________________
શારદા સાગર
પર્વત ઉપર શકરજી પાસે ગયા ને આ ચક્રથી બચાવવા વિનતી કરી. ત્યારે શકરજીએ પણ કહી ીધું કે હું તમને ખચાવી શકું તેમ નથી. દુર્વાસાના પગ ઢીલા થઇ ગયા. માર્ગોમાં નારદ્રજી મળ્યા. તેમણે કહ્યું નારાયણ ભગવાન પાસે જાઓ. દુર્વાસા નારાયણ ભગવાન પાસે ગયા. તેમણે ગૃહ્યું કે હું તો ભકતને આધીન છું. હું તમને ખચાવી શકું તેમ નથી. જો તમારે આ ચક્રથી બચવુ હાય તેા અંબરીષ રાજા પાસે જાએ અને તેના ચરણમાં પડીને માફી માંગે.
૭૨૪
ખંધુએ ! દુર્વાસાને અચવાના ખીજો કોઈ ઉપાય ન હતે. ચક્રમાંથી વરસતી આગથી દુર્વાસાના શરીરમાં બળતરા ઉઠી હર્તા. ગરીબ ગાય જેવા દીન ખનીને અખરીષ રાજા પાસે આવીને તેના ચરણમાં પડી ગયા. આવા મહાન ઋષિને પાતાના ચરણમાં પડેલા જોઈને અમરીષ રાજાના હૃદયમાં દુઃખ થયું. તરત ઋષિને ઉભા કરી રાજા તેમના ચરણમાં પડી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે નારાયણ પ્રભુ! જો તુ માશ ઉપર પ્રસન્ન હોય અને મારૂ કુળ સદા બ્રાહ્મણાની ભકિત કરતુ હાય તેા આ દુર્વાસા ઋષિ ચક્રના મૂકેલા તાપથી મુકત થઇ જાય. આ પ્રમાણે અખરીષ રાજાએ પ્રાર્થના કરી કે તરત ચક્રમાંથી ઝરતી અગ્નિ શીતળ અની ગઇ ને દુર્વાસા ઋષિ સંસ્ટંટથી મુકત બની ગયા. આ બધી ઘટના ખનતાં એક વર્ષના સમય વ્યતીત થઈ ગયા હતા. એક વર્ષ સુધી અખરીષ રાજાએ ભાજન કર્યું ન હતુ. કાણું કે પાતે એક વ સુધી અતિથિને ભાજન કરાવી શકયા ન હતા. એટલે એક વર્ષ સુધી ફકત પાણી ઉપર ટયા હતા. એક વર્ષ પછી દુર્વાસા ઋષિ પાછા આવ્યા ત્યારે તેમને ખૂબ પ્રસન્નતા પૂર્ણાંક નમ્ર વચનેાથી સ્વંય તેમના સત્કાર કરી સામે બેસીને અતિથિને ભેાજન કરાવ્યુ. પછી પાતે ભાજન કર્યું..
આ તે વૈષ્ણવ ધર્મોની વાત છે. જૈન ધર્મની વાત નથી. આપણે તે એમાંથી એ સાર ગ્રહણ કરવા છે કે અમરીષ રાજાની શ્રધ્ધા કેટલી મજબૂત હતી! ખાર ખાર મહિના સુધી અતિથિને ભાજન ન કરાવું ત્યાં સુધી ભેાજન ન કરવું તે કંઈ સામાન્ય વાત છે તમે એવા નિયમ લીધા હોય કે અતિથિ, કે સત સતીજીનેા ગૌચરી વહેારાવવાના લાભ મળે પછી મારે જમવુ. માની લે કે તમારા અંતરાય કર્મના ઉદ્ભય હાય અને ત્રણ-ચાર દિવસ સુધી સત ગૌચરી ન પધારે તેા તમારી શ્રદ્ધા ક્યાં સુધી મજબૂત રહેશે? છેવટે ઉપાશ્રયે આવીને કહેશે! કે મહાસતીજી! મારે ઘેર પધારે, મારે આવા નિયમ છે. આવી તમારી શ્રદ્ધા છે.
આગળના શ્રાવકાને ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. ગમે તેવા કષ્ટ પડે પણ પેાતાના ધર્મ છેડતા નહિ. લીધેલા નિયમ પ્રાણ સાથે પાળતા હતા. આજે તેા નિયમ નેવે મૂકાઇ ગયા છે. આજે તે। મા-બાપ ધીષ્ટ હાય છે છતાં તેના દીકરાને ધર્મનુ નામ