________________
४२८
प्रज्ञापनोस् प्रज्ञप्तः 'तं जहा-साईए वा अपज्जवलिए, साईप वा सपज्जवसिए' तद्यथा-सादिको वा अप यवसितः, सादिको ग सपर्यासितः, तब केवलज्ञानापेक्षया साद्यपर्यसितोऽवसेयः केवल. ज्ञाने सति ततः परिपातासंभवात्, तदन्यज्ञानापेक्षा सादिस यासितो व्यपदिश्यते, केवलान्यज्ञानानां प्रतिनियतकालमा वित्यात्, 'तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं छावडिं सागरोक्माई साइरेगाई' तत्र साधपर्यवसितसादिसपर्यवसितयोमध्ये खलु योऽसौ सादिसपर्यवसितः प्रतिपादिवः स जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन पट्पष्टिः सागरोपमाणि सातिरेकाणि यावत् स्वपर्यायतया निरन्तरमवतिष्ठते, तथा च जघन्ये नान्तर्मुहंत भवति परतो मिथ्यात्वगानेन ज्ञानपरिणामविनाशात्, उत्कृप्टेन तु पट्पष्टिः सागरोपमाणि सातिरेकाणि यावा, तानि च सम्यग्दृष्टेरिवावसेयानि, के पश्चात् वह सदैव बना रहता है, वह सादि अपर्य दलित ज्ञानी कहलाता है । जिसका सम्यग्ज्ञान, सम्यग्दर्शन का अभाव होने पर नष्ट होने वाला है, वह सादि सपर्यवसित ज्ञानी कहलाता है। जो ज्ञानी क्षायिक सम्यक्त्व वाले हैं, वे सादि अपर्यवसित ज्ञानी हैं। केवलज्ञानी भी सादि अपर्यवसित ज्ञानी हैं, क्योंकि केवलज्ञान उत्पन्न होने के बाद नष्ट नहीं होता है। केवलज्ञान के सिवाय अन्य ज्ञानों की अपेक्षा सादि सपर्यवसित कहलाता है क्योंकि वे ज्ञान नियत काल भावी ह-अनन्त नहीं हैं। इल सादि अनन्त और सादि सान्त ज्ञानियों में से जो सादि सान्त ज्ञानी है, वह जघन्य अन्तर्मुहर्त तक
और उत्कृष्ट कुछ अधिक छयासठ सागरोपम तक ज्ञानी पर्याय में निरन्तर रहता है । इस प्रकार ज्ञानी अवस्था जघन्य अन्तमुहर्त तक रहती है, उसके पश्चात् मिथ्यात्व के उदय से ज्ञानपरिणाम का विनाश हो जाता है। उत्कृष्ट काल जो छयासठ सागरोपम से कुछ अधिक कहा गया है, उसका स्पष्टीकरण सम्यग्दृष्टि के समान ही समझलेना चाहिए, क्योंकि सम्यग्दृष्टि ली ज्ञानी होता है । સદૈવ બની રહે છે, તે સાદિ અપર્ધવસિંત જ્ઞાની કહેવાય છે. જેના સમ્યાન, સમ્યદર્શન, નો અભાવ થઈ ને નષ્ટ થનાર છે, તે સાદિ સપર્યવસિત જ્ઞાની કહેવાય છે. જે જ્ઞાની લાયિક સમ્યકત્વવાળા છે, તે સાદિ અપર્યવસિત જ્ઞાની છે કેવળજ્ઞાની પણ સાદિ અપર્યવરત જ્ઞાની છે કેમકે કેવળજ્ઞ'ન ઉત્પન થયા પછી નષ્ટ નથી થતું. કેવળ નના સિવાય અન્ય જ્ઞાનની અપેક્ષ એ સાદિ સાવસિત કહેવાય છે કેમકે તે જ્ઞાન નિયત કાલાવી છે–અનન્ત નથી એ સાદિઅનન્ત અને સાદિસાન્ત જ્ઞાતિમાંથી જે સાદિસાન્ત જ્ઞાની છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી જ્ઞાની પર્યાયમાં નિરન્તર રહે છે. એ પ્રકારે જ્ઞાની અવસ્થા જઘન્ય અન્તમું હેત સુધી રહે છે, તેના પછી મિથ્યાત્વના ઉદયથી જ્ઞાન પરિણામને વિનાશ થઈ જાય છે. ઉકૃષ્ણકાલ જે છાસડ સાગરોપમથી કાઈક અધિક કહેલ છે. તેનું સ્પષ્ટીકરણ સમ્યગ્દષ્ટિના સમાન જ સમજી લેવું જોઈએ, કેમકે સમ્યગ્દષ્ટિ જ જ્ઞાની હોય છે