________________
७२६
प्रगापनासो यानि धतुःशतानि-सार्द्धद्वयधनुःशतमवगन्तव्या, एतच परिमाणं पञ्चमप्रस्तटापेक्षयाऽअसेयम्, तदितरेषु प्रस्तटेषु निजनिजभवधारणीयापेक्षया द्विगुणं द्विगुणमवगन्तव्यम्, अथ पष्टयाः पृथिव्या नैरयिकशरीरावगाहनामानमाह-'तमाए भववारणिज्जा अडाइज्जाई घणूसयाई तमायाः पृथिव्या नैरयिकाणां अवधारणीया शरीरावगाहना उत्कृष्टेन अतृतीयानि धनु:शतानि-सार्द्धद्वयधनुःशतमवगन्तव्यम्, एतच परिमाणं तृतीयप्रस्तटापेक्षया प्रत्येतव्यम्, प्रथमे प्रस्तटे तु पञ्चविंशत्यधिकं धनुः शतम्, द्वितीये प्रस्तटे तु सार्द्धसप्ताशीत्यधिकं धनु:शतम्, तृतीयप्रस्तटे पुनः पूर्वोक्तपरिमाणमेत्र, तथा च प्रथम प्रस्तुटे प्रतिपादितस्य परिमाणस्योपर्युपरिप्रस्तटे सार्द्धद्विषष्टिधनुःप्रक्षेपेण तृतीये प्रस्तटे पूर्वोक्त परिमाणमुपपद्यते, तथा चोक्तम्-'सो चेवय छट्ठीए पढमे पयरंमि होइ उस्सेहो। वावहिवणुयसट्टा पयरे पयरे य बुडीओ
धूमप्रभा पृथ्वी के नारको की उत्तर वैक्रिय अवगाहना अढाई सौ धनुप की समझनी चाहिए। यह परिमाण पांचवें पाथडे की अपेक्षा से है। अन्य पाथडों में अपने-अपने अवधारणीय अवगाहना के प्रमाण से दुगुना-दुगुना अवगाहना प्रमाण जानना चाहिए।
अब छठी पृथ्वी के नारकों की अवगाहना का प्रमाण कहा जाता है-तमा नामक छठी पृथ्वी में शरीर की उत्कृष्ट अवगाहना अढाई सौ धनुष की होती है । यह अवगाहना परिमाण तीसरे पाथडे की अपेक्षा से है। पहले पाधडे में एक सौ पच्चीस धनुष की, दुसरे पाथडे में एक सौ साढे सत्तासी धनुष की
और तीसरे पाथडे में पूर्वोक्त प्रमाण वाली-अवगाहना है। पहले पाथडे में अव. नाहना का जो परिमाण कहा गया है, उसमें साढे चालठ धनुप प्रत्येक पाथडे में सम्मिलित करने से तीसरे पाथडे में उपर्युक्त परिमाण सिद्ध हो जाता है । इस प्रकार पहले पाथडे में अवगाहना का जो परिमाण बतलाया गया है, उसमें ऊपर-ऊपर के पाथडे मे साढे बालठ प्रत्येक में बढा देने पर तीसरे पाथडे में ભવધારણીય અવગાહનાના પ્રમાણથી બમણું –બમણુ અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ.
હવે છઠ્ઠી પૃથ્વીના નારકેની અવગાહનાનું પ્રમાણ કહેવાય છે
તમાનામક છદ્રો પૃથ્વીમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અઢીસો ધનુષની હોય છે. આ અવગાહનાનું પરિમાણ ત્રીજા પાથડાની અપેક્ષાથી છે. પહેલા પાથડામાં એકસો પચ્ચીસ ધનુષની, બીજા પાથડામાં એક સાડીસત્યાસી ધનુષની, ત્રીજા પાડામાં પૂર્વોક્ત પ્રમાણ વાળી અવગાહના સમજવી. પહેલા પાવડામાં અવગાહનાનું જે પરિમાણુ કહેલું છે, તેમાં સાડા બાસઠ ધનુષ પ્રત્યેક પાથડામાં સંમિલિત કરવાથી ત્રીજા પાથડામાં ઉપયુક્ત પરિમાણુ સિદ્ધ થઈ જાય છે એ પ્રકારે પહેલા પાઘડામાં અવગાહનાનું જે પરિમાણ બતાવેલું છે તેમાં ઉપરના પાથડામાં સાડા બાસઠ દરેકમાં વધારવાથી ત્રીજા પાથડામાં ઉલિખિત પ્રમાણુ નિપાત થાય છે. કહ્યું પણ છે-પાંચમી પૂના પાંચમાં પાઘડામાં અવગાહનાનું