________________
प्रक्षापमा . रोपमाणि स्थितिस्तेषां चत्वारो हस्तास्त्रयो हस्तस्यैकादशभागाश्च, येषां षोडश साग- . रोपमाणि स्थितिस्तेषां चत्वारो इस्ता द्वौ हस्तस्यैकादशभागौ च, येषां सप्तदश सागरोपमाणि स्थितिस्तेषां चत्वारो हस्ता एको हस्तस्यै कादशभागश्व, सहस्रारेऽपि येपां सप्तदश सागरो. माणि स्थितिस्तेषां तावत्येव भवधारणीया शरीरावगाहना अवसेया, येषां पुनः सहस्रारे परिपूर्णानि अष्टादशसागरोपमाणि स्थितिस्तेषां परिपूर्णाश्चत्वारो हस्ताः भवधारणीया शरीरावगाहनेति भावः, 'आणयपाणय आरण अच्चुएस तिण्णिरयणीओ' आनताणतारणाच्युतेषु फल्पेषु त्रयोरत्नय उत्कृष्टेन भवधारणीया शरीरावगाहना प्रज्ञप्ता, एतच परिमाणम् अच्युते कल्पे द्वाविंशतिसागरोपमस्थितिकदेवापेक्षया द्रष्टव्यम्, तदितरसागरोपपस्थितिकेषु मध्ये येषामानतेऽपि कल्पे परिपूर्णानि किश्चित्समधिकानि चाष्टादशसागरोपमाणि स्थितिस्तेषां परिपूर्णाश्चत्वारो इस्ता उत्कृष्टेन भवधारणीया शरीरावगाहना भवति, येषां तु एकोनविंशतिः सागरोपम की होती है, उनकी अवगाहना चार हाथ और हाथ की होती है जिन की स्थिति सोलह सागरोपम की है, उनकी-चार हाथ और हाथ की अवगाहना होती है। जिनकी स्थिति सतरह सागरोपम की है, उन की अवगाहना चार हाथ और हाथ की होती है। सहस्रार कल्प में भी -जिन देवों की स्थिति सतरह सागरोपम की है, उनकी भवधारणीय अवगाहना - उतनी ही समझनी चाहिए। सहस्रार कल्प में जिन की स्थिति पूरे अठारह सागरोपम की है, उनकी अवगाहना पूरे चार हाथ की समझनी चाहिए।
आनत, प्राणत, आरण और अच्युत कल्पों में उत्कृष्ट भवधारणीय अवगा: हना तीन हाथ की होती है। यह अवगाहना का प्रमाण अच्युत कल्प में याईस सागरोपम की स्थिति वाले देवों की अपेक्षा से समझना चाहिए। अन्य स्थिति घालों में से, आनत कल्प में भी जिन की स्थिति परे अठारह सागरोपम की या પાંચ હાથની હોય છે. જેમની સ્થિતિ પંદર સાગરોપમની હોય છે, એમની અવગાહના ચાર હાથ અને હાથની હોય છે. જેમની સ્થિતિ સોળ સાગરોપમની છે, તેમની ચાર હાથ અને 3 હાથની અવગાહના હોય છે. જેમની સ્થિતિ સત્તર સાગરેપમની છે, તેમની અવગાહના ચાર હાથ અને 3 હાથની હોય છે. સહસાર કલ્પના પણ જે દેવેની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના તેટલી જ સમજવી જોઈએ. સહસ્ત્રાર કલમમાં જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા ચાર હાથની સમજવી જોઈએ.
આનત, પ્રાકૃત, આરણ અને અચુત માં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રણ હાથની હોય છે. આ અવગાહનાનું પ્રમાણું અચુત ક૫માં બાવીસ સાગરોપમની સ્થિતિ વાળા દેવની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્ય સ્થિતિવાળાઓમાંથી આનત ક૯૫માં પણ જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરેપમની અગર તેનાથી કાંઈક અધિક છે, તેમની ઉત્કૃષ્ટ