ પામ્યા પછી વસી જવાથી કઇક જીવાને અપુદ્ગલ પરાવર્તનકાળ સંસારમાં રખડવાનું રહે છે. સમ્યકત્વ અવ્યા પછી એટલેા કાળ પણ ખટકવા જોઇએ. જેમ કેાઈ વિદ્યાથી સ્કુલ અગર કેાલેજમાં પાસ થાય તે! તે પાસ થવા માત્રથી ખુશ થતા નથી. તેને આનંદ હોતા નથી. કારણ કે તેને પાસ થવા સાથે પરિપૂર્ણ રીઝલ્ટ લાવવું હતું તે ન મળ્યું. તેમ સમ્યકત્વી આત્મા સમ્યકત્વ પામ્યા એટલેથી શજી થતા નથી. પણ તેને પરિપૂર્ણ રીઝલ્ટ એટલે માક્ષમાં ન પહોંચે ત્યાં સુધી આન થતા નથી. જેમ કેાઇ ગરીમ માણસના હાથમાં સત્તા આવી જાય પછી તે ભિખારી શા માટે રહે? તેમ એના હાથમાં સમ્યકત્વના પાવર આવી ગયે તે પાવર મેક્ષમાં પહેાંચાડે છે તેવા છે તે પછી અર્ધોપુદ્ગલ પરાવર્તન કાળ શા માટે રખડવું જોઈએ? જેમને અવિરતિ ખટકતી નથી તેવા
Page #697
--------------------------------------------------------------------------
________________
૬૫૮
શારદા સાગર જ ઉપાશ્રયમાં આવીને કલાક બેસે તે પણ તેમને સામાયિક કરવાનું મન નથી થતું. અવિરતિ ખટકે તે સંવરના ઘરમાં આવે. આશ્રવના ઘરમાં ન રહે, જેણે સંવરની સાધના કરી છે તેને તો વાંધો નથી. પણ જે જી આશ્રવમાં પડી રહ્યા છે તેનું શું થશે? જ્ઞાની કહે છે હે ભવ્ય જીવો! સમજીને સાધના કરી લે કારણ કે મૃત્યુ કયારે આવશે તેની આપણને ખબર નથી. સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે -
डहरा बुड्ढाय पासह, गब्भत्था वि चयन्ति माणवा । सेणे जह वट्टयं हरे, एवं आउक्खयम्मि तुट्टइ ॥
સૂય-સૂ. અ. ૨. ઉ. ૧ ગાથા ૨ બાળક હોય, વૃદ્ધ હોય કે ગર્ભને જીવ હોય પણ પિતાને સમય પૂરો થતાં તે મરણને શરણ થઈ જાય છે. કેવી રીતે ? જેમ બાજ પક્ષી તેતર પક્ષી ઉપર ઝડપથી ત્રાપ મારે છે તેમ કાળરાજા પણ આપણા ઉપર ત્રાપ મારી રહ્યા છે કે કયારે આને ઝડપી લઉં! કાળ આગળ કેઈનું ચાલતું નથી. આ બતાવે છે કે કાળ ચપેટા દઈ રહ્યો છે માટે હે ચેતન! જાગી જા. છ છ ખંડને સ્વામી ભરત ચક્રવતી ચેતી ગયા. તેમને અવિરતિ ખટકી. અરિસા ભુવનમાં જતાં અવિરતિનું સ્વરૂપ સમજતાં પામી ગયા. ઓળખવા જે આત્મા છે. અહાહાહું કે? કે શરીરના શણગારમાં શરીરને શેભાવનારને ભૂલી ગયો ! આ શુદ્ધ વિચારધારાએ ચઢતાં ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. બોલે, તમને અવિરતિ ખટકે છે ખરી? આજે જીવ ચેતનને ભૂલીને પુગલની રમતમાં રમી રહ્યો છે. જ્યારે આત્મા જાગશે ત્યારે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખશે કે હું આત્માને ભૂલતો તે નથી ને?
જેના આત્મામાં જાગૃતિનો ઝણકાર થયું છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે કે હે રાજન! મને રોગ મટાડવા કેઈ સમર્થ ન થયું ત્યારે સંસારના સર્વ સંબંધને અનાથ સમજીને મેં નિર્ણય કર્યો કે જે મારી વેદના શાંત થાય તે સવારે મારે દીક્ષા લેવી. આ મારે દ્રઢ સંકલ્પ હતો ને તે સંકલ્પના બળે મારી વેદના શાંત થઈ ગઈ ને હું ઉંઘી ગયો. સવારે ઉઠયા બાદ મેં માતા-પિતા સમક્ષ મારે નિર્ણય જાહેર કર્યો. મેં કહ્યું કે આ સંકલ્પ કર્યા પછી મારો રોગ શાંત થાય છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપો. હું રોગથી મુક્ત થયો તેને તેમને ખૂબ આનંદ થયે પણ જ્યાં દીક્ષા લેવાની વાત કરી ત્યાં તેમના દિલમાં અત્યંત દુઃખ થયું. કે હે દીકરા! હજુ તે તારી ઉગતી યુવાની છે. ને તું દીક્ષા લેવાની વાત કરે છે? મારા માતા-પિતા, પત્ની, ભાઈઓ અને બહેને બધા એકબીજાના સામું જોઈને રડવા લાગ્યા. કારણ કે તે બધાને હું ખૂબ પ્રિય હતો. એ બધાને ગમે તેટલું દુઃખ થયું પણ હું તે મારા નિર્ણયમાં અટલ રહો. ને સર્વ પ્રથમ મારી માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી.
Page #698
--------------------------------------------------------------------------
________________
- શારદા સાગર
A s૨૯
વિનંતી કરું છું હું મને દીક્ષાની આજ્ઞા આપી દો,
મને દીક્ષા દઈને માતા! મારા ભવને સુધારી લેવા દે....વિનંતી... હું કહું છું પ્રતિજ્ઞાથી, મારે જીવડે રંગાયો છે, આ ભૌતિક સુખે ઉપર
મને વૈરાગ્ય આવ્યો છે હવે આત્માના સુખ માટે મને સંયમ પથે જાવા દે...મને દીક્ષા
હે માતા! તારા ચરણમાં પડીને હું વિનંતી કરું છું કે હવે મને દીક્ષાની આજ્ઞા આપે. ને આ મારા માનવભવને સુધારી લેવા દે. હું જે સાજો થયે હેલું તે આ મારી પ્રતિજ્ઞાને પ્રભાવ છે. જે હું બિમાર રહ્યો હોત તે તમે દુઃખી થઈ જાત. હું વેદના જોગવીને થાકી જાત. મને ને તમને બધાને કેઈને સુખ ન હતું. હું જીવતાં છતાં મરેલા જેવો હતો. વળી જે બિમારીમાં મારું આયુષ્ય પૂર્ણ થયું હોત તે તમને કેટલું દુઃખ થાત? તમારે કેટલી હિંમત રાખવી પડત! તેના કરતાં હું સાજે થયે તે સારું થયું ને? તમે શા માટે હિંમત હારી જાય છે? જે સંયમ શક્તિની કૃપાથી હું સાજો થયે છું તેના શરણે જવા માટે તમે મને કેમ રજા આપતા નથી? મેં દીક્ષા લેવાને નિર્ણય ન કર્યો હતો તે હું સાજો થયા ન હત! માટે તમે પ્રસન્ન થઈને સંયમ પંથે પ્રયાણ કરવાની આજ્ઞા આપે. આ રીતે મેં બધાને ખૂબ સમજાવ્યા પણ એ તે બધા હિંમત હારી ગયા. મારી વાત સાંભળીને માતા તે મૂછ ખાઈને પડી ગઈ. બેલે, અનાથી પ્રત્યે તેની માતાને કેટલે પ્રેમ હતું! જ્યાં પુણ્યને ઉદય હેય છે ત્યાં આટલી ખમ્મા ખમ્મા હોય છે. માતા-પિતા અને સંતાનોને એક બીજા પ્રત્યે પરસ્પર અંતરનો પ્રેમ હોય છે. બાકી પાપને ઉદય હોય ત્યાં તમે જોશો તે કોઈ કેઈના સામું જોતા નથી, અરે, ઉપકારી માતા-પિતાને ઉપકાર પણ સંતાને ભૂલી જાય છે. આચારગ સૂત્રમાં પાનું કહ્યું છે કે –
"जेहिं वा सध्धि संवसंति ते वि णं एगया णियगा पुव्वं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवएज्जा, नालं ते तव ताणाए वा सरणाए वा, तुम पि तेसिं नालं ताणाए वा सरणाए वा, से ण हासाए, ण कोडाए, ण रत्तिए, ण विभूसाए।"
જે પુત્રને માતા-પિતા મોટી આશાથી, પાલન પોષણ કરીને, ખૂબ કષ્ટ વેઠીને મેટા કરે છે તે સંતાને મોટા થતાં માતા-પિતા વૃદ્ધ થતાં તેમના કેવા હવાલ કરે છે. તેનું આ સૂત્રમાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. મનુષ્ય પોતાની પત્ની, પુત્ર પરિવારના મોહમાં આસકત બનીને તેમને ખવડાવવા, પીવડાવવા, સારા વસ્ત્ર પહેરાવવા, સારા દાગીના પહેરાવવા, સારૂં મકાન બંધાવવા માટે કેટલા કાવાદાવા કરી પૈસા ભેગા કરે છે. તેમના માટે પાપ કરતાં પાછું વાળીને જોતાં નથી, પણ એ સંતાને માતા-પિતાએ વૃદ્ધ થતાં તેમને તિરસ્કાર કરે છે. બિમાર થાય છે તે તેમની ધૃણા કરે છે કે આ
Page #699
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ડે ખાટલામાં પડયા પડયે બળખા કાઢે છે. લીંટ લપકા કાર્યને ઘર બગાડે છે. હવે જાય તે સારું! આ શબ્દો જ્યારે સાંભળે છે ત્યારે તેના દિલમાં થાય છે કે અરેરા મેં આ દીકરાઓને મારા માનીને તેમના માટે કેટલી મહેનત-મજૂરી કરી, કેટલા દુઃખ વેડ્યા! છતાં અત્યારે મારી સેવા કરતા નથી કે મને પાણીને પ્યાલે પણ પીવડાવતા નથી. એમ કહીને તે વૃદ્ધ તેના કુટુંબીજનેની નિંદા કરવા લાગે છે. વૃદ્ધાવસ્થા એવી છે કે
જે પુત્ર-પત્ની આદિ પિતાની આજ્ઞામાં રહેતાં હતા તે વૃદ્ધાવસ્થા આવતાં તેમની અવગણના કરે છે ને તેનું કહ્યું કરતા નથી. એક લેકમાં પણ વૃદ્ધાવસ્થાનું સુંદર વર્ણન કર્યું છે.
गात्रं संकुचित गतिविग दन्ताश्च नाशं गताः । દષ્ટિ ઔરત પર હુતિ વત્ર ૪ રાજયક્તિ છે . वाक्यं नैव करोति, बान्धवजनः पत्नी न शश्रषते।
धिक्कष्टं जरया भिभूत, पुरुष पुत्रोच्यवज्ञायते ॥ વૃદ્ધાવસ્થા આવતા શરીરે કરચલીઓ પડી જાય છે. પગ ધ્રુજે છે. દાંત પડી જાય છે. આંખે દેખાતું ઓછું થઈ જાય છે. રૂપ ઝાંખુ પડી જાય છે. મુખમાંથી લાળ ઝરે છે. પરિવાર આજ્ઞા માનતો નથી. પ્યારી પત્ની પણ સેવા કરતી નથી. પુત્રે વાત સાંભળતા નથી. અહાહા...વૃદ્ધાવસ્થા કેવી કષ્ટમય છે ! વૃદ્ધાવસ્થા આવતાં કેવું કષ્ટમય જીવન બને છે ! છતાં પણ જીવ તૃષ્ણાને ત્યાગ કરતો નથી. શંકરાચાર્યું પણ કહ્યું છે કે - . अंड गलितं. पलितं मुण्ड, दशन विहीनं जातं तुण्डम ।
वृध्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्च थाशापिण्डम् ॥ . શરીરના ગાત્રે શીથીલ થઇ જાય છે. કાળા વાળ ધોળા થઈ જાય છે ને મેટું રાંદલમાના ગોખલા જેવું બેખું થઈ જાય છે. વૃદ્ધાવસ્થા આવતાં ચાલવાની શકિત ક્ષીણ થતાં લાકડીને સહારે લેવો પડે છે. છતાં મનુષ્ય તૃષ્ણને ત્યાગ કરતો નથી.
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે રાગભાવમાં પડીને કુટુંબીઓ પર મમત્વ જમાવીને તેમને માટે પાપકર્મ કરે જાય છે. પણ તે કુટુંબીજને રક્ષણ કરવા સમર્થ બની શકતા નથી. તે રીતે એ વૃદ્ધ મનુષ્ય પણ તેમનું રક્ષણ કરવામાં સમર્થ - બની શક્તો નથી. એ જ જીવની અનાથતા છે, શરીરમાં રોગ ઉત્પન્ન થાય. વૃદ્ધાવસ્થા
અને મૃત્યુ આવે ત્યારે કુટુંબીજનો તેને બચાવવા માટે કે શરણ દેવામાં સમર્થ નથી. પોતે કરેલા શુભાશુભ કર્મો જીવને ભેગવવાના રહે છે. જન્મ-જરા અને મરણના દુખથી બચાવવા માટે કેવળી પ્રરૂપિત ધર્મ સિવાય કોઈ પણ શરણભૂત નથી. માટે જ્ઞાની કહે છે : કે બધાને મેહ છેડીને ધર્મારાધના કરવા તત્પર બને. મારું મારું કરીને મરી રહ્યા છે. હવે કઈક તે મમતા ઓછી કરે. કેઈ તી પાઈ પણ સાથે પરખાવવાનું નથી. "
Page #700
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૬૧ એક વખત એક વૃદ્ધ શેઠ ખૂબ બિમાર પડયા. ઘણાં ડોકટરોની દવા કરી પણ શેઠને રેગ મટયો નહિ. ત્યારે એક અનુભવી અને જાણકાર વૈદને બેલા. શેઠ કહે છે વૈદરાજ ! હું જલ્દી સાજો થઉં તેવી દવા આપ. મારી બિમારીના કારણે ઘરના બધા દુઃખી થાય છે. હું મરી જઈશ તે આ મારી વહાલી પત્ની અને દીકરા-દીકરીઓ બધાનું શું થશે ? વૈદ ખૂબ તત્ત્વજ્ઞાની હતા. તેણે કહ્યું. શેઠ! હવે બહુ મમતા ન રાખે, તમે બધાને માટે ઘણું કર્યું છે. હવે તમે તમારા આત્માનું કરો. આ સંસાર સ્વાર્થને ભરેલ છે. કેઈ કેઈનું નથી. ત્યારે શેઠ કહે છે વૈદરાજ! મારે ઘેર એવું નથી. ઘરના બધાને મારા પ્રત્યે એટલે બધે પ્રેમ છે કે મારા વિના કોઈ જીવી શકે તેમ નથી, વૈદ કહેશેઠ! તમારે જેવું છે? તે હું ઔષધ દ્વારા અજમાશ કરી બતાવું.
વૈદ કહે હું અકસીર દવા આપું છું તેથી શેઠને રોગ મટી જશે પણ તમારે ડે ભેગ દેવે પડશે. ઘરના બધા કહે જે કરવું પડે તે કરીશું પણ જલ્દી સાજા થાય તેમ કરે. એટલે વૈદ કહે છે હું શેઠના પેટે લેપ લગાડું છું. ને તમે એક સળગતી સગડીને અંગારા ઉપર હાથ ગરમ કરીને શેઠના પેટે શેક કરે. સૌથી મોટા છોકરાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે વૈદરાજ ! હજુ તમે કહે તે અંગાસ ઉપર હાથ ધરીને શેક કરું પણ અંગારાને હાથ અડાડું તે મારા હાથ જ બળી જાયને! ત્યારે વૈદ કહે છે પણ તમારા પિતાનું દર્દ મટાડવું હોય તો એ પ્રમાણે કરવું પડશે. ત્યારે દીકરે કહે છે
મારા પિતાની મિલ્કતને હું એક ભાગીદાર નથી. ચાર દીકરા છે. ચારને હિસ્સો છે. - બીજા દીકરાને બોલાવ્યું. બીજાએ વાત જાણ કહ્યું કે હું પૈસા ખચી જાણું પણ મારાથી
આ નહિ બને. ત્રીજાને કહ્યું ત્યારે કહે કે બે મોટા ભાઈઓએ તે પરણીને ખૂબ મજમઝા માણી છે. ને મને પરણ્યા હજુ છ મહિના થયા છે. હું કેવી રીતે કરું? ચોથા દીકરાને કહ્યું. ત્યારે તે કહે ત્રણ તે પરણું ઉતર્યા છે ને હું તે કુંવારો છું. મારા હાથ બળી જશે તે મને કણ પરણશે? છેવટે શેઠાણીને કહ્યું ત્યારે શેઠાણીએ પણ કહ્યું -શેક કરવામાં વધે નથી. પણ મારી ઉંમર થઈ ગઈ છે. ઘડપણમાં હાથ બળી જાય તે મારી ચાકરી કોણ કરે? આ રીતે બધા જુદા જુદા જવાબ આપીને છૂટી ગયા. શેઠને એ મેહ હતું કે મારા ઘરના બધા મારી પાછળ પ્રાણ પાથરવા તૈયાર થશે. પણ આ તે જુદું નીકળ્યું. એટલે સંસાર કે સ્વાર્થમય છે તેનું શેઠને ભાન થયું. બધાને મહ ઉતરી ગયે. વૈદરાજે કહ્યું શેઠજી! હવે તમને સમજાયું ને કે આ સંસારમાં કોણ કોનું છે? જુઓ, તમારે માટે કોઈ કષ્ટ વેઠવા તૈયાર થયું? હવે મમતા છોડીને ભગવાનનું નામ લે.
બંધુઓ! તમને પણ ઘણી વાર સંસારના કડવા-મીડા અનુભવ તે થતા હશે. પણ હજુ મમતા કયાં છૂટે છે? સંસારની જેલમાં કયાં સુધી જકડાઈ રહેશે? કે
Page #701
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૬૨ ગુનેગારને જેલમાં પૂરવામાં આવે છે તે પણ છૂટવાના રસ્તા શોધે છે. કેમ કરીને . જેલમાંથી છૂદરેકના ગુન્હા પ્રમાણે જેલમાં સજા થાય છે. મોટે ગુન્હો હોય તો જેલમાં મજુરી કરવી પડે અને નાને ગુન્હો હોય તે ખાઈ પીને કેટડીમાં બેસી રહેવાનું હોય છે. પણ જેલ એટલે જેલ. ત્યાં થોડું ગમે? મનમાં એમ જ થાય કે ક્યારે અહીંથી છૂટું? તે રીતે જ્યાં સુધી આપણે મેક્ષમાં ન જઈએ ત્યાં સુધી આપણે આત્મા સંસાર રૂપી જેલમાં બેઠો છે. કંઈક પુણ્યશાળી આત્માઓને દીક્ષા લેવા માટેના બધા સાનુકૂળ સંગ હોય છે. ઘરના રજા આપે છતાં એને સંસારની જેલમાંથી છૂટવાનું મન થતું નથી.' પોપટને સ્વભાવ સ્વેચ્છાપૂર્વક વનમાં ઉડવાનો હોય છે પણ પિપટ પાંજરામાં પૂરાયેલું હોય છે તેથી તેને પાંજરૂ ગમે છે. કેઈ વાર તેને માલિક પાંજરું ખુલ્લું મૂકી દે તે પણ ઉડવાનું મન થતું નથી. પરાણે ઉડાડે તે થોડે દૂર જઈને પાછો પાંજરામાં આવીને બેસી જાય. કારણ કે તેને પાંજરું ગમી ગયું છે. તેમ તમને પણ આ સંસારનું સોનેરી પાંજરું એવું ગમી ગયું છે કે તેમાંથી બહાર નીકળવાનું મન થતું નથી.
અનાથી મુનિને રેગનું નિમિત્ત મળતાં તેમને આત્મા જાગૃત બની ગયે. મહાન પુરૂષોને રેગ પણ સારા માટે આવે છે. અનાથી નિગ્રંથ કહે છે હે રાજન? મેં દીક્ષા લેવાની વાત કરી તેથી મારા ઘરનાને ખૂબ દુઃખ થયું. કારણ કે સ્વજનના વિયેાગ જેવું બીજું કઈ દુઃખ નથી. એટલે માતા-પિતા, પત્ની બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. મોહના કારણે મને સંસારમાં રોકવા ખૂબ પ્રયત્ન કરવા લાગ્યા કે હે દીકરા! વધુ નહિ તો અમારી ખાતર એક વર્ષ તે રોકાઈ જા. પણ મેં તે તેમને કહ્યું કે એક વર્ષ તે શું એક દિવસ પણું નહિ રેકાઉં. મારા માતા-પિતા સમજણવાળા અને ઉદાર હતા. સમજુ માતા પિતાઓ સંતાનોની કસોટી કરે. પછી આજ્ઞા આપે છે. પણ સંયમ માર્ગે જતાં સંતાનને રોકતા નથી.
ગજસુકુમાર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની માતાને આઘાત લાગ્યા ને ધરતી ઉપર ઢગલે થઈને ઢળી પડી. જ્યારે માતા ભાનમાં આવી ત્યારે ગજસુકુમારે પૂછયું કે હે માતા! જો કે શત્રુ આપણુ રાજ્ય ઉપર ચઢી આવે તો તે વખતે તું મને મહેલમાં સંતાડી દઈશ કે રણમાં લડવા મેકલીશ? ત્યારે માતા દેવકીએ કહ્યું - હે બેટા! એ વખતે તે યુદ્ધમાં મેલું. કદાચ પુત્ર ગર્ભમાં હોય તે પણ એવી ઈચ્છા કરું કે પુત્ર ગર્ભમાંથી બહાર નીકળીને દુશ્મનની સામે લડે! ગજસુકુમારે માતાને કહ્યું તો તે માતા! હું કમરૂપી શત્રુઓની સામે લડવા જાઉં છું. તે તું આવી વીરમાતા થઈને મને શા માટે રોકે છે? તું શા માટે આટલું બધું દિલમાં દુઃખ ધરે છે? બેલે, હવે માતાને આજ્ઞા આપવી પડે ને? સાચે વૈરાગી કદી છૂપ ન રહે. જેને વૈરાગ્ય આવે છે તેને કોણ રોકી શકે છે?
Page #702
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
એક વખત એક વણિકે કઈ મહાન જ્ઞાની સંતનું વૈરાગ્યભર્યું. વ્યાખ્યાન સાંભળ્યું, સંતે સંસારની અસારતા વિષે ખૂબ સરસ સમજાવેલું. એટલે ભાઈના મનમાં થઈ ગયું કે સંસાર આવે છે? બસ, હવે ઘરમાં રહેવું નથી. દીક્ષા લઈ લઉં. ભાઈ તે ઘેર આવ્યા. પત્નીને કહે છે કે, આ ચાવીને ઝુડે. આ તિજોરીમાં જે મિલ્કત છે તે અને આ ચેપડા બધું સંભાળી લેજે, ને હું તે જાઉં છું. ત્યારે પત્ની કહે છે પણ છે શું? ક્યાં જાવ છો? તે કહે કે આ સંસાર અસાર છે. મારે સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. પત્ની ચાલાક હતી. તે સમજી ગઈ વૈરાગ્યને ઉભરે આવ્યો છે. ઉભરે કયાં સુધી ટકે? દૂધને ઉભરો આવે છે તેમાં થોડું પાણી નાંખે એટલે ઉભરો બેસી જાય. પત્નીએ વિચાર કર્યો કે હું થોડું પ્રેમનું પાણી નાંખું. ઉભરો હશે તે બેસી જશે. પત્ની કહે છે સ્વામીનાથી પણ આમ મને મૂકીને ભૂખ્યા ને ભૂખ્યા જવાય? કયાં જાવ છો? ખીચડી અને લવીંગને વઘાર કરીને કઢી બનાવી છે. ખીચડી અને કઢી ખાઈ લે. પછી દીક્ષાની વાત. શ્રીમતીજીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ભાઈ તે જમવા બેઠા. ખીચડીમાં ભારોભાર ઘી અને લવીંગને વઘાર કરેલી ટેસ્ટફૂલ કહી આપી. ભાઈ તો ખીચડી સાથે કઢીને સબડકો લઈને જમવા લાગ્યા, જમતાં જમતાં કહે છે અહો ! આજે તે તેં કંઈ ખીચડી ને કઢી બનાવી છે. આ સ્વાદ તે કદી આવ્યું નથી. હું દીક્ષા લઉં તે મને ત્યાં આવી ખીચડી ને કઢી મળશે કે નહિ? ત્યારે પત્ની કહે છે ત્યાં કયાંથી મળે? ત્યાં તે તમારે ઘર ઘરમાં બૈચરી જવું પડશે. કોઈ વખત ઠંડુ મળશે, કઈ વખત ગરમ મળશે ને કઈ વખત નહિ પણ મળે! ત્યારે કહે છે તે હું અહીં વહેરવા આવું તો તું મને આવી ખીચડી ને કહી વહેરાવીશ ને? ત્યારે પત્ની કહે કે તમે દીક્ષા લે તો પછી તમારા માટે બનાવાય? (હસાહસ). પછી તે આ ગામમાં પણ વધુ ન રહેવાય. દીક્ષા લઈને વિહાર કરે પડશે. ત્યારે કહે છે મારે દીક્ષા નથી લેવી. (હસાહસ) ભાઈને વૈરાગ્ય ઉતરી ગયો. આનું નામ ખીચડીયો વૈરાગ્ય. ખીચડી ખાધીને વૈરાગ્ય ઉતરી ગયે. તમે તેનાથી ઉતરે તેવી નથી. કેમ બરાબર ને? પણ ગજસુકુમારને વૈરાગ્ય એ ન હતું. અંતે માતાને આજ્ઞા આપવી પડી.
અનાથી મુનિ કહે છે મારા સ્વજને પણ મને ઘેરી વળ્યા ને કહેવા લાગ્યા કે બેટા! દીક્ષા લેવી એ કંઈ બાળકની રમત નથી. તે કદી કષ્ટ વેઠયા નથી. ખુલ્લા પગે ચા નથી. સંયમ માર્ગમાં કઠોર પરિષહ આવશે ત્યારે તારે સંસારનું એક પણ સ્મરણ નહિ કરાય ખૂબ વિચારીને દીક્ષા લેજે.
લેજે સમજીને દીક્ષાને ભાર, સહેજે મનડું ચળે, સઘળું ધૂળમાં મળે,
- ડગલે પગલે ત્યાં ખાંડાની ધાર લેજે સમજીને
Page #703
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સગપણ સંસારીના ભલવા પડે, મુક્તિને મારગ છે ત્યારે જડે, બહેની કેવા હશે, મા શું કરતા હશે,
જે જે યાદ આવેના સંસાર-લે સમજીને... દીક્ષા લીધા પછી તારું મન સંયમમાં સ્થિર નહિ રહે તે તારી બધી સાધના ધૂળમાં મળી જશે. માતા, પત્ની તેમજ બધા સગપણ તારે ભૂલવા પડશે. બધા શું કરતા હશે તે વિચાર સરખો પણ નહિ કરાય. તું દીક્ષા લેવા તૈયાર થયું છે તે સારી વાત છે. કારણ કે સંયમ વિના આત્માની સિદ્ધિ નથી. એ વાત નક્કી છે પણ ખૂબ વિચાર કરીને સંયમ પથે કદમ ભરજે. માતા પિતાએ ખૂબ કહ્યું. પણ જેનું મન દઢ છે તે પીગળતો નથી. અનાથી મુનિએ બધા પ્રશ્નના બરાબર જવાબ આપી દીધા. હવે માતા-પિતા બધા કેવી રીતે આજ્ઞા આપશે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં –૭૭ આસે સુદ ૧૫ ને ગુરૂવાર
* તા. ૧૬-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત જ્ઞાની, મહાન કરૂણાવંત ભગવંત કહે છે હે ભવ્ય છે ! આ સંસાર શું છે?
જે દુનિયા સરા હૈ, ઔર તૂ હૈ મુસાફીર,
ચલા ચલ ચલા ચલ યે ગાતી ઘડી હૈ! આ સંસાર એક મુસાફરખાનું છે. ને જીવ એ મુસાફીર છે. દરેક જીવ પોતપોતાના કર્માનુસાર જુદી જુદી યોનિમાં જન્મ લે છે અને આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા જાય છે. સંસારમાં તમને ગમે તેટલા વૈભવ મળે પણ એ વૈભવને ભેગવવામાં રકત રહેવું એ માનવ જિંદગીનું એય નથી. એક દિવસ તે એ બધું છોડીને ચાલ્યા જવાનું છે. એ તે તમે બધા બરાબર જાણે છે ને? અગાઉથી ધર્મકરણ કરીને ભવિષ્યને સુધારવાને પુરૂષાર્થ કરે જઈએ. અહીં જીવને રહેવાનું સ્થાન શાશ્વત નથી.
આપણે એક કલ્પના કરીએ કે કઈ એક મુસાફીર એક ગામથી બીજે ગામ જવા માટે રવાના થયે. પણ વચમાં ભયંકર વન આવે છે. તેમાં તે મુસાફીર માર્ગ ભૂલી ગયે. વનમાં આખો દિવસ ભટકો પણ સાચો માર્ગ જો નહિ. સૂર્યાસ્ત થઈ જતાં વનમાં ઘોર અંધકાર છવાઈ ગયે. એટલે મુસાફીર ગભરાઈ ગયો કે હવે શું કરવું? ડે દૂર જતાં એક ઝૂંપડીમાં ધીમે દીવ બળતું હતું. તેને પ્રકાશ જોઈને તે તે તરફ ગયે. ઝુંપડીમાં એક વૃદ્ધ માણસ છે. તેણે આવેલા મુસાફરને પરબમાંથી ઠંડુ પાણી પાયું. ખાવા માટે ભૂખે સૂકો રોટલે આપો ને રાત્રે સૂવા માટેની સગવડ પણ આપી. આવેલ
Page #704
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૫
મુસાફીર તડકામાં આખા દિવસ ઘુમ્યા હતા એટલે ભૂખ ને તરસથી હેરાન થતાં ખૂબ થાકી ગયા હતા ને ખધી સગવડ મળી ગઇ. તેમ જ નિર્જન વનમાં રાત્રિના સમયે હિંસક પશુઓના ભયથી ખચવા સુરક્ષિત સ્થાન સૂવા માટે મળ્યું. એલે, આવા સમયે ભાંગી તૂટી ઝુપડી, ઠંડુ પાણી અને લૂખા રાટલા કેવા મીઠા લાગે ? ને કૈટલેા આનંદ થાય ? જાણે કોઈ મૃત્યુના બિછાના પર સૂતેલા માણસને સંજીવની મળી ગઈ. એ મુસાફીર ખાઈ પીને શાંતિથી સૂઇ ગયા.
મધુએ ! એ મુસાફીર ત્યાં સૂઇ તે ગયે પણ શું ત્યાં તે કાયમ પડાવ નાંખીને રહેશે ખરા? ના. કારણ કે તેના મનમાં એવી ભાવના છે કે મારે સવાર પડતાં ગામમાં પહોંચી જવાનું છે. આ પરમની ઝુપડી એ કઈ મારું ઘર નથી આ તેા મારા જેવા માર્ગ ભૂલેલા મુસાફીર માટે વિશ્રામસ્થાન છે.
આવી રીતે જ્ઞાની કહે છે કે આ સ ંસાર પણ એક ગઠન વન છે. તે જીવાત્મા તેમાં વસનારા એક મુસાફીર છે. તે પેાતાને સાચા માર્ગ ભૂલી જવાથી અનંતકાળથી ચાર ગતિ, ચાવીસ ઢંડક અને ૮૪ લાખ જીવાયેાનિમાં ભટકે છે. તેમાં મહાન પુણ્યના ચેગે અતિ દુર્લભ માનવજન્મરૂપી એક પરખ મળી ગઈ છે. પણ તે જીવનું શાશ્વતુ સ્થાન નથી. મેલે, અત્યાર સુધીમાં કાઇ પણ કાયમ માટે ટકયું છે ખરું ? કેાઈ પાંચ, પચ્ચીસ, પચાસ કૈસે વર્ષે પણ અહીંથી વિદાય લે છે. કારણ કે આ આત્માનુ શાશ્વત સ્થાન નથી. જીવનું શાશ્વત સ્થાન તેા મેાક્ષ છે. માટે બધાએ મેાક્ષમાં જવાને પુરૂષાર્થ કરી લેવા જોઈએ. પછી મૃત્યુ આવે તે પણ ચિંતા નહિ. આ માનવજન્મ રૂપી પરખમાં શીતળ પાણી સમાન ચેડા સમય માટે સુખની પ્રાપ્તિ થઈ છે. પણ અંતે તે તેને છોડવાનું છે. તા જે વસ્તુ જીવને સહાયભૂત નથી થતી, સાથે આવતી નથી તેના ઉપર મમતા રાખવી તે મૂર્ખતા છે. વિવેકવાન પુરૂષો આ સંસારમાં કાઈપણ વસ્તુ કે વ્યકિત ઉપર મમત્વ રાખતા નથી. સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહે છે.
અનાથી નિગ્રંથને આવા અસ્થિર ને ક્ષણિક સ’સારના સબધાનું ભાન થયું. તેથી આંખ ખુલી ગઇ ને પોતે રાત્રે સૂતા સૂતા જે નિર્ણય કર્યો તેમાં અટલ રહ્યા. રડતા પિરવારને ભાન થઇ ગયું કે મારા દીકરાના નિર્ણય અક્રૂર છે. તે ઉપરના રંગથી રંગાયેલ નથી પણ અંતરને રગ છે. ઘણાં માણસેા મહારથી ત્યાગી, તપસ્વી હાય અને અંદરથી ખાલી હોય પણ અહીં તેમ નથી. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક સાસુજી ખમ ધર્મના રંગે રંગાયેલા હતા. રાજ ઉપાશ્રયે જાય, વ્યાખ્યાન વાણી સાંભળે. માસખમણુનુ ઘર આવ્યુ' એટલે સતે માસખમણુ તપ ઉપર ભાર મૂકયા. સાસુજીના મનમાં થયું કે હું તે કરી શકતી નથી પણ મારી વહુ માસખમણ કરે તે સારું મારુ ઘર અને મારું કુટુ ંબ ઉજજવળ અને, સાસુને ખૂબ હોંશ હતી. ઘેર આવીને
Page #705
--------------------------------------------------------------------------
________________
શારદા સાગરો
કહ્યું- બેટા! જે તમારાથી બને તે માસખમણ કરે, મને ખૂબ ોંશ છે. વહુ પણ માસખમણ કરવા તૈયાર થઈ. સાસુજીએ તે અત્તરવાયણાને દિવસે લવીંગ હલાવ્યા, ટોપરા છીણ્યાં, સૂઠ બનાવી. ઘણું બનાવીને વહુને અત્તરવાયણું કરાવ્યું. વહુએ બીજે દિવસે ઉપવાસ કર્યો. પણ રાત પડી એટલે બડબડીયા બોલવા લાગ્યા. ઉંઘ આવતી નથી. ઘરમાં બધા સૂઈ ગયા હતા. આ લાગ જોઈને વહુ પથારીમાંથી ઉભી થઈ. રસોડામાં જઈને ડબ્બામાંથી એક લાડો લઈને ખાઈ ગઈ. બીજે દિવસે ઉપવાસ કર્યોને બીજે દિવસે લાડ ખાધે. રોજ લાડ ખાવા લાગી. એકલે લાડ ભાવે નહિ એટલે ઘરમાં ચટણ વિગેરે જે હોય તે સાથે લઈને ખાઈ લે. આ રીતે રોજ બધા ઉંઘી જાય એટલે લાડ, ચટણી, અથાણું ખાઈ લેતી ને સવારે ઉપવાસ કરતી. સાસુ વિચાર કરવા લાગી કે લાડવાનો ડખે આખે ભરેલું હતું ને લાડવા આટલા બધા ઓછા કેમ થઈ ગયા? ખૂબ તપાસ કરી પણ કોઈ પકડાયું નહિ. તેથી તેના સાસુ જાગતા પડયા રહ્યા. સાડાબાર વાગ્યા ને વહુ રસોડામાં આવ્યા. લાડને ચટણ ખાઈ લીધું. સાસુ સમજી ગયા કે મારી વહુ જ લાડ ખાઈ જતી લાગે છે. હવે વહુની આંખ તે ખેલાવવી જોઈએ! સાસુને પણ રે જ વિચાર થતો કે મારી વહુને પંદર સત્તર ઉપવાસ થયા પણ શરીર સહેજ પણ સૂકાતું નથી. કેઈએ સારી અંતરાય તેડી હોય તે તપશ્ચર્યા ખૂબ શાતાપૂર્વક કરી શકે પણ શરીર તે સૂકાય ને? ઉપાશ્રયે જાય તે લોકે પણ વિચાર કરતાં પણ કઈ મેઢે તે કહી શકે નહિ. હવે સાસુ વહુની પાસે બેસીને ધીમે ધીમે ગાવા લાગી કે મીઠી કેર:મારી વહુએ તે માસખમણુ કીધું, ને રાતે ઉઠીને લાડ રે ખાધે, લાડ ખાધે ને રાયતું પણ ખાધું, ને સાથે ચટણને ચટકે રે કર્યો,
સાસુજી આ રીતે ગાતા હતાં. વહુ કહે છે બા! તમે આ શું ગીત ગાવ છો? ત્યારે સાસુ કહે વહુ! તમને ગાઉં છું. વહુ સમજી ગઈ કે મારી સાસુને જાણ થઈ ગઈ લાગે છે. તેનું મોટું પડી ગયું. સાસુએ કહી દીધું કે આવા દંભ કરીને તપ કર્યું કહેવડાવશે તે ક્યા ભવમાં છૂટશે? ગુરૂ પાસે પ્રત્યાખ્યાન લઇને ગુરૂને પણ છેતરી રહ્યા છે. થોડું થાય તે થોડું તપ કરે પણ શુદ્ધ તપ કરે. સાસુજી ખૂબ ગંભીર ને સજજન હતા એટલે વહુનું વગોણું ન કર્યું. પણ ઘરમાં બેસીને છાનીમાની શિખામણ આપી.
ભગવાનના શ્રાવકે પણ આવા ગંભીર હોય. શ્રાવકોને શાસ્ત્રમાં સાધુના અમ્માપિયા કહેવામાં આવ્યા છે. સાધુઓ પણ એવા હતા. ભૂલેચૂકે ભૂલ થાય તે પશ્ચાતાપ કરતા. તમે રત્નાકર પચ્ચીસી વાંચશે તે ખબર પડશે કે એકેક શ્લેકમાં કે પશ્ચાતાપ ભર્યો છે. રત્નાકર પચ્ચીસીની રચના રત્નાકરસૂરિ મહારાજે કરી છે. એ રચના તેમણે કયારે કરી તે જાણે છે? રત્નાકરસૂરિ મહારાજે પિતાના પાપને પશ્ચાતાપ તેમાં હાલ
Page #706
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
છે. આજે દુનિયામાં પચ્ચીસ લાખનું દાન કરનારા મળશે. અઠ્ઠાઇથી માંડીને માસખમણુની તપશ્ચર્યા કરીને તેના ગાણા ગાનારા જોવામાં આવે છે. પણ પેાતાનું પાપ પ્રકાશનાર બહુ ઓછા જોવામાં આવે છે.
૬૬૭
·
“ સંસાર છેડયેા પણ માયા રહી ગઈ '' :- રત્નાકરસૂરિ નામના એક મહાન વિદ્વાન સત હતા. તેઓ ખૂબ આત્મ સ્વરૂપની વાતા કરતા. તેમના પ્રવચનમાં એવુ તા જોમ હતુ કે ભલભલા પીગળી જાય. તેથી હજારો લાકે તેમનુ પ્રવચન સાંભળવા જતા. તેમજ તેમની પાસે યુવકે પશુ જ્ઞાનાભ્યાસ કરતા. જ્યારે રત્નાકરસૂરિ મહારાજ પ્રવચન કરતાં ત્યારે સુધન નામના યુવક ખૂબ ઝીણુવટથી સાંભળતા. તેમાં તેને એક વાત એમ લાગી કે ગુરૂ મહારાજ ખાર વ્રતમાં પાંચમા વ્રત કરતાં બધા વ્રતા ઉપર ઘણું સુંદર જોરદાર પ્રવચન આપે છે. પણ પાંચમા વ્રતમાં કેમ ઢીલા પડે છે? છેવટે તેની શેાધ કરવા માંડી. પરિણામ એ આવ્યુ કે બધે છાનું છાનુ જોયું પણ કંઈ પત્તા પડતા નથી.
હવે એક દિવસ એવું અન્ય કે. ગુરૂદેવને રજોહરણનુ પડિલેહણ કરવું ને તેની સાથે ખાંધેલી પેાટલી છેાડવી. પાટલીમાં પાંચ કિંમતી હીરા છે તે સુધન જોઇ ગયેા. તેના મનમાં થયું કે અહેા ! મારા ગુરૂએ આટલે મોટો ત્યાગ કર્યાં ને આની એમને મમતા રહી ગઈ! ગ્મા મારા તારક ગુરૂદેવ તેમના ઉપદેશથી હજારા જીવનું કલ્યાણ કરે. પણ આ માયા મારા ગુરૂદેવનું પતન કરાવશે. તે મારાથી સહન કેમ થાય? કોઈ પ્રયત્ને મારા આ ગુરૂદેવની મમતા છેડાવુ. છેવટમાં તેણે ઘણા ગ્રંથનુ વાંચન કરી એક સુદર શ્લાક કાઢયા. ને ગુરૂદેવની પાસે જઇને કહ્યુ ગુરૂદેવ! મને આ શ્લાકના અ સમજાવેા. ગુરૂદેવ કહે, હે સુધન! સાંભળ, જે મનુષ્ય પાપ કરીને પરિગ્રહ ભેગા કરે છે ને તેમાં આસક્તિ રાખે છે તે જીવા મરીને દુર્ગતિમાં જાય છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે. માટે વિવેકી આત્માઓએ પરિગ્રહની મૂર્છા છેોડવી જોઈએ. ખૂબ સુંદર અને સચાટ સુધનને સમજાવવા છતાં કહે છે, ગુરૂદેવ ! આ અર્થ મારા મગજમાં બેસતા નથી. આ શ્લાક સમજાવતાં એક મહિના થયેા છતાં સુધન જવાબમાં નકાર ભણતા હતા. ત્યારે ગુરૂદેવની ભૂખ અને ઉંઘ ઉડી ગઇ. અરે, આવા હાંશિયાર સુધન તેને મન આ શ્લાક સમજવા સ્હેલ છે છતાં કેમ ના પાડતા હશે ?
સતના હૃદય પૂર્વકના પશ્ચાતાપ :- સતના મનમાં એક જ વિચાર ઘૂમવા લાગ્યા, કે અરે! હું હજારા જીવાને સમજાવું ને આવા વિચક્ષણ સુધનને કેમ સમજાવી શકતા નથી ? શું મારામાં ઉણપ છે? શું મારામાં ખામી છે? અરે હું ચૈતન્ય ! તું કાં ભૂલ્યા છું? તારી શું ખામી છે કે તુ સુધનને શ્લાકના અહૃદયમાં બેસાડી શકતા નથી ? અહાહા હવે મને યાદ આવ્યું ? ભૂલ્યે। છું. ભૂલ્યો છું.
....
Page #707
--------------------------------------------------------------------------
________________
શારદા સાગ
જગતના જીવાને છોડવા સમજાવુ છું. તેમની સામે પડકાર કરું છું. અરે, માંગ પેાકારીને કહું છું હવે પરિગ્રહની મમતા છોડા-ને છોડા, જો તમારી મમતા ને મૂર્ચ્યા નહિ છૂટે તે દુર્ગતિના દરવાજા ખખડાવવા પડશે. આવી વાતે હું જગતના જીવાને સમજાવું છું. પણ હું કયાં ભૂલ્યા છે તેનું મને કયા ભાન છે? જેતે મેં ત્યાગ કર્યા છે, જેનેા સ્પર્શ કરવા પણ મને ખપતા નથી. એ તે દુ ધનું ઘર છે. મેં એને અસ્થિર, નશ્વર જાણીને, સંસારના રંગરાગ અને વિષય ભાગને તેમજ માંસના લેાચા સમાન પરિગ્રહના છડેચેાક ગુરુદેવ અને ભગવતની સાક્ષીએ જેને મેં ત્યાગ કર્યાં છે, જેને હું વસી ગયા છું. અહાહા....હું એને જ ચાટવા માટે ઊભે થયે ? અને ઉભે થયે તે પણ કેવા ? જેને ત્યાગ પાંચ મિનિટ પણ મારે ન કરવા પડે તેવા રજોહરણની અંદરની દુશી સાથે મેં પાંચ રસ્તે મૂર્છા રાખીને બાંધી રાખ્યા છે. હું આત્માનાં ચેર છું. પછી સુધન મારું સમજાવેલું કયાંથી સમજે ? અહાહા....હું આત્માધિક્કાર છે તને! જો તને સુધન જેવે સુધારનાર ગુરૂ ન મળ્યે હેત તે! તારુ શું થાત ?
૬૬૮
“ આત્માનું પરિવર્તન થતાં રત્નને કાંકરા જેવા ગણીને ફેંકી દીધા – સવાર પડતાં મુનિએ પથરા લીધા ને જેમ માટીની એક ઈંટને ભાંગે ત્યારે હૃદયમાં કઈ પણ દુ:ખ ન થાય તે રીતે જેને આત્મા જાગી ઉઠયા છે, મમતા ને મૂર્છા - ઝેર જેના ઉતરી ગયા છે તેવા મુનિએ એક પળવારની અંદર પથ્થરથી રત્નાના ચૂરેચૂરા કરી નાંખ્યા અને એ જ્યાં કચરા પેટીની અંદર નાંખે છે ત્યાં દૂથી સુધનની દૃષ્ટિ પડી ગઈ. ગુરૂદેવની આ અપૂર્વ ત્યાગવૃત્તિ જોઇ સુધનનું શીર દૂર રહ્યા છતાં ઝૂકી પડયું ને તરત જ તે આવીને ગુરૂના ચરણમાં પડી ગયા. કેમ સુધન! શ્લોકના અર્થ સમજાય ? હા. ગુરૂદેવ આપની કૃપાએ મને આજે ઘણુ સચેાટ સમજાઇ ગયું. મેં આપને ખૂબ ખૂબ તકલીફ આપી છે. મને માફ કરશો. આજ મારું હૈયું હલકું થયું છે. આપે મને ઉગાર્યા છે. આ શબ્દો સાંભળતા રત્નાકરસૂરિની આંખમાં આંસુ આવી ગયા. સુધન! હું ગુરૂ નહિ પણ તું મારે ગુરૂ છે. તને સમજાયુ તે। હતુંજ પણ મારુ દિલ શુદ્ધ કરવા માટે તું આ રીતે કરી રહ્યો હતેા. “પાપના એકરાર કરતાં રત્નાકરસુરિએ પેાતાના પ્રાયશ્ચિત માટે રચેલુ સ્તાત્ર”
દેવાનુપ્રિયે!.! ઉત્તમ પુરૂષના જીવન કેવા પવિત્ર હાય છે! કયારે ચ પણ મહાન પુરૂષ પાપ છુપાવવા નથી માંગતા. પેાતાના પાપને જેને એકરાર થયેા છે તેવા મુનિએ પેાતાના પાપના પ્રાયશ્ચિત માટે રત્નાકર પચ્ચીસી સ્ટેાત્ર રચીને ખરેખર તેમણે પાપની આલેચના કરી છે. તેમની વાતને ફકત સુધન સિવાય કોઇ જાણતું ન હતું છતાં પેાતાના પાપની આલેચના કરવા કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરી, જગત સામે ક્ષમા માગી એ કાંઇ જેવી તેવી વાત નથી. તેમણે રત્નાકર પચ્ચીસી રચીને જગતની સામે જાહેર કર્યું, કે
Page #708
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મને ઉપદેશ રંજન લોકને કરવા કર્યા, વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું,
સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. અહો હે ભગવંત! મેં તે જગતને દેખાડવા માટે આ સાધુને વેશ પહેર્યો છે. ને અંતરમાં તે કેટલે દંભ રાખે? પ્રભુ! મારું શું થશે? મારા પાપની તો તારી પાસે શું વાત કરું? એ પશ્ચાતાપ કર્યો કે જેમ નાનું બાળક માતાની પાસે રડે તેમ રયા.
શું બાળકે મા-બાપ પાસે બાલકીડા નવ કરે? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી,
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. હે મારા પ્રભુ! હું તો તારી પાસે નાનું બાળક છું બાળકે મા-બાપની પાસે કાલીઘેલી ભાષામાં ગમે તેમ બોલે છે. તેમ હું પણ તારે બાળક બનીને મેં જીવનમાં જે દંભનું સેવન કર્યું તેની તારી પાસે માફી માંગું છું. જુઓ, મહાન પુરૂષનું હૃદય કેવું નિર્મળ હોય છે! સાધુ હોવા છતાં પોતાના પાપનો કે પશ્ચાતાપ કર્યો! આ પશ્ચાતાપ દરેક જીવને થાય તે કામ થઈ જાય. જલદી મોક્ષમાં જવું હોય તે પાપનો કરાર કરી જીવન પવિત્ર બનાવો.
અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને કહે છે હે રાજન ! મને હેજ સંસાર અસાર લાગે ને દીક્ષા લીધી એવું નથી. પણ મને રેગ ન મટ, મ રાથી વેદના સહન ન થઈ ત્યારે મેં છેલ્લો ઉપાય અજમાવવા પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન! જે હું રોગથી મુક્ત થઈશ તે જરૂર દીક્ષા લઈશ. એ નિર્ણય કરતાની સાથે હું રેગથી મુકત થયે. ત્યારે મારી શ્રદ્ધા દઢ થઈ કે મેં સંયમ લેવાને સંકલ્પ કર્યો ત્યાં મારે દ્રવ્યરોગ નાબૂદ થયો તે સંયમ લઈશ તે મારો ભાવગ પણ નાબૂદ થઈ જશે. મેં મારા સંકલ્પની વાત માતા-પિતા આદિ કુટુંબીજને પાસે રજુ કરી. એટલે એ તે બધા ધારા આંસુએ રડવા લાગ્યા. કેઈરીતે છાના ન રહ્યા ત્યારે મેં કહ્યું કે
હું પવિત્ર પંથે પ્રયાણ કરું, આંસુડા આંખમાંથી શાને ઝરે? હું પવિત્ર પથે...૦ હિંયા શાને તમારા બને છે દુખી? શાને ચહેરા પર આ ઉદાસી ઉઠી? જે પ્રભુએ લીધે પંથ એ હું લઉં, નામ રોશન કરે એ દિશામાં જાઉ..હું
હે માતા-પિતા! ભાઈઓ ને બહેનો! પત્ની! તમે બધા શા માટે રડે છે? હું જે પંથે જાઉં છું તે પંથે તે મોટા મોટા મહારાજાઓ, રાજકુમાર, ચક્રવર્તિઓ
Page #709
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર બધા ગયા છે. આવા પવિત્ર પંથે જતાં તમારે મને આશીર્વાદ આપવા જોઈએ. તેના બદલે તમે બધા આ શું કરે છે? તમે હવે મને પ્રેમપૂર્વક પવિત્ર પથે પ્રયાણ કરવાની આજ્ઞા આપે.
तओ कल्ले पभायम्मि, आपच्छित्ताण बंधवे। खन्तो दन्तो निरारंभो, पव्वइओ अणगारियं ॥
ઉત્ત. સૂ અ. ૨૦ ગાથા ૩૪ છેવટે માતા-પિતા આદિ સર્વેએ મને રજા આપી. અને મેં ક્ષમાવાન, ઈન્દ્રિઓને નિરાધી તેમજ નિરારંભી બનીને અણગાર ધર્મ સ્વીકારી લીધે.
બંધુઓ! અનાથી મુનિએ તે દીક્ષા લઈ લીધી. પણ હવે તમને કોઈને દીક્ષા લેવાનું મન થાય છે? અનાથી મુનિને સંસારમાં રોકવા માટે તેમના માતા-પિતા, પત્ની, ભાઈઓ, બહેને કેટલું રડયા ને ઝૂર્યા છતાં તે કાયા? જેમને સંસાર અસાર લાગે છે તે કેઈના ક્યા રેકાતા નથી. તેમને મન સંસારના સુખ સ્વપ્ન જેવા લાગે છે. તમારા સુખ બે પ્રકારના છે. એક આંખ ખુલે જાય અને એક આંખ બંધ થયે જાય. સ્વપ્નનું સુખ આંખ ઉઘડે એટલે ખલાસ. કેમ બરાબર છે ને?
આ જગતમાં સ્વપ્ન બે પ્રકારના છે. એક તે રાત્રે આવે છે તે અને બીજું કયું? એ તમને ખબર નહિ હોય. લે, ત્યારે હું કહું. એક સ્વપ્ન નાનું છે ને બીજું મોટું છે. રાત્રે ઉંઘમાં આવે છે તે નાનું સ્વપ્ન અને સંસાર એ મેટું સ્વપ્ન છે. નાના સ્વપ્નામાં આંખ ખુલ્યા પછી કાંઈ નહિ ને મેટા સ્વપ્નામાં આંખ બંધ થયા પછી કાંઈ નહિ.
સ્વપ્નની દુનિયામાં તું હાલે, આંખ ખુલે તારું કાંઈ નથી, આ દુનિયા પણ ખતમ માની લે, આંખ મીંચે તારું કાંઈ નથી, મુકિતપંથ વિરવાને કાજે, પ્રભુ ભજન વિના કાંઈ નથી, પુરાણું પિંજર છેડીને, પંખી પાંખ વિના ઉડવાનું એ ઉડનારા...પંખી કે તારે કાયમ ના રહેવાનું.
જેમ રાત્રે કોઈ માણસને એવું સ્વપ્ન આવે કે મને રાજ્ય મળ્યું. ઘણી રાજકુમારીઓ સાથે પરણે ને મહાન સુખ ભોગવી રહ્યો છું. નોકર ચાકરે ખમ્મા ખમ્મા કરે છે. પણ સવાર પડતાં આંખ ખુલે છે ત્યારે તે હતું તે ને તે હોય છે. તે રીતે જ્ઞાની પુરૂષે આ સંસારને સ્વપ્ન કહે છે. સંસારમાં ખૂબ મહેનત કરીને વસાવેલા હાટ, હવેલી વૈભવ આદિ આંખ બંધ થયા પછી શું? બોલો, કેમ નથી બલતા? એક ફૂટી બદામ કે કાણું પાઈ પણ સાથે આવતી નથી. કેમ બરાબર છે ને? તે છોડવાનું મન થાય છે ખરું? સંસારની દરેક વસ્તુઓ અનિત્ય અને અવાસ્તવિક હોય છે. એટલે કહેવત છે ને કે “સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિ” તે નીચેના દ્રષ્ટાંતથી સ્પષ્ટ સમજાશે.
Page #710
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૭૧ - એક ગામમાં એક કંજુસ શેઠ રહેતો હતો. તે એ કંજુસ કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એ મમ્મીચૂસ હતે. તે લેકોને ઘેર જઈને જમી આવવામાં હોંશિયાર હતે પણ કેઈને જમાડતું ન હતું. કેઈને ત્યાં જમણવાર હોય ત્યાં શેઠનો નંબર પહેલો હોય. મેટી પલાંઠી વાળીને જમવા બેસી જતે અને એ જમવા બેસે ને પીરસનાર જલ્દી ન પીરસે તે એના પર કેધને પાર આસમાને ચઢી જતું. પીરસનારને કહે કે જલેબી લાવ! ભજીયા લાવ! ભાત લાવ! ખૂબ પાવર કરે. પણ બધા કંઈ એને પાવર સહન કરે? એક વખત એક યુવાન બોલી ઉઠે કે બેસે. જેમ પીરસાતું જશે તેમ વારાફરતી પીરસાશે. તમને કંઈ પહેલું પીરસવાનું નથી. આટલે બધો પાવર શા ઉપર કરે છો? કઈ દિવસ તમે કેઈને જમાડયા છે? એક ચાનું પાણી પણ પીવડાવતા નથી ને બીજાને ઘેર જમવામાં પહેલો નંબર! (હસાહસ) પેલા પીરસનારના શબ્દ સાંભળીને શેઠ તો ચૂપ થઈ ગયા. મનમાં વિચાર કર્યો કે હવે એક વખત બધાને જમાડી દઉં તે મહેણાં મારતાં બંધ થાય. મહેણ ઉપર પેણે ચઢાવવાનું મન થયું પણ જમાડવા કેવી રીતે? જમણવાર કરે તે પૈસા વપરાઈ જાય ને!
શેઠ આમ વિચાર કરતા હતાં. ત્યાં એક દિવસ પરેઢિયે ચાર વાગે શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નામાં શેઠે સાત એારડા સુખડીથી ભરેલા જોયા. એટલે એના મનમાં જમણવાર કરવાની રમણતા હતી તેથી વિચાર કર્યો કે જમણવાર કરવાની આ સુંદરમાં સુંદર તક છે. એટલે શેઠની બાજુમાં એક નેકર સૂતેલે. તેને ઉંઘમાં ને ઉંઘમાં જગાડ ને કહ્યું કે જા, આ નગરમાં મારા તરફથી સહકુટુંબને જમવા આવવાનું આમંત્રણ આપી આવ. આ સાંભળી નેકર ઘડીભર આશ્ચર્યમાં ડૂબી ગયે. અહ! આ શેઠ તે કોઈને પાણી પણ પાતા નથી. ને આખા ગામને જમાડશે કેવી રીતે? આ સાચું છે કે સ્વપ્ન શેઠને ફરીને પૂછયું ત્યારે કહે છે હા હા. મારા તસ્કેથી જમણવાર છે. આજે બપોરે જમવાનું નેતરું આપી આવ. એટલે નેકર તે ઉપડયે. ગામમાં થાળી ફેરવી.
થાળી વાગી અને જનતા ચમકીઃ- સવાર પડતાં શેઠ જાગ્યા એટલે નોકર કહે છે હવે રસોઈ બનાવવાની તૈયારી કરે. શેઠ કહે છે શેઠાણી રસોઈ તે બનાવે છે. હવે તારે કઈ રસોઈ બનાવડાવવી છે? (હસાહસ). ત્યારે નેકર કહે છે કેમ? તમે મને નેતરું દેવા તે મેક હતઃ શેઠ કહે છે મેં ક્યારે નેતરું આપવાનું કહ્યું હતું? નોકર કહે તમે મને ચાર વાગે જગાડીને કહ્યું હતું. મેં બે વાર પૂછયું ને તમે હા પાડી. એટલે આખા ગામમાં નોતરું આપી આવ્યું છું. હમણાં અગિયાર વાગશે ને લોકો જમવા આવીને બેસી જશે. ત્યારે શું પીરસશે? ત્યારે શેઠને યાદ આવ્યું કે મેં સ્વપ્નામાં સાત ઓરડા સુખડીથી ભરેલા જોયા હતા એટલે કદાચ કહ્યું હશે. ખેર. જે થયું તે ખરું. મારે ગભરાવાની જરૂર નથી. કેઈ યુકિત શોધીને લોકોને ઘર ભેગા કરી
Page #711
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઈશ. જમણવાર કરું તે મારી કેટલી લક્ષમી વપરાઈ જાય? શેઠને હાય પૈસે ને ય પૈસો હતે. શું મફતના પૈસા આવે છે કે જમણમાં વાપરી નાખું? (હસાહસ). પિસાના કંઈ ઝાડ નથી કે તોડી લાવું!
શેઠના આંગણે માનવ મહેરામણ - લગભગ અગિયાર વાગ્યા ને શેઠના આંગણે લોકો થાળી વાટકો લઈને જમવા આવ્યા. શેઠના નામની થાળી ફરી ત્યારથી સૌના મનમાં શંકા થઈ હતી કે આ શેઠ શું જમાડશે? કદી ચાર માણસને જમાડયા નથી ને આટલે મોટે જમણવાર એકદમ કરે છે? બધા માણસો લાઈનબંધ જમવા તો બેસી ગયા પણ જમણવાર જેવી તૈયારી દેખાતી નથી. કેઈ પીરસવા પણ આવતું નથી. સૌ રાહ જોઈને બેઠા હતા. ત્યાં શેઠ પોતે બહાર આવ્યા ને નોકર પાસે ખાટલે ને ગાદલું મંગાવી પથરાયું. ને બધાની વચમાં ઉભા રહીને શેઠે કહ્યું- મારા ભાઈઓ ને બહેને! સાંભળો, મેં રાત્રે સ્વપ્નામાં સુખડીથી સાત ઓરડા ભરેલા જોયા હતા. તેથી તમને બધાને જમવા માટે નોતર્યા. હવે હું સૂઈ જાઉં છું. મને ઉંઘ આવે અને ઉંઘમાં કરીને પાછા સુખડીના ભરેલા એારડા દેખીશ તે તમને પીરસાવીશ. માટે તમે બધા શાંતિથી બેસજો. (હસાહસ) શેઠની આ ઠગબાજી જોઈને મેં ઘર ભેગાં થઈ ગયા.
બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે તે એટલે સાર લેવાનો છે કે સ્વપ્નમાં દેખેલી સુખડીએ કેઈની ભૂખ ભાંગી નહિ. તે રીતે આ સંસારમાં વૈભવવિલાસ અને ધનદોલતથી આપણે આત્મા ક્યારે સંતુષ્ટ થવાનું નથી. આ બધું સ્વપ્ના જેવું છે. આંખો બંધ થતાં બધુ અહીં રહી જવાનું છે. આટલા માટે ભગવંતે સંસારને સ્વપ્નાની ઉપમા આપી છે. માટે જીવનમાં બને તેટલી ધર્મની આરાધના કરી લે.
અનાથી મુનિએ જીવનમાં સાધના કરી લીધી. સંસાર છોડીને સંયમી બની ગયા. હવે પિતે કેવી રીતે ને કોના નાથ બન્યા તે વાત રાજા શ્રેણુકને કહેશે. તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. - ૭૮ આ સુદ ૧૩ ને શુક્રવાર
તા. ૧૭-૧૦-૭૫ ભવની રાશિના ભાંગનાર અને પરમ પવિત્ર પંથના દર્શક એવા અનંત કરુણાનિધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધારને માટે આગમવાણીનું નિરૂપણ કર્યું. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. ભવની રાશિને ભાંગવા માટે અનાથી મુનિને આત્મા જાગૃત બને છે. આવી પવિત્ર વાણી દ્વારા મહનિદ્રામાં સૂતેલા જીને જગાડવા માટે ભગવંત ઉદ્દઘષણ કરે છે કે હે જી ! અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એક ગતિમાંથી બીજીમાં એમ ચારે ગતિમાં ચક્કર
Page #712
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લગાવ્યા કરે છે. નરકની ભયંકર દુઃખે સહન કર્યા તિર્યંચમાં કેટલી પરાધીનતા સહન કરી. નિગોદમાં ગમે ત્યાં એક શરીરમાં અનંતા જની ભાગીદારી કરી. ત્યાં પણ મહાન દુઃખો વેઠતા વેઠતા અકામ નિર્જરા કરતે કરતે જીવ આ માનવભવના સ્ટેઈજ પર આવ્યું છે. અહીં આવીને માનવ ધારે તે જન્મ જરા ને મરણના ફેરા ટાળી શકે છે. પણ કાયાની માયામાં અંધ બની તેમાં રક્ત રહ્યો છે. આ દેહને ગમે તેટલું આપો તે પણ એને સ્વભાવ સડન, પડન, ને વિવંસન છે. તેની આળપંપાળમાં આયુષ્ય પાણીના પૂરની જેમ વહી રહ્યું છે. માટે જરા વિચાર કરે. જીવ તારે માળે વીંખાઈ જાય આયુષ્યને રે માળે વીંખાઈ જાય.જીવ તારે.
દિનરૂપી એ તરણું તારા, રોજ વિખૂટા થાય, પળ પળ કરતાં પહોંચ્યા પચાસે, હજુ ય ના સમજાય જીવ તારે.
હે જીવ! તારે આયુષ્ય રૂપી માળે ક્ષણે ક્ષણે વિખાઈ રહ્યો છે. જેમ ચકલા, ચકલી, પોપટ, કબૂતર, આદિ પક્ષીઓ એકેક તરણું લાવીને તેને માળો બાંધે છે પણ તેમાંથી કઈ માણસ તરણાં વિખૂટા પાડે તે માળે વીંખાઈ જાય ને? સાવરણીમાંથી રેજ એકેક સબી ખેંચી લેવામાં આવે તે સાવરણી સાવરણ રૂપે ન રહે પણ છૂટી પડી જાય. કેઈ ગરમ શાલ છે તેમાંથી એકેક તાર ખેંચવામાં આવે તે તેના તાર છૂટા પડવાથી શાલ શાલ રૂપ ન રહે. તેમ જ્ઞાની કહે છે હે માનવ! તું સમજી લે કે રાત્રિ અને દિવસ રૂપી તરણું છૂટા પડતાં પડતાં એક દિવસ તારો માળો વીંખાઈ જશે. પૂર્વભવમાં બાંધેલું આયુષ્ય આ ભવમાં જોગવાઈ રહ્યું છે. ગતિ, જાતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ અને અવગાહના આ છ બેલ આ ભવમાં નક્કી કરીને જીવ પરભવમાં જાય છે. તે હવે ઉચગતિને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપની આરાધના કરી લે. જે આરાધના કરી નહિ હોય ને જવાનું થશે ત્યારે એમ થશે કે હે ભગવાન! મેં જીવનમાં કંઈ કર્યું નથી. હવે મારું શું થશે? પાછળને પસ્તા કામ નહિ લાગે. જે જીવનભર સાધના કરે તેને અંતિમ સમય સુધરે છે. મોટા ચક્રવર્તિ હેય કે વાસુદેવ હોય પણ કર્મો કઈને છોડતા નથી.
અનાથી મુનિને ત્યાં ત્રાદ્ધિ-સિદ્ધિને તૂટે ન હતું. સગાં સ્નેહીઓ પણ તેમની પાછળ પ્રાણ પાથરે તેવા હતા. છતાં કર્મને ઉદય થયે ત્યારે કોણ છોડાવી શકયું? સગાનું ને પૈસાનું શરણુ કામ ન આવ્યું. પણ ધર્મનું શરણ કામ આવ્યું. તેમણે એટલે સંકલ્પ કર્યો કે મારે રોગ મટે તે હું દીક્ષા લઉં. સંકલ્પ કર્યોને તરત રોગ શાંત થઈ ગયે. શરીર હતું તેવું સ્વસ્થ બની ગયું. બેલે, આ ધર્મનું શરણું કામ આવ્યું ને? તમારા ધનમાં આવી તાકાત છે? કઈ હીરાના વહેપારીને કેન્સરનું દર્દ થાય ને તે વિચાર કરે કે જે મારું દર્દ મટતું હોય તે હીરાથી ભરેલી ચાદર ઓઢીને સૂઈ જાઉ. હીરાની ચાદર ઓઢીને સૂઈ જવાથી રોગ મટે ખરે? કદી ન મટે. તેમ સંસારને મેહ શખવાથી
Page #713
--------------------------------------------------------------------------
________________
૭૪
શારદા સાગર
ભવરાગ નાબૂદ થાય ખરા? ન થાય. આ સંસારના બધા સંબ ંધે ક્ષણિક છે. જ્યાં સુધી પુન્નાઈ છે ત્યાં સુધી મધુ` છે. બાકી સુખ-દુઃખમાં સાચા સખાયે ધર્મ છે.
એક વખત એક સત ગૌચરી જતા હતાં. મામાં એક વૃદ્ધ ડાસા આંખ આડા હાથ દઈને છૂટી પાકે રડતા હતા. મહારાજે તેના માથે હાથ મૂકીને પૂછ્યું. ભાઈ! તમે આટલા મેટા. થઇને આવી મેાટી પાક મૂકીને કેમ રડે છે ? ત્યારે બાપા કહે છે મહારાજ! મારા દુઃખની શી વાત કરૂ? મારા પિતાજી મારા માટે પાંચ રૂપિયાની મૂડી મૂકીને ગયા ન હતા. ખાવા માટે મુઠ્ઠી જાર પણ ઘરમાં ન હતી. ખૂબ કષ્ટ વેઠીને મારા બાહુબળથી કરોડોની સંપત્તિ કમાયા. મારે ચાર દીકરા છે. ચારે ય દીકરાને ખૂબ ભણાવ્યા, ગણાવ્યાને ખૂબ ખર્ચ કરીને સારા ઘરની કન્યા સાથે પરણાવ્યા. પછી મને થયું કે હવે હું ધંધામાંથી નિવૃત્ત ખનીને શાંતિમય જીવન વીતાવીશ ને નિરાંતે ભગવાનનું ભજન કરીશ. દીકરા - વહુ બધા મારી સેવા કરશે, એટલે મેં મારી બધી મિલ્કત માશ દીકરાઓને વહેંચી દીધી.
દીકરાએને બધી મિલ્કત મળી ગઇ એટલે તેમણે બધાએ મને પેઢી ઉપરથી ઉતારી મૂકયા. મને ખાવાપીવામાં પણ દુ:ખ દેવા લાગ્યા. મહારાજ! મને તેા ચારે ય દીકરાએ વારે ચઢાવ્યા, વારા તા ભંગીના હાય, પણ અહીં તે મારે વારા ફરતી મહિના મહિના જમવા જવાનું થયું. ખાવામાં દીકરાની વહુએ ત્રાસ આપવા લાગી. મહિના પૂરા થાય એટલે તરત વહુના એર થાય કે હવે ખીજા દીકરાને ઘેર ટળેા. ન્હાવા ગરમ પાણી પણ ન્હાતી આપતી. કયારેક ખાવાનું પણ નથી આપતી છેવટે નાના દીકરાને ઘેર જવાના વારો આવ્યેા. નાના દીકરાની વહુએ તે એવે ત્રાસ આપ્યા કે હું કંટાળી ગયા. ત્રણ દિવસ ખાવાનું પણ આપ્યું નહિ. માશથી ભૂખ સહન ન થઈ એટલે હું માટા દીકરાને ઘેર ગયા. વહુને કહ્યું-બેટા ! મારાથી ભૂખ સહન નથી થતી. હું ત્રણ દિવસના ભૂખ્યા છું. મને કંઇક ખાવાનું આપો. ત્યારે મેાટા દીકરાની વહુએ મને ખાવાનુ તા કંઇ આપ્યું નહિ ને ઉપરથી એવા શબ્દો કહ્યા કે મારું કાળજુ વીધાઈ ગયું. હું બટકુ રોટલા માટે વહુ પાસે નાના બાળકની જેમ કરગરતા હતા. એટલામાં મેાટા દીકરા દુકાનેથી આવ્યા. એટલે વહુ કહે છે આ ડાસા તા મને હેરાન કરે છે ને મારૂ લેાહી પી જાય છે. ત્યાં દીકરાએ મને એવી લાત મારી કે મારી કેડ ભાંગી ગઇ. મારા કાળજાના કટકા થઇ ગયા. કે અહે!! જે દીકરાઓને પ્રેમથી પાળ્યા, પાખ્યા તેમણે મારી આ દશા કરી? રાગ દશાથી મેં બધાને મારા માન્યા હતા. પણ હવે સમજાયુ` કે કેણુ કાનુ છે ?
મનથી માન્યા હતા કે આ બધા મારા, માની લે જીવડા ન મારા કે તારા, સ્વાર્થ વિના પ્રીત કાઇ કરતું નથી રે...કાઇ કાઇનું નથી રે...(૨) નાહકના મરીએ બધા મથી મથી રે...કાઇ કોઇનું નથી રે...
Page #714
--------------------------------------------------------------------------
________________
કર્ષ
શારદા સાગર -
જે દીકરાએ હું કમાતે હતું ત્યારે ખમ્મા ખમ્મા કરતા હતા. બાપા શું બેલ્યા ને શું બોલશે, મને પૂછીને પાણી પીતા હતા એટલું મારું માન હતું પણ કમાતો બંધ થયો એટલે કેડીનું પણ માન ન રહ્યું. ઘરના નેકરેનું માન છે એટલું પણ મારું માન નથી. મહારાજ ! ભૂખ્યા મારા પેટમાં ચૂંથારા થાય છે. ચકકર આવે છે. ને અધૂરામાં પૂરું પેટના દીકરાએ પાટુ મારીને કેડ ભાંગી નાંખી. મારાથી સહન થતું નથી એટલે રહું છું.
- સંત કહે છે બાપા! હવે તમને સમજાઈ ગયું છે કે સંસાર કે સ્વાર્થ ભરેલે છે. કેઈ કેઈનું નથી. તમારી આંખ ખુલી ગઈ છે ને? જો આવું દુઃખ ન વેઠવું હોય તે ચાલો સાથે ને સાધુ બની જાવ. કઈ જાતની ઉપાધિ નહિ રહે. બાકી સંસારમાં તે, દુખ છે. ચારિત્રથી આત્માનું કલ્યાણ થશે.
બંધુઓ ! સંસારને મેહ કેવો છે? સંસારમાં સુખ નથી છતાં માયા મુકવી મુશ્કેલ છે. સુખની છાયા કયાંય નથી પણ માયા નથી મૂકાતી,
મૃગજળ જેવું સુખ છતાં યે તૃણું નથી છીપાતી, ખારે આ સંસાર છતાં યે, તેને ગણું હું પ્યારે
ભવના સાગરમાં ભટકું છતાં ક્યાંયે મળે ન કિનારે ભુલ ભરેલી બમણુએ છે તે ચે નથી મૂકાતી. સુખની છાયા
તરત ડોસા તાડૂકીને કહે છે મહારાજ ! તમે તમારા મનમાં શું સમજે છે? એ તે ગમે તેવા તે ય મારા છોકરા છે ને? સમય આવ્યે એ મારી ચાકરી કરશે. એ મારા ને હું એને. જુઓ, હમણું દુઃખથી રડતે હતો. કેઈ કેઈનું નથી એ શબ્દો પિતાના મુખેથી બેલ્યો હતો ને પાછો કે ફરી ગયે? આ શું બતાવે છે? સંસારને મોહ. એક ગુજરાતી કહેવત છે ને કે -
પડ૫ડ કરતી પાણું ભરે ને બેડ ફેડે બહુ
સાસુને ગધેડો કહે, તે ય દીકરાની વહુ. જુઓ તો ખરા! તમારા સંસારને મેહ કે છે? વહુને ઘરમાં જે વધારે કામ કરવું પડે તો તે બડબડ કરે. તમારા મુંબઈમાં તે ક્યાં પાણી ભરવાનું છે? પણ દેશમાં પાણી ભરવા કુવે જવું પડે છે. પાણી ભરવા જાય ને બેડા ફાડી નાખે. તેમાં જે સાસુ એમ કહે કે બેટા! જરા સાચવીને બેડું મૂકવું હતું ને માથાની ફરેલ વહુ હોય તો સાસુને કહી દે કે ડેકરી બેસને હવે ગધેડીની માફક શું ભૂકે છે? ગમે તેવી ગાળો દે તે પણ સાસુ ગળી પીવે ને ઉપરથી શું માને કે ગમે તેવી તેય મારા દીકરાની વહુ છે ને! બેલે, કેટલો મોહ છે. ત્યાં જરા પણ અપમાન સાલે છે?
જેને સંસારને મેહ ઉતરી ગયે છે. સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મમત્વ નથી રહ્યું તેવા અનાથી મુનિ આગળ શું કહે છે –
Page #715
--------------------------------------------------------------------------
________________
૬૭૬
तोsहं नाहो जाओ, अप्पणो य परस्स य । सव्वेंस चेव भूयाणं, तसाणं य थावराण य ।। -
શારદા સાગર
ત. અ. ૨૦ ગાથા ૩૫
હું રાજ! જ્યાં સુધી મેં સયમ લીધા ન હતા ત્યાં સુધી હું અનાથ હતા. પણ જ્યારે મેં સયમ ધારણ કર્યાં ત્યારે હું સનાથ બની ગયા. હવે હું મારો પોતાના પણ નાથ છું. ને ખીજાના પણ નાથ છું. હવે ત્રસ-સ્થાવર આદિ દરેક પ્રાણીઓને નાથ થયા.
અધુઓ! તમારામાંથી ઘણાંને ખબર નહિ.હાય કે ત્રસ કાને કહેવાય ને સ્થાવર કોને કહેવાય! સૂક્ષ્મ કાને કહેવાય ને ખાટ્ઠર કાને કહેવાય? તેનુ જાણપણું કરા. દુનિયામાં બધાનુ જાણપણું કર્યું. પણ એક પેાતાના આત્માનું જાણુપણું નથી કર્યું. કાઈ માણસ તેના સગા સંધી બધાને આળખે પણ ઘરના માણસાને ન ઓળખે તે કેવા કહેવાય? મૂર્ખ કહેા છે ને? તેા પછી તમે બધા દુનિયાભરનું જ્ઞાન મેળવા અને તમાશ આત્માનું જ્ઞાન ન મેળવા તેા પછી તમને મારે કેવા કહેવા? (હસાહસ). આ હસવા જેવી વાત નથી પણ સમજવા જેવી વાત છે. ખાલા, ત્રસ કાને કહેવાય? એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય. જે હાલેચાલે છે ને કષ્ટ પડતાં જેને ત્રાસ થાય છે તેને ત્રસ કહેવાય, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયા ને વનસ્પતિ આ સ્થાવર કહેવાય. જે આપણી નજરે ન દેખી શકાય. માત્ર કેવળજ્ઞાની જોઈ શકે તેવા જીવાને સૂક્ષ્મ જીવા કહેવાય ને આપણે જેને દેખી શકીએ છીએ બધા ખાટ્ટુર જીવા કહેવાય.
જે સંસાર છોડીને સંયમી અને છે તે ત્રસ અને સ્થાવર જીવાના નાથ બને છે. નાથ એટલે શુ? જીવાની રક્ષા કરનાર તે નાથ કહેવાય. જૈનના સતા નાનામાં નાના જીવાની પણ રક્ષા કરે છે. એક પણ જીવની હિંસા કરે નહિ. અને તેને દુભાવે પણ નહિ. કેવી રીતે? માની લે કે એક બાપના છ દીકરાઓએ સરકારને કાઇ ગુન્હા કર્યાં હવે સરકારના માણસે આવ્યા ને કહે કે તમારા દીકરાઓએ ગુન્હા કર્યો છે તેા તમારા છ દીકરામાંથી એકને ફ્રાંસીની સજા કરવાની છે. તે એલે, તમારા કયે. દીકરા આપે છે? આપ કયા દ્વીક્રશને આપે? આપને મન તે! બધા દીકરા સરખા છે. એકેય અળખામણેા નથી. કાને ફાંસીએ ચઢાવવા આપે? કોઈને નહિ. તેમ છકાયના જીવા ભગવાનના અને ભગવાનના સતાના સંતાન છે. તા એ છકાયમાંથી એક પણ જીવની હિંસા કરવાનું કહે ખરા? એ તેા નાનામાં નાના જીવાથી માંડીને મોટા જીવા સુધી રક્ષણ કરવાનું કહે. આ તા સંતની વાત થઈ. પણ ભગવાનના શ્રાવક-શ્રાવિકા પાપભીરૂ હાય અને તેવા શ્રાવક શાક માર્કેટ જાય તે પણ રડી પડે. ઢિલમાં અરેશટી થાય. સંસારમાં બેઠા છીએ તે છેદનભેદન કરવુ પડે છે ને?
ભગવાનના સ ંતાની રગેરગમાં કરૂણાના ભાવભય હાય છે. સંત ગૃહસ્થને ઘેર
Page #716
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૭
ગોચરી જાય ને ખબર પડે કે મારા નિમિત્તે બનાવ્યું છે તે તે આઘાકમી આહાર સાધુ લે નહિ. પિતાને માટે સામું ટીફીન લાવીને વહેરાવે તે પણ સાધુ લે નહિ. આઘાકમી આહાર લેવાથી સાધુનું ચિત્ત સ્વાધ્યાય ધ્યાનમાં સ્થિર રહેતું નથી. જીવનમાં પ્રમાદ આવી જાય છે ને કર્મબંધન થાય છે. નિદોષ આહાર-પાણીની ગવેષણ કરીને ચારિત્ર પાળનાર સાધુ જ્ઞાનધ્યાનની વૃદ્ધિ કરે છે.
એક સાધુ સંસારમાં કરેડાની મુડી છોડીને ત્યાગી બન્યા હતા. પણ દીક્ષા પછી અનેક શેઠીયાઓએ તેને માનપાનમાં પાડી દીધા અને દરરોજ તેમના માટે બૈચરી બેલાવવાની પડાપડી થવા લાગી. પરિણામે આધાકમી આહારથી ચારિત્રમાં શિથિલતા આવી ગઈ. પણ એક દિવસ આંખ ઉઘડી ગઈ ને નિદોષ બૈચરી ગષણું કરીને લાવ્યા, તે શુદ્ધ આહાર પેટમાં જતાં ચારિત્રનું ભાન થયું ને સાધુપણામાં સ્થિર બન્યા. અને ચારિત્રના મહાન ગુણો પ્રગટયા. માટે ગોચરી નિર્દોષ હોવી જોઈએ. જે સાધુ ચારિત્ર નિર્મળ પાળશે તે પિતે તરશે ને બીજાને તારશે. અરે, તમારા સંસારમાં પણ જે પત્ની ગુણીયલ હશે તે ભાન ભૂલેલા પતિને પણ ઠેકાણે લાવશે.
- સંત તુલસીના જીવનને પ્રસંગ છે. તેની પત્નીનું નામ રત્નાવલી હતું. એ ખરેખર સાચા રત્નની માફક આત્મગુણથી પ્રકાશિત થયેલી હતી. તુલસીભાઈ અને રત્નાવલી લગ્નગ્રંથીથી જોડાયા પછી તેમની જીવન કહાનીમાં શું બન્યું છે તે હું કહેવા માંગું છું. તુલસીભાઈની સાથે રત્નાવલીના લગ્ન થયા અને જયારે પરણીને ઘેર આવ્યા ત્યારે તુલસી રત્નાવલીના રૂપ પાછળ એ પાગલ બની ગયા કે દુકાન કે ઘરનું કાંઈ પણ કામ કરે નહિ. એક કલાક પણ રત્નાવલીથી છુટે ન પડે. પરિણામ એ આવ્યું કે તેને પરણ્યા બે મહિના થયા. રત્નાવલીનું પિયર નજીક હોવાથી તેને તેડવા માટે આવ્યા. પણ મોહાંધ તુલસી તેને કોઈ હિસાબે પિયર જવા દેતા નથી. ચાર ચાર વાર તેડા આવ્યા. અને પાછા ગયા. એના મા-બાપે તુલસીને ઘણું સમજાવ્યું કે તું એને પંદર દિવસ પણ પિયર જવા દે. નહીં તે આપણું ખરાબ દેખાશે, મા-બાપના જીવને દુઃખ થાય છે. પણ તુલસી કે વાત સમજ્યો નહિ. અહાહા...મોહ દશા કેવી ભયંકર છે. મેહમાં અંધ બનેલ તુલસી રત્નાવલીની પાછળ પાછળ ફર્યા કરે છે. છેવટમાં તુલસીના ભાઈઓએ રત્નાવલીના ભાઈએને સમજાવ્યા. તમે છાનામાના બાજુના ઘરમાં રોકાઈ જાવ. ને જયારે તે સંડાસ જવા જંગલમાં જાય ત્યારે તમે લઇને રવાના થઈ જજે. એની સાથે એના જેવા થશે તો તમારું કામ થશે. પણ તુલસીભાઈ તે ક્યાંય જતા નથી. તે કરવું શું? કુદરતને કરવું કે તે એક દિવસ ગલમાં ગયે કે તરત રત્નાવલીને લઈ તેના ભાઈ રવાના થઈ ગયા. બે ગામ વચ્ચે ફકત નદી છે. બેનને લઈ ભાઈ ઘેર ગયે. બધા ખુશખુશ થઈ ગયા.
આ બાજુ તુલસી બહારથી આવી પહોંચ્યા, જ્યાં રત્નાવલીને જોઈ નહિ ત્યાં
Page #717
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તેના હૈયે હાથ પડી ગયે. હાય-હાય દગો કરીને લઈ ગયા. બેચેનીથી ભમવા લાગે. ખાધું પીધું નહિ. કેવી મોહની ભયંકર દશા છે. તમારા તે સ્વાનુભવની વાત છે ને? આ દશા છે રાગની ને મોહાંધ દશામાં પડેલા અજ્ઞાનીઓની. તુલસીએ ખાવા પીવાનું છેડી દીધું અને ઝર ઝુર કરે. એમ કરતાં રાત પડી. બધા સૂઈ ગયા. પણ તુલસીને ઉંઘ આવતી નથી. રાગની આગ લાગવાથી પથારીને બચકા ભરે છે. રૂંવાડે રૂંવાડે વિયેગની વેદના થાય છે. છેવટે રાતના બાર વાગ્યા. આખા ગામનું વાતાવરણ શાંત થઈ ગયું. ભાઈસાહેબને કાંઈ ચેન પડતું નથી. છેવટે મધરાત્રે પથારીમાંથી ઉભું થાય છે. દરવાજો ખોલી બહાર જાય છે. અહાહામહ દશા શું કરી રહી છે ! - તુલસીને સહેજ પણ વિચાર ન આવ્યું કે હું મધરાતે જાઉં છું. વચમાં નદી આવે છે. હું ત્યાં જઈશ, રસ્તામાં મને કોઈ તકલીફ પડશે તે? મારું માન જળવાશે કે નહિ જળવાય? કઈ પણ જાતને વિચાર કર્યા વગર ચાલી નીકળ્યા. જેમાસાની ઋતુ હેવાથી વરસાદ ધેધમાર પડી રહ્યો છે. રસ્તામાં ઢીંચણસમા પાણી છે. આવું કષ્ટ હોવા છતાં ભેગને ભિખારી દેડયે જાય છે. નદી કિનારે પહોંચે છે. નદીમાં પૂર આવ્યું છે. ભલભલા માણસો પણ હિંમત હારી જાય એવા નદીના પૂરમાં તુલસીએ કાંઈ પણ વિચાર કર્યા વગર પોતાની જાતને ઘોડાપૂરની સામે ઝંપલાવી દીધી. મેતના મુખમાં જતે હેય તેમ સાહસ કરીને નદી ઓળંગી રહ્યો છે. નદી પાર થતાં સસરાને ઘેર પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો. બધા ઉંધી ગયેલા છે. ફક્ત રત્નાવલી જાગે છે. મારે ધણું આટલે મોહાંધ છે! એનું શું થશે? આમ વિચાર કરતી હતી ત્યાં અવાજ આવ્યું. બારણું ખેલે. રત્નાવલી પૂછે છે કેણું છે? તુલસી કહે- હું છું. અહાહા ! શું તમને દુનિયાની લાજ પણ ન આવી? મને કઈ દેખી જશે તે? વાસનાના ભિખારી, પાગલ જેવા બની પ્રેમને આધીન થઈ તમે અહીં દેડી આવ્યા છે. ધિક્કાર છે તમારી વાસનાને!
બંધુઓ! છે તમારી સ્ત્રીમાં તાકાત કે તમને મેહના વિષમાંથી પાછા વાળે ? આ તો નારી નથી પણ નારાયણી છે. ખરેખર, શકિત અને હિંમત ભરેલી સ્ત્રીએ પોતાના પતિને કડક શબ્દો કહી દીધા. હે મારા નાથ ! હાડકા અને લેહી માંથી બનેલી કાયા પર આટલી પ્રીતિ કરીને પાગલ બન્યા છે પણ તમારી આ પ્રીતિ તમને દુર્ગતિમાં લઈ જશે. પણ આટલી પ્રીતિ ભગવાનમાં કરી હતી તે હે નાથ! તમારી ભવની ભીતિ મટી ગઈ હોત. જેટલા દિવસથી મારી પાછળ પાગલ છે તેટલા દિવસથી ભગવાનની પાછળ પાગલ હેત તો આ તમારે તિરસ્કાર ન થાત. હું પ્રેમની ભૂખી નથી તેમ નથી પણ દરેકમાં મર્યાદા હેવી જોઈએ. ચામડાની પાછળ ચમાર બની આત્મભાન ભૂલી ગયા છે. કંઈક સમજે. તમારી આ ભૂખ તમને ભરખી ખાશે. | ૨નાવલીના આ વચન સાંભળી તુલસીનું હદય વીંધાઈ ગયું. તે જ
Page #718
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૭૯ મિનિટે દરવાજો ખોલાવ્યા વગર પાછો વળી ગયે. તુલસી જે મેહમાં અંધ બનેલું હતું, પાગલ બનેલ હતું તે એક જ વચને જાગી ગયે. અને એ જાગ્યો કે પોતાને ઘેર નહિ જતા સત્યના રસ્તે ચાલવા મંડયે. મનથી વિચાર કરતા હદયના પિકાર સાથે બેલવા લાગ્ય-અહા! જેની પાછળ હું પાગલ બને તે મને પાગલ કહીને બોલાવે? મને જાકારો કરે? આ કરતાં મેં આટલે પ્રેમ ભગવાન સાથે કર્યો હોત તે ભગવાન મને જાકારો ન દેત. ભગવાન મને દરવાજેથી પાછો ન વાળત. આમ વિચારતે સીધે જંગલમાં ગયે અને ભગવાનની આરાધનામાં બેસી ગયો. અને સાચા સંત બની ગયે. તુલસીભાઈને બદલે સંત તુલસીદાસ બની ગયું અને રામાયણને લખનાર બની ગયે. “પ્રભુ તારી મળી છે પ્રછાયા, નથી જોઈતી હવે જગની માયા,
કરમ બિચારા ત્યાં ઘવાયા, ઉગ્યા દિન તે સવાયા.” તુલસી વિચાર કરે છે હે પ્રભુ! મને તારી છાયા મળી ગઈ છે. મારે હવે જગની કઈ માયા જોઈતી નથી. જ્યાં તેને આત્મા આ રીતે જાગી ગયે ત્યાં શું કર્મો બિચારા ઉભા રહે ખરા? આત્મા જાગ્યા પછી મોહની આગને ઓલવાયા વગર છુટકા નથી. અને જ્યારે મોહની આગ ઓલવાય છે ત્યારે દિવસ સફળ બને છે. આ હતા સંત તુલસીદાસ અને એ હતી સતી રત્નાવલી. બેલ દેવાનુપ્રિયે! તમારે ઘેર રત્નાવલી છે ને? તમને જગાડે છે કે નહિ? બોલે, કેમ બેલતા નથી? ખેર, રત્નાવલી ન હોય તે તમે જાગે ને તમારી રત્નાવલીને જગાડે.
આપણે રોજને અધિકાર તમે સાંભળો છે ને? અનાથી મુનિ શું કહે છે હે રાજન! સંસાર ત્યાગીને હું વીતરાગી સંત બન્યું. એટલે મારે અને સર્વ જીને નાથ બન્યા. હવે મને કઈ પણ પ્રકારને રેગ, શેક કે ભય નથી. હવે હું સનાથ બને તેથી કઈ પ્રકારનું દુઃખ મારી સામે આવી શકતું નથી. કદાચ જે કઈ રેગ કે દુખ આવે તે તેને મટાડવા માટે હું સમર્થ છું. પણ એનાથી ગભરાઈને બીજા કોઈના શરણે જવાની જરૂર પડશે નહિ. મારી જીવન કહાની સાંભળીને હે રાજા! તમે સમજી ગયા હશો કે હું પહેલાં કેવી રીતે અનાથ હતો ને. અત્યારે કેવી રીતે સનાથ બનેલું છું. આ ઉપરથી તમે પણ વિચાર કરી લે કે તમે પોતે અનાથ છે કે સનાથ છે?
હે રાજન! તમારે મારી જેમ સનાથ બનવું હોય તે સંસારની સમસ્ત વસ્તુઓ ઉપરથી તમારે અધિકાર ઉઠાવી લે. અને આ સંયમ રૂપી શક્તિને શરણે આવી જાવ. પછી તમે તમારા પોતાના પણ નાથ બનશે ને પ્રાણીમાત્રના નાથ બની શકશે. સાધુ ન બની શકે તેમ હોય તે અનાથના દેનારી વસ્તુઓને જેટલા અંશે ત્યાગ કરશે તેટલા અંશે સનાથ બનતા જશે. અને જ્યારે વસ્તુઓને સર્વથા ત્યાગ કરશે
Page #719
--------------------------------------------------------------------------
________________
૬૮૦
શારદા સાગર
ત્યારે સર્જાશે તમે સનાથ બની શકશે. આ રીતે અનાથી મુનિ પિતે સંયમનું શરણું સ્વીકારીને અનાથમાંથી સનાથ બની ગયા ને શ્રેણીક સજાને સનાથ બનવાને ઉપાય બતાવ્યું. હવે આગળ અનાથી મુનિ રાજાને શું કહેશે તેના ભાવ અવસરે.
'. ચરિત્ર – “પવનકુમારનું લંકામાં આવવું – સતી અંજના મામાને ત્યાં ખૂબ આનંદથી રહે છે. મોસાળમાં કઈ જાતની કમી નથી. પણ અંજનાના દિલમાં એક વાતનું દુઃખ છે કે પવનજી ક્યારે આવશે? અને મારા માથેથી કલંક કયારે ઉતારશે? નાનકડે હનુમાન પણ માતાને આનંદ કરાવે છે. અંજના સુખમાં બેઠી છે. - - હવે પવનછ અંજના પાસેથી નીકળીને યુદ્ધમાં ગયા ત્યાં શું બન્યું? પવન પિતાની આજ્ઞા લઈને યુધ્ધમાં ગયા.
જઈ કહી રાવણને મળ્યા, ઝીલ્યું બીડું ને ચાલ્યો છે શૂર તે, સાથે હે સેના તે અતિઘણું, મેઘપુરીજ જઈને કરીયું છે મેલાણ તે_બાંધ્યા ખર-દૂષણ છોડાવો, તિહાં મનાવજો મારી આણું તે, વરૂણ રાજા તિહાં આવીયે, ચતુરંગી સેનાને દલમલપુર તે સતીરે
મેટું લશ્કર લઈને પવનજી લંકામાં આવ્યા ને રાવણ પાસે જઈને પ્રણામ કરીને ઉભા રહ્યા. ત્યારે રાવણ કહે છે મેં તે તારા પિતાજીને બોલાવ્યા હતા. બેટા! તું તો હજુ નાનું છે. તું આવું મોટું યુદ્ધ કેવી રીતે ખેલી શકીશ? ત્યારે પવનજી કહે છે આપ તેની ચિંતા ન કરે. યુવાન પુત્ર બેઠે રહે ને પિતાજી યુધમાં ઉતરે તે મને શેભતું નથી. હું ઉંમરમાં નાનું છું. પણ મારું પરાક્રમ નાનું નથી. આપ મને ખુશીથી આજ્ઞા ફરમાવે. ત્યારે રાવણે કહ્યું - બેટા! તારે વરૂણ સાથે યુદ્ધ કરવા જવાનું છે. અહીંથી જેટલું સૈન્ય જોઈએ તેટલું લઈને જા. પણ વરૂણને હરાવી મારા પર અને દૂષણ નામના પરાક્રમી સેનાપતિઓને તેણે પકડી લીધા છે. તેમને છોડાવીને મેઘપુરીમાં મારી આણ વર્તાવજે.
રાવણને પ્રેમ અને પવનકુમારનું યુદ્ધગમનઃ પવનજી મોટું સૈન્ય લઈને રાવણ પાસેથી મેઘપુરીમાં આવ્યા ને વરૂણને યુદ્ધ માટે સૂચના કરી. વરૂણ પણ જે તે ન હતું. મહાન બળવાન હતું. તેને ખબર પડી કે પ્રહાદ રાજાને પુત્ર પવનજી આવ્યું છે. એટલે તે પણ યુદ્ધને સજજ બનાવી યુદ્ધ મેદાનમાં ઉતર્યો. પવન અને વરણ વચ્ચે ખૂનખાર લડાઈ ચાલી. બાણની ઝડી વરસવા લાગી ને તેપના ધડાકા થવા લાગ્યા. પવન અને વરૂણ બંને એકબીજાથી ચઢિયાતા છે. યુદ્ધમાં કેટલાય શૂરવીર સુભટે મરાયા. આ રીતે એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, તેમાં નથી પવનજી હારતા કે નથી વરૂણ હારતે. ત્યારે પવનજીના દિલમાં થયું કે રાજ્યસત્તા રાજાઓ ભોગવશે પણ વચમાં નિદોષ સૈનિકોના માથા ઉડી રહ્યા છે. પાડેધાડા લડે તેમાં ઝાડનો ખો નીકળી જાય છે, આના કરતાં બંને રાજાઓ સામાસામી યુદ્ધમાં ઉતરી જઈએ. વરૂણ અને
Page #720
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૮૧
પવનજી અનેએ સામસામી લડવાનું નકકી કર્યું. ત્રણ દિવસ અને લડયા પછી છેવટે પવનજીએ વરૂણને પેાતાના પરાક્રમથી હરાવ્યેા. ને શવષ્ણુના ખર-દૂષણ નામના પરાક્રમી સેનાપતિઓને છોડાવી મેઘપુરીમાં રાવણની આણ વર્તાવી દીધી
પવનકુમારે વરૂણના કરેલા પરાજય”:- ખૂબ આનપૂર્વક વિજયને વાવટા ફરકાવીને પવનજી પાછા લકામાં આવીને રાવણુના ચરણમાં મસ્તક નમાવીને ઉભા રહ્યા. રાવણે પવનજીને ખાથમાં લઇ લીધા ને કહ્યું- બેટા ! મેં તે તને નાના માન્ય હતા પણ તે તે માઢુ કામ કર્યું છે. ધન્ય છે તારી જનેતાને! એમ કહી આશીર્વાદ આપ્યા ને પેાતાની બાજુમાં બેસાડયા. અને ખૂબ સારી રીતે સન્માન કર્યું ને પવનજીને ખૂબ મૂલ્યવાન રત્ના અને વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા. પવનજી તે યુદ્ધના કામે આવ્યા હતા. તે કામ પૂરુ થયું. હવે તે! એમનું મન અંજના પાસે જવા તલસી રહ્યું છે. એટલે જલ્દી જવાની રજા માંગે છે. પણ રાવણ કહેછે તુ હજુ યુદ્ધમાંથી ચાલ્યા આવે છે. શી ઉતાવળ છે? હું તરત નહિ જવા દઉં' હવે પવનજીને દિવસ વ જેવા જાય છે. પેાતે રહ્યા છે લકામાં પણ મન છે અજનામાં. પણ તે આજના છોકરા જેવા ન હતા કે એમ કહી દે કે મને અજના ખૂબ યાદ આવી છે. માટે મને જવા દો. મેાટા માણસની આજ્ઞાને અનાદર કેમ કરાય ? પવનજી રાકાઇ ગયા, ત્રણ ચાર મહિના સુધી પવનજીને લકામાં રાકયા. ત્યાર પછી પવનજીએ રજા માગી. ત્યારે રાવણ કહે છે હે પત્રનકુમાર ! જ્યારે મારી જરૂર પડે ને હું તમને ખેલાવું ત્યારે પાછા વહેલા આવજો. પ્રહ્લાદ રાજાને મારા સ્નેહ સ્મરણ કહેજો. એમ કહીને રજા આપી. હવે પવનજી લંકાથી નીકળીને રતનપુર આવશે. તેમને અજનાને મળવાની ચટપટી લાગી છે. વધુ ભાવ અવસરે કહેવાશે..
✩
વ્યાખ્યાને ન ઉટ
આસો સુદ ૧૪ ને શનિવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના,
અનંતજ્ઞાની ભગવંતના મુખમાંથી નીકળેલી જે શાશ્ર્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત, અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે હે રાજન્! તું ખાદ્ય પાર્થાના વૈભવથી તને પેાતાના નાથ માને છે. પણ તારી એ માન્યતા ભૂલભરેલી છે. સાચી સનાથતા સંયમમાં છે. જયારે સંસારના ત્યાગ કર્યા ત્યારે હું મારા અને સ જીવાના નાથ બન્યા.
તા. ૧૮-૧૦-૭૫
તે રીતે જ્ઞાની પુરૂષ! કહે છે હું જીવાત્માએ! તમે જે સુખ અને શાંતિને ઝંખી રહ્યા છે તે ખડ઼ારના પાર્શ્વમાં નથી. બાહ્ય પદ્મા ક્ષણિક હાવાથી તેમાં સુખ અને શાંતિ આપવાની તાકાત નથી. ભલે, તમે ખાદ્ય ષ્ટિથી કાઇને સુખી જોતા હૈા પણુ
Page #721
--------------------------------------------------------------------------
________________
૬૮૨
શારદા સાગર
તેના અંતરમાં અશાંતિની વેદના થતી હોય છે. બહિર્મુખ ભાવ એ જીવને માટે દુઃખનું કારણ છે. કસ્તુરીયા મૃગની નાભિમાં સુગંધ હોવા છતાં તે બહાર સુગંધની બેજ કરતે હોય છે. ને તેના પરિણામે તે દુઃખી થાય છે. આ રીતે આત્મા આંતરદષ્ટિ નહિ અવલોકતાં બાહ્ય દૃષ્ટિમાં ભમી રહ્યો છે. આત્માએ વિચાર કરવા જોઈએ કે પુદ્દગલ માત્ર જડ છે. આત્મા ચેતન છે. આઠ કર્મો પણ જડ છે. છતાં અનંત શકિતના ધણી એવા આત્માને આઠ કર્મો હંફાવી રહ્યા છે. જેમ તમે કઈ પહાડી પર્વતમાં જતા હે અને દૂરથી તમને એવું દશ્ય દેખાયું કે સિંહને ઘેટાં અને બકરાઓ હંફાવી રહ્યા છે. આ રીતે બનવું અસંભવિત છે. પણ જે કદાચ બને તે છેવટે સિંહ પિતાના સ્વરૂપમાં આવીને જે પુરૂષાર્થ કરે તે તેને ભગાડતા વાર નહિ લાગે. એ રીતે આત્મા રૂપી સિંહને જડ કર્મરૂપી ઘેટાં તથા બકાં સામને કરી રહ્યા છે પણ જયારે આત્મા જાગૃત બનીને એક અવાજ કરશે ત્યારે બકરા અને ઘેટારૂપી જડ કર્મને ભાગતા વાર નહિ લાગે. બે ઘડીમાં ઘાતકર્મને ખપાવવાની તાકાત આત્મામાં છે. પણ આમા મેહ મદિરાનું પાન કરીને એ મૂર્શિત બની ગયો છે કે પોતાની શકિતનું ભાન ભૂલી ગયો છે.
બંધુઓ! તમે આત્માને કહે કે તું જે પુદ્ગલમાંથી સુખની આશા રાખે છે તે પુદગલ વિનાશી છે. જયારે આત્મા અવિનાશી છે, રિચાર તે કરે કે વિનાશી અવિનાશીને શું ઉદ્ધાર કરશે? શું કાચને ટુકડે રત્નચિંતામણુ જેવું કામ કરી શકશે? ટૂંકમાં આપણે આત્મા રત્નચિંતામણી સમાન છે. ને પુગલ કાચના ટુકડા સમાન છે. પુદગલના મુખે તે સ્વપ્ના જેવા છે. જ્યારે તેમને આ વાત સમજાશે ત્યારે આત્માના સુખની પીછાણ થશે ને શાસ્ત્રની વાત સમજાશે. ભગવાને આઠ પ્રકારના અંધ કહ્યા છે. તેમાં જન્માંધ ને મમતાંધ આવે છે. જે જન્માંધ છે તે સામે જે વિદ્યમાન છે તેને જોઈ શકતો નથી. અને જે મમતાંધ છે તે જે નથી તેને જુએ છે. ખરું ને? શરીર, ઘર, કુટુંબ, હાટ-હવેલી ને જુએ છે ત્યારે એમ લાગે છે કે આ બધું મારું છે. પણ ખરી રીતે સમજે તે તેમાં કાંઈ તમારું નથી. મારું મારું કરી રહ્યો છે પણ તારું નહિ તલભાર હૈ...(૨) સગાસબંધી સે સ્વાર્થના, પુત્રાદિક પરિવાર હે (૨).ફિગટ ફિગટ કુલાય છે, જીવન તારુ જાય છે. મુરખ મનુષ્ય તારું જીવન એળે જાય છે.
જે વસ્તુ પિતાની નથી તેને પિતાની માની હરખાવું તે એક પ્રકારને અંધાપ નહિ તે બીજું શું છે? તિજોરી ઉઘાડે અને તેમાં ત્રણ–ચાર લાખ કે કરેડની રકમ દેખે ત્યારે તમને હરખ સમાતો નથી. પણ મહાન પુરૂષ કહે છે કે ચાર લાખ હેય કે દશ લાખ હોય કે બેંકમાં કરોડો રૂપિયા મૂકેલા હોય તેમાં તમારું કાંઈ નથી. ફક્ત પરિગ્રહની મમતા છોડીને જેટલું વાપર્યું હશે તેટલું તમારું છે. તમારે તે એમ માનવું
Page #722
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૮૩ જોઈએ કે બેંકમાં કરોડો રૂપિયાનું ઝવેરાત ને મિલકત હોવા છતાં પહેરેગીરી કરનારને તેની સાથે કોઈ સંબંધ નથી તે રીતે પરલોકમાં જતી વખતે પિતે કરેલા શુભાશુભ કર્મો સાથે લઈ જવાના છે. બાકી બધું અહીં રહી જવાનું છે. ધન તિજોરીમાં રહી જશે. મેટર ગેરેજમાં રહી જશે. પત્ની ઘરના દરવાજે ઉભી રહી જશે ને સ્વજને શ્મશાનમાં શરીરને સળગાવીને પાછા ફરશે. આ બધું શું તમે નથી જાણતા ? છતાં તમને સમજાતું હોય તે હવે સમજી લે કે મમતાથી અંધ બને છું. જ્યારે સાચી વાત સમજાશે ત્યારે તમને આ મમતા અંધાપાથી પણ ભયંકર લાગશે.
અનાથી મુનિ કહે છે હે મહારાજા. હું જ્યારે સંસાર છોડી સંયમી બન્યા ત્યારે મારે અને બીજાને નાથ બને. બીજાને એટલે કોનો?
સંન્લલ વેવ માં, તલાળ થ થાવરા ત્રસ અને સ્થાવર ને નાથ બને. દિલમાં એક જ ભાવ આવી ગયું કે મને જેવું ગમે છે તેવું દુનિયાના દરેક જીવને ગમે છે. મને જે નથી ગમતું તે કેઈને નથી ગમતું. કારણ કે આચારંગ સૂત્રમાં ભગવંત બેલ્યા છે કે
" सव्वे पाणा पियाउया, सहसाया, दुक्खपडिकला, अप्पियवहा,
fપયનવિ કવિ રામા. સાલ કવિ વિ ”
સર્વ જીવોને આયુષ્યપ્રિય છે. ને સુખશાતાની ઈચછાવાળા છે. દુઃખ બધાને પ્રતિકૂળ છે. ભયંકરમાં ભયંકર દુખેમાં પણ માનવી જીવવાની ઈચ્છા રાખે છે. મરણ સૌને અપ્રિય છે. જીવન સૈને પ્રિય છે. સર્વ છે જીવનની અભિલાષા રાખે છે. જીવતા રહેવું તે સર્વ જીવોને પ્રિય છે. જેમ આપણને જીવવું ગમે છે તે રીતે બીજાને પણ જીવવું ગમે છે. માટે કોઈ જીવની હિંસા કરવી નહિ. કહ્યું છે કે -
आत्मवत् सर्वभूतेषु, यः पश्यति स पंडितः ।
आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥ પિતાના આત્મા સમાન બધા જીવોને સમજે. જે વ્યવહાર પિતાને પ્રતિકૂળ લાગે છે તે વ્યવહાર બીજાની સાથે ના કરે. આટલી વાત જે આત્મામાં ઘુંટાઈ જાય તો હું માનું છું કે આ દુનિયામાં સ્વર્ગ નીચે ઉતરે. સ્વર્ગ કરતાં પણ અધિક સુખ મૃત્યુ લેકને માનવી ભેગવે. પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ આવવાથી વિતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. માટે તમારા દરરોજના કાર્યક્રમમાં પણ બને તેટલો ઉપગ રાખો કે જેથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસા ન થાય. તે સિવાય માની લો કે તમે જમવા બેઠા કઈ વસ્તુ ભાણામાં આવી તે બગડી ગઈ છે. તેથી તમને ભાવી નહિ. તો તે તમે બીજાને આપવાથી પુણ્ય બાંધવાની આશા રાખતા હોય તે તે તમારી ભૂલ છે. યાદ રાખજે જેવું દેશે તેવું મળશે. માટે બધાને તમારા સમાન ગણે. '
Page #723
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
:
કુળવાન વહુ આવે તેા ઘરને ઉજ્જવળ બનાવે – એક સારા શ્રીમંત અને સંસ્કારી કુટુંબની દીકરી પરણીને સાસરે આવી. પરણીને આવ્યા તેને મહિના થયેા. તેના મનમાં થયું કે અરેરે... આ ઘરમાં શું કરવાનું? એ વિચારે તેનુ મન ાસ ખની ગયુ. લમણે હાથ દઈને આંખમાં આંસુ સારતી બેઠી હતી. ત્યાં તેના સસરા આવી ચઢયા. પૂછે છે કે બેટા? તુ કેમ ઉદાસ છે? તને ઠીક નથી. અથવા તારા સાસુ અગર ખીજા કાઈએ તારું અપમાન કર્યું છે? વહુ કહે–ના. બધા મને સારી રીતે રાખે છે. તા તમને શું દુઃખ છે? ત્યારે કહે-માપુજી! બધા આનદ છે પણ આ ઘરમાં વાસી ખવાય છે. હું અહીં આવી ત્યાથી આટલા દિવસેામાં સાધુ મહાપુરૂષા કે અતિથિ કાઇ આપણાં આંગણે આવતા નથી. ને દ્વાન દઈને હાથ પાવન થતા નથી. સસરાની આંખ ઉઘડી ગઇ ને વહુના કહેવા મુજખ દાનશાળા શરૂ કરી. હજારા લેાકેાના દુ:ખ મટાડયા. તેથી શેઠની વાહવાહ થઈ પણ જે ઇર્ષ્યાળુ માણસા હતા તેમનાથી સહુન ન થયું. તેથી એક યુકિત રચીને શેઠને કહે છે કે આટલા બધાં નાણાં ના ખર્ચા. ને કામ કરો.
૬૮૪
ત્યારે શેઠ પૂછે છે તે મારે શું કરવું? ત્યારે પેલા આવનારા કહે કે જો તમને ગમે તે। હમણાં ખટાયેલી ખાજરીની સ્ટીમર આવી છે, તે નાંખી દેવાના ભાવે મળે છે. તે તે તમે ખરીદી લાવા. એટલે પૈસાના ખચાવ થશે ને દાન કર્યું કહેવાશે. મૂળ શેઠ લેભી સ્વભાવના તેા હતા. તેમાં આવી સલાહ મળી એટલે શેઠને જોઇતુ મળ્યુ.
શેઠની આંખ ખાલાવવા વહુએ કરેલી યુકિત :- હવે શેઠે ખટાયેલે બાજર લાવીને રસેાડામાં વાપરવા માંડયા. એ બાજરાના રોટલા કાઇના માઢામાં પેસતા નથી. ગામમાં શેઠની અપકીર્તિ થવા લાગી. વહુના કાને વાત આવી એટલે રસેાડામાંથી ઘેાડા લાટ લાવીને તેના શટલે મનાવ્યા. ને સસરાજીને રાટલા ભારાભાર ઘી ચાપડીને, એ શાક ચટણી મધુ ભાણામાં પીરસ્યું. સસરાજી જમવા બેઠા. એક બટકું માઢામાં મૂકયું
થૂ થૂ કરવા લાગ્યા. મેાટી રાડ પાડીને સસરાજી કહેવા લાગ્યા કે આજે કાણે રસેઇ બનાવી છે? ત્યારે નાની વહુ કહે છે કે પિતાજી! મેં મનાવી છે, તે કહે આજે રાટલે કેવા બાજરાના કર્યા છે કે મેઢામાં મૂકતાં પણ ઉછાળા આવે છે. ત્યારે વહુએ કહ્યું ખાપુજી! આજે રસાઠે ગઇ હતી. મને થયું ત્યાંથી માજરીને લેાટ લાવીને રાટલે બનાવું. એટલે તે આાજરીના રોટલા બનાવ્યેા છે. ત્યારે સસરા કહે-એ ખાજરીને રાટલે મારે ખાવાના ? વહુ કહે- એમાં શું થઈ ગયું? આપણાથી ન ખવાય? આપણા પૈસાનુ અનાજ છે ને આપણે તે સારુ' વાપરીએ છીએ ને ! પછી ખાવામાં શું વાંધા છે ? ત્યારે સસરાજી કહે કે પણ એ આપણાથી ખવાય તેવા ખાજરી નથી. પુત્રવધૂ કહે પિતાજી! વિચાર તેા કરે. આપણાથી ન ખવાય તે ગરીમથી કેવી રીતે ખવાય? આપણે તેા ભારાભાર ઘી, શાક, ચટણી મધુ છે. છતાં નથી ખવાતા તેા ગરીબ કેવી
Page #724
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
રીતે ખાય? બસ, શેઠની આંખ ઉઘડી ગઈ ને હતું તેવું રસોડું ચલાવવા લાગ્યા. અહીં આપણે એ વિચારવું છે કે જે આપણી ભાવના ઉંચી હશે તે બધાની ઉંચી થશે. કાન્સમાં બની ગયેલી એક સત્ય ઘટના તમને કહું.
ક્રાન્સના એક નાનકડા ગામમાં બે ખેડૂત ભાઈઓ રહેતા હતા. મોટેભાઈ પરણેલ હતું. તેને બે દીકરા અને બે દીકરાઓ હતી. નાનાભાઈ કુંવારો હતો. તેના લગ્ન થયા ન હતા. પિતાના બાપદાદાઓનું એક ખેતર હતું. તેના એક ભાગમાં માટેભાઈ ખેતી કરે ને બીજા ભાગમાં નાનાભાઈ ખેતી કરે.
એક વખતના પ્રસંગમાં પાક બરાબર તૈયાર થયા પછી બંને ભાઈઓએ પાક વાઢીને ખળામાં નાંખ્યા હતા. કામ કરતાં કરતાં સાંજ પડી એટલે મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે ભાઈ વાઢેલ પાક ખેતરમાં પડે છે એટલે આપણ બેમાંથી એકને તે ખેતર પર રાતવાસો રહેવું જોઈએ. અત્યારે હું ઘેર જાઉં છું. રાતના બાર-એક વાગે હું અહીં આવી જઈશ. પછી તું જ. આ બંને ભાઈઓમાં પ્રેમ ને સંપ ઘણે હતે. નાનભાઈ કદી મોટાભાઇની આજ્ઞા ઉથાપે નહિ. તે મોટાભાઈને પિતા સમાન ગણું તેની આજ્ઞામાં તત્પર રહે. મોટાભાઈની વાત સાંભળી નાનાભાઈ કહે ભલેભાઇ, એટલે મોટેભાઈ ઘર તરફ રવાના થયા.
નાને ભાઈ બરાબર ચેકી કરતે બેઠો છે. તેની નજર પાકના ઢગલા ઉપર પડતી હતી. પાક જોતા તેને વિચાર આવે કે મારે મોટે ભાઈ વસ્તારી છે. તે છ માણસનું કુટુંબ છે. આટલા પાકમાં એમનું પૂરું કેવી રીતે થાય? વળી તે ભાઈ તે પાછો સ્વમાની છે. કોઈને કાંઈ કહે પણ નહિ. ત્યારે મારે એકલાને આટલો બધે પાક શું કરવો છે? લાવ, ત્યારે સે પૂળા મોટાભાઈના ઢગલામાં નાખી દઉં. કેટલી દિલની ઉદાર ભાવના ને ભાઈ પ્રત્યેની લાગણી! એમ વિચાર કરીને નાનાભાઈએ પોતાના સે પૂળા મોટાભાઈના ઢગલામાં નાંખ્યા. -
રાત્રીના બાર વાગે મોટાભાઈ ખેતરનું રક્ષણ કરવા માટે આવી ગયો. ને નાનાભાઈને ઘેર મેક, રાત્રે વિચાર કરતાં કરતાં મેટાભાઈને વિચાર આવ્યું કે અરે! આ મારે નાભાઈ કેટલે ભોળે ને પવિત્ર છે. હજુ એને સંસારને આ પંથ કાપવાનું બાકી છે. પિતાની પાછલી જિંદગીને વિચાર કરીને બે પૈસા ભેગા પણ કર્યા નથી. તે તે પાછો એ શરમાળ ને લજજાવાન છે કે ભૂખે મરે પણ કોઈની પાસે હાથ લાંબે ન કરે. ગમે તેમ પણ હું તેને મોટેભાઈ છું. એ ન માગે તે ય મારે છાના છાના પણ એને મદદ કરતાં રહેવું જોઈએ. એમ વિચાર કરીને મોટાભાઈએ પિતાના ઢગલામાંથી સો પૂળા નાનાભાઈના ઢગલામાં નાંખ્યા.
બીજે દિવસે નાનાભાઈએ જોયું તે પિતાને પાક પૂરેપૂરે પડે છે. તેથી એને
Page #725
--------------------------------------------------------------------------
________________
૬૮૬
શારદા સીગરે . આશ્ચર્ય થયું. એ રાતે એણે પિતાના પૂળામાંથી સો પૂળા મોટાભાઈના ઢગલામાં મૂકવા માંડયા. ત્યાં મોટાભાઈ આવી ચડ્યા. નાનાભાઈને પિતાના પાકમાં પૂળા મૂકતે જોઈને મોટાભાઈએ કહ્યું - કેમ ભાઈ ! આ શું કરે છે? મેટાભાઈ! હું એકલું છું, મારે આટલે બધે પાક શું કરે છે? આપ તે વસ્તારી છે. તેથી મને એમ થયું કે લાવ, ત્યારે સે પૂળા મોટાભાઈના ભાગમાં મૂકું. મેં ગઈ કાલે રાત્રે મૂક્યા હતા પણ કેણ જાણે કેમ એ મારા ઢગલામાં પાછા આવી પડ્યા.
નાનાભાઈની આવી ઉચ્ચ ભાવના જોઈને મોટાભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે કહ્યું - ભાઈ ! ગઈ કાલે મને પણ વિચાર આવે કે તું એકલે છું. અત્યારે તેં બે પૈસા બચાવ્યા હોય તે ભવિષ્યમાં કામ આવે. એ વિચારથી પ્રેરાઈને મેં સે પૂળા તારા ઢગલામાં મૂક્યા હતા. મોટાભાઈની આવી વિશાળ ભાવના જેઈને નાને ભાઈ તેના ચરણમાં નમી પડે. મારે કહેવાને આશય એ છે કે દિલની સારી યા ખરાબ ભાવનાઓને પડશે જરૂર પડે છે. કેટલાક સ્થળ એવાં હોય છે કે જ્યાં અવાજના પડઘાં પડે છે. આપણે જે બોલીએ છીએ એ થડા વખત પછી ફરી આપણને સાંભળવા મળે છે. એ જ પ્રમાણે એક વ્યક્તિના અંતઃકરણની ભાવના બીજી વ્યક્તિના અંતઃ કરણની દીવાલને અથડાઈને એ જ રૂપમાં મૂળ વ્યક્તિ તરફ પાછી ફરે છે.
આપણુ વિચારમાં અજબ શક્તિ ભરી છે. જગતમાં જેટલાં જેટલાં કાર્યો થઈ ગયા, થઈ રહ્યા છે અને થશે એ બધાનું મૂળ વિચાર છે. જેટલા પ્રમાણમાં વિચાર શુદ્ધ અને પવિત્ર હશે એટલા પ્રમાણમાં કાર્ય શુદ્ધ અને પવિત્ર થશે. પવિત્ર વિચારથી પ્રેરાઈને જે વૈજ્ઞાનિકોએ જગતને સુંદર સગવડતાઓ આપી એ વૈજ્ઞાનિકને જગત પ્રેમથી વંદે છે. અને જે વૈજ્ઞાનિકેએ જગતને હિંસક શસ્ત્ર ભેટ ધર્યા એ વૈજ્ઞાનિકોને જગત ધૃણાની નજરે નિહાળે છે. જેમ્સ એલે કહ્યું છે કે મનુષ્ય પિતાનું ભાવિ પિતે બગાડે છે અથવા સુધારે છે. વિચાર રૂપી યંત્રશાળામાં એ એવા હથિયાર બનાવે છે કે જેથી તેને પિતાને વિનાશ થાય. તેવી જ રીતે એવા પણ હથિયાર બનાવી શકે કે જેથી આનંદ, ઉલ્લાસ અને શાંતિ રૂપી સ્વગીય ભુવનનાં સાહિત્ય બનાવી શકે. સત્ય વિચાર પસંદ કરીને તેને યથાયોગ્ય ઉપયોગ થાય તે મનુષ્ય દેવ બને. ખેટા વિચાર કરી તે ઉપયોગ કરે તે પશુ કરતાં ય નીચી પંકિતમાં ઉતરે. આ બે છેડાની વચમાં અનેક સ્વભાવના જુદા જુદા વિચારોના મનુષ્યો હોય છે. અને મનુષ્ય તેમને કર્તા અને ભકતા છે. , દેવ બનવું કે દાનવ એ માનવીની પસંદગીની વાત છે. સારા વિચાર કરનારા દેવ બની શકે છે. એને દેવની રિદ્ધિ – સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે ભૂંડા વિચારો કરનારો માનવી આખું જીવન દુઃખમાં પસાર કરે છે. આપણું અને સમાજના બંનેના કલ્યાણને અર્થે સદાય કલ્યાણકારી વિચાર કરવા. ભલે આપણા માટે
Page #726
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર બીજા ગમે તે વિચાર કરતા હોય પણ આપણે તે સદાય બીજાનું સારું ઈચ્છવું જોઈએ. આપણે જે દિલથી બીજાનું શુભ ઈચ્છતા હોઈશું તે એક દિવસ એ જરૂર ઉગશે કે સામી વ્યક્તિને ફૂડ કપટ ભર્યા મનેભાવ પણ પલટાવાના.
બંધુઓ ! કેઈના મકાનમાં અત્તરભર્યું હોય તે શું ત્યાંથી પસાર થનારા પ્રવાસીઓને એની સુગંધ નહિ આવે? આવે. ઘરની અંદર કઈ જીવજંતુ મરી ગયું હોય અને સડતું હોય તે ત્યાંની હવા દુર્ગધમય નહિ બને? પુરતા વિચાર અત્તર જેવા છે. અને કુવિચાર સડતા કચરા જેવા છે. જ્યારે આપણું ચિત્ત રૂપી તંત્રમાં વિચારોની ઘટમાળ શરૂ થાય છે. ત્યારે તે વિચારેની અસર આપણા શરીર ઉપર થાય છે એટલું નહિ પણ આપણુથી ન જોઈ શકાય કે ન સમજી શકાય તેવી અદશ્ય અસર વાતાવરણમાં પણ ફેલાય છે. એક દાખલો આપીને સમજાવું.
બનારસના રાજા બ્રહ્મદરે રાજ્યના લાભથી કેશલ દેશ પર ચઢાઈ કરી. ને તે રાજય જીતી લીધું. કોશલ રાજા યુદ્ધમાં માઈ ગયા ને તેની રાણું જંગલમાં ભાગી ગઈ. તે સમયે તેને નાને બા હતું. તેને જંગલમાં રહીને રાણીએ ઉછેર્યો. ને તેનું નામ દીર્ધાયુ પાડયું. સમય જતાં આ વાત તે ભૂલાઈ ગઈ. દીર્ધાયુને એની માતા ભૂતકાળની ઘણી ઘણી વાતો કરતી. સાથે એ કહ્યું કે દીકરા બનવાનું હતું તે બની ગયું. હું એમ નથી કહેતી કે તું તારા પિતાનું વેર લે. વેરથી કદી વેર શમતું નથી, અગ્નિ જેમ પાણીથી શાંત થાય તેમ વેરની જવાળા પ્રેમથી શાંત થાય. આ સુંદર વાત તારા પિતા મને ઘણું વખત કહેતા હતા.
સમય જતાં દીર્ધાયુ મોટે થયે. તેના દેહ પર યૌવન થનગનવા લાગ્યું. પિતાની આજીવિકાને માટે દીઘાયુ બ્રહ્મદત્તને ત્યાં સારથિ તરીકે કામ કરવા રહ્યો. એક દિવસની વાત છે. બ્રાહદત્ત રાજા શિકાર ખેલવા નીકળ્યા. તે જંગલમાં ઘણે દૂર સુધી નીકળી ગયા. બધા સાથીદારે છૂટા પડી ગયા. થાક્યાપાયા બધા બપોરે એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા. બ્રહ્મહત્ત રાજા દીર્ધાયુના ખેાળામાં માથું મૂકીને ઊંધી ગયા. રાજાને ઊંઘતા જોઈને દીર્ધાયુને પિતાનું જુનું વેર યાદ આવ્યું.બ્રહ્મદત્તને નાશ કરવા પાસે પડેલી તલવાર ઉપાડી. ત્યાં તે માતાની મીઠી શિખામણ યાદ આવી. બેટા! વેરથી વેર નથી શમતું પણ પ્રેમથી શમે છે. દીર્ધાયુએ તરત તલવાર નીચે મૂકી દીધી. પણ અશુભ વિચારને પડદે પડયે હેય તેમ રાજા બ્રહ્મદત્ત એકદમ ઝબકીને જાગી ગયા.
બ્રહ્મદત્તને એકદમ ગભરાયેલો જોઈ દીર્ધાયુએ પૂછયું. મહારાજા! આપ આટલા બધા ગભરાયેલા કેમ દેખાવ છે? હે દીર્ધાયુ! મને સ્વપ્ન આવ્યું કે તું કોશલરાજને પુત્ર છે અને પિતાનું વેર લેવા કટિબદ્ધ થયો છે. દીઘાયુ કહે-હા, વાત સાચી છે. તે પછી હે મહારાજા! મને મારી માતાના શબ્દો યાદ આવ્યાં અને હું આપની ઘાત
Page #727
--------------------------------------------------------------------------
________________
૬૮૮
શારદા સાગર કરતાં અટકી ગયે.” વેર વેરથી નથી શમતું પણ વેર પ્રેમથી શમે છે. આ શબ્દ સાંભળી રાજાએ કહ્યું - ચાલ, આપણે આપણે હિસાબ પતાવી દઈએ. એમ કહીને બ્રહ્માદરે દીર્ધાયુને છાતી સરસ ચાખે. વેરના ઘા પ્રેમના પાણીથી ધોવાઈ ગયા. બંધુઓ ! આપે સાંભળ્યું છે કે સદ્દભાવના કેળવવાથી પરિણામ સુંદર આવે છે. દુશમન દેસ્ત બની જાય
છે. બ્રહ્મદરે દીર્ધાયુને તેનું રાજ્ય પાછું મેંપી દીધું. કેવું સુંદર પરિણામ આવ્યું? શત્રુ મિત્ર બની ગયા ને વેરી વહાલે બની ગયે.
આપણે ત્યાં આયંબીલ તપની આરાધના ચાલી રહી છે. ભગવાને તપ અને ત્યાગની મહાન પ્રધાનતા બતાવી છે. ભગવાને મોક્ષ પ્રાપ્તિના સાધનોમાં સમ્યકજ્ઞાન સમ્યક્ટશન, સમ્યક્ષ્યાત્રિ અને સભ્યતાને માન્યા છે. તથા બીજા પ્રકારથી મેક્ષ સાધનામાં દાન, શીયળ, તપ અને ભાવને પણ ઘણું મહત્વ આપ્યું છે. મારે કહેવાને આશય એ છે કે આ બંને સાધનામાં તપને ઉલ્લેખ કરવામાં આવે છે. તેથી તપનું સ્થાન અનિવાર્ય છે. કારણ કે તપથી પૂર્વે કરેલા કર્મોની નિજ રા થાય છે. આચાર્ય હેમચન્ટે પણ કહ્યું છે કે -
सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा ।
तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥ જેવી રીતે માટીથી લેપાયેલું સોનું અનિમાં તપીને શુદ્ધ બને છે તેવી રીતે તપરૂપી અગ્નિમાં તપીને આત્મા શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે.
તપ એ જીવનના ઉત્થાનને સર્વોપરી માર્ગ અથવા સર્વોપરી સાધન છે. તપ કરવાથી આત્મા સર્વોચ્ચપદ્ધ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે. ભગવાન મહાવીરે પિતાના પૂર્વ ભવમાં નંદરાજાના ભાવમાં ૧૧ લાખ ૬૦ હજાર મા ખમણ કર્યા હતા ને તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. ગાઢ કર્મોના બંધનને તેડવા માટે તપની અતિ આવશ્યક્તા છે. તે સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજીએ તે એક લેખકે બાયેકેમીક દવાની સાથે તપની સુંદર સરખામણી કરી છે. બાયોકેમીક પદ્ધતિ અનુસાર તેના નિષ્ણાત માને છે કે બાયોકેમીકની બાર દવાએ માણસના ગમે તેવા રે માટે બસ છે. તેમ આત્માના ગમે તેવા રોગો માટે આ બાર પ્રકારને તપ બસ છે.
બાયોકેમીકની બાર હવાની અંદર પહેલી દવાનું નામ કેલેરીયાફેર્સ છે. જે હાડકાનો દુઃખા, દાંત હલવા, ટી. બી. વગેરે અનેક રોગોની અંદર કામ આવે છે. તેમ અનશન તપ આત્માને અનાદિના લાગેલા વાસનારૂપ ટી. બી, આહાર ખાવારૂપ હડકવા અને જીને સંહાર કરવારૂપ હિંસારૂપ કેન્સર આદિ અનેક રેને માટે આ પહેલો અનશન તપ કરવામાં આવે છે.
બીજી દવાનું નામ છે ફેરમફેર્સ જે કંઈ પણ જાતને તાવ, કોઈ પણ જાતને
Page #728
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૮૯ સોજો, મરડો વગેરે માટે કામ આવે છે. જો કે તેની અંદર બીજી દવાનું મિશ્રણ તે કરવું પડે છે. છતાં મુખ્યપણે તેનું કામ ઉપર કહેલા રોગોની નાબૂદી કરવાનું છે.” તેવી રીતે ઉદરી રૂપ ફેરમફેર્સ તપ કરવાથી બ્રહ્મચર્ય સારું પળાય છે. વિચારોની શુદ્ધિ થાય છે. મન પવિત્ર બને છે. પ્રમાદ હટી જાય છે. અબ્રહ્મ, પ્રમાદ, મનની અશુદ્ધિ વગેરે દૂર થાય છે.
ત્રીજી દવાનું નામ છે ફેસ્મ-ફેર્સ, જે શરીરમાં લોહીના ગઠ્ઠાઓ જામી જાય, કઈ અંગ બેટું વધ્યું હોય તેમજ ચામડી આદિના રાગે માટે વપરાય છે. તેમ વૃત્તિસંક્ષેપ રૂપ ફેસ્મફેર્સ નામને તપ પરિગ્રહ ઉપર કાબૂ મેળવે છે. જીવનમાં કરકસર લાવે છે. ખાઉં ખાઉંની વાસના ઓછી કરે છે. જેના દ્વારા મૈથુન સંજ્ઞા ઉપર પણ થડે પ્રહાર પડે છે. બીજા પણ અનેક કામમાં આવે છે. જે દ્વારા પરિગ્રહ સંજ્ઞા રૂ૫ રેગ તેમજ વાસનારૂપ રોગની નાબૂદી થાય છે.
ચેથી દવાનું નામ છે કેલ્કર-ફેર્સ. જે માથાનો દુઃખાવો, ખાસ કરીને મુખ ઉપરના રેગે, દાંતના સડા વગેરે માટે કામ આવે છે. તેમ રસત્યાગ રૂપી કેલ્કરફેર્સ તપ જીભની ચળ, વધુ ખાવાની લત, અબ્રહ્મની અશુદ્ધિ વગેરે આત્માના અનેક રોગોના ઉપાય માટે કામ આવે છે.
પાંચમી દવાનું નામ કાળીમૂર છે. એ ફેરમફેર્સ સાથે અપાય છે. જે ટાઈફોઈડ માટે, જીભ ઉપર થતી સફેદ ફેલ્લીઓ, કે આંખના રોગો માટે અપાય છે. તેવી રીતે કાયકલેશ રૂપી કાલીમૂર તપ અનાદિ કાળથી કાયામાં પેસી ગયેલા પ્રમાદ રૂપી રોગ, આત્મામાં વધી ગયેલા ભેગ વૈભવના તાંડવ રૂપી રેગ વગેરે માટે અકસીર ઈલાજ છે.
છઠ્ઠી દવાનું નામ છે કાળફેર્સ. ઉંઘ ન આવતી હોય, બીક લાગતી હોય, ગાંડપણ જેવું લાગતું હોય, જ્ઞાનતંતુ નબળા લાગતા હોય, ઝાડામાં દુર્ગધ આવતી હોય વગેરે ઘણ રેગ માટે આ દવા અપાય છે. સંસીનતા રૂપ કાળીફેર્મ તપ બહુ ઉંઘ આવતી હોય. (ઉંઘ આવવી એ દર્શનાવરણીય કર્મને ઉદય છે.) તે માટે અકસીર ઈલાજ છે. જે દ્વારા સ્વાધ્યાય, ધ્યાન વધારે થાય છે. ઉપગ સારે રહે છે અને ઉપયોગ સારો રહેવાથી આત્માના જ્ઞાનતંતુઓ ખૂબ સતેજ રહે છે.
સાતમી દવાનું નામ કાળી- સલ્ફ છે. ગડગુમડ, ઉનાળામાં થતા તાપડીયાં, કાનનું પાકવું, દાંતમાં રસી થવી, ખરજવું, ચિંતા, વિગેરે માટે જે કામ આવે છે તેવી રીતે જૈન શાસનને સાતમે તપ પ્રાયશ્ચિત છે. જે દ્વારા અનાદિની પા૫ વાસનાઓ શાંત થાય છે. અઢારે પાપના ગડગુમડ બેસી જાય છે. આત્માની ચિંતા ઓછી થાય છે. આત્મા પાપના ભારથી હળ ફૂલ બની જાય છે. તેને કોઈ જાતને ભય રહેતો નથી. આ રીતે અનેક કામમાં પ્રાયશ્ચિત રૂપી કાબી સલ્ફ દવા કામમાં આવે છે.
Page #729
--------------------------------------------------------------------------
________________
૬૯૦
શારદા સાગર
આઠમી દવાનું નામ છે મેગ્નેશિયા ફર્સ. જે ઊટાટા, શરદી, ખાંસી આ બધા માટે કામ આવે છે. જેનશાસનની વિનયરૂપ મેનેશિયા ફેર્સ જે અહં રૂપી ખાંસી, ઊંટાટીયે, મમ રૂપી શરદી માટે કામ આવે છે. જે દ્વારા અહંમ રૂપી આરોગ્ય પ્રાપ્ત થાય છે.
નવમી, દવાનું નામ છે નેટમમુર. જે બંધકેશ, સૂકાયેલું ખરજવું, તેમાંથી પાણી ઝરવું, આંખમાંથી પાણી આવવું, આ માટે કામ આવે છે. તેવી રીતે વૈયાવચ્ચે રૂપ નેટમમુર દવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે તથા ક્ષય માટે તેમજ અંતરાય કમના ક્ષય માટે ખૂબ અસાધારણ દવા છે. જો કે બધી દવાઓ દરેક કર્મના ક્ષય માટે છે. છતાં પણ શાસ્ત્રમાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. તેથી વૈયાવચ્ચ માટે વધારે ફેર્સ લખે છે.
- દશમી દવાનું નામ નેટ્ટમફેર્સ છે. દાંતના દર્દો, ગેસ, સ્વપ્નદેષ, વગેરે માટે આ દવા બીજી દવા સાથે મિલાવીને અપાય છે. તેવી રીતે સ્વાધ્યાય ત૫ રૂ૫ નેટ્ટમફેર્સ આત્મશુદ્ધિ માટે તેમજ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ માટે તેમજ સમ્યકત્વની શુદ્ધિ માટે ખાસ કામને છે.
અગિયારમી દવાનું નામ નેમસલ્ક છે. જે ટાઢિયે તાવ, પેશાબ રોકાઈ રોકાઈને આવ, તથા દમ રોગ માટે અપાય છે. તેવી રીતે ધ્યાનરૂપ નેમસ ઘાતી કર્મના નાશ માટે અકસીરમાં અકસીર ઉપાય છે.
બારમી દવાનું નામ છે સિલિસિયા. જે વાળ ખરતા હોય, માથાની જૂ માટે, ગુમડું પાકતું ન હોય તો અપાય છે. તેવી રીતે કાર્યોત્સર્ગ રૂપી સિલિસિયા દવા કાયાનું મમત્વ મુકાવવા માટે છેલ્લામાં છેલ્લો ઉપાય છે. બાયકેમિકની આ બાર દવાઓ એક દવા સાથે બીજી મિકસ કરીને પણ અપાય છે. તેવી રીતે જોવા જેવા આત્માના દે હેય તે તે રીતે વધતા ઓછા પ્રમાણમાં બાર તપ રૂપ દવા લેવી જરૂરી છે.
દેવાનુપ્રિયા બાયકેમિકની બાર દવાઓ જેવી રીતે દેહના દઈ મટાડે છે તેવી રીતે આત્માના રોગ મટાડવા માટે આ બાર દવાએ તે છે કે છ આત્યંતર તપ અને છ બાહ્ય તપ. અનંતકાળથી આત્માએ જેટલી બહારની ચિંતા કરી છે તેટલી આત્માની ચિંતા કરી નથી. જ્યારે અંતરાત્મા જાગી ઉઠશે ને પિતાના સ્વરૂપની રમણતામાં કરશે ત્યારે અલૌકિક આનંદ પ્રાપ્ત કરશે. સમય થઈ જવા આવ્યો છે. વિશેષ આ બાબતમાં કંઈ કહેતી નથી. આવતી કાલે પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. જીવનનૈયાને ભવસાગર પાર કરાવનાર અમારા પરમ ઉપકારી પૂ. ગુરૂદેવ પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્ય તિથિને પવિત્ર દિવસ છે અને આયંબીલ તપની આરાધનાને છેલ્લો દિવસ છે. આવતી કાલે સુંદર આરાધના કરી તપ ત્યાગમાં જોડાશે તેવી આશા સહિત વિરમું છું.
Page #730
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૯૧
વ્યાખ્યાન નં-૮૦ આસો સુદ ૧૫ ને રવિવાર
, ૧૯-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
મહાન પુણ્યના ઉદયથી આ માનવ ભવ મળે છે. જ્ઞાની કહે છે આ માનવ જન્મને સફળ બનાવે. આ જગતમાં પ્રત્યેક માનવી માનવજીવનને સફળ બનાવવા ઈચ્છે છે, પણ માનવજીવન સફળ કેવી રીતે બને, તે તમે જાણો છો? ઘણાં મનુષ્ય ધન કમાવામાં, ખાવા-પીવામાં, હરવાફરવામાં ને કીર્તિ પ્રાપ્ત કરવામાં સફળતા માને છે. વળી કઈ ભાગ-ઉપગ ને ભૌતિક સુખ મેળવવામાં માનવજીવનની સફળતા માને છે. જ્યારે જ્ઞાની કહે છે, કે આત્માને કર્મના બંધનથી મુક્ત બનાવવામાં માનવજીવનની સાચી સફળતા છે. “માનવ જન્માવે છે મીઠા પણ બની ગયું છે કહે.” તેનું કારણ શું? એનું કારણ એ છે કે રૂડો માનવજન્મ પામી, આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાનું એક પણ કાર્ય ન કર્યું. પણ કર્મબંધન થાય તેવા બૂરા કાર્યો કર્યા. બૂરા કામ કરતાં બૂરી ગતિ થશે. ઘણાં એમ કહે છે, કે ઘડપણમાં ગોવિંદના ગુણ ગાઈશું. અરે, ઘડપણમાં ગેવિંદના ગુણ ગાશો તો ગાશે નહિતર ગુણ તે ભરશે, કેમ બરાબર છે ને? (હસાહસ). આજે જૂએ છે ને કે માનવ જે માનવ બનીને ખભે માલના કેથળા ઉપાડે છે. કાળી મજૂરી કરે છે. માટે કહ્યું છે કે અમૂલ્ય માનવભવ પામીને આત્માની સાધના નહિ સાધે તો સંસારની ગુણે ઉપાડવા સિવાય બીજું શું કરશે ?
બંધુઓ! વિચાર કરો. આપણું જીવન ક્ષણભંગુર છે. આ ઘડિયાળને કાંટે પણ કટકટ અવાજ કરીને કહે છે, કે હે માનવ! તું ચેતી જા. આ કાંટે જેમ ચારે તરફ ફરે છે તેમ તું પણ જીવનમાં શુભ કાર્યો નહિ કરે તો ચતુર્ગતિના ચક્કરમાં ફરીશ. આ કાંટ કયારે ખરી પડશે તેની ખબર નથી. તેમ તારા આયુષ્યને કાંટે કયારે ખરી પડશે તેની ખબર નથી. અલ્પ જિંદગીમાં કરવા જેવું તું કરી લે. જેવા કર્મો બાંધીશ તેવા તને ફળ મળશે. શુભ કર્મો બાંધીશ તે શુભ ફળ મળશે ને અશુભ બાંધીશ તે અશુભ ફળ મળશે. બાવળ વાવીને કેરીની આશા રાખે છે તે ક્યાંથી મળશે? આ વાવ્યું હોય તે ભવિષ્યમાં કેરી મળે ને બાવળ વાવે તે કાંટા જ મળે ને? માટે જ્ઞાનીઓ કહે છે કે આયુષ્ય ક્ષણિક છે. ચેતી જાવ. કાળ કેઈની રાહ જોતું નથી. આજે આપણે કેઈને જોયા હોય છે ને સવાર પડતાં તે તેના અશુભ સમાચાર સાંભળવા મળે છે. ત્યારે આપણને એમ થઈ જાય છે, કે આ શું થઈ ગયું? હજુ તે આપણે કાલે તેમને જોયા છે. આપણને મળી ગયા છે ને શું થઈ ગયું? આ સાચું હશે કે ખરું? પણ કાળરાજાને આ વિચાર નથી થતું. કાળરાજાને અગાઉથી સદેશે પણ નથી આવતું. અત્યારે તે મોટા ભાગે. એકાએક જવાનું બને છે.
Page #731
--------------------------------------------------------------------------
________________
૬૯૨
શારદા સાગર
આગળના વખતમાં પાંચ સિગ્નલ આપવામાં આવતા હતા. જેમ ગાડી આગળના સ્ટેશનેથી ઉપડે ત્યારે સામા સ્ટેશનમાં ડંકા પડે. ગાડી સ્ટેશનમાં આવતા પહેલા પાંચ મિનિટ અગાઉથી સિગ્નલ આપવામાં આવે છે. તેમ પહેલાના વખતમાં આ જીવનની ગાડી ઉપડતા પહેલાં પાંચ સિગ્નલ આપતા હતા. તેમાં સૌથી પહેલાં માથાના વાળ કાળા હતા તે ધેાળા થાય એટલે માનવ સમજી જતા હતા કે માથામાં કાળા વાળ મટીને ધેાળા થયા. એટલે મને ચેતવણી આપે છે.
આ કાળ વહેણ વહેતાં, સદેશ કઇ કઇ કહેતાં, નથી સ્થિર કાઇ રહેતા, તુ બનજે તત્ત્વવેત્તા.
નદીના વહેણ પૂરજોશમાં વહે છે. તેને બે હાથ આડા દેવામાં આવે તે પણ તેને કાઈ રાકવા સમર્થ બની શકતુ નથી. છતાં માની લેા કે એ કાંઠે વહેતી નદીના વહેણને પણ કાઈ ઉપાયથી રાકી શકાય પણ કાળના વહેણને રાકવા કાઈ સમર્થ નથી.
જળ પ્રવાહ સમું અવિશ્રાન્ત આ, ઘટતુ જાય ક્ષણિક જ જીવન,
કાળના વહેણ પૂરોશથી વહી રહ્યા છે. તે માનવને સદેશેા આપે છે, કે હું માનવ! તુ ચેતી જા.
ચેતી જા આતમ ચેત હવે અવસર ચાહ્યા જાય છે (૨) આન્યા હતા તુ છેાડવા, બાંધીને શાને જાય છે (૨) સ્વમાંથી તુ' પરમાં જઈ, શાને વધુ રખાય છે (૨) - ચેતી જા
·
જે આત્માએ સતના સમાગમ કરીને સ્વને આળખે છે તે કામ કાઢી જાય છે. તે આત્મા પ્રત્યેક પદાર્થાને પરિવર્તનશીલ દેખે છે. એટલે તેને કાઈ પણ પદાર્થ પ્રત્યે રાગ કે દ્વેષ થતા નથી. તમે પણ જુએ છે ને કે આત્મા સિવાયના સર્વ પદ્મા જડ છે ને દરેકની પર્યાય પલ્ટાય છે. તમે બે ત્રણ વર્ષના હશે ત્યારે તમારી માતાએ ફોટો પડાવેલા હશે તે તમને ખતાવશે તેા તમે એમ કહેશો કે આ ફાટા કાને છે? યુવાનીના અને ખાલપણુના ફોટો સરખાવશે તે જુદો લાગશે. આ બધી પુગલના પર્યાય છે. જ્યાં પર્યાય છે ત્યાં પલટાવાપણું છે. આવા વિનશ્વર પુદ્દગલને સ્વભાવ જોઇને કંઇક આત્માએ વૈરાગ્ય પામી ગયા છે ને કંઇક જીવે! સંસારમાં રહેવા છતાં પણ ન્યારા રહે છે.
એક રાજકુમાર ખૂબ સાંઢ વાન હતા. એક દિવસ સુદર સ્વાંગ સજી ફરવા જઇ રહ્યા હતા. એનુ લલાટ ઝગારા મારી રહ્યું હતુ. પુણ્યવાનના પ્રકાશ કદી છાના રહેતા નથી. કદાચ સાદા વેશમાં હાય તા પણ તેનું લલાટ કદી છૂપું રહેતું નથી. રસ્તામાં એક વેશ્યાની હવેલી આવી. વેશ્યા ઝરૂખામાં ઊભી છે. રાજકુમારને દેખી તે તેના રૂપમાં મુગ્ધ મની અને રાજકુમારને ખેલાવ્યે. કુમારને ખખર નથી કે આ કાની હવેલી છે. એટલે એ તે હવેલીમાં ગયે તે વેશ્યાને પૂછ્યું–બહેન! તમે મને શા માટે ખેલાવ્યે
Page #732
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૯૩
છે? વેશ્યા પણ ખૂબ સ્વરૂપવાન હતી. તેણે કહ્યું સ્વામીનાથ! આ મારી સમસ્ત સંપત્તિ આપના ચરણે ધરી દઉં છું. આપ તેને અને મારે સ્વીકાર કરે. આપણે સાથે રહીને સંસારના સુખે ભેગવીએ.
બંધુઓ ! આ રાજકુમાર ચામડીના રૂપમાં મોહ પામે તેવું ન હતું. ચારિત્ર સંપન્ન હતા. વિનશ્વર પુલના સ્વભાવને સમજનારે હતે. એટલે સહેજ પણ તેનું મન ચલાયમાન ન થયું. જીવનમાં ચારિત્રની ખૂબ મહત્તા છે. ચારિત્ર વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જીવનમાંથી બધું જશે તે કઈ વાંધો નથી પણ ચારિત્ર ગયું તે સમજી લેજે કે જીવન ધૂળધાણી થઈ જશે. મહાનપુરૂષેના જીવનમાં કોટી આવે ત્યારે પહેલાં સામી વ્યકિતને સમજાવે. પણ જો તે ના સમજે તે જીભ કરડીને મરી જાય પણ પિતાનું ચારિત્ર લૂંટાવા દે નહિ. ચારિત્રની રક્ષા કરતાં આ રીતે મરવું પડે છે તે આપઘાત ન કહેવાય. બધી ખેટ પૂરી થશે પણ ચારિત્રની બેટ કઈ નહિ પૂરી શકે.
માની લે કે શેઠને ચાર દુકાન છે. એક બકાલાની, બીજી કાપડની, ત્રીજી દવાની અને ચેથી ઝવેરાતની. બકાલાની દુકાનમાં બેટ આવશે તે કાપડની દુકાનમાંથી પૂરી કરી શકાશે. કાપડની દુકાનમાં ખોટ આવશે તે દવાની દુકાનમાંથી પૂરી કરી શકાશે. પણ જે ઝવેરાતની દુકાનમાં ખોટ આવશે તે તે ખોટ બકાલાની દુકાન, કાપડની દુકાન કે દવાની દુકાનમાંથી પૂરી થઈ શકશે નહિ. કારણ કે ઝવેરાતનાં મૂલ્ય ઘણાં હોય છે. તેમ ચારિત્ર એ ઝવેરીની પેઢી છે. માટે એ પેઢીમાં સહેજ પણ ખોટ આવવી ન જોઈએ. તેનું ખૂબ લક્ષ રાખે.
રાજકુમાર વિચારે છે કે અહો! આ વેશ્યા પુદ્ગલના રંગમાં કેટલી આસક્ત બનેલી છેપણ તેની યુવાની, સૌંદર્ય, અને સંપત્તિ કંઈ સ્થિર રહેવાના છે? ખરેખર એ વાત સત્ય છે કે “નથી કે સ્થિર રહેતાં તું બનજે તત્વવેત્તા” હે આત્મા! તું ખૂબ સજાગ બન. તારે આ તરફ દષ્ટિ કરવાની નથી. જે અત્યારે વેશ્યાને ના કહીશ તે મને જવા નહિ દે. એટલે સમયસૂચકતા વાપરીને રાજકુમાર કહે છે અત્યારે હું કઈ અગત્યના કામે બહાર જઈ રહ્યો છું. મારું કામ પૂર્ણ કરીને કેઈ સમયે મારી જરૂર પડશે ત્યારે આવીશ. વેશ્યા કહે છે ના. હું તમને નહિ જવા દઉં. કુમાર કહે અત્યારે ગયા વિના મારે ચાલે તેમ નથી. હું જાઉં છું. જ્યારે મારી જરૂર હશે ત્યારે આવીશ. એમ કહીને છટકબારી શોધીને છટકી ગયે.
બંધુઓ! તમે કઈ ચેર અગર ગુંડાના સકંજામાં સપડાઈ જાવ ત્યારે નાસી છૂટવા માટે છટકબારી શોધે છે ને? રખે, ગુંડાના પાશમાં સપડાઈ જઈશ તે મારા પૈસા ને માલ મિલ્કત લૂંટી લેશે. માટે જલ્દી અહીંથી કેમ છુટું? તે માટે રસ્તો શોધે છે ને
Page #733
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લાગ મળે તે છટકી પણ જાય છે ને? રાજકુમારને મન વેશ્યા પણ ચારિત્ર રૂપી ધન લંટનાર લૂંટારી હતી એટલે તે ત્યાંથી છટકી ગયે. વેશ્યા તે રાહ જોતી રહી. આ વાતને પંદર વર્ષો વીતી ગયા. એક વખત ફરીને તે રાજકુમાર ફરવા માટે નીકળ્યો. ત્યારે એક સ્ત્રી રસ્તામાં પડેલી જોઈ. તે કાળા પાણએ કલ્પાંત કરે છે ને બચાવ - બચાવોની બૂમ મારે છે. આ કરુણ રુદનના શબ્દો કુમારના કાને અથડાયા. તરત એ ઘડેથી નીચે ઉતર્યો. એ બાઈના સામું જોયું. તે તરત ઓળખી ગયે. અહે! આ તે પેલી વેશ્યા છે. કયાં ગઈ તેની યુવાની અને તેનું સૌંદર્ય! પાણી પાણી કરે છે પણ કોઈ પણ પાતું નથી. શરીરમાંથી દુર્ગધ છુટે છે. કુમારે તેને શીતળ પાણી પીવડાવ્યું. બીજું પાણી મંગાવી તેનું શરીર સ્વચ્છ કરાવ્યું, એટલે વેશ્યાને કંઈક શાંતિ વળી અને પૂછયું - તમે કોણ છે? ત્યારે કુમારે કહ્યું - પંદર વર્ષ પહેલાં મેં તને કહ્યું હતું કે અત્યારે મારી જરૂર નથી. મારી જરૂર પડશે ત્યારે આવીશ. એટલે ખરા સમયે હું આવી ગયો છું. કંઈક વિચાર કર. તું
જ્યારે યુવાન અને સૌંદર્યવાન હતી ત્યારે ભોગવિષયની મસ્તીમાં કૂદતી હતી. અને તારી પાસે જે પુરૂષે આવે તેને પધારે સ્વામીનાથ....પધારો સ્વામીનાથ કહેતી હતી. અને બધાને તારા રૂપમાં મુગ્ધ બનાવી ભેગ વિલાસમાં જિંદગી બરબાદ કરી. પણ વિચાર કર. અત્યારે કઈ તારી પાસે આવે છે? કઈ તારૂં છે? આ શરીર રૂપ, સંપત્તિ, યૌવન બધું વિનવર છે. કોઈ સ્થિર રહેનાર નથી. એક દિવસ બધું ચાલ્યું જવાનું છે. માટે તત્ત્વવેત્તા બનીને વિચાર કર. આ સુંદર શરીર પણ અહીં રહી જવાનું છે. આ મેંઘી માનવજિંદગી પ્રાપ્ત કરીને સદ્દગુરૂના ચરણે ઢળીને મહમસ્તીને ટાળી દેવાની છે. અને વ્રત-નિયમ દ્વારા આ દેહને પવિત્ર બનાવવાનું છે.
બંધુઓ! આ રાજકુમારને આવી તત્વદષ્ટિ કયાંથી મળી? એને સાચા સદ્દગુરૂ મળ્યા હતા. એક વખત સાચા સદગુરૂ મળે તે મિથ્યાત્વ, મોહ અને અજ્ઞાનના ઝેર ઉતર્યા વિના ન રહે. સુરતા સશુરૂ ચરણે ઢળે, મેલ જે મોહ માયાના ટળે, ભાવના ભકિત રસમાં ભળે, સચ્ચિદાનંદ સેનું તેને મળે. સાચા સદ્દગુરૂને સમાગમ કરવાથી એને એવું જડ અને ચૈતન્યનું ભેદ જ્ઞાન થયું હતું. એટલે કેઈ મનમોહક પદાર્થો પ્રત્યે તેને રાગ થતું ન હતું. ગારૂડી મળી જાય તે સર્પના ઝેર ઉતારી નાંખે. હોંશિયાર વૈદ કે ડેકટર હેય તે ભયંકરમાં ભયંકર રોગનું નિદાન જલ્દી કરી શકે છે અને દદીના અશાતા વેદનીય મંદ પડવાના હોય તે તેની દવાથી રેગ શાંત થઈ જાય છે. તે દદી ડેકટર અને વૈદનો ઉપકાર માને છે કેઈ ડોકટર કે વૈદ એમ કહે કે ભાઈ! મારી દવા લે. તમારે એક મેટે રોગ મટશે પણ બીજા ત્રણ રેગ ચેડા સમય પછી થશે તે તમે એવા મૂખ નથી કે એની દવા લે. કેમ બરાબર છે ને? એક રેગ ભલે રહો. નવા રેગ નથી જોઈતા. આ જ રીતે જ્ઞાની કહે છે, કે સાચા સશુરૂઓ ભરેગને નાબૂદ કરનાર કુશળ ડેકટર છે. તેઓ કહે છે કે લેગ વિષય
Page #734
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર એ એવું ભયંકર ઝેર છે કે એ આ જીવને અજ્ઞાન અને મેહમાં બેશુદ્ધ બનાવી અનંતકાળ સુધી સંસારચક્રમાં ભમાવે છે. ભેગમાં જે ભમે છે તેના જન્મ મરણ વધે છે. જ્યાં કર્મ છે, ત્યાં જન્મ છે. જન્મ છે ત્યાં જરા, રંગ, મરણું બધું છે. માટે ભેગની ગુલામી છેડે. સદ્દગુરૂના વચનામૃતની એક પડીકી લઈ તેમની આજ્ઞાનું બરાબર પાલન કરશે તે આ જન્મ-જરા - મરણના રે નાબૂદ થઈ જશે. જ્યાં ભેગ છે ત્યાં રેગ છે.
સરીર સfજં” આ શરીર અનિત્ય છે. અશુચીમય છે. અશુચીમાંથી ઉત્પન્ન થયેલું છે અને દુઃખ અને કલેશનું ભાજન છે. એમાં મોહ પામવા જેવું નથી. આવા સુખો જીવે અનંતીવાર ભેગવ્યા પણ ભોગની ભૂખ મટી નહિ. નાના બાળકને લાકડાનું ચૂસણયું આપવામાં આવે છે. બાળક એને મોઢામાં નાંખીને ચૂસ્યા કરે છે. એ આખે દિવસ ચૂસણીયું ચૂસ્યા કરે તે તેની ભૂખ મટે ખરી? ના. માતા એને છોડાવવા જાય તે પણ છેડતું નથી. તેમ તમને પણ સદ્દગુરૂઓ ભેગ વિષયનું ચૂસણીયું છોડાવવા પડકાર કરે છે. પણ મેહમાં પડેલા જીવેને છોડવું ગમતું નથી. તત્ત્વદષ્ટિ ખુલે તે આ ચૂસણીયું છૂટે.
રાજકુમારે સદગુરૂને સાચે સમાગમ કર્યો હતે. એટલે વેશ્યાના મોહમાં પડે નહિ. પણ સમય જોઈને સુંદર ઉપદેશ આપે. જ્યારે વેશ્યા યુવાનીની મસ્તીમાં મસ્ત બનેલ હતી ત્યારે આવે ઉપદેશ આપ્યો હતો તે તેને સમજાત નહિ. એના પાપને ઉદય થય ને સર્વસ્વ ચાલ્યું ગયું. આવી દુર્દશા થઈ અને કઈ એની ખબર લેનાર ન રહ્યું ત્યારે તે કુમાર મળે ને સત્ય વાત સમજાવી તો તેનું જીવન સુધરી ગયું. વેશ્યા સાચી શ્રાવિકા બની ગઈ. એને ચારિત્રના મૂલ્ય સમજાયા અને આ શરીર, સંપત્તિ અને સ્વજને બધા સ્વાર્થના સગાં છે. એવું ભેદજ્ઞાન થતાં સંસારની અસારતાનું ભાન થયું છે તેનું જીવન સુધરી ગયું.
બંધુઓ ! રાજકુમારને સદ્ગરને સમાગમ થતાં પિતાનું જીવન સુધાર્યું. અને વેશ્યાને પણ સુધારી. સજનના સંગે જનાર પાપીમાં પાપી પણ પુનિત બની જાય છે. માટે સંગ કરે તે સંતને કરો, બાકી તે બધે સંગ છેડવા જેવો છે. - આજે તમને ખબર છે ને કયો પવિત્ર દિવસ છે? શરદ પૂણી માને પવિત્ર દિવસ ને આયંબીલની ઓળીને છેલ્લો દિવસ. આ દિવસ આપણને તપની સાધના બતાવે છે. જેમ ઉનાળાના દિવસમાં કોઈ માણસ જંગલમાં ભૂલે પડ. પાણી વિના તેને કંઠે સૂકાઈ જાય છે. આંખે અંધારા આવે છે. તે સમયે તે માણસ પાણીની શોધ કરતાં કરતે જે દિશામાં પાણીનું સરોવર છે તે દિશા તરફ ચાલે છે. તે તે હજુ સરેવર પાસે પહોંચે પણ નથી તે પહેલાં તેની અડધી તૃષા શાંત થઈ જાય છે. તેનું કારણ સરોવરને સ્પેશીને શીતળ પવન આવે છે. તે પવન દ્વારા માનવીને શીતળતા મળે છે. તમારા બંગલાની બારીઓ દરિયા તરફ હોય તે ઠંડે પવન આવે છે ને? તેમ સંત-સરિતાને સ્પશીને
Page #735
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આવતા તપ- સંયમરૂપી શીતળ પત્રન પણ સંસાર તાપથી અકળાયેલા, મુઝાયેલા પથિકને શાંત ને શીતળ બનાવે છે. સતા સંસાર ત્યાગીને સયમી અને છે. સયમી અન્યા પછી ભગવાન કહે છે, કે હું મારા સાધક! તું તપ કર. તપ કરવાથી શું લાભ થાય છે? " भवकोडि संचियं कम्मं तवसा निज्जरिज्जइ ।
ક્રેડા ભવના સચિત કનેિ ખાળવા માટે તપની અવશ્ય જરૂર છે. જો તપની જરૂર ન હાત તે ભગવાન તપ કરત નહિ. ભગવાને દીક્ષા લઇને કેવા ઉગ્ર તપ કર્યા હતા ! ભગવાન ઋષભદેવના સમયમાં મનુષ્ય વધુમાં વધુ ખાર મહિના સુધી તપ કરી શકતા હતા. વચલા ખાવીસ તીર્થંકરના સમયમાં વધુમાં વધુ આઠ મહિના અને ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના વખતમાં વધુમાં વધુ છમાસી તપ થઇ શકે છે. આવા મહાન તપના તેજ અલૌકિક છે. જૈન શાસનમાં તપને અપૂવ મહિમા ખતાન્યા છે. અને કર્માં ખપાવવા માટે તપની અવશ્ય જરૂર છે.
૬૬
તપ એ કના વાદળાને વિખેરી નાંખનાર વટાળ છે ને સસારની અધારી ખીણમાંથી સિદ્ધશીલાની જાતિય ભૂમિકા પર પહાંચાડનાર પગદંડી છે. તપસ્વીના તપના તેજથી મેટા મેટા ઉપદ્રવે પણ શમી જાય છે. ને દેવા પણ તપસ્વીના ચરણમાં ઝૂકી પડે છે. ભયંકર અસાધ્ય રોગ પણ તપશ્ચર્યાથી શમી જાય છે. તપ ભવની પરંપરાને કાપી નાંખે છે. આવી મહાન તાકાત કે આજસ હાય તે તપમાં છે.
ભગવાન મહાવીર સ્વામીના જીવે નંદરાજાના ભવમાં રાજવૈભવ છોડીને દીક્ષા લીધી. ને દીક્ષા લીધી તે દિવસે અભિગ્રહ કર્યો કે મારે જાવજીવ સુધી માસખમણને પારણે માસખમણુ કરવુ. કર્મના બંધનાને તેડી આત્મશાને પામવા માટે શરીરની સુકામળતા છોડી પ્રમળ પુરૂષા ઉપાડયા. દીક્ષા લઈને અગિયાર લાખ ઉપરાંત માસખમણુ કર્યા હતા. તમે તે ઓળી કરી તા એમ લાગે કે મેં ઘણું કર્યું. પણ અનાદિ કાળની વાસના કાઢવા માટે તપની અવશ્ય જરૂર છે. જેને કર્મબંધનથી મુક્ત થવાની જિજ્ઞાસા જાગે છે તે આત્માઓ જલ્દી કર્મીને ખપાવવા સચમ લઈને મહાન ઉગ્ર તપ કરે છે. તેનું લક્ષ કર્મોથી મુકત થઇ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું હોય છે. પણ જે અજ્ઞાની છે તે શું કહે છે. છ દર્શનમાં એક ચાર્વાક દર્શન છે. તે શું ખેલે છે?
यावत् जीवेत् सुखं जीवेत्, कर्जकृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः ॥
આ જીવ પંચભૂતમાંથી ઉત્પન્ન થયા છે ને તે પંચભૂતમાં સમાઈ જશે. શરીરના નાશની સાથે તેને પણ નાશ થઇ જશે. ધર્મ-કર્મી જેવી ને પલેાક જેવી કઈ ચીજ છે નહિ માટે આ ભવ મીઠા તા પરભવ કાણે દીઠા ? આ શરીર દ્વારા ખાએ, પીએને માજમા ઉડાવી લે. આવું શરીર ને આવા સુખા ફરીફરીને મળવાના નથી. માટે
Page #736
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર પાસે પૈસા ન હોય તે દેવું કરીને પણ મોજમઝા ઉડાવી લે.. ત્યારે આપણા પરમ પિતા પ્રભુ મહાવીર કહે છે કે દુન્દ વહુ માથુ મા આ મનુષ્યભવ દુર્લભ છે. તેની એકેક ક્ષણ અમૂલ્ય જાય છે. જે સેનેરી ક્ષણે તારા જીવનમાંથી સરી જાય છે તે ફરી ફરીને પાછી મળતી નથી. માટે ખૂબ સજાગ બની સંસારના મેજશેખ છોડીને સાવધાનીપૂર્વક આત્મસાધના કરી છે. જો તમે સમજીને સાધના નહિ કરે તો પાછળથી પસ્તાવું પડશે.
બંધુઓ ! આપણને આ મનુષ્ય જન્મ તે ઘણી વખત મળે. સરુઓને વેગ ને આ જૈન ધર્મ પણ મળ્યો હશે. છતાં પણ આપણું કલ્યાણ કેમ નથી થયું? હજુ આપણે સંસારમાં શા માટે રઝળીએ છીએ? તેને વિચાર કરો. સમજણપૂર્વકની સાધના કરી નથી. અંતરમાં મેલ રાખી બહારથી ઉજળા થઈને ફર્યા છીએ તેના કારણે રખડપટ્ટી ચાલુ રહી છે. આ જગતમાં ચાર પ્રકારના છ છે.
પહેલા પ્રકારના છ કબ્રસ્તાન જેવા હોય છે. તમે કબ્રસ્તાન તે જોયું હશે? કબ્રસ્તાનમાં કબર ઉપર આરસની લાદીઓ જડેલી હોય છે. એટલે તે કબર ઉપરથી ચકમકતી દેખાય છે તેના ઉપર લીલું કપડું ઓઢાડેલું હોય છે. તેના ઉપર ફૂલના હાર ચઢાવેલા હોય છે. ને તેની તીથિના દિવસે ત્યાં ધૂપ-દીપ બધું કરવામાં આવે છે. એટલે ત્યાં સુગંધ સુગંધ મહેંકતી હોય છે. પણ તમે અંદર જુઓ તે શું છે? આ તે બધે બહારને ભપકે છે પણ અંદર તે મડદા સડી રહ્યા છે. કીડા ખદબદે છે ને દુર્ગધ છૂટે છે. આ રીતે ઘણું માણસો એવા હોય છે કે તે ઉપરથી ખૂબ સુંદર, ધમીષ્ઠ ને સજજન દેખાતા હોય છે. પણ તેના અંતરમાં રાગ-દ્વેષ અને મહિના મડદા સડી રહ્યાં હોય છે. કામવાસનાના કીડા ખદબદે છે. દુનિયા જાણે, કે આ કે પવિત્ર આત્મા છે ! આ રીતે તમારો સંસાર ઉપરથી ચકમો દેખાય છે પણ અંદર તે વિષયકક્ષાના કચરા ભર્યા છે. રાગ કેરા રંગથી સંસાર છે રૂડ, ઉપરથી ભભક પણ માંહી છે ફડે.
આ વિષયકષાયના કચરાને સર્ષે નાબૂદ કરવાને માટે સદ્દગુરૂ રૂપી વૈદે તમને તપ અને ત્યાગની અમૂલ્ય ટેબ્લેટ આપે છે. તમને કઈ રોગ લાગુ પડયો હોય ને ડેકટર પાસે દવા લેવા જાવ તે પૈસા આપવા પડે, કલાક બે કલાકનો ટાઈમ બગાડે પડે ત્યારે દવા મળે અને તેનાથી રોગ મટશે કે નહિ મટે તે નક્કી નથી. જ્યારે સદ્ગુરૂ રૂપી વૈદે કોઈ પણું જાતના સ્વાર્થ વગર અને તમારો ટાઈમ પણ બગાડ્યા વગર તમને મફત દવા આપે છે.
- આ વૈદ ગુરૂજી લે લો હવાઈ બિના ફીસ કી,
સત્સંગકી શીશી કે અંદર, જ્ઞાન દવા ગુણકારી, એક ચિત્તસે પીઓ કાનસે, (૨) માટે સલ બીમારી હે.આયે વૈદ
Page #737
--------------------------------------------------------------------------
________________
૬૯૮
શારદા સાગર બંધુઓ! તમારો વિરોગ નાબૂદ કરનારા સંત રૂપી વૈદ તમને તપની ટેબ્લેટ આપવા માટે બેઠા છે. જે તપની ટેબ્લેટ લેશે તેને ભવરોગ અવશ્ય નાબૂદ થશે. જ્યારે અંતરમાં આ વાત રૂચશે ત્યારે ખાવાનું મન નહિ થાય. ને વીતરાગ વાણીને રંગ લાગશે ત્યારે બસ તપ-ત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં તમારું મન લાગેલું રહેશે, પછી બાહ્ય પ્રવૃત્તિ નહિ ગમે.
બીજા પ્રકારના છ મ્યુનિસિપાલિટીની મેટર જેવા છે. મ્યુનિસિપાલિટીની મોટર ઉપરથી રંગેલી લાલ ચટક જેવી હોય છે. પણ અંદર ઈષ્ટિ કરે તે કીચડ, કચરો, છાણ, વિષ્ટા આદિ ખરાબ વસ્તુઓ ભરેલી હોય છે. તેનું ઢાંકણું ખેલવામાં આવે તો માથું ફાટી જાય તેવી દુર્ગધ મારે છે. તે રીતે અનેક જીવો એવા હોય છે કે તેની આગળ કઈ ગમે તેટલી સારી ધર્મની વાત કરશે તો તે તેને નહિ ગમે. પણ એને તે કેઈની નિંદા, કુથલી કરવી ગમશે. કોઈના મોઢે સારું બોલવું પણ પાછળ તેના મૂળ ઉખેડી નાખવા. સારા ધર્મના પુસ્તકનું વાંચન કરવું તેને ન ગમે. નેવેલ વાંચવી અથવા વિષયકષાય, રાગ-દ્વેષ અને વિકથા કરી કર્મના કચરા ભેગા કરવા ગમે એટલે તે જ
મ્યુનિસિપાલિટીની મોટર જેવા છે. એ મોટર આપણી પાસેથી પસાર થાય છે તેમાંથી દુર્ગધ આવે છે. તેમ જ્ઞાની કહે છે, એવા ને સંગ કરવાથી આપણું જીવન પણ દુર્ગુણની દુર્ગધથી દુર્ગ ધમય બની જાય છે. માટે એવા ને સંગ કદી કરશે નહિ.
- હવે ત્રીજા પ્રકારના છ લાયબ્રેરી જેવા છે. લાયબ્રેરીમાં ઘણાં પુસ્તકનો સંગ્રહ કરવામાં આવે છે. સમાજને નવું નવું જ્ઞાન મળે તે માટે લાયબ્રેરીના સંચાલકો નવા નવા પુસ્તકે લાવીને લાયબ્રેરીમાં મૂકે છે. પણ એ લાયબ્રેરીને એક અક્ષરનું પણ જ્ઞાન ખરું? માત્ર લાયબ્રેરીમાં તે પુસ્તકને સંગ્રહ છે. બાકી તેને સહેજ પણ જ્ઞાન નથી. તાવે દૂધપાકમાં ફર્યા કરે છે. પણ તેને દૂધપાકનો સ્વાદ ચાખવા મળતું નથી. તેમ કંઈક મનુષ્ય પોતાના જ્ઞાન દ્વારા બીજાને સમજાવશે. તે એવું સમજાવે કે સામી વ્યકિતને એમ થઈ જાય કે શું આમનું જ્ઞાન છે? પણ પિતે પિતાના જ્ઞાનને અંશ માત્ર લાભ ઉઠાવી શક્યું નથી. જ્ઞાનને સાર પ્રાણીમાત્ર ઉપર દયા શખવી. “gવં રહુ નાનો સાર
હૃક્ ધિંai ” કઈ પણ જીવની હિસા ન કરવી. ગમે તેવા પ્રસંગોમાં સમભાવ રાખો. આવી સમજણપૂર્વક જ્ઞાનને અનુભવ કરે. જેમ લાયબ્રેરીના પુસ્તક વાંચીને બીજા છ જ્ઞાન મેળવે છે પણ લાયબ્રેરીને જ્ઞાન હેતું નથી. તેમ એકેક જીવો એવા છે કે પિતાના જ્ઞાન દ્વારા બીજા ને સાચો રાહ બતાવે, ધર્મના પંથે વાળ પણ પિતે તેમાંથી કંઈ પ્રાપ્ત કરી શકતાં નથી.
ચોથા પ્રકારના છ મંદિર જેવા હોય છે. જેમ મંદિરમાં તે જ્યાં જુઓ ત્યાં પ્રભુભકિતના સૂર ગૂંજતા હોય, પ્રભુના ગુણગ્રામ થતાં હોય છે. ને ત્યાં પવિત્ર ને સ્વચ્છ
Page #738
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૬૯૯ વાતાવરણ હોય છે. તેમ જેના મન મંદિરમાં એવી લગની રહેતી હોય કે અહે પ્રભુ! તું કે ને હું કે? તેં કેધ કષા ઉપર વિજય મેળવ્યો છે ને હું તે કક્ષાથી ભરેલો છું. તે વિષયને વમી નાંખ્યા છે ને હું તે વિષચેના વમળમાં ભમ્યા કરું છું. હે પ્રભુ! હું તારા જે કયારે થઈશ? આવી ભાવના જેના મન-મંદિરમાં રમતી હોય તેવા છ મંદિર જેવા છે.
તે હવે તમારે કબ્રસ્તાન જેવા બનવું છે? મ્યુનિસિપાલિટીની મોટર જેવા, લાયબ્રેરી જેવા કે મંદિર જેવા બનવું છે-તેને તમે આજના પવિત્ર દિવસે નિર્ણય કરી લેજે. હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ. આયંબીલની ઓળી, નવપદની આરાધના કરી કર્મની જંજીર તોડવા માટે છેલ્લો દિવસ છે. બીજી રીતે અમારા તારણહાર પૂ. ગુરૂણી પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિનો દિવસ છે. અને ત્રીજી રીતે આજે શરદુપૂર્ણિમાને દિવસ છે. પૂર્ણિમાને ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે છે ને તેની શીતળ ચાંદનીના અજવાળાથી પૃથ્વીને તે પ્રકાશથી ભરી દે છે. તેમ જ્ઞાની પુરૂષે કહે છે તે ચેતન! તું પુરૂષાર્થની પૂર્ણિમાને ચાંદ તારા અંતરમાં પ્રગટાવ. પૂર્ણિમા પ્રકાશ આપે છે ને અમાસ અંધકાર આપે છે. તેમ પુરૂષાર્થ એ પુનમ છે ને આળસ એ અમાસ છે. અનંતકાળથી અંતરમાં અમાસ જેવા અંધારા ઘર કરીને બેઠા છે. તેને દૂર કરી પુરૂષાર્થ દ્વારા જ્ઞાનને દીપક પ્રગટાવી અંધકારને દૂર કરી દે.
આત્મા ઉપર ચઢેલા ગાઢ જ્ઞાનાવરણીયાદિ કર્મો ખપે ત્યારે અંતરમાં જ્ઞાનને દીપક પ્રગટે છે. પૂરાણાં કર્મોને ખપાવવા માટે અમેઘ ઔષધ હોય તો તે તપ છે. ઘણાં આત્માઓએ આયંબીલની ઓબીની સાધના કરી છે. આ તપના પ્રભાવે શ્રીપાળ રાજા તેમજ તેમની સાથે ૫૦૦ કેઢીયાઓનો કેઢ રેગ નાબૂદ થઈ ગયે. શ્રીપાળ રાજાને મયણાસુંદરી જેવી પત્ની ન મળી હતી તે તેમને કેહને રેગ મટત નહિ. શ્રીપાળ રાજાને જેન ધર્મ પમાડનાર તેમની પત્ની મયણાસુંદરી હતી. મયણાસુંદરીએ ગુરૂની આજ્ઞા પ્રમાણે આયંબીલ તપની આરાધના કરાવી તે કેટલા છ શાંતિ મેળવી શક્યા! શ્રીપાળ રાજાના ગુરૂ તેની પત્ની હતી. શિવાજીને રામદાસ જેવા અને રામચંદ્રજીને વસિષ્ઠ જેવા ગુરૂ હતા. તેમ આપણુ દરેકને માથે ગુરૂ હોય તે આપણી જીવન નૈકા તારે છે. સિકંદર જેવા સમ્રાટને પણ એરિસ્ટોટલ ગુરૂ હતા. ગુરૂ વિનાનું જીવન અંધકારમય જીવન છે. - गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्गज्ञाता,
गुरु विना को नहि जाड्य हर्ता, गुरु विना को नहि सौख्यकर्ता।
ગુરૂ વિના કેઈ આપણને મુકિતનો માર્ગ બતાવનાર નથી. જે છૂટેલા હોય તે છોડાવે છે, બંધાયેલા હોય તે ક્યાંથી છોડાવે? દરેક ધર્મોમાં ગુરૂનું સ્થાન પ્રથમ બતાવ્યું છે.
Page #739
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૦
આપણુ તારક ગમે ત્યાં બિરાજમાન હોય ત્યાં તેમને આપણે વંદન કરીએ છીએ. તેનું કારણ શું? ગુરૂદેવ આપણું જીવનમાં સુંદર રસાયણ રેડે છે. એને પાવર આપણું જીવનમાં ઘણો લાંબો સમય ટકી રહે છે. સદ્દગુરૂ એ પાવર હાઉસ છે. શિષ્યોના જીવનમાં સદ્દગુરૂ રૂપી પાવરહાઉસને પ્રકાશ છે. તમે ઘરમાં ગમે તેટલા ભારે લેબ ચઢાવે કે ટયુબ લાઈટ નંખાવી દે ને સ્વીચ ચાલુ કરે. પણ જે પાવરહાઉસ બંધ હશે તે પ્રકાશ કયાંથી આવશે? જે સદગુરૂના ચરણે જીવન નૈયા ઝુકાવીને તેમની આજ્ઞાનું પાલન કરે છે તેને અવશ્ય પ્રકાશ મળે છે ને તેના જીવનને અંધકાર દૂર થઈ જાય છે.
ભયંકર અંધકારમય ગાઢ ભવ વન ઓળંગવા માટે સદ્ગુરૂ દીપક સમાન છે. જેમ ભયંકર વગડામાં ચાલ્યા જતા હો તે સમયે એક નાનકડી બેટરીને પણ પ્રકાશ હશે તે ત્યાં તમને વગડા જેવું નહિ લાગે. એક દિવાસળી પેટાવશે તે તેના પ્રકાશથી વાઘ-સિંહ આદિ જંગલી પશુઓ ભાગી જાય છે. દીપકમાં તે તમારે તેલ પૂરવું પડે છે. પાવર હાઉસમાં પૈસા ભરવા પડે છે. પણ સશુરૂ રૂપી દીપક એ અલૌકિક છે કે જેમાં તેલ પૂરવું ન પડે. વાટની જરૂર નહિ. અરે, એક પૈસાને પણ ખર્ચ નહિ. એવા સદ્ગુરૂઓ તમારા હિતને માટે વગર ખર્ચ પ્રકાશ આપે છે. તમારા દુઃખના દિવસોમાં કેઈએ તમને મદદ કરી હોય તે તમારા માથે જિંદગીભર અહેસાન ચઢેલું રહે છે. પણ સદગુરૂઓ તમારા કર્મોદય સમયે ખૂબ સુંદર ઉપદેશ આપીને તમારું જીવન સુધારે છે. છતાં તમારા માથે ગુરૂનું અહેસાન ખરું? ગુરૂ હશે તે કઈ વખત પણ અકળાયામૂંઝાયા તેમની પાસે જઈને હૈયાની વરાળ કાઢશે તે તે તમને આત્મબોધ પમાડીને તમારી મૂંઝવણ દૂર કરવાને માર્ગ બતાવશે.
ગુરૂ દીપક ગુરૂ ચાંદલે, ગુરૂ વિના ઘેર અંધકાર
ઘડીએ ન વિસરું મારા ગુરૂને ગુરૂ મારા તારણુહાર ગુરૂ જન્મ-મરણના ચક્રને મટાડનાર છે. અને ચારિત્રમય જીવનનું ઘડતર કરનાર છે. એવા અમારા પૂ. ગુરૂદેવને અમારા ઉપર અનહદ ઉપકાર છે. ઠાણાંગ સૂત્રના ત્રીજે ઠાણે ત્રણ પ્રકારના ત્રણ બતાવ્યા છે. માતા-પિતાનું, શેઠનું અને ગુરૂવર્યોનું. માતા-પિતા અને શેઠના ત્રણમાંથી મુકત થઈ શકાય છે. પણ ગુરૂના ત્રણમાંથી મુક્ત થઈ શકાતું નથી. કારણ કે તેઓ આપણને ભવસાગરથી તારનાર છે. અમારા ગુરૂદેવ ખૂબ ગંભીર અને ગુણીયલ હતાં. તેમનું ચારિત્ર પણ ઉચ્ચકેટિતું હતું. આજે ઘણે સમય થઈ ગયું છે માટે લાંબું વિવેચન નહિ કરતાં ટૂંકમાં તેમના જીવનમાં રહેલા ગુણનું વર્ણન કરીશ.
" (પૂ. શારદાબાઈ મહાસતીજીએ તેમના ગુરૂનું મહાન વિદુષી સ્વ. પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જીવનમાં રહેલા મહાન ગંભીર ગુણનું, તેમની ક્ષમા, ધૈર્યતા, ચારિત્રમાં રહેલી અડગ મકકમતા તેમજ ભયંકર કેન્સરના દર્દમાં પણ ખૂબ સમભાવ રાખી આત્માની
Page #740
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૧
જે તેમને ઓળખાણ થઈ હતી તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું હતું. તેમજ પૂ. શારદાબાઈ મહાસતીજીને તેમના ગુરૂણદેવે આસો સુદ ૧૩ ના દિવસે કહેલ, કે હે શારદા! હું ત્રણ દિવસ છું. પુનમના દિવસે આ નશ્વર દેહને ત્યાગ કરીશ. મને સંથારે કશવ, પછી પૂ. શારદાબાઈ મહાસતીજીએ સાગારી સંથારો કરાવ્યું હતું. અંતિમ સમય સુધી પૂ. પાર્વતીબાઈ મહાસતીજીનું જીવન જ્ઞાન-ચારિત્રની જેતથી ઝગમગી રહ્યું હતું. તેમનું સમાધિ અને પંડિત મરણ થયું હતું. પોતે જે દિવસ અને ટાઈમ આપે હતો તે રીતે નવકારમંત્રનું સ્મરણ કરતાં નશ્વર દેહને ત્યાગ કર્યો હતો. આ બધુ પૂ. શારદાબાઈ મહાસતીજીએ સચોટ ને સુંદર વર્ણન કરીને સમજાવ્યું હતું પણ અમે ટૂંક નેંધમાં લીધું છે. પૂ. પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતીથિ નિમિત્તે ઘણાં વ્રત-પચ્ચખાણ થયા હતા.)
વ્યાખ્યાન નં. ૮૧ આત્માને વિતરણી નદીની ઉપમા ક્યારે અપાણીઃ ભાદરવા વદ ૧ ને સેમવાર
તા. ૨૦-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત ઉપકારી શાસનપતિ, ભગવાનના મુખમાંથી ઝરેલી વાણુ એ અમૃતની પરબ છે. આ પરબ પાસે જે કઈ ભાગ્યવાન આત્મા આવે અને એ પરબનું એક બિંદુ જેટલું પણ પાન કરે તે તેના જન્મ-મરણના ફેરા ટળી જાય અને આત્મા અનંત અક્ષય સુખને લેતા બનીને મુકિત મંદિરમાં પહોંચી જાય. દઢપ્રહારી જેવા ઘેર હત્યારા અને ચંડકૌશિક જેવા ભયંકર દષ્ટિવિષ સર્પ જેવા અધમ આત્માઓ પણ અનંત કરૂણાના ભંડાર ભગવાન મહાવીર સ્વામીના શરણે આવ્યા તો તેમની અમૃતવાણીની પરબના પાન કરી અનંતકાળની વિશ્વભરી વાસનાઓથી જીવન મુકત બનાવી અમરપંથના નિવાસી બની ગયા. આવા અનંત ઉપકારી ભગવાનનું શાસન વર્તમાનમાં જડવાદના વિષમકાળમાં આપણને મળ્યું છે. એ આપણે જે તે ભાગ્યોદય નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર વીસમું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. અનાથી નિર્ચ થે શ્રેણીક રાજાની સામે જીવ અનાથ કેવી રીતે બને છે અને સનાથ કેવી રીતે બને છે તેનું આબેહૂબ વર્ણન કર્યું. હવે કહે છે, હે શ્રેણીક રાજા ! આપણે આત્મા સુખ અને દુખ ઉત્પન્ન કરે છે. મને જે કંઈ રોગ થયે તેમાં કારણભૂત મારે આત્મા હતું. તે આત્મા કયારે કે હોય છે તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને સમજાવે છે.
Page #741
--------------------------------------------------------------------------
________________
૭૦૨
$6
'अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली ।
अप्पा कामदू हा घेणू, अप्पा मे नंदणंवणं ।। "
'
શારદા સાગર
ઉત્ત. સુ. અ. ૨૦ ગાથા ૩૬ હું રાજન્ ! મારા આત્મા વૈતરણી ની સમાન અને ફૂટ શામલી વૃક્ષ સમાન છે તેમજ કામધેનુ ગાય સમાન અને ન ંદનવન સમાન પણ મારા આત્મા છે.
ખંધુએ ! શાસ્ત્રકાર ભગવતે પાપ અને પુણ્યના ફળ રૂપે દુઃખ અને સુખ એ એ ભેદ ખતાવ્યા છે. એટલે કે પુણ્યથી સુખ પ્રાપ્ત થાય છે ને પાપથી દુઃખ પ્રાપ્ત થાય છે. આ સુખ અને દુઃખથી ધર્મનું ફળ ભિન્ન છે. કારણ કે ધર્મનું ફળ મેાક્ષ છે. મેાક્ષ પ્રાપ્ત થવાથી કજનિત સુખ કે દુઃખ કંઈ નથી. જો મેાક્ષમાં કર્મનિત સુખ માનવામાં આવે તે પછી ત્યાં દુઃખનું અસ્તિત્વ સ્વીકારવું પડે. કારણ કે જ્યાં એક પક્ષ હાય ત્યાં ખીજો પક્ષ હાય. પણ મેાક્ષમાં ક`જનિત દુઃખનુ નામનિશાન નથી એટલે ત્યાં કાઁજનિત સુખ પણુ નથી. જ્યાં સુધી જીવ સર્વ કર્મના સંપૂર્ણ ક્ષય કરીને મેાક્ષમાં ન જાય ત્યાં સુધી સુખ અને દુ:ખ અને હોય છે. પણ ધર્મનું ફળ મેાક્ષ તા કર્મનિત સુખ-દુઃખથી રહિત છે. એટલે તે અવ્યાબાધ અને એકાંત સુખ છે. ત્યાં દુઃખનું નામનિશાન નથી.
શાસ્ત્રકાર ભગવતે પાપનું ફળ દુઃખ ખતાવ્યુ છે. દુ:ખમાં પણ વૈતરણી નદી અને કૂટ શામલી વૃક્ષનું દુઃખ વિશેષ છે. આ વૈતરણી નદી કયાં આવી તે તમને ખખર છે ? નરકમાં, નરકમાં કાણુ જાય તે જાણેા છે ? મહા આર ́ભિયાએ, મહા પરિગ્દહિયાએ, કુણીમંસાહારેણુ, પંચેન્દ્રિય વહેણું.” કુટુબ પરિવારના મેહમાં પડી જે જીવ મહાન આરંભ કરીને જીવાની હિંસા કરે છે, પરિગ્રહ ભેગા કરવા માટે પાપ કરતાં પાછુ વાળીને જોતા નથી, રસના લાલુપ બનીને માંસ ભક્ષણ કરે છે ને પંચેન્દ્રિય જીવાનેા વધ કરે છે તે જીવ મરીને નરકગતિમાં જાય છે. નરકમાં જીવને કેવા કેવા દુઃખા ભાગવવા પડે છે. કવિએ એક કાવ્યમાં કહ્યું છે કેઃ
કેવા કેવા દુઃખડા સ્વામી, મેં સહ્યા નારકીમાં, એક રે જાણે છે મારા આત્મા એજી રે .... એક
....
લબકારા કરતી કાળી વેદનાઓ સહેતા સહેતા,
વરસાના વરસા સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં, એ...ઇ રે મલકનું જયાં પુરુ થયું. આખું ત્યાં,
થયા રે જનમ મારા જાનવરના લામાં....દુઃખડા નિવારા... આ જીવે નરકમાં દેવા કેવા દુઃખા ભાગન્યા છે અને નરકમાં નારકીને ઉત્પન્ન થવાનું સ્થાન કેવુ ભયંકર હાય છે તે સમજાવુ.
પહેલી નરકનું નામ રત્નપ્રભા છે. રત્નપ્રભા એટલે ત્યાં રત્ના હાય છે પણ
Page #742
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૩
અંગારાની માફક દુખદાયી છે. આ રીતે સાતે નરકનું જાણવું. નરકમાં પંદર પરમાધામી દે હોય છે. તેમાં પહેલા પરમાધામીનું નામ અંબ છે. અંબ એટલે આંબે. તમે કેરીને રસ કાઢવા માટે કેરીને ઘેબી ઘોળીને તેને રસ કાઢે છે ને? તેમ અંબ નામના પરમાધામી નરકમાં રહેલા નારકીને ઘેલી ઘોળીને તેના શરીરના કુચા કાઢી નાંખે તેવું ભયંકર દુઃખ આપે છે.
નરકમાં નારકીને રહેવા માટેના નરકાવાસ ઘર અ ધકારમય હોય છે. ત્યાં અનંતી ગમી, અનંતી ઠંડી આદિ દશ પ્રકારની વેદનાઓ રહેલી છે. વજ જેવા મુખ અને ચાંચવાળા પક્ષીઓ નારકેને તીક્ષણ ચાંચે કયા કરે છે. ત્યાં ઉત્પન્ન થતી વખતે નીચે માથું અને પગ ઉંચા એવા ભયંકર યાતનાવાળા દુઃખમય સ્થાનમાં નરક કુંભમાં ઉત્પન્ન થાય છે. પરમાધામી દે એ નારકીને કેચી કોચીને બહાર કાઢે છે. જ્યાં કુંભમાંથી બહાર નીકળ્યો કે સામે ભયંકર સિંહ અને શિકારી કૂતરા એને ફાડી ખાવા માટે તૈયાર થઈને ઉભા હોય છે.
સૂયગડાયંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં એકલા નરકના દુખેનું વર્ણન છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્રે તેમની માતાની સામે નરકના દુઓનું વર્ણન કર્યું છે તે વાંચતા કાળજું કંપી જાય છે. તમે કઈ વાર સૂત્રનું વાંચન કરે તે તમને ખબર પડે કે નરકમાં જીવે કેવી ભયંકર વેદના ભેગવી છે ! પરમાધામીએ પાપી છને નરકમાં ઉકળતા સીસાના રસમાં નાંખે છે. આગમાં બાળે છે ને કરવતથી કાપે છે. આવા દુખે આપણું જીવે પણ ભોગવ્યા હશે! પણ અત્યારે જીવને કેઈનું એક કટુ વચન સહન થાય છે? અરે, પરમાધામીએ નારકીને ઉકળતા તાંબા અને સીસાના ધગધગતા રસમાં નાંખીને ઉકાળે છે. પછી બહાર કાઢી તીર્ણ કાંગરાવાળી કરવતથી વહેરે છે. યંત્રમાં પીલે છે. ધગધગતી ભઠ્ઠીની આગમાં નાંખીને શકે છે. જગતમાં જે મોટામાં મોટા દુખે કહેવાય તે બધાં દુખે પરમાધામી દે તે નારકેને આપે છે. મળ, મૂત્ર, રસી, પરૂ વિગેરે અતિ દુર્ગધી પદાર્થોથી ભરેલી કુંભમાં નાંખી દે છે. એમાં તે બિચારાના હાથ, પગ, આદિ અંગે ગળી જાય છે. વળી પાછા એ અને જ્યાં વિકસવા માંડે એટલે કુંભમાં સમાતા નથી. કુંભમાં ભીંસ થવાથી જ્યાં મોઢે બહાર કાઢે ત્યાં પરમાધામીઓ શું બોલે છે?
हण छिदह भिदहणं दहेति, सद्दे सुणेत्ता परहम्मियाणं । ते नारगाओ भयभिन्नसन्ना, कंखंति कन्नाम दिसं वयामो।
- સુ.ય. સૂ. અ. ૫. ઉ. ૧ ગાથા ૬ એ પાપીઓને હણે, છેદન કરો, ભાલાથી ભેદ, અગ્નિમાં બાળે એમ બેલે છે. પરમાધામીઓના આ શબ્દો સાંભળીને નારકીના છ ભયથી સંજ્ઞાહીન થઈ જાય છે
Page #743
--------------------------------------------------------------------------
________________
૭૦૪
શારદા સાગર
અને વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી છૂટીએ અથવા આ મહાઘેર દુઃખથી રક્ષણને પ્રાપ્ત કરીએ!
પરમાધામીએ આ શબ્દ બોલે છે એટલું નહિ પણ તે જીવેને પકડીને ભાલા, તલવાર, બરછી લઈને મારે છે. તેના ઉપર તૂટી પડે છે. ખડગ વડે કાપાકાપી કરે છે અને ભાલા લઈને તેના શરીરમાં સેંકે છે. તે સમયે તે જીવોને કેવી તીવ્ર વેદના થતી હશે! તેમના શરીરના ટુકડા કરી નાંખે છે. એ છેડાયેલા અંગે પાંગ પાસની કણીઓની જેમ ભેગા થઈ જાય છે. અને જ્યાં આખું શરીર બની જાય કે તરત એના શરીરમાં ત્રિશૂળ ભેંકીને તેના ઉપર બેસાડે છે. આવી તીવ્ર વેદના વિલંબ રહિત નરકમાં જ ભેગવે છે.
એક પછી એક ઉપરા ઉપર માર પડવાથી વેદનાને પાર રહેતું નથી. લાકડીના પ્રહાર, તલવારના ઘા, ભયંકર ગરમી અને ઠંડી આદિથી ત્રાસ પામેલા અને ભયભીત બનેલા નારકીઓ બિચારા રાંક જેવા બનીને કરૂણ સ્વરે રૂદન કરતાં પરમાધામી દેવેને વિનંતી કરે છે કે અમને ખૂબ પીડા થાય છે. અમે દુઃખી દુઃખી થઈ ગયા છીએ. અમે હાથ જોડીને આપને વિનવીએ છીએ કે અમે આપને એ શે અપરાધ કર્યો છે. શા પાપ કર્યો છે કે આપ અમને આવું કઠેર દુઃખ આપે છે. આ નારકીઓ બિચારા રાંક જેવા થઈને નમ્રતાપૂર્વક પૂછે છે ત્યારે પરમાધામીઓ પુંફાડા મારતા એના માથામાં ઘણને ઘા મારતાં કઠોર સ્વરે કહે છે. હે પાપી! તને પૂર્વભવમાં તારા ધર્મગુરૂએ કહેતા હતા કે કોઈ જીવને હણશે મા, હણશે તે હણવું પડશે. જૂઠું ન બોલશે. ચોરી ન કરશે, પરસ્ત્રીગમન ન કરશો, પરિગ્રહમાં આસક્ત ન બનશે, કાંદા કંદમૂળ ના ખાશે, રાત્રભેજન ના કરશે. આવા પાપકર્મ કરશે તે તમારે નરકમાં જવું પડશે. આવા આવા દુખો ભેગવવા પડશે. પણ તે ગુરૂની હિત શિખામણે તને ગમતી ન હતી. જ્યારે પૂર્વભવમાં તું જીવોને મારી નાંખતો હતે, ચીરી નાંખતે હોં અને એના માંસની મિજબાનીઓ ઉડાવતા હતા ત્યારે એમ નહેાતે પૂછતે, કે મેં એ શે અપરાધ કર્યો છે કે મારે આ જીવને મારવા પડે છે? અને હવે પૂછે છે, કે મેં શું અપરાધ કર્યો છે? મન ફાવે તેમ જહું બોલતું હતું, ચેરીઓ કરીને લેકેના હદય કકળાવતે હતું, પરસ્ત્રીઓમાં મહિત બની બીજાની યુવાન સ્ત્રીઓ સાથે ભોગ ભેગવતો હતો. કાચી કાકડીને કાપી ઉપર મીઠું ને લીંબુ ચઢાવી કાંટામાં ભરાવી હશે હોંશે ખાતે હતે. મદિરાની પ્યાલીઓ મજાથી પીતું હતું. કાંદા-બટાટાના શાક હોંશે હોંશે ખાતે હતે. પંદર કર્માદાનના વહેપાર કરતાં વિચાર ન કર્યો. હવે પૂછે છે કે મેં શું પાપ કર્યું? પરમાધામીઓ આવા મહેણાં મારતા તે જીવેને માર મારતા જાય છે. એકેક પાપની યાદ દેવડાવતા જાય છે ને એના ઉપર લોખંડી ઘણના ઘા મારતા જાય છે. એવા મહેણુના કઠેર શબ્દ સાંભળે તેટલે સમય પણુ શસ્ત્રના પ્રહાર બંધ નથી રહેતા. વળી પાછા
Page #744
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૫ સંભળાવતા જાય કે, હે દુષ્ટા તું પૂર્વભવમાં મહાન લેભી બનીને કેવા કેવા પાપ કરતે હતો શિકાર બેલી મૃગલા જેવા ભેળા પ્રાણીઓને નિર્દય બનીને હણને હતે. ધનના ઢગલા ઉપર ગાઢ મૂછ કરતે હતે. અકકડ ને ફક્કડ બનીને ફરતું હતું અને બીજાની પેટ ભરીને નિંદા કરતું હતું. ત્યારે તને વિચાર ન આવ્યું કે આવા પાપ કરું છું તે મારું શું થશે? ગુરૂના વચનમાં તને શ્રદ્ધા ન હતી. પોતે મૂર્ખ હોવા છતાં પોતાની જાતને પંડિત માનીને રાગ-દ્વેષ અને મોહમાં ખેંચીને બોલતે હતું કે વેદ વિના બીજા કયા શાસ્ત્ર પ્રમાણિક છે? એમ બેલીને પવિત્ર મુનિઓની નિંદા કરતું હતું. નાસ્તિક બનીને ધર્મ સ્વર્ગ - મોક્ષ-નરક જેવી કેઈ ચીજ નથી. બસ, ખાઈ પીને મજા કરે. આ બકવાદ કરતો હતો. તે વખતે ગુરૂઓ તને સાચે માર્ગ બતાવવા માટે કહેતા, કે ભાઈ ! આવા પાપ તારાથી ન કરાય. આવા વચન તારાથી ન બોલાય. તે વખતે અભિમાનમાં આવીને રૂઆબથી ગુરૂના વચનની હાંસી ઉડાવતું હતું અને હવે ગરીબ થઈને શેનો રડે છે?
' આવા કટુ વચને બેલતાં પરમાધામી દેવ નારકીના શરીરના ઝીણા ઝીણા ટુકડા કરીને આકાશમાં ઉછાળે છે. મોટા સમડ જેવા પક્ષીઓ તેના શરીરને તેડી નાંખે છે. નરકના જીવો કારમી વેદના ભગવે છે અને કરૂણ સ્વરે વિલાપ કરે છે છતાં પરમાધામીઓને દયા આવતી નથી. તે અંગે સંધાઈ અખંડ શરીર બનતા ભડભડતી અગ્નિમાં નાંખીને તપાવે છે. લોઢાની ધગધગતી પૂતળી સાથે તેને આલિંગન કરાવે છે, એ નારકીઓ ભૂખતરસના દુઃખથી પીડાય છે ત્યારે રડતાં રડતાં બોલે છે, તે સ્વામી! અમે બળી જઈએ છીએ. અમને ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે. ત્યારે પરમાધામીઓ તેના શરીરમાંથી માંસના ટુકડા કાપી તેને દેખતાં અગ્નિમાં પકાવીને તેને ખવડાવે છે અને તાંબા અને સીસાને ઉકળતે રસ તેના મોઢામાં નાંખે છે. ત્યારે ભયંકર દાહથી દુઃખી થયેલા નારકે રાડ પાડીને કહે છે બસ, અમારી ભૂખ તરસ મરી ગઈ. હવે અમારે ખાવું નથી ને પાણી પણ પીવું નથી, છતાં પરાણે તેમના મોઢા પહોળા કરીને સીસાને રસ રેડે છે. આવી અતુલ વેદના ત્યાં જ ભગવે છે.
આવા ભયાનક ત્રાસથી કંટાળી નારકીઓ ત્યાંથી ચારે દિશામાં દેડે છે. દોડતાં દોડતાં આગળ જાય છે ત્યાં પાણીથી ભરેલી ખળખળ વહેતી વૈતરણી નદી જુએ છે. આપણે વૈતરણ નદીની વાત કરી હતી કે તે વૈતરણી નદીની આ વાત છે. ભગવાને સિદ્ધાંતમાં આ નદીની વાત બતાવી છે.
जइ ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया। तरंति ते वेयरणी भिदुग्गा, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥
સૂય. . અ, ૫, ઉ. ૧ ગાથા ૮
Page #745
--------------------------------------------------------------------------
________________
૭૦૬
શાશ્તા સાગર - અસ્ત્રાના સમાન તીક્ષણ પ્રવાહવાની વૈતરણી નદીને હે શિષ્યો તમે સાંભળી હશે? એ નદી અતિ દુર્ગમ છે. ત્યાં નારકીઓને ભાલાથી ભેદીને પ્રેરિત કર્યા થકા નારકીઓ લાચાર બનીને ભયથી ભાગી એ ભયંકર નદીમાં કૂદીને પડે છે. નારકીઓ એને પાણીથી ભરેલી નદી માને છે અને આનંદ પામે છે, કે હાશ નદીનું ઠંડુ પાણી પીને આપણી તૃષા શાંત કરીશું ને ઠંડક મેળવીશું. પણ એ નદી પાણીથી ભરેલી હોતી નથી. તે નદી ઉષ્ણુ અને લોહી સમાન વહેતી હોય છે. એટલે તેમાં પડતાની સાથે તેના આખા શરીરમાં ઝાળ ઉઠે છે. તેમાં નારકીના અગે છેદાઈ કટકા થઈ જાય છે. વૈતરણી નદીમાં પડેલા નારકી ત્યાં છેદાતા થકા દુઃખથી ગભરાઈ ખેદિત થઈ પરમાધામીએ વિવેલ નાવ ઉપર ચઢવા જતાં નાવમાં બેઠેલા પરમાધામીઓ બિચારા નારકીના છાને ગળામાં લખંડના ગરમ કરેલા અણદાર ખીલા નાંખે છે. વળી કઈ પરમાધામી ચિત્તના આનંદને માટે નારકીઓને શૂલ તથા ત્રિશૂલથી વીંધીને પૃથ્વી ઉપર પછાડે છે. વૈતરણી નદીમાંથી નીકળવા નારકી ઘણા પ્રયત્ન કરે છે, પણ જાણે ગુંદરના કીચડમાં ફસાઈ ગયા હાય તેમ નીકળી શક્તા નથી. કેટલાક વખત નદીમાં તણાતા તણાતા મહામુશીબતે બહાર નીકળે છે ત્યારે પરમાધામી મારે, પકડો એવી બૂમ પાડે છે. વૈતરણી નદીમાંથી માંડ માંડ બહાર નીકળેલા જીવો નદી કિનારે રહેલી રેતીને ઠંડી માનીને તેમાં આળોટવા જાય છે. પણ એ રેતી તે ભાંડમુંજાએ ધાણી -ચણા શેકવા માટે તપાવેલી રેતી કરતાં પણ અનંત ગણી ઉષ્ણ હોય છે. એ નારકીઓ તેમાં ધાણી-ચણાની જેમ શેકાઈને ખાખ જેવા થઈ જાય છે.
બંધુઓ ! આવી વૈતરણી નદી ભયંકર છે. આ નરકગતિના ત્રાસ જેવા તેવા નથી. આવા દુખે જોગવવાને સમય ન આવે તે માટે પાપ કરતી વખતે ખૂબ સાવધાની રાખજે. ધર્મ કરશે તે સુખ મળશે ને પાપ કરશે તેને આવા દુઃખે ભેગવવા પડશે. માટે પાપ કરતાં પાછા વળો.
આ ગાથામાં કહેવામાં આવ્યું, કે આત્મા વૈતરણી નદી છે ને આત્મા ફૂટ–શાલ્મલી વૃક્ષ છે. આ ઉપરથી કોઈ એમ શંકા કરે કે આત્માને વૈતરણ નદીની ઉપમા આપી તે તે કેમ ઘટી શકે? કારણ કે આત્મા તે અરૂપી છે ને વેતરણી નદી તે રૂપી છે. આત્મા ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે ને વૈતરણું નદી તો નરકમાં હોય છે. આત્મા તે ચાર ગતિમાં ભ્રમણ કરીને પણ અંતે મોક્ષમાં જાય છે. પણ વૈતરણી નદીનાદુઃખ તે નરક ગતિમાં એકલા નારકેને ભેગવવા પડે છે. તો પછી આત્માને વૈતરણી નદી કેવી રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન તે જ્ઞાની કરી શકે. શાસ્ત્રના આધારે એમ કહી શકાય, કે આત્મા ન હોય તે વૈતરણી નદી પણ ન હોઈ શકે. વૈતરણી નદી એ પાપ કર્મનું ફળ છે ને પાપ કર્મ આત્મા કરે છે. જે આત્મા ન હોય તો પાપ કર્મ કેણું કરે? અને તેનું ફળ વૈતરણી નદી પણ કેવી રીતે હોય? વૈિતરણી નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા છે. જે આત્મા
Page #746
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૭
ન હાય તા વૈતરણી નદીનું નામ પણ ન હોય. આત્માના દુષ્કર્મનું ફળ વૈતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવના વિચાર કરીને ભગવતે કહ્યું છે કે દુષ્ટ આત્મા વૈતરણી નદી છે. જો આવી ભયંકર દુઃખની ખાઇ સમાન વૈતરણી નદીમાં ન પડવું હાય તા એવા પાપ કરશે નહિ. આત્માને ફૂટ-શામલી વૃક્ષની ઉપમા આપી છે. તે વૃક્ષ કેવુ છે તે વિચારીએ. પણ એક કવિએ નરકનું કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.
તા ભૂમિ પરસત દુઃખ ઇસા, વિજ્જૂ સહજ ડસે નહિ તિસેા, સેમર તળે જુત દલ અસિપત્ર, અસિ જયાં ધ્રુહ વિદારે તંત્ર, તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર લિડાવે. દુષ્ટ પ્રચર્ડ, સિન્ધુ નીર તે પ્યાસ ન જાય તે પણુ એક ન ખૂદ લહાય, તીન લાક કે નાજ જુ ખાય, મિટે ન ભૂખ કણા ન લહાય,
જીવ જ્યારે નરકમાં જાય છે ત્યારે ત્યાંની ભૂમિને સ્પર્શ કરતાં તે સ્પર્શ એવા લાગે છે કે જાણે હજારા વીંછીઓ એક સાથે ચટકા ન ભરતા હાય! નરકમાં જીવને જરા પણ શાંતિ નથી મળતી. અસહ્ય ગરમીથી ગભરાઈને તે ઠંડક મેળવવા માટે ફૂટ-શામલી વૃક્ષની નીચે બેસે છે તે તે વૃક્ષના તલવાર સમાન તીક્ષ્ણ પાંઢડા તેના શરીર પર પડીને તેના અગાને ચીરી નાંખે છે. નરકમાં અસહ્ય ગરમી અને ઠંડી ડેાવાથી જીવ અસહ્ય દુઃખ પામે છે.
નરકના દુઃખનું વર્ણન કરતાં આગળ બતાવે છે કે નારકી જીવા, સતત દુઃખી અને પીડાયુકત રહેવાથી આપસ આપસમાં ખાટી રીતે લડે છે. એકખીજાના શરીરના ટુકડે ટુકડા કરી નાંખે છે. પરંતુ એક વાર મરી જવાનું જ કષ્ટ ત્યાં નથી કારણ કે નારકીનુ શરીર પારાની જેમ વિખરાઈ જાય ને પછી ભેગુ થઇ જાય છે ને પછી વારંવાર ભયંકર દુઃખાને ભાગવે છે. સકિલષ્ઠ પરિણામવાળા પરમાધામી દેવા પહેલી-ખીજી અને ત્રીજી નરક સુધી જઈને નારકીઓને તેમના જુના વૈર યાદ કરાવીને આપસમાં લડાવે છે ને પેાતાનુ મન રજન કરે છે. જેવી રીતે પ્રાચીન કાળમાં રાજા તથા નવાબ આદિ સત્તાધીશેા હાથી, ભેંસે મકરા તેમજ અન્ય પશુઓને મર્દિશ આફ્રિ પીવડાવીને ઉત્તેજિત કરતા હતા-તથા તેમને આપસ-આપસમાં એવી રીતે લડાવે છે કે જ્યાં સુધી તેમાંથી એક મૃત્યુ ન પામે ત્યાં સુધી તેમની લડાઇ સમાપ્ત નથી થતી. આવી લડાઈને લેાકેા ઘણી માટી સંખ્યામાં ખૂબ રૂચિપૂર્વક દેખે છે. અને આનંદિત થાય છે. આવુ કાર્ય પરમાધામીઓ નારકીએની સાથે કરે છે.
જેમ કાઇ નગરને નાશ થતા હાય તે સમયે કાજનક શબ્દો સંભળાય એની માફક એ નરકમાં પરમાવાસીઓ તરફથી અશુભ કર્મોના ઉય થયેલ નારકી જીવાને છેદન, ભેદન તથા અગ્નિમાં ખાળવા આદિ ત્રીજી નરક સુધીમાં વિવિધ પ્રકારના દુઃખા પ્રાપ્ત થાય છે, અને ચાથી નરકથી સાતમી નરક સુધી અન્યાન્ય નારકી જીવા વૈક્રય રૂપે
Page #747
--------------------------------------------------------------------------
________________
૭૦૮
શારદા સાગર
બનાવી એક બીજાને દુખ આપે છે. જેથી ત્યાં તે નરકમાં નારકી જીવ હે માત ! હે તાત ! મારું રક્ષણ કરો આદિ કરૂણાજનક શબ્દોથી કલાહલ તથા પ્રગટપણે રૂદન કરતા હેવાના શબ્દ સંભળાય છે. વળી ત્યાં પરમાધામએ નારકીઓને દુખ આપવામાં આનંદ માની ઉત્સાહપૂર્વક નારકીઓને દુખ આપે છે. તે નારકી જીવોને તૃષા તે એટલી બધી લાગે છે કે તેને સારા સમુદ્રનું પાણી પીવા માટે આપે છે તે બધું પી જાય અને ભૂખ એટલી સતાવે છે કે ત્રણે લોકનું અનાજ ભેગું કરીને આપવામાં આવે તે ખાઈ જાય. પરંતુ તેને ન તે એક ટીપું પાણી મળે કે ન તે અન્નને એક કણ પણ ખાવા મળે. આવી ભયંકર વેદનાઓ નરકમાં છવને ભેગવવી પડે છે.
સંત મુનિરાજે જ્યારે સંયમ માર્ગમાં કોઈ પરિષહ આવે ત્યારે આ વિચાર કરે છે, કે મારા આત્માએ કેટલીવાર નરકના અવર્ણનીય દુઃખે ભેગવ્યા છે. તે દુઃખની આગળ આ પૃથ્વી પર આવવાવાળા પરિષહ શું ગણતરીમાં છે? જ્યારે આત્મા નરકના દુખે સાથે પોતાના જીવનમાં આવેલા પરિષહાની તુલના કરે છે અથવા પોતાનાથી અધિક દુઃખી વ્યકિતઓને જુએ છે તે તેને પિતાનું દુઃખ કાંઈ ગણતરીમાં નથી લાગતું, એટલા માટે સાધક આત્માએ પરિષહ-ઉપસર્ગો આવે ત્યારે એ વિચાર કરે જોઈએ કે, હે આત્મા ! તેં નરક ગતિમાં ભયંકર દુઃખે અનેક વાર સહન કર્યા છે. તિર્યંચ ગતિમાં પણ વિવિધ યોનિઓમાં જઈને અસહ્ય વેદના ભેગવી છે પછી આ મનુષ્ય જન્મમાં તું આવ્યો છે. તે અત્યારે આવવાવાળા પરિષહ શું તેનાથી વધુ દુઃખદાયક છે ? ના.
શેખશાદી ઘણા મોટા વિદ્વાન હતા. પરંતુ તેઓ બહુ નિધન હતા. આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ ને જોઈએ છીએ પણ ખરા કે મોટા ભાગે પંડિત નિધન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તે જ્યાં સરસ્વતી નિવાસ કરે છે ત્યાં લક્ષમી નથી રહેતી. એ બંનેમાં ૩૬ ના આંક જે મેળ છે. એવું શા માટે હશે? એટલા માટે કે ધન માનવીને અભિમાની તથા અવિવેકી બનાવે છે. અને વિદ્યા માનવીને બુદ્ધિમાન તથા વિવેકી બનાવે છે.
એક રૂપક છે, કે કઈ માનવીએ લક્ષ્મીને પૂછ્યું-તું ઘણું કરીને મુખએની પાસે રહે છે. શું પંડિત અને વિદ્વાન પ્રત્યે તારે મત્સર ભાવ છે?
પમે! મૂઢજને દહાસિ દ્રવિણું, વિદ્વત્યુ કિ મત્સરે? નાહં મત્સરિણી ન ચાપિ ચપલા નવાસ્મિ મૂર્ખ હતા કે જે મૂર્ખભ્યો દ્રવિણું દદામિ નિતરાં, તત્કારણું શ્રયતાં. વિદ્વાન સર્વ જનેષ પૂજિત તન, મૂર્ખસ્ય નાન્યાગતિ:
લક્ષમી કહે છે, હું તે મત્સરિણી કે ચંચળ નથી અને મૂખઓની પાસે રહું છું તેનું કારણ ફકત એક છે કે વિદ્વાન તે વિદ્યાને કારણે જગતમાં સર્વત્ર પૂજાય છે. પરંતુ મૂર્ખાઓને મારા સિવાય કોઈ ગતિ નથી. એટલે કે તેની પાસે ધન ન હોય તેને કણ પૂછે?
Page #748
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૦૯ - આપણે શેખશાદીની વાત ચાલે છે. તે પ્રસિદ્ધ મોટા વિદ્વાન હતા પણ નિધન હતા. પિતાની નિર્ધનતા પર તેમને એકવાર દિલમાં ખેદ થયે. તેથી તે મસ્જિદમાં નમાજે પઢતે સમયે બોલ્યા- હે ખુદા! હે અહલા! મારા પર તું આટલો બધે નારાજ શા માટે છે કે હું આરામથી શાંતિથી ખાઈ પીને રહી નથી શક્તો? મારે વધુ નથી જોઈતું પણ એટલી મહેરબાની તો કર કે હું સારી રીતે રહી શકું અને શાંતિથી જીવન વિતાવી શકું. ખુદાની પાસે આવી પ્રાર્થના કરીને શેખશાદી મસ્જિદની બહાર નીકળ્યા. તે બહાર તેમણે ભીખ માંગવાવાળા અનેક ફકીરને જોયા. જેમાં કેઈને આંખ ન હતી, કોઈ લંગડા હતા, કેઈ ગંગા તો કોઈ બહેરા અને કેઈના શરીર પર તે લજજા ઢાંકવાને માટે એક નાનું કપડું પણ ન હતું. - તે ભિખારીઓને જોતાં શેખાદીના મનમાં વિવેક જાગૃત થઈ ગયું અને તે બને. હાથ જોડીને અંતરની ભકિતથી બેલ્યા- હે ખુદા ! તારી મારા પર કેટલી બધી કુપા છે કે તેં મને તે હાથ, પગ, આંખે આદિ બધું આપ્યું છે. આ ભિખારીઓ ભીખ માંગીને બીજાનું આપેલું ખાય છે પરંતુ હું તે સ્વયં કમાઈને ખાઉં છું. મારા પર ખુદા તારું કેટલું બધું અહેસાન છે!
, બંધુઓ! મારે કહેવાનો આશય એ છે કે જે આત્મા પિતાનાથી નીચેની શ્રેણીઓના માણસને જોઈને પિતે સંતોષથી રહે છે તે લોભ અને લાલચને ત્યાગ કરીને આત્માને ઉન્નત બનાવી શકે છે. બીજી રીતે કહીએ તે સંતોષી માણસ પરિષહોને સામને સમભાવથી કરી શકે છે. તેના મનમાં હંમેશા શાંતિ અને ક્ષમાની સરિતા વહે છે. જે ભવસાગરથી પાર ઉતરવાને માટે કષાયરહિત અને સરળ બનાવે છે. એક કવિએ પણ કહ્યું છે, કે વચ તૂવે પાર? ક્ષમા હૈ તેરે તને ” હે માનવ! તું આ સંસાર સાગરમાં શા માટે ડૂબે છે? ક્ષમારૂપી મહાન નૈકા તને ભવસાગરથી પાર ઉતારવાને માટે ઘણું સારી મળી છે.
એક સંસ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે ક્ષમા કરી તે જો, ક્ષમા ઈન સીંગતે? ક્ષમા સંસારમાં વશીકરણ મંત્ર છે. ક્ષમાથી શું સિદ્ધ થઈ શકતું નથી? અર્થાત્ બધું પ્રાપ્ત થાય છે. આપને એક નાનકડું ઉદાહરણ આપું.
બગદાદના ખલીફા હારૂ રશીદ ખૂબ ધર્મપરાયણ, ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતા. એકવાર તેમના શાહજાદા કેધથી ધમધમતા તેમની પાસે આવ્યા. ત્યારે ખલીફાએ શાહજાદાને કેધનું કારણ પૂછયું. ત્યારે શાહજાદાએ કહ્યું, આપના અમુક અફસરે મને ઘણી ખરાબ અને અસહ્ય ગાળી દીધી છે. ખલીફાએ ખૂબ શાંતિથી શાહજાદાની (પુત્રની). વાત સાંભળી પછી પિતાની પાસે બેઠેલા વજીર, પ્રધાન, સેનાપતિ આદિને પૂછયું-આપ લેકે મને સલાહ આપે તે અફસરને શું સજા કરવી જોઈએ? - ખલીફાની વાત સાંભળીને સે પોતપોતાની ઈચ્છા અનુસાર કહેવા લાગ્યા. કઈ
Page #749
--------------------------------------------------------------------------
________________
૭૧૦.
શારદા સાગર કહે તેને ફાંસીની સજા દેવી જોઈએ. કોઈ કહે તેની છમ ખેંચી લેવી જોઈએ. અને કોઈએ કહ્યું તેના મુખ પર મેશ લગાડી મુખ કાળું કરીને તેનું નિરાલ બધું જપ્ત કરીને દેશનિકાલ કરવો જોઈએ. ખલીફાએ બધાની વાત સાંભળી. પરંતુ કોઈ પણ સજા તે અફસર માટે તેમને બરાબર યોગ્ય ન લાગી. આથી બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયા અને ખલીફા તેને કઈ સજા કરશે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા. અને બધા તે શિક્ષા સાંભળવાને માટે ઉત્સુક થઈને ચૂપચાપ બેસી ગયા.
ખલીફાએ પિતાના પુત્રને સંબોધીને કહ્યું- હે પુત્ર! તે અફસરને માટે સૈથી મોટી સજા તે મારી દ્રષ્ટિમાં એ છે કે તમે એને ક્ષમા આપી દે. કારણ કે જે માનવ બીજાના સે ગુન્હા માફ કરે છે તેના હજાર ગુન્હા પણ માફ થઈ જાય છે અગર જો તું એવું ન કરી શકે અને બદલે લેવાનું ઈચ્છે છે તે તું જઈને તેને સામી ગાળ દઈ દે. પરંતુ યાદ રાખજે કે તેનામાં અને તારામાં કેઈ અંતર રહેશે નહિ. પુત્ર પિતાની શિખામણને મર્મ સમજી ગયે અને સાચા હૃદયથી તે અપરાધીને ક્ષમા આપી. મારે કહેવાને આશય એ છે કે ક્ષમા જીવનની એવી ઉત્તમ ભાવના છે કે જેમાં શાંતિ, દયા, કરૂણા, સંયમ, સ્નેહ, સહાનુભૂતિ આદિ બધી શ્રેષ્ઠ ભાવનાઓને સમાવેશ થઈ જાય છે.
ટૂંકમાં આપણુ આત્માએ જે અપૂર્વ શાંતિ પ્રાપ્ત કરવી હોય તે જીવનમાં ક્ષમાને પાઠ અવશ્ય શીખવે જોઈશે. ક્ષમા એ આત્મસુખ પ્રાપ્ત કરવા માટે અમોઘ હથિયાર છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે, કે ભગવાન મહાવીરને કેટલા કેટલા ઉપસર્ગો આવ્યા અને અનાડીઓએ કષ્ટ આપ્યા છતાં એ વીરપુરૂષે ક્યારે પણ પૈર્યતા ગુમાવી નથી. તે ક્ષમાવાન બનીને આપણને ક્ષમાને પાઠ શીખવાડી ગયા છે. તે આપણા જીવનમાં આવે એ અંતરની મનીષા 20 શાંતિ.
વ્યાખ્યાન નં. ૮૨ આસે વદ ૨ ને મંગળવાર
તા. ર૧-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર શાસનપતિ, ભગવંતની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ઉત્તરાધ્યયન સૂત્ર વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. હવે અનાથી નિગ્રંથ શ્રેણક રાજાને આત્માનું સ્વરૂપ સમજાવે છે કે આત્મા પોતે કે છેઃ
अप्पानई वेयरणी, अप्पा मे कूड सामली। अप्पा कामदूहा घेणू, अप्पा मे नंदणवणं ॥ .
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૬.
Page #750
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૧૧
આપણે આત્મા વિભાવમાં જતાં વૈતરણી નદી જે બની જાય છે. નરકમાં કેવા કેવા દુઃખે રહેલા છે તે વાત આપણે ગઈ કાલે વિચારી હતી. વૈતરણ નદી વેતરવાનું કામ કરે છે. જે નદીમાં પડતાની સાથે નરકમાં રહેલા નારકના શરીરમાં કાળી બળતરા ઉઠે છે, ચીસાચીસ કરે છે કે અમને આમાંથી કોઈ બહાર કાઢે. આ વેદના અમારાથી સહન નથી થતી. ત્યારે પરમાધામી દે એને છાતીએ પથ્થરની શીલાઓ બાંધીને એને પરાણે પાણીમાં ડૂબાડી દે છે. તે માથા ઉપર હડાના માર મારે છે. આવા દુઃખ જીવને ભેગવવા પડે છે. આવા દુઃખ ભોગવવા ન હોય તે દૂર કર્મોને ત્યાગ કરે ને ધર્મ ઉપર શ્રદ્ધા કરે. જ્યાં કર્મનું બંધન થતું હોય ત્યાંથી પાછા વળે. આજે તે મોટા ભાગે માણસોને ધર્મ પ્રત્યે શ્રદ્ધાનું દેવાળું છે. અરે, પુણ્ય-પાપ પણ માન નથી. જ્ઞાની ભગવતે કહે છે કે તમે ધર્મની એવી ખુમારી રાખો કે કર્મની ખુવારી નીકળી જાય. અનંતકાળથી આત્માને કર્મને રોગ લાગુ પડે છે. તેને નાબૂદ કરવા માટે અકસીર ઔષધ હોય તે તે ધર્મ છે. આપણું આયુષ્ય ક્યારે પૂરું થશે તેની ખબર નથી. આયુષ્યનો દીપક જલતે છે ત્યાં સુધી ધર્મ આરાધના કરીને કર્મની ખુવારી કરી નાંખો. આયુષ્યનો એક ઘડીને પણ વિશ્વાસ નથી. , - આજે તે જ્યાં જુઓ ત્યાં ઘડિયાળ આવી ગઈ છે. પણ પહેલાના વખતમાં
જ્યારે ઘડિયાળ ન હતી ત્યારે ઘડી-બેઘડીના ડંકા વાગતા હતા ને તે ડંકા સહુને ચેતાવતા હતા કે ઘડીને પણ તું વિશ્વાસ કરીશ નહિ. આગળ વધીને આનંદઘનજી મહારાજ કહે છે કે લીધે શ્વાસ નીચે મૂક તેટલો પણ વિશ્વાસ કરીશ નહિ. કારણ કે કાળ ક્યારે આવીને કોળીયો કરી જશે તે તું અગર તારા સ્નેહીજને કઈ જાણતા નથી. માટે પ્રમાદ અને પાપને છેડીને નરકમાં ન જવું હોય તે ધર્મ કરે, કારણ કે કર્મને શરમ નથી. મોત કેઈને છેડતું નથી. પાતાળમાં જઈને સંતાઈ જઈશ તો પણ કાળરાજા છોડશે નહિ. અને અઢારે પાપ કરીને જેને માટે અઢળક સંપત્તિ ભેગી કરી તે તારા પ્રાણ પ્યારા પુત્રો અને તારા સ્નેહીએ તને વાંસડે બાંધી સ્મશાનમાં લઈ જઈ ચિતા પર સૂવાડી તારા કેમળ દેહને આગ ચાંપીને સળગાવશે ને ભસ્મીભૂત કરી દેશે. માટે વિચાર કરે. છેવટમાં તે અતિ પ્રિય શરીરને પણ બાળી નાખવાનું છે. છતાં તેના માટે પાપ કેટલા? કંચન, કામિનિ વિના ચાલશે પણ ધર્મ વિના નહિ ચાલે. જીવનમાં ધર્મ છે તે બધું છે. ધર્મ નથી તો કઈ નથી. -
' બંધુઓ! જરા વિચાર કરો. કેટલી બધી અઢળક પુણ્યની પુંછ રૂપી પાઘડી આપીને આપણે આ મોંધા માનવદેહ રૂપી દુકાન ભાડે લીધી છે. તેમાં ખૂબ મહેનત કરી આત્માની મૂડી વધાવી છે કે પછી પ્રમાદમાં પડીને પુણ્યની પુંજી ખતમ કરી - દુકાનનું દેવાળું કાઢવું છે કે માણસ ભાડાની દુકાનમાં ખૂબ પૈસા ખર્ચીને રંગ
Page #751
--------------------------------------------------------------------------
________________
૭૧૨
શારદા સાગર
રાગાનાદિ રીપેરીંગ કરાવે તે તેને તમે કેવા કહેા ? મૂર્ખ જ કહેા ને? તે હવે વિચાર કરો; આપણા આત્માએ ભાડે લીધેલી દેહ રૂપી દુકાનને શણગારવા માટે પદ્મ, પાવડર, અને લાલીના લપેડા શા માટે કરવા જોઇએ ? મેાંઘા ભાવના મેવા, મીઠાઇ ને માલમલીદ્વા ખવડાવી તેની કેટલી મરામત કરા છે? મૂલાયમ ને મેઘા વસ્ત્ર, હીરા-મેતી અને પન્નાના દાગીના પહેરી છે, આ બધું શા માટે કરા છે? આ ભાડાની દુકાન સમાન દેહને શણગારવામાં જિંદગીને અમૂલ્ય સમય વેડફી નાંખશે! તે તમે જ્ઞાનીની દૃષ્ટિમાં કેવા કહેવાશે ? મૂર્ખ ને ? આપણા ચેતન ચતુર છે. ચતુર ચેતન પેાતાનુ ઘર છોડી દી પરઘરમાં જાય નહિ અને જો પરઘરમાં ગયા તા કર્મરાજાની ફાજ તેને ઘેરી વળશે. જેને આત્માની પડી નથી તે મનુષ્યા ખાઈ પીને ખેલવામાં આનંદ માને છે. ખસ, કેમ કમાઉં ને મારા દીકરા માટે મૂડી ભેગી કરતા જાઉં! પણ વિચાર તેા કરે. એ દીકરા કેવા નીકળશે તેની તમને ખખર છે પુણ્યના ઉદય હાય તેા દીકરા સારા મળે છે ને મા માપની સેવા કરે છે પણ જો પાપના ઉદય હાય તેા આપની સેવા કરવાને બદ્દલે માપનુ કાળજુ કરીને ખાઈ જાય તેવા કામ કરે છે.
એક શેઠ ખૂબ શ્રીમત હતા. કાળી મજુરી કરી શેઠે ઘણું ધન ભેગું કર્યું. સંસારનુ અધુ સુખ હતું પણ એક વાતનું દુઃખ હતું કે શેર માટીની ખેાટ હતી. શેર માટીની ખાટ એટલે તે તમે સમજો છે ને? એને ત્યાં લાખેાની મૂડી હતી પણ કાઇ સંતાન ન હતું. સંતાન માટે શેઠ-શેઠાણીએ ઘણુ કર્યું. છેવટે માટી ઉંમરે શેઠની આશા ફળીભૂત થાય છે. ને તેમને ત્યાં એક પુત્રને જન્મ થાય છે. પુત્રના જન્મ થતાં શેઠ શેઠાણીના આનંદના પાર ન રહ્યા. પશુ દીકરા જન્મ્યા ત્યારથી માંદા રહેવા લાગ્યા. દીકરાને માટે રાજ ડોક્ટરો ખોલાવવામાં આવતા. મહિનામાં ખાર ઈંજેકશને અપાવવા પડતા હતા. મા-બાપ દીકરાને સાજો કરવા માટે ઘણી મહેનત કરતાં હતાં કે કેમ કરીને મારા દીકરા સાજો થાય? આ રીતે દીકરા સાજો- માંદે રહેતાં મેટો થયે. સ્કૂલમાં ભણુવા મૂક. દીકરા રંગે રૂડા, રૂપાળા ખમ હતા પણ અક્કલમાં મીંડું હતુ. વધારે પગાર આપીને સ્કૂલના ટીચરને ટયુશન રાખતા છતાં પણ તેને યાદ રહેતું ન હતું. પરીક્ષા આવે ત્યારે માંડ માંડ ચાર આની જેટલુ યાદ રહેતુ. શેઠને ઘેર પૈસા ખૂબ હતા. એટલે છોકરા ચાર આની માર્ક મેળવે અને બાર આની ટીચરે ને પૈસા દ્રુમાવી તેને ઉપર ચઢાવતાં હતા. આમ કરતાં મેટ્રિક સુધી ભણાવ્યેા. હવે આગળ વધે તેમ ન હતુ. એટલે શેઠે દીકરાને સ્કૂલમાંથી ઉઠાડી લીધે,
શ્રીમત ઘરમાં તે કહેણુ ઘણાં શ્રીમત હતા એટલે સારા ઘરની કન્યા
આવે ને? ધીમે ધીમે દીકરા માટો થયા: શેઠ માટે કહેણ આવવા લાગ્યા. શેઠાણીને પણ
ઘણી હાંશ હતી કે કયારે દીકરાને પરણાવુ ને વહુ લાવુ, ને હું સાસુ અનુ. ઘણી જગ્યાએ
Page #752
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૧૩ એવું જોવામાં આવે છે કે વહુ આવવાની હોય ત્યારે શી વાત સાસુને મન વહ કહું હોય છે ને પછી હઉ.....હઉ થાય છે. (હસાહસ) આ શેઠના દીકરાને એક સુલેચંતા નામની કન્યા સાથે ખૂબ ધામધૂમથી પરણાવ્ય. વહુનું નામ તે સુચના-અહુ સરસ હતું. સુલેચના એટલે જેના લેચ સારા છે તેનું નામ સુચના. પણ આ સુલોચનાના લોચન બંધ હતા. ને એવી અક્કડ ને અભિમાની હતી કે તે કેઈના સામું જોતી ન હતી. બસ, એનું ધાર્યું કરવાવાળી હતી. સાસુ સસરા ગમે તે હોય પણ કોઈની શરમ ધરતી ન હતી. તે કહે તેટલું ઘરમાં થવું જોઈએ. એને જે વસ્તુ જોઈએ તે તરત હાજર કરવી પડે. જે ના થાય તે ઘરમાં ધમધમાટી બોલાવે ને સાસુને રોજ ઉઠીને પિશ આંસુએ રડાવે.
વિચાર કરો, આ સંસાર કેવો છે” કેટલા લાડેકેડે, દીકરાને પરણાવ્યું હતું. સાસુ માનતા હતા કે વહુ આવશે ને મારી સેવા કશે. એક દિવસ સાસુએ કહ્યું. બેટા! તમે શા માટે આમ કરે છે? અમે તમારે માટે કેટલું કર્યું છે ! સહેજ તો વિચાર કરે. ત્યારે ક્રેપ કરીને કહે છે બસ. હવે મારે તમારા ઘરમાં રહેવું નથી. એમ કહી પોતાના પતિને લઈને જુદી થઈ. પણ એને ખબર નથી કે ધણીમાં કેટલું પાણી છે. છોકરામાં કમાવાની ત્રેવડ ન હતી. બાપે જે કંઈ પૈસા આપ્યા હતા તે બધા થોડા દિવસમાં ઉડાવી દીધા. છોકરો સાતે વ્યસને પૂરો થઈ ગયો હતો. પિસા બધા ખલાસ થઈ ગયા. વેપારીની પેઢીમાંથી બાપાના નામે પૈસા લેવા માંડયા. બે વર્ષમાં રૂપિયા પંદર હજારનું દેવું કર્યું. છેવટે શેઠના ઘેર ઉઘરાણી આવી. આથી શેઠ ચમકયા ને કહ્યું કે આજે હું પૈસા ભરપાઈ કરું છું. પણ હવે મારા દીકરાને મારા નામે કંઈ પણ આપશો નહિ. પરિણામે દીકરો વહુ ખૂબ દુઃખી થયા. મહાન પુરૂષે કહે છે.
' ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને ભૂલશે નહિ.
તમે ભલે બધું ભૂલી જજે પણ મા-બાપના ઉપકારને કદી ભૂલશે નહિ. કારણ કે સંતાને ઉપર માતા-પિતાને મહાન ઉપકાર હોય છે. આ છોકરે તેની પત્નીના મોહમાં પડીને તેના માતા-પિતાને ભૂલી ગયો. પણ માતા-પિતા દીકરા માટે તલસે છે. આપણા ઘેર દીકરા-વહુને જમવા માટે બેલાવીએ. બાપા દીકરાને જમવા માટે કહેવા ગયા. તે વખતે દીકરાની વહુ તેના પતિને કહેતી હતી કે તમારામાં કમાવાની તાકાત નથી ને કઈ તમને પૈસા ધીરતું નથી. તો ગામ બહાર, ફલાણે કસાઈ રહે છે તે ખૂબ ધનવાન છે. તેને કહેજે કે મારા બાપા મરી ગયા પછી તારા જેટલા પૈસા લઈશ તેનાથી ડબલ પૈસા તને આપીશ. પણ મને અત્યારે તું પૈસા આપ. બાપાએ બહારના રૂમમાં ઉભા ઉભા આ શબ્દ સાંભળ્યા ને તેનું કાળજું બળી ગયું. અહીં! જે દીકરા-વહુ માટે હું આટેલું કરું છું તે મારા. મરવાની રાહ જુએ છે ને કસાઈના પૈસા લેવા માંગે છે."
દીકરાને આમંત્રણ દેવા ગયેલા પિતાના દિલમાં ખૂબ દુખ થયું, ઘેર આવીને
Page #753
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શારદા સાગર
શેઠાણીને વાત કરી. શેઠાણીના શિમાં પણુ દુઃખ થયું. હવે શેઠને કયાંય ચેન પડતુ નથી. શત્રે પલંગમાં સૂતા હતા. ઉંઘ આવતી નથી. માંડ માંડ સ્હેજ આંખ મીંચાણી ત્યાં શેઠને ઊંઘમાં વસ્તું આવ્યું. સ્વપ્નામાં એક માણસ ઘરમાંથી ઝાડૂ કાઢતા હતા. આનૂ કાઢતાં કાઢતાં બધા કચરા શેઠના ઉપર લાવીને નાંખ્યા. ત્યારે શેઠે કહ્યું, કે ભાઇ! તું શા માટે મારા ઉપર કચરા નાંખે છે? ત્યારે એ માણસ કહે છે શેઠ! તમે મને આળખા છે ? ઘણાં વખત પહેલાં તમારા ઘેર હું એક નાકર હતા. મારા મા-બાપ મરી ગયા હતા ને તમને સાશ માની મારા પૈસા વિશ્વાસથી તમારે ત્યાં વ્યાજે મૂકીને તમારા ઘેર નાકરી કરતા હતા. તમે મારી પાસે ખૂબ કામ કરાવતા હતા. જમવાના વખત થાય તે પશુ જમવા છોડતા ન હતા. ઘણું કામ કરાવી જે પગાર ઠરાવ્યેા હોય તેમાંથી અડધા માંડ આપતા હતા. મારી આવી દશા થતાં મે વ્યાજે મૂકેલા પૈસાનું વ્યાજ માંગ્યું. તમે મને 'આપ્યું નહિ ને ઉપરથી ખૂબ માર માર્યા. એટલે તમારા ત્રાસથી કંટાળીને હું ચાલ્યા ગયા. ત્યારે તમે ઢઢેરો પીટાવ્યા કે લાણા નાકરને કાઈ રાખશે નહિ. એ ગૂડા છે. ચાર છે, ખરાબ છે એટલે મને કોઇએ રાખ્યા નહિ. તેથી ભૂખ અને દુઃખથી ટળવળતા મરણુ પામ્યા. તે હું તમારા નાકર તમારા દીકરા થઈને તમારે ઘેર આન્યા છું. તમે જેમ નાકરને ત્રાસ આપ્યા હતા તેમ તમારા છોકરા થઇને તમને ત્રાસ આપે છે ને ? એ સ્વપ્નું પૂરું થયું. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને કહેવા લાગી કે હું શેઠ ! તમારા કર્યો તમે ભેાગવા. શેઠે પૂછ્યું-તું કોણ છે? ત્યારે કહે કે એક વિધવા સ્ત્રી તમારે ત્યાં વ્યાજે રકમ મૂકી ગઈ હતી. એને જરૂર પડી ત્યારે તમારી પાસે માંગી. ત્યારે તમે ખૂબ ફ્રેંધમાં આવીને કહ્યું કે થાપણ શી ને વાત શી ? તમે તે વાઘ ધડૂકે તેમ હૂક્યા ને એના પૈસા ન આપ્યા. ને ઉપરથી મારી ઝૂડીને કાઢી મૂકી. તે વિધવા સ્ત્રી ખીજી કાઈ નહિં પણ તમારા દીકરાની વહુ સુલેચના મની છે, તે કર્મના બદલે લે છે.
「
આ બધુ દૃશ્ય જોતાં શેઠની આંખ ખુલી ગઇ. પેાતાના ભૂતકાળ શેઠને યાદ આવી ગયા. બધું નજર સમક્ષ તરવરવા લાગ્યું ને દિલમાં થઈ ગયું કે અહા! આ તે મારા કરેલાં કાં હું લેગવું છું. દુનિયામાં કોઇ કોઇને દુઃખ કે સુખ આપનાર નથી. દુઃખ અને સુખ દેનાર પેાતાનાં કર્યાં છે. શેઠને પોતાની ભૂલનું ભાન થતાં પાછલી જિંદગી સુધારી.
અનાથી મુનિ કહે છે, હુ શ્રેણીક રાજા! પેાતાના કર્મના કારણે પેાતાના આત્મા વૈતરણી નદી જેવા બની જાય છે. પૂર્વે જીવે એવા કર્યા કર્યાં હોય છે કે તેના કારણે સાંકડી સગાઈમાં ઉત્પન્ન થઈને વેરને ખલે લે છે. કોઇ વખત પિતા-પુત્રપણે, તેા કાઇ વખત માતા-દીકરીપણું, સાસુ-વહુપણે એક ઘરમાં ઉત્પન્ન થઈને વૈરના બદલા લે છે. સાંભળેા, શ્રેણીક રાજાના પુત્ર કાણીકે શ્રેણીક રાજાને પિંજરામાં પૂર્યા હતા. અને રાજ ૫૦૦ ચાબૂકના ખુલ્લા ખરડામાં માર મરાવતા હતા. તે પૂના કનું કારણ
Page #754
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
હતું ને ? ક વડના ખીજ જેવું નાનુ હાય છે. પણ અખાધાકાળ પૂરા થતાં ઉદ્દયમાં આવે છે ત્યારે માટા વડલાના વૃક્ષ જેવું અની જાય છે. ખધક મુનિના જીવે પૂર્વે કાઠીમડાની છાલ ઉતારી હતી તેા ખ ંધક મુનિના ભવમાં આખા શરીરની ચામડી ઉતારવામાં આવી. દેવાનંઢા બ્રાહ્મણી અને ત્રિશલા માતા પૂ ભવમાં દેશણી જેઠાણી હતા. દેવાનઢાએ ત્રિશલાના રત્નના ડખ્ખા ચાય તેા તેના રત્નના ડખ્ખા કરતાં પણ ઉત્તમ પેાતાના ગર્ભમાં આવેલા તીર્થંકર જેવા પ્રતાપી પુત્રનું સાહાનુ થતુ. તો તે અહીં રહી ગયા પણ કરેલા કર્મના ફળ રૂપે તીર્થંકર ભગવાનની માતા બનવાનું. સાભાગ્ય ન મળ્યું ને! જ્યાં સુધી મહાવીર પ્રભુનું શાસન ચાલશે ત્યાં સુધી ત્રિશલા માતાનુ નામ ગવાહો,
૭૧૫
સમજાયુ' ને ? કેમ કોઈને છોડતા નથી. તીર્થંકર હાય કે ચક્રવતિ હાય પશુ કરેલા ક્રમે સૌ કાઈને લેાગવવા પડે છે. માટે જો આવા દુઃખા ન ભાગવવા હાય તે ક્ષણે ક્ષણે કર્મ કરતાં ઉપયાગ રાખા. હવે ખીજા પટ્ટમાં કહ્યું છે કે બપ્પા મે હૂડસામજી” મારા આત્મા વિભાવમાં જાય ત્યારે કૂટ-શામલી વૃક્ષ જેવા બને છે. ફૂટ શામલી વૃક્ષ નરકમાં હાય છે. નારકેા અતિશય ગરમીથી આકુળ વ્યાકુળ થઈ ગયા હૈાય છે. ત્યારે વિચાર કરે છે કે સામે મેાટા મેટા ઘટાદાર વૃક્ષાનું વન છે તેા ત્યાં જઈને એસીએ તે ઠંડક અને શાંતિ વળશે. એમ સમજીને વૃક્ષેાથી ભરચક દેખાતા વનમાં ઢાડે છે. એ વૃક્ષના પાંદડાની ધારા તલવાર અને ભાલા જેવી તીક્ષ્ણ હાય છે. જેવા એ ઝાડ નીચે જઈને બેસે છે તેવા ઉપરથી તીક્ષ્ણ ધારવાળા પાંદડા ખરે છે. તેના અગાસાંગ છેદાય છે. હાથ પગ કપાઇ જાય છે. માથું ચીરાઈ જાય છે. ત્યારે બચાવા માવા! એમ ચીસાચીસ કરતાં આમતેમ ઢાડાદોડ કરે છે. ને એ વિષમ વનમાંથી ખંહાર નીકળવા ફાંફા મારે છે. દોડતાં બહાર નીકળવા જાય છે. તે વખતે પણ તીક્ષ્ણ પાંદડા અને લાઢાના ગાળા જેવા ફળ તેના શરીર પર ધડાધડ કરતા પડે છે. ત્યારે અસહ્ય વેદના થાય છે. પરાધીનપણે નરકમાં જીવ કેટલી વેદ્યના સહન કરે છે!
....
કૂટ-શાલ્મલી વૃક્ષની નીચે તેનુ શરીર વીધાઈ જાય છે. અહીં કાઈ જીવાને હાંશે હાંશે વીધ્યા હાય તા ત્યાં વધાવું પડે છે. આજે મંગલાની શાભા વધારવા માટે કંઈક જીવા બગીચા અનાવે છે. પણ તેમાં કેટલું' પાપ છે! રાજ ઉઠીને લીલું કૂણુ... ઘાસ કપાવા છે. મશીન ફેરવાવા છે. પાણીના હાજ ભરાવે છે. પણ યાદ રાખો કે બગીચા ખનાવીને બંગલાની ઘેાભા વધારવા જતાં તમાશ આત્માના કૂચા નીકળી જશે. તમે તેા આયુષ્ય પૂરું થતાં ચાલ્યા જશે પણ જયાં સુધી બગીચા રહેશે ત્યાં સુધી કર્મની ધારા પાછળ આવવાની છે. કર્મ કરવા તત્પર બનેલા આત્મા કૂટ-શામલી વૃક્ષ જેવા છે. ભગવાન કહે છે તું આર ંભ પરિગ્રહની ક્રિયાથી પાછા ક્રૂર. તારા પુણ્યથી તેં ધન પ્રાપ્ત કર્યું" પણ તેમાં આસક્તિ રાખવી તે પાપ છે.
Page #755
--------------------------------------------------------------------------
________________
૧૬
न सो परिग्गहो वृत्तो, नायपुत्तेण ताईणा । मुच्छा परिग्गहों वृत्तो, इइ वृत्तं महेसिणो ॥
શારદા સાગર
દેશ. સ. અ. ૬ ગાથા ૨૧
તીર્થંકરા, ચક્રવર્તિ, બધાને ઘેર ધામ સાહ્યબી હતી છતાં તે છોડીને દીક્ષા લીધી. કારણ કે તેમાં તેમને આસકિતભાવ ન હતા. આવી ભાવનાવાળાને ભગવાન અપરિગ્રહી કહે છે. પણ જેને મૂછો ખૂબ તે પરિગ્રહવાન છે.
ત્રીજા પદમાં કહે છે આત્મા કામધેનુ જેવા છે ને ચેાથા પદ્મમાં ભગવત કહે છે, કે આત્મા' નનવન જેવા છે. કામધેનુ ગાય મનની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જેની પાસે કામધેનુ ગાય હાય છે તેને કોઈ જાતનુ ભૌતિક દુઃખ હાતુ નથી અને નનવન તેા દેવાની ક્રીડાભૂમિ છે. ત્યાં જઈને બેસવાથી આત્માને શાંતિ ને શીતળતા મળે છે. તેનુ વિશેષ વિવેચન અવસરે કરીશું.
ચરિત્રઃ
વિજય ડંકા વગાડી પવનજી આવતા થયેલુ. ભવ્ય સ્વાગત. " પવનજી રાવણુના આદેશ પ્રમાણે વરૂણ રાજાને હરાવીને રાવણની આણુ વર્તાવી વિજય ડંકા વગાડી લંકામાં આળ્યા. રાવણે પવનજીનું ખૂબ સન્માન કર્યું. ત્રણ ચાર મહિના લકામાં રાજ્યા. પછી પવનજીએ રજા માંગી. ત્યારે શવણે તેને રજા આપી એટલે જલ્દી તેઓ વિમાનમાં એસીને પેાતાના ગામના પાદરમાં આવી ગયા. નગરમાં પશુ વાયુવેગે પવનના આગમનના સમાચાર પહોંચી ગયા. પેાતાના પુત્ર પવનજી વરૂણ જેવા પરાક્રમી રાજા ઉપર વિજય મેળવીને આવ્યા છે. તે જાણી બધાને ખૂબ માનતુ થયા. રાજા પ્રહલાદ તેમજ આખા નગરની પ્રજાએ ખૂબ ધામધૂમપૂર્વક પવનજીનું સ્વાગત કર્યું. પણ પવનજીનું ચિત્ત નગરજનાના સ્વાગતમાં ન હતુ. પરંતુ અંજનાને મળવા આતુર હતું. આખા ગામની પ્રજા છે પણ અજના કયાંય જોવા મળતી નથી. પવનજી વિચાર કરે છે કે કદાચ મહેલના ઝરૂખે ઉભી હશે. આમ કરતાં રાજમહેલ આવી ગયા. પ્રજાજનાએ પવનકુમારને ધન્યવાદ આપ્યા. પવનજીને ખૂબ જયજયકાર ખેલાવીને પ્રજાજના સૌ સૌના સ્થાને ગયા.
પવનથ અંજનાના મહેલેઃ
-
કેટકથી કુંવરજી આવીયા, માતા-પિતા તણે લાગ્યા છે પાય તે, જેટલે માતા રે ભેાજન કરે, તેટલે અંજનાને ઘેર જાય તા, સૂના રે મંદિર દેખીયા, સૂના રે મંદિર ક્લલે કાગ તા, પૂરવ વાત કાને સુણી, તેટલે પવનજીને શિરે ચઢી તે....સતી રે....
પવનકુમાર માતા પિતાને પગે લાગ્યા. ને માતા-પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા. માતા-પિતાના આશીર્વાદ મેળવી પવનજી અંજનાના મહેલે ગયા. માતાએ
Page #756
--------------------------------------------------------------------------
________________
૭૧૭
શારદા સાગર બનેલી વાત કરી ન હતી. કારણ કે માતા તે એમ સમજતી હતી કે મારે દીકરો અંજનાને કયાં લાવે છે કે મારે તેને વાત કરવી કે આમ બન્યું છે, તો ,
પવનજીએ અંજનાના મહેલના પગથીયે પગ મૂક પણ મહેલ તેમને સૂનકાર દેખાવા લાગ્યો. મહેલ ગમે તેટલું સુંદર હોય પણ જે અંદર કેઈને વસવાટ ન હોય તે તેના મહેલ ઉપર કાગડા ઉડે છે. ફકત કાકા.ના અવાજ આવતા હોય છે. અંજનાના મહેલે મહેલને સાચવનારા પહેરેગીરે નીચે બેઠા હતા. પહેરેગીરે પવનકુમારને હોંશભેર અંજનાને મળવાની આશાથી આવતા જોયા. હવે કશું કહેવાની હિંમત કરે કે અંજનાની આ દશા થઈ છે! બધા સમજે છે કે પવનને એકદમ કહેવાથી આઘાત લાગશે. માટે ઉપર જવા દો. એક
એક નેકર શેઠના ઘેરથી પિતાના ગામમાં આવ્યા. શેઠને ઘેર આગ લાગી હતી ને બધા મરી પરવાર્યા હતા. મેંકરના ગામમાં શેઠની દીકરી રહેતી હતી. નોકરે આવીને સમાચાર આપ્યા કે બહેન ! બાપુજીને ઘેર આગ લાગી હતી. ત્યારે દીકરીએ પૂછયું- ભાઈ! આગ લાગી પણ ઘરના બધા ક્ષેમકુશળ છે ને? એના બાપને ઘેર એક ઘડી હતી તે ઘરના બધાને ખૂબ વહાલી હતી એટલે છોકરી પૂછે છે ઘડી તે બચી ગઈ છે ને? ત્યારે નેકરે કહ્યું કે ઘડીને થોડી ઝાળ લાગી હતી, તે બે કલાક છવીને મરી ગઈ છે. ત્યારે કહે છે બા તે કુશળ છે ને? હા, બહેન. તેમને પણ
ડું દઝાયું હતું ને હેસ્પિતાલમાં દાખલ કર્યા હતા. તે ચોવીસ કલાક પછી સ્વર્ગવાસ પામ્યા. તે છોકરી કહે કે બાપુજી-ભાઈ-ભાભીઓ અને બાળકોનું શું થયું? તે કહેબહેન! બધાને થોડી ઘણી ઈજા થઈ હતી, ને કઈ બે કલાક કે ચાર કલાક, છ કલાક પછી આ ફાની દુનિયામાંથી વિદાય થયા છે. આ સાંભળીને આ દીકરીને આઘાત ખૂબ લાગ્યા. પણ જે કરે સીધું કહ્યું હતું, કે બહેન! બધા આગમાં બળી ગયા તે ધારકે તેના પ્રાણ ઉડી જાત. પણ ધીમેથી વાત કરી તેથી ઢગલે થઈને પડી ગઈ, બેભાન બની ગઈ પણ પ્રાણ બચી ગયા. કોઈ પણ માણસને વાત કરતાં વાણીને વિવેક રાખવે તે ધર્મ છે.
આ પવનજી માટે પણ પહેરેગીરાએ વિચાર કર્યો કે જો આપણે તેમને કહીશું તે ખૂબ આઘાત લાગશે. એટલે પવનજી, આવ્યા તેથી પધારે પધારે રાજકુમાર ! કહીને સ્વાગત કર્યું. પવનછ અંજનાને મળવા એવા અધીરા બની ગયા છે કે કેમ કરીને જલ્દી અંજનાના સમાચાર મળે. પહેરેગીરેને પૂછયું કે કેમ! રાણી સાહેબ તે મજામાં છે ને ? તે કહે, હા સાહેબ આનંદમાં છે. આપ ઉપર પધારે, પવનજી બીજે ત્રીજે-રોથે માળે ગયા. જેમ જેમ ઉપર ચઢતા જાય છે તેમ તેમને મહેલ સૂનકાર લાગે છે. દરેક માળે નેકર-ચાકર બેઠા હતા. તેમને અંજનાના સમાચાર પૂછતાં પૂછતાં છેક
Page #757
--------------------------------------------------------------------------
________________
૭૧૮
શારદા સાગર
સાતમે માળે પહોંચી ગયા.
અધીરા બનેલા પવનજીઃ- સાતમે માળે એક દાસી ઉદાસ ચહેરે અંદરના રૂમમાં બેઠી હતી. પવનજીએ બૂમ પાડી. કાઈ હાજર છે? તેા અંદરના રૂમમાંથી ધીમે અવાજ આવ્યા કે કાણુ છે? પવનજી તરત તે રૂમ તરફ ગયા. તે। દાસીને જોઇ. પવનજીએ આતુરતાથી પૂછ્યું - અજના સતી કયાં છે ? દાસીએ કહ્યું - હમણાં આવે છે. તે કયાં ગઈ છે ? દાસી કહે સ્નાન કરવા બાથરૂમમાં ગયા છે. એસ. એમ કહીને પવનજીને બેસાડ્યા. ૦૦ કલાક, ના કલાક થયા પણ અંજના આવી નહિ ત્યારે પવનજીએ કહ્યું– કેટલી વાર લાગશે? તું જલ્દી સમાચાર આપ કે પવનજી આવી ગયા . છે. એટલે તે જલ્દી આવશે. હવે દાસી પાસે કેાઈ જવાબ ન હતા. એટલે તેની આંખમાં આંસુ આવી ગયા. તેનું માઢું લાલચાળ બની ગયું.
પવનજીના ભયંકર વિલાપ:- પવનજી કહે હું દાસી! તું જલ્દી કહે કે મારી અજના ક્યાં છે? તું જવાખ કેમ નથી આપતી? આટલું ખેલતાં પવનજીનું હૈયું' ધબકવા લાગ્યું. શરીર ધ્રુજી ઉઠયું. દાસી કહે- હું શું જવામ આપું ? પવનજી કહે તુ મને જલ્દી કહે કે શું બન્યું છે? ત્યારે દાસીએ ગદ્ગદ્ સ્વરે કહ્યું કે તમે ત્રણ દિવસ રોકાઈને ગયા ત્યારે અજનાજીએ આપને કહ્યું હતું કે આપ માતા પિતાને જાણ કરીને જાવ. પણ તમે શરમના કારણે માતા-પિતાને વાત કરી નહિ ને અંજનાજી ગર્ભ વ તા બન્યા. સાતમા માસ હતા ત્યારે ખા અહીં આવેલા, અજના સતીને ગર્ભવતા જોઈને માતાજી ભુખ ગુસ્સે થયા. ત્યારે સતીએ કહ્યું કે તમારા પુત્ર આવ્યા હતા ને આ મનાવ બન્યા છે. આપની મુદ્રિકા બતાવી તા પણ માતાજી માન્યા નહિ ત્યારે અંજનાએ કહ્યું કે ખા! મારી વાત આપને ખેાટી લાગતી હૈાય તે આપના પુત્ર આવે ત્યારે પૂછી લેજો. પણ માતાજીના ગુસ્સા વધી ગયા ને સતીને કાઢી મૂકવાના ઓર્ડર આપ્યા ત્યારે સતીએ કહ્યું-ખા! હું તમારા ચરણની દાસી મનીને રહીશ. તમારી એ ખાઈને રહીશ પણ તમારા પુત્ર આવે ત્યાં સુધી મને શખા. પછી તમારે જેમ કરવુ હાય તેમ કરો. પણ ખા માન્યા નહિ ને સતીને તેમજ વસતમાલાને ખૂબ માર માર્યાં ને અંતે કાળા કપડાં પહેશવી, કાળા થમાં બેસાડી તેમના માથે કલંક ચઢાવીને આજના સતીને તેમના પિયરના ગામના સીમાડામાં મૂકી આવ્યા.
અંજનાના મહેલેથી રડતા ફર્યાં પાછા પવનજીનુ હાડ ચીરાઈ ગયું. તે બેભાન થઈને પડી ગયા. રડવા લાગ્યા. અંજનાના સૂનકાર મહેલમાં ક્રીને પાછા આવ્યા. પુત્રનું મુખ જોઇને માતાજીએ પૂછ્યું- બેટા! કેમ પવનજીએ કહ્યું- મા! તેં મારા ઉપર માટા અન્યાય કર્યો છે. તે મારા જીવન બગીચામાં
પવનજી આ શબ્દ સાંભળી થોડી વારે ભાનમાં આવતા લથડતા પગે માતાના મહેલે ઉદ્દાસ બની ગયે છે? ત્યારે
Page #758
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આગ ચાંપી દીધી છે. વિયાગની વેદના અને રેષથી પવનજીનું શરીર ધ્રુજતું હતું. બેટા! શું બન્યું છે તે કહેત્યારે પવનજીએ કહ્યું-શું કરું? તમે કહેવા જેવું શું રાખ્યું છે? નિર્દોષ, નિષ્પા૫ અંજના સતીને તેં કલંક્તિ કરીને દુખના દાવાનળમાં હામી દીધી. તે પણ મારી ગેરહાજરીમાં! તમે કાઢી મૂકી તે બહુ ખોટું કર્યું છે. એ મારાથી ગર્ભવતી બની હતી. હું આવ્યું હતું તે વાત તેણે તમને નહોતી કરી? એણે તમને મુદ્રિકા હેતી બતાવી? પવનછ ખૂબ ગુસ્સે થયા છે. માતા તે પુત્રના વચન સાંભળી થંભી ગયા. હવે પવનજીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં- ૮૩ આસે વદ ૩ ને બુધવાર
તા. રર-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
અનંત જ્ઞાની શાસ્ત્રકાર સર્વજ્ઞ ભગવતે જગતના અને પડકાર કરીને કહે છે, કે હે ભવ્ય જીવો! તમે જેને રાગ કરી જેના માટે પાપકર્મ કરે છે તે તમારા દુઃખમાં સહાયક થવાના નથી.
न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बन्धवा । एक्को सयं पच्चणु होइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥
ઉત્ત. સ. અ. ૧૩, ગાથા ૨૩ પાપ કરનાર વ્યકિતને જયારે કરેલા કર્મોને ઉદય થાય છે ત્યારે તેના જ્ઞાતિજનો મિત્રજને, પુત્ર, પત્ની, ભાઈ, બહેન, માતા-પિતા આદિ કોઈ સ્વજને તેમાં ભાગ પડાવતા નથી. પાપ કર્મ કરનાર આત્મા એકલે દુખ ભેગવે છે. કારણ કે કર્મ કરનારની પાછળ જાય છે. સૌ પૈસામાં ભાગ પડાવશે. પણ પાપ કર્મને ઉદય થતાં જે દુખ ભોગવવું પડે છે તેમાં કોઈ ભાગ પડાવશે નહિ. “માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કોઈ નહિ આવે.” માટે જે તમારા આત્માને સુખી કર હોય તે સમજી જાઓ. અમને તે તમારી દયા આવે છે. કારણ કે તમે અમારી નજીકમાં વસનારા છે. સાધુનું ગુણસ્થાનક છઠ્ઠ છે ને શ્રાવકનું ગુણસ્થાનક પાંચમું છે. એટલે તમે અમારાથી દૂર ખરા? ના, ભગવાન કહે છે, હે મારા સાધક! તું સાધનાના પહાડ ઉપરથી ગબડી ન પડે તેને ક્ષણે ક્ષણે ખ્યાલ રાખજે. ભગવાન જે વાત સાધુને કહે તેમાં શ્રાવકે પણ સમજી જવું જોઈએ. આ વાત ફકત સાધુ માટે છે એમ નથી પણ તમારે સમજવાની જરૂર છે. તમે અમારા પાડોશી છે. પાડોશી કે હું જોઈએ. એક નાનકડા દષ્ટાંત દ્વારા સમજાવું.
બે મિત્રોએ બાજુબાજુમાં દ્રાક્ષના ખૂબ સુંદર બગીચા બનાવ્યા છે. દ્રાક્ષ બે ને
Page #759
--------------------------------------------------------------------------
________________
૭૨૦
શારદા સાગર
ૐ એ આવી છે. પરંતુ એક બગીચાના માલિક બગીચા હર્યાભર્યા રાખવા માટે પોતાની જાત ખત્તમ કરે છે. સમયે સમયે તેને પાણી પીવડાવે છે. દ્રાક્ષની વેલેને હાનિ પહેાંચાડનાર જીવાતથી તેનુ રક્ષણ કરે છે. અને નકામુ ઘાસ તેમજ કચરો સાફ કરી બગીચાને સુરક્ષિત રાખે છે. આ રીતે એક મિત્રે અગીચા પર ખૂબ ધ્યાન રાખ્યુ. ત્યારે ખીજો મિત્ર એપવાહ થઇને ફરવા લાગ્યા. દ્રાક્ષ વાવી પણ પછી અગીચાનુ કંઇ ધ્યાન ન રાખ્યું. ન તે સમયસર પાણી પાતા કે ન તા વેલાને હાનિ પહોંચાડનાર કીડાથીરક્ષણ કરતા કે તેની તપાસ કરવા પણ આવતા નહિ. એ ખૂખ પ્રમાદી હતાં. તેનુ પરિણામ એ આવ્યું કે એક વખત એ પ્રમાદી મિત્રના બગીચામાં ગધેડા પેસી ગયા ને આરામથી મીઠી દ્રાક્ષ ખાવા લાગ્યા. બાજુના બગીચાવાળા અપ્રમાદી મિત્ર પેાતાના મિત્રના બગીચામાં ગધેડાને દ્રાક્ષ ખાઈ જતા જોયા. તેના મનમાં વિચાર આવ્યે
यद्यपि न भवति हानि, परक्रीयां चरति रासभो द्राक्षम् । वस्तु विनाशं दृष्टवा, तथापि मे परिखिद्यते चेतः ॥
આ મારા પાડોશી મિત્રના બગીચામાં ગધેડા દ્રાક્ષ ખાઈ રહ્યો છે. તેમાં મારું કઈં નુકસાન થતું નથી. કારણ કે એ બગીચા મારે નથી પણ આ ગધેડા અજ્ઞાન છે, એને મન તા ઘાસ અને દ્રાક્ષ સરખા છે. ફકત એને તેા પેટ ભરવુ છે. તેને દ્રાક્ષના સ્વાદનુ કઈ જ્ઞાન નથી. તેથી આવી મીઠી અને કિંમતી દ્રાક્ષ મૂર્ખ ગધેડા ખાઈ રહ્યો છે તે જોઈને મારા દિલમાં દુઃખ થાય છે. આવેા વિચાર આવતાની સાથે પાડોશી મિત્રે હાથમાં લાકડી લઈને પાડાશી મિત્રના ખગીચામાંથી ગધેડાને બહાર કાઢયા. ઘણી દ્રાક્ષ ગધેડા ખાઈ ગયા હતા. છતાં જે હતી તેને બચાવી લીધી.
અંધુઓ! આ દૃષ્ટાંત નાનુ છે પણ તેમાં રહસ્ય ઘણું છે. એ અને પાડોશી મિત્રા કાણુ છે? એ વાત આપણા ઉપર ઉતારવાની છે. સાધુ અને શ્રાવક એ અને પાડેાશી મિત્રા છે. આપણે બંનેએ (સાધુ અને શ્રાવકે) માનવજીવન રૂપી બગીચામાં દ્રાક્ષનુ વાવેતર કર્યું" છે. અમારે અગીચા સયમ છે અને તમારે બગીચે ગૃહસ્થાશ્રમ છે. અમે અને તમે બંનેએ જીવનરૂપી અગીચામાં જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ રૂપી મીઠી અને કિંમતી દ્રાક્ષ રૂપી વિરતિનુ સુદર વાવેતર કર્યું છે. તે દેવાનુપ્રિયે! હું તમને એક વાત પૂછું છું કે બગીચાની રખેવાળી ખરાખર કાણુ કરે છે? કાના બગીચા ફાલ્યા ફૂલ્યા રહે છે? (શ્રોતામાંથી અવાજ – સાહેબ! આપ ખૂબ સજાગ રહેા છે. આપના બગીચા સુરક્ષિત છે. અમે તે પ્રમાદી જીવડા છીએ. અમે આપની માફક બગીચાનું રક્ષણ કેવી રીતે કરી શકીએ ?) વાત એમ છે કે સાધુ પોતાને સંયમ રૂપી બગીચા જ્ઞાન -દનચારિત્ર અને તપ રૂપી દ્રાક્ષથી ફાલ્યાફૂલ્યા રાખવા માટે રાત-દિવસ સજાગ રહે છે. આ અગીચામાં આવતા વિષય-વિકાર રૂપી કચરાને સાફ્ કરે છે, યા, કરૂણા અને સ્નેહરૂપી
Page #760
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૨૧
પાણીનું હંમેશા તેમાં સિંચન કરે છે, કાયાના કીડા જ્ઞાન-દન-ચારિત્ર અને તપ રૂપી વેલને હાની ન પહાંચાડે તેની સાવધાની રાખે છે. અને પ્રમાદ રૂપી - ગધેડાને તેમાં પેસવા દેતા નથી.
જ્યારે અમારા પાડાશી એવા તમે શ્રાવકા સંસારના વહેપાર અને વ્યવહારમાં જેટલા સજાગ છે તેના અંશ ભાગ પણ ગૃહસ્થ જીવન રૂપી દ્રાક્ષના અગીચાને સાચવવા કે તેને સુરક્ષિત રાખવા માટે સજાગ નથી. તેનું પરિણામ એ આવે છે કે તેમાં વિષય અને વિકારના કચરા ભરાઈ જાય છે. કાયાના કીડા દ્રાક્ષના વેલાને હાનિ પહોંચાડે છે. અને કરૂણા, પ્રેમ અને દયાના જળનુ સિ ંચન કરતા નથી. એટલે બગીચા સૂકાઇ જાય છે. શીયળની વાડ ખરાખર કરી નથી એટલે તેમાં આળસ અને પ્રમાદ રૂપી ગધેડા પેસી જાય છે અને બગીચામાં રહેલી દ્રાક્ષની વેલેને જડમૂળથી ઉખાડીને ખાઇ જાય છે.
ખંધુએ ! તમાશ બગીચાની આવી સ્થિતિ જોઈને તમાશ પાડશી મિત્ર સમાન તમારા સદ્ગુરૂએના દિલમાં ખે થાય છે ને તમારી દયા આવે છે કે આ મારા પાડાશી મિત્રના બગીચામાં પ્રમાદ રૂપી ગધેડા પેસી ગયા છે. અને તેની જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ રૂપી-કિમતી દ્રાક્ષ ખાઇ રહ્યા છે. તેનું શું થશે ? આવી કરૂણા આવવાથી સદ્ગુરૂએ હાથમાં આગમ રૂપી લાકડી લઈને પ્રમાદ રૂપી ગધેડાને ઢાંકવા માટે કહે છે. હું શ્રાવકા ! તમે જાગે, કયાં સુધી પ્રમાદની પથારીમાં પડયા રહેશે ? કયાં સુધી વિષયના ઉકરડા ઉથામશે ? જે વિષયેાની લાલસા નહિ છેડે તે નરક તિર્યંચગતિમાં જશે. આવા કડક શબ્દો કદાચ તમને કહી દઇએ તા તમે દુઃખ નહિ લગાડતાં. તમને ઉગારવા માટે પ્રેમથી આ શબ્દો કહીએ છીએ. તમને થશે કે મહાસતીજી તે કોઈની શરમ ભરતા નથી. જેવું હાય તેવું મેઢે કહે છે. કાચ તમને એવું લાગી જાય પણ અમને તે તમારા પ્રત્યે કરૂણાભાવ છે. તમારું કિંમતી જીવન ભાગ-વિલાસમાં વેડફાઇ ન જાય, તમારી દુર્ગતિ ન થાય એવી સાધુના દિલમાં કરૂણા છે તેથી તમને ટકે કરે છે. પછી જગત અમને ભલે ગમે તેવા હે.
કહેનારા ભલે કહેતા, અમે અમારા ભાવમાં રહેતા, બની બેઠા જો નરસિંહ મહેતા, તે રાગ-દ્વેષ નહિ લેતા દેતા.’
નરસિંહ મહેતાને લેાકેા શું કહેતા હતા? કે દીકરી કુંવરમાઇનું મામેરુ કરવાનુ છે. એની સાસુ તા કેવા મહેણાં મારે છે એના માપ તેા ભગતડા થઈને નીકળી પડયા છે. આખા દિવસ મંજીરા વગાડે છે ને ટીલા ટપકા તાણે છે. એ શું મામેરુ કરવાના છે? લાકે ઘણું ખેાલતાં હતા પણ એ નરસૈયાને જગતની પરવા ન હતી. તેમને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ને ભક્તિ હતી. તે કુંવરબાઇનું મામેરુ" કરવા ભગવાનને આવવું પડયું ને ?
Page #761
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આ તા વૈષ્ણવ ધર્મની વાત છે. આપણે તે એમાંથી એ સાર ગ્રહણ કરવા છે કે એને એના ભગવાન પ્રત્યે કેટલી શ્રદ્ધા અને ભકિત હતી! એટલી શ્રદ્ધા અને ભકિત છે તમારામાં ? અમને સંયમ પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કાઇ અમારા સત્કાર - સન્માન કરે કે કોઈ તિરસ્કાર કરે પણ અમે તે અમારા ભાવમાં રહીએ છીએ. જગતની સાથે કોઇ લેવાદેવા નથી. અમારા ચારિત્રમાં અતૂટ શ્રદ્ધા છે કે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીશું' તે જરૂર સંસાર સમુદ્ર તરી જઇશું. માનતુંગ આચાર્યને રાજાએ ૪૮માં એરડામાં પૂર્યો. પણ તેમની હૃદયની ભકિતથી તે ભકતામર સ્નાત્રના એકેક શ્લાક ખેલતા ગયા ને એરડાના તાળા તૂટતા ગયા. શ્રદ્ધા અને ભક્તિથી માણસ ઇચ્છે તે મેળવી શકે છે.
૭૨૨
વૈષ્ણવ ધર્મમાં ખરીષ નામના રાજાની કથા આવે છે. એ અમરીષ રાજા ભગવાનના પરમભકત હતા. હુમેશા ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. તેની ભકિતથી પ્રસન્ન થઈને ભગવાને તેની અને તેના રાજ્યની રક્ષા કરવા માટે તેને ચક્ર આપ્યું હતુ. અમરીષ રાજાને નિયમ હતા કે મારે એકાદશી અગિયારસ ) કરવી. અખરીષ રાજાને નિયમ એટલે નિયમ. ગમે તેટલી મુશ્કેલી હાય, રાજ્ય ઉપર કોઈ દુશ્મન ચઢી આવે અગર યુદ્ધમાં જવું પડે તે પણ એકાદશી કરવાની ચૂકતા નહિ. એકાદશીનુ પારણું ખારસના દિવસે થાય. ખરીષ રાજાને નિયમ હતા કે ખારસના દિવસે કાઇ અતિથિને જમાડીને પારણુ કરવું. આ રાજાને નિયમ કેવા કડક હતા ! એકાદશીના ઉપવાસ કરીને પૌષધની માફ્ક રહેતા હતા. યુદ્ધમાં જવાનુ થાય તેા એવા વિચાર ન્હાતા કરતા કે પૂનમના દિવસે ઉપવાસ કરી લઈશું. આજે તે અમારા કંઇક શ્રાવકે આઠમ – પાખીના પૌષધ કરતા હાય. પણ તે દિવસે જો દીકરા કે દીકરીના ચાંલ્લા આવી ગયા તે પાષધ ન કરે. અને વિચાર કરે કે પાંચમના દિવસે પૌષધ કરી લઈશું, કયાં તમારા નિયમા છે? આજે તેા કઇંક શ્રાવકના દીકરાને આઠમ-પાખી કયારે હાય તેની પણ ખબર હાતી નથી. આઠમ-પાખીના દિવસે પાષધ કરવા જોઇએ તેના બદ્દલે શાક ખાવાનું પણ છેડતા નથી.
પ્રતિજ્ઞામાં દૃઢ રહેનાર અંબરીષ – અખરીષ રાજાની કયારેક ખૂબ કસોટી થતી. તે પણ એકાદશી છેાડી નહિ, તે પોતાના નિયમમાં ખરાખર દૃઢ રહેતા. એક વખત રાજ્ય ઉપર દુશ્મન રાજા ચઢી આવ્યા. તે દિવસે એકાદશી હતી. એટલે રાજા યુદ્ધમાં જવાના ન હતા. દુશ્મને તેમને ઘેરે નાંખ્યું. લાકો ખેલવા લાગ્યા. આ દુશ્મન રાજાને આધીન થવું પડશે. આપણને લૂટી લેશે, મારી નાંખશે. લેાકેા રાજાને વિનંતી કરવા લાગ્યા કે મહારાજા! રાજ્યની રક્ષા કરવા માટે તે યુદ્ધ કરે. છતાં ખરીષ રાજા ડગ્યા નહિ. ત્યારે ભગવાને તેની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને તેના રાયની રક્ષા કરવા માટે આપેલું ચક્ર છૂટયું. દુશ્મન રાજા ચક્ર જોઈને અમરીષના ચરણમાં નમીને આવ્યા હતા તેવા પાછો ચાલ્યા ગયા.
Page #762
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
બંધુએ છે તમારી આવી શ્રદ્ધા? ધર્મમાં આવી દૃઢ શ્રદ્ધા જોઈએ. ખામણામાં ખેલા છે ને કે ભગવાનના શ્રાવક ઢધમી અને પ્રિયધી હાય, દેવના ડગાવ્યા ડગે નહિ. કાઇના ચળાવ્યા ચળે નહિ. આજે તેા દેવ તમારી પરીક્ષા કરવા આવતા નથી. કામદેવ શ્રાવક, અર્જુનક આફ્રિ શ્રાવકની ધ્રુવે પરીક્ષા કરી છે. તેા પણ તે કેવા અડગ રહ્યા છે! એ તા તમે જાણા છે ને? છે તમારી આવી દૃઢ શ્રદ્ધા! દેવને મલે એક દેડકા આવે ને તે પણ અમારા શ્રાવાનું મન ડગી જાય છે. આવા રેપેજી ક્યાં સુધી રહેશે!? ઢધમી અનેા.
૭૨૩
અખરીષ રાજાને એકાદશીનું પારણું હતુ. પારણાને દિવસે દુર્વાસા ઋષિ ત્યાં આવી પહોંચ્યા. દુર્વાસા ઋષિ ખૂબ તપ કરતા હતા. તપની સાથે તેઓ દ્વેષી પણ ખૂબ હતા. પારણાને દિવસે અતિથિ રૂપમાં દુર્વાસા ઋષિને આવેલા જોઇ રાજાને ખૂબ આન થયા. રાજાએ તેમને ભાજન કરવા વિનંતી કરી. દુર્વાસાએ તેના સ્વીકાર કર્યાં. પણ સ્નાન આદિ કરવા માટે નદી કિનારે ચાલ્યા ગયા. ઘણી વાર થઇ પણ દુર્વાસા ઋષિ પાછા આવ્યા નહિ. અહી રાજા ધર્મસંકટમાં આવી ગયા. અતિથિને જમાડયા વિના પારણું કરવું નથી. અને એકાદશીનું પારણું ખારસના દિવસે થવુ જોઇએ. એવુ... વૈષ્ણવ ધર્મમાં વિધાન છે. હુવે ખારસના સમય બહુ થોડા રહ્યા હતા. અતિથિને જમાડયા વિના જમવાથી મહાન દોષના ભાગી બનવું પડશે. હવે શું કરવું? રાજા વિચારમાં પડયા. છેવટે પેાતાના નિયમનું પાલન કરવા માટે ગગાજળ પીને પારણું કર્યું. અતિથિ જમ્યા ન હતા. એટલે ભેાજન કર્યું" નહિ. આ રીતે વ્રતની રક્ષા કરી.
“તપના તાપ કરનાર દુર્વાસા ઋષિ” :– દુર્વાસા ઋષિ આવ્યા. અને તેમને ખબર પડી કે રાજાએ ગગાજળથી પારણું કરી લીધું. એટલે તેમના ક્રેધના પાર ન રહ્યો. મને લેાજન કરવાનું આમંત્રણ આપ્યું ને મારા ભેાજન કરતાં પહેલાં પારણું કરી લીધું? ખસ, હવે તને ખતાવી ઇશ. તેના તપના પ્રભાવથી અમરીષ રાજાને ખાળીને ભસ્મ કરવા માટે તેમની જટામાંથી અગ્નિ વરસાવી. અખરીષ રાજા દુર્વાસાને ક્રોધ જોઇ સ્હેજ પણ ડગ્યા નહિ. એને ખાળવા અગ્નિની જવાળા છેડી છતાં શાંતભાવે ઉભા રહ્યા. હાય.... હાય.... હવે હું મળી જઇશ. મારું શું થશે. તેવી સ્હેજ પણ ચિંતા ન કરી. ભગવાને રક્ષા કરવા ચક્ર આપ્યું હતું તે ચઢે તેની રક્ષા કરી. એટલે દુર્વાસાએ છેડેલી વાળા અંબરીષ રાજાને ખાળી ન શકી. પણ ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડયું. ચક્રમાંથી આગ વરસતી હતી. પેાતાના પ્રાણ બચાવવા માટે દુર્વાસા ત્યાંથી ભાગ્યા. તેા ચક્ર પણ એમની પાછળ ગયું. દુર્વાસા ઋષિ ખૂબ દાયા. દોડતાં તે પાંચમા બ્રહ્મદેવલાકમાં બ્રહ્માજી પાસે શરણ લેવા માટે ગયા. ત્યારે બ્રહ્માજીએ આંખ ફેરવીને કહ્યું – અહી. તમારા માટે જગ્યા નથી. ચાલ્યા જાઓ અહીંથી. એટલે દુર્વાસા કૈલાસ
Page #763
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પર્વત ઉપર શકરજી પાસે ગયા ને આ ચક્રથી બચાવવા વિનતી કરી. ત્યારે શકરજીએ પણ કહી ીધું કે હું તમને ખચાવી શકું તેમ નથી. દુર્વાસાના પગ ઢીલા થઇ ગયા. માર્ગોમાં નારદ્રજી મળ્યા. તેમણે કહ્યું નારાયણ ભગવાન પાસે જાઓ. દુર્વાસા નારાયણ ભગવાન પાસે ગયા. તેમણે ગૃહ્યું કે હું તો ભકતને આધીન છું. હું તમને ખચાવી શકું તેમ નથી. જો તમારે આ ચક્રથી બચવુ હાય તેા અંબરીષ રાજા પાસે જાએ અને તેના ચરણમાં પડીને માફી માંગે.
૭૨૪
ખંધુએ ! દુર્વાસાને અચવાના ખીજો કોઈ ઉપાય ન હતે. ચક્રમાંથી વરસતી આગથી દુર્વાસાના શરીરમાં બળતરા ઉઠી હર્તા. ગરીબ ગાય જેવા દીન ખનીને અખરીષ રાજા પાસે આવીને તેના ચરણમાં પડી ગયા. આવા મહાન ઋષિને પાતાના ચરણમાં પડેલા જોઈને અમરીષ રાજાના હૃદયમાં દુઃખ થયું. તરત ઋષિને ઉભા કરી રાજા તેમના ચરણમાં પડી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે નારાયણ પ્રભુ! જો તુ માશ ઉપર પ્રસન્ન હોય અને મારૂ કુળ સદા બ્રાહ્મણાની ભકિત કરતુ હાય તેા આ દુર્વાસા ઋષિ ચક્રના મૂકેલા તાપથી મુકત થઇ જાય. આ પ્રમાણે અખરીષ રાજાએ પ્રાર્થના કરી કે તરત ચક્રમાંથી ઝરતી અગ્નિ શીતળ અની ગઇ ને દુર્વાસા ઋષિ સંસ્ટંટથી મુકત બની ગયા. આ બધી ઘટના ખનતાં એક વર્ષના સમય વ્યતીત થઈ ગયા હતા. એક વર્ષ સુધી અખરીષ રાજાએ ભાજન કર્યું ન હતુ. કાણું કે પાતે એક વ સુધી અતિથિને ભાજન કરાવી શકયા ન હતા. એટલે એક વર્ષ સુધી ફકત પાણી ઉપર ટયા હતા. એક વર્ષ પછી દુર્વાસા ઋષિ પાછા આવ્યા ત્યારે તેમને ખૂબ પ્રસન્નતા પૂર્ણાંક નમ્ર વચનેાથી સ્વંય તેમના સત્કાર કરી સામે બેસીને અતિથિને ભેાજન કરાવ્યુ. પછી પાતે ભાજન કર્યું..
આ તે વૈષ્ણવ ધર્મોની વાત છે. જૈન ધર્મની વાત નથી. આપણે તે એમાંથી એ સાર ગ્રહણ કરવા છે કે અમરીષ રાજાની શ્રધ્ધા કેટલી મજબૂત હતી! ખાર ખાર મહિના સુધી અતિથિને ભાજન ન કરાવું ત્યાં સુધી ભેાજન ન કરવું તે કંઈ સામાન્ય વાત છે તમે એવા નિયમ લીધા હોય કે અતિથિ, કે સત સતીજીનેા ગૌચરી વહેારાવવાના લાભ મળે પછી મારે જમવુ. માની લે કે તમારા અંતરાય કર્મના ઉદ્ભય હાય અને ત્રણ-ચાર દિવસ સુધી સત ગૌચરી ન પધારે તેા તમારી શ્રદ્ધા ક્યાં સુધી મજબૂત રહેશે? છેવટે ઉપાશ્રયે આવીને કહેશે! કે મહાસતીજી! મારે ઘેર પધારે, મારે આવા નિયમ છે. આવી તમારી શ્રદ્ધા છે.
આગળના શ્રાવકાને ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ગમે તેવા કષ્ટ પડે પણ પેાતાના ધર્મ છેડતા નહિ. લીધેલા નિયમ પ્રાણ સાથે પાળતા હતા. આજે તેા નિયમ નેવે મૂકાઇ ગયા છે. આજે તે। મા-બાપ ધીષ્ટ હાય છે છતાં તેના દીકરાને ધર્મનુ નામ
Page #764
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૨૫
સાંભળવું ગમતું નથી. અરે, તેનું વર્તન તેમજ ખોરાક જેન ધર્મને ના છાજે તેવા હોય છતાં મા-બાપ દીકરાને કંઈ કહી શકે નહિ. જેની રગે રગે ધર્મ પરગમ્યો હોય તે આવા દીકરાને ઘરમાં ઉભા રહેવા ન દે. હજુ સુધી મેં એવા મા-બાપ નથી જોયા કે ધર્મને ખાતર દીકરાને મેહ છોડે. તેની જિંદગી સુધારવા કડક પગલું લેવું પડે છે તેમાં વધે નથી. અમે પણ કડક વચનરૂપી લાકડી લઈને તમને પડકાર કરતાં હોઈએ તે તેમાં બીજું કઈ કારણ નથી. પણ તમે અમારા પાડોશી છે. અમારા ભગવાનના શ્રાવક છે, તમારા બગીચામાંથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી કિંમતી દ્રાક્ષ પ્રમાદરૂપ ગધેડે ખાઈ રહ્યો છે. તેને હાંકી કાઢી તમારું જીવન કેમ ઉન્નત બને તેવી લાગણી છે. તે તમે આવી વીતરાગવાણી સાંભળી જીવનમાંથી પ્રમાદ તેમજ વિષયકષાયને દૂર કરે અને જીવન પવિત્ર બનાવે એવી ભાવના છે.
અનાથી મુનિ કહી રહ્યા છે કે સMા માં , ગપ્પા ને નંદ્રવ હે શ્રેણીક રાજા! મારે પિતાને આત્મા કામધેનુ જે રહેલ છે. કામધેનુ ગાય જ્યારે માંગે ત્યારે મીઠું દૂધ આપે છે. તેમ જેનો આત્મા કામધેનુ જેવો હોય છે તેની પાસે ગમે ત્યારે જાવ તે તેના મુખમાંથી અમૃત જેવી વાણીનું દૂધ મળશે. તે કદી કષાયમાં જોડાશે નહિ. કેઈને કટુ વચન કહેશે નહિ. તેની પાસે તે આત્માનું જ્ઞાન મળશે. ત્યાર પછી અનાથી મુનિ કહે છે કે મારે આત્મા નંદનવન સમાન છે. નંદનવન મેરૂ પર્વત ઉપર આવેલું છે. નંદનવનમાં દેવે સંધ્યા સમયે કીડા કરવા માટે જાય છે. નંદનવનમાં જઈને બેસવાથી આનંદ મળે છે. શાંતિ મળે છે ને શીતળતા મળે છે.
બંધુઓ ! જેને આત્મા ન્યાય, નીતિ અને સદાચારની સૌરભથી યુકત હોય છે તેની પાસે આવનાર મનુષ્ય પણ આનંદ, શાંતિ અને શીતળતા મેળવે છે. ન્યાયયુક્ત જીવન કેવું હોય છે! ન્યાયસંપન્ન આત્માઓ પિતાના પુત્રના અન્યાય ખાતર પિતાના પ્રાણનું બલિદાન આપતા પણ અચકાતા નથી. '
: પ્રમાણિકતા માટે પ્રાણનું બલિદાનઃ મૂળરાજા મહારાજાના મૃત્યુ પછી તેમને પુત્ર ગરાજ રાજા બન્યો. ગરાજનું જીવન ચગી જેવું હતું. તેમને ક્ષેમરાજ આદિ ચાર પુત્રો હતા. એક વખત ક્ષેમરાજ આદિ ચારે ભાઈઓ દરિયા કિનારે ફરવા માટે ગયા. તે દિવસે સંધ્યા સમયે એક પરદેશી વહેપારીએ વહાણ બંદરે આવીને લાંગર્યું હતું. આ ચારે ય ભાઈઓ ફરતાં ફરતાં બંદર ઉપર આવ્યા. પેલું પરદેશી વહાણ તેમણે જોયું. ત્યાં જઈને તપાસ કરી તે વહાણુમાં મૂલ્યવાન રત્ન, તેજ તૂરી, કેસર કરતૂરી આદિ મૂલ્યવાન કબેથી તે ભરેલું હતું. આ જોઈને ચારે પુત્રની મતિ બદલાઈ. કુવિચારની કાળી વાદળી એમના મગજમાંથી પસાર થવા લાગી. થોડે દૂર જઈને વિચાર કરવા લાગ્યા કે આપણું પ્રજાની આબાદી માટે અને દેશની સૂરત પલટી નાંખવા માટે આપણે આ વહાણ લુંટી
Page #765
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લઈએ. ચારે જણએ નિર્ણય કર્યો કે આપણે વહાણ લૂંટી લેવું અને તેની તમામ સમૃદ્ધિ દેશ અને પ્રજાના હિત માટે વાપરવી. એક રાતી પાઈ પણ પિતાના સુખ માટે વાપરવી નહિ,
ભાઈઓએ તે નિર્ણય કર્યો પણ પિતાજીને આ વાત ગમશે કે નહિ? પિતાજીને પૂછયા વિના આ કામ કરીશું તે તેમને દુઃખ થશે. માટે પિતાજીને આ વાત જણાવવી. રાત્રિના સમયે ચારેય ભાઈઓ પિતાજીની પાસે આવ્યા. ને પોતાને વિચાર રજુ કર્યો. પુત્રની વાત સાંભળી ગરાજ મહારાજાને ખૂબ દુઃખ થયું. ને તેમણે કડકાઈથી પુત્રને કહ્યું કે હે પુત્રો! સારામાં સારું કાર્ય પણ હલકા રસ્તે જઈને કદી સિદ્ધ કરાય નહિ. દેશ તથા પ્રજાની આબાદીને તમારે વિચાર ઉત્તમ છે. પણ તેની સામે આપણા આશ્રયે આવેલા પરદેશીના વહાણને લૂંટી લેવાને વિચાર તદન અધમ છે. ભલે, આપણે ભૂખ્યા મરીએ પણ અન્યાયના માર્ગે કદી જવું નથી.
મારામાં શું ઊણપ કે મારા પુત્રે આવા થયા?તમે મારા પુત્ર થઈને તમને આવો ક્રર વિચાર આવ્યો તે જાણી મારા દિલમાં પારાવાર દુઃખ થયું છે. આવા આર્યદેશમાં તમે જમ્યા છે ને તમને આ અનાર્ય વિચાર કેમ આવ્યા? મને તે લાગે છે કે આમાં કાં મારો દેષ હશે અથવા કાં તે તમારી માતાને દેવ હશે! તે સિવાય આવું બને નહિ. પિતાજીની વાત સાંભળીને ચારે પુત્રે શરમાઈ ગયા. કાંઈ પણ બોલ્યા વિના પિતાજીના મહેલમાંથી બહાર નીકળી ગયા. એવો કોઈ પાપને ઉદય થયે કે પિતાજીની આવી હિત શિખામણ એક પણ પુત્રે સાંભળી નહિ. અને ચારે ય પુત્રએ એક થઈને નિર્ણય કર્યો કે વહાણ લૂંટવું. રાત્રે બે વાગે શ થી સજજ સૈનિકેની સાથે જઈને ક્ષેમરાજે વહાણ લુંટી લીધું. જેને રક્ષક માન્યું હતું તે ભક્ષક બની ગયે.
સવાર પડતાં ગજે આ વાત જાણી. તેમનું કાળજું ચિરાઈ ગયું. અહે! પુત્રને આટલું સમજાવ્યા છતાં પાપ કરતાં પાછા ન વળ્યા. આ પુત્રના પાપનું પ્રાયશ્ચિત હું કરી લઉં. મહારાજા ગાજે એક ચિતા પડકાવી. ને પિતે ચિતામાં કૂદી પડયા. પ્રજાજનેએ અને પુત્રએ ચિતામાં પડતા મહારાજાને ખૂબ વાળ્યા. પણ રાજા કહે છે ન્યાય એટલે ન્યાય, પુત્રના અન્યાય ખાતર પિતાજીએ કે ન્યાય તે ! આવા ન્યાય સંપન્ન પ્રજાપ્રિય રાજાના જવાથી પ્રજાને તથા પુત્રને ખૂબ દુઃખ થયું. પણ એ તે પિતાનું જીવન ઉજજવળ બનાવી ગયા. મહારાજા યોગરાજે નશ્વર દેહને ત્યાગ કર્યો પણ આત્માની સૌરભ મૂકતા ગયા. ખરેખર જ્યારે ત્યારે દેહનો ત્યાગ તે થવાનું છે. અદભૂત યોગી આનંદઘનજી મહારાજે પણ ગાયું છે કે “દેહ વિનાશી હમ અવિનાશી અપની ગતિ પકડે છે.” દેહ વિનાશી છે ને આત્મા અવિનાશી છે. આ શરીર અહીં પડયું રહેવાનું છે. સગાવહાલાં તેને નનામીમાં બાંધી રમશાને લઈ જઈ ચિતામાં ગોઠવીને બાબી મૂકશે. પણ “હમ અવિનાશી” હું અવિનાશી છું. આ રીતે આત્માના અવિનાશીપણાનું
Page #766
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ભાન થાય તે આ જીવ ચોવીસે કલાક ધનની ચિંતામાં, શરીરની મમતામાં ને પ્રતિષ્ઠાના મોહમાં મૂંઝાઈને જે દુઃખ સહન કરી રહ્યો છે. તેમાંથી મુક્ત થઈ જાય. જેની મમતા મરી ગઈ તેને કઈ જાતનું દુઃખ નથી.
- દક્ષિણ અમેરિકામાં ચીલી નામનો પ્રદેશ છે. અહીં બેઠેલામાંથી તો ઘણાએ જે હશે, એ ચીલી પ્રદેશમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. એટલે ત્યાંના રહેવાસીઓએ નક્કી કર્યું કે આપણે બહુ ઉંચા મકાન બાંધવા નહિ. જેટલા વધુ ઉંચા મકાન બાંધીશું એટલે આપણને વધારે ભય છે. એટલે ચીલી પ્રદેશમાં વસનારા માણસે મકાનના પાયા ઉંડા ઓછા નાંખે ને મકાન પણ બહુ ઉંચા ન બાંધે, કારણ કે ધરતીકંપ કયારે થાય ને ક્યારે ભાગવું પડે તેને ભોસો નથી. માટે મકાન બહુ ઉંચા ન હોય તે દબાઈને મરી જવાને ભય પણ ઓછો રહે ને? આ રીતે જેને આત્માના અમરત્તવનું જ્ઞાન થાય તે આત્માઓ સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા નાંખે નહિ. એ સદા ચીલી પ્રદેશમાં વસતા માણસોની જેમ અપ્રમત્ત અને અનાસક્ત ભાવથી સંસારમાં રહે. બંધુઓ! તમે નજરે જુઓ છો ને કે આપણું આયુષ્ય કેવું છે? ધન-લક્ષ્મી કેટલી ચંચળ છે. ચીલીમાં તે અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવજીવનમાં તે ક્ષણે ક્ષણે ભાવમરણ રૂપી ધરતીકંપ થઈ રહેલા છે. અરે, મૃત્યુ માટે તે સહેજ પણ વિશ્વાસ કરવા જેવો નથી. સાંજે સાજા સારા ખાઈ પી ને સૂતા પણ સવારમાં ઉઠશે જ તેની શું ખાત્રી છે. કેટલા કેડથી માનવી પરદેશ ધન કમાવા જાય છે. કમાઈને પાછા આવવાને તેને કેટલો આનંદ હોય છે! સગા-સ્નેહીઓને મળવાની અંતરમાં ઉમિ હોય છે પણ પાછા ફરતાં પહેલાં તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આવા કેટલા કિસ્સા તમે નથી સાંભળતા માટે સમજે આ સંસાર ચીલી પ્રદેશ જેવો છે. કયારે શું બનશે તેની ખબર નથી. માટે જ્ઞાની કહે છે આત્માની સાધના કરી લે.
ચીલી પ્રદેશના માણસો મકાનના પાયા ઉંડા નાંખતા નથી ને મોટી તોતીંગ ઈમારત ચણતા નથી. તેમ સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા નાંખવા નહિ ને મેહની તેતીંગ ઈમારત ચણવી નહિ. આટલું સમજાય તે જીવ મહાન સુખને અનુભવ કરી શકશે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: પવન અંજનાના મહેલે ગયા. ને અંજના સતીને ન જોઈ ત્યારે તેનું હૈયું ચીરાઈ ગયું. માતાના મહેલે પાછા આવ્યા. માતા કહે - બેટા! તું શાંત થા. ચિંતા ન કરીશ. પિયરથી વહુને તેડાવી લઈશું. પવનજી કહે- કેવી રીતે શાંત થાઉં? તેં નિર્દોષ પવિત્ર સતિને માથે કલંક ચઢાવ્યું! મારું તે કાળજું ચીરાઈ જાય છે. મેં પરણ્યા પછી બાર બાર વર્ષે સુધી તેના સામું જોયું નથી. એવા દુઃખના સમયે પણ એ સતીએ કોઈ પુરૂષના સામું જોયું નથી તે સમયે તે તું એના મારી પાસે પેટ ભરીને વખાણ કરતી હતી. શું? તે સતી આટલા
Page #767
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વખતમાં કુસતી અની ગઇ? તેને કલકિત કરીને કાઢી મૂકતાં તમે જરા પણ વિચાર ન કર્યા? માશ આવવાની રાહ તા જોવી હતી ને ? કદ્દાચ તમને બહુ એમ હતુ તે બે માણસ મારી પાસે માકલીને મને પૂછાવવુ હતુ. પણ આવુ ઉતાવળું પગલું શા માટે ભર્યું ? આટલું ખેલતાં પવનજીની આંખમાં આંસુ ભશઇ ગયા. માતા કહે છે બેટા ! તુ` લેાજન કરી લે. પણ પવનજી માતાના સામું પણુ જોતાં નથી. નીચું જોઈને કહ્યુ કે જ્યાં સુધી અંજનાને પત્તો ન પડે ત્યાં સુધી આ ઘરના અન્ન પાણી હરામ છે. હું અંજનાને શોધવા જાઉં છું. જો અજના મળશે તેા આવીશ. નહિતર સમજી લેજો કે આ પવન હવે દુનિયામાં નથી. હવે મારી રાહ તમે જોશેા નહિ. પવનજી માતા કેતુમતીના મહેલમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં માતા તેના હાથ પકડીને કહે છે. બેટા! તું શા માટે જાય છે? અમે અહીથી ચારે દિશામાં સુભટો મેકલીને તપાસ કરાવીએ છીએ.
૭૨૮
પવન કહે છે ના. મારી ભૂલનું પ્રાયશ્ચિત હું કરી લઈશ. હું તમને કહેવા ન આવ્યા ત્યારે આ મધું બન્યું ને? બાર બાર વર્ષ સુધી મેં એને દુઃખી કરવામાં બાકી રાખ્યું નથી. હવે હું તેની પાછળ જઈશ. માતાએ ઘણાં ખેાળા પાથર્યા પણ પવનજી માતાના હાથ તરછોડીને પેાતાના મિત્ર અને પ્રધાનજીને લઇને સસરાને ગામ જવા વિમાનમાં બેસીને ઉપડી ગયા. પુત્રના જવાથી માતાના દુઃખના પ.ર ન રહ્યો.
માતા રાવે સુખ ઢાંકીને, મેં તા વાત વિમાસી ન કીધું છે કામ તે, દલ ભણી જગુ નહિં માકલ્યા, તિહાં લગી વહુને ન રાખી ઠામ તા, પાછલી બુદ્ધિ નારી તણી, વાત વિચારી ન કીધું રે યતન તા કેતુમતી કરે જીરાં રાંકને હાથથી ગયું રે રતન તા...સતી રે... માતા માઢું ઢાંકીને રડવા લાગી. જેમ ચારની માતા કાઠીમાં મેહું નાંખીને રડે તેવી કેતુમતી રાણીની સ્થિતિ થઈ.
જેમ એક માતાને એક છોકરા હતા. એ છેકરા રાજ નાહીને ભીના શરીરે માજુવાળા પાડેાશી આંગણામાં તલ સૂકવતાં હતાં તેમાં આળેાટી આવે. ભીના શરીરે તલ ચોંટી જાય એટલે માતા એના દીકરાના શરીર પરથી તલ ખંખેરીને લઇ લેતી. રાજ છોકરા આવુ કરે તે માતા તલ ખ ંખેરી લેતી. પણ માતાએ કદી એમ ન કહ્યું કે હું દીકરા ! આપણાથી આવું ન કરાય. આ તે ચારી કહેવાય. ખાલપણથી આદત પડી ગઇ એટલે છોકરી માટા થતાં સ્કૂલમાં ભણવા ગયા ત્યાં પણ ખીજા છોકરાના પુસ્તક, પાટી, પેન બધું ચારીને લાવવા લાગ્યા, એની માતા મધુ ઘરમાં મૂકી દેતી હતી. આમ કરતાં છોકરા ચુવાન થતાં ચારી કરવા લાગ્યા. ધીમે ધીમે કરતાં એ ચેાર બની ગયા ને મેટી માટી ચારીઓ કરવા લાગ્યા.
અંધુઓ ને બહેના ! તમે તમારા સંતાનમાં આવા સંસ્કાર કી આવવા દેશે।
Page #768
--------------------------------------------------------------------------
________________
૭૨૯
શારદા સાગર નહિ. કોઈની નાની ચીજ અજાણતાં આવી જાય તે પણ તેને સમજાવજે કે આવું આપણાથી ન કરાય. નાની ભૂલ ભવિષ્યમાં કેટલી મોટી થઈ જાય છે તેને વિચાર કરજે. આ કરે મેટી મેટી ચેરીઓ કરવા લાગ્યો. તે એક દિવસ પકડાઈ ગયે ને તેને ફાંસીની શિક્ષા કરવામાં આવી. એને ફાંસીએ ચઢાવ્યા ત્યારે રાજાના માણસો પૂછે છે ભાઈ! તારે કેઈને મળવું છે? ત્યારે કહે છે. હા. મારી માતા અમુક જગ્યાએ રહે છે તેને છેલ્લે મળી લઉં. બેલાવી લાવે. એની માતાને બોલાવી લાવ્યા. છોકરો ફાંસીના માંચડા ઉપર ચઢેલ છે. તે કહે છે. મારી માતાને મારે ભેટવું છે. તેને ઉંચી કરો. એની માતાને ઉચે ચઢાવી. છોકરાએ એની માતાને બાથ ભીડીને તેનું નાક મોઢામાં લઈને દબાવીને નાક કરડી લીધું. માતા ચીસ પાડીને ભાગી. છેકશએ માતાનું નાક કરડીને કહ્યું નાકકટ્ટી! તેં મને નાનપણથી વાળે નહિ ત્યારે હું ચાર બન્યું ને? તેને પરિણામે મારે ફાંસીએ ચઢવું પડ્યું ને? ઘણું લેકે ત્યાં ભેગા થયા હતાં. પૂછે છે ભાઈ! તેં તારી માતાનું નાક કેમ કરડી લીધું? ત્યારે છોકરો કહે છે કહેવામાં સાર નથી. બહુ પૂછ્યું ત્યારે પિતે ચેર કેવી રીતે બન્ય તે બધું કહ્યું. ને કહ્યું. મને ચેર બનાવવામાં મારી માતાને માટે હાથ છે. નહિતર હું આવે ચાર બનત નહિ ને મને ફાંસીની શિક્ષા થાત નહિ. ત્યારે લોકો કહે છે એને પહેલાં ફાંસીએ ચઢાવવી જોઈએ.
ટૂંકમાં પછી ચોરની માતા ખૂબ રડી. એટલે કહેવત પડી કે “ચરની મા કોઠીમાં માં નાંખીને રડે.” તે રીતે પવનજીની માતાને પણ ખૂબ પશ્ચાતાપ થયો. હવે પવન પિતાના ગામમાંથી નીકળીને અંજનાજીની શોધમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૮૪ આ વદ ૪ ને ગુરૂવાર
તા. ૨૩-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ-ને બહેનો!
અનંત કરૂણાના સાગર, વીતરાગ પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાન કહે છે તે આત્માઓ! તમારી જિંદગીની એકેક ક્ષણ લાખેણી જાય છે. માટે સમયને ઓળખે. ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનમાં ભગવંત ફરમાવે છે કે આપણી જિંદગી કેવી છે?
दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए। एवं मणुयाणं जीवियं, समयं गोयम मा पमायए ॥
ઉત. સ. અ. ૧૦ ગાથા ૧ વૃક્ષના પીળા થઈ ગયેલા પાંદડાને ખરતા વાર લાગતી નથી. તેમ હે ભવ્ય જીવો!
Page #769
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આ માનવજીવનનું પાંદડું કયારે ખરી પડશે તેની ખબર નથી. વૃક્ષનું પાંદડું તે પીળું થઈને ખરે છે. પણ મનુષ્યના જીવનનું પાંદડું પીળું થશે કે નહિ તેની ખબર નથી. કારણ કે આજે આપણે જોઈએ છીએ ને કે વૃદ્ધ બાપ બેઠો રહે ને યુવાન દીકરો ચાલ્યા જાય છે. દરેક ને માથે કાળનું ચેક ગતિ કરી રહ્યું છે. માટે પ્રમાદને છોડી, આત્મસાધના સાધવા તત્પર બને. પણ હજુ જીવની મમતા છૂટતી નથી. સવારે પથારીમાંથી ઉઠે ત્યારથી માંડીને સાંજ સુધી એક વાત કે કેમ સુખ અને શાંતિ મેળવું! જીવે સુખ કયાં માન્યું છે? પૈસા, પત્ની, પુત્ર, બંગલા અને બગીચા આદિ ભૌતિક પદાર્થોમાં. પણ વિચાર કરો. તેમાં સાચું સુખ નથી. એ તે નકલી સુખ છે. દરિયાની રેતીમાં સૂર્યના કિરણ પડે ત્યારે તમે જે તે રેતી હીરાકણીની જેમ ચળકતી હોય છે. પણ શું એ રેતીમાં હીરાકણીઓ હોય છે? ના. એ તે ખાલી રેતી છે. તેમાં હીરાકણ નથી. તેમ એ સોનું બનાવવાની તેજંતુરી પણ નથી. છતાં ચળકાટ દેખાય છે. તેમ આ ભૌતિક સુખે દરિયાની રેતી જેવા અસાર છે. તેમાં સુખ નથી. પણ સુખાભાસ છે. છતાં જીવ સુખ માનીને તેની પાછળ દોડે છે. પાણી નહિ હોવા છતાં મૃગલે ઝાંઝવાના જળને જળ માનીને દેડે છે ને તર રહી જાય છે. તેમાં તમે જેમાં સુખ માન્યું છે તે સુખ નહિ પણ સુખાભાસ છે. જેને તમે પિતાના માને છે તે બધા દુઃખ વખતે કોઈ દુઃખમાંથી છોડાવનાર નથી. ભગવાન કહે છે “નારું તે તવ તાળા વા, સરખIણ વા, તુમ જ તેલિ નારું તાળાવા સરળTU વા.” તમને તેઓ ત્રાણ-શરણ થવાના નથી અને તેમના દુઃખ વખતે તમે પણ તેમને ત્રાણ-શરણ થવાના નથી. પૈસા મેળવવા માટે ૧૮ પાપનું સેવન કરે છે પણ યાદ રાખજો કે તેમાંથી એક રાતી પાઈ સાથે આવવાની નથી. તેને મેળવતાં બાંધેલું પાપ સાથે આવશે. એ પાપ તમને પરલોકમાં પડશે માટે વિતરાગ વાણીને હૃદયમાં ઉતારો, કંઇક સમજે. મહાન પુરૂષે કહે છે કે,
જે જાણી છે જિનવાણી, તે કયાં છે હર્ષ કે હાણું,
જીવનયુતિ લો જાણું, જે કરવી છે સાચી કમાણું. જે આત્મા જિનવાણીનું રહસ્ય સમજે છે તેને સંસારમાં કયાંય હર્ષ કે શેક થતો નથી. કેઈને ઘેર ખૂબ પૈસો હોય, ચાર મેટરે હોય તે જોઈને જિનવાણીમાં શ્રદ્ધા કરનારને એમ નથી થતું કે આને ઘેર આટલું સુખ ને મારે નહિ! આનું સમાજમાં આટલું બધું માન અને મારું નહિ! જિનવાણી સમજનારને આવું કંઈ ન થાય. કારણ કે, એ સમજે છે કે આ બધી કર્મની કરામત છે. કહ્યું છે કે -
કરમને કેયડે અલબેલો, એ એને પામ નથી સહેલે-કમનેએક માતાના પુત્ર બે એમાં, એક ચતુર એક ઘેલો, એકને પાણું માંગે ના મળતું, બીજાને દૂધને રેલો...કરમને...
Page #770
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૩૧
કર્મને કેયડે ખબ આંટીઘૂંટી ભરેલો છે. ઘણી બહેનેના માથાના વાળ ખૂબ લાંબા હોય છે તો તેમાં ઘંચ પડી જાય છે. એ ગૂંચ ઉકલશે, હીરની ગાંઠ ઉકેલશે પણ આ કરમના કેયડાની ગૂંચ ઉકેલવી મુશ્કેલ છે. એક માતાના બે લાડીલા દીકરા જેણે એક માતાના દૂધપાન કર્યા છે, એક માતાના ઉદરમાં આળોટેલા છે છતાં એક ખૂબ બુદ્ધિશાળી હોય છે. એના પડતા બોલ ઝીલાય છે. તેને પાણી માંગતા દૂધ હાજર થાય છે જ્યારે બીજાને ખાવાના સાંસા છે. એની કઈ ખબર લેનાર નથી. પાણ-પાણી કરે છે પણ કઈ પાણી આપતું નથી. આ કરાવનાર કેણ છે? મારા અને તારાના તફાન કરાવનાર કેણ છે? કર્મ જ ને?
બંધુઓ! કર્મની થીએરીને તમે બરાબર સમજે. તમે વર્ષોથી જિનવાણી સાંભળો છે. પણ રાગ-દ્વેષ કેટલા ઓછા થયા? કષાય કેટલી પાતળી પડી? કઈ કટુ શબ્દ કહી જાય છે ત્યારે સમતા કેટલી રહી? જે આટલું ઓછું થાય તે સમજી લેજે કે જિનવાણીને બરાબર જાણી છે. બાકી તે બાહ્યભાવે ઘણો ધર્મ કર્યો છે. હવે બાહ્યભાવ છોડીને આત્મલક્ષે ધર્મ કરો. બાહ્યાભાવે કરેલી કરણીથી પુણ્ય બંધાશે પણ કર્મની નિર્જરા નહિ થાય. જે તમારે સાચી કમાણી કરવી હોય તે ધર્મની યુકિત જાણી લો. ધર્મની યુતિ જાણ્યા વિના મુકિતની યુકિત મળવી મુશ્કેલ છે. આ મનુષ્ય ભવ એ આત્માની કમાણી કરવાનું બંદર છે. માટે પ્રમાદને છોડી જાગૃતિમય જીવન જીવીને આત્માની કમાણી કરી લે. જે આત્મા જિનવાણીને સાર સમજે છે તેને સુખ અને દુખમાં સમભાવ રહે છે. તે સુખમાં મલકાતો નથી ને દુઃખમાં ઉદાસ બનતો નથી. કઈ સત્કાર કરે તે ય આનંદ અને તિરસ્કાર કરે તે પણ આનંદ. જિનવાણી જેના અંતરમાં ઉતરે છે તેનું કામ થઈ જાય છે. જિનવાણી સાંભળીને વીતરાગ પ્રભુની આજ્ઞામાં રહે તેના કર્મના ભૂક્કા થયા વિના ન રહે. શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તેનું કલ્યાણ થઈ જાય છે. તેને આ ભવ અને પરભવ સુખી બને છે. આજ્ઞાનું પાલનમાં કેટલું સુખ છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
અકબર બાદશાહનું રાજ્ય હતું; તે સમયની આ વાત છે. અકબર બાદશાહના હાથ નીચે માનસિંહ નામને રાજા આમેરમાં રાજ્ય કરતા હતા. માનસિંહ રાજા પ્રત્યે અકબર બાદશાહને ખૂબ માન હતું. તેના ઉપર ખૂબ પ્રેમ હતો. એટલે બાદશાહની કૃપાથી તે ખૂબ આનંદપૂર્વક પિતાનું જીવન વ્યતીત કરતે હતો. આ માનસિંહ રાજાને ત્રણ રાણીઓ હતી. તેમાં સૌથી મોટી રાણી ખૂબ સૌંદર્યવાન હતી. એને એની ખાનદાની અને રૂપનું ખૂબ અભિમાન હતું. એટલે તે અભિમાનથી અક્કડ બનીને ફરતી હતી. વચલી રાણી શીયળવંતી, બુદ્ધિમાન, વિનયવાન અને સદા પતિ ઉપર સ્નેહ રાખવાવાળી હતી. અને ત્રીજી સૌથી નાની રાણુ ખૂબ ચાલાક અને બને શક્ય ઉપર ઈષ્ય રાખતી હતી.
Page #771
--------------------------------------------------------------------------
________________
૭૩૨
શારદા સાગર
ને રાજાને હમેશા પિતાના પ્રેમપાશમાં જકડી રાખવાને પ્રયત્ન કરતી હતી.
બંધુઓ! જેનામાં વિનય હોય છે તે વૈરીને પણ વશ કરી શકે છે. વિનય એ વૈરીને વશ કરવાનું વશીકરણ છે. તે પતિ વિનયથી વશ થાય તેમાં શું નવાઈ? વચલી રાણી ખૂબ ગુણીયલ અને વિનયવાન હતી એટલે રાજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતે. વચલી રાણી ઉપર રાજાને પ્રેમ જોઈને સૌથી મોટી અને સૌથી નાની રાણી તેના ઉપર ખૂબ ઈર્ષ્યા કરતી. રાજાની ગેરહાજરીમાં આ બંને રાણીઓ વચલીને ખૂબ દબડાવતી તેને કટુ શબ્દો કહેતી ને તેને ખૂબ કષ્ટ આપતી હતી.
આ વચલી રાણીએ જિનવાણી સાંભળી હતી. જિનવાણીને એકેક શબ્દ તેના અંતરમાં ચૂંટેલે હતે. એટલે આ બંને રાણીએ એને ગમે તેવું કષ્ટ આપે તે પણ એક શબ્દ બોલતી નહિ. એ તે એના આત્માને કહેતી કે હે આત્મા! આ તારા માથે દુઃખની હેલ આવી છે. તું બરાબર સમભાવમાં સ્થિર બનજે. તે પૂર્વે એવા કર્મો કર્યા હશે, પૂર્વે એમના ઉપર ઈર્ષ્યા કરી હશે, જેથી આ ભવમાં એ આત્માઓ તારા ઉપર ઈર્ષ્યા કરે છે. એ તને ગમે તેમ કહે તે તારે એની સાથે કંઈ લેવાદેવા નથી. તું તારા ભાવમાં રહે. આજે અનુકૂળ તો બધાને ગમે છે. કેઈને પ્રતિકૂળ ગમતું નથી. પણ વિચાર કરે. જ્ઞાની કહે છે કે પુખ્ય મિત્તિ , પાપ દુર્વત્તિ સારા ! જગતમાં એકેક છે પુણ્યના શુભ ફળ ઈરછે છે પણ પુણ્ય ઉપાર્જન કરવાના શુભ કાર્યો કરતા નથી. કરવા છે પાપ અને જોઈએ છે સુખ તે કયાંથી મળે? ઘેરી વાવીને કેરીની આશા રાખવી છે તે કેરી કયાંથી મળશે? થોરી વાવશો તે શેરીયાના કાંટા વાગશે ને આંબે વાવશો તે કેરી મળશે. વચલી રાણી આ સમયે પોતાના કર્મને દેશ આપતી. શેક ગમે તેવા દુઃખ આપે તે પણ કદી રાજાને કંઈ કહેતી નહિ.
એક વખત અકબર બાદશાહના રાજ્ય ઉપર દુશ્મન રાજા ચઢી આવ્યું. એટલે માનસિંહ રાજાને લડાઈમાં જવાનું થયું. માનસિંહ રાજા સૈન્ય લઈને દુશ્મન સામે યુદ્ધ કરવા માટે ગયા. આ તરફ વચલી રાણીના પિતા ખૂબ સીરીયસ થઈ ગયા એટલે તેને તેડવા પિયરથી માણસ આવ્યા. વચલી રાણી મોટી રાણીની આજ્ઞા લઈને પિયર ગઈ. પિતા ખૂબ સિરીયસ હતાં છતાં ખબર કાઢીને પાછી આવી. કારણ કે પિતાને પતિ યુદ્ધમાં ગર્યો હોય ત્યારે રાણીથી પિયર અગર બીજે ક્યાંય જવાય નહિ. રાણીનું પિયર અને સાસરું બહુ દૂર ન હતા. વચમાં આડી નદી હતી. એટલે પાછી આવી ગઈ. આ તરફ માનસિંહ રાજા શત્રુ ઉપર વિજય મેળવીને પિતાના ગામમાં આવ્યા ત્યારે પ્રજાએ રાજાનું સ્વાગત કર્યું. અને રાજા તે દિવસે નાની રાણીના મહેલે ગયા. રાણીને પણ ખૂબ આનંદ થયો અને હર્ષપૂર્વક તેણે રાજાનું સ્વાગત કર્યું. રાજા ખૂબ પ્રસન્ન હતા. મોકે જોઈને રાણીએ કહ્યું- સ્વામીનાથ! આપને વચલી રાણી પ્રત્યે ખૂબ નેહ છે. આપ તેને ખૂબ
Page #772
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૬૩
વખાણ કરે છે પણ જુઓ, આપ લડાઈમાં ગયા હતા. અમે તે આપના ગયા પછી ખાધું પીધું નથી. અમે બને તે આપને વિજય થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતા હતા. ને આપની વહાલી રાણી તે આપની આજ્ઞા લીધા વિના આપની ગેરહાજરીમાં પિયર ગઈ હતી. એટલે એણે આપને મોટે ગુન્હો કર્યો છે. આ રીતે મરચું મીઠું ભભરાવીને વાત કરી. પણ રાણી શા માટે ગઈ? ક્યા સંજોગોમાં ગઈ તે કંઈ કહ્યું નહિ. કહેવત છે ને કે મોટા માણસોને કાન હોય પણ શાન ન હોય. નાની રાણી કહે છે એણે આ માટે ગુન્હો કર્યો છે તે તેને તમે શું દંડ નહિ કરે? રાજા કહે એને પણ સજા કરીશ. એ રાણું એના મનમાં શું સમજે છે? હું લડાઈમાં ગયો હોઉં ને મારી આજ્ઞા વિના એનાથી પિયર જવાય કેમ?
નાની રાણીએ રાજાને ખૂબ ભરમાવ્યા. બીજે દિવસે રાત્રે માનસિંહ રાજા કે થી ધમધમતા વચલી રાણીના મહેલે ગયા. એક તે રાણી ઉપર ગુસ્સો હતો ને ઉંચા પ્રકારની શરાબની બાટલી પીને આવેલા. એટલે રાણીને કહે છે તું તારા મનમાં શું સમજે છે? તું મારી ગેરહાજરીમાં મારી આજ્ઞા વિના પિયર ગઈ હતી? તેં રાજ્યની મર્યાદાનું ઉલ્લંઘન કરી માટે ગુન્હો કર્યો છે. એ ગુન્હાની તને સજા કરવામાં આવે છે. તું અત્યારે ને . અત્યારે મારું રાજ્ય છેડીને ચાલી જા. તારા પિયર જા કે વગડામાં જા. તારે જ્યાં જવું હોય ત્યાં ચાલી જા. રાજાનું ફરમાન સાંભળી રાણું ગભરાઈ ગઈ. છતાં ખૂબ હિંમત કરીને નમ્રતાપૂર્વક કહ્યું - સ્વામીનાથ! આપની વાત સત્ય છે. આપની આજ્ઞા વિના મારે પિયર જવાય નહિ. પણ મારા પિતાજી ખૂબ બિમાર થઈ ગયા હતા એટલે મને જલદી
ત્યાં જવા માટે સંદેશે આવ્યું હતું. તેથી મેટી બહેનની આજ્ઞા લઈને હું ગઈ હતી. હું મારી ભૂલ કબૂલ કરું છું. સ્વામીનાથ ! મને માફ કરે.
જુઓ, રાણીએ જિનવાણીનું પાન કર્યું હતું તો તેનામાં કેટલી સરળતા અને નમ્રતા હતી! તમાશમાં આટલી નમ્રતા છે?ોતાની ભૂલ ન હોવા છતાં ભૂલ કબૂલ કરી તે કઈ સામાન્ય વાત નથી. રાણી રાજાને હાથ જોડીને વિનવે છે. સ્વામીનાથ! મને માફ કરે. હવે કદી આપની આજ્ઞા વિના નહિ જાઉં. રાજા કહે છે બકવાદ છોડી દે. મારે તારી કઈ વાત સાંભળવી નથી. તું જલ્દી અહીંથી ચાલી જા. સાથે એક વચન આપું છું કે આ મહેલમાંથી જે વસ્તુ તને મનપસંદ હોય અને ખૂબ વહાલી હોય તે લઈને મારા નગરમાંથી ચાલી જા. આટલું બેલતાં શરાબને નશો ચઢવાથી રાજા બેભાન થઈને પલંગમાં પડી ગયા.
નાના ગુન્હાની રાજાએ મોટી શિક્ષા કરી. દિલમાં દુઃખ થયું પણ રાજા પ્રત્યે જરા ય કેલ ન આવ્યો. એના અંતરમાં વિવેકને દીપક જલતે હતા. પતિ પ્રત્યે અનહદ પ્રેમ હતે. ખૂબ ચિંતન કરતાં તેને એક વિચાર આવ્યું. તેણે બે પાલખી મંગાવી. એક પાલખીમાં પિતાની દાસીઓની સહાયથી રાજાને ઉંચકીને પાલખીમાં સૂવાડી દીધા ને
Page #773
--------------------------------------------------------------------------
________________
૭૩૪
શારદા સાગર
બીજી પાલખીમાં રાણું બેઠા. અને રાત્રે પિતાના પિયર ભેગી થઈ ગઈ. એના પિતાજી સીરીયસ હતા એટલે બીજા મહેલમાં લઈ ગઈ. પલંગમાં રાજાને સૂવાડીને પિતે પાસે બેસી રાજાને જાગવાની રાહ જોતી બેઠી હતી.
- માનસિંહ રાજાને શરાબને ખૂબ નશે ચઢ હતું. એટલે પાલખીમાં નાખીને અહીં લાવ્યા છતાં જગ્યા નહિ. સવાર પડતાં નશો ઉતરતાં જાગૃત થયા. આંખ ખોલીને જોયું તે રાણુને પાસે બેઠેલી જોઈ. એટલે કેધિત બનીને કહ્યું કે મેં તને નગર છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું ને હજુ મારી પાસે કેમ બેઠી છે? જહદી ચાલી જા. ત્યારે રાણીએ કહ્યું કે સ્વામીનાથ! મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. રાજા કહે તે મારી સામે કેમ બેઠી છે? રાણુએ હસતા ચહેરે કહ્યું. સ્વામીનાથી આપ જુઓ. આ આપને મહેલ નથી. પણ મારા પિતાજીને મહેલ છે. રાજા બૂમ પાડીને કહે છે તું મને અહીં શા માટે લાવી છે? ત્યારે, રાણી કહે છે આપે મને વચન આપ્યું હતું કે તને જે મનપસંદ હોય તે લઈને ચાલી જા. તે હે સ્વામીનાથ! મને જે વહાલું હતું તે લઈને આવી છું. આપના સિવાય મને બીજું શું વહાલું હોય? મારૂં તને કહે, મન કહે, ધન કહે, દાગીના કે પૈસા જે કંઈ કહે તે આપ છો. આપના સિવાય મને જગતમાં કંઈ વહાલું નથી.
દેવાનુપ્રિયે! રાણીને તે એને પતિ વહાલું હતું. પણ તમને શું વહેલું છે? બેલે તે ખરા ! પૈસાને! (હસાહસ) રાણી કહે છે આપ બેશુદ્ધ હતા અને આપની આજ્ઞા હતી કે તને જે વહાલું હોય તે લઈને ચાલી જા. એટલે હું આપને પાલખીમાં લઈ આવી છું. મેં આપની આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. રાણીની વાત સાંભળીને રાજાને કે શમી ગમે તે ઠંડાગાર બની ગયા. હવે શું બેલે? રાણીની બુદ્ધિ, વિવેક નમ્રતા અને પ્રેમ ઉપર પ્રસન્ન થઈને કહ્યું હે રાણી “હવે હું ત્યાં તું ને તું ત્યાં હું.” તને આપેલી શિક્ષા હું પાછી ખેંચી લઉં છું. ચાલે, આપણે બંને તારા પિતાજી બિમાર છે તેમને ખબર પૂછવા જઈએ.
રાણી વિનયવાન અને વિવેકવાન હતી. તેણે રાજાની આજ્ઞાનું પાલન કર્યું તો તેના માથે આવેલું સંકટ દૂર કરી શકી અને રાજાને પ્રેમ સંપાદન કરી શકી. આ ભારત દેશમાં એવી પતિવ્રતા સ્ત્રીઓ પણ હોય છે કે જે પિતાના પતિ ઉપર પૂર્ણ સ્નેહ રાખે છે. અને પિતાને ગમે કે ન ગમે પણ પિતાના પતિની પ્રત્યેક આજ્ઞા શિરે માન્ય કરી તેનું પ્રેમથી પાલન કરે છે. આ ત્રણ રાણીનું દષ્ટાંત આપણે આપણા ઉપર ઉતારવું છે. માનસિંહજી રાજાને ત્રણ રાણીઓ હતી. તેમ ચેતન રાજા જે દેહમાં રહેલું છે તે દેહની પણ ત્રણ અવસ્થાઓ છે. બાલપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થામાં માનવી કંઈ કરી શકતો નથી. કારણ કે બાલ્યાવસ્થામાં કંઈ જ્ઞાન
Page #774
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૩૫ હોતું નથી અને વૃદ્ધાવસ્થામાં શરીર અને ઈન્દ્રિઓ શિથિલ બની જાય છે. તેથી કંઈ થઈ શકતું નથી. વચલી રાણી સમાન વચલી યુવાનીમાં માનવી ધારે તે કરી શકે છે. યુવાની દિવાની છે. આ યુવાનીમાં જે વિવેકને દિપક પ્રગટે તે માનવી તપ, ત્યાગ આદિની ધર્મારાધના કરી ચેતનરાજાને કર્મની કેદમાંથી મુક્ત કરાવી શાશ્વત સુખને સ્વામી બનાવે છે.
વચલી રાણીએ મહેલમાંથી પોતાના પિયરના દાગીના, હીરા, માણેક, મોતી, ધન કંઈ ન લીધું. એને મન એને પતિ છે તો બધું છે. એવી શ્રદ્ધા હતી. પતિ હશે તે હીરા, માણેક, મોતી, દાગીના, પિતા અને રાજ્ય બધું છે. પતિ ન હોય તે કંઈ નથી. આ રીતે યુવાવસ્થામાં એમ થાય કે આ ઘરબાર, માલ-મિલ્કત બધું છોડીને ગમે ત્યારે જવાનું છે. ભગવાન જે માથે ધણી છે. તે એની આજ્ઞાનું પાલન કરીશ તે બધું સુખ છે. એની આજ્ઞાનું પાલન નહિ કરું તે મારી જિંદગી નકામી છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી આપણું અવશ્ય શ્રેય થાય. સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકીએ.
હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. આત્મા પોતે કામધેનુ ગાય જેવું છે. મેં તમને ગઈ કાલે કહ્યું હતું કે કામધેનુ ગાય મૃત્યુ લેકમાં ચક્રવતિને ત્યાં ઉત્પન્ન થાય છે. તે કામધેનુ ગાય કુંવારી હોય છે. તે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપે છે. તેનું દૂધ અમૃત જેવું મીઠું હોય છે. ચક્રવતિને ત્યાં જેટલી ગાયે હોય તેમને એક બીજી ગાયનું દૂધ પીવડાવે છે. આજે તે ગાયના વાછરડાને પણ પૂરું દૂધ પીવા મળતું નથી. અને માણસ બશેર ત્રણશેર દૂધ પીવે છે. કેટલો બધે અન્યાય વધી ગયો છે! એક બીજી ગાયને પીવડાવતાં છેવટનું દૂધ કામધેનુ ગાયને પીવડાવવામાં આવે છે. ચક્રવતિને ઘેર ઉત્તમ પ્રકારના મસાલા સતત ૩૬૦ દિવસ સુધી લસોટાવાય છે. તે ૩૬૦ દિવસ સુધી લસોટેલા મસાલા કામધેનુ ગાયના દૂધમાં નાંખી તેની ખીર બનાવવામાં આવે છે. તે ખીર ચક્રવર્તિ, તેનું સ્ત્રીરત્ન અને તેની દાસી એ ત્રણ જણ પચાવી શકે છે. આવી કામધેનુ ગાય મહાન શુભ પુણ્યને ઉદય હોય તેને મળે છે. જેની પાસે કામધેનુ ગાય હોય છે તેનું તે કામ થઈ જાય છે. આવી કામધેનુ ગાય સમાન બનનારે આપણે આત્મા છે. ને નંદનવન સમાન બનવાવાળે પણ આત્મા છે. મેરૂ પર્વત ઉપર ચાર વન આવેલા છે. ભદ્રશાલવન, નંદનવન, સેમનસવન અને પંડગવન એ ચાર મોટા વન છે. એ વનમાં દેવ કીડા કરવા માટે જાય છે. નંતિ રહું વેતિ સુવા જ્યાં આગળ જઈને દેવ આનંદ પામે છે. એવા તે વિશાળ અને આનંદકારી વન રહેલા છે. તે મેરૂ પર્વત કે છે?
सयं सहस्साण उ जोयणाणं, तिकंडसे पंडग वेजयंते । से जोयणे नवनवइ सहस्से, उड्ढुस्सित्तो हेट्ठसहस्समेगं ॥
સૂય. ગાથા અ. ૬ ગાથા ૧૦
Page #775
--------------------------------------------------------------------------
________________
૭૩૬
શારદા સાગર
મેરૂ પર્વતની કુલ ઉંચાઈ એક લાખ યોજન પ્રમાણ છે. તેમાંથી નવ્વાણું હજાર જોજન પૃથ્વીની ઉપર છે અને એક હજાર જોજન પૃથ્વીની નીચે છે. તેમાં ભૌમકાંડ, જાનંદ કાંડ અને વૈડૂર્ય કાંડ નામના ત્રણ કાંડ છે. પંડગવન તેની પતાકા જેવું શોભે છે. એ સુમેરૂ પર્વત સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ છે. મેરૂ પર્વત તપાવેલા સોના જેવો દેદીપ્યમાન છે. મેરૂ પર્વત ઉપર આવેલા બધા વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે. તેથી આત્માને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. પર્વતે ઘણાં છે પણ ત્રણે લોકને સ્પર્શતો હોય તે તે એક મેરૂ પર્વત છે. બધા પશુઓમાં કામધેનુ ગાય શ્રેષ્ઠ છે તેથી કામધેનુ ગાયની ઉપમા આપવામાં આવી છે. તે આ કામધેનુના મીઠા- દુધડા પીનારે કહે કે નંદનવનમાં જઈને દેવલોકના દેવે જેવી મજા માણનારે આપણે પિતાને આત્મા છે.
બંધુઓ! જે મનુષ્ય દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે તે નંદનવન સમાન છે. અરે, પિતાનું સુખ જતું કરીને બીજાને સુખ આપે છે તે આત્માઓ નંદનવન અને કામધેનુ ગાય સમાન છે.
એક શહેરની બહાર એક મેટી નદી વહેતી હતી. એ નદી કિનારે એક ઝૂંપડી હતી. તે ઝૂંપડીનું નામ વાત્સલ્યકૂટીર હતું. આ મુંબઈ જેવા શહેરમાં ઘણું બંગલા અને બિલ્ડીંગમાં હું ગૌચરી માટે ગઈ. દરેક મકાનના નામ જુદા જુદા આપેલા હોય છે. પણ મેં હજુ કઈ મકાનનું નામ વાત્સલ્યકૂટીર વાંચ્યું નથી. તે વાત્સલ્યકૂટીરમાં દયાશંકર નામના એક વૈદરાજ રહેતા હતા. તેમને વૈર્ય વંતી નામની પત્ની હતી. અને નેહલ નામને એકનો એક લાડકવા પુત્ર હતું. જેવા નામ તેવા ગુણે તે દરેકમાં ભરેલાં હતા. દયાશંકરનું દિલ દયાને દરિયેા હતા. વાત્સલ્ય કૂટીરમાં વાત્સલ્યના વહેણ વહેતા હતા. સ્નેહલના દિલમાં સ્નેહને સાગર લહેરાતે હતું ને વૈર્યવંતીનું દિલ ધીરજથી ભરેલું હતું. દયાશંકર વૈદું કરતા હતા, જે કઈ દદી આવે તેની નિઃસ્વાર્થભાવે સેવા કરતા હતા. તેમનું દિલ ખૂબ વિશાળ હતું. જેના દિલમાં વિશાળતા હોય છે તેમનું ઘર પણ વિશાળ હોય છે. દયાશંકર દિલના દિલાવર હતા. જે કઈ શ્રીમંત કે ગરીબ રોગી આવે તેને તપાસીને દવા આપતા હતા. દરેકને માટે તેમની દીરના દરવાજા ખુલ્લા હતા. તેઓ વિશેષ પ્રમાણમાં બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. એટલે તેમના મુખ ઉપર ખૂબ તેજ હતું. તે સિવાય તેઓ ઘણા નિયમનું પાલન કરતા હતા. જીવનમાં બિલકુલ ભવૃત્તિ ન હતી. દદી પાસે આટલી ફી લેવી તે ફેર્સ ન હતો. દદી જે પ્રેમથી આપે તે લેવું તે તેમની ફી હતી. આવા દયાશંકર વૈદ નામ પ્રમાણે ગુણવાળા હતા. આજે નામ તે ઘણાં સુંદર હોય છે. પણ કામ કૂંડા હોય છે. તમારા શેકેશના કબાટમાં ઘણું રમકડાં બેઠવ્યા હોય છે. તેમાં દાડમ, સફરજન, સીતાફળ, કેળાં, કેરી આદિ ફળ હોય છે. પણ ખાવા જાય તો શું થાય? દાંત તૂટી જાયને? એ તે માત્ર શેજા હેાય છે પણ તેમાં
Page #776
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૩૭
ગુણ હોતા નથી. તે રીતે નામ મઝાનું રામ હોય પણ ગુણ કેવા? તે તે તમને અનુભવ છે ને?
દયાશંકર વૈદનું જેવું નામ હતું તેવું તેનું કામ હતું. એક વખત વૈદરાજને દીકરો સ્નેહલ બિમાર પડયે. ખૂબ તાવ આવ્યું. તેમાંથી તેને ડબલ ન્યુમોનીયા થઈ ગયે. ઘણી દવા કરી પણ કઈ રીતે તાવ ઉતરતો નથી. નેહલ ઉધે પડે છે ને ચત્તો પડે છે. તે જેમ આવે તેમ બકવા લાગ્યા. જે હજારોના દર્દ મટાડતો હોય તે પોતાના દીકરા માટે શું ન કરે? ઘણું સેવા કરી. ઘણાં ઉપચારો કર્યા, પણ દીકરાને સારું થતું નથી. માતા વૈર્યવતી દીકરાની પથારી પાસે બેસીને રડે છે. ત્યારે દયાશંકરદાદા કહે છે. તું રડીશ નહિ. હવે તે દીકરો ભગવાનના ચરણે ધરીને ભગવાનને શુદ્ધ દિલથી પ્રાર્થના કરે. ભગવાન જરૂર આપણું વહારે આવશે. રાત્રિના સમયે દીકરે બેભાન અવસ્થામાં પડે છે. નાડીનું ઠેકાણું નથી. બંને માણસ દીકરાને પ્રભુના ચરણે સોંપી પ્રભુને પ્રાર્થના કરે છે. બંધુઓ! આપણા જૈન સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર ભકતોને મદદ રૂપ થવા દેડતા નથી. કારણ કે જે ઈશ્વર એટલે કે સિદ્ધ બની જાય તેમને સંસારમાં આવવાનું નથી. વળી તેમને રાગ-દ્વેષ નથી. પરંતુ હિંદુધર્મની માન્યતા પ્રમાણે હિન્દુ ધર્મમાં ભકતની ભીડ ભાંગવા ખુદ ઈશ્વરને દેડવું પડે છે તેવું હિન્દુ ધર્મના ગ્રંથમાં લખ્યું છે. દ્રૌપદીના ચીર કૃષ્ણ પૂર્યા છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરું ભગવાને આવીને ભર્યું છે. જ્યારે ભક્તને ભીડ પડી છે ત્યારે ભગવાને જાતે આવીને મદદ કરીને ભકતની ભીડ ભાંગી છે. આવી વાત હિન્દુ ગ્રંથમાં લખી છે. તેમાંનું આ એક નાનકડું દષ્ટાંત છે.
અકબર બાદશાહ અને બીરબલની ચર્ચા - એક વખત અકબર બાદશાહ તેમના માનીતા પ્રધાન બીરબલને કહે છે હે બીરબલ ! તમારા હિંદુ ધર્મમાં જ્યાં ને ત્યાં લખ્યું છે કે ભકતને દુઃખ પડે એટલે ભગવાન જાતે દેડયા આવે ને ભકતોનું દુઃખ મટાડે છે. મને તે એ સમજાતું નથી કે જરા જરા કામમાં તમારા ભગવાનને ખુદ કેમ દેડવું પડે છે? શું એમને ત્યાં નેકર ચાકર નથી? અહીં ભગવાન કંઈ નવરે બેઠો છે? તું અહીં જ જે. કેઈને જરૂર પડે તે દરબારમાંથી માણસે જાય, નોકરો જાય, બહુ થાય તો પછી દીવાન જાય પણ ભગવાન જાતે શા માટે દેડે છે? કે પછી તમારા હિન્દુના ભગવાન અહીં આવવાની તકની રાહ જોતા નવરા બેઠા છે?
- બીરબલ કહે જહાંપનાહ! ભગવાન નવરા નથી. પણ ભગવાન ભકતોની ભકિતથી ભકતને આધીન બને છે. તે પોતાને ભજનારા ભકતને દુઃખ પડે ત્યારે દેડીને આવે છે. ત્યારે અકબર કહે હું એ વાત માનવા તૈયાર નથી. અકબરના પ્રશ્નનો જવાબ તે વખતે આપવાનું બીરબલને યોગ્ય ન લાગ્યું. બીરબલ ઉતાવળી નહતે. લાગ આવે ત્યારે સંગઠી મારનારો હતે. અને વાતથી નહિ પણ સચેટ દાખલાથી સાબીત કરીને
Page #777
--------------------------------------------------------------------------
________________
૭૩૮
શારદા સાગર
અકબરનું માં બંધ કરી દે એવા ચતુર હતા.
ખીરબલે રચેલી યુકિત :– ખીખલે ખૂબ વિચાર કરીને એક યુક્તિ રચી. અકબર બાદશાહને પેાતાના દીકરા ખૂબ વહાલા હતા. એ પુત્ર જેવુ આબેહૂબ મીણુનું પૂતળું બનાવ્યું. પછી એક દાસીને કહ્યું કે જ્યારે દરબાર ભરાયા હૈાય ત્યારે તુ આ પૂતળુ લઈને અંદર આવજે અને હાથમાંથી અચાનક પડી જાય તેમ જોરથી પાડી દેજે. દાસી આ વાત સાંભળીને ગભરાતી હતી. પણ ખીરખલે કહ્યું- ડરવા જેવું નથી. તને કંઈ નહિ થાય. ખીરબલે દાસીને થાડા પૈસા આપીને એની હિંમત વધારી. નકકી કર્યા મુજબ ખીજે દ્વિવસે દાસી ભર્યાં દરબારમાં અકબરના દીકરાને લઈને આવી ને જાણે ઠેસ વાગી હાય
તેમ પડી અને સાથે હાથમાંથી પેલા ખાખા પણ પડયા આ જોઇને અકબર ગભરાયા ને તરત સિંહાસનેથી ઉભા થઈને ત્યાં દોડયા. ખાખાને શું થયું? .... શું થયુ... ... કરવા લાગ્યા. ને મામાને ઉપાડીને છાતી સરસેા ચાંપ્યા. ત્યાં જોયું કે આ તેા સાચા - મામા નથી પણ મીણનું પૂતળુ છે. અકખરે પૂછ્યું. ખીરબલ! આ શું વાત છે ? ખીરખલે કહ્યું, જહાંપનાહ! આ છે આપના પ્રશ્નનેા જવાય. રાજા કહે–એટલે? હું આમાં કંઇ સમજતા નથી.
ખીરબલ કહે મહારાજા! આપે પૂછ્યું હતું ને કે ભક્તો માટે મુદ્ર તમારા ભગવાનને કેમ દોડવુ પડે છે? શું એમની પાસે નાકર ચાકર નથી? તેા હે મહારાજા | આપને આટલા માટે દરબાર ભર્યા છે. આપે આપના પુત્રને પડતા જોઇને બીજા કોઇને હુકમ ન કરતાં જાતે કેમ દાડયા? આપ એક ક્ષણ પણુ ખમી શકયા? કે કાઇને હુકમ કરવા જેટલી પણ ધીરજ રહી! તમે સિંહાસન ઉપરથી ઉતરીને દોડતા આવ્યા ને! તે રીતે અમારા ભગવાનને પણ ભકતા ઉપર દીકરા જેવું વહાલ છે. દીકરા જેટલા પ્રિય છે. તેથી ભક્તની ભીડ વખતે આપ દાયા તેમ જાતે દોડી આવે છે. અકબર ખુશ થયા. એની શંકાનું સુંદર સમાધાન થયું. અને ખીરમલની વાત પેાતાની જીભે કબૂલ કરી.
અંધુએ ! અહીં તે ખીરબલે અકબરના મગજમાં વાત ઠસાવી દ્વીધી. ખીરમલ જેવી તમારામાં બુદ્ધિ છે ખરી? કે કાઇ અન્ય ધર્મના માણસ આવે . તે જૈન ધર્મના ન હેાય, જૈન ધર્મની નિંદા કરતા હોય તે તેને તમે આવી સુંદર રીતે જૈન ધર્મની ફિલાસેાફી સમજાવી શકશેા ને ખીજાના મગજમાં જૈન ધર્મની વાતા બેસાડી શકશે! ખરા ? જો તમે જ્ઞાન મેળવ્યું હશે તે ખીજાને સમજાવી શકશે. તે જ્ઞાન નહિ હેાય તે તમે તેની વાતે સાંભળીને તેના જેવા બની જશે. વીતરાગના વારસદ્વાર શ્રાવકા ખીરમલ જેવા બુદ્ધિશાળી હાવા જોઇએ.
આપણે વાત ચાલતી હતી કે દયાશંકર વૈ અને તેની પત્ની ધૈર્ય વતી પુત્રની પથારી પાસે બેસી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હૈ પ્રભુ! આ દીકરા હવે અમારે નથી પણ તમારા છે. તેને જીવાડવા એ તમારા હાથની વાત છે. જો કે પ્રભુ કાઇને
Page #778
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૩૯ જીવાડી શકતા નથી કે મારી શકતા નથી. તે તે પિતાના આયુષ્ય પ્રમાણે જીવે છે. આયુષ્ય પૂર્ણ થયે ગમે તેટલા ઉપચાર કરવામાં આવે તે પણ જીવી શકતું નથી. પરંતુ આ તે તેઓ તેમની માન્યતા પ્રમાણે પ્રભુને કહી રહ્યા છે. તેઓ માને છે કે પ્રભુ અમારી વહારે આવશે તેથી આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે.
રાતના બાર વાગે વાત્સલ્ય કૂટીરને દરવાજો ખખડા - આ બંને માણસો પ્રભુને પ્રાર્થના કરતા હતા. બરાબર શત્રિના બાર વાગ્યા હતા. તે સમયે કેઈએ વાત્સલ્યકૂટીરને દરવાજો ખખડાવ્યું. વૈદે વિચાર કર્યો કે આ મોડી રાત્રે કેણ દરવાજે ખખડાવતું હશે? વૈદ ખૂબ કર્તવ્યપરાયણ હતું એટલે તેમની ખ્યાતિ ગામમાં ખૂબ ફેલાયેલી હતી. તેમના દીકરાની ખબર કાઢવા પણ લેકે ખૂબ આવતા. આ દિવસે પણ મોડા સુધી માણસો બેઠા હતા. તેઓ પણ બેલતા હતા કે હજારના દર્દીને મટાડનારને ઘેર પણ દુઃખ આવી પડયું. પ્રભુ! આ વૈદરાજના દીકરાને જલ્દી સાજો કરજો. બધા લેકે વિખરાઈ ગયા પછી આ દંપતિ પ્રાર્થના કરતાં હતાં. ત્યાં દ્વાર ખખડયું કે તરત વૈદરાજ ઉભા થયાં ને બારણું ખોલ્યું. તે એક માણસને જે ને પૂછ્યું કે ભાઈ! તું કોણ છે? ને અત્યારે શા માટે આવ્યા છે? તે કહે છે બાપુ! હું લાલીયા દુધારો છું. મારો એકને એક દીકરે તાવથી તરફડે છે. ઘણી દવા કરી પણ તાવ ઉતરતો નથી. દીકરે બેભાન થઈને પડયાં છે. જેમ તેમ બકે છે ને કપડા ખેંચે છે. તેને મૂંઝારો થયે છે. (હાલમાં જેને ન્યુમેનીયા કહે છે.)
મૂંઝારે ક્યારે થાય? જયારે વાયુ-પિત્ત અને કફ બધું સરખું થઈ જાય છે ત્યારે મૂંઝારે થાય છે. આ તો દ્રવ્ય મૂંઝારો છે. પણ જયારે મનુષ્યને અર્થ -કામ, અને મેહને ભાવ મૂંઝારો થાય છે ત્યારે તેને કોઈ જાતનું ભાન રહેતું નથી. આ ભાવ ન્યુમેનિયા લાગુ પડતા સત્યાસત્યને વિવેક માનવીના જીવનમાંથી વિદાય થઈ જાય છે. પિતાના સ્વરૂપનું ભાન ભૂલી જાય છે. ને ધર્મને નેવે મૂકી ધન માટે કેટલી દડદડ કરે છે !
अहो य राओ य परितप्पमाणे कालाकाल समुट्ठाइ, संजोगट्ठी, अठ्ठालोभी, आलंपे लोलुपे सहसाकारे, विणिविचित्ते, एत्थ सत्थे पुणो पुणो ।
આચારંગ સૂત્ર સ્વજને અને ધનાદિમાં આસક્ત પુરૂષ પોતાને માટે તથા સ્વજનો માટે ધન કમાવા અને તેનું રક્ષણ કરવા રાત દિવસ ચિંતા કરે છે. કાળ- અકાળને પણ તે નથી. ધન અને કુટુંબમાં લુબ્ધ બનીને ધનને લાલચુ માણસ વિષયમાં એકાગ્ર બનીને કર્તવ્યાકર્તવ્યને વિચાર કરતો નથી. નિર્ભયપણે લૂંટ ચલાવી ભેળા જનેને લુટે છે. પૃથ્વીકાય આદિ
ની હિંસા કરે છે. આવી રીતે પિતાનું અમૂલ્ય જીવન પાપની પ્રવૃત્તિમાં વેડફી નાંખી માનવભવને ગુમાવે છે. જ્યાં પરિગ્રહની આસકિત વધે છે ત્યાં પ્રેમ, પ્રમેહ, મત્રી આદિ
Page #779
--------------------------------------------------------------------------
________________
૭૪૦.
શારદા સાગર
સાત્વિક ગુણેને પ્રાયઃ કરીને નાશ થાય છે. ને માયા કપટ, છળ, પ્રપંચ, સ્વાર્થ, ઠગાઈ આદિ અવગુણેની વૃદ્ધિ થાય છે. પછી કર્તવ્યાક્તવ્યને વિવેક ભૂલી ભયંકર પાપ કરતાં સંકેચ પામતે નથી. બીજાને હણવા, ઠગવા કે ખાડામાં ઉતારવા આદિ પાપે તે છે નિઃશંક અને નિર્ભયપણે કરે છે. આ રીતે લોભને વશ થઈને સંસારને પણ નરક જે બનાવી દે છે. તે પિતાનો ભવિષ્યકાળ પણ બગાડે છે. " બંધુઓ ! અજ્ઞાનપણમાં ભૂતકાળ ગમે તે ગયે હોય પણ ભવિષ્યકાળ સુધારો તે સૌના હાથની વાત છે. જે તમારે ભવિષ્યકાળ સુધારવો હોય તે સ્વજન અને સંપત્તિ ઉપરથી મેહ ઉતારી જીવનમાં પવિત્રતા લાવે. પાપના કાર્યથી પાછા હઠે. સ્વાર્થના કેચલા તેડીને પરમાર્થ તરફ વળે. બીજા જેને તમે સુખ આપશે તે તમને જરૂર સુખ મળશે.
લાલી દૂધારે દયાના દાતાર સમા દયાશંકર વૈદના ચરણમાં પડે કે તમે જલ્દી પધારો. મારા દીકરાની સ્થિતિ ગંભીર છે. વૈદ વિચારમાં પડ્યા. હવે શું કરવું? એક બાજુ દૂધારાને દીકરો તરફડે છે ને બીજી તરફ પોતાના દીકરાની સ્થિતિ પણ ગંભીર છે. બંનેને એક પ્રકારનું દર્દ છે. જે મૂકીને જાઉં તે દીકરાની સ્થિતિ ગંભીર છે. એક તરફ પુત્રને પ્રેમ છે ને બીજી તરફ પવિત્ર કર્તવ્યનું પાલન છે. વૈદરાજ મૂંઝાઈ ગયા. કયારે પણ કર્તવ્યપાલનની ફરજ ચૂક્યા નથી. ગમે તેવી મુશ્કેલીમાં ક્યારે પણ કઈ દદીને નિરાશ કર્યો નથી. અત્યારે જવું કેવી રીતે ? ખૂબ મૂંઝાયા. પોતે કદાચ પુત્રને મૂકીને જવા તૈયાર થાય તે પણ પત્ની કેવી રીતે જવા દે? વૈદ મૌન રહ્યા ત્યારે લાલીયો દૂધારે કહે - બાપા! તમે કેમ કંઈ બોલતા નથી? જલ્દી ચાલે. ત્યારે વૈદ કહે છે ભાઈ! શું કરું? મારો દીકરો પણ બિમારીના બિછાને ગંભીર સ્થિતિમાં પડે છે. ત્યારે દૂધારે કહે છે બાપા! તમારા દીકરાને ભગવાન સાજો કરશે. પણ તમે ચાલે. મારે દીકરે એક સૂતો છે, તેની માતા મરી ગઈ છે. મારે બધે આધાર તેના ઉપર છે.
