________________
प्रमेयवाधिनी टीका पद २१ ० २ औदारिकशरीरसंस्थाननिरूपणम् संस्थिता भवन्ति, इतरे-औधिका गर्मव्युत्क्रान्तिकादयस्तु पट्स्वपि समचतुरस्रादिषु हुण्डान्तेषु संस्थानसंस्थिता भवन्ति, इति भावः, गौतमः पृच्छति-'मणूसपंचिंदिय ओरालियसरीरे णं भंते ! कि संठाणसंठिए पण्णत्ते ?' है भदन्त ! मनुष्यपञ्चेन्द्रियौदारिकशरीरं खलु कि संस्थानसंस्थितं प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'छव्विहसंठाणसंठिए पण्णत्ते' मनुष्यपञ्चेन्द्रियौदारिकशरीरं पविधसंस्थानसंस्थितं प्रज्ञप्तम् 'तं जहा-समचउरं से जाव हुण्डे' तद्यथा-समचतुरखं यावत्-न्यग्रोधपरिमण्डलसंस्थानसंस्थितम्, सादि संस्थानसंस्थितम्, वामनसंस्थानसंस्थितम्, कुब्जसंस्थानसंस्थितम्, हुण्डसंस्थानसंस्थितम्, 'पज्जत्तापज्जत्ताणवि एवं चेव' पर्याप्तापर्याशानामपि मनुष्याणामौदारिक शरीराणि एवञ्चैवसमुच्चयमनुष्योक्तरीत्या पविधसंस्थानसंस्थितानि प्रज्ञप्तानि, 'गम्भववकंतियाण वि एवं चेव' गर्भव्युत्क्रान्तिकानामपि मनुष्याणामौदारिकशरीरं खलु एवञ्चैव-समुच्चयमनुष्योक्तरीत्या षडूहोते हैं। शेष अर्थात् सामान्य गर्भज आदि छहो संस्थानोंवाले होते हैं।
गौतमस्वामी-हे भगवन ! मनुष्य पंचेन्द्रियों का औदारिक शरीर किस संस्थान का होता है?
भगवान-हे गौतम ! मनुष्य पंचेन्द्रियों का औदारिक शरीर समचतुरस्त्र, न्यग्रोधपरिमंडल, सादि, वामन, कुजक, और हुंड यों छहों संस्थानों वाला होता है। पर्याप्त मनुष्यों और अपर्याप्त मनुष्यों का औदारिक शरीर भी समुच्चय मनुष्यो के औदारिक शरीर के समान छहों संस्थानों वाला होता है।
गर्भज मनुष्यों का औदारिक शरीर भी इसी प्रकार है, अर्थात समुच्चय मनुष्यों की तरह छहों संस्थानों वाला होता है । इसी प्रकार गर्भज मनुष्यों के पर्याप्त और अपर्याप्तों का औदारिक शरीर भी छहों संस्थानों वाला होता है અભિપ્રાયથી કહે છે-વિશેષતા એ છે કે તિર્યંચના ઔદારિક શરીરના વિષયમાં સંમૂર્ણિમ તિર્યનિક કેવળ હુંડસ સ્થાનવાળા હોય છે શેષ અર્થાત્ સામાન્ય ગર્ભજ આદિ છએ સ સ્થાનવાળાં હોય છે. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! મનુષ્ય પંચેન્દ્રિયેના દારિકશરીર ક્યા સંસ્થાનના हाय छ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! મનુષ્ય પંચેન્દ્રિયેના ઔદારિક શરીર સમચતુર, ન્યોધ પરિમંડલ, સાદિ, વામન, કુમ્ભક અને હુડ, આમ છએ સંસ્થાનેવાળાં હોય છે. પર્યાપ્ત મનુષ્યો અને અપર્યાપ્ત મનુષ્યના ઔદ્યારિક શરીર પણ સમુચ્ચય મનુષ્યના ઔદારિકશારીરના સમાન છએ સ સ્થાનેવાળાં હોય છે.
ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીર પણ એજ પ્રકારે છે, અર્થાત્ સમુચ્ચય મનુષ્યની જેમ છએ સ સ્થાનેવાળાં હોય છે. એ જ પ્રકારે ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાતેના ઔદારિક શરીર પણ છએ સંસ્થાનાવાળાં હોય છે,