________________
प्रमेयोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम्
७२५
तु
हस्ताः, चतुर्थे प्रस्तुटे नवोत्तरं धनुः शतम् एको हस्तः एका च वितरितः, पञ्चमे प्रस्त पूर्वोपरिमाणमेव, तथा च प्रथमे प्रस्तटे प्रतिपादितस्य परिमाणस्योपर्युपरि स्टे क्रमेण पञ्चदशधनुः सार्द्धस्तद्वय प्रक्षेपेण पूर्वोक्त' पञ्चमे प्रस्तटे परिमाणं भवति, तथा चोक्तम्- 'सोचैव पंचमी पढमे परंमि होइउस्ले हो । पण्णरस धणि दोहत्य सङ्घपयरेसु बुढी ||१|| तह पंचम परे उस्सेहो धणुलयं तु पणवीसं" सचैव च पञ्चम्याः प्रथमे प्रतरे भवति उत्सेधः । पञ्चदशधनूंपि द्वौ हस्य सार्छौंप्रतरेषु वृद्धिश्व ॥ १ ॥ तथा पञ्चमे प्रतरे उत्सेधो धनुःशतं तु पञ्चविंशतिम् ॥" पूर्वोक्तरीत्यैव अस्यापि गाथाद्वयस्यार्थ स्पष्टत्वात् स्वयमूहनीयः अथ पञ्चमपृथिवीनैरथिकोच वै क्रियशरीरावगाहना परिमाणमाह- 'उत्तरदेउ त्रिया अड्डाइज्जाई धणुसवाई' धूमप्रभः पृथिवीनैरविकाणामुत्कृष्टेन उत्तरवै क्रियाशरीरावगाहना अर्द्धतीएवं एक वितरित 'विलात' तीसरे पाथडे में तिरानवे धनुष और तीन हाथ, चौथे पाथडे में एक सौ नौ धनुष, एक हाथ और वितस्ति तथा पांचवें पाथडे में पूर्वोक्त प्रमाण वाली अवगाहना होती है । इस प्रकार पहले पाथडे में अवगाहना का जो प्रमाण बतलाया गया है, उसमें अनुक्रम से पन्द्रह धनुष तथा अढाई हाथ मिलाते जाने से आगे-आगे के पाथडों की अवगाहना का प्रमाण निकल आता है। कहा भी है- चौथी पृथ्वी के सातवें पाथडे में बारक शरीर की जितनी अवगाहना कही है, उतनी ही पांचवीं पृथ्वी के प्रथम पाथडे में समझनी चाहिए । तत्पश्चात् पन्द्रह धनुष और अढाई हाथ प्रत्येक पाथडे में वृद्धि करना चाहिए । इस प्रकार वृद्धि करने से पांचवें पाथडे में एक सौ पच्चीस धनुष की अवगाहना होती हैं । अब पांचवीं पृथ्वी के नारकों की उत्तर चैकिय शरीर की अवमाहना का कथन किया जाता है --
ત્રીજા પાથડામાં ત્રાણુ ધનુષ અને ત્રણ હાથ, ચોથા પાથડામાં એસે નવ ધનુષ, એક હાથ અને વિતરિત, તથા પાંચમાં પાઘડામાં, પૂર્વોક્ત પ્રમાણ વાળી અવગાહના હાય છે. એ પ્રકારે પહેલા પાથડામાં અવગાહનાનુ' જે પ્રમાણ પતાવ્યુ' છે, તેમાં અનુકમથી પંદર ધનુષ તથા અઢી હાથ મેળવતા જવાથી આગળ-આગળતા પાથડાનો અવગાહનાનુ’ પ્રમાણ નિકળી આવે છે. કહ્યુ પણ છે
ચોથી પૃથ્વીના સાતમા પાથડામાં નાર શરીરની જેટલી અવગાહના કહી છે, તેટલી જ પાંચમી પૃથ્વીના પ્રથમ પાઘડામાં સમજવી જોઇએ. તપશ્ચાત્ પદર ધનુષ અને અઢી હાથની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઇએ. આ પ્રકારે વૃદ્ધિ કરવાથી પાંચમા પાથડામાં એકસે પચીસ ધનુષ અવગાહના થાય છે.
હવે પાંચમી પૃથ્વીના નારાના ઉત્તરવૈકિય શરીરની અવગાહનાનું કથન કરાય છેધૂમપ્રભા પૃથ્વીના નારકેાની ઉત્તરવૈકિય અવગાહના અઢીસા ધનુષની સમજવી જોઇએ. આ પરિમાણુ પાંચમા પાથડાની અપેક્ષાથી છે. અન્ય પાણ્ડએમાં પાતપાતાના