________________
प्रमेययोधिनी टीका पद २१ सू० ८ तैजसशरीरनिरूपणम्
७७१ चेव ओरालियत्ति' पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मनुष्याणाञ्च तैजसशरीरसंस्थानं यथा एतेपाचैव-पञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्याणामौदारिकाणां शरीरसंस्थानमुक्तं तथा वक्तव्यम्, गौतमः पृच्छति-'देवाणं भंते ! किं संठिए तेयगसरीरे पण्णत्ते ?' हे भदन्त ! देवानां किं संस्थितम्-किमाकारविशिष्टं तैजसशरीरं प्रज्ञप्तम् ? भगवानाह-गोयमा !' हे गौतम ! 'जहा वेउ. नियस्स जाव अणुत्तरोववाइयत्ति' यथा देवानां वैक्रियस्य शरीरस्य संस्थानं प्रतिपादितं तथैव तेषां तैनसशरीरस्यापि संस्थानं प्रतिपतव्यं यावद् -अनुरकुमारादि दशभवनपतियक्षाघष्ट वान व्यन्तर चन्द्रसूर्यादि पञ्चज्योतिष्क सौधर्मेशानादि द्वादशकल्पोपनकवैमानिकदेव कल्पातीत नवग्रैवेयकविजयवैजयन्तादिपञ्चानुत्तरौपपातिकसर्वार्थसिद्धपर्यन्तदेवानां तैजसशरीरसंस्थानमवसेयमिति पूर्वेण सम्बन्धः, तथा च जीवप्रदेशानुसारि तैजसशरीरं भवति तस्माद् यदेव ही तैजसशरीर का भी संस्थान समझ लेना चाहिए। __ पंचेन्द्रिय तिर्यचों तथा मनुष्यों के तैजसशरीर का संस्थान उसी प्रकार का होता है जैसा उनके औदारिकशरीर का होता है।
गौतमस्वामी-हे भगवन् ! देवों के तैजसशरीर का आकार किस प्रकार का कहा गया है। - भगवान्-हे गौतम ! जैसे देवों के वैक्रियशरीर का आकार कहा है, उसी प्रकार उनके तैजसशरीर का आकार भी जान लेना चाहिए । यावत् असुरकुमार आदि दश भवनपतियों, यक्ष आदि आठ व्यन्तरों, चन्द्र सूर्य आदि पांच ज्योतिहकों, सौधर्म ईशान आदि बारह कल्पोपपन्न वैमानिक देवों, कल्पातीतों में नौ ग्रेवेयकों देवों तथा विजय वैजयन्त आदि पांच अनुत्तरोपपातिक देवों के तेजस शरीर का संस्थान उनके वैक्रियशरीर के संस्थान सरीखा ही होता है।
तात्पर्य यह है कि तैजसशरीर जीव के प्रदेशों के अनुसार होता है । अत. સશરીરના સંસ્થાન સમજી લેવાં જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યના તેજસશરીરના સંસ્થાન એવા પ્રકારના હોય છે જેવાં તેમના દારિક શરીરના હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! દેના તૈ૪શરીરને આકાર કેવા પ્રકાર હોય છે?
શ્રીભગવાન હે ગૌતમ! જેવા દેવોના વૈક્રિયશરીરને આકાર કહ્યો છે, એજ પ્રકારે તેમના તેજસશરીરને આકાર પણ જાણું તે જોઈએ.
થાવત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, યક્ષ આદિઆઠ વ્યન્તરો, ચન્દ્ર, સૂર્ય આદિ પાંચ તિષ્ક, સૌધર્મ ઈશન આદિ બાર કપિપપન વૈમાનિક દે, કપાતી તેમાં નવ રૈવેયકના દેવ તથા વિજય જ્યન્ત આદિ પાંચ અનુત્તરીયપાતિક દેના તેજસશરીર સંસ્થાન સરખાં જ હોય છે.
તાત્પર્ય એ છે કે તેજસશરીર જીવના પ્રદેશના અનુસાર હોય છે. તેથી જ જે '