વૈદરાજ વિટંબણામાં પડ્યા. તેનું બાહ્ય મન કહે છે, દીકરાને આ સ્થિતિમાં મૂકીને તું જઈશ નહિ. ત્યારે તેનું અંતર મન કહે છે વિચાર કર. તારું નામ શું? નામ દયાશંકર. દયાને ઉધે શબ્દ શું બને? યાદ. તે દયાને યાદ કરીને તારું નામ સાર્થક બનાવ. આજે તારી કસોટીને દિવસ છે. કુમળા ફૂલ જેવા બાળકને બચાવવા માટે તારે જવું જોઈએ. પત્નીને કહે છે, હે શૈર્યવંતી! તું રજા આપે તે જાઉં. પત્ની કહે - તમે શું બેલે છે? આ મારે કલૈયા કુંવર જે પુત્ર તરફડે છે ને તમે જવાની વાત કરે છે? વૈદ કહે-જે, મેં દીકરાને ભારેમાં ભારે દવાઓ આપી છે કે તું તેની સંભાળ રાખનારી બેઠી છે, પણ આ છોકરે નિરાધ ર પડે છે. તેને સાચવનાર કેઈ નથી. તું પણ તારા હૈયામાં ધીરજ રાખીને તારા નામને સાર્થક કર. તારો સ્નેહલ તને જેટલું વહાલે છે
Page #780
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૪૧ તેટલો મને પણ વહાલે છે. આપણે ભગવાનના મેળે મૂક્યું છે તે પ્રભુ જરૂર એને બચાવશે. પત્નીએ જવાની રજા આપી.
દેવાનુપ્રિ ! માની લે કે આમાંથી તમે કઈ ડોકટર છે અને આવી પરિસ્થિતિ સર્જાય તે તમે તમારા દીકરાની પાસે બેસે કે બીજા પેશન્ટને બચાવવા જાવ? (હસાહસ) આજે પરમાર્થવૃત્તિ નથી. પહેલાં પિતાનું કરીને પછી બીજાનું કરે છે. પિલા વૈદબાપા લાલીયા ધાને ત્યાં ગયા. પિતાના દીકરાની જેવી પરિસ્થિતિ છે તેવી એની પરિસ્થિતિ છે. દયાશંકર વૈદે પ્રભુના નામનું સ્મરણું કરી પેલા છોકરાની ટ્રીટમેન્ટ શરૂ કરી, પોતાના પુત્રને જેવી દવા આપી હતી તેવી કિંમતી દવા આપી. દૂધારાના દીકરામાં દયાશંકર વૈદ પોતાના દીકરાને જોઈ રહ્યા હતા. ખરા ખંતથી દવા આપી. કલાક થયે ને છેક સહેજ આંખ ખોલે છે. બીજે કલાક પૂરે થતાં આંખ ખેલીને છોકરો કહે છે “બાપા”! એટલું છે. એટલે વૈદ કહે છે, ભાઈ! હવે જાઉં છું. હવે કંઈ વાંધો નહિ આવે. કેમ રહે છે તે સમાચાર સવારે મને આપી જજે. પિતાને આટે સફળ થયે. દૂધારાના દીકરાને શાંતિ થઈ પણ મારા દીકરાને કેમ હશે? એ વિચારમાં ઝડપભેર વૈદ પિતાની વાત્સલ્યકૂટીરના દ્વારે પહોંચી ગયા. બારણું ખખડાવવા જાય તે પહેલાં અંદથી અવાજ સંભળાય. નેહલ તેની માતાને કહેતે હતું કે બા. મારા પિતાજી આ મધ્યરાત્રિના સમયે જ્યાં ગયા છે? હજુ કેમ નથી આવ્યા? આ અવાજ સાંભળતાં વૈદનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. પિતે કૂટીરમાં જઈને પુત્રને ભેટી પડ્યા. ને પત્નીને કહ્યું. જોયું? આ પરમાર્થને બદલે પ્રત્યક્ષ મળે. એને દીકરો બચાવે તે આપણે બચી ગયે. જે કામ આપણું દવાએ નથી કર્યું તે કામ લાલીયા દૂધારાની દુવાએ કર્યું. ત્રણેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દૂધારાના દીકરાને વધુ આરામ થવા લાગે. વૈદબાપાની પરમાર્થવૃત્તિ જોઈ દૂધારાના દિલમાં પણ અનેરો આનંદ થયો. તેને થયું કે મારે દીકરે તે સાજો થયે પણ એમના દીકરાનું શું થયું હશે? ખબર કાઢતો આવું ને ફીના પૈસા આપતે આવું. દૂધારે વૈદને ત્યાં આવીને કહે છે, બાપા! આપની દવાથી મારા દીકરાને ઘણો ફાયદો છે. આપના દીકરાને કેમ છે? ભાઈ! તારા દીકરાને સારું થયું તેમ મારા દીકરાને પણ સારું છે. હવે કઈ ચિંતાનું કારણ નથી. લાલી દૂધારે ફીના પૈસા આપે છે ત્યારે વૈદ્ય કહે છે તારા અંતરની દુવા એ મારા દીકરાની દવા છે. મારો દીકરો બચી ગયે એટલે ફીના પૈસા મળી ગયા. વૈદરાજે પૈસા લીધા નહિ.
- બંધુઓ જેનો આત્મા નંદનવન અને કામધેનુ જે હોય છે, તેનું જીવન આ દયાશંકર વૈદ જેવું હોય છે. પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે. જેમ ગુલાબનું ફૂલ કાંટાની વચમાં વસે છે. તેના છોડને કાંટા હોય છે. છતાં કાંટામાં રહીને પણ ગુલાબનું
Page #781
--------------------------------------------------------------------------
________________
૭૪૨
શારદા સાગર
ફૂલ સદા હસતું રહે છે. તેને કેઈના મસ્તકે રાઢાવે, પાણીમાં ઉકાળે, પીસી નાંખે કે પગ નીચે કચરી નાંખે છતાં એ તમને સુવાસ આપે છે. એ પિતાને ગુણ છોડતું નથી. તેમ જ્ઞાનીઓ કહે છે, આ સંસાર પણ કાંટાળી વાડ જેવું છે. તેમાં આપણે આત્મા ગુલબસમાન છે. દુઃખ વેઠીને પણ બીજાને જે સુખ આપે છે તે આત્મા નંદનવન જે છે. હવે તમે વિચાર કરી લેજો કે તમારે નંદનવન કે કામધેન જેવા બનવું છે કે વૈતરણી નદી અને કૂટ-શામલી વૃક્ષ જેવા બનવું છે? એ પિતાના હાથની વાત છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૫ આસે વદ ૫ ને શુક્રવાર
તા. ૨૪-૧૦-૭૫ અનંત કરૂણનિધિ, ત્રિલોકીનાથ, શાસ્ત્રકાર ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનના સિદ્ધાંત અફર રહેલા છે. તેના ગૂઢ રહસ્યને જે માનવ તેના જીવનમાં ઉતારે છે તેનું જીવન સફળ બને છે. વીતરાગવાણી સાંભળવા માત્રથી પતી જતું નથી. પણ સાંભળ્યા પછી તેને હૃદયમાં ઉતારીને તેનું મનન કરવું એ મહત્વની વાત છે. એક લેખકે પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન. આ ત્રણેમાં અલગ અલગ શકિત રહેલી છે. શ્રવણુ પાણી જેવું છે. મનન દૂધ જેવું છે ને નિદિધ્યાસન અમૃત જેવું છે. જેમ તમે તરસથી ખૂબ આકુળ-વ્યાકુળ થઈ ગયા હો છે તે એક ગ્લાસ ઠંડુ પાણી પી જાવ છો તે થોડી વાર તેની અસર રહે છે. પણ પાછી તરસ લાગે છે. તેમ માત્ર શ્રવણની અસર થેડી વાર રહે છે. પછી હતા તેવા ને તેવા થઈ જાય છે. તેથી આગળ વધીને તમે એક ગ્લાસ દૂધ પીશે તે તેની અસર વધુ રહેશે. કારણ કે દૂધમાં સત્વ રહેલું છે. તેમ સાંભળ્યું છે તેનું જે મનન કરશે તે તેની અસર વધુ સમય રહેશે. અને એ શ્રવણ અને મનનનું આચરણ થશે તે આત્મા અમર બની જશે. જેમ અમૃત પીવે ને રેગ નાશ પામે છે તેમ શ્રવણુ અને મનનનું નિદિધ્યાસન કરવામાં આવશે તે આત્માના જન્મ-જરા અને મરણના રોગ નાશ પામી જશે. જે આત્માઓએ પ્રભુની વાણું સાંભળીને અંતરમાં ઉતારી છે તેમના નામ શાસ્ત્રના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયા છે ને એ મેક્ષના મોતી બન્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦મું અધ્યયન અનાથી નિગ્રંથ શ્રેણુક રાજાને સનાથ અને અનાથની વાત સમજાવ્યા પછી આત્માનું સ્વરૂપ સમજાવે છે. કે આત્મા જ્યારે પિતાના સ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે નંદનવન જે બને છે. અને પરભાવમાં જાય છે ત્યારે તે કૂટ શાલ્મલી વૃક્ષ અને વૈતરણ નદી જે બને છે. તે શુભ કે અશુભ ભાવમાં જોડાઈને
Page #782
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૪૩
જીવ જેવા કર્મો કરે છે તે જીવને ભેગવવા પડે છે. હવે આગળની ગાથામાં શું કહે છેઃ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्ठिओ ॥
ઉત્ત. સ. અ. ૨૦ ગાથા ૩૧
અનાથી મુનિ કહે છે હે રાજન્! સુખ કે દુઃખને કર્યાં આપણે! પેાતાના આત્મા છે. અને વિકર્તા પણ આપણા પોતાના આત્મા છે. અન્ય દર્શનીએ કંઈક સારું-ખાટું થાય તે એમ કહે છે કે ભગવાનને ગમ્યું તે ખરું. ભગવાનને તે કાઇ પ્રત્યે શગ કે દ્વેષ નથી. એ શા માટે કાઈને સુખી કે દુઃખી કરે ! ભગવાન તે બધાથી ન્યારા છે. ભગવાન તે એમ કહે છે કે સુખી કે દુ:ખી કરનાર પેાતાના આત્મા છે. પુણ્ય પ્રકૃતિથી સુખ મળે છે ને પાપની પ્રકૃતિથી દુઃખ મળે છે. પુણ્ય ખાંધવાની પ્રકૃતિ નવ છે ને ભાગવવાનાં પ્રકૃતિ ૪૨ છે. ને પાપ ખાંધવાની પ્રકૃતિ ૧૮ છે ને ભાગવવાની પ્રકૃતિ ૮૨ છે. પુણ્ય પ્રકૃતિથી ઇષ્ટ વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શની પ્રાપ્તિ થાય છે. ને પાપની પ્રકૃતિથી અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શી મળે છે. એટલે પુણ્ય પ્રકૃતિથી સુખ અને પાપ પ્રકૃતિથી દુઃખ મળે છે. અનેને ઉત્પન્ન કરનારા આત્મા છે. એ રીતે આત્મા પોતાના શત્રુ પણ છે ને મિત્ર પણ છે.
મધુઓ! જૈન દર્શન એક અલૌકિક દર્શન છે. તે તે કહે છે કે આત્મા! તુ ાતે પરમાત્મા બની શકે છે. સેાનું ખાણમાંથી નીકળે છે ત્યારે તે માટીથી મિશ્રિત હાય છે. તેના ઉપર ઘણી ક્રિયા કરી માટીથી અલગ બનાવવામાં આવે ત્યારે તે શુદ્ધ સુવર્ણ અને છે. તેમ કર્મના સમૈગથી મલીન અનેલે! જીવ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નરક આદિ જુદી જુદી ચેાનિઓમાં ઉત્પન્ન થાય છે ને વિવિધ પ્રકારના સુખ-દુઃખ ભાગવે છે. અને તે આત્મા શુદ્ધ સ્વરૂપમાં સ્થિર ખની કર્મના મેલથી સ ંપૂર્ણ અલગ અને છે ત્યારે તે પરમાત્મા અને છે. વિભાવમાં જોડાયેલે આત્મા પેાતાને શત્રુ છે. ને સ્વભાવમાં સ્થિર ખનેલા આત્મા પેાતાના મિત્ર છે.
આચારગ સૂત્રમાં ભગવાન કહે છે કે “પુરિતા તુમમેવ તુમં મિત્તે દિ વઢિયા મિત્તનિન્જીસિ ? ” હું આત્મા! તું સ્વયં તારા મિત્ર છે. બહારના મિત્રની ઈચ્છા શા માટે કરે છે ? બહારમાં કાઇ તાશ શત્રુ કે મિત્ર નથી. આપણા આત્મા અનંત શકિતને અધિપતિ છે. જ્ઞાની કહે છે કે હું આત્મન્! તું જે કંઈ ઇચ્છે છે, તુ જે કાંઇ મેળવવાને માટે અખી રહ્યા છે તે તને ખીજુ કાઇ આપી શકવાનું નથી. એ તને તારામાંથી પ્રાપ્ત થશે. તું જેને શાષી રહ્યા છે તે સ્વયં તું છે. જે ચીજ પેાતાનામાં રહેલી છે તેને મહારમાં શેાધવાથી કદી પ્રાપ્ત થાય ખરી? અજ્ઞાન મૃગલે પેાતાની નાભીમાં સુગધી ભરેલી છે તે વાતથી અજ્ઞાત હાવાને કારણે બહાર ભમે છે. પણ મહાર
Page #783
--------------------------------------------------------------------------
________________
૭૪૪
શારદા સાગર છે નહિ તે કયાંથી મળે તેવી રીતે આત્મારૂપી મૃગ પોતાના સુખમય સ્વરૂપને ભૂલી ગયે છે ને બહારથી સુખ મેળવવાની આશા રાખે છે. તે સુખને બહાર શોધે છે પણ જે સુખ આત્મામાં રહેલું છે. તે બહારથી તેને કેવી રીતે મળી શકે? આત્મા પિતાના અનંત સુખમય સ્વરૂપને ભૂલીને બાહ્ય પદાર્થોનું શરણું લે છે ત્યારે તે વાસનામાં ફસાઈ જાય છે. અને પિતાના સ્વરૂપથી દૂર થઈ જાય છે એટલા માટે જ્ઞાની પુરૂએ આત્મશકિતનું ભાન કરાવવા માટે કહ્યું છે કે તું જ તારો મિત્ર છે. બહારના મિત્રોની ઈચ્છા ન કર. આત્મામાં અનંત શકિત છે તેમાં તું આત્મદર્શન કરી તેમાં તેને અનંત શકિતને સાગર લહેરાતો દેખાશે. જે સંસારિક સહાય આપીને ઉપકાર કરે છે તે દ્રવ્ય મિત્ર કહેવાય છે. બાહ્ય મિત્રનો ઉપકાર પારમાર્થિક થઈ શક નથી. કારણ કે તેનાથી પરમ પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી. બાહા મિત્રોને કરેલે ઉપકાર એકાંતિક નથી હેતે કારણ કે તે ઉપકારથી અપકાર પણ થઈ શકે છે. તે ઉપકાર હંમેશને માટે ટકી શકતા નથી. તેથી પારમાર્થિક, એકાંતિક અને આત્યંતિક ઉપકાર કરવાવાળો મિત્ર પિતાને આત્મા છે. આત્મા પિતાને મિત્ર છે તેનો અર્થ એ છે કે આત્માની શુભ પરિણતિ તે મિત્રનું કામ કરે છે અને આત્માની પરિણતિ જયારે અશુભ હોય છે ત્યારે તે શત્રુનું કામ કરે છે. શુભ પરિણતિથી શુભ કર્મોનું બંધન થાય છે. અને અશુભ પરિણતિથી અશુભ કર્મોનું બંધન થાય છે. અથવા શુભ પરિણતિના ઉદયથી સુખરૂપ હેવાથી તે મિત્ર છે અને અશુભ પરિણતિના ઉદયથી તે દુઃખરૂપ હેવાથી શત્રુ છે. આત્મસ્વરૂપના ભાન વિના અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયના ભાવો જે ઉછળી રહ્યા છે તે શત્રુ છે. માટે તેવા ભાને સંગ કરવા જેવો નથી.
બંધુઓ! જે આત્મા સમ્યક્ દષ્ટિ છે, સ્વરૂપમાં સ્થિર બનેલો છે અને જેણે પિતાના આત્માને મિત્ર બનાવ્યું છે તેને મન સંસાર અને સંસારના તમામ સુખે હેય છે. તે સંસારમાં રહેતું હોય પણ ક્ષણે ક્ષણે તેને આત્મા કહેતે હોય છે કે આ સંસાર એકાંત દુઃખથી ભરેલું છે. એટલે સંસારના દરેક કાર્યો તે અનાસક્ત ભાવથી કરે છે. કારણ કે સંસારના દરેક કામમાં આશ્રવ રહેલો છે. અને જયાં આશ્રવ છે ત્યાં કર્મનું બંધન છે. એટલે સમકિતી જીવડે સ્વપ્ન પણ સંસારને ઉપાદેય (આદરવા યોગ્ય) માનતો નથી અને મિથ્યાત્વી જીવડો સંસારની વાડી લીલી કેમ રહે તે માટેના પ્રયત્ન કર્યા કરે છે. એક કામ પૂર્ણ થયું ત્યાં બીજુ તૈયાર ને બીજું પૂર્ણ કર્યું ત્યાં તેના માટે ત્રીજું તૈયાર થઈ જાય છે. એક એફીસ શરૂ કરી. બરાબર જામી એટલે બીજે ગામ ઓફીસ ખોલી. એક બંગલો બંધાવીને તૈયાર થયે એટલે બીજા દીકરા માટે બીજે બંગલે બંધાવી દઉં. આ રીતે વિચારેની ઘટમાળ ચાલ્યા કરે છે. તે સંસાર રસિક જીવડો તેમાં ગૂંચવાયેલા રહ્યા કરે છે જયારે સમ્યક્રષ્ટિ જીવો કયારે આ ઝંઝટમાંથી છૂટું એવા સ્વપ્ન સેવે છે. એને સંસાર ઉપરથી કંટાળો આવે છે.
Page #784
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૪૫
તમને પણ ઘણીવાર કંટાળા આવે છે ને! માથે ખૂબ આધરેશન વધી જાય, સંસારના કામકાજથી અકળાઈ-મૂંઝાઈ જાવ ત્યારે કહેા છે ને કે હવે તેા થાકયા! ચાલા, ઘરમાંથી બે કલાક બહાર બગીચામાં જઈને બેસીએ. અરે, ઘણાં તેા મુંબઇ છેડીને માથેરાન અને મહાબલેશ્વર જાય છે. તમે ચાર-આઠ દિવસ ઘર છેાડીને બહાર ગયા તેથી ખાજો હળવા થઈ ગયા? ના. તા હવે સમજાય છે કે સસાર ખાટા છે. આ કર્માના ખાજો માથે ઘણા વધી ગયા છે, તે તેને દૂર કરવા માટે સાધુ બની જાઉં. એવા કદી તમને વિચાર આવે છે? સંસારથી કંટાળી ગયા છું તેા હવે મારે ચાર દિવસ ઘેર આવવું નથી. ધર્મસ્થાનકમાં જઈને સાધુ પાસે રહીશ એવું કદી થયું છે? જો સાચું સમજો તે માથેરાન કે મહાબળેશ્વર બધુ અહીં છે. સંસારમાંથી કંટાળેલા જીવાને ધર્મસ્થાનકમાં સંત-સતીજીએ પાસેથી જે શાંતિ મળશે તે ખીજે નહિ મળે.
જે સમજણુપૂર્ણાંક શુદ્ધ ભાવથી ધર્મ કરે છે તે આત્મા અપૂર્વ શાંતિ મેળવે છે. ધર્મ શું ચીજ છે? ધર્મ શા માટે કરવા જોઈએ? તે ઘણીવાર માણસ સમજતા નથી હાતા. કાઈ નવકાર મંત્રના જાપ કરે પણ તેના અર્થ કે રહસ્યને સમજતે નથી હાતા. છતાં એક અટલ શ્રદ્ધાપૂર્વક જ્યારે એના જાપ અને ધ્યાનમાં લીન ખને છે ત્યારે એ જાપ અને ધ્યાનના પ્રભાવથી અનેક પ્રકારના સંકટોમાંથી તે આત્મા મુકત બને છે. તા પછી સાચા ને શુધ્ધ ભાવથી કરેલી ધની આરાધના અને પ્રભુનું સ્મરણુ માનવીના જીવનમાં સુખ અને શાંતિનું સ્થાપન શું ન કરી શકે ? જરૂર કરે. અંતરના શુધ્ધ ભાવથી ભગવાનને કરેલા નમસ્કાર પણ જીવને સંસારસાગરથી તારે છે. તેા સંયમ પાલન કરવાથી, તપ કરવાથી ને સતત પ્રભુના નામના જાપ કરવાથી કેટલેા બધા લાભ થાય છે ! તેના લાભ તે અલૌકિક છે.
એક સન્યાસી ખાવા હતા. તે ઘણાં વખતથી સંસાર ત્યાગીને સંન્યાસી બનેલા હતાં. તે ખીજા ધર્મના સાધુ હતા પણ જૈન સાધુની માક પાવિહાર કરતા હતા. ઘર ઘરમાંથી ગૌચરી લાવીને ખાતા હતા. એક વખત તેઓ વિહાર કરતાં કરતાં નર્મદા નદીના કિનારે આવેલા ગામમાં આવ્યા. ખૂબ થાકી ગયા હતા. એટલે નદી કિનારે એક ગૃહસ્થના મંગલા હતા. તેમાં ઉતારે કર્યા. આખા દિવસ ભજનમાં ને ભકતાને ધર્મ સમજાવવામાં પસાર થઈ ગયા. રાત પડી એટલે સૌ સૂઈ ગયા. તેમના બધા શિષ્યા સૂઇ ગયા પણ મેાટા સાધુને ઊંઘ આવતી નથી. એટલે પેાતાના બિછાનામાંથી ઉભા થયા. આ ખંગલાની પાછળના ભાગમાં મારી નર્મદા નદીના કિનારાની ખરાબર સામે પડતી હતી. સાધુ તે ખારીમાં જઈને બેઠા. નર્મદા નદીના નીર ખળખળ કરતાં વહી રહ્યા હતા. ચારે તરફ અંધકાર છવાયેલા હતા. કૃષ્ણે પક્ષના ચદ્ર આછા અજવાળા આપતા હતા. રાત પણ વધતી જતી હતી અને વાતાવરણુ તદ્દન શાંત હતું. સાધુના મનમાં
Page #785
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૪૬
પણ સરિતાના નીરની જેમ વિચારેાના તરગા આવતા ને શમી જતા હતા.
આ સમયે સરિતાના કિનારે કોઇ એક માણસ આવ્યા. સાધુના મનમાં થયું કે આ અડધી શત્રે આ નદી કિનારે કેણુ માણુસ આવ્યા હશે ? પેલા આવનાર માણસે શું કર્યું...? તેણે નદી કિનારે આવી કપડા ઉતારીને સર્વ પ્રથમ સ્નાન કર્યું. અને એક નાનકડી લૂંગી પહેરી લીધી. કપડા એક પથ્થર પર મૂક્યા અને પગ પર સ્થિર ઉભે રહી હાથ જોડીને આંખેા બંધ કરી ધીમે ધીમે કઇક એલવા લાગ્યા. ધીમે ધીમે કરતાં થોડી વારે તેના શબ્દોના રણકાર વધવા લાગ્યા. આછા આછા અજવાળામાં માણુસ દેખાતા હતા. ખૂખ શાંતિ હતી એટલે તેના મુખમાંથી નીકળતા શબ્દો પણ સ્પષ્ટ સમજાતા હતા. એ માણસ આંખા બંધ કરીને એકાગ્ર ચિત્તે ખેલતા હતા કે “ પ્રભુ નામ સત્ છે બીજુ બધુ ગપ છે.” ધીમે ધીમે એની એકાગ્રતા વધી ગઈ કે હું કયાં ઉભે। છું? મારું ઘર કયાં છે? અધું ભૂલીને ભગવાનના નામમાં મસ્ત ખની ગયા. અસ, એક જ ધૂન, એક જ રટણ હતું કે “ પ્રભુ નામ સત્ છે ખીજુ બધું ગપ છે.” મધુએ ! આ વાત તમારા હૈયામાં બેસે છે? (શ્રેાતામાંથી અવાજ:- હા ) જરા સમજીને હા કહેજો ને માથું ધુણાવો. તમને પ્રભુના નામસ્મરણ સિવાય ખીજું બધુ ગપ લાગતુ હાય તા આવી જાવ અમારા ઘરમાં. (હુસાહસ). જે સત્ સત્કાર અને સાક્ષાત્કાર કશવે તે છે. બીજુ બધુ ગપ છે. તે વાત તેા સાચી છે. પણ હજુ તમારા હૈયામાં ઉતરતી નથી.
સત્
પેલા ખારીમાં બેઠેલા સન્યાસીના મનમાં થયું કે આ માણસ એકાગ્ર ચિત્તે મેલે છે કે પ્રભુ નામ સત્ છે ને ખીજું બધું ગપ છે તેા લાવ તેની પરીક્ષા કરી જોઉં. કે તેની એકાગ્રતા સાચી છે કે ખાટી ? એટલે તે સાધુએ તેના ઉપર એક કાંકરા ફૂંકયા. પણ તે સ્હેજ પણ હાલ્યા નહિ. તેને ખખર પણ ન હતી કે મારા ઉપર કાંકરા પડયા. એ તેા ભગવાનના નામમાં એટલા મસ્ત ખની ગયા હતા કે આખું જગત એની ધૂનમાં ડૂબી ગયું હતું. ખરાખર વીસ મિનિટ આ રીતે તે ધૂનમાં એકાગ્ર ચિત્તે મસ્ત રહ્યા. પછી તેના અવાજે ધીમેા પડી ગયા. ખરાખર અડધા કલાક પૂરા થતાં તેમની ધૂન બંધ પડી ગઈ. જાણે કોઇ દ્વિવ્ય જળમાં સ્નાન કરીને બહાર નીકળ્યેા હાય તેમ હળવા બની ગયા હતા. કપડાં પહેરીને પ્રસન્ન વદને પેાતાને ઘેર જવા લાગ્યા. સન્યાસી તરત નીચે ઉતરીને બહાર આવીને ઉભા રહ્યા. આછા અજવાળામાં સાધુને ઉભેલા જોઈને પેલા માણસ તેમને પગે લાગ્યા. ત્યારે સાધુએ કહ્યું કે ભાઈ! તમે કાણુ છે ? અને રાત્રીના બાર વાગે નદી કિનારે આવીને આ શું કરે છે? ત્યારે પેલા માણસે કહ્યું - મહારાજ ! હું જાતિના કણુખી છું. ભગવાનનું નામ લેવામાં કદી સમજતા ન હતા. પણ એક દિવસ મારા ભાગ્યેઢી તમારા જેવા સાધુને સમાગમ થયે ને તેમણે મને દરરાજ આ મંત્રનું અડધા કલાક સ્મરણુ કરવાનું કહ્યું છે. મારે ઘણી જમીન છે. પત્ની, છોકરા મૃત્યુ છે. ખેતીના કામમાં દ્વિવસે ટાઇમ મળતા નથી. ખેતરમાંથી શત્રે ઘેર
Page #786
--------------------------------------------------------------------------
________________
૭૪૭
શારદા સાગર
આવીએ, જમીએ પછી ભગવાનનું નામ લેવાય. પણ મારું ઘર નાનુ છે. એટલે છોકરા હૈયાના કકળાટ હાય. તેથી મને કયાંય શાંતિ મળતી નથી. તેથી હું દરરાજ આ સમયે આ પવિત્ર નદીના કિનારે આવીને ભગવાનનું નામ લઉં છું. અડધા કલાક ભગવાનનું નામ લેવાથી મને એટલેા આનંદ આવે છે કે મારું તન અને મન પ્રસન્ન બની જાય છે. મારો થાક ઉતરી જાય છે. અતર પવિત્ર બને છે. મને જે આનંદ અને મસ્તી આવે છે. તેવા આનદ આખા દિવસ પ્રભુ નામના જાપ કરનાર તમારા જેવા સાધુજનાને પણનહ મળતા હાય. હવે સાધુ શુ જવાબ આપે છે તેની રાહ જોયા વિના પેલા માણસ તે ચાલતા થઇ ગયા.
સાધુ પેાતાના બિછાનામાં જઇને સૂતા પણ ઊંઘ આવતી નથી. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે અહા! એક સંસારી હાવા છતાં પ્રભુના નામમાં તેની કેટલી તન્મયતા છે! આટલી જંજાળ ડાવા છતાં તે ખેડૂત પ્રભુનું નામ ભૂલતા નથી. એની પાસે ધન છે છતાં એનુ મન એમાં નથી. જ્યારે મારી પાસે ધન નથી છતાં મારું મન ધનમાં છે. આખા દિવસ સૌંસારની વાર્તા કર્યાં કરું છું. હું તેા બાહ્ય દૃષ્ટિથી ત્યાગી બનીને નીકળી ગયા છું. ખેડૂતની પ્રભુ નામની લગની જોઇ બાહ્ય સંન્યાસી સાચા સન્યાસી બની ગયા.
ખંધુએ સંન્યાસીએ સંસારના ત્યાગ કર્યા હતા પણ તેની રગમાંથી સંસારને રાગ ગયા ન હતા. જ્યારે ખેડૂત સંસારમાં રહેલા હેાવા છતાં એનુ મન સંસારના શગને બદલે ત્યાગમાં હતુ, એકનું જીવન અશાંત હતું, જયારે ખીજાનું જીવન શાંત હતું. આ દૃષ્ટાંતમાંથી આપણે તે એટલેા સાર ગ્રહણ કરવાના છે કે ગમે તેટલું પ્રભુ નામનુ સ્મરણુ કરે, નવકાર મંત્ર ગણા તપ, જપ આદિ કરા પણુ જો તેમાં શ્રદ્ધા અને સ્થિરતા હાય તે અંતરમાં પ્રકાશ પ્રગટે, ને આત્માનું કલ્યાણ થાય. બાકી ઉપલક ભાવથી દેખાવ પૂરતું ભગવાનનું સ્મરણ કરવામાં આવે તેા હાંસીને પાત્ર બનાય.
એક શેઠ ખૂબ ધનવાન હતા. તે એટલે બેસીને રાજ માળા ફેરવતા. “રામ ભાર્ગવ પાર ભયે.” આ રીતે ખેલીને માળાના મણકા મૂકે. પણ દુકાનમાં બે જાતના ચાપડા અને ત્રાજવા - કાટલા પણ એ જાતના રાખતા. ખેલવાનુ ં જુદું' ને કરવાનું પણ જુદું. ઘરાકને બતાવવાનું જુદું ને આપવાનુ પણ જુદું. આવેા તેના ધંધા હતા. એની દુકાનની સામે એક હજામ રહેતા હતા. તે આ બધું જોયા કરતા, એને થયું કે આ શેઠની આંખ તે ખેાલાવવી જોઇએ. એટલે તે પેાતાના એટલે એસીને કામ કરવા લાગ્યા. શેઠ નવરા થઇને માળા ગણવા બેઠાં કે-“રામ ભાવ પાર ભરે.” આ રીતે ખેલવા લ.ગ્યા ત્યારે પેલા હામ ખેલવા લાગ્યા કે માણેકલાલ શેઠ! એ લાખ, પન્નાલાલ શેઠ! પાંચ લાખ, હીરાલાલ શેઠ! એક કરાડ, મણીલાલ શેઠ! પાંચ કરોડ. આ રીતે બધા ધનવાનાના નામ ખેલવા લાગ્યા. શેના કરતાં પશુ ડમલ મોટો અવાજ કરીને ખેલવા
Page #787
--------------------------------------------------------------------------
________________
૭૪૮
શારદા સાગર લાગ્યો. ત્યારે શેઠે હજામને પૂછ્યું, તું આ શું બેલે છે? ત્યારે એણે કહ્યું. શેઠ! હું ધન મેળવું છું. શેઠે પૂછ્યું- કેવી રીતે? ત્યારે હજામે કહ્યું - આ બધા શેઠીયાના નામની સાથે તેમની મિલ્કતને યાદ કરું છું. એટલે તેમનું ધન મારી પાસે આવી જશે. ત્યારે શેઠે હસીને કહ્યું - અરે મૂર્ખ ! એમ તે કંઈ ધન મળતું હશે? ત્યારે હજામે પણ કહ્યું કે શેઠ! તમે મોટા અવાજે રે જ “રામ ભાર્ગવ પાર ભયે બોલે છે એથી કંઈ ચેડા પાર ઉતરવાના છે? તમે તે ઘરાકને છેતરે છે, અનીતિ કરે છે. બતાવે છે - જુદું ને આપે છે જુદું. તે પાર કયાંથી થશે? હજામના આટલા શબ્દોથી શેઠની આંખ ખુલી ગઈ.
બંધુઓ ! તમે પણ આવી માળા તે નથી ફેરવતા ને? માળા તે જડ છે. એ જડ માળા પણ તમને મૂંગે ઉપદેશ આપે છે.
માળા કહતી હૈ તુઝકે, કયા ફેરત હૈ મુઝકે,
મન ફેરા લે જગસે, પાર ઉતારું તુઝકે - હે માનવ ! તું મને ફેરવે છે પણ તારું મન જગતમાં ફરે છે. તે મનને તું તારામાં પરવી દે તો તારો બેડો પાર થશે. બાકી ગમે તેટલી માળા ફેરવીશ તે પણ તારું કલ્યાણ થવાનું નથી. પણ તારા જીવનમાં વિચાર અને સઆચરણ સહિત માળા ગણવાથી તારું કલ્યાણ થશે.
• આપણે આત્માની વાત ચાલતી હતી. આત્મા કર્મને ર્તા ને ભોક્તા છે. આત્મા ઘણીવાર વિના કારણે સંસારમાં કર્મો બાંધે છે. ઘણીવાર શાક મારકીટમાં લીંબુ મરચાં ને કેરી સારા આવે તે એક બહેન બીજી બહેને કહી આવે કે આજે મારકીટમાં અથાણાં માટે કેરી, મરચાં ને લીંબુ આવ્યા છે. જેને લેવા હોય તે જલ્દી જાવ. પિતે પાપ બાંધ્યું તે ઓછું હતું કે બીજાને આમંત્રણ દેવા ગઈ. આ પાપનું આમંત્રણ છે. આ મારી કોઈ બહેન એમ કહેવા કયારે ગઈ હશે કે ઉપાશ્રયમાં પૂ. મહાસતીજી આવ્યા છે તે ઘરકામ છોડીને બધા જલ્દી ઉપાશ્રયે આવજે. (હસાહસ) મારી બહેને! દલાલી કરે તે ધર્મની કરો. કર્મની ના કરશે. આવી પાપની દલાલી કરી છવ કર્મ બાંધે છે. ને તેના ફળરૂપે જીવને પિતાને દુખ ભેગવવા પડે છે. પાપ કરવાથી આત્મા મલીન બને છે.
જ્યારે શરીરમાં કઈ બિમારી આવે ત્યારે પહેલાં ડોકટર પૂછે છે કે તમારું પેટ સાફ આવે છે ને? સહેજ શરદી થાય, માથું દુખે તે પણ પૂછે છે કે પેટ સાફ આવે છે ને? કારણ કે બધી બિમારીનું મૂળ કારણે પેટને બગાડ છે. પિટ ક્યારે બગડે તે તમે જાણે છે ને? પેટમાં બાદી થાય ત્યારે પેટ બગડે છે. જે તેમાં ધ્યાન ન અપાય તે મોટી બિમારી આવે છે. ને હેરાન થઈ જવાય છે. તેમ જ્ઞાની ભગવંતે કહે છે કે દુર્બુદ્ધિથી જીવ પાપ કર્મ કરે છે. બિમારીનું કારણ પેટને બગાડ છે તેમ પાપકર્મ કરવાનું
Page #788
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૪૯
કારણ દુદ્ધિ છે. પાપના અશુભ ફળ જીવને ભાગવવા પડે છે. સત્બુદ્ધિ મળે તા કનુ બંધન ઘણું ઓછું થઈ જાય. આજે માણસેા સદ્ગુદ્ધિ કરતાં સ`પત્તિને વધુ પસંદ કરે છે. તમારા ઉપર કાઇ દેવ પ્રસન્ન થાય ને તમને કહે કે તમારે સપત્તિ જોઇએ કે સદ્ગુદ્ધિ જોઇએ? એટલે, તમે શું માંગશે ? મેાટા ભાગના સંપત્તિ માંગશે. પણ વિચાર કરે. સદ્ગુદ્ધિ હશે ત્યાં સંપત્તિ રહેવાની છે. પણ સંપત્તિ હશે ત્યાં સત્બુદ્ધિ રહેશે કે નહિ તે નકકી નથી. માટે જો તમે માંગા તે સદ્ધિ માંગજો. સારી બુદ્ધિ મળશે તેા જુના કર્મો ખપશે તે નવા બંધાતા અટકી જશે. સત્બુદ્ધિવાળા આત્મા મિત્ર સમાન છે ને કને તાડનાર છે અને દુર્બુદ્ધિવાળા આત્મા દુશ્મન જેવા છે ને કનુ બંધન કરાવનાર છે. હવે આત્મા પોતાના શત્રુ કેવી રીતે બને છે ને આત્મા પાતે પેાતાના મિત્ર કેવી રીતે અને છે તેના વિશેષ ભાવ અવસરે.
ચરિત્ર:- પવનજીની માતા કેતુમતીએ પુત્રના કહેવાથી જાણ્યું કે સતી અંજના તે સાવ નિર્દોષ હતી. ને મેં તેને કલંકિત કરીને કાઢી મૂકી છે. અંજનાની શેાધમાં પવનકુમાર પણ વિમાનમાં બેસીને રવાના થઈ ગયા. તેથી કેતુમતીને ખૂખ પશ્ચાતાપ થયેા. પેાતે ખૂબ રડવા લાગ્યા. પેાતાની ભૂલ પેાતાને સમજાઈ ગઈ. પણ હવે શું થાય ? વહુના શબ્દો યાદ આવ્યા. દાસ-દાસીએ પણ કહેવા લાગ્યા કે ખા! હવે શું રડા છે ? પહેલાં તમે કાઇની વાત ન સાંભળી. રાણી કહે છે સ્રીની બુદ્ધિ પગની પાનીએ હાય તેમ મે પણ સ્ત્રી હઠ કરીને કાઇની વાત માની નહિ. રાણી રડતા રહ્યા ને પવનજી અંજનાની શોધમાં સસરાના ગામ ઉપડી ગયા. પવનજીને મિત્ર કહે છે સતી ખૂબ પવિત્ર હતી ને આ શુ બની ગયું? હું તે! તને પહેલેથી કહેતા હતા પણ એ સતીરત્નને કોઇ પિછાણી શકયુ નહિ. પવનજી કહે કે મેં કટકે જતી વખતે તેને લાત ન મારી હાત તેા કેાઈ જાણુત નહિ. પણ હવે શું થાય? મનવાકાળ બની ગયું. સતીનું શું થયું હશે? તેની ચિંતા ખૂબ હતી છતાં મનમાં એક શ્રદ્ધા હતી કે અજના જરૂર તેના પિયરમાં હશે. કારણ કે સાસરીયા તેના ઉપર રૂઠયા ને તેના માથે કલંક ચઢાવ્યું પણ તેના માતા-પિતા તેા તેના ઉપર થાડા રૂઠે! એટલે તે પિયરમાં હશે. પવનજી તેમના સસરાના ગામની નજીક પહોંચી ગયા. તેમને પણ વિચાર થાય છે કે મેં મહાન બળવાન વરૂણૢ રાજા ઉપર વિજય મેળવ્યેા. ખર-દૂષણને છેડાવ્યા ને સત્ર જયજયકાર લાગ્યે પણ સાસરે જઈશ ત્યારે બધા શું કહેશે? સાસુ-સસરા કહેશે કે તમારા માતાજીએ મારી દીકરીના માથે આવુ કલક ચઢાવ્યું? તે હું શું માઢું બતાવીશ ?
સસરાનું ગામ નજીક આવી ગયું. સસરાને કાઇએ ખબર આપી કે પવનજી આવે છે. આ સમાચાર સાંભળતાં મહેન્દ્ર શજાના પગ ઢીલા થઈ ગયા. જમાઈ સાસરે કયારે આવે? પેાતાની દીકરી પ્રત્યે પ્રેમ હાય તેા જ આવે ને! દીકરી તેા છે નહિં શું કરીશું?
Page #789
--------------------------------------------------------------------------
________________
૭૫૦
શારદા સાગર
જમાઈનું સાસરે કેટલું માને હેય છે. પણ અત્યારે તેવું નથી. કારણ કે છાશવારે ને છાશવારે સાસરે જતા હોય તેનું માન ન રહે. સાસરીયા સમજી જાય કે એ તે રેજ આવે છે. એમને શું સાચવવા? જે પરદેશ રહેતાં હોય ને બે પાંચ વર્ષે આવે તે તે જમાઈ હીરા જેવા. ચાર છ મહિને આવે તે મેતી જેવા ને રોજ આવે તે કેડી જેવા હોય છે. તેનું કોડી જેટલું માન પણ સાસરે હેતું નથી.
પવનછ ખૂબ પરાક્રમી હતા. સામેથી છાનામાના સાસરે જવું તે એમના માટે યોગ્ય ન હતું. પવનને મિત્ર અને પ્રધાન પણ સાથે હતા. તેમણે કહ્યું કે આપણે મહેન્દ્ર રાજાને સમાચાર આપો.
મિત્રના વચન સુણ કરી, પવનછ ચાલ્યા છે માટે મંડાણ તે, મિત્ર પ્રધાન સાથે લીધા, નગરને ગોંદરે કર્યું છે મેલાણ તે, પવનજીએ દૂત જ મોકલે, આગળથી જઈ કહેજે જુહાર તે, પવન આણે રે આવીયા, મહેન્દ્ર રાજા સુણું કરે વિચાર તે સતી રે
પવનના દૂતે આવીને મહેન્દ્ર રાજાને સમાચાર આપ્યા કે પવનજી આવે છે. ને પવનજીએ મહેન્દ્રપુરીની બહાર આવીને પડાવ નાંખે છે. આ પરાક્રમી જમાઈ પહેલવહેલો સાસરે આવતું હોય તે કયા સાસુ-સસરાને આનંદ ન હોય! આજે અંજના હોત ને પવનજી આવ્યા હતા તે સાડા ત્રણ કેડ રેમરાય ખીલી ઉઠત. તેને બદલે મહેન્દ્ર રાજાને દૂતે સમાચાર આપ્યા કે પવન અંજનાને તેડવા માટે આવ્યા છે. આ સાંભળીને અંજનાના પિતાના પેટમાં ફાળ પડી કે હવે જમાઈને શું જવાબ આપીશું. - મહેન્દ્રરાજાની આંખમાં આંસુ આવી ગયા કે અહો! હું આ માટે ન્યાયી વિદ્યાધર રાજા અને મેં આ શું કર્યું? અરે! મેં એક પિતા તરીકેની ફરજ અદા ન કરી? આંગણે આવેલી દુખીયારી દીકરીને એટલું પણ ન પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? એટલું પૂછયું તે નહિ પણ એને એક ટીપું પાણી પણ ન આપ્યું. મેં તો બાપ થઈને કસાઈનું કામ કર્યું. અરેરે.... મારા આટલા બધા પ્રધાનેમાંથી કોઈ પણ ડાહ્યો ન નીકળે? મેં તે કેધમાં આવીને તેનો બહિષ્કાર કર્યો, સ હાજી માં હાજી કરનાર નીકળ્યા પણ મને કેઈએ સાચી સલાહ ન આપી. ગર્ભવંતી દીકરીને દુઃખ આપીને મેં કેવા ગાઢ કર્મ બાંધ્યા? હું તે નરકમાં જઈશ. મારા જે પાપી દુનિયામાં કોઈ નથી. આ રીતે મહેન્દ્રરાજા પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. રાણીને પણ ખબર પડી કે પવનછ આવે છે. પવન આણે રે આવીયા, સાંભળી માતાને ઉર પડી ફાળ તે, પેટ ફૂટે રે દેય હાથ શું, ઉદરે ઓધાન તું કિહાં ગઈ બાબતે, ઉભા થકા શિર આફળે, જાણે બલભર્યા લાગે છે બાણુ તે, માતા રે મનમાંહે ચિંતવે, કેમ મુખડું દેખાડુ જમાઈને જાણ તે સતીરે
Page #790
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૫૧
પવન અંજનાને તેડવા આવ્યા છે. તેવા સમાચાર રાણું મને વેગાના મહેલમાં પહોંચી ગયા. આ સમાચાર સાંભળતાં રાણીનું હૈયું થડકવા લાગ્યું. અરેરે. મારી વહાલી દીકરી! તું ક્યાં ગઈ? ગર્ભવતી તું મારા મહેલે આવી અને મેં તારા સામું પણ ન જોયું! દીકરીના દુખનો વિસામો માતા છે. સાસરેથી દીકરી અકળાઈ મૂંઝાઈ આવી હોય તે મા પાસે વરાળ કાઢે ને મા અકળાઈ હોય તે દીકરીના મોઢે વરાળ કાઢે. પણ મેં તે દીકરીને દરવાજેથી જ વિદાય કરી. અરે! પાણી વગર તરફડતી હતી. કંઠ સૂકાઈ જતા હતા. પાણી પાણી કરતી હતી. છતાં મેં દયા ન કરી અને બીજાને પણ પાણી પીવડાવવા દીધું નહિ. અરે રે, હું કેવી ઘેર પાપિણી ! હું કયા ભવે પાપમાંથી છૂટીશ? અરે! મારી દાસીઓ ! મે તે દીકરીને મહેલના દરવાજે ઉભા રહેવાની ના પાડી અને તમે ભેગી થઈને તેને લાત મારી. પણ દયા ન કરી. મારી દીકરીનું શું થયું હશે ? એ કયાં ગઈ હશે ? એમ બોલતી બેભાન થઈને પડી ગઈ. દાસીઓએ ઉપચાર કર્યા બાદ ભાનમાં આવતા બે હાથે પેટ અને છાતી કૂટવા લાગી. અને મનમાં વિચાર કરે છે કે જમાઈને શું મોઢું બતાવું? જમાઈ આવતાં હર્ષ થવાને બદલે શકય વાતાવરણ થઈ ગયું છે. પોતાની કરેલી ભૂલના કારણે પવનજીના સામા જવાની કેઈની હિંમત ચાલતી નથી. સાસુ-સસરા કાળ કપાત કરે છે. હવે પવનજીને સામૈયું કરીને ગામમાં કેવી રીતે લાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૬ આ વદ ૬ને શનીવાર
તા. ૨૫-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસનપતિ ચરમ તીર્થકર મહાવીર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત ભગવંતની વાણી અત્યંત નિપુણ અને પ્રમાણિક છે. જિનેશ્વર દેવનું વચન એવું અભૂત ને પ્રમાણિક છે કે જેના દ્વારા આપણે જડ અને ચેતન પદાર્થોને વાસ્તવિક રૂપે જાણી શકીએ છીએ. ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, નિર્જર, બંધ અને મોક્ષ વિગેરે તનું પ્રતિપાદન કરનાર હોય તે જિનવચન છે. આ જગતના છને જિન વચનને આધાર ન હેત તે મનુષ્યને ગમે તેવી આત્મકલ્યાણની ભાવના હોવા છતાં તે પિતાનું કલ્યાણ કરી શકત નહિ ઘેર મોહાંધકારથી ભરેલા સંસારમાં વીતરાગ પ્રભુની વાણુ સહસ્ત્ર રશ્મિનું કામ કરે છે. ભવવનમાં ભૂલા પડેલા જેને માટે ભોમિયા સમાન છે. ભવસમુદ્રમાં ઝોલા ખાતા માનવી માટે જહાજ સમાન છે. મેહરૂપી તાલકૂટ વિષ ઉતારવા માટે પરમ મંત્ર સમાન છે. અશરણુ અને નિરાધાર છે માટે અપૂર્વ શરણભૂત છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છે માટે વિસામાન ઘટાદાર
Page #791
--------------------------------------------------------------------------
________________
કાર
વડલે છે. વિષય- તૃષ્ણાથી પીડિત જીવા માટે ગંગાનીર સમાન છે.
ખંધુએ ! આવી પવિત્ર વાણીની પ્રરૂપણા કરનાર ભગવત-નિયમા માક્ષે જવાના હતા છતાં તેમણે કર્મની જંજીરાથી છૂટવા માટે પ્રખળ પુરૂષાર્થ કર્યાં અને જલ્દી કર્મની કેદમાંથી મુકત કેમ મનુ તેને તેમના દિલમાં અજંપા હતા.
શારદા સાગર
જેના રામે રામે અનુકંપા, આત્મધાર માટે અજપા એવા વીરના ચરણે પ્રભુ તારા શરણે પ્રભુ પ્યારા....ગાં નિત્ય હું ગુણુ રે તમારા જેણે મમતા મારી વળી સમતા ધારી પ્રભુ મારા....ગાં નિત્ય હું ગુણુ રે તમારા જેમના અતરમાં દરેક જીવા માટે કરૂણા હતી કે સસારમાં બધા જીવા કર્મની કેદમાં પૂરાઈને દુઃખ ભેગવી રહ્યા છે તે દુઃખના કેમ જલ્દી અંત આવે, સ્વ કલ્યાણ સાથે પરનુ કલ્યાણુ કરાવવાની કેટલી વિશાળ ભાવના હતી! પ્રભુને જલ્દી કર્મથી કેમ મુકત થાઉં તે માટે એમને અજપે હતા. તમને અપેા તા થાય છે. પણ શેના? સંસારના સુખ મેળવવા માટેના પણ આત્મા માટેના નથી. ખધુ! વિચાર કરજો. સંસારમાં સુખ કયાં છે? જો સંસારમાં સુખ હાત તે। મહાનપુરૂષા સંસારને છોડત નહિ.
સુખ પ્રાપ્ત કરવા માટે ષ્ટિ બદલવાની જરૂર છે. જ્યારે તમને સંસારના રાગ છૂટશે, દષ્ટિ ઢલાશે, પ્રકૃતિ અને પ્રવૃત્તિનું પરિવર્તન થશે ત્યારે દુઃખમાં પણ સુખ દેખાશે. મહાવીર પ્રભુ દીક્ષા લઈને કર્મ ખપાવવા માટે અનાર્ય દેશમાં વિચર્યા. ત્યાં અજ્ઞાની ના લેાકાએ માર માર્યા. ચાર કહ્યા. છતાં પણ દિલમાં એક જ ભાવ કે મારા પૂર્વ કર્મના ઉદય છે. મે પૂર્વે એમને એવા કટા આપ્યા હશે, અપમાન કર્યા હશે એટલે એ બિચારા મને કરે છે. તેમાં મારે શા માટે ખેઢ કરવા જોઇએ ? ગજસુકુમાર મુનિના માથે સેામિલે ધગધગતા અંગારા મૂક્યા, મેતારજ મુનિના શરીરે વાધરી વીંટી અને નસેા તડતડ તૂટી. ખંધક મુનિના શરીરની ચામડી ઉતારવામાં આવી. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા. તે વખતે તેમણે કેવી દ્રષ્ટિ કેળવી હતી? હું આત્મા! તને કંઈ નથી થતુ. તારા દેહને થાય છે. દેહને દુઃખ પડતાં તારા કાં ખરે છે ને તુ' તેા હળવા બની રહ્યો છું. આ દુનિયામાં તને કેાઈ સુખ કે દુઃખ દેનાર નથી. સુખ અને દુઃખ દેનાર તારા પેાતાના કર્મો છે. મહાન આત્માથી આત્માએ આવે વિચાર કરે. હું આપને પણ કહું છું કે ભાઇ! સુખ-દુઃખના પ્રસંગમાં આત્માના વિચાર કરવા. સુખ-દુઃખ પેાતાના શુભાશુભ કર્મોથી મળે છે. પુણ્યના ચાગે સંપત્તિ વધી જાય અને ગ આવે ત્યારે નિરાશ્રિતા તરફ નજર કરે. જેએ ગઈ કાલ સુધી મેટરેામાં મ્હાલતા હતા અને આજે પાપના ઉદય થતાં એકેક પૈસા માટે ખીજા તરફ નજર કરે છે. અમીરી એક રાતમાં ગરીમીમાં પલટાઈ જાય છે.
સંપત્તિ સિવાય માનવી પાસે શક્તિનું ખળ પણ છે. સત્તાનુ મળ પણ છે.
Page #792
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૫૩
કયારેક તેને સત્તાને ગર્વ પણ આવી જાય છે. જ્યારે સત્તાને ગર્વ આવે ત્યારે નેપોલિયન, હિટલર કે મુસોલિની તરફ નજર કરે. તેમના સત્તાશાળી જીવન જુઓ. તેઓ એક દિવસ દુનિયાભરના સામ્રાજ્યને મેળવવાનાં સ્વપ્ન સેવતાં હતાં. સમ્રાટ નેપોલિયન તે છાતી ઠોકીને કહેતો કે મારી ડિકશનેરીમાં “અસંભવિત” જે કઈ શબ્દ નથી. આવા આત્મવિશ્વાસ સાથે જે દિશામાં તે પગ ઉપાડતે તે દિશાની પૃથ્વી ધ્રુજી ઉઠતી. જનતાના પ્રાણ કંપી ઉઠતા. તે અભિમાનથી કહેતો કે આખી દુનિયાને એક દિવસ નેપોલિયનની સામે નમવું પડશે. પણ તેનું સ્મિત એવું બદલાયું કે તેને મરતાં કફન પણ ન મળ્યું. પૃથ્વીના પ્રાણને કંપાવનાર ધે એક નાના સરખા ટાપુ ઉપર કેદીની હાલતમાં મર્યો. હજારે વીરોનાં લેહી વહાવી મેળવેલે વિજય તેની નજર સામે પરાજયમાં પલટાઈ ગયે.
મદાંધ મુસલિની ઉપર રાક્ષસી વૃત્તિ એવી જોર કરતી હતી અને પિતાની વાયુસેના ઉપર તેને એટલે ગર્વ હતું કે તે અભિમાનપૂર્વક કહે કે યુધ્ધ તે વિશ્વની અનિવાર્ય આવશ્યકતા છે. નાનકડા એબિસિનિયા ગામને તેણે કેટલા જંગલીપણાથી કચડી નાંખ્યું છે. નાના સરખા દેશના આધુનિક શસ્ત્રસજાવટથી રહિત નાગરિકો ઉપર ઝેરી ગેસ છે . પણ યુધને અનિવાર્ય કહેનાર મુસોલિનીનું ગન્નત મસ્તક યુધે નીચું નમાવ્યું. લશ્કરની છાવણીમાં તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ.
અને હિટલરી તેનું નામ આતંકનું પ્રતિક બની ગયું હતું. વિશ્વવિજ્યની ધૂનમાં તેણે માનવને ગુલામ બનાવવાને આતંક ફેલાવ્યું હતું. તે એક હાથમાં હાથકડી અને બીજા હાથમાં બૅબ લઈને દુનિયાને પડકારી રહ્યો હતો. કાં તે આપ ચુપચાપ હાથકડી પહેરી લે કાં તે તમારા ઉપર બંબ પડે, તમારા મહેલે ઉપર બંબ પડે ને તમારા અરમાને ધૂમાડે થઈ ઉડી જાય. આવું બોલનારને પણ એક દિવસ એ આવ્યો કે પિતાના અરમાનેની રાખ થઈ ગઈ. માત્ર તેના અરમાને નહિ પણ તેને પ્રિય દેશ જર્મની પણ ખંડિયેરમાં ફેરવાઈ ગયે. વીજળીના ઝબકારા જેવો તે જગતની રંગભૂમિ ઉપર આવ્યા અને તે રીતે નાશ પામે. અને તેના શબને પત્તે પણ ન લાગે. જે સત્તા ટકવાની નથી તે એવી સત્તાનો મદ શી રીતે ટકશે? આપની નજર સામે જોતજોતામાં ભારતના સાતસો રાજાના રજવાડાઓની સત્તા છિનવાઈ ગઈ. સદીઓથી ચાલી આવેલી પુરાણી રાજાશાહી પરંપરાને ખતમ થતાં બે મહિના પણ ન લાગ્યા. - બધુઓ ! આ ઉપરથી આપણે એમ સમજવાનું છે કે જ્યારે પણ અભિમાન કરવા જેવું નથી. ઘણાંને સંદર્યનું અભિમાન હોય છે. પણ એને ખબર નથી કે વ્યાધિની ઉપાધી તેની પાછળ પડેલી છે. જ્યારે હસ્પિતાલમાં નજર કરીએ છીએ ત્યારે
Page #793
--------------------------------------------------------------------------
________________
૭૫૪
શારદા સાગર
ખ્યાલ આવે છે કે ગઈ કાલની સુકુમાર કાયા આજે કેવી રોગથી ઘેરાઈ ગઈ છે. યાદ રાખજે. કદાચ વ્યાધિથી માનવી બચી શકશે પણ સંદર્યના દુશમન જેવી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તે સંદર્યને નાશ થવાને છે. આ રીતે કેઈને બળનું અભિમાન હેય તો તેણે પણ વિચાર કરવાની જરૂર છે કે જે ચક્રવર્તિઓ એક બાણ વડે એક લાખ
દ્ધાઓને મારી શકતા હતા તેઓ પણ કાળ રાજા આગળ સદાને માટે સૂઈ ગયા. લોખંડની બેડીઓને કાચા સૂતરના તાંતણાની માફક તેડી નાંખવાની શકિત ધરાવનાર બહાદુર પણ કાળના મુખમાં ઝડપાઈ ગયા. ત્યાં તેમનું બળ કામ કરી શકયું નહિ. માટે જ્ઞાનીઓ કહે છે કે બધું અભિમાન છોડીને તું તારા જીવનમાં એવું કાર્ય કરી જા કે તારા ભવના ફેરા ટળી જાય કારણ કે આ માનવ જન્મ ફરી ફરીને મળવાનું નથી.
આ માનવ જન્મ એક લેટરી સમાન છે. તેના દ્વારા અવશ્ય મહાન પુણ્યને સંચય કરી શકાય છે. તે એટલે સુધી કે તીર્થકર નામ કર્મ બાંધીને પછી મુકિતને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ પૂર્વ ભવમાં જે પાપ કર્મો કર્યા હોય તે ચાહે છેડા હોય કે વધુ હોય પરંતુ તે બધા કર્મોના ફળ તેને અવશ્ય ભોગવવા પડે છે. એક પણ કર્મ બાકી રહેતું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે
यथा धेनु सहस्त्रेषु वत्सो विन्दति मातरम् ।
एवं पूर्वकृतं कर्म, कर्तारमनुगच्छति ॥ જેવી રીતે વાછરડું હજાર ગાયોની વચમાં પણ પોતાની માને શોધી લે છે તે રીતે પહેલાના કરેલા કર્મો પણ કર્તાને ઓળખીને તેની પાછળ જાય છે. ભગવાન મહાવીર તીર્થકર હતા પરંતુ તેમને પણ પિતાના પૂર્વે કરેલા કર્મોના કારણે કાનમાં ખીલા ઠેકાણ. માટે જ્ઞાનીઓ કહે છે કે કર્મબંધન કરતાં પાછા વળો. જ્યારે આત્મા વિભાવ દશામાં જોડાય છે ત્યારે કર્મબંધન કરે છે. પણ સ્વભાવ. દશામાં આવે છે ત્યારે કર્મબંધનને તેડે છે.
આત્મા ચંદનની સમાન સુગંધવાળો છે પણ દુરસંગને લીધે એમાં અશાંતિ રૂપ દુર્ગધ પેદા થવા પામી છે. તે દુઃસંગ કર્યો? આ પ્રશ્નના જવાબમાં જેન સિદ્ધાંત કહે છે કે દુરસંગ કર્મ જનિત પાપ છે. વેદાંતીઓ એને “માયા” કહે છે અને સાંખ્ય લોકો એને “પ્રકૃતિ' કહે છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન દાર્શનિકેએ દુરસંગ વિષે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરી છે. પણ એ બધાને સાર એટલો છે કે આત્મા પોતે સુગંધમય છે. પણ દુરસંગને લીધે તેમાંથી દુર્ગધ આવે છે. અર્થાત્ આત્મામાં તે શાંતિ છે. પણ કમસંગને લીધે શાંત આત્મા પણ અશાંત બની ગયો છે. અને દુઃખ અનુભવી રહ્યો છે. કર્મસંગને લીધે આત્માને અશાંતિ ભોગવવી પડે છે.
એક કરોડપતિ શેઠને એક પુત્ર હ. શેઠે મરતાં પહેલા પુત્રને એવી શિક્ષા આપી
Page #794
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭પપ કે હે પુત્ર! તું મુનીમ જેવા સારા માણસની સંગતિ કરજે ને એમનું કહ્યું માનજે, પણ ખરાબ લેકની સંગતિમાં પડીશ નહિ. આ પ્રકારની શિખામણ આપી શેઠ મૃત્યુ પામ્યા. પુત્ર યુવાન હતું એટલે યુવાનીના નશામાં શેઠની શિક્ષા ભૂલી ગયો. માનવી યુવાનીના નશામાં પડી જઈ મોજમઝા માણે છે અને હિતસ્વીઓએ આપેલી હિતશિખામણ પણ ભૂલી જાય છે. આ પુત્ર પણ પિતાની હિતશિખામણ ભૂલી ગયે. અને સત્સંગતિ છડી ખરાબ સંગતિમાં પડી ગયે. તેને મુનિમને સારે સંગ હવે ખટકવા લાગે. એટલું નહિ પણ જ્યારે મુનિમ વગેરે કુસંગ છોડી દેવાની હિતશિક્ષા આપે ત્યારે તે એમ વિચારો કે આ બધા લેકે મારી મજમઝામાં વિશ્ન ઉભા કરવા ઈચ્છે છે. જ્યારે મનુષ્ય વિષયની લાલસામાં પડી પિતાની હિત શિક્ષાની અવહેલના કરે છે ત્યારે મુનિમ આદિની શિખામણની તેને શી પરવા હોય! વિષયી પુરૂષને તે જે વિષયભોગની વાત કહે તે પ્રિય લાગે છે. અને જે તેને વિરોધ કરે તે અપ્રિય લાગે છે.
શેઠનો પુત્ર વિષયવાસનામાં પડી જઈ ધનને ઉડાડવા લાગ્યા. થોડા દિવસોમાં તે તેનું બધું ધન સાફ થઈ ગયું. અને પરિણામે મકાન વગેરે સ્થાવર મિલ્કત પણ ગીરવે મૂકવા પડયા. શેઠના પુત્રની દશા ભિખારી જેવી થઈ ગઈ. ત્યારે તેના માજશેખના સાથીઓ પણ તેને છોડીને ચાલ્યા ગયા. જ્યારે શેઠના પુત્રને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા ત્યારે તેને ભિક્ષા માગીને પેટ ભરવાનો સમય આવ્યે. બીજાનું કરજ ચૂકાવવામાં કદાચ મોડું થાય તે ચાલી શકે પણ પેટનું કરજ તે ચૂકવવું પડે છે. હવે ભીખ માંગીને પેટ ભરવા સિવાય બીજો રસ્તો ન હતે. તે ભિખારી બનીને ગામમાં ભટકવા લાગે. કેઈ વાર તેને પકવાન જેવું સારું ખાવાનું મળતું તે કઈ વાર રટવાના ટુકડાના પણ સાંસા પડે સારું ખાવાનું મળે ત્યારે તે પ્રસન્ન થતે અને જયારે લુખ સૂકો રોટલાને ટુકડે મળતું ત્યારે દુઃખી થતું. આ પ્રમાણે શેઠના પુત્રના દિવસે પસાર થવા લાગ્યા.
એક દિવસ તે ભીખ માંગતે માંગતે મુનીમને ઘેર આવી પહોંચે. તે મુનીમને તે ન ઓળખી શક્યો. પણ મુનીમ તેને ઓળખી ગયા કે આ મારા શેઠને પુત્ર છે અને મારે માલિક છે. મુનીમે તેને ઉપર બેલા. પહેલાં તે તે મુનીમની પાસે જતાં ગભરાયે પણ જ્યારે મુનીમે તેને આશ્વાસન આપ્યું ત્યારે તે તેની પાસે ગયે, મુનીમે તેને પૂછ્યું કે તું મને ઓળખે છે? ત્યારે શેઠના પુત્રે કહ્યું કે તમે તે મેટા માણસ છો એટલે તમને કૅણ ન ઓળખે? મુનીએ કહ્યું- તું તે મને ભૂલી ગયે છે પણ હું તને ભૂલ્યું નથી. તારો મુનીમ છું. મેં તને ખરાબ માણસના સંગથી દૂર રહેવા ખૂબ કહ્યું હતું પણ તેં મારું માન્યું નહિ. એટલે હું તારા ઘરને છેડીને ચાલ્યો આવ્યો છું. છતાં પણ પૂર્વના સંબધને કારણે તું મારે માલિક છે ને હું તારે મુનીમ છું.
Page #795
--------------------------------------------------------------------------
________________
દ
શારદા સાગર
મુનીમને ઓળખ્યા પછી શેઠનેા પુત્ર પોતાના દુષ્કૃત્ય માટે રડવા લાગ્યા. સકા શા માટે આવતાં હશે એમ કહીને લેાકેા ઘણીવાર નિસાસા નાંખે છે. પરંતુ સંકટ આવવા તે પણ ઘણીવાર લાભદાયક બને છે. જ્યારે શેઠના પુત્ર યુવાનીના નશામાં મસ્ત હતા ત્યારે મુનીમની હિતશિખામણ માની નહિ, પણ જ્યારે માથે દુઃખ આવ્યું ત્યારે તે મુનીમની વાત સાંભળવા ઉત્સાહી બન્યા. શેઠના પુત્ર રડતા રડતા મુનીમને કહેવા લાગ્યા કે મેં આપનુ કહેવુ માન્યું નહિ એટલે મારી આ અવદશા થઇ છે. મારી પાસે જે કઈં હતુ તે ખધુ મેં ગુમાવી નાંખ્યુ છે. અને અત્યારે ભિખારીની અવસ્થામાં ભીખ માટે ઘેર ઘેર ભટકું છું.
મુનીમે તેને આશ્વાસન આપીને !હ્યું કે તું ગભરાઇશ નહિ. તારી બહારની બધી વસ્તુઓ ચાલી ગઇ છે પણ હજી તારા ઘરમાં દાટેલુ શુ ખાકી છે તે તું જાણત નથી. એ મને ખબર છે. પણ તું મારા કહ્યા પ્રમાણે રહીશ ને ? શેઠના પુત્રે કહ્યુ કે આટલી ખરાબ સ્થિતિએ પહોંચ્યા પછી પણ જો આપની હિતશિખામણુ ન માનું તે મારા જેવા હતભાગી ખીજો કાણુ હાય? હું આપના કહેવા પ્રમાણે જરૂર ચાલીશ અને આપ જે કહેશે। તે પ્રમાણે વર્તીશ. મુનીમ કહે જો તુ મારા કહેવા પ્રમાણે ચાલીશ તા તે આજે પશુ શ્રીમત છે. મુનીમે શેઠના પુત્રને થાડા ક્રિક પેાતાને ઘેર રાખ્યું. જયારે મુનીમને પાકા વિશ્વાસ બેઠા કે હવે આ પુત્ર મારૂં કહેવું માનશે અને કુસંગ નહિ કરે ત્યારે તેણે પેાતાની મુડીથી શેઠનુ ઘર ગીરવીમાંથી છોડાવ્યું. અને તે ઘરમાં ટાયેલા રત્ના કાઢી શેઠના પુત્રને આપ્યા. અને તેને પિતાની જે પૂર્વી સ્થિતિ હતી એટલે કે શ્રીમત હતા તે સ્થિતિએ પહાંચાડયા. આ પ્રમાણે મુનીમે શેઠના પુત્રને સારા માર્ગે ચઢાવ્યેા તે તે મુનીમના ઉપકાર માને કે નહિ? જરૂર માને.
આ તે દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંતની પાછળ રહેલેા હેતુ તપાસે અને આ દૃષ્ટાંતને તમારા જીવનમાં ઉતારે. જે પ્રમાણે તે છોકરી એક કરોડપતિના પુત્ર હતા તે પ્રમાણે આપણે પણ ભગવાનના પુત્રા છીએ. પરંતુ જેમ તે ખરાબ માણસેાની સંગતિમાં પડી જઇ આખરે દુઃખી બન્યા તેમ આપણે પણ કર્મની સંગતિમાં પડી જઇ દુઃખ અનુભવી રહ્યા છીએ. ભગવાનના પુત્રાએ ખરાબ સંગતિમાં ન પડવું જોઇએ. પણ ભગવાનની શિક્ષાનુસાર શાશ્વત સુખને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં સંલગ્ન રહેવુ જોઇએ. અને સાચા સદ્ગુરૂ રૂપી મુનીમનુ કહેવુ માનવુ જોઇએ. પરંતુ આ આત્મા કામ, ઢેધ, લેાભ, રાગ-દ્વેષ આદિ દુષ્ટની સગતિમાં પડી જઈ સાચા સદ્ગુરૂ રૂપી મુનીમનું કહેવુ' માનતા નથી. જેમ શેઠના પુત્રે મુનીમની હિશખામણુ માની નહિ એટલે મુનીમ તેના ઘરમાંથી નીકળી ગયા. પણ ખળજબરી જરા પણ કરી ન શકયા. તેમ ગુરૂ પણ કેાઈના ઉપર બળજબરી કરતા નથી. જ્યારે તેમનુ કહેવું કેાઈ માનતા
Page #796
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
નથી ત્યારે તે ત્યાંથી ચાલ્યા જાય છે. મુનીમની હિતશિક્ષા ન માનવાથી જેમ શેઠના પુત્ર દુ:ખી થઇ ગયા અને તેને ભિખારી થઈને ભટકવાના સમય આવ્યે તેમ ગુરૂની હિત શિખામણ ન માનવાથી આ આત્મા પણ દુઃખી થઇ ગયા છે અને ભિખારીની માફક ચતુર્ગતિમાં ભટકી રહ્યા છે. જેમ ભિખારી સારૂ ખાવાનું મળવાથી પ્રસન્ન થાય છે અને લૂખુંસૂકુ મળવાથી દુઃખી થાય છે. તેમ સંસારના કીચડમાં ખૂ ંચેલે આત્મા પણુ ઈન્દ્રિય ભેગના પઢાથે મળવાથી પ્રસન્ન થાય છે અને જ્યારે એવા ભાગના પઢાિ મળતા નથી ત્યારે દુઃખી થાય છે.
૭૫૭
આ પ્રમાણે સાચા સદ્ગુરૂની શિખામણ ન માનવાથી અને દુષ્ટ કામવૃત્તિની સંગતિમાં પડવાથી આ આત્મામાં આવું ભિખારીપણું આવી રહ્યું છે. લેાકે ફાનોગ્રાફ, રેડિયા, ટેલીવીઝન અથવા નટ - નટી આદિના ગીતે સાંભળવા ઇચ્છે છે પણ આ તેમનું ભિખારીપણું છે કે નહિ? એ ભિખારીપણુ નથી તે એમ વિચારો કે તમે જે કાનાદ્વારા ગીત સાંભળવા ચાહે છે તે કાના ઉપર પણ તમે તમારુ અધિપત્ય રાખી શકે છે? કાઇ બહેરા માણસને તમે ગીત સાંભળવાનું કહે તે તે શું કહેશે ? તે એમ કહેશે કે મારે કાન જ નથી તે સાંભળવું શું? એમ કહીને તે રડવા લાગશે. અર્થાત્ કાન ઉપર પણ તમારુ અધિપત્ય નથી. એટલા માટે જે કાનને પણ કાન છે તે આત્માને ઓળખો. લેાકેા કાનના પણ કાન એવા આત્માને એળખતા નથી. અને ઇન્દ્રિઓના વિષયાના ભિખારી-દાસ બની રહ્યા છે. ઇન્દ્રિઓ ઉપર પણ આત્માનું અધિપત્ય રહ્યુ નથી. અરે! ફાગ્રા, ટી.. વી. રેડિયા આદિ પદાર્થો ઉપર પણ આધિપત્ય રહ્યું નથી. ટેલિવીઝન આઢિ પણ સદા ટકતુ નથી. તે પણ તૂટી જાય છે અને ત્યારે જીવને દુઃખ થાય છે. આ ભિખારીપણું નથી તેા ખીજુ શું છે?
જો તમે આવા ભિખારીપણાને છે।ડી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હ। તે સદ્ગુરૂ કહે તે પ્રમાણે આત્માને આત્મસુધારના શુભ કામમાં પરાવા સદ્ગુરૂના સચનેને માની જ્યારે આત્મા કર્મરૂપી દુઃસંગ છોડી દે છે ત્યારે તે સિધ્ધ બની જાય છે.
આ રીતે અનાથી મુનિને ભેટો થતાં શ્રેણીક રાજાના આત્મા પણ કુસંગ રૂપી મિથ્યાત્વને છેડીને સમ્યક્ત્વ પામે છે. તે પ્રતાપ હાય તે સદ્દગુરૂના ચેગ. માટે જીવનમાં જેટલું બને તેટલે સાચા સદ્ગુરૂને સમાગમ કરો. તેના દ્વારા આત્માને વિવેક પ્રાપ્ત થશે. હવે શાસ્ત્રકાર શું કહે છેઃ
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय सुप्पट्टओ ॥ ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૩૭ આપણા પેાતાના આત્મા કર્મના કર્તા છે ને કર્મના લેાકતા છે. જેવા જેવા
Page #797
--------------------------------------------------------------------------
________________
૭૫૮
શારદા સાગર
કર્મો જીવે ખાંધ્યા છે તે હસતાં કે રડતા પેાતાને ભાગવવાના છે. બહારની કોઈ પણ વ્યક્તિ જીવને સુખ કે દુઃખ આપી શકતી નથી. માતા-પિતા પોતાની દીકરીને સારું ઘર શેાધીને પરણાવે છે. પણ જો તેના અશુભ કર્મના ઉદય હોય તે તેને દુઃખ પડે છે. અને પુણ્યના ઉદય હાય તે। દુઃખ સુખમાં પલટાઈ જાય છે.
કે
સુરસુંદરીએ તેના પિતાજીને કહ્યું કે હું પિતાજી! તમે બધાને સુખી કે દુઃખી કરી શકે છે. પણ મયણાસુંદરી સમકિત પામેલી હતી. તેણે તેના પિતાજીને કહી દીધુ કે પિતાજી ! દુનિયામાં કાઇ કાઈને સુખી કે દુ:ખી કરનાર નથી. સુખી કે દુ:ખી કરનાર પાતાના કર્મો છે. સુરસુંદરીના જવાબથી તેના પિતા ખુશ થયા. ને તેને રાજકુમાર સાથે પરણાવીને ખૂબ કરિયાવર કર્યાં. અને મયણાસુંદરીએ પેાતાને (રાજાને) ગમતા જવાબ ન આપ્યા એટલે ગુસ્સે થઈને કાઢીયા સાથે પરણાવી. પરંતુ સુરસુંદરીના અશુભ કર્મના ઉદ્દય થતાં દુ:ખી ખની ગઇ ને મયણાસુંદરીને પુણ્યના ઉદય થતાં દુઃખીમાંથી મહા સુખી બની ગઇ. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે સુખ-દુઃખના કરનાર પેાતાના આત્મા છે.
કઢિય સમયે સ્વદોષ જોવા ને પરદોષ જોવા નહિ એ સમકિતીનુ લક્ષણ છે. દરેક જીવાત્મા આવી ષ્ટિ કેળવે તે તેના જીવનમાં દુ:ખ આવે નહિ. આપણા આત્મા કર્મના કર્તા અને ભેાકતા છે ને કને તાડનારા પણ છે. એટલે સુખ દુઃખનેા કર્તા અને ભેાકત્તા આપણા આત્મા છે. સ્વભાવમાં રમણતા કરતા એવા આત્મા પેાતાને મિત્ર છે ને વિભાવમાં રમણતા કરનારા આત્મા પોતાના શત્રુ છે. હજુ અનાથી મુનિ શ્રેણીક રાજાને શુ વાત સમજાવશે તે વાત અવસર.
ચરિત્ર: પવનજી અંજનાની શેાધમાં પવનજી આણે આવે છે તેવા સમાચાર મળતાં અંજનાના માતા પિતાને ખૂબ દુઃખ થયું. જમાઇને શું જવાબ આપીશું? તે વિચારે તેમના મેઢા પડી ગયા. ખૂબ રડવા લાગ્યા. ત્યારે ડાહ્યા પ્રધાન કહે છે મહારાજા | તમને મેં ઘણાં સમજાવ્યા હતા પણ તમે અમારી વાતને સાંભળી નહિ. જે થયુ તે થયું હવે આમ રડવાથી કઇ ચાલશે નહિ તમે પવનજીને સામૈયું કરીને તેડી લાવે. પછી જે થવુ હશે તે થશે. એટલે રાજા પવનજીનું સામૈયુ કરવા તૈયાર થયા.
સેના મલી કરી સંચર્યા, સસરા જમાઇની સામે જાય તે,
અતિ દુઃખ રાયને સાંભરે, મનમાંહે પુત્રીના અતિ ઘણા દાહ તા, પુરાહિત પવનજી આવીયા, કાળુ મુખ કરી મલીયા નરેશ તા, પવનછ ઇંહાં રે પધારીયા, મહેન્દ્ર હે હું કેવા ઉત્તર દેશ તે-સતી
પવનજીના સસરા સ્વાગત કરવા માટે સામા આવ્યા. ઘણું માણસ સાથે છે. ખૂબ ધામધૂમથી સ્વાગત કરે છે. પણુ સસરાજીના મુખ ઉપર બિલકુલ હ નથી. આ જોઇ
Page #798
--------------------------------------------------------------------------
________________
૭૫૯
શારદા સાગર
ચતુર પવનજીના મનમાં થયું કે સસરાજીનુ મુખ મને જોઇને હસતુ' નથી. એમના મુખ ઉપર ચિંતાની રેખા દેખાય છે. મારા સાળા પણ સામા આવ્યા નથી. શું કારણ હશે? તે શું અંજના કે તેના ખાળકને કઈ થયું હશે ?
તેમ પવનજી અનેક વિચાર કરી રહ્યા છે. ખીજી બાજુ સસરાજી વિચાર કરે છે કે પવનજી મહેલમાં આવીને અંજનાના ખબર પૂછશે તે। હું શું જવા" આપીશ? આ રીતે અને અલગ અલગ વિચાર કરી રહ્યા છે ને ભવ્ય સ્વાગત થઇ રહ્યુ છે. આખા શહેરની જનતા અનેક વિચાર કરી રહી છે. ખીજીબાજુ ધામધૂમથી આખા ગામમાં ફેરવીને પવનજીને મહેલમાં લઈ આવ્યા.
પવનજી મહેલમાં પધાર્યા :- પવનજીએ મહેલમાં આવી સૌને વંદન કર્યાં. અરસપરસ મળ્યા. ત્યાર બાદ તેમના શરીરે સુગંધીદાર તેલ ચાળીને તેમને સ્નાન કરાવ્યું. પવનજી અહીં આવ્યા છે. બધા ખમ્મા ખમ્મા કરે છે, પણ પત્રનજીનુ ચિત્ત અજનામાં છે. બધા છે પણ અજના કેમ દેખાતી નથી ? વળી મનમાં વિચાર થયા કે અજના તે બહુ શરમાળ એટલે બધા વડીલે। હાય ત્યાં થાડી આવે ! પછી મળશે. એમ વિચાર કરતાં સ્નાન કર્યું. સારા વસ્ત્ર પહેરીને તૈયાર થયા બાદ જમવાના સમય થતાં જમવા માટે બેસાડયા. સેાનાના થાળમાં બધી જાતજાતની વાનગીઓ પીરસાઇ ગઇ. પણ પવનજી જમતા નથી. ભાણામાં હાથ નાંખતા નથી. ત્યારે તેમના સાળાઓ કહે છે પ્રતાપી પવનકુમાર! જમવાની શરૂઆત કરે. પણ જમતા નથી. ચારે ખાજુ દૃષ્ટિ કરીને અજનાની રાહ જુવે છે. પણ તે ક્યાંય દેખાતી નથી. અજના વગર ચેન પડતુ નથી. પણ પવનજી ખૂમ શરમાળ હતા. લજજાવાળા હતા. તેથી લજજાના કારણે ખેલતા નથી ને મેઢામાં કેળિયા મૂકતા નથી. તેમજ અજનાનું મુખ જોયા વિના ખાવુ નથી. પણ કહેવાય કેવી રીતે? કારણકે અંજનાના ભાઈએ પણ બધા માટા છે. એમને કહેતાં શરમ આવે છે.
પવનજી તેના મિત્રને કહે છે અજના સતીએ દીકરીને જન્મ આપ્યા લાગે છે. જો કુંવર જન્મ્યા હાત તા બધા વધામણી આપત. ખીજુ વસંતમાલા તે। કયાંય છુપી રહે તેવી નથી. એ પણુ કાણુ જાણે કયાં સંતાઇ ગઇ છે કે દેખાતી નથી ? શુ થયું હશે ? સાસુએ કલક ચઢાવ્યું તેથી આપઘાત તે નહિ કર્યા હાય ને ! આ રીતે અને મિત્રા વાત કરે છે. ત્યારે અજનાના ભાઈઓના મનમાં થયું કે હમણાં પવનજી પૂછશે કે તમારી બહેન કયાં ગઈ? તે શું જવાબ આપીશુ? પવનજી જમતા નથી. હવે શુ કરવુ ? આવે વિચાર કરતાં બધા આઘાપાછા થઇ ગયા. પવનજી અને તેમના મિત્ર અને વિચાર કરે છે માના કે ન માના. કંઇક ઢાળમાં કાળું છે. નહિતર બધા શા માટે જતા રહે ? એટલામાં પવનજીના સાળાની નાનકડી એમી રમતી રમતી ત્યાં આવી. પવનજી ભાણુથી ઉભા થઈ
Page #799
--------------------------------------------------------------------------
________________
૭૬૦
શારદા સાગર
ગયા ને બેબીને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેબી! તારા ફઈબા શું કરે છે? મઝામાં તો છે ને? જા તારા ફઈબાને કહી આવ કે મારા પુવા યુધેથી આવી ગયા છે. ને કહેજે કે પુવા એકલા છે તે તમને મળવા માટે તલસે છે. તમે શરમ છોડીને પુવા પાસે આવે. જા જલ્દી કહી આવ આ શબ્દ સાંભળીને બેબી ધ્રુસ્કે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે પવનજી વિચાર કરવા લાગ્યા, બેબી મારાથી ડરી ગઈ લાગે છે. એટલે તેને ખિસ્સામાંથી સોનામેહેરે કાઢીને આપી. પણ બેબી તો ખૂબ રડવા લાગી. કંઈ બોલતી નથી. ત્યારે પવનજીના મનમાં શંકા થઈ કે અંજનાનું શું થયું હશે? જે અહીં હોય તે એટલું તે કહે ને કે મારા ફઈબા મઝામાં છે. ખૂબ પૂછ્યું ત્યારે બેબીએ કહ્યું પુવા! મારા ફઈબા તો આવ્યા હતા. પણ શું વાત કરું? મારા દાદા દાદીએ તે તેમના સામું પણ જોયું નથી. દાદીની દાસીઓએ મારા ફઈબાને માર્યા હતા. કોઈએ રાખ્યા તે નહિ પણ પાણી માંગતા કેઈએ તેમને પીવા માટે પાણી પણ ન આપ્યું. માતા પિતાએ એણે બંધ, પાપીએ કીધું છે કર્મ ચંડાલ તે, આંગણે રાખી ન અધ ઘડી, કલંકે ચઢાવી દીધું છે આળ તે,
- સતી રે શિરોમણી અંજના... સાળાની દીકરી પ્રસ્કે ધ્રુસકે રડતી રડતી કહે છે પુવા! મારા દાદા-દાદીએ ને મારા માતા-પિતાએ તે કસાઈના કામ કર્યા છે. હું શું વાત કરું? મારા ફઈબાનું રૂદન જોયું જતું ન હતું. પણ કે તેમનું સગું ન થયું. ને ફઈબાને કાઢી મૂક્યા. એક અડધે કલાક પણ આંગણે ઉભા ન રાખ્યા. એટલે મારા ફઈબાને હું અત્યારે કયાંથી લાવી લાવું! આ પ્રમાણે સાળાની દીકરીએ કહ્યું. હવે પવનજીને કે કેધ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે..
વ્યાખ્યાન નં. ૮૭
વિષય-જીવનરૂપી બંગલામાં શું ભરશે? આસો વદ ૭ ને રવીવાર
તા. ૨૬-૧૦-૭૫ અનંત કરૂણના સાગર જ્ઞાની ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. અનંતકાળથી જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં અને દુઃખ જોગવતા જોઈને ભગવંતના દિલમાં કરૂણા આવી અને બેલ્યા હે ભવ્ય છે! તમે કયાં સુધી ભવવનમાં ભટકશો? અજ્ઞાન અને મેહમાં પડીને ઘણું ભમ્યા. હવે ભવભીપું બને. આજે રવિવારનો દિવસ છે. ઘણાંને ચાંદલામાં ને લગ્નમાં જવાનું હશે. અગર સગાં સ્નેહીને મળવા જવાનું હશે. હરવા ફરવા ને સિનેમા જોવા જવાનું હશે! જ્ઞાની કહે છે પરમાં ઘણું રખડ. હવે સ્વઘરમાં આવ સંસારના ચાંલ્લા ઘણાં કર્યા હવે આત્માને
Page #800
--------------------------------------------------------------------------
________________
૭૬૧
શારદા સાગર
ચાંલ્લા કરે. તમે માને છે કે ચાંલ્લામાં નહિ જાઉં તે સગા કે સબંધીને ખાટું લાગશે. ત્યાં ગયા વિના મારે નહિ ચાલે. પણુ કદી એમ થાય છે કે ઉપાશ્રયે મહાસતીજી પધાર્યા છે ત્યાં ગયા વિના મારે નહિ ચાલે. કારણ કે મહાસતીજી ખેટુ લગાડવાના નથી. ઉપાશ્રયે નહિ જાય, ધર્મ આરાધના નહિ થાય તે વાંધા નહિ પણ સંસારને વહેવાર મારે પહેલે સાચવવા પડશે એમ તમે માનેા છે.
અનંતકાળથી જીવે પુદ્દગલની પ્રીત કરી છે. પુદ્ગલની પ્રીત એ સાચી પ્રીત નથી. પૈસા પણ પુદ્દગલ છે. અને પુદ્ગલ એ આત્માથી પર છે. તેના મેહમાં ફસાઈને જીવ ખાટાને સાચુ' માની બેઠે છે. કોઇ જાદુગર-માયાવી માણસ આવીને કાઇ બહેનને કહે કે ૫૦૦ રૂપિયામાં હું પિત્તળનું બેડું સેાનાનું અનાવી આપું છું. તે કાઈ ભેાળી મહેન ૫૦૦ રૂપિયા આપીને પિત્તળનું બેડું સાનાનુ ખનાવડાવે. પણ પછી તેને ખબર પડી કે હું ઠગાઈ ગઈ. આ જાદુગર મને મનાવી ગયેા. ત્યારે તમે તે બહેનને શું કહેશેા ? ખાઇ ! તુ કેવી ભૂખી છે! ૫૦૦ રૂપિયામાં તે કંઇ સોનાના બેડા અનતા હશે ? તમે ખાઇને ભૂખી કહી. પણ તમે કેવા મૂર્ખ છે તે તમને ખબર છે? અનંત કાળથી વિભાવમાં પડી જે પાગલિક પદાથે પેાતાના નથી તેને પેાતાના માનીને બેસી ગયા છે. તેનુ શું? જ્ઞાની કહે છે વિભાવનું વિસ્મરણ કરે। ને સ્વભાવનું સ્મરણ કરે. આ ઘરમાર-અગલા મધુ પુદ્ગલ છે ને ?
બગàા બધાન્યા બાસઠ લાખના, ઢગલો કર્યા રૂડી રાખના, ઉપયાગ કરે અંતર આંખના, ખપ કરી લે સદગુરૂ શાખના.
દેવાનુપ્રિયે! ! તમને એમ થાય છે કે હવે પુદ્ગલની માયા એછી કરુ...! વહેપાર ધંધા એછા કરું! ખસ, કમાવું, ખાવું, પીવુ ને આલેશાન મહેલમાં સૂઈ જવુ! હજુ મને વાંધે! આવે તેમ નથી તેમ તમારા મનમાં થાય છે ને ? પણ તમારી અંતર આંખને ઉપયાગ કરેા. જરા વિચાર કરેા કણુ કાવુ છે? આ કાળમાં આપણને આત્માનુ ભાન કરાવનાર પરમ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની આપણી પાસે નથી પણ આત્મદર્શન કરાવનાર જો કાઇ હોય તેા સાચા સદ્ગુરૂએ છે. એટલા માટે જ્ઞાની કહે છે કે ઉપયાગ કર્ અંતર આંખનેા, ખપ કર સદ્ગુરૂ શાખના” તમારા અંતરચક્ષુ ખાલી સદ્ગુરૂના સમાગમ કરો.
આ દેહ રૂપી નગરી છે તેમાં મન રૂપી મહેલ છે. અમૂલ્ય માનવ દેડ જેમ તેમ મળ્યા નથી, મહાન પુણ્યના ઉદ્દયથી મન્યેા છે તેને તમે કેવા ઉપયાગ કરે છે? આ સુબઇ નગરીમાં કોઇએ ખાસઠ લાખ રૂપિયાના સુંદર આલેશન ભવન જેવે ખગવે બધાન્યા. તે તે મંગલેા દેવભવન જેવા હાય ને? સુંદર ફ્નીચર આદિ સુંદર સગવડે તેમાં કરી છે. કાઇ કહે કે ફલાણા શેઠે ખાસઠ લાખનેા અગલે બંધાવ્યેા છે ને
Page #801
--------------------------------------------------------------------------
________________
૭૬૨.
શારદા સાગર
અમુક દિવસ સુધી ખુલ્લું મૂક્યું છે. જેને જોવા જવું હોય તે જઈ શકે છે. તે ભાડાના પૈસા ખચી સમય બગાડીને જોવા માટે જાવ ને? પણ વિચાર કરો. એવી તે બાસઠ લાખની કિંમત હતી. પણ માનવદેહ તે એટલે કિંમતી છે કે તેની કિંમત આંકી અંકાય તેમ નથી. મહાન પુણ્યના થકે થેક ભેગા થયા ત્યારે આ માનવદેહ મળ્યો છે.
માનવદેહ એ મોક્ષે જવા માટેનું સાધન છે. કઈ પણ કાર્યમાં સાધનની જરૂર પડે છે. નળમાંથી કે તળાવમાંથી પાણી ભરી લાવવા માટે વાસણની જરૂર પડે છે. વાસણ હોય તે પાણી ભરી શકાય. કામ પતી ગયા પછી સાધન છેડી દેવું પડે છે. તેમ આપણું શરીર પણ મેક્ષમાં જવા માટે એક સાધન છે. અંતિમ સમયે દેહને પણ વોસિરે...
સિરે કરવાનું છે. પરંતુ આજે તે કઈ શ્રાવક બિમાર હોય ને મારા જેવી માંગલિક સંભળાવવા જાય. પછી એની સ્થિતિ જોઈને કહે કે શ્રાવકજીકંઈ પચ્ચખાણ લેવા છે? હવે હાથપગ ચાલતા નથી. તે એવી બાધા લે કે આ હાથ વડે કાળા ચોપડા ચીતરવા નહિ. તે પણ એ બાધા લેવા તૈયાર થતું નથી. (હસાહસ) કેટલી મમતા છે. કલમ પકડી શકતો નથી છતાં પ્રત્યાખ્યાન કરીને સંવરમાં આવવાનું મન થતું નથી. તે ગર્દભની જેમ છાલકા ઉપાડવા છે ને! (હસાહસ) છાલકા સમાન માથે પાપના પોટલા પડયા છે ને જીવનના અંત સુધી પણ જેને આ છાલકા ઉતારી આશ્રવમાંથી સંવરમાં આવવાનું મન ન થાય તેને શું કહેવું કે તમે સમજી લેજે.
આપણે બાસઠ લાખના બંગલાની વાત ચાલે છે. બાસઠ લાખને બંગલે તે અરિસા જેવો સ્વચ્છ રાખવું જોઈએ ને? એમાં કોઈ રાખના ઢગલા કરે છે તે કે કહેવાય? કિંમતી મહેલમાં બધું વ્યવસ્થિત હોય તે મહેલ ભી ઉઠે છે. પણ જો તેમાં કઈ જાતની વ્યવસ્થા ન હોય તે બાસઠ લાખના બંગલાની કઈ કિંમત નથી તે રીતે જ્ઞાની કહે છે માનવદેહ રૂપી નગરીમાં મનરૂપી બાસઠ લાખને મહેલ છે. તેને સદવિચારોથી સ્વચ્છ ને સુંદર રાખવાનો છે. તેમાં કેધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ અને વિષયકષાય આદિ દુર્ભાવનારૂપી રાખના ઢગલા ભરતા નહિ. કારણ કે દુર્ભાવનાની રાખ મનરૂપી મહેલમાં ભરવાથી આત્મા મલીન બને છે. તેમાં માન આત્માને મોટો દુશમન છે. કેધને ઉત્પન્ન કરનાર માને છે. તમે ઘરમાં કઈને કંઈ કહો ને તમારા કહ્યા પ્રમાણે ન થાય તો તરત અંતરમાં થશે કે હું ઘરને વડીલ ને મારું કહ્યું ન થાય? આ માન આવ્યું. પછી કે ધ આવશે. માન કષાયે કેવળજ્ઞાનની
ત પ્રગટતાં અટકાવી છે. બાહુબલીએ વર્ષ દિવસ સુધી કેવી કેવી ઉગ્ર સાધના કરી! કાઉ ધ્યાનમાં અડોલ રહ્યા પણ અંતરમાં અહંકાર ભર્યો હતો ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થયું નહિ. માટે જ્ઞાની કહે છે જે તમારા અંતરમાં હુંકાર લાવે તે આત્માને લાવે કે હું કોણ છું? હું સચ્ચિદાનંદ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. હું પાંચ ઈન્દ્રિય
Page #802
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૬૩
અને મનને ગુલામ નથી. પણ તેને સ્વામી છું. અનંતજ્ઞાનને પુંજ છું. અનંત શકિતને અધિપતિ છું. પણ વિષય-વિકાર, વિલાસ, વૈભવ આદિ વિભાવની રાખમાં આળે ટનારો ગર્દભ નથી. આ હુંકાર લાવે અને મન રૂપી મહેલમાં દુર્ભાવનાના કચરા ભરે નહિ. વાલકેશ્વરના ભવ્ય ઉપાશ્રયમાં રાખના ઢગલા થવા દે ખરા? ના. તે વિચાર કરે. મનરૂપી બંગલામાં પણ કુવાસનાના કચરા ભરાય ખરા? ના. તમે ઉપાશ્રયમાં આવી સામાયિક લઈને સંતની સામે વ્યાખ્યાન સાંભળવા બેઠા છે. પણ મન મહેલમાં તે વહેપાર અને વ્યવહારના તરગો ઉછળતાં હોય તે યાદ રાખજો કે તમે રાખના ઢગલા ભેગા કરી રહ્યા છે.
બંધુઓ ! તમારે વહેપાર અને વ્યવહાર આ બધે આશ્રવ છે. તમે માનતા હે કે અમારો ધંધે ઉજળે છે. અમે કયાં પાપ કરીએ છીએ? પણ ઊંડાણથી વિચાર કરશે તે સમજાશે કે તમારે ઉજળે વહેપાર પણ આશ્રવ છે. વહેપારમાં આત્મા વેચાઈ રહ્યો છે ને વીંધાઈ રહ્યો છે. કાળા-ધોળા કરી નાણું ભેગાં કરી કર્મબંધન કરે છે. અત્યારે સમજાતું નથી પણ કર્મરાજાની સજા ભોગવવી પડશે ત્યારે ભાન થશે. જે સદ્ગુરૂની વાત સમજાતી હોય ને અંતરની આંખ ખુલતી હોય તે હવે સામાયિક કરી સંવરના ઘરમાં આવે. તે આત્મા કર્મના ભારથી હળ બનશે. દેહનગરીમાં બાંધેલી મનની મહેલાતમાં જે વિષય-કષાય અને દુભાવનાના કચરા ભરાઈ ગયા છે તેને સાફ કરવા માટે સક્યુરૂના વચનરૂપી સાવરણું હાથમાં લઈ કચરો વાળશે તે મન મહેલ સાફ થશે. ને આત્મા પવિત્ર બનશે. ત્યારે અંતરાત્મા બેલી ઉઠશે, કે હે ચેતન! હવે તું જાગ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ ચાર સંજ્ઞાનું સેવન કરવામાં અનંત કાળ વીતાવ્યું. આ ચાર સંજ્ઞામાં પહેલે નંબર આહાર સંજ્ઞાને છે. શા માટે? આ જીવ જ્યાં ગમે ત્યાં તેણે પહેલે આહાર કર્યો છે. માતાના ગર્ભમાં આવ્યું ત્યાં સર્વપ્રથમ માતા-પિતાના અશુચી પુગલોને આહાર કરે છે. એટલે પહેલે નંબર આહાર સંજ્ઞાન છે.
પેટ એ ગેડાઉન છે. જિહવા ઈન્દ્રિય દલાલ છે. તે લાલ દ્વારા પેટ રૂપી ગોડાઉનમાં માલ ભરાય છે. ગોડાઉનમાં ગમે તેટલું ભરાય પરંતુ જિહ્વાઈન્દ્રિયને કંઈ લેવા દેવા નથી. જીભ સ્વાદ પિતે કરે છે અને દુઃખ આપે છે પેટને ! આ જીભ હરામ ખેરની જાત છે. જીભના ચટકાથી તે શરીરના પ્રત્યેક અંગ વિફરે છે. માથું દુખે છે. પેટ દુઃખે છે. હાથ-પગમાં કળતર થાય છે. આ ગોડાઉનમાં કેટલું નાંખ્યું! છતાં જ્યારે જુઓ ત્યારે ખાલી ને ખાલી.
જીભ એ દલાલ છે. બધી ઈન્દ્રિઓમાં જીભનું જોર વધારે છે. દરેક ઈન્દ્રિઓ બે છે. જ્યારે જીવ એક છે છતાં બે કામ કરે છે. એક ખાવાનું અને બીજું બોલવાનું. આ
Page #803
--------------------------------------------------------------------------
________________
૭૬૪
શારદ સાગર
જીભના બત્રીસ પહેરેગીર છે. તે ક્યા? દાંત. એક વાર પહેરેગીરોને જીમ ઉપર અસંતોષ થવાથી બળવો કરવાનું મન થયું. ત્યારે એ બત્રીસ પહેરેગીરોએ જીભને કહ્યું કે તું સરખી રહેજે. નહીં તે અમે બત્રીસ દાંત તારો કચ્ચરઘાણ કાઢી નાંખીશું. તું એક છે ત્યારે અમે બત્રીસ છીએ. જીભે દાંતને કહ્યું, કે તું મને કચરી નાંખીશ તે પહેલાં હું તારો કાંટો કાઢી નાંખીશ. બે ખરાબ વચન કોઈને કહીશ તો પછી તારી બત્રીસીને ભાંગીને ભૂકો કરવાનું કામ મારે રમત છે. માટે મને સતાવવામાં મજા નથી. આ બતાવે છે કે જિહવાઈન્દ્રિયનું પ્રાબલ્ય ઘણું છે. જે સારું બેલે તે બીજાને આનંદ થાય અને બોલતાં ન આવડે તે અઢી ઈચની જીભ માણસને ઉભે બાળી મૂકે છે. વળી સ્વાદ પણ જીભ કરે છે ને દુઃખ પેટને ભેગવવું પડે છે.
આ જીભના ચટકે સ્વાદ પૂરા કર્યા તે શરીરમાં રોગ થાય છે. આજે હટલે રેસ્ટોરન્ટ, લેજો, કલબે જેમ જેમ વધી તેમ તેમ રેગો પણ વધ્યા. તેથી જેટલા ડોકટરે હોય છે તેટલા ઓછા પડે છે. દવાખાનામાં દવા લેવા માટે લાઈનો લાગે છે. નિત્ય નવી નવી દવાઓ શોધાય છે. તેની સાથે નવા રંગો પણ ફેલાય છે. જે ટી. બી. ને ઉપાય મળે તે કેન્સરને રોગ નીકળે અને કેન્સરને પણ ઉપાય જડશે તે એના કરતાં પણ ભયંકર રોગ પેદા થશે. આ જગતની અંદર ભૂખથી જેટલા માણસો મર્યા નથી તેનાથી વધારે માણસો વધુ ખાવાથી મરી ગયા છે. અને વધુ ખવરાવવાનું કામ જીભ કરે છે. ઠાણાંગ સૂત્રના સાતમા ઠાણે ભગવંતે કહ્યું છે, કે સાત કારણે આયુષ્ય તૂટે છે. તેમાં એક બેલ છે કે આહાર - અજીર્ણથી પણ આયુષ્ય તૂટે છે. માનવના પેટમાં ખાધેલું પાચન ન થાય, અજીર્ણ થઈ જાય છતાં જીભને સ્વાદ લાગે એટલે પેટમાં નાંખ્યા કરે. પરિણામે અજીર્ણ વધતાં મરી જાય છે. માટે જ્ઞાની કહે છે કે “અતિ સર્વત્ર વર્જયેતા દરેક વસ્તુ માપમાં સારી. અતિ સારી નહિ. દારૂગેળામાં જો જરૂરિયાતથી વધુ દારૂ ભરવામાં આવે તે દુશમનને નાશ કરવા જતાં પહેલાં પિતાને-નાશ થઈ જાય છે. એંજિનના બેઈલરની અંદર પણ વધારે પડતી વરાળ ભેગી કરવામાં આવે તે બોઈલર ફાટી જાય છે. તે રીતે પેટમાં વધુ નાંખવાથી લાભના બદલે હાનિ થાય છે. ઓછું ખાવાવાળાની બુદ્ધિ અને વિચાર સારા રહે છે. તેની તબિયત સારી રહે છે. એટલે ડૉકટરના દવાખાના પણ શોધવા પડતા નથી. દવાનો ખર્ચ બચી જાય છે.
આ પેટ દુકાળીયું અને દેવાળીયુ છે. દુકાળમાંથી આવેલ માણસ જેટલું આપે તેટલું ખાઈ જાય છતાં ધરાતે નથી. તેને ઓછું પડે છે. તેવી રીતે આ પેટને ગમે તેટલું ખાવા આપ્યું હોય તે પણ ધરાતું નથી. તે બીજે દિવસે ખાલી થઈ જાય છે. પિટને રાક્ષસની ઉપમા આપી છે. રાક્ષસને ગમે તેટલું ખાવા આપ છતાં તે ધરાતે નથી તેમ આ પેટને પણ જ્યારે આપો ત્યારે તે ભરવા તૈયાર હોય છે.
Page #804
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૬૫ આજના ભણતર યુગમાં પેટ અને પૈસા માટે માનવ પાપ કરતાં અચકાતું નથી. તેથી જ્ઞાની ભગવંતોએ તપ ઉપર ખૂબ ભાર મૂક્યું છે. જો કે તપ આત્માના રેગના નાશ માટે કરવાનું હોય છે. છતાં તપ કરવાથી શરીરના રોગો પણ નાશ પામે છે. ખેડૂત ધાન્ય રૂપી ફળ માટે બીજ વાવે છે. ઘાસ તે ફળ પહેલાં ઓટોમેટીક આવે છે. તેવી રીતે તપ એ આત્મા માટે કરવાને છે. પરંતુ તપ દ્વારા શરીરની સુખાકારી ઓટોમેટીક પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતમાં કહ્યું છે કે જે લૂખું ખાય છે તે ચેપલું ખાય છે અને જે પડેલું ખાય છે તે લૂખું ખાય છે. આ માટે એક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. એક કસાઈને ત્યાં ગાય અને તેનું વાછરડું છે. કસાઈ ગાયને દરરોજ સૂકું ઘાસ ખાવા આપે છે અને ઘેટાને રોજ સારું ખાવા આપે છે. આ જોઈને વાછરડું ગાયને કહે છે કે મા! મા ! આ ઘેટાને કેવું સારું ખાવાનું મળે છે ! એને કેવું સુખ છે! ત્યારે ગાય કહે એ સુખ સુખ નથી પણ દુઃખ છે. તને એની વાત થોડા દિવસ પછી ખબર પડશે. છ મહિના પછી એક માંસાહારી માણસ માંસ લેવા આવ્યા. તેને માંસ ઘણું જોઈતું હતું. ઘેટ સારું સારું ખાઈને હૃષ્ટપૃષ્ટ થયે હતે. કસાઈએ તરત છરીથી તેના કકડે કકડા કરવા માંડયા. ઘેટે કારમી ચીસો પાડવા લાગે. પણ તેની શડ સાંભળે કોણ? ત્યારે ગાયે વાછરડાને કહ્યું કે જેયું ઘેટાનું સુખ!
એવી રીતે આપણને મહારાજા સારી સારી સામગ્રી ખાવા આપતા હોય છે તે આપણી ઘાત કરવા માટે હોય છે. કારણ કે સારું ખાવાથી રેગ ખૂબ થાય છે. અને તે દ્વારા પાપ ખૂબ બંધાય છે. તેના પરિણામે જીવને દુર્ગતિમાં જવું પડે છે.
તપ એ આત્માની બ્રેક છે. મોટર ખૂબ ઝડપે ચાલતી હોય, સુંદર હોય પણ તેને બ્રેક ન હોય તો તે કયારેક એકસીડન્ટ સર્જી દે છે. હેડી કે સ્ટીમરની અંદર ગમે તેવી એશઆરામની સામગ્રી હોય, રેડિયે, પંખે, એરકન્ડીશન બધું હોય પણ હોડીમાં છિદ્ર હોય તે એ હેડી ડૂબાડે છે. તેમ જીવન એ હેડી છે. સંસાર ભયંકર સાગર છે. તપશ્વર્યા દ્વારા જીવનરૂપ હેડીના છિદ્રને વેડીંગ કરાય તો સંસારસાગરને સારી રીતે તરી શકાય. ઘડિયાળમાં મશીન ગમે તેટલું સારું હોય છતાં પણ જો તેમાં બે કાંટા ન હેય તે એ ઘડિયાળ નકામું બને છે. તે રીતે જે જીવનની અંદર બીજા ગમે તેટલા ગુણ હોય પરંતુ તપ અને ત્યાગરૂપી કાંટા ન હોય તે એ જીવનની ઘડિયાળ નકામી કરે છે. તેથી જ્ઞાની ભગવંતોએ જિહવા ઈન્દ્રિય પર કાબૂ મેળવવા માટે તપ કરે છે. તે અનેક રીતે જીવને લાભ કરે છે. આહાર સંજ્ઞામાંથી ભયસંજ્ઞા મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. બધી સંજ્ઞાનું મૂળ આહાર સંજ્ઞા છે. જ્યારે તપ એ આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે. જે આત્માને સમજાઈ જાય છે તે આહાર
Page #805
--------------------------------------------------------------------------
________________
૭૬૬
શારદા સાગર
સંજ્ઞા આદિ ચારે સંજ્ઞાઓને તેાડવાના પુરૂષાર્થ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનમાં ભૃગુ પુરાહિત અને જશાભાર્યા અને તેમના બે પુત્રા એ ચાર જીવાને સમજાયું ત્યારે પલવારમાં સંસાર છોડી સાધુ બન્યા. ને તેમની છાંડેલી ઋદ્ધિ ઇષુકાર રાજા ગાડા ભરીને પેાતાના રાજ્યમાં લાવે છે. કમલાવતી રાણીને આ વાતની ખબર પડી ત્યારે ફટ દઈને ઇષુકાર રાજાને કહી દીધુ-હે સ્વામીનાથ! વસેલા આહારની ઈચ્છા કાણુ કરે, કરે વળી શ્વાન ને કાગ, સાંભળ હૈ। રાજા....બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરી.
આ વધેલા આહાર કણ ખાય? જે સંપત્તિનું વમન કરીને જે બ્રાહ્મણ આફ્રિ ચાર જીવા સયમ માર્ગે ચાલ્યા ગયા તેને રાજ્યમાં લાવીને તમારે શું કામ છે? ક્રમલાવતી રાણીએ ઈષુકાર રાજાની આંખ ખેાલી દીધી. પણ આ શ્રાવિકા કમલાવતી રાણી જેવી નથી કે તમને એમ કહી દે કે સ્વામીનાથ! તમે એછું કમાશે। તા આધુ વાપરશુ. સાદાઈથી રહીશુ પણ તમે કાળાખજાર કે અનીતિ કરશે નહિ. એ તે એમ જ વિચાર કરે છે કે મારે હીરાના બુટીયા, વીટી વિગેરે ઢાગીના જોઈએ. અને ટી વી. જોઇએ. અને તમે પણ એની ઇચ્છા પૂરી કરવા માટે તૈયાર છે. સંસારની તમામ ક્રિયામાં આશ્રવ છે. કાઈ પણ ક્રિયા સંવરની નથી. ને સંયમમાં એક પણ ક્રિયા સંવર વગરની નથી.
વિતર ગ પ્રભુની આજ્ઞા પ્રમાણે જો સાધુ ચાલે તે ચક્રવર્તિ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવા કરતાં પણ તે અધિક સુખી છે. પણ જે ચારિત્રમાં કાયર છે ને પડવાઈ થવાની તૈયારીમાં હાય છે તેને ચારિત્ર એજારૂપ લાગે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કેઃ
11
4. 'लज्जा दया संयम बंभचेरं, कल्लाण भागिस्स विसोही ठाणं ।
જેનામાં લજ્જા, દયા, સયમ અને બ્રહ્મચ એ ચાર હાય તે પતનના પંથે જતા અટકે છે. ભગવંત કહે છે હું મારા સાધકેા! તમારા જીવનમાં લજ્જા, દયા અને સંયમ હશે પણ જો બ્રહ્મચર્ય ગયું તેા સમજી લેજો કે બધું ગયું. કારણ કે બ્રહ્મચર્ય એ જીવનનુ સાચું નૂર છે. એ મહાન વ્રત છે. બ્રહ્મચર્યંને રાખીને યા, સયમ કે લા હશે તે તુ પાપથી અટકીશ. લજ્જા શું કામ કરે છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ.
એક સાધુએ ઘણાં વર્ષો સુધી ચારિત્ર પાળ્યું. પણ તેના પૂર્વ કર્મોના યથી તેમના મનમાં થયું કે ઘણાં વર્ષ સુધી સાધુપણું પાળ્યું. હવે મારે સાધુપણું પાળવુ નથી. છદ્મસ્થપણાની લહેર આવી ગઇ ને સંસારમાં જવાનું મન થયું. ખસ, હવે સાધુપણું છોડીને સ’સારમાં ચાલ્યા જાઉં, પેાતાના પુરૂષાર્થની કચાશને કારણે સયમ પ્રત્યે નફરત આવી ગઈ. એટલે ગુરૂની આજ્ઞા લીધા વગર રોહણુ, પાતરા અને
Page #806
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૬૭ મુહપત્તિ ઉપાશ્રયમાં મૂકીને વિદાય થઈ ગયા. રજોહરણ અને મુહપત્તિ ઉતારીને મૂકી દીધા પણ ચલે ને પછેડી તે રહ્યા. કારણ કે પૈસા ન હતા. તેથી બીજા કપડાં લાવીને પહેરે કેવી રીતે! સાધુ પગપાળા ચાલ્યા જાય છે. એક ગામના પાદરમાં પહોંચ્યા. ત્યાં એક જાણકાર શ્રાવક ઠંડીત જવા માટે ગામ બહાર આવેલે, મહારાજને જોઈને તે ઓળખી ગયે કે આ તે ફલાણુ મહારાજ સાહેબના શિષ્ય છે. પણ આમ કેમ? તિખુને પાઠ ભણું વંદન કરીને સુખશાતા પૂછી આ શ્રાવક ખૂબ ગંભીર હતે. એટલે એકદમ કંઈ ન બેલતાં ઈશારાથી પૂછયું કે મહારાજ સાહેબ! તમારી મુડપત્તિ કયાં? આગળના શ્રાવકે સાધુના ચરણમાં “મઘેણું વંદામિ” કહીને માથું નમાવતા. પણ સાથે ટકરા મારીને પરીક્ષા પણ કરતા હતા. પેલા સાધુ તે શ્રાવકને જોઈને શરમાઈ ગયા. ને મનમાં થયું કે હવે શું જવાબ આપીશ? વિચાર કરીને સાધુ કહે છે. ભાઈ! ગુરૂદેવ પાછળ આવે છે. મારા મનમાં થયું કે હું આગળ જાઉં ને ગુરૂદેવ માટે જહદી બૈચરી પાણી લઈ આવું. તેમ ઉતાવળ કરતાં મુડપત્તિ બદલીને બાંધવા જતા બાંધવી ભૂલી ગયે. શ્રાવક કહે-ગુરૂદેવ! કંઈ વાંધો નહિ. પધારે સ્થાનકમાં.
સાધુ સ્થાનકમાં ગયા. શ્રાવકે પિતાના પથરણામાંથી મુહપત્તિ કાઢીને આપી. મુહપત્તિ તે બાંધી પણ પૂજીને બેસવા માટે રજોહરણ તે જોઈએ ને? રજોહરણ તો છે નહિ. એટલે શ્રાવક કહે છે ગુરૂદેવ! રજોહરણ કયાં ગયે? શું જવાબ આપે? રજોહરણ અને મુહપત્તિ તો સાધુના જીવનના સાચા સંગાથી છે. રાતદિવસ મુહપત્તિ અને રજોહરણ તે સાધુની પાસે હોય છે. સંતેથી રાત્રે પણ મુહપત્તિ કઢાય નહિ.
સાધુ તે એવા લજજાઈ ગયા કે અહો! હું તે સાધુવેશ છોડીને નીકળે છે. છતાં આ શ્રાવક મને લળી લળીને વંદન કરે છે. સુખશાતા પૂછે છે. ચરણસ્પર્શ કરે છે. મારા કરતાં એ ઉત્તમ છે. શ્રાવકને વંદન કરતા જોઈ સાધુના ભાવ પલટાઈ ગયા ને તે શ્રાવકના ચરણમાં નમી પડયા. શ્રાવકજી! હું તે ગૃહસ્થ કરતાં પણ બેદ છું. હું તે સાધુ પણું છોડીને સંસારમાં જવા ચાલી નીકળ્યું હતું. પણ તમે મને મળી ગયા તે મારી ભૂલનું મને ભાન થયું. હવે હું મારા ગુરૂદેવ પાસે પાછો જાઉં છું. જુઓ, શ્રાવક સારા અને સાચા હોય તે સાધુને ઠેકાણે લાવી શકે છે. ઘણી વખત સાસુ વઢકણું હોય પણ જે વહ વિનયવાન અને ગુણીયલ હોય તો વઢકણું સાસુ પણ શાંત થઈ જાય છે. કેધી પ્રકૃતિના ગુરૂ હોય પણ શિષ્ય વિનયવાન હોય તે ગુરૂ પણ શાંત થઈ જાય છે. પંથકજીના ગુરૂ કેવા હતા ? ખાઈ પીને પડયા રહેતા હતા પણ પંથકછ વિનયવાન હતા તે ગુરૂનું ઉત્થાન થયું. તેમ પેલા શ્રાવકને ભાવપૂર્વક વંદન કરતા જોઈને સાધુને પિતાની સ્થિતિનું ભાન થયું. શ્રાવકને સત્ય વાત જણાવી દીધી. ને તેમને ઉપકાર માનતાં ગુરૂની પાસે પાછા ગયા. પિતે કરેલી ભૂલને પશ્ચાતાપ કરી ગુરૂના ચરણમાં પડીને ક્ષમા માંગી.
Page #807
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ગુરૂદેવ ! મને માફ કરો. મેં માટી ભૂલ કરી છે. મારી ભૂલતુ મને પ્રાયશ્ચિત આપે. પેાતાની ભૂલ પ્રગટ કરીને પ્રાયશ્ચિત લીધું ને ફરીને દીક્ષા લઈ શુદ્ધ સંયમનું પાલન કર્યું. ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ જે માનવ ભૂલના પશ્ચાતાપ કરે છે તેનુ ઉત્થાન થાય છે. પણ જેને ભૂલ ભૂલ રૂપે સમજાતી નથી પણ ભૂલ કરીને હરખાય છે તેનું પતન થાય છે. સાધુ ભાન ભૂલ્યા પણ બ્રહ્મચર્ય સહિત લજ્જા હતી તેા સુધરી ગયા.
૭૬૮
મધુએ! આ સાધુની વાત થઇ પણ તમારે શ્રાવકોએ સંસારમાં રહીને ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આહારસજ્ઞા, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞામાં પડીને તેમાં આસકત રહેવાનું નથી. પણ તેનાથી અલિપ્ત ભાવે રહેા. ભગવાન કહે છે નિરાગતા વિષ્ણુ નહિ નિર્વાણુ, સમજી લે તું ચતુર સુજાણુ, રંગરાગની ખાદે ખાણુ, ત્યાં તે હાયે આધકી હાણ.
નિરાગતા વિના ત્રણ કાળમાં નિર્વાણુ પદની પ્રાપ્તિ થવાની નથી. એ તે તમે ચતુર છે ખરાખર સમજો છે ને? સમજવા છતાં ચેતતા નથી પછી તમારૂં શું થશે ? મને તે! તમારી ચિંતા થાય છે. અત્યારે માહ-મમતા નહિ છેડા પછી પણ છોડવુ તા પડશે. શ્રીમંત હાય કે ગરીબ હાય. સૈાને એક દિવસ જવાનુ છે. કર્મરાજાની કાર્ટમાં શ્રીમંત કે ગરીમના ભેદભાવ હાતા નથી. શ્રીમંત કે ગરીબને મળે તે તેની રાખમાં પણ ફરક પડતા નથી. માટે દરેક પુદ્ગલ ઉપરથી મમતા એછી કરા. પુદ્ગલના સ્વભાવ પરિણમનશીલ છે. તેમાં આસકત ન બને. તમે દૂધપાક બનાવા ત્યારે તાવેથા વડે દૂધ હલાવા છે ને ? તાવેથા દૂધપાકમાં ફરે છે છતાં કારી ને કરેા રહે છે. તેમ તમે સંસારમાં દૂધ ને તાવેથાના ન્યાયે અલિપ્ત ભાવથી રહે। તેા કખ ધન એછુ થશે. દીકરા કમાય તેવા તૈયાર થઇ ગયા હોય તે તમે માથેથી ખેાજો હળવે કરા. વહેપાર ઓછો કરો ને નિવૃત્તિ લઈ અને તેટલી ધર્મારાધના કરો. છેક સુધી પાપની પ્રવૃત્તિ કરશે! તેા ઉતારા કયાં થશે? તેનુ ભાન છે? સંસારથી છૂટકારો થાય તે મુક્તિમાં ઉતારા થાય. મુક્તિ મંઝીલે જવા માટે આવે। અમૂલ્ય માનવ દેહ મળ્યા છે. દેહનગરીમાં મનરૂપી ખાસઠ લાખના માટે મહેલ મધ્યેા છે. તેમાં કુવિચારના કચરા ભરવાના નથી. જે આત્મા અહંકાર, ઇર્ષ્યા અને વિષય વાસનાના કચરા ભરે છે તે ઉત્તમ માનવજીવન પામીને હારી જાય છે. ને જિંદગીભર પાપ કરતાં પાછું વાળીને જોતા નથી. જેમ ભૂંડ કીચડમાં ફસાઇ જાય છે, તેમ પાપી જીવડા જિંઈંગીભર પાપ કરીને પાપના પંક્રમાં ફસાઈ જાય છે. પછી અંતિમ સમયે ગમે તેટલે પશ્ચાતાપ કરે તેા પણ કરેલા કર્યાં તે ભેગવવા પડે ને ? પાપકમ ભાગવતી વખતે કોઇ ખચાવવા નહિ આવે.
એક શ્રીમંત શેઠ ખૂબ ક્રોધી સ્વભાવના હતા. તેને મેાટી ફેકટરી હતી. તેમાં ઘણા
Page #808
--------------------------------------------------------------------------
________________
૭૬૯
શારદા સાગર
માણસા કામ કરતા હતાં. શેઠ ફેક્ટરીમાં આવે એટલે બધા માણસે તેનાથી ડે. જેમ બંદુકના ષડાકો થાય ને પારેવા ફફડે તેમ બિચારા નાકા શેઠથી ફફડી ઉઠતા. એક પ્રવીણ નામના છોકરા ખૂબ હાંશિયાર હતા. મશીનરી અગડે તે સુધારવામાં તે ખૂબ ચતુર હતા. આખી ફેકટરીમાં તેનું માન ખૂબ હતું. શેઠ ખોટી રીતે ખડાવે એ પ્રવીણથી સહન થતું ન હતું.
એક દિવસ શેઠ તેના ઉપર ખેાટી રીતે ગરમ થઈને ગમે તેવા શબ્દો મેલવા લાગ્યા. ત્યારે પ્રવીણે કહ્યું- શેઠજી! અમે તમારા પગાર ખાઈએ છીએ તેા કામ પણ ખરાખર કરીએ છીએ. તમારે કામ સાથે નિસ્બત છે. આપ વિનાપ્રયાજને શા માટે ગરમ થાવ છે ? પ્રવીણે શેઠને આમ કહ્યું એટલે શેઠને ખૂબ લાગી આવ્યું. માન કષાય ખૂમ બૂરી ચીજ છે. હું માટો શેઠ અને એ મને આ રીતે કહેનારા કાણુ ? મનમાં ગાંઠ વાળી જ્યારે-ત્યારે એને બતાવી દઇશ. એક દિવસ પ્રવીણ વહેલા ફેકટરીમાં ગયા હતા. શત્રે મશીન બગડી ગયેલું એટલે વહેલા જઇને તે મશીન સુધારવા પ્રયત્ન કરતા હતા. તે દિવસે શેઠ પણ વહેલા પહોંચી ગયા. ખીજા માણસા હજુ કામે ચઢયા ન હતા. પ્રવીણુ તેના કામાં મશગૂલ હતા. શેઠ પૂછે છે પ્રવીણુ! તું શું કરે છે? પ્રવીણ કહે – શેઠજી! રાત્રે મશીન બગડી ગયું છે તેને સુધારુ છું. પ્રવીણે મશીન ખરામર ચાલુ કર્યું" ને પછી આંધ કરીને ફરીને ચાકસાઇપૂર્વક જોવા એ પૈડાની વચમાં તે ભેા હતા. હવે ક્યાંય ખામી નથી ને? તે જોવામાં એનુ ધ્યાન હતું.
ખરાખર તે સમયે શેઠે એકમ સ્વીચ દબાવી દીધી. તરત પ્રવીણ જેમ ઘાણીમાં પીલાય તેમ મશીનમાં પીલાઇ ગયા. લાહીની સેરા ડી. શેઠ એકમ બહાર આવીને કપટથી ખૂમા પાડવા લાગ્યા કે દાડા .... ઢોડા, પ્રવીણ મશીનમાં પીલાઇ ગયા. એમ મેટા અવાજથી ખેલવા લાગ્યા. બધા માણસા દોડી આવ્યા. જુએ, માણસ પાપ કરીને કેટલા દંભ કરે છે ? પણ તેને ખબર નથી કે પાપ કરીને તેને ઢાંકવા ગમે તેટલા પ્રયત્ન કરીશ પણ તેથી શું પાપ કઈ છુપા રહેવાના છે? પાપી પાતાળમાં જતા રહેશે
તા
પણ પાપ પીછો કર્યા વિના નહિ રહે. માટે પાપ કરતી વખતે ખૂબ ધ્યાન રાખજો.
પ્રવીણ વિધવા માતાના એકના એક લાડકવાયા દીકરા હતા. ઘણી મેટી આશાએ ખૂબ દુઃખ વેઠીને ઉછેર્યાં ને ભણાબ્યા હતા. જ્યાં પ્રવીણ મશીનરીમાં પીલાઈ ગયાના સમાચાર સાંભળ્યા ત્યાં માતા ઢગલા થઈને ઢળી પડી. ખૂબ આઘાતપૂર્વક કાળા કલ્પાંત કરતી રડવા - શૂરવા લાગી. તે વખતે શેઠ ઉપરથી શાક વ્યકત કરતા હતા ને હૈયામાં આઘાત હાય તેમ બતાવતા હતા પણ અંતરથી ખુશી થતા હતા. પણ કરેલા ક જ્યારે ઉદ્દયમાં આવશે ત્યારે ખબર પડશે.
કુદરતને કરવું કે આ વાતને બે વર્ષ વીતી ગયા. ને એકાએક એક રાત્રે શેઠે
Page #809
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
સ્વપ્નમાં કંઇક જોયું. સવાર પડતાં છાતીફાટ રૂદન કરવા લાગ્યા. શેઠાણી પૂછે છે સ્વામીનાથ! છે શું? આટલા બધા કલ્પાંત શા માટે કરે છે? કઇ મૂંઝવણુ હાય તે કહેા. ત્યારે શેઠ કહે તું મને કંઇ પૂછીશ નહિ. ફરીને શેઠાણી કહે. વહેપારમાં ખાટ - ગઈ છે? કઇ નુકશાન થયું છે? જે હાય તે મને કહેશે। તા તમારું હૈયુ હળવુ થશે. ત્યારે શેઠ કહે તુ મને કંઇ પૂછીશ નહિ. હું મહાપાપી છું. મારા કરેલા પાપ ફૂટી નીકળ્યા છે. શેઠાણી ખૂખ શાણી હતી. તે કહે. સ્વામીનાથ! શું થાય છે? મને કહેા ને. તે સમયે કાલ આવ્યે કે શેઠના એકના એક દીકરા અમેરિકા ભણવા માટે ગયા છે. તેને મેટરના એકિસડન્ટ થતાં તે મૃત્યુ પામ્યા છે.
990
આ સમાચાર સાંભળતા શેઠ અને શેઠાણી છાતી ને માથા ફૂટવા લાગ્યા. શેઠને આવુ રવપ્ન આવ્યું હતું ને તેવા સમાચાર મળ્યા. દીકરા ગયા. વહેપારમાં ખેત ગઇ. ગાડાઉનમાં આગ લાગી ને લાખાના માલ ખળી ગયા. શેઠ દુઃખી દુઃખી થઇ ગયા. આવા દુઃખમાં તેમને કેાઈ વીતરાગી સંતને ભેટો થયેા. ને આ સમયે શેઠે સદ્ગુરૂની સામે પેતે કરેલું પાપ પ્રગટ કર્યું. હું પાપી છું. રાક્ષસથી પણ ભયંકર છું. મહાન ભી છું. ગુરૂદેવ! મારા પાપની શી વાત કરૂ? મેં પ્રવીણ નામના છેકશને વિના ગુન્હાએ અભિમાનથી મશીનમાં પીલી નાંખ્યું તે મારા યુવાન દીકરો આ રીતે મૃત્યુ પામ્યા. પછી શેઠે પ્રવીણની માતા પાસે જઇને તેના ચરણમાં પડીને માફી માંગી. માતા! તારા લાડકવાયાને મારનાર હું છું. મને માફ કર. માતા ! તું તે મને માફ઼ કરશે પણ મારા કર્માએ તા મને ખરાખર સજા કરી છે, ને તે સજા મને મળી ગઇ છે. પછી શેઠ સદ્ગુરૂ પાસે ગયા. સદ્ગુરૂએ પણ અવસર જોઇને શેઠને ઉપદેશ આપ્યા કે તમે અજ્ઞાન અવસ્થામાં ઘણાં પાપ કર્યાં છે. પણ હવે કેાઈ જીવને દુઃખ થાય તેવું કરશેા નહિ. અને તેટલી ધર્મારાધના કરો. અંતે શેઠે પાછલી જિંઢંગી ધર્મારાધનામાં વ્યતીત કરી. તે પેાતાના ભવિષ્યકાળ સુધાર્યા.
બંધુએ ! સતના સમાગમથી આપણું જીવન પલ્ટાઇ જાય છે. સદ્ગુરૂએ સમજાવે છે કે આ દેહ નગરીમાં બાંધેલા બાસઠ લાખના મનરૂપી મહેલમાં વિષય-કષાયની રાખના ઢગલા કરશે નહિ. તમે સાંભળી ગયા ને કે એક માન કષાયને કચરા મનરૂપી મહેલાતમાં ભરાઇ જતાં શેઠ કેવું મેાટુ' પાપ કરી બેઠા ! એ પાપ કર્મના ઉદ્દય થતાં કેવું દુઃખ ભાગવવુ પડયું ? જો તમારે આવા દુઃખ ભાગવવા ન હેાય તેા પાપ કરતાં પાછા વળેા. ભગવાનના શ્રાવક પાપભીરૂ હાય. સાચા શ્રાવક પંદર કર્માદાનના વહેપાર ન કરે. આશ્રવમાં રચ્યા-પચ્યા ન રહે. એને તે એમ થાય કે ક્યારે આ દીકરા તૈયાર થાય, આ બધુ સંભાળી લે. ને હું આ ઝંઝટમાંથી છૂટુ ને આત્મસાધનામાં જોડાઉં. આશ્રવમાં ખેઠા હાય પણ તેનુ મન સવરમાં રમતુ હાય છે. આવા શ્રાવક ક્ષણે ક્ષણે આત્માને પાપ
Page #810
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૭૧ કરતાં અટકાવે છે. અને પિતાને મનરૂપી મહેલ સ્વચ્છ બનાવી અંતરચક્ષુ ખેલી સટ્ટગુરૂની હિત શિખામણ હૃદયમાં ઉતારી સંસારમાંથી નિરાગતા પ્રાપ્ત કરી નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. તમારે પણ નિર્વાણપદને પ્રાપ્ત કરવું હોય તે પાપના કચરાને સાફ કરે. વહેપારધંધામાં અનીતિ ન કરો, પ્રમાદને ત્યાગ કરે. આત્મસાધના કરવાની આ તક છે. આવી તક ફરીફરીને નહિ મળે. માટે પ્રમાદને ત્યાગ કરી મહાન પુરૂષની જેમ પ્રબળ પુરૂષાર્થ કરી આત્મકલ્યાણ કરે.
- આજે બા.બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસ છે. આવતી કાલે તેમના પારણાને દિવસ છે. આ પ્રસંગે કાંદાવાડીથી પૂ. કાંતીલી મહારાજ સાહેબ તેમના શિષ્ય પરિવાર સહિત પધારવાના છે. તે આ પ્રસંગે આવતી કાલે ૧૬ દિવસના શું પ્રત્યાખ્યાન કરવા તે વિચારીને આવશે. તપનું બહુમાન તપથી થાય. વધુ ભાવ અવસરે.
(આસો વદ ૮ તા. ૨૭–૧૦–૭૫ ને સોમવારે બા બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસનું પારણું હેવાથી પૂ. મહાન વૈરાગી કાંતીઋષી મહારાજ સાહેબ શિષ્ય પરિવાર સહિત પધાર્યા હતા. અને તે પ્રસંગે તપના મહિમા ઉપર પૂ. મહારાજ સાહેબેએ તથા પૂ. મહાસતીજીએ સુંદર મનનીય પ્રવચન કર્યા હતા.)
- વ્યાખ્યાન નં.-૮૮
વિષય – “કરૂપ, કૈધ ટાળે!” આસો વદ ૯ ને મંગળવાર
તા. ૨૮-૧૦–૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! - અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના જીવોને શાશ્વત સુખ મેળવવાને રાહદારી માર્ગ બતાવતાં કહ્યું- હે ભવ્ય છે ! તમને આત્મસાધના સાધવા માટે ઉત્તમ માનવ જીવન મળ્યું છે. માનવભવમાં પણ ઝળકતું જિનશાસન મળવું એ કંઇ જેવી તેવી વાત નથી. મહાન પુણ્યના ઉદયથી જિનશાસન મળ્યું છે. જિનશાસન ઝવેરાતની પેઢી છે. અહીં સમ્યક્રર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી રન્નેને વહેપાર ધમધેકાર ચાલે છે. જેને રત્ન ખરીદવા હોય તે ખરીદી લે. પણ એટલું યાદ રાખજો કે તમારા માનેલા હીરાની આ વાત નથી. તમે ઝવેરી બનીને જે વેપાર કર્યો તેમાં ધનની કમાણી કરી પણ આત્માની કમાણી કરી નથી. માટે સમજે. સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ વિના ભવટ્ટી થવાની નથી. કેઈ કઈ ભવમાં જીવે ચારિત્ર લીધું હશે પણ શ્રદ્ધાપૂર્વક આત્મ લક્ષે પાળ્યું નહિ હોય તેથી અનંતકાળથી આપણે આત્મા ભવમાં ભમી રહ્યો છે. . સમ્યદર્શનને પાયો નાંખવા માટે મનુષ્યજન્મ જે બીજો એક પણ જન્મ નથી. માનવભવની અમૂલ્ય ક્ષણને નહિ ઓળખે તે સમજી લેજો કે તક ચૂકી ગયા.
Page #811
--------------------------------------------------------------------------
________________
૭૦૨
શારદા સાગર
હાથમાં હીરા આવ્યા છતાં જો જીવ કાલસા ગ્રહણ કરે તે તમે એને મૂર્ખા કહેા ને? તે રીતે અમૂલ્ય સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપી હીરા ખરીદવાના સમયે જો ધ માન, માયા, લાભ અને ઇન્દ્રિએના વિષયસુખ રૂપ કાલસા ખરીતે હાય તે તે જીવ પણ મૂર્ખ કહેવાય ને! જે આત્મા કષાયમાં જોડાય તે ચતુર્ગતિ સંસારમાં રઝળે છે. કષાયા કસાઇથી પણ ખૂરી છે, દ્વેષને જ્ઞાનીએ કુરૂપ કહ્યો છે. કારણ કે અતિ ધ આવે ત્યારે તેનું રૂપ કાઈ જુદું જ લાગે છે. ક્રોધને ઉત્પન્ન કરનાર માન છે. કારણ કે માન જીવને જ્યાં ને ત્યાં મૂંઝવે છે. કોઇ સગાને ઘેર ગયા. ત્યાં તેમણે તમને જોયા પણ આદર આપ્યા નહિ, કાઇએ ખેલાવ્યા નહિં તે તરત અંદરથી માન કહેશે કે અહીં આવવા જેવુ ખરું ! અરે ! ધર્મસ્થાનકમાં આવ્યા ને કાઇએ આગળ ન ખેલાવ્યા તે તરત માનના કારણે અદ્રશ્થી ક્રોધ પુરૂંફાડા મારે છે. દ્વેષ એ ભયંકર નાગ છે. પેલા નાગ પુફાડા મારે છે ને જેની સાથે વેર હાય તેને કરડે છે. પણ આ કુરૂપ ક્રોધરૂપી કાળા નાગ તે જ્યાં પેાતાનું ધાર્યું ન થાય, પેાતાનું ધાર્યું" ન થવા દેવામાં જે આડખીલ કરે તેને કરડે છે. કાયાના કારણે. આત્મા સંસારમાં રઝળી રહ્યો છે. કષાયભાવમાં જોડાવુ તે જીવની મોટામાં મેાટી ભૂલ છે. જ્ઞાની કહે છે કે
જો તારી ટળે નહિ ભૂલ, તે પેઢી થાશે ફૂલ, સાધન છે મે ંઘા મૂલ, દૃષ્ટિ ન રાખશા સ્થૂલ.
હું પહેલાં કહી ચૂકી છું કે આ જૈનશાસન ઝવેરીની પેઢી છે. ઝવેરી શેઠ પેઢી મુનિમાને સોંપી દે. મુનિમા મારફત કામ કરાવે અને પોતે બિલકુલ લક્ષ ના આપે તે વીસ પચ્ચીસ વર્ષે પણ પેઢી ડૂલ થાય ને! તેમ આપણા આત્મા ઝવેરી છે. પાંચ ઇન્દ્રિ અને મન એના મુનિમા છે. ચેતનરાજા પ્રમાઢમાં પડી આ છ મુનિમાને ભરાસે જીવનપેઢી સાંપી દે તા ખરાખર ચાલે ? એ મુનિમાની સલાહ પ્રમાણે ચેતન રાજા ચાલે તે એની પેઢી પણ ફૂલ થવાની. માટે જ્ઞાની કહે છે હું મારા શ્રમણેા ! તમે માંઘા મૂલના સાધન લઈને ભૂલ ન કરશે. જો ભૂલ કરી તે સમજી લેજો કે પેઢી ડૂલ થઇ જશે. જો પેઢી ડૂલ થવા દેવી ન હાય તે। ભૂલને ટાળેા. એ ભૂલને ટાળવા સ્થૂલ દૃષ્ટિ નહિ પણ સૂક્ષ્મદ્રષ્ટિ જોઈશે. જે ભૂલ કરે છે તેની પેઢી ફૂલ કેવી રીતે થાય છે તે એક દૃષ્ટાંત દ્વારા સમજાવુ. મધુએ ! આ તમારી વાત નથી પણ સાધુની વાત છે. વર્ષો સુધી કરેલી સાધના ક્રોધ આવતાં ખળીને ખાખ થઈ જાય છે. જે તપશ્ચર્યા દ્વારા કર્મોના કાટ સાફ થઈ જાય છે તેવી તપશ્ચર્યા કર્યા પછી પણ જો ક્રેધ આવે તે કર્મના કાટ સાફ કરવાને બદલે કર્મના ખડકા ઉભા કરે છે. અને આત્મા સગતિને ખદલે દ્રુતિમાં ચાલ્યા જાય છે.
કુણાલા નામની નગરીમાં એક મેાટા આચાર્ય ઘણા માટા શિષ્ય પરિવાર સાથે ખિરાજમાન હતા. ખૂબ સુંદર આત્મસાષના કરી રહ્યા હતા. ચાતુર્માસ બેસવાના વિસ
Page #812
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૭૩
નજીક આવ્યું. ત્યારે શિષ્ય જુદા જુદા સ્થાનમાં જઈને ચાતુર્માસ કરવાની ગુરૂદેવ પાસે આજ્ઞા માંગે છે. તેમાં બે શિષ્ય કહે છે ગુરૂદેવ ! આ ગામથી બે માઈલ દૂર આ ગામની ખાળ છે. તેના કાંઠા ઉપર આખું ચાતુર્માસ અમારે ઉભા રહીને ધ્યાન કરવું છે. ચાર મહિના ઉભા રહીને ધ્યાન એટલે ચાર મહિનાના ઉપવાસ કરવાના સૂવાનું નહિ ને બેસવાનું પણ નહિ. બે શિષ્યો કહે છે અમારે ધ્યાન કરવું છે ને ત્યાં અનશન કરી મુકિત મેળવવાની અમારી ભાવના છે. તે આપ અમને આજ્ઞા આપે. ગુરૂદેવ ખૂબ જ્ઞાની અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા હતા. તેમણે કહ્યું હે શિષ્યો! નગરની ખાળના કાંઠે જવું નથી. તમે અહીં રહીને સાધના કરે. ત્યાં જવું તે તમારે માટે શ્રેયકારી નથી.
દેવાનુપ્રિયે! પહેલી વાત તે એ છે કે વિનયવાન શિષ્ય કદી ગુરૂને એમ ન કહે કે મને અહીં ચાતુમસ મેકલે. પણ ગુરૂ આજ્ઞા કરે કે હે શિષ્ય તમારે અહીં ચાતુર્માસ જવાનું છે. ત્યારે વિનીત શિષ્ય તહેત ગુરૂદેવ! કહીને વધાવી લે. ગુરૂ કહે કે ઉઠ તે ઉભું થઈ જાય ને બેસ કહે તે બેસી જાય. પણ ગુરૂ સામે દલીલ ન કરે. જે ગુરૂની આજ્ઞાનું અપ્રમત્તપણે પાલન કરે છે તેનું અવશ્યમેવ કલ્યાણ થાય છે. વિનયવાન શિષ્ય એ વિચાર કરે કે ગુરૂ જે કાંઈ કરે છે તે મારા એકાંત હિતને માટે કરે છે. અહીં ગુરૂએ ના પાડવા છતાં પેલા બંને શિષ્યો વારંવાર આજ્ઞા માંગવા લાગ્યા ત્યારે ગુરૂ મૌન રહ્યા. - અવિનીત શિષ્યએ ગુરૂના મૌનને અર્થ હા માની લીધું. અને ગુરૂની ના હેવા છતાં બંને શિષ્ય પિતાનું ધાર્યું કરવા ચાલી નીકળ્યા. કુણાલાનગરીની બહાર પાળના કાંઠે જઈને ધ્યાનમાં સ્થિર થયા. ચાર મહિનાના ઉપવાસ અને ગંધાતી ખાળના કાંઠે ધ્યાન કરવું તે સહેલી વાત નથી. એ ખાળમાંથી એવી દુર્ગધ છૂટતી હતી કે એક માઈલ દૂર હોય ત્યારથી નાકે ડૂચા દેવા પડતા. આવી ખાળના કાંઠે બંને સંતે અનશન કરીને ધ્યાનમાં લીન બન્યા. એમની એવી ઉગ્ર સાધના હતી કે તે જોઈને વ્યંતર દેવ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્યંતર દેવ સાધુની ભક્તિ કરતા ને તેમની સામે હાથ જોડીને ઉભો રહેતે. અષાડ, શ્રાવણ ને ભાદર મહિને પૂરે થવા આવ્યું પણ કુણાલા નગરીમાં વરસાદ પડતું નથી. ત્યારે એ ખાળ પાસે જતા આવતા લેકે બેલવા લાગ્યા કે વરસાદ પડે તે એ મુંડકાઓ હેરાન થઈ જાય ને! એટલે એમણે વરસાદ બાંધી દીધે છે. એમના પાપે આખી નગરીના લેકે હેરાન થઈ જાય છે. આ વચને વારંવાર સંભળાવાથી મુનિઓના ધ્યાનમાં ભંગ પડે. એક તે તપની ગરમી હતી. તેમાં વળી નગરીના લોકોના વચન સાંભળી કેવથી મુનિઓનું મન ધમધમી ઉઠયું. મનમાં થયું કે શું! અમે વરસાદ રક છે? આ લોકે અમારા ઉપર ખોટું કલંક ચઢાવી રહ્યા છે.
ધથી થતો સંયમને વિનાશબંધુઓ! બાવીસ પરિષદમાં આક્રોશ વચનને પરિષહ સહન કરે અતિ દુષ્કર છે. જતાં આવતાં લોકેની અસભ્ય વાણીથી મુનિએનું મન ઉગ્ર બની ગયું. તેથી
Page #813
--------------------------------------------------------------------------
________________
૭૭૪
શારદા સાગર
તેમણે ધ્યાન પાળ્યું.
મહિનાઓથી આવી ઉગ્ર સાધના અને ધ્યાનમાં ઉભા રહેલા મુનિઓની ઉચ્ચ ભાવના, શુદ્ધ ધ્યાનદશા અને નિર્મળતા - જઈ ભકિત કરતા દેવે મુનિને ધ્યાનમાંથી ચલિત થયેલા જોઈને કહ્યું. ગુરૂદેવ ! આમ કેમ? ત્યારે મુનિ કહે છે જે તું અમારી ભકિત કરતે હેય ને અમારા ઉપર પ્રસન્ન થયું હોય તો અમારું એક કામ કર. દેવે કહ્યું-શું? મુનિએ કહ્યું તું કુણાલા નગરીમાં વરસાદ વરસાવ. ત્યારે દેવ કહે કે દિવસે વરસાવું કે રાત્રે? તે કહે દિવસ-રાત બને વખતે. દેવ કહે કેટલા દિવસ વરસાવું? એક, બે કે ત્રણે દિવસ? તે કહે-ના-ના સાત દિવસ અને સાત સાત વરસાવ. તે કહે ધીમે વરસાવું કે ભારે? મુનિ કહે-મૂશળધાર વરસાવ.
બંધુઓ! અહાહા...સાધુપણાનું ભાન ભૂલાઈ ગયું. કષાય શું નથી કરતી? મુનિ માન કષાયમાં જોડાઈને કેટલા અધમ વિચારે પહોંચી ગયા ! સંતને ધર્મ એક પણ જીવની હિંસા ન કરવી. છકાયની રક્ષા કરવી તે તેમને ધર્મ છે. તેના બદલે દેવ પાસે કેવી માંગણી કરી! કષાયના રોગમાં વિચાર પણ ન સૂઝયો કે હું આ શું માંગણી કરું છું? અને આના પરિણામે સેંકડો છેના મૃત્યુ થઈ જશે ને ઘેર હિંસાનું તાંડવ સર્જાઈ જશે તેટલો વિચાર પણ મુનિએ કર્યો નહિ. સાધુ સાધુવેશમાં રહ્યા પણ પરિણામથી તેમનું સાધુપણું ચાલ્યું ગયુ. દેવ તે વચન પ્રમાણે કાર્ય કરવા તૈયાર થઈ ગયા.
દેવાનુપ્રિયે! વિચાર કરશે. આ સંતોની સાધના કેવી ઉગ્ર હતી! સહેજ દુર્ગધ આવે તે આપણું માથું ફાટી જાય. આવી દુર્ગધમાં ધ્યાન સહિત ઉપવાસ કરીને ઉભા રહ્યા. પણ લેકેના વચન પચાવી શક્યા નહિ. એટલે કે ધની જ્વાળા ભભૂકી ઉઠી. અને દેવને વરસાદ વરસાવવા કહ્યું. એટલે દેવે વરસાદ વરસાવ્યું. એક કલાક મૂશળધાર વરસાદ વરસતાં કુણલા નગરીમાં પાણી પાણી થઈ ગયું. એક કલાકમાં આટલા પાણી ભરાઈ ગયા તે સાત દિવસ અને સાત રાત્રી વરસાદ વરસે તે શું ન થાય? આખી નગરી ડૂબી ગઈ. આસપાસના ગામડા તણાઈ ગયાં ને હજારે મનુષ્ય તથા ઢેરાના મડદા પાણીમાં તણાવા લાગ્યા. જે સંત એક કીડી જેવા જીવની પણ દયા પાળનારા તેના દેધના આવેશથી આટલા જેની હિંસા થઈ ગઈ. જે સાધના દ્વારા મોક્ષની ટિકિટ મેળવવાની હતી તે સાધના દ્વારા દુર્ગતિની ટિકિટ ફંડાવી. આક્રેશ વચનને પરિષહ સહન ન કરી શક્યા તે ચારિત્રની પેઢી ડૂલ થઈ ગઈ. સાધુને ધર્મ છે કે ગમે તેવા પ્રસંગે ચારે કષાય, પાંચ ઈન્દ્રિઓ અને મન ઉપર વિજય મેળવી જોઈએ. સાચે સાધુ કે હોય છે?
પાંચ ઇન્દ્રિય વશ કરે, મનને રાખે અંકુશમાં, કામ, ક્રોધ, મદ, લાભને, છતી સ્થિર રહે સંયમમાં.
Page #814
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૭૫
જે પાંચ ઇન્દ્રિય અને છ મન પર સંપૂર્ણ અંકુશ રાખે છે, કેધ, માન, માયા, લોભ આદિ કષા તથા કામવાસનાઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દે છે, તેમને પરિપૂર્ણ શ્રદ્ધા છે કે જે આત્માનું સાચું સુખ છે તે આ બધા વિકારમાં પડવાથી કયારે પણ પ્રાપ્ત કરી શકાતું નથી જેના મનમાં જ્યાં સુધી વિષય વિકારની ભાવના રહે છે ત્યાં સુધી તે સંસારના ખાદ્યપદાર્થોથી સુખ મેળવવાની આકાંક્ષા રાખે છે. અને તે કામનાઓ મનમાં વિદ્યમાન રહે ત્યાં સુધી વિરકિત જાગ્રત નથી થતી. ભેગ અને પેગ બને એકબીજાથી તદન વિપરીત છે. એક છે ઉત્તર કિનારો તે બીજે છે દક્ષિણ કિનારે. તેથી એ બંનેને મેળ કયારે પણ મળતો નથી. એટલા માટે મેક્ષના ઈચ્છુક સાધુ પુરૂષ સંસાર પ્રત્યે આસકિત નથી રાખતા. તેમનું હૃદય સમભાવથી ભરેલું હોય છે. તેમને ન તો કઈ પ્રત્યે વિશેષ રાગ થાય છે કે ન તે કઈ પ્રત્યે દ્વેષ. શત્રુઓના પ્રત્યે પણ તેમને કરૂણા ભાવ હોય છે. તેઓ સર્વ જેનું કલ્યાણ ઈચ્છે છે. એક નાનકડું ઉદાહરણ અહીં યાદ આવે છે.
એક સમયના પ્રસંગમાં કઈ એક સંન્યાસી સંત અનેક મુસાફરોની સાથે કઈ નદીને પાર કરવા માટે નાવમાં બેઠા. નાવ નદીમાં આગળ વધવા લાગી. ત્યારે કેટલાક દુષ્ટ માણસે પરસ્પર એક બીજાની મજાક તેમજ ખરાબ ખરાબ અસભ્યતાયુક્ત હલકી વાત કરવા લાગ્યા. આ જોઈને સંતે તે માણસને ધીરેથી સમજાવીને કહ્યું- હે ભાઈઓ ! આટલા માણસોની વચ્ચે બેસીને તમારે આવી ખરાબ વાત નહિ કરવી જોઈએ. જે તમારે વાત કરવી હોય તે સારી વાતો કરે. જુઓ, તમારી આ વાત સાંભળીને નાવમાં બેઠેલા બીજા માણસે પણ શરમીંદા થઈ જાય છે. તે તેમને કેવી સુંદર વાત કરી પણ તેમની વાત ઉલ્ટી પડી. તે માણસો બધા કેધના આવેશમાં આવી ગયા ને તે સંતને પણ ગાળો આપવા લાગ્યા. એટલેથી તેમને સંતોષ ન થયો. પણ ઉપરથી ચંપલથી, લાતેથી પ્રહાર કરવા લાગ્યા.
દુષ્ટ માણસને સંતે સુંદર શિખામણ આપી. તેના પરિણામમાં તેમને માર ખા પડશે. છતાં સંતને જરા પણ કેધ ન આવ્યું કે ન તે સામે તેમના પ્રશ્નને વિરોધ કર્યો. તે તે ધ્યાન લગાવીને બેસી ગયા. તે સમયે આકાશવાણી થઈ. હે પૂજ્ય! આપ કહો તે આ ક્ષણે આ દુષ્ટ માણસોને તેમના દુષ્ટ કાર્યનું ફળ ચખાડવાને માટે નાવ ઉંધી પાડી દઉં. આકાશવાણી સાંભળતા નાવમાં બેઠેલા બધા મુસાફરે ધ્રુજી ઉઠ્યા અને તે દુષ્ટ માણસે સંતના ચરણમાં પડીને પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. ફરીથી આકાશવાણી થઈ, હે મહાત્મા! આપ કહો તે આ દુષ્ટ માણસને તેમના અપરાધની શિક્ષા આપવાને માટે નાવને ઉંધી પાડી દઉં. ત્યારે સંતની પવિત્ર ભાવના શું બેલી?
નાવને ના ઉલટા પણ બુદ્ધિને ઉલટા :-બંધુઓ! સંતે શું જવાબ
Page #815
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આપે? તેમનો જવાબ સાંભળવા જેવું છે કે જીવનમાં અપનાવવા જેવો છે. આકાશવાણી સાંભળીને તે પિતાનું ધ્યાન પાળ્યું. અને આ ખેલીને ઉંચે જોઈને બેલ્યા. નહીં, નાવને ઉંધી પાડવાથી શું લાભ થશે? અનેક ના જાન જશે. હા, જે તમારે ઉલટાવું છે તે આ બધા માણસની બુદ્ધિને ઉલ્ટાવી નાખે. કે સુંદર જવાબ છે! આમાંથી આપણને ઘણું સમજવાનું મળે છે. આજે આપે એ વાત સાંભળી. પહેલા બે સાધુની વાત સાંભળી કે જેણે માન કષાયમાં જોડાઈને કેવું કાર્ય કર્યું કે જેથી સેંકડે જ મૃત્યુના મુખમાં હોમાઈ ગયા. અને આ બીજી વાત સાંભળી કે જેણે પિતાના ઉપર અપકાર કરનારાઓને પણ જીવતદાન આપી બચાવી લીધા. આવું હોય છે સંત પુરૂષનું ચારિત્ર. તેઓ ન તે પિતાના હૃદયમાં કે ધને સ્થાન આપે છે કે ન તે પિતાની ભાવના રહે છે તે તે.
लाभा लाभे सुहे दुक्खे जीविए मरणे तहा। समो निंदा पसंसासु तहा माणावमाणओ ॥
ઉત્ત. સૂ. અ. ૧૯ ગાથા ૯૯૦ લાભ કે અલાભમાં, સુખ કે દુઃખમાં, જીવન કે મરણમાં, માન કે અપમાનમાં, નિંદા કે પ્રશંસામાં સદા સમભાવમાં રમે છે. પિતાના અપકારીને પણ તે ઉપકાર કરે છે. આ શકિત ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે તે મન અને ઇન્દ્રિઓ ઉપર પૂર્ણ કાબૂ રાખે છે ત્યારે. મારે કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન,જ્ઞાન, ચારિત્રની આરાધના કરવાવાળા સાધક આ નશ્વર દેહને ત્યાગ કરીને પણ સંસારમાં પિતાની કીર્તિ દ્વારા અમર બની જાય છે. અને જન્મ-મરણના દુઃખથી સર્વથાને માટે મુક્ત થઈને કાળને પણ પરાજ્ય કરી દે છે. આ બધે પ્રભાવ ચારિત્રને છે. મહાપુરૂષ જ્ઞાન અને દર્શનને પ્રાગ ચારિત્રના રૂપમાં કરે છે. ચારિત્ર એ જ્ઞાન-દર્શનની સાચી કસોટી પણ કહી શકાય છે. કારણ કે ચારિત્રની ઉચ્ચતા દ્વારા એની સાચી પરખ થઈ શકે છે. જેટલી ચારિત્રની ઉચતા તેટલું જીવન સફળ અને જેટલી નિકૃષ્ટતા એટલું જીવન અસફળ. ચારિત્રને દઢ અને ઉચ બનાવવાને માટે જે કે તેમને અનેક કષ્ટો સહન કરવા પડયા છે, પરંતુ જે રીતે સેનાને તપાવ્યા પછી તેનું શુદ્ધ, નિર્મળ અને ચમકદાર થાય છે તે રીતે વિવેકી આત્મા ઘણુ કષ્ટ સહન કર્યા પછી ચારિત્રવાન અને પ્રતિભાવાન બને છે.
ચારિત્રવાન બનવું સરળ નથી પણ ઘણું મુશ્કેલ છે. ઘણુ માણસ વિદ્વાન હોય છે. તેમને કેટલા પુસ્તકે તે કંઠસ્થ હોય છે અને કેટલી બધી ભાષાઓ આવડતી હોય છે. પરંતુ જે તેનામાં ચારિત્ર ન હોય તે એ બધું આવશ્યક નથી. ઘણી વાર જોવા મળે છે કે મોટા મોટા જ્ઞાની અને વિદ્વાન પણ ચરિત્રની દૃષ્ટિએ તે શૂન્ય હેય છે. ગાંધીજીએ પણ એક જગ્યાએ લખ્યું છે કે સચ્ચારિત્રના અભાવમાં ફકત બૌદ્ધિક
Page #816
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જ્ઞાન સુગ ંધ વિનાના પુષ્પ જેવું છે. આપને હવે સમજાઈ ગયું હશે કે ચારિત્ર, સદાચારના અભાવમાં ધન-સ ંપત્તિનું કોઈ મૂલ્ય નથી. જેવી રીતે ઔષધિ શરીરના રાગેાના નાશ કરે છે તે રીતે સદાચાર આત્માના રાગેને નાશ કરી તેને શુદ્ધ મનાવે છે. તેથી ચારિત્રને મહિમા મતાવતાં સૂયગડાયગ સૂત્રમાં કહ્યું છે કેઃ
666
अव पुरा विभिक्खुवो, आएसा वि भवन्ति सुव्वया । एयाइं गुणाई आहुते, कासवस्स अणुधम्मचारिणो ॥ ય. સ. અ-૨ ૭. ૩ ગાથા ૨૦ જે જિનેશ્વર ભગવાન પહેલા થઇ ગયા છે. તે ખધા સુવતી હતા. અને ભવિષ્યમાં થશે તે બધા ચારિત્રના પ્રભાવે જિનેશ્વર થશે. તે જિનેશ્વર ભગવાને સદ્દગુણ્ણાને ઉપદેશ આપ્યા. કારણ કે કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ ધર્મનું આચરણ કર્યું" હતુ. ગમે તેટલું જ્ઞાન હાય પણ નિર્મલ અને ઢ ચારિત્રના અભાવમાં જ્ઞાનનું હાવુ ન હાવુ સમાન છે. ચારિત્રના અભાવમાં જ્ઞાન મેાજા સમાન લાગે છે. જ્ઞાનની સાર્થકતા ચારિત્રની પ્રાપ્તિમાં છે. અને સાચા જ્ઞાની તેા તે છે જે પેાતાના સદ્દજ્ઞાનથી પેાતાના ચારિત્રને દૃઢ અને શુદ્ધ બનાવે છે. કાઇ માણસ જ્ઞાનને આચરણમાં ઉતાર્યા વિના સમજી લે કે કંઠસ્થ જ્ઞાનથી અમને ક્રર્માથી મુકિત મળી જશે ને અમારું કલ્યાણ થઈ જશે. તે તે માનવ ભ્રમમાં રહે છે. માટે આત્મકલ્યાણ માટે તેા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેની આવશ્યકતા છે. પણ જ્ઞાનની સાથે અહંકાર ન હેાવા જોઇએ. કયારે પણુ અર્હંકાર આવી જાય તે ચાપૂ ધારીઓના જ્ઞાનનું સ્મરણુ કરવું. અને વિચાર કરવા કે કયાં એ મહાપુરૂષ અને કયાં હું! જો જ્ઞાનમાં અહંકાર આવે તે સમજવું કે જ્ઞાનનું અજીણુ છે. એ અજીને દૂર કરવા માટે જ્ઞાનીનું સ્મરણ કરવું તે પાવરફૂલ ઈજેકશન છે.
ઉપાધ્યાય યÀવિજ્યજીનું નામ તમે સાંભળ્યું હશે ! જૈન સમાજના તેએ એક ઘણા મોટા વિદ્વાન થઈ ગયા. જૈન દર્શનની સાથે તેમણે અન્ય દર્શનાને પણ ખૂબ ઊંડા અભ્યાસ કર્યાં હતા. બાર વર્ષ સુધી કાશીમાં રહીને તેમણે અભ્યાસ કર્યા હતા. તે સમયના વિદ્વાનેામાં તેમની વિદ્વતાની છાપ સુંદર હતી. કેટલીય સભાએ માં તેમણે વાદવિવાદ્યમાં ભાગ લીધે હતા. જે સભામાં જતા સભામાંથી વિજય મેળવીને આવતા. બધેથી મળતા વિજયેની સાથે તેમને ન્યાયવિશારદની પદ્મવી પણ મળી હતી.
એક વખતના પ્રસંગમાં વિદ્વાનાની સભા મળી હતી. આ સભાના મુખ્ય ધ્યેય એ હતા કે બધા વિદ્વાનેા ભેગા મળીને કાઇ શાસ્ત્ર કે તર્ક પર પેાતાના મૌલિક વિચાર રજૂ કરે. અને જનતા સમક્ષ નવા વિચારો પ્રર્શિત કરે. તેથી ખીજા પક્ષની ખોટી માન્યતાઓ દૂર થાય તે જ્ઞાનના પ્રકાશ ફેલાય. પરંતુ જ્યારે આ વાદ થાય ત્યારે
Page #817
--------------------------------------------------------------------------
________________
૭૭૮
શારદા સાગર
તેમાંથી સત્ય તે દૂર જતું રહેતું અને અહં કામ કરવા લાગી જતું. જ્યારે વાદમાંથી સત્ય ચાલ્યું જાય છે ને અહં સ્થાન જમાવે છે ત્યારે વાદ વાદ ન રહેતાં વિવાબની જાય છે. પછી સત્યની રક્ષાને સવાલ ન રહેતાં વ્યક્તિગત માન-પ્રતિષ્ઠાનો વિષય બનાવવામાં આવે છે. જેનું ધ્યેય માત્ર બીજાને પરાજય આપી પોતાની પ્રતિષ્ઠાનું સ્થાપન કરવાનું હોય છે. ત્યારે જ્ય-પરાજયની હરીફાઈમાં સત્ય ખવાઈ જાય છે. આ સભામાં વિદ્વાને કઈ એક વિષય ઉપર શાસ્ત્રાર્થ કરતા અને એક નિર્ણાયક જય-પરાજયનો નિર્ણય કરતા.
વિદ્વાનની આ સભામાં શાસ્ત્રાર્થનું આયોજન થયું. તેમાં વિજેતા બનનારને સભાએ પાંચસો કેવાઓ આપવાનું નક્કી કર્યું કે જે તેના વિજયની નિશાની તરીકે રહે. શાસ્ત્રાર્થની શરૂઆત થઈ. યશોવિજયજીએ તેમાં ભાગ લીધો હતો. પિતાની વિદ્વતા અને પ્રતિભાના બળે તેઓ વિજ્યી બન્યા ને સભાએ તેમને ૫૦૦ ધ્વજાઓની ભેટ આપી. જ્યારે યશવિજયજી એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા, ત્યારે આ ૫૦૦ વિજાઓ તેમના યશના પ્રતિક તરીકે આગળ રહેતી. આ દવાઓ જોઈને તેઓ પિતાનું ગૌરવ માનતા. જ્યારે વિચરતા વિચરતા તેઓ ગુજરાત તરફ જતા હતા ત્યારે રસ્તામાં આધ્યાત્મિક યોગી આનંદઘનજીને ભેટે થયે. આનંદઘનજી મહારાજ આ વજાઓ જોઈને તે આચાર્યની મનોદશા સમજી ગયા. પિતે બંને પૂર્વના નેહીઓ હતા. પિતાના સાથીના મનને અભિમાન ઓગાળવા તેમણે પ્રશ્ન કર્યો.
હે આચાર્ય ! તમે સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની કેને માને છે? આચાર્ય યશવિજયજીએ કહ્યું. મારી દષ્ટિએ તે કેવળ જ્ઞાની પુરૂષ સર્વશ્રેષ્ઠ જ્ઞાનના ધારક છે. કે જેમને આત્મા અનંત જ્ઞાનના પ્રકાશથી ચમકી રહ્યો છે. ગી આનંદઘનજીએ બીજો પ્રશ્ન કર્યો. તેનાથી ઓછા જ્ઞાનવાળા કોણ છે? આચાર્યે કહ્યું.બીજે નંબરે ચૌદ પૂર્વધરે આવે. કેવળજ્ઞાની પછી તેમને નંબર આવે. ચૌદપૂર્વધરો પછી કોણ કહે. સિદ્ધસેન દિવાકર. તેમના પછી? આચાર્ય હેમચંદ્રસૂરિ. આટલી ચર્ચા કર્યા પછી અવધૂત યેગી આનંદઘનજીએ પ્રશ્ન કર્યો. તમારા ઉત્તર બરાબર છે. હવે આપ મને એ જણાવશે કે તે વિશિષ્ટ જ્ઞાનીઓની પંક્તિમાં આપના જ્ઞાનનું સ્થાન ક્યાં પામે છે ખરું? ત્યારે યશોવિજયજીએ કહ્યું- તે મહાન જ્ઞાનીઓની સરખામણીમાં તે મારું જ્ઞાન ટકી શકે નહિ. કયાં તે વિશિષ્ટ મહાજ્ઞાનીઓ ને જ્યાં હું અલ્પજ્ઞ! કયાં સાગર અને કયાં બિંદુ! ક્યાં સૂર્ય ને કયાં આગિય! ત્યારે યોગીએ કહ્યું કે તો આપ એ કહો કે એ અનંત જ્ઞાનીઓની આગળ કેટલી વજાઓ ફરકતી હતી? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય મૌન રહ્યા. હવે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે વખતે તેમણે પિતાની ભૂલ સુધારી દીધી
યશોવિજયજીએ તે પિતાની ભૂલ , તેને સ્વીકાર કર્યો અને સુધારી પણ
Page #818
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લીધી, પણ આજે જો ભૂલ ખતાવવામાં આવે તે તે ભૂલ ખતાવનારની ટીકા કરવાનું શરૂ થઈ જાય છે. ઠીક. હવે તમે એ બતાવા કે તમે અહીં તમારી ભૂલે! તપાસવા આવે! છે કે તમારી પ્રશ ંસાના ગીતા સાંભળવા આવે છે? જો પ્રશ ંસાના પુષ્પ પ્રિય હાય તા યાદ રાખજો કે પ્રગતિ અટકી ગઈ છે. આચાર્ય યશેવિજયજીએ ભૂલ જોઇ તે સહજ ભાવથી તેને સ્વીકાર કર્યો અને સુધારી લીધી. તેમજ ભૂલ બતાવનાર પ્રત્યે જરા પણુ રાષ કે દ્વેષ તેમના મનમાં પણ ન આવ્યા ને તે ક્ષણે તેમના મનમાંથી જ્ઞાનને અહંકાર નાશ પામ્યા.
૭૭૯
જ્ઞાનના મુખ્ય હેતુ પ્રગતિ છે. પરંતુ જ્ઞાનને અહંકાર તે પ્રગતિને ખલે પતન કરાવે છે. ચંદન ઠંડુ હાય છે પણ તેની આગ ઠંડી નથી હાતી. આગને ગુણુ ઉષ્ણતા છે એટલે તે તે સળગાવવાનુ` કામ કરશે. પછી ભલે તે આગ લાકડાની હાય, કાલસાની હાય કે ચંદનની હાય પણ તે ઝાયા વિના રહેશે નહિ. આગની માક અહંકારના સ્વભાવ પણૠઝાડવાના છે. તે હુંમેશા મનની શાંતિને સળગાવ્યા કરે છે. વિનયના ગુણુને રાખ કરે છે. પછી ભલે તે અહંકાર દેઢુના હાય, સંપત્તિના હાય, મળને હાય, જ્ઞાનનેા હોય કે ક્રિયાના હાય પણ તે આત્માના ગુણાને તે ખતમ કરી નાંખશે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હું રાજન્ ! વિષય અને કષાયમાં ક્લુષિત અનીને વિભાવમાં પડેલે આત્મા પોતાના શત્રુ છે. ને વિષય-કષાયથી મુકત બની સ્વભાવના સરાવરમાં સ્નાન કરીને શુદ્ધ બનેલા આત્મા પોતાના મિત્ર છે. અનાથી મુનિ હજુ પણ આ વિષય ઉપર શ્રેણીક શજાને સમજાવશે તેના વધુ ભાવ અવસરે.
ચરિત્ર :- ભર્યો ભાણેથી પવનજી ઉભા થઇ ગયા.
--
સાળાની દીકરીએ કહ્યું કે મારા ફઇબાને અહીંથી કાઢી મૂકયા છે. આ સમાચાર સાંભળીને પવનજીને પારાવાર ક્રોધ ચઢયા. મધુએ ! જુએ, અંજનાના અશુભ કર્મને ઉદ્દય હતા ત્યારે પવનજીને તેના સામું જોવું પણ ગમતુ ન હતું. હવે અજનાને કાઢી મૂકી એ સમાચાર જાણતાં પત્રનજીનું હૃદય ચીરાઇ ગયું. અરેરે.... મારા પાપીને કારણે એ સતીને કેવા દુઃખા સહન કરવા પડયા
બાલિકાવચન સુણી કરી, માથા પર ફેરવી નાંખ્યા છે થાય તે, મહેન્દ્રરાય આવી પાયે નમે, પુરેાહિત કહે તુ`તા કમ ચડાલ તા, ઉડી સ્વામી છું બેસી રહ્યા, સુઇ કે જીવતીની લીજીએ ખાજ તા, સાસુ રે આવી આડી ફરી, તુમ સુખ દીઠા સુજ લાગે છે લાજ તે...સતી રે. એખીના વચન સાંભળી પવનજી ભર્યોભાગેથી ઉભા થઇ ગયા. ને ભેજનના ભરેલા થાળ માથા ઉપર ત્રણ વાર ઉતારીને ફેંકી દીધા. હવે જ્યાં સુધી અંજના ન મળે ત્યાં સુધી મારે અન્નપાણી હરામ છે. સસરાજીએ જોયુ કે પવનજી ઉભા થઈ ગયા.
Page #819
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
તે ત્યાં તરત દેડતા આવીને કહે છે તે જમાઇરાજ! અમારી મટી ભૂલ થઈ ગઈ છે. તમને મોટું બતાવતાં પણ મને શરમ આવે છે. એમ કહીને જમાઈને આડા ફરી વન્યા. ત્યારે પવનજીએ કહ્યું. અરેરે...તમે તે માતા-પિતા થઈને કસાઈના કામ કર્યા! તમે જે દીકરીને વીસ વર્ષની કરી તેના ઉપર એટલો પણ વિશ્વાસ ન આવ્યો કે મારી દીકરી કુસતી હોય નહિ. દુનિયામાં સાસુ તે સાસુ અને મા તે મા. સાસુએ અંજનાના માથે કલંક ચઢાવવાની ભૂલ કરી ને પિયર કાઢી મૂકી. પણ તમારી તે
એ ફરજ હતી ને કે મારી દીકરીને પાસે બેસાડીને પૂછું કે બેટા! તને સાસરેથી • કાળા કપડે કેમ કાઢી મૂકી? કદાચ તમને એમ લાગ્યું તે હું આવું ત્યાં સુધી
તે રાહ જોવી હતી. જે પુત્રી પેટમાં સમાણુ તે ચેડા સમય માટે પણ તમારી તપેલીએ ન સમાણી? પવનજીએ સાસુ-સસરા પાસે ઘણે ઉભરે ઠાલવ્યા. તેમના સાળા તે સજજડ થઈ ગયા. ને સાસુ-સસરા પવનજીના પગમાં પડીને રડવા લાગ્યા. ત્યારે પવનનો મિત્ર કહે છે તમે તે ચંડાળ જેવા કામ કર્યા છે. હવે શું રડવા બેઠાં છે? પવનજી કહે–ભાઈ! ચાલો. એમની સાથે વાત કરવામાં સમય બગડે છે. સતી અંજના ક્યાં હશે? તેમની તપાસ કરીએ. એમ વિચારી પવનજી અને તેમના મિત્ર ઉભા થયા. ને જવા માટે પગ ઉપાડે છે ત્યાં સાસુ-સસરા આડા ફરી વળ્યા. ને કહ્યું. તમે જમે તે ખરા! પવનજી કહે હવે તે તમારા ઘરનું ટીપું પાણી પણ ન પીઉં. પણ સાસુસસરા તેમને જવા દેતા નથી. હવે પવનજી અને તેમને મિત્ર અંજનાની શોધ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. - ૮૯ આસે વદ ૧૦ ને બુધવાર
• તા. ૨૯-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! - -
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવતેએ જગતના છના આત્મકલ્યાણને માટે, સુખ માટે દિવ્ય વાણું પ્રકાશી. ભગવાને ભવ્ય જીવોના હિત માટે કેટલું સુંદર માર્ગદર્શન કર્યું છે! ભગવાનની આપણા ઉપર કેવી અસીમ કરૂણ છે! માતા-પિતા આદિ વડીલે સંસારમાં સંતાનને સુખી કરવા માટે કરૂણું કરે છે, પણ તે આ એક ભાવ પૂરતી કરૂણ છે. અને તે સુખ ભાગ્યમાં હોય તે ટકશે. જ્યારે આપણું પરમ ઉપકારી ભગવાને આપણું ઉપર ભવભવ સુખી થવાની કરૂણા કરી છે. આત્મસાધનાના શહે જતાં થડે સમય કષ્ટ પડશે. પણ પછી કેટલું સુખ મળશે તે તમે જાણે છો ને? ભગવાન મહાવીર સ્વામીએ સંસાર છોડી સંયમ લીધે. સાડાબાર વર્ષ સુધી ઉગ્ર સાધના કરી. મહાન કન્ટે અને ઉપસર્ગો સહન કર્યા ત્યાર પછી સુખને અખૂટ ખજાને પ્રાપ્ત કર્યો. જ્યારે આજે
Page #820
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૮૧ અજ્ઞાનપણે જીવે ભૌતિક સુખ મેળવવા ફાંફા મારે છે. એને ખબર નથી કે હું ગર્લભ લઈને ઘેડા આપી રહ્યો છું.
બોલે, આમાંથી તમે કઈ ઘેડા આપીને ગર્દભ ખરીદે ખરા? (હસાહસ) તમે બધા તે એટલા ચતુર છો કે ઘેડા આપીને ગર્દભ ખરીદે તેવા નથી. કેમ બરાબર ને! તે વિચાર કરે. સંસારના ભૌતિક સુખમાં આત્મસાધનાને સોનેરી સમય વેડફી નાંખવે તે ઘોડા આપીને ગધેડા ખરીદવા જેવું નથી? ભગવાન કહે છે કે- “વાળો રાજસ્થાન ૩ મો ” સંસારમાં પાંચ ઈન્દ્રિયજન્ય સુખ અનર્થની ખાણ જેવા છે. તેને છોડી દે અને ત્યાગ માર્ગમાં અલ્પ સમયનું કષ્ટ વેઠીને લાંબા કાળનું સુખ મેળવી લે. સંસારના સુખ મેળવતાં ચારે કષાયના કારણે ઉભા છે. માની લો કે તમને કષાય આવી જાય તે પ્રસંગે ઉપસ્થિત થયે. તે સમયે જે સમતાભાવ રહે તે ઘણાં કર્મો ખપી જાય. પણ જે સમતા ન રહે અને બંને વ્યકિત સરખા બને તે મોટો કષાયરૂપી ભડકો થાય. કદાચ કેઈના ઘરમાં આગ લાગશે તે મર્યાદિત વસ્તુઓ બાળશે અને બંબા આવશે તે ઓલાશે. પણ કષાયની આગ એવી ભયંકર છે કે તે જે ફાટી નીકળશે તે આપણી ભવોભવની સાધનાને બાળીને ખાખ કરી નાંખશે જીવને કષાય શા માટે થાય છે? અંતરમાં રાગ-દ્વેષ અને મોહ ભર્યા છે માટે. આ રાગ-દ્વેષ અને મોહિની ત્રિપુટી ટળે તે કલ્યાણ થાય. જ્ઞાની કહે છે કે
ઉઘડે અંતરના કમાડ, મીટે મેહની મનવાર,
ટળે રાગની રંજાડ, સુખ વૃષ્ટિ શતધાર, જે અંતરના કમાડ ખુલે તે પરભાવમાં ભમતે આત્મા સ્વમાં આવી જાય. કમાડ ખુલે તે ખબર પડે કે હું કયાં ભણું છું? બાહાભાવમાં રખડતો આત્મા બાહ્ય પદાર્થોને દેખે છે. પિતાને દેખતે નથી. તમારી તિજોરીના કમાડ ખુલે તે તેમાંથી પૈસા અને દાગીના મળે, પણ તિજોરીનું બારણું બંધ રાખીને કહે કે પૈસા જોઈએ છે તે મળે? ન મળે. તેમ અંતરના દ્વાર બંધ રાખીને અવિનાશીને પ્રજાને મેળવે છે તે તે કયાંથી મળે? જેના અંતરના દ્વાર ખુલી જાય છે તેને બાહા અને આત્યંતર મેહ છૂટી જાય છે. મોહનીય કર્મની પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૫ ચાત્રિ મેહનીયની અને ત્રણ દર્શન મોહનીયની. તમે પરણવા ગયા ત્યારે ચોરીમાં બેઠા હતા ને? જેમ ચોરીના ચાર છોડ હોય છે. અને એકેક છોડમાં સાત સાત માટલી એમ ૭૪૪ = ૨૮ માટલી હોય છે. તેમ ચેરીના ચાર છોડ સમાન ચાર ગતિ છે. અને ૨૮ માટલી સમાન ૨૮ મોહનીય કર્મની પ્રકૃતિ છે. એ સંસારની ચેરીમાં બેઠા એટલે ચતુર્ગતિના ફેરા ફરવાના સમજી લેજે. ભોગ વિષયમાં સુખ માનીને જીવ તેની પાછળ દેડી રહ્યો છે પણ આત્મા તરફ લક્ષ કર્યું નથી.
