________________
१७७ :
प्रमेयवाधिना टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम् बज्ज इ. तस्लेस्से उववई' इत्यादि, एवमेव नीलकापोत तेजः पद्म शुक्लछेश्या सम्बन्धिन्यपि : वक्तव्यता अवसेया, 'वाणमंतरा जहा अमुरकुमारा' वानव्यन्तरा देवा यथा असुरकुमाराः प्रति: पादिता तथा प्रतिपत्तव्याः, तथा च वानव्यन्तर विषये-'जल्लेस्से उववज्जइ, तल्लेस्से उववई' इत्येवं वक्तव्यम्, सर्वेषां देवानां लेश्यापरिणामस्य भवक्षयपर्यन्तं सभावात्, ., , गौतमः पृच्छति-'से नृणं मंते ! ते उलेस्से जोइसिए तेउलेस्सेस जोइसिएम उवयज्जाइ ?' हे भदन्त ! तत्-अथ नून-किम् तेजोलेश्यो ज्योतिष्को देवः स्तेजोले श्येषु, ज्योतिष्केषु उपपद्यते, अथ च तेजोलेश्य एव ततश्चवति ? भगवानाह-'जहेव असुरकुमारे हो उद्वृत्त होता है, कदाचित् नीललेश्या वाला, कदाचितू कापोतलेश्या वाला कदाचित् तेजोलेश्या वाला, कदाचित् पद्मलेश्या वाला और कदाचित शुक्ल-- लेश्या वाला होकर उद्धृत्त होता है । कदाचित् जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है उसी लेश्या से युक्त होकर उवृत्त होता है, (कदाचित् अन्य लेश्या से युक्त होकर उद्वृत्त होता है) इत्यादि । इसी प्रकार नील, कापोत, तेज, पद्म और शुक्ललेश्या संबंधी वक्तव्यता भी जानलेनी चाहिए। - वानव्यन्तर देवों का कथन असुरकुमारो के समान ही समझना चाहिए। अतएव वानव्यन्तरों का कथन यो समझना चाहिए कि-वानव्यन्तर देव जिस. लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेश्या से युक्त होकर उवृत्त होता है, ऐसा होने का कारण यह है कि सभी देवो का लेश्या परिणाम भव के क्षय पर्यन्तं एक-सा स्थिर रहता है। , गौतमस्वासो-हे भगवन् ! क्या तेजोलेश्या वाला ज्योतिष्क देव तेजोलेश्यों वाले ज्योतिष्क देवो में उत्पन्न होता है ? और क्या तेजोलेश्या वाला ही च्युत होता है ?
ઈવાર ન લશ્યાવાળા, કેઈવાર કાપિત શ્યાવાળા, કોઈવાર તેલેશ્યાવાળા, કેઈવાર પલેશ્યાવાળા, અને ઠાઈવાર શુકલેશ્યાવાળા થઈને ઉવૃત્ત થાય છે, કોઈવાર જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે તે જ વેશ્યાથી મુક્ત થઈને ઉવૃત્ત થાય છે. કેઈવાર અન્ય લેશ્યાથી યુક્ત થઈને ઉદુવૃત્ત થાય છે વિગેરે, એજ પ્રકારે નીલ કાપત, તેજ, પદ્મ અને શુકલેશ્યા સ બન્ધી વક્તવ્યતા પણ જાણી લેવી જોઈએ. *. વાતવ્યન્તર દેવેનું કથન અસુરકુમારોના સમાન જ સમજવું જોઈએ. તેથી જ વનવ્યનું કથન આમ સમજવું જોઈએ કે વાનન્તર દેવ જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, તે જ વેશ્યાથી યુક્ત થઈને ઉવૃત્ત થાય છે, એમ કહેવાનું કારણ એ છે બધા દેવેનું વેશ્યા પરિણામ ભવના ક્ષય સુધી એક જ જાતનું સ્થિર રહે છે. } શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું તેજલેશ્યાવાળા તિષ્ક દેવ તેલેશ્યાવાળા તિષ્ક દેશમાં ઉત્પન્ન થાય છે અને શું તેજલેશ્યાવાળાથી જ ગ્રુત થાય છે? प्र. २३.