SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૦૩ જ્યાં લગી હૈયુ ખેલે રાગની હાળી, ટ્રીકી ડ્રીકી લાગે તારી ત્યાગની ઝાળી દુનિયાની સંગે, રમુ રંગે ઉછરંગ હૈયાને ઠાકર જ્યારે વાગે, ત્યારે તારું નામ પ્યારું લાગે જ્યાં સુધી આત્મા રાગની હાબી ખેલે છે ત્યાં સુધી તેને ત્યાગ અને વૈરાગ્યની વાર્તા ફીકી લાગે છે. કારણ કે મિથ્યાદૃષ્ટિ છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે સમ્યગ્ દર્શનના પ્રભાવથી આત્મામાં એટલે નિશ્ચય થઇ જાય છે કે કર્મીને બાંધવાવાળા હું છું ને કર્મને તેાડવાવાળા પણ હું છું. સમ્યગ દૃષ્ટિવાળા દૃઢ શ્રાવકને દેવલાકમાંથી દેવ ઉતરીને ડગાવવા આવે તે પણ તેની તાકાત છે કે ડગાવી શકે? મેાક્ષમાં જવાના જ્ઞાનીએ ત્રણ માર્ગો બતાવ્યા છે. સમ્યવન જ્ઞાન ચરિત્રન્તિ મોક્ષમાર્ગ: । સમ્યગ્દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ ત્રણ મોક્ષમાં જવાનાં માર્ગ છે. આ ત્રણે માનવ જન્મમાં મેળવી શકાય છે. એનાથી મેક્ષ મળે છે. આ સૂત્ર તેા તમને બધાને કંઠસ્થ થઇ ગયુ છે. ને ખેાલે છે પણ ખરા. તા વિચાર કરો કે ખેલવા માત્રથી મેક્ષ મળશે ? જો આ સૂત્ર શીખીને ખેલવાથી મેક્ષ મળતા હાય તા બધાને કહું પણ વાણીમાં એક વખત નહિ, અનેકવાર ઉચ્ચાર કર્યા પણ આચારમાં નહિ ઉતરે ત્યાં સુધી કલ્યાણ નહિ થાય. મેાક્ષના ઉપાયાને જાણી લેવાથી, માની લેવાથી મેાક્ષ ન મળે મેાક્ષના ઉપાયને જાણવા જોઇએ, પાળવા જોઇએ ને છેલ્લે આચરવા જોઈએ. ડૉકટર નુ નિદ્વાન કરે, તપાસીને દવા આપે પણ એ દવા પીધા વિના રાગ મટે ખરા? (શ્રેાતામાંથી અવાજ : ના મટે.) બહેના સ્વાદ્દિષ્ટ રસાઇ મનાવીને થાળીમાં પીલ્સે પણ માંમાં કાળીચે મૂકીને ચાવીને ગળે ઉતારે ત્યારે ભૂખ મટે ને ! તે રીતે ભગવંતે મેક્ષમાં જવાના ત્રણ મા તાવ્યા. એ માર્ગને અપનાવવા તે આપણા હાથની વાત છે. દેવલાકમાં રહેલા દેવા એકલું - સુખ ભાગવતાં હાવા છતાં સમ્યક્ત્વી દેવ ચારિત્રને ઝંખતા હોય છે કે કયારે અહીંથી છૂટુ અને ક્યારે માનવજન્મ પામી સર્વવિતિ રૂપ ચારિત્રને અંગીકાર કરું. કારણ કે દેવલેાકમાં અવિરતિનું જોર ઘણું હાય છે. એ ભવ એવા છે કે દેશિવરતિ કે સર્વવિરતિ પામી શકે નહિ. એક નવકારશી પ્રત્યાખ્યાન પણ કરી શકે નહિ. સમકિતી દેવા દેવલેાકમાં બેઠા બેઠા શુ ભાવના ભાવતા હાય ! આવે અવસર અમને કયારે આવશે, કયારે પામીજી આનર્ અવતાર જો, સ દુ;ખાનું અંત કરવાનું સ્થાન જયાં, જૈન શાસનમાં લઇશું યમલાર જો. હે પ્રભુ ! રહેવા માટે મહેલ ભલે ના મળે, ને નાનીશી ઝુંપડી મળે પણ જયાં જૈન ધર્મી હાય, ત્યાગ વૈરાગ્યની વાતા હાય ત્યાં અમારા જન્મ થશે. જયાં લક્ષ્મીની છાળા ઊડતી હાય, રહેવા રાજમહેલ હાય, રાજ મિષ્ટાન્નની મિજબાનીઓ ઊડતી હાય
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy