________________
II શ્રી મહાવીરાય નમઃ | વ. આચાર્ય ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. રત્નચંદ્ર ગુન્હેવાય નમઃ”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - અનાથી મુનિને અધિકાર
શારદા -સાગ૨
(સંવત ર૦૩૧ ના વાલકેશ્વર ચાતુર્માસનાં વ્યાખ્યાને)
ક
ક પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય તિર્ધર, ગચ્છાધિપતિ, આચાર્ય સ્વ. બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી
પૂ. શારદાબાઈ મહાસતીજી
: સંપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા
બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી
પ્રકાશકે: ચીમનલાલ ચકુભાઈ શાહ
iા પ્રમુખ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ૬, જમનાદાસ મહેતા માર્ગ, વાલકેશ્વર,
મુંબઈ – ૪૦૦ ૦૦૬. કિંમત રૂા. ૭-૫૦ !