________________
प्रमेययाधिना ठीक्षा पद ३१ ० ८ तैजसशरीरनिरूपणम् सौधर्मशानादि द्वादशकल्पोपपन्न सवैमानिकदेवानां कल्पातीतानाञ्च नवग्रैवेयकाणां पञ्चानुत्तरौपपातिकमर्यार्थ पेन्द्धकपर्यन्तवैमानिकदेवानां पर्याप्तापर्याप्त विषयतया द्विगतो भेदो भणितव्य इति पूर्वेण संबन्धः, अथ तैजलशरीरस्य संस्थानप्ररूपणार्थमाह-'तेयगसरीरे णं भंते ! किं संठिए ५०३ त्ते' हे भदन्त ! तैजसशरीरं खलु किं संस्थितं-किमाकारं प्रज्ञप्तम ? भगवानाह-'गोयमा !' हे गौतम ? 'गाणा संठाणसंठिए पण्णत्ते' तैजसशरीरं नानासंस्थानसंस्थितम्-अनेकाकार विशिष्टं प्रज्ञप्तम्, गौतमः पृच्छति-'गिदियतेयगसरीरे णं भंते ! कि संठिए पणते ?' हे भदन्त ! एकेन्द्रियतै जसशरीरं खलु किं संस्थितम्-किमाकारं प्रज्ञसम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! ‘ण णासंठाणसंठिए पण्णत्ते ? एकेन्द्रियतैजसशरीरं नाना संस्थानसंस्थिनम् अनेसाकारयुक्तं प्रज्ञसम्, गौतमः पृच्छति-'पुढविकाइय एगिदियतेयगसरीरे णं भंते ! किं संठिए पण्णते?' है जन्म ! पृथिवीकायिकैकेन्द्रियतैजसशरीरं
__ असुरकुमार आदि दश सवनवासियों के, भूत, यक्ष, राक्षस आदि आठ वानब्धतरों के. चन्तर्य आदि पांच ज्योतिषको के, सौधर्म ईशान आदि बारह कल्पोपपन्न वैमानिक देवों के, कल्पातीतों में नवयकों तथा पांच अनुत्तरविमानों के देवों के पर्याप्त एवं अपर्याप्त विषय दो-दो भेद कहलेने चाहिए और इन्हीं के अनुसार तैजसशरीर के भी खेद कहने चाहिए।
अब लैजनगरीर के संस्थान की प्ररूपणा करने के लिए कहते हैं
श्रीगौतमस्वामी-भगवन् ! तैजसशरीर किल संरथान वाला होता है ? अर्थात् नेजमशारोह का आकार कया है ?
भगवान-हे गौतार! लैजसवारी अनेक संस्थानों पाला होता है।
श्रीगौतमस्वानी-हे भगवन् ! एलेन्द्रिय जीवों का तैजसशरीर किल स स्थान का होना है? _ भगवान्-हे गौतम ! एकेन्द्रियोंबातैजसशरीर अनेक संस्थानों वाला होता है
અસુરકુમાર આદિ દશ ભવનવાસિના ભૂત, યક્ષ, રાક્ષસ આદિ આઠ વાનચન્તરોના, ચન્દ્ર સૂર્ય આદિ પાંચ તિષ્કના, સૌધર્મ, ઈશાન આદિ બાર કો૫૫ન દેવાના કપાતીમાં નવ રૈવેયકો તથા પાંચ અનુત્તર વૈમાનિકોના દેવામાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત વિષયક બે– ભેદ કહી દેવા જોઈએ અને તેમના અનુસાર તૈજસશરીરના પણ ભેદ કહેવા જોઈએ.
હવે તૈજસશરીરના સંસ્થાનની પ્રરૂપણા કરવાને માટે કહે છે–
શ્રીગૌતમસ્વામી ભગવાન ! તેજસશરીર કેવા સંસ્થાનવાળાં હોય છે ? અર્થાત્ તૈજસશરીરને આકાર કે છે ?
શ્રીભગવાન-હે ગીતમ! તેજસશરીર અનેક સંસ્થાનેવાળાં હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન એકેન્દ્રિય જીવોના તેજસશરીર કેવા સંસ્થાનના હોય છે? શ્રીભગવાન–હે ગીતય ! એકેન્દ્રિયના તેજસશરીર અનેક સંસ્થાનાવાળાં હોય છે.