________________
प्रधापनास्त्र भंते ! वेमाणियाणं देवाणं तेउलेस्साणं पम्हलेस्साणं सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?' हे भदन्त ! एतेषां खलु चैमानिकानां तेजोलेश्यानां पद्मलेश्यानां शुक्ललेश्यानाञ्च मध्ये कतरे कतरेभ्योऽल्पा वा बहुका वा तुल्या वा विशेषाधिका वा ? भगवानाइ-गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा' सर्वस्तोका वैमानिका देवाः शुक्ललेश्या भवन्ति, लान्तकादि देवानामेव शुक्ललेश्यासद्भावात् तेषाञ्चोत्कर्पणापि श्रेण्यसंख्येयभागगतप्रदेशराशिमानत्वात् तदपेक्षया-'पम्हलेस्सा असंखेज्जगुणा' पद्मलेश्या वैमानिका देवा असं. ख्येयगुणा भवन्ति, सनत्कुमारमाहेन्द्रब्रह्मलोककल्पवासिनां सर्वेपामपि देवानां पदमलेश्या सद्भावात्, तदपेक्षया-'तेउलेस्सा असंखेनगुणा' तेजोलेश्या वैमानिका असंख्येयगुणा भवन्ति, सौधर्मेशानदेवानां तेनोलेश्यासद्भावेन असंख्येयगुणत्वं सं मवति, देवीनाच सौधर्मेशानकल्पयोरेव सत्त्वेन तत्र केवलाया स्तेजोलेश्याः संभवात् लेश्यान्तराभावेन तद्विषयक मल्पवहुत्वं नोक्तम् अतएव वैमानिकदेवदेवीविषयकमल्पवहुत्वमाह-एएसि गं वैमानिक देवों में कौन किससे अल्प, बहुत, तुल्य अथवा विशेषाधिक हैं ? । - भगवान्-हे गौतम ! शुक्ललेश्या वाले वैमानिक देव सब से कम है, क्योंकि लान्तक आदि देवों में ही शुक्ललेश्या होती है और वे उत्कृष्ट भी श्रेणी के असंख्यात वें भाग में रहे हुए प्रदेशों की राशि के बरावर होते हैं । उनकी अपेक्षा पद्मलेश्या वाले वैमानिक देव असंख्यातगुणे होते हैं, क्योकि सनत्कुमार, माहेन्द्र और ब्रह्मलोक नालक कल्पों के सभी देवों में पद्मलेश्या पाई जाती है। पद्मलेश्या वाले देवों की अपेक्षा तेजोलेश्या वाले वैमानिक देव असंख्यातगुणे हैं, क्योंकि सौधर्म और ईशान देवलोक के देवों में तेजोलेश्या होती है और इस कारण वे असंख्यातगुणे हैं। वैमानिक देवियां सौधर्म और ईशान कल्प में ही होती हैं। उनमें एक तेजोलेश्या ही पाई जाती है, दूसरी कोई लेश्या नहीं होती। अतएव तविषयक अल्पबहत्व नहीं कहा है। દેવમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે? ('' શ્રી ભગવાન હે ગૌતમ ! શુકલેશ્યાવાળા વૈમાનિકદેવ બધાથી ઓછા છે, કેમકે લાન્તક આદિ દેવેમાં જ શુકલેશ્યા બને છે અને તે ઉત્કૃષ્ટ પણ શ્રેણીના અસંખ્યામાં ભાગમાં રહેલા પ્રદેશની રાશિના બરાબર હોય છે. તેમની અપેક્ષાએ પાલેશ્યાવાળા વિમાનિકદેવ અસંખ્યાતગણું હોય છે, કેમકે સનસ્કુમાર મહેન્દ્ર અને બ્રહ્મલોક નામક ક૯પાના બધા દેવામાં પડ્યૂલેશ્યા મળી આવે છે. પલેશ્યાવાળા દેવેની અપેક્ષાએ તેજલેશ્યાવાળ! વૈમાનિકદેવ અસંખ્યાતગણુ છે. કેમકે સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવામાં તેજસ્થા હોય છે અને એ કારણે તેઓ અસંખ્યાતગણું છે. વૈમાનિક દેવિ સૌધર્મ અને ઈશાન કલ્પમાં જ હોય છે, તેમાં એક તેજલેશ્યા જ મળી આવે છે, બીજી કઈ વૈશ્યા નયા 'હેતી. તેથી જ તદ્દવિષયક અલ્પાહત્વ નથી કહ્યું,