________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम् संख्येयभागमात्रम्, उत्कृष्टेन योजनशतसहस्त्रमवगन्तव्या, 'एवं जोइसियाणवि' एवम-अमरकुमारोक्तरीत्यैव ज्योतिष्काणामपि भवधारागीया उत्तरवैक्रिया च शरीरावगाहना प्रज्ञप्ता, तत्र भवधारणीया अशुलस्यासंख्येयभागमात्रम्, उत्कृष्टेन सप्त रत्नयः, उत्तरवैक्रिया पुनः शरीरावगाहना जघन्येन अङ्गुलस्य संख्येयभागमात्रम् उत्कृष्टेन योजनशतसहस्रमवगन्तव्या, 'सोहम्मीसाणदेवाणं एवं चेव' सौधर्मेशानदेवानां शरीरावगाहना एवञ्चैव-अमुरकुमारोक्तरीत्यैव भवधारणीया, उत्तरवैक्रिया च प्रज्ञप्ता, तत्र भवधारणीया जघन्येन अङ्गुलस्यासंख्येयभागमांत्रम्, उत्कृष्टेन सप्तरत्नयः, उत्तरक्रिया च जघन्येन अङ्गुलस्य संख्येयभागमात्रम् उत्कृष्टेन योजनशतसहस्रम् अवसेया, तथा-चामुरकुमारादीनां स्तनितकुमारपर्यन्तानां वानव्यन्तराणां ज्योतिष्काणां सौधर्मेशानदेवानां प्रत्येकं जघन्येन भवधारणीया वैक्रियशरावगाहना अगुला की कही गई है-उत्तर वैक्रिय अवगाहना जघन्य अंगुल के संख्यात भाग की और उत्कृष्ट एक लाख योजन की कही है।
इसी प्रकार ज्योतिष्क देवों की अवगाहना भी अवधारणीय और वैक्रिय के भेद से दो प्रकार की है। उनमें से भवधारणीय अवगाहना जघन्य अंगुल के असंख्यातवे भाग की और उत्कृष्ट सात हाथ की होती है। उत्तरवैक्रिय अवगाहना जघन्य संख्यातवें भाग की और उत्कृष्ट एक लाख योजन की जाननी चाहिए। । सौधर्म और ईशान देवों की शरीरावगाहना भी असुरकुमारों की तरह दो प्रकार की है-भवधारणीय और उत्तर वैक्रिय । इनमें से भवधारणीय अबगाहना जघन्य अगुल के असंख्यातवे भाग की और उस्कृष्ट सात हाथ की होती है। उत्तर वैक्रिय अवगाहना जघन्य अंगुल के संख्यात भाग की और उस्कृष्ट एक लाख योजन की होती है।
इस प्रकार असुरकुमारों से लेकर स्तनितकुमारों तक लय भवनवासी ળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની કહેલી છે. ઉત્તરકિય અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ જનની કહી છે.
એજ પ્રકારે તિષ્કની અવગાહને પણ ભવધારણીય અને ઉત્તરક્રિયના ભેદથી બે પ્રકારની કહી છે. તેમનામાંથી ભવધારણીય અવગાહના જવન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. ઉત્તરક્રિય અવગાહના જઘન્ય સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ જનની જાણવી જોઈએ.
સૌધર્મ અને ઈશાન દેવેની શરીરાવગાહના પણ અસુરકુમારોની જેમ બે પ્રકારની કહી છે–ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની હોય છે. ઉત્તરક્રિય અવગાહના જધન્ય આંગળના સંખ્યામાં ભાગની અને ઉત્કૃષ્ટ એકલાખ જનની હોય છે. - એ પ્રકારે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધી બધા ભવનવાસી ટેવોના,