Page #821
--------------------------------------------------------------------------
________________
૭૮૨
શારદા સાગર
દેવાનુપ્રિયો ! આ તમારી સંસારીની વાત થઈ. પણ ભગવાન કહે છે સંસાર .. છોડીને સાધુ બન્યા પછી પણ મનની મલીનતા દૂર ન કરી. નામ બદલ્યું પણ કામ ન બદલ્યું, વેશ બદલે પણ વર્તન ન બદલ્યું, વસ્તુ છડી પણ વાસના ન ગઈ, ચારિત્ર લઈને જગતને વંદનીય બન્યો પણ વિચાર ન બદલ્યા તે વેશ પહેર્યો શા કામને? વેશ પહેરીને ભવાઈ ભજવી છે. પરંતુ સાચે સંયમી સાધક કે જેના લલાટે બ્રહ્મચર્યના તેજ ઝગારા મારી રહ્યા છે તેવા સાધક આત્માની સામે કઇ વિકારી માણસ ઊભેલો હોય તે તેનો વિકાર પણ ટળી જાય છે. આ છે બ્રહ્મચર્યની શક્તિ! પણ વેશ પહેરીને મન જે વિકારમાં રમતું હોય તે અનંતકાળ સંસારમાં રઝળવું પડશે. અને આ મેહની વિટંબણાની વેલી ચારે તરફ વીંટળાઈ વળશે. - જેના અંતરના કમાડ ખુલી ગયા છે તેવા કંઈક શ્રાવકે સંસારમાં રહેલા હોવા છતાં તેમનું જીવન સાધુ જેવું હોય છે. ઉપાસંગ દશાંગ સૂત્રમાં દશ શ્રાવકેને અધિકાર આવે છે. તેમાં એકેક શ્રાવકને કેવા ઉપસર્ગો આવ્યા! દેવ પરીક્ષા કરવા આવ્યા હતા, મારણુતિક ઉપસર્ગો આવ્યા છતાં મને કેટલું દઢ! દેવના ડગાવ્યા પણ ડગ્યા નહિ. વિચાર કરો. કેટલે મોહ જીત્યો હશે! અરે! મેહને કચડી નાંખ્યો. સોપારી ગમે તેટલી કઠણ હોવા છતાં એના કટકા કરી શકાય છે. તેમ મેહને છત કઠણ છે. છતાં જે અંતરના કમાડ ઉડે તે મેહને કચડી તેના ચૂરેચૂરા કરી શકાય છે. જેમના અંતરના કમાડ ખુલી ગયા છે તેવા બ્રહ્મચારી આત્માની સામે વિકારી આત્મા ઊભો હોય ને તેની દષ્ટિમાં દષ્ટિ મળે તે વિકારીના વિકાર નષ્ટ થઈ જાય. બ્રહ્મચર્યના તેજ આગળ હજારે સૂર્યનાં તેજ ઝાંખા પડે છે.
બંધુઓ! ચામડાના કથળામાં રાચવા ને તેના ખોળામાં માથું મુકવા કરતા તરણ તારણ એવા ત્રિલોકીનાથના મેળામાં માથું મૂકે. પામરતાનું સેવન કરવા કરતા પ્રભુતાને પામવા પુરૂષાર્થ કરે. ચક્ષુકુશીલ-અંગ સ્પર્શના પાપ નાના સૂના નથી. તેનાથી તનના અને ભાવના રંગને પોષણ મળે છે. આ મોહની મૂઢતા છે. મોહના કારણે જીવ અનાદિકાળથી રાગનું પોષણ કરી રહ્યો છે. તે રાગની આગ ભડકે બળે છે. એ આગને બૂઝાવવા માટે ત્રિલકીનાથના અને સદગુરૂના મેળે માથું મૂકી દે કેઈ અપૂર્વ શાંતિ અને શીતળતા મળશે. ઉકળતા તેલના મોટા તાવડામાં બાવન ચંદનનું એક ટીપું પડશે તે બધું તેલ શીતળ બની જશે. તેમ રાગની ભડકે બળતી આગને બૂઝવવા માટે વિરાગતા રૂપી બાવન ચંદનનું એક ટીપું બસ છે.
વિરાગભાવ એ રંગરાગની ગંજીને બાળનાર ચીનગારી છે. પણ જીવ અનંતકાળથી રંગરાગની રંગેલી પૂરીને રાગની આગમાં જલી રહ્યો છે. હવે જે કંઈક સમજાયું હોય તો રાગની સામે મોરચો માંડે જેથી એની રંજાડ ટળી જાય. વિરાગભાવની એક ચિનગારી
Page #822
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૮૩
પ્રગટશે તે શગ ક્યાંય ભાગી જશે. વિરાગની એટલી અગાધ શક્તિ છે કે જે ભોગના ભરચક સાધનોને ઉલંઘી જાય છે. જ્યારે રાગી ભૌતિક સુખના ટુકડા વીણતે ફરે છે. ભૌતિક ભાગના ટુકડા મળી જાય તે તે ખુશખુશાલ થઈ જાય છે અને એ ભેગના ટુકડાની ભીખ ન મળી તો રાંકડો બનીને રડે છે ને અનંત સંસારમાં રઝળે છે.
અનંતકાળથી આત્મા પરને દાસ બનીને અનાથ બની ગયા છે. તેને સનાથ બનાવવો હોય તે વિરાગભાવની મસ્તી લાવો. જ્યાં વિરાગ ભાવ આવ્યો ત્યાં કર્મની ગંજીઓની ગંજીઓ સાફ થઈ જશે. આ ચતુર્ગતિ સંસારમાં ન રઝળવું હોય તે સી મટીને વિશગી બને. તે અંતરના કમાડ ઉઘડે, મેહની મનવાર મટે, રાગની રંજાડ ટળે ને શાશ્વત સુખ મળે. પછી કોઈ સુખ શોધવા જવું નહિ પડે ને અંતરમાંથી શાશ્વત સુખના ઝરણું વહેવા લાગશે. આવા પવિત્ર આત્માને જોતાં વિકારી અવિકારી બની જશે.
એક ન્યાય આપું. રાજસાહી સુખમાં વસેલે નગરશેઠનો લાડકવા ઈલાચીકુમાર એક નટડીનું રૂપ જોઈને એહ પામે, ને નટડી સાથે લગ્ન કરવા માટે પિતાની મહાન સંપત્તિ છેડીને દર ઉપર ચઢીને નાચવા લાગ્યો. તે એક રાજાના રાજ્યમાં નાટક કરવા માટે ગયા. ઈલાચીકુમાર દેર ઉપર ચઢીને ખેલ ભજવી રહ્યો છે. નટડી હેલ વગાડી રહી છે. પ્રેક્ષકે જોઈ રહ્યા છે. રાજા નટડીનું રૂપ જોઈને મુગ્ધ બની ગયે. નાટક પૂરું થયું. નટ મોટા દાનની અપેક્ષા રાખે છે. પ્રજા પણ નાટક જોઈને ખુશ થઈ છે. દાન આપવા ઉત્સુક બની છે. પણ રાજાની દ્રષ્ટિમાં વિકાર ભર્યો છે એટલે દાન આપતા નથી. ત્રણ ત્રણ વખત સુંદર નાટક કરવા છતાં રાજા રીઝતા નથી. એના મનમાં એવા ભાવ પ્રવર્તે છે કે જે આ નટ દોરડા ઉપરથી પડે ને મરી જાય તો આ રૂપાળી નટકન્યા મને મળે. પણ એને ખબર નથી કે આ નગરશેઠને છોકરો મહાન સુખ છેડીને કેને માટે આ નાટક કરી રહ્યો છે!
બંધુઓ! આ બંનેની દષ્ટિમાં વિકાર છે. ઈલાચીકુમારને નટડી પ્રત્યે મેહ છે ને રાજા પણ નટડી ઉપર આસકત બને છે. એટલે રાજા ઈલાચીનું મોત ઈચ્છી રહ્યા છે. પણ હવે તમે જેજે. વિકારીની દ્રષ્ટિ અવિકારી પર પડે છે તે તેને વિકાર કે નષ્ટ થઈ જાય છે! ઈલાચીકુમાર દેરડા ઉપર નાચ કરે છે. સામી હવેલીમાં એક મુનિરાજ પધાર્યા છે. મુનિ નવયુવાન અને સ્વરૂપવાન છે. તેમને શ્રીમંત શેઠાણી મેદક વહેરાવે છે. શેઠાણું પણ નવયુવાન અને સ્વરૂપવાન છે. તેના વાળ વાળે મેતી ઠાસેલા છે. આવા શેઠાણી મેદ: વહેરાવે છે. છતાં નથી તે મુનિ શેઠાણી સામું જોતાં કે નથી શેઠાણી મુનિ સામે દૃષ્ટિ કરતા. મુનિની દષ્ટિ વહેરવા તરફ છે ને શેઠાણીની દષ્ટિ વહોરાવવા તરફ છે. બંનેની દષ્ટિ અવિકારી છે. હવેલીમાં શેઠાણુ અને મુનિ સિવાય કેઈ નથી. છતાં કેવી નિર્મળ દષ્ટિ છે! આ દશ્ય જોઈને ઈલાચીકુમારના મનમાં એવા
Page #823
--------------------------------------------------------------------------
________________
૭૮૪
શારદા સાગર
ભાવ આવ્યા. અહા ! કયાં આ પવિત્ર આત્માએ ને ક્યાં હું આ ચામડાના ખાળે માથુ મૂકી અપવિત્ર ભાવનું સેવન કરનારા 1 એક નટડીના મેાહુમાં પડીને માતા-પિતાને ઠુકરાવી આ નાટક કરવા ચાલી નીકળ્યેા. એવા મને ધિક્કાર છે ને આ પવિત્ર આત્માઓને ધન્ય છે! એમ વિચારતાં ક્ષપક શ્રેણીએ ચઢયા ને આત્માતિ પ્રગટતાં દ્વાર ઉપરથી નીચે ઉતરી સાધુ બની ગયા.
સમજાયુ? મુનિ સામેની હવેલીમાં હતા. ને ઇલ:ચીકુમાર દાર ઉપર હતા. અને દૂર હાવા છતાં અવિકારી આત્માએ કેવું કામ કર્યું? વિકારીના વિકાર નષ્ટ કર્યા. રાગની આગ મૂઝાવી વિરાગ ભાવના ચીશગ જલાન્યા. રાગની ટાંકીમાં વિરાગ દશાનું એક બિંદુ ખસ છે. મરૂદેવી માતાને ક્ષણુ પૂરતા વિરાગ ભાવ આવ્યા. કાણુ માતા અને કાણુ પુત્ર! આ સંસારમાં કાણુ કાનુ છે? આ ભાવમાં હાથીની આંખડી ઉપર બેઠાં બેઠાં કેવળજ્ઞાન પામી ગયા. રેાજના સાત સાત ખૂન કરનારા અર્જુનમાળીને સુદ્દન શેઠનેા ભેટ થતાં ભગવાનની પાસે ગયા. ભગવાનના દર્શન કહ્તાં પાપી પાવન બની ગયા ને મેક્ષની ટિકિટ લઇ લીધી. આવા તે જૈનશાસ્ત્રામાં અનેક દાખલા છે.
દેવાનુપ્રિયા! આ માનવ જિંદગી અમૂલ્ય છે. એની એકેક ક્ષણ સેકડા કાહીનુર હીરાથી પણ કિંમતી છે. બધું મળશે પણ આવી અમૂલ્ય જિંદગી પાછી નહિ મળે. આવી અમૂલ્ય ક્ષણાને વિકારમાં વેડફી નહિ. જેટલેા અને તેટલે રાગ આછો કરીને વિરાગભાવ કેળવા. તેા અ ંતના કમાડ ખુલી જશે. અંતરના કમાડ ખુલશે તેા માહરાજાને હટાવી શકાશે અને રાગ આત્માને અનતકાળથી પરેશાન કરી રહ્યા છે તે પરેશાની દૂર થશે ને આત્મા શાશ્વત સુખના સ્વામી બની શકશે.
જેની દૃષ્ટિ ખુલી ગઇ ને ચાસ્ત્રિ અંગીકાર કર્યું તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હે મહારાજા! હું. સનાથ કેવી રીતે બન્યા? મારા રોગ મટાડવામાં કોઇ પણ સમ` ન ખની શકયા. તે સમયે ન તે માશ સ્વજન સંબંધી કંઇ કરી શકયા, ન તેા વૈદ્ય હકીમ પેાતાની ઢવાથી મને સારું કરી શકયા. ન તા મારા પિતાની અઢળક સંપત્તિ મારી બિમારીમાં કામમાં આવી. આ સ્થિતિ જોઇને મને આત્મામાં વિશ્વાસ થયા કે હું... અનાથ છું. અને જ્યારે એ દૃઢ વિશ્વાસ થયા ત્યારે મેં એક દિવસ સકલ્પ કર્યો કે જો હુ આ વેદનામાંથી મુકત બની જાઉં તે સંયમ લઈને એવા પુરૂષાર્થ કરીશ કે મારે આત્મા હુ ંમેશને માટે રાગ-શેક અને જન્મ મરણના દુઃખમાંથી મુકત બની જાય, ખસ, આ વિચાર અને દૃઢ સકલ્પ કરતા મારી ઘાર વેઢના આપાઆપ શાંત થઇ ગઇ ને મેં સચમ અંગીકાર કર્યાં. હવે આપ જ બતાવા કે તમે પેાતાને લાખા વાના નાથ સમજો છે. તે શુ કોઇ પણ આત્મા શારીરિક વેદના મટાડવામાં સમ છે? રાજા કહે ના. મુનિ કહે તે એવી સ્થિતિમાં આપ કાઇ પણ રીતે કાઇના નાથ ખની શકે ખરા? મેં આ વાતને
Page #824
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૮૫
ખૂબ સારી રીતે સમજીને આ સંયમને માર્ગ અપનાવ્યો છે. હું જે કારણથી અનાથ હતે તે વાત મેં આપને સમજાવી. હવે બીજા પ્રકારની અનાથતા પણ હોય છે તે કેવી રીતે? તે હું તમને સમજાવું.
इमा हु अण्णा वि अणाहया निवा, तमेग चित्तो निहुओ सुणेहि। नियंठ धम्म लहियाण वि जहा, सीयन्ति एगे, बहुकायरा नरा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૮ હે રાજા ! બીજું અનાથપણું કર્યું છે તે તમે સ્થિર ચિત્ત કરીને સાંભળે. સનાથ બનાવનાર નિગ્રંથ ધર્મને પ્રાપ્ત કરીને પણ ઘણું કાયર પુરૂષે પતિત થઈ જાય છે અને નિગ્રંથપણુમાં દુઃખ પામે છે હવે જે સાધકદશામાં દઢ હોય છે તે મુનિ કેવા હોય છે?
સાચા સંયમી સાધક મુનિ પિતાના શરીર પર પણ મમત્વ નથી રાખતા તે પછી અધિક કપડા તે રાખે શાના? ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાન બોલ્યા છે
___ अचेलगस्स लूहस्स, संजयस्स तवस्सिणो। અચેલ એટલે વસ્ત્રને અભાવ. તેને અર્થ મર્યાદિત કપડા એમ લઈ શકાય છે. તે માટે એક ન્યાય આપીને સમજાવ્યું છે કે એક વહેપારીની પાસે કઈ પણ પ્રકારને માલ છે. તે વહેપારી તે માલને વેચવા ઈચ્છે છે. પરંતુ તેના મનમાં આશા છે કે ભાવ વધશે તેથી તે રાખી મૂકે છે. પરંતુ દુર્ભાગ્યવશ ભાવ વધવાને બદલે નીચે પડતા જાય છે. તે ભાવમાં જ્યારે તે માલ વેચે છે તે નફે બહુ અલ્પ થાય છે. પરંતુ તે સમયે કઈ વહેપારીને પૂછે છે ભાઈ! ન થયો કે નુકશાન? વહેપારી કહે છે નુકશાન નથી થયું ને ફાયદો પણ નથી થયે. ફકત સો - બસો રૂપિયા મળ્યા છે. તો હજારે રૂપિયાના વહેપારમાં જે રીતે સે, બસો રૂપિયાનું કેઈ મહત્વ રહેતું નથી. તે રીતે મર્યાદિત કપડા પણું વસ્ત્ર રહિત સ્થિતિમાં આવી જાય છે.
બંધુઓ! તમારી પાસે ગરમી અને ઠંડીના રક્ષણ માટે કેટલા વચ્ચે રાખો છે? ઠંડીથી બચવાને માટે અનેક ગરમ વસ્ત્ર, શાલ, દુશાલ, રજાઈ ઈત્યાદિ તમારી પાસે હોય છે. પરંતુ સાધુ મર્યાદિત વસ્ત્ર રાખે છે. તેથી બહુ ઓછા કપડા તેમની પાસે હોય છે. એટલા માટે બહુ ઓછા વસ્ત્ર હોવા તે અચેતની ગણતરીમાં આવી શકે છે. ઉપર ગાથામાં જૂહ શબ્દ આવ્યા છે. તેને અર્થ એ કે રૂક્ષ વૃત્તિવાળા. આ વૃત્તિ સાધુને માટે યોગ્ય છે. આપ જાણે છે દરેકના મુખમાં જીભ હોય છે. તે જીભે જીવનમાં કેટલું ઘી ખાધું હશે, દૂધ પીધું હશે, મીઠાઈઓના સ્વાદ કર્યો હશે ! અને આ રીતે અનેકાનેક સરસ વસ્તુઓ ખાધી હશે. પરંતુ શું કઈ પણ વસ્તુને સ્વાદ અથવા રસ તેની ઉપર રહ્યો છે ખરે? ના. વસ્તુ જીભથી નીચે ઉતરીને પેટમાં ગઈ કે તે તરત રૂક્ષ બની જાય છે. સાધુવૃત્તિ પણ એવી છે. જે કંઈ મળે તે ઠીક ને ન મળે તે પણ ઠીક તમે જમવા
Page #825
--------------------------------------------------------------------------
________________
૭૮૬
શારદા સાગર
બેસા. કાઇ વસ્તુમાં જો મીઠું ઓછું પડયું અથવા આ મારી બહેને મીઠું નાંખવુ ભૂલી ગઈ અથવા કોઇ વસ્તુમાં કંઇ ઉણપ રહી ગઇ તે તમે થાળી પછાડીને ભાગેથી ઉભા થઇ જાવ, પરંતુ સાવૃત્તિને ગ્રહણ કરવાવાળા આત્મા શુ એવુ કરી શકે ? ના. તેમને' ' વસ્ત્ર મળે તે ઠીક ને ન મળે તેા પણ ઠીક. એ રીતે આહારાદ્ધિ મળે તે ઠીક અને ન મળે તેા ઠીક. “ામુત્તિ ન મખિન્ના ગામુત્તિ ન સોન્ગ। ” મળે તે અભિમાન ન કરે ને ન મળે તેા શાક ન કરે. આવી રૂક્ષ વૃત્તિ હોવાના કારણે તેઓ બધા પરિષહાને સહન કરે છે તેનું પિરણામ એ આવે છે કે આસકિતના અભાવથી તેમને કર્મબ ંધન થતું નથી.
સચમી સાધક ધન તેા રાખતા નથી તેથી ધન પ્રત્યેના લાભ કે લાલસાને પ્રશ્ન જ નથી હાતા. તેએ નવ ફાટીએ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેથી કામ લેાગ તરફ તેમનું મન જતુ નથી. તેથી વાત રહી વસ્ત્ર પહેરવાની અને પેટ ભરવાની. આપ જાણા છે કે સાધુને શ્વેત વસ્ત્રા સિવાય કોઇ પણ રંગનુ કિંમતી વસ્ર ખતુ નથી. અને શ્વેત વસ્ત્ર પણ મર્યાદાથી વધુ ન જોઇએ. કારણ કે પોતાના વસ્ત્ર, પાતરા આદિ પાતે સ્વયં લઇને દેશદેશ વિચરે છે. પેાતાનું વજન કાઇને આપતા નથી. આવી સ્થિતિમાં તે અધિક વસ્ત્ર રાખતા નથી. અને જે મર્યાદિત રાખે છે તેના પર તેમને મમત્વ નથી હતુ. આ રીતે આહાર માટે છે. અચેત અને નિર્દોષ આહાર મળે તે ગ્રહુણ કરે છે. ક્યારેક લૂખા સુકા જેવા આહાર પણ મળે છે. સરસ કે નિસ આહાર ફકત શરીર ટકાવવા માટે લે છે. તેમને મન તે સરસ અને નિરસ આહાર અને સમાન છે. કારણકે તે સ્વાદને માટે નથી ખાતા. ફકત પેટને ભાડું આપવાને માટે ખાય છે. એટલા માટે ખાદ્યપદાર્થ માં પણ તેમની લેાલુપતા રહેતી નથી. આ સિવાય તે પેાતાના સંપૂર્ણ પરિવારને છેાડીને સંયમી બની ગયા. તેથી મેાહ કેાના પર રહે? તેમને માટે તે સંસારના દરેક જીવા સમાન છે. તેથી કેાઇ જીવા પ્રત્યે તેમની મમતા નથી રહેતી. એટલા માટે સૂકી માટીના ગાળા સમાન તેવા આત્માને ક ચાંટતા નથી.
હે રાજન! આવે છે સાધુ માર્ગ. ગમે તેવા કપરા પ્રસંગેામાં પણ પેાતાના નિયમથી ચલાયમાન ન થાય અને ઉત્કૃષ્ટ ભાવે મહાવ્રતનું પાલન કરતા સંયમની આરાધના કરે તે સાચા સનાથ છે. પણ જ્યારે આથી વિરુદ્ધમાં આહાર ન મળતાં ક્ષુધાના પરિષહ વેઠવે પડે, પાણી ન મળતાં તૃષાનેા પરિષહ વેઠવા પડે, સત્કારને બદલે તિરસ્કાર, માનને અદ્દલે અપમાન, મીઠા વચનેાને બદલે આક્રેશ વચન સહન કરવાના પ્રસંગા ઉભા થાય તે સમયે જે સાધક પોતાના પરિણામથી પાછે પડીને એમ વિચારે કે મને આવી ખખર ન હતી. આ કરતાં મારુ' ઘર અને મારા પરિવાર સારા. આવા જે અધ્યવસાયા કરે છે તે સાધક સયમના પરિણામથી ચલાયમાન થયેલે છે. તેથી તે સાધુ અવસ્થામાં હાવા છતાં કાયરતાને કારણે દુઃખી બને છે તે મનમાં આધ્યાન અને
Page #826
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૮૭
રૌદ્રધ્યાનથી સીઝાયા કરે છે. આ સાધુ સાધુપણામાં હોવા છતાં પરિણામથી સાધુ દશાથી ચલિત થયેલ ખરેખર અનાથ છે.
' ભગવાને ઠાણાંગ સૂત્રની અંદર ચોથા ઠાણે ચાર પ્રકારની દીક્ષા બતાવી છેઃ (૧) એક પુરૂષ સિંહની જેમ શૂરવીર બનીને દીક્ષા લે ને સિંહની પેરે પાળે તે ભરત ચક્રવર્તિની માફક. (૨) એક સિંહની પરે દીક્ષા લે અને શિયાળ જેવો થઈને મૂકી દે તે કુંડરીકની માફક, પુંડરીક અને કુંડરીકની વાત તમે ઘણીવાર સાંભળી હશે. કુંડરીકે વૈરાગ્ય પામીને સિંહની માફક શૂરવીર બનીને સંયમ લીધે પણ રોગ થતાં પિતાના ભાઈના રાજ્યમાં આવ્યા ને ભાઈના રાજ–વૈભવ જોઈને પડવાઈ થયા હતા. (૩) એક શિયાળની પેરે દિક્ષા લે અને સિંહની પેરે પાળે તે અંગારમન આચાર્યના શિષ્યની પેરે. દીક્ષા લીધી ત્યારે તેમના ભાવ મધ્યમ હતા. પણ દીક્ષા લીધા પછી ઉઘાડ થતાં જેમનું ચારિત્ર વિશુદ્ધ બન્યું ને શિયાળની પેરે દીક્ષા લીધી હતી પણ સિંહની પેરે પાળી. (૪) અને ચોથા પ્રકારના છ એવા છે કે શિયાળની પેરે દીક્ષા લઈને શિયાળની પેરે પાળે તે કાળકાચાર્યના શિષ્યની પેરે.
બંધુઓ! જે આત્માઓ શૂરવીર છે તેમની દેવ જેવા દેવ પરીક્ષા કરવા આવે તે પણ ડગતા નથી. નમી રાજર્ષિ દીક્ષા લેવા માટે તત્પર બન્યા તે સમયે તેમની પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને મનુષ્ય લેકમાં આવ્યા ને કહેવા લાગ્યા...હે નમિરાજ! તું દીક્ષા લેવા નીકળે છું પણ જરા પાછું વાળીને તે જે. આ તારી મિથિલા નગરી ભડકે બળી રહી છે. તારા અંતેઉરની રાણીએ કાળે કલ્પાંત કરે છે. દેવે બધી માયા રચી હતી એટલે જેનારને તે એમ લાગે કે નગરી જલી રહી છે. અંતેશ્વરમાં રાણીઓ રૂદન કરે છે ને આખા ગામમાં કેલાહલ મચી ગયો છે. પણું નમી રાજર્ષિએ તે ઈન્દ્રને રોકડ જવાબ આપી દીધું કે હે બ્રાહ્મણ !
सहं वसामो जीवामो, जेसि मो नत्थि किंचणं । मिहिलाए डज्झमाणीए, न मे डज्झइ किंचणं ॥
ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૧૪ હું તે સુખપૂર્વક વસું છું ને સુખપૂર્વક જીવું છું. જે મારું છે તે મારી પાસે છે. મિથિલા નગરી બળતાં મારું કાંઈ બળતું નથી. વળી તમે કહો છો કે નગરીના લેકે રડે છે ને રાણુઓ રડે છે. તે શું એ બધા મને રડે છે? મને કઈ રડતું નથી. સૌ પિતાના સ્વાર્થને રડે છે. જેમ કે ઘટાદાર વૃક્ષ પર પક્ષીઓ રાત્રે આવીને બેસે છે તે વૃક્ષને કેઈ કુહાડો લઈને કાપી નાંખે અગર વૃક્ષ પડી જાય તે પક્ષીઓ સાંજ પડતાં ત્યાં આવીને રડે છે. તે શું પક્ષીઓ વૃક્ષને રડે છે? ના. એ તો પિતાને બેસવા માટેનું વિશ્રામસ્થાન ચાલ્યું ગયું તેને રડે છે. તેમાં મને કોઈ રડતું નથી, નમી રાજર્ષિના
Page #827
--------------------------------------------------------------------------
________________
૭૮૮
શારદા સાગર
વૈરાગ્યભર્યા જવામ સાંભળી બ્રાહ્મણ સ્થિર બની ગયે. તમારે પણ વિચારવાનુ છે કે સંસાર કેવા સ્વાર્થથી ભરેલા છે! તમને લાગે કે આ બધા મારા છે. પણ આખું વાતાવરણુ સ્વાર્થની બાજીથી ભરેલુ છે.
સૌના પ્યારમાં મેઘા વહાલમાં, મેં તા સ્વાર્થ નિહાળ્યેા આ સંસારમાં કામ કરે તારી જ્યાં લગી કાયા, તારા પર સૌને મમતા ને માયા, ઘડપણની જ્યાં ઉતરે છાયા, પેાતાના સૌ થાશે પરાયા સૌના...
......
કવિ શુ કહે છે? સા તને ખમ્મા ખમ્મા કયાં સુધી કરશે? જ્યાં સુધી આ કાયા કામ કરે છે ત્યાં સુધી સાને તમે વહાલા છે. પણ આ કાયા ક ંપની કમાતી બંધ થઈ જશે ત્યારે કાઈ તમારા રહેવાના નથી. કેમ ખરાખર છે ને? હા. તમે આવા કંઈક કિસ્સા જોયા હશે પણ મમતા ઉતરતી નથી. કારણ કે જીવને રાગના અધના ખૂબ સતાવે છે. રાગનુ અંધન શું કરે છે?
જુઓ, ભમરા કમળના રસ લેવા માટે કમળના ફૂલ ઉપર જઇને બેસે છે ને આટલા રસ પી લઉં પછી ઉડી જઇશ એમ માને છે પણ ઉડતા નથી. છેવટે સૂર્યમુખી કમળ સૂર્યાસ્ત થતાં બીડાઈ જાય છે ત્યારે ભમરા માટે સેહામણું કોમળ કમળ કૈદ્રરૂપ બની જાય છે. ને છેવટમાં હાથીના મુખમાં કમળ જતાં ભમરાનું મૃત્યુ થાય છે. કમળની પાંખડીઓ કેટલી કેમળ હાય છે! શું ભ્રમર ધારે તેા કમળને વી ંધીને બહાર ન નીકળી શકત? નીકળી શકત. પણ કમળ પ્રત્યે એને રાગ છે એટલે તેને વીંધીને બહાર નીકળી શકતા નથી. પણ એ ભ્રમર લાકડાના પાટડાને વગર શસ્ત્ર વીંધીને કાણું પાડી શકે છે. જે સુથાર કરતાં પણ ચઢી જાય. સમજાયું? ભ્રમર લાકડાને વીધી નાંખે છે પણ *મળને વીંધી શકતે નથી. શું કારણ ? રાગ. બંધુએ! તમારી દશા પણ આવી છે. રાગ છે ? ત્યાં આગ છે. રાગ જશે તે દ્રેષ પણ જશે. વીતરાગતા પ્રાપ્ત કરવી હાય તેા રાગ-દ્વેષ અને છોડવા પડશે. રાગ સંસાર વધારે છે. અહી એક નાનકડુ દૃષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. તેમણે આખી જિંદગી ધન ભેગુ કરવામાં વીતાવી હતી. પશુ ધર્મશધના કરી જિંદંગીના સદુપયેાગ ન કર્યા. તેની રગેરગમાં કૃપણુતા વ્યાપેલી હતી. તે વ્યાજવટાના ધંધા કરતા હતા. આ શેઠને પાંચ દીકરા હતા. એક વખત શેઠ બિમાર પડયા. પાંચ પુત્ર પિતાજીની ખડે પગે સેવા કરવા લાગ્યા. પુત્રાએ વિચાર કર્યાં કે; હવે આપુજીને અંતકાળ નજીક આવ્યેા છે એટલે તેમનુ ચિત્ત ધર્મ ધ્યાનમાં જોડાય તેમ કરવું. જેથી તેમનું મૃત્યુ સુધરી જાય. પણ જેણે આખી જિંદગીમાં ધર્મધ્યાન કર્યું ન હોય. ભગવાનનું નામ લીધું ન હેાય તેનું ચિત્ત હવે ધમ'માં કે પ્રભુમાં કયાંથી ચાંટે ? દીકરાઓએ કહ્યું. બાપુજી! હવે ધર્મધ્યાનમાં ચિત્ત જોડા. પણ ખાપુજી તે જીવનભર માયાના કીડા બન્યા હતા. ધર્મમાં તેમણે કદી ચિત્ત જોયું ન હતું.
Page #828
--------------------------------------------------------------------------
________________
૭૮૯
શારદા સાગર
એટલે તેઓ તરત એટલી ઉઠયા. બેટા! પેલા ઘરમાં રહેતા જાટ પાસે અમે રૂપિયા લેણાં છે, તે જોજે ભૂલી ન જતા.
બીજા દીકરાને થયું કે પિતાજીને ઇશ્વરનું સ્મરણ કરાવું. એટલે તેણે કહ્યું કે ખાપુજી! ઇશ્વરનું નામ લે. પણ શેઠ ઇશ્વરનું નામ કયાંથી લે ? ઇશ્વર અને માયાને તે વેર ડાય છે. ઇશ્વર અને માયાને તેા ઉભા હો અનતુ નથી. 'એટલે ડાસા કહેવા લાગ્યા કે અરે દીકરા ! પેલા ઈશ્વરપ્રસાદ પર દાવા કરવાના છે. એણે મૂડી કે વ્યાજ કંઈ આપ્યું નથી. તેં મને યાદ કરાવી આપ્યું તે ઠીક કર્યું !
એટલામાં ત્રીજો દીકરા આન્યા. તેણે કહ્યું- બાપુજી! હવે તમે ઘડી એઘડીના મહેમાન છે. માટે રામ રામ કરેા. રામ રામ શબ્દ કાને પડતાં શેઠને કાઇ પુરાણી સ્મૃતિ તાજી થઇ હોય તેમ ખેલી ઉઠયા - અરે બેટા! પેલા રામા હજામનું ખાતું જરા જોઇ લેજે. એણે આપણને પૂરા રૂપિયા આપ્યા છે કે નહિ?
ચાચા દીકરા કહે બાપુજી! કૃષ્ણનું સ્મરણ કરશ. ત્યારે શેઠ તરત એલી ઉઠયા - બેટા ! તે યાદ કરાવ્યું તે સારુ થયુ. પેલા કીસના માળી છે ને! એની પાસેથી આપણી લેણી રકમના બદલામાં દશ મણ અનાજ લેવાનું છે તે ભૂલતા નહિ.
પછી તા આ બધા દીકરાએ એકી સાથે ખાલી ઉઠયા કે ખાપુજી! આ બધુ ભૂલીને હવે ભગવાનનું નામ લેા. પણ શેઠની બુદ્ધિ ઉપર માયાના ગાઢ પડદો પડ્યા હતા. એટલે એને ભગવાનનું નામ યાદ કરતાંની સાથે ભગવાનજી બ્રાહ્મણ પાસે ૫૦૦ રૂપિયા માંગતા હતા તે યાદ આવ્યા. અને કહે છે બેટા ! તે તમે યાદ કરીને લઇ આવજો. આ રીતે શેઠના મનમાં મરતા સુધી લેણદેણુના વિચાર ચાલુ રહ્યા. પણ તેમનું ચિત્ત ઇશ્વરમાં જોડાયું નહિ.
આ દૃષ્ટાંત સાંભળીને તમને હસવું આવ્યું. પણ આમાં હસવા જેવું કાંઇ નથી. મરણ સમયે શેઠના જેવુ ના અને તેનુ ધ્યાન રાખજો.
અનાથી મુનિના સમાગમથી જેમ શ્રેણીક રાજા પામી ગયા તેમ આપણે પણ સત સમાગમ કરીને ભવના ફેરા ટળે તે માટે, ખેાધિખીજની પ્રાપ્તિ કરી લઇએ. તે સત સમાગમ કર્યા સફળ બને, હવે થેડીવાર ચત્ર લઇએ.
ચરિત્ર:– અજના સતીની શાધમાં ફરતા પવનજીના ઝુરાપા -અજનાના ભાઇની દીકરીએ કહ્યું કે મારા ફઈબાને કાઢી મૂકયા છે. એટલે પવનજી તેા જમવાને થાળ પછાડીને ઉભા થઇ ગયા. સાસુ-સસરા કહે તમે અહીં રાકાઇ જાવ. અમે માણસેા માકલીને અજનાની શેાધ કરાવીશું. પવનજી કહે હું... એક મિનિટ પણ અહીં રોકાવાને નથી. તમારા કસાઈ જેવા કર્તવ્યથી મને તમારા ઉપર પણ નફરત થઈ ગઈ છે. એમ
Page #829
--------------------------------------------------------------------------
________________
૭૯૦
શારદા સાગર કહી સાસુ-સસરાને તરછોડીને પવનજી તેમના મિત્રની સાથે જંગલમાં આવ્યા. ઠેરઠેર અંજનાની તપાસ કરવા લાગ્યા.
વનમાંહે કુંવરજી ટળવળે, કિહાં ગઈ દાન યા તણું વેલ તે, કિહાં ગઈ ધર્મની ધુંસરી, કિહાં ગઈ શિયળ સતોષની કેલ તે, આવે ને મારી આગળ રહે, જેમ જેઉં તુમ તણું મુખનું સ્વરૂપ તે, કેટકેથી કુશળ હું આવીયે, એમ કહી રૂદન કરે બહુ ભૂપતે-સતી રે.
પવનજી વનવગડે ઘૂમે છે ને અંજના વિના તરફડે છે. તે વનના વૃક્ષની સામે ઉભા રહીને કહે છે, હે વૃક્ષો ! દાન અને દયાની વેલ સરખી મારી અંજનાને તમે જોઈ છે? એની નસેનસે ધર્મની ભાવના રહેલી છે. એનું શીયળ તે કેટલું નિર્મળ છે. હે વનમાં વિહરનારા પંખીડાઓ! તમે આવી પવિત્ર અંજનાને જતાં જોઈ છે? તે અહીં આવી હતી? તમે મને જલ્દી બતાવે. મેહમાં માણસ ભાન ભૂલે છે ત્યારે એને ભાન નથી રહેતું કે હું આ વૃક્ષને પૂછું તે શું તે મને જવાબ આપશે? કઈ જવાબ આપતું નથી. ત્યારે પવનજી કહે છે. કેઈ બતાવો કેઈ બતા અંજના” અરે કે બતા અંજના રેઇ રેઈને રાતી થઈ છે આંખલડી, અરે કઈ બતાવે મને અંજનાજી.
અરેરેહે વૃક્ષે ! હે પ્યારા પંખીડાઓ! તમે મને કેમ જવાબ આપતા નથી? શું! મારી અંજના અહીં નહતી આવી? જે આવી હતી તે તમે એને રોકી કેમ નહિ? આમ બેલે છે. પણ કઈ જવાબ દેતું નથી ત્યારે એ બેલે છે તે અંજના! તું મારાથી કેમ રીસાઈ ગઈ છે? ક્યાં જઈને સંતાઈ ગઈ છે? હું તારા વિના ગૂરી રહ્યો છું. તને મારી એટલી પણ દયા નથી આવતી? હું યુદ્ધમાં વરૂણ રાજાને હરાવીને વિજયની વરમાળા પહેરીને આવ્યો છું. તે તને એમ પણ નથી થતું કે હું જલ્દી મારા પતિને મળું. તું જ્યાં હોય ત્યાંથી મારી પાસે આવી જા. તારું મુખ જોઈશ ત્યારે મને શાંતિ થશે. હું તારા વિના જીવી શકીશ નહિ. આમ બેલતા જાય ને પવનજી રડતા જાય છે. તેમને કરૂણ કલ્પાંત જેઈને વનના પક્ષીઓ પણ રડી પડયા ને વૃક્ષે ધ્રુજી ઉઠયા.
પવનજીનો મિત્ર પણ વિચાર કરે છે કે જે સતીને ગર્ભવતી આવા વગડામાં કાઢી મૂકી એ આવા જંગલમાં જીવતી રહી હશે? એનું શું થયું હશે? એ તે જ્ઞાની જાણે પણ મિત્રને એવું કહેવામાં આવશે તે ખૂબ આઘાત લાગશે. એટલે પવનજીને કહે છે વીરા ! તું હિંમત રાખ. શાંતિ રાખ. આપણે ગમે ત્યાંથી અંજનાદેવીને શોધી કાઢીશું. એમ હિંમતભર્યા શબ્દથી આશ્વાસન આપે છે. પણ પવનજીની ધીરજ ખૂટી ગઈ છે. ભૂખ્યા ને તરસ્યા વગડામાં ઘૂમવા લાગ્યા. ભૂખ-તરસ અને બીજુ અંજનાના વિયેગનું દુખ પવનજીને ખૂબ સતાવવા લાગ્યું. અંજનાને પત્તે નહિ પડવાથી પવન બેભાન
Page #830
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૯૧
થઈને જંગલમાં પડયા છે.
પવનછ જ્યાં છે ત્યાં માતા પિતા તથા સાસુ-સસરાનું આગમનઃ આ તરફ પવનજી તેમના માતા-પિતા પાસેથી જમ્યા વિના નીકળી ગયા એટલે માતા-પિતાને પણ દુઃખ તે થાય ને? અને દીકરો ગયો એટલે મા-બાપ બેસી તે ન જ રહેને? માતા-પિતા મુખ ઢાંકીને પવનજીના ગયા પછી ખૂબ રડયા કે આપણું ગુણીયલ વહુ તે ગઈ ને આપણે દીકરો પણ ગયે. આપણે રત્ન જેવી વહુને ન ઓળખી. તેણે તે ઘણું કહ્યું પણ આપણે માન્યા નહિ. તે આપણે પસ્તાવાને વખત આવ્યે. હવે આપણે જાતે દીકરા-વહુની તપાસ કરવા જઈએ. એમ વિચાર કરીને પવનજીના માતા-પિતા મોટું લશ્કર લઈને પહેલાં મહેન્દ્રપુરી આવ્યા. ત્યાં પણ રાજ્યમાં રોકકળ ચાલે છે. કારણ કે દરેકના દિલમાં પોતાની ભૂલને પશ્ચાતાપ થતું હતું. માતા-પિતા કહે કે જે દીકરી અહીં ન આવી હોત તે એમ થાત કે અહીં આવી જ નથી. પણ પિયરની મોટી આશાએ તે બાર બાર વર્ષે આવી. ત્યારે આપણે તેના સામું પણ ન જોયું. તેને પાણી પણ ન પીવડાવ્યું. આ રીતે ખૂબ પશ્ચાતાપ કર્યો. પ્રહલાદ રાજા અને કેતુમતી રાણી તેમજ મહેન્દ્ર રાજા અને મને વેગા રાણી આદિ બંને રાજાએ પોતાનું સૈન્ય લઈને પવનજી અને અંજનાની શોધ કરતાં કરતાં જ્યાં પવનછ બેભાન થઈને પડ્યા છે ત્યાં આવ્યા.
પવનજીને સમજાવવા લાગ્યા કે બેટા! તારા જેવા શૂરવીર અને પરાક્રમી પુત્રને આ શું શોભે છે? મોટા બળવાન વરૂણ રાજા સાથે યુદ્ધ કરતાં તેં આટલા ઘા સહન કર્યો ને એક પત્નીને ઘા સહન કરી શકતો નથી? કર્મ આગળ કઈ બળીયું નથી. અમારી બધાની મોટી ભૂલ થઈ ગઈ છે. તેમાં ના નથી. પણ હવે તું બેઠે થા. ઘણું ઘણાં ઉપચાર કર્યા અને શીતળ પવન આવ્યું એટલે પવનજી ભાનમાં આવ્યા, પણ કેઈની સાથે કંઈ બોલતા નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૯૦ આસો સુદ ૧૧ ને ગુરૂવાર
તા. ૩૦-૧૦-૭૫ અનંતજ્ઞાની મહાન પુરૂષ કહે છે કે હે ભવ્ય છે ! જે તમારે ભવના ફેરા અટકાવવા હોય તે સર્વપ્રથમ જીવનમાંથી વકતાને કાઢવી પડશે. તમારે બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ હશે તે તે વજ ફરકાવવા માટે વાંકીચૂકી લાકડી કામ નહિ લાગે. સીધી લાકડી લેવી પડશે. તે રીતે મેક્ષમાં જવું હશે તે આપણી જીવન રૂપી લાકડીને સરળતાથી સીધી બનાવવી પડશે. જીવન રૂપી વાંકીચૂકી લાકડી ઉપર સગુણને વજ ફરકાવી શકાશે નહિ. જીવનમાં જેટલી સરળતા હશે તેટલા તમે જગતમાં પ્રિય બની
Page #831
--------------------------------------------------------------------------
________________
૭૯૨
શારદા સાગર
શકશેા. આટલા માટે આપણા પરમ પિતા પ્રભુ કહે છે કે હું આત્મા ! તમે જીવનમાંથી વક્રતા દૂર કરી સરળ અનેા. હૃદયની વક્રતાનુ નામ માયા છે. માયા આત્માની સરળતાના નાશ કરે છે. જ્યાં સુધી હૃદયમાં વક્રત્તા - માયા હૈાય ત્યાં સુધી ધર્મના ખીજ વાવી શકાતા નથી. ખેડૂત જેમ જમીન ખેડીને પાચી મનાવે છે. પછી તેમાં ખીજ વાવે તે ઉગી નીકળે છે. તેમ જો હૃદયમાં ધર્મીના બીજ વાવવા હશે તેા હૃદયની જમીન પેાચી મનાવવી પડશે. ધર્મ કાના હૃશ્યમાં ટકી શકે?
सोही उज्जुय भूयस्स, धम्मो सुध्धस्स चिट्ठs | निव्वाणं परमं जाई, धयं सित्तिव्व पावएं ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૧૨
સરળ આત્મામાં ધર્મ ટકી શકે છે. જેણે જીવનમાં સરળતા અપનાવી છે તે મેાક્ષ માર્ગના યાત્રી બની શકે છે. વક્રતા પરભવમાં વધુ મનાવે છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યુ છે કે માયાય નૈર્યોતસ્ય ।” માયા કરવાથી જીવ તિર્યંચ ચેાનિમાં જાય છે. તિર્યંચને અર્થ વાંકાપણું છે. એટલે જ્ઞાની કહે છે કે વાંકા કામ કરશેા તા કૂતરા, ખિલાડા, ઊંટ, હાથી, ઘે!ડા, ગાય, ભેંસ આદ્ધિતિયોંચમાં ઉત્પન્ન થવું પડશે. માટે વાંકાપણું છેડી દે, આજે ઘણી વાર જોવામાં ને સાંભળવામાં આવે છે કે માણસ મુખે જુદું ખેલે ને પાછળ પણ જુદુ ખેલે. મારના ટહુકાર કેટલેા મધુર અને પ્રિય હાય છે. પણ એ માર સર્પ જેવા ભયંકર વિષધર પ્રાણીને ગળી જાય છે. એવી રીતે કપટી માણુસ ઉપરથી સાકર જેવી મીઠી વાણી ખેલે છે પણ તેમાં સાચી મીઠાશ કેટલી છે એ તેા પાતાના આત્મા સમજી શકે છે. અથવા કાઇ વ્યકિત ખૂબ પરિચિત હેાય તે જાણી શકે છે. ખ!કી અજાણ્યા માણસ તેા તેની ખેાલવાની મીઠાશ જોઇને અજાઈ જાય છે. કારણ કે તે ભીતરનેા ભેદ કયાંથી સમજી શકે ?
એક વખત રામચંદ્રજી અને લક્ષ્મણ અને ભાઇઓ વનમાં ફરવા માટે ગયા. વનમાં જતાં રસ્તામાં એક સુંદર સરેાવર આવ્યું. એ સરેાવરમાં ઘણાં કમળા ખીલ્યા હતા. તેની આસપાસ ભમરાએ ગુજારવ કરતા હતા. આ સરાવરની શાભા જોઇને રામચંદ્રજી અને લક્ષ્મણુ જોવામાં સ્થિર થઇ ગયા. તેઓ સાવરની શેાભા નિહાળી રહ્યા હતા. ત્યાં રામચંદ્રજીએ એક અગલે જોયા અને લક્ષ્મણને કહ્યું. એ લક્ષ્મણ ! તુ જો તે ખરે. આ ખગલેા કેવા સફેદ દૂધ જેવા દેખાય છે! તેને કેવા કિંમતી સાબુથી નવરાત્મ્યા હશે કે તેનામાં આટલી બધી સફેદઈ આવી છે! તે કેવા ધીમે ધીમે પાણી ઉપર ચાલે છે! જાણે કે ઇ સત ઈયાસમિતિનું પ લન કરતા ચાલી રહ્યા ન હેાય! જેની દ્રષ્ટિ પવિત્ર ને નિર્મળ છે તે આત્મા બધાને સારા દેખે છે. જ્યારે ગુરૂ દ્રાણાચાર્યે પાંડવા અને દુર્યોધનને કહ્યું કે તમે નગરમાં જઇને જોઈ આવા કે કેટલા માણસા સજ્જન છે?
Page #832
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૯૩
અને એક નગરમાં ગયા છતાં ધર્મરાજાને બધા સદ્ગુણી લાગ્યા. અને દુર્યોધનને આધા દુર્ગુણી લાગ્યા. તેની ષ્ટિમાં ફેર છે. રામચંદ્રની દૃષ્ટિ પવિત્ર હતી તેથી તેમને બધુ પવિત્ર દેખાયુ. તેથી તેમણે પોતાના ભાઇ લક્ષ્મણજીને કહ્યું.
पश्य लक्ष्मण पंपायाः बकः परम धार्मिकः ।
शनैः शनैः पदं धत्ते जीवेषु वध शंकया ॥
હે લક્ષ્મણુ વીરા! જો તા ખરા. આ બગલા ચેગીની માફક પ્રભુની પ્રાર્થનામાં કેવા લીન બનીને ઉભે છે! જાણે કે પ્રભુપ્રાર્થનામાં મસ્ત કાઇ ભકત ન હાય! જૈન સાધુ ઇર્યાસમિતિ જોઈને સાવધાનીપૂર્વક પગ ઉપાડે છે ને ધીમે ધીમે જતનાપૂર્વક પગલા ભરે છે. તેમ પગલે પણ સાવધાનીથી પગ ઉપાડે છે. તેને ભય છે કદાચ પગ નીચે કેાઈ જીવ ચગદાઈ જાય. ખરેખર આ બગલા સંત જેવા પવિત્ર દેખાય છે માટે એના દન કરીને પવિત્ર મનીએ.
આ
જેવી દ્રષ્ટિ હાય છે તેવી સૃષ્ટિ દેખાય છે. જ્યારે રામચંદ્રજી ચૌદ વર્ષ વનવાસ ભાગવીને પાછા અયેાધ્યા નગરીમાં આવ્યા ત્યારે આખી અાધ્યા નગરીની જનતા તેમનુ સ્વાગત કરે છે. હીરા અને મેતીડાથી વધાવે છે. દિલમાં આનદને પાર નથી. બધાને રામચંદ્રજીએ જોયા પણ માતા કૈકયીને જોઇ નહિ. તેથી તેમના દિલમાં દુઃખ થાય છે. જનતાના હૈયા હર્ષીના હિંચાળે હીંચતા હતા. ત્યારે કૈકયી માતા મહેલના ખૂણામાં એસીને રડતા હતા. રામચંદ્રજી કૈકયી માતાના મહેલે પહોંચી ગયા ને માતાના પગમાં પડીને કહ્યું: હું માતા ! તું શા માટે રડે છે? ત્યારે કૈકયી માતા કહે બેટા! મારી ભૂલના કારણે રડું છું. મેં તને રાજગાદીને બદલે વનવાસ અપાવ્યે.. હુ પાપણી તને માતુ શુ ખતાવું? રાણી કૈકયીને આઘાતને પાર નથી. માનવ માત્ર ભૂલને પાત્ર છે. પણ ભૂલને ભૂલ કહેવી ખહુ મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીના આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સત્તાના મઢમાં આવી શૈયાપાલકના કાનમાં સીસું રેડાયું હતું. તે ભૂલને પણ પ્રભુએ પ્રગટ કરી દીધી.
આપણે રામચંદ્રજીની સરળતા ઉપર વાત ચાલતી હતી. રામચંદ્રજી માતા કૈકયીને કહે છે; હે માતા ! તુ શા માટે રડે છે ? આજે જો અયેાધ્યા નગરીમાં આ રામનુ બહુમાન થતું હાય, પિતાની આજ્ઞાનું પાલન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયુ હાય તા હૈ માતા! તારા પ્રતાપ છે. સીતાનુ સતીત્વ પ્રગટ થયું હેાય તે તે પણ તારા પ્રતા૫ છે, માતા! તુ ન હાત તે આ રામને દુનિયા કાંથી એળખવાની હતી! આમ કહીને રામ માતા કૈકયીના ચરણમાં પડી ગયા. હું તમને પૂછું છુ તમારી માતાએ આવુ કર્યું" હાય તે તમે શું કરે? એ માતાના ઉપકાર માનેા કે ત્યાગ કરેા ? મેલેા તેા ખરા ! ( હસાહસ) ટૂંકમાં મારા કહેવાના આશય એ છે કે ગુણગ્રાહી અને સરળ આત્માએ
Page #833
--------------------------------------------------------------------------
________________
૭૯૪
શારદા સાગર
બધેથી ગુણ ગ્રહણ કરે છે. રામચંદ્રજીએ કૈકયીના ઢાષ ન જોયા પણ ગુણ જોયા. આ રીતે કૃષ્ણ વાસુદેવની સ્વારી નીકળી. સડેક્ષી કૂતરી રસ્તામાં પડેલી જોઇને ખીજા માણસોએ નાક આગળ ડૂચા દીધ. પણ કૃષ્ણ નીચે ઉતરીને સડેલી કૂતરી પાસે ગયા. તેમણે કીડાથી ખદબદતુ ને દુર્ગંધ મારતું શરીર ના જોયું. પણ અધા માણસેાને કહ્યું કે જુએ તે ખરા? આની ખત્રીસી કેવી સુંદર છે! આખા સડેલા શરીરમાંથી તેમણે સુંદર બત્રીસી જોઇને તેના વખાણ કર્યાં. લે, તમારી દ્રષ્ટી કયાં જાત! દુર્ગુણી માણસ કાઇને રાઇ જેટલેા દોષ હશે તેા તેને વધારીને માટે કરશે. પણ ગુણુ નહિ જોવે.
દોષ દેખું સદા હું અવરમાં, મારા દોષો ન આવે નજરમાં, ગુણ બીજાના કેંદી ના નિહાળું, માનુ ગુણ છે બધા મારા ઉરમાં, આ ખરાબી મને ખરડયા કરે, હા એક અવગુણુ મને કૅનઢયા કરે. વારેવારે મને વળગ્યા કરે, એક અવગુણુ મને નડયા કરે.
જેની દૃષ્ટિ કાગડા જેવી હાય છે તેને પેાતાના દોષ દેખાતા નથી. પણ ખીજાના દોષ દેખાય છે અને હંસ જેવા આત્માએ ખીજાના ગુણ દેખે છે. જ્ઞાની કહે છે કે અવગુણ એ મેટામાં મેાટો રોગ છે.
રામચંદ્રજીની દૃષ્ટિ હંસ જેવી હતી. તે ગુણુના ગ્રાહક હતા. એટલે લક્ષ્મણુના માઢ બગલાની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે સરેશવરમાં રહેલી માથ્વીએ આ વાત સાંભળી. એટલે તે અંદરથી ખાલી ઉઠી.
कः किं वर्णिते रामः, तेनाहं निष्कुली कृता । सहवासी विजानाति, चरित्रं सहवासिनाम् ॥
હે સરળ દ્દયી રામ! તારુ' હૃદય દૂધ જેવું સફેદ છે. તેથી તને ખગલામાં દૂધ જેવી સફેદાઇ દેખાય છે. પણ આ ઉજ્જવળતા અને ધ્યાન માત્ર ઉપરનું છે. અંદરનુ રહસ્ય તમે ક્યાંથી જાણેા ? એ તા જે સાથે રહે તે જાણી શકે, આ ખગલા ચેાગીનુ ધ્યાન એ તે માછલા ખાવા માટેનું છે. આ ચેગીએ સફેદ વસ્ત્ર પહેરીને ધીમે ધીમે ચાલીને મારા વંશના નાશ કરી નાંખ્યા છે. આ તેની સાધનાનું રહસ્ય છે. ભગવાનને શ્રાવક જેવા મહારથી હાય તેવા અરથી હાય. તમે લાખાના દ્વાન કે તપ-ત્યાગ કરે। અથવા ન કરી શકે પણ હૃદય શુદ્ધ હશે તેા જલ્દી આત્મકલ્યાણ થશે. તમે તે શ્રાવક છે. સાધુ માટે પણ સૂયગડાયગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે :जइ विय नगिणे किसे चरे, जइ विय मुंजिय मासमंतसो । जे इह मायाइ मिज्जई, आगंता गन्भायणंतसो ||
સૂર્ય. સુ. અ. ૨ ઉર્દૂ. ૧ ગાથા ૯ જે સાધુ વસ્રાના ત્યાગ કરી માસખમણને પારણે માસખમણ કરી જેણે
Page #834
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૯
શરીરમાંથી લેહી-માંસ સૂકવી નાંખ્યા. એવા ઉગ્ર તપની સાધના કરવા છતાં માયાની ગ્રંથિ છેડી નહિ હોય તે એક વાર નહિ પણ અનંતી વાર ગર્ભમાં આવવું પડશે. જીવનમાં સરળતા નહિ હોય તો આવી કઠોર સાધના પણ તેને જન્મ મરણના ફેરામાંથી છેડાવી શકતી નથી. ભગવાન તો કહે છે કે મારે સાધુ હોય કે શ્રાવક હોય પણ જે તેનામાં સરળતા નથી તે કલ્યાણ નથી. “માય મિચ્છાદિઠી, અમાથી સર્દીિ ” જે આત્મા માયાવી છે તે મિથ્યા દષ્ટિ છે, ને માયા વગરને આત્મા સમ્યક્રષ્ટિ છે. જેનામાં દંભ કે માયા નથી તે આત્મા સમ્યકત્વ રૂપી સૂર્યના કિરણને પ્રકાશ મેળવી શકે છે. હૃદયની સરળતા અને પવિત્રતા વિનાની તમામ સાધનાઓ પ્રાણ વિનાના કલેવર જેવી છે. ભલે તેનાથી પુણ્ય બંધાશે ને દેવલોકના સુખ મળશે. પણ જન્મ-મરણના ફેરા ટળશે નહિ. માટે ભલે થોડી સાધના કરે પણ કપટ રહિત શુદ્ધ કરે. એ થેલી સાધના પણ કર્મના ભારથી આત્માને હળ બનાવશે.
દા. ત. અંતગડ સૂત્રમાં અયવંતાકુમારને અધિકાર આવે છે. તેમણે ફકત નવ વર્ષની છેટી ઉંમરમાં દીક્ષા લીધી હતી. તેમને કેવી રીતે વૈરાગ્ય આવ્યું હતું તે જાણો છો? અયવંતાકુમાર રાજમહેલના ચેકમાં સરખે સરખા મિત્રો સાથે ગેડીદડા રમતા હતા. ગેડીદડની રમત રમવામાં ખૂબ રસ જામ્યો છે. આ તમારે સંસાર પણ જો તમે સમજે તે ગેડી દડાની રમત જેવો છે. જેમ દડે આમથી તેમ ફેંકાય છે તેમ તમે ઘેરથી ઓફિસે જાય છે ને એફિસેથી ઘેર આવે છે આ એક રમત છે ને! રમત રમતાં રમતાં અયવંતાકુમારની દષ્ટિ ત્યાંથી ચાલ્યા જતાં એક વીતરાગી સંત ઉપર પડીને રમતને રસ ઉડી ગયે. બધા મિત્રને છોડી રમત પડતી મૂકી દોડતે સંતની પાસે ગયો. સંતને જોઈ તેના હૃદયમાં અપૂર્વ ઉલ્લાસ આવી ગયે. મુનિને વંદન કરી ભાવપૂર્વક પિતાને ઘેર લાવે છે. આંગણામાં પગ મૂકતાં માતાને વધામણી આપતાં કહે છે હે માતા ! આપણે ઘેર ભગવાનને તેડી લાવ્યો છું. એ સંત બીજા કેઈ નહિ પણ પ્રભુ મહાવીરના પટ્ટ શિષ્ય ૌતમસ્વામી હતા. ગૌતમસ્વામીને જોઈને માતાના દિલમાં અતિ હર્ષ થયા. ને નિર્દોષ આહાર-પાણી વહેરાવ્યા. બૈચરી કર્યા પછી સંત પાછા ફરે છે. ત્યારે નાનકડે અયવંતાકુમાર પણ તેમની સાથે જાય છે. ચૈતમસ્વામીને જોઈને એને એટલે હર્ષ થયે કે હું એમને શું આપી દઉં! સંતના હાથમાં ગૌચરીની ઝળી હતી. તે જોઈને બાલુડે કહે છે ભગવાન! મને આ ઉંચકવા આપે ને! ત્યારે ગૌતમ સ્વામી કહે છે કે આ ઝેબી જે અમારા જેવા થાય તે પડી શકે. ત્યારે બાલુડો કહે છે. મને તમારા જેવું બનાવી દે ને! બંધુઓની સાધુનું દર્શન પણ કેટલું લાભદાયી છે.
साधुनां दर्शनं पुण्य, तीर्थभूता हि साधवः तीर्थ पुनाति कालेन, सद्य साधु समागमः ॥
Page #835
--------------------------------------------------------------------------
________________
૭૯૬
શારદા સાગર
સાધુદર્શીન પવિત્ર છે કારણ કે સાધુ તીર્થરૂપ હાય છે. સાધુઓને સમાગમ જીવેાને તારી દે છે. જુએ, આવતાકુમારે કઢી સાધુને જોયા ન હતા. પહેલી વાર દર્શન કર્યાં ને તેનું હૃદય નાચી ઉઠયુ, અને બૈચરી વહેારાવી સાથે ચાલ્યા. એટલામાં તેા તેને દીક્ષા લેવાનુ મન થઈ ગયું. મા અધુએ! તમે પણ કેટલી વખત સાધુના દર્શન કર્યાં! ગાચરી વહેારાવીને સાથે પણ ચાલ્યા હશે! છતાં તમને સાધુની ઝોળી પકડવાનું મન થાય છે? સાધુના દર્શનથી મહાન લાભ થાય છે તે તેમના સમાગમ કરવાથી કેટલે। મહાન લાભ થાય? સાધુની સંગતિ કેવી છે તે પણ એક Àાકમાં કહ્યું છે. " चंदनं शीतलं लोके चन्दनादपि चन्द्रमा |
चन्द्र चन्द्रनयोर्मध्ये, शीतला साधु संगति । ”
ચઢન જગતમાં શીતળ છે. અને ચંદનથી પણ ચંદ્રમા 'અતિ શીતળ છે. ચક્રન અને ચંદ્રમા એ બંનેથી પણ સાધુઓની સંગતિ અધિક શીતળ છે.
અયવતાકુમારે સંતના દર્શન કર્યાં. અને સંતની સાથે ચાલતાં, તેમની સાથે વાતચીત કરતાં અંતરમાં અપૂર્વ શીતળતા વ્યાપી ગઇ. ગૌતમ સ્વામીની સાથે ખાળકે પ્રભુના સમેસરણમાં પ્રવેશ કર્યાં ને પ્રભુના દર્શન કર્યાં. પ્રભુની વાણી સાંભળીને એક વખતમાં વૈરાગ્ય રંગે રંગાઇ ગયા. તમે વર્ષથી વીતરાગ વાણી સાંભળેા છે પણ વૈરાગ્યના રંગ લાગ્યા છે?
માતા મને આજ્ઞા આપા - અયવતાકુમાર કહે છે પ્રભુ! મને તમારા જેવા મનાવી દે. પ્રભુ કહે છે એમ ન પ્રનાવાય. તારા માતાપિતાની રજા લઈને આવ. તરત પ્રભુ પાસેથી નીકળી માતા પાસે આવીને કહે છે હું માતા ! મારે દીક્ષા લેવી છે. મને આજ્ઞા આપો. દીકરાની વાત સાંભળીને માતા મૂર્છા ખાઈને પડી ગઇ. દાસદાસીએ શીતળ જળને છંટકાવ કરે છે, કાઇ વીંઝણા વીઝે છે ત્યારે શુદ્ધિમાં આવે છે ને કહે છે બેટા ! તું તેા હજુ નાના છે. તું દીક્ષામાં શું સમજે? ત્યારે પુત્ર કહે છે હે માતા મારી વાત સાંભળ. [ ખાનામિ તું ન બાળમિ, ગં ન ગામિ ત બાળમિ। હે માતા ! હુ જેને જાણું છું તે નથી જાણતા ને નથી જાણતા તેને જાણું છું. માતા કહે છે બેટા !
આ તારી ગૂઢ વાત હું સમજી શકતી નથી. તું શું કહેવા માગે છે? ત્યારે કહે છે હું માતા! જ્યારે કે ત્યારે એક દિવસ આ નશ્વર દેહના ત્યાગ કરીને જવાનુ છે તે હું જાણું છું. પણ કયારે જઇશ તે હું નથી જાણતા. ચાર ગતિમાંથી કંઈ એક ગતિમાંથી આવ્યે છું તે જાણું છું. પણ અહીંથી મરીને કઇ ગતિમાં જઇશ તે હું નથી જાણતા. મારે હવે ચાર ગતિનું પરિભ્રમણ કરવું નથી. તે પરિભ્રમણ ટાળવા માટે મારે દીક્ષા લેવી. છે. વળી હું એ વાત સમજું છું કે આત્મા દેહરહિત અને નિત્ય છે. ધ્રુવ છે. અચલ છે. અમર છે. તે હવે મારે આ વિનાશી પઢાર્થીના સંગ કરવા નથી.
Page #836
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૭૯૭
બંધુઓ! વિચાર કરે. નવ વર્ષના બાલુડામાં આત્માનું આવું ઊડું જ્ઞાન કયાંથી આવ્યું? દીક્ષા લેવા માટેની કેટલી તીવ્ર તમન્ના છે ! તમને કદી આવી તમન્ના જાગી છે? તમે પણ સ્વ–પરનું જ્ઞાન કરતા જાઓ કે મારે આત્મા તે શુદ્ધ છે. અસંગી છે. રાગ-દ્વેષ અને મહ વિનાને છે. નિર્મળ જ્ઞાનવાળે છે. તે તમને પણ ક્યારેક ભાવના જાગશે. અયવંતાકુમારને તેની માતાએ કસી છે. છેવટે થયું કે હવે મારે દીકરો સંસારમાં રેક રેકાય તેમ નથી. એટલે સામેથી હાથીની અંબાડીએ બેસાડીને પ્રભુ પાસે લાવીને માતા પિતાના વહાલા પુત્રને પ્રભુના ચરણમાં સમર્પિત કરે છે. પ્રભુને સોંપતા પહેલાં વહાલસોયા પુત્રને શિખામણ આપતાં કહે છે કે
કહે છે રે માવડી સુણ રે જાયા, જળ નેણુ વરસાવી,
મુજને છેડી અપર માવડી, મત કરજે ભાઈ
હે વહાલસોયા દીકરા ! તું મને છોડીને જાય છે. મને રડાવીને જાય છે તે હવે બીજી માતાને રોવડાવવી ન પડે તેવી તું સંયમ માર્ગમાં રત્નત્રયની આરાધના કરજે. અને વહેલે વહેલે મોક્ષના સુખને પામજે. એવા મારા તને અંતરના આશીર્વાદ છે. આવી સુંદર શિખામણ આપીને પ્રભુને સોંપે છે. ને અયવંતાકુમાર દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા લઈને ખૂબ સરળતાપૂર્વક પ્રભુની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા. અને નવા વર્ષની લઘુવયમાં આત્મદશા પ્રાપ્ત કરી, જ્ઞાન-દર્શન ચારિત્રની આરાધના કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી તે ભવે મોક્ષમાં ગયા, અને શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું. આવું સુંદર ચારિત્ર જે પાળે છે તે સાચે સનાથ છે, બંધુઓ ! બાલુડો અયવંતા મુનિ એક વખતના સંત સમાગમમાં તરી ગયા. બોલે, તમે કેટલે સંત સમાગમ કર્યો ! હવે શું કરવું છે તે વિચારી લેજે.
ચરિત્ર:- “પવનજીને નિરાશામાં આશાનું કિરણ પ્રગટયું” :- પવનજીના માતા-પિતા અને સાસુ સસરા તેમને ખૂબ સમજાવે છે કે તમને જેવું દુઃખ છે તેવું અમારા દિલમાં દુઃખ છે. પણ હવે શું કરવું? તારા જેવા પરાક્રમી પુત્રને આવું રૂદન કરવું છાજે નહિ. ત્યારે પવન કહે છે હે માતા-પિતા! હું અંજનાના મોહમાં પાગલ બનીને ઝૂરતું નથી. પણ મારા દિલમાં એક જ દુઃખ છે કે મેં બાર બાર વર્ષ સુધી તેના સામું જોયું નહિ ને કટકે જતાં પાછો વળી ત્રણ દિવસ ગુપ્ત રીતે ચાર બનીને તેના મહેલમાં રહો. ફકત ત્રણ દિવસુખ આપ્યું. તેની પાછળ તેના માથે આભ તૂટી પડે એટલા દુઃખ પડયા. બાર વર્ષમાં કદી એણે કઈને જાણવા દીધું નથી કે મારે પતિ મને બોલાવતું નથી. જયારે બીજી સ્ત્રી હોય તે બાર વર્ષને બદલે બાર દિવસમાં ઢેલ પીટાવે કે મારે પતિ આવે છે. એણે તે તમને પણ જાણ કરી નથી. એના ગુણે મને રડાવે છે. માતા-પિતા કહે છે બેટા ! ધીરજ રાખ. જરૂર અંજના મળશે, આપણે તપાસ કરાવીએ છીએ.
Page #837
--------------------------------------------------------------------------
________________
૭૯૮
શારદા સાગર
અનેક વિમાન લંબાવીયા, અણુ પલાણ્યા કેઈ ફરે તુરંગ અસવાર તે,
કેટલાક નર પાલા ફરે, સાંઢીયા દેડાવ્યા દેશવિદેશ ઠાર તે,
એ સતી દીસે તો જીવવું, નહિતર પગ મારી કરું કાલ તે, દેશવિદેશે જેવતા, અંજના પ્રગટી છે માય મસાલ તે સતી રે
માતા પિતા અને સાસુ સસરા બધા વિદ્યાધર હતા. એટલે તેમની પાસે ઘણાં વિમાનો હતા. દેશદેશ ને ગામેગામ વિમાન દ્વારા માણસોને તપાસ કરવા મોકલ્યા. કેટલાક માણસે પગે ચાલીને ગિરીગુફાઓમાં તપાસ કરે છે. કંઈક જગ્યાએ ઘેડા અને સાંઢણીઓ ઉપર માણસોને મોકલ્યા છે. બધાને ગયા દિવસે થયા, પણ કંઈ સમાચાર મળતા નથી. તેથી પવનછની ધીરજ ખૂટી ગઈ. તે કહે છે કે જે હવે આઠ દિવસમાં મને અંજનાના સમાચાર મળશે તે જીવવું છે. નહિતર આ તલવાર મારા ગળા ઉપર ફેરવીને મરી જઈશ.
પવનજીની વાત સાંભળીને સૌના હાજા ગગડી ગયા. હૈયા ધડકવા લાગ્યા. ધડકતે હૈયે સૈ પવનજીને આશ્વાસન આપે છે. આમ કરતાં આઠ દિવસ પૂરા થયા પણ અંજના સતીના કંઈ સમાચાર ન આવ્યા. એટલે પિતે હાથમાં તલવાર લઈને ગળા ઉપર મારવા તૈયાર થયા. માતા - પિતા અને સાસુ - સસરાના હાથ-પગ ભાંગી ગયા. હવે શું કરીશું? આપણું કાળું મેટું જગતને કેવી રીતે બતાવીશું? હે પ્રભુ! અંજના જીવતી મળી જાય તે સાસરા અને પિયરની લાજ રહે. સૌ પવનજીને વાળવા જાય છે. હાથમાંથી તલવાર ઝૂંટવી લે છે. પણ પવનજી કહે છે હવે હું કઈ રીતે જીવવાનું નથી. તમે બધા દૂર જતા રહે. મને મારા માર્ગે જવા દે. આમ કહી પવનછ આંખ બંધ કરી હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મને ભાભવ અંજના સતીને સથવારો મળજો. મેં એને જે દુખ દીધું છે તેના પ્રાયશ્ચિતમાં હું આજે મારા જીવનને અંત લાવું છું. આમ પ્રાર્થના કરે છે. બીજા બધા પવનજીને ઘેરીને ઉભા છે. સૌની આંખમાં આંસુની ધારા વહે છે. સૌ નિરાશ બનીને ઉભા છે.
હજારે નિરાશામાં પણ કયારેક આશાની વીજળી ઝબૂકે છે. તેમ અહીં પણ શું બન્યું? બધા ગમગીન બનીને ઉભા હતા. ત્યાં દૂરથી ખૂબ ધૂળ ઉડતી દેખાઈ ને એક ઘડેસ્વાર મોટા અવાજથી બોલે છે. સબૂર કરે..સબૂર કરે. હું અંજના સતીના શુભ સમાચાર લઈને આવ્યો છું. અંજના સતી જીવતા છે. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઘેડેસ્વારે સમાચાર આપ્યા ત્યાં સેના હૈયા હરખાઈ ગયા. ને સમાચાર લાવનારને કહે છે ભાઈ ! તારી જીભની અમે આરતી ઉતારીએ! તારા મેઢામાં સાકર મૂકીએ. આજે તેં આવા શુભ સમાચાર આપીને અમારા બંનેના કુળની લાજ રાખી છે. પણ ભાઈ! તું એ તે કહે કે અંજના સતી કયાં છે? ત્યારે તે કહે છે. એમના મોસાળમાં
Page #838
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૯૯
આનંદપૂર્વક રહે છે. આ સમાચાર મળતાં પવનજીને ખૂબ આનંદ થયા. પણ હવે જલ્દી અંજનાને મળવાની ચટપટી લાગી છે. હવે બધા અંજનાના મેાસાળ જશે ને શું મનશે તેના ભાવ અવસરે.
☆
વ્યાખ્યાન નં. ૯૧
આસા વદ ૧૨ ને શુક્રવાર
તા. ૩૧-૧૦-૭૫
અનંત કરૂણાના સાગર, શૈલેાકયપ્રકાશક ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ જગતના જીવાના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. તેમાં ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમાં સનાથ અને અનાથનુ ભગવતે સુર રીતે દ્દિગ્દર્શન કરાવ્યું છે. અનાથી મુનિ અનાથમાંથી સનાથ કેવી રીતે બન્યા તે વાત તમે સાંભળી ગયા. સાધુપણું તે સનાથપણું છે. પણ સનાથ બન્યા પછી જો સાવધાની ન શખે, શિથિલાચારી બની જાય તે સનાથમાંથી અનાથ બની જાય છે. તે વાત મતાવતાં અનાથી મુનિ કહે છે કે –
जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयइ पमाया । अनिग्गहप्पा य रसेसु गिध्धे, न मूलओ छिन्दई बंधन से ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૩૯, હે રાજન્ ! જે સાધક નિગ્રંથપણાને પામીને કાયરતાથી મહાવ્રતનુ પાલન ખરાખર કરતા નથી તે કંધનના મૂળ કારણાને છેઠ્ઠી શકતા નથી. જે મનુષ્ય સંસારને છોડીને સાધુપણું અંગીકાર કરી ચારિત્રનું પાલન ખરાખર કરે છે તે આત્મા તે ભવે અગર તે પરંપરાએ અમુક ભવે મેાક્ષમાં જાય છે, પણ જે કાઇ સાધુપણુ લઇને પ્રમાદમાં પડીને કાયર અની જાય છે ને પંચ મહાવ્રતનું, શુદ્ધ રીતે પાલન કરતા નથી તે કખ ધનના મૂલને છેદી શકતા નથી. કારણ કે તેણે વેશ પહેર્યાં છે. પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં છે, પણ પ્રમાદને વશ થઈને રસમાં મૃદ્ધ બનવાથી મહાવ્રતાનું સમ્યક્ પ્રકારે પાલન કરી શકતા નથી. સમ્યક્ પ્રકારે સાધુપણાનુ પાલન ન થાય તે! સંસારનું મૂળીયુ' કયાંથી કાપી શકાય ?
અંધુએ ! તમારી સામાયિક એટલે એ ઘડીનું ચારિત્ર છે. એ ચારિત્રમાં જો સમતારસનું પાન કરવામાં આવે તે સાધુપણાના આન અનુભવી શકાય. તમે સંસારની કોઈપણ ક્રિયા કરતા હા ત્યારે પણ તમારી દ્રષ્ટિ તે મેક્ષ તરફ હાવી જોઇએ. પણ સ'સાર તરફ દૃષ્ટિ રાખીને મેાક્ષની ક્રિયાએ કરતા હાય તેા ત્રણ કાળમાં તેનું કલ્યાણુ ના થાય. એક શ્રાવક સસારમાં બેઠા છે પણ તેની દૃષ્ટિ મેક્ષ તરફની છે. જયારે બીજો માણસ સાધુપણામાં બેઠા છે પણ તેની ષ્ટિ સંસાર અને સંસારના સુખા તરફ છે તે
Page #839
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
બેમાંથી શ્રેષ્ઠ કેણ સાધુ કે શ્રાવક? સંસારમાં હોવા છતાં પણ મેક્ષ તરફની દષ્ટિવાળે શ્રાવક શ્રેષ્ઠ છે.
આપણા ચાલુ અધિકારમાં પણ એ વાત ચાલે છે કે જે સાધુ દીક્ષા લીધા પછી સંસાર તરફને રાગ રાખે છે. રસેન્દ્રિયને પૃદ્ધ બની સારા આહારપાણીમાં લેપતા રાખે છે તે સમ્યક્ પ્રકારે સાધુપણાનું પાલન કરી શકે નહિ. કારણ કે સંસારી જીવને પણ જે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે તેને પણ સ્વાદિષ્ટ અને સાત્વિક આહારને ત્યાગ કરવો પડે છે. તો સાધુપણામાં તે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવાનું જ છે તેથી રસેન્દ્રિય ઉપર જરૂર કાબૂ રાખ પડશે. સાધુ આહાર કરે તે શા માટે? આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે રાયપુરે સયા ઘીરે નામયા નાયg I
આત્મગુપ્ત વીર પુરૂષ સંયમયાત્રાનો નિર્વાહ કરવા માટે આહાર કરે છે. અનાસક્ત ભાવે આહાર કરીને સંયમમાં રત રહીને પિતાનું જીવન વ્યતીત કરે છે. સૂયગડાયંગ સૂત્રમાં પણ કહ્યું છે કે માર૪ ગાયા મુજ મુનાજ્ઞા મુનિને કેવળ સંયમયાત્રાનું વહન કરવા માટે આહાર કરે જોઈએ. અને આહાર કરે તે કેવી રીતે કરે? તેની વિધિ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫ મા અધ્યયનમાં બતાવતા ભગવંત કહે છે –
अलोले न रसेगिध्धे, जिब्भादन्ते अमुच्छिए। न रसट्टाए भुंजिज्जा, जवणट्ठाए महामुणी ॥
' ઉત્ત. સૂ. અ. ૩૫ ગાથા ૧૭ લેલુપતારહિત, સમૃદ્ધિરહિત, રસેન્દ્રિયનું દમન કરવાવાળા અને ભજનના સંગ્રહની મૂછ રહિત, એટલે કે આજે સારા આહારપાણી મળે છે, કાલે ખાવા ચાલશે એવી ભાવનાથી વધુ લઈ લે ને રાખી મૂકે છે તે આહારની સંગ્રહ વૃત્તિ કહેવાય. આ રીતે જે કરે તે તેનું સાધુપણું ચાલ્યું જાય. સાધુને તે “વમાથાકું સંગા” એક પાત્ર પણ જે સહેજ ચીકાશના લેપવાળું રહી ગયું હોય તે છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે છે. તે રસને
લુપી બનીને જે સાધુ સંગ્રહ કરે તેને તે કેટલું મોટું પ્રાયશ્ચિત આવે! અરે એ સાધુ, સાધુ નથી. ગૃહસ્થ કરતાં પણ તે નીચે છે. સાચે સાધક આહાર કરે છે તે સ્વાદ કરવા માટે કે શરીરને હષ્ટપૃષ્ટ બનાવવા માટે નહિ પણ સંયમનું સારી રીતે પાલન કરવા માટે આહાર કરે.
ભગવતી સૂત્રમાં પણ ભગવાન બોલ્યા છે કે મારા શ્રમણ કેવી રીતે આહાર કરે? “સંયમમાર વન વિભવ નમૂUM અબ્બાળાં મારમારે ” સાધુ સા દેવી સંયમભારને નિર્વાહ કરવા માટે જેમ સર્પ આડાઅવળે ન થતાં સીધે બિલ (દ) માં પેસી જાય છે તેમ ઉદર રૂપી કઠામાં સીધે આહાર નાંખે પણ મોઢામાં આડે અવળે ઘુમાવીને સ્વાદથી આહાર ન કરે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પણ ભગવંતે ફરમાન કર્યું છે કે -
Page #840
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૦૧
अक्खो वंजणाणुलेवण भूयं, संजम जायामाय णिमित्तं ।
संजम भार वहणढाए, भुजेज्जा पाणधारणट्टाए ।
જેમ ગાડું કે ગાડી ચલાવવા માટે તેના પૈડામાં તેલ મૂકવું પડે છે. શરીર ઉપર પડેલા ઘાને રૂઝવવા માટે તેના ઉપર મલમ આદિ લેપ લગાડવું પડે છે. તેવી રીતે સાધુને પણ સંયમયાત્રાને નિભાવ કરવા માટે તથા પ્રાણેને ધારણ કરી રાખવા માટે આહાર કરવો જોઈએ. આ રીતે ઉત્તરાધ્યયન સૂત્રના સાધુ સમાચારી નામના છવ્વીસમાં અધ્યયનમાં પણ કહ્યું છે કે સાધું છે કારણે આહાર કરે છે.
वेयण वेयावच्चे, इरियट्ठाए य संजमट्ठाए । તદ વાળ વત્તિયાણ, છ, ઘરિત્તા છે
ઉત્ત. સૂ. અ. ૨૬ ગાથા ૭૩ (૧) એક તે સુધાવેદનીય શમાવવા માટે, (૨) વડીલેની વૈયાવચ્ચ કરવા માટે, કારણ કે જે પેટમાં ભૂખ લાગી હોય તો વૈયાવચ્ચ કરવામાં મન લાગતું નથી. (૩) ઇર્ષા સમિતિનું પાલન કરવા માટે, જ્યારે ભૂખ સહન થતી નથી ત્યારે ચક્કર આવે છે. આંખે અંધારા આવે છે. તે સમયે જીવોની જતના કરી શકાતી નથી. (૪) સંયમનું પાલન કરવા માટે. (૫) પ્રાણની રક્ષા માટે અને છઠ્ઠ ધર્મજાઝિકા કરવા માટે. આ છા કારણોથી જે સાધુ આહાર કરે છે તે સાધુ ભગવાનની આજ્ઞાનું બરાબર પાલન કરે છે.
બંધુઓ ! સાધુને સંયમમાં દઢ રાખવા ને આત્માનું કલ્યાણ કેમ જલ્દી થાય તે માટે ભગવતે સિદ્ધાંતમાં ઠેકાણે ઠેકાણે કેવી રીતે અને શા માટે આહાર કરે તે માટે કેવી સરસ ટકોર કરી છે. આ રીતે ભગવાનની આજ્ઞાને શિરોમાન્ય કરી જે સાધક સંયમમાર્ગમાં વિચરે છે તેનું જલ્દી કલ્યાણ થાય છે. સંસાર તરફ મુખ રાખીને સાધુપણ ઘણીવાર લીધા, તપ કર્યા, ઘણું નિયમનું પાલન કર્યું પણ તેથી ભવને અંત આવ્યો નથી. પણ જેમને જન્મ-મરણને ત્રાસ લાગે છે, વિષ વિષધર સર્પ જેવા ભયંકર લાગે છે તેવા આત્મા સાધુપણું લઈને જે કંઈ ક્રિયાઓ કરે છે તે બધી મેક્ષને અનુલક્ષીને કરે છે, ભાવના પણ મેક્ષની અને ક્રિયા પણ મોક્ષની. આ બંનેને જે જીવનમાં સુંદર સુમેળ સધાશે તે સંસાર સમુદ્રને તરી જતાં વાર નહિ લાગે. સમ્યકદષ્ટિ આત્માને સંસારમાં રહીને પાપ કરવું પડે છે પણ તેને આત્મા તે અંદરથી રડતે હેય છે. પાપ પ્રત્યે તેને અરૂચી હોય છે. એટલે પાપનું કાર્ય ન છૂટકે દુખાતા દિલથી કરે છે. અને ધર્મક્રિયાઓ આત્માના ઉલ્લાસથી રસપૂર્વક કરે છે.
જીવને મોક્ષની રૂચી પ્રગટે છે ત્યારે હું અને મારું એ રાગ છૂટી જાય છે. રાગ અને દ્વેષ એ બંને મિત્ર છે. તેમાં દ્રષ કરતાં પણ રાગ ભયંકર છે. જુઓ, રાગ શું કરાવે છે? માની લો કે તમારા દીકરાએ તમારા ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ
Page #841
--------------------------------------------------------------------------
________________
૮૦૨
ચારદા સાગર
ચારી લીધી. તમે ઘરમાં બધાને પૂછયું કે કોઈના હાથમાં નેટ આવી છે? ખૂબ તપાસ કરતાં દીકરે પકડાયે. તો તમે તેને ઘરમાં ખૂણામાં બેસાડીને બે તમાચા મારી લેશે ને શિખામણ દેશે પણ બહાર કેઈને જાણવા નહિ દે. પણ જે કરે ચોરી લીધી હશે તો તેને કહી દેશે કે તું ચાર છે, તેને માર મારશે, કટુ શબ્દ કહેશે ને ઉપરથી દમદાટી આપશે કે પોલીસ પાસે નેંધાવી આવીશ કે આ માણસ ચેર છે. કદાચ નોકર બહુ કરગરશે તો એક વખત જતું કરશો. પણ બીજી વખત ચોરી કરે તે તેને તમે સરકારના હવાલે કરી દે છે ને? એને દુનિયામાં ચોર તરીકે જાહેર કરે છે. પણ પોતાને દીકરે પચ્ચીસ વાર ચોરી કરે તે પણ બહાર કઈ જાણતું નથી. આનું કારણ? પુત્ર પ્રત્યેને રાગ અને નકર પ્રત્યે દ્વેષ છે.
જીવને હું અને મારું કરાવનાર હોય તો રાગ છે. પણ વિચાર કરે. ત્રણ કાળમાં પારકું પિતાનું થવાનું નથી. પરયાને પિતાનું બનાવવામાં આ જીવ અનંત કાળથી દુઃખી બની રહે છે. આવું અનુપમ વીતરાગ શાસન મળ્યા પછી મારા અને તારાની મમતા છોડી દેવી જોઈએ. આ દેહ પર છે ને આત્મા સ્વ છે. તમે જેટલે તમારા ઘરના સાથે સ્નેહ રાખો છો એટલે બીજા સાથે રાખે છે ખરા? (તામાંથી અવાજ:- ના. પારકા સાથે તે કામ પૂરતો નેહ રાખીએ છીએ.) તે સમજો. આ શરીર પરાયું છે. તે અહીં પડી રહેવાનું છે. તો તેની પાસેથી ધર્મકરણીનું કામ યુકિતપૂર્વક કઢાવી લેવા પૂરત સબંધ રાખે, પણ તેને સજાવવા પાગલ ન બનો. તેમ સગાસ્નેહી અને પૈસાની પાછળ પાગલ બનીને દેવ-ગુરૂ અને ધર્મને ભૂલી જાવ છો તે કેટલી મૂર્ખતા છે. અજ્ઞાની જીવ શું માને છે? મને દેવ-ગુરૂ અને ધર્મ વિના ચાલશે પણ પૈસા અને પરિવાર વિના નહિ ચાલે. પૈસા એ તો મારે પ્રાણ છે. પુત્ર-પત્ની અને પરિવાર મારો પરમેશ્વર છે. એના વિના તો મારે એક ક્ષણ પણ નહિ ચાલે. એ પૈસા અને પરિવાર મળે તે રાજી રાજી ને એ ન મળે તે નારાજ. કેટલું ભયંકર અજ્ઞાન છે! - જે સાધનો ભવસાગરમાં ડૂબાડનારા છે, આત્માને કર્મના મેલથી મલીન બનાવનારા
છે તેને પોતાના માની એની પાછળ જિંદગીને અમૂલ્ય સમય વેડફી રહ્યા છે. સાથે શરીરને ખુવાર કરી રહ્યા છે, અને ભવસાગરથી પાર ઉતારનાર ધર્મ માટે તન, મન, ધન અને સમયને કેટલે ભોગ આપ્યો! ધર્મ માટે કેટલી તૈયારી કરી છે? બોલે તો ખરા. દેવાનુપ્રિય! તમે આ બાબતમાં જવાબ નહિ આપે. મૌન રહેશો. કારણ કે તમારી વૃત્તિ સંસાર તરફ છે.
ઘણાં શ્રાવકે તે ધર્મસ્થાનકમાં પણ અહં અને મમ-ની માળા જપતા હોય છે. સંતોની સામે બેઠે હેવા છતાં પણ મનમાં પુલાતો હોય છે, કે હું માટે તપસ્વી! હું માટે શ્રીમંત શેઠીય! સંઘનો સેક્રેટરી ! હું તત્ત્વને જાણકાર છું ને માટે સત્તાધીશ
Page #842
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૦૩ છું. આ હુંકાર જે હોય તે કાઢી નાંખજે. જ્યાં સુધી નહીં કાઢે ત્યાં સુધી ગુરૂને ઉપદેશ પણ અંતરમાં કેવી રીતે ઉતરી શકવાને છે? અહં અને મમ ને ભૂલવાના સ્થાને આવીને પણ જે ન ભૂલાતાં હોય તે કયાં ભૂલશે? એક ભકતે પણ ગાયું છે કે - હે.પાવનદ્વારે-છે- મારું સુધરે ના વર્તન, હે આવું કેમ બને ભગવાન
હે મનડું ર્યા કરે મંથન હે પાવન દ્વારે.... આવું તમારી સમીપે પ્રભુ તેયે અવગુણુ મને ઝાલી રાખે જેવું વ દુનિયામાં તેવું વર્તુ સ્થાનકમાં
મુજને નાવે તમારી શરમ હે પાવન દ્વારે જ્યાં આવીને પાપને છોડવાનું છે ત્યાં હું કર્મનું બંધન કરું છું. તે હે ભગવંત! મારા ખરાબ વર્તનનું પરિવર્તન ક્યારે થશે? આ ભકતના દિલમાં આ વિચાર થયે, તે મારા બંધુઓ! તમારા દિલમાં એ વિચાર આવે છે ખરે કે હું આટલા વર્ષોથી દર્શન કરું છું. વ્યાખ્યાન સાંભળું છું. સામાયિક, પ્રતિકમણ, ઉપવાસ, આયંબીલ, એકાસણું આદિ ધર્મારાધના કરું છું પણ સંસારની કેટલી વિસ્મૃતિ થઈ ને પ્રભુની સ્મૃતિ કેટલી થઈ? હું ને મારું ભૂ છું કે નહિ?
દેવાનુપ્રિયે! જેને આત્મા જાગૃત બનેલું છે તે શું વિચાર કરે? “gોડ્યું નથિ જે શોર્ડઆ સંસારમાં હું એકલું છું. મારું કઈ નથી. સંસારના સુખમાં તથા સ્વજનેમાં આજ સુધી ભક્તિથી મારાપણની કલ્પના કરી. પણ જિનવાણીના પ્રભાવથી અને સદ્દગુરૂના સમાગમથી મારી જાતિ ટળી ગઈ ને આત્માની ક્રાન્તિ ખીલી ઉઠી. હવે મોહરાજાની સત્તા નીચે હું દબાઈશ નહિ. હવે હું ને મારું છેડીને અનાસકત ભાવથી સંસારમાં રહીશ. અનાદિકાળથી પરની સાથે પ્રીત બાંધીને હું દુઃખી થયે છું. આ સંસારની રંગભૂમિ ઉપર નવા નવા સ્વાંગ સજીને નાટકીયાની માફક અનંતી વાર નાચ કર્યા. હવે મારે એ નાચ કરવા નથી.
- અનાદિકાળથી મેહ રૂપી મદારી આ જીવ રૂપી માંકડાને સંસારના સુખ-રૂપી મુઠીભર ચણાની લાલચ આપીને ભવના બજારમાં હજારે માણસોની હાજરીમાં પિતાની ઈચ્છાપૂર્વક નચાવી રહ્યો છે. આ જીવ રૂપી માંકડુ પણ મુઠીભર ચણાની લાલચમાં હર્ષથી નાચે છે. પણ આવો વીતરાગ ધર્મ પામ્યા પછી બાહાભાવમાં નાચવું શેભે નહિ. મેક્ષની આરાધના કરવી હોય તે કર્મરાજાની સામે કરડી નજર કરે. ને ભોગ રૂપી ભંગીથી દૂર રહે. વિષય રૂપી વિષનું વમન કરી લો. પણ હું તમને એક વાત પૂછું છું કે તમને ભેગ ભંગી જેવા ને વિષયે વિષ જેવા લાગે છે ખરા? પૈસા એ પિશાચ જેવા ને બંગલાને મેહ આત્માનું બગાડનારા લાગ્યા છે? સદગતિના શત્રુ કષાય એ કસાઈ જેવા લાગે છે ખરા? કામિની કરવત જેવી ને મેટરે મારનારી લાગી
Page #843
--------------------------------------------------------------------------
________________
૮૦૪
શારદા સાગર
છે ખરી? તમને આ મધુ આત્માનું અહિત કરનાર લાગશે ત્યારે સંસાર ઉપરથી રાગ ઉઠી જશે ને આત્માના સુખ માટેની ઝંખના જાગશે સાચા સાધક બની જશે.
અંધુએ ! સાચા સાધક કાણુ કહેવાય? જેના જીવનમાં સમભાવની ધારા વહી રહી છે એને લાભ અને નુકશાનમાં સમભાવ હાય. જેમ શાકભાજી વેચનારના ત્રાજવાના કાંટા ઊંચા નીચા થાય પણ ઝવેરીને કાંટો સમ હાય છે. તે ચે!–નીચા થતા નથી. તમે શાકભાજી ખરીદવા શાક મારકીટમાં ગયા. ત્યાં શાક લે છે ત્યારે તમે કહેા છે ને કે ખાઈ ! જરા નમતુ જોખ. ત્યારે એણે થાડું નમતુ જોખી આપ્યું. તે પણ તમે કહેશો કે હજુ પણ ઘેાડું' નમતુ જોખ. ખાઇ ફરીને નમતુ જોખે છે. કારણ કે તમે તેના કાયમના ઘરાક છે. ફ્રીને તમે તે શાક ઉપર ચાર મરચાં ને કાથમીરની ઝુડી લઈ જાવ છે. કેમ ખરાખર ને? હવે હું તમને પૂછું છું કે તમારે તમારા શ્રીમતીજીને માટે હીરાના દાગીનાના સેટ બનાવવેા છે. એટલે હીરા ખરીઢવા ઝવેરીની દુકાને ગયા. તમે ઝવેરીને કહ્યુ કે મારે આટલા કેરેટના હીરા જોઈએ છે. તા તે પ્રમાણે તમને ઝવેરી એના કાંટે તાલીને હીરા આપશે. ત્યાં તમે એમ કહેશે। ખરા કે થાડું નમતુ જોખા કે એક ઝીણા હીરા તા ઉપર આપે ? ના. ત્યાં તમે એક શબ્દ પણ નહિ માલા અને મેલે તે મૂર્ખા કહેવાઓ.
તમે શાકભાજીવાળી ખાઇની પાસે નમતુ' જોખાવેા છે. પણ ઝવેરીને ત્યાં કઇ ખેાલતા નથી. તેનું કારણ શું? એ તે મારે તમને કહેવું નહિ પડે. તમે સારી રીતે જાણા છે. તેનુ કારણ એ છે કે શાકભાજી તાળવાના ત્રાજવા ને કાંટા હીલેાળા મારે છે. ઘડીકમાં ઉંચા નીચા થઇ જાય છે. ત્યારે ઝવેરીના કાંટા સમ રહે છે. તે હીલેળા મારીને ઉંચા નીચા થતા નથી. તેા મારા બંધુઓ! તમારે શાકભાજી તાળવાના કાંટા જેવું ખનવુ છે કે ઝવેરીના કાંટા ને ત્રાજવા જેવું બનવુ છે? (શ્રે!તામાંથી અવાજ ઝવેરીના કાંટા જેવું બનવું છે.) તમારે શાકભાજી તેાળનારના કાંટા જેવું બનવું નથી પણ ઝવેરીના કાંટા જેવું બનવુ છે ને? તે જે આત્મા સપત્તિ ને વિપત્તિમાં સમાન ભાવ શખે છે તે સાચા સાધક છે. ને તે સાચે શ્રાવક છે. એની સામે જીવનનું સાહામણું દૃશ્ય હેાય અથવા માતની કાળી છાયા હાય છતાં ી તે પીછે હઠ કરતા નથી. કાઈ એની સામે પ્રશંસાના પુષ્પ પાથરે કે નિાના કાંટા પાથરે તેા પણ તેને કંઇ દુઃખ થતુ નથી. એને સન્માનના શરબતના મધુરા પ્યાલા પીવડાવે તે પ્રેમથી તે પી જાય છે. તે રીતે કોઈ અપમાનના કડવા ઝેર જેવા ઘૂંટડા પીવડાવે તે પણ એને પ્રસન્નતાપૂર્વક પી જશે.
તમે ને અમે બધાએ સમભાવની વાતે તે ઘણી કરી પણ જ્યારે કષાયને પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સમભાવની વાતા ભૂલી જઈએ છીએ. જ્યાં સુધી દુશ્મન આન્યા નથી ત્યાં સુધી શસ્ત્રસરંજામ તૈયાર રાખ્યા, પણ જ્યાં દુશ્મન લશ્કર લઈને ચઢી આવતા જોયા કે શસ્ત્ર ફેંકીને નાસી છૂટયા તે તે કાયર ગણાય છે. તેમ આપણે
Page #844
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૦૫
પણ કષાયનું નિમિત્ત આવતાં સમભાવનું શસ્ત્ર ફેંકી દઈએ તે તે એક પ્રકારની કાયરતા કહેવાય. અમે સાધુ છીએ ને તમે શ્રાવક છે. તમે પાંચમા ગુણસ્થાનકે છે અને અમે છ ગુણસ્થાનક છીએ. સાધુની સામાયિક સર્વવિરતિ છે ને તમારી સામાયિક દેશ વિરતિ છે. તમે સાધુથી બહુ પાછળ નથી. સામાયિક એ સમભાવની એક શાળા છે. જ્યાં આપણે ક્ષમા અને સમતાને પાઠ શીખવાનું છે. તમે ધર્મ - સ્થાનકમાં આવીને રેજ સામાયિક કરે છે ને સમતાને પાઠ ભણે છે. પણ ઘેર જતાં ભૂલી જાય છે. તમારે બા સ્કૂલે જઈને ખૂબ ભણે પણ ઘેર આવીને બધું ભૂલી જાય તે તમે તેના ભણતર પ્રત્યે ખુશ થશો કે નાખુશ થશે? (તામાંથી અવાજ નાખુશ.) ને તેને શું કહેશે? કયારે હોંશિયાર થઈશ? ઠેઠ નિશાળીઓ કયારે મટીશ? મને તારી ચિંતા થાય છે. હવે તમે અહીં સામાયિક કરી સમતા રસનું પાન કરીને ઘેર જાવ ને કષાયનું નિમિત્ત મળતાં સમતાના પાઠ ભૂલી જાવ તે તમારા ગુરૂ તમને કેવા કહેશે? તમારા ગુરૂ પણ એમ વિચાર કરશે કે આ મારે શ્રાવક ઠેઠ નિશાળીયા જે કયાં સુધી રહેશે? એ ક્યારે સુધરશે? હવે સમજે ને થોડું થોડું જીવનમાં અપનાવતા જાવ. સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળે, તપ કરે તેના સાર રૂપે જીવનમાં મમતા - તૃષ્ણ બધું ઘટવું જોઈએ. તે સાચી સાધના કરી કહેવાય. તમે ગમે તેટલું ધન મેળો પણ ત્રણ કાળમાં તૃષ્ણાને અંત આવવાને નથી. માનવી સતેષમાં આવે તે તૃષ્ણને અંત આવે. માણસ માને કે હું આટલું કમાઈ લઉં. મોટે કેડાધિપતિ બની જાઉં. પણ એનું ધાર્યું કંઈ બનતું નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
કરોડપતિ બનવાના કેડ: એક શ્રીમંત શેઠ હતા. તેમને કેડધિપતિ બનવાના કેડ થયા. તેમની પાસે તેના દાદાની કમાણીના ૫૫ લાખ અને પિતાની કમાણીના ૪૪ લાખ એમ કુલ ૯૯ લાખ રૂપિયા હતા. એટલે શેઠે વિચાર કર્યો કે હું એક લાખ રૂપિયા કમાઉં તે મારા બંગલા ઉ૫ર કરોડપતિની વજા ફરકે. તેથી શેઠે માટે વહેપાર ખેડ્યો. દિવાળી આવતાં હિસાબ કર્યો તે અલખના ૯૯ લાખ જ રહ્યા. ત્યારે શેડના મનમાં વિચાર થયે કે અહો! મેં આટલી મહેનત કરી, આટલે મેટો વહેપાર ખેડે તે પણ નફે ન થયો! જેટલું કમાયા તેટલું ખર્ચાઈ ગયું લાગે છે. તે આ વર્ષે ઘર ખર્ચમાં કાપ કરીને એક લાખ બચાવી લઉં. એટલે શેઠે ઘરમાં ચોખ્ખા ઘીના બદલે વેજીટેબલ ઘી, બે-ત્રણ શાક બનતાં તેને બદલે એક સસ્તુ શાક, કપડાં પણ હલકા ને અનાજ પણ સતું વાપરવા માંડયું. આથી ઘરના માણસો કંટાળી ગયા કે આટલો પૈસે હોવા છતાં શેઠ આટલી કંજુસાઈ શા માટે કરે છે? આમ કસ્તાં વર્ષ પૂરું થયું ને ગણત્રી કરી તે ૯૯ લાખના ૯ લાખ રહ્યા. શેઠ ખૂબ મૂંઝાયા કે આટલી બધી કરકસર કરવા છતાં એક લાખ કેમ વધતા નથી? તેમના મનમાં વિચાર થયે કે હવે ધન કમાવા પદેશ જાઉં. કરોડપતિ બનવાના મનોરથ સેવતા શેઠ પરદેશ કમાવા ગયા. વહેપાર શરૂ
Page #845
--------------------------------------------------------------------------
________________
૮૦૬
શારદા સાગર કર્યો. ઘણું ધન કમાઈને ઘેર આવ્યા તે ખબર પડી કે ઘરમાં ચાર આવ્યા હતા ને ઘણું ધન ચોરી ગયા છે. એટલે શેઠ તે માથું ખંજવાળવા લાગ્યા. ને બચેલા અને કમાઈને લાવેલા ધનને હિસાબ કર્યો તે ૯ લાખ થયા. પણ શેઠ ખૂબ હિંમતવાન હતા. એટલે “સાહસથી સિદ્ધિ એ સૂત્ર તેમણે જીવનમાં વણી લીધું હતું. તેથી શેઠ બધું ધન જમીનમાં દાટીને પાછા પરદેશ જઈને ખૂબ કમાયા. ને પાછા ઘેર આવીને જમીનમાં દાટેલું ધન કાઢવા જાય તે ધનને બદલે કાંકરા નીકળ્યા. એટલે ૯ લાખના ૯ લાખ રહ્યા. કેડ ન થયા તે ન થયા.
બંધુઓ! જુઓ. શેઠ કરોડપતિ બનવાન કેટલી મહેનત કરે છે ! માનવને લોભનો થેભ નથી. તેથી પોતાના કાર્યથી પાછો પડતું નથી, શેઠે વિચાર કર્યો કે ધન ઘેર મૂકીને જઉં તે ચોરાઈ જવાની ચિંતા રહે ને! તે આ વખતે ઘર ખર્ચ જેટલું ધન મૂકીને બાકી બધું સાથે લઈને જાઉં તે ચિંતા નહિ. એટલે શેઠ બધું ધન લઈને ત્રીજી વખત પરદેશની સફરે ઉપડયા. ત્યાં લગભગ કેડ જેટલું ધન કમાયા ને ઘર તરફ જવાને વિચાર કર્યો. પણ મનમાં થયું કે રખેને વહાણ ભાંગે તે મારું બધું ધન ચાહયું જાય. તેના કરતાં કોડ રૂપિયાનું એક રત્ન ખરીદું. એમ વિચારી કેડની કિંમતનું એક રત્ન ખરીદ કર્યું ને જાંઘ ચીરી તેમાં પેલું રત્ન મૂકીને દવાથી ઘા રૂઝાવી દીધે. ને વહાણુમાં બેસી દેશ તરફ જવા રવાના થયા. મનમાં ખૂબ આનંદ છે કે હવે કઈ રીતે મારું ધન લૂંટાવાનું નથી. હવે તો હું કોડપતિ જરૂર બનીશ. પણ તેને ક્યાં ખબર હતી કે ધારેલી બાજી કયારે ધૂળમાં મળી જશે! માનવી મેહમાં પડી કેવા કેવા મનેરના મિનારા મનમાં ચણે છે. પણ એ ટકશે કે નહિ તેની ખાત્રી છે? ના. આ શેઠ મનમાં મલકાય છે. પણ વહાણ મધદરિયે પહોંચ્યું ત્યાં દરિયામાં ભયંકર વાવાઝોડાનું તોફાન થયું. શેઠનું વહાણ ભાંગીને ભુકક થઈ ગયું. ને શેઠ દરિયામાં પડયા. પણ ભાગ્યને હાથમાં એક પાટીયું આવી ગયું. તેના આધારે તરીને કિનારે પહોંચ્યા. આટલી દુઃખની છાયા ઘેરાઈ છતાં શેઠના મનમાં એક વાતને આનંદ છે કે ભલે વહાણ ભાંગ્યું પણ કેડનું રત્ન તે સલામત છે ને? શેઠ જેમ તેમ કરીને થોડા દિવસે પિતાને ઘેર પહોંચ્યા. ને પિતાના કુટુંબને મળ્યા. બીજે દિવસે ડોકટર પાસે જાંઘ ચીરાવી પેલું રત્ન કાઢી ઝવેરીઓને બતાવ્યું. ત્યારે ઝવેરીઓ કહે છે કે રત્ન તે કેડની કિંમતનું છે. પણ તમે તેને જાંઘમાં રાખ્યું એટલે જાંઘની ગરમીથી તેનું નૂર ઝાંખુ પડી ગયું છે. તેથી એની કિંમત એક લાખ રૂપિયા ઓછી ઉપજશે.
- આ સાંભળી શેઠને ખૂબ ખેદ થયે કે અરેરે...મેં કેટલું દુઃખ વેઠયું? કેટલી મહેનત કરી? ત્રણત્રણવાર તે પરદેશ ગય. છતાં ૯ લાખના ૯૯ લાખ રહ્યા. કઈ વાત કેડધિપતિ બન્યું નહીંપણ મારે તે કેડાધિપતિ બનવું જ છે! શેઠને ખાવું,
Page #846
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૦૭ પીવું, હરવું, પહેરવું આદિ કંઇ ગમતું નથી. અસંતોષની આગે તેમને ભરખી લીધા હતા. એટલે કડતિ બનવા માટે કેટલાય કિમિયા કર્યા પણ કઈ રીતે કેડિધિપતિ બનવાની મહેચ્છા પૂરી ના થઈ.
પુત્રની મીઠી શિખામણ - શેઠનો મોટો પુત્ર ખૂબ સંતોષી ને સમજુ હતું. તે કહે છે પિતાછા તમે ગમે તેટલી મહેનત કરી પણ જે ભાગ્યમાં હોય તે મળે છે. તમારે ધનની કયાં બેટ છે? શા માટે આટલે બધે લાભ કરીને જીવન વ્યર્થ ગુમાવો છો? જે સંપત્તિ મળી છે તે કંઈ ઓછી નથી. જે છે તે સુખેથી ભોગવો ને સન્માર્ગે વાપરી આત્માનું કલ્યાણ કરે. હવે શેઠ ખૂબ થાકયા હતા. નાસીપાસ થયા હતા. એટલે દીકરાની વાત ગળે ઉતરી. એટલામાં કોઈ જ્ઞાની સંત પધાર્યા. શેકે તેમને સમાગમ કર્યો. સંતે તેમને ઉપદેશ આપે કે જગતમાં લોભ જેવી ભયંકર કઈ ચીજ નથી. માટે તમે સતેષના ઘરમાં આવો ને પરિગ્રહની મર્યાદા કરો. શેઠે સંતનું વચન શિરોમાન્ય કરી સંપત્તિનું પરિમાણ કર્યું. ત્યાર પછી શેઠનું સમગ્ર જીવન પલટાઈ ગયું. અને સંતોષ એ સાચું ધન છે. સતેષમાં સુખ અને શાંતિ રહેલા છે તે વાત સમજાઈ ગઈ. પછી તો શેઠની કમેટી થઈ. સામેથી ધન મળવા લાગ્યું. પણ મર્યાદા કરેલી હતી. શેઠ તે ધનને સ્વીકાર કરતા નથી. દેવગે તેના ઘરમાં સોનામહોરોને વરસાદ વરસ્યો તે પણ શેઠ તેમાં લલચાયા નહિ. સવાર પડતાં બધી સંપત્તિ શેઠે સત્કાર્યમાં વાપરી નાંખી. ને શેઠ સમસ્ત સંસારને ત્યાગ કરી સંયમના સોહામણું માર્ગે ચાલી નીકળ્યા. ને આત્માનું કલ્યાણ કર્યું.
આ દષ્ટાંત ઉપરથી આપણે તો એ સાર ગ્રહણ કરવાને છે કે જ્યાં સુધી શેડના જીવનમાં લેભ હો, કેડાધિપતિ બનવાના કેડ હતા ત્યાં સુધી તે સુખી થયા નહિ. ઘણાં કઢે વેઠયા, કરકસર કરી ને ઘણે પુરૂષાર્થ કર્યો છતાં ભાગ્યમાં કેડાધિપતિ બનવાનું નહિ હોય એટલે છેવટ સુધી ૯ લાખના ૯ લાખ રહ્યા. પણ જ્યાં સદ્દબુદ્ધિ આવી ત્યાં સમગ્ર જીવન પલ્ટાઈ ગયું. ને આત્મા સુધરી ગયે. આટલા માટે જ્ઞાની કહે છે કે સંતોષ એ તે સુખની રેખા છે ને અસંતેષ દુઃખની રેખા છે. જુની કહેવત પણ છે ને કે સંતોષી નર સદા સુખી. અસંતોષી જીવ કદી સુખ મેળવી શકતો નથી. માટે દરેક મનુષ્ય સંતોષના ઘરમાં આવવાની જરૂર છે. સંતેષ આવશે તે કલ્યાણ થશે.
સાધુ હોય કે સંસારી હોય પણ જે સંતેષના ઘરમાં આવે છે તે સનાથ બની શકે છે. જે સંયમ લઈને પણ અસંતોષી બને છે ને રસોમાં આસકત બની મહાત્રાનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી તે સનાથ બનીને પાછા અનાથ બની જાય છે. હવે અનાથી મુનિ શ્રેણીક સજાને આગળ વાત સમજાવશે તે વાત અવસરે.
ચરિત્ર - અંજના સતીને પવનજીને સાળમાં મેળાપ - પવનજી તલવાર ખેંચીને મરવા માટે તૈયાર થઈ ગયા હતા. પણ બરાબર તે સમયે એક માણસે
Page #847
--------------------------------------------------------------------------
________________
૮૦૮
શારદા સાગર
સમાચાર આપ્યા કે અંજના એના મોસાળમાં સહીસલામત છે. હું પાકા સમાચાર લાવ્યું છું. આ સાંભળી દરેકના દિલમાં આનંદ થયે. તેમાં પવનને વિશેષ આનંદ થા. દરેકના હૈયા હર્ષથી નાચી ઉઠયા. જેને મળવા માટે મને તલસી રહ્યું હોય તે મળે તે કે આનંદ થાય?
તમારે દીકરે અમેરિકાથી જેટ વિમાનમાં અમુક તારીખે આવવાને છે. તેથી તમારા હૈયામાં હર્ષને પાર ન હોય પણ ખબર મળી કે વિમાન અમેરિકાથી ઉપડયું ને વચમાં હોનારત થઈ છે. તે વિમાનમાં દીકરે આવવાનો છે તે આ સમાચારથી માતા-પિતાનું હૈયું ચીરાઈ જાય છે. કે મારા દીકરાનું શું થયું હશે ત્યાં સમાચાર આવે કે વિમાનમાં અકસ્માત થયે પણ બધા બચી ગયા છે. તે કેટલે આનંદ થાય! તે રીતે અંજના જીવતા મળશે એવી કેઈ આશા ન હતી. પણ જીવતાના સમાચાર સાંભળ્યા એટલે પવનજીના મેરેમમાં આનંદ થયે ને અંજના પાસે જવા તૈયાર થયા. આગળથી પવનજી ચાલીયા, પંકેથી આવ્યું છે સઘળે સાથ તે, આવ રે સહીયરે ઓળખ્યો, એ કહીએ સ્વામીની તુમ તણે નાથ તો, અંજના આવી છે પાયે નમી, ખેલે બેસાડે છે હનુ રે કુમાર તે, ક્ષણે એક પુત્ર સામુ જુએ, ક્ષણ એક જુએ છે અંજના નાર તે સતી રે
અંજનાના સમાચાર સાંભળ્યા. હવે પવનજી ક્ષણ પણ રેકાય ખરા? માતા-પિતા સાસુ-સસરા બધાને છોડીને પવનજી પિતાના વિમાનમાં બેસીને જલ્દી રવાના થઈ ગયા. ને બીજા બધા પાછળથી જાય છે. પવનજીનું વિમાન હનુપાટણમાં પહોંચી ગયું. તેમનું મોસાળ સાસરું છે. એટલે જે સમાચાર આપે તે તેમનું સ્વાગત ને સન્માન ખૂબ થાય. પણ પવનછ અંજનાને મળવા એટલા અધીશ બની ગયા છે કે જલ્દી અંજનાનું મુખ જોઉં. તેમને સ્વાગત સત્કારની પડી ન હતી. એટલે સીધા અંજનાના મામાના મહેલ પાસે પહોંચી ગયા. તે વખતે વસંતમાલા મહેલના ઝરૂખે ઉભી હતી. તેણે પવનજીને જોયા એટલે હર્ષભેર અંદર જઈને કહે છે બહેન...બહેન! પવનછ આવ્યા. જલ્દી બહાર નીકળ. ત્યારે અંજના કહે છે વસંતમાલા! તું મારી મશ્કરી ન કર. બધી મશ્કરી કરજે. પણ આ મશ્કરી ન કરીશ. શું પવનજી એમ થોડા જ આવે! એ આવશે ત્યારે મારા મામા તેમનું ઠાઠમાઠથી સ્વાગત કરશે. એમ છાનાછૂપા નહિ આવે.
વસંતમાલા કહે- બહેન! હું મશ્કરી નથી કરતી, સાચું કહું છું. તરત અંજનાએ ઝરૂખે આવીને પવનને જોયા. અને ઓળખ્યા કે આ પવનજી છે. તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. પવનજી પણ ઝડપભેર મહેલમાં પ્રવેશ કરીને ઉપર ચઢે છે ત્યાં અંજના સતી પિતે નીચે ઉતરે છે. ને પતિના પગમાં પડવા જાય છે. ત્યાં પવનજી તેને ઉંચકીને ઉભી કરતાં કહે છે- હે અંજના ! તું મારા ચરણમાં પડે એ લાયક હું
Page #848
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૦૯ નથી. હું તારા ચરણમાં પડવાને લાયક છું. એટલું કહેતાં પવનની આંખમાં આંસુ આવી ગયા. હદય ભરાઈ ગયું. અંજના કહે- સ્વામીનાથ! આપ તે મહાન છે. દેષ બધે મારા કર્મને છે. હવે દુઃખના દિવસે પૂરા થયા છે. શાંતિ રાખે. એમ કહીને પવનજીને બેસાડ્યા ને અંજના પતિના ચરણમાં પડી ગઈ. ત્યાં નાનકડે હનુમાન દેડ આવ્યા. હનુમાનને જોઈને પવનજીનું લેહી ઉછળ્યું ને તેને ઉંચકીને બાળામાં બેસાડી દીધે. પવન એક ક્ષણ હનુમાન કુમારની સામે દૃષ્ટિ કરે છે ને બીજી ક્ષણે અંજનાના સામું જોઈને આનંદ પામે છે. હૈયામાં હર્ષની ઉર્મિ ઉછળે છે. હર્ષ સમાતું નથી. અને બીજી ક્ષણે એ વિચાર કરે છે કે આ સતીએ કેટલા દુઃખ વેઠયા ! આ પ્રતાપી પુત્ર છે. એને જન્મ કયાં થયું હશે? હું કે પાપી! પુત્રને મહત્સવ પણ ઉજવી શકો નહિ. મનમાં ખૂબ દુઃખ થાય છે. હર્ષ ને વિષાદના કારણે પવનછ કંઇ બેલી શકતા નથી. એમનું હૈયું હળવું થશે પછી એ અંજના તથા વસંતમાલાને પૂછશે કે તમે કેવા કેવા કષ્ટ વેઠયા, તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૦ર આસો વદ ૧૩ ને શનિવાર (ધનતેરસ) તા. ૧-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના નિધાન ભગવતે જગતના જીવે ઉપર વાત્સલ્યના વહેણ વહાવી આગમ વાણી પ્રકાશી, વાત્સલ્ય ભરી વાણીના વહેણ વહાવનારા, વિશ્વની વિરલ વિભૂતિ વીતરાગ પ્રભુ અત્યારે આપણી સામે ઉપસ્થિત નથી પણ તેમના વારસ્ટાર સંત બિરાજમાન છે. એ સંતના સાનિધ્યમાં રહેવાથી પણ જીવને મહાન લાભ થાય છે. સંતના સમાગમથી પથ્થર જેવો માનવ પણ પારસ બને છે ને મેલા માનવીનું અંતર આરસ જેવું સ્વચ્છ બને છે. મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે સંતને સમાગમ થાય છે. એક કવિએ પણ
कोटि जन्मको पुण्य कमाई, तब संतनको संगति पाई।
संत संगति जन पावे, जब ही, आवागमन मिटावेत वही ॥ કેડે જ મનાં પુણ્ય ભેગા થાય ત્યારે સંત સમાગમ થાય છે. જીવ જે સાચે સમાગમ કરે તે તેના ભવના ફેરા ટળી જાય છે.
in શ્રેણીક સજા મિથ્યાત્વી હતા. પણ અનાથી મુનિને સમાગમ થતાં સમ્યકત્વ પામી ગયા. જે જીવને વીતરાગ વચનની શ્રદ્ધા થાય છે તે સમકિત પામે છે. અને જે સમકિત પામે છે તેને સંસાર કટ થયા વિના રહે નથી. વહેપારમાં ન થાય તે
Page #849
--------------------------------------------------------------------------
________________
૮૧૦ -
શારદા સાગ૨
તમને વહેપાર વધારવાનું મન થાય છે. પણ કદી એમ થાય છે કે હવે સંત સમાગમમાં વધુ રહીએ! પૈસે જેટલું વધશે તેટલું પાપ વધશે ને સત્સંગ વધશે તેટલું પાપ ઘટશે. પાપ કરીને પૈસા કમાયા પણ સરકાર ટેકસ નાંખીને, રેડ પાડીને તમારા પૈસા લઈ લે છે પણ ભેગું પાપ લે છે? પૈસાની સાથે પાપ લઈ જાય તે વાંધો નહિ. પાપ તે તમારે ભેગવવાનું રહે છે. તે બંધુઓ ! હવે કયાં સુધી આ વેઠ કર્યા કરશે? આ ઈન્દ્રિ પણ તમને સિગ્નલ આપીને ચેતાવે છે કે આ કાનમાં રેડિયો નાંખવો પડે, કેશ કાળા ફીટીને ઘેળા થયા. આંખે ઝાંખુ દેખાવા લાગ્યું, શરીરનું બળ ઘટી ગયું તે હવે તે આત્માનું ભાતું ભરો. અત્યારે દિવાળી આવી એટલે ચેપડ ચેમ્મા કરવામાં પડ્યા છે પણ આત્માને ચોપડે ચેખે કરવાનું મન થાય છે?
- ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે તે રાજન્ ? કંઈક મનુષ્ય અનાથમાંથી સનાથ બનવા માટે પ્રવજ્ય અંગીકાર કરે છે. છતાં તેઓ એવા આચરણ કરે છે કે તે સનાથમાંથી અનાથ બની જાય છે. આગમમાં ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જે આચરણ કરે છે તે સાચે સાધુ છે. અને તે પ્રમાણે આચરણ ન કરતે હોય તે વેશધારી સાધુ છે..
તમે સિદ્ધાંતના પાના લે તે ખબર પડે ને કે ભગવાને સાધુને કે આચાર પાળવાનું કહ્યું છે. દશવૈકાલિક સૂત્રમાં સાધુના આચારની વાત કરી છે. તમે સંસારી, પણ શાસ્ત્રનું વાંચન કરે, શકિત અનુસાર આચરણમાં ઉતારે ને શાસ્ત્રની શ્રદ્ધા કરે. સાધુએ તે નિગ્રંથ પ્રવચનની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, તે તે સાચે સાધુ છે. શ્રાવકેએ પણ નિર્ગથ પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. અને વ્યવહારમાં એ નિગ્રંથ પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તેમના આંતરિક ભાવેને જાણી શકે એટલે અપૂર્ણ માટે તે વ્યવહાર જે ઉચિત છે. તેથી સાધુઓ વ્યવહારમાં નિથ પ્રવચનનું પાલન કરે છે કે નહિ? તેમના મૂળ વ્રત બરાબર છે ને? તેમ જાણવું જોઈએ.
દાખલા તરીકે તમે કઈ માણસને તમારા મુનીમ તરીકે રાખે. તે મુનીમ નામું બરાબર કરે છે. જમા ઉધારના ખાતા ચોખ્ખા રાખે છે ને હિસાબ પણ બરાબર રાખે છે. પણ તેનું હૃદય ચેપ્યું છે કે મેલું? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પણ વ્યવહારનું બરાબર પાલન કરે છે એટલે તમે મુનિમ માનશે. પણ કેઈ મુનિમનું હૃદય સાફ હોય પણ વ્યવહારનું કામ બરાબર ન કરતો હોય તો તમે તેને મુનિમ તરીકે રાખશે ખરા? તમે એમ કહેશે કે જે મુનિમ વ્યવહાર જાણતો નથી તે મુનિમ અમારે શા કામને? એટલે જ્યાં સુધી પૂર્ણ જ્ઞાની ન બનાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા કઈ પણ બાબતની પરીક્ષા કરી શકાય છે. જો કે વ્યવહારની સાથે
Page #850
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૧૧
નિશ્ચયની જરૂર તેા છે પણ નિશ્ચય આત્મસાક્ષીએ જાણી શકાય છે, બાકી તેા વ્યવહારથી જાણી શકાય છે. પર્ ર્ બાવરતિ શ્રેષ્ટત્તત્તવિતરોખન: નન:। શ્રેષ્ઠ મનુષ્ય જેવુ આચરણ કરે છે તેવુ ખીજા લેાકેા તેમનું અનુકરણ કરીને આચરણ કરે છે. કારણ કે વ્યવહારમાં આચરણ જોઈ શકાય છે. પણ નિશ્ચય જોઇ શકાતા નથી. એટલા માટે ભગવત કહે છે કે નિશ્ચયની સાથે વ્યવહારનું પાલન કરવુ જોઇએ આજે ઘણાં લેકે નિશ્ચયનયની વાતે કરતાં થઈ ગયા છે પણ વ્યવહાર વિનાના નિશ્ચય પાંગળા છે. અનાથી મુનિ કહે છે કે ગો વન્દ્વત્તાનું મહયારૂં જે લેકે સંસારમાં બેઠા છે તે તે આરંભ-પરિગ્રહમાં ખૂંચેલા છે એટલે એ તેા બિચારા અનાથ છે. પણ જે સંસાર ત્યાગીને સાધુ અની ગયા છે તે પણ જો આરંભ ને પરિગ્રહમાં ખેંચી જાય છે તે તે પણ અનાથ છે. હે રાજન્ ! કંઇક આત્માએ એવા કાયર હાય છે કે જેએ નિગ્રંથ ધર્મના સ્વીકાર કરી અનાથતામાં પડીને દુઃખ પામે છે.
અંધુએ ! સંયમ લેનારને માથે ઘણી મેાટી જવાબદારી છે. જો સંયમી પેાતાની શ્રદ્ધાથી વ્યુત થાય તે અતો પ્રઘ્યસ્તતો શ્રદ: જેવી તેની સ્થિતિ થાય છે. ઘેાડે ચલાવનાર જો ઘેાડાને કાબૂમાં ન રાખે તે તે ઘેાડા તેને પછાડી દે છે. અને જો ઘેાડા કાબૂમાં હાય તે તે શાંતિપૂર્વક પેાતાના સ્થાને પહેાંચી જાય છે. તેમ જે મનુષ્યા સંયમ લઇને પેાતાની ઇન્દ્રિઓ ઉપર ખરાખર કાબૂ ન રાખે તેા પડવાઇ થાય છે. તે પેાતાને ધારેલા ધ્યેય પૂરા કરી શકો નથી ને સંયમમાં દુઃખી થાય છે. અહીં કદાચ કોઇને પ્રશ્ન થાય કે તમે તે એમ કહેા છે કે “ ાંત સુટ્ટી મુળી વીતરાગી।” દુનિયામાં વીતરાગી સત જેવું કાઇ સુખી નથી. તે પછી .સાધુપણુ લઇને શા માટે દુઃખી થાય છે?
દેવાનુપ્રિયે! વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે તે કઇ દુઃખ નથી. પણ આ વાતનુ સમાધાન એ છે કે માની લેા કે કોઇ મહાન પુરૂષ એમ જાહેરાત કરે કે અહીંથી ૧૦૦ માઇલ દૂર આવેલા પર્વત ઉપર અમુક જગ્યાએ ઝવેરાતના મેટો ખજાના ભરેલ છે. તે જે ત્યાં જાય તેને તે ખજાનો મળશે. હવે હીશ-માણેક, પન્ના આદિ ઝવેરાતના માહ કાને ન હોય ? દરેકને હેાય છે. અને સૌ ઝવેરાતના ખજાના લેવાની આશાથી ઘરેથી નીકળીને ચાલવા લાગ્યા. તેા તેમાંથી કેટલાક માણસેા અધવચ થ!ડી જવાથી પાછા ફર્યાં તે કેટલાક ત્યાં પહેાંચી ગયા. તે રીતે મેાક્ષમાં જવા માટે કેટલાક મનુષ્યે દીક્ષા લે છે. તેમાંના કેટલાક ભગવાને કહ્યા પ્રમાણે પ્રવજયનું પાલન કરીને મેક્ષમાં પહેાંચી જાય છે. અને કેટલાક માર્ગોમાં મળતા પ્રલાલનેમાં ગૃદ્ધ ખની ભ્રષ્ટ થઈ ગયા તે દુઃખી થાય છે.
જ્ઞાતા સૂત્રમાં તે વાત સ્પષ્ટ સમજાવવા માટે એક દૃષ્ટાંત આપ્યું છે. ધનાવાહ નામના એક શેઠ સાર્થ લઈને પરદેશ કમાવા માટે જાય છે. તેમણે ગામમાં જાહેરાત
Page #851
--------------------------------------------------------------------------
________________
૮૧૨
શારદા સાગર
કરાવી કે હું સાથે લઈને પર્દેશ કમાવા માટે જાઉં છું. તે જેને આવવાની ઇચ્છા હાય તે મારી સાથે ચાલે. માર્ગમાં ખાવા-પીવાની તથા દ્રવ્ય વિગેરેની વ્યવસ્થા હું કરીશ. અને વહેપાર કરવા માટે પૈસાની જરૂર હશે તે તે પણ હું આપીશ. આ શેઠ કહેવાતા શેઠ ન હતા પણ દુઃખીના દુઃખ દૂર કરવાની ભાવનાવાળા હતા. તમે પરદેશ કમાવા જતા હશે। ત્યારે ગામમાં તે નહિ પણ તમારી જ્ઞાતિમાં તે આવી જાહેરાત કરતા હશેાને? અરે! કઇંક તા એવા હાય છે કે પેાતાના સગા ભાઈને પણ ખખર ન આપે. ભ!ઈ જાણી જાય તે ભાગ પડી જાય. કેમ ખરાખર છે ને? (હસાહસ). શેઠે જાહેરાત કરાવી. વગર ખર્ચે કમાવાનું મળતુ હાય તેા કાણુ ભૂલે? ઘણાં માણસે શેઠની સાથે જવા તૈયાર થયા. શેડ બધી વ્યવસ્થા કરીને મેટા કાફલા સાથે રવાના થયા. તે સમયે ટ્રેઇન કે મસાની સગવડ ન હતી. પગપાળા જવાનું હતું. ચાલતાં ચાલતાં એક માઢું જંગલ આવ્યું. શેઠે સાના માણસાને કહ્યું કે ભાઇએ ! તમે મારી સાથે આવ્યા છે એટલે તમારી જવાબદારી મારા માથે છે. તેા તમે બધા મારી એક સૂચના ધ્યાનમાં રાખજો.
આ જંગલમાં નદીલ નામના વૃક્ષેા છે. તે વૃક્ષેા દેખાવમાં ઘણા સુંદર છે. તેની સુગંધ પણ માહક છે. તેની છાયા પણ શીતળ છે. તેના ફળ દેખાવમાં મેાસખી–સતરા જેવા સુર ને ખાવામાં મીઠા છે. એ વૃક્ષેા એવા આકર્ષક છે કે તે મનુષ્યને પેાતાની તર્ફે ખેંચે છે. તે વૃક્ષ નીચે જઇને બેસવાથી તેનુ ફળ ખાવાની ઇચ્છા થાય છે. પણ તે નદી વૃક્ષના ફળ ખાનારનું મૃત્યુ થઈ જાય છે. એટલે તે ફળ મીઠું ઝેર છે. માટે ખૂખ સાવધાની રાખો. કડવા વિષથી ખચવું હેલ છે. પણ આ મીઠા વિષથી અચવુ' મુશ્કેલ છે. માટે તમે કાઇ વૃક્ષની સુદ્રરતાથી, સુગંધથી, છાયાની શીતળતાથી કે ફળના મધુર સ્વાદથી લાભાઇ જશેા નહિ. મારી આ સૂચના ધ્યાનમાં શખી તમે મારી પાછળ આવશે। તે આ અટવી સુખરૂપ પાર કરી શકશે. પણ જો વૃક્ષના ફળ ખાવામાં લેશભાઇ જશે! તે તમે આ અટવીમાં મરણને શરણ થઈ જશેા. આ પ્રમાણે બધાને સૂચના કરીને શેઠ આગળ વધ્યા. જે માણસા શેઠની શિખામણુ હૃદયમાં ઉતારી તેમની પાછળ ચાલ્યા ને નંદીવૃક્ષના ફળમાં લેઃભાયા નહિ જંગલને સુખરૂપ પાર કરી ગયા. પણુ ઘણાં માણુસે નદીવૃક્ષના ફળ જોઇને એમ કહેવા લાગ્યા કે શેઠને એના રવાદની શુ ખખર હાય? આવા સરસ મીઠા ફળના સ્વાદ ચાખ્યા વિના કેમ જવાય? એમ વિચારી નદીફળ હાથમાં લીધા. ચાખ્યા ને ખૂબ સ્વાદિષ્ટ લાગ્યા એટલે ખૂબ સ્વાપૂર્વક ખાધા. પછી તેનુ ઝેર શરીરમાં પરગમ્યું ને તેમની નસે તૂટવા લાગી. ત્યારે તેમને ભાન થયું કે શેઠની વાત સાચી હતી. શેઠની હિતશિખામણ યાદ આવી. તે પસ્તાવા લાગ્યા પણ ફળ ખાધા પછીને પસ્તાવા શા કામના ? અંતે મરણને શરણ થયા.
Page #852
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૧૩
મધુએ ! અહીં આપણે એ વિચારવાનું છે કે જે શેઠ ખાવાપીવાની બધી સગવડ કરતા હતા, જેના આધારે પરદેશ જવા નીકળ્યા હતા તે શેઠે બધાનું હિત ઈચ્છીને જંગલમાં નદીવૃક્ષના ફળ ખાવાની મનાઈ કરી હતી. તેમના વચન ઉપર શ્રદ્ધા ન કરી અને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ફળના સ્વાદ કરવામાં લલચ:યા. આનુ` કાણુ ? મનને વશ કરવામાં કાયર. જાણવા છતાં ફળ ખાવાની ભૂલ કરીને ભૂલના લેાગ પોતાને બનવુ પડયુ અને જેએ વીર હતા તેઓએ શેઠની આજ્ઞાનું પાલન કરી નદીફળ ખાધા નહિ તે ક્ષેમકુશળ અટવી પસાર કરી ગયા. આ દષ્ટાંત દ્વારા શુ` સમજવાનું છે ?
ભગવાન આપણા બધાના સાવાહ છે. તેમની આજ્ઞા માનીને તેમના રાહે ચાલીશું તે આપણે ક્ષેમકુશળ સંસાર અટવીને પાર કરીને મેક્ષ નગરે પહેાંચી જશું. એવું કયારે બની શકે? સાધુ-સાધ્વી, શ્રાવક- શ્રાવિકા અધા ભગવાનની આજ્ઞા માનીને તેમના રાહે ચાલે તેા. જો નદીવૃક્ષના ફળની માફ્ક સંસારના પ્રàાલનેામાં પડી જઇને આત્માને વશ ન શખતાં રસના લાલુપ બનીને તેમાં સપડાઇ જશે તેા સંસાર અટવીને પાર કરી શકશે નહિ.
અંધુએ ! ભગવાનના વચન તા સત્ય અને નિઃશંક છે. તેમાં અવિશ્વાસ કરવાનું કાઈ કારણ નથી. છતાં જે મનુષ્યા ખાવાપીવામાં અને લેાવિલાસમાં પડી જઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેવા લેાકાને અનાથી મુનિ કહે છે કે કાયર છે. અને આ કાયરતાને કારણે અનાથ બનીને દુઃખી થાય છે. જે માણસા ઉપરથી ભગવાનને ભજે પણ ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા ન કરે તેા તે ભગવાનનો સાચા ભકત નથી. ભગવાનના સાચા ભકત તેા તે કડવાય કે ભગવાનની વાણી સાંભળી નદીફળના સમાન વિષયભાગાના ત્યાગ કરે તે સંસારના કોઇ પણ પ્રલેાભને માં પડે નહિ તમારે પણ અને તેટલા ત્યાગ કરવાના છે. નાટક, સિનેમા, આ અદ્યા વિષયવક સાધના છે. જેટલા અંશે ભગવાનની આજ્ઞાનું પાલન કરશેા તેટલા સુખી થશેા. અમે તે ભગવાનની આજ્ઞાનુ પાલન કરવા નીકળ્યા છીએ એટલે અમારે તે ભગવાનની આજ્ઞાનુસાર ચાલવુ જોઇએ. ભગવાન અમને ખાવા પીવાની મનાઇ કરતા નથી પણ તેએ એમ કહે છે કે હું મારા શ્રમણેા ! તમે ખાવાપીવામાં ગૃદ્ધ ન અનેા. પ્રલેાલનામાં ન પડા. તમે કષ્ટ સહન કરીને પણ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવશે। તેા તમને મેાક્ષની પ્રાપ્તિ થશે. ટૂંકમાં અનાથી નિગ્રંથને કહેવાના આશય એ છે કે ત્યાગમાં દુઃખ નથી, ત્યાગમાં તે મહાન સુખ છે. પણ જે કાયર અને છે તે દુઃખ માને છે.
આજે ધનતેરસના પવિત્ર દિવસ છે. આજે તમે લક્ષ્મીનું પૂજન કરશેા. ઘણી વાર ભાઇઓને અમારી બહેના કઇંક કહે તે તે કહે છે કે સ્રીજાતિ શું સમજે ? પણ આજે કૈાનું માન છે? જેને મેળવવા માટે પ્રાણ પાથશ છે તે લક્ષ્મીજી ક્રાણુ છે ?
Page #853
--------------------------------------------------------------------------
________________
૮૧૪
શારદા સાગર
એક સ્ત્રી જ છે ને ?' તીર્થંકર, ચક્રવર્તિ આદિ મહાન પુરૂષને જન્મ દેનારી પણ સ્ત્રી જ છે ને? એટલે આજે તમે લક્ષ્મીનું પૂજન કરી ધનતેરસ મનાવે છે. પણ તે મિથ્યાત્વ છે. જો સાચુ' સમજો તે આ ધનતેરસ નથી પણ ધણુતેરસ છે. ધણુતેરસ નામ કેમ પડયું? ભગવાન મેાક્ષમાં જવાનાં હતા તેથી નવ મલ્લી અને નવ લચ્છી એમ અઢાર દેશના રાજાએ પાવાપુરીમાં છઠ્ઠું વૈષધ કરવા માટે ઘણાં મેટા પરિવાર સાથે આવતા હતા. પાવાપુરીમાં પહોંચ્યા ત્યારે સાંજને સમય હતેા. સાંજના સમયે વગડામાં ઘાસ ચરવા ગયેલી ગાયેાના ધણ પાછા રતા હતા. ઘણાં માણસે અને સૈન્યને જોઈને ગાયના ધણ ભડકીને દોડાક્રેડ કરવા લાગ્યા. તે દિવસે તેરસના દિવસ હતા. તેથી આજના દિવસને ધણતેરસ તરીકે મનાવવામાં આવે છે. પણ તમને ધન બહુ વહાલુ છે. એટલે તમે ધનતેરસ માનીને ધનની પૂજા કરે છે.
મધુએ વિચાર કરેા. લક્ષ્મીનું પૂજન કરવાથી કે ધન ધાવાથી ધન વધવાનું નથી પણ સારા કાર્યમાં વાપરવાથી ધન વધે છે. લક્ષ્મી કહે છે કે મને તિજોરીમાં પૂરી રાખવાથી હું અકળઈ ગઈ છું માટે મને બહાર કાઢો. જે માણસને રાજ મજારમાં ફરવા જવાની ટેવ હાય તેને જો અઠવાડિયું ઘરમાં રહેવું પડે તે અકળાઈ જાય છે. અમને પણ ચાતુર્માસ સિવાય એક સ્થાને વધુ રહેવુ પડે તે ગમે નહિ. અને ભગવાનની પણ આજ્ઞા છે કે સાધુ તે વિચરતા ભા. એક સ્થાને કાઇ કાણુ સિવાય સાધુ પડી રહે તે ચારિત્રમાં શિથિલતા આવે. કહ્યું છે ને કે વહેતા પાણી નિર્મળા, બધા ગંદા હાય.” જે વહેતુ પાણી હાય છે તે નિર્મળ ાય છે. પણ ખામેચિયામાં સ્થિર રહેલ પાણી ગધાઇ જાય છે. તેમ સાધુ વિચરે તે તેનું ચરિત્ર નિર્માળ રહે છે અને લક્ષ્મી પણ સત્કામાં વપરાતી રહે તે વધે છે.
ખીજી વાત એ છે કે તમારી તિજોરીમાં લક્ષ્મી ગમે તેટલી હશે, હીરા, માણેક અને માતીથી ભંડાર ભર્યા હશે પણ જો ખાવા માટે અનાજ નહિ હૈાય તે શું કરશે ? જ્યારે ભીષણ દુષ્કાળ પડે છે ત્યારે ધન ગમે તેટલુ હાય પણ ખાવા માટે કામ લાગતુ નથી. કોઇ સમ્રાટના ખજાનામાં ઝવેરાતના ઢગલા હાય પણ જમવાના સમય થાય ત્યારે તે તે રેટીને યાદ કરે છે. પણ કોઇ સમ્રાટ ધન કે ઝવેરાતને યાદ કરતા નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં તમે સાંભળ્યું છે કે કોઈ સમ્રાટ, શહેનશાહ કે ચક્રવર્તિએ હીરા કે મેાતીના રોટલા બનાવીને ખાધા હૈાય? ના. જ્યારે સુકાળ હેય ત્યારે કોઇ માણસ તમને કહે કે મારી પાસે પાંચ મણુ જુવાર છે ને પાંચ સાચા કિંમતી મેાતી છે તે તેમાંથી તમારી જે ઇચ્છા હોય તે લઈ શકે છે. તે તમે શુ લેશે ? તમને લક્ષ્મીના માહ છે. એટલે ભલે તમે મને જવાબ નથી આપતા. પણુ સાચું કહું તેા તમે માતી લેવા માટે હાથ લખાવશેા. પણ જ્યારે માનવાના પાપકર્માંના ઉદ્દય થાય ને દેશમાં
Page #854
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૧૫
ભયંકર દુષ્કાળ પડે ત્યારે શું લેવા ઈચ્છશે ?
એક વખત એક દેશમાં ભયંકર દુષ્કાળ પડે. અને અન્ન પાણી વિના માણસે તરફડવા લાગ્યા. ચારે ય બાજુ અન્ન-પાણી માટે પિકાર કરવા લાગ્યા. ત્યારે એક દીકરી એક વાડકે મોતીને ભરીને પિતાના પિતાને ઘેર જાય છે. ને રડતી રડતી કહે છે પિતાજી! મારા કુમળા ફૂલ જેવા બાળકો અન્ન વિના તરફડે છે. તે આ મેતીને ભરેલો વાટકે તમે રખે ને આના જેટલી જુવાર મને આપ. પુત્રીની કરુણ કહાની સાંભળીને પિતાનું હૃદય ભરાઈ આવ્યું અને કરૂણ સ્વરે કહે છે બેટા! આવા બે વાડકા ભરીને મોતી તું અહીંથી લઈ જા અને કયાંકથી એક વાડકો જુવાર લાવી આપ. બંધુઓ ! આવા સમયે કઈ તમને કહે કે અમારી પાસે પાંચ કિલે મોતી છે ને પાંચ કિલો જુવાર છે તે બેમાંથી તમે જે ઈચ્છો તે લઈ શકે છે. જોકે, હવે તમે શું લેશે? મેતી કે જુવાર? (શ્રેતામાંથી અવાજ:- આવા સમયે તે જુવાર લેવાનું પસંદ કરીશું). સમજી લે. હીરા અને ખેતી વિના એક પણ માનવી મરી જતો નથી પણ અન્નના અભાવે હજારે માનવીઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. પેટમાં રોટલે પડશે તો બધું ગમશે. રોટી વિના કંઈ ગમતું નથી. કેઈ માણસ ભૂખે પડતું હોય તે સમયે તેને ધર્મ આરાધના કરવાનું કહેવામાં આવશે તે ગમશે નહિ. ભૂખ્યાને ભોજન આપ્યા પછી ધર્મને ઉપદેશ આપવામાં આવશે તે તેને ગમશે. રાજસ્થાનીમાં એક કહેવત છે ને કે
મણે મન હોય જોવા
यह लो कंठी और यह लो माला ।" પેટમાં ભેજન પડયું હોય તે ભજન કરવું ગમે. નહિતર માળા ફેરવવી પણ ન ગમે. કારણ કે ઘડામાં પાણી પૂરું ભર્યું હશે તો તે સ્થિર રહી શકે છે. પણ જે તે અધૂરે હશે તે સ્થિર નહિ રહી શકે. તે રીતે સામી વ્યકિતનું પેટ ભૂખ્યું હોય ને તેનું ચિત્ત અસ્થિર હોય ત્યાં સુધી તે આપણી ધર્મની સારામાં સારી વાત પણ સાંભળી શકશે નહિ. માટે પહેલાં એની સુધા શાંત કરે. એની ભૂખ મટે એટલે એના ચિત્તમાં સ્થિરતા આવે છે. અને પછી તે ધર્મની વાત સાંભળી શકે છે.
- પેટ જ્યારે ભૂખ્યું હોય ત્યારે તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કે -
त्यजेत् क्षुधातां महिला स्वपुत्रं, खादेत् क्षुधातां भुजंगी स्वमण्डम् । बुभुक्षित. किं न करोति पापं, क्षीणा नरा निष्करुणा भवन्ति ॥
સુધાથી પિડિત સ્ત્રી પોતાના બાળકને તજી દે છે. સપિણી પિતાના ઈડાને ખાઈ જાય છે. ભૂખે માણસ શું પાપ નથી કરતો? ભૂખે માણસ નિય બની જાય છે. ગુજરાતીમાં પણ કહેવત છે ને કે “ભખી કુતરી ભોટીલા ખાય” જે કૂતરી ભૂખી
Page #855
--------------------------------------------------------------------------
________________
૮૧૬
શારદા સાગર
હાય ને તેને કોઇ ફાટલેા ખવડાવે નહિ તા તે તેના (સેટીલા) ગલૂડીયાને પણ ખાઈ જાય છે.
છપ્પનિયાના દુષ્કાળ પડયા ત્યારે લાકા અન્ન પાણી વિના પીડાઈ રહ્યા હતા. એ દુષ્કાળ આપણે તે જોચે નથી પણ આપણે વૃદ્ધો પાસેથી એ કછુ કહાની સાંભળીએ છીએ. ત્યારે કાળજુ કંપી જાય છે. તે સમયે અન્નના અભાવે માણસા ભૂખથી પીડાઇને મરી જતાં હતાં. જ્યાં ને ત્યાં મનુષ્યના મઢા રખડતા હતા. તે સમયે બનેલી એક કરૂણુ કહાની છે.
એક ખાઇને ચાર દીકરા હતા. અન્ન નહિ મળવાથી કુમળા ફૂલ કરમાઈ ગયા હતા. ત્રણ ત્રણ દિવસથી ભૂખે પીડાતા હતા. અને મા....રાટલે આપ-રોટલા આપ કરતાં માની ડાકે વળગી પડતાં હતાં. ઘરમાં મુઠ્ઠી લેાટ ન હતા. ક્યાંથી રાટલા મનાવે? પણ માતા ચૂલા ઉપર પાણીની તપેલી મૂકીને ચૂલા સળગાવી છેાકરાને કહેતી. હમણાં ખીચડી રધાય છે. હું તમને આપું છું. એમ કહીને સમજાવતી. મા ચૂલે ખાલી તપેલી મૂકી બહાર ગઈ. ઘેાડાની લાદમાંથી મકાઈના દાણા વીણીને પાણીમાં ધાવા લાગી. આ સમયે એક માણસ ત્યાંથી પસાર થાય છે ને પૂછે છે બહેન! આ શું કરે છે? ત્યારે આંખના આંસુ લૂછતી તે મેલી, ભાઇ! પેટની ભૂખ મટાડવા શું નથી કરવું પડતું? જો તારા દિલમાં દયા હાય તા ભૂખે કરમાઇ જતાં મારા એ માળકને ખરીઢીને લઇ જા. હવે એમનું કરૂણ રૂદન મારાથી જોયુ જતુ નથી. પેલા માણસને દયા આવી ને એ રૂપિયા આપીને એ બાળકીને લઈને ચાલતા થઈ ગયા. એ રૂપિયા મળ્યા તેનાથી પાંચ દિવસ તે પસાર થયા પણ પછી શું? આખરે ત્રીજા માળકે ભૂખની પીડાથી પ્રાણ છોડી દીધા. માતા ખૂબ રડી. માથું ફાડયું પણ છેવટમાં તેના પેટમાં ભૂખની જવાળા પ્રગટી હતી એટલે તેણે વિચાર કર્યો કે આ બાળક મરી ગયે તા એનાથી પેટની આગ શાંત કરુ? એટલે અગ્નિ સળગાવી માતા પેાતાના હાથે પેાતાના પુત્રનુ શખ શેકવા તૈયાર થઇ. તે સમયે પેલેા દયાળુ માણસ ત્યાંથી નીકળ્યેા. આ દૃશ્ય જોઇ તે સ્થભી ગયા ને પૂછ્યું–બહેન! આ શું કરે છે? તુ કાને શેકવા તૈયાર થઈ છે? છેવટે તેણે તે કાર્યાં ખંધ કર્યું" પણુ અન્નને કણ મળ્યા નહિ તેથી ભૂખથી તરફડતી સૂઇ ગઇ ને....તે પણ મૃત્યુ પામી. એના આઠ મહિનાના બાળક માતાની ખાજુમાં સૂતા હતા. તે દૂધપાન કરવા માટે ફાંફા મારતા હતા. પણ એને ક્યાં ખબર હતી કે માતાનું દૂધ તા શું પણ એનું લેાહી કયારનું સૂકાઈ ગયું હતું. ફકત હાડકાના માળા હતા. ખાળક પણ મૃત્યુ પામ્યા. આ છે છપ્પનિયા દુષ્કાળની કહાની. જે આત્માઓ પરદુઃખભજન બન્યા છે તેમનુ નામ ઇતિહાસના પાને અમર બન્યુ છે.
ખેમા દેદરાણી, જગડુ શાહે ધનના સ ંગ્રહ કર્યા હતા પણ જ્યારે ભારત પર દુષ્કાળના વાદળા ઘેરાવા લાગ્યા ત્યારે તેમણે તિજોરીઓના તાળા ખાલી નાંખ્યા હતા.
Page #856
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૧૩
વર્ષોથી ભેગી કરેલી લક્ષમી દેશના બંધુઓ માટે લૂંટાવી દીધી. આ રીતે તમારી સંપત્તિનો
સ્વયમી બંધુઓની સેવામાં, દુઃખીની અને સમાજની સેવામાં સદુપયોગ થશે તે તમને ઘણે લાભ થશે. શાંતિ મળશે ને આનંદ આવશે. પણ જો એ નાણાં બીજાને માટે નહિ વાપરે ને માત્ર તમારા પટારા ભર્યા કરશે તે કદી સુખ, શાંતિ કે આનંદ મળવાને નથી. એ સંગ્રહેલી સંપત્તિ વિપત્તિ રૂપ બની જશે. આજે તમારી સંપત્તિની કઈ દશા છે?
આજના દિવસે મારે તે તમને એ કહેવું છે કે આ દિવાળીના દિવસો આવે છે. શ્રીમંતને ઘેર મીઠાઈના બેકસ આવશે. એની મીઠાઈ બગડી જશે પણ કઈ ખાશે નહિ. જ્યારે ઘણું ઘર એવા હશે કે એક ગોળની કાંકરી માટે છોકરા રતા હશે. પણ તમે તે માન્યું છે કે મેં ખાધું એટલે બધાએ ખાઈ લીધું. “મારું પેટ ભરાયું એટલે પાટણ ભરાયું. હું જન્મ્યો એટલે જગત જન્યું.” પણ આવા ભૂખ્યાની સંભાળ લેજે. જ્યાં છે ત્યાં આપે છે. પણ જ્યાં નથી ત્યાં કોઈ આપતું નથી. એવા દુઃખીને શોધીને આપશે તે તમે ધનતેરસ ઉજવી ગણાશે. તમે એમાદેદરાણી, જગડુશાહ જેવા બનજો. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯૩
વિષયા- “પાંચ સમિતિનું સ્વરૂપ” આસો વદ ૧૪ ને રવીવાર (કાળી ચૌદશ) તા. ૨-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
વીતરાગ પ્રભુની વાણું ભવ બંધનના ફેરા તથા ત્રિવિધના તાપને ટાળનારી છે, ને શાશ્વત સુખને આપનારી છે. પણ એ કયારે બને? આ વાણી સાંભળીને આચરણમાં ઉતરે ત્યારે. વીતરાગવાણીનું શ્રવણ, મનન અને ચિંતન કરવામાં આવે તે આત્મા શુદ્ધ બની જાય છે. આ દિવાળી આવી એટલે બહેનેએ ઘરની સાફસુફી કરી અને તમે ચેપડા ચેખ્ખા કર્યા. પણ જે સાફ કરવા જેવો છે તેને તે તમે મેલો રાખ્યો છે. ખરેખર જે સાફ કરવા જેવો હોય તે આપણો આત્મા છે. તેને સાફ કરવા માટે કાંઈ કર્યું છે? આજે તે છઠ્ઠ કરીને બેસી જવું જોઈએ તેને બદલે તમે તે બધા ખાવા પીવામાં ને હરવા ફરવામાં પડી ગયા છે. આજે તે અમારી બહેનેએ ઘરમાંથી ફૂટલા - તુટવા વાસણ અને કચરા સાફ કરીને કકળાટ કાઢયે હશે! પણ જ્યારે આત્મા ઉપરથી કેધ-માન-માયા-લોભ, મોહ, ઈર્ષ્યા આદિ દુર્ગુણોની કાળાશ કાઢો ત્યારે સાચે કકળાટ કાઢો કહેવાય. આત્માને પવિત્ર બનાવવા માટે વીતરાગ વાણી સાંભળો.
Page #857
--------------------------------------------------------------------------
________________
૮૧૮
શારદા સાગર
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન, અનાથી મુનિ શ્રેણક રાજાને કહે છે કે રાજન! જે સાધક સાધુપણું લીધા પછી સાધુતાના ભાવમાં રહે નથી તે સનાથ બનીને પાછો અનાથ બની જાય છે. જ્યારે આત્મા સંસાર છોડીને સંયમી બને છે ત્યારે તે પ્રતિજ્ઞા કરે છે કે વર્ષ રયાનામિ ç ૩૪ પર્વજ્ઞામિ ! હું અકલ્પનીય ચીજોનો ત્યાગ કરું છું ને કપનીય (આચરવા યોગ્ય) છે તેને સ્વીકાર કરું છું. આપણે અહીં એ વિચારવું છે કે સાધુને શું ક૯૫નીય છે? સાવદ્ય અને સંદેષ વસ્તુ તેમને ક૫તી નથી. જે વસ્તુ મનને ચંચળ બનાવે અને જે સાધુને સંયમ પથથી વિચલિત કરે તેવી કોઈ પણ વસ્તુ એને ક૫તી નથી. સાધુ પોતાના વ્રતમાં વફાદાર રહે. જે વસ્તુ પિતાના વ્રતને ભંગ કરે, વિકાસને રૂંધે તેનો દઢતાપૂર્વક ત્યાગે કરી દે. એ ત્યાગ બાહ્ય દેખાવ પૂરતું નહિ. શ્રાવકની દષ્ટિએ ઉંચું ચારિત્ર બતાવવા માટે નહિ પણ પિતાના આત્માને નિર્મળ બનાવવા માટે શુદ્ધ ચારિત્રનું પાલન કરે. જ્યાં સુધી પિતાના વ્રતમાં વફાદાર રહીને સાધક ચેખું ચારિત્ર પાળતો નથી ત્યાં સુધી એની સાધનાના વૃક્ષને ફળ આવતા નથી. જેવી રીતે કઈ વ્યકિત આંબે વાવે અને ચૌદ વર્ષ સુધી એને પાણી સિંચે, ખાતર પૂરે ને ખૂબ મહેનત કરે તે પણ એના ઉપર જે ફળ આવે નહિ તે એને ચિંતા તો થાય ને? તેમ સાધુ અને શ્રાવક વર્ષો સુધી સાધના કરે ને તેની પાછળ કઠોર પરિશ્રમ કરે પણ સરવાળે તે એ જોવાનું છે કે એ સાધનાના વૃક્ષને કેટલા ફળ અવ્યા? શું? જ્યાં જાય ત્યાં માન - સન્માન મળે, પ્રશંસાના પુષ્પો પથરાય, હજારો ભકની ભીડ જામે. આ બધું શું સાધનાનું ફળ છે? ના. આને સાચે સાધક સાધનાનું ફળ માનતો નથી. આવું બધું તે રાજ્યના નેતા પણ પામી શકે છે. કષાયની મંદતા, જીવનની પવિત્રતા એ સાધના રૂપી વૃક્ષના સાચા ફળ છે.
બંધુઓ! કષાયની મંદતા અને સરળતા જ્યાં સુધી આપણા જીવનમાં આવતી નથી ત્યાં સુધી સાધનાના વૃક્ષને ફળ આવતા નથી. મુનિને શું ક૯પે ને શું ન કપે તેની વાત આપણે ચાલતી હતી. સાધુને શું કહપે ને શું ન કપે તે જાણવું જરૂરી છે, તેમજ શ્રાવકને પણ તેના આચારનું પાલન કરવાનું ભગવાને કહ્યું છે. તેમણે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખીને મહા આરંભનો ત્યાગ કરવો જોઈએ. જેમ બને તેમ જીવનમાંથી વ્યસન અને કંદમૂળને ત્યાગ કરે જઈએ. ને આરંભથી બચવાની ભાવના કેળવવી જોઈએ.
આપણુ ચાલુ અધિકારમાં પણ સાધકના આચારની વાત આવે છે. તેમાં જે સાધુ મહાવ્રતને અંગીકાર કરીને તેનું સમ્યક પ્રકારે પાલન કરતા નથી, ઈન્દ્રિયોનો નિગ્રહ કરતા નથી ને રસોમાં આસકત બની જાય છે તે સાચો સાધક નથી. તે સનાથ બનીને પાછો અનાથ બની જાય છે. હવે અનાથી નિગ્રંથ આગળ વધીને કહે છે કે,
Page #858
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૧૯
आउत्तया जस्स न अत्थिकाई, इरियाए भासाए तहसणाए। आयाण निक्खेव दुगुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ।
ઉત્ત. સૂ. અ. ર૦ ગાથા ૪૦ હે રાજન! દીક્ષા લીધા પછી જે સાધુ ઇર્ષા, ભાષા, એષણ, આદાન નિક્ષેપ અને ઉચ્ચાર પાસવર્ણ આદિ સમિતિઓમાં અવિવેકથી કામ લે છે, જેમ કે ચાલવામાં, બલવામાં, ગૌચરી આદિ કરવામાં, વસ્તુ ઉપાડવા તથા મૂકવામાં ને પાઠવવામાં જે ઉપયોગ રાખતા નથી તે વીર પ્રભુના માર્ગને અનુયાયી બની શકતો નથી. એટલે કે શૂરવીર પુરૂષના માર્ગનું અનુસરણ કરી શકતું નથી. કારણ કે પાંચ મહાવ્રત, ઈર્યા સમિતિ આદિ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓનું યથાવિધિ પાલન કરવું એ ધીર-વીર પુરૂષનું કામ છે. કાયરનું કામ નથી. એટલે જે સાધક તેનું યથાર્થ રીતે પાલન કરતો નથી તે મહાવીર પ્રભુના માર્ગને અનુયાયી બની શકતું નથી.
આ ગાથામાં પાંચ સમિતિની વાત કરવામાં આવી છે. પાંચ સમિતિ અને ત્રણ ગુતિમાં સાધુતાની સમસ્ત ક્રિયાને સમાવેશ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે જે સાધુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન કરતા નથી તે વીરના માર્ગે જતો નથી પણ અનાથતાના માર્ગે જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ઈયોસમિતિને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યા છે. તેમાં કહ્યું છે કે સાધુ જ્યારે ચાલે ત્યારે એમ વિચારે કે મેં બધા કામ છોડી દીધા છે. મારે અત્યારે ફકત ચાલવાનું કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે આડી અવળી દષ્ટિ કરાય નહિ. પુરો ગુમાયા, માણો મહું રે સાચે સાધુ ધૂસરા પ્રમાણે ભૂમિને ,
તો યત્નાપૂર્વક પૃથ્વી ઉપર ચાલે. જે પ્રમાણે પાણીથી ભરેલો ઘડો માથે ઉપાડી પનીહારી ચાલતી વખતે સાવધાની રાખે તે પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હોય છે. -
માની લે કે કોઈ રાજાએ એના નેકરને આજ્ઞા કરી કે આ જરૂરી કામ છે. તે તું જલદી કરીને પાછો આવજે. તે કામ પતાવવા માટે બહાર ગયે. માર્ગમાં એક નટડી નાચતી હતી તે જોવામાં તે રેકાઈ ગયો. તે વખતે કઈ હિતસ્વી માણસે આવીને કહ્યું કે ભાઈ ! તું અહીં કેમ રોકાઈ ગયે છે? પહેલાં રાજાની આજ્ઞાનું પાલન કર. તું રાજાની આજ્ઞાનું પાલન કરીને જે રાજાને પ્રસન્ન કરીશ તે આવો ખેલ તારે ઘેર પણ કરાવી શકીશ. આ ન્યાય સાધુઓને લાગુ પડે છે. સાધુઓ સ્વેચ્છાથી ભગવાનના સેવક બન્યા છે. કેઈના દબાણથી નહિ, પણ સ્વેચ્છાથી ચારિત્ર અંગીકાર કર્યું છે. તે ભગવાનની આજ્ઞા છે કે હે સાધક! જ્ઞાન ઓછું હશે તે ચાલશે, કદાચ તપ ઓછો
Page #859
--------------------------------------------------------------------------
________________
૮૨૦
શારદા સાગર
કરીશ તે ચાલશે. પણ તારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવા માટે તત્પર રહેવું પડશે. તેમાં જરા પણ આંખ મીંચામણ ચાલશે નહિ. આવી ભગવાનની આજ્ઞા છે. સાધુએ યત્નાપૂર્વક ચાલવું જોઈએ. જેમ સેનાનું ચિહ્ન કે નિશાન માનવામાં આવે છે તેમ ઈર્યાસમિતિ એ સાધુ-સાધ્વીનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીજીએ ઈર્યાસમિતિ વિષે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. સાધુ સંસારની ધમાલ જવામાં કે વાતમાં ન પડતા ભગવાનની આજ્ઞાનું પાલન કરે. જેમ રાજાની આજ્ઞાનું પાલન કરનાર નોકરને લાભ થાય તેનાથી પણ અધિક લાભ જ્ઞાનીની આજ્ઞામાં છે. માટે સાધુએ કોઈપણ કાર્ય માટે ચાલતી વખતે કોઈ પણ જીવની હિંસા ન થાય તે માટે ખૂબ સાવધાની રાખવી જોઈએ.
સાધુ સાધ્વીને કેવી રીતે ચલાય?- ઈર્યાસમિતિને અર્થ છે સારી રીતે જોઈને ચાલવું. જોયા વિના ચાલવાથી અનેક પ્રકારનું નુકશાન થાય છે. નાના કેટલાય જીવોની હિંસા થાય છે, તેથી કર્મોનું બંધન થાય છે. બીજું પગમાં કાંટા આદિ ભેંકાઈ જવાથી તથા પથ્થર આદિની ઠોકર લાગવાથી શરીરને કષ્ટ પડે છે. નીચે જઈને ચાલવાથી કેટલાય લાભ થાય છે. પગમાં ઠોકર નથી લાગતી. નાના નાના નિરપરાધ પ્રાણીઓની હિંસાથી પણ માનવ બચી જાય છે. અહિંસાનું મહત્વ ફકત જેને કે હિન્દુમાં છે તેમ નથી પરંતુ બધા ધર્મો અહિંસાને માને છે. મુસ્લિમ ધર્મ પણ કહે છે કે જમીન પર હજારો જીવજંતુ છે તેથી જેઈને ચાલે.
ઈર્યાસમિતિનું પાલન કરવું તે ફક્ત સાધુ માટે નથી, પરંતુ દરેક સ્ત્રી-પુરુષને માટે આવશ્યક છે. અનુભવી અને જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્યું છે કે ઈર્યાસમિતિનું શુદ્ધ ભાવે પાલન કરવાથી, ચૌદ પૂર્વનું જ્ઞાન થઈ શકે છે. એનું કારણ એ છે કે જોઈને ચાલવાથી અસંખ્ય જીવોની હત્યાથી બચી શકાય છે. અને એ રીતે અહિંસાનું પાલન થાય છે. ધર્મનું મૂળ અહિંસા છે. મોટા મોટા આલિશાન મકાન પાકે ખૂબ મજબૂત હોય તો ટકી શકે છે. તે રીતે અહિંસા રૂપી પાયે મજબૂત હોય તે ધર્મનું વિશાળ ભવન તેના ઉપર ઉભું કરી શકાય છે અને તે ખૂબ સુદઢ બનીને ટકી શકે છે. અહિંસામાં આત્માનું ઉત્થાન છે ને હિંસામાં આત્માનું પતન છે. અહિંસા સુખને રાજમાર્ગ છે અને હિંસા દુઃખ અને અશાંતિની કેડી છે. આજે સંસારના સમસ્ત જી સુખાભિલાષી હોવા છતાં પણ દુખની આગમાં સળગી રહ્યા છે. ચારે બાજુ હાહાકાર, અશાંતિ, અને વ્યાકુળતાનું સામ્રાજ્ય છે. રકતક્રાંતિઓ, મુડીવાદ, સામ્યવાદ આદિ વર્ગોને સંઘર્ષ, હાઈડ્રોજન, એટબ આદિ સંહારક શસ્ત્રને પ્રયોગ, આ બધું હિંસાનું ફળ છે. હિંસાએ સંસારને નરક સમાન બનાવી દીધું છે. કયાંય શાંતિનું નામનિશાન દેખાતું નથી. આ અશાંતિથી બચવા માટે જ્ઞાની પુરૂષોએ
Page #860
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
અહિંસાના ઉપદેશ આપ્યા છે. અહિંસા એક સંજીવની છે કે જે દુઃખથી બેભાન અનેલા પ્રાણીઓને નવજીવન પ્રશ્નાન કરે છે. અહિંસા રામખાણ ઔષધ છે, જેનું પાન કરવાથી અશાંતિ રૂપી વ્યાધિ નષ્ટ થઇ જાય છે. અહિંસા અમૃત છે અને હિંસા વિષ છે. હિંસાના વિષથી દૂર રહીને અહિંસાના અમૃતનું પાન કરવાથી જીવ અમર સ્થાનને પ્રાપ્ત કરે છે. માટે ચાલતા, ક્રૂરતા આદ્ધિ દરેક કાર્યમાં ખરાખર જોઇને કરવું. આ વિરાટ વિશ્વમાં એવા એવા સુક્ષ્મ જીવ પણ છે કે જે સાયના નાકા સમાન ઝીણા હૈાય છે, અને કેટલાક તા એવા છે કે જે આંખેથી દેખાતા પણ નથી. પરંતુ આપણે જ્યાં સુધી અને ત્યાં સુધી પ્રાણીઓની વિરાધનાથી ખચવુ જોઇએ. તમે ગમે તેટલી સામાયિક કરા, વ્યાખ્યાન સાંભળેા કે શાસ્ત્ર ભણેા પરંતુ જીવેાની વિરાધનાથી ખચશે તે તે તમારું સૈાથી માટુ' ધર્મીકા થશે. તેથી સ` પ્રથમ ઇર્યાસમિતિને મહત્ત્વ આપ્યુ છે. અને દરેક આત્માએ તેનુ પાલન કરવુ જોઈએ.
૮૨૧
ખીજી ભાષા સમિતિ છે. ખીજાને દુઃખ થાય તેવી કટુ અથવા સાવદ્ય ભાષા સાથી ખેલાય નહિ. કઠરકારી, કશકારી, નિશ્ચયકારી, હિંસાકારી આઢિ સાળ પ્રકારની સાવધ ભાષા સાધુથી ખેલાય નહિ. તેમજ ઘણી વાર સત્ય હૈાવા છતાં પણ જો ખીજાને દુઃખ થતું હાય ! તેવી ભાષા સાધુથી ખેલાય નહિ. દશવૈકાલીક સૂત્રના સાતમા અધ્યયનમાં સાધુએ દૈવી ભાષા મેલાય ને કેવી ભાષા ન મેલાય તેનુ વર્ણન ભગવાને ખૂબ સુંદર રીતે કર્યું છે. “તદેવ વાળ નાખેત્તિ ” કોઇ માણસ કાણે! હાય, રાગી હાય કે ચાર હેાય તે તેને કાઈ હૈ કાણીયા! હું ચાર! હે રાગી! તેા તેને કેવું દુઃખ થાય? માટે એમ ન કહેવાય. કેાઈ મહેન અગર ભાઇ આવે તે કેમ શેઠાણી આવ્યા? કેમ કાકી કે માસી તમે આવ્યા? એવું પણ ન કહેવાય. પણ એમ કહેવાય કે કેમ શ્રાવકજી! શ્રાવિકાજી! તમે આવ્યા? એમ કહેવાય. કારણ કે સાધુ સંસારીના સગપણની સાંકળ તાડીને ત્યાગમાર્ગમાં આવ્યા, ને અહીં પણ જો સગપણ ઉભા કરી દેશે તે
કયારે ઉંચા આવશે ?
તે સિવાય ગૃહસ્થ બેઠા હૈાય ત્યારે પણ સાધુ ખૂબ ઉપયોગ પૂર્વક માલે. જો ઉપયેગ ન રાખે તેા માટો અનર્થ થઈ જાય. એક વખત શત્રે એક ગુરૂ એમના શિષ્યને કહે છે. ઉપાશ્રયમાં કોઇ શ્રાવક તે નથી ને? તુ જોઇ આવ. શિષ્યે ચારે બાજુ તપાસ કરી તેા કોઇ દેખાયું નહિ એટલે કહે ગુરૂદેવ! કેાઈ નથી. ત્યારે ગુરૂ કહે છે જો, આ તારા ઉગ્યેા છે તેથી આ વર્ષે ભયંકર દુષ્કાળ પડશે. આ વખતે મહારાજની પાટ નીચે એક શ્રાવક સૂતા હતા તે સાંભળી ગયા. સવાર પડતાં પાટ નીચેથી પેલે શ્રાવક નીકળીને જાય છે ત્યારે ગુરૂદેવ પૂછે છે શ્રાવકજી! તમે કયારે આવ્યા હતા? ત્યારે કહે હું અહીં સૂતા હતા. તેા કહે, પણ તમે કેટલા વાગે આવ્યા ને કયાં સૂતા? અમને તે। કાંઇ ખબર
Page #861
--------------------------------------------------------------------------
________________
૮૨૨
શારદા સાગર
નથી. ત્યારે કહે- હું તે આવ્યા હતા ને સૂતા હતા એમ ખેલતેા ખેલતે ચાલ્યે ગયા. શ્રાવકને થયું છે કે મહારાજ ખેલ્યા છે માટે નક્કી દુષ્કાળ પડશે. એટલે તેણે અનાજના સંગ્રહ કરવા માંડયેા. મહારાજ સમજી ગયા કે શ્રાવક વાત સાંભળી ગયા લાગે છે. હવે તે રાત્રે પણ વાત કરવી નહિ. વાત કરી તે શ્રાવકે જાણ્યું ને? જૈન મુનિએ તેમના વિશિષ્ટ જ્ઞાનના ખળથી જાણે મધુ. પણ તેના ઉપયાગ કદી પણ ન કરે. ભાષા એટલવામાં ખૂબ ઉપયાગ રાખે કે મારા ખાલવાથી પાપનું આવાગમન ન થવુ જોઇએ.
બધુએ! આ તે સાધુની વાત થઇ પણ દરેક મનુષ્યે ખેલવામાં વિવેક રાખવે જોઇએ. વાણી મીઠી હાય તેા વૈરીને પણ વશ કરી શકાય છે. વાણી એક પ્રકારનું વશીકરણ છે. વાણી દ્વારા મિત્રાની સ ંખ્યા વધારી શકાય ને વાણી દ્વારા શત્રુએ ઉભા થાય. પરંતુ વાણી તેા એવી ખેાલવી જોઇએ કે તેના દ્વારા મિત્રાની સંખ્યા વધે. મનુષ્યની વાણીમાં એવી અમૃતની ધારા હાવી જોઇએ કે દુઃખથી અકળાએલા અશાંત માનવી તેની પાસે આવે તે તેની અશાંતિ અને દુઃખ દૂર થઇ જાય. સર્પની દાઢમાં ઝેર હાય છે. વીછીના આંકડામાં ઝેર હૈાય છે. પણ એ તે બિચારા તિર્યંચ છે. એ જેને કરડે. તેને ઝેર ચઢે છે. પણ જ્ઞાની કહે છે હે માનવ ! તુ તે આ જગતમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તારી પાસે કાઇ આવે અને એને જો ઝેર ચઢે તેવી વાણી ખેલે તેા તે તારી માનવતાને માટે કલંક છે. તારી પાસે તેા અમૃત ભર્યું છે. એટલે તુ ખેલે તેા તારી જીભમાં અમૃતની ધારા વહેવી જોઇએ. કાઇ તારી પાસે શત્રુ બનીને આવ્યા હાય તેા એ જતી વખતે તારા મિત્ર મનીને જવા જોઇએ. તમારી મધુર વાણીની સુંદર છાપ લઇને જાય. મીઠી વાણી ખેલવામાં કાંઇ મૂલ્ય ચૂકવવા પડતાં નથી. છતાં મીઠી વાણી મહાન છે. જ્યારે કટુ ભાષા સસ્તી છે. એની કિંમત ખાટા સિક્કા જેવી છે. ખાટા સિક્કો કાઈને ગમતા નથી તેમ કટુ ભાષા પણ કાઈને પ્રિય લાગતી નથી.
આપણે નાના હતાં ત્યારે આપણી માતાએ જીભને દૂધ વડે ધાઇ હતી. તેા એ દૂધ વડે ધાવાયેલી જીભને કટુવાણીના ઝેર દ્વારા અપવિત્ર કરાય ? ના. આ જીભે કેટલી સાકર ખાધી હશે? પણ વિચાર કરો. આટલી સાકર ખાવા છતાં જીભ સાકર જેવી મીઠી થઇ ખરી ? વાણીમાં જો મીઠાશ નથી આવી તેા આટલી ખષી સાકર ખાધેલી નકામી ગઈ છે. લખતી વખતે પણ હસ્ત્ર, ટી ક્રાના - માત્રા, અનુસ્વારની ભૂલ ન થાય તેની સાવધાની રાખવી પડે છે. જો એક કાના, માત્રા કે અનુસ્વારની ભૂલ થાય. તા પણુ અર્થના અનર્થ થઈ જાય છે. તેમ પૂર્ણવિરામ, અલ્પવિરામ, પદ્મ, પેરેગ્રાફ્ તેમજ આશ્ચચિન્હ, પ્રશ્નાર્થ એ બધા જરૂર છે. તેવી રીતે ખેલતી વખતે લખવા કરતાં પણ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. પૂર્ણ વિરામ કે અલ્પવિરામની ભૂલ સંઘ આ કરાવશે પણ ખેલવામાં થયેલા થાડા અવિવેક એ દિલા વચ્ચે દીવાલનું કામ કરી
Page #862
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૨૩ જાય છે. જ્યાં પ્રેમની ગંગા વહેતી હોય છે ત્યાં તિરસ્કાર અને ઈષ્યને અગ્નિ પેદા થઈ જાય છે. તે અગ્નિમાં તે બેલનાર એક જ નહિ પણ તેને બધે પરિવાર, સમાજ અને કયારેક આખું રાષ્ટ્ર જલી ઉઠે છે. માટે બોલતી વખતે વિવેકના ત્રાજવે તેવી તેબીને બેસવું જોઈએ.
માટે બંધુઓ ! બેલે ડું ને કર ઝાઝું. એક અરબી કહેવત છે કે “જીભ જેની લાંબી જિંદગી તેની નાની.” જે વધુ બોલે છે તે ઘણી વાર ઝઘડા પણ મોટા ઉભા કરે છે. એટલા માટે મનુષ્યને કુદરતે બે કાન, બે આંખ, હાથ-પગ બે આપ્યા છે. પણ જીભ ફકત એક છે. માટે બને તેટલું મૌન રાખે. શરીરના સ્વાથ્ય માટે ઉંઘની જરૂર છે. તેમ આત્મિક સ્વાથ્ય માટે મૌનની જરૂર છે. બેલિવું એ ચાંદી છે તે મૌન એ સેનું છે. વાચાળપણું માનચિત છે તે મૌનપણું ચિત છે. આપણું પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામીએ મૌનની સર્વશ્રેષ્ઠ સાધના કરી. ત્યાર બાદ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ને પછી જે વાણીની ધારા વહેવા લાગી તે સાંભળવા માટે દેવે સ્વર્ગના સુખે તજીને આવતા હતા. શા માટે આવતા હતા? પ્રભુની વાણીમાં અમૃતની ધારા વહેતી હતી. સત્યના તેજોમય કિરણે ઝરતા હતા. માટે તમને બેલવાનું મન થાય તે કેવું બેલડું જોઈએ! સત્યે તૂયા પ્રિયં દૂયા, તૂયાત્ સામપ્રિયમ્ સત્ય બેલે, પ્રિય છે. સાકર જેમ દૂધમાં ભળી જઈને એના ટીપે ટીપાને જેમ મધુર ને સ્વાદિષ્ટ બનાવે છે તેવી રીતે હૃદયની મધુરતા વાણીમાં ઉતરે છે. ત્યારે વાણું પ્રિય બની જાય છે. સત્ય વાણું હોવા છતાં કોઈને અપ્રિય લાગે તેવી વાણી કદી બેલશે નહિ. આ રીતે ભાષા ઉપર કંટ્રોલ રાખવું ખૂબ જરૂરી છે.
- દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં પણ બતાવ્યું છે કે મુનિઓએ સાવધ અર્થાત્ પાપકારી ભાષા ન બેલવી જોઈએ.
दिटुं मियं असंदिद्धं, पडिपुन्नं विअंजियं । अयंपिरमणुन्विग्गं, भासं निसिर अत्तवं ॥
દશ-સૂ અ. ૮ ગાથા ૪૯ આત્મકલ્યાણના ઈચ્છુક સાધક દષ્ટ, પરિમિત, સંદેહરહિત, પરિપૂર્ણ, અને સ્પષ્ટ વાણુને પ્રયોગ કરે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વાણી પણ વાચાળતાથી રહિત તથા બીજા ને ઉદ્વેગ કરાવનારી ન હોય. મુનિએ અસત્ય ભાષા કે નિશ્ચયકારક ભાષા ન બોલવી જોઈએ. અસત્ય ભાષાના ચાર કરણ દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યા છે. કેધ, માન, માયા અને લેભ. આ ચાર કારણથી અસત્ય બોલવાથી પાપ કર્મની પિટલી બંધાય છે. તેથી જ્યારે પણ અસત્ય ભાષા નહિ બોલવી જોઈએ. '
મનુષ્યને ઘણા પુણ્યના ફળ સ્વરૂપે જીભ મળી છે. જીભ મળ્યા પછી પણ કેટલા
Page #863
--------------------------------------------------------------------------
________________
૮૨૪
શારદા સાગર
પુણ્ય ઉદય થાય છે ત્યારે જીભ દ્વારા સ્પષ્ટ બેલવાની શકિત મળે છે. તેથી બુદ્ધિમાન પુરૂષ ભાષા શકિતને નિરર્થક ગુમાવતા નથી પરંતુ તેનાથી નવીન પુણ્યને સંચય કરે છે. શાસ્ત્રમાં પુણ્ય બાંધવાના નવ પ્રકાર બતાવ્યા છે તેમાંથી એક ભેદ વચનપુણ્ય પણ છે. વિવેકપૂર્વક પ્રિય અને હિતકારી ભાષા બોલવાથી જીવ પુણ્યને સંચય કરી શકે છે. તમારાં શરીરમાં કોઈ રેગ થાય ત્યારે તમે વૈદ અથવા ડોકટરની પાસે જાય છે. વૈદ દવા આપવાની સાથે એ પણ કહે છે કે તમે અમુક વસ્તુ ન ખાશે ને અમુક વસ્તુ ખાવ. આ રીતે મોક્ષમાર્ગ પર ચાલવાવાળાને માટે ભગવાને હેય, સેય ને ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ફરમાન કર્યું છે. તે કહે છે કે જે તમારે આત્માનું કલ્યાણ કરવું છે તે સાધનાના પથ પર ચાલે. ભાષાસમિતિને -આશ્રય લે તથા કડવું બોલવું છોડીને મધુર ભાષાને પ્રયાગ કરો.
એવી રીતે કરવાથી ભાષા સમિતિનું પાલન થાય છે અને આત્મા મોક્ષ માર્ગ તરફ અગ્રેસર થાય છે. ભાષા સમિતિ પર અંકુશ રાખવે એ સંવરની તરફ આગળ વધવાને સારો પ્રયાસ છે તેથી દરેક આત્માએ ઘણી સાવધાની પૂર્વક પોતાના વચનને પ્રગ કર જોઈએ.
ત્રીજી એષણ સમિતિ” ગૌચરી કરવાની કળા - સાધુએ ત્રીજી એષણ સમિતિનું પાલન કરવામાં પણ ખૂબ ધયાન રાખવાનું હોય છે. એષણ સમિતિમાં કર દેષરહિત નિર્દોષ અને સૂઝતા આહાર પાણીની ગવેષણ કરવી જોઈએ. આહાર ગમે તે લુખો સૂકો હોય કે સ્વાદિષ્ટ હોય પણ તે નિર્દોષ હોવું જોઈએ. જે સાધુએ પૂજાવા માટે વેશ પહેર્યો છે તેમની વાત જુદી છે. પણ જેમને સાચી સાધુતાનું પાલન કરવું છે તેમને તે ભગવાને એષણ સમિતિ સબંધી જે નિયમ બતાવ્યા છે તેનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કહે છે તે સાધક! તું બૈચરી પણ એવી રીતે કરે કે સ્વ–પર બંનેનું કલ્યાણ થાય ને દાતારના ભાવ વધે ને એની ભાવનાની ધારા તૂટે નહિ. ગૌચરી કરવામાં વિવેક ન હોય તે ગદ્ધાચરી થઈ જાય. ગૃહસ્થની ખૂબ ભાવના હોય તે વહેરાવે ખરે પણ એના ઘરમાં કેટલા માણસ છે? કેવી સ્થિતિ છે તે બધું જોઈને એને તૂટે ન પડે, નવું બનાવવું ન પડે ને એની ભાવના ઓછી ન થાય તેવી રીતે નિર્દોષ અને સૂઝત આહાર લાવીને તેમાં રક્ત રહે. કારણ કે સદોષ અથવા તામસિક આહાર લેવાથી તેના જીવન અને મન પર અશુદ્ધ પ્રભાવ પડે છે અને મન અશુદ્ધ અને પછી સંયમની સાધના પણ શુદ્ધ કેવી રીતે થઈ શકે !
સાચો સાધક આત્મા તે ફક્ત શરીરને ટકાવવા માટે ને સંયમના રક્ષણ માટે આહાર ગ્રહણ કરે છે કારણ કે મોક્ષ માર્ગની સાધનાનું સાધન શરીર છે. શરીર દ્વારા તે આત્યંતર તથા બાહાતપાદિ કરીને કર્મોની નિર્ભર કરે છે. જેવી રીતે માખણમાંથી
Page #864
--------------------------------------------------------------------------
________________
૮૨૫
શારદા સાગર
ઘી કાઢવાને માટે માખણને સીધું અગ્નિમાં નથી નાંખતા પરંતુ કોઈ વાસણમાં રાખીને તેને તપાવે છે ને પછી ઘી કાઢે છે, તેવી રીતે આત્મામાં રહેલા ઘી સમાન સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ આત્માના શુભ ગુણેને તેની ઉજજવળતા પ્રાપ્ત કરવા માટે તેને શરીર રૂપી પાત્રમાં રાખેલી તપ રૂપ અગ્નિમાં તપાવે છે. એવું કરવાથી આત્મા શુદ્ધ બને છે ને પાપ કર્મ રૂપી મેલ તેનાથી અલગ થઈ જાય છે. સિદ્ધાંતમાં નિશીથ ભાષ્યમાં) પણ કહ્યું છે કે -
मोक्खपसाहण हेतू, णाणादि तप्पसाहणोदेहो ।
देहट्ठा आहारो, तेण तु कालो अणुण्णातो ॥ જ્ઞાનાદિ ગુણ મેક્ષના સાધન છે. જ્ઞાન આદિનું સાધન દેહ છે અને દેહનું સાધન આહાર છે તેથી સાધકને સમયાનુકૂલ આહાર કરવાની આજ્ઞા આપી છે.
આપને ખબર તે હશે કે ભિક્ષાને “મધુકરી” અથવા ગૌચરી પણ કહેવાય છે. શા માટે? ભિક્ષાને “મધુકરી” શા માટે કહે છે તે માટે દશવૈકાલિક સૂત્રની પહેલા અધ્યયનમાં બતાવ્યું છે.
जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो य पोणेइ अप्पयं ॥
દશ. સૂ. અ. ૧ ગાથા ૨ જેવી રીતે વૃક્ષના ફૂલ પર ભ્રમર આવીને બેસે છે અને રસ પીવે છે પરંતુ તે પુષ્પને જરા પણ કષ્ટ આપતું નથી ને પિતાના આત્માને તૃપ્ત કરી લે છે તે રીતે સાધુએ પણ ગૃહસ્થ રૂપી ફૂલ પાસેથી થોડે શેડો આહાર લેવું જોઈએ જેથી ગૃહસ્થને કોઈ પ્રકારની પીડા ન થાય મતલબ કે તેને ફરીથી ન આહાર બનાવ ન પડે અગર તેના મનમાં દુઃખ ન થાય તે રીતે આહાર ગ્રહણ કરે. તે રીતે ગૌચરી કરવાથી કર્મની નિર્જરા થાય છે.
એષણ સમિતિને ભગવાને સંવરના ૫૭ ભેદમાં ગણી છે. કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય કે ગોચરીને સંવરમાં શા માટે ગણી? શરીરને નભાવવા માટે આહાર પાણી લેવા પડે છે. તેના અભાવમ« શરીર બબર અલી શકતુ % રહેતું કારણ શુસર્સ અને સાધુના આહાર કરવામાં ઘણું અંતર છે. સાધારણ માણસ ખાવાને માટે જીવે છે ને સતે જીવવાને માટે ખાય છે. બંને આહાર કરે છે પણ બંનેની ભાવનામાં આસમાન જમીન જેટલું અંતર છે. મોટા ભાગના માણસો અત્યંત વૃદ્ધતા અને લુપતાથી ભોજન કરે છે. તેમના માટે મધુર, સ્વાદિષ્ટ અને પિષ્ટિક ખાવું એ મહત્વપૂર્ણ છે. જ્યારે સંતોના જીવનને ઉદ્દેશ સારું અને મધુર ખાવાનું નથી પરંતુ જીવનને સર્વોત્તમ ઉદ્દેશ મેક્ષપ્રાપ્તિને માટે સાધના કરવા માટે શરીરને થોડો આહાર આપવાને છે.
Page #865
--------------------------------------------------------------------------
________________
૮૨૬
શારદા સાગર
તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સાચા ભકત તે ભગવાનના ગુરુગ્રામ કરવામાં મગ્ન હોય છે. તેમની ભૂખ આત્મિક હાય છે. શારીરિક ભૂખને તે તેએ મહત્ત્વ આપતા નથી. ગૃહસ્થ તે। દૂધ, દહી, લાડવા, દૂધપાક, શ્રીખંડ આદિ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ પદાર્થો ખાય છે. પરંતુ સાધુ તે। લૂખા-સૂકે અગર જે મળી જાય તેને ગ્રહણ કરે છે. પરંતુ તે પ્રત્યે તેમની આસક્તિ નથી હાતી. અને જે કાઈ સાધુ ભેાજ્ય પદાર્થો પ્રત્યે આસકિત રાખે તે સાચા સાધુ નથી. ગૌચરી નિર્જરાનું કારણ ત્યારે અને છે કે માન-અપમાનને ખ્યાલ કર્યા વિના જ્યાંથી જેવા આદ્ગાર મળે તેવા નિષિ આહાર લાવે અને સમતાથી સાષપૂર્વક ગ્રહણ કરે. આ રીતે રાગ-દ્વેષ રહિત થઈને આહાર લાવે ને રાગ-દ્વેષ રહિત થઈને તેના ઉપયાગ કરે તે કર્મની નિર્દેશ થાય છે ને એષણાસમિતિનુ પાલન થાય છે.
સાધુ જીવનમાં ભડાપગરણ વાપરવાનું વિધાન :– ચેાથી આયાણુભડ મત્ત નિખેવા સમિતિનુ પણ સાધુએ બરાબર પાલન કરવુ જોઇએ. એટલે સાધુ પાસે જે વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ હાય તેને યત્નાપૂર્વક લેવા અને યત્નાપૂર્વક મૂકવા જોઇએ. ભગવાને કહ્યું છે કે વિવેકપૂર્વક ચીજોને મૂકવી અને લેવી તે સંવર છે. જે જે ચીજોને સાવધાનીથી લેતા કે મૂકતા નથી તે સંવરના અધિકારી નથી બનતા પણુ આશ્રવના અધિકારી બને છે, સવર અને આશ્રવમાં અંતર છે. ત્રાજવા પર વસ્તુ તેાલાતી હાય ત્યારે થાડી ચીજ પણ જે પલ્લામાં વધુ હાય છે તે પલ્લું નીચે નમે છે. નળને આપ જશ ફેરવે ત્યાં પાણી આવવા લાગે છે અને જરા ખીજી બાજુ ફેરવા એટલે પાણી આવતું અંધ થઈ જાય છે. આ રીતે સંવર અને આશ્રવનુ સમજવુ જોઇએ. વસ્તુને સાવધાનીથી લે ને મૂકો તેા કર્મોનુ આગમન બંધ અને અસાવધાનીથી લે કે મૂકે તેા કર્મનું આગમન ચાલુ થઇ જાય છે. જો સાધક વસ્તુ-પાત્રને સાવધાનીથી લેતે કે મૂકતા નથી તેા તેને ક્યારેક ઘણી મુશ્કેલીમાના સામના કરવા પડે છે. એક દૃષ્ટાંત આપીને સમજાવું.
એક મહાન સંત ખૂબ ચારિત્રસ ંપન્ન અને જ્ઞાનનિધિ હતા. પરંતુ તેમના શિષ્ય અવિનિત હતેા. ગુરૂ જ્યારે પ્રસંગેાપાત કઇ કઇ શિખામણ આપે તે તે સાંભળે નહિ ને પાતાનું ધારું કર્યા કરે. એક વાર ગુરૂ શિષ્ય અને વિહાર કરીને નાના ગામમાં પહેાંચ્યાં. જ્યાં જૈનના ૧૦ થી ૧૫ ઘર હતા. તે દિવસના વિહાર ખૂબ લાંઞા થઈ ગયા હતા તેથી ગુરૂ-શિષ્ય અને ત્યાં વિશ્રામને માટે કોઇ મકાનમાં ઉતર્યો. ગુરૂજીએ કહ્યું: હું શિષ્ય ! તમે અંદર જઇને તમારા વજ્ર, પાત્ર આ િસાવધાનીથી નીચે મૂકે. પરંતુ શિષ્ય તેા ગુરૂની વાત સાંભળી નહિ. અંદર જઈને વસ્ર તે જેમ તેમ મૂકી દીધા. પરંતુ પાત્રા બાંધેલી જે ઝેળી હતી તે અસાવધાનીથી ઊંચેથી નીચે ફેંકી. સતની પાસે
Page #866
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર પાત્ર તે લાકડાના હોય. પાતરા ખૂબ હલકા અને પાતળા હોવાને કારણે ઝળી જમીન પર પડતાં બધા પાતરા ફૂટી ગયા. શિષ્ય થોડી વાર તે સ્તબ્ધ બની ગયા ને પછી ગુરૂજીની પાસે જઈને કહ્યુંઃ ગુરૂજી! ઝેબી પડી ગઈ તેથી પાતરા તે બધા ફૂટી ગયા. હવે ગૌચરી શેમાં લાવું?
ગુરૂજી આ વાત સાંભળીને ઘણુ વિચારમાં પડી ગયા ને કહ્યું- હે શિષ્ય ! હું તમને વારંવાર કહેતું હતું કે બધી વસ્તુઓ ખૂબ સાવધાનીથી રાખે. પરંતુ તમે મારી શિખામણ માની નહિ. હવે શું થાય? આ નાના ગામમાં તે પાતરા મળે નહિ. તેથી કાલે જ્યારે શહેરમાં પહોંચશું ત્યારે ત્યાં પાતરાની શોધ કરીને મેળવશું પછી તેમાં ગૌચરી લાવી શકાશે. શિષ્ય મનમાં સમસમીને રહે. તે પણ વિહાર કરીને આવ્યા હતા તેથી તે ભૂખ્યા હતા પરંતુ તે દિવસે ઉપવાસ કરવો પડશે. આ બનાવથી તેને ભવિષ્યને માટે શિક્ષા મળી ગઈ અને નિશ્ચય કર્યો કે હવે અસાવધાનીપૂર્વક કામ કયારે પણ ન કરવું, એટલા માટે શાસ્ત્રમાં સાધુને અત્યંત સાવધાનીપૂર્વક પિતાના ભંડેપકરણ લેવા અને મૂકવાનું કહ્યું છે. '
હવે પાંચમી ઉચ્ચાર, પાસવણ ખેલ જલ સંધાણુ પરિઠાવણિયા સમિતિ - આ સમિતિનું પાલન કરવામાં પણ સાધુએ ખૂબ સાવધાની રાખવી જોઈએ. મળ-મૂત્ર આદિ એવી જગ્યાએ પાઠવે કે જેથી લેકે જુગુપ્સા ન કરે. જે આહાર કરે તેને નિહાર તે કરે પડે છે, પણ તે કેવી જગ્યાએ ને કયાં કરે તેમાં ખૂબ ઉપગ રાખવું પડે છે. પરઠવતી વખતે સાધકે ખ્યાલ રાખવું જોઈએ કે તે સ્થાન પર કઈ જીવ-જંતુ અથવા કડી-મંકડા આદિના દર ન હોય. જે ધ્યાન ન રાખે તે અનેક જીવોની હિંસા થવાની સંભાવના રહે છે, આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે મહાત્મા અણીશુદ્ધ પાલન કરે છે તે જલ્દી કલ્યાણ કરીને મોક્ષમાં જાય છે.
- અનાથી મુનિના મુખેથી પાંચ સમિમિનું વર્ણન સાંભળતાં મહારાજા શ્રેણીક મુગ્ધ બની ગયા. અહાહા... સાધુજીવન કેટલું બધું વિધિવિધાનથી ભરેલું છે. ચાલવામાં, બેલવામાં, ગૌચરીમાં, વસ્ત્રાપાત્ર લેવા મૂકવામાં અને કઈ પણ વસ્તુ પરઠવવામાં કેટલી સાવધાની અને ઉપગ સંયમી જીવન માટે બતાવ્યું છે. આવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળનાર સંયમી મુનિઓને સારા કેટી વંદન હો ! ધન્ય છે તે મુનિઓના જીવનને! ધન્ય છે વીતરાગના માર્ગને! આમ બેલતાં શ્રેણીક સજાનું મસ્તક અનાથી મુનિના ચરણમાં નમી પડયું. અહે પ્રભુ! આ માર્ગે આવ્યા વિના મુકિત નથી.
દેવાનુપ્રિ શ્રેણીક રાજાએ તે પ્રથમ વખત મુનિનું દર્શન કર્યું. ત્યાં તેમનું મસ્તક સંતના ચરણમાં ઝૂકી પડયું. આપે કેટલા સંત સતીજીના દર્શન કર્યા? સમય થઈ ગયું છે એટલે વધુ નહિ કહેતાં આપને એટલું કહું છું કે સંયમીના અનુરાગી બની
Page #867
--------------------------------------------------------------------------
________________
૮૨૮
શારદા સાગર
સાધક જીવનમાં શુદ્ધ ચારિત્ર પળાય તેવા સહાયક બનજો. પણ સાધક જીવન લૂંટાય તેવા રાગી ખનશે નહિ. વધુ ભાવ અવસરે.
☆
આસા વદ અમાસને સામવાર વિષય :
વ્યાખ્યાન ન. ૯૪ દિવાળી પરમાંથી સ્વમાં આવા ’
ને બહેના !
સુજ્ઞ મધુએ, સુશીલ માતા અનંત કરૂણાના સાગર, જગત ઉદ્ધારક, અને મુક્તિપુરીના મહેમાન એવા ભગવતે જગતના જીવાના ઉદ્ધાર માટે આગમ વાણી પ્રકાશી. આગમ એટલે શું? આગમ એટલે આત્મદર્શન કરવાના અરિસે. કાચને અરિસા તમારા મુખનું દર્શન કરાવે છે. પશુ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણીના આગમ રૂપી અરિસે। આત્મા ઉપર રહેલા દોષાના ડાઘને દૂર કરાવીને આત્માનું દર્શન કરાવે છે. આપણા પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામી આજે આસે વઢી અમાસના દ્વિવસની પાછલી રાત્રે મુક્તિપુરીમાં પહેાંચ્યા છે ને એ પ્રભુના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળ જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા, એટલે આ દિવાળીના દિવસેા ખૂબ મહત્ત્વના છે. ધનતેરસ, કાળીચૌદશ, અમાસ, બેસતું વર્ષ અને ભાઇખીજ આ પાંચ દિવસ પનાતા છે.
તા. ૩-૧૧-૭૫
ધનતેરસના દિવસે ભરત ચક્રવર્તિને છ ખંડ સાધવા માટે તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા તેની વધામણી આવી. કાળીચૌદસના દ્વિવસે રામચંદ્રજીએ રાવણુની આસુરી પ્રકૃતિ ઉપર વિજય મેળવીને અયેાધ્યા નગરીમાં પ્રવેશ કર્યા છે. તમે ગઇ કાલે કાળીચૌઢશના વિસે કકળાટ કાઢયે હશે પણ ખરેખર તેા અંતરમાંથી કષાયના કાળા કકળાટ કાઢવાના છે. દિવાળીના દિવસે રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. એટલે બેસતા વર્ષોંના દિવસે એ મને મહેાત્સવ ઉજવાય છે. ભગવાનને નિર્વાણુ મહેાત્સવ અને ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહાત્સવ ઉજવવા માટે ઇન્દ્રા, દેવા અને મનુષ્યા આવ્યા હતા. એટલે પાવાપુરીમાં માણસ સમાતુ ન હતું. એક તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન મહેાત્સવને આન હતા ને ખીજી તરફ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણુ પધાર્યા એટલે ભરત ક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિચાગ પડયા એટલે શેક છવાયા હતા. તેથી એ દિવસ અલૌકિક છે. પ્રભુ નિર્વાણુ પહોંચવાથી તેમના મોટાભાઇ નદીવર્ધનને ખૂબ આઘાત લાગ્યા હતા. તે આઘાતને શાંત કરવા માટે ભાઇબીજના દિવસે ભાઈ બહેનના ઘેર ગયેલા. એટલે તે વિસને ભાઈબીજ તરીકે મનાવવામાં આવે છે. આ પાંચેય દિવસ માંગલિક પના છે. એટલે આ દિવસેામાં અને તેટલી ધર્મારાધના કરવી જોઇએ.
Page #868
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
આ દિવસમાં બહારના કચરા સાફસૂફ કરવા કરતાં અંતરના કચરા સાફ કરવાની જરૂર છે. બહારના કચરા ઘણી વાર સાફ કર્યા. આંગણામાં સુંદર રંગેની પૂરી પણ હવે આત્માના કચરા સાફ કરી જ્ઞાનગુણરૂપી રંગોળી પૂરવાની જરૂર છે. એ કચરા કેવી રીતે સાફ થાય? ભગવાને મોક્ષમાં જતાં પહેલાં છેલ્લે સેળ પ્રહર સુધી દેશના આપી. વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્ર આ બંને સૂત્રો ભગવાનની અંતિમ વાણું છે. અન્ય ધર્મોમાં બાઈબલ, ગીતા, કુરાન, ભાગવત આદિ મુખ્ય ગ્રંથે હોય છે. તેમ આપણું સિદ્ધામાં ઉત્તરાધ્યયન સૂવ ગીતા જેવું છે તેમાં ૩૬ અધ્યયન છે. તેમાં ૨૯ મા અધ્યયનના છ8 બોલમાં શૈતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! આત્મનિંદા કરવાથી જીવને શું લાભ થાય? આ પ્રશ્નના જવાબમાં ભગવંત ફરમાવે છે કે निंदणयाए णं पच्छाणुतावं जणयइ, पच्छाणुतावणं विरज्जमाणे करणगुण सेटिं पडिवज्जइ, करणगुण सेढि पडिवन्ने य णं अणगारे मोहणिज्जं कम्मं उग्घाएइ।
આત્મદેની નિંદા પશ્ચાતાપની ભઠ્ઠી જગાવે છે. અને પશ્ચાતાપની ભઠ્ઠીમાં દે બળવાથી વૈરાગ્ય આવે છે. તે વિરકત પુરૂષ અપૂર્વકરણની શ્રેણીને પ્રાપ્ત કરે છે. અને તે શ્રેણીને પ્રાપ્ત કરનાર અણગાર મોહનીય કર્મને ખપાવે છે.
- જ્ઞાનીજને કહે છે કે તમે બીજાની નિંદા ન કરે. પણ પિતાના આત્માની નિંદા કરો. કારણ કે આત્મનિંદા કર્યા વિના આલોચના કરવામાં આવે છે તે આલોચના કેવળ ઢગ છે. પશ્ચાતાપ કરવાથી વૈરાગ્ય આવે છે. અને આત્મામાં અપૂર્વકરણ ગુણ-શ્રેણું પેદા થાય છે. અપૂર્વકરણ ગુણશ્રેણી કેવી રીતે પેદા થાય છે તેને તે આધ્યાત્મિકતાના રહસ્યને જાણકાર જાણી શકે છે. બીજે કઈ જાણી શકે નહિ. જે પ્રમાણે આપણું પેટમાં અન્ન જાય છે પણ પેટમાં અન્નની ક્રિયા કેવી રીતે થાય છે, અન્ન કેવી રીતે પરિપકવ થાય છે, રસભાગ તથા ખલભાગ કેવી રીતે જુદા જુદા થઈ જાય છે તથા નાક, કાન, આંખ વિગેરેને કેવી રીતે તેને ભાગ પહોંચે છે. એ આપણે જોઈ શકતા નથી. વૈદ અગર ડોકટરની સહાયતાથી થોડું જાણીએ છીએ પણ પ્રત્યક્ષ તે કાંઈ જઈ શક્તા નથી. તે રીતે કર્મો શું કરે છે? તે જ્ઞાનીઓ જાણે છે. માટે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખીને જાણવાની જરૂર છે.
જેમ કેઈ ડોકટરે કોઈ દર્દીને દવા આપીને કહ્યું કે આ દવા તમારે રોગ મટાડી દેશે. ડેકટરે છે. માણસને દવા આપી તે માણસ ડોકટરના વચન ઉપર વિશ્વાસ રાખીને દવા લે છે. તે દવા લેનાર માણસ પોતે જાણી શકતું નથી કે દવા પેટમાં જઈને શું ક્રિયા કરે છે પણ ડોકટર ઉપર શ્રદ્ધા હોવાને કારણે તે દવા લે છે. આ રીતે આત્મામાં કમે કેવી રીતે ક્રિયા કરે છે અને તે કર્મો કેવી રીતે નષ્ટ થાય છે તે આપણે જોઈ શકતા નથી. પણ જ્ઞાની તે એ જાણે છે કે કર્મો આત્મામાં કેવા પ્રકારની ક્રિયા કરે છે. તમે દવા
Page #869
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૦. દ્વારા થતી ક્રિયા તે જોઈ શકતા નથી પણ દવાના ફળ સ્વરૂપે આવતું પરિણામ જાણી શકે છે. તે પ્રમાણે આત્મામાં કર્મો જે કાંઈ કરે છે તે આપણે જાણી શકતા નથી. પણ કર્મના ફળને અનુભવી શકીએ છીએ. માટે જ્ઞાનીઓ આપણને કર્મફળનું પરિણામ કેવું દુખમય છે તે સમજાવે છે અને કહે છે કે પશ્ચાતાપ કરવાથી આત્માને અપૂર્વ કરણ ગુણશ્રેણી પ્રાપ્ત થાય છે. પૂર્વના કર્મોને ભસ્મ કરે છે અર્થાત મોહનીય કર્મને ક્ષય થાય છે. જે પ્રમાણે સૂર્યોદય થવાથી તારાઓને પ્રકાશ છૂપાઈ જાય છે, ચંદ્રનું તેજ ફિકકું પડી જાય છે. તે પ્રમાણે પશ્ચાતાપથી પ્રાપ્ત થતી અપૂર્વકરણ ગુણશ્રેણ દ્વારા મોહનીય કર્મ નષ્ટ થાય છે. પશ્ચાતાપનું ફળ બતાવતાં ટીકાકાર એક સંગ્રહ ગાથામાં
उरीमठाइ दलियं, हिट्ठीमठाणेसु कुणइ गुणसेदि ।
गुण संकमा करइ, पुण असुहाओ सुहम्मि पक्खिवइ । અપૂર્વકરણ ગુણશ્રેણી ઉપરનાં સ્થાનના કર્મોને ખેંચીને અધઃ સ્થાને લઈ આવે છે. જેમ કેઈ માણસ કઈ વ્યકિતને પકડવા માંગતે હતું પણ તે પકડી શકતો ન હતે. જે વ્યકિતને પકડી શકાય નહિ તે ઉપસ્થિતન સ્થાન છે. પણ તે વ્યકિતને જે કંઈ ત્રીજે માણસ પકડી લે અને પેલા પકડનાર માણસને સોંપી દે તે એ અવસ્થામાં અધઃ સ્થાન છે. આ પ્રમાણે જે કર્મો ઉદયમાં આવતા ન હતા તે કર્મને પકડીને કરણ ગુણશ્રેણી ઉદયમાં લાવે છે. અને તે કર્મમાં ગુણસંક્રમણ કરે છે. જેમ કે કોઈએ લેઢાને ઉચે લટકાવેલું છે તે કારણે લેતું તમારા હાથમાં આવતું નથી પણ તે લેડું બાંધેલું છોડીને તમારા હાથમાં આપ્યું અને તમે તે લોઢાને પારસમણ સાથે સ્પર્શ કાળે એટલે તે લે તું સુવર્ણ બની ગયું. આ પ્રમાણે કરણગુણ શ્રેણી જે કર્મો ઉદયમાં આવતા ન હતા તે કર્મોને ઉદયમાં લાવીને તેનામાં ગુણ સંક્રમણ કરી દે છે. તમારા હાથમાં લેતું હોય અને તેને સેનું બનાવવાને સુયાગ મળે તે શું તમે એ અવસરને જવા દેશે? ના. લેખંડ સેનું બની જાય છતાં આત્માને શાંતિ આપી શકશે નહિ પણ પશ્ચાતાપ રૂપ પારસમણીથી આત્માને અપૂર્વ શાંતિ મળશે. માટે પશ્ચાતાપની અવશ્ય જરૂર છે. પશ્ચાતાપના પાવકમાં કર્મો બળીને ખાખ થઈ જાય છે ને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે.
ભગવાન મહાવીર સ્વામીની જગતના જીવે ઉપર અપાર કરૂણ હતી. જેમ માતા પિતાના વહાલસોયા દીકરાને પ્રેમથી હિતશિખામણ આપે છે તેમ ભગવતે જગતના
જી ઉપર કરૂણ કરી અંતિમ સમયે પણ છત્રીસ અધ્યયન રૂપી છત્રીસ શિખામણે આપી છે. તે શિખામણો જીવનના અંતિમ સમય સુધી આપણે યાદ રાખવી જોઈએ. જેમ માતા ચાલી જતાં બાળકને દુઃખ થાય છે, ઓછું આવે છે તે રીતે ભગવાન પણ
Page #870
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૧
આપણી માતા સમાન હતા. એ પ્રભુરૂપી માતા ચાલી જતાં ભરતક્ષેત્રમાં કેટલા વિયોગના વાદળા છવાયા હતા. ખરેખર, માતા એ માતા છે. બાળકને માતા વિનાનું જીવન અકારું થઈ પડે છે. તે કેટલે પૂરે છે. રડે છે. એક પાંચ વર્ષના બાલુડાની કરણ કહાની દ્વારા સમજાવું છું.
મા વિના અને વા”- એક માતાને એક બાલુડો હતે, માતાને બાલુડા પ્રત્યે અપાર હેત હતું. માતા સંસ્કારી હતી એટલે એ કુમળા ફૂલ જેવા બાલુડાના જીવનમાં પણ સારા સંસ્કારોનું સિંચન કેમ થાય તેનું ખૂબ ધ્યાન રાખતી હતી. માતા બાળકને લઈને દરેક રવિવારે કે બગીચામાં અગર તે કઈ ફરવા લાયક સ્થાને લઈ જતી હતી. ને ત્યાં જઈને તેને મહાન પુરૂષોના જીવન ચરિત્ર સેળ સતીના ચરિત્ર વિગેરે સંભળાવતી હતી. એમ કરતાં માતાનું આયુષ્ય પૂર્ણ થતાં બાળકને પાંચ વર્ષને મૂકીને ચાલી ગઈ. માતા જવાથી બાળક ખૂબ ઝૂરવા લાગે. પિતાને પત્નીના વિયેગના દુઃખથી હૃદય ચીરાઈ જતું હતું ને બીજી તરફ માતા વિનાના બાળકને ઝૂરાપ જો જ ન હતે. પિતાએ કઠણ બનીને બાળકને છાતી સરસે ચાંપી દીધે ને તેને સમજાવવા લાગ્યા કે બેટા! તારી બા થોડા દિવસ પછી આવશે, તું રડીશ નહિ. એમ કહીને ખૂબ સમજાવ્યું. બાળકનું હૃદય સરળ હોય છે એટલે જેમતેમ કરીને સમજાવ્યું. ,
હવે પિતા વિચાર કરે છે કે આ બાળકના જીવનનું અધૂરૂં ઘડતર મારે કરવાનું છે. એની માતા જે રીતે રાખતી હતી તે રીતે હું તેને હેતથી રાખીશ. એને જરા પણ ઓછું આવવા દઈશ નહિ. પણ બંધુઓ ! પિતા પુત્ર ઉપર ગમે તેટલે પ્રેમ રાખે પણ માતા જેવું હેત આપી શકતા નથી. બાપ કમાઈ જાણે પણ હૈયાના હેત તો માતા જ આપી શકે છે. જનનીની જોડ જગતમાં જડતી નથી. પિતાની ઉંમર નાની હતી. છતાં તેમણે નિર્ણય કર્યો કે મારે હવે લગ્ન કરવા નથી. જે લગ્ન કરૂં તે આવનારી સારી આવે તે વાંધો નહિ પણ જો સારી ન હોય તે આ છોકરાની જિંદગીનું શું? પૈસો ઘણે હતો. નોકર-રસોઇયા હતા એટલે બીજી કોઈ ચિંતા ન હતી માતાને ગુજરી ગયા અઠવાડિયું થયું ને બાળક એના પિતાને પૂછે છે પપ્પા! મારી મમ્મી કયારે આવશે? કેમ નથી આવતી? ત્યારે કહે બેટા! હવે ચેડા દિવસમાં આવશે. એમ કહીને સમજાવે પણ બનાવટી આશ્વાસન કયાં સુધી? બે દિવસ જાય ને બાબા પૂછે. હવે શું જવાબ આપો? બાળક પૂછે કે મારી મમ્મી ક્યારે આવશે. ત્યાં બાપનું હૈયું ચીરાઈ જાય છે. એક દિવસ તે મન મકકમ કરીને કહ્યું- બેટા ! તારી મમ્મી તે ઉપર ગઈ છે. હવે એ પાછી નહિ આવે. પપ્પા! શું મારી મમ્મી હવે નહિ આવે? બાળક તે આ સાંભળી ખૂબ રડ, ગૂર્યો. પિતાએ વાત્સલ્યભર્યો હાથ ફેરવી ને જેમ તેમ કરીને સમજાવ્યું. આમ કરતાં બાર મહિના તે ચાલ્યા ગયા.
Page #871
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર આ બાબાને એના પિતાએ સ્કૂલમાં દાખલ કર્યો. છોકરે રોજ સ્કુલે જાય છે. સ્કુલમાં એક છોકરે એને ખાસ મિત્ર બની ગયેલ હતું. એક દિવસ સ્કૂલ મેડી છૂટી. રસ્તામાં મિત્રનું ઘર આવતું હતું. એટલે તે રમેશને કહે છે કે આજે મારે ઘેર ચાલ. જમીને જજે. ત્યારે રમેશ કહે છે ના. મારે નથી આવવું.
વાત્સલ્યના ઝરણું તે છે માતાને પ્રેમ - રમેશને એના મિત્રે ખૂબ કહ્યું એટલે ગયે. પેલે છોકરે પણ એની માતાને એકને એક લાડકવાયો હતે. અડધે કલાક મોડું થવાથી તેની માતા બારણામાં રાહ જોઈને ઉભી હતી. જે પિતાને લાલ આવ્યું તે બાથમાં લઈને ભેટી પડી. બેટા! આજે મેડું કેમ થયું? કયાં ગયો હત? છોકરાએ કહ્યું–મમ્મી! આજે સ્કૂલમાં મોટા સાહેબ આવ્યા હતા એટલે મેંડું થયું. આ દશ્ય જોઈને રમેશને તેની મમ્મી યાદ આવી ગઈ. અહો! મારી મમ્મી મને આવું વહાલ કરતી હતી. હવે તે કઈ વહાલ કરતું નથી. મારી મમ્મી હોત તે મને આવું જ વહાલ કરત ને? તરત રમેશ ઘેર આવ્યું.
પપ્પા મારે તે મમ્મી જ જોઈએ છે? - રમેશ પિતાને ઘેર જઈને પલંગ ઉપર સૂઈ ગયે. સૂતાં સૂતાં પિતાની માતાને યાદ કરીને ખૂબ રડે. એટલું બધું રડશે કે એના કપડા ભીંજાઈ ગયા. જે શાલ ઓઢી હતી તે પણ ભીંજાઈ ગઈ. તેના પિતા ઓફિસેથી આવ્યા ને નેકરને પૂછયું કે મેશ કયાં ગયે? ત્યારે નેકરે કહ્યું કે રમેશ પલંગમાં સૂતો છે. તેને ઘણું કહ્યું પણ જમતે નથી ને પલંગમાં સૂતે સુતે રડે છે. તેના પિતા તરત તેની પાસે ગયા ને કહ્યું બેટા રમેશ! તું કેમ રડે છે? ઉભે થા. આપણે જમી લઈએ. ત્યારે રમેશ કહે છે પપ્પા! મારે જમવું નથી. તે કહે તને શું થયું છે? તું આટલું બધું કેમ રડે છે? તું કહે તે અપાવું પણ તું રડીશ નહિ. તારું રૂદન મારાથી જોયું જતું નથી. ત્યારે કહે-પપ્પા! મારે બીજું કાંઈ જોઈતું નથી પણ હું સ્કૂલેથી આવું ને મને બાથમાં લઈ લે, હેત કરે ને હું મમ્મી-મમ્મી કરતે તેને વળગી પડું એવી મમ્મી જોઈએ છે. મને મમ્મી લાવી આપો. આ શબ્દ સાંભળી બાપ બેભાન થઈને પડી ગયા. આ તરફ છોકરો રડે છે. નેકરે પંખે લાવી પિતાને ભાનમાં લાવ્યા. છોકરે કહે કે હિસાબે મારે મમ્મી તે જોઈએ. બાપ વિચારમાં પડશે. હવે મારે શું કરવું? ચિંતાને પાર ન રહ્યો.
પંદર દિવસ જતાં એના બાપનું શરીર એકદમ સૂકાઈ ગયું. જાણે હાડપિંજર જોઈ લે. માણસને ચિંતા જીવતા બાળી મૂકે છે. ચિતામાં બળી જવું સારું પણ ચિંતા બહુ બુરી ચીજ છે. એક દિવસ તેને મિત્ર તેને ઘેર મળવા આવ્યો. તેણે પૂછ્યું-મિત્ર! તું કેમ સૂકાઈ ગયે છે? તારા મુખ ઉપર તે નૂર દેખાતું નથી. શું તબિયત બરાબર નથી? શું છે? ત્યારે મિત્રની આંખમાં આંસુ આવી ગયા. કંઈ બોલતો નથી. રમેશ
Page #872
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૩
કહે-કાકા! મારા પપ્પા મને બધું આપે છે પણ હું એક વસ્તુ માંગું છું તે આપતા નથી. મેં જ્યારથી એ માંગણી કરી ત્યારથી મારા પપ્પા ખાતા-પીતા નથી ને રડે છે. ત્યારે મિત્ર કહે તને શું નથી આપતા? રમેશ કહે છે મને મારી મમ્મી નથી આપતા. મારે મમ્મી જોઈએ છે. આ શબ્દ સાંભળીને મિત્રની આંખમાં આંસુ આવી ગયા. રમેશના પિતાને મિત્ર એક રૂમમાં લઈ ગયે. રમેશના પિતા મિત્રના મેળામાં માથું મૂકીને ખૂબ રડ્યા. એમનું હૈયું હલકું પડયું. પછી મિત્ર કહે છે હે જયંતી! તું એમ કર. તારી ઉંમર તે નાની છે. તું લગ્ન કર તે છોકરાના કોડ પૂરા થાય.
મિત્ર! મને લગ્ન કરવામાં વાંધો નથી. જે મેં લગ્ન ન કર્યા હોય તો તેમાં એક કારણ છે કે નવી પત્ની સારી ન આવે તો છોકરાનું શું થાય? પણ નાદાન બાળક સમજતું નથી. દુનિયામાં સાવકી માતા બધે ખરાબ હોય છે તેવું નથી. જે સારી હોય તે પિતાના પેટના દીકરાથી પણ સવા સાચવે. જે સારી ન હોય તો એને દુઃખ દે. હવે મારે શું કરવું? બંને મિત્રોએ મંત્ર કરીને નક્કી કર્યું કે જયંતિએ ફરીને લગ્ન કરવા. જે છોકરાનું ભાગ્ય હશે તે સારી મળશે.
મિત્રના આગ્રહથી ને બાળકની હઠથી ફરીને લગ્ન " - જ્યતિ કહે છે મિત્ર! મને હવે પરણવાને મોહ નથી. પણ આ છોકરાને ખાતર લગ્ન કરીશ. તે તું કઈ સારી ને સંસ્કારી મારા રમેશને વહાલ કરે તેવી કન્યા ગોતી લાવ. મારે કરિયાવર કે રૂપ કાંઈ જોઈતું નથી. પણ રમેશ મમ્મી કહે ને એ રમેશને સાચવે એવી કન્યા જોઈએ છે. મિત્રે વિચાર કર્યો કે શ્રીમંતની કન્યા સુધરેલી હોય છે ત્યારે ગરીબની કન્યા સારી હોય એમ માની લઈએ પણ ઘણીવાર સંસ્કાર વગરની હોય તો સંસાર બગડી જાય છે. માટે મધ્યમ ઘરની છેકરી પસંદ કરું. તપાસ કરતાં કરતાં એક મધ્યમ ઘરની છોકરી પાસ કરી. એના પિતા પાસે વાત કરી ત્યારે તે કહે કે આવું સારું ઘર મળતું હોય તે શા માટે ભૂલું? વધાવી લેવા જેવું છે. મિત્રએ વાત કરી કે એક બાબો છે. પૈસાને પાર નથી. ત્યારે બાપે કહ્યું કે આવું સારું ઘર છે તે શા માટે જતું કરવું જોઈએ? કન્યાના બાપે વધાવી લીધું. સગાઈ કરી ને લગ્નની તૈયારીઓ થવા લાગી. એ જમાનામાં અત્યારની જેમ જોવા આવવાનું ન હતું.
લગ્નને દિવસ નજીક આવ્યું એટલે છોકરીની સખીઓ કહે છે બહેન! હવે તે તું પરણીને સાસરે જઈશ. પ્રભુતામાં પગલા માંડીશ. તમે પણ એમ જ માનો છો ને? પણુ પ્રભુતામાં પગલા મંડાય છે. કે પશુતામાં બેલે તે ખરા. પહેલા તો બે પગ હતા. પરણે. એટલે ચાર પગ થાય. પછી છોકરા થાય એટલે ચારમાંથી છ ને આઠ પગ થાય. બેલે એ પશુતામાં પગલા માંડયા કે પ્રભુતામાં? (હસાહસ). છોકરીની સખીઓ હસવા લાગી. પહેલાં તે કંઈ ન બેલી પણ લગ્નના બે દિવસ બાકી રહ્યા એટલે એની
Page #873
--------------------------------------------------------------------------
________________
૮૩૪.
શારદા સાગર
સખી કહે છે બહેન! તું લગ્નના આનંદમાં મહાલે છે પણ તને ખબર છે કે તું પરણીને જઈશ એવી મા બનીશ? તારા બાપે શું જોયું છે? જોઈ જોઈને પૈસે જે ને તું પણ કપડાં અને દાગીનામાં મોહી ગઈ છે. પણ તને ખબર છે કે તારી શક્યને એક
કરે છે તું નાની છોકરી જેવી છે ને પરણીને જઈશ એ મામા કરશે. આમ કહ્યું એટલે છોકરીના મનમાં થઈ ગયું કે હું! પણ આગળની છોકરીઓ મા-બાપને કહી શકે નહિ ને હવે કહેવાને વખત પણ ન હતે.
લગ્ન થયા. કન્યા પરણીને સાસરે આવી. એના પતિએ કહી દીધું કે જે આ તિજોરીની ચાવીઓ અને આખું ઘર તને તેંપી દઉં છું. આ બધું ગુમાવીશ તે મને વાંધો નથી. પણ આ મારા રમેશને તું સાચવજે. એ બાલુડો મમ્મીના પ્રેમને ભૂખે છે. તું એને માતાને પ્રેમ આપજે. એને સહેજ પણ એ છું ન આવવા દઈશ એ કુલેથી આવે એટલે તું એને બાથમાં લઈ લેજે. એને દુઃખ થશે તો મારું હૈયું ચીરાઈ જશે. પત્નીએ પતિના મઢે તે કહ્યું સારૂં. રમેશને પણ મમ્મી આવતાં હર્ષને પાર નથી. બીજે દિવસે સ્કુલેથી આવ્યું.
મમ્મીના હેતુ માટે તલસતે પુત્ર”: રમેશના મનમાં એવો આનંદ હતો કે આજે તે હું ઘેર જઈશ એટલે મને મારી મમ્મી પ્રેમથી ભેટી પડશે ને બાથમાં લઈ લેશે ને કહેશે કે વહાલસોયા દીકરા! તું આવ્યો? બાળકનું હૃદય કેટલું સરળ હોય છે? એને ક્યાં ખબર છે કે આ મારી અસલી માતા છે કે નક્કી? ઘર નજીક આવ્યું એટલે એ તે ધીમે ધીમે ચાલવા લાગ્યા. માતાની રાહ જોવા લાગે. બાળક પ્રેમને ભૂખ્યો હતો પણ માતાને પ્રેમ ઉછળતો ન હતે. છેવટે ઘરમાં ગયે. માના બે બેલા નહિ તે પણ માતૃપ્રેમને ભૂખે બાલુડે મમ્મી કહીને તેને ભેટી પડયે. ત્યારે માતા તેને તરછોડીને કહે છે હજુ તે પરણીને ચાલી આવું છું ને તું શું મને મમ્મી મમ્મી કરે છે ! એમ કહીને પ્રેમના ભૂખ્યા બાળકને તરછોડી મૂક્યું. તે કહે છે મને મમ્મી મમ્મી કહીશ નહિ. મને તો શરમ આવે છે. બાળક વિચાર કરે છે મારે તો મમ્મી જોઈતી હતી અને મમ્મી તે મને મમ્મી કહેવાની ના પાડે છે. મને હેત પણ કરતી નથી. નિર્દોષ બાળક ત્યાંથી ચાલે ગયે. એક રૂમ બંધ કરીને ખૂબ રડ.
રમેશને એની નવી મમ્મી બોલાવતી પણ નથી. ખાવાપીવામાં પણ પૂરું ધ્યાન આપતી નથી. પણ એનો પતિ ઘરમાં હોય ત્યારે ઉપરથી પ્રેમ બતાવતી હતી. રમેશના પિતા ઘણી વખત એકાંતમાં બેસીને પૂછતા કે તારી મમ્મી તને બરાબર સાચવે છે ને? તને બાથમાં લે છે ને? છોકરો હવે થોડો સમજણે થયું હતું એટલે કહે છે હા...પપ્પા. મારી મમ્મી મને ખૂબ પ્રેમથી રાખે છે. એ મને એ સાચવે છે કે મારી
Page #874
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
મમ્મી મને યાદ પણ નથી આવતી. મને ખૂબ રમાડે છે. પ્રેમથી જમાડે છે. એવી સારી મારી મમ્મી છે. આપ તા એફીસે જાય. એને શું ખબર પડે કે પત્ની રમેશને કેવુ શખે છે? એ હોય ત્યારે પ્રેમથી ખેલાવતી. એટલે પિતા માને કે ખરાખર છે. પણ છોકરા એક શબ્દ એના પિતાને કહેતા નથી કે મારી મમ્મી મને આમ કરે છે. રમેશ કયારે પણ પિતાને સત્ય વાત કરતા નથી. તે તે એ વિચાર કરે છે કે મારી મમ્મી ચંદનબાળાની વાર્તા કરતી હતી તેમાં કહેતી હતી કે ચંદનમાળા ચૌટે વેચાણી પછી મૂળા શેઠાણીએ ભેાંયરામાં પૂરી અને ધના શેઠે આવીને પૂછ્યું- બેટા રુંઢના ! તને ભેાંયશમાં કાણે પૂરી ? હાથ પગમાં બેડી કાણે નાખી? ત્યારે તે શુ ખેલી? મારા ક્રમે મને ભોંયરામાં પૂરી છે ને એડી પણ મારા કર્મે મને નાંખી છે. આવુ કષ્ટ દેવા છતાં તેણે મૂળા શેઠાણીનુ નામ ન દીધુ તે! મારે શા માટે કહેવુ જોઇએ? આટલા નાના બાલુડામાં આ સમજણુ કયાંથી આવી? માતાએ આપેલા સંસ્કારાનુ ફળ છે.
૩૫
“પુત્રએ માતાને લખેલા પત્ર ” :- સમય જતાં એ અઢી વર્ષ વીતી ગયા. એક દિવસ તેને માતા ખૂબ યાદ આવી તેથી રડતાં રડતાં જાણે તે માતાની સાથે વાતે કરતા હાય તેમ ખેલે છે હૈ વહાલી મમ્મી! પ્રેમના પીયુષ પાનારી પ્યારી મમ્મી! તું મને રાજ ભગવાનની, મહાન સતીની વાર્તા કરતી હતી તે બધુ છોડીને તુ ઉપર ચાલી ગઈ. તારી કહેલી વાર્તાએ તે મને આવડી ગઈ છે. પણ હવે કાઇ નવી વાર્તા કહેતું નથી. તુ નીચે આવીને મને નવી નવી વાર્તાઓ સંભળાવને! આમ ખેલતાં તેનું હૈયું એકદમ ભરાઈ ગયું. તે સમયે માતા બગીચામાં ફરવા ગઈ હતી. તેથી તેના મનમાં થયું કે પપ્પા કહેતા હતાં કે તારી મમ્મી ઉપર ગઇ છે. તે હું મારી મમ્મીને પત્ર લખુ તે તે જરૂર આવશે. એમ વિચારી પિતાજીના ટેબલના ખાનામાંથી એક પાસ્ટકાર્ડ કાઢ્યું' ને તેમાં પવિત્ર માળકે લખ્યું કે
.
હે મારી વહાલી મમ્મી! તુ તે અઢી વર્ષથી મને મૂકીને ચાલી ગઈ છે. તારા વિના મને ગમતુ નથી. તને તારા વહાલસેાયે રમેશ યાદ નથી આવતા ? હું તે! તારા માટે રાત-દિવસ ઝૂરુ છુ. તને શું ખાટુ' લાગ્યું છે? તારે પપ્પા સાથે ઝઘડા થયા હાય તેા પપ્પા સાથે ન ખેલીશ. પણ તારા રમેશના પત્ર વાંચીને તું તરત નીચે આવ. મમ્મી! તું ગઇ પછી ખીજી મમ્મી આવી છે પણ તારા જેવા પ્રેમ મળતે નથી. તું મને દર રવીવારે બગીચામાં ફરવા લઈ જતી હતી. હું બહારથી આવતા ત્યારે તુ મને બાથમાં લઈને ભેટી પડતી હતી. રાત્રે મને તુ સારી સારી કથા કહેતી હતી. નવકારમંત્ર ખેલાવતી હતી. પણ આ મમ્મી તે! મને બગીચામાં લઈ જતી નથી. નવકારમંત્ર ખેલાવતી નથી. મહાન પુરૂષ! કે સતીએની કથા કહેતી નથી. કે મને મારે। રમેશ કહીને માથમાં પણ લેતી નથી. માટે તું પત્ર વાંચીને જલ્દી આવ. આટલું લખીને
Page #875
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૬
કયાંનું સરનામુ કરવું તે વિચાર કરતા હતા તેમાં નવા મમ્મી સાહેબ બહારથી આવી
પહોંચ્યા.
રમેશ ઉપર માના પ્રકાપ :- માતાને જોઇને રમેશે પત્ર ખિસ્સામાં મૂકી દીધા. માતા આ જોઇ ગઈ. એટલે પાસે આવીને કહે છે તે શુ ચારીને ખિસ્સામાં મૂકયું? રમેશ માતાને જોઇને એવા ફફડી ઉઠયા, કે જેમ કૂતરું' કબૂતરને ગળામાંથી પકડે ને કબૂતર ફફડે, ખિલાડીથી ઉદર ફફડે તેમ રમેશ ડવા લાગ્યા ને ધ્રુજતા અવાજે કહે છે મમ્મી ! મેં કંઇ લીધું નથી. કંઈ શું નથી લીધું? મેં તને ટેબલમાંથી લઇને ખિસ્સામાં મૂકતાં મારી નજરે જોયા છે. ને એટુ ખેલે છે ? ખિસ્સામાં જે મૂકયું હૈાય તે કાઢીને બતાવ. રમેશે તેા કઇ લીધું ન હતું, ફકત એને તે ડર એ હતા કે મે પત્રમાં આવુ લખ્યુ છે તે વાંચી જશે તે? પણ વાઘણુ જેવી માતા પાસે બાળકનું શું ગજું? પેસ્ટકાર્ડ કાઢીને માતાને આપ્યું. તેમાં રમેશે એકેક શબ્દે પેાતાનું દિલ ઠાલવ્યુ` છે. માતાને પ્રેમ નથી મળતેા, કેાઈ ફરવા નથી લઈ જતુ ને મને કાઇ ભગવાનની વાતા નથી કહેતુ આ બધુ લખ્યુ છે. પણ મમ્મી મને દુઃખ આપે છે તેવા એક શબ્દ પણ નથી લખ્યા.
બાળકના પ્રેમભર્યા શબ્દો વાંચતા માતાના હૃદયપલ્ટો રમેશને પત્ર વાંચતા માતા ધરતી પર ઢળી પડી. એને પેાતાની ભૂલનું ભાન થતાં વિચારવા લાગી. અહા! હું કેવી દુષ્ટ! ધિક્કાર છે મને! મારી આકૃતિ માનવની છે પણ પ્રકૃતિ પશુની છે. આ કુમળી કળી જેવા બાળક જેમ કૂતરાના મોઢામાં કબૂતર, ખિલાડીના મુખમાં ઉદર અને શિકારીના હાથમાં પક્ષી ફફડે છે તેમ મારાથી ફફડે છે. મે એને હૈયાનુ હેત ન આપ્યુ. ત્યારે એની માતાને પત્ર લખ્યું ને! કેવા નિખાલસ છેાકરે છે! એના પિતાએ મને કેટલી ભટ્ટામણ કરી હતી છતાં મેં માની નહિ. રમેશના મનમાં ડર હતા કે માતા પત્ર વાંચીને શું કરશે ? પણ જુદું જ બન્યું.
રમેશને પત્ર વાંચી કઠોર માતાનું હૃદય કામળ બની ગયું. તે ખાલી બેટા રમેશ ! તુ રડીશ નહિ, બેટા ! શબ્દ સાંભળતાં રમેશના હૈયામાં અણુઅણુાટી થઇ. તેના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. બેટા ! હું તારી મમ્મી છું. એમ કહીને તેને બાથમાં લઇ લીધે!. પેાતાની જાતે નવરા2ા, પ્રેમથી જમ!ડયે ને સાંજે બગીચામાં ફરવા લઇ ગઇ. ને મહાવીર ભગવાનના જીવનની વાત સભળાવી. પ્રેમના ભૂખ્યા બાળક પ્રેમ મળતાં રાજી શજી થઇ ગયા. એ દિવસમાં તા, એના મુખ ઉપર અલૌકિક તેજ આવી ગયું ને ખુશ ખુશ રહેવા લાગ્યા. ને મમ્મી મમ્મી કહેતા હરખાવા લગ્યા. તેના પિતા કહે છે બેટા ! આ એ દિવસથી હું તારા મુખ ઉપર અલૌકિક આનદ જોઉ છું. આવા આનદ તારી મમ્મી ગયા પછી મેં કી તારા મુખ ઉપર જોયેા
Page #876
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૭.
નથી. ત્યારે રમેશ કહે. પપ્પા! મને મારી મમ્મી મળી ગઈ. મને જે જોઈતું હતું તે મળી ગયું પછી આનંદ જ હોય ને! પિતા સમજી ગયા કે હવે આ સાચી મમ્મી બની લાગે છે. આજ સુધી તે બની નથી. પિતાને ખૂબ આનંદ થયે ને પત્ની ઉપર પ્રેમ વો. પત્ની સમજતી હતી કે જે અત્યાર સુધી પતિને મારા પ્રત્યે પ્રેમ ટકી રહ્યો હોય તે તેનું એક જ કારણ છે કે રમેશે કદી એના પિતાને ફરીયાદ કરી નથી કે મારી મમ્મી મને દુઃખ દે છે. આ ત્રણ માણસનું કુટુંબ પ્રેમથી રહેવા લાગ્યું.
બંધુઓ ! આ પત્ની તે સારી હતી પણ સખીના સંગમાં રહીને વચમાં મરચાની તીખાશ ભળી ગઈ હતી. સખીએ તેને ભંભેરી હતી કે તું જતાવેંત મા બનીશ. આ વાત એના મગજમાં ઠસી ગઈ હતી એટલે છોકરાને પ્રેમથી જેતી ન હતી. પણ છોકરાની શુદ્ધ ભાવનાથી તેનું હૃદય પલટાઈ ગયું ત્યારે તેને પશ્ચાતાપ થયું કે દીકરાને સાવકો ગ? ટૂંકમાં માતા-પિતા અને બાળક ત્રણે જણું પ્રેમથી રહેવા લાગ્યા ને સ્વર્ગના જેવું સુખ ભોગવવા લાગ્યા. ગમે તેટલે પૈસે હોય પણ જ્યાં પ્રેમ નથી ત્યાં આનંદ નથી. ગમે તેટલી ગરીબાઈ હોય પણ જ્યાં પ્રેમ છે ત્યાં સ્વર્ગનાં સુખ છે.
જ્ઞાની કહે છે કે પરમાં સુખ નથી. સુખ સ્વમાં છે. જયાં સુધી માતા દીકરાને પરા-સાવકે માનતી હતી ત્યાં સુધી તે છોકરાને દુશ્મન જેવા દેખાતી હતી. અને જ્યાં પરાયાનો ભાવ ચાલ્યા ગયા ને તેના હૈયામાં હેતનો હેજ ભરાયે ત્યારે દીકરાને પિતાને માન્યું તે કેટલું સુખ પામી ગઈ. તેમ જ્ઞાની કહે છે કે આ ચેતન અનાદિકાળથી પરમાં રમે છે. પરમાંથી સ્વમાં આવે -
ચેતન ચાલે રે હવે, સુખ નહીં પરમાં મળે. ' આ તે સાગરના પાણું, તૃષા નહીં રે છીપાશું,
- તૃપ્તિ નહિ રે મળે ચેતન ચાલે... દુઃખના દરિયામાં ડૂબવાને લાગ્યો, ડૂબતાને સંતે આવીને ઉગાર્યો, હતે સ્વરૂપથી અજાણુ, એને કરાવી પિછાણ,
ભવથી મુકિત રે મળે... ચેતન.... હે ચેતનદેવ! તું પરઘરમાં ઘણું રમે, ઘણું ભમે હવે સ્વઘરમાં આવી સ્વમાં જે આનંદ ને સુખ છે તે પરમાં નથી. કેઈ માને કે ધર્મ મંદિરમાં છે, ઉપાશ્રયમાં છે તો ધર્મ બહાર નથી? ધર્મ તો તું ઉપાશ્રયમાં હોય, ઘરમાં હોય કે ઓફિસે હેય સદા તમારીથે છે. ને ધર્મથી સુખ છે. કેઈ માણસ ખૂબ તરસ્યા થયે હોય તેને કઈ દરિયાનું પાણી લાવીને આપે તે તેની તૃષા છીપે ખરી? સાગરના પાણીથી કદી તૃષા છીપતી નથી. તેમ આ તમારા સંસારના ગમે તેટલા સુખ મેળો પણ તેનાથી તમારી
Page #877
--------------------------------------------------------------------------
________________
.
શારદા સાગર
૮૩૮ તૃષ્ણા છીપવાની નથી. પણ ધર્મધ્યાન કરવાથી જીવને પિતાનું સ્વરૂપ સમજાય છે ત્યારે તે પરમાંથી સ્વમાં આવે છે ને ત્યારે અલૌકિક આનંદ મેળવે છે.
આ સંસારરૂપી સાગરમાં તમારી જીવનનૈયા -ડૂબવા લાગે છે ત્યારે સગુરૂએ આવીને તમને જગાડે છે કે હે આત્માઓ! તમે જાગે. જેમ દરિયામાં કોઈ સ્ટીમર કે હોડી ડૂબવાની અણી ઉપર હેય તે સમયે કઈ બચાવનાર મળી જાય અગર કઈ ઉંચકીને બીજી હેડીમાં લઈ લે છે કે આનંદ થાય? તેમ સંતો પણ તમને કહે છે કે તમે તમારા સ્વરૂપની પિછાણ કરો. સાચે હીરે કચરા નીચે દબાઈ ગયો હોય તે તેનું તેજ દેખાતું નથી તેમ આપણું આત્મા રૂપી હીરે પરભાવ રૂપી પાપના પંકથી ખરડાઈ ગયે છે એટલે પિતાનું સ્વરૂપ જોઈ શકતું નથી. તે હવે બાહ્યભાવ છેડીને સ્વરૂપમાં કરે. પરને છોડી સ્વમાં રમણતા કરે તે શાશ્વત સુખના સ્વામી બનશે.
આપણા પરમ પિતા પ્રભુ આજના દિવસે સ્વસ્થાને પહોંચી ગયા છે. ને ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાનના દીવડા પ્રગટાવ્યા છે. ભગવાને દીક્ષા લીધા પછી કુલ ૪૨ ચાતુર્માસ કર્યા. તેમાં પહેલું ચાતુર્માસ અસ્થિ ગામમાં, બીજુ વાણિજ્ય ગામમાં, દશ ચંપાપુરીમાં, ત્રણ વિશાલા નગરીમાં, ચૌદ રાજગૃહીમાં, બે ભદ્રિકાનગરીમાં એક આલંભિકા નગરીમાં, એક સાવથી નગરીમાં, એક અનાર્ય દેશમાં, છ મિથિલા નગરીમાં, એક નાલંદાપાડામાં, એક અપાપા નગરીમાં, અને છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. ભગવાન રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં પધાર્યા ત્યારે હસ્તિપાળ રાજાએ પોતાના કુટુંબ પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરી હતી કે –
ભગવાન મહાવીર સ્વામીને હસ્તિપાળ રાજા વિનંતી કરે છે”:થેં અબકે ચેમાસે સ્વામીજી અઠેકરેછ,ઘુંપાવાપુરીસે પગ આમતિ ધરેજી. અઠે કરો અઠે કરે અઠે કરે છે, થે ચરમ ચેમાસ સ્વામીજી અઠે કરેછે.
હસ્તિપાળ રાજા વિનવે કરડ પૂરે પ્રભુજી મારા મનના કેડ, શીશ નમાવી ઉભા જોડી હાથ, કરૂણું સાગર કરજે કૃપાનાથ-થે અબકે
હે મારા નાથ! આ છેલ્લા ચાતુર્માસનો લાભ મને આપે. હવે આપ આ પાવાપુરીથી દૂર ના જશે. બંધુઓ! તમને એમ થશે કે પ્રભુનું આ છેલ્લું ચાતુર્માસ છે એ હસ્તિપાળ રાજા કેવી રીતે જાણતા હશે? તે જ્યારે ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા છોડી ને કહ્યું હતું કે તું મારા તપના તેજથી પરાભવ પામીને પિત્ત જવરના રોગથી પીડાઈને છ મહિનામાં મરણ પામીશ. ત્યારે કૃપાનિધાન ભગવંતે કહ્યું કે હું તે આ પૃથ્વી તલ ઉપર સોળ વર્ષ સુધી ગંધ-હસ્તિની માફક વિચરવાને છું. પણ તું આજથી સાતમે દિવસે તારી તેજુ લેશ્યાથી પરાભવ પામીને, પિત્ત જવરની પીડા ભેગવીને મૃત્યુ પામીશ. આથી રાજાએ જાણ્યું હતું કે ભગવાનનું આ છેલ્લું
Page #878
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩૯ ચાતુર્માસ છે. જેમ નાનું બાળક માતા પાસે કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેમની રાણીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ! મારી શાળા નિર્દોષ અને સૂઝતી છે. આપ કૃપા કરીને ચાતુર્માસ અહીં પધારો. આખી પાવાપુરીની જનતા વિનંતી કરી રહી છે. ભગવાન તે જાણતાં હતાં કે આ ભૂમિમાંથી મારે મોક્ષે જવાનું છે. એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને હસ્તિપાળ રાજાની વિનંતીનો સ્વીકાર કર્યો. ને છેલ્લે ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. એ ભૂમિ કેટલી પવિત્ર હશે! હસ્તિપાળ રાજાના મેરમે આનંદ થશે. ભગવાનના મૈતમાદિ ૧૪૦૦૦ સંતો અને ચંદનબાળા આદિ - ૩૬૦૦૦ સાધ્વીજીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રભુની અમૃતમય વાણીના ઘૂંટડા પી રહ્યા હતા.
ભગવાનને મોક્ષમાં જવાને દિવસ નજીક આ જાણીને નવ મલ્લી અને નવ લચ્છી એ અઢાર દેશના રાજાઓ પાવાપુરીમાં પ્રભુની પાસે આવ્યા.
અઢારે રાય હવા ભગતા, દેય દેય ષિા કીધા રે લગતા. વીર સામું રહ્યા ભાળી, વીર મુગતે બિરાજ્યા દિન દિવાળી
બધા રાજાઓ ચૌદશ પાખીના છઠ્ઠ કરીને બેસી ગયા. પ્રભુના સંત સતીજીને બધે પરિવાર તેમની પાસે હતે. પાવાપુરીની પ્રજા પણ બેઠી હતી. દરેકના અંતરને એક અવાજ હતું કે બસ, હવે આપણુ તારણહાર મેક્ષમાં જશે! આપણને મૂકીને ચાલ્યા જશે? આ અમૃતવાણીના ઘૂંટડા કોણ પીવડાવશે? આમ વિચાર કરતાં અનિમેષ દષ્ટિથી બધા પ્રભુના સામું જોઈ રહ્યા છે. એટલે લાભ લેવાય તેટલે લઈ લઈએ પ્રભુની પાસેથી સહેજ પણ ખસવું કેઈને ગમતું નથી.
બંધુઓ! આ અઢાર દેશના રાજાઓ પ્રભુની પાસે છઠ્ઠ કરીને બેસી ગયા. તે શું એમને દિવાળીનું કામ નહિ હોય? તમારા કરતાં એમને ઘણું કામ હતું. છતાં બધું ? છોડીને પ્રભુને છેલ્લે લાભ લેવા આવ્યા હતા. બધાએ છ8 કર્યો હતે. ને પ્રભુને પણ છ8 હતે. ભગવાને દીક્ષા લીધી ત્યારે છ8 હતો. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે પણ છે? હતું અને નિર્વાણ સમયે હેજે છ8 થઈ ગયું હતું. એ લેકેની પણ કેટલી ભવ્યતા હશે! પ્રભુએ સોળ પ્રહર અખંડ દેશના દીધી. તમારે બે કલાક બેસવું હોય તે કેડ દુઃખવા આવે, ત્યારે પ્રભુના સમોસરણમાં તે કેઈને થાક લાગતું નથી. દરેકના દિલમાં એ જ ભાવના છે કેઃ
શું એ શોભી રહ્યા છે માણે છાવરીયા (૨) જાણે તરસ્યાને મીઠા મીઠા સરવરીયા શું યે...
હે પ્રભુ! તું કે શેભી રહ્યો છે? શું તારૂં તેજ છે! તારૂં મુખ જોતાં અમારા હદયને ઉકળાટ શાંત થાય છે ને તારી વાણી સાંભળતાં વિષયના વિષ વમાઈ જાય છે. આવા તેજસ્વી સૂર્યને અસ્ત થઈ જશે. હવે ક્યાં જઈને શાંતિ મેળવીશું? પ્રભુ તે
Page #879
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૪૦ ચરમ તીર્થકર છે. હવે તે આવતી ચોવીસીમાં શ્રેણીક રાજા પ્રથમ તીર્થકર થશે ત્યારે આ વેગ મળશે. ભરતક્ષેત્રમાં અરિહંતને માટે વિગ પડી જશે. આ સમયે ઇન્દ્ર આવી પ્રભુના ચરણમાં પડીને કર જોડીને વિનંતી કરી કે હે પ્રભુ! આપ આ પૃથ્વી ઉપર હશે તે અમારા જેવા પ્રમાદમાં પડેલા પ્રાણીઓને ઉદ્ધાર કરશે. હવે ભરમગૃહ બેસવાને છે. આપ વધુ નહિ તો બે ઘડી શેકાઈ જાવ તે ભસમગ્રહ કેઈને હેરાન નહિ કરે. ત્યારે પ્રભુએ કહ્યું ન ભૂતો ન ભવિષ્યતિ હે ઈન્દ્ર! એ કદી બન્યું નથી ને બનવાનું નથી. છેવટે દેશના દેતાં દેતાં પ્રભુ અમાસની પાછલી રાત્રે સૌની નજર સમક્ષ કાયાની કેદમાંથી મુક્ત બની મોક્ષ-મંઝિલે પહોંચી ગયા. ભરતક્ષેત્રમાં તીર્થકર ભગવાનને વિયોગ પડે. કરોડો દેવ-દેવીએ પ્રભુને નિર્વાણ મહત્સવ કરવા પધાર્યા છે. 4 અરિહંતના વિયેગથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને વિલાપ–”
ભગવાન મેક્ષમાં પધારવાથી ગૌતમાદિ સંતને ખૂબ આઘાત લાગ્યું. કારણ કે દરેકના દિલમાં ગુરૂભકિત હતી. પ્રભુની ભકિત સૌને રડાવતી હતી. ગૌતમાદિ કહે છે હે મારા પ્રભુ! તમે તે અમને મૂકીને ચાલ્યા ગયા. હવે હું પ્રશ્ન કેને પૂછીશ? મારી શંકાઓનું સમાધાન કયાં જઈને કરીશ? મને ગમાગોયમા કહીને કે બોલાવશે? આટલું બેલતાં આંસુ આવી ગયા. પણ બીજી ક્ષણે આત્મા પરભાવમાંથી પાછો ફર્યો ને સ્વમાં સ્થિર બન્યા. ભગવાનના વચને યાદ આવ્યા કે જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મોક્ષ નહિ મળે. રાગનું બંધન તૂટી ગયું ને ગૌતમસ્વામી કૃપક શ્રેણુએ ચઢયા. બારમા ગુણસ્થાનકે મેહને સર્વથા ક્ષય કરી તેરમાં ગુણસ્થાને પહોંચ્યા. ને કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી દીધી. આ વદ અમાસની પાછલી રાત્રે પ્રભુ આઠ કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા ને ગૌતમસ્વામી ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
પ્રભુના મોક્ષમાં જવાથી જગત ઉપર અંધકાર છવાયે. આ સમયે ઈન્દ્ર-ઇન્દ્રાણીએ, દેવ-દેવીઓ, રાજા અને પ્રજાએ ભેગા મળીને પ્રભુને નિર્વાણ મહત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્ય.
જેણે રાત્રે વીર પામ્યા મુતિ, કેવળ પામ્યા ગૌતમસ્વામી,
જ્યારે જાપ જપે નવકારવાળી, વીર મુગતે બિરાજયા દિન દિવાળી.
આજની રાત્રિ ખૂબ પવિત્ર છે. આખી રાત બને તેટલું ધમ ધ્યાન કરવાનું છે. ધર્મજાઝિકા કરવાની છે. આજે સાંજે પ્રતિક્રમણ કરવું, ચૌવિહાર કરે, બ્રહાચર્યનું પાલન કરવું અને પહેલી રાત્રે, મધ્ય રાત્રે અને પાછલી રાત્રે દરેક વખતે વીસ વીસ માળા એટલે કુલ ૬૦ માળા ખૂબ શુદ્ધ ભાવથી ગણવી જોઈએ, આજે પ્રભુ કર્મને ગાળી મુક્તિને પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. તેમણે તે સાચી દિવાળી ઉજવી
Page #880
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૪૧ તેમ આપણે પણ સાચી દિવાળી ઉજવીએ અને કર્મના બંધન તેડીએ. આજે દિવાળી વિષે ઘણું કહેવાઈ ગયું છે. સમય પણ થઈ ગયું છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૫ કારતક સુદ બીજને બુધવાર
તા. ૫-૧૧-૭૫ અનંત કરૂણાના સાગર, ત્રિલોકીનાથ ભગવતે જગતના જીવના ઉદ્ધારને માટે આગમવાણી પ્રકાશી. ઉ. સૂ. ૨૦ મું અધ્યયન અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને બીજા પ્રકારની અનાથતા સમજાવે છે. ભગવાને જે વાતાનું જીવનમાં આચરણ કર્યું છે તે વાત જગતની સામે રજુ કરી છે. વિચાર એ બીજ છે ને આચાર એ વૃક્ષ છે. બીજ ધરતીમાં ગુપ્ત હોય છે. એના પરિણામ રૂપ વૃક્ષ બહાર દેખાય છે. માણસનું સારું ચારિત્ર, સારી ભાષા એ ગુપ્ત એવા સારા વિચારેનું પરિણામ છે. તમે બહારથી સુશોભિત બનીને ફરે પણ અંદરના વિચારને સુશોભિત ન બનાવો તો તમારી શેભાની કાંઈ કિંમત નથી. બહારની શોભા અમુક ટાઈમે ઝાંખી પડી જાય છે પણ અંતરના શુદ્ધ વિચારની શોભા જીવનના અંત સુધી પ્રકાશવાની છે. સુવિચારના સૂક્ષમ બીજમાંથી શુદ્ધ વિચાર અને શુદ્ધ આચારના ફળ ફૂલે થવાના છે. માટે સુવિચાર અને સદાચાર દ્વારા આપણે ત બનીને અંધકારમય વાતાવરણને પ્રકાશમય બનાવવાનું છે. પ્રકાશમય જીવન બનાવવું હોય તે મેહનીય કર્મને જીતવું પડશે.
બંધુઓ! ક્રોધ અને માન એ મેહનીય કર્મની પ્રકૃત્તિઓ છે. આઠ કર્મોમાં મોહનીય કર્મ બળવાન છે. તે સંસારરૂપ મહેલના સ્થંભ સમાન છે. અર્થાત તે સંસારમાં પરિભ્રમણ કરવાનું મુખ્ય નિમિત્ત છે. તેની સ્થિતિ પણ દરેક કર્મ કરતાં વધારે છે. જેમ એક ઝાડ મૂળમાંથી ઉખડી જમીન ઉપર પડી ગયું હોય તે તેની ડાળીઓ, પાંદડા વિગેરે લીલા છે છતાં તેને સૂકાતા વાર નહિ લાગે. પણ તે ઝાડનું મૂળ કાયમ રાખી ઉપરથી કાપી નાંખીએ તે કઈ વખત તે વૃક્ષ પુનઃ નવપલ્લવિત બને છે અને તેથી મૂરું નાસ્તિ કૃત: શાલા એમ કહેવાય છે. તે રીતે મોહનીય કર્મ સિવાય બીજા કર્મો મંદ પડે તે પણ સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે. પણ જેનું મોહનીય કર્મ નાશ થયું તેના બાકીના કર્મો પણ નાશ થવા લાગે છે. અનંતાનુબંધી કષાયની ચેકડી તથા ત્રણ દર્શન મેહનીય એ સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરે તેને ક્ષાયક સમક્તિ કહેવાય. સાતે પ્રકૃતિને કાંઈક ઉપશમ અને કાંઈક ક્ષય કરે ત્યારે તેને ક્ષાયોપથમિક સમકિત કહેવાય. આ બંને સમક્તિમાંથી કઈ પણ સમક્તિ પામેલે સમક્તિી જીવ ઉદયમાં આવેલી વૃત્તિઓને સમભાવપૂર્વક વેદે ત્યારે કર્મને નાશ થાય છે.
Page #881
--------------------------------------------------------------------------
________________
૮૪૨
શારદા સાગર
આજે તા સમભાવનું નામ નિશાન જોવામાં આવતુ નથી. જ્યાં જોઈએ ત્યાં માહ, માયા અને મમતાના દોરડે જીવ ખૂંધાઈ ગયા છે. શરીર ઉપરના રાગ, સ્વજના પ્રત્યેના રાગ અને પઢાર્થો પ્રત્યેના રાગ જીવને ઉંચે જવા દેતા નથી. એક દિવસ તે તે રાગ છોડવા પડશે. જ્યાં સુધી ગૌતમસ્વામીને મહાવીર ભગવાન પ્રત્યે રાગ હતા ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું. તેમ પદ્મા પ્રત્યેનેા રાગ નહિ છોડો ત્યાં સુધી કેવી રીતે કલ્યાણ કરી શકશે ? આ શરીર તે સાધના કરવા માટેનું સાધન છે. માની લેા કે કાઈ દારડાના સહારે માણસને ઉંચે ચઢવુ છે તે તે ચઢનારે પહેલાં તપાસ કરી લેવી જોઇએ કે જેના સહારે ઉંચે ચઢવું છે તે તે દેરડું ખરાખર મજબૂત છે ને? પણ તેથી તેના મેહ કે રાગ ન હોવા જોઈએ. આપણું શરીર પણ મેાક્ષમાં જવા માટેનું સાધન છે. એને કાચી માટીના કુંભ જેવું માનવામાં આવે છે. કાચી માટીના ઘડાને ફૂટતાં વાર લાગતી નથી તેમ આ દેહને વીણુસી જતાં વાર લાગતી નથી. માટે તેને શગ છોડીને સાવધાનીપૂર્વક શરીર દ્વારા સાધના કરી લે. આત્મા અને શરીરનુ ભેજ્ઞાન કરેા. જ્યારે તમને સમય મળે ત્યારે વિચાર કરે કે હું આત્મા તું કાણુ છે? કયાંથી આવ્યા છે? તારૂ શું સ્વરૂપ છે? આ શરીરના સંગ કેવી રીતે થયા છે અને કયાં સુધી શરીરના સર્કજામાં સપડાઈ રહીશ ? આવા વિચાર અને ધ્યાનમાં રમણતા કરશે! તેા આત્મા હળવા બની જશે. અપૂર્વ શાંતિને અનુભવ થશે અને સમજાઇ જશે કે આત્મા અને શરીર અને ભિન્ન છે. જેમ તલવારને મ્યાનમાં રાખવામાં આવે તે તેથી તલવાર અને મ્યાન એક થઈ જતા નથી પણ અલગ રહે છે. દૂધમાં પાણી નાંખવામાં આવે તે દૂધ અને પાણી અને એના સ્વભાવથી તેા અલગ રહે છે. તેમ આત્મા અને દેઢુ અને પણ અલગ રહે છે. પણ એક થઇ જતાં નથી. તે રીતે તમે પણ સંસારમાં રહેવા છતાં તેનાથી અલગ રહેા. જેટલે સંસારના અને સ ંસારના ભાગાના શગ રાખશે। તેટલું સંસારમાં વધારે પરિભ્રમણ કરવુ પડશે.
બંધુએ ! જો તમારે કર્મના બંધનમાંથી મુક્ત થવુ' હાય ! મન મદારીના નચાવ્યા નાચશે નહિ. માનવીનું મન મારી જેવુ છે.
મન મદારી, મન મદારી, મન મદારી મને કૂંડાળામાં નચવે મારું મન મદારી....
મન મદારીના નચાવ્યેા આત્મા પેલા માકડાની જેમ નાચે છે. તમે ઘણીવાર તે જોયુ હશે કે મદારી માકડાને રમત રમાડતાં પૂછે કે તને તારી મા વહાલી કે તારી પત્ની વહાલી? તે માથું ધુણાવીને કહેશે કે મારી પત્ની વહાલી. એને કહે કે તારી મા માંદી પડી છે તેા સ્હેજ આંચકા લાગશે ને એમ કહે કે તારી પત્ની માંદી પડી છે તા ધ્રુસ્કે રડવા લાગશે. એલે! આ માંકડું એવું કયાં શીખવા ગયુ હશે ? (હસાહસ)
Page #882
--------------------------------------------------------------------------
________________
'૮૪૩
શારદ સાગર મદારીએ જેમ કળા આપી તેમ માંકડું શીખ્યું અને નાચે છે તેમ આત્માને પણ ઈન્દ્રિઓ અને મન નચાવે છે. પરિણામે આત્મા સ્વરૂપને ભૂલીને કર્મો બાંધે છે. કર્મો આત્માને મલિન કરનાર છે. કર્મો ખપાવવા માટે સાધુ સંસાર છોડીને સંયમ આદરે છે. સાધુઓ કેવા હોય છે તે વાત અહીં રજુ કરી છે.
चिरं पि से मुण्डरुइ भवित्ता, अथिरव्वए तव नियहि भट्ठे । चिरं पि अप्पाण किलेसइत्ता, न पारए होइ हु संपराए ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૧ અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે હે રાજન! જે મસ્તક મુંડાવે છે અને સંયમના કષ્ટો સહન કરે છે પણ જે સમિતિનું પાલન કરતું નથી તે કોને સહન કરવા છતાં પણ સંસારને પાર પામતું નથી. એટલે તે સનાથ બની શકતો નથી. | સાધુ સંસાર છોડીને સંયમી બને છે તે શું ગૃહસ્થીના રોટલા ખાવા માટે? લોકેને નમાવવા માટે? કે પિતાને મહિમા વધારવા માટે? બીલકુલ નહિ. સાધુ તે પિતાના કર્મો ખપાવવા માટે ચારિત્ર અંગીકાર કરે છે. સાધુ જીવનના નિયમે કેટલા કડક છે! સાધુને ગૌચરમાં કેટલી સાવધાની રાખવી પડે છે. સાધુના નિમિત્તે સાધુને ઉદ્દેશીને બનાવેલ આહાર સાધુને ખપે નહિ. જે સાધુ સારા ખાનપાનમાં વૃદ્ધ બનીને આધાકમ, ઉદ્દેશક આદિ દોષવાળે આહાર કરે છે તેના વૈતાલિક નામની માછલી જેવા હવાલ થાય છે.
उदगस्सपहावेण, सुक्कं सिग्धं तमितिउ । ढंकहिं य कंकेहि य, आमिसत्यहिं ते दुही ॥
સૂય. સૂ. અ. ૧ ઉ. ૩ ગાથા ૩ જેવી રીતે વિશાલ નામને મચ્છ સમુદ્રના મોજાઓ વડે ધકેલાઈને કિનારા પર આવે છે. પછી ઓટ આવવાથી ત્યાં કિનારે રહી જાય છે. કાદવમાં તેના રોમરાય ખેંચી જાય છે. પછી ખૂબ દુઃખ થાય છે. ત્યાં ઢક, કંક આદિ માંસાહારી પક્ષીઓ તેને શરીરનું માંસ ફેલી ખાય છે. તે કારણે તે મત્સ્ય અનંત વેદનાને અનુભવ કરે છે. એ પ્રમાણે આધાકમી આહારને એક કણ પણ શુદ્ધ આહારની સાથે સેવન કરનાર સાધુને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. અને અત્યંત કલેશને અનુભવ કરે પડે છે. દશવૈકાલિક સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે
सुहसायगस्स समणस्स, साया उलगस्स निगाम साइस्स, उच्छोलणा पहोअस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥
દશ સૂ. અ. ૪ ગાથા ૨૬ જે સંયમ લઈને સુખશાતાને ઈચ્છક બને છે, ઘણે વખત સૂઈ રહે છે, શરીરની શોભા વધારવા માટે વારંવાર હાથ પગ જોવે છે તેને માટે સુગતિ દુર્લભ છે. પણ જે
Page #883
--------------------------------------------------------------------------
________________
૮૪૪
શારદા સાગર સાધુ સંયમને લઈને બરાબર પાલન કરે છે તેને અપૂર્વ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ- નવ ગુફી લેવી તેવોઈ દેવલેકમાં રહેલો દેવ કે મોટે પૃથ્વીપતિ રાજા, મોટો અબજોપતિ, શ્રીમંત કે સેનાપતિ જે સુખ ભેગવે છે તેનાથી પણ અનંતગણું સુખ સાચે સંયમી ભગવે છે. એક મહિનાને દીક્ષિત સાધુ વ્યંતર દેવતાનું સુખ ઉલંધી જાય છે અને એક વર્ષને દીક્ષિત સંયમ પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું સુખ ઉલંધી જાય છે. આવું સુખ હોવા છતાં જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પિતાની હાનિ કરે છે.
માની લે કે કઈ કટર પાસે દી દવા લેવા માટે ગયે. ડોકટરે તેને તપાસીને દવા આપીને કહ્યું કે તમે પંદર દિવસ આ દવા લેજે ને કહ્યા પ્રમાણે પથ્ય પાળજે. ડોકટરની સલાહ પ્રમાણે દદી નિયમિત દવા લે અને પથ્ય પાળે તે તેને રોગ જલ્દી ચાલ્યા જાય છે ને સ્વસ્થ બની બધી ચીજો ખાઈ શકે છે. પણ જે દર્દી ડોકટરના કહ્યા પ્રમાણે બરાબર દવા ન લે અને ચરી ન પાળે તે ડોકટર દદીને શું કહેશે? તું કહ્યા પ્રમાણે કરતું નથી તે તારે રેગ કેવી રીતે મટશે? તે પ્રમાણે ભગવાન કહે છે કે તે સાધકે! તમે સંયમનું બરાબર પાલન કરે ને સંયમ પાળતાં જે કષ્ટ આવે તે સહન કરે તે તમને મહાન સુખ મળશે. અને મારી આજ્ઞા પ્રમાણે સંયમનું પાલન નહિ કરે તો ડોકટરની દવાની માફક સંયમને વ્યર્થ ગુમાવી દેવા જેવું થશે. એટલા માટે ઉપર કહેવામાં આવ્યું છે કે જે સાધુ સુખશાતાનો ગવેષી છે એટલે કે જે સુખશીલ બનીને હાથ-પગ ધેવામાં, ઉંઘવામાં ને ખાવાપીવામાં મશગૂલ રહે છે ને સંયમનું પાલન કરતું નથી તે ધર્મ રૂપી દવાને વ્યર્થ ગુમાવે છે. આ તે સંચમીની વાત થઈ. સંયમી તે છકાય જીવો ઉપર કરૂણાવંત હોય છે. કેઈને પણ દુઃખ આપતા નથી. તે રીતે તમે પણ શ્રાવક છે. જીવદયા પાળતા શીખો ને વિચાર કરે કે મારાથી દુખ સહન થતું નથી તે બીજાથી કેમ થાય? આગળના રાજાઓ પણ કેવા ન્યાય-નીતિ સંપન્ન અને દયાળુ હતા. પિતાની પ્રજા સુખી છે કે દુઃખી તેનું ખૂબ ધ્યાન રાખતા હતા.
માનવીની માનવતા ક્યાં છે તેની પરીક્ષા - લગભગ ત્રણસો વર્ષો પહેલાની આ વાત છે. રશિયામાં એક આડાઈન નામના રાજા થઈ ગયા. તે ઘણું ન્યાયનીતિ સંપન્ન અને પ્રજાપાલક હતા. તે પ્રજાના સુખ-દુઃખનું ખૂબ ધ્યાન રાખતા હતા. એ રાજાને વિચાર થયો કે મારી પ્રજામાં કેટલી માનવતા છે કેટલા સગુણ છે તેની પરીક્ષા કરૂં. અગાઉના સમયમાં ભેજરાજા, વિક્રમાદિ રાજાઓ પ્રજામાં કેણુ સુખી છે? કેણ દુઃખી છે? કેનામાં કેટલા સદ્દગુણ છે તે જોવા માટે ગુપ્ત વેશે નગરમાં ફરતા હતા. રાજાના વેશે ફરે તે જે જેવું છે તે જોવા ન મળે. એટલે સંન્યાસીને વેશ પહેરીને નીકળતા. તેથી કઈ પણ ઘરમાં પ્રવેશ કરી શકાય. કઈ કઈ વાર સામાન્ય વેશ
Page #884
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૪૫
પહેરીને પણ નીકળતા હતા. આ આડાઈન રાજા ઘણુ વખત સામાન્ય માણસના વેશમાં નીકળતા હતા. મારી પ્રજામાં અતિથિ સત્કારને ગુણ છે કે નહિ તે જોવા માટે રાજાએ એક ગરીબ માણસનો વેશ પહેર્યો. ને શરીરે રાખ લગાવી પોતાની નગરીની બાજુમાં નાનકડા ગામમાં ગયા. ત્યાં જઈને રાજા લોકોના ઘરઘરમાં ફરતા વિનંતી કરે છે કે ભાઈ! હું ઘણે થાકેલે છું. ગરીબ માણસ છું, મારે ખાવાનું જોઈતું નથી પણ મને એક રાત સૂવાનો સહકાર આપો તો હું તમારે ખૂબ આભાર માનીશ. રાજાએ ઘણી વિનંતી કરી પણ ફાટેલા કપડાથી ભિખારી માની કોઈ તેમની વિનંતીને સ્વીકાર કરતું નથી. બારણામાંથી અનાદર કરીને કાઢી મૂકે છે. આજે ધનવાનના સત્કાર સન્માન છે પણ ગુણવાન હોવા છતાં ગરીબના સત્કાર નથી.
રાજા આખો દિવસ ગામમાં ફર્યા પણ કેઇએ સહારો ન આપે. રાજાના મનમાં ઘણું દુઃખ થયું કે અહો ! મારી પ્રજાની આ દશા? મારી પ્રજા લક્ષ્મીની જ પૂજા કરે છે? નિરાશ થઈને રાજા પિતાના ગામ જવા પાછા ફર્યા. રાત પડી ગઈ હતી. માર્ગમાં એક ઝૂંપડી આવી. ઝૂંપડીમાં એક ખેડૂત, તેની સ્ત્રી અને એક બાળક બિચારા થાક્યા પાયા ઉંધી ગયા હતા. રાજાએ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું. ખેડૂતે બારણું ઉઘાડયું અને આદરપૂર્વક આવવાનું કારણ પૂછયું. ગરીબના વેશમાં રહેલા રાજા કહે છે ભાઈ! હું ગરીબ વટેમાર્ગુ છું. ચાલતાં ચાલતાં ખૂબ થાકી ગયો છું. હવે ચાલી શકાતું નથી. મને આજની રાત વિશ્રામ કરવા માટે તમારી ઝૂંપડીમાં જગ્યા આપો તે તમારો મોટો ઉપકાર માનીશ.
ગરીબીમાં અમીરી ખેડૂત કહે છે ભાઈ! આમાં તે શું તમે માટી માંગણી કરે છો ! અતિથિની સેવા કરવી એ તે મારો ધર્મ છે. આપ મારી ઝૂંપડીમાં ખુશીથી પધારે. તે ઝુંપડીમાં લઈ ગયે. અતિથિને સત્કાર કરવા માટે ઘરમાં જાજમ નથી. ઘાસની ગાદી કરીને અતિથિને તેના ઉપર બેસાડે. ખૂબ સત્કાર કરીને કહે છે હું એક વાતે દુઃખી છું. મારી પત્ની બિમાર છે એટલે હું આપની સેવા બરાબર કરી શકતા નથી. ઘેડ વહેલા પધાર્યા હતા તે ભેજન પણ તૈયાર હતું. પણ અત્યારે જમી લેવાથી ફક્ત ઘરમાં અડધે રોટલે રહ્યો છે. રાજા કહે છે ભાઈ! મને કકડીને ભૂખ લાગી છે. તારે અડધે રેલે પણ મને મીઠે દૂધ જેવું લાગશે. રોટલે આપે. રાજાએ પ્રેમથી ખાધે. ઠંડુ પાણી પીધું. થોડી વાતચીત કર્યા બાદ ખેડૂત કહે છે આપ આવ્યા છે તે આવતી કાલે આપ રોકાઈ જજે. કાલે મારા બાળકનું નામ પાડવાનું છે. રાજા કહે છે ભાઈ ! તેં મને આ સત્કાર કરી આશરો આપે. મને રોટલે ખાવા દીધે. એથી અધિક શું જોઈએ છે? રાજા રોકાવાની ના પાડે છે. પણ ખેડૂત ખૂબ આગ્રહ કરે છે. જેના ઘરમાં ખાવા માટે ખીચડીના સાંસા છે તે ખેડૂત કેટલે આગ્રહ કરે છે. થેડી
Page #885
--------------------------------------------------------------------------
________________
૮૪૬
શારદા સાગર
વારે પેલે ખેડૂત બાળકને લઈ આવ્યો. રાજાએ પ્રેમપૂર્વક તેને ખોળામાં બેસાડે. માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે આ બાળક ખૂબ ભાગ્યવાન થશે. અતિથિના આશિષથી ખેડૂત ખૂબ ખુશી થશે. સવાર પડતાં રાજા જ્યારે જવા તૈયાર થયા ત્યારે ખેડૂત જવાની ના પાડે છે. છેવટે રાજા કહે હું ત્રણ કલાકમાં પાછો આવીશ. તમે મારી રાહ જેજે. ખેડૂત પૂછે છે તમે ક્યાં જાય છે? રાજા કહે છે નજીકના ગામમાં મારે ધનવાન મિત્ર રહે છે તેને ત્યાં જઈને પાછો આવું છું.
રાજા ત્યાંથી પિતાને ગામ પાછા આવે છે. રાજા વિચાર કરે છે કે ધનવાન કેને કહે? સદ્દગુણી કેને કહે? ધનવાનને ધનવાન કહે કે આ ગરીબને ધનવાન કહે? જે માણસો કીતિને ખાતર દશ હજાર અરે! લાખ રૂપિયા દેવા પડે તે દઈ દે છે તેવા લોકેએ મને સત્કાર ન આપ્યા. ઠીક, હું તે રાજા હતે પણ આ જગ્યાએ કઈ ગરીબ માણસ હોય તે તેની કઈ સ્થિતિ થાય? આ તરફ બાળકનું નામ પાડવાને સમય થઈ ગયો પણ પેલો અતિથિ આવ્યે નહિ તેની રાહ જુવે છે. બીજી બાજુ રાજા પિતાના મહેલમાં જઈને ઘણું ધન લઈને સારા કપડા પહેરી ઘોડા ઉપર બેસી ગરીબની ઝુંપડીએ આવી પહોંચ્યા. આને જોઈને ખેડૂતે વિચાર કર્યો કે મહેમાન કહેતા હતા કે મારા મિત્ર ધનવાન છે તે આ તેને મિત્ર હવે જોઈએ.
ખેડૂતે પૂછયું કે ભાઈ! તમે કેણ છો ? ત્યારે કહે તમારે ત્યાં રાત્રે કઈ ગરીબ માણસ આવ્યો હતો? ખેડૂત કહે છે. તે હું તેને મિત્ર છું. મને તેમણે મેકલ્યા છે. હવે તમારા બાળકનું નામ પાડે. ખેડૂત કહે છે મારે ઘેર રાત્રે જે મહેમાન આવ્યા હતા તેમણે મને વચન આપ્યું છે એટલે તેમના આવ્યા વગર, હું નામ નહિ પાડું. છેવટે રાજા સત્ય હકીક્ત કહી દે છે કે હું જ તમારી ઝુંપડીમાં રાત્રે વિશ્રામ કરવા રેકાય હતે. તે જ તમારો અતિથિ છું. તે બીજે કઈ નહિ પણ ગામનો રાજા છું. હું તમારા અતિથિ સત્કારથી પ્રસન્ન થયે છું. અને મારું વચન પાળવા માટે આવી ગયો છું. હવે આજથી તમારે પુત્ર મારા રાજ્યમાં મારી દેખરેખ નીચે રહેશે. ખેડૂત બધી વાત સમજી ગયે. તેના આનંદનો પાર ન રહ્યો. બાળકને રાજા પિતાને ઘેર લઈ ગયા. અને પિતાના પુત્રની જેમ તેનું પાલન કર્યું. ને ખેડૂતને રહેવા માટે ઝુંપડીના સ્થાને માટે સુંદર મહેલ બંધાવી આપી તેમાં બધી જાતની સગવડતા કરાવી આપી. ખેડૂત આનંદપૂર્વક રહેવા લાગ્યું. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે એક નાની એવી સેવાના બદલામાં રાજાએ મને કેટલે મે માણસ બનાવી દીધે! દુનિયામાં મોટાઈની કિંમત નથી પણ સગુણની કિંમત છે.
એક ગરીબ ખેડૂતે રાજાને સત્કાર કર્યો. તેમની સેવા કરી તે તેના ફળ રૂપે તે કે મહાન બની ગયો? તે રીતે દરેક મનુષ્ય ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરે તે
Page #886
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
८४७
તે ભવિષ્યમાં કે મહાન લાભ પ્રાપ્ત કરે છે. આપણે સાધુની વાત ચાલતી હતી કે જે સાધુઓ મસ્તક મુંડાવીને લાંબા કાળ સુધી ચારિત્રનું પાલન કરે છે પણ તપ અને ચારિત્રના નિયમેથી ભ્રષ્ટ થયા છે તેઓ પોતાના આત્માનું અહિત કરે છે અને સંસારને પાર પામી શકતું નથી. હજુ પણ સાધુએ કેવું ચારિત્ર પાળવું જોઈએ તે વાત અનાથી મુનિ શ્રેણીક રાજાને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.-૯૬ કારતક સુદ ૩ ને ગુરૂવાર
- તા. ૬-૧૧-૭૫ પરમ કૃપાળુ પરમાત્મા જિનેશ્વર ભગવતે જગતના જીને હિતકર, શ્રેયકર ઉપદેશ આપેલ છે. એ હિતકર અને શ્રેયકર જે કઈ માર્ગ હોય તો તે ત્યાગ માર્ગ છે. ત્યાગ માર્ગ જે બીજે કઈ ઉત્તમ માર્ગ નથી. અત્યારે તમારી પાસે ખૂબ સંપત્તિ છે. તેના પ્રતાપે સંસારના ઈચ્છિત સુખ ભોગવી શકે છે. તેનાથી આગળ વધીને ત્રણ ખંડનો અધિપતિ વાસુદેવ મહાન સુખ ભોગવે છે. તેનાથી આગળ વધીને જોઈએ તે છ ખંડનો સ્વામી ચક્રવતિ મહાન સુખે ભેગવે છે. તેનાથી પણ આગળ વિચાર કરે. શ્રીમંત સેનાપતિ, વાસુદેવ અને ચક્રવતિના સુખને પણ વટાવી જાય તેવું સુખ દેવલેકના દેવો અને ઈ ભેગવે છે. દેવના સુખ આગળ ચક્રવર્તિનું સુખ તે તણખલા જેટલું પણ નથી. આવું સુખ હોવા છતાં જ્ઞાની તે કહે છે કે ત્યાગમાં જે સુખ છે તે સુખને એક અંશ ભેગના સુખમાં નથી. સુખના બે પ્રકાર છે. એક આત્મિક સુખ અને બીજું ભૌતિક સુખ. જે આત્મા ભૌતિક સુખમાં ભાન ભૂલેલે છે તેને આત્મિક સુખને વિચાર આવવા પણ મુશ્કેલ છે. જે તેને એટલો પણ એક વખત વિચાર આવે કે હે ભગવાન! આત્મિક સુખ કેવું હશે તે પણ તે આત્મા એક દિવસ આત્મિક સુખને સાધક બની શકશે અને અવશ્ય એક દિવસ એવું સુખ પામી શકશે.
જે ભૌતિક સુખને સાચું માને ને આત્મિક સુખને તુચ્છ માને તે મેટી ભૂલ કરે છે. કારણ કે આત્મિક સુખ એ શાશ્વત સુખ છે ને ભૌતિક સુખ તે ક્ષણિક છે. માની લો કે તમે જે જગ્યાએ બેઠા છે ત્યાં છાયા છે ને થોડી વાર પછી ત્યાં તડકો આવતું હોય તો તે છાયા એ સાચી જ્યા નથી. તેમ જે સુખની પાછળ દુઃખ આવતું હોય તે સુખ સાચું કહેવાય? શાશ્વત સુખ કહેવાય? ના ન કહેવાય. જેમાં સાચું સુખ નથી તેમાં સાચું સુખ માનીને આ ઈવે પરિભ્રમણ કરવામાં બાકી રાખ્યું નથી. અનંત કાળથી પરિભ્રમણ કરતાં જીવે એવું એક પણ સ્થાન, એક પણ કુળ, એક પણ નિ કે એક પણ આકાશ પ્રદેશ બાકી રાખ્યા નથી કે જ્યાં જીવે સ્પર્શના ન કરી હોય. છતાં
Page #887
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
હજુ સાચું સુખ પામી શકયા નથી. સાચું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રમળ પુરૂષાર્થ કરવા પડશે. જ્યાં સુધી શરીરમાં તાકાત છે, બધી ઈન્દ્રિયા કામ કરે છે ત્યાં સુધી આત્માની સાધના સાધી શકાય છે. અમારા ભાઈઓ વહેપારમાં તેજી હાય ત્યારે ખૂબ પશ્ચિમ કરીને નાણાં કમાઇ લે છે. તેમ જ્યારે તમારા અંતરમાં શુભ ભાવનાની ભરતી આવે ત્યારે તમે આત્માની કમાણી કરી લેજો.
૮૪૮
મધુએ એક વખતના શ્રેણીક રાજા કેવા મિથ્યાત્વી હતા! પણ અનાથી મુનિના સમાગમથી શ્રેણીક રાજા સમકિત પામ્યા. ત્યાર પછી તેમના જીવનમાં ધર્મભાવનાની કેટલી બધી ભરતી આવી કે તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત બની ગયા. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા ત્યારે શ્રેણીક રાજા પ્રભુના દર્શને જવા માટે તૈયાર થયા. તેમણે પેાતાના અંતેમાં પણ સમાચાર માકલી દીધા કે હું ભગવાન મહાવીરના દર્શન કરવા માટે જાઉં છું જેને આવવુ હાય તે તૈયાર થઇ જશે. રાણીએ, દાસ - દાસી તેમજ પેાતાના પુત્ર, પુત્રીએ બધાને વાહનની સગવડતા આપીને પ્રભુના દર્શન કરવા અને વાણી સાંભળવા માટે લઇ ગયા. તમે આવી રીતે બધાને સંત સતીજીના દર્શન કરવા લઈ જતા હશે ને? શ્રેણીક રાજાના પરિવાર કેટલા મેટા? ને તમારા પરિવાર કેટલા છે? પેાતાના સંતાનેા અને નાકર ચાકરાને પણ સંતદ્દન અને વ્યાખ્યાન વાણી સાંભળવાને લાભ જો જીવનમાં અવારનવાર મળતા રહે તે તેના જીવનમાં પણ સંસ્કાર પડે છે. અને તે સંસ્કારનું સિંચન થતાં ભવિષ્યમાં તેમના જીવનમાં ધર્માંનું વૃક્ષ ફાલે છે.
શ્રેણીક રાજાની નંદા રાણી ખૂબ ધર્મની સંસ્કારી હતી. તે વણિક પુત્રી હતી. ને શ્રેણીક રાજા નંદાને પ્રથમ પરણ્યા હતા. નાં આદિ બધી રાણીએ ભગવાનની વાણી સાંભળવા માટે ગયા. ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્યના રંગ લાગ્યું. નદારાણીએ વિચાર કર્યો કે હવે તેા મહારાજા ભગવાનના પરમ ભકત બની ગયા છે. તેથી તે મને જરૂર દીક્ષાની આજ્ઞા આપશે. મને ના નહિ પાડે. એટલે નદારાણી શ્રેણીક રાજા પાસે દીક્ષાની આજ્ઞા માંગવા તૈયાર થાય છે. ને અભયકુમારને વાત કરે છે હું અસય! આ સૌંસાર અસાર છે. મે આ સંસારની અસારતાના અનુભવ કરી લીધા છે. આ સંસારને રંગ સમયે સમયે બદલાયા કરે છે. બદલાય તેનુ નામ સંસાર. જેના રંગ બદલાય તેની સાથે તેના પ્રવાહમાં તણાઈ જવું, જિ ઢગી વેડફી નાંખવી તે વિવેકી મનુષ્યનુ કામ નથી. વિવેકવાન માણસ એમ વિચાર કરે કે આત્મસાધના સાધવા માટેને આવે અમૂલ્ય અવસર ફરી ફરીને મળવાના નથી. નંદારાણીના જીવનમાં ખૂબ વિવેક હતા. તે કહે છે બેટા અભય! મારે માટે આ સુંદર અવસર છે. માજી હાથમાં છે. જે તારા પિતા આજ્ઞા આપે તે હું દીક્ષા લેવા તૈયાર છું. ત્યારે અભયકુમાર કહે છે માતા! મને
Page #888
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૪૯
પણ આ સંસાર પ્રત્યે નફરત આવી ગઇ છે. હું પણ સંયમ લેવા તૈયાર છુ. માતા અને પુત્ર અને સંયમ લેવા તૈયાર થયા. તેઓ શ્રેણીક સજા પાસે આવીને આજ્ઞા માંગે છે. રાજાએ નદ્દાને રાજીખુશીથી રજા આપી. પશુ અભયકુમારને કહે છે તને હમણાં આજ્ઞા નહિ આપું. જ્યાં સુધી મારા રાજ્યનું કામ સંભાળનાર સારો માણસ નહિ મળે ત્યાં સુધી આજ્ઞા નહિ આપું. ત્યારે અલયકુમાર કહે છે પિતાજી! હલ અને વિઠ્ઠલ એ પુત્ર તેા તૈયાર થઇ ગયા છે. અને પ્રજામાંથી કાઈને ચૂંટીને મંત્રીપદ્ધ આપે. અને મને મુક્ત કરી. પણ શ્રેણીકે અભયને આજ્ઞા ન આપી અને નાને આજ્ઞા આપી. તેથી નદ્રારાણીએ દીક્ષા લીધી. એની દીક્ષા પછી રાજાના દિલમાં સંયમ પ્રત્યેનું અહુમાન વધવા લાગ્યું. અને જે આત્મા સમ લેવા તૈયાર થાય તે એમને હૈયાના હાર જેવા વહાલે લાગે. ને તેને માટે જે સગવડ જોઈએ તે તફ્ત આપી દેતા. શ્રેણીક રાજાએ ઘણાં અત્માઓને તન, મન અને ધનથી દીક્ષા લેવામાં સહકાર આપ્યા છે. સ ંખ્યાબ ધ દીક્ષા મહાત્સવા ઉજવ્યા છે એટલું નહિ પણ ધર્મ-લાલી ખૂબ કરી છે. રાજા શ્રેણીક અને કૃષ્ણ વાસુદેવ એ અનેએ ધર્માંદલાલી ઘણી કરી છે.
ખંધુએ ! આવી દલાલી કેાણ કરી શકે? જેને ધર્મ પ્રત્યે રાગ અને શ્રદ્ધા હાય તે કરી શકે છે. આજે લાલ ઘણા છે. કાઈ ઝવેરાતના, કાઇ કાપડના તા કાઈ કરિયાણાના દલાલ હશે. અરે ! કન્યા અને મુરતીયાની સગાઇ કરાવનારા પણ ઢલાલ છે. (હસાહસ) કેમ ખરાબર છે ને ? જ્ઞાની કહે છે કે સ ંસારની લાલી તે કાલસાની દલાલી છે તે પાપનું ધન છે. પણ ધર્મની દલાલી તે હીરાની દલાલી છે ને ની નિશ છે.
ધર્મની દલાલી કરનાર શ્રેણીક રાજાએ પાતાની નગરીમાં જાહેરાત કરાવી કે જેને દીક્ષા લેવી હાય તે દીક્ષા લેા. તે દીક્ષા લેનારને જે પ્રતિકૂળતા હશે તેને દૂર કરવા માટે હું મારાથી બનતા બધા પ્રયત્ન કરીશ. માટે જેને ભાવ થાય તે પ્રભુ મહાવીરના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દે. સંયમભાવને રાકીને ભવ વધારશેા નહિ. જે સથમ લે તેને મારા અંતરના આશીર્વાદ છે. આ ઢંઢેરા ફકત બહાર નહિ પણ પોતાના ઘર સહિત હતા. દરેકને છુટ આપી. આથી શ્રેણીક રાજાની ૨૩ રાણીએ દીક્ષા લીધી. તમે સાધુ વઢામાં શુ ખેલે છે ?
શ્રેણીકની રાણી કાલીયાદિક દશ જાણુ, દશે પુત્ર વિયોગે સાંભળી વીરની વાણુ, ચ'નબાળા પે સયમ લઇ હેવા જાણુ, તપ કરી દેહ શી પહોંચ્યા છે નિર્વાણ, નંદાકિ તેરે શ્રેણીક નૃપની નાર, સઘળી ચદનબાળા પે લીધે સયમ ભાર, એક માસ સ થારે પહેંચ્યા મુકિત માઝાર, એ નેવુ જણાના અ ંતગઢમાં અધિકાર
આ રીતે શ્રેણીક રાજાની ત્રેવીસ રાણીએ ચઢનમાળા મહાસત્તીજી પાસે દીક્ષા
Page #889
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લઈને આત્મકલ્યાણ કરી ગઈ છે. જ્યાં સુધી રાજા શ્રેણીક પોતે ધર્મ પામ્યા ન હતા ત્યાં સુધી જૈન ધર્મના અવગુણ બોલવામાં બાકી રાખ્યું ન હતું. પણ સમજ્યા ત્યારે ભાવના કેવી પવિત્ર બની ગઈ! કે કેઈના દીકરા કે પિતાના દીકરા દીક્ષા લેવા નીકળે ત્યારે તેમનું મસ્તક તેમના ચરણમાં મૂકી પડતું હતું. ધન્ય છે! ભરયુવાની હોવા છતાં દીક્ષા લેશે અને હું આટલી મોટી ઉંમરને થયે છતાં હજુ સંસાર છોડી શકતો નથી. તે ભગવાન પાસે જાય ને વૈરાગીને દિક્ષા લેતા દેખે ત્યારે તેમને ત્યાગના ભાવ આવી જતા પણ લઈ શક્તા નહિ. તેને ખૂબ અફસેસ થતું હતું,
હવે ચાલુ અધિકારશ્રેણીક સમ્રાટને અનાથી નિગ્રંથ કહે છે કે હે રાજન ! જે સાધુ સંયમ લઈને વેશ પ્રમાણે તેને વફાદાર રહેતું નથી, મહાવ્રતમાં અસ્થિર બને છે, અને તપ-નિયમથી ષષ્ટ થઈ જાય છે તે ચારિત્ર લઈને લાંબા કાળ સુધી કષ્ટ સહન કરે પણ તેનું કલ્યાણ થતું નથી. અનાથી મુનિ આગળ કહે છે કે –
पोल्लेव मुट्ठी जह से असारे, अयन्तिए कूड कहावणे वा । राढामणी वेरुलियप्पगासे, अमहग्धए होई हु जाणवेसु ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪૨ જેમ કેઈ માતા પિતાના બાળકને રાજી કરવા માટે ખાલી મૂઠી વાળીને બતાવે છે. ત્યારે અજ્ઞાન બાળક સમજે છે કે મારી માતાની મુઠ્ઠીમાં કંઈક હશે એટલે લાલચથી દેડને જાય છે. પણ માતાની મુઠ્ઠી ખાલી દેખે છે. ત્યારે નિરાશ થઈ જાય છે. તેમ કે માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવે છે જેનાર એમ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કંઈક હશે. પણ જેણે મૂકી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે મારી મૂકી ખાલી છે. આમ જાણવા છતાં પણ તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તેમ છે રાજન જેવી રીતે ખાલી મૂકી બંધ કરીને બીજાને ઠગવા એ જેમ ધૂતારાનું કામ છે તેવી રીતે બાહ્ય વેશ પહેરીને વ્રત નિયમનું પાલન ન કરવું અને બહારથી સાધુ તરીકે પૂજાવું તે ધૂતારાનું કામ છે. સાચે માણસ કદાપિ ખાલી મહી બંધ કરીને કોઈને ઠગતો નથી અને સ્પષ્ટ કહી દે છે કે મારી મુઠ્ઠીમાં કાંઈ નથી. આ પ્રમાણે જે સાધુપણાનું યથાર્થ પાલન ન કરી શકે છતાં જે ઢંગી નહિ હોય તે સ્પષ્ટ કહી દેશે કે ભગવાને જે રીતે કહ્યું છે તે રીતે મારાથી પાલન થતું નથી. આ પિલી મૂકીનું ઉદાહરણ આપ્યું. હવે બીજું બેટા સિક્કાનું ઉદાહરણ આપે છે.
ટા સિકકાનો કોઈ પોતાની પાસે સંગ્રહ કરતું નથી. ખેટ સિક્કો જ્યાં જાય છે ત્યાંથી પાછો આવે છે. અને જે કઈ ખેટા સિક્કાનું પ્રચલન કરે તે સરકારને અપરાધી પણ બને છે. જે સિક્કા ઉપર ચાંદીને ગિલેટ ચઢાવવામાં આવે છે ને અંદર તાંબુ કે પિત્તળ છે. એવા ખેટા સિકકાને બુદ્ધિમાન લેકે સંગ્રહ કરતા નથી. આજે
Page #890
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫૧
આ સંસારમાં જેની પાસે વધારે સિક્કા હોય છે તેને માટે માણસ માનવામાં આવે છે. પણ જે તે સિકકાઓ સાચા હોય તે તે ધનવાન છે. બાકી તો કહેવા પૂરતો ધનવાન છે. આ પ્રમાણે જે વ્રત - નિયમોમાં તે અસ્થિર છે પણ ઉપરથી સાચા સાધુ બનીને ફરે છે તે ખોટા સિક્કા સમાન છે. તેમની કઈ કદર કરતું નથી. હવે અનાથી મુનિ ત્રીજું ઉદાહરણ આપે છે. તેમાં કહે છે કે કાચને ટુકડો ગમે તેટલે ચમકતો હોય અને સાચા હીરા જેવો દેખાતો હોય છતાં તે સાચે હીરે નથી. તેની કિંમત હીરાની જેમ અંકાતી નથી.
આજે દુનિયામાં અસલી હીરા કરતાં નકલી હીરા વધુ ચમકતા દેખાય છે. પણ તેની કિંમત સાચા હીરા આગળ કંઈ નથી. તે રીતે જ્ઞાનીઓ કહે છે કે સાચા સાધુ કરતાં ઉપરને ડેળ બતાવનાર સાધુઓ અમે મોટા ચારિત્રવાન છીએ, મોટા જ્ઞાની છીએ તેમ જગતને બતાવે છે પણ જે સાચા આત્મજ્ઞાની છે તે બાહ્ય દેખાવ કરતા નથી પણ તેનું આચરણ કરીને બનાવે છે. એક બ્રાહ્મણે ખૂબ જ્ઞાન મેળવ્યું. એના મનમાં જ્ઞાનને ખૂબ ઘમંડ આવે, અહં લઈને ફરવા લાગ્યું કે હું કંઈક છું. જેમ ધન મળે તો પચાવવું મુશ્કેલ છે, તેમ કંઈક ને જ્ઞાન પચ્યું ના હેય તે પોતાના વખાણ કરવા લાગી જાય. જ્ઞાન અને ચારિત્ર ગુપ્ત ખજાને છે. તમારે ઘેર કોઈ સગાવહાલા આવે તો તમે તેને તમારું ઘર બતાવે છે કે આ મારો ઈગ રૂમ, આ મારે સ્ટેર રૂમ, આ બેડરૂમ, આ બાથરૂમ, સંડાસ આ બધું બતાવો પણ તમારી મિલકત કેટલી છે તે બતાવે છે ખરા? મિલ્કત ખાનગી રાખે છે ને? તેમ જ્ઞાનને અને ચારિત્રને ખજાને પણ ગુપ્ત રાખવા જોઈએ. એટલે પિતાની મેળે પિતાના ગુણ ના ગાવા. અભિમાન ન આવવા દેવું. જ્ઞાન અને ચારિત્ર બહારની વસ્તુ નથી પણ આત્માની વસ્તુ છે.
પેલો બ્રાહ્મણ ખબ ગર્વિષ્ઠ બનીને ફરવા લાગ્યો. તેના જ્ઞાનના બળથી લેકને ઉતારી પાડવા લાગ્યો. ત્યારે કેઈએ કહ્યું કે તું તારા જ્ઞાનને ગર્વ લઈને ફરે છે. પણ જનકવિદેહી પાસે તું તણખલા જે પણ નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે જનકવિદેહી વળી કોણ છે? જેનું નામ વિદેહી છે તેવા તે દેહમાં વસવા છતાં તેનાથી નિરાળા રહેનારા છે. દેહ તે હું નહિ ને હું તે દેહ નહિ. દેહ અને આત્માનું જેને ભેદજ્ઞાન થયું છે તે સાચે વિદેહી છે. જેવું તેમનું નામ તેવા તેમના ગુણ છે. પેલો ઘમંડી બ્રાહ્મણ ફરતે ફરતે જનકવિદેહી પાસે આવ્યે અને તેમના મહેલમાં દાખલ થયે. ત્યાં તેણે શું જોયું? જનવિદેહી છત્રપલંગમાં પોઢેલા છે. તેમની રાણી એક હાથે જનકવિદેહીને પંપાળે છે ને બીજા હાથમાં ફૂલની માળા લઈને જનકવિદેહીને પહેરાવે છે. આ જોઈને જ્ઞાનના ઘમંડથી ભરેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે અહો! મેં તો સાંભળ્યું હતું કે જનકવિદેહી ખૂબ તત્ત્વજ્ઞાનથી ભરેલા છે. પણ એના રોમે રોમે રાણી
Page #891
--------------------------------------------------------------------------
________________
૮૫૨
શારદા સાગર
પ્રત્યેને કેટલે બધે રાગ ભર્યો છે. કેવા મોહના નાટક કરે છે. શું આને કંઈ જ્ઞાની કહેવાય? રાણીએ જનકવિદેહીના કંઠમાં પુષ્પને હાર પહેરાવ્યો.
બીજી તરફ જનકવિદેહી પણ રાણીના માથે એક હાથ મૂકે છે ને બીજા હાથમાં સળગતા અંગારા લે છે. રાણીના માથે હાથ મૂકે ત્યારે બ્રાહ્મણને થયું કે એના મોહને પાર નથી. પણ બીજા હાથમાં અંગારા મૂક્યા છે. છતાં સહેજે પણ ઉંચા નીચા થતા નથી. આ જોઈને પેલે બ્રાહ્મણ સ્તબ્ધ બની ગયે. અહો! એક તરફ જોઉં છું તે મોહ ભરેલ દેખાય છે ને બીજી તરફ હાથમાં લાલચળ અંગારા મૂક્યા છે. હાથ બળી જાય છે છતાં ચૂં બોલતા નથી. એમણે કેટલે દેહને રાગ જ હશે! અને મને તો પગ નીચે સહેજ અંગારો આવી જાય તે રાડ પાડું છું. આ દશ્ય જોઈને આવેલા બ્રાહ્મણને ગર્વ ગળી ગયે ને જનકવિદેહીના ચરણમાં મૂકી પડે ને કહ્યું કે હું જ્ઞાનને ઘમંડ લઈને ફરતે હતે. મને હતું કે મારા જે કઈ દુનિયામાં જ્ઞાની નથી. પણ મારું સાન બાહી દેખાવ પૂરતું છે. તે તમારું જ્ઞાન આત્મસ્પર્શી જ્ઞાન છે.
અનાથી મુનિ કહે છે કે જે સાચે ઝવેરી છે તેની પાસે કાચના ટુકડાની કંઇ કિંમત નથી. અજ્ઞાની માણસ કાચના ટુકડાને હીરે માનીને સંગ્રહ કરે છે. પણ ઝવેરી તે તેને હાથમાં પણ પકડત નથી, ને ફગાવી દે છે. આ રીતે અનાથી મુનિ ત્રણ ઉદાહરણો આપીને સમજાવે છે કે જેમ ખાલી મૂકી, બેટે સિકકો અને કાચને ટુકડે અસાર છે તે પ્રમાણે સંયમના નિયમનું બરાબર પાલન કયાં વિનાને સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહારથી સાધુપણું બતાવે છે ને અંદરમાં સાધુપણાને આચાર નથી તે પણ ૫પાર છે. આ રીતે અનાથી મુનિ કહે છે અનાથતાનું ભાન થયા પછી સનાતાનું જ્ઞાન થવું સરળ છે. જેમ કે બેટા રત્નને ઓળખ્યા પછી સાચા રત્નની પરીક્ષા કરવી સરળ છે. જેને સાચી સનાથતાનું ભાન થાય છે તે કદી ચારિત્રમાંથી યુત થતા નથી. પણ જે ચારિત્રથી પડવાઈ થવાની અણી ઉપર હોય તેને પણ પિતાના ઉત્તમ ચારિત્રના પ્રભાવથી ચારિત્રમાં સ્થિર કરે છે ને સાચા સનાથ બનાવે છે. હજુ આ બાબતમાં આગળ શું વર્ણન કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: “પવન અને સતી અંજનાનું મિલન થયા બાદ કહેલી વીતક કહાણી –
પવનજી અને અંજનાનું મિલન થયું. તેમના વિયોગના દુઃખના વસમા દિવસો પસાર થઈ ગયા. પણ હવે પવનજીના મનમાં જાણવાની અધીરાઈ આવી ગઈ છે કે અંજનાએ વનમાં કેવી રીતે દુઃખો વેઠયા હશે? પવનજી અને અંજના એકબીજાના સામું જોઈ રહ્યા છે. ત્યાં વસંતમાલા આવી પહોંચી. વસંતમાલા રે પાયે નમી, ઉલે ઘાલી લહી હૈયા મેઝાર તે, કહે બાઈ તમે દુઃખ કેમ સહ્યા, કેમ કરી રહ્યો મારી માયને માર તે,
Page #892
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫૩ કેમ કરી વનફળ વીણીયાં, કેમ કરી પર્વત રહા નિરાધાર તે, અંજનાએ કેમ પુત્ર જનમીયે, કેમ કરી દુઃખભરી નિરગમ્યો કાલતે સતીરે
વસંતમાલા આવીને પવનજીના ચરણમાં પડી ગઈ. પવનજીને જતાં તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પવનજીને વસંતમાલા પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતું. કારણ કે અંજનાના સુખ અને દુઃખમાં એણેજ સહકાર આપે છે. ને અંજનાનું રક્ષણ કર્યું છે. પવનજી કહે હે વસંતમાલા! મારા યુધે ગયા પછી તમારા માથે કષ્ટ પડવામાં બાકી ન રહ્યું. તમે એ દુઃખે કેવી રીતે સહન કર્યા? મારા ગયા પછી અંજના ગર્ભવતી થયાની મારી માતાને જાણકારી થઈ ત્યારે તે અંજના ઉપર કોપાયમાન થઈને ગમે તેવા શબ્દો કહેવા લાગી. ત્યારે મેં કહ્યું કે બા! પવનજી ચોકકસ આવ્યા હતા. તમે સતીને ગમે તેવા શબ્દ ન કહેશે. અને નિશાન બતાવ્યા ત્યારે મારી માતાએ તને બાંધીને માર માર્યો ને કલંક ચઢાવીને તમને બંનેને કાઢી મૂકયા. પછી તમે અંજનાના પિયર આવ્યા. ત્યાં પણ માતા-પિતા, ભાઈ કે ભાભીએ તમારા સામું ન જોયું, પીવા પાણી પણ ના આપ્યું. ને ત્યાંથી તમે વગડામાં ચાલ્યા ગયા. ભયંકર વગડામાં વાઘસિંહની ગર્જનાઓ થતી હશે, ઝેરી સર્પના રાફડા હશે, એવા નિર્જન વનમાં અંજના તે ગર્ભવંતી અને તે બંને સ્ત્રી જાતિ કેવી રીતે રહ્યા? વનમાં તમારી ખબર લેનાર કેશુ? ભૂખ્યા-તરસ્યાની સંભાળ લેનાર કેઈ સ્વજન ન હતું. રાજકુમારી અને રાજકુમારની પુત્રવધૂ એવી અંજના કદી ખુલ્લા પગે ચાલી ન હતી. ભૂખ તરસ વેઠી ન હતી અને ત્યાં કેવી ભૂખ-તરસ વેઠવી પડી હશે! વનફળ કેવી રીતે લાવ્યા ને શું ખાધું? અને જંગલમાં અંજનાએ પુત્રને જન્મ આપ્યો. એ પ્રસૂતિના સમયે કોઈ હાજર ન હતું. તું અબળા જાતિ કેવી રીતે ધીરજ ધારી શકી? તમારા દુખની કલ્પના કરતાં મારું કાળજું કંપી જાય છે.
હે અંજના ! તને દુઃખી કરનારે હું પાપી છું. હું યુધ્ધ જવા માટે નીકળે ત્યારે તું મને શુકન દેવા આવી ત્યારે મેં તને લાત મારીને ઉઘાડી કરી અને બધાને જાણ થઈ ગઈ કે અંજના અને પવનજીને અણબનાવ છે. વળી અધવચથી મારું મન પલટાતાં તારી પાસે આવ્યા ને તું ગર્ભવતી બની. તેં મને ઘણું કહ્યું કે માતા-પિતાને મળીને જાવ ત્યારે પણ હું તેમને મળ્યા વિના ચાલ્યા ગયા ત્યારે તારા માથે આવા દુખ આવી પડયા ને? તે દુઃખે તમે કેવી રીતે વેઠયા? તે તું મને કહે. અંજના તે કે રમાળ છે તેથી તે ન બોલી. પણ વસંતમાલા કહે છે એ દુઃખ વેઠ્યા ને એ સમય ચાશે ગયે. હવે એને યાદ કરવાની શી જરૂર? ત્યારે પવનજી કહે ના. તું મને કહે. ત્યારે વસંતમાલા કહે છે:
Page #893
--------------------------------------------------------------------------
________________
૮૫૪
શારદા સાગર
જયારે સ્વામી તમે સે ગયા ત્યારે સાસરે પીયરે અમને દીધું છે તે
ત્યાં ઉઠી અમે વન ગયા, ઘનફળ વાપરી રાખ્યો દેહ તે ' વનમાંહે મુનીવર ભેટયા, દેવતાએ કીધી છે. આમ તણું સાર તે રાત્રી દિવસ ધર્મ ધ્યાવતાં, અંજના ગુણ તણે નવિ લહુ પાર તે સતી રે... - હે પવનજી! તમે સૈન્ય લઈને યુદ્ધમાં ગયા પછી અંજના ગર્ભવતી થયાના ખબર પડ્યા પછી કેતુમતી માતાએ અમને ભૂંડે હાલે કાઢી મૂકયા. સાસુ તો વિફરી પણ ભેગી માતા પણ વિફરી બને ઠેકાણેથી અમારે તિરસ્કાર થયો. ભૂખ્યાં ને તરસ્યા લથડતા પગે અમે બંને વનમાં ગયા. ત્યાં વનફળ મળે તે ખાઈને દિવસો પસાર કરતા આગળ ચાલ્યા જતા હતાં. અમારા માથે દુઃખનું કાળું વાદળ ઘેરાઈ ગયું હતું. એવા ભયંકર દુઃખમાં પૂણ અમારા પુણ્યને ઉદય કે વનમાં મહાન જ્ઞાની સંતને ભેટે થયે. તેમના દર્શન કર્યા. તેમને અમે પૃચ્છા કરી કે અંજનાજીને આવા ‘દુઃખ કેમ પડયા? મુનિએ અમને તે વાત સમજાવી અને પછી તેઓ ચાલ્યા ગયા. પછી મેટે સિંહ આ. તેના પજામાંથી બચવા અમે પ્રભુને પ્રાર્થના કરી. મારી બહેનના શીયળ વ્રતના પ્રભાવે શાસનના દેવેએ અમારી અરજી સાંભળી. અને તે વનને રક્ષક દેવ પ્રગટ થયે. અને અમને જંગલમાં રહેવા માટે નાનો બંગલો બનાવી દીધું. તે દેવ અમારી સંભાળ રાખતો હતો. જેથી અમને કઈ જંગલી પ્રાણી હેરાન કરી શકે નહિ. વનફળ ખાઈને અમે દિવસો કાઢતાં હતાં. ત્યાં અંજનાએ આ હનુમાનકુમારને જન્મ આપ્યો. ત્યાર બાદ અમને જંગલમાં મામાનો મેળાપ થયે, ને અહીં આવ્યા.
બધી વાત વસંતમાલાએ વિસ્તારથી પવનજીને કહી. આ સાંભળતાં પવનની આંખમાં દડદડ આંસુ પડી ગયા ને અંજનાના ચરણમાં પડીને કહે છે તે અંજના ! આ પાપીને તું માફ કર. મારા પાપનું ફળ ભેગવવા મારે તે નરકમાં જવું પડશે. અંજના કહે-સ્વામીનાથ! તમારે શું દેષ છે? મારા કર્મને દેષ છે. હું તો આપની દાસી છું. મારે આપની માફી માંગવી જોઇએ. વસંતમાલા કહે છે મારી સખીને તે કેડોવાર ધન્યવાદ છે. તેના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. કારણ કે તેના માથે દુઃખની ઝડીઓ પડી તે પણ તેણે કદી સાસુ-સસરા કે માતા-પિતાને દોષ આપ્યું નથી. એના મનમાં પણ વિકલ્પ નથી આવ્યો કે અરેરે... હે માતા-પિતા! તમે પણ મને કાઢી મૂકી ! બસ, એણે તે પિતાના કર્મનો દેષ ગણ્યો છે. આવા દુઃખમાં પણ કદી સામાયિક-પતિક્રમણ કરવાનું ભૂલી નથી. આ રીતે બધી વાત પવનજીને કહી હવે વસંતમાલા કહે છે આપ યુદ્ધમાં ગયા ત્યાં વરૂણ રાજા ઉપર કેવી રીતે વિજય મેળવ્યો ! ને યુદ્ધમાં કેવા કર્મે સહન કરવા પડ્યા તે અમને કહે, પવનજી કહે છે અને તે કંઈ કષ્ટ પડયું નથી. કષ્ટ તો તમને પડયું છે. પણ અંજના અને વસંતમાલા કહે અમારે જાણવું છે. એટલે પવનજી પોતાની વાત કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #894
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વ્યાખ્યાન ન ૯૭
૮૫૫
કારતક સુદ ૪ ને શુક્રવાર
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેના !
અનંત કરૂણાનિધી, શાસનપતિ, વીર ભગવંતા પેાતાનું કલ્યાણ સાધી ગયા અને અધા જીવાનુ કલ્યાણ કેમ થાય, મધા જીવા શાશ્વત સુખ કેમ પ્રાપ્ત કરે એવી કરૂણાભરી દૃષ્ટિથી સિદ્ધાંતની વાણી રજુ કરી. આત્માના શાશ્વત સુખને માર્ગ બતાવનાર ભગવંતના આપણા ઉપર મહાન ઉપકાર છે. ભગવંતના મુખમાંથી જે વાણી નીકળી તેને ગણધર ભગવતાએ ઝીલીને તેનું સંકલન કર્યું છે. એટલે જેટલા સજ્ઞ ભગવંતને આપણા ઉપર ઉપકાર છે. તેટલા ગણધર ભગવત અને આચાર્ય ભગવાના આપણા ઉપર ઉપકાર છે. કારણ કે ગણધરો પાસેથી પરંપરાગત સિદ્ધાંતની વાણી આચા પાસે આવી. એ ભૂલાવા માંડી ત્યારે આચાર્યએ તેને લિપિબદ્ધ કરી. જે આગમા લિપિબદ્ધ ન થયા હાત તા અત્યારે જે મેાજુદ છે તે આપણને મળત નહિ.
તા. ૭-૧૧-૭૫
દુનિયામાં વાણી તે અનેક પ્રકારની છે. મધી વાણી કરતાં જિનવાણી મહાન છે. જિનવાણી ઉપર જેને શ્રદ્ધા થાય તેના બેડા પાર થાય છે. જેને જિનવચન ઉપર શ્રદ્ધા થાય છે તે એમ માને છે કે જિનેશ્વર ભગવંતની આજ્ઞા એટલે મારે પ્રાણ છે. ભગવ ંતની આજ્ઞાનું પાલન એ ભવરાગ નાબૂદ્ર કરવાની અકસીર ઔષધિ છે. જેને વીતરાગ વચન ઉપર શ્રદ્ધા નથી તેનુ જીવન પ્રાણુ વિનાના કલેવર જેવું છે. આ વીતરાગ વાણીને અમૂલ્ય વારસા મળ્યા છે તેને જવા દેશેા નહિ. અમૂલ્ય વારસા મળ્યા પણ ભાગ્યમાં હાય તા ભાગવાય ને? જેમ એક ગરીબ માણસ ચાલ્યેા જતેા હતેા. તેને જોઇને દેવને યા આવી. એટલે રસ્તામાં દેવે કિંમતી રત્ન મૂક્યું. ત્યારે એ સમયે પેલા ગરીબ માણસના મનમાં થયું કે આંધળા માણસ કેવી રીતે ચાલતા હશે ? તેમ વિચારી આંખે પાટા બાંધ્યા. પરિણામે તે રત્ન મેળવી શકયા નહિ. એ રીતે અત્યારના યુગમાં વીતરાગ વાણી મળી અને વીતરાગ વાણી સભળાવનારા સંતે પણ મળ્યા. છતાં પેલા ગરીબની માક આજના માનવી એમ માને છે કે ઘડપણમાં નિરાંતે ધર્મધ્યાન કરીશું. પણ તેને ખબર નથી કે આયુષ્યનેા તાર કયારે તૂટશે માટે ધર્મારાધના કરી લઉં. જ્ઞાનીપુરૂષ! સાચા સુખને રસ્તા બતાવે છે પણ અજ્ઞાની જીવા તે રાહે નહિં ચાલતા અવળા રસ્તે ચાલે . છે. અહીં એક રૂપક યાદ આવે છે.
i
એક દિવસ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં લક્ષ્મીજીની દૃષ્ટિ પૃથ્વી ઉપર પડી. જોયું તે ગઢા ગંધાતા ભૂંડ, ભૂંડણી એને પરિવાર
Page #895
--------------------------------------------------------------------------
________________
૮૫૬
શારદા સાગર
આગેટ જે. લક્ષમીજીને દયા આવી. અને ભગવાનને વિનવ્યા કે હે પ્રભુ! આ બિચારના આ ભૂંડા હાલ મારાથી જેવાતા નથી. એમને આ ગંદવાડમાંથી કાઢીને વૈકુંઠમાં લઈ આવે. દેવીની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને હસીને કહ્યું - દેવી! તમે એમને વૈકુંઠમાં લઈ જશે તે પણ એ નહિ આવે. લક્ષમીજી કહે પ્રભુ! એવું ન બને. આપ નારદજીને તરત મોકલે અને એ ભૂંડના પરિવારને વૈકુંઠમાં બેલાવી લે.
વિષ્ણુ ભગવાનને હુકમ થતાં નારદજી પૃથ્વી ઉપર આવ્યા. અને પેલા કાદવમાં આળોટતાં ભૂંડના ટેળા પાસે આવીને કહ્યું કે હે ભૂંડ. તમારા નશીબ ફર્યા. વિષ્ણુ ભગવાને તમને વૈકુંઠમાં લઈ જવા માટે મને મેક છે. માટે તમે તમારા પરિવાર સહિત મારી સાથે વૈકુંઠમાં ચાલે. ભૂડે પૂછયું-ભાઈ! તું કેણુ છે? તારો વિષ્ણુ ભગવાન કેણ છે? અને દેવી કોણ છે? ત્યારે નારદે કહ્યું કે હું નારદ છું. વિષ્ણુ ભગવાન મારા પ્રભુ છે, ને લક્ષમીદેવી મારી માતા છે. ભૂંડ કહે-વિષ્ણુ ભગવાનનું નામ પણ મેં કદી સાંભળ્યું નથી. આજે જ સાંભળ્યું છે. પણ એ અમને શા માટે બોલાવે છે? ત્યારે નારદે કહ્યું–તને અને તારા પરિવારને આ ગંદવાડમાં આળોટતાં જોઈને લક્ષ્મી દેવીને દયા આવી. અને વિષ્ણુ ભગવાને તમને કુટુંબ સહિત તેડવા મને મોકલ્યો. ત્યારે ભૂંડ કહેતું ઉભું રહે. મારી ભૂંડણીને પૂછી જોઉં. ભૂડે ભૂંડણીને પૂછયું કે કોઈ વિષ્ણુ ભગવાન આપણને વૈકુંઠમાં રહેવા માટે બોલાવે છે. બેલ આપણે જવું છે? ભૂંડણીએ કહ્યું–પહેલાં એને પૂછે કે અમે અહીં ખાબોચીયામાં રહીએ છીએ, ઉકરડામાં આળોટીએ છીએ એ ત્યાં મોટો ઉકરડો છે? અને એવા દુર્ગ ધભર્યા ખાબોચીયાં છે? ત્યારે નારદે કહ્યું–ના, ભાઈ, ત્યાં તે આવા ગંધાતા ઉકરડા અને ખાબચીયાં નથી. ત્યાં તો મઝાને સુંદર મહેલ છે. ત્યાં ગંદવાડનું નામનિશાન પણ નથી. ત્યારે ફરીને ભૂંડે પૂછયું - તે અમે અહીં ખાઈએ છીએ તેવે ખેરાક ત્યાં મળશે? ના. ભાઈ. ત્યાં એ ગદે ખેરાક જેવા પણ ના મળે. ત્યારે ભૂંડ પૂછે છે જે ત્યાં અહીંના જેવું કંઈ મળતું નથી તે પછી ત્યાં છે શું? જા ભાઈ તું તારા રસ્તે ચાલ્યો જા ને તારા વિષ્ણુ ભગવાનને કહેજે કે અમે અહીં જ કરીએ છીએ. અમારે તારા વૈકુંઠમાં આવવું નથી. એમ બેલતાં ભૂંડ-ભૂડણી પરિવાર સાથે ગંદ ખાબોચીયામાં ચાલ્યા ગયા.
બંધુઓ! આ તે રૂપક છે. પણ ખૂબ સમજવા જેવું છે. ભૂંડ અને ભૂંડણીને વૈકુંઠમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ તે સમય ઓળખી શક્યા નહિ. એને તે ગંધાતા ને ગંદા ખાબોચીયામાં મઝા આવી અને ગંદવાડમાં રહી ગયા. એવું તમે તે નથી કરતા ને? સંતે તમને શું કહે છે હે દેવાનુપ્રિયે! આ મોહ-માયા અને મમતાના કીચડમાંથી બહાર આવે. છતાં તમને એ કાદવમાંથી બહાર આવવાનું મન થતું નથી અને મનુષ્યભવની અમૂલ્ય તક ભેગવિલાસમાં વેડફી રહ્યા છે. બેલે, મારે તમને કેવા
Page #896
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫૭ કહેવા? (હસાહસ). તમે એ ભૂંડ જેવા તે નથી ને? જો આ વાત સમજાતી હોય તે હવે સંસારની મમતા છેડે..
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના તત્ત્વજ્ઞાનની વાતો કરવી એ ખાલી મૂકી બંધ કરવા સમાન છે. અનાથી મુનિએ અનાથતા સમજાવવા માટે પહેલા ખાલી મૂકીનું દૃષ્ટાંત આપ્યું. બીજું બેટા સિક્કાનું આપ્યું. ખેટા સિક્કાને કઈ સંગ્રહ કરતા નથી. જે કઈ ખોટો સિકકો ચલાવવા જાય તે સરકારને પણ ગુન્હેગાર બને છે. તેને એક ન્યાય આપું. - ઔરંગઝેબ નામને બાદશાહ થઈ ગયો. તે હિન્દુ ધર્મને કટ્ટો દુશ્મન હતું. એની ભાવના એવી હતી કે બધા હિન્દુઓને હું મુસલમાન બનાવી દઉં. જે હું બધા હિન્દુઓને મારી પીટીને મુસ્લીમ ન બનાવી દઉં ને અલાના ધર્મને ફેલાવે ન કરું તે હું બાદશાહ બન્યા શા કામનો ?
હવે બન્યું એમ કે લાલદાસ નામના એક બાવાજી પણ બાદશાહના મિત્ર હતા. તે અવારનવાર બાદશાહના દરબારમાં આવતા. બાદશાહે વિચાર કર્યો કે જે આ બાવાજી મારી ફીવરમાં આવી જાય તે મારી ઈચ્છા પાર પડે ને બધું કામ સફળ થઈ જાય. એમણે લાલદાસને પૂછયું કે બાવાજી મારે ખુદાની બંદગી કરવી જોઈએ કે દુનિયાની? ત્યારે બાવાજીએ કહ્યું. એમાં પૂછવા જેવું શું છે? બંદગી તે ખુદાની કરવી જોઈએ. ત્યારે બાદશાહે કહ્યું કે ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે જે લોકે રાજીખુશીથી મુસલમાન થતાં નથી તેમને માર મારી જબરજસ્તીથી મુસલમાન બનાવી દેવા. એ મારે વિચાર ઠીક છે કે નહિ? લાલદાસે જવાબ આપે કે આપને જે વિચાર આવ્યું છે તેને દેવો પણ ફેરવી શકે તેમ નથી. તે બીજાનું તો શું ગજુ? બાદશાહે કહ્યું. એ તે ઠીક છે. પણ તેથી પહેલાં તમારે મુસલમાન બનવું પડશે. લાલદાસે કહ્યું - હું તમારાથી કયાં દૂર છું? તમને હું સલાહ આપું છું અને તમે બધાને મારીને મુસલમાન કરવા ઉઠયા છે તે હું તેમાંથી કેવી રીતે બકાત રહી શકવાને છું !
બાદશાહ સાથે આ રીતે વાતચીત થયા પછી લાલદાસ પોતાના સ્થાને ગયા. અને બાદશાહને કેવી રીતે સમજાવ તેને વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એક ઉપાય સૂઝ ને તે પ્રમાણે કરવા માટે પોતાના ચેલાને સમજાવી દીધે. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા. તે વખતે તેમને ચેલે ત્યાં આવ્યો. ને લાલદાસને કહ્યું કે અહીંના શરાફ બહુ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછ્યું કે કેમ? ચેલાએ કહ્યું કે હું આ રૂપિયા લઈને પિસા લેવા ગયે હતું પણ એ લોકેએ મને પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછ્યું કે એ લેકેએ શું કહ્યું? ચેલાએ જવાબ આપ્યો કે
Page #897
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫૮
એ લાકો કહે છે કે આ રૂપિયા ખાટા છે એટલે અમે પૈસા આપી શકીએ નહિ. સાથે એમ પણ કહ્યું કે તમે ખાવાજીના ચેલા છે એટલે જવા દઇએ છીએ. પણ જો તમારી જગ્યાએ ખીજો કોઇ હેત તે તેના ઉપર કેશ કરીને ક્રૂ'ડ-અપાવત. માટે તમે ચાલ્યા જાવ.
ખાદશાહ આ વાત સાંભળતા હતા. તેણે ખાવાજીને પૂછ્યું કે આ લેકે શું વાત કરે છે? ખાવાજીએ કહ્યું કે અહીંના શરાફ લેાકે એવા મઢમાશ બની ગયા છે કે બાદશાહના સિક્કાને પણુ માનતા નથી. આ માટે ચેલે રૂપિયા લઇને પાછો આવ્યે છે. રૂપિયા ઉપર ખાદશાહી સિક્કો હાવા છતાં તે લેાકેા ખાટા રૂપિયા છે એમ કહીને ફેંકી દે છે. બાદશાહે બાવાજીના હાથમાંથી રૂપિયા લઇને જોયા અને કહ્યું કે આ રૂપિયા તમે કયાંથી લાવ્યા ? શું તમે મારા કાયદો નથી જાણતા ? આ રૂપિયા ખોટો છે. અને ખેાટા રૂપિયા ચલાવનારને હું સજા કરું છું. તમને તે હું સારી રીતે ઓળખું છું કે તમે આવા ખાટા રૂપિયા બનાવ્યેા નહિ હાય પણ તમને કોણે આપ્યું ? ત્યારે બાવાજીએ કહ્યું કે આ ખે!ટ છે તેથી શું? આ ખાટા ઉપર માદશાહી સિક્કો તે છે ને! બાદશાહે કહ્યું કે, મારે સિક્કો સાચા હેાવા જોઇએ. મારા નામના સિક્કો હાય પણ તે ખાટા હેાય તે તે બનાવવે કે ચલાવવા એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે જો એમ છે તે શું મુદ્દાના નામે જુલ્મ ગુજારવા કે કોઇને જબરજસ્તીથી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપશધ નથી! શું આ રીતે કરવુ તે ખાટા સિક્કા ચલાવવા જેવ અપરાધ નથી. ખાદશાહ વાતને સમજી ગયા ને પૂછ્યું કે તે મારે શું કરવું? લાલાસ ખાવાજીએ કહ્યું કે કાઇ પાતાની જાતે મુસલમાન અને તે વાત જુદી છે. ખાકી ધર્મની ખાખતમાં સ્વતંત્રતા હાવી જોઇએ. કાઇના ઉપર ફા` કરાય નહિ. બાદશાહે ખાવાજીની વાતના સ્વીકાર કર્યો.
ટૂકમાં ખાટા સિક્કો કાચના મણીની જેમ અસાર છે, તેની કેાઈ કિ ંમત નથી. તેમ જે સાધુ ઉપરથી ચારિત્રનુ પાલન કરતા હાય પણ ભાવમાં ચારિત્ર ન હેાય તે તે સંયમી ખેાટા સિકકા જેવા છે. આવા સાધુ, સાધુ થવા છતાં અનાથ છે તેમ અનાથી સુનિ કહી રહ્યા છે. વધુ ભાવ અવસરે.
।
ચરિત્રઃ- પવનજી અને અજના સતીનુ મિલન થયુ છે. એમને આનંદના પાર નથી, ખાર ખાર વર્ષ સુધી અજનાજીએ કેવા કષ્ટો વેઠયા હતા! વચમાં ત્રણ દિવસ પવનજી આવ્યા ત્યારે આનંદ આવ્યે ને પાછા દુઃખના દિવસેા આવી ગયા. આવી પવિત્ર સતીને પણ કેવા કેવા કષ્ટો વેઠવા પડયા છે! સંસારવાસી હાય કે સંસાર ત્યાગી હેાય પણ જ્યાં સુધી આત્મા દેહધારી છે ત્યાં સુધી બાહ્ય આંતરિક વિઘ્ના તેના જીવન પર પ્રહાર કરતાં રહે છે. કાયર મનુષ્ય એ વિતામાં ગભરાઈ જાય છે ત્યારે પરાક્રમી મનુષ્ય :તે વિઘ્નાને પગ નીચે કચડી નાંખી આગળ વધતા રહે છે. ગુણીયલ આત્મા ઉપર પણ
Page #898
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫૯
જગત પ્રહાર કરે છે અને દુર્જન આત્મા ઉપર પણ જગત પ્રહારો કરે છે. અંજના જેવી મહાન સતી ઉપર આપત્તિઓ પડવામાં કંઈ બાકી ન રહી પણ મહાસતી ધીરતા અને વીરતાથી આપત્તિઓના ઝંઝાવાતમાં નિશ્ચલ રહી તે ઝંઝાવાત શમી ગયો અને સુખના દિવસો આવી ગયા. જે સતી અંજનાએ દુઃખથી કંટાળીને આપઘાત કર્યો હોત તે પવનજીનું મિલન ન થાત. અને તેના માથેથી કલંક પણ ન ઉતરત અને જગમાં સતી તરીકે જાહેર ન થાત. અત્યારે એ બંનેનું મિલન થતાં આનંદની છોળો ઉછળી રહી હતી. ધન્ય મુખ દીઠું હો તુમ તણું, બેઉ સખી બેસે છે મધુરી વાણુ તે, કેમ કરી સેનામાહે સંચર્યા, કેમ કરી ઝીલ્યા રાજા વરૂણનાં બાણું તે, બાંધ્યા ખર-દૂષણ છોડાવ્યા, સામા હે સુભટના ઘણું સહ્યા ઘાય તે, યુદ્ધ કરી જે અતિ ઉર્યા, અતિ સુખ ઉલટ અંગ ન થાય તે–સતીરે—
વસંતમાલા અને અંજના પવનને કહે છે કે આપને જોઈને અમારા હૈયે હર્ષ સમાતું નથી. આજે આપ પધારવાના હશે તેથી આજે સવારેથી અમારા હૈયામાં અનેરો આનંદ થતો હતો. આપનું મુખ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. પણ સ્વામીનાથ! આપે આવી નાની ઉંમરમાં વરૂણ જેવા પરાક્રમી રાજાને હરાવીને વિજય પતાકા લહેરાવી. ખર અને દૂષણ નામના રાવણના શૂરવીર મંત્રીઓને છોડાવ્યા. આપને જયજયકાર બેલાઈ ગયો. આપને યુદ્ધમાં કેવા કેવા કષ્ટ સહન કરવા પડ્યા! યુદ્ધમાં તે ભાલા, તલવારના કેવા કેવા ઘા તમારે સહન કરવા પડયા હશે! તે બધી વાત અમને કહે. પવનજી કેવી રીતે યુદ્ધમાં ગયા ને ત્યાં કેવી રીતે પરાક્રમથી લડયા તે બધી વાત અંજના અને વસંતમાલાને કહી સંભળાવી. પરસ્પર એકબીજાની દુઃખની વાત સાંભળીને હેયા હળવા બનાવ્યા. એટલામાં અંજનાના માતા-પિતા અને સાસુ સસરાના વિમાન આવી પહોંચ્યા.
' સાસુ-સસરા અને માતા-પિતા બધાને જોઈને અંજના સામી ગઈ ને સાસુ-સસરાના પગમાં પડી ગઈ. આ જોઈ સસરાની આંખમાં આંસુ આવી ગયા ને ગદ્ગદ્ સ્વરે બેલ્યા. બેટા! આ પાપી તારા સસરાને હવે પગે લાગવા જેવું નથી. મને હજારો વાર ધિક્કાર છે કે મેં કેદની વાત સાંભળી નહિ. સાસુ તે સ્ત્રી જાતિ હતી પણ મેં રાજા જેવા રાજાએ સતીને કેટલે ઘોર અન્યાય કર્યો ને તરત કાઢી મૂકી. હું ક્યા મેઢે તારા સામું જોઉં! આટલું બોલતાં સસરાની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા.
બંધુઓ ! આંસુના બે ટીપાં કેવી અસર કરે છે! પશ્ચાતાપના આંસુ આવે તે તેના પ્રવાહમાં કમની કાળાશ દેવાઈ જાય છે. અને ઇષ્ટ વસ્તુ ન મળે ને આંખમાં આંસુ આવે તે તેનાથી કર્મનું બંધન થાય છે. અંજના કહે–પિતાજી! આપને કેઈને દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. એમ કહી સસરાજીને શાંત
Page #899
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પાડી સાસુના પગમાં પડી. સાસુએ અંજનાના માથે કલંક ચઢાવ્યું હતું ને કેવા કેવા શબ્દ કહ્યા હતા! પણ સતીએ એવો વિચાર ન કર્યો કે હવે તે મારો પતિ આવી ગ છે ને હું નિષ્કલંક બની છું. હવે મારે એ સાસુના સામું પણ જેવું નથી. પણ જેનું અંતર પવિત્ર છે, મન શુદ્ધ છે ને વિનય છે તેવા આત્માઓ કદી પરાયે દેષ જેતા નથી. તે અનુસાર સતી અંજના સાસુ કેતુમતીના ચરણમાં પડી ત્યારે સાસુ કહે છે હે દીકરી! મેં તે તારા માથે કલંક ચઢાવવામાં બાકી નથી રાખી. મેં બહાર તારું કેટલું વગાણું કર્યું છે! તારા માથે ઝાડ ઉગે એટલા દુઃખ દીધા છે. મેં તારી વાત પણ સાંભળી નથી. આ પાપણી સાસુને ધિકકાર છે. હે સતી! મારે અપરાધ ક્ષમા કરજે. મને માફ કરજે. અંજના કહે - બા ! આપ તેં મારા મહાન ઉપકારી છે. આપને મારી પાસે આવી માફી માંગવાની ન હોય. એ તે મારા કર્મો મને દુઃખ આપ્યા છે. આ રીતે સાસુ સસરાને મીઠા શબ્દોથી સાંત્વન આપે છે. અંજનાના માતા-પિતા તે પડખે ઉભા રહ્યા છે. સંસારમાં દીકરીને માતા-પિતા ગમે તેટલા વહાલા હોય પણ માતા-પિતા કરતાં સાસુ-સસરાને પહેલા સાચવવા પડે છે. હવે અંજના માતા-પિતાની પાસે જાય છે.
માતા-પિતા આવીને મળ્યા, ભાઇ ભોજાઈ અતિ ઘણે નેહ તે પીયરીયા મુખ ઢાંકી રે, વસ્ત્ર પાછાં કરી નિરખે દેહ તે, આવીને બાઈ સઘળી મળી, મન માહે માહરી મત આણે લાજ તો માહરે ક હું વન ગઈ, હર્ષ વચન થઈ સહુ બાલા આજ તે સતી રે
અંજના માતા-પિતા તરફ જવા પગ ઉપાડે છે તે પહેલાં માતા-પિતા એના સામા આવ્યા. અંજના માતાના પગમાં પડવા જાય છે ત્યાં તેની માતા કહે છે બેટા ! તારે મારા પગમાં પડવાનું નથી. પણ મારે તને પગે લાગવાનું છે. એમ કહી માતા અંજનાના પગમાં પડવા જાય છે. પણ વિનયવંત દીકરી માતાને વાંકી વળવા દે ખરી? તે તરત કહે છે બા! એ બધી વાત ભૂલી જા. માતા કહે છે અરેરે...મેં તને પીવા પાણી પણ ન આપ્યું. તેને પૂછયું પણ નહિ કે દીકરી! તારી આ દશા કેમ થઈ? મારે ખૂણામાં બેસાડીને તને પૂછવું જોઈતું હતું. તેના બદલે તારું મુખ જેવું પણ ન ગમ્યું. મેં જનેતા બનીને આવે જુલમ કર્યો. તેના પિતાજી પણ પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. ને અંજના પાસે માફી માંગવા લાગ્યા. ભાઈ-ભાભીએ બધાને અંજના પ્રત્યે ઘણે પ્રેમ છે પણ પોતે અંજનાના સામું જોયું નથી એટલે પાસે આવતાં સંકોચાય છે. આ જોઈને અંજના કહે છે- હે મારા પરમ ઉપકારી માતા-પિતા, હાલા વડીલ બંધુઓ અને ભાભીએ ! તમે જરા પણ અફસોસ ન કરશો. કોઈ રડશો કે પૂરશો નહિં. મારે જે દુઃખ વેઠવા પડયા તેમાં તમારે જરા પણ દોષ નથી. દેષ મારા પૂર્વકર્મને છે. હવે એ દુઃખના દિવસે ચાલ્યા ગયા છે. હવે બધા આનંદ પામે, હું
Page #900
--------------------------------------------------------------------------
________________
શા
અગર
૮૬૧
આવા કષ્ટમાં જે જીવતી રહી શકી હોઉં તે આપ બધા વડીલો પ્રતાપ છે. આમ કહીને બધાને આશ્વાસન આપી સેના હૈયા હળવા કરાવી દીધા. ને બધા આનંદથી અંજનાને ફરતા બેસી ગયા છે. વચમાં નાનકડે હનુમાન કુમાર દેડાદોડ કરે છે ને બધાના સામું જુએ છે. ત્યારે તેના દાદા-દાદીએ તેને ઉંચકીને ખળામાં બેસાડી દીધે.
દાદા દાદી જુએ પિતર, હનુમંત નિજકુલ હીર એ સહી હશે એહ, વંશ વિદ્યાધર વીર, ભકિત યુકિત બહુ ભાવશું, મામે કરી મનુહાર સજન સહુ સતાજીયા, પવનજીને અતિ પ્યાર,
હનુમાન કુમાર નાને છે પણ તેના મુખ ઉપર ખૂબ તેજ ઝળકે છે. આ જોઈને પ્રહાદ રાજાને કેતુમતી રાણી કહે છે-આ દીકરે આપણા કુળમાં હીરા જેવો તેજસ્વી ને સિંહ જેવો પરાક્રમી બનશે. આટલે માને છે છતાં તેના મુખ ઉપર આટલી તેજસ્વિતા છે તે મોટે થશે ત્યારે કે તેજસ્વી બનશે! આમ કહેતાં જાય છે ને હનુમાનકુમારને જોતાં જાય છે. ને પ્યારથી સૈ રમાડે છે. બાર બાર વર્ષે સતત બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી અંજનાએ હનુમાનને જન્મ આપ્યો હતે. બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જે દીકરાને જન્મ થાય છે તે દીકરા આવા તેજસ્વી બને છે. મારા ભાઈઓ ને બહેનો! તમારે જે તમારા સંતાને આવા શૂરવીર બનાવવા હોય તે બ્રહ્મચર્યનું પાલન કરજે. તમે સંતાનોને સાત્વિક પદાર્થો ખવડાવીને જે શકિત નહિ આપી શકે તેનાથી અધિક બ્રહ્મચર્યનું પાલન કરીને આપી શકશે. બધા આનંદથી મળ્યા ને ત્રણ ચાર દિવસ અંજનાના મોસાળમાં રોકાયા. હવે બધા જવાની રજા માંગે છે ત્યારે અંજનાના મામા કહે છે હજુ થોડા દિવસ રોકાઈ જાવ. ખૂબ આગ્રહ કર્યો તેથી બે ત્રણ દિવસ વધુ રોકાયા. જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ અંજનાના મામાએ ગામમાં આનંદ મહત્સવ ઉજવ્યું. હવે બંને રાજાના રાજ્ય સૂના પડ્યા છે એટલે સહુનું મન જવા માટે ઉપડી ગયું છે. અંજના તથા હનુમાન કુમારને લઈને પિતાના રાજ્યમાં જવા માટે પવનને તથા તેમના માતા પિતાને હર્ષ સમાતો નથી. દિલમાં અને આનંદ છે. હવે બધા ગામમાં કેવી રીતે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૯૮
- વિષયા-“વિજ્ઞાન અને ધર્મ” કારતક સુદ ૫ ને શનિવાર
તા. ૮-૧૧-૭૫ પરમપંથના પ્રદર્શક, શૈલેય પ્રકાશક, રાગ-દ્વેષના વિઘાતક, એવા કેવળજ્ઞાની
Page #901
--------------------------------------------------------------------------
________________
શારદા મા
મહાપુરૂષોએ આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ધર્મ અને વિજ્ઞાનની વાત સમજાવી. આજે દરેકના મનમાં એમ જિજ્ઞાસા છે કે ભગવાનના શાસનમાં વિજ્ઞાન હોય તે સારું આપને ખ્યાલ નથી પણ જૈનદર્શન વિજ્ઞાનથી ભરચક ભરેલું છે. જે વાત તમારા વિજ્ઞાને નથી સમજાવી તે જૈનદર્શને સમજાવી છે. આજનું વિજ્ઞાન વિનાશ સર્જે છે. જ્યારે ભગવાનનું વિજ્ઞાન ઉત્થાન કરે છે. આજનું વિજ્ઞાન વિનાશી અને નાશવંત સુખ આપે છે. જ્યારે ભગવાનનું વિજ્ઞાન અવિનાશી અને શાશ્વત સુખ આપે છે. આપણને બધાને આજે વીતરાગ ભગવાનને શ્રેષ્ઠ માર્ગ અને જૈનદર્શન સદ્દભાગ્ય પ્રાપ્ત થયા છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. તમે બધાએ જ્ઞાન તે ઘણું મેળવ્યું છે. ભૌતિક જ્ઞાનમાં પ્રગતિ તે ઘણી કરી છે. કલદાર પેદા કરવામાં તે એવા હોંશિયાર છે કે અમારી બુદ્ધિ તે ત્યાં પહોંચી શકે નહિ. તમારું વિજ્ઞાન પણ ભૌતિક સુખ માટે ભરચકભર્યું છે. એક નાને લેખંડને ટુકડે પણ જે વૈજ્ઞાનિકના હાથમાં જાય તે મશીનરી બની જાય છે. ધરતીમાં કઈ જગ્યાએ ધાતુ, આદિ છે તે જોવા માટે પહેલાં મશીનરી મૂકે છે ને પછી તેમાંથી કાઢવા પ્રયત્ન કરે છે. આ તમારું વિજ્ઞાન જે સુખ આપે છે તે સુખમાં લાલસા વધે છે. લેભ વધે છે આ વિજ્ઞાન ગમે તેટલું આગળ ગયું હોય તે પણ એ નથી શોધી શકયું કે તે મરેલા માણસને જીવતો કરી શકે કે આયુષ્ય વધારી શકે. ત્યારે તે ડોકટર પણ કહી દે છે કે તૂટી તેની બુટી નથી. વિજ્ઞાન અને ધર્મમાં ફેર શું? જેન ધર્મ વિજ્ઞાનમય છે. સાચું વિજ્ઞાન તો તે છે કે જે વિનાશ ન કરે પણ ઉત્થાન કરે, શૂન્યમાંથી સર્જન કરે ને આત્મામાંથી પરમાત્મા બનાવે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ વધીને વધશે તે ભૌતિક સુખ આપશે પણ આત્માનું સુખ નહિ આપે.
સુખ કોને કહેવાય? તમે બોલે છે ને કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સંસારનું બધું સુખ હોય શરીરનું સુખ ન હોય તો બીજા બધા સુખ ઝાંખા છે. ગમે તેટલી લમી હોય. મેટા કરોડપતિ હોય પણ જે તેની શરીરની તંદુરસ્તી સારી નહિ હોય તે તે માને છે કે હું દુખી છું. રાજા જેવો વૈભવ હોય પણ જે શરીર સારું નહિ હોય ને તેને પૂછશે કે ભાઈ! તું તો સંપૂર્ણ સુખી છે ને? ત્યારે તે શું કહેશે? ભાઈ! બધું સુખ છે. પણ મારું શરીર સારું નથી તેથી મહાન સુખી હોવા છતાં દુઃખી છું. અહીંયા જેના દર્શન અને તમારા વિજ્ઞાનમાં તફાવત પડે છે. જેના દર્શન કહે છે. કદાચ શરીર સારું હોય પણ તેના જીવનમાં ધર્મ ન હોય તો તે શરીર માંદું છે. તે શરીરની કોઈ કિંમત નથી. માટે પહેલું સુખ જાતે નર્યા તેના બદલે જેના દર્શન કહે છે કે પહેલું સુખ તે આત્મજ્ઞાન. ભગવાનનું વિજ્ઞાન કહે છે કે તને શરીર તે સારું મળી ગયું પણ તે શરીર દ્વારા તેં કેટલા સારા કાર્યો કર્યા? કેટલાનું ભલું કર્યું? તે વિચાર કરજે. વૃક્ષને કેઈ કુહાડી લઈને કાપવા જાય તે પણ તે તેને શીતળ છાયા આપે
Page #902
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૩
છે. તમે તમારા જીવનથી ખીજાને શું આપી રહ્યા છે ? અજાણ્યા માણસ આવીને તમને કહે કે ભાઈ! મને એક રાત આપના મકાનમાં રહેવા દે. તે! તમે રહેવા દે ખરા ? ના. જ્ઞાની કહે છે પહેલુ સુખ જાતે નર્યા તે ભૂલી જાવ પણ પહેલું સુખ તે આત્મજ્ઞાન તે સૂત્ર અપનાવીને આ શરીર દ્વારા કાઇના આંસુ લૂછે. દુઃખીઓના બેલી ખનેા ને ભવકટી થાય તેવુ કાર્ય કરી લે.
તમારુ વિજ્ઞાન બહારની બધી સગવડ તમને પૂરી પાડશે. વિજ્ઞાને ભૌતિક ક્ષેત્રે તે ઘણી પ્રગતિ કરી છે. પહેલાં મહેનેાને પાણી ભરવા માટે કૂવે અને તળાવે જવુ પડતું હતું ને આજે તેા ઘર-ઘરમાં નળ આવી ગયા. નળ ખાલે ત્યાં ઘરમાં ગંગા-જમના વહેવા લાગે. ગરમી લાગે એટલે સ્વીચ ખાવે કે પંખા ચાલુ થઈ જાય. પહેલાં રસાઇ કરવા માટે દાળ-ભાત-શાક માટે જુદી જુદી તપેલીએ ચઢાવવી પડતી હતી. આજે ઘર ઘરમાં કુકર આવ્યા છે. પહેલાં અનાજ હાથે ઢળતા હતા આજે ઇલેકટ્રીક ચક્કીઓથી ઢળાય છે. અરે! શ્રીમતાના ઘરમાં તા ચક્કીએ આવી ગઈ છે. તેથી બહાર જવાની પણ તેમને ચિંતા નથી. કપડા ધોવાના મશીન આવી ગયા. પહેલાં ઘેાડાગાડીએ કે ખળદગાડીએ દ્વાશ માનવ પ્રવાસ કરતા હેતે જ્યારે આજે વિજ્ઞાને ગાડી, મેટર, પ્લેન અને રૉકેટ દાડાવ્યા છે. એટલે તમે એછા ટાઇમમાં વધુ મુસાફરી કરી શકે. અસલના સમયમાં બહેનને રસાઇ કરવા માટે ચુલે સળગાવવા પડતા હતા. ચુલે સળગાવે ત્યારે કેટલેાય ધુમાડો આંખમાં ભરાઇ જાય ને આંખમાં પાણી આવે ત્યારે ચુલા સળગે, અને આજે તે ઘરઘરમાં ગ્યાસ થઈ ગયા. ગ્યાસ સળગાવતા વાર નહિ ને તેના ઉપર રસેાઈ થતાં પણ વાર નહિ. પરંતુ કયારેક ગ્યાસ ફાટે ત્યારે તે કેવા વિનાશ સર્જી દે છે. આજના માનવ વિજ્ઞાનના રંગે રંગાઈ ગયા છે. તેથી માને છે કે વિજ્ઞાને સુખ શેાધ્યું છે. પરંતુ તે સુખની પાછળ કેટલું દુ:ખ રહેલું છે! વિજ્ઞાન તમને તનની શાંતિ આપી શકશે પણ મનની શાંતિ નહિ આપી શકે. વિજ્ઞાને જે હાઈડ્રાજન પ્રેમ અને એટમખાંબ આફ્રિની શેાધ કરી છે તે કેટલા વિનાશ સર્જે છે! અમેરિકાએ જાપાન પર આંખ ફૂંકા ત્યારે હીરાશીમા અને નાગાશીકા આખું સાફ્ થઈ ગયું. તેમાં જે કોઇ મર્યા નહીં ને જીવતા રહ્યા છે તેમની કરૂણ કહાની સાંભળીએ તેા આપણું કાળજુ કામ કરતું નથી.
બંધુએ ! આ વિજ્ઞાને સુખ આપ્યું કે દુઃખ ? વિનાશ સર્જ્યો કે ઉત્થાન સર્વ્યું ? આત્માને સુખ આપનાર અને ઉત્થાન કરનાર તે ધર્મ છે. માટે ધર્મના સ્વરૂપને સમજો. તમે પ્લેનમાં ઉડા છે. તે સમયે મશીન અગડયું. પાયલેાટ કહે-હું' મશીન સુધારવા પ્રયત્ન કરું છું. પણ તમે તમારા ઈષ્ટદેવને યાદ કરી લે. ખેલે, તે સમયે તમને પ્યારી પત્ની, પુત્ર કે મંગલા સાંભરે ખરા ? (શ્રોતામાંથી અવાજ – ત્યારે તે બધા એકચિત્તે ભગવાનને યાદ કરે.)
Page #903
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જ્યારે પુણ્યપાળ તુટે, પાપને પ્રવાહ આવે, પ્રભુ તું યાદ આવે, નહીં હાથ કેઈ ઝાલે, કર્મો ખૂબ સતાવે, પ્રભુ તું યાદ આવે.
જીવનમાં પુણ્યની પાળ તૂટી જાય ને પાપને પ્રવાહ આવવા લાગે ત્યારે સૌ પ્રભુને યાદ કરે. પ્લેનમાં મૃત્યુનો ભય સામે દેખાયે એટલે ભગવાનના સમરણમાં લીન બની જાવ. કારણ કે ત્યાં તો તમે સમજે છે કે અત્યારે બચાવનાર કેઈ હોય તો ધર્મ છે. પત્ની, પુત્ર કે પરિવાર કેઈ બચાવી શકવાનું નથી. બાકી જ્યારે તમે હંમેશા માળા ગણતા હોય તે કેવી રીતે ગણો? “ઘટમાળા ગોવિંદમાળા, મોટા મણકાવાળી માળા, તું જા હું આવું છું. માળાના મણકા ફસ્તા હોય પણ મન તે કયાંય ભમતું હોય! પણ મુશ્કેલીમાં આવે ત્યારે તેનું ચિત્ત એકદમ સ્થિર બની જાય. '
આજના વિજ્ઞાનથી તમને ધન મળશે, તનની શાંતિ મળશે પણ મનની શાંતિ નહિ મળે. ગમે તેટલું ધન હોય પણ મનની શાંતિ ન હોય તે તનની શાંતિ શું કામની? મનની શાંતિ આપનાર ધર્મ છે. ભારત દેશમાં લોકેને જેટલો મનની શાંતિ છે તેટલી અમેરિકામાં નથી. આપઘાતના કિસ્સા ભારત કરતાં અમેરિકામાં ઘણાં બને છે. ભારતમાં ઠેર ઠેર મંદિર, દેરાસર, ઉપાશ્રયે, ચર્ચ આદિ છે. દરેક લોકે પોતપોતાના ધર્મ પ્રમાણે ધર્મ પાળે છે. માનવીને મનની શાંતિ આપનાર ધર્મ સિવાય કોઈ નથી વિજ્ઞાને માત્ર ગતિ અને સગવડતા આપી છે. શાંતિ કે સમાધિ આપવાની વિજ્ઞાનમાં તાકાત નથી. શાંતિ-સમાધિ જોઈએ તે ધર્મનું શરણું અંગીકાર કર્યા વિના છૂટકે નથી. જ્ઞાની કહે છે કે –
ધરજે ધમની ધુરા ધીર, તું બનજે એકલવાયો વીર,
આ જગતમાં છે કાગાને કીર, જિન આજ્ઞામાં બનજે સ્થિર.
ધર્મ જીવને શાંતિ અને સમાધિ આપે છે. કેઈ માણસ આધિ-વ્યાધિથી કંટાળી ગયે હોય તે તે સમયે વૈજ્ઞાનિક સાધનો તેને અંતર શાંતિ આપી શકશે? ના. બાહા શાંતિ આપશે. જેમ તાપથી આકુળ-વ્યાકુળ થઈને આવેલા માણસને કીજનું ઠંડુ પાણી આપશે તો તેને શાતા વળશે. પણ કોઈને એકને એક લાડકવા દીકરે ગુજરી ગયે હોય તેને કીજમાં મૂકેલું ઠંડુ પાણી આપે અગર રેડિયાના મધુર સ્વર સંભળાવે તે શું એને એ સાધને શાંતિ આપી શકશે? ના પતિ-પત્ની પિતા-પુત્ર, દેરાણી-જેઠાણું વચ્ચે વિખવાદ થયો હશે તે તે વૈજ્ઞાનિક સાધનો દ્વારા વિખવાદ શાંત થશે? ના તમે સંતની પાસે જશે તે ભલે તે તમને કોઈ વસ્તુ નહિ આપે પણ ધર્મ સમજાવીને તમને શાંતિ જરૂર આપશે. સંયમી આત્મા બળતા હૃદયને શાંત કરે છે. આટલા માટે જ્ઞાની કહે છે “ધરજે ધર્મની ધૂરા તું ધીર" ધર્મને હદયમાં ધારવા માટે અને ધર્મની દુશ વહન કરવા માટે તું પૈર્યવાન બનજે. સુખમાં તે તું આનંદથી રહે છે પણ
Page #904
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૬૫ દુઃખ આવે ત્યારે અકળાઈને આકુળવ્યાકુળ ન બનીશ. જે ધર્મના સ્વરૂપને સમજી શકે છે તે દુઃખમાં ધીરજ રાખી શકે છે. ધર્મવાન વૈર્યવાન બની શકે છે. કેઈ ભાઈ વૈર્યવાન હોય તે તમે કહે છે ને કે ફલાણાભાઈ ખૂબ પૈર્યવાન છે. એ ગમે તેવી મુશ્કેલીમાં મૂકાઈ જાય પણ કદી અકળાય નહિ. ખૂબ ગંભીર છે. તમારું વિજ્ઞાન આવી વૈર્યતા અને ગંભીરતા નહિ આપી શકે. એ તે ધર્મ આપશે. સમજો! તમે તમારા બંગલામાં દેશદેશની નવીન ચીજો લાવીને મૂકે. દા. ત. જાપાનની, જર્મનની, અમેરિકાની ને આફ્રિકાની આ રીતે તમે ઘણી ચીજ વસાવીને બહુ સુંદર સંગ્રહ કર્યો છે. પણ હું તમને પૂછું છું કે શું એ વસ્તુઓ બિમારી વખતે તમને શાંતિ આપશે ખરી? ના.
