________________
stratfधनी टीका पद २१ ० १ शरीरमेदनिरूपणम्
६०१
तच्च पिशरीरापेक्षया अत्यन्त शुभं स्वच्छकटिकशिलावत् शुभ्र पुगलसमूहरचनात्मकं बोध्यम, एवम् - तेजसः तेजःपुलानां विकारा तैजसं शरीरं श्राहारपरिणमनकारणम् ऊमस्वरूप भवति, तद्वशादेव विशिष्ट तपः समुद्भूतलब्धिविशेषत्य पुरुषस्य तेजोलेश्या विनिर्गमों भवति, तथा चोक्तम्- 'सम्यस्म उम्म सिद्धं रसाइ आहारपाकजणगं च । तेयगळद्धिनिमित्तं च. तेय होइ नाय' ||१|| सर्वस्योष्मसिद्धं रसाचाहारपाजनकं च । तेजोलब्धिनिमित्तं च तैजसं भवति ज्ञातव्यम् ॥ १ ॥ इति, एवम् कर्मणो जातं कर्मज कर्मणो विकारः कार्मणमिति चा, तथा च कर्मपरमाणव एवात्मप्रदेशैः सहनीरक्षीरन्यायेन परस्परसंसृष्टाः सन्तः शरीररूपतया परिणताः कार्मगशरीरमिति व्यपदिश्यन्ते, तथा चोक्तम्- 'कम्मविगारो कम्मण महाविह चित्त कम्पनिफन्नं । येसि सरीराणं कारणभूतं गुणेयः ||१|| कर्मविकारः कार्मणमष्ट की अपेक्षा अत्यन्त शुभ और स्वच्छ स्फटिकशिला के सदृश शुभ्र पुद्गलों के समूह से रचित होता है ।
तेजस अर्थात् तजस पुद्गलों से जो बनता है, वह तैजसगरीर कहलाता है यह शरीर खाये हुए आहार के परिणमन का कारण होता है और उम्मारूप होता है । इस शरीर के निमित्त से ही विशिष्ट तपस्वी पुरुष के शरीर से तेज कॉ तिर्गम होता है । कहा भी है-जो शरीर सभी संसारी जीवों को होता है । शरीर की उष्णता से जिसकी प्रतीति होती है, जो आहार को पचाकर उसे रसादि रूप में परिणत करता है अथवा जो तैजस लब्धि के निमित्त से उत्पन्न होता है; वह तैजसशरीर कहलाता है ।
इसी प्रकार जो शरीर कर्म से उत्पन्न हो वह अथवा जो कर्मका विकार हो वह कार्मण शरीर कहलाता है । इस प्रकार कर्मपरमाणु ही आत्मप्रदेशों के साथ दूध - पानी की भांति एकमेक होकर परस्पर मिलकर शरीर के रूप में परिणत हो जाते हैं, वह कार्मणशरीर कहा जाता है। कहा भी है- कार्मण शरीर कर्मो સંદેશ શુભ્ર પુદ્ગલેાના સમૂહથી રચિત થાય છે.
તેજથી અર્થાત્ તૈજસ્ પુદ્ગલેથી જે બને છે, તે તેજશરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હાય છે અને ઉષ્મારૂપ હાય છે આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટ તપસ્વી પુરૂષના શરીરથી તેજનુ નિમર્ગમ થાય છે. કહ્યુ પણ છે—જે શરીર ખધા સૌંસારી જીવેતુ' હાય છે. શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ થાય છે, જે આહારને પચાવીને તેને રસ બાદિ રૂપમાં પતિ કરે છેઅથવા જે તૈજસ લબ્ધિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે તેજસૢશરીર કહેવાય છે
એજ પ્રકારે જે શરી૨ કર્માંથી ઉત્પન્ન થાય તે અથવા જે ક્રના વિકાર હેાય તે તે કાળુશરીર કહેવાય છે. એજ પ્રકારે કર્યાં પરમાણુ જ આત્મપ્રદેશેાની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઇને પરસ્પર મળીને શરીરના રૂપમાં પરિણત થઇ જાય છે, તે કાણુશરીર
०७३