________________
८०८
प्रज्ञापना शरीरस्य प्रतिपादित तथैव प्रतिपत्तव्यम् ज्ञातव्यम्, तथा च तैजसकार्मणशरीरयोः सर्वसंसारिणां सद्भावेन यथौदारिकशरीरस्य निव्या चातापेक्षया पडूझ्यो दिग्भ्यः, व्याघातापेक्षया तु कदाचितू तिस्मृभ्यो दिग्भ्यः, कदाचिच्चतसृभ्यो दिग्भ्यः, कदाचित् पञ्चभ्यो दिग्भ्यः पुद्गलानां चयन मुक्तं तथा तैजसकामणशरीरयोरपि वक्तव्यमिति भावः । इत्येवं रीत्या पुद्गलानां चयनमुपपाद्य सम्प्रति-तेषामुपचयापचयावपि प्ररूपयितुमाह-'ओरालियसरीरस्स णं भंते ! कहदिसि पोग्गला उवचिजति ?' हे भदन्त ! औदारिकशरीरस्य खलु कति दिग्भ्यः समा. गत्यपुद्गला उप बीयन्ते ? स्वयं प्राप्नुवन्ति उप चयश्च प्रभूतत्वेन चय इत्यर्थः, भगवानाह'गोयमा !' हे गौतम ! 'एवचेव जाव कम्म सरीरस्स' एपश्चैव-पूर्वोक्तपुद्गलचयरीत्यैव यावद् औदारिकशरीरस्य वैक्रियशरीरस्य आहारकशरीररय तैजसशरीरश्य कार्मणशरीरस्य च शरीर भी सनाडी में ही संभावित है। किन्तु तैजल और कार्मण शरीर के पुदगलों का चयन औदारिक शरीर के समान समझना चाहिए। इसका कारण यह है कि तैजस और कार्यणशरीर सभी संसारी जीवों के होते हैं। अतएव जैसे व्याघात न होने पर औदारिक पुद्गलों का चयन छहाँ दिशाओं से होता है और व्याघात हो तो कदाचित् तीन दिशाओं ले, कदाचित् चार दिशाओं
और कदाचित पांच दिशाओं से होता है, उसी प्रकार तैजस और कार्मणशरीर के पुद्गलों के चयन के संबंध में समझ लेना चाहिए।
इस प्रकार पुद्गलों के चयन का निरूपण कर के अब उनके उपचय और अपचय की भी प्ररूपणा की जाती है।
श्रीगोलमस्वामी-हे भगवन् ! औदारिकशरीर के पुद्गल कितनी दिशाओं से आकर स्वयं उपचय को प्राप्त होते हैं ? प्रभूत रूप से चय होना उपचय कहलाता है।
भगवान्-हे गौतम ! जैसे पुद्गलों के चय के विषय में कहा है, वैसे ही સંભવે છે. કિન્તુ તૈજસ અને કામણુશરીરના પુદ્ગલેનું ચયન ઔદારિઠશરીરના સમાન સમજવું જોઈએ. એનું કારણ એ છે કે તૈજસ અને કાર્યણશરીર બધા સ સારી ના હોય છે. તેથી જ જેમ વ્યાઘાત ન થવાથી દારિક પુદ્ગલેના ચયન છએ દિશાએથી થાય છે, વ્યાઘાત થાય તે કદાચિત ત્રણ દિશાએથી, કદાચિત ચાર દિશાએથી અને કદાચિત્ પાંચ દિશાઓથી થાય છે, તે જ પ્રકારે તૈજસ અને કાર્યણશરીરના પુદ્ગલના ચયનના સમ્બન્ધમાં સમજી લેવું જોઈએ,
આ પ્રકારે પુદ્ગલના ચયનનું નિરૂપણ કરીને હવે તેમના ઉપચય અને અપચયની પણું પ્રરૂપણા કરાય છે
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! દારિક શરીરના મુદ્દગલ કેટલી દિશાએથી આવીને સ્વયંઉપચયને પ્રાપ્ત થાય છે? પ્રભૂતરૂપથી ચય થે તે ઉપચય કહેવાય છે.
શ્રીભગવાન–હે ગૌતમ! જેવું પુદ્ગલેના ચયના વિષયમાં કહ્યું છે. તેવું જ ઉપચયના