________________
प्रज्ञापनासूत्रे ७९६ संख्येयभागमात्रा, उत्कृष्टेन यावत् अबोलौकिकयामाः, तिर्यग् यावद् मनुष्यक्षेत्रम्, तावत प्रमाणा अच्युततेजसशरीरावगाहना अबसेया, किन्तु--'णवरं उर्दु जाय सयाई विमाणाई, नवरम्-आन बाधपेक्षया विशेपरतु ऊ-वं यावत् स्वशानि विमानानि तावत्प्रमाणा तैजसशरीरावगाहना अच्युत देवस्यावसेया, नतु ऊर्ध्वं यावद् अच्युतः कल्प, इति, अच्युतदेवस्य अच्यु. तकल्पे विद्यमानखादेव तस्यैव प्ररूपणे 'उध्वं यावदच्युतः कल्प:' इत्यस्य वक्तुमशक्यतात, किन्तु केवलमच्युतदेवस्यापि कदाचिदूर्व सविमानपर्यन्तं याबद्भानसंभवात् तत्र च गत्वा कालधर्मप्राप्तिसंभवाच्चेलाभिप्रायेणाह-'ऊर्ध्व यावत् स्वानि विमानानि' इति तथा च यदा आनतो वा प्राणतो वा आरणो वा अच्युतो या देवः कस्याप्यन्यस्त्र देवस्य निश्रया अच्युतकल्पं चा अच्युतदेव विमानं वा गतः सन् कालं कृत्वा अबोलौकिकग्रामेपु मनुष्य क्षेत्रपर्यन्ते वा मनुः प्यत्वेनोत्पद्यते तदा उत्कृष्टेन अयोयावदधोलौकिकग्रामलितर्यग् यावन्मनुष्यक्षेत्रम् ऊर्ध्व यावदच्युतः कल्पः अच्युतदेवविमानो वा तावत्प्रमाणा आनतादिदेवानां तैनसशरीरावगाहना तक अवगाहना होती है मगर आनत देष आदि ले इसमें विशेषता यह है कि अच्युत देय की तैजलशरीर की अवगाहना ऊपर अपने विमान तक ही होती है यहां ऊपर अच्युत कल्प तक नहीं कहना चाहिए। क्योंकि अच्युत देव अच्युत कल्प में रहता है, अतएव उसो की प्ररूपणा करते समय अच्युत कल्प तक ऐसा कहना उचित नहीं है। अच्युत देव कदाचित् अपने विमान की उंचाई तक जाता है, तब यह अवगाहना होती है। इसी अभिप्राय से कहा गया है कि ऊपर अपने विमानों तक की अवगाहना होती है। आवत, प्राणत आरण कल्प का देव किसी अन्य देव की निश्रा से अच्युत कल्प में गया हो और वहां काल करके अघोलौकिक ग्राम में अथवा मनुष्य क्षेत्र के पर्यन्त भाग में मनुष्य रूप से उत्पन्न हो, तब उत्कृष्ट नीचे अधोलौकिक ग्राम तक और तिछे मनुष्यक्षेत्र तक तथा ऊपर अच्युत कल्प तक या अच्युन देव विमान तक की आनत आदि અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ નીચે અલૌકિક ગ્રામ સુધી, તિછિી મનુષ્ય ક્ષેત્ર સુધી અવગાહના છે પરંતુ આનન દેવ આદિથી એમાં વિશેષતા એ છે કે અશ્રુત દેવની તૈજસ શરીરની અવગાહના ઊપર પોતાના વિમાન સુધી જ હોય છે. અહી ઊપર અચુત ૯૫ સુધી ન કહેવું જોઈએ, કેમ કે અશ્રુત દેવ અયુતકલપમાં રહે છે, તેથી જ પ્રરૂપણ કરતી વખતે અચુત ક૯૫ સુધી એમ કહેવું ઉચિત નથી, અશ્રુત દેવ કદાચિન પિતાના વિમાનની ઉંચાઈ સુધી જાય છે અને ત્યાં જઈને કાલધર્મને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે આ અવગાહના થાય છે.
એજ અભિપ્રાયથી કહેલું છે-કે ઊપર પોતાના વિમાને સુધીની અવગાહના થાય છે. આનત પ્રાણત, આરણ કલ્પના દેવ કેઈ બીજા દેવની નિશ્રાથી અમ્યુન કપમાં ગયા હાય અને ત્યાં કાળ કરીને અલૌકિક ગ્રામમાં અથવા મનુષ્ય ક્ષેત્રના પર્યન્ત ભાગમાં મનુષ્ય રૂપથી ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ નીચે અલૌકિક ગ્રામ સુધી અને તિછ મનુ ધ્ય ક્ષેત્ર સુધી તથા ઊપર અશ્રુતક૫ સુધી અગર અમ્રુતદેવ વિમાન સુધીની આનત .