વૈજ્ઞાનિક સાધને ભૌતિક સુખ આપશે પણ આત્મિક સુખ આપવાની એનામાં તાકાત નથી. સાચું સુખ અને શાંતિ મેળવવી હોય તે ધર્મની ધુરા ગ્રહણ કરીને વીર બને. જ્ઞાની કહે છે કે “થાજે તું એકલવાયો વર” હે ચેતન! તું સાચે વીર બનીને વિચાર કરજે કે આ સંસાર ઉપાધિઓને ઉકરડે છે. એ ઉપાધિમાંથી મુક્ત બનવા ધર્મની ધુરા ઉપાડી લે. આ જીવ એકલે આવ્યું છે ને એકલો જવાને છે. સાથે એક રાતી દમડી લઈ જવાનું નથી. જે ધર્મનું ભાતું ભર્યું હશે તે તે સાથે લઈ જવાશે. માટે માયકાંગલાપણું છેડીને આત્માને કહે કે હે ચેતન! તું શિયાળ જે નથી પણ સિંહ જેવા શૂરવીર છે. એશિયાળે નથી પણ ઓજસ્વી છે. અનંતજ્ઞાનને પુંજ છે. અનંત તેજ પુંજ છે. સહસ્ત્રકિરણ તારી તેમાંથી બહાર નીકળે છે. સહજાનંદી છે. શુદ્ધ સ્વરૂપી છે. આવી આંતરિક દષ્ટિ કેળવે. બાહાદષ્ટિ છે. જે બાહ્યદષ્ટિ રાખી, બાહ્ય જગતમાં ગુંચવાયેલા રહેશે તે ત્રણ કાળમાં શાશ્વત સુખ કે શાંતિ મેળવી શકવાના નથી. શાંતિ મેળવવા માટે જિનેશ્વર ભગવાનની વાણી અમૃત સમાન છે. કહ્યું છે કે
“આ જગમાં છે કાગા ને કીર, જિનાજ્ઞામાં બનજે સ્થિર.”
આ જગતમાં વાણી ઘણાં પ્રકારની છે. પણ જિનેશ્વર પ્રભુની વાણી સિવાયની સર્વ વાણી મિથ્યા છે. કાગડાની પણ વાણી છે ને કોયલની પણ વાણી છે. કાગડાની વાણી કર્કશ લાગે છે ને કેયલની વાણી મધુરી લાગે છે. કહ્યું છે કે –
કહાં કાગ બાણ કહાં, કેયલકી ટેર છે કહાં ભાનુ તેજ ભયો આગિ બિચારે કહાં,
પૂનમકે અજવાળે કહીં, અમાવાસ અધે છે / કાગડાની વાણી અને કેયલની વાણીમાં આસમાન જમીન જેટલું અંતર છે. જ્યાં સૂર્યના તેજ ને કયાં આગિયાના તેજ! કયાં પૂર્ણિમાને પ્રકાશને કયાં અમાસને અંધકાર! આ પંક્તિમાં આપણે શું સમજવાનું છે? સર્વજ્ઞ ભગવંતની વાણીમાં અને છલ્મસ્થની વાણીમાં કેટલે તફાવત છે? સર્વજ્ઞની વાણી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. અને છમસ્થની
Page #905
--------------------------------------------------------------------------
________________
૮૬૬
શારદા સાગર
વાણી અમાસના અંધકાર જેવી છે. જિનેશ્વર પ્રભુની વાણું દુઃખથી આકુળ - વ્યાકુળ બનેલા જીવોના દુઃખ દૂર કરી તેને શાંતિ પમાડે છે. પણ યાદ રાખજો કે એ શક્તિ વૈજ્ઞાનિક સાધને માં નથી. પરંતુ જિનવાણી આફતના વાદળો વિખેરી નાખે છે. કેવી રીતે? ન્યાય આપું.
એક માતાને એક લાડકવા પુત્ર હતો. પુત્ર માટે માતાના મનમાં કેટલાં અરમાન હતા. પણ માણસનું ધાર્યું કંઈ થતું નથી. એ દીકરાને મૂકીને તેના પિતા ગુજરી ગયા. બાઈ વિધવા બની. સ્થિતિ સામાન્ય હતી. પતિ પિતાની પત્ની અને પુત્રને મૂકીને ચાલે ગયે. હવે ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતા હતી. છતાં આશા અમર છે. પતિના વિયેગનું દુઃખ વિસારે પડયું. માતા લોકોને ઘેર કામ કરવા લાગી. લોકેના દળણાં દળી, પેટે પાટા બાંધી પુત્રને ભણાવવા લાગી. પુત્રને ભણાવવાની સાથે સારા સંસ્કારોનું સિંચન કરતી હતી. છોકરો પણ ખૂબ વિનયવાન હતો. આજે માતા-પિતા કષ્ટ વેઠીને છોકરાઓને ભણવે છે. પણ એ છેકરાઓ ભણીગણીને હોંશિયાર થાય, સારું કમાય એટલે માતા-પિતાને ભૂલી જાય છે. એના મા-બાપ કંઈ કહેવા જાય તે કહી દે છે કે મારા કાર્યમાં કઈ જાતની આડખીલી કરશે નહિ. જે કટકટ કરવી હોય તે ચાલતા થઈ જાઓ. આવા શબ્દ દીકરે મા – બાપને કહે એટલે મા બાપને કેટલું દુઃખ લાગે! પેટે પાટા બાંધીને ભણાવ્યાં, ગણાવ્યાં ને પરણાવ્યા. આટલા મોટા કર્યા તેને આ બદલો ! આ બધે વૈજ્ઞાનિક યુગને વાયરે છે. ધર્મને પામેલે સંસ્કારી છોકરી આવા શબ્દો બોલે નહિ. !
વિધવા માતાને દીકરે ખૂબ સંસ્કારી હતે. માતા આશામાં પિતાનું દુઃખ ભૂલીને દિવસે વિતાવે છે. દીકરે પણ વિચાર કરે છે કે હું જલદી ભણું અને આ મારી દુઃખીયારી માતાને સુખ આપું. દીકરાએ મેટ્રીકની પરીક્ષા આપી. પેપર ખૂબ સારા ગયા. એના મનમાં પણ ઉત્સાહ હતું કે હું સાશ માકે પાસ થઈશ. પરીક્ષા પછી વેકેશન પડયું. આ છોકરો વિચાર કરવા લાગ્યું કે દેઢ મહિનાનું વેકેશન છે તે કંઈક કામ કરું ને મારી દુઃખીયારી માતાને શાંતિ આપે. જે સારી સવીસ મળી જાય તે હવે ભણવું પણ નથી. વેકેશનમાં તે છૂટક કામ કરવા લાગ્યા. રીઝલ્ટ આવી ગયું ને ફસ્ટ કલાસ પાસ થયે. એટલે બધા કહે છે કે તું આગળ ભણ. છેક આગળ ભણવાની ના પાડે છે. હવે તે તેના મનમાં એક જ ભાવ છે કે મારી માતાને સુખી કરું. એટલે સારી સવી સની તપાસ કરે છે. માતાએ પણ દીકરાની આશામાં આટલા વર્ષો પસાર કર્યા. હવે શરીર કામ કરતું નથી. માણસ આશામાં વર્ષો વીતાવી દે છે પણ આશાના મિનારા તૂટી જાય તે બે દિવસ તે શું તેના બે કલાક પણ પસાર થતા નથી.
દિકરાના મનમાં માતાને સુખી કરવાને ઉત્સાહ છે. માતા પણ સુખની આશામાં
Page #906
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
દિવસે વિતાવે છે. પણ કુદરતની કળા ન્યારી છે. કર્મને કેયડો અલબેલે છે. તેને કોઈ પહોંચી શકતું નથી. આ છોકરે એકાએક બિમાર પડે. બિમારી તે એવી જીવલેણ આવી કે માતાએ ઘણું ઉપચાર કર્યો પણ કઈ રીતે દીકરે સાજો થતો નથી. જે કંઈ બચાવીને રાખ્યું હતું તે દીકરાની બિમારીમાં ખલાસ થઈ ગયું. કહેવત છે કે સાજે માણસ ન ખાય તેટલું માંદે માણસ ખાઈ જાય. આ વિધવા માતાના પૈસા દીકરાની બિમારીમાં ખર્ચાઈ ગયા. કર્મની કરામત કેવી છે! માણસ ધારે છે જુદું ને બની જાય છે જુદું. કર્મ કહે છે કે “અભાગીયા તું આથડ મા, બેસી રહેને ભારમાં, તું જઈશ ગાડીમાં તે હું જઈશ પ્લેનમાં.” ઘણું ઉપચાર કરવા છતાં સારૂં ન થયું. છેવટે એક દિવસ કાળ ગોઝારો આવી ગયે. દીકરે માતાને રેતી કકળતી મૂકી આ ફાની દુનિયા છેડીને ચાલ્યા ગયા. મોહના ઝુરાપામાં સુરતી માતા નથી જાણતી કે મારે હાલસોયે ચા ગયા છે. તેથી બોલે છે કે હું મારા લાલ! એક વાર તે તું મારા સામું જે. મારી સાથે વાત કર. પણ જીવ હોય તે બેલે ને! બધા કહે છે બહેન! હવે દીકરાને ખેાળામાંથી ભેંય મૂકી દે. માતાના મનમાં થયું કે શું મારો લાલ ચાલ્યા ગયે? બધા પરાણે દીકરાને નીચે મૂકાવે છે. પણ માતા તો મડદાને વળગી પડી. બધા છેડાવે છે પણ છોડતી નથી. તે એવું કરૂણ રૂદન કરવા લાગી કે પથ્થર જેવા કઠોર હૃદયના માનવીના હૈયા પણ ચીરાઈ જાય. માતાને બધા ખૂબ સમજાવે છે પણ તેનું હૈયું હાથ રહેતું નથી. દુનિયામાં બધાના હેત મળશે પણ માતાના હેત નહિ મળે. માતાની મમતા ઓર છે. છેવટે સગાં નેહીઓએ પરણે માતાના હાથમાંથી પુત્રનું કલેવર છોડાવી તેની અંતિમ ક્રિયા કરી. માતા પુત્રના વિયોગની વેદનાથી મગજને કાબૂ ગુમાવે તેવી તેની સ્થિતિ બની ગઈ.
દેવાનુપ્રિય! આવી સ્થિતિમાં તમારા વૈજ્ઞાનિક સાધને, કીજ કે રેડિયે કઈપણ સાધન આ દુઃખીયારી માતાના મનને શાંતિ આપી શકશે? અરે! તેને કઈ પ્લેનમાં અગર રેકેટમાં બેસાડીને ચંદ્રલોકમાં લઈ જાય તે પણ તેના આત્માને શાંતિ થાય? બેલો તે ખરા. ના. હવે આવા પ્રસંગે શાંતિ આપવા માટે તમે કોને બેલાવશે? વૈજ્ઞાનિકને કે સંતને? (તામાંથી અવાજ - સંતને). સંત આવીને તેને ધર્મના બે શબ્દ સંભળાવશે. તે એને શાંતિ વળશે. ડેશીમાં પુત્રની પાછળ ઝૂર્યા કરે છે. ખાતા-પીતા નથી. એને કરૂણ કલ્પાંત કેથી જે જતો નથી. એ અરસામાં ગામમાં એક મહાન જ્ઞાની સંત પધાર્યા. સગાવહાલાએ સંતની પાસે જઈને કહે ગુરૂદેવ! આ અઘટિત બનાવ બન્યું છે. એ વિધવા માતા ખૂબ ઝૂરે છે. તે આપ ત્યાં પધારીને તેને કંઈક આશ્વાસન આપ.. સંત એની પાસે આવીને સમજાવે છે. હે બહેન! સંસારમાં કોણ કોનું છે ? આ જગતમાં સંગ, વિયોગ ચાલ્યા કરે છે. આ કાયા તે કાચી માટીના કુંભ જેવી છે. તેને કૂટતા વાર લાગતી નથી.
Page #907
--------------------------------------------------------------------------
________________
૮૬૮
શારદા સાગર તારી કાચી કાચી કાયાને તું શાને કરે છે ગુમાન...ભજી લે મહાવીર નામ કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે
- જિંદગાની ચાર દિવસના ખેલ, એ ધન-લત કંઇ કામ ન આવે, તું શાને કરે છે ગુમાન....ભજીલે... આ જિંદગીને વિશ્વાસ કરવા જેવું નથી. આ સંસારમાં દરેક ચીજો અશાશ્વત છે. જે કેઈ શાશ્વત હોય તે આપણે આત્મા છે. માતા તે ઉંચું જેતી નથી. મોઢું ઢાંકીને રડયા કરે છે. સંત કહે છે માતા ! તું ઊંચું તે જે. ત્યારે કહે છે હું તેને જોઉં? મારા લાડકવાયાના આઘાતને ઘા મારાથી સહન થતું નથી. હું તે તેની પાછળ જઈશ. ત્યારે સંત કહે છે બહેન ! કઈ કોઈની પાછળ જઈ શકતું નથી, તમારા પતિ પરલેક પ્રયાણ કરી ગયા કે નહિ? એને પણ આ જ ઘા લાગ્યો હશે ને? છતાં સહન થયે કે નહિ? મેં કઈને આ રીતે એક દિવસ જવાનું છે. માટે હવે પુત્રના પુગલને પ્રેમ છેડી આત્મધ્યાનમાં સ્થિર બને. પ્રભુનું નામ સ્મરણ કરે. આ રીતે માતાને અનેક રીતે સમજાવી ધર્મમય જીવન જીવવાની કળાનું જ્ઞાન આપ્યું કે જેથી દુઃખી માતાની અશાંતિ ટળી ને શાંતિ પ્રાપ્ત થઈ.
બંધુઓ ! સાંભળ્યું ને? બળતા ઝળતા આત્માને શાંતિ કોણ આપી શકે છે? જગતનું વિજ્ઞાન કે વીતરાગને ધર્મ? વિજ્ઞાન નહિ પણ વીતરાગ કથિત ધર્મ શાંતિ આપી શકે છે. વીતરાગ કથિત ધર્મને સમજાવનારા વીતરાગી સંત છે. તેને કોઈ જાતને સ્વાર્થ નથી. એકાંત સ્વપરના હિતની ભાવના છે. એમની પાસે જઈને બેસો તે પણ તમારા આત્માને શાંતિ મળી જાય. એક ન્યાય આપું. કલ્યાણમંદિર સ્તોત્રમાં કહ્યું છે કે"आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते, नामाऽपिपाति भवतो भवतो जगन्ति ।
तीव्रातपोऽपहतपान्थजनानिदाधे, प्रीणातिपद्म सरसः सरसोऽनिलोऽपि ॥" ' હે ભગવંત! તારું સ્તવન કરવાનું તે દૂર રહે પણ તારું નામસ્મરણ કરવાથી પણ જગતના જીના પાપ દૂર થઈ જાય છે. કેવી રીતે? તે કહે છે–ચૈત્ર-વૈશાખ મહિનામાં સૂર્ય ખૂબ તો હોય, ધરતી ધગધગતી હોય, એવા સમયમાં કેઈ મુસાફિર નિજન વનમાં ભૂલો પડ હેય, તરસથી ખૂબ આકુળ વ્યાકુળ થઈ ગયું હોય, ત્યારે તેને તપાસ કરતાં કોઈ સરોવર મળી જાય તે તે થાકેલે ને તરસ્યો મુસાફર તે તરફ દેડે છે. હજુ સરોવરનું પાણી તેણે પીધું નથી પણ તે સરોવરને સ્પશીને જે ઠંડો પવન આવે છે તેનાથી પણ તૃષાતુર મુસાફરની તૃષા શાંત થાય છે. નદી અગર દરિયા કિનારાને
સ્થીને જે હવા આવે છે તે શીતળ હોય છે, તે માનવીને શીતળતા આપે છે. અને રણને સ્પશીને જે હવા આવે છે તે ગરમ હોય છે. ગરમ હવા માનવીને આકુળવ્યાકુળ બનાવે છે. તે રીતે બંધુઓ! સંસાર રૂપી રણને સ્પશીને આવતી હવા ઉષ્ણ હોય છે.
Page #908
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૬૯
તેને સ્પર્શ થતાં મન અશાંત બની જાય છે. ને સત સરિતાને સ્પશીને આવતા પવન અશાંત માનવીના મનને શાંત બનાવી દે છે.
સતની વાણી સાંભળીને પેલી વૃદ્ધ માતાનું મન શાંત અની ગયું. તે તેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. ટૂંકમાં મારે તેા તમને એક વાત સમજાવવી છે કે તમે વિજ્ઞાનમાં સુખ માની બેઠા છે! પણ ખરેખર એમાં સુખ કે શાંતિ આપવાની તાકાત નથી. એ તાકાત વીતરાગ કથિત ધર્મમાં છે. માટે વિવેક કરીને વિચાર કરી ને સ્વમાં સ્થિર અનેા.
આ રીતે અનાથી મુનિના સમાગમ થતાં રાજા શ્રેણીકના આત્મા સ્થિર બન્યા. ભગવાનના સ ંતા આ માટે આપની સામે વીતરાગની વાણી રૂપી ભેરી વગાડે છે. ભેરી વગાડે સદ્ગુરૂ પણ ભાન નહિ અબૂઝને (૨) ગાઇ ગાઇને ગાયા તા ચે જબરા તુ સુણનારા રે....
એક જાગ્યા ન આતમ તારા....
સદ્ગુરૂએ કર્મીની સાથે જંગ ખેલવા માટે ભેરી વગાડે છે, કે હે જીવડા| જાગૃત અનીને કર્મની સાથે જંગ ખેલી લે. જંગ ખેલતાં રગ ના જાય તેનું ધ્યાન રાખજે. જેને મેક્ષમાં જવાની રૂચી જાગી છે તે આત્માએ જંગ ખેલવા તૈયાર થઇ જશે. ગૃહસ્થાશ્રમમાં બેઠેલા જીવાને પણ રૂચી જાગે તેા કલ્યાણ કરી જાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને રાજાએ હતા. એક પરણતી વખતે માયરામાં ને ખીજા રાજસિહાસને બેસતાં કેવળજ્ઞાન પામી ગયા. એ કેવી રીતે પામ્યા હશે ? કેવી ભવ્ય ભાવના ભાવી? હે પ્રભુ! આ ચારીમાં બેસીને ચતુતિના ચકકરમાં કયાં સુધી રૂલીશ? અને આ રાજ્યની ધુરાવહન કરીને કેવા પાપ કર્મો કરવા પડશે આ રીતે ભાવના ભાવતાં અને પાપના પશ્ચાતાપ કરતાં શુભ ધ્યાનની શ્રેણીએ ચઢતાં કેવલજ્ઞાન પામી ગયા. ધન્ય છે તે આત્માઓને અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથતાનું સ્વરૂપ સમજાવતાં કહી રહ્યા છે.
कुसीलिंगइह धारइत्ता, इसिज्झयं जीविय बूहइत्ता ।
असंजए संजय लप्पमाणे, विणिग्धाय मागच्छइ से चिरंपि ।।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૩
સાધુપણાના વેશ પહેરે અને હાથમાં ઋષિધ્વજ - એટલે રજોહરણ લઇને ફરે છે. પણ ભગવાને કહ્યા પ્રમાણે જે સાધુ સંયમનું પાલન કરશ્તા નથી. ભાવથી અસંયમી હાવા છતાં હું સંચમી છું એવુ' ખેલે છે તે પંચ મહાવ્રતની વિરાધના કરે છે. અને ઋષિશ્વરના ચિન્હને લજવે છે. અને વ્રત નિયમોનું પાલન ન કરવાથી જે સાધુલિંગ અનાથ મનાવનાર છે તે મહાન દુઃખ આપનાર અની જાય છે. સાચા ભાવથી સંયમ નહિ પાળનારા સાધુ
Page #909
--------------------------------------------------------------------------
________________
૮૭૦
શારદા સાગર
લિંગ ધારણ કરીને આજીવિકા ચલાવનાર કુશીલલિંગ ધારકને અજાણ્યા લેકે ભલે સાધુ માની લે અને ઠગાઈ જાય પણ જાણકાર લેકે એમને સાધુ માનતા નથી. આ
તમે મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તેમ અમારો રાષ્ટ્રધ્વજ રજોહરણ છે. જે સાધુ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિનું પાલન કરતા નથી. પણ માત્ર સાધુવેશ અને ઋષિવજ રાખનારા છે તે પોતે પિતાને ઠગે છે અને બીજાને ઠગવાની ચેષ્ટા કરે છે. આવા સાધુઓ પિતાની આજીવિકા ચલાવવા અને માન પ્રતિષ્ઠા વધારવા સાધુપણામાં રહે છે પણ સાધુતાના ગુણ નથી. ફક્ત તેની પાસે સાધુલિંગ છે તેથી તે અનાથ છે. આવા ઠગ સાધુ જાણકાર પુરૂષને ઠગી શકતા નથી. ટૂંકમાં જેણે સાધુને વેશ પહેરી લીધું છે પણ વ્રતમાં વફાદાર નથી રહેતા તેના કર્મો ઘટવાના નથી. જ્ઞાની પુરૂષે કહે છે જે સાધુ સાધુપણને વફાદાર નથી તેને પરિચય પણ ન કરશે. જેની પાસે ઋષિધ્વજ અને મુહપત્તિ છે પણ જેનું જીવન કુશીલ છે તે સાધુત્વ વિનાને સાધુ છે. માટે તે અનાથ છે. હજુ આગળ શું કહે છે?
वीसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओववन्नो हणाइ वेयाल इवाववन्नो॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૪. આ ગાથામાં અનાથી મુનિએ કેટલે સુંદર ઉપદેશ આપે છે. આ ગાથામાં ખૂબ ધર્મની વાત સમજાવે છે. જે અનાથતામાંથી નીકળી સનાથ બનવા માટે તૈયાર થયા છે અને જેણે જેન ધર્મને આશ્રય લીધે છે પણ અંદરથી વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી ધર્મને ધારણ કર્યો છે તે તે જીવવાના ઈચ્છુક કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવવા ઈચ્છે છે કે તે માટે વિષનું પાન કરે છે. આ બંને વિરોધી વાતે છે. આ રીતે ઉપરથી ધર્મને ઉપદેશ આપ ને અંદરથી વિષયની વાસના રાખે તે આ વાત પણ જીવતા રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવું તેના સમાન છે.
અનાથી મુનિ બીજું ઉદાહરણ આપતાં કહે છે કે જેમ કઈ માણસ શત્રુને મારવા માટે હાથમાં તલવાર લઈને ઘરમાંથી બહાર નીકળે. પણ તેણે તલવાર મુઠથી પકડવાને બદલે આ તરફથી પકડી છે એટલે ઉલ્ટી પકડી છે. આ રીતે ઉંધી તલવાર પકડનારને તમે મૂર્ખ કહેશે ને? કારણ કે ઉંધી તલવાર પકડવાથી પિતાનું મૃત્યુ થઈ જાય છે. જે પ્રમાણે જીવિત રહેવાની ઈચ્છા હોવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને મારવા નીકળ્યો હોવા છતાં ઉહું શસ્ત્ર પકડનાર પિતાના મૃત્યુનું કારણ બને છે તે પ્રમાણે જે વિષય લાલસાનું પોષણ કરવા માટે ધર્મને ઢગ કરે છે તે પણ પિતાનું અહિત કરે છે.
Page #910
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૭૧
ત્રીજું ઉદાહરણ બતાવતાં મુનિ કહે છે કે જેવી રીતે અવશીભૂત વૈતાલ સાધકનો નાશ કરી નાખે છે તેવી રીતે જે સાધુ બીજાને અહિંસા સત્ય ક્ષમા આદિને ઉપદેશ આપે છે પણ પિતે અહિંસા, ક્ષમા આદિને સ્વીકાર કરીને પાલન કરતા નથી તે પિતાના આત્માના ગુણને નાશ કરી રહ્યો છે. તે સાચી સાધના કરી શકતું નથી. આપણા જીવનમાં રહેલ અજ્ઞાનને અંધકાર સમ્યકજ્ઞાનના દિપક વડે દૂર થઈ જાય છે. માટે જીવનમાં જ્ઞાનની ખૂબ આવશ્યક્તા છે. કારણ કે જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે ને જ્ઞાન સહિતનું જીવન ફળ - ફૂલથી લચેલા વૃક્ષના વન જેવું હરિયાળું છે. જ્ઞાનીઓ જીવનમાં જ્ઞાનની અવશ્યક્તા બતાવતા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં બોલ્યા છે કે કોઇ વિના લૂંતિ ૪૨TTTT I જ્ઞાન વિના ચારિત્ર હોતું નથી. દશવૈકાલીક સૂત્રમાં પણ કહ્યું છે કે પઢમં ના તમો તથા જેને જીવ - અજીવનું જ્ઞાન છે તે દયા પાળી શકે છે. એટલા માટે ભગવંતે કહ્યું છે કે પહેલાં જ્ઞાન અને પછી દયા. એક હિંદી દેહરામાં પણ કહ્યું છે કે -
જ્ઞાન વિના હટતા નહિ, મનકા મૈલાપન,
પડા કેટલા આગમે, પાયા ધૌલાપન જેમ સાબુ કે સોડા વિના કપડામાંથી મેલ છૂટું પડતું નથી તેમ જ્ઞાન વિના મનને મેલ પણ જતું નથી. કેલસ મૂળ કાળો હોય છે પણ અગ્નિમાં પડતાં તે બળી જતાં તેની શાખ સફેદ બની જાય છે તેમ આપણે આત્મા પણ જે જ્ઞાન સરોવરમાં સદા સ્નાન કરે તે ઉજજવળ બની જાય ને ભવના ફેરા ટાળી દે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં કહ્યું છે કે - ગા સૂર્ સસુરા પદયાવિ જ વિશ્લેડું તહીં નીવે સકુત્તે સંસારે વિણસ્મા જેવી રીતે દેરે પરેવેલી સેય હાથમાંથી પડી જાય તો પણ એવાઈ જતી નથી તેવી રીતે સમ્યજ્ઞાન રૂપી દેરામાં પરેવેલે આત્મા ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતું નથી, માટે જીવનમાં જ્ઞાનની ખૂબ જરૂર છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? નાસંસિયા ની સશ્વ માવાહિમ ગયા જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય દરેક પદાર્થોના ભાવને જાણે છે. ય મુળ દોફા જ્ઞાન દ્વારા મુનિ થવાય છે અને જ્ઞાનથી સર્વ પદાર્થોને જાણી શકાય છે. તેથી આગળ વધીને કહે છે કે સન્વઝ ગુજ્જોય રે ના ખાન નન્ના વરદં જ્ઞાન વિશ્વના તમામ રહસ્યને જાણી શકે છે. ગીતામાં કહ્યું છે કે નાનાનઃ સર્વ મffજ મર્મસાત્ તે ક્ષતા જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કાષ્ટને તરત ભસ્મ કરી દે છે. અને બે ય નાડુમાવે જ્ઞાન દ્વારા ભગવાન સર્વ ભાવને જાણી શકે છે, આગળ હું તમને કહી ગઈ તે રીતે જાળ પાસાં જ્ઞાન પ્રકાશ કરનાર છે. જ્ઞાનમેવ વિસ્તઃ જ્ઞાન એ જ શકિત છે. જ્ઞાન એ દુનિયામાં આંખ સમાન છે. જ્ઞાન સબસે બડી અચ્છાઈ હૈ ઔર અજ્ઞાન સબસે બડી બૂરાઈ છે! એક સંસ્કૃત શ્લેકમાં જ્ઞાનને શું મહિમા છે તે વાત બતાવી છે..
Page #911
--------------------------------------------------------------------------
________________
૮૭૨
-
શારદા સાગર
पीयूषम् समुद्रोत्थं, रसायनमनौषधम् । અનન્યા પક્ષઐશ્વર્ય, જ્ઞાનgોષિક છે
" જ્ઞાન એ સમુદ્ર વિના પ્રાપ્ત થયેલું અમૃત છે. ઔષધ વિનાનું રસાયણ છે. અને કોઈની પણ અપેક્ષા નહિ રાખનારું ઐશ્વર્ય કહ્યું છે. એવું વિદ્વાને પણ કહે છે. “નાપાસ સરસ પુસTIT” જ્ઞાન દ્વારા સર્વ પદાર્થોની પિછાણ થાય છે. ને જ્ઞાન દ્વારા કર્મની ફેજને ભગાડી શકાય છે. માટે જ્ઞાનપંચમીના દિવસે આપણે જ્ઞાનની ખૂબ સુંદર આરાધના કરવાની છે. જ્ઞાન એ આત્માને સાચે સાથી છે. કારણ કે આ ભવમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન પરભવમાં સાથે જાય છે. જ્ઞાન અને દર્શન એ આત્માના સહભાવી ગુણે છે. જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે. માટે જીવનમાં થોડુંઘણું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તમે વધુ નહિ તે વગ કલાક, અડધા કલાક પણ શાસ્ત્રનું વાંચન કરશે તે જીવનમાં જ્ઞાન પ્રકાશ કરી શકશે. જે સિદ્ધાંતનું વાંચન ન કરી શકે તે અડધા કલાક ઓછામાં ઓછું ધાર્મિક વાંચન કરવું. એટલે નિયમ તે અવશ્ય લેજે.
આજે આપે વિજ્ઞાન અને ધર્મ ઉપર તેમજ સનાથમાંથી અનાથ છવ કેવી રીતે થાય તે ઘણું સાંભળ્યું. તેમજ જ્ઞાનપંચમી એટલે જ્ઞાનની આરાધના તે તે કયા જ્ઞાનની આરાધના? આજે તમારું જે વિજ્ઞાન છે તે જ્ઞાનની આ વાત નથી પણ કેવળીની જે વાણી છે તે સાચું જ્ઞાન અને વિજ્ઞાન છે. તે જ્ઞાન જે જીવનમાં આવશે તે તનને અને મનને બંનેને શાંતિ મળશે. આત્મકલ્યાણના ઈરછુક આત્માએ જ્ઞાનીએ કહેલું વિજ્ઞાન જરૂર સમજવું જોઈશે. વધુ ભાવ અવસરે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનારને પ્રતિજ્ઞા અપાય છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓઃ
માનદ્દમંત્રીનું ભાષણ આજે વિશેષ આનંદની વાત એ છે કે આપણે ત્યાં રમણીકભાઈ રાજમલ, શાંતીભાઈ મહેતા, નંદલાલભાઈ શાહ, પ્રતાપભાઈ ચાંદીવાળા, સુંદરભાઈ, જયંતીભાઈ શાહ, યશવંતભાઈ, ડાહ્યાભાઈ મહેતા, ઘેલાભાઈ છેડા, હરખચંદ છેડા, બાબુભાઈ કચ્છી, જશવંતભાઈ સરવૈયા, આદિ ૧૨ હાથજોડ તે આપણે ત્યાં થઈ ગઈ છે. પણ આજે ચાર હાથજોડ છે. તેમાં એક તે પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીના સંસાર પક્ષે મોટા બહેન છે. જેઓ ખંભાત રહે છે. આજે તેઓ બંને જણા સવારમાં આપણે ત્યાં આવ્યા છે ને તેઓ ઘેરથી એ ભાવે નીકળ્યા છે કે જીવનને શું ભરે છે? પૂ. મહાસતીજી ખંભાત જ્યારે પધારે તે કરતાં આપણે ત્યાં જઈને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરીએ. તેવા ઉત્કૃષ્ટ ભાવથી ભાઈશ્રી પુરૂષોત્તમભાઈ તથા અ. સી. ગંગાબહેન આવ્યા છે. એટલે તેઓશ્રી તથા બીજા ચાર ભાઈઓ અને બહેને કુલ પાંચ જોડી આજે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે છે. ખરેખર પૂ. મહાસતીજીના
Page #912
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર,
૮૭૩
બ્રહ્મચર્ય અને ચારિત્રને આ પ્રભાવ છે કે આપણું શ્રી સંઘમાં ૧૬ સજોડે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર થઈ છે. આ ૩૨ આત્માઓને આપણે કેટી કેટી ધન્યવાદ છે.
વ્યાખ્યાન નં.-૯
વિષય- “કર્તવ્યાકર્તવ્યને વિવેક” કારતક સુદ ૬ ને રવિવાર
તા. ૯-૧૧૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત.કરૂણાનિધી શાસ્ત્રકાર ભગવતેએ ભવ્ય જીના આત્મકલ્યાણને માટે, એકાંત હિતને માટે કેવળજ્ઞાન પામ્યા પછી આગમની પ્રરૂપણ કરી. ભગવાનની વાણી અફેર છે. તમારું વિજ્ઞાન ગમે તેટલું આગળ જાય તે પણ એક ને એક તે બે કહેશે. જ્યારે પણ ત્રણ નહિ કહે. તેમ ભગવાનની વાણીમાં ક્યારે પણ ફેરફાર થવાને નથી. એવી અફર વાણી છે. આત્માને તે વાણીની જે રૂચી થાય ને તેના ભાવ સમજે તે બેડો પાર થયા વિના નહિ રહે.
ઠાણાંગ સૂત્રમાં એથે ઠાણે ભગવાને આત્માને ચાર પ્રકારના વહેપારીની ઉપમા આપી છે. તમે બધા અહીંયા વહેપારી બેઠા છો ને? વહેપારીને શું ગમે? વહેપાર. તે એક દિવસ જે પેઢી ઉપર ન જાય તે મનમાં થાય કે હું આજે પેઢી ઉપર ગયે નથી. મારા વિના ધંધામાં ઉથલપાથલ થઈ જશે ને કંઇક આંટીઘૂંટી થઈ જશે. પરંતુ જ્યાં આત્માની પેઢી ધમધોકાર ચાલે છે તેવા સદ્દગુરૂઓ પાસે કે વ્યાખ્યાનમાં નહિ જાઉં તે મારા આત્માની પેઢીમાં ઉથલપાથલ થઈ જશે તે વિચાર કયારે પણ આવે છે ખરે ?
આત્માને ચાર વહેપારીની ઉપમા આપી છે. તેમાં પહેલા પ્રકારમાં એક વહેપારી સાકરની ગાડી ભરીને આવ્યો છે ને જશે ત્યારે સાકરની ગાડી ભરીને જવાનું છે. તમે સાકર ચાહે શીરામાં નાખે, દાળમાં કે ગમે તેમાં નાખો તે મીઠાશ આવશે. તે બધા કામમાં આવશે પણ મીઠું બધે કામમાં નહિ આવે. સાકરની ગાડી સમાન શુભ પુણ્ય, સારું કર્તવ્ય. જે પૂર્વ જન્મમાં શુભ કરણી કરીને પુણ્ય સાથે લાવ્યા છે. જેનાથી તે આ જન્મમાં સુખી રહે છે. અને આ જન્મમાં શુભ કર્મ કરીને પુણ્ય ભેગું કરે છે જેથી તે પરલોકમાં સુખ મેળવી શકે છે. આ અમૂલ્ય માનવ જીવન પામીને આત્માએ વિચારવું જોઈએ કે માનવ જન્મની મહત્તા કે વિશેષતા કયારે? આ ભવમાં જીવને કર્તવ્યાકર્તવ્યને વિવેક હવે જોઈએ. માનવમાં અને પશુમાં ફેર શું? માનવીમાં કર્તવ્યાર્તવ્યને વિવેક છે જ્યારે પશુમાં તે વિવેક નથી હોતું. જેના જીવનમાં કર્તવ્ય ધર્મ
Page #913
--------------------------------------------------------------------------
________________
૮૭૪
શારદા સાગર
નથી તેનામાં માનવતાના ગુણુ નથી. જે માનવભવને દેવે પણ ઝંખે છે તે ભવ તમને મળી ગયા છે.
માનવના જન્મને દેવતાઓ અખતા, સ્વર્ગના વિલાસા અને ઘણીવાર ડંખતા, પ્રેમના પ્રકાશ સન્યા, ઉરના ઉજારા મળ્યા-આવા સંચાગ નહિ આવે ફરીવાર સમકિતી દૈવાને સ્વર્ગના વિલાસે પણ ડંખે છે. તેમની તા એક ઝંખના હાય છે કે જલ્દી માનવભવમાં જઇને આત્મસાધના કરીએ.
કમાવુ તેમાં છે? ના, ખાવું બનવા માટે પાપ કરીને બ્ય એટલે ગમે તેવા કપરા
માનવભવની વિશેષતા શું? ખાવું, પીવુ, ફરવું, પીવું આદિ ક્રિયાએ તે પશુ પણ કરે છે.-- ધનવાન પૈસા ભેગા કરવા આ તમારુ કન્ય છે? ના, માનવનું પ્રસંગ આવે તે પણ ધર્મ, ન્યાય, નીતિ કે પ્રમાણિકતાથી ચૂકવું નહિ. પાણીને સ્વભાવ શીતળતાનેા છે. તેને એક તપેલીમાં ભરીને અગ્નિ ઉપર મૂકા ત્યારે તે ગરમ થઈ જાય છે. તપેલીમાં પાણી ભરવાથી તે ખંધનમાં આવી ગયુ. તેથી તે ગરમ થયું. પણ ગમે તેવું ઉકળતું પાણી ભડભડતી આગ ઉપર નાંખશે તે તે અગ્નિને શીતળ મનાવી દેશે. કારણ કે તેના મૂળ સ્વભાવ શીતળતાના છે. તે। હવે આપણેા સ્વભાવ શું? ગમે તેવા પ્રતિકૂળ સામે આવે તે પણ આપણે આપણું કર્તવ્ય ન છાડવુ જોઈએ. કર્તવ્ય એટલે માનવના ગુણુ. તે ગુણુમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આવે છે. તે ગુણાને ક્યારે પણ ન છોડવા જોઇએ. માટે કવ્યપરાયણ અનેા. સિદ્ધાંત ન્યાય આપ્યા છે. સુદર્શન શેઠને ચળાવવા માટે અભયા રાણીએ કઈ બાકી ન શખ્યું. તેમને ઉપાડીને રાજમહેલમાં લઇ ગઇ ને અનેક પ્રલેાભના આપ્યા. આ રાજપાટ બધું તમારુ છે. રાજાના નાશ કરવા એ મારા માટે સામાન્ય કામ છે. સુદ્દેન શેઠની સામે તેણે અનેક નાચગાન કર્યાં. આટલી લાલચેા મળવા છતાં શેઠે ઉંચી દ્રષ્ટિ ના કરી. તેમણે શું વિચાર કર્યો? મારું કન્ય તા એ છે કે પરસ્ત્રી મારે માતા અને બહેન સમાન છે. મારા ધર્મ શીયળ છે તે ગમે તેવા પ્રસગમાં લૂટાવે ન જોઇએ. પાણી પેાતાના શીતળતાના સ્વભાવ છેાડતુ નથી તેા મારે મારે। સ્વભાવ ન છોડવા જોઇએ.
અભયા રાણીએ આટલા પ્રલેાભના આપ્યા છતાં સુદર્શન શેઠ ન સમજ્યા ત્યારે રાણીએ તેમને ધમકી આપી અને કહ્યું. હું તને ફ્રાંસીની શિક્ષા અપાવીશ. મૃત્યુના ડર અતાન્યા પરંતુ સુદ્રને આત્મામાં એ વિચાર કર્યો કે જે થવુ હાય તે થાય. મારું કવ્ય છે કે સુખ-દુઃખમાં, જીવન કે મરણમાં પણ મારું શીયળ સાચવવુ જોઇએ. તેને તે હું છોડીશ નહિ. સુદર્શન શેઠ પેાતાના કર્તવ્યમાં અડગ રહ્યા. છેવટે પરિણામમાં શૂળી આવી ગઈ. શા કહે છે કે હે સુર્શન ? તમે આવા હા તે હું માનવા તૈયાર
Page #914
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૭૫
નથી. તમે સત્ય વાત રજુ કરે કે તમે દેષિત છે કે રાણી દષિત છે?
દેવાનુપ્રિયે! સુદર્શનની વિચારધારા તે જુઓ! સામે ફાંસી તરવરે છે છતાં શું વિચાર કર્યો? રાણીને હું દોષિત કહીશ તે જા તેને ફાંસીએ ચઢાવશે. મારા નિમિત્તે રાણીની ઘાત થાય તેવુ અકર્તવ્ય મારે કરવું નથી. સૌને જીવાડીને મારે જીવવું છે. આખરે સત્યને જય થવાનું છે. સુદર્શન શેઠે અકર્તવ્યનું પગલું ન ભર્યું ને પિતાના કર્તવ્યમાં દઢ રહ્યા તે દેવને આવવું પડયું ને શૂળી ફીટીને સિંહાસન બનાવી દીધું.
ત્યાં ધર્મને ને સુદર્શન શેઠને જયજયકાર થયે. સુદર્શન શેઠની કેટલી કર્તવ્ય પરાયણતા ! આજના ની બૈર્યતા ને અડગતા કેટલી? મૃત્યુના મુખમાં નથી ગયા ત્યાંસુધી. જ્ઞાની કહે છે સમજ. તારા કર્તવ્યને અને ધર્મને કયારે પણ છોડીશ નહિ.
આપણે એ વાત ચાલે છે કે પહેલા પ્રકારના છ સાકરની ગાડી ભરીને આવ્યા છે ને જાય છે પણ સાકરની ગાડી ભરીને. સાકર સમાન પુણ્ય. જેમ સાકર મીઠી છે તેમ પુણ્યના ફળ મીઠા છે. જીવ પુણ્ય નવ પ્રકારે બાંધે છે ને તેના શુભ ફળ ૪૨ પ્રકારે ભગવે છે. જગતના સર્વ જીવોને શાતા ને સુખ ગમે છે. અશાતા કે દુઃખ કોઈને ગમતા નથી. શાલીભદ્રના આત્માએ પૂર્વભવમાં માગીતાગીને બનાવેલી ખીર ઉત્કૃષ્ટ ભાવે મુનિને વહેરાવી દીધી. તેથી તે સાકરની ગાડી સમાન ઘણું પુણ્ય સંચિત કરીને આવ્યા. તે પુણ્યના બળે શાલીભદ્રના ભવમાં અઢળક સંપત્તિ પામ્યા. તેમની સિદ્ધિ કેટલી હતી? તે બતાવતાં કહે છે કે તેમને ત્યાં હંમેશા દેવલેકમાંથી ૯૯ પેટીઓ આવતી હતી. જે ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ અને કિંમતી રત્નોથી પરિપૂર્ણ હતી. આ ઉપરથી આપ સમજી શકે છો કે શાલીભદ્ર કેટલા વૈભવ-વિલાસમાં પડેલા હતા! આ ધન મેળવવા માટે તેમને કાવાદાવા, પાપ, અન્યાય કે અનીતિ કરવા પડયા નથી. તમારે તે ધન મેળવવા કેટલા પાપ કરવા પડે છે. શાલીભદ્રને આવી મહાન સંપત્તિ મળી હતી છતાં શ્રેણક મહારાજા
જ્યારે શાલીભદ્રની રિદ્ધિ જેવા તેમના ઘેર પધાર્યા ને ભદ્રા માતાએ કહ્યું. બેટા શાલીભદ્ર! તું નીચે આવ. આપણુ-નાથ આવ્યા છે. શાલીભદ્ર વિચાર કર્યો કે હું માનતો હતું કે હું સ્વયં નાથ છું. પણ મારે માથે નાથ છે ખરો ! બસ, આટલી ચિનગારીએ સમસ્ત વૈભવ અને ૩૨ રાજકન્યાઓને છોડીને ચારિત્ર લઈને ચાલી નીકળ્યા, તે જે રીતે પુણ્યરૂપી સાકરની ગાડી ભરીને આવ્યા હતા તે રીતે ફરીથી શુભ કર્મરૂપી સાકરની ગાડી ભરીને ગયા. શાલીભદ્રની આટલી રિદ્ધિ હોવા છતાં કઈ જાતના કર, ટેકસ કે લફરા ન હતા. છતાં છોડીને નીકળી ગયા, અને તમને તો આજે સરકારને કેટલો ભય છે? છતાં છોડવાનું મન થાય છે ખરું? આ પહેલા પ્રકારના વહેપારીની વાત કરી.
બીજા પ્રકારનો વહેપારી તે છે કે જે આગલા જન્મોથી ગાડી ખાલી કરીને આવ્યા છે ને આ ભવમાં ભરીને જાય છે ખાલી ગાઢ અર્થ એ છે કે પુણ્યના અભાવમાં તે
Page #915
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર આ જન્મમાં કંઈ પ્રાપ્ત કરી શક્તા નથી. પરંતુ ધર્મધ્યાન, તપ, જપ અને ચારિત્રની આરાધના કરીને બીજા જન્મ માટે પુણ્ય રૂપી સાકર: પિતાની ગાડીમાં ભરી લે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના બારમા અધ્યયનમાં હરકેશી મુનિની વાત આવે છે. પૂર્વના અશુભ કર્મોને કારણે તેમને જન્મ ચાંડાળ કુળમાં થયે. તેમનું રૂપ કે મુખ કોઈને એવું પણ ન ગમે, શારીરિક સૌંદર્ય તે હતું નહિ. મુખ પણ કેવું બિહામણું! કાન સુપડા જેવા, હઠ મેટા મોટા. જોઇને પણ ડર લાગે. આવું બિહામણું રૂપ હતું. ને પૈસા તે હતા જ નહિ. નાનીશી ઝૂંપડીમાં વસવાનું. માંગીને પેટ ભરવાનું. મારો કહેવાનો આશય એ છે કે તે જીવ પૂર્વના-પુણ્યથી સર્વથા રહિત હતા. પણ એક નિમિત્ત મળી જતાં તે વૈરાગ્ય પામી ગયા. નિમિત્ત કેવું મળ્યું? બધા છોકરાઓ સાથે ગેડી દડે રમે છે ને મારે તિરસ્કાર કરે છે. તે તેમાં દેષ મારા કર્મને છે. તેમનામાં કર્તવ્યનો વિવેક હતો. નિમિત્ત મળતાં ચારિત્ર લઈને ઉગ્ર તપ કરી કર્મોને ખપાવી મોક્ષમાં ગયા. આ છે બીજા પ્રકારના વહેપારી.
ત્રીજા પ્રકારના વહેપારી પિતે પૂર્વના શુભ કર્મોને કારણે પિતાની ગાડી સાકરથી ભરીને લાવ્યા છે. પરંતુ તે અહીંથી જાય છે ત્યારે ખાલી કરીને જાય છે. આવા છે પિતાના પૂર્વના પુણ્યથી સોનાના ડુંગરા પર જન્મ લે તેમ જન્મ લે છે. તેમને ત્યાં સંપત્તિની સીમા નથી હોતી. બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવા. ચક્રવતિની પદવી જેમ તેમ નથી મળતી. એ જેવી તેવી પદવી નથી. પુણ્યને શેક ભેગા થયા હોય ત્યારે આ પદવી મળે છે. ૧૨ ચક્રવર્તિમાં બે ચક્રવર્તિ કે જે પુણ્ય રૂપી સાકરની ગાડી ભરીને આવ્યા હતા ને જતી વખતે ખાલી કરીને ગયા ને નરકમાં ફેંકાઈ ગયા. આ તે ચક્રવર્તિની વાત થઈ પરંતુ આજે સેંકડે માનવી પુણ્યની ટાંકી ભરીને આવ્યા હોય છે ને જતી વખતે લુખા થઈને જાય છે. સમજવા જે સમય છે. આજને લખપતિ અશુભ કર્મને ઉદય થતાં રંક બની જાય છે. રાજાએ રેડપતિ બની જાય છે. માટે જ્ઞાની કહે છે કે તને આજે જે શુભ અવસર પ્રાપ્ત થયો છે તેમાં તું તારું કર્તવ્ય અદા કરી લે. આજના જીને કેટલી ચિંતા છે? જે પ્રમાણિકતાનું ધન હોય તે ચિંતા ખરી? જૈન દર્શન જેવું કંઈ વિજ્ઞાન નથી. જેને દર્શન ભારેભાર વિજ્ઞાનથી ભરેલું છે. દરેક આત્મા જે તે અપનાવી લે તે તેને કે ચિંતા ન રહે. પરંતુ આત્માને હજુ સમજાયું નથી તેથી માનવભવ સમાન કિંમતી રત્ન હાથમાં આવવા છતાં તેને કાંકરો માની ઉડાડી દે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિ જેવા પુણ્યની ગાડી ભરીને આવ્યા, પરંતુ ચક્રવતિ પદને છોડી ન શક્યા તેથી તે પુણ્યની ખાલી કરેલી ગાડીમાં કર્મોની માટી ભરીને ગયા, આ છે ત્રીજા પ્રકારના વહેપારી.
ચોથા પ્રકારના વહેપારી જે પૂર્ણતયા હતભાગી હોય છે, કે જે ન તે પુણ્ય
Page #916
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
લઈને આવ્યા છે કે ન તેા પુણ્ય લઈને જવાના છે. આપણે જોઈએ છીએ કે કઇક જીવા વાંસના નાના ઝુંપડામાં વસે છે. તેમાં બેસવાની પૂરતી જગ્યા પણ નથી હાતી. ખાવા પીવાનુ` તે લાવે ક્યાંથી ? લેાકાની એઠું ખાઈને પેટને થાડા ખારાક આપે છે. તથા ભીખ માંગીને પાતાનું જીવન નભાવે છે. પરિણામ એ આવે છે કે પુણ્યહીન થઇને આવ્યા હતા અને આ ભવમાં ધર્મ, તપ, ત્યાગ જીવનમાં કર્યાં નથી તેથી પુણ્ય રહિત થઈને જાય છે. જેમ કે કાળસરી કસાઈ કે જે આળ્યેા હતેા ખાલી ને ગર્ચા છે પણ ખાલી. આજે આ યુગમાં કાળસૂરી કસાઇ નથી પરંતુ જે જીવાની વૃત્તિ એના જેવી હાય, ને માન-લાભમાં પડીને ખીજાને લૂટી લેતા હોય તે તેમના ઉતારા કયાં થશે?
662
આ ચાર વહેપારીને ન્યાય આપણા ઉપર ઉતારવા છે. આપણે એ વિચારવાનુ છે કે આપણે કેવા આવ્યા છીએ ને કેવા જાવુ છે? જો આ જન્મમાં ગાડી ખાલી કરીને જશે! તે પછી ક્યાં જઈને ભરશે? જીવન કેમ કેળવવું, કેવા રસ્તે ચાલવું તે આપણા હાથની વાત છે, ભગવાને જે રીતે કહ્યુ છે તે રીતે તે કરી શકવાના નથી પણ કાઇનુ હિત થાય તેવું તેા કરેા. અને જીવનમાં ન્યાય, નીતિ અને સદાચારની સારભ મ્હેકાવા તેા પુણ્ય રૂપી સાકરની ગાડી ભરીને જશેા.
એક મેટા વહેપારી પૃષ્ઠ સજ્જન અને પ્રમાણિક હતા. તે નીતિથી પેાતાના ધંધા કરતા હતા, પણ અશુભ કર્મ ક્યારે ઉયમાં આવશે ને હસતાને ક્યારે રાતા કરી દેશે તે ખખર નથી.
ક આવે ખૂબ સતાવે, એટલેથી એ નહિ પતાવે, વેરની પૂરી વસુલાત વાળે કે ધમ કરાધ કરા,
જ્યારે ક યમાં આવે છે ત્યારે જીવને ખૂબ સતાવે છે ને મૂંઝવે છે. એટલેથી એ પતાવતું નથી પણ વેરની પૂરી વસુલાત વાળે છે.
વેપારી શેઠ ઘણાં ધનવાન હતા. પણ અશુભ કર્મના ઉદ્દય થતાં વેપારમાં ખાટ આવવા લાગી, દેશદેશમાં પેાતાની જે પેઢીઓ હતી તે ફૂલવા લાગી. શેઠ ખૂબ પ્રમાણિક છે. કન્યના વિવેકવાળા છે. તે વિચાર કરે છે કે મેં જેનું લીધુ છે તેને પાછું દેવું છે. જેના મે એક કાળિયા ખાધા છે તેને હું... એ કોળિયા ન ખવડાવું ત્યાં સુધી મારુ કવ્ય મજાવ્યું નથી. જે ઢે છે તે દેવ છે, ને લે છે પણ દેતા નથી તે દાનવ છે. કાઇનુ લઈ લેવાની, પડાવીને લૂટીને ઘર ભેગું કરવાની વૃત્તિ તે રાક્ષસી વૃત્તિ છે. તમારા આંગણે કાઇ ભૂખ્યા, રડતા ળતા આવે તે તેને કંઇક આપતા શીખેા.
શેઠની બધી પેઢીએ ડૂબી ગઇ. શેઠ ઘેર આવીને શેઠાણીને કહે છે કે આપણા પૂણ્યના સૂર્ય અસ્ત થયા છે ને પાપના ઉદ્દય થયા છે. તેથી એક સાથે ૧૦ તાર આવ્યા
Page #917
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૭૮
છે. બધી પેઢીઓ નુકશાનમાં ફૂખી રહી છે. તે હું તને નમ્ર વિનંતી કરું છું કે આપણી પ્રતિષ્ઠા કાયમ રાખવા માટે તથા ખીજાને નુકશાન નહિ પહોંચાડવા માટે તારી પાસે સેાના, હીરા, માણેક આદિના જે દાગીના હાય તે બધુ મને આપેા. તે આપણે જેનુ લીધુ છે તેને પાછું આપી દઇએ. આ વેપારીની પત્ની બીજી સ્ત્રીઓ જેવી ન હતી. શેઠ જેવા કર્તવ્ય પરાયણ હતા તેવા શેઠાણી પણ કર્તવ્યને ખરાખર સમજનારા હતા. આજે ઘણા સ્થળે એવી પત્ની પણ જોવામાં આવે છે કે ગમે તેવા કટોકટીના પ્રસંગ આવે તે પણ તે સ્ત્રી પાતાના દાગીના મધુરું સાચવી રાખે પણ પતિને સહાયક ન ખને. પતિના પ્રાણુ જવાને સમય આવી જાય તે પણ પેાતાની પાસે ડાય તે કાઢીને આપે નહિ.
આ વહેપારીની પત્ની પતિવ્રતા ધર્મને ખરાખર સમજી હતી. પેાતાના પતિની વાત સાંભળીને તેણે કહ્યું. સ્વામીનાથ ! આ બધું આપનુ છે ને આપને આપવાનુ છે. તેમાં શુ વિશેષતા છે? એમ કહીને પાતે હસતે ચહેરે સૌભાગ્ય માટે નાકની સળી રાખીને બધા દાગીના ઇ દીધા અને કહ્યું. આપ કમાયા છે. આ બધુ આપતું છે. મારે મન તે આપ સસ્વ છે. દાગીના કે મિલ્કત બધું આપ છે. શેઠ બધા દાગીના લઈને પેઢી ઉપર ગયા અને પેાતાના નાકર મારત બધા વહેપારીને ખેલાવ્યા ને વહેપારીઓને કહ્યું. અત્યારે મારા વહેપારમાં જબરદસ્ત ખેાટ આવી છે. પણ મારૂ ક્તવ્ય છે કે મે જેનુ લીધુ છે તેને પાછું દેવું જોઈએ. પરંતુ હું અત્યારે એ સ્થિતિમાં નથી કે આપ બધાનું પૂરૂ ઋણુ હું ચૂકવી શકું. એમ કહીને દાગીનાના ઢગલે કર્યાં. તથા ખેતર, ઘર આદિ સ્થાવર મિલ્કત ખતાવીને કહ્યું, તમે આટલા બધા વહેપારી છે ને મારી પાસે મુડી આટલી છે. આપ તેના હિસાબ મૂકો. અને આપ બધા અરસપરસ વહેંચી લે. આપ બધાનું જે કાંઇ વ્યાજ કે રકમ બાકી રહેશે તે મારા પુણ્યના ઉદય થશે ને મને મળશે ત્યારે હું તે ઋણ ચૂકવીશ. પરંતુ અત્યારે તે આપ આટલુ લઇને પણ મને ઋણમાંથી મુકત કરે.
બંધુએ ! દુઃખના સમયમાં પણ કેટલી પ્રમાણિક્તા અને પેાતાનું કર્તવ્ય અઠ્ઠા કરવાની શેઠની કેટલી તમન્ના છે! શેઠના કર્તવ્યપરાયણુ યુક્ત મીઠા વચને સાંભળી આવનારા બધા વહેપારીએ આશ્ચર્યચક્તિ થઈ ગયા અને શેઠની ઈમાનદારી પર ખૂબ પ્રભાવિત થયા. બધાના મનમાં એમ થઇ ગયું કે શું આ શેઠની કર્તવ્યપરાયણતા છે! પેાતાના ઘરના ઘર વેચી પાતે ખુલ્લા પગે ઘર બહાર ચાલી નીકળીને પણ પેાતાનું કર્તવ્ય અદા કરે છે. તે હવે આપણું પણ એ કર્તવ્ય છે કે આપણે ધસી પડતા મકાનના સ્થંભ જેવા બનવું જોઇએ. એટલે તેમના અત્યારે જે સાગે છે તેમાં આપણે ટેકા રૂપ અનીને તેમને દુ:ખમાંથી ખચાવી લઇએ. એમ વિચાર કરીને આવનાર બધા વહેપારીઓએ શેઠને પચ્ચીસ પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા ને કહ્યું–આ પૈસાથી તમે ધંધા શરૂ કરી
Page #918
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૭૯ દે. કાલે સવારે તમે ઉભા થઇ જશે. તમે આ દાગીના બધું ઘેર લઈ જાવ અને ખેતર, મકાન પણ રહેવા દે.
પાંચ વહેપારીઓએ પચ્ચીસ પચ્ચીસ હજાર રૂા. આપ્યા એટલે સવા લાખ રૂપિયા થઈ ગયા. શેઠની પ્રમાણિકતાની વાત સાંભળીને બીજા પાંચ વહેપારીઓ આવ્યા. તેમણે પણ પચ્ચીસ પચ્ચીસ હજાર આપ્યા એટલે કુલ અઢી લાખ રૂ. થઈ ગયા. જે પૈસા લેવા આવ્યા હતા તે દઈને ગયા. આ શેને પ્રભાવ! આવા દુઃખના પ્રસંગમાં પણ શેઠ પિતાનું કર્તવ્ય ભૂલ્યા નહિ. તેમના મનમાં તે એ ભાવના છે કે જેનું મેં લીધું છે તેમનું સવાયું કરીને મારે આપવું છે.
પૈસા મળતાં શેઠે પિતાને ધંધો શરૂ કરી દીધું અને પુણ્યદય જાગતાં વહેપાર પણ ધમધોકાર ચાલવા લાગે. છ-આઠ મહિનામાં તે ગુમાવેલી મુડી પ્રાપ્ત કરી લીધી. પછી તેમણે બધા વહેપારીઓને બોલાવીને કહ્યું હે મારા પરમ ઉપકારી ભાઈઓ! હું આપ બધાને ઘણે અણું છું. આપ બધાએ મારી કટોકટીના સમયમાં જે સહાય આપી છે તે ઉપકારને બદલે હું કયારે પણ વાળી શકું તેમ નથી. આ બધા પ્રતાપ આપને છે. આપ બધાના સહકાર અને સદ્ભાવથી આજે હું ગુમાવેલું પાછું મેળવી શક છું. તેથી આપની મુડી વ્યાજ સહિત પાછી આપું છું. આપ આપના રૂપિયા વ્યાજ સહિત લઈ જાવ. હું ફકત આપના પૈસાનું ઋણ ચૂકવી રહ્યો છું. પણ આપના પ્રેમનું ઋણ તે અસીમ છે. તે ચૂકવવું અસંભવ છે. આવેલા વહેપારીએ કહે-ભાઈ ! અમે કાંઈ કર્યું નથી. આવા દુઃખમાં આવવા છતાં તમે તમારું કર્તવ્ય અને પ્રમાણિક્તાને છેડયા નહિ. તે ગુણેથી અમે આપના પ્રત્યે આકર્ષાયા છીએ. જે તમારી દાનવવૃત્તિ જોઇ હેત તે અમે ગમે તેમ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાત. પરંતુ તમારી દૈવી ભાવના જોઈને અમારું મન આપના પ્રત્યે સહાનુભૂતિવાળું બન્યું. કહેવત છે ને કે “ ત્યાગે તેને આગે ને માગે તેને ભાગે.”
શેઠને કસેટી આવી પણ પિતાનું કર્તવ્ય છોડ્યું નહિ તે પિતે સુખી થયા. સોનું તેજાબમાં પડે ત્યારે તેની કિંમત થાય છે. હીરે સરાણે ચઢે ત્યારે તેના મૂલ્ય અંકાય છે, તેમ માનવીની કટી થાય ત્યારે તેની કિંમત થાય છે. ડામરના રેડ પર ચાલતા તે સૌને આવડે. પણ ખાડા ટેકરાવાળા રસ્તા પર ચાલતાં આવડે તેને ચાલતા આવડયું કહેવાય. તે રીતે સુખમાં રહેતા સૌને આવડે પણ દુઃખના પ્રસંગે ધીરજ ન ગુમાવે ને પોતાના કર્તવ્યને વળગી રહે તે સાચે માનવ છે.
- સરકાર એક ગામથી બીજે ગામ જવાને માટે સડક બનાવે છે. પરંતુ તેના પર શ્રીમંતને ચાલવું ને ગરીબને ન ચાલવું તે કેઈ નિયમ નથી હોતું. કોણ ચાલશે અને કેણુ નહિ ચાલે એ વિચાર નથી કરતા.
Page #919
--------------------------------------------------------------------------
________________
૮૮૦
શારા સાગર આ રીતે ભગવાને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે તીર્થોનું કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે તે સુંદર સમજાવ્યું છે ને સાથે એ પણ સમજાવ્યું છે કે કર્તવ્યનું પાલન કરવાથી આત્મા વિશુદ્ધ બનીને ઉત્થાનની તરફ આગળ વધે છે. જે માનવી પિતાના વ્રતમાં દઢ નથી રહેતું ને જે કર્તવ્યનું પાલન કર્તા નથી તે જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. કર્તવ્યની વિશેષતા બતાવતા કહ્યું છે કે
कर्तव्यमेव कर्तव्यं, प्राणैः कंठगतैरपि ।
अकर्तव्यम् न कर्तव्यं, प्राणेः कंठगतैरपि । ચાહે પ્રાણ કંઠમાં કેમ ન આવી જાય અથવા મૃત્યુ નજીક આવીને કેમ ઉભું ન રહે તે પણ આત્માએ કર્તવ્ય કરવું જોઈએ. પણ અકર્તવ્ય ન કરવું જોઈએ.
શેઠ સાકરની ગાડી સમાન પુણ્ય લઈને આવ્યા હતા. પરંતુ વચ્ચે અશુભ કર્મના છાંટણું સમાન દુખ આવી ગયું. પણ પિતાનું કર્તવ્ય છેડયું નહિ તે હતી તેવી સ્થિતિમાં આવી ગયા ને પ્રમાણિકતાપૂર્વક બરાબર વહેપાર કરવા લાગ્યા. આ શેઠ પુણ્યની ગાડી ભરીને આવ્યા હતા ને પુણ્યની ગાડી ભરીને ગયા. હવે આપણે એ વિચારવાનું છે કે જેન તરીકે જન્મીને મારું કર્તવ્ય શું છે? મારો ધર્મ શું છે? તે જે નહીં ભૂલે તે આત્મશાંતિ પ્રાપ્ત કરી શકશે. ચાર પ્રકારના વહેપારીની વાત કરી. તેમાં હવે આપણે કેવા બનવું છે તે આપણું હાથની વાત છે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહી રહ્યા છે કે હે રાજન! જેઓ ઘરબાર છોડીને સાધુ થયા પણ સાધુતાનું ભાન ભૂલી વિષયના ગુલામ બની જાય તે ઘણું દુઃખની વાત છે. જે ઉપર ચઢતે નથી તેની વાત જુદી છે. પણ જે ઉપર ચઢીને પાછો નીચે પડે છે તેના તરફ બધાની નજર જાય છે. અને હાહાકાર મચી જાય છે. આ પ્રમાણે જેણે દીક્ષા લીધી નથી તેની વાત જુદી છે. પણ જે દીક્ષા લઈને ઈન્દ્રિઓને વશ થઈને પતીત થાય છે તે ઘણા દુઃખને વિષય છે.
जे लक्खण सुविण पउंजमाणे, निमित्तकोऊहल संपगाढे। कुहेडविज्जा सवदारजीवी, न गच्छइ सरणं तम्मिकाले ॥
ઉત્ત. સૂઅ. ૨૦ ગાથા ૪૫. જ્યારે કોઈ આત્મા વૈરાગ્ય પામે છે ને ચારિત્ર અંગીકાર કરવા તૈયાર થાય છે ત્યારે તે વિચાર કરે છે કે હું સંયમ ધારણ કરીને પ્રભુમય જીવન જીવીશ અને મારું કલ્યાણ કરીશ તથા બીજા આત્માઓનું પણ કલ્યાણ કરાવીશ. તેવી ભાવનાથી દીક્ષા લે છે અને ત્યાર બાદ શાસ્ત્રનું અને ગ્રંથોનું સારી રીતે જાણપણું પ્રાપ્ત કરે છે અને તે દ્વારા સ્વ-પરનું કલ્યાણ થાય તેવી શકિત મેળવે છે. પણ તે શકિતને સંયમ માર્ગથી વિરુદ્ધ પ્રવર્તાવવા તૈયાર થાય તે તેને માટે શું વિચારવું?
Page #920
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૮૧
માની લેા કે એક ખેડૂત છે. તેણે એક પાણીના અધ ખાંધ્યા. અંધ બાંધતી વખતે એને શુ વિચાર હતા? કે હું પાણી દ્વારા ખેતરમાં પાકને સારી રીતે પેઢા કરીશ. પણ તે પાણી પાકમાં વાળવાને બદલે આંકડા, ધતુરાં એવા ઝેરી વૃક્ષને સીંચન આપવામાં પાણીને વાળ્યું અને આંખે તેમજ અનેક જાતના ધાન્યને પાષણ આપવામાં પાણીનું સીંચન ન કર્યું. તા તમે તે ખેડૂતને શું કહેશેા? મૂર્ખ કે ખીજું કાંઈ ? કારણ કે પાણી તે। જેમાં સીંચન કરવામાં આવે તેને સહાયક બને. તે ઝેરી વૃક્ષને સિ ંચન આપવાથી પાણીના દુરૂપયેાગ થયા ને ? આ રીતે પેાતાનું ને જગતનું કલ્યાણ કરવું તે સંયમ લેવાના ઉદ્દેશ હતા. પણ પેલા મૂખ ખેડૂતની માક જ્ઞાન રૂપી પાણીનું સંસાર વધે તેમાં ઉપયાગ કર્યા તે તે સાધક પણ મૂર્ખ કહેવાય ને? આજે સાધક દશાને ભૂલેલા કાઇક સતા પેાતાના ધ્યેયને ભૂલીને જ્ઞાન દ્વારા જે શકિત મળી છે તેને ખીજી ખાજુ ઉપયાગ કરી રહ્યા છે. દાખલા તરીકે કાઇના હાથ જોઈને કહેવું કે તુ બહુ ભાગ્યશાળી છે. કાઈને ભૂત, ભવિષ્ય અને વમાનમાં થવાની ક્રિયાને કહેવું. કાઇના હાથ, નાક, કાન જોઈને લક્ષણ બતાવવા. પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીઓનાં ભેદ્ય અતાવવા. કાઇને કહેવું કે તુ આમ કરીશ તે આમ થશે. આ જાતનું કાઈ પણ સાધુ જો સાધુપણામાં વર્તન કરે તે સ ંસાર રૂપી ઝેરી વૃક્ષને પાષવામાં પેાતાની શકિતના દુરૂપયાગ કર્યો છે. સાધુપણુ લીધા પછી કાઇપણ સતાએ ચૈાતિષી જોવુ. નિમિત્ત-લક્ષણુ ખતાવવા, ભવિષ્ય ભાખવું, જન્માક્ષર લખવા કે શક્તિના ચમત્કાર બતાવવા આદિ એક પણ કાર્ય કરવું તે મહા પાપનુ કારણ છે. શાસ્ત્રમાં તેને સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યે છે.
ગૌતમસ્વામી મહાલબ્ધિધારી હતા. જે તે
પેાતાની લબ્ધિના ઉપયાગ કરત તે એક દિવસમાં સકળ સંસારને જૈન બનાવી શકતા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે થાડી ખીરમાં પાતાના અંગૂઠે મૂકી રાખે તેા તેટલી ખીરમાંથી ચક્રવર્તિની આખી સેના જમી શકે. છતાં તે ખીર હતી તેટલી ને તેટલી રહે. આવા પ્રકારની ગીતમ સ્વામી પાસે શકિત હાવા છતાં કોઇ દિવસ તેના ઉપયાગ કર્યા નથી. આજે તે જો આવી શક્તિ હોય તે તમે તમારા સ્વાર્થ સાધવા ઢોડા અને સંયમ માર્ગને ભૂલેલા સાધુ ચમત્કાર મતાવવા તૈયાર થાય.
જ્ઞાની કહે છે કે સાધુપણામાં કુતુહલ ખતાવવું, ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે તેવુ નિમિત્તે બતાવવુ તે સાલુતાથી યતીત થવાને ર છે અને તેવા સતે અનાથ છે. પરંતુ જે આ બધાના જાણકાર હાવા છતાં જે ઉપયાગ કરતા નથી અને પેાતાના સંયમ માર્ગમાં સંપૂર્ણ વફાદાર રહે છે તે સાચા સનાથ છે. હું આપને પૂછું છું કે સાધુના સગ તમારે સનાથ મનવા માટે કરવા છે કે અનાથ ખનવા માટે? જે સાધુ થઈને લક્ષણ, સ્વપ્ન, નિમિત્ત, કુતુહલ ખતાવે છે તેને જો નિથ સમજીને તમે તેના શરણે
Page #921
--------------------------------------------------------------------------
________________
૮૮૨
શારદા સાગર
જશે તે અનાથ રહેશે. જો તમારે સનાથ બનવું હોય તે સાચા વીતરાગી સંતને પરિચય કરે. અને એવા દઢ બને કે સંતના પરિચય દ્વારા તમને પણ સંત બનવાની ભાવના આવે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન . - ૧૦૦ કારતક સુદ ૭ ને સોમવાર
તા. ૧૦-૧૧-૭૫ અનંત જ્ઞાનીઓ આપણને કહે છે કે આ સંસાર સાગરના પ્રવાસી! તું મોહ નિદ્રામાંથી જાગ. જન્મ-મરણના અનંતા દુએને ભૂલીને મોહ-માન, માયા, લોભ, વિષય- કષાય અને આશા-તૃષ્ણાના અહંકારમાં તું કેમ લપટાઈ ગયો છું? યાદ રાખજે કે આ બધા જન્મ-મરણ રૂપી અનંતા દુઃખ આપનાર છે. મારા બંધુઓ! એક વાત સમજી લે, જેમ કે દદી હોય તેને ભયંકર દઈ થયું છે તેથી ડોકટરો તેને ચોવીસે કલાક ઘેનમાં રાખે છે. તેથી તેનું દુઃખ દૂર ચાલ્યું ગયું નથી પણ તેને ઘેનમાં ખબર પડતી નથી. તે રીતે આ સંસારમાં એશઆરામ, લાડી-વાડી -ગાડી, તથા ભેગવિલાસ રૂપી મેહનીય કર્મો ઘેનના ઇજેકશન આપ્યા છે તેથી તમે જન્મ-મરણ રૂપી અનતા દુઃખને વીસરી ગયા છે. અરેરે તમને કઈ દિવસ વિચાર આવે છે કે ક્યારે આ દુઃખમાંથી છૂટું? જે આ દુઃખને ખ્યાલ આવતું હોય તે તેમાંથી છૂટવાની તમને ઉત્કંઠ ભાવના જાગશે. અને તે માટે વિભાવમાંથી સ્વભાવમાં આવવાનો પુરૂષાર્થ કરશે.
જ્યારે તમારા આત્મામાં રંગ લાગશે ત્યારે તમે એમ વિચાર નહિ કરે કે સંસાર પ્રત્યે રાગ મારાથી છૂટતું નથી. આવા નિર્માલ્ય શબ્દ સિંહ સમાન શક્તિ ધરાવનાર આત્મા બોલે ખરો? આપણા આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખ રહેલું છે. અને તે સુખ સદા સ્વતંત્ર છે. જ્યારે આ શક્તિ પ્રગટ થશે ત્યારે રાગ-દ્વેષરૂપી પરતંત્રતા નહીં રહે. આપણા આત્માને આપણે જગાડવાનું છે. જ્યારે આત્મા પિતાના સ્વરૂપને જાણશે ત્યારે તે મોક્ષ નગરને અધિકારી થશે.
ચેથા ગુણસ્થાનકથી ધર્મની શરૂઆત કરી, વિરાગી બની, આત્માની અંશે અનુભૂતિ કરી તેમાં આગળ ને આગળ વધવાને જે જીવ પુરૂષાર્થ કરે છે તે આત્મા છેવટે તેરમા ગુણસ્થાનકે પહોંચે છે ને કેવળજ્ઞાન પામે છે. પછી બાકી રહેલા અદ્યાતી કર્મો ખપી જતાં ચૌદમા ગુણસ્થાનકે કાળ કરી પૂર્ણતાને પામે છે. જો કે અત્યારે. અહીંથી સીધું મોક્ષે જવાતું નથી પરંતુ એકાવતારી બની મહાવિદેહ ક્ષેત્રમાંથી મેક્ષ પામી શકાય છે. જ્યાં અનંત સુખ અને આનંદ છે. તેવા મોક્ષ નગરનું સુખ કયારે પણ વિલીન થનાર નથી. યાદ રાખજે. આમા વીતરાગ બનવાની શકિતવાળો છે. પણ બીજે કંઈ હાથ પકડીને મેક્ષમાં લઈ જનાર નથી. તે પુરૂષાર્થ જીવને તે જાતે કરે
Page #922
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૮૩
જોઇશે. કેમ ખરાબર છે ને ? જો તમારામાં એવા વિચારા ભર્યા હશે કે મારાથી સંસાર
છૂટી શકશે નહિ, વિષય કષાયને છેડી શકીશ નહિ, હું વિરાગી બની શકું નહિ તે ક્યારે પણ આ જીવ મેક્ષ પામવાને નથી. હું તે આપને કહું છું કે સિંહ સમાન આપણા આત્મા છે તેને આવી નિ`ળતા ચાલે ખરી ? યાદ રાખેા. હવે તમે નિ`ળતાને ખંખેરી નાંખા અને સમજી લે કે સ ંસારી ઉપલેાગા ભવવર્ધક છે ને અનતા દુઃખનું કારણુ છે. પછી તેા સુખ માંગીશ તેા કયાંથી મળશે? વાવવા છે કાંટા અને મેળવવા છે ગુલાખ તે કયાંથી અને? કર્મરહિત ખનશેા તે મેાક્ષ મળશે. તે માટે જબ્બર પુરૂષાર્થ ઉપાડવા જોઇશે. આજે ઘણાં લેાકેા એમ કહે છે કે ભાગવિષયે માશથી છૂટતા નથી. મારામાં એ તાકાત નથી કે હું સંસાર પ્રત્યેના માહ છોડી શકું. સયમ લઈને પરિષહા કેમ જીતી શકું? આવી બધી નખળી વાતા કરનારા કયારે પણ મેાક્ષને પામી શકવાને નથી.
ખરેખર જો જન્મ મરણના ફેરા દુઃખ રૂપ લાગતા હેાય તે તેમાંથી છૂટવાની ઉત્કંઠે ભાવના ધરાવ. અને વિષ જેવા સંસારના વિષયોગાને છોડીને આત્માને ઓળખી આત્મામાં લીન અનેા. મેક્ષ મેળવવા માટે પુરૂષા ઉપાડે તે સિદ્ધપદને પામી શકશે. તે સિદ્ધપદને પામવા માટે મન, વચન અને કાયાથી શુદ્ધ અનેા. જૈનદર્શન કહે છે કે ત્રણમાંથી એક પણ પાપમય હાય તા કખ ંધન થાય છે. માટે પવિત્ર અને જ્યારે તમારા જીવનમાં માનવતાના ગુણુ પ્રગટશે ત્યારે તમે ખીજા જીવા માટે ધૂપસળી સમાન બનશે.
કુષ્ણવાસુદેવ અને સુદામા અને નાનપણના ગાઠીયા મિત્રા હતા. . બન્ને સાથે ભણેલા, રમેલા ને રહેલા તેથી ખૂખ મિત્રાચારી હતી. પરંતુ પુણ્યાયે કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ અન્યા અને સુદામાના પાપના ય તેથી ખાવાનું પણ માંડ પેટ પૂરતું મળતું. તેમને રહેવા માટે નાનીશી ઝુંપડી હતી. પરંતુ તેમની ભાવના ખૂબ પવિત્ર અને વિચારો આદર્શ હતા. ગરીબાઇએ તે તેમના ઉપર સ્થાન જમાવ્યુ હતુ. એક વાર પ્રસંગાપાત સુઢ્ઢામાની પત્ની સુદ્યામાને કહે છે. તમારા મિત્ર કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ છે. આપ તેમની પાસે જાવ તે તે આપની ગરીબાઈ દૂર કરી દેશે. તમને ન્યાલ કરી દેશે. સુદામા કહે આપણે ગમે તેવા ગરીખ હોઇએ પણ કોઇની પાસે હાથ ધરવા તે મરવા સમાન છે. પત્નીના ખૂબ કહેવાથી સુદામા કૃષ્ણવાસુદેવ પાસે જવા તૈયાર થયા. સુદામા ચાલતાં ચાલતાં દ્વારકા નગરીમાં કૃષ્ણવાસુદેવના મહેલે પહોંચ્યા. ત્યાં દરવાજે દ્વારપાળ ભેા હતેા તેણે પૂછ્યું. તમે કોણ છે ને શા માટે આવ્યા છે ? સુદ્રામા કહે મારે કૃષ્ણજીને મળવુ છે. સુદામાના દેઢાર જોઇને દ્વારપાળ કહે એમ નહિ જવાય. આજે પણ સમાજમાં આ સ્થિતિ છે. ધનવાનાના માન-સન્માન થાય છે ને ગરીબને કેાઈ ભાવ પૂછનાર નથી. મહાન કમાલપાશા જ્યારે તુકી રાજ્યના રાષ્ટ્રપતિ હતા ત્યારે
Page #923
--------------------------------------------------------------------------
________________
૮૮૪
શારદા સાગર એક વખત દેશમાં રાષ્ટ્રપતિને જન્મજયંતિ સમારોહ ઉજવવાનું હતું. આ જન્મજયંતિ ઉજવવાનો દિવસ આવ્યો ત્યારે દેશના મોટા મોટા શ્રીમંતે, શેઠ-શાહુકારેબધા પિતાના રાષ્ટ્રપતિના ચરણે લાખ રૂપિયા ભેટ ધરવા લાગ્યા. આજે ઈન્દીરા ગાંધીના ચરણે શ્રીમતે લાખ રૂપિયા ધરે છે. કારણ કે મનમાં એમ છે કે જે ઈન્દીરા ગાંધીની દષ્ટિ આપણા ઉપર પડે તો આપણું કામ થઈ જાય. પરંતુ આ કમાલપાશા આર્જના જે રાષ્ટ્રપતિ ન હતો. તે દુઃખીઓને બેલી અને ગરીબોને નાથ હતો. તે પ્રજાનું પુત્રવત્ પાલન કરતા હતા. તેથી પ્રજા પણ તેમને પોતાના પિતા સમાન ગણતી હતી. કમાલપાશાની જન્મજયંતિ હોવાથી ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ હતું. જનતાના દિલમાં આનંદ ખૂબ હતું. આ સમારોહ પૂરી થયા બાદ બધા લકે વીખરાઈ ગયા ને રાષ્ટ્રપતિ પોતાના ભવનમાં ચાલ્યા ગયા.
થોડા સમય પછી એક જર્જરિત શરીરવાળે વૃદ્ધ માણસ રાજમહેલના દરવાજે આવીને ઉભે. તે કમાલપાશાને કંઈક ભેટ ધરવા માટે રાજમહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પોલીસે તેને રે ને કહ્યું- વ વંદે રહો. અંદર નહિ જવાય. ત્યારે તે વૃધે કહ્યું- સાહેબ. આજે આપણા રાષ્ટ્રપતિ કમાલપાશાની જન્મજયંતિ છે તેથી નાનકડી ભેટ તેમને ચરણે ધરવા આવ્યો છું. પોલીસ કહે- કમાલપાશાને જન્મજયંતિ સમારોહ તે ઉજવાઈ ગયે. કેટલી રાત પડી ગઈ છે. હવે તું કયાંથી આવ્યા? તે વૃદ્ધ કરગરે છે ભાઈ! મને જવા દે. મને માફ કરે. હું નાના ગામમાં રહું છું. સવારથી ચાલવાનું શરૂ કર્યું ત્યારે અત્યારે અહીં પહોંચ્યો છું. હું ૨૦ માઈલ દૂરથી ચાલતે ચાલતે આવ્યો છું. પોલીસ કહે- મારે એ જોવાની જરૂર નથી કે તું કેટલા માઈલથી આવ્યા છે? ચાલ્યો જા અહીંથી.
બંધુઓ જે તે વૃદ્ધની પાસે તમારા રૂપિયાને લીલે કાગળ હોત તે પિલીસ તેને જવા દેત. પોલીસને કયાં ખબર છે કે ભલે તેની પાસે લીલે કાગળ નથી પણ હદયના ભાવને લાલ કાગળ તે છે ને! તમે જાણો છો કે પટાવાળાથી લઈને સાહેબ સુધી બધે આજે સડે પેઠો છે. આજે ન્યાય-નીતિને તે દેશનિકાલ થઈ ગયો છે. આજે કારવાળાઓની કિંમત છે. તમે પણ મોટરવાળાનું સન્માન કરે છે. તમે દુકાને બેઠા હો અને કઈ મોટરમાંથી ઉતરીને દુકાન તરફ આવે તો તમે ઉભા થઈ જશે. તેને સન્માન આપશે. પણ કોઈ ગરીબ આવે તો? આ વૃદ્ધ માણસ મેટર વિના આવ્યું હતું. એટલે તો તેને રાજમહેલમાં પ્રવેશ હોતે મળતો. તે માણસ અંદર જવા માટે ખૂબ કરગરે છે. તેની આંખમાં આંસુ વહે છે પણ આ પોલીસ તેને જવા દેતે નથી ને ઉપરથી દબડાવે છે. ગોદા મારે છે ને વચનોના પ્રહારો કરે છે. આ બધું કમાલપાશાએ પોતાના મહેલની બારીમાં ઉભા ઉભા જોયું. તે તરત નીચે આવ્યા. ને
Page #924
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૮૫
તે વૃદ્ધ પાસે ગયા. કમાલપાશાએ તે વૃદ્ધના શરીર તરફ કે મેલાં કપડાં તરફ ન જોયું પણ તેની અતરની ભાવના તરફ દૃષ્ટિ કરી.
કમાલપાશામાં ગરીમા પ્રત્યે કેટલી સહાનુભૂતિ, પ્રેમ અને પવિત્રતા છે! પવિત્રતા અને પ્રેમ એ એ શબ્દોમાં અજબ શક્તિ રહેલી છે. તમારા દીકરા અમેરિકા ભણવા માટે ગયા છે. તેનેા મિત્ર તેને દશ પાના ભરીને પત્ર લખે છે. તેમાં સમયને ય ખૂબ કર્યા છે. ભાષા સુંદર ને અક્ષરા મોતીના દાણા જેવા છે. કવર પણ સુંદર ડીઝાઇનથી આકર્ષક બનાવ્યું છે. આવી રીતે મિત્ર પત્ર લખે છે. તે કાગળમાં છેલ્લે તેની માતા કાલીઘેલી ભાષામાં હૈયાના હેત ભરી ચાર લીટી લખે છે. લીટી ચાર છે પણ પણ તેમાં વાત્સલ્યના વહેણ વહ્યા છે. અંતરનેા પ્રેમ ભર્યા છે. તે પત્ર અમેરિકા પહેાંચ્યા. છેકરાએ માતાનેા અને મિત્રના ખંનેના પત્ર વાંચ્યા. જો દીકરો માતૃપ્રેમને નહીં ભૂલ્યા હોય ને માતૃપ્રેમ તેનામાં ઉછળી રહ્યા હશે તેા માતાની કાલીઘેલી ચાર લીટી તેની આંખમાંથી અશ્રુ વહાવશે. તેનું હૃદય તેની માતાના વાત્સલ્ય અને અનુરાગથી ભાઈ જશે. આનું શું કારણ? માતાના હૈયાના હેત પત્રમાં રેડેલા છે. તેથી તે ચાર લીટી પુત્રના હૃદયમાં કાતરાઇ જાય છે. જ્યારે મિત્રના સુદર અલંકારી ભાષાથી લખેલે ૧૦ પાનાને પત્ર તેના દિલમાં સ્થાન જમાવી શકતા નથી. કારણ કે તેના પ્રેમ કૃત્રિમ છે. સારું લગાડવા માટે લખેલું છે. તેથી તે કાગળ હવામાં ઉડી જાય છે. યાદ રાખા કે હૃદયમાંથી નીકળેલી વાત હૃદય સુધી પહોંચે છે. માતાના પ્રેમ અંતરના હાય છે. કમાલપાશા મહેલમાંથી નીચે ઉતરીને તે વૃદ્ધ માણુસ પાસે આવ્યા તેને ખૂબ પ્રેમથી ભેટયા પૂછ્યુ - શું લાવ્યા છે. આ સેવકને માટે? ત્યારે તેણે કહ્યું - આપુ | આજે આપની જન્મજયંતિ છે તેથી હું આપને ફૂલ નહિ ને ફૂલની પાંખડી આપને ભેટ ધરવા માટે લાગ્યે છું. રાષ્ટ્રપતિ આવા ગરીમ માણસની ભાવના જોઈને ખૂબ આનતિ થયા. પૂછ્યુ - ભાઇ ! તુ શું લાવ્યેા છે? તે વૃદ્ધ કહે - નાની કુલડી ભરીને તાજું મધ આપના માટે લાવ્યા . તે આપને આપવું છે. આપના જન્મદિને આજે કંઇક માણસાએ લાખો રૂપિયા આપને ચરણે ધર્યાં પણ હું તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન આપના માટે લાગ્યે છું તે આપ સહુ સ્વીકાર કરો. રાષ્ટ્રપતિએ તેમાંથી એક આંગળી ભરીને જીભ ઉપર મૂકયુ ને ખીજી આંગળી ભરીને તે વૃદ્ધના માંમાં મૂકયું. પછી પેાતાની ગાડીમાં બેસાડીને તેના ઘર સુધી મૂકી આવ્યા. અને કહ્યું- આપા ! હવે આપને મહેનત કરવાની જરૂર નથી. એમ કહીને તેમની આજીવિકા માટે રૂપિયાની નાટાનુ ખડલ આપ્યું ને કહ્યું. આપને કંઇ પણ જરૂર પડે ત્યારે આ દીકરાને સેવા આપજો. આનું નામ સાચી જન્મજયંતિ ઉજવી ગણાય. તમે તમારી વર્ષગાંઠના દિવસે સારા કપડા પહેરી માંગલિક સાંભળવા આવેા છે. મિષ્ટાન્ન જમા છે પરંતુ તમારું મેઢું મીઠું કરતાં પહેલાં કેાઈકનું તા માઢું મીઠું કરાવજો.
Page #925
--------------------------------------------------------------------------
________________
૮૬
શારદા સાગર
ખાપાનું મધ કેટલું મીઠું હશે ? એ મીઠાશ મધની નહિ પણ હ્રયની છે. જેમાં મધ કરતાં પણ વધારે મીઠા ભાવેા ભરેલા છે. મૂલ્ય ભાવનાનુ છે. ગાડાઉનમાં માલ ભ હાય અને બજારમાં તેના ભાવ ત્રણ-ચાર ગણા થઈ જાય તે તમારા ચહેરા ઉપર રોનક દેખાય છે. પણ જો માલ ભર્યાં હાય ને ભાવ બેસી જાય તેા ચહેરાનું નૂર ઉડી જાય છે. તેવી રીતે ધાર્મિક સાધનામાં પણ ભાવનું મૂલ્ય છે. શષ્ટ્રપતિના મનમાં એ સમજાઈ ગયું કે પેાલીસે ખાપાને ગાઢા માર્યા, તિરસ્કાર કર્યા છતાં તે જતેા નથી. મારા માટે પ્રજા જો જાન દેતી હાય તા મારે મારુ કન્ય અદ્યા કરવુ જોઈએ. એમ સમજીને તેમણે આપાની ગરીબાઇ દૂર કરી દીધી. આજે માનવ પેાતાના કર્તવ્યને ભૂલી ગયા છે.
સુદામાના ફાયા તૂટયા કપડાં અને સાવ ગરીબ જેવા દેખાવ જોઇને 'દ્વારપાળે અંદર જવાની ના પાડી. ત્યારે સુદામા કહે છે ભાઇ ! તમે કૃષ્ણની પાસે જઇને એટલુ કહે કે સુદામા આવ્યા છે. આ સમયે કૃષ્ણ પેાતાની ગેપીએ સાથે ખેલ કરે છે. બધા ભેગા થઈને આનં- મસ્તી કરી રહ્યા છે. ત્યારે દ્વારપાળે જઈને કહ્યું. મહારાજા! સુઢ્ઢામા આપને મળવા માટે આવ્યા છે. આટલી ગેાપીઓની વચ્ચે આનંદ કરતાં કૃષ્ણુજીએ ‘ સુદામા ’ નામ સાંભળ્યું ત્યાં તરત ઉભા થઈ ગયા, ને છોકરા દોટ મૂકે તેમ ક્રેટ મૂકી. મહારાણીએ વિચાર કરે છે કે આપણા પતિ એકમ ઢાયા કેમ ? શું તેમને કંઈ થયું છે? આમ રાણીએ વિચાર કરે છે ત્યાં તે કૃષ્ણજી મુદ્દામાને ઉંચકીને મહેલમાં લઈ આવ્યા. ને પલંગ પર બેસાડયા. આ જોઇને રાણીએ મુખ્ય ખની ગઈ. કે આણે કેવા મેલા ઘેલા કપડાં પહેર્યાં છે! તેવાને સ્વામી મહેલમાં લઈ આવ્યા. શું આપણા પતિ ગાંડા થઈ ગયા છે? આમ વિચાર કરતી રાણીઓ મજાક કરવા લાગી. કૃષ્ણજી કહે- તમે બધા મજાક ન કરો. આ તે મારા ખાલપણાના મિત્ર છે. તમે શું જમાડે છે। તેના કરતાં અધિક મીઠું એણે મને જમાડયુ છે. સુદ્યામાએ કૃષ્ણજીને શું જમાડયું હતું? તાંદુલ. તે પણ રાંધેલા નહિ. કેટલી કિંમતના આ ચાખા હતાં? આમ તા તેની કિંમત ત્યારે એ પૈસા પણ નહિ હાય, કારણ કે તે વખતે મોંઘવારી નહેાતી તેમજ વિદેશમાંથી ચેાખા મગાવવા પડતા પણ નહેાતા. તમારી નજરે એ ચેાખાની ભલે કાંઇ કિ ંમત ન હાય પણ તેનું મૂલ્ય જાણવુ હોય તે કૃષ્ણજીને પૂછે. કૃષ્ણ વાસુદેવ રાણીઓને કહે છે તેની કિંમત તમે નહિ આંકી શકો. તમારા રસવતા લેાજનમાં જે સ્વાદ નથી આવતા તેથી અધિક મીઠાશ સુઢામાના પ્રેમભર્યા તાંદુલમાં હતી.
કૃષ્ણજીએ સુામાને પૂછ્યું-હું મારા ખાલ મિત્ર! તમારે આટલે સુધી કેમ આવવું પડયું? મારા લાયક જે સેવા હાય તે વિના સાચે ક્રૂરમાવેા. સુદામાને ખેલતાં જીભ ઉપડતી નથી. કે હું આ કારણે આવ્યો છું. કૃષ્ણજી સમજી ગયા કે મારા મિત્રની સ્થિતિ ખૂબ ગરીખ થઈ ગઈ લાગે છે. તેમણે સુદ્યામાને છ મહિના પેાતાને ઘેર રાજ્યા.
Page #926
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર :
અને છાનામાના સુદામાના ઘેર ઝુંપડીના બદલે મહેલ બનાવ્યો ને આખી નગરી વસાવી દીધી. છ મહિને સુદામા પિતાને ઘેર જાય છે ત્યારે ત્યાં ગામ કે ઘર એાળખાતા નથી. ગામડું હતું તે નગર બની ગયું હતું. સુદામા આંટા મારે છે કે હું આ શું જોઉં છું? ત્યાં તેમની પત્નીએ જોયા એટલે કહ્યું કે આપ આંટા કેમ મારે છે? આ આપણું ઘર છે. સુદામા કહે અરે! તું કોઈના ઘરમાં પેસી ગઈ લાગે છે. ત્યારે તે કહે-ના, એમ નથી. આપ અહીંથી ગયા પછી કૃષ્ણજી અહીં આવીને આ બધું કરી ગયા છે. આટલું બધું કૃષ્ણજીએ કર્યું. છતાં જરા પણ સુદામાને તેની ખબર પડવા દીધી નથી. આ હતે. કૃષ્ણ-સુદામાને પ્રેમ અને તેમની દિલની ભાવના! ,
આજે તે દેવાનું થોડું ને ગાજવાનું ઘણું તેવું થઈ ગયું છે. ગુપ્ત દાન દેનારા આજે બહુ ઓછા છે. પરિગ્રહ સંજ્ઞા તેડવા માટે દાન છે. દાન દેવા છતાં જે પરિગ્રહ સંજ્ઞા છૂટતી ન હોય તે તે સાચું દાન નથી. મૈથુન સંજ્ઞા તેડવા માટે બ્રહાચર્ય છે. બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવા છતાં જે વિષયના વિષ નીકળ્યા નથી તે તે સાચે બ્રહ્મચારી નથી. આહાર સંજ્ઞા પર વિજય મેળવવા માટે તપ છે. પરંતુ તપ કરીને જે રસેન્દ્રિય છતાતી ન હોય ને પારણાની રાહ જોવાતી હોય તે તે તપ સાચે તપ નથી. આત્માએ સમજવાની જરૂર છે. સાધનાની સાથે તેના મન-વચન-કાયાના ગ શુદ્ધ હેય ને પરિણામ સારા હોય છે તે સાધના મહાન ફળ આપે છે. નહીં તે એકની એક ક્રિયા હેવા છતાં એક મહાન લાભ મેળવે છે ને બીજાને તેને લાભ મળતો નથી.
ભગવાન નેમનાથના દર્શન કરવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ગયા ને સાથે તેમને સેવક સાળવી પણ ગયે. ભગવાનને જોઈને કૃષ્ણ વાસુદેવનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને ભગવાનને ભાવપૂર્વક વંદન કર્યા. ત્યાં તેમના હૃદયમાં એક સુવિચાર આવ્યો કે મેં પ્રભુને વંદન કર્યા. પ્રભુના અઢાર હજાર શિષ્ય છે. તે બધા તપ-ત્યાગની મૂતીઓ છે. મેક્ષના મેતી છે. રાજા, મહારાજા, શેઠ, શાહુકાર બધા પિતાને મહાન વૈભવ છોડીને પ્રભુના ચરણે અર્પણ થયા છે. તે બધા તેને આજે વંદન કરું તે કેમ? વિચાર આવતાં તરત અમલમાં મૂકી ને બધા તેને અનુક્રમે ઉત્કૃષ્ટ ભાવથી વંદન કરવા લાગ્યા. સાથે સાળવી પણ બધાને વંદન કરે છે. પણ તેના ભાવ શું છે? રાજ વંદન કરે છે માટે હું કરું છું. કયારે તે વંદન કરવાનું બંધ કરે ને હું પણ બંધ કરૂ? મને ખૂબ થાક લાગે છે. સાળવી બંધ થવાની રાહ જુવે છે. કૃષ્ણવાસુદેવ વંદન કરતાં કર્મના ભૂકકા કરે છે. જ્યારે સાળવીને કર્મના ભૂકકો ન થયા પણું પુણ્ય બંધાયું.
. કૃષ્ણ વાસુદેવ બધાને વંદન કરીને બેઠા ત્યારે ભગવાન નેમનાથ કહે છે કૃષ્ણ વાસુદેવ! તમે બધા તેને વંદન કરતાં ભવને થાક ઉતાર્યો છે. ત્યારે કૃષ્ણ વાસુદેવ પૂછે છે અહે પ્રભુ! મારી સાથે સાળવીએ બધાને વંદન કર્યા તેને શું લાભ થશે ?
Page #927
--------------------------------------------------------------------------
________________
૮૮૮
શારદા સાગર
ત્યારે પ્રભુએ કહ્યું - વીર સાળવીને પુરૂષાર્થ માત્ર કાયા કષ્ટ બનીને રહી ગયે. પ્રભુ! એમ કેમ? પ્રભુએ કહ્યું તેનું કારણ એ છે કે તમે વંદન કરતા હતા તેમાં તમને ત્યાગ પ્રત્યે અનુરાગ હતે. સંયમી જીવન પ્રત્યે શ્રદ્ધા ઉભરાતી હતી. પરંતુ જ્યારે સાળવી વંદન કરતો હતો ત્યારે તેના મનમાં એ વિચાર હતો કે મારો માલિક નમસ્કાર કરે છે એટલે મારે પણ કર જોઈએ. તે તે પૂરી થવાની રાહ જોતું હતું. આથી તેની મહેનત માત્ર અનુકરણ રૂપ હતી. બંનેની એક સરખી ક્રિયા હોવા છતાં બંનેના પરિણામમાં ફેર હતા.
પરિણામની ધારા આત્મદશાને માપવાની પારાશીશી છે. જે પરિણામની ધારા અશુભ તરફ જતી હોય તે આત્મા અશુભને અનુગામી છે. એટલા માટે તે આગમ કહે છે કે શુભ પરિણામે શુભ બંધ અને અશુભ પરિણામેથી અશુભ પ્રકૃતિને બંધ પડે છે. પરિણામને ચમત્કાર તે જુઓ. તે બંધને પણ સંવરમાં પલટાવી દે છે. ભગવાન આચારગ સૂત્રમાં બોલ્યા છે કે જે ગાવા તે રિસંવા, જે સિવા તે આવા વિચારોના પરિણામે આશ્રવને સવારમાં ને સંવરને આશ્રવમાં બદલી નાંખે છે. અરિસામાં તમે પણ તમારું પ્રતિબિંબ જુઓ છો ને ભરત ચક્રવર્તિએ પણ જોયું. સમ્રાટ ભરત ચક્રવતિને અરિસામાં પ્રતિબિંબ જોતાં જોતાં કેવળજ્ઞાન થઈ ગયું. તમને થયું કે નહિ? ના. તેમની દષ્ટિ કેઈ નિરાળી હતી. તેની પાછળ શુદ્ધ પરિણામની ધારા વહેતી હતી. અને તે કેવળજ્ઞાનને પ્રકાશ લઈ આવી.
ઉત્તરાધ્યયન સૂત્ર વીસમાં અધ્યયનમાં અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને અનાથસનાથના ભેદ સમજાવી રહ્યા છે. તેઓ ભાવ અનાથતાની વાત કરે છે. ગઈ કાલે કહ્યું હતું કે જે સાધુ માણસના નેણ, કાન, નાક, આંખ કપાળ આદિ જોઈને તેનાં લક્ષણ બતાવે, સ્વપ્નનાં ફળ કહે, જોતિષ જુએ, કુતુહલ કરે, આવી કુત્સિત વિદ્યાએથી આજીવિકા ચલાવે છે તે સાધક સનાથમાંથી અનાથ બની જાય છે. હવે આગળ શુ કહે છે -
तमं तमेणेव उ से असीले, सया दुही विप्परीया मुवेइ। संधावइ नरग तिरिक्ख जोणि, मोणं विराहित्तु असाहुरुवे ॥
* ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૬ જે સાધુવેશ ધારણ કરીને શિથિલાચારી બની જાય છે તે સાધુ અંધકારમાંથી અંધકારમાં જાય છે. એટલે કે તે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. સંસારનો ત્યાગ કરતી વખતે જે પદાર્થો ત્યાગ કરી સાધુપણું અંગીકાર કર્યું હતું તે પદાર્થોમાં પાછો તે લલચાય છે. તે કેટલી અજ્ઞાનતા છે!
પિતાના સ્વરછ ચતાર સાધુ વિતરાવાની અને રામાન્ય નહિ કરનારા દુઃખી થાય છે. જે સાધુ વીતરાગની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેની યશકો તે જગમાં ફેલાય
Page #928
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
- ૮૮૯
છે. અને જે વેશને વફાદાર નથી તે સડેલી કૂતરીની માફક બધેથી તિરસ્કાર પામે છે. જે વેશમાં સાધુપણામાં છે પણ જે કાર્યો ગૃહસ્થ જેવા કરે છે, આરંભ સમારંભમાં પડી જાય છે, અને ગૃહસ્થના કાર્યમાં જે રસ ધરાવે છે તેવા કુશીલ ચારિત્ર હીન વેશધારી સાધુ સંયમથી નીચે ઉતરેલા છે. તે આ લોકમાં નિંદાય છે ને તેને પરલેક પણ બગડે છે. એટલે સારી ગતિ મળતી નથી. અનંત જ્ઞાની કહે છે કે તે સાધક! સંયમ લીધા પછી ચારિત્રનું યથાર્થ પાલન કરજે પણ છકાય જીવની હિંસામાં ક્યારે પણ પડીશ નહિ.
વિશેષમાં અનાથી મુનિ આગળ આપણને સમજાવી ગયા કે આપણે આત્મા વૈતરણી નદી, કૂટ શાલ્મલી વૃક્ષ, નંદનવન અને કામધેનુ સમાન છે. વૈતરણી નદીમાં જીવને કેવું દુઃખ પડે છે ને કૂટ શાલ્મલી વૃક્ષના તીણ છરાની ધાર જેવા પાંદડા શરીર ઉપર પડે તે કેવી વેદના થાય છે? જે આવી વેદનાનું સતત ધ્યાન રહે છે તેનામાં કઈ પ્રકારનો વિકાર રહી શકે નહિ. આ વાત સ્પષ્ટ સમજવા માટે એક ઉદાહરણ આપું છું.
એક ધર્મિષ્ઠ રાજા એક વખત ધ્યાનમાં મસ્ત બનીને બેઠા હતા. તે વખતે એક બહુરૂપી એની સામે આવ્યું ને તેણે રાજાને હસાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ રાજા કઈ રીતે હસ્યા નહિ. ગભીરતાપૂર્વક બેસી રહ્યા. જ્યારે ઍનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે બહુરૂપી રાજાને કહેવા લાગ્યું કે મેં આપને હસાવવા માટે આટલે બધે પ્રયત્ન કર્યો છતાં આપ કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર કર્યો, કે હું કેમ હ નહિ એ વાત એને અનુભવ કરાવીને સમજાવું. તે જલ્દી તેના મગજમાં બેસી જશે. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ એક કૂવા ઉપર એક તૂટેલા જેવી ખુરશી મૂકાવી. અને તે ખુરશી ઉપર પાતળા દેરાથી બાંધીને એક તલવાર લટકાવી પછી પેલા બહુરૂપીને તે ખુરશી ઉપર બેસાડે. ત્યાર પછી મશ્કરી કરનાર મજાકીયા માણસને રાજાએ કહ્યું ને તમે આને ગમે તેમ કરીને હસાવવાનો પ્રયત્ન કરો. મકરાઓએ મશ્કરી કરીને બહુરૂપીને હસાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે બહુરૂપી હર્યો નહિ. ત્યારે રાજાએ તેને પાસે બેલાવીને પૂછયું કે ભાઈ! તને હસાવવાને આટલે બધે પ્રયત્ન કરવા છતાં તું કેમ હસ્ય નહિ? ત્યારે બહુરૂપીએ જવાબ આપે કે મહારાજા ! માથે નગ્ન તલવાર લટકતી હતી ને બીજી તરફ કૂવામાં પડવાને ભય હતે. એવી સ્થિતિમાં હસવું કેવી રીતે આવે? આ અનુભવ કરાવીને રાજાએ કહ્યું, કે હું જ્યારે ધ્યાનમાં હતું ત્યારે મને વિચાર આવ્યું કે અહો! મારો આત્મા જ્યારે ભાન ભૂલે છે ત્યારે કૂટ શાલ્મલી વૃક્ષ અને વૈતરણી નદી સમાન બની જાય છે. તે સમયે સર્વજ્ઞ ભગવંતના કથન અનુસાર નરકમાં વિતરણ નદી અને ફૂટ-શ૯મલી વૃક્ષ જે દુઃખ આપે છે તે દુખ મારી નજર સમક્ષ તરવરતા હતા. એવી સ્થિતિમાં મને હસવું કેવી રીતે આવે?
બંધુઓ! સંસાર વર્તી દરેક આત્માઓ આ વિચાર કરે તે સંસારના કેઈ
Page #929
--------------------------------------------------------------------------
________________
૮૯૦
શારદા સાગર પણ પદાર્થો આત્માને બંધનકર્તા નીવડી શકે નહિ. ને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સાધુ થઈને આ વાતને વિચાર કરતા નથી તે અંધકારમાંથી નીકળીને અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષહ્માં કહ્યું છે કે –“સંઘ તમઃ પ્રવાન્તિ શેડવિયાનુપરતે ” અવિદ્યા એ અંધકાર છે. અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પણ આપણે ટૂંકમાં સમજી લઈએ કે જે મેહજનિત દશા છે તે અવિદ્યા-અજ્ઞાન છે. આત્મામાં અનાત્મા અને અનાત્મામાં આત્મા, નિત્યમાં અનિત્ય અને અનિત્યમાં નિત્ય આ અધ્યાસ કરવો એ અવિદ્યા છે. જેન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ની નીવ સન્ની અનીવે ની સ ” જીવમાં અજીવ સંજ્ઞા અને અજીવમાં જીવસંજ્ઞા રાખવી એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને અવિદ્યા કે મેહ કહેવામાં આવે છે. અવિનાશીને વિનાશી અને વિનાશીને અવિનાશી માની લેવું એ અવિદ્યા છે. આવા પ્રકારની અવિદ્યાવાળો છવ અંધકારમાં ભમે છે. જે અવિદ્યા અને વિદ્યાને યથાર્થ રીતે સમજીને અવિદ્યાનો ત્યાગ કરે છે તે આત્મતત્વને જાણી શકે છે.
આ રીતે જડ-ચૈતન્યને વિવેક કરી એમ વિચારવું જોઈએ કે હે આત્મા ! આ સંસારમાં દુઃખ આપનાર બીજું કઈ નથી પણ પિતે પિતાને દુઃખ આપનાર છે. આ પ્રમાણે જે ચિંતન કરે તેનું ચિત્ત સંસારમાં એંટી શકે ખરું? ન રોટે. જેનું સંસાર ઉપરથી ચિત્ત ઉઠી જાય છે તે કર્મબંધનથી મુકત થાય છે. તે મહાત્માઓ સંસારના પદાર્થોથી લલચાતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે, સંસારની કઈ વાતમાં પડતા નથી. ને રાગદ્વેષને ત્યાગ કરીને આત્મસાધના સાધે છે. અનાથી મુનિ હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર' – “સતી અંજનાને રડતી આંખે મામાએ આપેલ વિદાય.”
સતી અંજના, પવનછ તેમજ બંનેના માતા-પિતાને પરિવાર બધા અંજના સતીના મોસાળમાં ખૂબ આગ્રહ હતો તેથી ખૂબ આનંદપૂર્વક કાયા. મામાએ પણ બધાને ખબ સાચવ્યા. બંને રાજાએ આ મામાને મહાન ઉપકાર માનવા લાગ્યા. પાંચ-સાત દિવસ રોકાઈને બધા પિતાના સ્થાને જવાની રજા માંગે છે. પવનને પણ પિતાના નગરમાં જવાનું મન થયું છે. કારણ કે માનવીને બીજે સ્થાને ગમે તેટલું સુખ મળે પણ પિતાના ઘરમાં જે આનંદ આવે છે તે બીજે ક્યાંય નથી આવતું. તમે બધા તમારા સાસરે જાય છે. ત્યાં સાસુ-સસરા અને સાળા તમને કેટલું સાચવે છે? ખમ્મા ખમ્મા કરે છે. છતાં વધુમાં વધુ કેટલા દિવસ ગમે? બે દિવસ, ત્રણ દિવસ, પછી તરત પિતાનું ઘર યાદ આવે છે.
માણસ ભાડાના ઘરમાં રહેતું હોય ત્યારે એમ થાય છે કે ભાડાનું ઘર ગમે તેટલું મોટું હોય પણ તેના કરતાં નાનકડું પણ પિતાનું ઘર સારું કે ભાડા તે ભરવા ન પડે. અને માલિકની ખાલી કરાવવાની ચિંતા તે નહિ. જુઓ, અહીં પણ પિતાનું
Page #930
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પણ
ઘરનુ ઘર યાદ આવે છે. આ મકાન તા ૫-૨૫ કે ૫૦ વર્ષ તા છેડવાનુ છે. આત્માને પેાતાનું શાશ્વત ઘર (મેાક્ષ) કદી યાદ આવે છે? આ શરી પણુ તમારું ભાડૂતી ઘર છે. યારે ખાલી કરવું પડશે તેની ખખર નથી. વળી આ કાયારાણી તા એવી હરામી છે કે જીવને નાકા સુધી પણ વળાવવા નહિ આવે. અહીં જ પડી રહેવાની છે. માટે એને તમે મેાહ ના રાખેા. અને આત્માનું સ્વઘર પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરો. અહીં પવનજીને પેાતાનું ઘર યાદ આવ્યું છે. એટલે મામા પાસેથી વિદાય લઇને જવા માટે તૈયાર થાય છે.
૮૯૧
હનુ રે પાટણ થકી સંચર્યા, અંજનાને આપી છે અતિ ઘણી આથ તા, સામેાજી આવ્યા રે વળામણે, રતનપુરી લગે આવ્યા છે સહુ સાથ તા. સતી રે. મામાએ વિદાય આપતાં અજનાને ખૂબ કરિયાવર કર્યાં. તેમજ અને પક્ષના માણસાને પહેરામણી પણ કરી. જેમ દીકરીને સાસરે વળાવે ને માતા1-પિતાને વિયેાગનું દુઃખ લાગે તેમ મામા, મામી, મામાની દીકરીએ ચૈાધારે આંસુએ રડવા લાગ્યા. જ્યારે અજના મેસાળમાં આવી ત્યારે દિલમાં પતિ વિયેાગનુ તેમજ માથે કલંક હતું તેનું દુઃખ હતું પણ જ્યારે વિદાય લે છે ત્યારે માતા-પિતા, સાસુ-સસરા, પતિ આદિ સ્વજના સાથે છે. કલંક ઉતરી ગયુ' છે ને પતિ મિલનને અપૂર્વ આનંદ છે. ખૂબ આનથી તેણે મેાસાળમાંથી વિદાય લીધી. એમને આન થયે પણ મેાસાળમાં ઉઢાસીનતા
છવાઈ ગઈ.
“વિદાય વખતે હનુપાટણ નગરીની પ્રજાના પ્રેમ” –આખી હનુપાટણની પ્રજા ચેાધારે આંસુએ રડવા લાગી. હવે આવી પવિત્ર સતીના આપણને કયારે દર્શન થશે ? અજના સતી એવી પવિત્ર હતી કે એ જ્યાં જાય ત્યાં સૌને તેનું મુખ જોઈને, તેના મીઠા ખાલ સાંભળીને આનંદ થતા હતા. હવે આવા મીઠા શબ્દ કયાં સાંભળવા મળશે ? પણ વિદ્યાય આપ્યા વિના છૂટકો ન હતાં. મહેમાન ક્યાં સુધી રાકાય ? હનુપાટણથી બધા વિદ્યાય થયા. અંજનાના મામા પણુ વળાવવા માટે સાથે ગયા. તે રતનપુરી સુધી વળાવવા માટે આવ્યા. હવે રતનપુરીમાં ખબર પડી કે પવનજી અને અજના સતી પરિવાર સહિત પધારે છે. ત્યાં સૌના દિલમાં આનની મિ ઉછળવા લાગી. નગરજને તેમનુ ધામધૂમપૂર્ણાંક ભવ્ય સ્વાગત કરશે તેના ભાવ અવસરે.
✩
વ્યાખ્યાન ન.−૧૦૧
કારતક સુદ્રે ૮ ને મંગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને મહેને!
અનંત કરૂણાના સાગર, ત્રિકાળીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના એકાંત
તા. ૧૧–૧૧–૦૫
Page #931
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૯૨ હિતને માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. શાસ્ત્રમાં ભગવતે ફરમાવ્યું છે, કે આ સંસારમાં જીવને કયાંય સુખ કે શાંતિ નથી. આ સંસારને જ્ઞાનીઓએ જાતજાતની અને ભાતભાતની ઉપમાઓ આપી છે. કેઈ કહે કે સંસાર દાવાનળ જેવું છે. કોઈ કહે સંસાર મેટી અટવી જેવો છે. તે કેઈ કહે છે કે સંસાર સાગર જેવો છે. ઉત્ત. સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામી અને ગૌતમ સ્વામીને સંવાદ ચાલે છે. તેમાં સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે.
सरीरमाह नावत्ति, जीवो वच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जंतरन्ति महेसिणो ॥
ઉત્ત. સ. અ. ૨૩ ગાથા ૭૩ આ માનવદેહ નૌકા સમાન છે. આત્મા નાવિક છે અને સંસાર સમુદ્ર છે. જે દેહરૂપી નૌકામાં બેસી સંસાર સમુદ્રને તરી ગયા છે તેમને મહર્ષિ કહેવાય છે. અહીં નાવ, નાવિક અને સાગરની સરખામણું ખૂબ સચોટ અને સાર્થક છે. દેહ એટલે નૌકા. નૌકા સાગરને તરવા માટેનું અમેઘ સાધન છે. સામે પાર પહોંચીએ ત્યાં સુધી એની મહત્તા છે. નૌકા સાગર પર રહે તે તરી શકે છે. પણ જે સાગરના પાણ એમાં સમાઈ જાય તે એને ભૂક્કો બેલાઈ જાય. જેવી દશા નકાની છે એવી દશા દેહની છે. આ માનવ દેહ દ્વારા સંસારને સામે પાર પહોંચી શકાય છે. એટલે એ મહાન છે. સંસારમાં દેહ રહે ત્યાં સુધી વાંધે નહિ પણ દિલમાં તો સંસાર ન રહેવું જોઈએ. માનવ દેહનું દેહની દૃષ્ટિએ મહત્વ નથી પણ મુકિત મેળવવાની એનામાં શક્તિ છે તેનું મહત્વ છે. મુકિત મળી જાય પછી તે આ દેહ એક ભાગ છે. મુકિત ન મળે ત્યાં સુધી એને આભાર માનવાને છે. - આત્મા એટલે નાવિક. સંસાર તરવાનું સાધન તે દેહરૂપી નકા. સંચાલક વિના એક તસુ પણ આગળ વધાય નહિ. નાવિક એ તરવાની અને તારવાની સાધના કરનાર પુરૂષાથી છે. એ આંખ મીચીને દરિયામાં દેટ મૂકતો નથી. પણ સર્વ પ્રથમ એ સાગર અને એની સપાટીનું અવલોકન કરે છે. દરિયામાં કેવા તેફાને અને આંધીઓ આવશે અને તે સમયે મારે કેવું સાવધાન રહેવું પડશે તેને વિચાર કરે છે. મારે કઈ દિશામાં ને કયા દેશમાં જવાનું છે તે તરફ મીટ માંડે છે. આ રીતે બધા વિચાર કરીને પોતાની હેડીને હળવા હળવા હલેસાં મારીને સમુદ્રના મધ્ય ભાગ તરફ લઈ જાય છે. વચમાં આવતા વમળો, ખડકે અને ઘુમરીઓનું બરાબર ધ્યાન રાખે છે. જ્યારે જરૂર પડે ત્યારે સઢને ખોલી નાંખે છે ને સમય આવે ત્યારે સઢને સંકેલી પણ લે છે. આ રીતે ક્ષણ ક્ષણની સતત જાગૃતિ પછી કિનારે આવતાં જેમ સર્પ કાંચળીને ત્યાગી દે છે તેમ નૈકાને છોડીને નાવિક ચાલતો થઈ જાય છે.
Page #932
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૯૩ બંધુઓ! જેવી નાવિકની નીતિ છે તેવી આત્માની રીતિ છે. આત્માના આદેશ વિના દેહ મુક્તિના માર્ગે એક તસુપણ આગળ વધી શકતો નથી. એને ચેય તરવા સાથે તારવાનું હોય. પિતાની શકિતનું માપ કાઢીને દેહનું દમન કરે. પિતાની ક્યાં કેટલી શક્તિ છે ને ક્યાં કેટલી અશકિત છે. તેને વિચાર કરીને પિતાની શક્તિ અનુસાર ધીમે ધીમે દેહરૂપી નૌકાને સાધનાના માર્ગે પ્રયાણ કરાવે. વચમાં આવતા વિદનેથી સાવધ રહીને એ આગળ વધે, અને દેહના નેહને છોડીને અમરતાના પથે કદમ ઉઠાવે.
સંસાર એટલે સાગર, સાગરની જેમ સંસારમાં જન્મ-મરણની ગહરાઈ છે. દુઃખના ઉછળતાં પાણી છે. મૃત્યુના ભયથી હમેંશા સામે દેખાતી સપાટી છે. સગ-વિયોગના તરગે છે. ઈચછાના મોજાં ઉછળે છે. ભવાંતરના અગાધ જળ છે. આશાનું પાતાળ છે ને મેહના વમળો છે. સંતાપને વડવાનળ છે. પ્રમાદના હિંસક પ્રાણીઓ અને માનના મગરમચ્છ અહીં માનવરૂપી માછલીને કેળી કરી જાય છે. કલેશના કિચડના થર જામી ગયા છે. કેધ-માન-માયા અને લેભ રૂપી પાતાળ કળશે છે. તે પાતાળ કળશના મેઢાં ખુલી જતાં જોડાપૂર આવે છે. આવા વિરાટ સંસાર સાગરને મરજીવો હોય તે તરી શકે છે. અને તે મરજીવા મહર્ષિ પુરૂ બની શકે છે. કારણ કે મુક્તિને ઘાટ એ વીરેની વાટ છે. કાયરનું અહીં કામ નથી. જેનામાં બળ નથી, આત્માની આઝાદી મેળવવાની લગની નથી તે ધર્મની ધરતી ઉપર એક પગલું પણ ભરી શક નથી.
જે મહર્ષિઓ મરજીવા બનીને સંસાર સાગરને તરવા માટે કદમ ઉઠાવે છે તે મહર્ષિઓને ગમે તેટલાં કટો પડે, વિદને આવે છતાં તેઓ સાગરના કિનારે મેળવીને જપે છે પણ કંટાળી જતા નથી. પણ તમે બધાં તે ધર્મની ધરતી ઉપર કદમ ઉઠાવતાં સહેજ પણ કષ્ટ પડે બસ, હવે ધર્મ કરે નથી તેમ થાય છે. પણ ધન કમાતાં મુશ્કેલી આવે તો કદી કહે છે કે હવે મારે ધન નથી કમાવું. ત્યાં તે એક નહિ ને બીજી રીતે, એક ધંધામાં ફાવટ ન આવે તે બીજે ધંધે કરે છે પણ પુરૂષાર્થ છોડતાં નથી. પરંતુ ધર્મની વાતમાં પુરૂષાર્થ કરતાં નથી. ત્યાં પાછા પડતાં વાર લાગતી નથી.
બંધુઓ! તમને અને અમને જે માનવજીવન મળ્યું છે મહાન કિંમતી છે. આવું જીવન ભેગવિલાસમાં વેડફી નાંખવાનું નથી. તમે બધાની ચિંતા કરી છે પણ આત્માની નથી કરી. બાપ પિતાના સંતાનની ચિંતા કરે છે કે હું મારા દીકરાઓ માટે કરેડાની મિલ્કત અને મેટરે મૂકીને જોઉં તો તે સુખી બને. અને એટલું મૂકીને જાએ તે તમને પણ એમ લાગે કે મેં મારી ફરજ બરાબર બજાવી છે. પણ કદી એ વિચાર કર્યો છે કે મારા સંતાને કદી ધર્મ કરતાં નથી તો પરભવમાં એમનું શું થશે? તમે જે સાચા શ્રાવક હો તે તમને થવું જોઈએ કે મારો એક પણ સંતાન ધર્મ પામ્યા વિના ન રહેવો જોઈએ. તમે એના જીવનનું એવું ઘડતર કરો કે બીજા લેકેને પણ
Page #933
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
એમ લાગે કે શું એના માતા-પિતાના સંસ્કાર છે! સત્ય, નીતિ અને સદાચાર દ્વારા તેમનું માનવજીવન મહેંકી ઉઠવું જોઈએ. ચિત્રકાર ચિત્ર દેરે તે લેખકો એના ચિત્ર જઈને વખાણ કરે તે સમજવું કે ચિત્ર બરાબર છે. પણ લોકો ને વખાણે તો સમજવું કે તેમાં ખામી છે. તેમાં તમારા હાથ નીચે કેળવાયેલા સંતાનનું જીવન એવું હોવું જોઈએ કે તેની બીજી વ્યક્તિઓ ઉપર પ્રતિભા પડે, ને તેની પ્રશંસા કરે. જેના જીવનમાં સંસ્કારોનું સિંચન થયેલું હોય છે તે ધર્મનું આચરણ કરી શકે છે.
આજે જેટલા સંસ્કારે તમારામાં છે એટલા તમારા સંતાનમાં છે? અત્યારે તમે જેટલા સુખી છે તેટલા પહેલાં હતાં? તમે શૂન્યમાંથી સર્જન કર્યું. તમારા જેટલી તમારા સંતાનને મહેનત કરવી પડી નથી. એ તે પીરસેલા ભાણું ઉપર બેસી ગયા. પણ તમારા ધર્મના સંસ્કારોનું સેવન કરવું ગમતું નથી. પરંતુ યાદ રાખજો કે જેને ધર્મ નથી ગમતે તેની કેવી દશા થાય છે? આ તમારી એકલાની વાત નથી. ભગવાને સાધુના જીવનનું પણ કેવું સુંદર ઘડતર કર્યું છે. ભગવાન કહે છે કે મારો સાધુ અને શ્રાવક કોઈ દુર્ગતિમાં ન જ જોઈએ. મારે સાધુ રેંજીપેંજી ને માયકાંગલો ન હોય. મારા સંતે સિંહ જેવા પરાક્રમી હોવા જોઈએ. કર્મશત્રુની સામે ઝઝુમવા માટે તેનામાં પરાક્રમ જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિ સાધુના આચારની વાતે સમજાવે છે. ભગવાન કહે છે કે જેમ માનવમાં માનવતાનો ગુણ હવે જોઈએ તેમ હે સાધક! તારામાં સાધુતાને ગુણ હવે જોઈએ. માનવમાં માનવતાની મહેંક ન હોય તે તેની કોઈ કિંમત નથી તેમ સાધુના જીવનમાં સાધુતાની સુવાસ ન હોય તો તેની કેઈ કિંમત નથી. સાધુનું જીવન ખૂબ જાગૃતિમય હોવું જોઈએ. ભગવંતે દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે- “ fમહૂ વા, મનહૂળ વા, સંગી, વિનય, વિય, વવાય, વમે, વિ વા, રાગો વા ઉો વા, રિસાયો વા, સુજો વા, ગાજરમાને વા.” સાધુ અથવા સાધ્વી જેઓ સંસાર છોડીને સંયમી બની ગયા છે, જેમણે પાપ કર્મોના પ્રત્યાખ્યાન કર્યા છે. તેઓ દિવસે કે રાત્રે એકલા હોય કે પ્રખદામાં બેઠા હય, સૂતા હોય કે જાગતા હોય, પણ તેનું મન સંયમમાં રમતું હોય પણ બહાર ભમતું ન હોય. છકાય જાનું રક્ષણ કરવામાં સાધુ રક્ત રહે છે. આ માટે શાસ્ત્રકાર સાધુને કે આહાર કલ્પે તે બતાવે છે –
उद्देसियं कोयगडं नियागं, न मुच्चइ किंचि अणेसणिज्ज । अग्गी विवा सव्वभक्खें भवित्ता इत्तो चुओ गच्छइ कटु पावं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૪૭ જે સાધુ ઔદ્દેશિક સાધુને માટે બનાવેલું, કયગડે એટલે વેચાતે લાવેલો નિત્યપિંડ, અને અનૈષણીય કિંચિત માત્ર પદાર્થ છોડતા નથી તે અગ્નિની જેમ સર્વભક્ષી
Page #934
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૫
બનીને પાપ કર્મ કરતા થકા નરકાદિ ગતિઓમાં જાય છે. પણ જેને સંયમનું યથાર્થ પાલન કરવું છે તે મૃત્યુને કબૂલ કરશે પણ સંયમથી પતિત નહિ થાય. જે સાધુ સંયમ લઈને પિતાનું કલ્યાણ કરે છે ને બીજાનું કરાવે છે તે સાચે સાધુ છે. પણ ઘણાં મનુષ્ય દીક્ષા લઈને ઉચ્ચ ભાવનાને ભૂલી જઈ ઉદ્દેશિક, કીતકૃત, નિત્યપિંડ અને અનૈષણિક આહાર ખાવામાં વૃદ્ધ બને છે. પણ ભગવાનની શું આજ્ઞા છે.
पिण्डं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पियं न इच्छिज्जा, पडिगाहिज्ज कप्पियं ॥
દશ. સૂ. અ-૬, ગાથા ૪૮ ભગવાન કહે છે તે મારા સાધુ - સાધ્વીઓ! તમારે અકલ્પનીય આહાર, પાત્ર, વસ્ત્ર આદિ સાધુ જીવનને ઉપયોગી કઈ પણું ચીજ અકલ્પનીય લેવાય તે નહિ પણ માસા વિ જ પથઈ મનથી પણ તેની ઈચ્છા કરાય નહિ. જ્યારે દીક્ષા લીધી ત્યારે ભગવાનની સામે પ્રતિજ્ઞા કરી હતી કે –
वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते, पुप्फेसु भमरा जहा ॥
દશ. સૂ. અ. ૧, ગાથા ૪ ગૃહથીએ જે આહાર પાણી પિતાને માટે બનાવેલા છે તેને ત્યાં જઈને અમે કોઈ પણ જીવની વિરાધના ન થાય તે રીતે આહારપાણ ગ્રહણ કરીશું. જેમ ભ્રમર પુષ્પ ઉપરથી છેડો છેડો રસ ગ્રહણ કરે છે પણ પુષ્પને કિલામના ઉપજાવતે નથી તેવી રીતે હે ભગવાન! અમે આહાર ગ્રહણ કરીશું. આવી ભાવના સહિત ચારિત્ર અંગીકાર કરે છે પણ જ્યારે આહારમાં આસકત બનીને રસની લેલુપતામાં પડી જાય છે. ત્યારે સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવવામાં આવ્યો છે તે આહાર પણ કરે છે. તેમને કઈ કહે કે આ આહાર અકલ્પનીય છે. ત્યારે તે કહે છે કે કલ્પનીય અકલ્પનીયની વાત ન કરે. કલ્પનીય અને અકલ્પનીય જેવાની જરૂર નથી. અમારે તો માત્ર ભાવના શુદ્ધ હોવી જોઈએ. આ પ્રમાણે કહીને તે ક૯૫નીય-અકલ્પનીયની વાત ઉડાડી મૂકે છે. પણ આ રીતે કરવું તે શાસ્ત્રથી વિરૂદ્ધ છે અને જે શાથી વિરુદ્ધ આચરણ કરે છે તે ભવાંતરમાં મહાન દુઃખી થાય છે.
જેમ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતોષ માનતી નથી પણ લેટની ગેબી ખાવાના પ્રલોભનમાં પડી જાય છે તે તેના ગળામાં કાંટે ભરાઈ જાય છે. ને જાળમાં ફસાઈને પાણીથી બહાર જઈ તરફડીને મરી જાય છે. એ માછલીને ખબર ન હતી કે લેટની ગોળી ખાવા જતાં જાળમાં ફસાઈ જઈશ. જે તેને આવું ભાન હોત તે તે ગોબી ખાવા ન જાત. તે અજ્ઞાનને વશ થઈને જાળમાં ફસાઈ ગઈ, પણ સાધુ તે
Page #935
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જાણે છે કે આ ઉદ્દેશીક આધાકમી આદિ દેથી યુકત આહાર લેવામાં કેટલે દેષ લાગે છે છતાં એવો આહાર જાણ પ્રીછીને લાવે તે આવા અસાધુ માછલીથી પણ વધુ , અજ્ઞાન છે.
ભગવાને સાધુને આહાર કરવાની ના નથી પાડી પણ આહારમાં આસકત બનવાની ના પાડી છે. પોતાને માટે આહાર બન્યું છે એવી ખબર પડવા છતાં અથવા શંકા પડવા છતાં પણ જે ગૃહસ્થને પૂછે નહિ. કદાચ પૂછે તે એક વખત કહેવા પૂરતું પૂછે અને આંખ આડા કાન કરીને આહાર લઈ લે છે તે સાધુ મહાન દેષિત બને છે. કારણ કે સાધુએ પહેલા મહાવ્રતમાં પ્રતિજ્ઞા કરી છે કે હું હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતાને અમેદના આપીશ નહિ. માટે સાધુ નિમિત્તે બનાવેલો આહાર લે તે દેષ છે. કારણ કે તેમાં છએ કાય જીવોની હિંસાનું ઘોર પાપ લાગે છે. આટલા માટે ઉદ્દેશીક આહાર લેવાનો ભગવાને નિષેધ કર્યો છે.
બંધુઓ! ભગવાનને સાચા સાધુઓ ભૂલ કરે નહિ ને કદાચ ભૂલ થઈ તે ભૂલ કબૂલ કરી લે અને ફરીને હવે કદી ભૂલ નહિ કરું તે કરાર કરે. જેનામાં લજજા છે તે વારંવાર ભૂલ કરતા નથી. તે ઘડાને ટકોરે બસ છે. એને ચાબૂક બતાવવાનો હેય પણ મારવાને ના હોય. લજજાવાન જલ્દી સુધરી જાય છે.
રાજાને કુંવર, પ્રધાનનો પુત્ર અને હજામને પુત્ર એ ત્રણે મિત્ર હતા. એક વખત ત્રણે જણાં બહારગામ ગયા. ત્યાં ત્રણે જણાએ ખૂબ દારૂ પીધે. ચોરી કરી અને જુગાર રમ્યા. હવે એ ગામમાં દારૂ પીવાની સખત મનાઈ હતી. દારૂના નશામાં ચકચૂર બનેલા જ્યાં ત્યાં ફરતા હતા. રાજાના માણસોએ તેમને પકડ્યા ને રાજા પાસે હાજર કર્યા. રાજાના કુંવરને એટલું બધું લાગી આવ્યું કે હું ક્યાં આવ્યો? અને આ લોકના સંગે કયાં દારૂ પીધે? રાજા એનું મુખ જોઈને સમજી ગયા કે આ કઈ રાજકુમાર છે. એનું લલાટ તેજ મારતું હતું. પુણ્યવાનનું લલાટ છાનું રહેતું નથી. રાજાએ પૂછયું કે ભાઈ ! તું કોણ છે? તું કઈ ઉત્તમકુળને લાગે છે. તેને આ દારૂ પીવે ને ચેરી કરવી છે? આ સાંભળતાં રાજકુમાર તે રાજાના પગમાં પડી ગયો ને બોલ્યો- મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરે. એની સરળતા અને નમ્રતા જોઈને રાજાએ કહ્યું જા તારે ગુન્હ માફ. પછી પ્રધાન પુત્રને બોલાવીને કહ્યું તને આ શોભે છે? ત્યારે એના દિલમાં પણ આંચકો લાગે. છતાં રાજકુમાર કરતાં છે. એને પણ ખૂબ લજજા આવી ગઈ. ને રાજાના પગમાં પડીને માફી માંગી. ત્યારે રાજાએ કહ્યું, તું ફરીને આવી ભૂલ કરીશ? ત્યારે પ્રધાનપુત્ર કહે-ના. હવે કદી આવી ભૂલ નહિ કરું. એને થોડી દમદાટી આપીને ગુન માફ કરીને રાજાએ તેને છોડી મૂકશે. પછી હજામના દીકરાને કહ્યું કે તેં દારૂ કેમ પીધે? તું રાજાને ગુન્હેગાર છું. ત્યારે તેણે કહ્યું આમાં મેં શું મોટે ગુન્હો કર્યો છે? દારૂ
Page #936
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૮૯૭
ન પીએ તા મઝા શું આવે? તે રાજાની સામે થઇ ગયા. એટલે રાજા કહે છે આ માણસ નાલાયક છે એને જેલમાં પૂરી દે. એણે નમ્રતા ન બતાવી, પેાતાની ભૂલની માફી ન માંગી પણ ઉપરથી રાજાના સામેા થયા તે જેલમાં પુરાવું પડયું.
અંધુઓ! માનવ માત્ર ભૂલને પાત્ર છે. ભૂલ કરે તે માનવ છે. ભૂલ કરીને હુસે તે દાનવ છે તે ભૂલ કર્યો પછી તેના પશ્ચાતાપ કરે છે તે કરીને કદી ભૂલ નથી તે તે મહામાનવ છે. આપણે સાધુની વાત ચાલે છે. સાધુ છદ્મસ્થ છે એટલે ભૂલ થઇ જાય પણ એ ભૂલ કર્યાં પછી એના ગુરૂવર્યા કહે કે આવી ભૂલ સાધુથી કાય નહિ. તમે ભૂલનું પ્રાયશ્ચિત કરો. અને ફરીને કદી આવી ભૂલ થવી ન જોઇએ. એવી મીઠી હિત શિખામણ આપે ત્યારે જો શિષ્ય ગુરૂના સામેા થઈ જાય, ને ભૂલ ન સુધારે તા તે શિષ્ય, શિષ્ય નથી પણ કુશિષ્ય છે. સાધુપણામાં મહાન સુખ છે. જે સુખ દેવલાકના દેવા નથી ભાગવતા તે સુખ પંચમહાવ્રતધારી સંત ભગવે છે. તેમાં પણ જે વીતરાગની આજ્ઞા પ્રમાણે ખશખર ચાલે છે તેમના આન તે કાઇ અલૌકિક હાય છે. આવા આત્મા પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીને ભૂલ કરશ્તા નથી. ને કદાચ ભૂલ થાય તા પ્રાયશ્ચિત કરીને માફી માંગી લે છે. તેના ગુન્હા મારું થઈ જાય છે. પણ જેને ભૂલના પશ્ચાતાપ થતા નથી પણ ભૂલ કરીને હરખાય છે તેની દશા હજામના છે.કરા જેવી થાય છે અને અનત ભવ સુધી તેને સંસારની જેલમાં પૂરાઈ રહેવુ પડે છે.
આપણે ઉદ્દેશીક આહારની વાત કરી ગયા. હવે ક્રીતકૃત એટલે સાધુને માટે આહાર ખરીદીને લાવવા તે. કાઇને એમ શકા થાય કે સાધુએ કર્યું" નથી, કરાવ્યુ નથી ને કરતાને અનુમેઢના પણ આપી નથી તેમ સાધુએ જાતે ખરીદયું નથી પણ ખીજાએ મુનિને માટે ખરીદ્યું તેમાં શું વાંધા ? આના જવાખમાં ભગવતે સિદ્ધાંતમાં કહ્યું છે, કે સાધુએ એવા આહાર લેવા કલ્પતા નથી. કારણુ કે બનાવનારે પૈસા કમાવા માટે બનાવેલ છે. અને સાધુને માટે પૈસા આપીને ખરીદવામાં આવે તે એ બનાવવામાં જે હિંસા થઇ તેમાં સાધુ પણ ભાગી બન્યા. ગાડીઓ તમારા માટે જ ચાલતી નથી પણ પૈસા આપીને તમે બેઠાં તે તેના પાપમાં તમે ભાગીદ્વાર ખરા કે નહિ? જરૂર, પાપના ભાગીઢાર અનેા છે. આ રીતે સાધુના નિમિત્તે કંઇ ખરીદ કરવામાં આવે તા સાધુ પાપના ભાગી અને છે. તમારે સાધુને કાપડ વહેારાવવુ હાય તે વેચાતુ લઈ આવે તે દોષ લાગે પણ તમારા માટે વાયલ, મલમલ, ખાદી, પેાપલીન લાવ્યા છે ને સતસતીજી ગામમાં પધાર્યા છે તે વખતે બહેન વિચાર કરે કે હું એક સાડા આછા પહેરીશ પણ સાધુને વહેાશનવુ છે તા તેમાંથી તમે વહેારાવા ને સાધુ-સાધ્વીજી લે તે તેને દોષ લાગતા નથી. અગર તેા કાઈ કાપડના વહેપારી છે તે જો કાપડ વહેારાવે તે લેવામાં દોષ નથી. સાધુ બિમાર પડે ને તેમને માટે દવાની જરૂર પડે તેા દવાના વહેપારી જો
Page #937
--------------------------------------------------------------------------
________________
८८८
શારદા સાગર
તેની દુકાનમાંથી પૈસા લીધા વગર દવા આપે તે લેવામાં બાધ ન આવે પણ આજે આ
ભાવના ઘટવા લાગી છે.
હવે ત્રીજો નિયાગ આહાર. નિયાગ એટલે નિત્ય આમંત્રિત આહાર. સાધુને રાજ કોઈ આમંત્રણ આપી જાય કે મારે ઘેર બધા જોગ છે પધારજો. તા સાધુએ તે ઘેર આહાર લેવા જવાય નહિ. તેમજ દરરાજ એક ઘેર આહાર લેવા જવું' તે પણ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. વાત એમ છે કે તમારે ઘેર કાઇ મહેમાન મળવા આવે ને તમે તેને જમવાનું આમંત્રણ આપે। તો તે જમવાનું આમંત્રણ સ્વીકારે તેા જ તમે તેને માટે રસેઇ બનાવે ને? એ જમવાની ના પાડે તેા ન બનાવા ને? આ પ્રમાણે સાધુ હંમેશા એક ઘેર ગાચરી જાય તેા નકકી થઈ ગયું કે દરરાજ આપણે ઘેર સંત-સતીજી પધારે છે તા હવે હમણાં આવશે. બધુ તૈયાર રાખેા. તે તેમાં સાધુનું નિમિત્ત ભળી જાય છે અને સાધુ એ દાષના ભાગીદાર બને છે. જ્ઞાની કહે છે કે સાધુને દરરાજ એક ઘરને આહાર પે નહિ. પહેલેથી ગૌચરી કયાં જવાનુ છે તે નક્કી થાય નહિ. અમુક દિવસે અમુક લત્તામાં જવું એવું પણ સાધુથી નક્કી કરાય નહિ. જો એવી રીતે એકાંતરા અથવા ત્રીજે ચાથે દ્વિવસે નિયમિત કોઇને ત્યાં સાધુ જાય તે પણ ગૃહસ્થને એમ થાય કે આજે મહાસતીજી પધારશે માટે જલ્દી બધુ બનાવી ઇએ. તે ત્યાં પણ સાધુને ઉદ્દેશિક અને નિત્યપિંડ આદિ દોષ લાગી જાય છે. માટે સાધુની ગૌચરી અતીથિ હોવી જોઈએ.
અનાથી મુનિ કહે છે હું રાજન્! જે કુશીલ સાધુ હાય છે તે આહરાઢિમાં આવા ઢાષા લાગે છે છતાં દેષના વિચાર સરખા કરતા નથી. પણ અગ્નિ જેમ સભક્ષી અને છે, એટલે કે અગ્નિમાં જે કાંઇ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઇ જાય છે તે પ્રમાણે કુશીલ સાધુ પણ અગ્નિની જેમ સભક્ષી બનીને તે કપનીય - અકલ્પનીયને વિચાર કરતા નથી. અને ગૌચરી કરે છે. અને જો કોઇ એ વિષયમાં કહે મહારાજ! તમને આવું આપે ? તે તેને તે ઉલ્ટુ સમજાવી કે છે. આવા સાધુ ભલે ચેડા દિવસ આનંદ માણે પણ અંતે તે તેના પાપ રૂપ કટુ ફળ તેને ભેગવવા પડશે.
મધુએ 1 આ સાધુની વાત છે. તમારે પણ આત્માની સાધના કરવા માટે પ્રમાદ છોડવા પડશે. કારણ કે જિંગી પણ પાણીના પૂરની જેમ વહી રહી છે. હવે તેા જાગેા. ક્યાં સુધી ભાગના કીચડમાં ખૂચ્યા રહેશે ?
એક વખત એક નગરમાં નટ અને નટડી તેના સા સહિત એક ગામમાં આવ્યા. નટ જ્યાં જાય ત્યાં શજાના દરખારમાં ખેલ ગાઠવતા હતા. કારણ કે રાજા૧ - મહારાજાઓને એવા ખેલના જલસા જોવા બહુ ગમે. અને રાજા રીઝે તેા કામ થઈ જાય. એટલે તે નટ રાજાના પ્રધાનને મન્યેા. અને ખેલ ગાઠવવાની વાત કરી. ત્યારે પ્રધાને કહ્યું. તુ તારા ખેલ બતાવ તેમાં મારી ના નથી. પણ અમારા રાજા એવા
કંજુસીયા છે કે
Page #938
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
( ૮૯૯
ચમડી તૂટે પણ દમડી ના તૂટે. એટલે કોઈને રાતી પાઈ પરખાવતા નથી. જે તારી ઈચ્છા હોય તે પિગ્રામ ગઠવીએ. નટ કહે જે મળવાનું હશે તે મળશે નહિતર રાજા ખુશ તે થશે ને? એમ વિચારી પોગ્રામ શેઠળે.
રાજદરબારમાં નટનો પોગ્રામ શરૂ થયે. પ્રજાજનની પણ ઠઠ જામી છે. નટ દેર ઉપર ચઢીને નાચે છે ને નટડી ઢેલ બજાવે છે. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ જેવાને રંગ જામતે ગયો. રાજા અને પ્રજા એને ખેલ જોઈને ખુશ થઈ ગયા. ખેલ પૂરે થવા આ પણ કંજુસી રાજા ભેટ આપતું નથી. હવે રાજા ન આપે ત્યાં સુધી પ્રજા પણ કેવી રીતે આપી શકે? કઈ ભેટ તે નથી આપતું પણ કઈ તેના નૃત્યને હર્ષ વ્યક્ત કરવા તાલી પણું પાડતું નથી. રાત પૂરી થવા આવી હતી. નટડી હેલ બનાવીને થાકી અને નટ દર ઉપર નૃત્ય કરતા થાક હતો. નૃત્ય કરતાં નટનું ધ્યાન ખેંચવા માટે નટડીએ એક દુહો લલકાય.
રાત ઘડી ભર રહ ગઈ, પિંજર થાકો આમ,
નટડી કહે સુણ નાયકા, મધુરી તાલ બજાય." હે સ્વામીનાથ! રાત પૂરી થવા આવી છે. હવે હું હેલ બનાવીને થાકી છુ. તમે નૃત્ય કરીને થાકયા છે પણ રાજા રીઝતા નથી. હવે બંધ કરે. આ તેના દેહાને માર્મિક ભાવ હતે. એનો મર્મ નટ સમજી ગયે. તેણે પણ દેહાથી તેને ઉત્તર આપે.
બહોત ગઈ છેડી રહી, થોડી ભી અબ જાય,
થડી દેર કે કારણે, તાલમેં ભંગ ન આય. ' નટે આ દુહો લલકાર્યો ને નટડી તેના ભાવ સમજી ગઈ કે ઘણી રાત વીતી ગઈ છે. રાત પૂરી થતાં આપોઆપ ખેલ બંધ થવાનું છે. આખી રાત ખેલ કર્યો ને હવે થોડી વાર માટે ખેલને રંગ શા માટે બગાડે છે?
પરંતુ દુહો સાંભળતાં માનવ મેદનીમાં નવું કૌતુક થયું. આ મેદનીમાં એક સંન્યાસી પણ હતું. તેની પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રત્નકાંબળી હતી. તે કાઢીને નટ ઉપર ફેંકી. ત્યાર બાદ રાજકુમારે સોનાના રત્નજડિત બાજુબંધ ફેંકયા ને રાજકુમારીએ હીરાને મૂલ્યવાન હાર ગળામાંથી કાઢીને નટને ભેટ આપો. આ જોઈને કંજુસ રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે મેં તે હજુ ભેટ આપી નથી ને મારા પહેલાં આવી મૂલ્યવાન ભેટ આ લોકોએ શા માટે આપી? on સજાએ સંન્યાસીને પૂછયું કે આપે આપની કિંમતી રત્નકાંબળી આ નટને શા માટે આપી દીધી? ત્યારે સંન્યાસી કહે-મહારાજા ! સાચું કહું તે મારે માટે આ નટ મારે ગુરૂ છે. એના શબ્દએ મારા મનનું પરિવર્તન કર્યું. હું નાની ઉંમરમાં સંસાર
Page #939
--------------------------------------------------------------------------
________________
૯૦૦
શારદા સાગર
'
ત્યાગીને સન્યાસી બની ગયા છું પણ હવે મારું મન વિષયે તરફ વલખા મારી રહ્યું હતુ પણ આ નટે ગાયું કે “મહાત ગઈ થોડી રહી, ઘેાડી ભી અબ જાય? હૈ મહાત્મા ! તમારી ઘણી ઉંમર વીતી ગઇ. અને આ પાથ્વી જિંઢંગીમાં આવે વિચાર શા માટે કરા છે એ સાંભળીને મને ભાન થયું કે હે જીવ! તે આટલા વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળ્યું, તપ કર્યાં, સાધના કરી અને હવે જતી જિંઢંગીએ શા માટે તારી સાધનામાં ભેગની આગ ચાંપે છે? આ નટના શબ્દે સાંભળી મારું મન શાંત થઈ ગયું. વિષયવાસનાના વાવાઝોડાં વિરામ પામી ગયા. નટના શબ્દેાથી મારી સાન ઠેકાણે આવી ગઈ. એટલે મે તેના ઉપર ખુશ થઈને મારી એકની એક રત્નકાંખળી તેને ભેટ આપી. પછી રાજાએ પેાતાના પુત્રને પૂછ્યું. ત્યારે કુંવરે કર્યું - પિતાજી ! આપને સાચુ કહું. મારી વાત સાંભળીને આપને મારા ઉપર દ્વેષ આવશે. આપને સજા કરવી હાય તા કરો. પણ હું વિચાર કરતા હતા કે હું આટલે માટે થયા પણ હજુ મારા પિતા મને યુવરાજપદે સ્થાપન કરતા નથી. કેાઈ જાતની સત્તા કે મત્તા આપતા નથી. રાજકુમાર હેાવા છતાં એક કંગાલની માફક રહું છું. આજે રાત્રે આ પાગ્રામ પત્યા પછી હું આપનું ખૂન કરવાનેા હતેા. પણ આ નટના શબ્દો સાંભળીને મારા ક્રોધ શાંત થઈ ગયા. આત્માએ વળાંક લીધેા ને વિચાર કર્યા કે તારી આટલી ઉંમર થઇ છતાં તારા પિતાજીએ તને રાજ્ય આપ્યું નથી. પણ હવે તારા પિતા જીવી જીવીને કેટલું જીવવાના છે? પાંચ સાત વર્ષના મહેમાન છે. આટલી ધીરજ રાખી તે પાંચ સાત વર્ષોં ખમી જા. નકામું પિતૃહત્યાનું પાપ શા માટે વહેારે છે? એટલે મે મારા વિચાર માકૂફ રાખ્યા. આ નટના શબ્દે મારા અંતરમાં પવિત્રતાના ઝરણાં વહાવ્યા ને મને પાપથી મચાવ્યેા. એટલે મેં તેના ઉપર ખુશ થઈને બાજુબંધ આપી દીધા.
હવે રાજાએ કુંવરીને પૂછ્યું ત્યારે કુંવરીએ કહ્યું–પિતાજી! હું પણ આપને સાચુ કહું છું કે મારી ઉંમર ૪૦ વર્ષની થઇ. પરંતુ આપને પૈસા ખર્ચવા પડે, તમારા મેાભા પ્રમાણે ૨૦-૨૫ લાખના મને કરિયાવર કરવા પડે એટલે ધનના લાભથી આપે હજુ સુધી મારા લગ્ન કર્યા નથી. ત્યારે મેં વિચાર કર્યો કે મારા પિતાજી મારી જિંદ્રગી અગાડી રહ્યા છે. એટલે હું પ્રધાનના પુત્રની સાથે આજે રાત્રે ભાગી જવાની હતી પણ આ પેાગ્રામ ગાઠવ્યે એટલે જોયા પછી જવાની હતી પણ આ નટના દુહા સાંભળ્યે કે “બહાત ગઇ મગર થાડી રહી, ઘેાડી ભી અમ જાય.” ઘણી ઉંમર ચાલી ગઇ, હવે તારે શું ભાગ ભાગવવા છે? તારા પિતાજીની જિંગી પણ અહેાત ગઇ ને થાડી બાકી છે. તુ સ્ત્રી જાતિ ૪૦ વર્ષની થઈ હવે તારી પરણવાની વેળા વીતી ગઈ. શા માટે તારી પવિત્ર જિંઢંગી વિષયના કાદવથી ખરડે છે? અને તારા પિતાના કુળને કલંક લગાડે છે! આ નટના શબ્દે સાંભળીને મારી ભાવના પવિત્ર બની ગઈ. હવે તે મારે ક્દી લગ્ન
\
Page #940
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૦૧
કરવા નથી. બ્રહ્મચારી રહીને આત્મ-કલ્યાણ કરીશ. મને તેના શબ્દો સાંભળીને આવી પવિત્ર ભાવના થવાથી મેં તેના ઉપર ખુશ થઈને મારે હીરાને હાર તેને ભેટ આપે છે.
આ ત્રણેની વાત સાંભળીને રાજાને પોતાની કંજુસાઈ ઉપર નફરત છૂટી, ધિક્કાર છે મને! મેં ઉદારતા ન કરી ત્યારે મારા કુંવર અને કુંવરીના દિલમાં આવા ભાવ થયાં ને! રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે નટને ખૂબ ધન આપીને ખુશ કરી વિદાય આપી. નટડીએ તે કહ્યું હતું કે હું થાકી ગઈ છું. હવે બંધ કરે તે સારૂં. અને નટે તેને ઉત્તર આપ્યું હતું પણ એ શબ્દએ ચાર આત્માઓના હૃદયને પલટ કરાવી દીધે. પિતાપિતાની રીતે સોએ પોતાના જીવનમાં ઘટાવ્યું કે “બહાત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય.” આ જિંદગી હવે થોડી બાકી છે. જેટલી ગઈ તેટલી નથી. એને શું ભરે છે? આ કાયા કેવી છે?
માનવી બનતે ના ગાડાને બેલ, કાયા કાચી માટીને છે મહેલ.”
આ કાયા કાચી માટીના મહેલ જેવી છે. પવન આવે, વાવાઝોડું થાય ત્યારે કાચી માટીના મકાને પડી જાય છે. હમણાં કાઠિયાવાડમાં ભયંકર વાવાઝેડાનું તોફાન થયું ત્યારે કેટલાય મકાન જમીનદોસ્ત થઈ ગયા છે. અમદાવાદમાં સાબરમતીમાં પૂર આવ્યું ત્યારે આખી સોસાયટીઓ તણાઈ ગઈ હતી. તેમ આપણું કાયા પણ કાચી માટીના મહેલ જેવી છે. તેને વિશ્વાસ કરવા જેવો નથી. માટે બને તેટલી આરાધના કરી લે. આજે આપણે ત્યાં ચાર હાથજોડ છે. આપણે ત્યાં કુલ ૧૬ જેડીએ એટલે ૩૨ આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. થેડી વાર અંજના સતીનું કહ્યા બાદ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરાવીશ.
ચરિત્ર:- “અંજના સતી અને પવનજીનું ભવ્ય સ્વાગત.”:- પવન અને અંજના માતા-પિતા સહિત રતનપુરમાં પધારે છે. તે સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. અંજનાને જ્યારથી કલંક ચઢાવીને કાઢી મૂકી ત્યારથી નગરીમાં શેક છવાયો હતો. અંજના સતી પધારે છે તે સમાચાર સાંભળી પ્રજાજનોના હૈયા હર્ષથી પુલક્તિ બની ગયા ને આખું ગામ ધજા પતાકાઓથી શણગારી દીધું અને આખી રતનપુરીની પ્રજા ગામ બહાર તેમનું સ્વાગત કરવા માટે ગઈ. ખૂબ ધામધૂમપૂર્વક તેમનું સામૈયું કરીને નગરમાં લાવ્યા. નગરમાં આવ્યા પછી દશ દિવસ સુધી હનુમાન કુમારને જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યું. કારણ કે જન્મ તે વગડામાં થયું હતું. એટલે ત્યાં તે કંઈ થયું ન હતું. પ્રજાજનોને પણ એટલે આનંદ હતો કે અત્યારે જ હનુમાનકુમારને જન્મ થયો ન હોય! ત્યાર પછી હનુમાનકુમારની નામકરણ વિધિ પણ ફરીને કરવામાં આવી. આ માંગલિક પ્રસંગે પ્ર©ાદ રાજાએ બધા કેદીઓને કેદમાંથી મુક્ત કર્યા. કંઈક ગરીબના દદ્ધિ ટાળી નાંખ્યા. પ્રજાજનોમાં આનંદ આનંદ છવાઈ ગયે,
Page #941
--------------------------------------------------------------------------
________________
૯૦૨
વૈરાગ્ય
પવનજી અને અજના સતી પણ આનના હિંડોળે હીંચે છે. હનુમાન કુમારના જન્મ મહાત્સવ ઉજવ્યા બાદ પ્રદ્ઘાદ રાજાને હવે પ્રહાદ રાજા અને કેતુમતી રાણી વિચાર કરવા લાગ્યા કે પવનજી હવે રાજ્યના વહીવટ સૌંભાળી શકે તેમ છે. આપણી ઉંમર પણ થઈ છે. તે હવે સંસાર છેડીને સંયમી બનીએ. હવે કેતુમતી રાણી અને પ્રહ્વાદ રાજા પવનજીને ગાદી સાંપી તપેાવનમાં જવાને વિચાર કરશે તેના ભાવ અવસરે કહેવાશે. હવે બ્રા` વ્રત લેનારને પચ્ચખાણ આપવામાં આવે છે.
શારદા સાગર
વ્યાખ્યાન ન− ૧૦૨
કારતક સુદ ૯ ને બુધવાર સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેનેા !
મહાન પુણ્યદયે પ્રાપ્ત થયેલા માનવભવ પવિત્રતાના પંથે પુરૂષાર્થ કરવા માટે મળ્યા છે. એ ભૂલતા નહિ. જો અહી આ! જીવનમાં પવિત્રતા નહિ આવે તે અના મ્લેચ્છ અને પશુના અવતારમાં ને તમારામાં વિશેષતા શી ? મૃત્યુ થતાં અહીં રહી જનારા જડ પદાર્થને માટે. અપવિત્ર જીવન જીવી રહ્યા છે તે આત્માને માટે લાભકારી નથી. યાદ રાખજો. અન્યાય, અનીતિ, અસત્ય, ચારી, દુરાચાર અને પગ્રિહની ધમાલ જીવને આકુળ - વ્યાકુળ બનાવે છે. તેમજ ચિંતા, સંતાપ અને અશાંતિની ભઠ્ઠીમાં શેકે છે. વળી આ લેાકમાં રાજદંડ, લાકનઢા અને અપ્રતિષ્ઠા વિગેરેના ભય ઉત્પન્ન કરે છે. અને પરલેાકમાં પણ દુઃખના પાર નથી રહેના. માટે અધુએ ! વિચાર કરે! આ માનવજિંઢંગી એક સ્વપ્ન છે. ફરક માત્ર એટલેા છે કે સ્વપ્નમાં આંખ ખુલે કાંઇ નહિ અને જીવનમાં આંખ બંધ થયા પછી કાંઇ નહિ. સ્વપ્નમાં ધનના ઢગલા જોયા. એની રક્ષા માટે બીજાને સાથે ઝઘડયા પણ આંખ ખુલતાં બધું ડૂલ. તેમ જીવનમાં અન્યાય અનીતિ કરી ઘણું ધન ભેગું કર્યું પણ એ આંખ મીચાઈ જતાં મધુ ફૂલ. ખેલેા, આ સુખ શા કામનું? છેવટે બધુ' અહીં રહી જશે. પણ તેના માટે ખાંધેલા અશુભ કર્મોના કચરાના બંડલ ઉપાડીને જવું પડશે. માટે આવી નશ્વરતાનેા વિચાર કરીને જીવનને અપવિત્ર ના મનાવે.
તા. ૧૨-૧૧-૭૫
જ્ઞાની પુરૂષ! કહે છે, કે જીવનમાં વ્રત-નિયમ, અહિંસા, સત્ય વિગેરે સદાચારનુ સ્થાપન કરી જીવનને પવિત્ર મનાવે. માણસ જૂઠું બોલે, હિંસા કરે, અનીતિ કરે, આ અર્ધું મન ખગયા વિના થતું નથી. મનની પવિત્રતા ત્યાં ખતમ થઈ જાય છે. પવિત્ર મન એ માનવ જીવનની માંઘી મલાઇ છે. પવિત્રતા એ શણગાર છે. સતી સીતાને થયાં હારે વર્ષો વીતી ગયા છતાં એમને લેાકે યાદ કેમ કરે છે? એમની પવિત્રતાને લીધે ને? સવણે તેને લલચાવવા ઘણાં પ્રયત્ન કર્યા. દાદરી આદિ હજારા રાણીએ સીતાની
Page #942
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૦૩
જીવનભર દાસીઓ મનીને રહેવા તૈયાર થઈ પણ એમાં સીતાજી લલચાયા નહિ. ત્યાર પછી રામચંદ્રજીએ લેાકાપવાથી તેમને વનમાં મેાક્કી દીધા. છતાં તેમના ઉપર સહેજ પણ દ્વેષ ન કર્યા. ત્યારે એ પાતાના જીવનને ઉન્નત મનાવીને પ્રાતઃસ્મરણીય બની ગયા છે.
જેને આત્માના સાચા વૈભવનું ભાન થયુ છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે, કે આત્મા પેાતાના સ્વરૂપમાં લીન ખનીને અન્તર્મુખ ખની જાય તા સનાથ ખની શકે.
न तं अरीकंठ छेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया । सेना मच्च मुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥
ઉત્ત. સ. અ ૨૦ ગાથા ૪૮ ગળું કાપનાર દયાહીન વૈરી પણ જે અહિત નથી કરતા તેનાથી અધિક અહિત અહિં ભાવમાં પડેલા ક્રુરાત્મા કરે છે. મૃત્યુના મુખમાં પડતાં તે દુરાત્માને મહાન પશ્ચાતાપ થાય છે.
કમળના પુષ્પ ઉપર મુગ્ધ બનેલા ભમરા હાથીના મુખના કાળિચે અની જાય છે. તેમાં તેની પેાતાની ભૂલ છે. આ પ્રમાણે આત્મા પેાતાની ભૂલથી પેાતાનું અહિત કરે છે. એવુ અહિત માથાના કાપનાર વૈરી પણ કરતા નથી. આજે કાઇ માણુસ કાઇનું માથું તલવારથી જુદુ' કરી નાંખે તે તેને મોટા બૈરી માનવામાં આવે છે. પણ જ્ઞાની કહે છે કે દુર્ભાવમાં જોડાયેલા આત્મા પોતાનુ જે અહિત કરે છે તેવું અહિત મસ્તક છંદનાર દુશ્મન કરી શકતા નથી. ગળુ કાપનાર દુશ્મન તેા શરીરને નષ્ટ કરે છે કે જે શરીર એક દિવસ તા નષ્ટ થનારું હતું પણ તે દુશ્મન જીવને નરક ગતિમાં મોકલવા સમર્થ નથી, પરંતુ એવા દુશ્મન જ્યારે માથુ કાપતા હાય ત્યારે તેના ઉપર સ્હેજ પણ ક્યાય ન આવે તે તે દુઃખ સહન કરનાર આત્મા મેક્ષમાં અથવા દેવલાકમાં જાય છે. તે વખતે તે વૈરીને પાતે સહાયક માને છે. એટલે કહેવામાં આવે છે કે ગળું કાપનાર વૈરી એવી હાનિ કરતા નથી કે જેવી હાનિ પેાતાના દુરાત્મા કરે છે.
અધુએ ! આવા પવિત્ર માનવ દેહ અને ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે મળી છે. મહાન પુણ્યના થાક ભેગા થાય ત્યારે માનવ દેઢુ મળે છે અને દરેક ઇન્દ્રિયા પણ સુરક્ષિત મળે છે. આ મહાન પુણ્યના યથી મળેલી ઇન્દ્રિયાન ઉપયોગ દુરાત્મા કયાં કરી રહ્યા છે? મેાજશેાખમાં અને લેાગિવલાસમાં. આ રીતે જે સાધુ સાધુપણાથી પતીત થાય અને ઇન્દ્રિયા ઉપર કાબૂ ન રાખે તે તેના આત્મા પણ દુશત્મા છે. દુરાત્મા સંસારમાં આનંદ પામે છે, સુખ ભાગવે છે પણ જ્યારે મૃત્યુના સુખમાં સપડાય છે ત્યારે તેને ખૂબ પશ્ચાતાપ થાય છે. તે સમયે મંત્ર-તંત્ર - જ્યાતિષ લક્ષણાદિ વિદ્યાએ કામ આવતા નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને યાના
Page #943
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૦૪ દેશનિકાલ કર્યો છે તે મોતના મુખમાં સપડાય છે ત્યારે તેને પેટ ભરીને પશ્ચાતાપ થાય છે. મહંમદ ગઝનીએ ૧૭ વખત ભારત ઉપર લૂંટ ચલાવી હતી અને અનેક લોકોને રીબાવીને માર્યા ને ઘણું ધન લૂંટી ગયું હતું. પણ જ્યારે તે મરવા પડે ત્યારે તેણે એ બધા ધનને પિતાની સામે ઢગલે કરાવ્યો. અને તે ધનના ઢગલાને જોઈ જોઈને યુકે ને ધ્રુસ્કે રડવા લાગ્યું. તે શા માટે રડતો હશે? તે આપણે નિશ્ચયથી કાંઈ કહી શકીએ નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રડતો હોય કે મેં લેકને આટલું બધું કષ્ટ આપ્યું ને ધન લૂટયું પણ એ ધન તે આજે અહીં પડયું રહેશે. મારી સાથે તે રાતી પાઈ પણ આવવાની નથી. આ રીતે તમે પણ બીજાને માટે પાપ કરીને પૈસા કમાઓ છે પણ યાદ રાખજો કે તમારી સાથે એક રાતી પાઈ પણ આવવાની નથી. સાથે તે પાપના ભારા આવશે. પૂંછ અહીં રહેશે ને પાપ સાથે આવશે. માટે જીવનમાં દયાને ગુણ અપનાવે. દયા એ જીવનને મુખ્ય ગુણ છે. ભગવાનની આટલી હિત શિખામણ જીવનમાં ઉતરે તે શાસ્ત્રને મહાન સાર તમે જાણી લીધું છે.
एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । કઈ પણ જીવની હિંસા ન કરવી એ બધા જ્ઞાનને સાર છે. ભગવાન અહિંસાના ઉપાસક છે. તે કઈ જીવની હિંસા કરે નહિ, કરાવે નહિ ને કરનારને ભલું જાણે નહિ.
કોઈ માણસ કોઈ પુરાણુ પુસ્તકમાં લખેલું બતાવીને તમને કહે કે વીતરાગ ભગવાન તો પુષ્પની માળા પહેરતાં હતાં. તો શું તમે એ વાત માનવા તૈયાર છે? તમે કહી દેશે કે એ તે કેઈ અજ્ઞાનીએ લખ્યું હશે. પણ ભગવાન તે કયારે પણ પહેરે નહિ. કેઈ કહે કે સાધુએ ઓછામાં ઓછા પાંચ રૂપિયા તો તેમની પાસે રાખવા જોઈએ. પાસે પૈસા હોય તે ગમે ત્યારે કામ આવે. તે શું તમે તેની વાત ઉપર વિશ્વાસ કરશે? તમે તરત કહી દેશે કે જેન મુનિ એક રાતી પાઈ પણ રાખે નહિ. અમારા સંતે તે કંચન-કામિનીના ત્યાગી છે. જે તેઓ પરિગ્રહ રાખે છે અને તેને સાધુ ન કહીએ. કેમ બરાબર છે ને ?
બંધુઓ! આપણું મુખ્ય વાત શું છે તે ખબર છે ને? જ્યારે આત્મા દુરાત્મા બની જાય છે ને દુરાચારમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે પિતાના આત્માથી પિતાને દુખ આપે છે.
સદાચારને ભૂલી દુરાચારમાં પ્રવૃત્ત થયેલ આત્મા કે બની જાય છે તેના ઉપર એક બનેલી કહાની કહું.. - એક સંસ્કારી કુટુંબ હતું. તેમાં પતિ-પત્ની અને તેમને એક બાબો હતે. બાબાનું નામ નિરંજન હતું. નિરંજન ૧૮ દિવસને થ ને તેની માતા ગુજરી ગઈ. પિતા ફરીને લગ્ન કરે છે. તેને પણ એક પુત્ર થાય છે. તેનું નામ નેહલ છે. તે પણ પાંચ વર્ષને થ ને તેની માતા ગુજરી જાય છે. જ્યાં સ્નેહલ સાત વર્ષને થાય છે ત્યાં પિતા
Page #944
--------------------------------------------------------------------------
________________
૯૦૫
શારદા સાગર
મૃત્યુની શય્યા પર પડયા છે. તે ખૂબ મૂંઝાયા છે. નિરંજન કહે છે પિતાજી! આપની આંખમાં આંસુ કેમ છે? આપને જે મૂંઝવણ હોય તે મને કહે. પિતા કહે બેટા! તું સ્નેહલને બરાબર સંભાળજે. હવે હું જાઉં છું. આ શબ્દો સાંભળી નિરંજનની આંખમાં આંસુ આવી ગયા. તે રડતો રડતે બોલ્યો. અહે પિતાજી! અમારી બંનેની માતાઓ તે અમને બાળપણમાં મૂકીને ચાલી ગઈ અને આજે તમે પણ અમને નિરાધાર મૂકીને જાવ છે? અમે બંને ભાઈઓ પિતાની છાયા વિનાના સેંધારા બની જઈશું. પહેલા તો તે ખૂબ રડ. પછી હૈયું હળવું કરીને કહે છે પિતાજી! આપ મારા નાના ભાઈની બિલકુલ ચિંતા ન કરશે. એ મને ખૂબ વહાલે છે. હું એની બધી સંભાળ રાખીશ. એને જમાડીને જમીશ. મારે ભાઈ કહું કે મારો પુત્ર કહું અને મને સરખું છે. આટલું સાંભળતા પિતાને આત્મા દેહનપિંજરમાંથી ઉડી ગયા.
“નિરંજન અને સ્નેહલને પડેલ પિતાને વિયોગ - પિતા જવાથી બંને ભાઈના દિલમાં ખૂબ દુઃખ થયું. સમય જતાં શેક વિસારે પડે. બંને ભાઈઓ ખૂબ સગુણ હતા. પિતાની થેડીઘણી મુડી હતી. ને નિરંજન હવે ભણી રહ્યો હતે. એટલે આવક ચાલુ થઈ ગઈ હતી. સમય જતાં એક સારા કુટુંબની વનિતા નામની કન્યા સાથે નિરંજનના લગ્ન થયા. પરણતી વખતે નિરંજને વનિતા સાથે કબૂલાત કરી હતી કે મારે સાવકી માતાને પુત્ર સાત વર્ષને નાનો ભાઈ છે. તે મને મારા સગા ભાઈથી પણ અધિક વહાલે છે. તે તારે એને માતાની જેમ સાચવ પડશે. એને કદી ઓછું આવવા દેવાનું નહિ. જે તને આ વાત મંજુર હોય તે તારી સાથે લગ્ન કરું.
ભાભીના પ્રેમમાં રમતે સ્નેહલ બે ભાભીમા” – વનિતા એક સહગુણ યુવતી હતી. તેણે નિરંજનની વાત કબૂલ કરી. અને બન્નેના લગ્ન થયાં. ભાભી ઘરમાં આવ્યા. નાનકડા દિયરીયા નેહલને વનિતા ખૂબ પ્યારથી રમાડે છે. તેની કબૂલાતનું હૃદયપૂર્વક પાલન કરે છે. તેથી સ્નેહલને વિચાર થયા કરતો કે મારે ભાભીને કેવી રીતે બેલાવવા? એ મને માતાની જેમ સાચવે છે. મારી માતા પણ મને આવું સાચવતી ન હતી. આજે ઘણું બાળકે પિતાની માતાને પણ ભાભી કહીને બોલાવે છે. તે સ્નેહલે સાંભળેલું. એટલે તેને થયું કે મારે માતા તો છે નહિ અને આ ભાભી મને માતાની જેમ સાચવે છે તે હું એમને “ભાભીમા કહીને બોલાવું. એટલે તેમાં માતા અને ભાભી બંને આવી જાય. તેને આ સંબંધન ખૂબ ગમી ગયું.
એક દિવસ નેહલ સ્કૂલેથી ભણીને આવ્યું તે જ સીધે “ભાભીમા કહીને ભાભીને ગળે વળગી પડયે. ભાભીએ નેહલને બાથમાં લઈ લીધે. ભાભી માતાની જેમ નેહલને સખતી હતી. નિરંજન, વનિતા અને સનેહલ આ ત્રણનું નાનકડું કુટુંબ ખૂબ પ્રેમ અને આનંદથી રહેતું હતું. આ આનંદ જોઈને શેરીના માણસોને ઈર્ષ્યા આવી ગઈ. શેરીની બહેને કહે છે વનિતા! તું તારા દિયરને ખૂબ લાડ લડાવે છે. પણ એક દિવસ
Page #945
--------------------------------------------------------------------------
________________
૯૦૬
શારદા સાગર
:
તારે પસ્તાવાના વખત આવશે. અત્યારના જમાનામાં તે પેટના દીકરા પણ પેાતાના થતા નથી. આ તે તારા સાવકા યિર છે. જો અમારી વાત તારા ગળે ઉતરતી હાય તે। હવેથી તું સ્નેહલને બહુ મેઢે ચઢાવીશ નહિ. ત્યારે વનિતાએ ચાખ્ખા શબ્દોમાં કહી દીધું કે બહેન! એ તમારી સેાનેરી સલાહ તમારી પાસે શખા. મારે એની જરૂર નથી. એમ કહીને વનિતા પેાતાને ઘેર આવતી રહી. ફરીને તે કાઇને ઘેર બેસવા જતી નહિ. “નિરંજન – વનિતાના પ્રેમમાં રમતા સ્નેહલ’ અધુએ! આવી સદ્ગુણી પત્ની મહાન પુણ્યના ઉદય હાય તેને મળે છે. ભાઇ ઘણાં સારા હાય, આબરૂ પણ સારી હાય પશુ જો ઘરની પત્ની સારી ન હોય તે લાખના પતિ કાડીનેા બની જાય છે. પશુ જો અને સારા હોય તે તેમના સંસાર સ્વર્ગ જેવા ખની જાય છે. ઘરમાં ને બહાર તેની પ્રતિષ્ઠા વધે છે. તે પાંચમાં પૂછાય છે. આ નિતા પણ હીરા જેવી હતી. નિરજન ડાકટર બન્યા હતા ને પેાતાના નાનકડા ગામમાં દવાખાનુ ચલાવતા હતા. તેની · પ્રેક્ટીસ સારી હતી. પણ તે ખૂબ સતાષી હતેા. જો તેણે ધાર્યું હાત તે મેટા શહેરમાં દવાખાનુ કરીને વધુ કમાણી કરી શકત. પણ તેને પૈસાને લેાભ ન હતા. તે ગામડામાં રહી ગરીખ લેાકાને આછા પૈસામાં ઢવા આપતા. તેમજ કાઇ નિરાધાર ડાય તેા તેને મફત દવા આપીને સેવા કરતા હતા. ગરીબ લોકોના દિલ તેણે જીતી લીધા હતા. તેને મન પૈસા કરતાં પ્રેમની કિંમત વધારે હતી. તેમજ વનિતા સાથે લગ્ન કર્યા પછી કમાણી સારી થઈ હતી એટલે ગામડામાં ખુંગલા ટાઇપનુ બે માળનું મકાન પણ માંધી દીધુ હતું. નિરજન, વનિતા અને સ્નેહલ સાથે ગાડીમાં બેસીને ફરવા નીકળતા ત્યારે અજાણ્યા માણસાને એમ લાગતુ કે જાણે ડાકટર સાહેબ, તેમની પત્ની અને પુત્ર ત્રણે કરવા જઈ રહ્યા છે.
થાડા સમય પછી વનિતાને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનેા થાય છે. પુત્રનું નામ અનિલ અને પુત્રીનું નામ અમિતા રાખવામાં આવ્યું. પેાતાને એ સતાના થવા છતાં વનિતાના પ્રેમ સ્નેહલ પ્રત્યેથી તલભાર પણ ઓછો ન થયા. સ્નેહલ હવે બાળક મટીને કિશાર થયા હતા. છતાં ભાભી પાસે તે નાના બાળકની જેમ ગેલ કરતા હતા. નિરંજન અને વનિતાએ ખૂબ કાળજીપૂર્વક તેને પણ ડૅાકટરનુ ભણાવ્યા. અને સ્નેહલ પણ ખૂબ ખંતથી ભણીને ડાકટર બન્યા. અને સુધા નામની કન્યા સાથે તેના લગ્ન કરી દીધા. આ કુટુંબ ખૂબ સુખપૂર્વક રહેતુ હતુ.
નિરજનના મૃત્યુથી વનિતા અને સ્નેહલના હૃદયમાં પડેલા ઘા ઃનિરજનના ભાગ્યમાં લાંએ સમય સુખ લેાગવવાનું નહિ હાય તેથી અચાનક બિમારી આવી. આઠ દિવસની ટૂંકી બિમારી ભાગવી છ વર્ષની અમિતા અને અનિલને વનિતાના આશ્રયે છેોડી નિરજન મૃત્યુની ગાઢમાં પોઢી ગયા. તેણે પોતાના અંતિમ સમય સુધી
Page #946
--------------------------------------------------------------------------
________________
રદા સાગર
૯૦૭
સ્નેહલ પ્રત્યેની તેની ફરજ અદા કરી હતી. પતિના મૃત્યુથી વનિતાના માથે જાણે આભ તૂટી પડયું હાય તેમ દુઃખની છાયા ઘેરાઇ ગઇ. પેાતાના અને માળકને ખેાળામાં લઇને તે રડવા લાગી. ભાભીમાને રડતા જોઈને સ્નેહલની આંખા અમણા વેગથી રડવા લાગી.
ભાલીમા! હું તમારા દીકરા છું એમ ખેાલતા સ્નેહલ : સ્નેહલને માથે હવે જવાબદારી આવી પડી. આંખમાંથી આંસુ લૂછી, હાય કઠણ કરી ભાભીમાના ચરણામાં પડી ધ્રુજતે અવાજે આશ્વાસન આપતા આલ્યા - ભાભીમા ! ગભરાશે નહિ. આટલા માટે તમારા દીકરા બેઠા છે. એ તમને જરાય ઓછું નહિ આવવા દે. અનિલ મારા ભાઈ છે ને અમિતા મારી બહેન છે. તેમને ભણાવી ગણાવીને ઠેકાણે પાડવાની જવાબદારી હું લઉં છું. તમારા અને મેાટાભાઈના મારા ઉપર મહાન ઉપકાર છે. હું જીવનપર્યંત તમારી સેવા કરું તે પણ તમારા ઉપકારના અલે વાળી શકુ તેમ નથી. સ્નેહલના આ શબ્દો સાંભળીને ભાભીને હિંમત આવી. સ્નેહલ પણ ભાભીને જરાય આછુ ન આવે તે રીતે .અનિલ અને અમિતાને ખાપની ખોટ ન સાલે તે રીતે ધ્યાન રાખતા હતે. અને ભાભીમાને તે પાણી માંગે ત્યાં દૂધ લાવીને હાંજર કરતા હતા. સ્નેહલના સ્નેહ જોઈને ઘણી વાર ભાભીમાના મનમાં થતું કે મારા ટ્વિયર મને કેવી રીતે શખે છે? પણ મારા અનિલ મારું આટલું ધ્યાન રાખશે કે નહિ તેની મને શા છે. સ્નેહલ ભાભીમાને પૂછીને બધું કામ કરતા હતા.
