________________
६५०
प्रापनासे चौदारिकगरीशणागवगाहना एवञ्चव-पूर्वोक्तरीत्यैवोत्कृष्टेन योजनसहलम्, तदपर्याप्तानान्तु पञ्चेन्द्रियतिर्यग्योनिकौदारिकशरीरावगाहना जघन्येनोत्कृष्टेन चापि अङ्गुलम्यासंख्येयभागमवसे या, तथाच-'नवओ भेदो भाणियन्यो' नवको भेदः-समुच्चयतिर्यग्यौनिक तत्पर्याप्तापर्याप्तानां त्रयाणां ३ संमूचिमतिर्यग्योनिक तत्पर्याप्तापर्याप्तानाच त्रयाणां ६ गर्भव्युत्क्रान्तिकतिर्यग्रोनिक तत्पर्याप्तापर्याप्तानाश्च त्रयाणां खेलनेन ९ नव समुदायात्मको भेदो भणितव्यः-वक्तव्यः, 'एवं जलयराण वि जोपणसहस्सं' एवम्-पूर्वोक्तसमुच्चय पञ्चेन्द्रियतिर्यग्योनिकोदारिकशरीरोक्तरीत्या जलचराणामपि औदारिकशरीराणामवगाहना तत्पर्याप्तानाश्चावगाहना उत्कृष्टेन योजनसहस्त्रं तदपर्याप्तानां तु जघन्येन उत्कृ. प्टेन चामलस्यासंख्येयभागसबसेया, 'नयओ भेदो' नवको भेद:-औधिकपञ्चेन्द्रियअर्थात् उत्कृष्ट एक हजार योजन की है तथा अपर्याप्त पंचेन्द्रिय तिर्यंचों के औदारिकशरीर की अवगाहना जघन्य और उत्कृष्ट अंगुल के असंख्यातवें आग की है । इस प्रकार नौ भेद कहना चाहिए, जो इस प्रकार हैं-समुच्चय तिथंच, उनके पर्याप्त और अपर्याप्त, इन तीन की, संभूछिम तियंच, संमूर्छिम तिर्यंचों के पर्याप्त और अपर्याप्त, इन तीन की, गर्भज लियंच, उनके पर्याप्त
और अपर्याप्त, इन तीन की गणना करने पर सब मिलकर नौ भेद होते हैं। - इसी प्रकार जलचरों के औदारिकारीर की ली अवगाहना समुच्चय पंवेन्द्रिय निर्धचों के औदारिकशरीर की अवगाहना के समान उत्कृष्ट एक हजार योजन की समझनी चाहिए। पर्याप्त जलचरों के शरीर की ३ अवगाहना भी इसी प्रकार एक हजार योजन की होती है। अपर्याप्त जलचरों की जघन्य और उत्कृष्ट अवगाहना अगुल के असंख्यातवें आग की जाननी चाहिए। इस प्रकार समुच्चय पंचेन्द्रिय तियच जलचर, उनके पर्याप्त और अपर्याप्त, संछिम શરીરની અવગાહના એજ પ્રકારે છે, અર્થાત્ ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે તથા અપર્યાપ્ત પંચેન્દ્રિયતિયાના દારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અણુ લના અસ પાતમા ભાગની છે એ પ્રકારે નવ ભેદ કહેવા જોઈએ. જે આ પ્રકારે છે– સમુણ્યતિયચ, તેમના પર્યાન અને અપર્યાપ્ત, એ ત્રણની, સંમૂછિ મતિર્યંચા, સંમિતિ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની, ગમજ તિર્યંચ, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એ ત્રણની ગણના કરવાથી બધા મળીને નવા ભેદ થાય છે.
એજ પ્રકારે જળચરોના દારિક શરીરની પણ અવગાહના સમુચ્ચય પંચેન્દ્રિયતિર્યંચોના ઔદારિક શરીરની અવગાહનાના સમાન ઉત્કૃષ્ટ એક હજાર યોજનાની સમજવી જોઈએ. પર્યાપ્ત જળચરોના શરીરના અવગાહના પણ એજ પ્રકારે એક હજાર એજનની થાય છે. - અપર્યાપ્ત જળચરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની જાણવી જોઈએ. એ પ્રકારે સમુચ્ચય પંચેન્દ્રિયતિયચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, સંમૂર્ણિમ પંચેન્દ્રિયતિર્યંચ જળચર, તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત