________________
२८५
प्रमैयबोधिनी टीका पद १७ सू० २१ लेश्यास्थाननिरूपणम् सर्वेषामपि व्यवहारनयेनाल्पगुणत्वा जघन्य व्यपदेशः, तन्निमित्तभूतानि च द्रव्याणामपि स्थानानि जघन्यानि, एवमुत्कृष्टाण्यपि स्थानानि अख्येयानि अनगन्तव्यानि इत्यभिप्रायेणाह-एवं जाव सुक्क टेस्सा' एवम्-कृष्णले श्योक्तरीत्या यावत्-नील कापोत तेजः पद्म शुक्ललेश्यानामपि असंख्येयानि स्थानानि प्रकर्षापर्पप्रयुक्तस्वरूपभेदात्मकानि प्रज्ञप्तानि प्रत्येक जघन्योत्कृष्ट भेदेन स्वस्थाने परिणामगुणभेदात् । . अथ पूर्वप्रदर्शितकृष्णदिलेश्यास्थानानां पञ्चदशमल्पबहुत्वं प्ररूपयितुमाह-'एएसिणं भंते ! कण्इलेस्ता ठाणाणं जाव सुक्क टेस्सा ठाणाण य जहन्नगाणं' हे भदन्त ! एतेषां खलु पूर्वोक्तानां कृष्णलेश्यास्थानानां यावत् नीलकापोततेजःपद्मशुक्ललेश्यास्थानानाच जघन्यानां मध्ये 'दबट्टयाए पएसयाए दबट्टपएसट्टयाए कयरे कयरेहितो अप्पा वा बहुया स्थान भेद होते हैं। गुणो में अल्पता होने से वे सभी स्थान व्यवहारनय से जघन्य ही कहलाते हैं। इसी प्रकार आत्मा में भी जघन्य एकगुण अधिक, दो गुण अधिक लेश्या द्रव्य रूप उ गधि के कारण असंख्य प्रकार के परिणाम होते हैं। व्यवहारिक दृष्टि से वे सभी जघन्य कहलाते हैं, क्योंकि वे अल्प गुण वाले होते हैं और उन के कारणभूत द्रव्यों के स्थान भो-जघन्य कहे जाते हैं। इसी प्रकार असंख्यात उत्कृष्ट स्थान भी समझ लेने चाहिए। इसी अभिप्राय से कहा है-इसी प्रकार अर्थात् कृष्णलेश्या की तरह नीललेश्या, कापोतलेश्या, तेजोलेश्या, पद्मलेश्या और शुक्ललेश्या के स्थान भी-असंख्यात होते हैं, क्योंकि प्रत्येक के जवन्य और उत्कृष्ट भेद से स्वस्थान में परिणामो की तरत मता होती है। ____अय पहले कहे हुए कृष्ण आदि लेश्याओं के स्थानों का अस बहुत्व प्रदशित करते हैं__गौतमस्वामी-हे भगवन् ! इन जघन्य कृष्ण, नोल, कापोत, तेज, पदम સ્થાન વ્યવહારનયથી જઘન્ય કહેવાય છે. એ જ પ્રકારે આત્મામાં પણ જઘન્ય એક ગુણ અધિક, બે ગુણ અધિક વેશ્યા દ્રવ્ય રૂપ ઉપાધિના કારણે અસંખ્ય પ્રકારના પરિણામ થાય છે. વ્યવહારનયની દૃષ્ટિથી તેઓ બધા જઘન્ય કહેવાય છે, કેમકે તેઓ અપગ્રણવાળા હોય છે અને તેમના કારણભૂત દ્રસ્થાના સ્થાન પણ જઘન્ય કહેવાય છે. એજ પ્રકારે અસ ખ્યાત ઉકૃષ્ટ સ્થાન પણ સમજી લેવાં જોઈએ. આ અભિપ્રાયથી કહ્યું છેઆજ પ્રકારે અર્થાત્ કુષ્ણુલાની જેમ નીલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા, પદમલેશ્યા અને શુકલેશ્યાના સ્થાન પણ અસંખ્યાત હોય છે, કેમકે પ્રત્યેકના જઘન્ય અને ઉત્કૃષ્ટ દથી સ્વાસ્થાનમાં પરિણામેની તરતમતા હોય છે.
હવે પહેલા કહેલ કૃણુ આદિ વેશ્યાઓના સ્થાનેનુ અપબહુવ પ્રદશિત કરે છેશ્રી ગૌતમસ્વામ-હે ભગવન્ ! આ જઘન્ય કૃષ્ણ, નીલ, કપોત, તેજ, પદ્મ અને