66
વનિતા અને સ્નેહલના પવિત્ર પ્રેમ ઉપર સુધાની ઇર્ષ્યા રૂપી આગ –” દિયર ભેજાઇના પ્રેમ જોઇને સુધાની આંખમાં ઇર્ષ્યા આવી જતી હતી. તેના મનમાં થવા લાગ્યું કે મારા પતિ બધું કામ ભાભીને પૂછીને જ કરે છે, મને તે કંઇ પૂછતા નથી. મારું તે ઘમાં કંઇ માન નહિ. અનિલ અને અમિતા તેા જાણે એના પ્રાણ છે. જેટલેા પ્રેમ એમના ઉપર તેટલા પણ મારા પ્રત્યે નથી. આ રીતે વિચારા કરી ઇર્ષ્યાની આગમાં જલવા લાગી. સ્નેહલ ઘણા હાંશિયાર ડાકટર બની ગયા હતા એટલે તેને ચશ પણ ઘણા સારા મળતા હતા. તેથી તેને મુંબઇની મેાટી હાસ્પિતાલમાં મેટા પગારની નાકરી મળતી હતી. પણ ભાભીમા અને અને બાળકોની સંભાળ રાખવા માટે તે નાકરી જતી કરી. ભાભીમાએ સ્નેહલને ઘણું સમજાયૈા કે તું અને સુધા અને ખુશીથી મુબઇ જાવ અને હું અહીં રહીને માળકાને ભણાવીશ. પણ સ્નેહલે ભાભીમાના સ્નેહને છોડીને જવાની ના પાડી. એટલે સુધાની ઇર્ષ્યા ક્રોધના સ્વરૂપમાં પ્રગટ થઇ અને ખાલી ઉઠી. ભાભીમા....ભાભીમા! શું કરેા છે ? એમના દીકરા માટા થશે ત્યારે એમની સેવા કરશે. તમારી નહિ કરે. શા માટે આવી સરસ નેકરી ગુમાવે છે? સ્નેહલ કહે છે સુધા, ખખરદ્વાર ! મારા ભાભીમા માટે તુ એક પણ શબ્દ ખેલી તે ? ભાભીમા જાણશે તે તેમને કેટલ' દુઃખ થશે ! ભાભીમાએ મને પેટના દીકશ કરતા પણુ અધિક
Page #947
--------------------------------------------------------------------------
________________
૯૦૮
શારદા સાગર લાડકોડથી ઉછેર્યો, ભણા, ગણ, તેની આટલી કિંમત? હું આટલો બધો આગળ આ હોઉં તે તેમને પ્રતાપ છે. અરે ! એક કૂતરો પણ ઉપકારને બદલે ભૂલતો નથી તે હું તે માણસ છું. માટે નિમકહરામ બનવું એમ તું મને શીખવાડે છે? એ કહી નહિ બને.
બંધુઓ! આવો આત્મા દુરાત્મા બને છે ત્યારે કે બની જાય છે! નેહલને આત્મા દેવ જેવો છે. ગમે તેમ કરીને પણ પોતાના ભાભીમા અને ભાઈના ઉપકારને બદલો વાળવા મથે છે ત્યારે સુધાને આત્મા એ દુરાત્મા બની ગયો છે કે તે ભાભી અને તેમના દીકરાને દુશમનની દ્રષ્ટિથી દેખે છે. એના પતિએ એને કડક શબ્દોમાં કહી દીધું કે મારા ભાભી મારી માતા સમાન છે. તું એમની વિરૂદ્ધમાં જે એક શબ્દ પણ બોલીશ તે હું સાંભળવાનું નથી. પતિના આવા કડક શબ્દ સાંભળી સુધા કંઈ બેલી શકી નહિ. પણ તેના હૃદયમાં ઈષ્યની આગ તે સળગતી રહી હતી. તે પિયર જતી ત્યારે તેના પિયરીયાના મગજમાં પણ ઠસાવી દેતી હતી કે વનિતાએ સ્નેહલને કાંઈક કરી નાંખ્યું છે. એટલે તે એમને દેખે છે અને ભવિષ્યમાં મને સંતાન થાય તે પણ આ બે માળને બંગલે અને મિત અનિલને મળશે. મારા સંતાનને કાંઈ નહિ મળે. આ બધું સાંભળીને તેના પિયરીયાને પણ ઈર્ષ્યા વધવા લાગી. ભાભીમા અને તેમના બંને સંતાને સુધાને આંખને કણાની જેમ ખૂંચતા હતા. તેનું નામ સુધા હતું. સુધા એટલે અમૃત. પણ સુધા અમૃત જેવી ન હતી. તેને આત્મા દુર્ભાવમાં જોડાઈને દુરાત્મા બની ગ હતે. દુર્ભાવમાં જોડાયેલે દુરાત્મા પિતાનું જે અહિત કરે છે તે ગળાને કાપનાર દુમન પણ નથી કરતા. દુર્ભાવમાં જોડાયેલી સુધા કેવું અહિત કરશે તેના ભાવ અવસરે.
* વ્યાખ્યાન નં. ૧૦૩ - કારતક સુદ ૧૦ ને ગુરૂવાર
તા. ૧૩-૧૧-૭૫ સુ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર ભગવતે જગતના જીવોનું એકાંત હિત ચાહીને વાણીને ધોધ વહાવ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના ભેદભાવ સમજાવી રહ્યા છે. જ્યારે આત્મા કષાયને વશ થઈને વિભાવમાં જોડાય છે ત્યારે તે કે દુરાત્મા બને છે? ને એવો દુરાત્મા પિતે પિતાને કર્મના બંધનથી બાંધે છે. ધ-માન-માયા અને લેભ એ ચારે ય કષાયે મોહરાજાને સાથે લઈને જ્યારે મન-વચન અને કાયા એ ત્રણ ગેની સાથે જોડાય છે ત્યારે કર્મનું બંધન થાય છે. તીર્થકર ભગવતેને પણ મન-વચન અને કાયા એ ત્રણ ચારો હોય છે. પણ તેઓને કર્મનું બંધન થતું નથી. કારણ કે તેમનામાં કયાય નથી. જ્યાં કવાથ છે
Page #948
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૦૯ ત્યાં કર્મબંધન થાય છે. એટલે જે આત્માને દુરાત્મા બનાવ ન હોય તે કષાયે ઉપર વિજય મેળવવાની જરૂર છે. તુલસીદાસે એક દેહરામાં કહ્યું છે કે -
તુલસી ચે તન ખેત હૈ, મન, વચ, કર્મ કિસાન, - પુણ્ય પાપ દે બીજ હૈ, બવે સો લવે સુજાન.
આ દેહરામાં કેટલી સુંદર વાત સમજાવી છે. મનુષ્યનું શરીર એક ખેતર સમાન છે. અને મન, વચન અને કર્મ એ ત્રણ ખેડૂત છે. એ ત્રણે ય ખેડૂત ખેતી કરીને અનાજ પેદા કરે છે. તમને વિચાર થ જોઈએ કે મન, વચન અને કર્મરૂપી ખેડૂતે શરીર રૂપી ક્ષેત્રમાં કર્યું બીજ વાવે છે? તે તુલસી કવિ કહે છે કે શરીરરૂપી ક્ષેત્રમાં વાવવામાં આવેલું બીજ બે પ્રકારનું હોય છે. તે એક પાપનું અને બીજું પુણ્યનું. જે મન, વચન અને કર્મ રૂપી ખેડૂતે પાપનું બીજ વાવે છે તો પાપકર્મને બંધ થાય છે ને પુણ્યનું બીજ વાવે છે તે શુભ કર્મને બંધ થાય છે એટલે “જેવું વાવે તેવું લણે.” ધંતુરા વાવીને આંબા માંગશે તે કયાંથી મળવાના છે? તે મારી વાત સાંભળીને તમને એમ થશે કે અમે એવા મૂર્ખ નથી કે ધંતુ વાવીને આંબે માંગીએ. તે હું પણ સમજું છું કે તમે એવા મૂખ નથી. બડા ચતુર છે પણ એટલું તે જરૂર કહીશ કે આજે મોટા ભાગના માનવી પાપનું બીજ વાવીને પુણ્યની ઈચ્છા કરે છે. આજે તમે દુનિયા તરફ દષ્ટિ કરશે તે ખબર પડશે કે મોટા ભાગના માનવે શું કરે છે? દારૂ-બીડી-તંબાકુ આદિ વ્યસનનું સેવન કરીને સ્વસ્થ રહેવા ઈચ્છે છે. અન્યાય, અનીતિ અને દગાપ્રપંચ કરીને ઘણું ધન કમાય પછી તેમાંનું એક અંશ જેટલું ધન દાનમાં વાપરીને પિતાને “મહાદાનવીર' કહેવડાવે છે. હૃદયમાં કધ, માન, માયા, લેભ આદિ કષાયોને રાખીને દેવલોકમાં જવાની ઈચ્છા રાખે છે. રાગ-દ્વેષ, ઈર્ષ્યા અને મહાદિ દુર્થ દિમાગમાં રાખીને પિતાને સદ્દગુણી અને સદાચારી કહેવડાવવાની કોશિષ કરે છે. ઉપરછલું પુસ્તકનું પિટીયું જ્ઞાન મેળવીને પિતે જ્ઞાની હેય તે દેખાવ કરે છે. એટલું નહિ પણ હદય મલીન રાખીને ઉપરથી ધર્માત્મા દેખાવા માટે એવી તો ભકિત કરે છે કે તેની ભકિત જોઈને ભલભલા માણસો ભૂલાવામાં પડી જાય છે. ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે માનવ પાપનું બીજ વાવીને પુણ્યની આશા રાખે છે. તમે સોનીને પિત્તળ આપીને સેનાનો દાગીને બનાવવા માટે કહે તે શું છે તેની તમને સેનાને દાગીને બનાવી દેશે? ના. સની પિત્તળ લઈને તમને સેનાનો દાગીને આપતા નથી. તેમ ભગવાન કહે છે કે તમે પાપની ક્રિયાઓ કરીને શાશ્વત સુખ મેળવવાની આશા રાખે છે તે ત્રણ કાળમાં બનવાનું નથી.'
કયાયની સાથે ત્રણ ગોનું મિલન થાય છે ત્યારે પાપનું બીજ વવાય છે. એ ત્રણ ચોગેમાં મુખ્ય મન છે. વચન અને કાયાની અપેક્ષાએ કષાયોની સાથે મનને
Page #949
--------------------------------------------------------------------------
________________
૯૧૦
શારદા સાગર સહયોગ પાપકર્મના બંધનમાં વધારે રહે છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે પાપકર્મના બંધનમાં મુખ્ય કારણ મન છે. વચન અને કાયા તે મનના આદેશ પ્રમાણે ચાલે છે. ત્યાં સુધી મનને જીતવામાં નથી આવતું ત્યાં સુધી કષાય શાંત થતી નથી. કહેવાય છે કે -
જિસને મન પર તાબા મિલાયા, ઉસને સબ મિલા લિયા, જિસને મન પર કાબૂ નહિ પાયા, ઉસને સબ ગવા દિયા.
જ્ઞાતાજી સૂત્રમાં પુંડરીક અને કંડરીક ન્યાય આવે છે. કુંડરીકે પોતાની ઘણાં વર્ષોની સાધનાને મન ઉપર અંકુશ ન રાખવાથી ત્રણ દિવસમાં બેઈ નાંખી. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મબંધન કરવામાં મનની શક્તિ જબરજસ્ત છે. જે મન સંસાર તરીકે આકર્ષાય છે તે આત્માને અગતિમાં ધકેલી મૂકે છે. અને સંસારથી વિમુખ બની જાય છે તે આત્માને મુક્તિમાં લઈ જાય છે. સંસ્કૃત શ્લેકમાં પણ કહ્યું છે કે -
मन एव मनुष्याणां, कारण बन्ध मोक्षयोः।
बन्धाय विषयासक्त, मुक्तं निविषयं स्मृतम् ॥ મન, બંધ અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન કમબંધન કરાવે છે અને નિર્વિકાર એટલે કે વિષયરહિત મન મુકિતને પ્રાપ્ત કરાવે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પાપ કર્મનું બંધન કરાવનાર મન છે. વિવેકશીલ મનુષ્ય મન ઉપર પૂર્ણ સંયમ રાખીને વચનગ અને કાયમને સાચા ધર્મમાં જેકી શકે છે.
બંધુઓ! પુણ્ય અને પાપને જન્મ આપનાર મનોવૃત્તિ છે. મનુષ્ય પિતાના વિચારોને કારણે દેવ અને દાનવ બને છે. જે તેના અંતરમાં દયા સમતા, સહાનુભૂતિ અને સંવેદનની લહેર ઉઠે છે તે તે દેવ બને છે. અને ઈર્ષ્યા, ષ, કામ, ધ, મોહ, મમતા અને નિર્દયતાનું તોફાન ચાલતું હોય છે તે તે દાનવ બની જાય છે. આ અમૂલ્ય માનવજીવન પામીને આપણે દાનવ બનવું નથી. પણ ઉચ્ચ વિચારોની સાથે ઉચ્ચ આચરણ કરીને દેવ નહીં પણ પરમાત્મા બનવાને પ્રયત્ન કરવાનું છે.
બીજી પણ એક વાત હું તમને કહેવા માંગું છું કે પાપની અપેક્ષાએ પુણ્ય શ્રેષ્ઠ છે. પણ પુણ્યનું બંધન કરવું એ મનુષ્ય જીવનનું ધ્યેય નથી. કારણ કે પુણ્યને સંચય કરીને ભલે તમે કે અમે દેવલોકમાં દેવ બની જઈએ અગર તે ઈન્દ્ર બનીએ તે પણ ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી મરણ અને જન્મ તે કરવા પડે છે. આટલું પુણ્ય કરવા છતાં પણ અંતે તે જીવને સંસારમાં રખડવું પડે છે. તે સંસારથી. મુક્ત બની શકો નથી. પાપની સાથે પુણ્ય પણ ક્ષય થઈ જાય ત્યારે જીવ સંસાથ્થી મુક્ત થઈ શકે છે.
બંધુઓ! પુણ્ય અને પાપ એ બંને બેઠી છે. પાપ એ લેઢાની બેડી છે તે પુણ્ય સેનાની બેડી છે. પાપકર્મથી જીવને વધુ દુઃખ જોગવવું પડે છે તે પુણ્યથી સુખ મળે
Page #950
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧૧
છે. પણ સંપૂર્ણ દુખની પરંપરા સમાપ્ત થતી નથી. પુણ્યને કારણે ગમે તેટલું સુખ મળી જાય પણ જન્મ-મરણના દુઃખ તે માથે રહેલા છે ને? આટલા માટે જ્ઞાની કહે છે કે પાપ અને પુણ્ય બને બંધનની બેડી છે.
हेमं वा आयसं वा वि, बंधणं दुःख कारणा।
महग्धस्सावि दंडस्स, णिवाए दुःख संपदा ॥ બંધન ચાહે સોનાનું હોય કે લોખંડનું હોય, પણ બંધન તે અંતે બંધન છે. માની લે કે કઈ માણસ કેઈને સોનાની લાકડી લઈને મારે તે શું સેનાની લાકડીને માર નથી લાગતું? શું એનાથી વેદના નથી થતી? થાય છે. ચાહે લાકડાને દડો હોય કે લેખંડને અગર તે સેનાને દંડે હેય પણ માર તે વાગવાને છે. પણ અપેક્ષાએ પાપકર્મોના બંધન કરતાં પુણ્યનું બંધન સારું છે. બીજી રીતે પુણ્ય અને પાપનું બંધન ન કરવું ને કર્મની નિર્જશ કરવી તે સૈથી અધિક શ્રેષ્ઠ છે. અને સદા એવી ભાવના હેવી જોઈએ, કે બંને પ્રકારના બંધનમાંથી જલ્દી મુકત થઈને સાચું અને શાશ્વત સુખ કયારે પ્રાપ્ત કરીશ?
આપણે ગઈ કાલની એક કહાની અધૂરી છે. કેધ, ભ, મોહ અને ઈષ્યમાં જોડાઈને દુષ્ટ બનેલ દુરાત્મા કેવું પાપ કરે છે! ભાભી અને ભાભીના સંતાન ઉપર સ્નેહલ જે લાગણી ને પ્રેમ રાખે છે તે સુધાને બિલકુલ ગમતું નહિ. પણ બેલી શકતી ન હતી. મનમાં ઈષ્યની આગથી જલ્યા કરતી હતી. જ્યારે નેહલ પિતાના ભાભીમાને કેમ ઓછું ન આવે તે માટે સદા સજાગ રહેતું હતું. એક આત્મા કે કૃતજ્ઞ અને ઉપકારીને ઉપકાર નહિ ભૂલનારે છે. જ્યારે બીજો ગુણીના ગુણ નહિ જેનાર છે. સુધાથી સ્નેહલ અને ભાભીમાને પ્રેમ સહન થતું નથી. બંનેના વિચારમાં કેટલી ભિન્નતા છે!
બંને વ્યકિતના વિચારે જે સરખા હોય તો કેટલે સુમેળ આવી જાય. એક રથના બે પૈડાં સરખા હોય તે રથ ખબર ચાલી શકે. જે પૈડા ઉંચા-નીચા હોય તે સ્થ બરાબર ચાલી શકે નહિ. તેમ આ સંસાર રથના પતિ-પત્ની રૂપી બે પૈડાં જે બરાબર ન હોય તો તેને સંસાર આગની માફક જલી રહ્યો હોય છે. પણ જે બંને આત્મા ધર્મ પામેલા હોય તે સંસાર સ્વર્ગ સમાન બની જાય છે. નેહલના દિલમાં ઘણું દુઃખ થતું. તે ઘણી વાર સુધાને સમજાવતા કે તું શા માટે આમ કરે છે? મારા ભાભીમા તે દેવી જેવા છે. તું એમની સેવા કરીને એમના જેવા ગુણ તારા જીવનમાં અપનાવ. પણ સુધાના મગજમાં આ વાત બેસતી ન હતી.
સાગરમાં સફર કરતી નકાને માર્ગ સદા સલામત અને સરળ નથી હોતે.કયારેક તેના જીવનમાં ઝંઝાવાત પણ જાગે છે. પરંતુ કુશળ નાવિક ઝંઝાવાતને સામને કરીને
Page #951
--------------------------------------------------------------------------
________________
૧૨
શારદા સાગર,
નિકાને સીધા માર્ગે દોરી જાય છે. તેમ માનવીનું જીવન પણ સંસાર સાગરમાં વહેતી નકા જેવું છે. કયારે માણસોના વિચારોના વંટેળ કઈ તરફ વહે છે તે કહી શકાતું નથી. એક દિવસ એવું બન્યું કે સવાર પડી. ઉઠવાને સમય થઈ ગયા હોવા છતાં હજુ અનિલ પથારીમાંથી ઉઠે ન હતે. વનિતા અનિલને ઉઠાડવા ગઈ. પણ તેના શરીરને અડતાં ચમકી ઉઠી. અનિલનું શરીર તાવથી ધીખી રહ્યું હતું. વનિતાની આંખો આંસુથી છલકાઈ ગઈ. ત્યાં નેહલ આવી પહોંચે. અને ભાભીમાની આંખમાં આંસુ જોયા. હજુ કંઈ પૂછે તે પહેલાં અનિલના શરીર પર હાથ મૂક્યો અને ભાભીમાનું રડવાનું કારણ સમજી ગયે. તેણે પોતાના રૂમાલ વડે ભાભીમાના આંસુ લૂછયા અને અનિલની સારવાર કરવા લાગે. સુધા પણ ખૂબ સારવાર કરવા લાગી.
સુધાએ માયાથી કરેલી સેવા”:- અનિલ તાવથી તરફડો હતો. ત્રણ ત્રણ દિવસે પસાર થયાં પણ અનિલને તાવ નોર્મલ ન થયું. એટલે નેહલે મુંબઈ જેવા મોટા શહેરમાંથી મેટા ડોકટરને બોલાવ્યા. ડોકટરે ખૂબ ઝીણવટથી તપાસ કરીને દવા આપી, તે દવાથી અનિલને બે દિવસમાં ઘણે ફેર પડી ગયે. સુધા મન દઈને સારવાર કરતી હતી પણ અંદરથી કાંટે કાઢવાને લાગ શોધ્યા કરતી હતી. ત્રીજે દિવસે એવું બન્યું કે ભાભીમાં સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા. નેહલ બાજુના રૂમમાં કંઈ કામમાં ગૂંથાયા હતા. આ સમયે સુધાના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો કે આ અનિલ ન હોય તો સારું થાય. એ કાંટાને કાઢવાને એક ઉપાય છે. અત્યારે તેને દવામાં ઝેરી દવા નાંખીને આપી દઉં તે કોઈને મારા ઉપર વહેમ નહિ આવે. એમ વિચાર કરી સુધાએ કાચની પ્યાલીમાં દવાને ડેઝ કાઢી ટેબલ ઉપર મૂકી. પછી સ્નેહલના દવા રાખવાના કબાટમાંથી ઝેરી દવાની એક બાટલી ઝડપથી કાઢી અને તેમાંથી થોડી દવા પેલી પ્યાલીમાં રેડી. - બંધુઓ! દુષ્ટ બનેલ આત્મા ઈટ, માટી, ચુના અને પથ્થરથી બનેલું મકાન તેમજ મિલ્કત માટે શું નથી કરત? સુધા નિય બનીને નાનકડા નિર્દોષ બાળકની જિંદગી લૂટવા તૈયાર થઈ છે. પણ તેનું ભાવિ જુદું સર્જાયું હતું. નેહલ બાજુના રૂમમાં બેસી છાપું વાંચતો હતો. પણ પિતાને દવાનો કબાટ ખિલવાને અવાજ આવ્યું એટલે ઉઠીને અનિલ સૂતે હતું તે રૂમમાં આવ્યું. સુધા એક શીશીમાંથી પ્યાલીમાં કંઈ રેડે છે. તે જોઈ નેહલ ઉંબરામાં ઉભા રહી ગયા. સુધા તેના પાપકર્મમાં મગ્ન હતી. તેને કોઈ જોઈ જશે એ વહેમ પણ ન આવ્યું. એક હાથમાં દવાની પ્યાલી લઈ બીજા હાથે અનિલને ઉઠાડવા લાગી. ને બેલી - ઉઠા, અનિલભાઈ ! આ દવા પી લે. એમ કહી અનિલના મઢે દવાની પ્યાલી અડાડવા જાય છે ત્યાં એકદમ સ્નેહલે પાછળથી પ્યાલીને ઝપટ મારીને ફગાવી દીધી. આ જોઈને સુધા તે સેંય પર પડી ગઈ.
Page #952
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧૩
હાય આ બધું જોઈ ગયા હશે તો? એ મૂંઝવણથી ગભરાઈ ગઈ. છતાં પિતાનું પાપ છુપાવવા શાહ થઈને હિંમતથી બેલી કે અરે! તમે આ શું કરે છે? ભાઈને દવા તે પીવા દે.
| માયાને પડદે ખુલ્લો થયો - સુધાના શબ્દો સાંભળી નેહલના કેધને પાર ન રહ્યો. અને સુધાના ગાલ ઉપર ચાર તમાચા માર્યા. અને જોરથી બેલી ઉઠયે. આ તે દવા કે ઝેર? તું આટલી બધી નિર્દય અને ક્રૂર છે તેની તે મને આજે ખબર પડી. ચાલી જા તારે પિયર. હવે આજથી હું તારે પતિ નથી. ત્યારે સુધાએ કહ્યું કે તમે વગર જાણ્યું ને વગર પૂરાવે મને શા માટે બદનામ કરે છે? બાટલી બહાર રહી ગઈ હતી ને કબાટ ખુલ્લો હતો. સ્નેહલ કહે છે કે આ ખુલે કબાટ અને આ બાટલી આ પુરા નહિ તો બીજું શું છે? મેં મારી નજરે તારું કાવવું જોયું છે. નેહલને જરથી બેલતે સાંભળી ભાભીમાં સ્નાન કરતાં જલ્દી બહાર આવ્યા. એક તરફ દવા ઢળાઈ ગયેલી છે. સુધા રૂમની બહાર ઉભી છે. આ જોઈને ભાભીમા તે વિચારમાં પડી ગયા. અને બેલ્યા,-બેટા નેહલ! આ શું ધાંધલ મચાવ્યું છે?
સ્નેહલ દેડતે આવી આંખમાં આંસુ સારતે ભાભીના ચરણમાં પડીને બેભાભીમા! હવે આ પાપણી આપણા ઘરમાં ન જોઈએ. તે અનિલને ઝેર પીવડાવી રહી હતી. હું આવી પહોંચે એટલે તે બચી ગયે. હવે હું તેને પતિ નથી ને એ મારી પત્ની નથી. સુધા પિતાનું પાપ પ્રગટ થઈ જવાથી ધૂકે ને ધ્રુસ્કે રડતી હતી. આ જોઈને નેહલ વધુ ખીજાયે. ને તેને લાત મારીને કહે છે- પાપ કરીને ઉપરથી રડે છે? તેથી હું તને નિર્દોષ છોડું તેમ નથી. ઓરમાયા દિયરને ભાભીએ દીકરાથી પણ અધિક વહાલથી ઉછેર્યો, ભણા, ગણુ અને પરણજો. અનિલને હું મારે નાને ભાઈ ગણું છું. એ તારે દિયર થાય.' આવા કુમળા ફૂલ જેવા દિયરને વિના અપરાધે ઝેર આપવા તૈયાર થઈ તે પહેલાં તું કેમ ના મરી ગઈ? ધિક્કાર છે તને! તું સ્ત્રી નહિ પણ રાક્ષસી છે.
સુધા તે શરમની મારી ઉંચી નજર કરી શકતી નથી. પતિ તિરસ્કાર કરે છે. તે એકલી પડી ગઈ. આવા સમયે પિયરીયા પણ તેને રાખશે કે કેમ? તે એક માટે પ્રશ્ન હતેા. માણસ પાપ કરતાં કરી નાખે છે. પણ પાપ પ્રગટ થાય છે ત્યારે તેની મતિ મૂંઝાઈ જાય છે. શું કરવું અને શું ન કરવું તેની સમજ પડતી નથી. પતિની પાસે માફી માંગવાની પણ તેનામાં હિંમત ન હતી. એટલે એક ખૂણામાં બેસીને નિરાધાર બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી.
ભાભીની કરૂણુ આગળ સુધાને હૃદયપ" - સુધાને રડતી જોઈ વનિતાનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. સુધાની પાસે જઈને તેના વાંસામાં હેતથી હાથ
Page #953
--------------------------------------------------------------------------
________________
૯૧૪
.
શારદા સાગર ફેરવતી બલી- નેહલ! હવે બોલતે બંધ થા. મારી સુધા કદી એવું કરે તેવી નથી. ઉતાવળમાં દવાની બાટલીને બદલે બીજી બાટલી લઈ લીધી હશે. બાકી જાણીને કોઈ અનિલને ઝેર પીવડાવવા જાય ખરું? એ વાત મારા માનવામાં આવતી નથી. અણસમજણમાં ભૂલ થઈ ગઈ હોય તે તેના ગાણાં ગાવાના ન હોય. આ વાત આપણા ત્રણ સિવાય ચેથાના કાને જવી ના જોઈએ. તેનું તું ધ્યાન રાખજે. સુધા તે હજુ બાળક છે. એ કંઈ મોટી થઈ ગઈ છે. એક બાળાની આવી નાનકડી ભૂલને જાહેર કરીને તેને હલકી પાડવાથી તેની જિંદગી ધૂળ થઈ જાય. માટે આ વાત બંધ કર.
બંધુઓ! વનિતાની વાણીમાં કેટલી મધુરતા છે! એ બધી વાત સમજી ગઈ હતી છતાં સ્નેહલ અને સુધાને શાંત કરવા માટે સુધા પ્રત્યે સહેજ પણ દ્વેષ રાખ્યા વિના કેવા મધુર શબ્દ બેલી! પવિત્ર આત્માઓની વાણુ સ્વભાવથી સ્નેહ, દયા, કમળતા અને સરળતાથી ભરપૂર હોય છે. મધુર વાણી અને સ્નેહભરી અમીદષ્ટિ ઉદાર હાથે આપેલા દાન કરતાં પણ વધુ અસરકારક નીવડે છે. હૃદયમાંથી નીતરતી મધુર વાણી અને પ્રેમભરી દષ્ટિમાં ધર્મનું નિવાસસ્થાન છે. નમ્રતા અને પ્રેમભરી વાણી એ બે માનવીના સુંદર અલંકાર છે. તમારા વિચાર જે શુદ્ધ અને પવિત્ર હશે, અને વાણી જે નમ્ર અને નેહાળ હશે તે તમારી પાપવૃત્તિને નાશ થશે અને ધર્મની ભાવના વધશે. સેવાભાવને દર્શાવતી નેહાળ વાણી આ લેકમાં તેમજ પરલેકમાં બંને સ્થળે લાભદાયી નીવડે છે. નેહાળ વાણીથી શત્રુ પણ મિત્ર બને છે. આ મધુરી વાણીમાં મહાન લાભ રહેલ છે.
ભાભીમાના મીઠા વહાલભર્યા શબ્દો સાંભળીને સુધાના હૃદયમાંથી ભય ચાલ્ય ગ. તે શાંત થઈ ગઈ. પણ સ્નેહલ કહે છે ભાભીમા! તમે આ શું બોલે છે? આ નાની સૂની ભૂલ છે. મારે હવે સુધા ના જોઈએ. વનિતા કહે છે સુધા આપણી સાથે રહેશે. ભાભીમા! તમે શું બોલે છે? એ તો આપણું માથે ઝૂલતી તલવાર છે. ભાભીમાં કહે છે. સુધા હવેથી એવી ભૂલ નહિ કરે. તેની મને ખાત્રી છે. તારા વચનરૂપી બાણથી એ બિચારી વિંધાઈ રહી છે. હવે તું બેલવાનું બંધ કર, તું મને કહેતું હતું કે પાપને ધિકકારે. પાપીને નહિ. શું તું એ વાત ભૂલી ગયે? હવે તું તેને તિરસ્કાર ન કર. તેને સ્વીકાર કર. આજથી સુધા મારા અનિલની ભાભીમા બનશે. ભાભીમાના આ શબ્દોએ સુધાનું હદય ભીંજવી નાંખ્યું. ભાભીમાની સરળતા, ઉદારતા અને કરણ જોઈને તે ઠંડી થઈ ગઈ અને ભાભીમાના ખેળામાં માથું મૂકીને તેણે હૃદયપૂર્વક માફી માંગી. પશ્ચાતાપના આંસુથી ભાભીમાના ચરણ ભીંજવી નાંખ્યા ને ગદ્દગદ્દ કંઠે બેલી. ભાભીમા! આપ આવા વિશાળ ને પવિત્ર છે તેની મને આજે ખાત્રી થઈ. ખરેખર! મારી અણસમજણ ન હતી પણ ઈરાદાપૂર્વક મેં અનિલભાઈને મારી નાંખવા માટે આ કામ કર્યું હતું.
Page #954
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧૫
ભાભીમા કહે- સુધા! માનવમાત્ર ભૂલને પાત્ર છે. તેની તું ચિંતા ન કરીશ. હવે ભૂલને ભૂલી બગડેલી બાજી સુધારી લે. તારું ભાવિ સુધારવું તે તારા હાથની વાત છે. સુધા કહે છે ભાભી! હવે કદી આવી ભૂલ નહિ કરું.
સ્નેહલે ભાભીમાની આજ્ઞા શિરે માન્ય કરી સુધાને સ્વીકાર કરવાનું કબૂલ કર્યું. પણ સાથે સાથે કહ્યું કે આજથી અનિલને દવા પીવડાવવાનું કામ તે હું કરીશ. ત્યારે ભાભીમાએ કહ્યું-ના. એ બધું કામ સુધા કરશે. અનિલની પાસે સુધાને લઈ જઈને કહ્યું–બેટા! અનિલની સારવારનું કામ તારે કરવાનું છે. અક્ષમ્ય ગુન્હાને પણ ભાભીમાએ માફ કરી દીધું. આ જોઈને નેહલ અને સુધા ફરીથી ભાભીમાના ચરણોમાં પડ્યા અને અશ્ર વડે ભાભીના પગ ધોઈ નાંખ્યા. ને બેલ્યા - ભાભીમા! આપ કેટલા પવિત્ર અને નિર્મળ છે ! આપને જેટલે ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
બંધુઓ ! આ દૃષ્ટાંત દ્વારા સમજી શકયા હશે કે ક્રૂર હદય પણ સારા સંગથી પલટાઈ ગયું ને ઈષ્યની આગ શીતળ બની ગઈ. વનિતાના સહવાસથી સુધાના જીવનનું પરિવર્તન થઈ ગયું. તેની ઈર્ષાની આગ ઓલવાઈ ગઈ. ભાભીમા જાણીને ઝેરના કડવા ઘૂંટડા પી ગયા. પણ તેનું પરિણામ કેટલું સુંદર આવ્યું? જે ભાભીમા પણ સુધા ઉપર ગુસ્સે થયાં હેત ને તેને કટુ શબ્દો કહ્યા હતા તે આ પ્રેમ જામત નહિ. “ઝેર તે પીધાં છે જાણી જાણી” એ પંક્તિ મીરાંબાઈ માટે હતી પણ આજે મીરાંની વાત કરવી નથી. પણ આપણું પિતાની વાત કરવી છે. આપણે જાણી જાણીને ઝેર પીએ છીએ. મીરાંએ તે એક વાર ઝેર પીધું. તે શા માટે? ખબર છે ને? ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા અને ભકિતમાં તરબોળ. જાન જાય તે ભલે પણ શ્રદ્ધા નહિ જાય તે માટે. આપણે તો રેજ પીએ છીએ. પણ એમના પીવામાં ને આપણું પીવામાં આસમાન અને જમીન જેટલું અંતર છે.
તમને એમ થતું હશે કે આપણે જાણીને પીએ છીએ એમ કેમ કીધું ? જ્ઞાની કહે છે કે ઈષ્યરૂપી ઝેર એ કાતિલ ઝેર છે. તેને રસ મીઠે લાગે છે પણ પરિણામે વિનાશ કરનાર નીવડે છે. માનસશાસ્ત્રીઓ પણ કહે છે કે ઈષ્ય એ એક ભયંકર માનસિક રોગ છે. એની જ્વાળાઓ વ્યક્તિના વિવેકને હણી નાંખે છે અને જેનામાં એ પ્રગટે છે તેને પોતાના હિતાહિતનું ભાન રહેતું નથી. અને પોતે પ્રગટાવેલી ઈષ્યની આગમાં પિતે બળી મરે છે. ઈર્ષ્યા, ભય, કેશ્ય એ દુર્ગણે શરીરમાં પ્રવેશતાં શરીરમાં એક પ્રકારની એવી ક્રિયા થાય છે કે જેને લઈને એક “એડ્રીનાલીન” નામનું પ્રવાહી શરીરમાં ઉત્પન્ન થાય છે ને તે પદાર્થ લેહીમાં ભળતાં લેહી ગરમ થાય છે ને એ લેહી શરીરમાં ઝેરનું કામ કરે છે. દારૂ આદિ નશાવાળા માદક પદાર્થોના જેવી અસર શરીરને ઇષ્ય પણ કરે છે. દારૂ પીનાર તે જાણે છે કે મેં દારૂ પીધે છે ત્યારે ઈષ્ય પોતાનામાં
Page #955
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર ભરી હોવા છતાં માણસને ભાન નથી રહેતું કે મારામાં દુષ્ટ તત્ત્વ ભરેલું છે. જ્યાં સુધી આ એની અસ્તિનું ભાન ન હોય અગર કોઈ કહે છતાં તેને કબૂલ કરવાની વૃત્તિ ન હોય તે એને ઉપાય કયાંથી થાય? પરિણામે ઈષ્યનું કાતિલ ઝેર શરીરમાં એટલું બધું પ્રસરી જાય છે કે એ વ્યક્તિને નાશ કરીને જંપે છે. ઈર્ષ્યા તે જીવ ડગલે ને પગલે કરે છે. પિતાને ગમતી વસ્તુ ના મળે ને બીજાને મળે તે તરત ઈર્ષ્યા કરે છે.
આ રીતે અજ્ઞાની જીવના તનમાં, મનમાં અને લોહીમાં ઈષ્ય રાત દિન રમ્યા કરે છે ને જ્યાં એ ઈર્ષારૂપી ઝેર હોય ત્યાંથી પ્રેમ, સ્નેહ, ગુણીના ગુણ જોવાની વૃત્તિ, સહાનુભૂતિ, વિવેક એ બધા સદ્દગુણને નાશ થઈ જાય છે. દષ્ટાંતમાં તમે સાંભળી ગયાં ને કે સુધાના અંતરમાં ઈષ્યની આગ પ્રગટ થઈ હતી. ત્યાં એક પણ ગુણ હતા? ના. જે ગુણને દીવો પ્રગટેલો હોત તે અનિલને મારી નાંખવા તૈયાર થઈ ન હોત. સ્નેહલ જોઈ ગયો તે અનિલ બચી ગયે. ને ભાભીમાની સહનશીલતા અને નમ્રતાના બળે સુધા બચી ગઈ અને જીવન સુધરી ગયું.. • - ટૂંકમાં એ વાત સમજવી છે કે કષામાં પ્રવૃત્ત બનેલ દુરાત્મા ભયંકર અહિત કરે છે. આવું અહિત આપણા ગળાને કાપનાર દુશ્મન નથી કરતા. ગળા ઉપર છરી મારનાર એક ભવ બગાડે છે પણ દુરાત્મા અને પિતાને આત્મારૂપી દુશ્મન ભાભવ બગાડે છે ને તે દુરાત્મા જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને પિતાને પશ્ચાતાપ થાય છે. હજુ અનાથી મુનિ અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ન ચરિત્ર - પવનજીના માતાપિતાએ દીક્ષા લીધી અને પવનકુમાર પૃથ્વી પતિ સમ્રાટ બન્યા. પવન, અંજના સતી અને હનુમાન કુમાર ખૂબ આનંદપૂર્વક રાજ્યમાં રહે છે. દુઃખના દિવસો પૂરા થયા. હવે તે આનંદ અને સુખના દિવસે છે. પવનજીના માતાપિતાના મનમાં થયું કે હવે પવનછ બરાબર રાજ્યની ધુરા વહન કરી શકે તેવા તૈયાર થઈ ગયા છે. તે આપણે સંસારમાં શા માટે બેસી રહેવું જોઈએ ! આ જિંદગીને ક્ષણમાત્રને પણ ભરોસે નથી. તે હવે જલ્દી આત્મસાધના કરી લઈએ. આમ વિચાર કરીને પવનને રાજ્યને ભાર શેંપીને પ્રહલાદ રાજા અને કેતુમતી રણુએ દીક્ષા લીધી. દીક્ષા લઈને પૂરાણું કર્મોને ખપાવવા તપ કરવા લાગ્યા. પવનજીને પાટે બેસાડીયા, અંજના રાય બેહુ અતિ અભિરામ તે, હનુમંત કંવર વિદ્યા ભણે, વાનર વિદ્યા પામ્યા છે ભલી ભાત તે, બીજી હે વિદ્યા અતિ ભયે, દેશવિદેશ વધી છે વિખ્યાત તે, પવનજી પૃથ્વી રે ભગવે, વસંતમાલાને પૂછી કરે વાત તે સતી રે...
રાજા-રાણીએ દીક્ષા લીધી એટલે પવનજી રાજા બન્યા ને અંજના સતી મહારાણી બન્યા. પવનજી પોતાના પિતાની માફક ન્યાય નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમણે પ્રજાના
Page #956
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧૭ દિલ જીતી લીધા છે. નાનકડો હનુમાનકુમાર વિદ્યા ભણે છે. તેની બુદ્ધિ ઘણી હતી. એટલે જલ્દી વિદ્યા ભણી લેતો હતો. ભણતાં ભણતાં પુરૂષની ૭૨ કળામાં પારંગત થયા. વાનરવિદ્યા શીખે. તે સિવાય બીજી પણ ઘણું વિદ્યાઓ શીખ્યા હતા. પવનજીએ પિતાના બાહુબળથી બીજાં ઘણાં રાજ્ય મેળવ્યા હતા. એટલે મોટા પૃથ્વીપતિ સમ્રાટ રાજા બની ગયા. આખી પૃથ્વીનું રાજ્ય પિતે આનંદથી ભેગવવા લાગ્યા. તેમનું પરાક્રમ, શૌર્ય અને રાજ્ય ચલાવવાની કુશળતાને કારણે ચારે દિશામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ હતી.
પવનજી અને અંજના આનંદથી રહે છે. પણ સાથે પવનજી વસંતમાલાની પણ ખૂબ સંભાળ રાખતાં હતા. કંઈ કાર્ય કરવું હોય તે અંજના અને વસંતમાલા બંનેની સલાહ લેતાં હતાં, કારણ કે પવન વસંતમાલાને પોતાની ઉપકારી માનતા હતા. અંજના સતીના માથે દુખના ડુંગરા તૂટી પડ્યા ત્યારે એક વસંતમાલા જ તેનું રક્ષણ કરનારી હતી. બીજી ઘણી સખીઓ હતી. પણ તેમાંની કઈ દુઃખ વખતે સાથ દેવ આવી ન હતી. દુઃખ વખતે તે વસંતમાલા જ ઉભી રહી હતી. અંજનાની સાથે તેણે પણ દુઃખ વેઠવામાં બાકી રાખ્યું ન હતું. એટલે પવન વસંતમાલાનું ખૂબ માન સાચવતાં હતા. અને આનંદથી રહેતા હતા. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૧૦૪ કારતક સુદ ૧૧ ને શુક્રવાર
તા. ૧૪-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
અનંત કરૂણાનિધી ભગવતે જગતના જાને ઉપદેશ આપતાં કહે છે કે – બસ 7 મુ 7 વિ જ ઘીર, વિયાનું નિવમલી ૧ હે ભવ્ય જીવો! તમે મલકર્મના અને અગ્રકર્મના સ્વરૂપને સમજીને તેને આત્માથી અલગ કરે. જ્યારે તમે કર્મના બંધનેને તેડી નાંખશે ત્યારે કર્મરહિત બનીને પિતાના આત્માના યથાર્થ સ્વરૂપને જોઈ શકશે. કારણ કે સંસારમાં સમસ્ત ઉપાધિઓનું મૂળ કારણ કર્મ છે. ભગવાન આચારંગ સૂત્રમાં બોલ્યા છે ૩વાઠુિં નાથદ્ ા કર્મથી ઉપાધિ ઉત્પન્ન થાય છે. કર્મના કારણે આ સંસારમાં અનેક પ્રકારની વિવિધતા અને વિચિત્રતા દેખાય છે. સંસારના પ્રવાહનું કારણ કર્મ છે. કર્મના સંચયને કારણે ભવની પરંપરા વધે છે. એટલે સંસારને પ્રવાહ વહ્યા કરે છે. કર્મના કારણે સંસાર અને મોક્ષમાં ભેદ છે. બાકી નિશ્ચય રષ્ટિથી જોઈએ તો સિદ્ધના આત્માનું અને સંસારી આત્માનું સ્વરૂપ તે સમાન છે. પણ બંનેમાં ભેદ કરાવનાર જે કઈ હોય તે તે કર્મ છે. સિદ્ધ ભગવંતે આત્મા કર્મના કલંકથી મુક્ત બને છે. અને સંસારી આત્મા કર્મમલથી લેપાયેલે છે,
Page #957
--------------------------------------------------------------------------
________________
૯૧૮
શારદા સાગર સંસારી આત્મા બ્રહ્મચર્ય, તપ અને સંયમ દ્વારા પ્રબળ પુરૂષાર્થ કરીને જ્યારે કર્મના બંધનને તેડી નાંખે છે ત્યારે તે પણ પરમાત્મા બની જાય છે.
અનંતકાળથી કર્મરૂપી લૂંટારાઓએ આત્મારૂપી શાહકારનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી ધન લુંટીને તેને બંધનમાં બાંધી રાખે છે, અને એની (આત્માની) દશા એવી કરી નાંખી છે કે એ લૂંટારાના ભયના કારણે આત્મા પોતાની શકિતને ભૂલી ગે છે. અનંત શક્તિને સ્વામી હોવા છતાં આત્મા કમની સામે રાંકડો બની ગયું છે. જેવી રીતે સિંહનું બચ્ચું જન્મથી બકરીઓના બચ્ચાની સાથે રહેવાથી પિતાના સિંહત્વના શૌર્યનું ભાન ભૂલીને બકરીના બચ્ચા જે બની જાય છે. પણ જે ક્યારેક તે સિંહની ગર્જના સાંભળે છે ત્યારે તે પિતાના સ્વરૂપને સમજી જાય છે ને બકરાનું ટોળું છોડી વનમાં પડી જાય છે. તેવી રીતે જીવ પણ કર્મના કારણે પિતાની શકિતને ભૂલી ગયા છે. પણ પરમ કૃપાળુ વીતરાગ ભગવાન સિંહનાદ કરીને જગાડે છે કે હે ભવ્ય છે. તમે પિતે અનંત શકિતના અધિપતિ છે. તમે તમારી શક્તિનું માપ કાઢે. જાગે અને પુરૂષાર્થની પગદંડી ઉપર પ્રયાણ કરીને કમરાજાની પરતંત્રતાની બેડીઓને તેડી નિષ્કર્મ બની આત્મ સ્વરૂપની જ્યોતિના દર્શન કરે. વીતરાગના ઉપદેશરૂપી સંજીવનીનું પાન કરીને કંઈક જી પિતાના સ્વરૂપનું દર્શન કરી પોતાના પુરૂષાર્થ દ્વારા કર્મની જંજીરમાંથી મુકત બની ગયા છે.
બંધુઓ! કર્મથી મુક્ત થવા માટે પહેલા કર્મના સ્વરૂપને જાણવું જોઈએ. કર્મના સ્વરૂપને જાણ્યા વિના તેને ક્ષય કેવી રીતે કરી શકાય? જેવી રીતે કઈ શત્રુને પરાજિત કર હોય અગર તેનું નિકંદન કાઢવું હોય તે પ્રથમ તેનું સ્વરૂપ, તેની શક્તિ અને તેના છિદ્રોને જાણી લેવા જરૂરી છે. એ જાણ્યા વિના શત્રુઓ ઉપર વિજય મેળવો મુશ્કેલ છે. તેવી રીતે કર્મ શત્રુઓને પરાજિત કરવા માટે પણ તેના સ્વરૂપને જાણીને તેને પરાજિત કરવાના ઉપાય કરવા જોઈએ. સૂત્રમાં બે પ્રકારના કર્મો બતાવ્યા છે. (૧) અગ્રકર્મ અને મૂલકર્મ. અગ્રકર્મ કેને કહેવાય? જેનું મૂળ ઊંડું ન હોય અને જેને સહેલાઈથી ઉખેડી શકાય છે તે અગ્નકર્મ છે. જેમ કે ઘાસ અને લતાને ઉખેડતા મહેનત પડતી નથી. કારણ કે તેના મૂળ ઊંડા હોતા નથી. તેમ અગ્રકર્મ એટલે કે ચાર અઘાતી કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર કર્મોનો ક્ષય કરવા મહેનત કરવી પડતી નથી. હવે બીજું મૂલકર્મ કોને કહેવાય? ઊંડા મૂળવાળા વૃક્ષને કઠીનાઈથી ઉખાડી શકાય છે તેવી રીતે જે કર્મો કઠીનાઈથી ક્ષય થાય છે તેને મૂલકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર મૂલકર્મ છે. જેને આપણે ઘાતકર્મ કહીએ છીએ.
આઠ કર્મોમાં મેહનીય કર્મ સૌથી બળવાન છે. તેને ક્ષય થવાથી બાકીના સાતે ય
Page #958
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૧૯ કર્મોને જલ્દી ક્ષય થઈ જાય છે. જેમ તાડનું ઝાડ ઘણુ ઉંચું હોય છે. પણ જે તેની ધેરી નસમાં એક સોય મારવામાં આવે તે ઝાડ નીચે પડી જાય છે. તેમ જે સંસાર વૃક્ષને મૂળમાંથી ઉખેડવું હોય તે તેની પેરી નસ સમાન મોહનીય કર્મને ઉચ્છેદ કરે. એ આઠ કમેને સેનાપતિ છે. સેનાપતિ પકડાય એટલે આખું સૈન્ય પકડાઈ ગયું તેમ સમજી લો.
नायगम्मि हते संते जहा सेणा विणस्सइ ।
एवं कम्माणि वस्संति, मोहणिज्जे खयं गए ॥ જેવી રીતે સેનાનો નાયક માર્યો જાય અગર પકડાઈ જાય તે તેની આખી સેના મરેલા જેવી બની જાય છે. તેવી રીતે મેહનીય કર્મને ક્ષય થાય તો બધા કર્મોને ક્ષય સહેજે થઈ જાય છે. જ્ઞાની ભગવતે અકર્મો અને મૂલકર્મોનો ક્ષય કરીને મેક્ષમાં ગયા ને આપણને પણ અમૂલ્ય ઉપદેશ આપતાં ગયા કે હે ભવ્યજીવો! તમે પણ ઘાતી - અઘાતી કર્મોને ક્ષય કરીને અમારા રાહે ચાલ્યા આવે.
આ મહાન પુરૂષના હૃદયમાંથી નીકળેલો ઊંડાણ ભરેલે, મંથન અને અનુભવ ભરેલો શબ્દ આપણા જીવનનું પરિવર્તન કરે છે. જ્ઞાનીઓ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે સમજીને બોલે છે પણ નિરર્થક બોલતા નથી. તેથી તેમના શબ્દને મંત્ર જે ગણવામાં આવે છે. કારણ કે તે શબ્દની પાછળ ઘણું ચિંત્વન હોય છે. તેથી તે શબ્દો આપણા જીવનને પલટે કરાવે છે. આપણું જીવનમાં જ્ઞાનીના શબ્દ પરિવર્તન લાવી શકે છે. પૈસા, પદવી અને પ્રતિષ્ઠા પરિવર્તન લાવી શકતા નથી. માટે જ્ઞાનીના શબ્દો સાંભળીને જીવન મંગલમય બનાવો.
જેનું જીવન મંગલમય હશે તેનું દરેક કાર્ય મંગલમય થવાનું છે. મંગલમય બનવાને આ માનવદેહ રૂપી સુંદર અવસર મળે છે. આ માનવદેહને જે તમે ગાયતન બનાવી દીધે તે સમજી લેજે કે બધી બાજી બગડી જશે. જે બગડેલી બાજીને હજુ પણ સુધારવી હોય તે આ દેહને-ચૅગાયતન બનાવી દે. આ જન્મ કંઈ પણ આત્મસાધના કર્યા વિના ગુમાવશે તે પછી કયાં જશે તેને પત્તે નહિ પડે. જીવનને મંગલમય બનાવવા માટે માનવદેહ મળે છે. ભેગી માનવીનું જીવન કદી મંગલમય બનતું નથી. જે ભેગને તજે છે તેનું જીવન મંગલમય બને છે. માટે જીવનની એકેક પલને ઓળખો. . બંધુએ કદાચ પૈસા ગુમાવ્યા તે બહું મોટી વાત નથી પણ જીવનમાંથી જે એક વાર મંગલમય તત્ત્વ ચાલ્યું ગયું તે તે ફરીથી પાછું મળવું મુશ્કેલ છે. આટલા માટે મન વચન અને કાયાની તમામ શક્તિઓ આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાના લક્ષ માટે હેવી જોઈએ. પણ ભંગ માટે નહિ. હિટલર પાસે શકિત અને બુદ્ધિ હતી. સાધનો હતાં પણ દરેકને ઉપયોગ માનવજાતને વિનાશ કરવા માટે કર્યો. જીત મેળવવા માટે
Page #959
--------------------------------------------------------------------------
________________
૯૨૦
શારદા સાગર કર્યો. તેની બધી શક્તિનું પરિણામ શું આવ્યું? “વિનાશ.” તેની વિનાશક શક્તિએ માનવજાત ઉપર વિનાશ રેડ અને પિતાને પણ વિનાશ કર્યો. આ વાતથી તમે એટલું જરૂર ધ્યાન રાખજો કે તમારી શક્તિ તમને વિનાશના પંથે લઈ- જાય નહિ. તમારી શક્તિ, બુદ્ધિ અને જીવન આ સંસારના ભેગો માટે નથી પણ આત્માને માટે છે. આ લક્ષ જ્યારે તમને આવશે ત્યારે તમે જરૂર સમજી શકશે કે જીવનની કિંમત કયારે છે?
__ अन्नेन गात्रं नयनेन वस्त्रं, न येन राज्यं लवणेन भोज्यम् ।
धर्मेण हिनं बत जीवितव्यं, न राजते चंद्रसभा निशीथं ॥ - જેમ શરીરને સુરક્ષિત રાખવા માટે તેને ખોરાક આપવો પડે છે. જે શરીરને ખેરાક આપવામાં ન આવે તે ગાત્રો નબળા પડી જાય છે. ઘણાં દિવસને ભૂખે માણસ વિચાર કરે કે મારે અહીંથી મહાલક્ષ્મી જવું છે તે તે એકદમ જઈ શકતું નથી. સહેજ ઉતાવળે ચાલે તે થાકી જાય છે. તેથી કહ્યું છે કે અન્ન ખાધા વગર ગાત્રો શિથિલ બની જાય છે એટલે ગાત્રે શોભતા નથી. આંખ ગમે તેટલી સારી હોય પણ કીકી વગરની આંખ શેભતી નથી. ન્યાય, નીતિ અને પ્રમાણિક્તા વગરનું રાજ્ય ભતું નથી. ભેજન ગમે તેટલા મસાલા અને તેલ નાખીને સુંદર ભપકાદાર બનાવ્યું હોય પણ જે તેમાં ફકત મીઠું નાંખવાનું રહી ગયું તે તે ભજનની કિંમત નથી, ચંદ્ર વગરની રાત્રી રોભતી નથી. તેમ સધર્મના આચરણ વિના માનવજીવન શોભતું નથી. બાકી તે શરીરને ગમે તેટલા સુંદર સ્પડાં પહેરશ પણ જ્યાં સુધી જીવનમાં ન્યાય, નીતિ, સદાચાર, બ્રહ્મચર્ય, પ્રમાણિકતા આદિ ગુણ આવ્યા નથી ત્યાં સુધી જીવન શોભતું નથી. માનવજીવન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પિપાસા તે હોવી જોઈએ. | દેવાનુપ્રિય! હવે તમારી આંખે ઉપરથી જડવાદના ચશમાં દૂર કરે. આ કર્મોએ જીવને પરાશ્રમી અને ગુલામ બનાવી દીધું છે. આ જડવાદને આપ દૂર કરશે તે આપને ચૈતન્યના દર્શન થશે. જ્યારે આત્મોને ચૈતન્યશકિતનું ભાન થશે ત્યારે ધન-વૈભવ વિલાસ વિગેરે લલચાવી નહિ શકે. આખરે તો આ ધન-વૈભવવિલાસ વગેરે તમને દગો દઈને અદશ્ય થઈ જવાના છે. આ પરંપદાર્થોમાં તમે વિશ્વાસ ન રાખે. એટલે વિશ્વાસ તમે બાહા પદાર્થોમાં રાખે છે એટલે વિશ્વાસ પોતાના ઉપર રાખો. પરપદાર્થ ઉપર વિશ્વાસ કરવાની જે ભૂલ કરશે તે અવશ્ય દગાના ભંગ બની જશે અને આખરે સ્વેચ્છાએ કે અનિચ્છાએ એમને છોડવા પડશે. ભૂલ ખાઈને મનુષ્ય એમ સમજવા લાગે છે કે આ ધન, આ રાજ્ય, આ મહેલ, આ અપ્સરા જેવી સુંદરીઓ, આ હાથી-ઘોડા, માતા-પિતા, સ્ત્રી, પુત્ર, નોકર-ચાકરે વિગેરે બધા મારા છે. સુંદર કંચન જેવી કાયા પણ મારી છે. પણ જ્ઞાની શું કહે છે. ' તું તારી કાયાને, વૈભવને અને પોતાની સત્તાને અભિમાન કરે છે પણ એ
Page #960
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૨૧
બધા અહીંના અહીં રહી જવાના છે. એક ક્ષણમાં એ બધું હું પણું અને મારાપણુ છૂટી જવાનુ` છે. સર્વપ્રિય પદાર્થાને છોડીને આ જીવ એકલેા ચાલ્યા જાય છે. એને સાથ આપનાર કાઇ નથી. પણ મનુષ્ય અતૃપ્ત વૃત્તિને લીધે સાચું સુખ મેળવી શકતા નથી. મૃગ જેમ ઉનાળાના દિવસેામાં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખા મારે છે અને મૃગજળ જોઇને તેને મેળવવા દોડે છે. છતાં પાણીનું એક બિંદુ પણ મેળવી શકતા નથી. તેમ માણુસ માત્ર ખાદ્ય સુખ જોઈ એમાં સાચા સુખની કલ્પના કરી એ મેળવવા માટે જીવનભર દોટ મૂકે છે. છતાં પરિણામે નથી મેળવતા માહ્યસુખ કે નથી જાળવી શકતા પેાતાનું મૂળસ્થાન. જીવનભર સુખ કયાંથી મેળવું તેની પાછળ ભમ્યા કરે છે. જ્યારે ઉત્તમ આત્માએ એમ સમજે છે કે આ સંસારના દરેક સુખા સ્વપ્ન સમાન છે. જ્યારે તમને સમજાશે ત્યારે આ સંસાર એક દાવાનળ જેવા લાગશે. તમારા સંસારમાં કંઇક ઘર લેવામાં આવે છે કે પાપના ય હાય ત્યારે ઘરની પત્ની તરફથી પણ શાંતિ નથી હાતી.
સેાનલ નામની એક છોકરી હતી. તેની ઉંમર માટી થઈ ગઈ હતી છતાં સગપણુ થયું ન હતુ. વખત જતાં એક દિનેશ નામના છેાકરા સાથે તેનુ સગપણ થાય છે. દિનેશ બીજવર હતા. એની પત્ની એક બાળક અને બાળકીને મૂકીને મરી ગઈ હતી, તે દિનેશની સાથે સાનલના લગ્ન થાય છે. એ જાણીને પરણી હતી કે એ નાના બાળકે છે. છોકરાનુ નામ રાહિત અને છોકરીનુ નામ રમા હતું. રાહિત પાંચ વર્ષના અને રમા ત્રણ વર્ષની છે, સેાનલ પરણીને ઘરમાં આવી પણ આ ખાળક પ્રત્યે સ્હેજ પણુ મમતા ખતાવતી નથી. - ખાળકા પ્રેમના ભૂખ્યાં હતાં. તે મમ્મી મમ્મી કરતાં પ્રેમથી ખેાળામાં જાય પણ મમ્મી પ્રેમ બતાવે નહિ ને ઉપરથી માર મારે. એના પતિ કહે છે સેાનલ! આ મા વગરના ખાળકાને તુ શા માટે મારે છે ? એ તારી પાસે કેટલા પ્રેમથી દોડતા આવે છે ને એમને તુ માર મારે છે? આ નિર્દોષ ખાળકોને સાચવીશ તેા તું સુખી થઈશ. ત્યારે સાનલ કહે છે એ મને શું સુખી કરવાના હતા? એમને જોઇને મારું' તેા લેાહી ઉકળી જાય છે. આ ખાળકે મને જોવાં પણ ગમતાં નથી. સેાનલ ખાળકાની મિલકુલ સંભાળ રાખતી નથી. ખવડાવવા, પીવડાવવા કે ભણાવવામાં કઇ ધ્યાન દેતી નથી. એને ખાપ દુકાનેથી ઘરે આવે ત્યારે એમના માથે વ્હાલભર્યો હાથ ફેરવતા. એ પણ એની પત્નીને ગમતુ નહિ.
“ સાનલે બાળક ઉપર વર્તાવેલા કેર” :- નાના ખાળક ખૂત્ર પવિત્ર હાય છે. એ કંઇક નવી ચીજ દેખે તે માંગે. એક દિવસ રમાએ કહ્યું-મમ્મી! મને પુગા જોઈએ છે. મને અપાવ ને? ત્યાં તે સેાનલ રાણીએ ધાયમાન થઇને ગાલમાં તમાચે મા. રમા રડવા લાગી. ત્યારે રાતિ કહે છે. મમ્મી! મારી બહેનને શા માટે મારે
Page #961
--------------------------------------------------------------------------
________________
૯૨૨
શારદા સાગર
છે? આજે સ્કૂલમાં મારા ટીચર કહેતા હતાં કે માતાને બાળકે ખૂબ વહાલા હોય છે. પણ તું તે કદી અમને વહાલ કરતી નથી. વહાલથી બેલાવતી નથી ને ઉપરથી મા મારે છે? ત્યારે સેનલ કહે તું છાને માને બેસી રહે. ને તું મને શું શિખામણ આપતે હતે? પત્નીને આ સ્વભાવ અને પતિનું લેહી બળી જતું. પુલ જેવા બાળકે કરમાવા લાગ્યા. એને પતિ કહે છે સોનલ! આ બાળકે તને શું નડે છે? તે પજવતા નથી. કેવા ડાહા ને શાંત છે. એ માતાના પ્રેમના ભૂખ્યા છે. તું એમના માથે મીઠો હાથ ફેરવ પણ સોનલને તે આ છોકરા દીઠા ગમતાં નથી. જ્યારે એમને ઘરમાંથી કાઢે એ વિચાર કરી રહી છે.
સમય જતાં સોનલને પણ એક પુત્ર થાય છે. રોહિત અને રમા દુઃખ વેઠતા મોટા થાય છે. સોનલને બાબો પણ મોટે થવા લાગ્યો. તેનું નામ સુધીર પાડયું હતું. પિતાના સુધીરને પ્રેમથી રમાડે છે - જમાડે છે. કારણ કે તે પિતાને હતે. ને પિલા પરાયા છે. જ્યાં મારાપણાની મમતા છે ત્યાં બધું થાય છે. ને મમતા નથી ત્યાં કાંઈ નથી. મારા ને તારા તેફાનમાં જીવ ગાઢ કર્મો બાંધે છે. નાનકડા સુધીરને રોહિત અને રમા પ્રેમથી રમાડે છે. સુધીરને પણ રહિત અને રમા ખૂબ ગમી ગયા હતા. ત્રણે બાળકે હળીમળીને આનંદથી રમતા હતા. માતાને મન આ મારો ને આ પરાયા હતાં પણ બાળકોને મન બિલકુલ ભેદ નથી. એ તે સગા ભાઈ-બહેનની જેમ રહેતાં ને રમતાં હતા. - એક દિવસ દિનેશ બજારમાંથી કાજુ ને અખરોટ લાવ્યા હતા. તે સોનલે બરણીમાં ભરીને મૂકી દીધા. તે રોજ પિતાના સુધીરને આપતી ને કહેતી કે તું એકલે ખાઈ લેજે. પેલા બે જણને આપીશ નહિ. સુધીર કહે- સારું મમ્મી! એમને નહિ આપું. એમ કહી દેતો પણ માતા આવી જાય એટલે રહિત, રમા અને સુધીર ત્રણે ય ભાઈ-બહેન સરખે ભાગે વહેંચીને ખાઈ લેતા. પણ એક દિવસ સેનલ જોઈ ગઈ. એટલે સુધીરને ઉંચકીને લઈ ગઈ ને પેલા બંનેને ખૂબ માર મારી હાથમાં કાજુના દાણા હતા તે પણ ખૂંચવીને લઈ લીધા. માતાને અન્યાય જોઈને રેસહિત અને મા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. નિરાધાર બાળકોનું રૂદન જોઈને રસ્તે જનારની આંખમાં આંસુ આવી જતા.
કુમળા બાળકની માંગ ઉપર ગુજારેલે ત્રાસ :- એક વખત રહિત આવીને કહે છે મમ્મી! બધા છોકરાઓને તે એની મમ્મી રોજ પૈસા વાપરવા આપે છે ને તું તે અમને કદી આપતી નથી. મેં કઈ દિવસ પિસ માં નથી. આજે મને એક દશકે આપ. પણ તેનલ આપતી નથી. ગમે તેમ તેય બાળક છે ને? ખૂબ હઠ કરી પણ માતાએ દશકે ન આપે. ત્યારે રહિત બહાર જઈને રડવા લાગ્યો. શેરીના માણસ પણ કહેવા લાગ્યા કે બહેન! તું બાળકને શા માટે રડાવે છે? એને દશક આપી દે છે. તે પણ આપે નહિ. હિત રડતો રહ્યો. એના પિતા દુકાનેથી ઘેર
Page #962
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૨૩
આવ્યા એટલે સેાનલ કહે છે ખસ, ગમે તેમ કરો. આ ખાળકા મારે ના જોઇએ. એ બહાર બેસીને રડે છે ને વગાવે છે. લેાકેા પણ એમ આલે છે કે એમાન મા દુઃખ દે છે. આ મારાથી સહન થતું નથી. કાં એ નહિ ને કાં હું નહિ. નેિશ ખૂબ મૂંઝાયા. હવે શું કરવું? છેવટે તે મને ખાળકને અનાથાશ્રમમાં મૂકી આવ્યા. એમને મુકીને પાછા ફરે છે ત્યારે અને માળા કહે છે પપ્પા ! અમને અહીં મૂકીને તમે કયાં જાઓ છે? સુધીરને સાથે કેમ ન લાગ્યા ? એ હાત તેા સારું થાત. એમને ક્યાં ખબર હતી કે અમારે અહીં રહેવાનુ છે. પિતાએ એમને જેમ તેમ કરીને સમજાવી દીધા. કે હું સાંજે આવીશ. તમે આ અધા બાળકોની સાથે રહેજો. એમ કહીને દિનેશ ચાલ્યા ગયા.
“રાહિત અને રમા સુધીર વિના આશ્રમમાં ઝૂરે છે” :- રહિત અને રમાને ખિલકુલ ગમતુ નથી ને ઘેર સુધીરને પણ ભાઈ–બહેન વિના ચેન પડતું નથી. એ રડવા લાગ્યા કે મારા ભાઇબહેન ક્યાં ગયા ? એમને લઈ આવે. દિનેશનું મન પણ ઉવિગ્ન બની ગયું છે પણ કુભાર્યા પત્ની આગળ ચાલતુ નથી. આશ્રમમાં મને ખાળકે ઝૂરે છે. રવિવારના દિવસ આબ્યા ત્યારે રાહિત કહે છે બહેન ! ચાલને આજે આપણે સુધીરને મળી આવીએ. આશ્રમમાંથી ટીચરની રજા લઈને બંને ભાઇ-બહેન સુધીરને મળવા માટે ઘેર જાય છે. રસ્તામાં તેએ વિચાર કરવા લાગ્યા કે આપણે જઈએ છીએ તા ખરા પણ મમ્મી મારશે તે? જ્યાં ઘરમાં પગ મૂકયે। ત્યાં સેાનલ ભભૂકી ઉઠી. આ નફ્ફટ છેકરાઓને કાઢી મૂકયા તેા પણ પાછા આવ્યા. એટલે આવીને કહે છે તમે ચાલ્યા જાએ. મારે તમારું કામ નથી. ત્યારે રાહિત અને રમા કહે છે. મમ્મી! અમે રહેવા નથી આવ્યા. અમે સુધીરને મળવા આવ્યા છીએ. અમને એક વાર સુધીને મળી લેવા કે પછી ચાલ્યા જઇશું. સુધીર પણ રહિતના અવાજ સાંભળીને દોડતા બહાર આવ્યે અને ભાઈ–બહેનને મળવા દોડયા. પણ માતા એને ઢસેડીને અંદર લઇ ગઈ પણ ખાળકોને મળવાં ન દીધાં. ભાઈ–બહેન રડતાં રડતાં પાછા આશ્રમમાં આવ્યા.
“રામચંદ્રજીનું નાટક જોવા ગયેલી સેાનલ”– એક વખત ગામમાં રામચંદ્રજીનું નાટક આવ્યું હતું. તેમાં રામચંદ્રજીને રાજગાદીએ બેસવાનુ હતુ. અયેાધ્યામાં આનંદની છોળે! ઉછળી રહી હતી પણ કૈકયીના મુખ ઉપર આનંદ ન હતેા. દશરથ રાજા કહે છે કૈકયી! આજે તે આન ંદના દિવસ છે ને તારા મુખ ઉપર ઉદાસીનતા કેમ છે? ત્યારે કહે છે મારે એક વચન માંગવાનુ ખાકી છે તે અત્યારે માંગુ છું. દશરથ કહે ભલે, માંગે ત્યારે કહે છે કે માશ ભરતને રાજગાદી મળે ને રામને ચૌદ વર્ષ વનવાસ મેલેા. રાજા દશરથને ખૂબ આઘાત લાગ્યા. પણ વચન અપાઇ ગયું હતું. મેટા પુરૂષાનુ વચન કદી ક્રૂતુ નથી. શમચંદ્રજીને તેા ખૂબ આન થયા. અને તે પિતાનુ વચન પાળવા રામલક્ષ્મણ અને સીતા વનવાસ જવા તૈયાર થયા. ત્યારે માતા કૈાશલ્યા તથા અચૈાધ્યાની
Page #963
--------------------------------------------------------------------------
________________
૯૨૪
શારદા સાગર
પ્રજા ચેાધારા આંસુએ રડી રહી હતી. આ દૃશ્ય જોઇને પ્રેક્ષકે અઢા અંદર, ખેલવા લાગ્યા કે ગમે તેમ તેય કૈકયી તેા એરમાન માતા ને? એને ઘેાડી દયા હૈાય ? માતા કૈાશલ્યા કેટલું રડે છે છતાં એના દિલમાં અસર થાય છે?-રામ તા સાને રડતા મૂકી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવગડાની વાટે ચાલી નીકળ્યા. ભરત તા માસાળ ગયે હતા. તે મેાસાળથી આવ્યા પણ અચેાધ્યાને શૂન્ય જોઇ માતાને પૂછ્યું કે આજે નગરીમાં આન કેમ નથી? સૈાના મુખ ઉદાસ કેમ દેખાય છે? ત્યારે કૈકયી કહે છે બેટા! મે તારા માટે રામને વનવાસ માકલ્યા. હવે તું રાજગાદી લેાગવ. મારા ભરત રાજા બનશે ને હું રાજમાતા અનીશ. મને રાજમાતા બનવાની ખૂબ હાંશ છે. ભરત કહે છે - માતા ! તેં આ શું કર્યું ? રાજગાદી તે મોટાભાઈને શાલે. મારે રાજગાદી જોઇતી નથી. હું પણ ભાઈની પાસે વનમાં જાઉં છું. ભરત જ્યાં રામચંદ્રજી હતા ત્યાં પહોંચી ગયા. રામ અને ભરતનુ મિલન થયું, અને ભાઈએ પ્રેમથી ભેટી પડયા.
“રામચંદ્રજી અને ભરતના પ્રેમ જોતાં સાનલના હૃદયના પલ્ટા” –
/ ભરત કહે છે વીરા! તમે પાછા અચૈાધ્યા પધારો. તમારા વિના ગાદી સૂની લાગે છે. જુઓ, કૈકયીએ પેાતાના પુત્રને રાજગાદી અપાવવા રામને વનવાસ અપાળ્યે ત્યારે ભરત ગાદી લેવાની ના પાડે છે. માતાને પેાતાના ને પરાયાના ભેદભાવ છે પણ ભાઈઓને દૂધ સાકર જેવા પ્રેમ છે. ભરતે રામને ખૂબ આજીજી કરી પણ રામ પાછા ન ફર્યો. ભરતે ખૂબ કહ્યું ત્યારે પેાતાની પાદુકા આપીને કહ્યું કે આ પાદુકા સિહાસને મૂકીને તું મારા નામથી શજ્ય ચલાવો. ભરત નિરાશ થઈને પાછા ફર્યાં. આ બધુ દૃશ્ય સેાનલે જોયું. જોવા આવનાર લેાકા પણ ખેલે છે કે આવી એરમાન માતા તે દુશ્મનને પણ ન હેાય. જે બાળકોના પાપના ઉદ્દય હાય તેની નાનપણમાં માતા મરી જાય. દુનિયામાં મા તે મા અને ખીજા મધા વગડાના વા. ઓરમાન મા મેટા ભાગે સારી ન હૈાય. આ દૃશ્ય જોયુ ને લેાકેાના મુખેથી શબ્દો સાંભળ્યા. આથી સેાનલનું હૃદય કુણું પડયું, મનમાં વિચાર થયા કે રાહિત અને રમા માટે હું પણ કૈકયી જ છું ને? એમને પૂરા ખાવા-પીવા પશુ દીધા નથી. કદી પ્રેમથી પંપાળ્યા નથી ને ઉપરથી અનાથાશ્રમમાં મેલી દીયા. બાળકી માટે આશ્રમ એ વનવાસ જ છે ને ? સુધીર પણ ભાઇ-બહેનને શાલ્યા કરે છે. ભાઈ-બહેન ન મળવાથી એ ઝૂરે છે. મારા સુધીર એમને યાદ કરીને રડે છે. ક્યાં એ નિર્દોષ આળકાના પ્રેમમાં મેં ભેદ પડાવ્યે! એના દિલમાં ખૂબ પશ્ચાતાપ થયા એટલે ત્યાંથી છૂટીને સીધી આશ્રમમાં આવી. રાહિત, રમા અને એક ખૂણામાં બેસીને સુધીરને યાદ કરીને રડતા હતાં. ત્યાં દૂરથી માતાને આવતી જોઈને ફફ્રેંડી ઉઠયા. બહેન! મમ્મી આપણને મારશે. આપણે જતા રહીએ. ઉભા થઈને ભાગવા જાય છે ત્યાં સાનલ કહે` છે કે મારા રાહિત અને રમા! હવે મારાથી ડરશે। નહિ. હું તમને ઘેર લઇ જવા આવી છું ત્યારે ખને ખાળક। કહું
Page #964
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૨૫ છે- મમ્મી! તું ઘેર લઈ જઈને અમને મારીશ કે વઢીશ તે નહિ ને? તું માર મારે તે અમારે નથી આવવું. ત્યારે તેનલે બંનેને બાથમાં લઈને કહ્યું કે બેટા! હવે હું તમને કદી મારીશ કે વઢીશ નહિ. હવે આજથી હું સુધીરની જેવી મમ્મી છું તેવી તમારી છું. તમે મારાથી જરા પણ ડરશે નહિ. માતાના શબ્દો સાંભળી બાળકે તેમને પ્રેમથી વળગી પડયા. જાણે આજે મારી મમ્મી મળી ન હોય! તે બનેને આનંદ થયો. સોનલ બંનેને લઈને ઘેર આવી. સુધીર તે ભાઈ-બહેનને ભેટી પડે ને બધા આનંદથી રહેવા લાગ્યા.
જ્યારે જીવને સાચું સમજાય છે ત્યારે બેટી માન્યતા છુટી જાય છે. સોનલની દષ્ટિ સવળી પડી તે ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયે ને પ્રેમભર્યું વાતાવરણ થઈ ગયું. પ્રેમ વિનાનું જીવન શૂન્ય છે.
આપણે રેજના અધિકારમાં એ વાત ચાલે છે કે જે રૂચી વિના બાહાભાવથી સંયમનું પાલન કરે છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. દંભી સાધુઓ સાધુતાને નામે કેટલે દંભ કરે છે ને પાપકર્મના પોટલા બાંધે છે. તે વાત અનાથી મુનિ કહે છે.
निरट्ठिया नग्गरुई उ तस्स, जे उत्तमढे विविज्जा समेइ । इमे वि से नत्थि परे वि लोए, दुहओ वि से झिज्झइ तत्थ लोए।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૯ હે શ્રેણિક મહારાજા! જે સાધુએ ઉત્તમાર્થને વિપરીત અર્થ કરે છે, જે જ્ઞાન દર્શન ચારિત્રને વિપરીત સમજે છે અને તેના પ્રત્યે અરૂચી રાખે છે તે સાધુ વેશ પહેરીને પાદવિહાર કરે, લોચ કરે, ખુલ્લા પગે ચાલે, ઘરઘરમાં ગૌચરી કરે, ગૌચરી કરતાં કઈ વખતે તિરસ્કાર પામે છે. આવા કષ્ટ વેઠે છતાં વ્યર્થ જાય છે. કારણ કે તેણે ઉત્તમ અર્થથી પ્રવજ્ય અંગીકાર કરી તે ઉત્તમ અર્થને નષ્ટ કરે છે અને એટલા માટે તેના બધાં કષ્ટો વ્યર્થ જાય છે. તેને આ લેક પણ વ્યર્થ જાય છે અને પરલોક પણ વ્યર્થ જાય છે. એટલે તે આલેક અને પરલોક બનેમાં દુઃખ પામે છે.
જે આત્માના રહેવાથી સ્થૂલ સંસાર ચાલી રહ્યો છે એ આત્માની પિછાણે કરવી તે ઉત્તમ અર્થ છે, જે ઈન્દ્રિઓના મોહમાં પડી જાય છે અને આત્માને ભૂલી જાય છે તે ઉત્તમાર્થને નષ્ટ કરે છે. કહેવત છે ને કે ગયા હતાં કમાવા પણ પૂંછ ગુમાવીને આવ્યા. આ રીતે અહીં અનાથી મુનિ કહે છે કે સાધુઓ ઉત્તમ અર્થને પ્રાપ્ત કરવા માટે સાધુપણું અંગીકાર કરે છે તેમાંના કેટલાક સાધુઓ સાધુવેશ પહેરીને પણ સંસારની ઝંઝટમાં પડી જઈને ઉત્તમ અર્થને નષ્ટ કરી રહ્યા છે. શું સંસારની ઝંઝટમાં પડવા માટે સાધુપણું છે? ના.
કઈ માણસ સાધુ મહારાજને પૂછે કે તમે સંસાર છોડીને સાધુપણું લીધું છે તે સંસારના ભંગ માટે લીધું છે? તે કઈ કદાચ એમ કહેશે કે અમારાથી સાધુપણું પૂરું પાળી
Page #965
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શકાતું નથી. પણ કોઈ એમ નહિ કહે કે અમે ભેગોપભોગ માટે સાધુપણું લીધું છે. આમ હેવા છતાં કેટલાક સાધુઓ અંદરથી ઉત્તમાર્થને નષ્ટ કરે છે. અને ઉપરથી ઉત્તમાર્થ સાધવાને કેળ કરે છે. તેઓ આ લોકના પણ રહેતા નથી ને પરલેકના પણ રહેતા નથી. કારણ કે તમે સંસારી જીવડાએ સંસારનો ભોગ છૂટથી ભોગવી શકે છે અને વેશધારી સાધુ તે રીતે ભોગવી શકતું નથી. કારણ કે તમને જ્યારે જે વસ્તુ લાવવાનું કે ખાવાનું મન થાય ત્યારે લાવીને ખાઈ શકે છે. પણ સાધુ એ રીતે વર્તન કરી શકતું નથી. એટલે તેને સંસારને મેહ પણ પૂરો ન થયો ને અહીને સાધુપણનો આનંદ પણ લૂંટી શક્યો નહિ. જેમ કેઈ ભીલડી જંગલમાંથી હાથીના મસ્તકમાંથી નીકળેલું મતી મેળવીને કાંકરે સમજીને ફેંકી દે અથવા કોઈને જંગલમાંથી બાવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને બાળીને ભેજન બનાવે તો એ જેમ ભયંકર ભૂલ કહેવાય. તેમ જે ઉત્તમાર્થ પામીને પણ સંસારના કામમાં તેને નષ્ટ કરી દે છે તે સાધુ પણ આવી ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમાર્થને નષ્ટ કરીને આ લોકને બગાડે છે ને પરલોકને પણ બગાડે છે. માની લો કે તમે ઈચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકે છે પણ સાધુ તે સફેદ પહેરી શકે છે. છતાં તે એ સફેદ વસ્ત્રને વધુ સફેદ કરવા પ્રયત્ન કરે, તેના દ્વારા શેખ પૂરો કરવા પ્રયત્ન કરે અને સંસારની મેજ માણવા ચાહે તે તેમણે ઉત્તમાર્થને પણ નષ્ટ કર્યો. છતાં તેને સંસાર શેખ પૂરે થયે નહિ. આ રીતે જ્યારે તે ઉત્તમાર્થને નષ્ટ કરી દે છે ત્યારે તેને આલોક ને પરલોક બંને બગડે છે.
ટૂંકમાં આવા સાધુઓ છે તે સનાથમાંથી અનાથમાં જાય છે. જ્ઞાની પુરૂષે સમજાવ્યું છે કે જીવ જ્યારે પાંચ પ્રકારના પ્રમાદમાં પડે છે. ત્યારે તે પ્રમાદ સંસાર સાગરમાં જીવને રખડાવે છે. જ્યારે સાધુપણું લીધું ત્યારે ધન, કુટુંબ પરિવાર છોડ્યું પણ સંયમ લીધા પછી જે આત્મ તત્વની રૂચી ઉપડવી જોઈએ તે ન ઉપડી તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે. કારણ કે તેણે સાધવાનું હતું તે સાધ્યું નહિ. અને પરધ્યેયમાં જઈ વાહવાહમાં, માન પૂજામાં અને પ્રશંસામાં પડી જઈ મોક્ષના લક્ષને તે આત્મા ચૂકી ગયો. આ૫ જાણે છેને કેઈ નટ નાચવા માટે દેર ઉપર ચઢે છે. લેકો ગમે તેટલી તેની વાહવાહ બેલે, તાલીઓ પાડે છતાં તેનું લક્ષ દેર ઉપર હોય છે. પણ જ્યારે તે નટ દેશનું લક્ષ ચૂકે ત્યારે પડયા વગર રહે ખરો? પડે જ. તે રીતે પતીત થતો જીવ પોતાની અસાવધાનીથી લક્ષને ચૂકી જાય છે ને તે મોક્ષપ્રવૃત્તિને બદલે સંસાર પ્રવૃત્તિને કરવા લાગે છે. તેથી તેના મહાવ્રત ભાંગી જાય છે. ખરેખર આ સાધુ સનાથમાંથી અનાથ બનેલો છે. આનું એજ કારણ છે કે જે ચારિત્રમાર્ગ તેણે સ્વીકાર્યો ને રૂચિપૂર્વક અને અંતરની ઉર્મિથી પાળ જોઈએ તે પાળ્યો નથી અને તેના કારણે તેવા વેશધારી સાધુઓ આ લેક અને પરલેકમાં દુઃખી થાય છે. જ્ઞાની કહે છે કે આત્માઓ! તમે જે ભાવે સંયમ લીધે છે તે વીતરાગની આજ્ઞાનુસાર શુદ્ધ સંયમ પાળો. કારણ કે આ ધર્મ અને આવું રૂડું ચારિત્ર
Page #966
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૨૭
અનંતકાળે મળવું દુર્લભ છે. સમ્યક્ ચારિત્ર વિના ઉદ્ધૃાર નહિ થાય. માટે સંયમની આરાધના કરી. જે સંયમ લઇને મેાક્ષના લક્ષને ચૂકી જાય છે તે દુઃખી થાય છે. સનાથ ખનવું ડાય તે સંયમનુ યથા પાલન કરો. તેનાથી કલ્યાણ થશે. વધુ ભાવ અવસરે. ✩
વ્યાખ્યાન ન−૧૦૫
કારતક સુદ ૧૨ ને શનિવાર
તા. ૧૫-૧૧-૦૫
અનંતજ્ઞાની મહાન પુરૂષાએ જગતના જીવેાના કલ્યાણને અર્થે વીતરાગ વાણીની ગંગા વહાવી. આ ગંગામાં સ્નાન કરતાં આત્માના જન્મ, જરા અને મરણના ફેરા ટળી જાય. આ દુનિયામાં એવી કઇ ઔષિધ નથી કે જે જન્મ- જરા - મરણના રોગ મટાડી દે. ફકત આ વીતરાગ વાણીની ઔષધિ એવી અમૂલ્ય ને કિંમતી છે કે જે ઔષધિનુ પાન કરતાં આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય. આત્મશ્રેય માટે સૌથી પ્રથમ સાધન છે શાસ્ત્રાનુ અધ્યયન. શાસ્ર કાને કહેવાય? એ આપ જાણે! છે ? શાસતિ બનાવ્ કૃતિ શાસ્ત્રમ્ જે લેાકેા ઉપર શાસન કરે અથવા આજ્ઞા કરે તેને શાસ્ત્ર કહેવાય છે. તેા હવે કદાચ આપને એ પ્રશ્ન થશે કે શાસ્ત્ર કઇ રીતે લેાકેા પર શાસન કરે છે ને શું આજ્ઞા આપે છે? ઘર્મ પર, અધર્મ મા જ્। સત્યં વવ, અસત્યં મા યૂ।િ ધર્મનું આચરણ કરો. અધર્મનુ' આચરણ કરશે! નહિ, સત્ય ને પ્રિય ખેલેા. અસત્ય ખેલશે નહિ.
આ રીતે વિધિ અને નિષેધ બનેનુ શાસ્ત્રામાં વિધાન છે. તે કરવા ચેાગ્ય કાર્યને માટે આજ્ઞા આપે છે અને ન કરવા ચાગ્યના નિષેધ કરે છે. આત્મકલ્યાણને માટે જે પથ્ય છે અર્થાત્ આવશ્યક છે. તેને કરવા માટે કહે છે અને જે આત્માને માટે કુપથ્ય (ત્યાજ્ય) છે તેના ત્યાગ કરવાની આજ્ઞા આપવી એ શાસ્ત્રનું કાર્યં છે. શાસ્ત્ર અર્થાત્ સિદ્ધાંત એ બતાવે છે કે ક્યા કારણેાથી આત્મા કર્મથી અંધાય છે ને કયા કારણેાથી ખંધનથી મુક્ત થાય છે. જેવી રીતે વૈદકશાસ્ર શરીરમાં કોઈ રોગ થાય ત્યારે તે રાગને વધારનારી વસ્તુના ત્યાગ-અને રાગને ઘટાડનારી વસ્તુને વાપરવાની આજ્ઞા આપે છે તેવી રીતે આધ્યાત્મિક શાસ્ત્ર આત્માને હાની નાશ ઉપાચાના ત્યાગ અને આત્માને લાભ કરાવનાર ઉપાચાના પ્રયાગ કરવાની પ્રેરણા આપે છે. શાસ્ત્ર માનવીના આત્માને મલીન થતા અટકાવવા માટે અનેક ઉપયાગી કાનિ કરવાની આજ્ઞા આપે છે. અને તેને વિષયકષાયાથી બચાવીને અધઃપતનની તરફ લઈ જતાં ખચાવે છે.
કહ્યું છે કે શાસ્ત્ર સયંત્રનું ચક્ષુ:। શાસ્ત્ર સર્વસ્થાના પર જોવાવાળી આંખ છે. જેવી રીતે આપણે આંખાથી ભૌતિક પદાર્થોને જોઇએ છીએ તેવી રીતે શાસ્રરૂપી નેત્રથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, મધ, મેક્ષ આફ્રિ બધાને જોઈ શકીએ છીએ એટલે કે તે નવતત્ત્વ આદૅિનું જ્ઞાન થાય છે. ક્દાચ આપના મનમાં શંકા થાય કે
Page #967
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૨૮ આ કેવી રીતે સંભવી શકે? પર્વતની, દિવાલની કે પડદાની પાછળ શું છે એ શાસ કેવી રીતે જાણે છે? હું આપને સમજાવું. જ્યારે આત્માને અવધિજ્ઞાન મનઃપયાંયજ્ઞાનઅને કેવળજ્ઞાન થાય છે ત્યારે આ લોકની વસ્તુઓ તે શું પરંતુ ઉર્વ, અધે અને ત્રીછો લેક એ ત્રણે લોકની વસ્તુઓને જોઈ શકે છે. નરકમાં ને દેવકમાં શું થઈ રહ્યું છે એ પણ જાણી લે છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું છે તે જાણી શક્યા હતા કે સ્વર્ગ અને નરકમાં શું બની રહ્યું છે? એ પાઠ તે શાસ્ત્રમાં છે. આ બધી કૃપા શાસ્ત્રની છે. શાસ્ત્રજ્ઞાનના અભાવમાં આવું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવું એ અસંભવ છે.
બંધુઓ! તમારા મનમાં કદાચ થાય કે દુનિયામાં શાસ્ત્ર તે અનેક પ્રકારના છે. જેવા કે વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, જોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર ઇત્યાદિ. તે શું આ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ અને આત્મકલ્યાણ થઈ શકે? ના. આ બધા શાસ્ત્ર સમાન ફળ નથી આપતા. વ્યાકરણશાસ્ત્ર શબ્દોની શુદ્ધિ કરીને ભાષાને નિર્દોષ અને સુંદર બનાવે છે. ન્યાયશાસ્ત્ર બુદ્ધિને તીકણ બનાવે છે. જોતિષશાસ્ત્ર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કયારે થશે તે બતાવે છે. અને સાહિત્ય શાસ્ત્ર કહે છે કે આ રીતે બેલે અને આ રીતે શબ્દનો પ્રયોગ કરીને ભાષાને અલંકારમય બનાવીને ભ ષામાં સુંદરતા લાવો. આ બધા શાસ્ત્ર આપણને આ લેક પૂરતી સફળતા આપી શકે છે. પરંતુ આ કોઈ પણ શાસ્ત્ર પરલેકને સુધારી શકતા નથી કે આત્મકલ્યાણ કરાવી શક્તા નથી. ફકત આધ્યાત્મિક શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જે એ બતાવે છે કે આત્મઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે? અને આત્મા પાપથી લેપાય છે કેવી રીતે ? આટલું બતાવીને પતી જતું નથી પણ આગળ એ પણ બતાવે છે કે પાપોથી છુટકારો કેવી રીતે થાય છે? કેવી સાધના કર્મોને નાશ કરે છે? શાસ્ત્ર આપણને બતાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને દાન, શીયળ, તપ અને ભાવ રૂપ ધર્મની આરાધના કરવાથી આત્મા વિશુદ્ધ બને છે. આ શાસ્ત્રને અભ્યાસ કરવાથી જીવને ય, સેય અને ઉપાદેયનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી આ વાતોનું જ્ઞાન નથી હતું ત્યાં સુધી આત્મા આત્માનંત્તિના માર્ગ ઉપર ચાલી શકતું નથી. તેથી મુમુક્ષુ આત્માએ શાશ્વત સુખ મેળવવાને માટે શાસ્ત્રનું અધ્યયન કરવું અને તેમાં આપેલી આજ્ઞાનું પાલન કરવું આવશ્યક છે.
જે શાસ્ત્રની આજ્ઞાનુસાર વીતરાગના માર્ગે બરાબર સંયમી જીવન જીવી રહ્યા છે તેવા અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના ભેદ સમજાવી રહ્યા છે. અને કહે છે કે જે ભગવાનની આજ્ઞાનુસાર યથાતથ્ય રૂડી રીતે સંયમનું પાલન કરી રહ્યા છે તે સનાથ છે. તે સાચે સાધુ છે. સાચા સાધુ કેને કહેવાય? દશવૈકાલિક સૂત્રની ટીકામાં લખ્યું છે કે “સયતનાદિ યોૌરલાયતીતિ સાધુ સમ્યદર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ આદિ દ્વારા જે મેક્ષની સાધના કરે છે તે સાચા સાધુ છે. જગતમાં બીજા છ ઈન્દ્રિઓની આંખવાળા છે
Page #968
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
यथ
પણ ગામ વહૂ સાદુ સાધુ આગમની આંખવાળા છે. સુભાષિત રત્ન ભાંડાગરે પણ લખ્યું છે કેઃ
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथा क्रिया।
चित्ते वाचि क्रियायां च, साधुनामकरुपता ॥ સાધુનું મન પવિત્ર હોય છે. જેનું મન પવિત્ર હોય છે તે વચન પણ પવિત્ર એટલે કલ્યાણકારક બોલે છે અને તે બોલે છે તે પ્રમાણે ક્રિયા કરે છે. કારણ કે સાધુઓના મન-વચન અને ક્રિયાઓમાં એકરૂપતા હોય છે. આવા સાચા સાધક કદાચ મેરૂ પર્વત ડેલે પણ તે સિદ્ધાંતની આજ્ઞાથી વિપરીત આચરણ કયારે પણ કરતા નથી.
અનુગદ્વાર સૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે સાધુ તે છે કે જે સર્ષની જેમ બીજાને માટે બનાવેલા નિવાસ સ્થાનમાં રહે છે. ગમે તેવા પરિષહના પહાડ તૂટી પડે તે પણ તે પર્વતની જેમ સંયમમાં અડગ રહે છે. અગ્નિની જેમ તપના તેજથી દેદિપ્યમાન હોય છે. જ્ઞાનાદિ રત્નના ખજાનાનું રક્ષણ કરે છે ને વીતરાગની આજ્ઞાનું પાલન કરનાર હોય છે. તે પૃથ્વીની જેમ બધું સહન કરે છે. સૂર્યની જેમ જગતના જીવને સમાન રૂપથી જ્ઞાનને પ્રકાશ આપે છે. ઉપર બતાવેલા ગુણોથી જે અલંકૃત છે તે આત્માથી મુનિ છે. પરંતુ જે વીતરાગની આજ્ઞાથી વિપરીત ચાલે છે તે સનાથ નથી પણ અનાથ છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને આગળ ગાથામાં શું કહે છે
एमेव हा छंद कुसीलरुवे, मग्गं विराहित्तु जिणुत्तमाणं । कुररी विवा भोगरस्साणुगिध्धा, निरटुसोया परियावमेइ ।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૫૦ હે રાજન! હું અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. કેટલાક લોકો અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે લે છે પણ સંસાર ભાવના તેમને પાછા સંસાર ભાવનામાં ખેંચી જાય છે. મેં જે કાંઈ કહ્યું છે તેને સારી માત્ર એટલો છે કે જે સ્વચ્છંદતાને ત્યાગ કશ્ત નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતો નથી તે કુશીલ સાધુ છે. અને એ કુશીલ સાધુ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. કુશીલ કેને કહેવાય? કુત્સિત શો યસ્ય તિ શી: જે સાધુતાનું પાલન કરતું નથી પણ કેવળ સાધુને વેશ ધારણ કરીને રાખે છે તે કુશીલ છે. એ કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હોય છે.
બંધુઓ! તમે કઈ શાક મારકીટમાં ગયા. ત્યાં તમારે કઈ કેટ ખરીદવું છે. દા. ત. નારંગી, સંતરા, સફરજન કાંઈ પણ લેવું છે તે જોઈને લેશે કે જોયા વિના લેશે? તે ઉપરથી જોશે કે અંદરથી જોશે? માની લે કે તે કુટ, ઉપરથી સારું દેખાય છે પણ આંથી પોચું પડી ગયેલું ને બગડી ગયા જેવું લાગે છે. તે તમે શું ખરીદશે ખરા? “ના.” શા માટે ના કહો છો? તે ઉપરથી તે સારા છે ને? પણ ત્યાં તમે શું વિચાર કર્યો? ઉપરથી ગમે તેટલું સારું હોય પણ અંદરથી બગડી ગયેલું
Page #969
--------------------------------------------------------------------------
________________
૯૩૦
વરદા સાગર હોય તો તેને ખરીદીને શું કરવાનું? બસ, મારે તમને એટલું કહેવું છે કે ચાર આનાની નારંગી કે સફરજન ખરીદવા છે તેમાં તમે આટલી બધી ચકાસણી કરે છે તે જેમની સાથે આત્માના કલ્યાણને સબંધ રહે છે, જેમના પરિચયમાં જઈ આત્મતત્વને પામવું છે તે શું તે સાધુઓમાં જોશે ને કે આ સાધુમાં આત્મકલ્યાણ કરવાના ગુણે છે કે નહિ? સાધુઓને વિષે પણ તમારે ઉપરના વેશને નહિ જોતાં અંદરના ગુણેને જેવા જોઈએ. જેમનામાં ચારિત્રના ગુણે ઝળહળી રહ્યા છે તેવા ઉત્તમ સંતના સમાગમથી આત્માનું કલ્યાણ થાય છે અને જે સંતો જીનેશ્વરની આજ્ઞામાં વિચરતા હોય તેમને વંદન કરવાથી કમની ભેખડે તૂટી જાય છે. પણ જેણે ફક્ત સાધુને વેશ ધારણ કર્યો છે, પણ જે સ્વછંદતાને ત્યાગ કરતા નથી ને ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તેવા કુશીલ સાધુ જિનમાર્ગની વિરાધના કરે છે. આવા પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવા તે શોભાસ્પદ નથી. કારણ કે તેને વંદન નમસ્કાર કરવા તે જ્ઞાન-દર્શન- ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે :
મિg Tiી વ૬, વત્ત વા સોફિના ____ एवं जाव संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ ॥
દેવાનુપ્રિયે ! આનો અર્થ એ નહિ સમજતા કે ભગવાન કેઈના ઉપર શ્રેષ કરે છે. જ્ઞાની તે જે છે તે સત્ય હકીક્ત આપણી સામે રજુ કરે છે. ને આપણને સમજાવે છે કે તમે હાડ- ચામના પૂજારી ના બને પણ ગુણના પુજારી બને. કેઈ કુશીલ સંત હોય ને વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ ચાલતું હોય તે સમયે તમારામાં જે સાચું શ્રાવકપણું હશે તે તમે તેમને કહી શકશે કે અમારે સબંધ કુશીલ સંતે સાથે નથી પણ જે ભગવાનની આજ્ઞા માને છે તે સંતો સાથે છે. જે તમે ભગવાનની આજ્ઞા માનતા ન હો તે અમારે તમારી સાથે શું સબંધ છે? જો તમે આ પ્રમાણે કહેશે તે તે પાસસ્થા સાધુ પણ ઠેકાણે આવશે. અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં પણ તે વિચાર કરશે. પણ જો તમે આટલા કડક નહિ બને તે પાસસ્થાપણના સહાયક થઈને પાસસ્થા સાધુને વધુ બગાડવા જેવું કરી રહ્યા છે. ખરેખર ભગવાને કહ્યું છે કે એવા સાધુઓ જે પાસસ્થા છે, કંદર્યાદિમાં લીન છે તેવા સાધુઓની ગતિ પણ કેવી થાય છે? તે શાસ્ત્રકારે બતાવ્યું છે.
कंदप्प कुक्कुयाइ तह सील सहाव हास विगहाहि । .. विम्हावेत्तो य परं, कंदप्प भावणं कुणइ ॥
જે સાધુ સંસાર છોડીને સાધુ બન્યા છે તેવા સાધુઓમાં જેણે વેશ બદલ્યા છે પણ વર્તન નથી બદલ્યા અને કંદર્પ–કામકથાઓ, વિકથાઓ, શીલ નિરર્થક ચેષ્ટા તથા કંદપીભાવનાનું આચરણ કરી રહ્યા છે તે મરીને કંદપી દેવ બને છે તેને સ્વર્ગના ભાંડ
Page #970
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૩૧
કહેવામાં આવે છે. આ પ્રસંગે અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથ-અનાથના સચોટ ભેદ સમજાવી રહ્યા છે. એ વધુ સમજાવવા માટે મુનિએ એક પક્ષીનું ઉદાહરણ આપ્યું. આ દાખલા દ્વારા માનવ જલ્દી સમજી શકે છે. કુરરી નામનું એક પક્ષી જ્યાં પાણીના મોટા સરોવર અને ખૂબ પાણી હોય ત્યાં રહે છે. આ પક્ષી કાળા રંગનું હોય છે. તે માછલીનું માંસ ખાય છે. તે આખો દિવસ માછલીનું માંસ ખાવાના લેભમાં ત્યાં પડયું રહે છે. માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાંત રહેતું નથી પણ રડ્યા કરે છે. આ ન્યાય અસાધુઓ માટે ઘટાવતાં એમ સમજાવ્યું કે કુરરી પક્ષીની માફક જેની વૃત્તિ ભેગપભેગમાં રમી રહી છે તે સદા કષ્ટને પામે છે. અનાથી મુનિએ કુરરી પક્ષીને દાખલ આપીને કહ્યું છે કે જે પ્રમાણે કુરરી પક્ષી માંસની વૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે પ્રમાણે જે સાધુ થઈને પણ સંસાર ભાવમાં વૃદ્ધિ રાખે છે તે દુખને પામે છે. જેમ બગડી ગયેલી કેરીની સાથે જે સારી કરી રહેશે તો તે પણ બગડશે. તે રીતે જે સંત જિનાજ્ઞાનો લેપ કરે છે તેને સંગ સારા સાધુ કરશે તે તેમના ચારિત્રને પણ હાનિ થશે.
દેવાનુપ્રિયો! અહીંયા કેઈ સાધુની ટીકા કરવી કે કોઈના વિરૂદ્ધ બોલવું તેવા ભાવ નથી. અનાથી મુનિને કહેવાને હેતુ ફક્ત એ છે કે જે કુશીલ સાધુઓ છે, જે સ્વચ્છંદતાને ત્યાગ કરતા નથી, જે ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તેવા કુશીલ સાધુનો સંગ છોડી દેવો અને તે કુશીલપણાથી કેમ છૂટે તે વિચારવું. જેવી રીતે તમારો દીકરો કઈ ખોટા રસ્તે જતો હોય તે તેને તમે કડક શિક્ષા કરી છે. તેથી તમે શું તેના શત્રુ છે? ના. તમારા એ ભાવ છે કે મારો પુત્ર કેમ સુધરે? આ પ્રમાણે અનાથી મુનિ સાધુઓને હિત શિખામણ આપે છે. સુધરવા માટે શિક્ષા આપે છે. - દશવૈકાલિક સૂત્રમાં રહનેમી-રાજમતીનું અધ્યયન છે. તમે જાણે છે ને કે રામતીએ રહનેમીને શું કહ્યું હતું ?- “વિષ્ણુ તે નોમી, જો તે ગીરવય #TRUT વેંત રૂરિ મારૂં, થે મરમ ” હે અપયશના કામી ! તારા માટે મરણ એ શ્રેષ્ઠ છે. તું વમેલાને ઈચ્છે છે! તને ધિક્કાર છે! એમ ઘણું શબ્દો કહ્યા હતાં, તે શું રાજેમતીને રહનેમી પ્રત્યે કોઈ ષ હતો? ના. હિતભાવના હતી. અરે! કોઈ ડોકટર દર્દીનું પેટ ચીરે છે તે તેને શું ચીરવાની ભાવના છે? ના. તેના દઈને ચરે છે પણ દદી ઉપર તે કરૂણાભાવ છે. તે રીતે અનાથી મુનિએ સાધુઓ ઉપર કરૂણાભાવ રાખી સાધુઓને હિતશિક્ષા આપી છે. કેઈ પ્રત્યે દ્વેષભાવ નથી. ખરેખર આ અધ્યયનમાં અનાથી મુનિએ જે વર્ણન કર્યું છે ને સાધુઓ માટે જે જે વાત કરી છે તે વાતને જે સંત જીવનમાં અપનાવે તે તેનું અવશ્ય કલ્યાણ થાય ને તેને સંગ કરનારનું પણ કલ્યાણ થાય છે. સુસાધુની શુદ્ધ ભાવે સેવા કરવાથી કેટલું આત્મકલ્યાણ થાય છે તે માટે એક વાત યાદ આવે છે.
Page #971
--------------------------------------------------------------------------
________________
૯૩૨
શારદા સાગર શિયાળાને સમય છે કડકડતી ઠંડી પડે છે. આવા સમયે એક મુનિ ધ્યાન ધરીને ઉભા છે. શરીર ઉપર એક કપડું પહેરેલું છે. તે સમયે ત્યાંથી એક ભરવાનું ટાળું નીકળે છે. આવી કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ મુનિને જોઈને તે વિચાર કરવા લાગ્યા કે આ મુનિને કેવી ઠંડી લાગતી હશે? આ રીતે મુનિને જોઈને તેમના ઉપર કરૂણભાવ આવવાથી પિતાની પાસે ધાબળો હતો તે મુનિને ઓઢાડ. મુનિ તે પોતાના સ્થાનમાં સ્થિર છે. ભરવાડે ખૂબ ઠંડી લાગવાથી મુનિની નજીકમાં અગ્નિ સળગાવીને તાપણી કરવા બેઠા. એ ભરવાડને જ્ઞાન નથી પણ દિલના ભદ્રિક છે. ભગવાન ઋષભદેવને પરિવાર “૩ષ્ણુગ” સરળ ને જડ હતો. ભૂલ કરે પણ કેઈ સુધારનાર મળે તે સુધરી જાય. ભગવાન મહાવીરને પરિવાર “વંગ” વાંકે ને જડ છે. અને વચલા ૨૨ તીર્થંકરનો પરિવાર “ક્યુપન્ના” સરળ ને બુદ્ધિવાન હતું. ભગવાન ઋષભદેવના સાધુઓ બૈચરી જતાં રસ્તામાં નટ નાચતા હતા તે જેવા ઉભા રહ્યા. તેથી આવતા વાર લાગી. ભગવાને પૂછ્યું - કેમ વાર લાગી? ત્યારે કહે નટ નાચતા હતા તે જોવા ઉભા રહ્યા. ભગવાને કહ્યું -આપણુથી એ ન જોવાય. ત્યારે કહે- ભલે ભગવાન. હવે અમે નહિ જોઈએ. બીજી વાર નટડી નાચતી હતી તે જેવા ઉભા રહ્યા. આવતા વાર લાગી તેથી પૂછ્યું. ત્યારે કહે નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા. પ્રભુ કહે આપણાથી ન જેવાય. ભલે, હવે અમે નહિ જોઈએ. આ બધા દિલના ભદ્રિક પણ થોડા જડ એટલે ખ્યાલ ન આવ્યું કે નટ જોવાની ના પાડી તે નટડી પણ ન જોવાય. વચલા ૨૨ તીર્થકરને પરિવાર સરળ ને પ્રજ્ઞાવાન હતું. તેમના સંતે એક વાર નટ નાચતે જેવા ઉભા રહ્યા ને ભગવાને કહ્યું કે આપણાથી ન જોવાય. એટલે ફરીને નટડી નાચતી જેમાં તે સમજી ગયા કે ભગવાને નટ જેવાની ના પાડી એટલે નટડી પણ ન જોવાય. ભગવાન મહાવીરને પરિવાર વાંકે ને જડ છે. તે નટ જેવા ઉભા રહ્યા ને ગુરૂએ કહ્યું - આપણાથી ન જોવાય. ત્યારે શિષ્ય શું બેલે? તમારે મને પહેલેથી કહેવું હતું ને? આ ઉદ્ધત જવાબ આપે.
આ ભરવાડોએ સખ્ત ઠંડીના કારણે તાપણું કરવા અગ્નિ સળગાવી. તે અગ્નિમાંથી એક તણખે ઉડીને મુનિને ધાબળ ઓઢાડ હતું તેના ઉપર પડે. તેથી ધાબળે સળગવા લાગ્યો. ને મુનિ પણ સળગવા લાગ્યા. છતાં મુનિ તે ધ્યાનમાં હતા. છેવટે મુનિ ય પડી ગયા ને અગ્નિ બુઝાઈ ગઈ. પરંતુ આ મુનિના એવા કર્મને ઉદય થયે કે ૪૮ મિનિટમાં તે તેમના શરીરમાં જીવાત ઉત્પન્ન થઈ ગઈ. ભરવાડના ટેળાએ આ જોયું. તેમણે ગામમાં જઈને જે સંઘના પ્રમુખ હતા તેમની પાસે જઈને બધી વાત કરી. પહેલા પ્રમુખ ધર્મથી બનાવાતા હતા. આજે ધનથી બનાવાય છે. આ પ્રમુખ પાસે બહુ ધન ન હતું. પણ ધર્મ તે તેની હાડહાડની મીંજામાં વસેલે હતે.
જ્યાં ભરવાડના મુખેથી વાત સાંભળી કે તમારા ગુરૂ ગામ બહાર પડ્યા છે ને તેમની આ સ્થિતિ થઈ છે. ત્યાં પિતે જમતાં જમતાં ભાણામાંથી રોટલીનું બટકું મૂકી દીધું ને ભાણ
Page #972
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઉપરથી ઉભા થઈને ગામમાં પ્રખ્યાત છવા વૈદ હતા તેમને સાથે લઈને ગુરૂ પાસે ગયા. જીવા વૈદે ગુરૂની સ્થિતિ જોઈને કહ્યું કે એમના શરીરમાં ઘણી છવાત થઈ છે અને તેમને અનંતી વેદના છે. આ માટે ઉપચાર કરવા જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ લાવવાનું તમારું કામ નથી. પ્રમુખ કહે-વૈદરાજ! મારે નાનકડી ઝુંપડી છે તે અને મારી પત્નીનું સૌભાગ્ય કંકણ છે તે વેચી દઉં અને તે પૈસામાંથી જે ઔષધી લાવવી પડે તે લાવીને પણુ ગુરૂદેવને જલ્દી સારું કરે- જુએ, પ્રમુખની કેટલી ગુરૂભક્તિા વૈદ્ય કહે-ભાઈ! તમારું બધું વેચી નાખે તે પણ તમારી શકિત નથી કે તે ઔષધી લાવી શકે. પ્રમુખ કહે-તે શું કરું? બીજે કઈ ઉપાય ખરે?
જીવા વેદ કહે પ્રમુખસાહેબ! આ ગામના નગર શેઠની પુત્રવધૂ આણામાં કરિયાવરમાં ચાર અમીપ અને રત્નકામબી લાવી છે. તે વહુએ તેના બાપુજીને કહ્યું. આપ જેટલા દાગીના કરવાના છે તેટલા મારા સાસરીયાએ કર્યા છે. બાપુજી! તમારે કેટલે કરિયાવર કરે છે? પિતા કહે- સવા પાંચ લાખને. તો પિતાજી! આ૫ યાર લાખ રૂપિયાના ચાર અમીપ અને પાંચમી સવા લાખ રૂપિયાની રત્નકામળી આપે. દીકરી! એ તે દેખાવમાં ચાર શીશા અને કામળી પગ લુછણીયા જેવી દેખાય. તેમાં મારી આબરૂ શી રહે? શ્રેષ્ઠી પુત્રી કહે–એમાં આબરૂને પ્રશ્ન નથી. એની કિંમત તરત સમજાઈ જાય તેવી છે. છતાં કદાચ કઈ બેલે તે ભલે બેલે. આપ દાગીના, કપડાં ગમે તેટલા કરશે તે તે પડ્યા રહેશે. પણ આ અમીપ અને રત્નકામળી હશે તે કઈક દિવસ કોઈકના ઉપયોગમાં આવશે. તેથી આ નગરશેઠની વહુ તે વસ્તુ કરિયાવરમાં લઈને આવી છે. સવા પાંચ લાખની વસ્તુ છે છતાં કબાટમાં વગર તાળે પડી છે. આજનું જીવન કેવું થઈ ગયું છે? જ્યાં જુઓ ત્યાં તાળાને તાળા. તાળું ખેલ્યા વગર વસ્તુ ન મળે. આ સવા પાંચ લાખની મિલ્કત છે છતાં તાળું નથી.
પ્રમુખ કહે. આપની વાત સાચી પણ આપણાથી તેની પાસે કેવી રીતે લેવા જવાય? તેથી તે પ્રમુખ ઘોડા પર બેસીને-એ ત્રણ માઈલ દૂર બીજા સાધુ હતા તેમને લઈ આવ્યા. બધી વાત કહી સાધુ તે તરફ બૈચરી ગયા. આ વહુએ દૂરથી સાધુને શૈચરી- આવતાં જોયા એટલે તે હર્ષઘેલી બની સાત આઠ પગલાં સામી ગઈને મીઠા શબ્દોમાં બેલી પધારે ગુરૂદેવ પધારો! તમારે ત્યાં બૈચરીના સમયે સંત પધારે તે સમજી શકે કે મહારાજ ગૌચરી માટે પધાર્યા છે પણ તે સિવાયના ટાઈમે પધારે તે તમે સમજી લો કે સંત કંઈ કારણસર પધાર્યા હશે. વહુએ રડામાં જે બધી સૂઝતી ચીજ હતી તે બતાવી. પણ ગુરૂદેવને તેની જરૂર ન હતી. જરૂર હતી અમીપ અને રત્નકામબીની. પણ તે માંગતા હિંમત નથી ચાલતી. વહ કહે -ગુરૂદેવ! આપ કંઈ કારણ વિના અત્યારે પધારો નહિ ને પધાર્યા છે તે આપને કઈ પણ ચીજની જરૂર હશે. તે આપના ધ્યાનમાં મારે
Page #973
--------------------------------------------------------------------------
________________
૯૩૪
શારદા સાગર ત્યાં ક૫તી ચીજ હોય તે વિના સંકોચે આપ કહો. ખુબ કહ્યું ત્યારે ગુરૂદેવે કહ્યું - બહેન! અમારા ગુરૂદેવની આ સ્થિતિ થઈ છે. અમને જાણ થઈ છે કે આપ કરિયાવરમાં અમીપ અને રત્નકામબી લાવ્યા છે. તે તેની અમારે જરૂર છે. ગુરૂદેવ! આટલી વસ્તુ લેવામાં આટલે બધે સંકેચ ?
તે વહુએ દાસીને કહ્યું - જા. કબાટમાં અમીપ પડે છે તે લઈ આવ. તાળું વાસેલું નહતું તો સાધુના ઉપયોગમાં આવ્યું. દાસી અમીકૃપ ને રત્નકામળી લેવા ગઈ.
ત્યાં દેવનું આસન ડેવ્યું. દેવના મનમાં થયું કે આ સવાબે લાખનું દાન દે છે તે ઉપરથી દે છે કે અંતરથી? તેની પરીક્ષા કરવા માટે દાસીના હાથમાંથી અમીપને શીશે સેરવી નાંખે. આ તેલ ભેય પડયું એટલે બધું નકામું. આ જોઈને મુનિના મનમાં ગભરાટ થયે. પણ આ વહુના મનમાં જરા ય ખેદ ન થયે, તેણે દાસી પાસે બીજો મંગાવ્યું તે બીજો પણ સેરવી નાંખ્યો. ત્રીજે મંગાવ્યું તે ત્રીજાની પણ એ દશા થઈ. આ બહેને વિચાર કર્યો કે હું કેવી કમભાગી છું કે મારા હાથ-પગ બધું સલામત છે. છતાં દાસીને ઓર્ડર આપું છું. ત્યારે આવું બન્યું ને? હવે હું જાતે લઈ આવું. એમ કહીને તે પિતે ઉઠીને ચે અમીપ લઈ આવી. જે બ્રહ્મચારી કે સ્વદારા અગર સ્વપુરૂષ સંતેવી આત્મા હેય તેને દેવ સ્પર્શ કરી શકે નહિ. આ બાઈ કહે ગુરુદેવ! ચાલે, હું આપની સાથે આવું છું.
તે બહેન પિતે ગુરૂદેવની સાથે ગઈ. મુનિને જોયા. તેણે દૂરથી મુનિના શરીર ઉપર અડધે અમી કૂપ છાંટો ને રત્ન કામળીમાંથી અડધી કામળી ફાડીને શરીર પર ઓઢાડી દીધી. પછી પિતે જંગલમાં શેધ કરવા ગઈ કે કે મૃત કલેવર પડયું છે? જંગલમાં શોધતાં મરેલી ગાય જોઈ. મુનિના શરીરમાં જે જીવાત હતી તે બધી રત્ન કાંબળીમાં આવી ગઈ. તે જીવાતને પણ જીવાડવી છે. એટલે તે બધી જીવાત મૃત ગાયના કલેવરમાં મૂકી દીધી. અને ફરીને મુનિના શરીર ઉપર અડધે અમી છાંટ ને કામળી ઓઢાડી. એટલે મુનિની કાયા કંચન જેવી બની ગઈ. મુનિ સ્વસ્થ થયા ને બોલ્યા. મારી કાયા કંચન જેવી બનાવવામાં જે સહાયભૂત થયા હોય તેનું કલ્યાણ થજે. કાયા સુંદર બનાવી મને ચારિત્ર પાળવામાં જે નિમિત્તભૂત બન્યા છે તે આવતા ભવમાં ૭૨ પેઢી અમર દેખશે. મુનિના મુખમાંથી સહજ ભાવે આ શબ્દો સરી પડ્યા. અને તે બહેન મરૂદેવી માતા બન્યા કે જેમણે ૭ર પેઢી સુધી કેઈનું મૃત્યુ ન જોયું. આ મરૂદેવી માતા હાથીની અંબાડી પર બેસીને ભગવાન ઋષભદેવના દર્શન કરવા જતા હતા. ત્યાં પરિણામની ધારાએ ચઢતાં અંબાડી ઉપર કેવળજ્ઞાન પામ્યા. હજુ ભગવાને તીર્થની સ્થાપના કરી ન હતી તે પહેલાં મરૂદેવી માતા કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા એટલે તે અતીર્થ સિદ્ધા કહેવાય.
Page #974
--------------------------------------------------------------------------
________________
૯૩૫
મધુએ ! આપે સાંભળ્યું ને કે સુસાધુની સેવા કરવાથી કેટલેા લાભ થાય છે ? તેવા સાધુ પેાતાનું કલ્યાણ કરે છે ને ખીજા જીવાનુ પણુ કલ્યાણ કરવામાં નિમિત્તભૂત અને છે. પરંતુ જે સાધુ વીતરાગની કે ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી તેવા કુશીલ સાધુ જિનેશ્વરના માર્ગોની વિરાધના કરે છે.
શારદા સાગર
તમાકુના એક મોટો વેપારી પરદેશ ગયે ત્યારે મુનિમજીને કહીને ગયા કે તું નવા માલ ખરીદ્રીશ નહિ. શેઠના ગયા પછી તમાકુના ભાવ ઘટી જવાથી મુનિમજીએ એક લાખ રૂપિયાને સાદ કર્યો. તેમાં ૨૫ હજાર રૂપિયાના નફા થયા. શેઠ પરદેશથી આવ્યા ત્યારે મુનિમજીએ બધી વાત કરી. આ સાંભળી ૨૫ હજાર રૂપિયાના નફા થયે હતા તે શેઠે મુનિમજીના નામે લખી દીધા. સાથે રાજીનામુ લખી દીધું ને તેને છુટા કરી દીધા. મુનિમજી કહે આ તા મેં લાભનુ` કા` કર્યું" છે. શેઠ કહે તારી વાત ખરાખર પણ મારી આજ્ઞા હતી કે તું સેદા ન કરીશ. તે... આજ્ઞાને ભગ કર્યો છે એટલે તને ૨૫ હજાર રૂપિયા આપીને છૂટા કરુ છું. તે રીતે કદાચ ગમે તેવુ સારું કાર્ય હોય પણ જ્યાં ગુરૂ આજ્ઞાના લેપ થતા હાય ત્યાં જેમ શેઠે મુનિમજીને છુટા કર્યા તેમ શાસન તે શિષ્યને છુટા કરી દેશે. ચાત્રિ એ પાંખ છે. પાંખ હશે તેા જીવ ઉર્ધ્વગમન કરી શકશે. જે આત્મા ચારિત્ર લઈને ભાગમાં, રસમાં આસકત રહે છે તેનુ કલ્યાણ નહિ થાય. તેવા -મુનિ સનાથ બનવાને બદલે અનાથ અને છે. આ રીતે અનાથી સુનિ શ્રેણીક રાજાને સનાથ · અનાથનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે.
'
☆ વ્યાખ્યાન ન. ૧૦૬
વિષયઃ— “ શક્તિના સાચા ઉપયોગ ’
કારતક સુદ ૧૩ ને રવીવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેન !
પરમ પથના દર્શક, સ્યાદ્વાદના સર્જક, મમતાના મારક, એવા અનંત જ્ઞાની મહાપુરૂષાએ જગતના જીવેાના આત્માના શ્રેય માટે રાહદ્ઘારી માર્ગ ખતાન્યેા છે. જેમ રાડના રસ્તા ઉપર અજાણ્યા પથિક ભૂલા ન પડે પણ કાંટાળા અને કાચા રસ્તે ચાલવાથી ભૂલા પડી જાય છે તેમ આપણા પરમ ઉપકારી પિતાએ આપણે ભવવનમાં ભૂલા ન પડીએ તે માટે સમ્યક્દન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી રાહદારી મા મતાન્યા છે. આપણે આજે એ વિષય ઉપર વિચારવું છે કે શકિતના સાચા ઉપયેગ.’’· શક્તિ તે સર્વ આત્મામાં પડેલી છે પણ તેની કિમત કે મહત્વ યારે તે વિચારવુ છે.
જૈનદર્શન આત્મવાદી દર્શીન છે. તેના સમાન ખીજુ કાઈ દર્શન નથી. શકિતના
તા. ૧૬-૧૧-૭૫
Page #975
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર' સાચે ઉપયોગ એ સમજવા માટે પ્રથમ આત્માને જાણ જોઈશે. કીડીમાં અને હાથીમાં બંનેમાં આત્મા છે. જેનદર્શન એ બતાવે છે કે આત્માની અનંત શકિત છે. જેટલી શકિત હાથી અને કેશરી સિંહમાં રહેલી છે તેટલી કીડીના આત્મામાં રહેલી છે. બંનેની આત્મશકિત સમાન છે. તેમાં ફરક નથી. જે શરીરમાં આત્મા જાય તે પ્રમાણે સંકેચ વિસ્તારથી રહે છે. કીડીને આત્મા એટલા આત્મ પ્રદેશમાં સંકોચાઈને રહે છે ને હાથીને આત્મા મોટા શરીરમાં હોવાથી તે પ્રમાણે વિકસીને રહે છે. કીડી નાની તેથી આત્માની શક્તિ ઓછી ને હાથી મટે એટલે એના આત્માની શક્તિ વધારે તેમ નથી. બંનેને આત્મા સમાન છે. આવશ્યકતા ફકત તેને ઓળખવાની છે. દરેક આત્મામાં અનંત શકિત પડેલી છે. એક નાની સરખી કીડીમાં પણ એટલી-મોટી તાકાત છે કે તે હાથી જેવા મોટા પ્રાણીને હેરાન કરી શકે છે. અરે! પુંફાડા મારતા નાગ જેવા ઝેરી પ્રાણીના શરીરને કેચી શકે છે. તેને જાળી જેવો બનાવી દઈ મારી નાંખવાની શકિત તેનામાં છે. શકિત ગમે તેટલી હોય પણ તેને ઉપયોગ કઈ રીતે કરે છે તે વિચારવાની જરૂર છે. કીડીએ પિતાની શકિતનો ઉપયોગ ક્યાં કર્યો ? નાગના શરીરને કેચી નાંખવામાં. શકિત મળી જવાથી કાંઈ સમસ્યા હલ થતી નથી. મનુષ્ય જન્મ પામીને તમે શકિતને ઉપગ કયાં કરી રહ્યા છે? શકિતને સદુપયોગ કરે છે કે દુરૂપયોગ? દૂધમાં ઘણી શકિત રહેલી છે. પણ સંગ્રહણીના દદીને આપવામાં આવે તો તેને રોગ ઘટવાને બદલે વધે. દૂધની શક્તિ તે દદીને માટે નકામી છે. એ દૂધને ઉપયોગ કેઈ નબળા માણસને જેને અશક્તિ ખૂબ હેય ને તેને શકિતની તેમજ વિટામીનની જરૂર હોય તેને આપવામાં આવે તે તેને શકિત મળશે. ગયા વર્ષે દુષ્કાળ પડયો ત્યારે દેશના લોકોને એક ડોલ પાણીના પાંચ પાંચ રૂપિયા આપવા પડતા. તેથી પાણીને કેટલે ઉપગ રાખતા! આજે તો નળ છૂટા મૂકી દે છે. તે કેટલું પાણી નકામું ચાલ્યું જાય છે કારણ કે તેને પાણીની કિંમત સમજાઈ નથી. જે પાણી ઉપર મીટર મૂકવામાં આવે તે પાણીની કિંમત સમજાય. અજ્ઞાની છોને અપકાયના જીવોની કિંમત સમજાઈ નથી. .
- આજે ધન પેદા કરવામાં પણ બુદ્ધિની, શક્તિની જરૂર પડે છે. હું તે માનું છું કે પૈસા મેળવવા સહેલા છે પણ તેને ઉપયોગ કેમ કરે એ કઠીન છે, માનવને પુણ્યને ઉદય હોય તે ગાદી પર બેઠા બેઠા લીધા ને દીધા બલતે હોય તે પણ લાખ કમાઈ જાય છે. પણ તેને ખર્ચવામાં વધારે બુદ્ધિકૌશલ્ય જોઈએ છે. આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે કે પૈસા ખર્ચ કરવામાં તે કાંઈ બુદ્ધિ જોઇતી હશે! પણ હા. જે ખર્ચ કરવાની કળા ન આવડે તો તમે હજાર રૂપિયા ખર્ચ કરવા છતાં એટલે આનંદ નહિ પામી શકે કે જેટલે તે કળાને જાણનાર માત્ર થોડા ખર્ચમાં મેળવી શકે છે. ઘણાં માણસ હજાર રૂપિયા ખર્ચવા છતાં કપ્રિય બની શકતા નથી. કેમ કે તે રૂપિયા તે આપે છે પણ તે આપવાની કળા જાણતા નથી. જ્યારે કેટલાક બહુ ઓછા ખર્ચે
Page #976
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ઘણુ લોકપ્રિય થઈ શકે છે. કારણ કે તે પૈસા વાપરવાની કળા જાણે છે. સંપત્તિ કંઈ એમ ને એમ નથી મળતી. એ તે ગત જન્મમાં પુણ્ય કરીને આવ્યા હોય તે મળે છે. જે સંપત્તિ સહેજે મળી જતી હતી તે આ જગતમાં કોઈ દુઃખી કે ગરીબ ન રહેત. સુખ- દુઃખ મળવા એ કર્મને આધીન છે. કર્મને કેયડે ખૂબ અલબેલે છે. બધા કોયડા ઉકેલી શકાશે પણ કર્મને કેયડે ઉકેલ સહેલું નથી. એક માતાના બે સંતાન હોય એમાં એક બુદ્ધિશાળી હેય ને બીજો સાવ ઘેલું હોય કે જેનામાં માખી ઉડાડવાની પણ બુદ્ધિ નથી હોતી. એક મેટરમાં ફરતે હોય છે ને બીજે મોટરમાં ડ્રાયવર તરીકે નેકરી કરતો હોય છે. એકને પાણી માંગતા દૂધ હાજર થાય છે. જ્યારે બીજાને પાણી પાનાર કોઈ હેતું નથી. આ બધા ખેલ કર્મના છે. આજે ઘણી વાર નજરે જોઈએ છીએ કે પતિ-પત્ની બે ખાટલામાં પડયા હોય તે તેમને કોઈ પણ પાનાર નથી હોતું, કર્મની લીલા અલૌકિક છે.
- આપણે વાત ચાલે છે શક્તિને સાચે ઉપયોગ. તમને ધનની શક્તિ મળી છે તે તેને ઉપયોગ કઈ રીતે કરે છે? આજે રવીવારને દિવસ છે. કંઇક નાટકસિનેમા અને ભેગવિલાસમાં કેટલા પૈસા ખચી નાંખશે. તેના બદલે વિચાર થાય છે કે એક માણસને ખાવા નથી તેને રેશનીંગના બે કીલે ચેખા લાવી આપું! જેના પૈસા
જશેખમાં વપરાયા તે ગંગાજળનું પવિત્ર પાણી ખાળકુંડીમાં નાંખ્યા જેવું છે. સમજે. જેમ મેટર ચાલે ત્યારે તે પેટ્રોલ બળે પણ ઉભી રહે ને મશીન બંધ ન કરે તે પણ સડસડાટ પેટ્રોલ બળે છે. તેમ જેના પૈસા વ્યસનમાં, ને મોજશેખમાં વેડફાઈ જાય છે તે વ્યર્થ જાય છે. તેટલા પૈસાથી સ્વધર્મીને સંભાળે તે નવું પુણ્ય બંધાશે. દાન, શીયળ, તપ અને ભાવમાં પહેલો શબ્દ “દાન” વાપર્યો છે. ભૂખે માણસ ન કરે તેટલા પાપ ઓછા છે. “મક્ષિતો ર રોતિ પs? ” છેવટે ભૂખનું દુઃખ સહન ન કરી શકવાથી માણસ ચેરી કરવા ને લૂંટ કરવા તૈયાર થઈ જાય છે. ધનનો સદુપયોગ કયારે કર્યો કહેવાય? જશેખમાં ધન વાપરવાને બદલે સ્વધર્મી અને દીનદુખીની સેવામાં વાપરે ત્યારે. ભગવાન કહે છે કે જેનને દીકરે સંગ્રહખોર ન હોય, તેના દ્વાર અભંગ હેય. ગમે તે તેના આંગણે જાય તે પાછો ના આવે. પહેલાના શ્રાવકે કેવા હતા ? લેવા આવનારને ઉપકાર માનતા ને કહેતા કે ભાઈ ! તમે અમારી પાસેથી કંઈ લઈ ગયા નથી પણ આપી ગયા છે. તમે—મારી પરિગ્રહ સંજ્ઞા છોડાવવા માટે આવ્યા છે. જે આત્મા દુખીના આંસુ લૂછે છે તે મહાન પુણ્યના ભાથા બાંધે છે.
–આ તે ધનની વાત કરી. આવી વાત શકિત માટે છે. આત્માની શકિતને જાણવાની જિજ્ઞાસા કરતાં આજે દેહની શક્તિને જાણવાની વધુ જિજ્ઞાસા છે. શરીરની શકિત મેળવવા માટે કેટલાક શનીવારે હનુમાનને તેલ ચઢાવે છે તે વિચારે છે કે મને
Page #977
--------------------------------------------------------------------------
________________
૯૩૮
શારદા સાગર
હનુમાન જેવું બળ અને શકિત મળે. કેટલાક વિટામીનની ગોળીઓ ખાય છે તે કેટલાક ભાન ભૂલેલા કૉડલીવર ઓઈલ વાપરે છે. શકિત પાછળ પાગલ બનનારાઓને હું પૂર્ણ છું કે જે શક્તિને મેળવવા માટે તમે ભક્ષ્યાભઢ્યને વિવેક પણ ભૂલી ગયા છે, અરે, હિંસાકારી દવાઓ ખાઈને તમારું પેટ કરિ જેવું બનાવ્યું છે. ખરું પૂછો તે શક્તિ મેળવવાને આ સાચે રસ્તો નથી છતાં જે તેમને તેનાથી શકિત મળી ગઈ તે તેને ઉપગ કઈ રીતે કરશે? શક્તિને ઉપયોગ તમે સ્વાર્થમાં કરશે કે પરમાર્થમાં? કેઈને ફસામણામાંથી બહાર કાઢવામાં કરશે કે ફસામણમાં ફસાવવા માટે કરશે? જ્ઞાની કહે છે જે તમે ઉપર પ્રમાણે શકિત મેળવવા પ્રયત્ન કરશે તો દુર્ગતિમાં ફેંકાઈ જશે. સાચી શકિત તે છે ચારિત્રમાં. જે જીવનમાં ચારિત્ર-નિર્મળ હશે, દિલ પવિત્ર હશે તે જે શકિત આવશે તેવી શકિત બીજે ક્યાંયથી નહિ મળે.
આપણે ઘણીવાર સાંભળી ગયા છીએ કે શકિત તે દુર્યોધન અને દુશાસનને મળી હતી. તેમનામાં જેવું તેવું બળ હતું. મહાશકિતશાળી હતા. બીજી બાજુ ભીમ અને અર્જુન પણ તેટલા શકિતશાળી હતા. છતાં ભીમ અને અર્જુનના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયા અને દુર્યોધન અને દુશાશનના નામ કાળા અક્ષરે લખાયા. શકિત તે બંનેને મળી હતી. પણ એકે સદુપયોગ કર્યો ને બીજાએ દુરુપયોગ કર્યો. શકિત હનુમાનજીને મળી હતી ને રાવણને પણ મળી હતી. હનુમાનજીને અન્ય ધમીઓ તેલ ચઢાવી તેમની શકિત માંગે છે કે તમારા જેવું બળ અમને મળે. કારણ કે હનુમાનજી સીતાની વહારે ગયા. તે રામ માટે પિતાના પ્રાણ દેવા પડે તે દઈ દેવા તૈયાર હતા. એટલે તેમની રામ પ્રત્યેની અથાગ ભકિત હતી. તેથી આજે જગત તેમના ચરણમાં શ્રદ્ધાના પુષ્પ સમર્પણ કરે છે. જ્યારે રાવણને આજે કોઈ યાદ કરતું નથી. તેનું કારણ શું? આપને સમજાયું? તેનું કારણ એ કે તેમણે શકિત મેળવી પણ વાપરવાની રીત ન જાણી. શકિતને સુંદર ઉપયોગ એ વિકાશને પંથ છે ને તેને દુરપયોગ એ પતનને પંથ છે. જ્યારે શકિતને સાચે સદુપયોગ જીવનમાં આવશે ત્યારે જીવનની દિશા આખી બદલાઈ જશે. પછી જગત તેને ગમે તે કહે પણ તે તરફ દષ્ટિ નહિ હેય. આજે બહારથી ધમાંત્માને દેખાવ કરીને ફરનારા ઘણું હોય છે પણ પરમાત્મા જાણતા હોય છે કે તે ધર્માત્મા છે કે દુશત્મા? એક ભક્ત પ્રભુની પ્રાર્થના કરતા બેલ્યા છે કે - અરે ઓરે ઓરે ઓરેડગલે ડગલે હું દંભ ક્યું મને દુનિયા માને ધર્માત્મા, પણ શું ભર્યું મારા મનડામાં એક વાર જુઓને પરમાત્મા છે. એક વાર ... - હું ઢોંગ કરું છું ધમીને પણ ધર્મ વચ્ચે ના હૈયામાં,
બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શસ્યામાં ... અરે એરે... ' હે પ્રભુ! હું ધમીને ઢાંગ કરીને ફરું છું. જગત મને ધર્માત્મા માને છે. પણ
Page #978
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૩૯ મારા હૈયામાં તે ધર્મનું સ્થાન નથી. દુનિયામાં ઘણાં છે ભલે બેહાલ દશામાં ફરતા હેય પણ હું તે આરામથી શય્યામાં પિડું . બહારથી ધર્મને દંભ કરું છું પણ મારા મનડામાં શું ભર્યું છે તે તે પ્રભુ આપના વિના કણ જાણી શકે? બહારથી ભગવાનને ભકત કહેવાઈને ફરું છું પણ સમય આવે ત્યારે ખબર પડે કે ભગવાનની ભકિત મારામાં કયાં સુધી ટકે છે?
વૈષ્ણવ સાહિત્યમાં એક નાનકડી વાત આવે છે. નારદજી પોતાને મહાન ધર્માત્મા અને વિષ્ણુ ભગવાનને સાચે ભકત માનતા હતા. એક વાર નારદજી વિષ્ણુ ભગવાનને પગે લાગીને કહે છે હે ભગવાન! હું આપને સૌથી મોટે ભકત છું. તમારા પ્રત્યે મારી અત્યંત ભકિત અને લાગણી છે છતાં તમે મારી ભકિતની કદર કરી નથી. તમારા માટે હું જાન દઈ દઉં તે ભક્ત છું. મારા જેવો ભક્ત આપને આ સંસારમાં બીજો નહિ મળે.
નારદજીની વાત સાંભળી વિષ્ણુ ભગવાન તે સમયે મૌન રહ્યા. કંઈ ન બોલ્યા. પણ મનમાં એક વાર નારદજીની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો. નારદજી આવી વાત કરીને ચાલ્યા ગયા. છ મહિના પછી નારદજી આવ્યા ત્યારે નારદજીને જોઈને વિષ્ણુજી આમથી તેમ આળોટવા લાગ્યા. તેમના મુખ ઉપર અત્યંત વેદના હોય તેમ દેખાતું હતું. નારદજી કહે-ભગવાન! આપને શું થયું? તે કહે-મને પેટમાં અસહ્ય વેદના ઉપડી છે. નારદજી કહે-હું શું કરું તે આપની વેદના શાંત થાય? વિષ્ણુજી કહે-ખૂબ વિચાર કરતાં મને એક ઔષધિ મળી છે. પણું તેમાં મિશ્રણ કરવાને જે જોઈએ છે તે નથી મળતું. નારદજી કહે-આપ વિના સંકોચે મને કહો. આપને શું જોઈએ છે? તમારા માટે આ ભકત જાન દેવા તૈયાર છે. વિષ્ણુજી કહેનારદજી! આપની ભક્તિ અપૂર્વ છે. તારા જે મહાન ધર્માત્મા અને મારે સાચો ભક્ત હોય તેનું કાળજું મળી જાય છે તેમાં દવાનું મિશ્રણ કરીને વાપરવાથી મારે રોગ શાંત થશે. નારદજી કહે પ્રભુ! એની શું ચિંતા હું હમણાં થોડીવારમાં આ કાર્ય કરીને આવું છું.
" નાજી તો આમ કહીને ત્યાંથી ઉપડ્યા. તેમણે વિચાર કર્યો કે ભગવાનના અનન્ય ભકતે ક્યાં મળશે? આમ વિચાર કરીને તે ત્યાંથી ઉપડયા. ગંગા નદીના કિનારા પર ત્યાં અસંખ્ય ભકતે જોરશોરથી ભગવાન વિષ્ણુનો જાપ કરતા થકા ભકિતભાવથી નદીમાં સ્નાન કરી રહ્યા હતા. નારદજી આ જોઈને ખૂબ પ્રસન્ન થયા. અને વિચારવા લાગ્યા કે અહે! અહીં તે અનેક ભકતે હાજર છે. એકનું તે શું પણ અનેક ધર્માત્મા માનનું કાળજું મળી શકે તેમ છે. આ પ્રમાણે વિચાર કરીને નારદજીએ જે ખૂબ જોરશોરથી વિષ્ણુ ભગવાનને જાપ કરી રહ્યો હતે ને ગંગામાં સ્નાન કરી રહ્યો હતો તેની નજીક જઈને પૂછયું હે ભકતરાજ! શું તમે વિષ્ણુ ભગવાનના સાચા ભકત છે? ત્યારે તે માણસે કહ્યું- અરે! શું તમને દેખાતું નથી કે મારી જીભ પર વિષ્ણુ ભગવાન સિવાય બીજા કેઈનું
Page #979
--------------------------------------------------------------------------
________________
૯૪૦
શારદા સાગર નામ આવે છે? હું ભક્ત છું તેમાં તમને કોઈ શંકા છે? આટલું બોલીને તે તે પાછો જલ્દી જલ્દી વિષ્ણુ ભગવાનને જાપ કરતાં થકી સ્નાન કરવા લાગ્યો.
ફરીને નારદજી પૂછે છે તમને ભગવાન કેવા વહાલા છે? એટલે તે માણસ કહે. તમારી બુદ્ધિ કટાઈ ગઈ લાગે છે. ભક્તને ભગવાન તે પ્રાણથી પણ અધિક પ્યાર હોય છે. નારદજી કહે, મારી બુદ્ધિ કટાઈ ગઈ નથી. પણ એમ બન્યું છે કે આજે વિષ્ણુ ભગવાનના પેટમાં અસહ્ય પીડા ઉપડી છે. તે શું તેમને માટે તમે મને ઔષધિ આપી શકે છે ત્યારે તે ભક્ત પ્રસન્ન થઈને કહે. મારે માટે વહેપાર છે. આપને જેટલું ધન અને જેટલી દવા જોઈએ તેટલી ભગવાનને માટે લઈ જાઓ. બધી દવા દવાવાળાની દુકાનેથી ખરીદી લે. અરે! મારું બધું ધન દેવું પડશેજો દઈ દઈશ. આ ભકતે તે બધું દઈ દેવાનું કહ્યું પણ તમારી સામે આ પ્રશ્ન ઉભો થાય તો તમે શું કરે? (શ્રેતામાંથી અવાજ:- મર્યાદિત આપીએ બધું ન આપીએ.) આ ભક્તની વાત સાંભળી નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સાચે ભક્ત અને ધર્માત્મા છે. તે હવે મારે કાર્ય કરવામાં શા માટે વિલંબ કરે જોઈએ?
એમ વિચારીને નારદજી કહે તમારું ધન કે દાગીના કંઈ નથી જોઈતું. ભગવાનનું દર્દ એવું ભયંકર છે કે તે બીજી કઈ દવાથી મટી શકે તેમ નથી. તેમના માટે ફકત એક ઔષધિ છે. ભકત કહે આપ જલ્દી બતાવે પણ ભગવાનને જલ્દી સારું થાય તેમ કરે. નારદજી કહે. જે વિષ્ણુજીને સાચો ભકત અને ધર્માત્મા હોય તે પિતાનું કલેજુ કાઢીને આપે તે તેમને રોગ મટે તેમ છે. તમે સાચા ભક્ત અને ધર્માત્મા છે તેથી તમારું કાળજું કાઢીને મને આપ કે જેથી ભગવાનનું દર્દ જદી મટી જાય. આ સાંભળતા તે ભકતને કૈધ ભભૂકી ઉઠ ને બે -એવી તે શું દવા હેય ખરી ? આપનું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? આ સંસારમાં કેણ એવો મૂર્ખ હોય કે જે પિતાનું કાળજું કાઢીને આપે! તમારી સમજ ફેર થઈ લાગે છે. ચાલ્યા જાવ અહીંથી. નીકળી પડયા છે કલેજું લેવા! નહીં મળે. સમય આવ્યે પરીક્ષા થાય છે. ભક્તો સાચા છે કે બેટા? હું શ્રાવકોને કહું કે તમને મહાસતીજી વહાલા હોય તે લઈ લે પચ્ચખાણ કે બે નંબરનું નાણું રાખવું નહિ. તે શું કઈ પચ્ચખાણ લે ખરા? ન લે.
નારદજી પોતાનું અપમાન થયેલું જાણીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તેમને તો ભગવાનનું કામ કરીને પિતાને સાચે ભક્ત સાબિત કરવો હતો. તેથી એક એક કરતાં કેટલાય ભકતની પાસે ગયા પરંતુ કેઈએ કાળજું ન આપ્યું. ઉપરથી અપશબ્દો સાંભળવા પડ્યા. તેથી નારદજી ત્યાંથી રવાના થઈને મોટા મોટા મંદિરમાં ગયા. જ્યાં ભકતની મંડળી ખુબ મીઠા મધુરા સ્વરથી વિષ્ણુજીના ગુણગાન કરી રહી હતી. ત્યાં જઈને નાદજીએ બધાને સમજાવ્યા. પરંતુ કેઈએ પિતાનું કાળજુ ન આપ્યું તે ન આપ્યું.
Page #980
--------------------------------------------------------------------------
________________
૯૪૧
શારદા સાગર
છેવટે થાકીને નારદજી એક જંગલમાં ગયા અને એક વૃક્ષની નીચે ઉદાસ મને બેસીને અનેક વિચાર કરવા લાગ્યા. તે ઝાડ ઉપર એક કઠીયારે કુહાડીથી લાકડા કાપી રહ્યો હતો. તેણે નારદજીને એકદમ ઉદાસ થઈને બેઠેલા જોઇને પૂછયું. હે નારદજી! આજે આપ કેમ આટલા બધા ઉદાસ થઈને બેઠા છે? નારદજી કહે આ દુનિયામાં વિષ્ણુ ભગવાનના સેંકડો ભકતો છે પણ સાચે ભકત કોણ છે? તે સમય આવ્યે ખબર પડે. બધા દેખાવની ભકિત કરે છે. વિષ્ણુ ભગવાનને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. તેથી તેમણે સાચા ભક્તના કાળજાની માંગણી કરી છે પણ કોઈ કાળજુ દેનાર ન નીકળ્યું.
કઠિયારો આ સાંભળીને કહે છે તે ત્રાષિજી! આટલી વાતને માટે આપ હેરાન - પરેશાન થઈ રહ્યા છે? લો, અત્યારે આ ક્ષણે મારું કાળજું ભગવાન પાસે લઈ જાવ: આ કઠીયારે જોવામાં ભકત દેખાતું નથી કે આખો દિવસ વિષ્ણુના નામની ધૂન પણ લગાવતું નથી. છતાં બલિદાન દેવા તૈયાર થયે. નારદજી કહે- તું મરી જઈશ. કઠીયારો કહે-હું મરવાને નથી પણ અમર બનવાન છું. મારા કેટલા અહેભાગ્ય કે આજે મને એ સુઅવસર મળે છે કે મારું શરીર સ્વંય વિષ્ણુભગવાનના કામમાં આવશે. એનાથી વધારે લાભ બીજે કયો હોઈ શકે? આજે મારું જીવન ધન્ય બની જશે. હવે આપ વિલંબ ન કરે. આપ જલ્દી જલ્દી મારું કાળજું લઈ જાવ ને જલદી ભગવાનને રોગ મટાડી દો. નારદજીને પહેલાં તે કઠિયારાની વાત ઉપર વિશ્વાસ ન આવ્યું. તે વિચાર કરવા લાગ્યા કે આ કેઈ સ્વપ્ન તો નથી ને? પરંતુ જ્યારે કઠિયારાની વિષ્ણુ ભગવાન માટે કાળજુ આપવાની ઉત્સુકતા જોઈ ત્યારે તે ઘણી પ્રસન્નતાથી કઠિયારાનું કાળજું લઈને વિષ્ણુજીની પાસે પહોંચી ગયા.
વિષ્ણુજીની પાસે જઈને નારદજી બોલ્યા-પ્રભુ! જુઓ, હું આપને માટે કાળજું લઈને આવી ગયો છું. આપનું દુખ મટાડવા માટે શું હું પાછી પાની કરી શકું? નારદજીની વાત સાંભળીને વિષ્ણુજી હસતાં હસતાં બોલ્યા-નાજી! આપે સારું કર્યું. પરંતુ આપ મને એ કહો કે આ કામમાં આપને આટલી બધી વાર કેમ લાગી? નારદજીએ બધી વાત કહી અને કહ્યું કે કેટલી મુશ્કેલીથી સાચા ભક્તની ખેજ કરીને કાળજું લાગે છું. નારદજીની વાત સાંભળી વિષ્ણુ હસી પડયા અને બોલ્યા- મારા માટે સાચા ભકત અને ધર્માત્માની ખેાજ કરવામાં આપને ઘણી મુશીબત પડી. પરંતુ ઋષિજી! હું આપને એ પૂછું છું કે શું આપની પાસે તે કલેજુ નહતું? આ સાંભળી નારદજીને અહં ઓગળી ગયે.
બંધુઓ ! વિષ્ણુ ભગવાને આમ શા માટે કીધું? તેનું કારણ એ છે કે જે નારદ પિતાને મોટા ધર્માત્મા અને ભગવાનને સાચે ભકત કહીને ડંફાસ મારતા હતા તે પિતે સ્વંય ભગવાનના કષ્ટ સમયે પિતાનું કલેજું આપવા તૈયાર ન થયા. અને
Page #981
--------------------------------------------------------------------------
________________
૯૪૨
શારદા સાગર
દેશે . દેશમાં બીજાનું કલેજું લેવા માટે ઘૂમવા લાગ્યા. આ શું ભકિત કહેવાય ખરી? ના. વિષ્ણુજીએ તે નારદજીની પરીક્ષા કરવા માટે પેટના દર્દનું બહાનું બતાવ્યું હતું. વિષ્ણુજીએ કહ્યું - નારદજી! તમે કહેતા હતા ને કે હું આપને સાચે ભક્ત છું. ધમાંત્મા છું, આપની સતત ભકિત કરું છું છતાં મારા ઉપર આપની કૃપા કેમ નથી ઉતરી? જે આપ સાચા ભક્ત હતા તે તે બીજા કેઈનું કાળજુ ન લેવા જતાં તમારું પિતાનું કાળજું આપી દેત. હું ધર્માત્મા કે ભક્ત છું એવું કહેવાની જરૂર નથી. સમય આવે તરત ઓળખાઈ જાય છે. નારદજીને અહં ઓગળી ગયા. તેમની આંખ ખુલી ગઈ ને પિતાની ભૂલ સમજાઈ ગઈ. જે ભૂલ કરે તે માનવ અને ભૂલને સુધારે તે મહામાનવ આ તો વિષ્ણુ ભગવાનની માયા હતી. છેવટે કઠીયારે પણ જીવતા રહે છે. - આપણે વાત ચાલતી હતી કે શક્તિને સાચે ઉપગ કેણે કર્યો? જ્યારે જીવનમાં શકિતને સાચે સદુપયોગ થાય છે ત્યારે તેનું જીવન કોઈ અનોખું હોય છે. સમ્રાટ અશકનું નામ તે સૌ કેઈએ સાંભળ્યું હશે. તેમનું શરૂઆતનું જીવન કેવું હતું ? રાજ્ય વિસ્તારની લોલુપતાથી એક જમીનના ટુકડા માટે હજારે વીરેના ખૂનની નદીઓ વહાવી. ઘાસની માફક માનવીઓને કપાવી નાંખ્યા. તે અશોક કલિંગ દેશ ઉપર ચઢાઈ કરવા ગયા ત્યાં બુદ્ધના બે શબ્દોએ તેના પર જાદુઈ અસર કરી. જે અશોક સામ્રાજ્યના વિસ્તારની ખાતર હજારે માનવીઓના બલિદાન આપતાં અચકાતે નહે તે અશેક બુદ્ધને સમાગમ થતાં એટલે કેમળ હૃદયી બની ગયો કે પછી એક કડી જેવા નાના પ્રાણુની હત્યા થાય તે પણ જોઈ શકતો ન હતો. આવા અશોક સમ્રાટ જેવા પાપીનું એક વાર બુદ્ધને ભેટે થતાં જીવનનું પરિવર્તન થયું. તો તમે બધા કેઈ અશેક સમ્રાટ જેવા પાપી નથી. અશેકની જેમ તમે કયાં કોઈની હત્યા કરવા જાવ છો? નથી જતાં. છતાં તે સમજાવે ને હદય પલ્ટાતું ન હોય તે આપણી શક્તિને દુરૂપયેગ કરી રહ્યા છીએ.
સમ્રાટ અશોકનો પટ થશે તે પણ કેટલે સુધી? તેણે રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખે કેતરાવ્યા કે એક પણ પશુ કે પ્રાણીની કોઈ પણ હિંસા કરશે તે મારા રાજ્યમાં જીવતા નહિ રહે. તેમણે પ્રજાને પ્રાણી માત્ર તરફ પ્રેમવૃત્તિ રાખવાને સંદેશ આપે. એટલું જ નહિ પણ તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પિતાના પ્રિય પુત્ર અને પુત્રીને પણ પરદેશમાં મોકલ્યા. આ છે સમ્રાટ અશકની શક્તિને સાચો સદુપયોગ. જેને ઈતિહાસમાં અર્જુન માળી, પરદેશી શરા, જેવા તેમના જીવન પહેલા કુકૃત્યથી ભરેલા હતા. તેઓ પિતાની શકિતને દુરૂપયોગ કરી રહ્યા હતા. પરંતુ એક મહાપુરૂષના સમાગમમાં આવતા તેમના જીવનમાં અંધકાર દૂર થયે, ને પ્રકાશ ફેલાયે. પછી તેમણે પિતાની શકિતને ઉપયોગ કર્મોને તેડવામાં કર્યો. આજે શકિતને સાચે ઉપયોગ તે વિષયમાં ઘણી વાતો કરી. તમે સાંભળી પણ ઘણી. હવે આપણે એ વિચારવાનું છે કે
Page #982
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ધન, બુદ્ધિ તથા શારીરિક શક્તિ આદિ જે શક્તિ મને મળી છે તેને હું સદુપયેગા કરું - છું કે દુરૂપયોગ કરું છું. સમય થઈ ગયો છે પણ આપણી રોજની સનાથ અનાથની જે વાત છે તે ડી કહીશ.
અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને સાધુના આચારની વાતો સંભળાવે છે. તમને એમ થતું હશે કે શ્રેણક રાજા સાધુ ન હતા છતાં અનાથી મુનિએ એમની પાસે સાધુતાના આચારનું વર્ણન શા માટે કર્યું હશે? ભાઈ! શ્રેણીક રાજા સાધુ બનવાના ન હતા. અમે પણ તમારી સામે સાધુના આચારની વાત કરીએ છીએ તે શું તમે બધા સાધુ છે ખરા? અગર ભવિષ્યમાં સાધુ બનશે ખરા? તમે સાધુ બને તે આનંદની વાત છે. પણ સાધુપણને આચાર ગૃહસ્થને કેણ બતાવે? જે સાધુના આચારનું બરાબર પાલન કરતો હોય તે બતાવે છે. જે સાધુપણુના આચારનું બરાબર પાલન કરતા ન હોય તે એ વિચાર કરે કે જે હું સાધુને આચાર ગૃહસ્થને સમજાવીશ તે ગૃહસ્થો મારી _ટીકા કરશે. પણ જે સાચા સાધુ છે તે સહેજ પણ ગેપવ્યા વગર ગૃહસ્થને સાધુપણાની વાત સમજાવશે. હવે અનાથી મુનિ શું કહે છે -
सोच्चाण महावि सुभासियं इमं, अणुसासणं नाणगुणोववेयं । मग्गं कुसीलाण जहायसव्वं, महानियंठाण वए महेणं ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા પ૧. હે બુદ્ધિમાન રાજા! મેં જે સુભાષિત કે જેનું તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળીને તેને વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન એટલે કે શિક્ષા રૂપ છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણોથી યુક્ત શિક્ષાને સાંભળી તું કુશીલેને માર્ગ છોડી દઈને મહા નિગ્રંથના માર્ગે ચાલ. અહીં અનાથી મુનિએ રાજા શ્રેણીકને બુદ્ધિમાન કહીને સંબોધન કર્યું છે. તે આ ઉપરથી સમજાય છે કે આવી ઉત્તમ હિત શિખામણ બુદ્ધિમાનને આપવી જોઈએ. બુદ્ધિહીનને નહિ આપવી જોઈએ. પણ બંધુઓ! અહીં તો અનાથી મુનિ જેવા સાધુ પણ નથી ને શ્રેણીક રાજા જેવું બુદ્ધિમાન પાત્ર પણ નથી. છતાં આપણી બુદ્ધિ પ્રમાણે આપણે સમજવાનું અને વિચારવાનું છે.
જ્ઞાનીએ બે પ્રકારના બુદ્ધિમાન બતાવ્યા છે. ઘણાં મનુષ્ય એવા બુદ્ધિશાળી હોય છે કે તેઓ જે વાત સાંભળે છે તે તરત તેના મગજમાં બેસી જાય છે. ને તેના ઉપરથી સત્યાસત્યનો નિર્ણય કરી લે છે. બીજે બુદ્ધિમાન મનુષ્ય એ હોય છે કે તે વાત સાંભળીને તત સત્યાસત્યને નિર્ણય કરી શક્તો નથી. પણ તે માટે તે પ્રયત્નશીલ જરૂર રહે છે. માની લે કે એક માસ્તર છે ને બીજે વિદ્યાથી છે. તે બેમાંથી બુદ્ધિશાળી તમે કેને કહેશે? જે બને બુદ્ધિ વગરના હોય તે એક માસ્તર અને બીજે વિદ્યાથી ન કહેવાય. અને જે બંને સમાન બુદ્ધિવાળા હોય તે એકને
Page #983
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
માસ્તર અને બીજાને વિદ્યાર્થી બનવાની જરૂર રહેતી નથી. પણ વિચાર કરે. માસ્તર વધારે બુદ્ધિવાન છે ને વિદ્યાર્થી ઓ છો બુદ્ધિમાન છે. માસાર વિદ્યાર્થીને બુદ્ધિઆપે છે તે વિદ્યાર્થી માસ્તર જેવી બુદ્ધિ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. એટલે તે પણ બુદ્ધિમાન છે. તેમ ભલે તમે સાંભળીને તરત કઈ પણ વાતને નિર્ણય ન કરી શકો પણ નિર્ણય કરવાની ઈચછા તે શો છે ને? તે માટે પ્રયત્ન પણ કરે છે ને? જો તમે પણ ઈચ્છા રાખતા હો તે તમે પણ બુદ્ધિમાન છે. માસ્તરને જ્યારે બહારગામ જવું પડે છે ત્યારે તે હોંશિયાર વિદ્યાર્થીને કલાસ સંપીને જાય છે. તેમ તમે પણું અમારા હોંશિયાર વિદ્યાર્થી બને. સાધુની વાલકેશ્વરમાં હાજરી હોય કે ન હોય પણ શ્રાવકે સાધુનું સ્થાન સંભાળી શકે. સંઘમાં શુકતા આવી ન જાય તેનું ધ્યાન રાખે. - જ્યાં આવા પવિત્ર અને જાગૃત શ્રાવકે વસે છે તેમના તરફ સંતને પણ આકર્ષણ થાય છે. અને સંતે બુદ્ધિમાન શ્રાવકોની યોગ્યતા જઈને તેમની પાસે પિતાને અમૂલ્ય માલ કાઢે છે. પણ પહેલાં શ્રાવકેની પરીક્ષા તે જરૂર કરે છે. જેમ ખેડૂત જમીનમાં બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાવે છે કે નહિ? જે જમીનમાં ઘાસ ઉગેલું હોય છે તે તે જોઈને ખેડૂત વિચાર કરે છે કે આ ભૂમિ ઉપર વાવેલું બીજ નિરર્થક નહિ જાય. પણ જે ભૂમિ ઉપર વાસ ન ઉગ્યું હોય તે તે ભૂમિમાં બીજ વાવવાથી મહેનત માથે પડે છે ને બીજ પણ નકામું જાય છે. તેમ જેમના હૃદયમાં શ્રદ્ધા અને ભકિતના અંકુર ઉગેલા હોય છે. એમને જ્ઞાન આપવાથી તેમની પાસે ધર્મકથા કરવાથી લાભ થાય છે. અને જેનામાં શ્રદ્ધા નથી તેને જ્ઞાન આપવાથી કંઈ લાભ થતો નથી. એવા માણસને કઈ પરાણે સાંભળવા લાવે તે પણ એને રુચતું નથી.
એક નાનકડું ગામ હતું. તે ગામમાં ૭૦૦૦ માણસોની વસ્તી હતી. એ ગામમાં અન્ય ધર્મના સંત પધાર્યા. અન્ય ધર્મના સંતે રાત્રે પ્રવચન આપી શકે છે. રાત્રે પ્રવચનમાં ઘણાં માણસો લાભ લઈ શકે છે. કારણ કે રાત્રે લકે કામકાજથી નિવૃત્ત. થઈને જેટલે લાભ લેવું હોય તેટલે લઈ શકે છે. એ સંત રામાયણ અને ગીતા ઉપર પ્રવચન ફરમાવતા હતા. એમની વાંચવાની શૈલી મધુર હતી. એટલે લેકેને ખૂબ રસ પડતું હતું. સાત હજારની વસ્તીમાંથી લગભગ ૬૦૦૦ જેટલા માણસે પ્રવચન સાંભળવા જતા હતા. સાંભળીને લેકે ખુબ વખાણ કરવા લાગ્યા કે શું સરસ મહાત્માનું પ્રવચન છે! શું તેમને પહાડી અવાજ છે! કેવી મધુર તેમની શૈલી છે. હરિરસ પીવાની કેવી મઝા આવે છે. જાણે ત્યાંથી આપણે ઉઠીએ જ નહિ. હરિરસના મધુરા ઘૂંટડા પીધા જ કરીએ. એમ ઘરે આવીને વાત કરવા લાગ્યા. જેને હરિરસ પીવાની લગની લાગે છે. તે પીતાં ધરાતાં નથી.
આપણા જંબુસ્વામી સુધર્મા સ્વામીની પાસે વીતરાગ વાણીના મીઠા ઘૂંટડા પીવા
Page #984
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૪૫
બેસતાં હતાં ને સુધમાંસ્વામી જ્ઞાનામૃતના ગ્લાસ ભરી ભરીને તેમને આપતા હતાં. તે પીતાં કદી ધરાતા ન હતા, અને તમે તે એક કલાક સાંભળતાં ધરાઈ જાઓ છે. (હસાહસ) આ ગામના લોકો ખૂબ ભાવિક અને ભકિતવાન હતા. ફકત ૧૦૦૦ જેટલા માણસો ધર્મના રસથી રહિત હતા. એ તે દરેક જગ્યાએ હોય છે. ગામ હોય ત્યાં ઉકરડે તો હોય. તેમ ગામમાં ઘણું માણસે ધર્મિષ્ઠ હતા પણ થડા ધર્મિષ્ઠ ન હતા. આ ગામમાં એક અવળો નામને ૨૫ વર્ષનો યુવાન રહેતો હતો. તેને ધર્મ કો ગમે નહિ. પણ એક દિવસ એના પાડોશીએ કહ્યું કે અવળા! તું અહીં બેસી રહે છે તેના કરતાં અમારી સાથે હરિરસ પીવા માટે ચાલને ત્યાં તને ખૂબ આનંદ આવશે. અમે તે એ હરિરસ પીએ છીએ કે પીતાં ધરાતા નથી. ત્યારે પેલા અવળાના મનમાં થયું કે અહે! હું વિચાર કરતે હો કે આટલા બધા માણસો રોજ કયાં જતા હશે? ને ત્યાં જઈને શું કરતા હશે? પણ હવે ખબર પડી કે એમને તે હરિરસ મળે છે એટલે પીવા માટે જતાં હશે. એ બધા રાજ જલસા કરે છે તે હું પણ એમની સાથે જાઉં.
બંધુઓ! આ અવળે હરિરસ પીવા માટે જવા તૈયાર થયો. પણ તેને થયું કે હરિરસ પીવા માટે એક મોટો વાડકો લેતે જાઉં. હાથમાં પીઉં તે ઢળાઈ જાય. વાટકે હોય તે ઢળાવાની કે કપડા બગડવાની ચિંતા નહિ. એને ખબર નથી કે હરિરસ કેને કહેવાય? એ તે સમજાતે હતો કે શેરડીને, મોસંબી કે સંતરાને રસ હોય છે તે હરિરસ પણ પીવાને રસ હશે. મહાત્માનું પ્રવચન શરૂ થયા પછી થોડી વારે તે ત્યાં પહોંચી ગયે. માનવ મેદની ચિક્કાર ભરાઈ ગઈ હતી એટલે એક મકાનની ભીંતના ઓઠીંગણે જઈને ભાઈ બેસી ગયા ને રાહ જોવા લાગ્યું કે આ મહાત્મા ક્યારે એમનું પ્રવચન બંધ કરે ને કયારે હરિરસ આપશે? એમ વિચારી ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યો. ને મનમાં વિચારવા લાગે કે જે આટલા બધા માણસોને રસ પીવડાવવાનું હોય તે તેને માટે કંઈ વ્યવસ્થા તે હેવી જોઈએ ને? અહીં તે કંઈ સામગ્રી દેખાતી નથી. તે હવે કયારે મહારાજ હરિરસ પીવડાવશે? લોકે સંતના મુખેથી નીકળતી વાણુને રસ પીવામાં મસ્ત છે. અને પેલે અવળો કયારે રસ પીવડાવશે તેની રાહ જોવામાં મસ્ત હતો. એ ભીંતના ઓઠીંગણે બેઠો હતો. તેમાં ઉંઘ આવી ગઈ. એને હરિરસ પીવાની તીવ્ર તમન્ના હતી એટલે એનું મોટું ઉંઘમાં પહેલું રહી ગયું છે. તે સમયે એક કૂતરે ત્યાં આવ્યું. કૂતરાનો સ્વભાવ તે તમે જાણે છે ને? જ્યાં સારી જગ્યા હોય ત્યાં જઈને છાંટ મારી આવે. પેલા અવળાનું મોટું પહેલું છે ને ઉંઘમાં ઝોકું આવી જવાથી તેનું માથું નીચું નમી ગયું છે. એટલે પેલે રે ધીમે રહીને એના મોઢામાં લઘુનીત કરીને ચાલ્યો ગયો. અવળાનું મોટું ખારું ખારું થઈ ગયું. તે એકદમ જાગૃત થયે ને વિચારવા લાગ્યો કે મારા મોઢામાં હરિરસ આવ્યા લાગે છે. પણ બધા લેકે તે ખૂબ વખાણ કરતાં હતાં કે હરિરસ
Page #985
--------------------------------------------------------------------------
________________
૯૪૬
શારદા સાગર, મીઠે અમૃત જેવું છે ને આ તે ખારે ખારો મીઠા જેવો છે મારું મોઢું પણ બગી ગયું, એમ બેલતે ઉભે થઈ ગયે ને થુથુ કરતે ચાલે ગયે. હવે તે કયારે પણ અહીં આવવું નથી.
બંધુઓ! એક તે એને સાંભળવાને ૨સ હતું નહિ પણ લોકોના કહેવાથી તે હરિરસ પીવા આવ્યો. પણ હરિરસ કેને કહેવાય એ તે એને ખબર ન હતી. બીજે દિવસે પાડેશી કહે છે કેમ અવળા! આજે આવવું છે ને? કાલે મઝા આવી હતી ને? હરિરસ કે મીઠે છે? ત્યારે અવળો કહે. હરિરસ તે ખારે ખારે હતું. મારે હવે ત્યાં આવવું નથી. આ અવળે તે અવળે હતે. એ તો વાટકો લઈને બાહા રસ લેવા ગયે હતું પણુ હરિરસના ભાવ સમજો ન હ. ભાવ વિના કદી રસ આવતો નથી. આ રસ કઈ બહારથી મળતું નથી. અંતરમાંથી ઉત્પન્ન થાય છે. તમને વીતરાગ વાણીમાં રસ ક્યારે આવે? આત્માને રસ તેમાં ભળે તે તમે ગમે તેવા મિષ્ટાન અને ફરસાણ ખાવ પણ તેને સ્વાદ ક્યારે આવે તેમાં જીભને રસ ભળે તે, પણ જે. જીભને રસ ઉઠી ગયો હોય તે ખાવામાં સ્વાદ આવતું નથી. તે રીતે અંતરના ભાવપૂર્વક સાંભળશે તે અપૂર્વ રસ આવશે નહિતર પેલા અવળા જેવી દશા થશે.
આ રીતે સાધુ પણ જે દીક્ષા લઈને તેમાં રસ ન રાખે તે તેને પણ જે રસ અને આનંદ આવ જોઈએ તે આવતો નથી. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે હે શ્રેણક! તેં આ સાધુપણાના આચાર સાંભળ્યા. તું ભલે દીક્ષા ન લઈ શકે તે ખેર! પણ કુસંગી કુશીલ સાધુ જે ન બનીશ. પણ સુશીલ અને સુસંગી સાધુ જે બનજે. સંયમી સાધક સંયમ લઈને પણ જે કંસગે ચઢી જાય છે તે તે ઘરને કે ઘાટને રહે નથી. ન તે સંયમી જીવનને આનંદ માણી શકે કે ન તે સંસારી જીવનને આનંદ માણી શકે. જે સંયમી સંયમમાં સ્થિર રહે છે તે સાચે સનાથે બની શકે છે. હજુ અનાથી મુનિ શ્રેણીક રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૭ કારતક સુદ ૧૪ ને સેમવાર
તા. ૧૭-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત જ્ઞાની મહાન પુરૂષએ આપણુ આત્માના એકાંત શ્રેયને માટે આગમ વાણીની રજુઆત કરી. આગમની વાણીનું શ્રવણ, મનન અને વાંચન કરી તેને એક શબ્દ પણે જે આત્મામાં ઉતારે ને તે પ્રમાણે અનુસરે તે કલ્યાણ થયા વિના ન રહે. તમે કહે છે ને કે અમારા ચેપડા એટલે સેનાની ખાણ. કારણકે ચોપડે લેણ દેણ બોલશે.
Page #986
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર |
આમ તમે કહો છો પણ આત્માથી જીવને ચેપડા આશ્રવની ખાણ લાગે છે. ભગવાનની વાણીરૂપી આગમના ચેપડા એ રત્નોની ખાણ છે. તેના એકેક શબ્દ શબ્દ શાશ્વત સુખ રહેલું છે. ને અક્ષરે અક્ષરમાં અક્ષય શાંતિ ભરેલી છે. પણ આત્માને તેની શ્રદ્ધા નથી તેથી પરભાવમાં રમવું ગમે છે. જેમ નાના બાળકને તેની માતા ઘરમાં ગમે તેટલી ચીજ ખાવા માટે આપે પણ તેને દશક લઈને બહારથી ખાવામાં આનંદ આવે છે તેટલે ઘરે સારામાં સારી ચીજ ખાવામાં આવતું નથી. કારણ કે તેને ઘરની વસ્તુની પિછાણ થઈ નથી. એ તો નાનું બાળક છે પણ તમે તે નાના નથી ને? ભગવાન કહે છે હે ચેતના જે તારે સુખ-શાંતિ અને આનંદ જોઈએ તે તું સ્વમાં કર. સ્વમાં જે સુખ-શાંતિ આનંદ છે તે પરમાં નથી. જ્ઞાની કહે છે કે -
જ્યાં છે પરની માંગ, ત્યાં છે તૃષ્ણાની આગ, હે ચેતન ! હવે તે જાગ, એિમ કહે છે વીતરાગ.
જ્યાં પરની માંગ છે. પરને રાગ છે ત્યાં તૃષ્ણાની આગ ભડકે બળે છે. ગમે તેટલે પાસે પૈસે હશે છતાં તૃષ્ણાની આગમાં જે મનુષ્ય જલી રહ્યો છે તે કાલે શું કરવું તેની ચિંતા કર્યા કરે છે. આજે ભારત હચમચી રહ્યું છે. ગવર્મેન્ટ નિત્ય નવા લફરા કાઢે છે. તમને ભયના ભણકારા વાગી રહ્યા છે કે આપણા નાણુંનું શું થશે? પર દ્રવ્યની માંગ છે ત્યાં તૃણાની આગ છે ને દુઃખ છે. માટે પર દ્રવ્યને મોહ છોડે. તેની તૃષ્ણા ઓછી કરે અને સ્વઘરમાં સ્થિર બને. વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરે. ઉપાશ્રયે આવતાં વર્ષો વીતી ગયા પણ હજુ ચેતન જાગતો નથી. મોહમાયા અને મમતા છૂટતાં નથી. પણ હે ચેતન ! હવે તે તું જાગ. એમ કહે છે વીતરાગ.
બંધુઓ! આ વીતરાગ વચન ઉપર શ્રદ્ધા કરે. મીરાંની કૃષ્ણ પ્રત્યે કેવી શ્રદ્ધા અને ભકિત હતી! કે તેની ભકિતથી ચલાયમાન કરી શકિતને નમાવવા માટે રાણાએ સર્પના કરંડીયા મોકલ્યા, ઝેરના કટોરા મોકલ્યા છતાં મીરાંની ભકિત અને શ્રદ્ધા સહેજ પણ ઓછી ન થઈ, તે વિષના કટોરા અમૃતના કટોરા બની ગયા. ને સર્પને બદલે ફૂલની માળા બની ગઈ. આ છે ભકિતની શક્તિ. જેની શ્રદ્ધા હોય, ભકિત હોય તેનું તે કામ થઈ જાય.
એક બ્રાહ્મણ ખૂબ ગરીબ હતો. તેના મનમાં થયું કે મારા પાપ કર્મના ઉદયથી હું ખૂબ દુખી છું. તો એક વાર ગંગામૈયામાં સ્નાન કરી આવું. કારણ કે કહ્યું છે કે iા પાપ ” ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે. તે હું ગંગા નદીમાં સ્નાન કરી આવું તે મારા પાપ ઓછા થાય ને હું સુખી થાઉં. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે એવી વૈષ્ણવ ધર્મની માન્યતા છે. જે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપ નાશ થતાં હોય તે નદીમાં રહેતા મગર અને માછલાના પાપ દેવાઈ
Page #987
--------------------------------------------------------------------------
________________
૯૪૮
શારદા સાગર જાય. પણ ગંગા નદી એમ કહે છે કે મારામાં કઈ મલ-મૂત્ર આદિ ગમે તે નાખે તો પણ જ્યારે જુઓ ત્યારે મારું પાણી નિર્મળ રહે છે. તેમ તમે પણ નિર્મળ બનશે તે તમારું કલ્યાણ થશે.
પેલે બ્રાહ્મણ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઘેરથી નીકળે. પગપાળા ચાલતે જાય છે. ચાલતાં ચાલતાં ૫૦ માઈલ ગંગા નદી દૂર રહી ત્યારે ખૂબ થાકી ગયે. વચમાં એક ઝુંપડી આવી. ઝુંપડીમાં મોચી રહેતા હતા. બ્રાહ્મણના મનમાં થયું કે ઝુંપડીમાં વિસામે ખાઉં ને પછી આગળ વધું. તેણે ઝુંપડીમાં જોયું. મેચીએ તેને આદર સત્કાર કર્યો. બેસાડ. બ્રાહ્મણ ઘણે દૂરથી આવતા હતા. એટલે તેના બૂટ ફાટી ગયા હતાં. તે મેચીને કહે છે ભાઈ! મારા બૂટ ફાટી ગયા છે. મોચી ખૂબ ભલો હતે. તેનું નામ રેયા મોચી હતું. તેણે બ્રાહ્મણના બૂટ મફત સાંધી આપ્યા. બ્રાહ્મણ કહે છે ભાઈ! હું બહુ ભૂખે છું. ત્યારે રિયા મોચી કહે છે તમે બ્રાહાણું છે ને હું મોચી છું. તમને મારું ખપે નહિ. પણ આ દાળ અને ચેખા છે. તમારી જાતે ખીચડી રાંધીને જમી લે. બ્રાહ્મણ ભાઈ પિતાની જાતે ખીચડી પકાવીને જમ્યા. થોડીવાર સૂતાં. ઉઠીને મોચીની રજા માંગી. મોચી પૂછે છે તમે કયાં જાઓ છે? બ્રાહ્મણે કહ્યું. હું ગંગા નદીમાં સ્નાન કરવા જાઉં છું. ત્યારે મોચીએ કહ્યું કે તે તમે મારી એક સોપારી લેતા જાઓ. અને ગંગામૈયાને કહેજો કે હે. ગંગામૈયા! રૈયા મોચીએ આ સેપારી આપી છે. ગંગા માતા હાથ ધરે તે આ સોપારી આપજે. ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ! તું જાતે જઈને આપી આવજે ને! જુઓ, બ્રાહ્મણને જેડા મફત સાંધી આપ્યા, ખીચડી ખવડાવી ને ઝૂંપડીમાં વિસામે ખાવા દીધે તે પણ બ્રાહ્મણને શરમ ન પડી. તેની સોપારી લઈ જવી ગમી નહિ. ને ઉપરથી બે કે તારે ત્યાં જવું નથી ને ગંગા માતાના હાથમાં સોપારી આપવી છે. એમ ગંગામૈયા તારી સોપારી લેવા હાથ ધરશે? મચી કહે હાથ ધરે તે આપજે. ન ધરે તો કાંઈ નહિ. બ્રાહ્મણભાઈ સોપારી લઈને ગયા. નદીએ પહોંચ્યા પછી ૯ વખત સ્નાન કર્યું. હવે પાછો ફરે છે ત્યાં મેચીની સોપારી યાદ આવી. એણે કહ્યું. હે ગંગામૈયા! રૈયા મેચીએ મને આ સેપારી આપને આપવા આપી છે. એમ કહીને નદીમાં ફેંકવા જાય છે ત્યાં ગંગાદેવીએ હાથ લાંબો કરીને સોપારી લઈ લીધી. સોપારી લઈને રત્નજડિત સોનાનું કિંમતી કંકણ નદી બહાર ફેંકયું તેથી બ્રાહ્મણે કંકણ લઈ લીધું. કંકણ જોઈને બ્રાહ્મણ આશ્ચર્ય ચકિત થઈ ગયા.
કંકણુ દેખી મેચનું મન બગડયું' - બંધુઓ! બેલે, હવે આ કંકણું કોનું? બ્રાહ્મણનું કે મેચીનું (હસાહસ). કંકણ તે ગંગાદેવીએ મેચીને આપ્યું કહેવાય.
૯ વખત બ્રાહ્મણે ગંગાનદીમાં સ્નાન કર્યું છતાં ગંગાદેવી પ્રસન્ન ન થયા પણ મેચની સોપારી લઈને પ્રસન્ન થઈ ગયા. એટલે મેચીનું કહેવાય. પણ કંકણ જેઈને બ્રાહ્મણની
Page #988
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
exe
દાનત બગડી, બ્રાહ્મણુ વિણકના પાડાશમાં રહેતા હતા એટલે વણુક જેવા ચતુર બની ગયા હતા. એના મનમાં થયુ કે જો એ રસ્તે પાછો જઈશ તે વચમાં મેાચીની ઝુ ંપડી આવશે ને મારે તેને ત્યાં જવું પડશે ને માચી પૂછશે તે કંકણુ આપવુ પડશે. તેના કરતાં મને રસ્તે અઢલી નાંખવા દે. એટલે બ્રાહ્મણે રસ્તા અલ્યા, ને ઘેર પહોંચી ગયા. આ તરફ મેાચી રાહ જોતા હતા કે પેલા બ્રાહ્મણ ગંગાનદીમાં સ્નાન કરવા માટે ગયા તે આટલા બધા દિવસ થયા પણ પાછા ફર્યા નહિ તેા નદીમાં ડૂખી તે નહિ ગયેા હાય ને? બિચારા ચિંતા કરતા હતા.
બ્રાહ્મણ ઘેર પહોંચ્યા. તેની પત્ની કહે છે સ્વામીનાથ! ગંગાજી આપના ઉપર પ્રસન્ન થયા ? ને તમે કઈ લાવ્યા ? ત્યારે બ્રાહ્મણ કહે છે મારી ભકિત એટલે કિત. મારી ભકિતથી ગંગામૈયા પ્રસન્ન થયા ને મને આવુ કિંમતી કંકણ ભેટ આપ્યું. મારી ભકિત આગળ કાઈ ટકી શકે નહિ એવી મેં ભકિત કરી. ત્યારે તેની પત્ની કહે છે-સ્વામીનાથ! મારે કરજો. મારે આપને કહેવાય નહિ છતાં કહું છું. તમે ભકિત કરીને ગંગામૈયાને પ્રસન્ન કર્યા હાય અને આ કંકણ ગગામૈયાએ આપને આપ્યુ હાય એવું મારું હૃદય કહેતું નથી. આપનામાં એવી પવિત્રતા નથી.. ત્યારે બ્રાહ્મણે કહ્યું- અરે! તને આટલા પણ વિશ્વાસ નથી ? સાચું કહું છું કે મારા ઉપર ગંગાદેવી પ્રસન્ન થયા છે. પત્ની કહે છે કે ગંગામૈયા પ્રસન્ન થયાં કે ન થયાં એ તમે જાણેા. પણ આવું કિંમતી કંકણુ જો હું પહેરીશ તે કાઇ એમ કહેશે કે ઝુંપડીમાં રહે છે ને આવુ કિંમતી કંકણુ કયાંથી લાવ્યા ? કાઇનુ ચારીને નહિ લાવ્યા હાય ને? અને આવુ કિ ંમતી કંકણુ આપણને શેલે નહિ. માટે આ કોંકણુ રાજાને ભેટ આપીએ. તેા શજા પ્રસન્ન થશે ને મઢેલામાં કઇંક આપશે. બ્રાહ્મણને પણુ આ વાત ગમી ગઈ. એટલે કંકણ લઇને રાજાને ભેટ આપ્યું. રાજા કંકણુ જોઇને ખુશ થઈ ગયા. તેમણે કદી આવુ કિંમતી કંકણુ જોયુ ન હતુ. રાજા કંકણુ લઇને રાણી પાસે ગયા. ને રાણીને કંકણુ આપ્યું. રાણી કહે- સ્વામીનાથ! આવું સુંદર કોંકણુ કયાંથી લાવ્યા ? આ કંકણુ મનુષ્યનું અનાવેલુ નથી દેવનુ લાગે છે. ત્યારે રાજા કહે એક બ્રાહ્મણ લાગ્યે છે. ત્યારે રાણી કહે- આ એક કંકણને શુ' કરુ? એ કંકણુ હાય તે પહેરી શકાય. મને આવું ખીજુ કંકણુ મંગાવી આપે. જેની પાસે એક કકણુ છે તેની પાસે ખીજુ હાવુ જોઇએ. તે સમયમાં મારી હાલની મહેનેાની માફક એક હાથમાં ઘડિયાળ અને એક હાથમા કંકણ નહાતા પહેરતા. રાણી કહે છે જો એ બ્રાહ્મણુ ખીજુ કંકણુ ના લાવી આપે તે સમજી લેજો કે એ કંકણ લાવનારા ચે!ર છે.
ચજા કહે છે મહારાણી! તમારી વાત સાચી છે. હું માનતા હતા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હાય પણ આ વાતમાં જેટલી તમારી બુદ્ધિ ચાલી તેટલી મારી ના ચાલી. તરત રાજાએ બ્રાહ્મણુને ખેલાવીને કહ્યું કે ભાઈ! આ એક કંકણુ મહારાણી કેવી રીતે
Page #989
--------------------------------------------------------------------------
________________
૫૦
- શારઘ સાગર, પહેરે? એમને ખૂબ ગમ્યું છે તે બીજુ આવું કંકણું લાવી આપે. જે તું બીજું કંકણ લાવી આપીશ તે તું જે માંગીશ તે આપીશ. પણ જે બીજું કંકણું નહિ લાવે તે શૂળીએ ચઢાવીશ. આ સાંભળી બ્રાહ્મણની આંખે મોતીયા વળી ગયા. તે થરથર. ધ્રુજવા લાગ્યો. આ તે ભારે થઈ. હવે શું કરવું?- રાજાને કહે છે મને પંદર દિવસની મુદત આપે. રાજા કહે- ભલે. બ્રાહ્મણના પગ ઢીલા થઈ ગયા. તે ઉદાસ થઈને ઘેર આવ્યા, પત્નીએ પૂછ્યું - સ્વામીનાથ! આપ આટલા બધા ઉદાસ કેમ? બ્રાહ્મણે બધી વાત કરી ત્યારે તેની પત્નીએ કહ્યું કે હું કહું છું કે પારકી થાપણ કદી પચે ખરી ? આ કંકણ તમારું છે જ નહિ. બ્રાહ્મણની દશા તે સૂડી વચ્ચે સેપારી જેવી થઈ હતી. તેના હાજા ગગડી ગયા. બીજું કંકણ લાવવું ક્યાંથી ? ખૂબ મૂંઝાયો. છેવટે બ્રાહ્મણ મેચીને ત્યાં ગયે. મચી કહે છે હું તે તમારી રાહ જોતે હો. તમે ઘણાં દિવસે આવ્યા. મારી સોપારી તમે ગંગામાતાને આપી હતી? તમને આટલા બધા દિવસ કેમ થયા? ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ! મને ફરીને એક સેપારી આપ. મારે ગંગા માતાને આપવી છે. ત્યારે માચી કહે છે તમારે બીજી સેપારી લઈને તમારા તરફથી આપી દેવી હતી ને? મારી પાસે લેવા આવવાની શી જરૂર? હવે બ્રાહ્મણને સાચુ કહ્યા વિના છૂટકે ન હતો. ડાકટર પાસે જઈએ ને દઈની વાત ન કરીએ તો રેગ પકડાય નહિ ને દવા મળે નહિ. અહીં બ્રાહ્મણને પણ સાચું કહ્યા વિના ચાલે તેમ ન હતું. એટલે મેચીને સત્ય હકીકત કહી દીધી. પણ મચી એ સજજન હતો કે એણે એમ ન કહ્યું કે તું ચાર છે. મારું કંકણ તે લઈ લીધું. તે બધી પરિસ્થિતિ સમજી ગયે. તેણે બ્રાહ્મણને કહ્યું કે તારે કંકણુ જોઈએ છે ને? હવે ત્યાં જવાની જરૂર નથી. એમ કહી ઘરમાં લાકડાની કથરોટ હતી તેમાં પાણી લઈને બેઠે. તેમાં સ્નાન કરી એક સોપરી હાથમાં લઈને કહે છે હે ગંગામૈયા! મારી સોપારી સ્વીકારજે. તરત ગંગામૈયાએ હાથ બહાર કાઢ. મોચીએ સોપારી આપી કે તરત ગંગામૈયાએ હાથ બહાર કાઢ. ગંગાજીએ મેચીને કંકણું આપ્યું. તે લઈને મોચીએ બ્રાહ્મણને આપ્યું.
- બંધુઓ! માણસ ગમે તેટલી ભકિત કરે, યાત્રા કરે પણ જ્યાં સુધી મન શુદ્ધ નથી ત્યાં સુધી એ ભકિતના કંઈ મૂલ્ય નથી. કહેવત છે ને કે “મન ચંગા તે કથરેટમાં ગંગા”. જેનું મન પવિત્ર છે તેને ઘેર બેસીને કથરોટમાં સ્નાન કરે તે પણ ગંગાજીમાં સ્નાન કરવા જેટલે લાભ મળે છે. મેચીનું મન પવિત્ર હતું. પેલા બ્રાહ્મણના મનમાં થયું કે ખરેખર! મોચીની સાચી ભકિત છે. કદાચ તમને જો આવું મળી જાય તે તમે જ સોપારી આપવા જાવ કે નહિ? તમે તે છેડે જ નહિ. સોપારીના બદલામાં કંકણ મળે તે કોણ જતું કરે? કેમ બરાબર છે ને? (હસાહસ). - આ શું બતાવે છે? જ્યાં પરની માંગ છે ત્યાં તૃષ્ણાની આગ છે. માટે ભગવાન
Page #990
--------------------------------------------------------------------------
________________
W૧
શારદા સાગર કહે છે કે તારી અમૂલ્ય જિંદગી વીતી રહી છે. હે ચેતન! હવે તે તું જાગ. કયાં સુધી પરને રાગ કરીશ? પરને રાગ છે ત્યાં મેત છે. જુઓ, બ્રાહ્મણે મોચીનું કંકણુ પચાવી પાડયું અને પિતાની હોંશિયારી બતાવવા એક કંકણ શાને આપવા ગયે તે તેની કેવી દશા થઈ? છેવટે મેચીએ બીજું કંકણ આપ્યું. એટલે બ્રાહ્મણ ખુશ થઈ ગયે ને રાજાને કંકણું આપ્યું. અને બ્રાહ્મણને જીવતદાન મળ્યું. બ્રાહાણના દિલમાં પણ વાત ઠસી ગઈ કે ભકિતમાં દંભ ન હૈ જોઈએ. ભક્તિ કરવી તે શુદ્ધ દિલથી કરવી. ભગવાન પણ કહે છે કે ચેતન! તારું અંતર પવિત્ર બનાવીને તારા આત્માનું સાર્થક કરી લે.
અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે
રતિમાથાર ગુણિ તો, ગણત્ત સંન સ્થા निरासवे संखवियाणं कम्मं, उवेह ठाणं विउलुत्तमं धुवं ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા પર હે રાજન! જ્યારે આત્મા કુશીલેને માર્ગ છેડી દઈ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં બિલકુલ આશ્રય રહેતો નથી. આશ્રય રહિત બનીને કર્મોને ખપાવીને તે ઉત્તમ, વિપુલ, ધ્રુવ સ્થાન મુકિતને પ્રાપ્ત કરે છે. એટલે કે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની જાય છે.
ભગવાન કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચ પ્રકારના આચારનું પાલન કરવાથી અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જેનામાં જ્ઞાન વિશેષ હોય છે તે શાસ્ત્રના અર્થ, પરમાર્થ અને ભાવાર્થને સારી રીતે સમજી શકે છે. પણ જ્ઞાન દ્વારા જેટલું જાણે છે તેટલું જે આચારમાં ઉતારે તે જ્ઞાન એ સાચું જ્ઞાન છે. ભલે જ્ઞાન થોડું હોય પણ એટલું જ્ઞાન હોય તે પ્રમાણે આચરણ કરનાર જ્ઞાનાચારને પાળનાર છે. પણ જેણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે બહાર મોટી મોટી વાત કરે, લેકેને ઉપદેશ આપે પણ પાલન કરવામાં જે શૂન્ય હેય તે તે જ્ઞાનની કઈ કિંમત નથી. ફકત કહેવડાવવા પૂરતું જ્ઞાન છે. -
- ભગવાન કહે છે કે હું મારા સાધકે! તમે જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન દ્વારા કર્મના સ્વરૂપને, જડ-ચેતનના ભેદને સમજે ને કર્મના બંધનને તોડે. કદાચ તમારામાં જ્ઞાન ઓછું હશે તે ચાલશે પણ તું ચારિત્રમાં બરાબર મજબૂત હે જોઈએ. તારા ચારિત્રમાં બિલકુલ પિલ લેવી ન જોઈએ. ચાસ્ત્રિ જેટલું નિર્મળ હશે, ચારિત્રમાં જેટલી મકકમતા હશે તેટલું તારું જલ્દી કલ્યાણ થશે. બંધુઓ! કહેવાનો આશય એ છે કે જે આત્મા સંયમ રૂપી બાગને અનેક ગુણરૂપી પુષ્પોથી મઘમઘતે બનાવે છે તે આશ્રવરહિત બનીને કર્મોને ખપાવીને વિપુલ અને ઉત્તમ એવા શ્રેષ્ઠ સ્થાન મેક્ષને પ્રાપ્ત કરે છે, હજુ આગળ અનાથી મુનિ શ્રેણીક રાજાને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
Page #991
--------------------------------------------------------------------------
________________
સ્પર
શારદા સાગર ચરિત્ર: માતા પિતા હનુમાનકુમારને જ્ઞાન આપી રહ્યા છે - સતી અંજનાજીએ તેના જીવનમાં કેટલા કષ્ટ વેઠયા! આ સંસારમાં દરેકને જીવનમાં વિદને તે આવે છે પણ જે કાયર હોય છે તે વિદને આવે ત્યારે શિયાળ જે બની જાય છે. અને જે પૈર્યવાન હોય છે તે વિદને આવે કે કષ્ટ પડે ત્યારે ધૈર્યતાપૂર્વક તેનો સામને કરે છે, ને આગળ વધે છે. ગુણીયલ આત્મા-ઉ૫ર જગત પ્રહારો કરે પણ તે પૈર્યતા ન છોડે. અંજના જેવી મહાન પવિત્ર સતી ઉપર પ્રહારે ૫ડવામાં બાકી ન રહ્યા પણ સતીએ ધીરતાથી અને વીરતાથી આપત્તિઓને સમભાવે સામનો કર્યો તે દુઃખના ઝંઝાવાતે શમી ગયા ને તેના જીવનમાં સ્વસ્થતા અને આનંદ પ્રાપ્ત થયે ને સૌ આનંદથી રહેવા લાગ્યા.
પવનજીએ હનુમાનકુમારને ભિન્ન ભિન્ન કળાઓનું શિક્ષણ આપવા માટે મોટા હોંશિયાર આચાર્યોને રોક્યા હતા અને પવનજી પોતે પણ હનુમાનના શિક્ષણ ઉપર ધ્યાન આપતા હતા. સર્વ જાતની શસ્ત્રકળા અને યુદ્ધકળા પણ હનુમાનને શીખવવા માંડી. હનુમાનનું બળ અને બુદ્ધિ અજોડ હતા. તેમાં પદ્ધતિસર જ્ઞાન મળતાં તેમની શકિત અજોડ બની ગઈ. આ બધા જ્ઞાનની સાથે સતી અંજનાજી હનુમાનને આત્મજ્ઞાન આપવા લાગ્યા. ને તેને આત્માનું મૂળ સ્વરૂપ તેમજ પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવ્યું અને કર્મોની સામે ઝઝૂમી આત્મકલ્યાણ કરવા માટે જિનેશ્વર ભગવાનને માર્ગ બતાવ્યું. સાથે મહાન પુરૂષેના ચરિત્ર પણ હનુમાનને સંભળાવતી હતી ને હનુમાન પણ તે સાંભળવામાં તલ્લીન બની જતો. હનુમાન મેક્ષગામી જીવ હતો એટલે આવી આત્માની, ધર્મની વાત સાંભળીને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠતું. તેના અંતઃકરણમાં વીતરાગ પ્રભુને રાગ જાગી ઉઠતે હતે. આ રીતે પવનજી, અંજના અને હનુમાનના દિવસે પસાર થતાં હતાં ને રતનપુરીમાં આનંદ છવાઈ રહ્યો હતે.
બીજી તરફ લંકાપતિ રાવણ વરૂણ ઉપર વિજ્ય મેળવવા માટે ચિંતા કરતો હતે. તેનું અભિમાની મન વરૂણ ઉપર વિજય મેળવવા માટે તલસી રહ્યું હતું. પહેલાં આપણે વાત આવી ગઈ કે પવનછ અંજનાને મૂકીને યુદ્ધમાં ગયા હતા ત્યારે વરૂણની સામે રાવણને પક્ષ લઈને ગયેલા. અને પવનજીએ વરૂણ સાથે મિત્રતાને સબંધ બાંધીને મોટે માનવસંહાર અટકાવ્યા હતા. પણ રાવણ વરૂણ જેવા એક સામાન્ય રાજાને પરાજિત ન કરી શક્યા તેથી તેના ચિત્તમાં ચિંતાની ચિનગારી જલી રહી હતી. જો કે બહાનું મળી જાય તે ફરીને વરૂણની સામે યુદ્ધ કરીને વરૂણને હરાવી પિતાને આધીન બનાવી પિતે મોટે મહારાજા બનવાની મહેચ્છા પૂર્ણ કરવાને ઝંખી રહ્યો હતે.
“અભિમાન કેટલું પતન કરાવે છે" - એક વખત રાવણ તેને શયન ખંડમાં સૂતો હતો પણ તેને ઉંઘ આવતી નથી. એટલે ઉઠીને દ્વારપાળને મોકલીને
Page #992
--------------------------------------------------------------------------
________________
૯૫૩
શારદા સાગર
કુંભક, વિભીષણુ અને પેાતાના પુત્ર ઇન્દ્રજિતને ખેાલાવ્યા. ત્રણે ય જણાં રાવણ પાસે આવ્યા. લકડ઼ે પૂછ્યું કે માડી રાત્રે અમને કેમ ખેલાવવા પડયા ? ત્યારે રાવણે કહ્યું કે મારી તેા ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે વિભીષણે પૂછ્યું કે મોટાભાઇ! એવું તે શું છે કે તમારી ઉંઘ ઉડી ગઈ છે? ત્યારે રાવણે કહ્યું, વરૂણુ મારી ઉંઘ મગાડી રહ્યા છે. ત્યારે ઈન્દ્રજિતે કહ્યું. પિતાજી! શું તે લંકા ઉપર ચઢી આવ્યેા છે? રાવણે કહ્યું ના. એ ચઢી આવ્યા નથી પણ જ્યાં સુધી હું તેનું અભિમાન ના ઉતારું ત્યાં સુધી મને ઊંઘ આવવાની નથી. ત્યારે વિભીષણ અને કુંભકર્ણે કહ્યું. ભાઇ! આપણે પવનજીની સમક્ષમાં તેની સાથે મિત્રતા બાંધી છે. હવે એની સાથે યુદ્ધ કેમ કરાય? ત્યારે રાવણે કહ્યુ કે શત્રુ સાથે વળી મિત્રતા કેવી? એ તેા ખર-દૂષણને મુકત કરવા માટે પવનજીએ યુક્તિ કરી હતી. ત્યારે વિભીષણ અને કુંભકર્ણે કહ્યું. ભાઈ! ગમે તેમ કર્યું" પણ આપણે તેની સન્મુખ મિત્રતા જાહેર કરી છે અને એ વાત પણ જગ જાહેર થઇ ચૂકી છે. હવે જો આપણે તેની સામે યુદ્ધ કરીએ તે જગતમાં અન્યાયી ઠરીએ. માટે યુદ્ધ કરી શકાય નહિ.
પણ રાવણુના પુત્ર ઇન્દ્રજિત કહે છે કે જો વરૂણૢ ઉપર સીધું યુદ્ધ કરવામાં આવે તે લંકાપતિ બદનામ થાય છે. ને યુદ્ધ ન કરીએ તેા લંકાપતિના સમ્રાટપણામાં ખામી આવે છે. તે હવે આપણે એમ કરીએ કે વરૂણે આપણી સાથે મૈત્રીના ભંગ કર્યા છે એવી વાત વહેતી મૂકી દેવી. કાઈ પૂછે કે વરૂણે કેવી રીતે મિત્રાચારીને ભગ કર્યાં છે? તેા કહેવું કે આપણી હદમાં વરૂણના સુભટો પેસી જાય છેને લોકોને હેરાન કરે છે. આ ઉપાય રાવણને ખૂમ ગમ્યા. પણ વિભીષણ તથા કુ ંભકર્ણને ન ગમ્યા. ઇન્દ્રજિતે પિતાને ખુશ કરવા માટે આ ઉપાય શેાધ્યેા. પણ પિતાની વાત ન્યાયયુકત છે કે અન્યાયયુક્ત છે તેના વિચાર ન કર્યાં. પણ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે
અનાવટી વાત ઉભી કરી.
“રાવણે યુદ્ધ કરવા માટે ઉભી કરેલી માયા ’:-રાવણે તરત દૂતને ખેલાવીને વષ્ણુને સ ંદેશા આપવા માકલ્યા. દૂત સ ંદેશા લઇને વર્ણુપુરી આવ્યેા. ને વરૂણૢરાજાની સભામાં પ્રવેશ કરીને વરૂણરાજાને પ્રણામ કરીને ઉભા રહ્યો. વર્ણે પૂછ્યું કે તમે કયાંથી આવે છે? દૂતે કહ્યું. લંકાથી. વર્ણ કહે-લંકાપતિ કુશળ છે ને ? વરૂણના દિલમાં સ્હેજ પણ શત્રુતાના ભાવ નથી. એ તે રાવણને પેાતાના મિત્ર માનતે હતા એટલે નિખાલસતાથી સુખશાંતિના સમાચાર પૂછ્યા. ત્યારે તે ઉગ્રતાથી કહ્યું કે મિત્ર જ્યારે ઢગા દે ત્યારે કુશળતા કેવી રીતે હાય? ત્યારે વરૂણે ઉત્સુકતાથી પૂછ્યુ એવા તે કાણુ મિત્ર છે કે જેણે લંકાપતિને ઢંગા દીધા? તે કહ્યું-વરૂણરાજ! આપ મને શું પૂછે છો ? આપ વિચાર કરો ને ? આપે પવનજીની સમક્ષમાં લંકાપતિ સાથે મૈત્રીના સબ ંધ માંચૈા હતા. અમે આજ સુધી તેનું ખરાબર પાલન કર્યું" છે. પણ તમે એ મૈત્રીના ભગ
Page #993
--------------------------------------------------------------------------
________________
૯૫૪
શારદા સાગર
કર્યા છે. કારણ કે લંકાના રાજ્યની હદ્દમાં તમારા સૈનિકા પેસી જાય છે. આ ઉપરથી અમને તમારા દુષ્ટ ઈરાદાની ગંધ આવી ગઈ છે. તમને અને તમારા પુત્રાને મળનુ અભિમાન છે તેના અંત નજીકમાં લાગે છે. જો તમારા સુભટને પાછા નહિ વાળા તા અમારે કડક પગલા લેવા પડશે.
વરૂણૢ કહે-ભાઈ! આ બિલકુલ પાયા વિનાની વાત છે. અમારા સુભટો કદી એવુ પગલું ભરે નહિ. આ તે કાઇએ ખેાટી વાત કરી છે. દૂત કહે ખાટા દેખાવ ન કરો. ને તમારે લંકાપતિને જે સંદેશા આપવા હાય તે મને કહેા. વરૂણે કહ્યું તમે જાઓ. મારે ત સદેશે। લઈને લંકાપતિ પાસે આવશે. વિચાર કરીને વરૂણે પેાતાના દૂતની સાથે રાવણને સદેશે! કહેવડાવ્યે કે અમારા સુભÀએ લંકામાં ઘુસણુખારી કરી નથી ને કરવી પણ નથી. અમે આપની સાથે ખાંધેલી મૈત્રી તેાડવા ઇચ્છતા નથી. તમને કેાઈએ ખેાટી ભંભેરણી કરી છે ને તેમાં તમે દેરવાઈ ગયા લાગે છે. તે આ બાબતમાં વિચાર કરશે.
“રાવણુના આદેશથી લડાઇ તૈયાર થઇ અને હનુમાનકુમાર યુદ્ધમાં ઉતરશે” :– તે આ પ્રમાણે સદેશે। દીધા ત્યારે રાવણે કહ્યું કે તારા રાજાને કહેજે કે તમારા મીઠા વચનેાથી રાવણ ભેળવાઈ જાય તેમ નથી. એક ખાજુ લંકાની હદમાં ઘૂસણખારી કરવી છે ને ખીજી માજુ મિત્રતા રાખવી છે તે કેમ ખને? મારે તે તેની સાથે યુદ્ધ કરીને તેની ભૂલ કબૂલ કરાવવી છે. તે ચકાસણી કરી જોઇ. તેને લાગ્યું કે રાવણને યુદ્ધ કરવુ છે એટલે કહ્યું- ખુશીથી તમે વરૂણરાજ અને તેના પરાક્રમી પુત્રાની અજોડ શકિતના પરચા જોવા ખુશીથી પધારો. આટલું કહીને દૂત રવાના થયા.
રાવણે પેાતાના સમધી અને પેાતાને સ્વાધીન રાજાઓને યુદ્ધમાં જવા માટે આમત્રણ માકલી દીધું. એક તેડું પવનજીને પણ મેકહ્યું. રાવણે પેાતાની સેનાને સજ્જ થવા હાકલ કરી. ખીજી તરફ ખર-દૂષણને પણ પાતાળ લકામાંથી ખેલાવ્યા. સુગ્રીવ પણ પેતાની સેના લઇને આવી ગયા. ખીજા વિદ્યાધર શજાએ પણ અબ્યા ને પવનજીને સમાચાર પહોંચતા તે પણ યુદ્ધમાં જવા તૈયાર થયા. આ વખતે હનુમાનકુમાર ત્યાં આવી પહોંચ્યા ને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી! હવે યુદ્ધ માટે આપને જવાનું ન હોય. આપ મને આજ્ઞા આપેા. હું યુદ્ધમાં જઇશ. પવનજી કહે છે બેટા! તુ હજુ નાને છે. કાઈ દ્વિવસ તું યુદ્ધમાં ગયા નથી. આ યુદ્ધમાં તારુ કામ નહિ. વર્ણુ અને તેના પુત્રા મહાન ખળવાન છે. તેમને જીતવા તે સામાન્ય વાત નથી. હનુમાન કહે પિતાજી| આપ મને નાને સમજીને વાત કરેા છે પણ પરાક્રમમાં વય જોવાતી નથી. આપ એક વખત મને જવાની આજ્ઞા આપે. પછી આપને મારા પરાક્રમની પ્રતીતિ થશે. પવનજી
ના પાડે છે ને હફ્તમાન યુદ્ધમાં જવાના આગ્રહ કરે છે. અજનાને ખબર પડતાં દોડતી આવીને હનુમાનને કહે છે બેટા! તારે યુદ્ધમાં જવું નથી. તું યુદ્ધમાં શું સમજે? તારી
Page #994
--------------------------------------------------------------------------
________________
૫૫
શા સાગર શક્તિ કેટલી? હનુમાન કહે છે માતા! તેં બાર બાર વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યા પછી જે પુત્રને જન્મ દીધું છે તે શું માયકાંગલે કે શિયાળીઓ છે? કે સિંહણને જા સિંહ છે. તું જે ખરી કે મારામાં કેવી શક્તિ છે. હું નાનું હતું ને વિમાનમાંથી પડી ગયા ત્યારે મારી શકિત તેં નથી જોઈ? તું ગમે તેમ કહે પણ મારે પિતાજીને તે યુદ્ધમાં મોકલવા નથી. હું જ જવાને છું.
લડાઈમાં જવા માટે હનુમાનકુમારની મક્કમતા જોઈ અંજના ધ્રુસ્કે રડે છે" - હનુમાનની વાત સાંભળીને અંજના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
અંજનાએ ઊંડું આલોચીયું, મનમાંહે ઉપન્યો અતિ ઘણે શાચ તે, રાજા જાય તે રણુ રહે, કુંવર માહરે નહિ વરૂણની તેલ તે સતી રે
તે મનમાં વિચાર કરે છે કે મારે શું કરવું? મારે તે પતિ અને પુત્ર બંને આંખો સમાન છે. જે પતિને જવા દઉં ને કદાચ યુદ્ધમાં રહી જાય તે પણ મને દુઃખ છે. જે દીકરાને જવા દઉં છું તે તે હજુ ના ફૂલ જેવો છે. ઉગીને ઉભે થાય છે. વરૂણ અને તેના પુત્ર મહાબળવાન છે. અંજના ખૂબ રડે છે. પતિને પણ જવા દેવાની તેની ઇચ્છા નથી, પણ જે પતિ કે પુત્ર ન જાય તો ક્ષત્રિયપણું લાજે છે. અંજનાની આંખમાંથી આંસુ સુકાતા નથી. ત્યારે હનુમાન કહે છે માતા ! વીરમાતાને આવું કરવું ન શેલે, તારે તે વીરમાતાને છાજે તે રીતે મને વિદાય આપવી જોઈએ. તું નિશ્ચય માનજે કે આ તારે પુત્ર વિજય મેળવીને ક્ષેમકુશળ પાછે આવશે. તું રડવાનું છેડીને મને આશિષ આપે. છેવટે બધાએ અંજનાને ખૂબ સમજાવી અને હનુમાનકુમાર યુદ્ધમાં જવા તૈયાર થયા. સૈન્ય શસ્ત્રથી સજજ થયું. યુદ્ધની શેરીઓ વાગી ને હનુમાનકુમાર યુધ્ધ જવા હાથી ઉપર બેઠા ત્યારે અંજનાએ હનુમાનકુમારના કપાળમાં કંકુનું તિલક કરીને આશીર્વાદ આપ્યા. યુધે જતી વખતે અંજનાએ હનુમાનના સામું જોયું તો તેના મુખ ઉપર અલૌકિક ક્ષાત્ર તેજ ઝળકે છે. જરૂર વિજય મેળવશે તેમ અંજનાને શ્રદ્ધા થઈ. હવે હનુમાનકુમાર માતાપિતાની આશિષ લઈને રતનપુરથી રવાના થયા. હવે લંકા જઈને યુદ્ધમાં જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૮ કારતક સુદ પુનમ ને મંગળવાર
તા. ૧૮-૧૧-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
મક્ષ માર્ગના પથદર્શક, રાગ-દ્વેષના વિજેતા, સર્વજ્ઞ, સર્વદશી ભગવાન બેલ્યા છે કે દુનિયાના તમામ ચેતન પ્રાણીઓમાં માનવનું સ્થાન મહત્વનું છે. આ સંસારમાં
Page #995
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
માનવની સમાનતા કરવાવાળું બીજું કોઈ પ્રાણી નથી. મનુષ્યની શ્રેષ્ઠતા, અને ચેષ્ઠતા અને સર્વોચ્ચતાને બધા ધર્મોએ સ્વીકાર કર્યો છે. ભલે અન્ય દર્શનીઓ સિદ્ધાંતિક માન્યતામાં એકમત નથી પરંતુ આ વાતને માનવામાં બધા દર્શનેના ધર્મગુરૂમાં એકમત છે કે માનવજીવન સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. અને તેને મેળવવું એ સરળ કામ નથી. '
બંધુઓ! આવું દુર્લભ માનવજીવન મળી ગયું પણ તે જીવનની કિંમત કયારે અંકાય? તેના મુલ્યાંકન કયારે થાય? આ જીવનમાં માનવતાના દીવડા પ્રગટે ત્યારે. માનવનું શરીર તે ઘણીવાર મળ્યું છે. હજારે, લાખે, કડો વ્યક્તિઓ આ સંસારમાં માનવ શરીરને પ્રાપ્ત કરે છે અને છેડે છે. મહત્વ માનવ તનનું નથી પણ માનવતનમાં છુપાયેલી માનવતાનું છે. તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉત્તરાધ્યયન સૂત્રમાં બેલ્યા છે કે –
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुई सध्धा, संजमम्मि य वीरियं ॥
ઉત્ત. સૂ. અ. ૩ ગાથા ૧ આ ચાર પરમ અંગ (ઉત્તમ સગ) પ્રાણીઓને આ સંસારમાં પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે. મનુષ્યત્વ, શાસ્ત્રશ્રવણ, સમ્યશ્રદ્ધા સંયમમાં વીર્યનું ફેરવવું.
આ ગાથામાં શ્રમણ ભગવાન મહાવીરે માનવતાને મહત્વ આપ્યું નથી. પરંતુ માનવના અંતરમાં રહેલું મનુષ્યત્વ અર્થાત્ માનવતાને મહત્વ આપ્યું છે. રાવણ, કંસ, ગેડસે, હિટલર, દુર્યોધન આદિ બધા મનુષ્યો હતા. પરંતુ તે યુગના મહામાન અને વિચારકોએ તથા આજના વિદ્વાનોએ તેમને માનવ નહિ પણ દાનવ, ઈન્સાન નહિ પણ હેવાન કહીને પુકાર્યા છે. તેમની પાસે માનવનું તન તો હતું પણ તેમના જીવનમાં માનવતાને સૂર્ય ઉદયમાન નહોતો થયો. તેમની સામે રામ થયા. કૃષ્ણ, ગાંધીજી, યુધિષ્ઠિર આદિ થયા કે જે માનવ હોવા છતાં દેવસમાન બની ગયાં. કારણ કે તેમના જીવનમાં માનવતાને દીવડો સદા ઝળહળતો રહ્યો. તે માનવતાના પ્રકાશે બીજા જ પણ તેમના જીવનમાં પ્રકાશ પામ્યા. માનવ અને દાનવમાં અંતર એટલું છે કે જે પિતાના સ્વાર્થને માટે ચારે બાજુથી બીજા છનું શોષણ કરીને પણ પિતાનું સુખ મેળવવા પ્રયત્ન કરે છે. તે માનવ માનવ નથી પણ દાનવ છે. જે બીજાના હિતને માટે પિતાના સ્વાર્થને ત્યાગ કરે છે. પિતાના પિષણને માટે બીજા જીવોનું શેષણ નથી કરતા. પરંતુ બીજાનું શોષણ રેકીને તેનું પિષણ કરવાનો પ્રયત્ન કરે છે. જગતના સર્વ જીને પિતાના સમાન સમજીને તેમના દુઃખમાં સાથ આપે અને પડતા પ્રાણીને સહારે આપીને તેને ઉપર લાવવાને આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે. તેનું નામ માનવ. કે જેનામાં માનવતાના ગુણે ભરચક ભર્યા છે.
Page #996
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૫૭
માનવ શરીર પામ્યા પછી પણ આ માનવતાના ભાવ જાગૃત થવા તે અત્યંત દુર્લભ છે. જેના જીવનમાં આ ભાવનાને ઉદય થાય છે તે વ્યકિત એક દિવસ પિતાને સંપૂર્ણ વિકાસ કરી શકે છે. માનવતાપૂર્ણ વિકાસની ભૂમિકા છે. તે ચરમ વિકાસનું પ્રથમ સોપાન છે. આત્મામાંથી પરમાત્મા બનવા માટે માનવતાની પગદંડી ઉપર પ્રયાણ કરવું પડશે. માનવતાના ગુણે જેનામાં ખીલ્યા છે તે માનવ ઈશ્વર બની શકે છે બીજે નહિ. એટલા માટે શાસ્ત્રમાં સ્વાધ્યાય અને સાધનાથી પહેલા માનવતાને સ્થાન આપ્યું છે અને તે પ્રાપ્ત થવી દુર્લભ બતાવી છે.
આ સંસારના પ્રાંગણમાં અનંતા છે દષ્ટિ ગોચર થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયર, વનસ્પતિ અને નાના કીડી મકોડા તથા મોટા પશુ-પક્ષીઓ આદિ જીની ભિન્ન ભિન્ન જાતિઓ જોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે અને અનેક જાતના વિચાર આવે છે. પણ જ્ઞાની ભગવંત કહે છે કે આ સંસારમાં એક પણ જાતિ કે એક પણ નિ એવી નથી કે જ્યાં આપણુ આત્માએ જન્મ લીધે ન હેય! માનવે વિચાર કરવો જોઈએ કે અનંતકાળથી કેટલી ઠોકરો ખાધા પછી આ માનવ જન્મ મળે છે. આ આત્મા અજ્ઞાનને કારણે અપરિમિત કાલ સુધી નિગોદમાં રહ્યો. અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા સુક્ષ્મ શરીરમાં અનંતા ની સાથે રહ્યો. તેમની સાથે આહાર લીધે, શ્વાસોચ્છવાસ લીધા. એવી ભયંકર દુખમય અવસ્થાને આ આત્મા સહન કરી ચૂક છે. આજે મહાન સદ્ભાગ્ય છે કે તે નરકથી અધિક દુખમય સ્થાનને છોડીને માનવ બને. જેવી રીતે એક સરખા વહેપાર કરવાવાળા એક લાખ માનવોમાંથી ૯૯૯ માણસોએ દેવાળું કાઢયું અને ભાગ્યદયથી એક માણસ શાહુકાર રહી ગયો. આ રીતે ભાગ્યશાળી આત્મા નિમેદની ભયંકર ઘાટીને પાર કરીને માનવજન્મ પામ્યું છે. મહાપુરૂએ કહ્યું છે કે ચર્યાશી લાખ છવાયેનિમાં ભ્રમણ કરતાં કરતાં આ જીવે અનંત શુભ કર્મોના ઉદયથી માનવ જીવન રૂપી રત્નને પ્રાપ્ત કર્યું. તે આવા અલભ્ય રત્નને કાંકરા સમાન માની વેડફી ન નાંખવું જોઈએ. ભગવાન મહાવીર પણ બોલ્યા છે કે દુર્લભતાથી મળેલા જીવનને સદુપયેગ કરવા માટે અથવા આત્મામાંથી પરમાત્મા બનવા માટે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે. મેહ નિદ્રામાંથી સૂતેલા ઉભા થાવ અને આત્મ સાધનાના પથ ઉપર આગળ વધે.
આ માનવ જીવન આત્મ સાધનાનું એક સાધન છે. સાધનનો ઉપયોગ બે રીતે કરાય છે. સારા અને ખરાબ. ભગવાન ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તિ સમ્રાટ-ભરત - મહારાજાએ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તે ભવનમાં
જે કઈ કૂતરાને પૂરવામાં આવ્યું હોત તે ભૂકી ભૂકીને મરી જાત. તલવાર તે એક છે પણ જે તેને તેની ધાર તરફથી પકડવામાં આવે તે પિતાને હાથ કાપી
Page #997
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
નાખે છે પણ તેને મૂઠ તરફથી પકડીને કામમાં લે છે તે તેનાથી કાઈ દુષ્ટ વ્યક્તિથી પેાતાનું પેાતાના પરિવાર તથા રાષ્ટ્રનું રક્ષણ કરી શકાય છે. મારુ કહેવાનું તાત્પર્યં એ છે કે અરિસાભવન અથવા તલવાર સારા કે ખરામ-નથી પરંતુ આત્માની પોતાની ચે!ગ્યતા અનુસાર તેના હિતાહિતમાં તે નિમિત્તભૂત અને છે. આ રીતે જો જીવનને ઉપયોગ સારા કાર્યો કરવામાં થાય તે તે અમૃતના સમાન અમરત્વને આપે છે. અને જો તેના દુરૂપયાગ કર્યો તેા તે નરકના તાપથી પણ ભયકર છે. વિવેક અને સવિચારાની યાતિ પ્રગટેલી રહે ત્યારે માનવ માનવતાના પથ ઉપર ગતિ કરી શકે છે ને તે પોતાનું કલ્યાણ કરી શકે છે. તથા માનવજાતિનું ગૌરવ વધારી શકે છે.
૯૫૮
પરંતુ આજે માનવ માનવતાના રાહને ભૂલી ગયા છે. આજના ભૌતિક યુગમાં તેનુ લક્ષ્ય બદલાઈ ગયું છે. તેથી અધ્યાત્મ સાધનાને વિસ્મૃતિના ગહન અંધકારમાં ફેંકીને માનવ ભૌતિક સ્વાર્થને સિદ્ધ કરવાને માટે ભૌતિક સાધનાની પાછળ બેફામ દાડી રહ્યો છે. આજના યુગમાં અર્થની (ધનની) પ્રધાનતા છે, તેની ખેલમાલા છે. આ ધનના માહમાં મનુષ્ય ધર્મ-કને સાવ ભૂલી ગયા છે. એક લેખકે પેાતાના પુસ્તકમાં લખ્યું છે
ધનના અભાવમાં મનુષ્ય એટલા આંસુ વહાવ્યા છે કે મેાટા મહાસાગર પણ તેની સામે લજ્જિત થઈ જાય છે. પરંતુ માનવ જીવનને માટે તેની આંખમાંથી એક પણ આંસુ નથી પડયું. મતલબ કે માનવ જન્મ પામીને માનવતાના ગુણ્ણા નથી આવ્યા તે માટે તેને જરા પણ અસાસ નથી કે તે માટે એક અશ્રુબિન્દુ પણ નથી પડતું. કેટલા છે મનુષ્યને ધનના લાભ! જો વહેપારમાં લાખાના હિસાબમાં એક પૈસે પણ એછે થાય તે તે મેળ મેળવવા માટે કેટલા કલાકાનાં સમય અને કેટલાય પૈસાની લાઈટના ખર્ચ કરે છે. પરંતુ મારું કન્ય શું છે? મારા ધર્મ શું છે? તે ત્રિચાર કરવાને માટે સમય નથી મળતા.
આજે તમને ધનને પ્રાપ્ત કરવાની જેટલી ઉત્કંઠા છે તેટલી ધર્મના સ્વરૂપને જાણવાની ઉત્કંઠા નથી. તેથી રાત-દિવસ તમારા મગજમાં ધનના વિચારો આવ્યા કરે છે કે મારું ધન કેવી રીતે વધે? મને લાખ રૂપિયા મળી જાય તે લેાકા મને લક્ષાધિપતિ કહે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે તું ધનના સ્વામી ન બનતા. તેના દાસ ખની જાય છે. તુ' ધનને આધીન થઈ જાય છે. ધનના ખેાજા (ભાર) નીચે ખાઇને તારા વિવેક, શુભ આચાર-વિચાર નષ્ટ થઈ જાય છે. અને ધર્મની જ્ગ્યાતિ માઈ જાય છે. જો તમે તમારા જીવનનું ઉત્થાન કરવા ઈચ્છતા હૈ। તેા ધનની મૂર્છાના ચશ્માને ઉતારીને ફેંકી દો.ધન ખરાબ નથી પણ ધનના માહ, ધર્મની લાલસા, અને ધનની તૃષ્ણા ખરાબ છે કે જે મનુષ્યને ધનને ગુલામ બનાવી દે છે. આજે તમે ધન-પરિવાર અને ભૌતિક સાધનાને જોઈને પ્રસન્ન થાવ છે. તેમાં મારાપણાની બુદ્ધિ કરા છે. પરંતુ મહાપુરૂષ કહે છે કે આ બધું અહી રહેવાનુ છે. દુનિયાના કોઇ પદાર્થ આત્માને નથી. જ્યાં સુધી આંખા
Page #998
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૫૯ ખુલી છે ત્યાં સુધી પિતાનું લાગે છે. પરંતુ આત્મા ચાલ્યા ગયા પછી સુંદર સ્ત્રીઓ, અનુકૂળ મિત્ર, કુટુંબ, નોકરચાકર, હાથી, ઘેડ પણ તમારું રહેવાનું નથી. યાદ રાખજે બધું અહીં રહેશે.
તેથી મહાપુરૂષ કહે છે કે ધનવાન ભલે બને પણ ધનના દાસ કે ગુલામ ન બને. આ માનવ જન્મમાં આત્મા ગુલામીની બેડીને તેડી શકે છે. આપણને આ અમૂલ્ય સેનેરી અવસર મળ્યો છે. તેમાં ઘણે સમય વ્યર્થ વિતી ગયું. હવે થડે બાકી છે. તેને વિવેકપૂર્વક ઉપયોગ કરી લે તે મહાન આત્મિક ધન પ્રાપ્ત થાય. જે આત્મા જીવનની બાકી રહેલી ક્ષણને વ્યર્થ ગુમાવ નથી તેને ક્યારે પણ પસ્તાવાને સમય આવતો નથી. માટે માનવજીવનની મળેલી અણમૂલી તકને ઓળખીને કલ્યાણની કેડીએ કદમ ઉઠાવે. મનુષ્ય આ સંસારમાં (મત્યુલોકમાં) શ્રેષ્ઠતમ પ્રાણી છે એટલું નહિ પરંતુ મૃત્યુર્લકન બહાર એટલે સ્વર્ગમાં પણ મનુષ્યથી શ્રેષ્ઠ કઈ પ્રાણી નથી.
તેથી કાણુગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે દેવ પણ ત્રણ વસ્તુઓની ઈચ્છા કરે છે. તો ટાળrછું તેવે વહેળા, માજુ મ, ગારિ રે, ગમે સુપયાતિ મનુષ્યભવ, આર્યક્ષેત્રમાં જન્મ, અને શ્રેષ્ઠ કુળની પ્રાપ્તિ. જે માનવજીવન પામવાની ટેવ પણ અભિલાષા રાખે છે અને સર્વજ્ઞ, સર્વદશી વીતરાગ પ્રભુ પણ જે માનવજીવનને દુર્લભ બતાવે છે તેની વિશેષતા શું છે? બધા પ્રાણીઓમાં માનવને સર્વ શ્રેષ્ઠ શા માટે કહો છે માનવમાં એવી કઈ શક્તિ, કઈ કલા અને સુંદરતા છે કે જેના કારણે તેને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે ?
જીવનમાં બે શકિતઓને વિકાસ થતે દેખાય છે. એક બાહાશકિતનો વિકાશ અને બીજી આત્યંતર શક્તિને વિકાસ. આપણે બાફ્રાષ્ટિથી જોઈએ છીએ તે માનવી એક સામાન્ય પ્રાણી દેખાય છે. શકિત અને સાહસમાં મનુષ્યથી સિંહ ચેડા કદમ' આગળ વધે છે. સિંહને દેખતાં મનુષ્ય ધુજી ઉઠે છે. ને ત્યાંથી ભાગાભાગ કરવા લાગે છે. અરે! મોટા મોટા દ્ધાઓ પણ સિંહને આવતે દેખે એટલે બધું ભૂલીને ત્યાંથી ભાગતા નજરે પડે છે. થોડાક વર્ષ પહેલાં પિપરમાં વાંચ્યું હતું કે કેટલાક સૈનિકે એ બમના જંગલમાં સિંહ યુગલને ફરતું જોયું તે જોઈને સૈનિકે એટલા ભયભીત બની ગયા કે તેઓ ગેબી ચલાવવાનું ભૂલીને ત્યાંથી ભાગી ગયા. આથી સાબિત થાય છે કે બાહ્યશકિત અને શારીરિક સંપત્તિમાં સિંહ, વાઘ, હાથી આદિ વિશાળ, કાયાવાળા પ્રાણી મનુષ્યથી પણ આગળ વધી જાય છે. ઈન્દ્રિઓની શક્તિને વિચાર કરીએ તે સાંભળવાની શકિત સર્ષમાં બહુ તેજ હોય છે. તે કેટલા ફૂટ દરથી વીણને અવાજ સાંભળે છે. ગીધ પક્ષી આકાશમાં ઉડતા ઉડતા એક બે માઈલ દૂર પડેલી વસ્તુને પણ સહેલાઈથી જોઈ શકે છે. સુંઘવાની તાકાત કૂતરામાં વધુ હોય છે. આ રીતે અનેક પશુ- પક્ષી બાહ્ય તાકાતમાં
Page #999
--------------------------------------------------------------------------
________________
૯૬૦
શારદા સાગર તથા શારીરિક સૈદયમાં મનુષ્યથી આગળ છે. સુંદર સ્ત્રી તથા પુરૂષના અંગોનું સેંદર્યનું વર્ણન કરવા માટે કવિ તથા લેખકે પશુ-પક્ષીઓના અંગેથી તેની તુલના કરે છે.
અર્થાત્ ઉપમા આપે છે. દા. ત. કેઈનું નાક સુંદર હોય તે કહેવાય છે કે આનું નાક પિપટની ચાંચ જેવું છે. આ સુંદર હેય તે તેને મૃગાક્ષીની ઉપમા આપવામાં આવે છે. આટલી વિશેષતાઓ હોવા છતાં પણ તેમને શ્રેષ્ઠ ન કહેતા મનુષ્યને શા માટે સર્વશ્રેષ્ઠ કહો છે? તે એક મોટો પ્રશ્ન છે.
બાહ્ય શકિતને વિકાસ તે બીજા પ્રાણીઓમાં પણ જોવામાં આવે છે. કોઈ કોઈ પ્રાણીમાં તે તેની બાહાશકિતની સીમા મનુષ્યની શકિતની પરિધિને પણ ઓળંગી જાય છે. પરંતુ આ તર શકિતને વિકાસ જેટલો માનવમાં થયે છે તેટલે બીજા કઈ પ્રાણીમાં નથી થયે. બાહ્ય શક્તિ કરતાં આત્યંતર શકિતની તાકાત અધિક મહત્વપૂર્ણ છે. આ કારણથી માનવને દિવ્ય શક્તિને પૂજા કહેવામાં આવ્યો છે. શરીરની શક્તિથી મનની શક્તિ વધુ મહત્વની છે. આજે માનવે સિંહ, હાથી આદિ ક્રૂર, પ્રાણીઓને જે પિતાના વશમાં કરી લીધા છે તે શરીરની શકિતથી નહિ, પરંતુ મન અને બુદ્ધિના બળથી મનુષ્યની પાસે મન જ એક એવી શક્તિ છે કે જેને વિકાસ બીજા પ્રાણીઓમાં ઓછો જેવામાં આવે છે. મનુષ્ય આજે જે પ્રગતિ કરી છે અને કરી રહ્યો છે અને તે ભવિષ્યમાં પણ કરતો રહેશે.
મનની શકિત મનુષ્યની પાસે છે અને પશુપક્ષીમાં પણ મન છે. પરંતુ બંનેમાં ઘણું અંતર છે. મનની શકિતનો વિકાસ જેટલે માનવજીવનમાં થયો છે તેટલે પશુ જીવનમાં નથી થયે. માનવ અને પશુમાં બીજું અંતર એ છે કે પશુ-પક્ષી બાહ્ય આવશ્યકતાઓ સુધી પરિમિત રહે છે. તેમને પ્રયત્ન ભૂખ-તરસ અને થાકને દૂર કરવાને તથા ભગપભોગની ક્રિયા સુધી ચાલુ રહે છે. તે આત્યંતર વિકાસની તરફ વધવાને પ્રયત્ન કરતા નથી. પોતાના મનન, ચિંતન દ્વારા આત્મવિકાસ તથા પરમાત્મપદને પ્રાપ્ત કરવા માટે તે માર્ગે આગળ કદમ ભરવા ને આત્મતિને પૂર્ણ રૂપથી પ્રગટાવવાની શકિત માનવજીવન સિવાય બીજા કોઈમાં નથી આહારાદિ ચાર સંજ્ઞા પશુમાં છે ને માનવમાં પણ છે. તેમાં કોઈ અંતર નથી. ભૌતિક જીવન તે પશુ પણ જીવે છે. તે બાહાશકિતને વિકાસ કરવામાં માનવની કઈ વિશેષતા નથી. માનવની વિશેષતા છે આત્મશક્તિ ઉપર આવેલા આવરણને આત્મચિંતન અને આધ્યાત્મિક સાધના દ્વારા હટાવીને આત્મશક્તિને વિકાસ કરવામાં. તેથી મનુષ્યની વિશેષતા ભૌતિક વિકાસમાં નહિ પણ આધ્યાત્મિક વિકાસમાં છે અને તેવા જીવનને પ્રાપ્ત કરવું દુર્લભ બતાવ્યું છે.'
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦ મું અધ્યયન જેમાં અનાથી મુનિએ શ્રેણીક રાજાની પાસે સાધુના આચારની વાત કરી. સાચે સાધક કે હોય તે વાત સમજાવી અને સનાથતા
Page #1000
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૬૧
અને અનાથતાનું ભાન કરાવ્યું. શ્રેણીક રાજા સાધુ ન હતા. પણ આ સાધુપણાની વાત સાંભળીને દિલમાં ભાવ આવી જતાં કે હું આવા સાધુ બનીને ક્યારે સનાથ મનીશ? આવા પવિત્ર રાજા શ્રેણીકે દ્રવ્ય સાધુવેશ ન્હાતા પહેર્યાં પણ તેમની રગેરગમાં ચારિત્રની રમણતા હતી. એટલે તેમને ઉદ્દેશીને મુનિના માર્ગ સમજાવ્યે, ભગવત કહે છે કે
एवग्गदंते वि महातवोधणे, महासुणी महापइन्ने महायसे । महा नियण्ठिज्जमिणं महासुयं, से काहए महया वित्थरेणं ॥
ઉત્ત, સૂ. અ. ૨૦ ગાથા ૫૩ મહાનિથ એવા અનાથી મુનિએ લાંખા વિસ્તારપૂર્વક સાધુઓનું કલ્યાણ કરવા માટે શ્રેણીક રાજાને સાધુના આચારની કથા સંભળાવી હતી. એ અનાથી મુનિ કેવા હતા? “ સાવંતે” ઉગ્રદ્ગાન્ત હતા. અહીં ઉગ્રના અર્થ વીર પણ થાય છે. તે ક શત્રુઓને જીતવામાં અને ઇન્દ્રિઓનુ ક્રમન કરવામાં વીર હતા. મહા તપસ્વી, મહા પ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી ર્હતા. જેમ કાઇ શૂરવીર મનુષ્ય શત્રુને જીતવા માટે શસ્ત્રાથી સજ્જ થઈને ઘરમાંથી બહાર નીકળે ત્યારે તેને કાઈ કહે કે પાછુ વાળીને જો તા ખરા, તારી સ્રી કેટલી રડે છે? તારા દીકરા તાવથી તરફડે છે. અને તું શું યુદ્ધમાં જવા ચાલી નીકળ્યેા છે? તે શું એ શૂરવીર ક્ષત્રિય પાછા ફરે ખરા ? સાચા શૂરવીર આવી વાતા સાંભળી કદી પાછા ફરે નહિ. પાછા ફરે તે નહિ પણ એના સામું પીઠ ફેરવીને જુએ પણ નહિ. તેના દિલમાં તે શત્રુ ઉપર વિજય મેળવવાની લગની હાય છે. વેદું વાતયામિ વા વા સાયામિ । કાં મરી જાઉં ને કાં શત્રુ ઉપર વિજય મેળવવાનું કા પૂરું કરું. તેમ સાચા સાધુએ પણ આવા શૂરવીર હાય છે. સાધુ દીક્ષા લઈને એવા વિચાર નથી કરતાં કે દીક્ષા તેા લઈ લીધી પણ હવે મારાથી પાલન નહિ થાય તે શું કરીશ? અગર દીક્ષા નહિ પાળી શકું તે સંસારમાં જવુ પડશે તે મારી આજીવિકા કેવી રીતે ચલાવીશ? એ માટે જાતિષ, જંત્ર, મંત્ર આદિ અહીં શીખી લઉં તે તેનાથી મારી આજીવિકા ચાલશે. આત્માથી સાધુએ કદી આવા વિચાર કરતા નથી. સાધુ કેવા ડાય? “નીવિય આસમરણ મયમુના। ” સાચા સાધુએ જીવવાની આશા કે મરણુના ભય રાખતા નથી. એ તે મેાતને મુઠ્ઠીમાં લઇને ફરે છે. તેઓ તે પોતાની સાધુતામાં મસ્ત રહી કશત્રુઓને જીતવામાં પ્રયત્નશીલ રહે છે. આ રીતે અનાથી મુનિ પાંચ ઇન્દ્રિઓ અને મનને જીતનાર હતા. આવા ઉગ્ર ઉત્તમ પુરૂષ ઇન્દ્રિઓને વશ થતા નથી. જે ઇન્દ્રિઓનું દમન કરે તે દાન્ત છે, અનાથી મુનિ ટ્ઠાન્ત હતા.
બંધુઓ! આવા સયમી મુનિએ સાચા ક્ષત્રિય હાય છે. ક્ષત્રિયને હાથની ઉપમા આપવામાં આવી છે. આપણા આખા શરીરને સ્પર્શ કરવાની જો શિકત હાય તે તે હાથમાં છે. ખીજું એક પણ અંગ આખા શરીરને સ્પર્શ કરી શકશે નહિ. આખા
Page #1001
--------------------------------------------------------------------------
________________
૯૬૨
શારદા સાગર
શરીરનું પાલન કરનાર હાથ છે. ખાવા-પીવાની ષ્ટિએ તથા કમાવાની દૃષ્ટિએ હાથ શરીરનું પાલન કરે છે. લખવુ કે બીજુ કાઈ પણ કા હાથ દ્વારા થઈ શકે છે. હાથ ન હાય તા કંઈ કામ થઈ શકતુ નથી. હાથ શરીરના કોઈ પણ ભાગની ઘૃણા કરતા નથી. તે મુખને પણ સાફ કરે છે ને પગને પણ સારૂં કરે છે. તેમ ક્ષત્રિયાને જે હાથની ઉપમા આપી છે તેનુ કારણ એ છે કે ક્ષત્રિયા કેઈની ઘૃણા કરતા નથી. પણ બધાનું પાલન કરે છે. બ્રાહ્મણાથી માંડીને ભગીએ સુધી અધાનુ પાલન કરે છે. બધાની સંભાળ રાખે છે. જેમ હાથ આખા શરીરને વશમાં રાખે છે તેમ ક્ષત્રિયા પણ બધાને પેાતાના વશમાં રાખે છે. તે રીતે સાધુએ પણ બધી ઈન્દ્રિઓનુ પાલન કરવાની સાથે તે ઈન્દ્રિઓને પેાતાના અજામાં રાખે છે.
અંધુએ ! અનાથી મુનિ આવા ઈન્દ્રિઓનુ દ્રુમન કરનારા હતા. ઈન્દ્રિએ અને કષાયાને જીતવાને કારણે મહાન તપસ્વી હતા. તપ દ્વારા કરાડા ભવના સચિત કરેલાં કર્મો મળીને ખાખ થઈ જાય છે. ઉપવાસ કરવા એટલે જ તપ નથી. ઉપવાસ તપનુ એક અંગ છે. ભગવાને માર પ્રકારના તપ કહ્યો છે. એ તમે ઘણી વાર સાંભળી ગયા છે. એટલે એનું વિવેચન કરતી નથી. પણ ટૂંકમાં ભગવત કહે છે કે આવા મહા તપસ્વી અને ઇન્દ્રિઓનું દમન કરનાર એવા મહામુનિ અનાથી નિગ્રંથ પાસે શ્રેણીક રાજાએ સનાથ - અનાથની વાત સાંભળી. તેથી તે ખમ આનંદિત થયા ને આનંદિત થઈને શું ખેલ્યા તેનું વર્ણન કરે છે.
तुट्ठो य सेणिओ राया, इणमुदाहु कथंजली । अणाहयं जहाभूयं, सुट्ठ मे उवदंसियं ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા ૫૪
શ્રેણીક રાજા અનાથી મુનિ પાસેથી સનાથ અને અનાથના ભાવભેદ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા. પહેલાં તે અનાથતા જુદી રીતે સમજતા હતા પણ મુનિ પાસેથી સત્ય હકીકત સાંભળીને તેમના દિલમાં જુદા જ ભાવ આવ્યા. ને મુનિના ચરણમાં હાથ જોડીને માથું નમાવી દીધું. રાજા શ્રેણીક વેવલા વાણિયા ન હતા કે જ્યાં ને ત્યાં હાથ જોડીને માથું નમાવી દે. તમને તેા કોઇ એમ કહે કે અમુક દેવ-દેવીની માન્યતા કરવાથી પૈસાની પ્રાપ્તિ થાય છે. પુત્રની પ્રાપ્તિ થાય છે. તેા તમારું શીર ત્યાં ઝૂકી જાય છે. પણ આ ક્ષત્રિય શ્રેણીક રાજા જ્યાં ને ત્યાં શીર ઝૂકાવે તેવા ન હતા. ભલભલા રાજા મહારાજાએ પણ શ્રેણીક રાજાને નમાવી શક્યા નથી. દેવ-દેવીએ પણ વિચલિત કરી શકયા નથી. કહ્યું છે કે સાચા ક્ષત્રિયાને માથે ગમે તેવા કષ્ટ પડે પણ તે કોઈને મસ્તક નમાવતાં નથી. રાણા પ્રતાપને અક્બરે કહ્યું કે જો તું મારા ચરણમાં શીર ઝૂકાવે તેા તને રાજ્યના મોટા ભાગ ઇનામ આપું. આવુ મેઢુ પ્રલેાભન આપ્યું તે પણ પ્રતાપે અકબરને હાથ
Page #1002
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૬૩
જોડયા નહિ. એટલે ક્ષત્રિયાને નમાવવા એ કંઈ સહેલી વાત નથી. પણ આવા પવિત્ર સતાના સમાગમ થતાં તેનું હૃય પલ્ટાઈ જાય છે. તેના ઉપર સતના પ્રભાવ પડે છે ત્યારે ભકિતને વશ થઈને ક્ષત્રિયાનું' શીર સતાના ચરણમાં ઝૂકી પડે છે.
મધુઓ! શ્રેણીક રાજા મુનિના સમાગમથી અનાથતાના ભાવ સમજતાં સતુષ્ટ થયા ને બે હાથ જોડી કહેવા લાગ્યા કે આપે મને અનાથતાનુ સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. રાજા શ્રેણીક જ્યાં સુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાં સુધી તે એમ માનતા હતાં કે જેની પાસે સોંપત્તિ ન હાય, ઘરબાર અને સગાંસ્નેહી ન હેાય તે અનાથ છેને જેની પાસે આ મધું હોય તે સનાથ છે. તમે પણ જેની પાસે કંઇ ન હેાય તેને અનાથ માના છે ને! રાજા શ્રેણીકની સમજણમાં ને તમારી સમજણુમાં શું અંતર ?
!
,,
રાજા શ્રેણીક સ ંપત્તિવાનને સનાથ અને સ ંપત્તિ વિનાના માણસને અનાય માનતા હતા. તેનું કારણ એ છે કે તેમની પાસે સંસારની સૌંપત્તિ અધિક હતી એટલે પેાતાને સનાથ માનતા હતા. ને તેથી તેમણે અનાથી મુનિને જોયા ત્યારે પૂછ્યું હતું કે તમે આવા સાંઢ વાન ડાવા છતાં લેગ ભાગવવાના સમયે યુવાનીમાં દીક્ષા કેમ લીધી ? તેના જવાખમાં મુનિએ કહ્યું કે “ગળાોમિ મહારાય । ” હું અનાથ હતા. તેથી સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે તમારાં જેવા સ્વસ્થ અને સ્વરૂપવાન પુરૂષ અનાથ હાય તે હું માનવા તૈયાર નથી. છતાં જો આપ એમ કહેા છે કે હું અનાથ છે. તે હું તમારે નાથ અનુ. મારા જેવા મગધાધિપતિ તમારો નાથ અને તેા પછી તમારે શું નાથ જોઇએ ? તમે મારા રાજમહેલમાં ચાલે અને તમને ગમે તેવા ભાગ ભગવા. તમારી બધી વ્યવસ્થા હું કરીશ પણ તમે આ મનુષ્યજન્મને તપ-ત્યાગમાં વ્યર્થ ગુમાવશે નહિ. મારા રાજ્યમાં તમારા જેવા સુંદર શરીરવાળા માણસે આ રીતે સાધુ ખનીને જીવન વ્ય ગુમાવે હું સહન કરી શકું નહિ. આ રીતે રાજા શ્રેણીકે અનાથી મુનિને કહ્યું હતું. તેનું કારણ એ હતું કે પાતે સનાથ-અનાથના વાસ્તવિક સ્વરૂપને સમજતા ન હતા. જેની પાસે સંસારની વધારે સંપત્તિ હાય તે સનાથ છે. એ તેમનું અજ્ઞાન હતું.
શ્રેણીક રાજા સાચી સનાથતાના ભાવ સમજ્યા તેથી અનાથી મુનિના ચરણમાં નમી પડયા ને કહેવા લાગ્યા કે હે ગુરૂદેવ! આપે મને સાચું ભાન કરાવ્યું. આપ જો મને ન મળ્યા હાત તે આ રાજ્ય - વૈભવ અને સંપત્તિ રૂપી ચુડેલના પાશમાં હું જડાયેલા રહેત તા તે મને ભમ્મી જાત. આપે મને સાચું સમજાવીને મારા જીવનનું સાચું ઘડતર કર્યું. જો તમે મને ન મળ્યા હોત તે મારું શું થાત? આપ મારા મહાન ઉપકારી છે. માાં ભગવાન છે. મેં અણુસમજણમાં આપની ઘેાર અશાતના કરી છે. મારું શું થશે ? હવે શ્રેણીક રાજા અનાથી મુનિ પાસે પેાતાના અપરાધની માફી માંગશે. પાછળની ગાથાઓના ભાવ ઘણાં સુંદર છે. પણ સમય નથી. આજે ઘણા સમય થઈ
Page #1003
--------------------------------------------------------------------------
________________
૯૬૪
શારદા સાગર
ગયા છે. આવતી કાલે સારાંશ રૂપે કહી ઇશ. પણ થોડીવાર અંજના ચરિત્ર સાંભળે. ચરિત્ર:–અંજનાના લાડીલે હનુમાનકુમાર પાક્રમી વીર હતા. તેના મુખ ઉપર અલૌકિક તેજ ઝળહળતું હતું. માતા-પિતાના આશીર્વાદ લઈને હનુમાનકુમાર પ્રયાણ કરી ગયા. માતા-પિતાએ તેને ખૂબ શિખામણ આપી. જેમ દીકરી સાસરે જાય છે ત્યારે તેની માતા શિખામણ આપે છે કે બેટા! ચંદ્ર-સૂર્યની પૂજા કરજે. આંગણુ સ્વચ્છ રાખજે. અગ્નિ સાથે અડપલા કરીશ નહિ. ચંદ્ર-સૂર્યની પૂજા કરવી એટલે સાસુ-સસરાની સેવા કરવી. તેમના વિનય સાચવવા. તેમની મર્યાદા સાચવવી. આંગણુ ચાખ્ખુ રાખવુ' એટલે શીયળ ચાખ્યું પાળવું. ને અગ્નિ સાથે અડપલા ન કરવા તેના અર્થ એ છે કે પતિ કહે તેમ કરવુ. તેમની આજ્ઞાનું ખલન કરવું. એ કહે રાત તે રાત અને દિવસ તે દ્વિવસ. એ રીતે કરીશ તા તારા સંસાર સુખી અનશે. આ રીતે માતા દીકરીને શિખામણ આપે છે. તેમ પવનજી અને અંજનાએ પાતાના હૈયાના હાર સમાન એકના એક લાડકવાયાને યુદ્ધમાં જતી વખતે ખૂમ શિખામણ આપી કે હે વ્હાલા દીકરા! તું ખૂબ પરાક્રમથી લડજે. તારી સામે ખાણાનેા વરસાદ વરસશે, તલવારા ઝીકાશે તે વખતે તુ પાછી પાની કરીશ નહિ. તુ પરાક્રમી છે. જીભને દાંત ભરાવવાના ડાય નહિ પણ માતા-પિતાની તારા પ્રત્યે મમતા છે એટલે ખેલાઇ જાય છે. બેટા ! તુ નાના છે. ખૂબ સંભાળીને જજે. વિજયા વગાડી વહેલે આવજે. આ રીતે માતા-પિતાએ આશીર્વાદ આપ્યા ને હનુમાનકુમાર મોટા સૈન્ય સાથે રતનપુરથી સારા શુકન જોઈને શુભ દિવસે ને શુભ મુહૂર્તે નીકળ્યા.
હનુમાનકુમાર લંકામાં જઇ રહ્યા છે. વચમાં અંજનાનું પિયર એટલે હનુમાનના માસાળનું ગામ આવ્યું. ત્યારે હનુમાનને થયું કે મારા ઢાઢા - દાદી અને મામા - મામીઓએ મારી માતાને દુ:ખના વખતે સામું પણ જોયું નથી. પાણી પણ પીવડાવ્યું નથી તેા હવે તેમને મારી શકિતના ચમકારા ખતાવતા જાઉ એટલે મહેન્દ્રપુરીના પાદરમાં પડાવ નાંખ્યા. નગરીમાં જઈને તેના ઢાઢા - ઢાઢી અને મામા-મામીઆને પેાતાની શક્તિના પ્રભાવથી પકડીને ગાઢ અંધને બાંધી દીધા. ત્રણ પ્રહર સુધી તેમને બાંધી રાખ્યા. ત્યારે પ્રધાન વિગેરે માટા માણસાએ આવીને વિનંતી કરી કે આ તમારા વડીલેા છે. વડીલેાને આવુ ન કરાય. ત્યારે હનુમાન કહે છે તમારી વાત સાચી છે પણ મારી માતાના માથે ખાટું કલકે ચઢયું તે વખતે બધાએ તેના કાળા કપડા જોઇને તેને કાઢી મૂકી. કાઇએ સામુ પણ ન જોયુ. પાણી વગર તરફડતી હતી. આવી સ્થિતિમાં કેાઈના દિલમાં તેના પ્રત્યે દયા ન આવી ! તેને કોઇએ આશ્રય ન આપ્યા! તમે કસાઇથી પણ પૂરા છે. આમ કહીને ખૂખ વચન રૂપી ચાબૂકથી ફટકાર્યા. ત્યાર પછી પાતાની શક્તિના પરિચય કરાવી બધાને ખંધનથી મુક્ત કર્યાં, અને બધાને પ્રણામ કરીને હનુમાનકુમાર આગળ વધ્યા.
Page #1004
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
'૯૬૫
હનુમંત ચાલે રે લંકા ભણે, સામે આવ્યા છે રાવણ ભુભાણુ તે, ઝાલી બીડું ને પાછા વળે, મેઘપુરી જઈને કીધું કે મેલાણ તે, સામા હે સુભટ તે આવીયા, ખેંચે છે ધનુષ્યને મૂકે છે બાણુ તે, રેષભર્યા રણ આફ્લે, એવા સુભટ પાડે દળમાં જાણ તે સતી રે
હનુમાન મહેન્દ્રપુરીથી નીકળીને લંકા તરફ ચાલ્યા. આ તરફ લંકામાં પણ રાવણના પ્રયાણની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં હનુમાન હજારો સુભટો સાથે આવી પહોંચે. હનુમાનને દૂરથી આવતે જોઈને રાવણને ખૂબ આનંદ થયો. ને તે હનુમાનકુમારની સામે ગયે. રાવણને આવતે જોઈને હનુમાન પણ રથમાંથી નીચે ઉતર્યો ને રાવણના સામે ગયા. હનુમાન આટલે પરાક્રમી હોવા છતાં તેનામાં વિનય કેટલું છે. શવણ હનુમાનને ભેટી પડયો. અને તેનું તેજસ્વી મુખડું જોઈને જાણે આ છોકરે વિજ્યાંકા વગાડશે એવું રાવણના દિલમાં થઈ ગયું. હનુમાનનું તેજસ્વી મુખડું અને તેના સુદઢ અંગે જોઈને રાવણે તેના પરાક્રમનું અનુમાન કરી લીધું.
લંકામાં યુદ્ધની ભેરીઓ વાગવા લાગી. રાજ્યપુસહિત મંગલ પ્લેક બે ને રાવણને રથ ચાલ્યા. રાવણની પાછળ હનુમાનને રથ રાખવામાં આવ્યો હતો. અને હનુમાનના રથની પાછળ ઈન્દ્રજિતનો રથ ચાલી રહ્યો હતે. તેની પાછળ કુંભકર્ણ, મેઘવાહન અને સુગ્રીવના રથ શોભી રહ્યા હતા. તેની પાછળ ખર અને દૂષણને રથ દેડી રહ્યા હતા. અનેક વિદ્યાધર રાજાએ, શૂરવીર સેનાપતિઓ, અશ્વદળ પાયદળ, હસ્તિદળની સાથે રાવણ વરૂણપુરી તરફ આગળ વધ્યો. થોડા દિવસમાં તેઓ વરૂણપુરી નજીક પહોંચી ગયા. યુદ્ધના મેદાનથી બાર કેશ દૂર રાવણે સૈન્યને પડાવ નાંખે. આ તરફ વરૂણ પણ યુદ્ધની પૂર્ણ તૈયારી કરીને સજ્જ થઈને ઉભે હતે. વરૂણના એકએકથી ચઢિયાતા પરાક્રમી સો પુત્રે રાવણના સૈન્યને હરાવવા તલપાપડ થઈ રહ્યા હતા. અનેક શરુવિદ્યા અને અવિદ્યાના પારગામી સેનાપતિઓ લંકાપતિની રાહ જોતાં ઉછળી રહ્યાં હતા.
રાવણના સૈન્ય પડાવ નાંખે ને સૂર્યાસ્ત થઈ ગયું. જાણે એક વિશાળ નગર વસી ગયું ન હોય! તે દેખાવ લાગતું હતું. જમીને પરવાર્યા પછી કાલે કેણે કોણે યુદ્ધમાં જોડાવું તે કાર્યક્રમ નક્કી કર્યો ને સવાર પડતાં યુદ્ધની શરૂઆત થઈ. રાવણના સૈન્યની સામે વરૂણના પુત્ર ઝઝૂમવા લાગ્યા. કેઈ બાણથી તે કઈ સામસામા જાળ બાંધીને લડે છે. વરૂણના પુત્ર મહાન પરાક્રમી હતા. તેમની સામે રાવણની સેના ટકી શકી નહિ. બધા સૈનિકો ભાગાભાગ કરવા લાગ્યા. એટલે તરત હનુમાનકુમાર મોખરે આવીને ઉભા રહ્યા. હનુમાનકુમાર યુદ્ધ કરવા આવ્યા છે પણ તેની ઉંમર નાની છે, નાના છોકરા જે દેખાય છે. એટલે તેને જોઈને વરૂણને પુત્ર શું કહે છે -
Page #1005
--------------------------------------------------------------------------
________________
૯૬૬
શારદા સાગર
બજરંગીને વરૂણૢસુત કહે, ભાલક તારા વેશ, કાણુ પિતા તુમ કુંવરજી, કાણુ તમારા દેશ.
હે છે.કરા! તું યુદ્ધમાં લડવા આન્યા છે પણ તુ શુ લડી શકીશ ? તુ નાના બાળક છે. તુ કયાંથી આવ્યા? તારા પિતા કોણ છે? તે મને પહેલાં કહે પછી યુધ્ધે ચઢે. તારી નાની ઉંમર જોઇને મને તે! યા આવે છે.
વધે તેજે દીપતા, પવન પિ મુજ નામ, લઘુવેશે હું નાનકડા, દેખા મારા કામ.
હનુમાન કહે છે કે હું પવનજીના પુત્ર : હું... ઉંમરમાં ભલે નાના છું. પણ તમે મારુ કામ જોશે। તેા સ્તબ્ધ અની જશેા. માટે મારી નાની ઉંમર જોઈને ચિંતા ન કરશેા. ત્યારે વરૂણના પુત્રા કહે છે કે અમને તે! લાગે છે કે તુ તારા માતા-પિતાને અળખામણા છોકરા લાગે છે. તારી માતા તારી પૂર્વની વેરણ લાગે છે. નહિતર આવા નાના છેાકશને યુદ્ધમાં માકલે ખરા? નક્કી તારા કાળ ભમી રહ્યા છે, તેથી તું વરૂણની સામે યુધ્ધે ચઢચે છે. ભલે, તુ માનતા નથી પણ અમે તારા ઉપર શસ્ત્ર નહિ ચલાવીએ. કારણ કે કીડી ઉપર કટક ચલાવવું તે સાચા ક્ષત્રિયાના ધર્મ નથી માટે હજુ પણ હું છોકરા! તું જીવવા ઇચ્છતા હાય તે પાછો વળ. હનુમાન કહે છે કે પાછા વળે તે ખીજા. તમારી માતાએ સવા શેર સૂંઠ ખાઇને જો તમને જન્મ દ્વીધા હાય તે। તૈયાર થઈ જાવ. આ અંજનીના જાયા પાછા પડે તેમ નથી. હનુમાનના શબ્દો વરૂણના પુત્રાને ઝાળ જેવા લાગ્યા ને ક્રોધાયમાન થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. ત્યાં હનુમાને શું કર્યું...? વાનરી વિદ્યા સાધી કરી, વાનર રૂપ કીધુ. તેણી વાર તા, હાર્ક કરી દલ હટાવીયું, જોજન બાર લગી વાજે કાર તા, હાકે સેના સહુ થરથરે, વૃક્ષ ઉખેડીને નાંખે છે થાય તેા, પૂછે ફેરી કર્યા એકઠા, વરૂણના પુત્ર બાંધી નાંખ્યા રણમાંય તા...સતી ?...
હનુમાન વાનરવિદ્યા ભણ્યા હતા. એટલે તેમણે વાનરનું રૂપ લીધું અને એવા હુંકારા કરવા લાગ્યા કે તેની હાક ખાર જોજન સુધી વાગવા લાગી. તેની હાકે સેનાના માણસા થરથર ધ્રુજવા લાગ્યા. હનુમાનકુમાર વ્રુક્ષા ઉખેડીને વર્ણના સૈન્ય ઉપર નાખવા લાગ્યા. વર્ણુનુ સૈન્ય તેા ભાગવા લાગ્યું. બીજી તરફ હનુમાને પેાતાના પૂંછડા વડે સૈનિકાને પકડીને રણમાં ફેંકી દીધા. આ જોઇને વર્ગુને ખૂબ ક્રોધ ચઢયા ને હનુમાનની સામે આવીને કહે છે કે હું છેક ! તું આ મેલી રમત રમે છે. યુદ્ધમાં વાનરનું રૂપ લેવાય નહિ. સમાન શસ્ત્રથી લડવુ જોઇએ. એમ કહી હનુમાન સામે વરૂણે પડકાર કર્યાં. તરત હનુમાનકુમારે પેાતાનું મૂળ રૂપ બનાવી દીધું. વરૂણુ અને હનુમાન સામસામા આવી ગયા. હનુમાન અને વરૂણ બે જણાં લડવા લાગ્યા. લડતાં લડતાં એવા લાગ
Page #1006
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
જોઈને હનુમાને વરૂણના વાળ પકડી લીધા. પાછળથી રાવણ પણ હનુમાનને ટેકે આપવા લાગે. હનુમાને વરૂણને પકડીને રથમાં નાખી દીધો. હવે વરૂણ પકડાઈ ગયા છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
- આજે કારતક સુદ પુનમના દિવસે અમારી સંવત્સરીને દિન છે. એટલે અમે વાલકેશ્વર સંઘમાં ચાતુર્માસ આવ્યા. ત્યારથી લઈને આજ સુધીમાં મારાથી અગર મારા એક પણ મહાસતીજીથી શ્રી સંઘના કોઈ પણ ભાઈ-બહેનને દુઃખ થયું હોય અગર મન-વચન અને કાયાથી કોઈ પણ આત્માને દુભાવવામાં નિમિત્તભૂત બન્યા હોઈએ તે બધા મહાસતીજી વતી અંતઃકરણથી ક્ષમા માગું છું. પૂ. મહાસતીજીના આ શબ્દ સાંભળી બધા શ્રોતાજનેની આંખમાંથી વરસાદની ધારાની જેમ આંસુઓ પડવા લાગ્યા ને શ્રી સંધ પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગવા લાગ્યો. વાલકેશ્વર સંઘના મંત્રી નગીનભાઇનું ભાષણ
પૂ. મહાસતીજી વાલકેશ્વર સંઘના આંગણે ચાતુર્માસ પધાર્યા ત્યારથી ધર્મઆરાધનાના મોજા ઉછળી રહ્યા છે. આપણું સંઘમાં કદી નહિ થયેલી તેવી અદ્દભુત તપશ્ચર્યાઓ થઈ છે. પૂ. મહાસતીજીઓએ પણ મા ખમણ, સેળ અને અઠ્ઠાઈની -તપશ્ચર્યા કરીને વાલકેશ્વર સંઘને પાવન બનાવ્યું છે. તેમજ સોળસેળ જડી એટલે ૩ર આત્માઓએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે. આ બધે પ્રભાવ પૂ. મહાસતીજીની અદ્દભૂત વાણીને છે. આ રીતે તપ- ત્યાગ અને ધર્મ આરાધનામાં વાલકેશ્વર સંઘ અને કાંદાવાડી સંઘ બૃહદ્ મુંબઈમાં મોખરે છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ચારેય બેલની ખૂબ આરાધના થઈ છે. આ ચાતુર્માસ વાલકેશ્વરના ઈતિહાસમાં સેનેરી અક્ષરે લખેશે. પૂ. મહાસતીજીએ વાલકેશ્વર સંઘને જાગૃત બનાવવા માટે ચાર ચાર મહિના એકધારી વીતરાગવાણી વહાવી છે. તે બદલ આપણે તેમનાં ખૂબ ત્રાણી છીએ. પૂ. મહાસતીજી! ફરી ફરીને વાલકેશ્વરને લાભ આપતા રહેશે. અને આપ ગુજરાતમાં પધારે તે પહેલાં ફરીને વાલકેશ્વર સંઘને એક ચાતુર્માસને લાભ આપશે. એવી શ્રી વાલકેશ્વર સંઘ વતી હું આપને ભાવભરી વિનંતી કરું છું. નંદલાલભાઈએ પણ આ રીતે પૂ. મહાસતીજીને ફરીને ચાતુર્માસ કરવા માટેની ખૂબ આગ્રહભરી વિનંતી કરી હતી. અને આવા મહાન વિદુષી મહાસતીજી આપણે ત્યાંથી વિહાર કશે ને આપણને બધાને તેમને વિયેગ પડશે. તેનું દુખ વ્યક્ત કરેલ હતું.
તેમજ આપણે ત્યાં પૂ. મહાસતીજીના સુમધુર વ્યાખ્યાને જે લખાઈને છપાઈ રહ્યા છે. તેમાં મેટે સહકાર દાનવીર શેઠ શ્રી મણીભાઈ શામજીભાઈ વિરાણી તેમજ છગનભાઈ વાણીના સુપુત્ર, ગીજુભાઈ શેઠ તથા હિંમતલાલ ન્યાલચંદ દેશી આ બધાને માટે સહકાર છે. તેમજ આપણા ઘણા ભાઈ-બહેનેએ સહકાર આપે છે. તે બદલ હું સૌને આભાર માનું છું.
Page #1007
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૬૮
પૂ. મહાસતીજીના વ્યાખ્યાન એવા પ્રભાવશાળી છે કે ગમે તેટલી નકલ બહાર પડે તે પણ આપણે બધાને પૂરી પાડી શકતા નથી. આ ઉપરથી સમજી શકીએ છીએ કે भू મહાસતીજીના વ્યાખ્યાન કેટલા બધા આકર્ષક ને ખાધદાયક અન્યા છે! આ બધા પ્રભાવ તેમની વાણીને છે. આપણે ત્યાં સાત હજાર નકલ બહાર પડે છે. તેના ગ્રાહકો લગભગ નોંધાઇ ગયા છે. આટલી બધી નકલ બહાર પાડવા છતાં લેાકેાની માંગને આપણે પહોંચી શકવાના નથી. આ પ્રસંગે ફરીને પૂ. મહાસતીજી ખથા ઠાણાના તેમજ વાલકેશ્વર સંઘના અને વીરાણી કુટુંબના આભાર માનુ છું. અને કોઈ પણ ભૂલ થઇ હાય તા ક્ષમા માંગું છું.
વ્યાખ્યાન ન – ૧૦૯
કારતક વદ ૧ ને બુધવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન!
અનંત જ્ઞાની, પરમ તત્ત્વના પ્રણેતા વીતરાગ પરમાત્માએ આપણા જેવા માલ જીવાના ઉદ્ધારને માટે, અનાથતામાંથી સનાથતામાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, આશ્રવમાંથી સવમાં અને પરભાવમાંથી સ્વભાવમાં આવવા માટે આગમ વાણી પ્રકાશી. આત્માને સ્વભાવમાં સ્થિર કરવા માટે આગમની વાણીના સહારો લેવા જોઇએ. કારણ કે આગમવાણી એવી પવિત્ર ને નિર્દોષ છે કે જે તેનું પાન કરીને આચરણ કરે તેના ભવના ભુક્કા થયા વિના રહે નહિ.
તા. ૧૯-૧૧-૭૫
.
વાણી તે ઘણેરી પણ વીતરાગ તુલ્ય નહિ, પ્યાલા ભર પીવે પ્રાણી, ચેારાશી કહાની હૈ
દુનિયામાં વાણી તેા ઘણા પ્રકારની છે પણ કોઈ વાણી વીતરાગ પ્રભુની વાણી જેવી નથી. વીતરાગ વાણીના ઘૂંટડા ગમે તેટલા પીવાય તેા પણ જીવને તૃપ્તિ થતી નથી. જે આત્મા શ્રદ્ધાપૂર્વક વીતરાગ વાણીનુ પાન કરે છે તે અમર સ્થાન સિદ્ધતિને પ્રાપ્ત કરે છે. એ એક જ સ્થાન એવુ છે કે જ્યાં ગયા પછી જીવને પાછા આવવું પડતુ નથી. મનુષ્ય અને તિ ંચાને આયુષ્ય પૂર્ણ થાય એટલે મરવુ પડે છે. નારકી અને દેવની વધુમાં વધુ ૩૩ સાગરાપમની સ્થિતિ છે. તે પૂર્ણ થતાં ચવવુ' પડે છે. ફક્ત સિદ્ધ અવસ્થા એવી છે કે ત્યાંથી પાછા આવવાનું નથી. ભૂતકાળમાં અનંતા જીવા વીતરાગ વાણીનું પાન કરીને સિદ્ધ થયા છે. વર્તમાનકાળે અહીથી નહિ પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થાય છે ને ભૂતકાળમાં થશે. કંઇક જીવા એક વખત વીતરાગવાણી સાંભળીને કામ કાઢી ગયા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦સુ અધ્યયન જેમાં શ્રેણીક રાજાને અનાથી મુનિના સમાગમ
Page #1008
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર થયે તે મિથ્યાત્વી મટીને સમક્તિી બન્યા. બંધુઓ! મિથ્યાત્વ એ મહાન રેગ છે. જેમ રોગી માણસને કયાંય ચેન પડતું નથી તેમ મિથ્યાત્વી છેને કે ગમે તેટલી સાચી વાત સમજાવે તે પણ તેને સાચી દિશા સૂઝતી નથી. આપણું શરીર ઉપર સાડા ત્રણ કેડ રોમરાય છે. અને એકેક રોમે પણ બબ્બે રોગ રહેલા છે. તેમાં સોળ રે મોટા છે. કોઈ માણસને એકસામટા સેળ રોગો થાય ને તેની જે વેદના થાય છે તેના કરતાં પણ મિથ્યાત્વ રૂપી મહારોગની અનંતી વેદના થાય છે. જેમ ટયૂબલાઈટના પ્રકાશમાં નાના બની લાઈટનો પ્રકાશ સમાઈ જાય છે તેમ મિથ્યાત્વના મહારોગ આગળ બીજા રોગો તે કેડિયા જેવા છે. મિથ્યાત્વના રોગમાં બીજા રેગે સમાઈ જાય છે. સોળ રેગે એ દ્રવ્ય રોગ છે ને મિથ્યાત્વ એ ભાવરોગ છે. મિથ્યાત્વના કારણે જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જે સંસારમાં ભમવું ન હોય તે સર્વ પ્રથમ મિથ્યાત્વના મૂળીયાને ઉખાડી નાંખે. કેઈ વૃક્ષને કાઢી નાંખવું હોય તે ઉપરના ડાળા-પાંખડા કાપે કામ નહિ આવે. એના મૂળીયા કાઢવા પડશે આપણું આત્માએ અનાદિકાળથી ડાળા પાંખડા કાપવાની મહેનત કરી છે પણ સંસારનું મૂળ ઉખાડવા મહેનત કરી નથી. અનાથી મુનિ મળતાં શ્રેણીક રાજાએ મિથ્યાત્વના મૂળ ઉખાડી નાંખ્યા.
સનાથ અને અનાથની વ્યાખ્યા સાંભળીને શ્રેણીક રાજાના અંતરમાં અપૂર્વ ઉલ્લાસ થયે ને અનાથી મુનિના ચરણમાં પડી બે હાથ જોડીને કહ્યું કે હે ગુરૂદેવ! આપે તે મને ન્યાલ કરી દીધું. મારું ભવોભવનું દારિદ્ર ટાળી દીધું. આપે મને સનાથ અને અનાથને ભેદ સારી રીતે સમજાવીને મારો મનુષ્ય જન્મ સફળ બનાવ્યું. હવે એક રાજા અનાથી મુનિને શું કહે છે. (પાખી અને એકમ અસજઝાયના દિવસ છે એટલે ગાથા બોલાય નહિ પણ તેને ભાવ કહું છું)
સુન્ન સુદઉં હુ માથુ નમે હે મહામુનિ! આપને ઉપદેશ સાંભળીને મને ખાત્રી થઈ છે કે સુંદર મનુષ્ય જન્મ તે આપને મળ્યો છે ને આપે મનુષ્ય જન્મને લાભ ઉઠાવ્યો છે. આપ જ સાચા સનાથ છો ને સાચા બાંધવ છો. જુઓ, શ્રેણીક રાજા અનાથી મુનિ પાસેથી સદ્દબંધ રૂપી ભેટ મેળવીને તે પણ મુનિને કેવી ભેટ આપે છે તેનું આ ગાથામાં વર્ણન કરેલું છે. જેમ કેઈ રાજાએ કઈ માણસને એક બાગ ભેટ આપે. રાજા દ્વારા ભેટ પામનાર માણસ જે કૃતજ્ઞ હશે તે બાગમાં ઉત્પન્ન થતાં ફળફૂલ રાજાને ભેટ આપ્યા વિના રહેશે નહિ. આ પ્રમાણે ઉપદેશને પાત્ર જે કૃતજ્ઞ હશે તો તે બોધરૂપી બગીચાના ફળફેલ રૂપી બંધ આપનાર ગુરૂને જે પ્રમાણે શ્રેણીક રાજા અનાથી મુનિને રસ્તુતિ દ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વિના રહેશે નહિ. આ રીતે કરવું તે સુપાત્રનું લક્ષણ છે. ભગવાને જમાલિને તથા ગોશાલકને પણ બંધ આપે હત ને રેજ સાત સાત જીવની ઘાત કરનાર અર્જુન માળીને પણ બોધ આપે હતે.
Page #1009
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
ki
પણ જમાલિ અને ગેાશાલક કેવા નીવડ્યા ને અર્જુનમાળી કેવા પવિત્ર નીવડયા ! ભગવાનના ઉપદેશ તે બધા જીવા માટે સમાન હોય છે. ભગવાન આચારગ સૂત્રમાં આવ્યા છે. जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ, जहा तुच्छस्स कत्थई तहा पुण्णस्स कत्थइ । વીતરાગ પ્રભુ ચક્રવર્તી, માંડલિક રાજા, શેઠ, શ્રીમંત આહિં પુણ્યવાન આત્માઓને જે ઉપદેશ આપે છે તેજ ઉપદેશ દરિદ્રી, કઠિયારાને આપે છે. જે ઉપદેશ રિદ્રી, કઠિયારા આદિને આપે છે તેજ ઉપદેશ પુણ્યવાનને આપે છે. તેમાં કેાઈ ભેદભાવ હાતા નથી. જેવી રીતે મેઘની ધારા જળમાં અને સ્થળમાં સમાન રૂપથી વરસે છે તેવી રીતે ભગવાનના ઉપદેશમાં પણ ભેદભાવની વૃત્તિ હાતી નથી. પણ પાત્ર પાતપેાતાની ચૈાગ્યતા પ્રમાણે તેને ગ્રહણ કરે છે.
૯૭૦
ܕܙ
રાજા શ્રેણીક મિથ્યાત્વી હતા ત્યારે તેમણે અનાથી મુનિને કહ્યું હતું કે આપ આ મનુષ્ય જન્મને સાધુપણુ લઇને હીશને પથ્થરના બદ્દલામાં આપી દેવા જેવું કા કરી રહ્યા છે. પણ જ્યારે તે મુનિના ઉપદેશથી મેધ પામ્યા ત્યારે તે શ્રેણીક રાજાને કહેવા લાગ્યા કે આપના મનુષ્ય જન્મ સફળ છે. અને આપ મનુષ્ય જન્મને સાચા લાભ ઉઠાવી રહ્યા છે. હે મુનિ! આપ જ સનાથ અને સમાંધવ છે. જે દુ:ખ વખતે સહાયક અને તે સાચા ખાંધવ છે. તમે પણ મારું અજ્ઞાન દૂર કરાવી જ્ઞાનના પ્રકાશ મને આપ્યા છે એટલે મને અ ંધકારમાંથી પ્રકાશમાં લાવનાર' આપ સાચા ખાંધવ છે. કારણ કે આપે જિનેશ્વર પ્રભુના મા ગ્રહણ કર્યા છે તેથી આપ સનાથ છે, ખાંધવ છે. ને મનુષ્ય જન્મને લાભ લેનાર છે. તમારુ જીવન સફ્ળ છે.
આ રીતે શ્રેણીક રાજા અનાથી મુનિના ખૂમ ગુણગ્રામ કરવા લાગ્યા. ને તેમને મહાન ઉપકાર માનવા લાગ્યા. તેમનું હૈયું હર્ષોંથી નાચી ઉઠયુ. અહા ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. મને ભવસાગર તારનારા સાચા સુકાની મળી ગયા. આવા સતા જગતના જીવા માટે મહાન ઉપકારી છે. તે વિશાળ વડલા જેવા ગહેર ગભીર હાય છે. સંસારની ઉપાધિથી આકુળ - વ્યાકુળ બનેલા, અકળાયેલા ને મૂંઝાયેલા જીવાને માટે વિસામારૂપ છે. તમે સંસારની ઉપાધિથી ગમે તેટલા અકળાયેલા હશે! પણ જો સંતની પાસે આવીને બેસશે! ને તમારૂં હૈયું ઠાલવશે। તે હળવા બની જશે. સાધુને શાસ્ત્રમાં અપેક્ષાએ ઉકરડાની ઉપમા આપવામાં આવી છે. ઉકરડામાં કઈ સારી ચીજ નાંખી જાય ને કાઈ ખરાખ ચીજ પણ નાંખી જાય છતાં કોઇને કહે નહિ, તેમ સંતની પાસે કાઇ સારી વાત કરી જાય ને ખરાબ પણ કરી જાય પણ સતા કોઇને કહે નહિ. કોઇ ગમે તેવું ખારૂં, ખાટુ કે કડવું વહેારાવે તે પણ એમ ન કહે કે આણે મને આવું વહેારાખ્યુ છે. ધર્મ રૂચી અણુગારના પાત્રમાં નાગેશ્રીએ કડવી તુંબડીનું શાક વહેારાખ્યું પણ કદી કોઇના માઢ ખેલ્યા નથી. પેાતે કડવા ઘુંટડા પચાવીને પણ જગતના જીવાના ઉદ્ધારનું નિમિત્ત બને છે,
Page #1010
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૭૧
શ્રેણીક રાજાને આવા પવિત્ર સંત ભેટી ગયા. એમને નરકને બંધ પડી ગયું હતું એટલે વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતા ન હતા. પણ વીતરાગ વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા થતાં ધર્મની ખૂબ દલાલી કરી. તે દીક્ષા લઈ શકયા નહિ પણ દીક્ષા લેનારને અનુમોદના ખૂબ આપી. એવી તેમની પવિત્ર ભાવના હતી. રાજાની આવી પવિત્ર ભાવના હતી. રાજાની આવી પવિત્ર ભાવના કરવામાં નિમિત્ત અનાથી નિગ્રંથ છે. અનાથી નિગ્રંથ મળ્યા તે સમ્યદર્શન પામ્યા. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કામ કરે છે. જીવનું ઉપાદાન શુદ્ધ હોય તે ગમે ત્યાંથી નિમિત્ત મળી જાય છે. તે અનુસાર શ્રેણીક રાજાને અનાથી મુનિ મળ્યા ને સાચી સમજણ પ્રાપ્ત કરી. પિતાની ભૂલ પિતાને સમજાઈ એટલે મુનિના ચરણમાં મસ્તક નમાવી દીધું ને કહ્યું હે ભગવંત! હે ગુરૂદેવ! તમે સંયમ લઈને સાચા સનાથ બનીને મનુષ્ય જન્મને સફળ બનાવ્યા છે. હવે આગળ શું કહે છે – તે સિ નાહો બહા (૬) જીરા મા તુમે (પ)
અનાથી નિગ્રંથના વારંવાર ગુણગ્રામ કરતાં શ્રેણુક રાજા કહે છે હે મુનિરાજ! આપ જિત્તમ માર્ગે ચઢી પિતાના તે નાથ બન્યા છે પણ સંસારમાં જે જ અનાથ છે તેમના પણ નાથ બન્યા છે. આપે જે સાચી સનાથતા પ્રાપ્ત કરી છે તે સનાથતા જગતની અનાથતા દૂર કરનારી છે. જે અવસ્થા પામીને બીજા લોકે મોહમાં પડી જાય તે અવસ્થા પ્રાપ્ત થવા છતાં પણ તમે તેનાથી અલગ રહી તેના મોહમાં ન ફસાતા સજાગ બનીને સંયમ માર્ગમાં જોડાઈ ગયા. માટે તમે સનાથ છે. અનાથના નાથ છે. જે પિતાને નાથ બની જાય છે તે બીજાને પણ નાથ બની જાય છે. માટે હે ગુરુદેવ! આપ અનાથના પણ નાથ છો. આપે મને પહેલાં કહ્યું હતું કે હું અનાથ હતું એટલે દીક્ષા લીધી છે. હવે આપ સંયમ લઈને સનાથ બની ગયા છે. અને આપ આપના નાથ બન્યા એટલે દરેક જીવના પણ નાથ બન્યા છે. તમે પહેલાં તમારી સંપત્તિનું વર્ણન કરી બતાવ્યું છે, હું પહેલા આ શ્રીમંત હતા. પણ જ્યારે મારા શરીરમાં રોગ ઉત્પન્ન થયા ત્યારે તે શ્રીમંતાઈ, સત્તા કે કુટુંબ કઈ રોગ દૂર કરવામાં સહાયક ન થયું. આપના આ કથન ઉપરથી એ પણ સમજી શકાય છે કે કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ કરવાથી આત્મા તેને ગુલામ બની જાય છે. એટલા માટે હું મને પિતાને અનાથ માનવા લાગ્યું ને સંપત્તિ, સત્તા અને સ્વજને ઉપરથી મારી મમતા ને અધિકાર ઉઠાવી લીધા. તે માત્ર ઉપરથી નહિ પણ હૃદયપૂર્વક આપે કરી બતાવ્યું કે મેં જ્યારે પરવસ્તુની ગુલામી છેડી દીધી ત્યારે હું સનાથ બની શકયે.
હે ગુરુદેવ! આપની વાત હું બરાબર સમજી શકે છે. આપ જ સાચા સનાથ છે ને બધા પ્રાણીઓના નાથ પણ તમે છે. રાજા શ્રેણીક અને અનાથી મુનિના સંવાદ ઉપરથી તમે પણ સમજી શક્યા હશો કે એક પણ પરમાણુ ઉપર “આ મારું છે' એવું
Page #1011
--------------------------------------------------------------------------
________________
શીરદા સાગર
મમત્વ છે ત્યાં સુધી આત્મા અનાથ છે. સંસારના દરેક પદાર્થો ઉપરથી મમત્વ ઉતરી જાય ત્યારે સનાથ બની શકાય છે.
બંધુઓ! ધર્મ ઉપદેશ સાંભળીને શ્રેણુક રાજાને કેટલેં બધો હૃદયપલટ થઈ ગયો! તમે આખું ચાતુર્માસ અનાથી મુનિ અને રાજા શ્રેણુકને અધિકાર સાંભળે. તે આ સભામાં કેટલા શ્રેણીક બન્યા? શ્રેણીક રાજા મુનિ પાસે પોતાની ભૂલની ક્ષમા માંગે છે. તમને થશે કે શ્રેણીકે શું ભૂલ કરી હશે? મુનિ તે કેઈને અપરાધી માનતા નથી. એ તે ક્ષમાના સાગર હતા. તેમણે જે રાજાને અપરાધી માન્યા હોત તે આટલી સરસ રીતે સનાથ અને અનાથનું સ્વરૂપ સમજાવત નહિ. પિતાને ગુહે પ્રગટ કરતાં શ્રેણીક રાજા કહે છે હે ગુરૂદેવ! આપ એકાગ્ર ચિત્તે સમાધિવર્પક ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મેં આપે ભેગ ભેગવવાના સમયમાં દક્ષિા કેમ લીધી? એ તુચ્છ પ્રશ્ન કર્યો. મને આપનું ધ્યાન તેડાવવાને ને આ હલકો પ્રશ્ન પૂછવાનો શો અધિકાર હતે? મને અધિકાર ન હોવા છતાં મેં આપનું ધ્યાન તેડયું એ મારે પહેલે અપરાધ છે. રાજાએ અજ્ઞાનપણમાં મુનિને પ્રશ્ન પૂછે ને તેમનું ધ્યાન ભંગ કર્યું. તેની વારંવાર બે હાથ જેડી મુનિ પાસે ક્ષમા માંગે છે. તે વિચાર કરે. એ મોટા રાજા હોવા છતાં તેમનામાં કેટલી નમ્રતા હશે! રાજા કહે છે મારો પ્રશ્ન તુચ્છ હતો ને આપનું ધ્યાન મોટું હતું. તુચ્છ પ્રશ્નને માટે ધ્યાનમાં મહાન લાભની હાનિ કરી છે. એ મારે અપરાધ છે આ પ્રમાણે કહીને શ્રેણુક રાજા પોતાના ઉપર મુનિને મહાન ઉપકાર છે તે વાત પ્રદર્શિત કરે છે. બીજું આપે આપનું અમૂલ્ય ધ્યાન તેડીને ધર્મને ઉપદેશ આપે એટલે મારા મહાન ઉપકારી છે. હું આપના ઉપકારને બદલો કયારે વાળીશ? તમે મારા અનંતા ઉપકાવી-પ્રભુજી–પ્રભુજી! તમે મારા અનંત ઉપકારી. ગંદા વનમાં મારા માટે પાવન કેડી તમે પાડી...પ્રભુજી (૨) –તમે મારા આ દુનિયા તે અંધારું એક વન, કિરણના ક્યાયે થાયે ના દર્શન, ફેફે મારું જ્યાં ત્યાં અથડાઉ, અંધા જેવું કશું હું વર્તન, અનુકંપા જાગી તમને (૨) સાચી દિશા મને સૂઝાડી...પ્રભુજી તમે મારા
મારા પ્રભુ કહું કે મારા ગુરૂ કર્યું તમે જ મારા મહાન ઉપકારી છો. તમે મારા આત્મા ઉપર રહેલાં અંધકારને ઉલેચીને મને પ્રકાશ આપે છે. માટે હું આપને, ઉપકાર ક્યારે પણ નહિ ભૂલું. .
મેં બીજો અપરાધ એ કર્યો કે આપને મેં સંસારના ભેગે પગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે આપ આ ભરયુવાનીમાં આવા કષ્ટ શા માટે સહન કરો છો? તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલે. અને સુખેથી ભેગને ઉપભોગ કરે. હું આપના જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતે હતે. હું ભેગને કીડે આપને
Page #1012
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૭૩
પણ ભોગના કીડા બનાવવા ચાહત હતું. અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે. માટે મારે અપરાધ માફ કરે. આ રીતે રાજાએ અનાથી મુનિની પાસે પિતાના અપરાધની ક્ષમા માંગી. ત્યાર બાદ શું કર્યું – “gવં નિત્તા સ રાયસીહો” રાજસિંહ શ્રેણીકના હૃદયમાં મુનિસિંહ એવા અનાથી મુનિ પ્રત્યે પરમભકિત જાગૃત થઈ. અને પરમભકિત જાગૃત થવાથી તેમણે શું કર્યું? તે માટે ગાથામાં કહ્યું છે કે પોતાની રાણુઓ, બાંધવે, કર્મચારીઓ વિગેરે રાજસંપદા સહિત મુનિની પાસે આવી ક્ષમા પ્રાર્થના કરી અને ધર્મના અનુરાગી થયા.
બંધુઓ! આ ગાથામાં રાજા શ્રેણીકને અને અનાથી મુનિને બંનેને સિંહની ઉપમા આપી છે. સિંહ તે તિર્યંચ પ્રાણી છે છતાં રાજાને અને મુનિને બંનેને શાસ્ત્રકારે સિંહની ઉપમા આપી છે. તે સિંહમાં એવી કઈ વિશેષતા છે? પશુઓ ઘણું છે છતાં સિંહની ઉપમા કેમ આપી? શ્વાનની કેમ ન આપી? સિંહ અને શ્વાનમાં શું અંતર છે? તે પણ વિચારવાનું છે. ઘણી વખત શ્વાન (કૂતરા) પણ દેખાવમાં સિંહ જેવા દેખાતા હોય છે. તેના વાળ, દાંત અને પૂંછડી બધું સિંહ જેવું હોય છે. આ રીતે કૂતરે દેખાવમાં સિંહ જેવો હોવા છતાં શું કૂતરો સિંહ બની શકે ખરો? ના. કૂતરો જ્યાં સુધી ન ભણે ત્યાં સુધી ભલે સિંહ જેવો લાગે પણ ભસે ત્યારે સિંહ જેવી ગર્જના થાય ખરી? એ ભસે ત્યારે આ કૂતરે જ છે તેવી ખાત્રી થયા વિના રહેતી નથી. કૂતરા બાહ્ય દેખાવથી સિંહ જે લાગે પણ તેના ભસવા ઉપરથી તે સિંહ છે કે કૂતરે તેની ખબર પડી જાય છે. તેમ બાહ્ય વેશથી કઈ સાધુ બની ગયો હોય પણ તેના બોલવા ચાલવા ઉપરથી આ સનાથ છે કે અનાથ તેની ખાત્રી થયા વિના રહેતી નથી.
આ રીતે સિંહ અને કૂતરામાં તેના બોલવામાં અંતર છે ને બીજી રીતે વિચારીએ તે કૂતરાને કઈ લાકડી કે પથ્થર મારે છે ત્યારે તે લાકડી કે પથ્થરને પકડવા દોડે છે ને તેને બટકા ભરે છે. પણ મારનારને પકડતું નથી. પણ સિંહ લાકડી કે પથ્થરને પકડવા દેતું નથી. પણ મારનારને પકડવા દેડે છે. આ રીતે ઘણાં માણસો સંસારમાં સ્થાન જેવી પ્રકૃતિના હોય છે ને ઘણાં સિંહ જેવી પ્રકૃતિના હોય છે. સિંહ જેવી પ્રકૃતિવાળા માણસને કઈ ગાળે દે કે પથ્થર મારે છે તે તે ગાળે કે પથ્થરના મારને ન જોતાં ગાળો કે માર ઉત્પન્ન કયાંથી થયા તે જુવે છે. જે દુઃખ આવ્યું છે તે પેદા કયાંથી થયું તે દેખે છે. જેમ કે ગજસુકુમારના મસ્તક પર અંગારા મૂક્યા ત્યારે તેમણે સિંહ જેવી વૃત્તિ કેળવી કે અહો! મારા મસ્તકે અંગારા મૂકનાર તે મારે પિતાને આત્મા છે. સોમિલ તે માત્ર નિમિત્ત છે. આ રીતે રાજાને અને મુનિને અહીં જે સિંહ કહ્યા છે તેનું કારણ એ છે કે બંને સિંહ જેવી વૃત્તિવાળા હતા.
રાજા શ્રેણીક પરિવાર સહિત અનાથી મુનિને વંદન કરવા ગયા. તેનું કારણ એ
Page #1013
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર છે કે બીજા લકે પણ ધર્મ પામે. જો એજ્યા ગયા હતા તે કોઈ જાણત નહિ. જે એકલા મુનિને ખમાવવા ગયા હતા તે પિતાને માટે સુલભ હતું પણ નગરજને માટે સુલભ ન હતું. જગત એ ન જાણુ શક્ત કે રાજા પહેલાં કેવા હતા ને હવે કેવા બની ગયા? જે રાજા પહેલાં નાસ્તિક હતા તે રાજા જ્યારે રાજસંપદા સહિત મુનિને ખમાવવા માટે ગયા ત્યારે બીજા લેકે ઉપર તેમને કે પ્રભાવ પડેયે હશે! રાજાએ મુનિને ખમાવ્યા. તેમની સ્તુતિ કરી પછી શું બન્યું સ્ફસિય રોમ વો
- સિંહ સમાન રાજા શ્રેણીક સિંહ સમાન અનાથી મુનિને ખમાવી તેમની સ્તુતિ કરી વંદન કરી પિતાના મહેલે ગયા. પણ શું કરીને ગયા તે તમને ખબર છે? તેમણે પ્રદક્ષિણા કરીને મસ્તક નમાવીને અનાથી મુનિના ચરણ કમલમાં વંદન કર્યા. તે વખતે તેમના રોમેરોમમાં હર્ષ હતા. એટલે તેમના રૂંવાડા ઉભા થઈ ગયા. રોમાંચ થે તે ભક્તિનું ચિન્હ છે. રાજા શ્રેણીક અનાથી મુનિની ભકિતને વશ થયેલા હતા એટલે તેમને વંદન કરતાં મરાય ઉભા થઈ જાય તે સ્વાભાવિક છે. રાજા શ્રેણુક મુનિને વંદન કરીને ઘેર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર અલૌકિક આનંદ હતું. તે ગયા ત્યારે કેવા હતા ને આવ્યા ત્યારે કેવા હતા! જેમ કેઈ ભૂખે માણસ ભેજનશાળામાં આવે ત્યારે કે હોય છે ને ભજન કરીને જાય છે ત્યારે કે હોય છે! ભૂખ્ય હેય ત્યારે મુખ ઉપર આનંદ કે તેજ ન હોય પણ ભેજન કરીને તૃપ્ત થાય ત્યારે તેના મુખ ઉપર તેજ હેય છે ને? આ રીતે શ્રેણીક રાજા મંડીકક્ષ ઉદ્યાનમાં ગયા ત્યારે ફિકકા હતા પણ પાછા આવ્યા ત્યારે મુખ ઉપર તેજસ્વિતા હતી.
જે મુનિને સધ સાંભળી રાજા શ્રેણીકના જીવનમાં આટલું બધું પરિવર્તન થયું તે મુનિ કેવા હતા! રાજા શ્રેણીક રાજ્ય સંપત્તિથી સમૃદ્ધ હતા પણ અનાથી મુનિ ગુણોરૂપી સમૃદ્ધિથી સમૃદ્ધ હતા. શાસ્ત્રકાર કહે છે કે તેઓ ત્રણ ગુપ્તિથી યુક્ત હતા. તેઓ મન - વચન અને કાયાના સંયમમાં લીન હતા. તેમણે મન, વચન અને કાયા ઉપર ખૂબ નિયંત્રણ રાખ્યું હતું. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ મોહ રહિત થઈને પક્ષીઓની માફક નિરાવલંબી બનીને પૃથ્વી ઉપર વિચતા હતા.
બંધુઓ! ધન્ય છે આવા અનાથી નિગ્રંથને અને ધન્ય છે એવા પવિત્ર શ્રેણીક રાજાને રાજા શ્રેણીક સમ્યકત્વ પામી ગયા ને જેન ધર્મના અનુરાગી બન્યા. મહાવીર પ્રભુના પરમ ભકત બન્યા. ભગવાન અને ભગવાનના સંતે પ્રત્યે તેમને ખૂબ ભક્તિ જાગી. તેમની એવી પરમ ભકિત હતી કે તેના કારણે ભગવાન અવારનવાર રાજગૃહીમાં પધારતા હતા. ભગવાને ચૌદ ચૌદ ચેમાસા રાજગૃહી નગરીમાં કર્યો. તે ધરતી કેવી પવિત્ર હશે! રાજા શ્રેણુક ધર્મ પામ્યા તે જગૃહી નગરીમાં પ્રભુનું આવાગમન વધુ થયું ને કેટલાય
Page #1014
--------------------------------------------------------------------------
________________
શરદો સાગર
૯૭૫ પાપી જીવને ઉદ્ધાર થયો. પતિત પાવન બની ગયા. હિંસક અહિંસક બન્યા ને પોતે ધર્મને ઢંઢેરો પીટાવી તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાની આરાધના કરીને આવતી ચોવીસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકર થઈને અનેક ભવ્ય જીવોના તારણહાર બનીને ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવીને મોક્ષમાં જશે. સંતના સમાગમથી શ્રેણીક રાજા પવિત્ર બની ગયા. એમને સંવાદ આપણને લાભદાયી નીવડે. આ અધ્યયનના અમૂલ્ય ભાવ સમજી હૃદયમાં ઉતારી જીવનમાં તાણાવાણાની જેમ જે આત્મા વણી લેશે તેનું આત્મકલ્યાણ થશે.
છેલ્લી ગાથાઓ ખૂબ સુંદર ભાવથી ભરેલી છે. પણ સમયના અભાવે તેનું સંપૂર્ણ વર્ણન થઈ શકયું નથી. ફક્ત ટૂંકમાં અર્થમાં કહ્યો છે. હવે અંજના સતીનું ચરિત્ર પણ સાર રૂપે ટૂંકમાં કહી દઉં.
ચરિત્ર - પરાક્રમી હનુમાનકુમાર વરૂણ રાજા સામે ખૂબ કુશળતાપૂર્વક લડયે. બંને બળીયા હતા. હનુમાન નાને હતું છતાં તેનામાં જે આટલું બળ આવ્યું હોય તે તે બ્રહ્મચર્યનું બળ હતું. એક તે માતાપિતાએ બાર વર્ષ સુધી અણીશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ એક દિવસના અબ્રહ્મચર્યના સેવનથી હનુમાન કુમારનો જન્મ થયેલ હતા. અને પોતે પણ શુદ્ધ બ્રહ્મચારી હતા. તેમનું શરીર લેખંડી હતું. વરૂણ રાજા જે બળવાન રાજા પણ હનુમાનના બાહુપાશથી પકડાઈ ગયે. બ્રહ્મચર્યના પાલનથી આવા ભયંકર સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે, નેપોલિયને કેટલી વખત વિજય મેળવ્યો. એના વિજયનું કારણ શું હતું તે જાણે છે ને? તે ભણવા ગયો ત્યાં એક સ્ત્રી તેને, જોઇને મેહ પામી હતી. પણ નેપોલિયન ભણવામાં એ મસ્ત રહેતે કે કેઈના સામે દૃષ્ટિ સરખી કરતો નહિ. પહેલેથી તેનું ચારિત્ર નિર્મળ હતું. તેના બળે તે દર વખતે વિજય મેળવતે. પણ એક વખતે યુદ્ધમાં જતી વખતે પિતાની સ્ત્રીને જોઈને મનમાં વિકારી ભાવ આવી ગયો ને લડાઈ કરવા ગયે તો યુદ્ધમાં પરાજ્ય થયે.
- હનુમાન કુમાર પણ તેના બ્રહ્મચર્યના પ્રભાવથી વરૂણને જીતી ગયે. એનું પરાક્રમ જેઈને વરૂણ રાજા પણ મેંમાં આંગળા નાંખી ગયા કે શું આ છોકરાનું પરાક્રમ છે? અજેય યોદ્ધાઓને પણ તે જીતી ગયો. મારા સો સો પુત્રોને પણ તેણે હંફાવી દીધા તેને ખબર પડી કે આ પવનકુમારને પુત્ર હનુમાન છે. આ જાણે તેને ખૂબ આનંદ થયે. હનુમાને વરૂણ ઉપર વિજય મેળવ્યું પણ તેના ઉપર વૈર ન હતું. તરત તેના બંધન તોડી નાંખ્યા. વરૂણ રાવણના ચરણે નમી ગયે. તેણે રાવણના ચરણમાં શીર ઝુકાવ્યું પણ આમાં જાગી ઉઠ, અહો! આ સંગ્રામ આ જીવે અનંતી વાર કર્યો ને અનંતી વાર જય-પરાજ્ય થય ને તેના કારણે હજારે જીવેની હિંસા થઈ. તે હવે હું આત્મા સાથે એવો જંગ ખેલું કે પછી મારે આવા યુદ્ધ કરવા ન પડે. હવે તે આત્માનું
Page #1015
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
શાશ્વત રાજ્ય પ્રાપ્ત કરું કે જેથી આ નાશવંત રાજ્યની જરૂર ના રહે. એમ સમજીને ત્યાં ને ત્યાં વરૂણૢ રાજા વૈરાગ્ય પામ્યા ને આત્મકલ્યાણુ કરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. એટલે દરેક તેના ચરણુમાં ઝૂકી પડયા. રાવણે પણ વરૂણની ખૂબ પ્રશંસા કરી અને વરૂણૢના પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કર્યો.
૯૭૬
જીત્યા વરૂણ વિશેષથી, નૃપને કરે જુહાર, સ્થાપ્ચા સ્થાનક તેહને, અબ નહી' જીનસ લગાર, વરૂણ ઘર છે કન્યકા, સત્યવતી તસનામ, પરણાવી હનુમ’તને વર જાણી અભિરામ, વરૂણના વૈરાગ્યની વાત સાંભળીને આખી સેના એકી અવાજે ખેલી ઉઠી કે સૈાથી માટી જીતુ વરૂણરાજાએ મેળવી છે. જે આત્માને જીતે છે તે સાચા વીર છે. રાવણુને પણ તેની સાથે વૈર ન રહ્યું. વૈરાગ્યથી વૈરી પણ વશ થઇ ગયેા. વરૂણે વિચાર કર્યો કે હનુમાન જેવા તેજસ્વી કાઇ કુમાર નથી. આવે વ શેાધ્યેા જડશે નહિ તે મારી દીકરીને આની સાથે પરણાવું. વર્ણે પેાતાની પુત્રી હનુમાન સાથે પરણાવી અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરીને પાતે દીક્ષા લીધી. હનુમાનનું પરાક્રમ જોઇને સૌની આંખડી તેના ઉપર ઠરી ગઈ. રાવણ તે એ માટે હનુમાનના વખાણ કરે છે. હનુમાનનુ ખળ જોઈને શવણુ ખુશ થઇ ગયા.
હનુમાનકુમારનું બળ જોઇને રાવણે કરેલ સત્કાર ઃ
રાવણે હનુમંત પ્રશંસીયા, જીરપણેથી હેા રઘુવર કાય તા, મેટપ આણી મનાવીયા, પરાક્રમ દેખીને કર્યો પસાય તા, કાનના કુંડલ આપી, વળી આપ્યા છે અતિઘણાં વેશ તા, દીધી છે ભાણેજી આપણી, પરણ્યા, છે. પદમણીને આપ્યા છે દેશ તાસતી રે શિરામણી અંજના.................
હનુમાન, રાવણુ અધા પેાતાનું સૈન્ય લઈને પાછા લકામાં આવ્યા. ત્યાં આવીને રાવણે હનુમાનના ખૂબ સત્કાર કર્યો. નાની ઉંમરમાં આટલું બધુ પરાક્રમ જોઈને રાવણે તેની ખુબ પ્રશંસા કરી. અને તેને કાનના કુંડળ, ખીજા કિ ંમતી આભૂષણા ઘણાં પ્રકારના કિંમતી પેાશાક ભેટ આપ્યા. હવે રાવણુને વિચાર થા કે હનુમાન પરાક્રમી અને સૌર્યવાન છે. એનામાં કોઇ જાતની ખામી નથી. ખધા ગુણૈાથી યુક્ત છે. પ્રતાપી છે, પરાક્રમી છે તેનું કુળ પણ નિર્મળ છે તે। મારી પુત્રી તેની સાથે પરણાવું. એમ વિચાર કરીને પેાતાની પુત્રી, પેાતાની ભાણેજ તેમજ ખીજી વિદ્યાઘરની પુત્રીઓ, સુગ્રીવની પુત્રી એમ એક હજાર કન્યાએ હનુમાનની સાથે ખુબ કરિયાવર સહિત ઘણી ધામધૂમથી પરણાવવામાં આવી. તેમજ ઘણાં દેશ હનુમાનને ભેટ આપવામાં આવ્યા.
Page #1016
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર વિજયધ્વજ ફરકાવી હનુમાનકુમાર પોતાના દેશ જવા તૈયાર થયા -
રાવણને આદેશ લઈ, પરણી નાર આનંદ, હનુમંત આવ્યો નિજ ઘરે, માત-પિતા આનંદ.
હનુમાને રાવણની આજ્ઞા લઈને લંકાથી પ્રયાણ કરવા કહ્યું ત્યારે રાવણે પણ ખુબ ધામધૂમથી હનુમાનને શીખ આપી. હનુમાનકુમાર વરૂણ ઉપર વિજય મેળવીને હજાર વિદ્યાધર કન્યાઓને પરણીને આવે છે. તેવા સમાચાર પવનજી અને અંજનાને મળતાં હર્ષને પાર ન રહ્યો. આખું ગામ શણગારવામાં આવ્યું ને ખૂબ ધામધૂમપૂર્વક હનુમાનનું સ્વાગત કરવામાં આવ્યું. આવા પ્રતાપી પુત્રને જોઈને માતાપિતાની છાતી ગજગજ ઉછળે છે. હનુમાન નાનો છે પણ તેનું પરાક્રમ મોટું છે. હનુમાન અને તેની હજાર પત્નીઓ પવનજીને તથા અંજનાને પગે પડી આશીષ માંગતા પવનજી અને અંજનાએ તેમને આશીર્વાદ આપ્યા.
પવનજી તથા હનુમાનના પરાક્રમથી કઈ દુષ્ટ રાજા તેની સાથે બાથ બીડી શક્ત નથી સૌ તેમનાથી ડરે છે. આવા ન્યાયી રાજાના રાજ્યમાં પ્રજા પણ આનંદથી રહે છે. ને પવનજી પૃથ્વીનું રાજ્ય આનંદથી ભોગવે છે. હનુમાન પિતાજીની આજ્ઞા પ્રમાણે રાજ્ય કારભાર બધે સંભાળે છે. ને એક હજાર વહેઓ અંજનાજીની ખડા પગે સેવા કરે છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી જેવું સુખ પવનજી અને અંજના ભેગવી રહ્યા છે. આવા સુખમાં અંજના સતીને શું વિચાર આવ્યું? વિરાગ્ય રંગે રંગાયેલ અંજના સતી, પવનજી પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે." પાછલો પ્રહર છે યણને, ધર્મ ચિંતા કરે અંજના દેવી તો, ચારિત્ર મન માહે ચિંતવે, પવનજીને પાયે લાગી તતખેવ તે,
જન્મ-મરણું દુખ દેહિલા, રેગ-વિયેગ સંસાર કેલેશ તે, વિષયના સુખ પૂરા હુઆ, શિખ દ સ્વામી હું સંયમ લઈશ તે...સતી રે
અંજનાજી દરરેજ પાછલી સકે ધર્મ જાચિકા કરતા હતા. એક દિવસ રાત્રીના છેલલા પ્રહરે ધર્મ ચિંતવણુ કરતાં તેમને વિચાર આવ્યો કે આ સંસાર અસ્થિર છે. સુખ પછી દુઃખ અને દુખ પછી સુખ, સંગ પછી વિગ ને વિયોગ પછી સંગ આવ્યા કરે છે. મેં તે મારા જીવનમાં બધું અનુભવ્યું છે. કંઈ બાકી રહ્યું નથી. મારે હવે કંઈ જાણવાનું કે માણવાનું રહેતું નથી. સંસાર સર્વસબંધે ક્ષણિક છે. આ સુખમાં કયારે દાવાનળ લાગશે તે કહી શકાતું નથી. તે હવે હું મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લઉં. આવી ચિંતવાણા કરીને પવનજી પાસે આવીને પગે પડીને કહે છે સ્વામીનાથ! અનંતકાળથી આપણે આત્મા આ સંસારના રેંટમાં જન્મ-મરણરૂપ ચક્કર લગાવી રહ્યો છે. હવે મને જન્મ-મરણને ત્રાસ લાગે છે માટે હવે આપ મને આજ્ઞા આપે તે સંસાર ત્યાગીને હું સંયમના પંથે જાઉં. ત્યારે પવનજી કહે છે –
Page #1017
--------------------------------------------------------------------------
________________
૯૭૮
શારદા સાગર
પવનછ વલતા રે એમ કહે, દેવી ઘેર બેઠા કરો ધર્મ તા, હજુય બાલપણુ નહાનડા, સયમ લેો હૈ। ચેાથે આશ્રમ તા, તુમ સાથે અમે પણ આવથ્થું, દાન દેવા તણા કરજો હો ચાલ તા, અંજના થઈ રે ઉતાવળી, વિલંબ શું કરે ઘેાડારહ્યો કાળ તા-સતી રે...
હૈ અંજના! હજુ આપણી ઉંમર કયાં વીતી ગઇ છે. હમણાં સંસારમાં રહીને આપણે ધર્મ કરીએ ને પછી આપણે અને સાથે પાછલી ઉંમરે દીક્ષા લઈશું. અત્યારે સંસારમાં રહીને દાન, ધર્મ, આદિ તારી જે ઇચ્છા હાય તે કર પણ હમણાં તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. પરંતુ અંજનાના આત્મા ખુખ સજાગ અનેલા હતા. તેને મન એકેક ક્ષણ લાખેણી જતી હતી. તેથી કહ્યું. સ્વામીનાથ! જ્યારે આપણુ આયુષ્ય પૂર્ણ થશે તેની ખાત્રી છે? કાળ કયારે આવશે તેની ખખર નથી. આપણી કાયા પણુ કાચી માટીના કુંભ જેવી છે. કયારે વિષ્ણુસી જશે તે કહી શકાય નહિ. તેવી કાયાના શે। ભાસા અને મરણ આવશે ત્યારે ખબર નહિ આપે. માટે મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપે.
અજના સતીને સમજાવતાં પવનજી પણ વૈરાગ્ય પામી ગયા : અજનાના વચન સાંભળી પવનજીને પણ વૈરાગ્ય આવી ગયા ને મને જણા દીક્ષા લેવા તૈયાર થયા. પવનજીએ હનુમાનકુમારને મેલાવીને વાત કરી. હનુમાનને માતાપિતા પ્રત્યે ખૂબ માહ હતા. એ તેા માતાના ખેાળામાં માથુ મૂકીને રડવા લાગ્યું. એક હજાર પુત્રવધુએ અજનાને ઘેરીને બેસી ગઈ. અંજનાએ હનુમાનને કહ્યું - બેટા ! તું શા માટે રડે છે? આ સંસાર અસ્થિર અને અસાર છે. તન-ધન-પરિવાર, રાજ્ય આદિ કાઇ કોઈનું નથી. બધુ અહીં રહી જવાનુ છે. એક દિવસ સાને છેડવાનુ છે તેા હવે સ્વાધીનપણે શા માટે ન છોડવું? છેવટે હનુમાનને માતા-પિતાને આજ્ઞા આપવી પડી. હનુમાનકુમારે ખૂબ ધામધૂમપૂર્ણાંક અજના અને પવનજીના દીક્ષા મહાત્સવ ઉજવ્યેા.
અજના સતી અને પવનજીએ દીક્ષા લઇને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરી, ઉગ્ર તપ કરી રૂડી રીતે સંયમનું પાલન કરી આત્મકલ્યાણુ કર્યું.
આજે હવે છેલ્લે દિવસ છે. વીતરાગની આજ્ઞા પ્રમાણે હવે વિહાર કરવાના તેથી અનાથી નિગ્રંથને તેમજ અજના સતીના અધિકાર ખૂબ ટૂંકાવીને આપને સમજાવ્યે છે. વધુ ભાવ અવસરે. ૐ શાંતિ.
S
શારદા સાગર સમાપ્ત
GCS E
નોંધ : શારદાસાગર પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી મુદ્રણ દોષ છે. તે આ માટે વાચકોને વિનંતિ કરવામાં તે માટે શુદ્ધિપત્રકમાં જોશા.
S S S GH
હોય તો તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ આવે છે કે, આપને જ્યાં જ્યાં ભૂલ દેખાય
Page #1018
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
૯૭૯
શારદા સાગર પુસ્તકના અગાઉથી ગ્રાહક થનારની નામાવલી
પુસ્તકની સંખ્યા
પુસ્તકની સંખ્યા ૭૦૦ એક સંગ્રહસ્થ
૩૧ શ્રી વલ્લભજી નરભેરામ ઘેલાણી ૫૦૧ શ્રી મણિલાલ શામજી વિરાણી અને પરિવાર L૨૫ ,, શા. શાંતિલાલ લાલચંદ ૨૫૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ઘાટકોપર
, મનસુખભાઈ કપુરચંદ તેજાણી ૨૦૧ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી વાંકાનેરવાળા- ૨૫ ચંદુલાલ હુકમીચંદ મહેતા, ચંદ્રલોક અને રસિકલાલ ન્યાલચંદ દેશી
શા. ચીમનલાલ છોટાલાલ ખંભાતવાળા - ચુનીલાલ મૂળજીભાઈ મટાણી
વાડીલાલ ફુલાભાઈ ઝવેરી ખંભાતવાળા નેમચંદ નાનચંદ શાહ, કાંદાવાડી
ચંદ્રાબહેન ઝવેરી. પાનાચંદ ડુંગરશી તુરખિયા
૨૫ , કાંતાબહેન શાંતિલાલ ઝવેરી. ચંપાલાલ હરખચંદ કોઠારી
૨૫ , કોકીલાબહેન પ્રભુદાસ શાહ જામનગરવાળા ગિરજાશંકર ખીમચંદ શેઠ
ભવાનજી મેઘજી. . ખેમચંદભાઈ કોઠારી
૨૫ જોરમલભાઈ લક્ષ્મીચંદ ઝવેરી. આ વર્ધમાન સ્થા. જૈન ધર્મસ્થાનક, વિલેપાલ ૨૫ , હરખચંદ માંડણ, કોલાબા રતનચંદ લક્ષ્મીચંદ પરીખ
૨૫, બાલચંદ સાકરચંદ સાણંદવાળા નાનચંદ શાંતિદાસ સ્થા. જૈન સંઘના
કાંતિલાલ કેશવલાલ ભાઈઓ સાણંદ
૨૫ ,, ભગવાનજી મૂરજી ૫૧ , છગનલાલ નાનજી શાહ
૨૫ ,, જેઠાલાલ મૂરજી , ૧૧ , લાભુબહેન કે. કે. સંઘવી
૨૫ ,, વસનજી મૂજી ઝબકબહેન મેહનલાલ દફતરી
૨૫ ,, ડુંગરશી મૂરજી. ૫૧ , બાગુબહેન કીર્તિલાલ ભણશાળી
૨૫ - ચંદુલાલ એસ. મહેતા હરીલાલ જેચંદભાઈ દેશી
૨૫ , સમરતબહેન ચત્રભૂજ વેકરીવાળા દુર્લભજી પોપટલાલ પટેલ
૨૫, બચુભાઈ જાદવજી હરકીશનભાઈ સુભદ્રાબહેન રસિકભાઈ ઝવેરી
૨૫ શ્રી હૈ. સ્થા. દરિયાપુરી સંઘ, સુરત ૫૧ , સુભદ્રાબહેન દલપતભાઈ ઝવેરી
૨૫ , લાખાઈબહેન દેવશી ખેતશી નિસર ધીરજલાલ પરમાણંદ દેસાઈ, ડેડાણવાળા ૨૫ નગીનદાસ કલ્યાણજી શાહ ૫૧ - ગિજુભાઈ ઉમિયાશંકર, દાદર
૨૫ પ્રતાપ એન્ડ બ્રધર્સ ચાંદીવાળા '૫૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, કોટ
૨૫ થી ૧. સ્થા. જૈન સંઘ, દાદર ૫૧ શ્રી ૧. સ્થા. જૈન સંઘ, બડેલી
૨૫ , હરકીશનદાસ શામળાજી પારેખ ૫૧ શ્રી ૧. સ્થા. જૈન સંઘ, મુલુન્ડ
1. જશવંતીબહેન ઝવેરી. ટે. ૩૬૦૨૬૭ ૫૧ શ્રી વર્ધમાન જૈન સંઘ, આચારોડ, સંઘાણી ૨૫ ધીરજલાલ વૃજલાલ મહેતા, બોમ્બે હાર્ડવેર ૫૧ મફતલાલ ચુનીલાલ ઝવેરી ખંભાતવાળા. ૨૫ : હરકીશનભાઈ પારેખ C/o સુકુમાર કંપની,
- હ. કૃષણાન્તભાઇ, તથા જગદીશભાઈ ૨૫ શ્રી ૧. સ્થા. જૈન સંઘ, અંધેરી (વેસ્ટ) : ૫૧ શ્રી મનહરલાલ ચુનીલાલ વેકરીવાળા
૨૫ શ્રી જૈન ભુવન અંધેરી (ઇસ્ટ) .. રમણિકલાલ નાગરદાસ શાહ, ઘાટકોપર
.શાંતિલાલ ઠાકરશી શાહ ૩૪ , અમદાવાદ છ કોટી સ્થા. જૈન સંઘ ૨૫ , અમચીબહેન ચત્રભુજ હ. મણિલાલ પંચાભાઈ શેઠ,
- મોતીલાલ છોટાલાલ મેઘદૂત રવિચંદ સુખલાલભાઇ, દાદર
૨૧, નીલાબહેન વિનયચંદ દેસાઈ, ચીંચપોકલી મેઘજી વેલજી શાહ
એલ. એમ. શાહ નંદલાલ તારાચંદ વેરા
૨૧ - જ્યોતિબહેન છોટાલાલ મેઘદૂત ૨૫. શા. વીરચંદ મીઠાલાલ લાલપુરવાળા ૨૧ , એસ. લવચંદની કે. ૨૫ , મણિબહેન કુશળચંદ હીરાણી
૨૧ , રજનીકાબહેન અરૂણભાઈ મહેતા
Page #1019
--------------------------------------------------------------------------
________________
2
B
E
પુસ્તકની સંખ્યા ૨૧ શ્રી નયનાબેન હર્ષદભાઈ મહેતા
, પલ્લવીબહેન દિલીપભાઈ મહેતા ૨૧ , અભેચંદ મેહનલાલ વોરા
, વર્ધ. સ્થા. જૈન સંઘ, ચેંચપોકલી ૨૧ , અતુલ પ્લાસ્ટીક ૧૫ શ્રી ધે. સ્થા. જૈન સંઘ, ખેડા
, પ્રવીણભાઈ ડાહ્યાભાઈ દોશી, ગ્રાંટરોડ, , તેજશી નથુ
કુસુમબહેન કાંતિલાલ શાહ, ઘાટકોપર
તારાચંદ દીપચંદ અવલાણી, માટુંગા ૧૫ અમીચંદ ઓઘડભાઈ સંઘવી ૧૫ શ્રી ઝરીયા સ્થા. જૈન સંઘ : નગીનદાસ ૧૪ ,, દેવકાબાઈ જાદવજી, ચીંચપોકલી ૧૧ શ્રી વિનયચંદ્ર હરજીવન શાહ સાયન ૧૧ , ખેડીદાસ ગણેશભાઈ ધંધૂકા , હિંમતલાલ હરજીવનદાસ ઘાટકોપર
ચીમનલાલ મેહનલાલ ગેસલીયા , છોટાલાલ મોહનલાલ ગેસલીયા - અમૃતલાલ મોહનલાલ ગેસલીયા
, રમણીકલાલ મેહનલાલ ગોસલીયા ૧૧ , મગનભાઈ ભૂરાભાઈ, ૧૩૨, ભગતવાડી ૧૧ , જેઠાલાલ લીલાધર ખામાણી
શાંતિલાલ વર્ધમાન બનાણી અમદાવાદ ૧૧ , જયંતીલાલ તારાચંદ શાહ ઘાટકોપર ૧૧ જેસીંગભાઈ ત્રીકમજી દડિયા મુંબઈ ૧૧ , ગીરધરલાલ ત્રીકમજી દડિયા સાયન ૧૧ , વકીલ ગુલાબચંદ હીરાચંદ સંઘાણી ૧૧ ,, જેઠાલાલ વીજપાર શાહ, માટુંગા
નટવરલાલ હરખચંદ શાહ માટુંગા ૧૧ , વૃજલાલ કપુરચંદ ગાંધી ઘાટકોપર ૧૧ , શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, થાણા. ૧૧ , પ્રાણજીવને જુઠાભાઈ ૧૧ , રતનશીભાઈ, આણંદ
- મણીલાલ વીરજીભાઈ વકીલ ૧૧ , રસીકલાલ નાનાલાલ ગાંકાણી
ટોકરશી મૂળજી હરિલાલ પ્રાગજી શેઠ
વર્ધમાનભાઈ પ્રભુદાસ તુરખીયા સાયન .. ચીમનલાલ હીરાચંદ કાપડીયા સાણંદ
શારદા સાગર પુસ્તકની સંખ્યા ૧૧ શ્રી વાડીલાલ છગનલાલ શાહ, સાણંદ ૧૧ ,, ચંદનબહેન ભેગીલાલ મહેતા તારદેવ ૧૧ ,, કાંતિલાલ જેચંદભાઈ સંઘવી વીરમગામ
નાગરદાસ માણેકચંદ શાહ, લખતર ૧૧ , સરોજબેન મહેન્દ્રભાઈ શાહ, મદ્રાસ ૧૧ , નરભેરામ લવચંદ કામાણી ૧૧ , એમ. એમ. સંઘવી ૧૧ , ભદ્રીકભાઈ કે. શાહ ખંભાતવાળા
ચુનીલાલ ચત્રભુજ કોઠારી ૧૧ , ગુણવંતરાય અમૃતલાલ શાહ ૧૧ , કલાપી સ્ટોર્સ, કોલ્હાપુર ૧૧ , પ્રેમજી ભીમજી ૧૧ , શ્રી સ્થા. જૈન સંઘ, કલ્યાણ ૧૧મહિલા મંડળ દાદર ૧૧ , શાંતિલાલ ચુનીલાલ ઝવેરી ૧૦ , સગરામપુરા સ્થા. છ કોટી સંઘ, સુરત ૯, પીયુષભાઈ રૂગનાથ દોશી ૫, લક્ષ્મીચંદ છબીલદાસ સંઘવી -
શાહ દમયંતીબેન અંબુભાઈ ખંભાતવાળા ૫, અમથીબાઈ કસ્તુરચંદ, હરીપુરા, સુરત ૫ , મહાસુખભાઈ, ઘાટકોપર
, રતીલાલ હીમજી ગાંધી મુંબઈ , વિનયચંદ્ર, વાડીલાલ સંઘવી, મદ્રાસ
કાંતિલાલ લક્ષ્મીચંદ મોદી દોલતનગર,
શાંતિલાલ ચંદુલાલ મહેતા, ૫ , નગીનદાસ નાનચંદ સપાણી
હરજીવન પ્રેમજી બાવીસી ૫, નરશી કરમણ, મદ્રાસ
સુમનભાઈ જેમલભાઈ, માટુંગા
સુખલાલ સુવાલાલ નંદરબાર ૫ , દલીચંદ એન. શેઠ
હરિલાલ જેઠાલાલ, મલાડ 2. કેશવલાલ પોપટલાલ ભાવસાર
કાળીદાસ વાડીલાલ ભાવસાર હિંમતલાલ ભગવાનજી , જીવણલાલ પુંજાભાઈ સંઘવી
Page #1020
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
પુસ્તકની સંખ્યા ૫ શ્રી કાંતિલાલ કમળશી જેઠાલાલ નેમચંદ શાહ મતવાળ
99
૫ ૫
99
જયસુખલાલ પરસોતમ ૫ સુમતિલાલ કેવળચંદ દોશી
99
૫
છોટાલાલ મોતીચંદ, ખંભાત
39
કનૈયાલાલ ખેતશી, પાર્લા
99
99
ગીરધરભાઈ મંછાચંદ નવલચંદ જીણાભાઈ, દાદર
""
જયંતીલાલ પ્રભુદાસ
99
99
રમેશચંદ્ર વાડીલાલ વાડીલાલ પોપટલાલ ગોસલીયા
99
99
રસિકલાલ શીવલાલ ગાંધી પ્રીતમલાલ મોહનલાલ દફ્તરી
૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ - ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫
99
દીલીપકુમાર વનેચંદ માટલીયા ચંપકલાલ મણીલાલ અજમેરા જીંગલાલ જીવરામ કોઠારી ગુલાબબહેન ઉમેદલાલ, ગોવાલીયાટૅન્ડ
,,
99
સ
99
નટવરલાલ છોટાલાલ ઝવેરી સુશીલાબહેન ચંદ્રકાન્તભાઈ મહેતા
"9
99
જાબહેન નાનાલાલ, પાટણવાળા જેસીંગલાલ નટવરલાલ કોઠારી
39
99
૫ સુભદ્રાબહેન કુમારપાળ ૫ નટવરલાલ ત્રીકમલાલ, સીમલા હાઉસ
99
૬
99
ખીમજી ધનજી ગ્રાંટરોડ ૫ નાનચંદ મગનલાલ સવાણી
99
૫
ગાંગજી ખીમજી શાહ, સાયન
99
૫ ગુલાલ સંઘરાજ બાવીસી
39
૫
અમુલખ હીમજી ગાંધી, મલાડ
99
૫ લાલભાઈ લધાભાઈ
""
૫
પનાલાલ કપુરચંદ
99
99
૫ ગિરધરલાલ ખીમજી ૫ જયંતીલાલ પ્રભુદાસ .
૫ સવાઈલાલ ખેતશી સંઘવી
99
૫ અમુલખ મોહનચાલ
99
૫
નગીનદાસ નાનચંદ
39
પુસ્તકની સંખ્યા ૫ શ્રી માધવલાલ ભાઈલાલ લક્ષ્મીચંદ ચતુરભાઈ વોરા
લાભુબહેન દલીચંદ દોશી
અમૃતલાલ ધન, બરવાળા
મગનલાલ ધરમશી
૫
૫
૫
૫
૫
૫
૫
૫
૭
૭
૭
૭
૬
૫
૫
૫
૭
૭
૫
૫
""
99
૩૯
99
૫
"9
99
૫
99
39
"9
99
99
99
99
99
99
99
99
99
99
99
99
1 '
૧૫૧ છૂટક ચોપડીઓ વાલકેશ્વર
99
""
૧૦૧ કાંદાવાડી સંઘ
99
૫૧ બેરીવિલ સંઘ પુસ્તકો, ખંભાત સંપ
૧૧ રતનશી આણંદ
૧૧ કલ્યાણ સં ૧૧ પુંજાલાલ ભાઈલાલ સંઘવી
૫
અમૃતલાલ ધન, બરવાળા
મગનલાલ ધરમશી
99
99
99
99
39
બાબુલાલ પુનમચંદ
જેચંદભાઈ જમનાદાસ તેજાણી
નરસિંહદાસ પોપટલાલ
39
હીરાબહેન ચત્રભુજ સરવૈયા
હરજીવન કેશવજી બિરિયા
""
ચંદુલાલ ધરમચંદ પોપટાણી
ચીમનલાલ કે. શાહ
સ્થા. જૈન સંઘ, વસે
જયંતીલાલ શાંતિલાલ, પેડર રોડ
સ્થા. જૈન સંઘ, મહુવા છે. મનસુખભાઈ
ચંપાબહેન હેમચંદ દોશી, વિલેપાર્લા
લક્ષ્મીચંદ છબલદાસ સંઘવી, ચીંચપોકલી
સમજુબહેન ટાલાલ ગાળિયા સ્વરૂપાબેન કુંવરજી વોરા
મોહનલાલ અમરચંદ, નવસારી
અંબાલાલ છોટાલાલ, ખંભાતવાળા
99
૯૮૧
એમ. ચીમનલાલ હ. સી. એમ. અનાવિલ
કૃષ્ણલાલ નટવરલાલ સીમલા હાઉસ
૨૫ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ શાંતાક્રુઝ
Page #1021
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ-પત્રક
૨ ૦ ૦
શુદ્ધિ तव तेणे નિર્મળ માનનીય પર્યાયભાવ
પૂજે એકાગા વાંધો?
પણ
૧૪
જે
સાધના
નરકમાં रण्णवासेणं
છે.
વ્યા. નં. પૂષ્ઠ લીટી અશુદ્ધિ
શુદ્ધિ વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૧ ૨ ૭ તને
" તેને ૧૧ ૯૧ ૨૩ તે તેના ૧ ૨ ૨૩ કમનું
કર્મનું ૧૧ ૯૨ ૨૭ નિમળ ૧ ૫ ૨૧ ઘરમાં
ઘરમાં ૧૨ ૧૦૦ ૩૦ માનનિય (૨ ૯ ૨૮ પૈણ
૧૩ ૧૧૦ ૧ પયાવભાવ अवहरति
अवहरंति on ૧૩ ૧૧૦ • ૨૯ પજે ૧૩ ૧૧ જેવો
જેવા ૧૪ ૧૧૫ ૨૮ એકગ્ર ૧૪ ૧૦
गई ૧૧૯ ૧૯
વાધો ૧૫ ૨૬ બચકા
બાચકો
૧૨૫ ૨૧ જેવા ૧૮ ૨૯ णिग्गंथे वच्चे णिग्गथेति वच्चे
૧૨૫ ૩૦
સાધના બેનાતર બેનાતટ
૧૨૬ ૩૦
નસ્કમાં ૨૪ ૨૫ दोग्गइं
दुग्गइं ૧૩૧ ૨૨ रणवासेण ૨૬ ૩૧ સહય જ દ્રષ્ટિ સમદૃષ્ટિ
૧૩૭ ૨૦ અને કોઈના આવ્યાનું ૦ ૧૭ ૧૩૮ ૬ એ તે ६ से णिओ
सेणिओ
૧૩૮ ૧૦ યુવડ ૩૬ ૯ મહા નિર્ગથીક મહા નિગ્રંથીય ૧૭ ૧૩૯ ૨૩ સૌમ્યતાં -- ૪૨ ૧૬ ચેલ્લાસને ચેલ્લણાને ૧૭ ૧૩૯ ૩૧ મકોડામાં
૪૬ ૧૩ હંજીન ગાર્ડન હંગગ ગાર્ડન ૧૭ ૧૩૯ ૩૧ માન હતું ૬ ૪૭ ૨૦ સજે છે. સમજે છે ૧૭ ૧૪૨ ૨ વાપો ૭ ૫૩ ૬ કરી
કરી ૧૭ ૧૪૨ ૫ વ્રજના ૭ ૫૯ ૨૮ લાડકવાયી લાડકવાયી ૧૭ ૧૪૨ ૫ ચીકણું ૭ ૬૦ ૨૪ મિલેટ્રી
મિલિટરી ૧૭ ૧૪૩ ૧૧ દીકર ૮ ૬૪ ૧૭ ગુરૂદેવવું
ગુરૂદેવનું ૧૭ ૧૪૫ ૮ હે બાદશાહ ૯ ૭૧ ૨૩ અધરી
અઘરી ૧૭ ૧૪૫ ૩૦ મુંજ તણે ૯ ૭૩ ૪ w
૧૭ ૧૪૬ ૭ બને ૧૦ ૮૦ ૨૪ ક્ય
" કર્મ ૧૭ ૧૪૬ ૧૩ આગળ ૮૧ ૬ શાંત રહે શાંત રહ્યો તે ૧૭ ૧૪૬ ૧૫ ધર્મકિયાએ
ચણી બેર સમાન ૧૮ ૧૪૭ ૯ રખડતા ૮૧ ૧૧ બંને રીતે કઠણ છે. બંને રીતે કઠણ ૧૮ ૧૪૭ ૧૪ અનુપાવંત
- તે સોપારી સમાન ૧૮ ૧૪૮ ૨ તેષાંધવો ૧૧ ૮૮ ૧૮ કલ્યાણ કરી કલ્યાણકારી ૧૮ ૧૫૦ ૧૦ પ્રકાશન હો ૧૧ ૮૮ ૨૮-સમ્યફવ સમ્યકત્વ ૧૮ ૧૫૨ ૨૮ સ્વામીનાથ ૧૧ ૯૦ ૩૦ તસT
તસ્ય ૧૯ ૧૫૬ ૯ વેર
એ તો
ફુવડ સૌમ્યતા મંકોડામાં માન હતું ? वज्रलेपो વજના ચીકાણું
દીકરા! હે બાદશાહ! મુજ તણે
બંને તેના આગળ ધર્મક્રિયાઓ
રખડતો અનુકંપાવંત તેમજ પ્રકાશ ન હતો સ્વામીનાથ!
पेच्च
9
Page #1022
--------------------------------------------------------------------------
________________
શારદા સાગર
વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ
૧૯
૧૫૬ ૧૦
૧૯
૧૫૭ ૧૦
૧૯
૧૬૦ ८
૨૦
૧૬૭ ૨૦
૨૦
૧૬૮ ૧૫
૨૧
૧૬૯ ૨૯
૨૨
૧૭૫
૭
૨૨
૧૭૫
૬
૨૨
૧૭૫ ૧૯
૨૨
૧૮૦ ૪
૨૨
૧૮૧
૩
૨૨
૧૮૧
૭
૨૨
૧૮૧ ८
૨૨
૧૮૧ ૧૯
રૂં
૨૨
૨૨
૨૨
૨૨
૨૩.
૨૩
૨૩
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૫
ZE Z W W w w
૨૫
૨૫
૨૬
૨૬
૨૬
૨૬
पुणरवि
હૈયમાં
ઘા
શા માથે
અજના
પંચગતિમાં
અનત
૧૯-૮-૭૫
પણ જે
.
સત
ત્યરે
લોખંડનું વાપર વે
૧૮૨
૧
૧૮૨ ૩
૧૮૨ ૧૦
૧૮૨
૧૭
૧૮૨ ૨૯
૧૮૫ ૧૬
૧૯૨ ૧૭
૧૯૪ ૫ ના
૧૯૫ ૨ किंचि
૧૯૭ ૧
૧૯૭ ૩૦
૧૯૯ ૧૦
૧૯૯ ૨૬
૨૦૪ ૧૮
૨૦૭ ૫
૨૦૭ ૧૪
૨૦૯ ૬
૨૧૦ ૧૯
૨૧૦ ૨૨
૨૧૧ ૨૧
મધુરુ
ચિહ્નો
ચઢે છે
તો શા દીકરીના
ઘડિયાળનું ડાયલ
માનવનું
ડાયલ સુંદર
સુંદર
વિંટબણા
વિટંબણા
ભાવિ ભાયના ભાવિના ભયના
તે
R
ભગવવી
અનુપા
એ અમે ના
ઉદર
siss
बलंयारि
पाया - कुरं
માપના ઉદયથી
શુદ્ધિ
पुरवि
હૈયામાં
વા
इड्ढिमन्तरस्स
मगहाहिओ
કરની
શા માટે
જના
પંચમીગતિમાં
અનંત
૧૪-૮-૭૫
પાણીને જે
સંત
ત્યારે
લોખંડનું
વાપરવા
મધુરુ
ચિન્હો
ગે છે તે। દીકરીના
કર્મના कंचि
ભાગવવી
અનુકંપા
એ
ઉદાર
બે કાંઠ
वलयारि
पापा कुर
પાપના યહી
इड्ढिमन्तस्स
मगहा हिवो
જેને
વ્યા. નં. પૃષ્ઠ લીટી અધુનિ
૨૬. ૨૧૨
૩
૨૬
૨૧૨
૧૫
૨૬
૨૧૩
૫
૨૬
૨૧૫
૧૨
૨૬
૨૧૫
૯
૨૭
૨૧૮
૧૮ શખ
૨૭
૨૧૮
૨૦
૨૭
૨૧૯
૩
૨૭
૨૧૯
૧૦
૨૭
૨૧૧
૧
૨૭
૨૨૨
૨૩
૨૭
૨૨૩
૨૧
૨૭
૨૨૩
૨૩
૨૮
૨૨૪
૧૫
૨૮
૨૨૬ ૧૨
૨૮
૨૨૮
૨૬
૨૮
૨૩૩
૧૨
૨૮
૨૩૩
૧૮
*_*_*_*
૨૯
૨૯
૩૦
૩૦
૩૦
૩૨
૩૩
૩૩
૩૩
૩૫
૨૩૪
૨૩૪
૨૩૪
૨૩૮
૨૩૮
૨૩૮
૨૪૦
૨૪૬
૨૪૭
૨૫૦
૨૬૬
૨૭૪
૨૭૬
૨૭૭
૨૯૧
? * .
૨૮
૧૧
૧૮
૨૮
૨૦
८
2 2 2 2 2 2 2
૨૯
૧૧
૧૧
૧૪
૫
કહે ખાપના
હીરા
૨૫
બગલા
થયેલું
કૅનુમાની
બંગલા
ધાયેલું
કેનુમતી
શંખ
તેનામાં
કદાચ
પંચજન્ય
હિંસા!
માટે
આમ કહી
ગામમાં બંધનમાંથી
કષ્ટો
તપાસ
સયમ
સંયમ
શ્રમ યજ્ઞત્ત એ શબ્દો કાઢી
સેનાનાં
કદચ
પંચજન્મ
હિસા !
સાર્ટ
આ રી
ગામના
બંધનમાંથી
સ્ટ્રોકારો
તપાંસ
૧૮ કાઈની
૫૧
દારિદ્ર
कक्सवाहो
નાંખીને વાંચવું
છૂટી
સાંભળાતાં
સાંભળતા
બાળી
બી
પુણ
ક્ય ઉત્ત,સુ. .૧૯ પરચુરણ ગાયા આમાં ૨૧મી છે ને ? દૃષ્ય
ગાથા ૯૨ છે ને?
દરિદ્ર
कस्सनाहो
ધૂતા
भुजगो
૯૮૩
શુદ્ધિ
કહે આપના
હીરાનો
का
પણ જ
સંકિચ
તા.
भुजंगो કોઈની
किं
ખજ સંકોચ
Page #1023
--------------------------------------------------------------------------
________________
૯૮૪
શારદા અગર
શુદ્ધિ
કથાઓ ખૂબ
1
-
૪૩૫.
૩૨૩
:
૫૦
વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ
શુદ્ધિ ૩૫ ૨૯૩ ૧૬ : પરાવર્તન પરિવર્તન ૩૫ ૨૯૭ ૮ કમયોગે કર્મયોગે ૩૫ ૨૯૭ ૧૩ મત્રો
મંત્ર ૩૬ ૨૯૯ ૧૮ શ્રાવણ સુદ ૭ શ્રાવણ વદ ૭ ૩૬ ૩૦૧ ૪ આવ્યા આવ્યો ૩૬ ૩૦૨ ૨૪ તુર્મ ૩૬ ૩૦૨ ૨૫ મવડું
મવડું ૩૬ ૩૦૨ ૨૫ રહિતો नराहिवा ૩૭ ૩૧૦ ૩ ગાથા ૧ ગાથા ૪૮ ૩૭ ૩૧૧ ૪-૫ એકલ
એકલો ૩૭ ૩૧૫ ૨૧ આજના ૩૮ ૩૧૭ ૧૦ કયા ૩૮ ૩૨૧ ૩૧ ખબ
નવ વર્ષની ઉંમરમાં બાલ્યાવસ્થા વીતી જવા પર
અને યુવાવસ્થા પ્રાપ્ત થયે ૩૯ ૩૨૫ ૧૯ શ્રાવણ સુદ ૧૦
શ્રાવણ વદ ૧૦ ૩૩૫
સમ્યક જ્ઞાન સમ્યકજ્ઞાન ૩૪૨
ભગવાનને ભગવાને ૪૧ ૩૪૨ ૧૪ સૂ. અ ૯ સુય. અ. ૮ ૪૧ ૩૪૪ ૨૬ દાનાં
દેને ૪૨ ૩૫૩ ૧૬-૧૭ જીવરાજ જીવરામ ૪૨ ૩૫૪ ૨ સહકુટુંબે
સહકુટુંબે ૪૨ ૩૫૫ ૧ યુવાનિ ૪૨ ૩૫૫ ૧૮ ઉતર્યો
ઉતાર્યા ૪૪ ૩૭૧ ૩૧ પંડિતજીએ પ્રધાનજીએ ૪૪ ૩૭૪ ૨૦ યજ્ઞ
નેત્રયજ્ઞ જ ૩૭૪ ૧ કોલ્ડ્રીંગ કોલ્ડ્રીંક ૪૪ ૩૭૪, ૨૮ પૈસના ૪૪ ૩૭૫ ૭ પરેસવાની પરસેવાની ૪૪ ૩૭૮ ૩૧ ૫
પગ ૪૫ ૩૮૧ ૧૧ ઈન્દ્રિઓને ઈન્દ્રિઓને ૪૫ ૩૮૨ ૩૧ પણકમાંટૂ તમને પણ
ટુંકમાં તમને
વ્યાં. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૪૫ ૩૮૬ ૨૫ વર:
- ૧૮: ૪૫ ૩૮૮ - ૬ આત્મ
આત્મા ૪૫ ૩૯૦ ૧૪ બન્યા
બન્યાં ૪૬ - ૩૯૬ ૧૬ સદકાળ સદાકાળ ૪૬ ૩૯૭ ૩ મુખાવિંદ મુખાવિંદ ૪૬ ૩૯૯ ૫ જાણી છે જાણે છે. ૪૬ ૪૦૦ ૨૮ તરીકે તરીકે તરીકે ૪૮ ૪૧૬ ૩ ક્રોધ
ક્રોધે ૪૮ ૪૨૦ ૫ રિદ્ધિમાન ઋદ્ધિમાન ૪૯ ૪૨૭ ૩૦ ગ્રામનુગ્રામ ગ્રામનુગ્રામ ૪૯ ૪૨૫ ૨૫ હે આદર્શનીય! હે અદર્શનીય! ૫૦ ૪૩૩ ૫ વિમાન વિરમી ન ૫૦ ૪૩૫ ૨૩ જીવનના
જીવના ૪૩૫ ૩૧ પણ
પાણી ૪૩૮ ૧૮ ગાથા
ગાથા ૫-૬ ૮ ગાથા ગાથા ૭૩ ૪૪૮ ૨૯ પિની
પિતાની પર ૪૪૯ ૯ સમકિત દેવો સમકિતી દે ૫૨ ૪૪૯ ૧૨ કરે છે. પર ૪૫૩ ૧૬ ઈગિયાગાર ઈંગિયાગાર ૫૩ ૪૫૭ ૭ મટે
માટે ૫૩ ૫૭ - ૧૨ કા ૫૩ ૪૬૧ ૪ મહાસતીજીના મહાસતીજીનું
ચાતુર્માસ હતા ચાતુર્માસ હતું ૫૩ ૪૬૨ ૨૧ ચિત્રપોકલીથી ચચકલીથી ૫૩ ૪૬૩ ૧ કરવી ૫૪ ૪૭૨ ૨૩ પને
પીને ૫૫ ૪૭૪ ૨૨ બિચો
બિચલી ૫૫ ૪૭૫ ૩ શિલ
શિથિલ ૪૮૪
विवरन्तरं विवरन्तरे ૫૬ ૪૮૬ ૨૪ પોતના પિતાના -૫૭ ૪૯૨ ૧૬ ચલાવી
ચળાવી ૫૮ ૫૦૨ ૨૫ ઉત્ત.સૂ.અ. દશ. સૂ. અ. ૪
૪ ગાથા ૭ ગાથા - ૭ ૫૮ ૫૦૨ ૨૦ સૂય.સૂ..૪ દશ સૂ. એ. ૪.
ગાથા ૮
ગાથા ૮
કરી
યુવાની
પૈસાના
Page #1024
--------------------------------------------------------------------------
________________
, શુદ્ધિ
બંને
ખૂબ
૨૨
૭૨૪
સ્વયં
શારદા સાગર
૯૮૫ વ્યા. ન. પુષ્ઠ લીટી અશુદ્ધિ શુદ્ધિ વ્યા. નં પુષ્ઠ લીટી અશુદ્ધિ ૫૮ ૫૦૩ ૮ લુએ સૂએ લૂખો - સૂકો ૭૯ ૬૮૭ ૯ આપણાંથી આપણાથી ૫૮ ૫૦૪ ૧૦ કમાશે કમાશો તો ૮૦ ૬૯૨ ૨૩ પુદ્ગલના પુદ્ગલની ૫૯ ૫૧૧ ૪ બધુઓ બંધુઓ! ૮૧ ૭૦૧ ૨૨ ભાદરવા વદ ૧ આસો વદ ૧ ૫૯ ૫૧૨ ૨૪ મrfી આયા ૮૧ ૭૦૩ ૯ નરક
નારકી ૬૦ ૫૧૯ ૧૮ આસુરા
આસુરી ( ૮૧ ૭૦૩ ૨૫ અગે
અંગે ૬૧ પ૨૬ ૨૩ રવાનો
રવાના૮૧ ૭૦૩ ૨૮ નામ किं नाम ૬૨ ૫૩૩ ૨૪ પ્રલોભથી પ્રલોભનથી ૮૧ ૭૦૩ ૨૯ સૂ.ય.
સૂય. ૬૨ ૫૩૪ ૮ અપવીતી _ આપવીતી
૭૦૭
સત્તાધીશ સત્તાધીશો, ૬૨ ૫૩૪ ૨૯ વિપણષયના પણ વિષયના ૮૧ ૭૦૯. ૧૦ બને ૫૩૪
( ૮૧ ૭૧૦ ૨૮ નંગ नंदणंवणं ૬૩ ૫૪૨ ૯ સુવર્ષ
दुक्खा
૩ ખબ ૬૩ ૫૪૩ ૧૫ સ્વાથી
સ્વાર્થો
૧ અપણે
આપણે ૬૪ ૫૫૨ ૩૦ ઉદાધ
ઉદધિ
૭૨૩ ૧૬ વિચરમાં વિચારમાં ૫૫૫ કમભાગી - કમભાગી
- ૧૯ સ્વય ૫૫૬ તા.૨-૧૦-૭૬ ૨-૧૯૭૫
૭૨૫ ૨૩ મૂળરાજા મૂળરાજ ૬૬ ૫૬૫ ૧૦ હેગિન
હંગિગ ૮૩ ૭૨૬ ૭૨૬ ૬ ખૂપ
ખૂબ ૫૭૪ सा बाला
સતિને
સતીને ૬૭ ૫૭૩ ૬ પણ
પણ - ૦ ૮૩ ૭૨૮ ૧૫ પર
પાર ૫૮૫ પિતાની
પોતાનું ૮૪ ૭૩૭ ૭ શૈર્યવંતી ૌર્યવંતી ૬૮ ૫૮૫ ૨૪ કમે
૭૪૦ નિરાધર
નિરાધાર ૬૮૫૮૭ ૫ દાના
તે દાનત
૭૪૩
ગાથા ૩૧ ગાથા ૩૭ ૬૯ ૫૯૨ ૨૦ વિરા વિરા ૮૫ ૭૪૬ ૧ તરગો
તરંગે ૬૯ ૫૯૪ ૨૭-અનાથ
સનાથ
૭૫૧ ૭ સૂકઈ. ૬૯ ૫૯૫ ૯" નાથ
સનાથ
૧૪ રવદોષ ૬૦ - ૬ ૨૯ ખબ
૭૫૯
સાળાના સાળાની ૭૦ ૬૦૨ ૬ વીસમાં વીસમાં
અજ્ઞાન અજ્ઞાન અને ૭૧ ૬૧૭ ૨૮ અરબ દેશની આરબ દેશની
અને મેહમાં ૬૩૮ ૨૩ રગ
રંગ
૭૬૨ ૨૬ ૬૪૨ ૧૬ અને
૭૬૪ वर्जयत्
वर्जयेत् ૬૫૬–૧૬ ૧૫-૧-૭૫ ૧૫-૧૦-૭૫ ૮૭ ૭૬૪
જાવ.વાળાની જાવાવાળાની ૭૬ ૬૬૦ ૧૭ ઢ ઢર્શન ૮૭ ૭૬૫ ૯ ગયને
ગાયને ૭૭ - ૧૫ સુકાતું
સૂકાતું ૮૭ ૭૬૬ ૧૬ વિતરણ વિતરાગ ૭૭ ૬૬૯ ૧૯ મરાથી મારાથી ૮૭ ૭૬૮ ૧૦ ધકી
અધિકી ૭૮ ૬૭૬ ૩૧ ભાવભયો ભાવભર્યો ૮૭ ૭૭૦ ૧૨ સદ્ગુરૂની
સદ્ગુરૂની ૬૮૫ ૫ બે દીકરાઓ બે દીકરીઓ
૭૭૧
વાત્રા
७२७
8 9 ડ ડ ડ ડ ડ ડ ડ ડ ડ = 2 ૩ = ૭ ૭ ૩ = = = = = ૦ ૦ ૦ ૦ ૦ ૪
ર ૪ ૪ - ૨ ૪ ૪ દ ક ૦ - ૪ ૦ @ - ૮ ૬ - e દ # # e = t "
સૂકાઈ સ્વદોષ
૭૫૮
-
ખૂબ
મેહમાં
થય
થાય
કે
મને
૬
છે
કુરૂપ,
કરપ
Page #1025
--------------------------------------------------------------------------
________________
૯૮૬
II I ૭ ૭ ૭ 8 9 8 8 9 8 9 છુ
વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ
I ૐ ૐ ૐ ૐ ૐ 8 8 8 8 8 3 ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૩ ૪ ૪
૭૭૧ ૨૯
૭૭૬ ૧૦
૭૮૨
૧૧
૭૮૩.
૧૧
૨૩
૨૪
૭૮૯
૭૯૧
૧૨
૨૯
૭૯૪ ૨૮
૭૯૫ ૧૮
૭૯૬
૨
૭૯૬
૭૯૬
૭૯૨
૭૯૨
62
૮૦૧ ૮૦૨ ૮૦૩
૮૦૭
૯૨ ૮૦૯
૮૧૦
૮૨૨
૮૧૨
૮૧૪
૮૧૫
૮૧૫
૯૩ ૮૨૩
૮૨૭
૮૩૪ ૯૪ ૮૩૬
૪
૨૩
૮૩૦ ૨૧
૮૫૭
o o o o * = = ? o * * 9 @ ૭ = = 9
૯૬ ૮૫૦
૮૫૩
૮૫૪ ૮૫૪ ૨૮
૮૭૪
૨૬
૮૭૭
શુદ્ધિ
સમ્યદર્શનનો સમ્યક્દર્શનના
ઇલે બદલે ઉપાસંગદશંગ ઉપાસકદશાંગ રાજસાણી રાજશાહી સંત
સત
સા સુદ ૧૧ આસો વદ ૧૨
नैर्यग्योनस्ये
तैर्यग्योनस्य
૨૦ ૩૧
૮૧૮ ૨૮ વત
૪
પંચન
मुंजिय
પી
આવતાકુમારે
મરા
મારા
जं जानामि जं चैव जाण भि तं न आगामि तं चैव
जं न आगामि न जाणामि तं आणामि जं चैव न
जाणामि तं
चैव जाणामि
ગાથા ૭૩
ગ
ભવથી
સતાપના
જનમના
ભાગવવ’નું
વાદની
ચરિત્ર કરણ કે
ખી
લોભાયા. હિંદુ લોભાયા નહિ તે
કરણ સિંગિંગનું લાવી આવે છે
લગ્યો
जाणवे
પાલન
भुंजिय
પી અને
અથવંતાકુમાર
ખબ
ક ’ પતિક્રમણ ફીવરમાં સિદ્ધાંત
ધમ
ગાથા ૩૭
રાગ
ભાવથી
સંગોષના
જન્મના
ભાગવવાનું
સ્વાદની
ચારિત્ર
કારણ કે
ભૂખી
વાત
કારણ
સમિતિનું લાવીને
આવે છે.
લાગ્યો
जाणएसु
ખૂબ
કાળું
પ્રતિક્રમણ
વરમાં
સિદ્ધાંતમાં
ધર્મ
વ્યા. નં. પૃષ્ઠ લીટી અશુદ્ધિ
શુ
૯૯ ८८० २३ लक्खणं सुविण लक्खणं सुविणं
૨૧
મૂર્તી
૧૩
સંવરમાં
૧૪
૧૪
૨૦
૨૮
૧૭
૧૩
૭
૧૨
૨૬
૧
૧૦૦ ૮૮૭
૧૦૦ ૨૮૮
-૧૦૦ ૨૯
૧૦૧
૮૯૨
૧૦૧
૯૪
૧૦૧ ૮૯૪
૧૦૧
૮૯૮
૧૧
૮૯૭
૧૦૧
૯૦૨
૧૦૨
૯૦૨
૧૦૨
૯૧૦
૧૦૨
૯૧૧
૧૦૨
૯૧૩
૩
૧૦૪
૯૧૯ ૧૭
૧૦૪
૧૦૫
૯૨૬
૯૨૮
૧૦૮
૧૦૫ ૯૨૮ ૧૪
૧૦૬
૯૪૩ ૧૫
૧૦૭
૯૪૭ ૨૭
૧૦૭
-૯૪૮ - ૨૮
૧૦૭
૯૫૦
૧૦૮
૯૫૬
૧૦૮
૯૫૭
૨૧
૨
૯૭૨
૯૫૮ ૨૪
૧૦૯ ૯૬૮
૧૦૯
૨૦
૧૦૮
૯૫૮ ૨૮
૧૦૮ ૯૬૧ ૪
૧૦૮
૯૬૬
૨
૧૦૯
૧૦૯ ૯૭૨
૯૭૫
૩ જી
' ન ૩ . =
મુનીઓ
સવરમાં
ગંભીરતાપૂર્વક ગંભીરતાપૂર્વક
નૌકાની
चुओ
શારદા
નૈકાની
દશવૈક.લિક દશવૈકાલિક
આહદમાં
ભલ
પચ્ચખાણ
માટે
ત્યાનું
પરપરા
રાક્ષસી
કરવે
1
ભષામાં
महेण
चुए
હારાદિમાં
ભૂલ
પ્રત્યાખ્યાન
માટે
*><
પરંપરા
રાક્ષસણી
કરાવે
સાધુપણ સાધુપણુ
મન: પયાયજ્ઞાન
મન: પર્યાય જ્ઞાન
ભાષામાં
पहे
ખબ
ખૂબ મોચીનું મન બ્રાહ્મણનું મન
સાપરી
સાપારી
રવામો
સ્વામી
માનવતાપૂર્ણ
માનવના પૂર્ણ
ધનનો સ્વામી ધનનો સ્વામી
ન બનતા ન બનતા
ધર્મની લાલસા ધનની લાલસા
ઉદ્દેશીને
દેશીને
કુવરજી
પદાર્થો
કુવરજી
પામે સમાધિવપૂર્વક સમાધિપૂર્વક ભૂતકાળમાં ભવિષ્યકાળમાં
નીવડો.
નીવડ્યો.
Page #1026
--------------------------------------------------------------------------
________________ | સ્વ. આચાય રત્નચંદ્ર ગુરુદેવાય નમઃ || ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ ગુરૂદેવ બા. વ્ર, પ. રત્નચંદ્રજી મહારાજ સા હું બની ર૭ મી પુણ્યતિથિના પ્રસંગે ગવાયેલ ગીત'? (રાગ - જહાં ડાલ ડાલ પર સિકંદરે આઝમ ) જૈન જ્યોતિર્ધર રત્નગુરૂજી, શાસનના સિતારા, ગુરૂ રત્નચંદ્રજી પ્યારા, વંદન છે. વાર હજારા જેના ગુણાનું સ્મરણ કરતાં, વહે છે અશ્રુધારા, ગુરૂ રત્નચંદ્રજી પ્યારા, ગુરૂદેવ છે તારણહારા.... પાવનકારી પવિત્ર ભૂમિ, ગામ ગલિયાણા નામે, માતા જયાબહેન પિતા જેતાભાઈ, ક્ષત્રિય કુળ સહાયે...(૨) ચૌઢ વેષે સંયમ લીધે, છગનગુરૂની પાસે.... ....... ....ગુરૂ રત્નચંદ્રજી.... આગમના અણમોલ રત્ન બની, જ્ઞાનામૃત પાન કરાવી, જગત જવાહીર આપ બની, ગુરૂજીનું નામ દીપાવી....(૨) તનમાં શાંતિ, મનમાં શાંતિ, એ શાંતિના કરનારા ....ગુરૂ રત્નચંદ્રજી.... 195 સાલે, આચાર્ય પદવી અપચે, ચાતુમાસ પધારી સાણંદ શહેરે, અમીરસ વાણી વરસાવે....(૨) દિલમાં વૈરાગ્ય ભાવના જાગે, એ સંયમના દેનારા ....ગુરૂ રત્નચંદ્રજી.... પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, ક્ષમાની અજોડ મૂતિ, શાસ્ત્રનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત બહુ ભારી..... (2) ગુણનિધિ ઉપકારી ગુરૂજી, કેમ ભૂલીએ ગુણો તમારા ....ગુરૂ રત્નચંદ્રજી.... અર્ધ શતાબ્દી દીક્ષા પાબી, સંયમ સૌરભ ફેલાવે, એ હજારે ને ચારની સાથે, ખંભાત ચાતુમાસ બિરાજે... (2) ભાદરવા સુદ 11 દિને, શાસનને હીરલો લુટાયે ....ગુરૂ રત્નચંદ્રજી.... સૂર્ય આથમ્ય શાસન કેરી, આવી પસ્યા અને ધારા, ખંભાત સંઘને દીવડે બૂઝાવે, હાહાકાર છવાયે...(૨) સૌને છોડી ચાલ્યા ગયા, એ શાસનના સીતારા ....ગુરૂ રત્નચંદ્રજી.... - કૃપાના કિરણો આપ વરસાવી આશિષ ઉરની દેજો, - શિષ્યા વિનવે કરજોડીને, દર્શન અમને દેજે....(૨) સતી શારદા ગુરુગુણ ગાયે, કરે વંદન વાર ' હજારા ....ગુરૂ રત્નચંદ્રજી....