________________
५२४
अज्ञापना समर्थों नो भवेदिति भावः, गौतमः पृच्छति-'असुरकुमारणं मंते ? असुर कुमारेहितो अणंतरं उत्पट्टित्ता तेउवाउवेइंदिय तेइंदिय चरिदिपसु उवयज्जेजा? हे भदन्त ! असुरकुपारः खल्लु असुरकुमारेभ्योऽनन्तर गुवृत्त्य किं तेजमाथिकवायुकायिकहीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियेषु उपपघेत ? भगवानाह-'गोयगा !' हे गौतम ! 'जो इणढे समढे' नायसर्थः ममर्थ:नोक्तार्थों युक्त्योपपन्नः, तथा भवस्त्राधाव्यात्, 'अवसर पंचरतु पंचिंदियतिरिक्खजोणिएसु अमुरकुमारेसु जहा नेरइओ' अवशेषेषु पञ्चेन्द्रियतिर्वग्यो निकेषु मनुष्येपु वानव्यन्तरेषु ज्यो. तिष्केषु वैमानिकेषु च या रयिकः प्रतिपादितस्तथा असुरकु मारोऽपि प्रतिपत्तव्यः, तथा च यथा नैरयिको नैरयिकेभ्योऽनातासुदवृत्त पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु मनुप्ये पु च कश्चिदुत्पद्यते कश्चिनोत्पद्यते वानव्यन्तरज्योतिष्सवैमानिलेषु च कश्चिदपि नोत्पद्यते तथैव अमरकुमारोऽपि असुरकुमारेभ्योऽनन्तरवृत्त्व कश्चिद पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु मनुष्येषु चोत्पद्यते कश्चिनोत्पद्यते वानव्यन्तरज्योतिष्फोमानिकेषु च कश्चिदपि नोत्पद्यते इति फलितम्, धर्म को श्रवण नहीं कर सकता, क्योकि वह श्रोत्रेन्द्रिय से रहित होता है।
गौतमस्वामी-हे भगवन् ! क्या असुरकुमार अनन्तर उदृवर्तन करके तेज स्काय, वायुकाय, हीन्द्रिय, त्रीन्द्रिय और तुरिन्द्रियों में उत्पन्न होता हैं ? ..
भगवानू हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, अर्थात् असुरकुमार उद्वर्तन करके सीधा तेजस्काथिको पायुकायिको जीन्द्रियो त्रीन्द्रियो और चतुरिन्द्रियो में उत्पन्न नहीं होना । इसका कारण भवमा स्वभाव है। शेष पांच में-पंचेन्द्रिय तियचो में, मनुष्यों में, चालव्यन्तरों में, ज्योतिषकों में तथा वैमानिकों में अस्तुर कुमार की कव्यक्तव्यता नैरयिक की वक्तव्यता के समान समझना चाहिए। अर्थात् जैसे कोई नारक, नारकों ले निकल कर अनन्तर उद्वर्तन करके-पंचे न्द्रिय तिर्यंच योनिकों में और अनुप्यो में उत्पन्न होता है और कोई नहीं भी થાય છે, કિંતુ તે પણ કેવલિ દ્વારા ઉપદિષ્ટ ધર્મનું શ્રવણ નથી કરી શકતા, કેમકે તે શ્રેગ્નેન્દ્રિયથી રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! શું અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને તેજસ્કાય, વાયુકાય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગીતમ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ અસુરકુમાર ઉદ્વર્તન કરીને સીધા તેજસ્કાયિકે, વાયુકાચિકે, ક્રિીનિદ્ર, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિમાં ઉત્પન્ન નથી થતા. એનું કારણ ભવને સ્વભાવ છે. શેષ પાંચમાં–પંચેન્દ્રિય તિર્યંચામાં, મનુષ્યમાં, વાન વ્યન્તરોમાં, તિષ્કમાં તથા વૈમાનિકમાં અસુરકુમારની વક્તવ્યતાનેરયિકની વક્તવ્યતાના સમાન સમજવી જોઈએ. અર્થાત જેવા કેઈ નારક, નારકેથી નિકળીને અનન્તર ઉદ્વર્તન કરીને–પંચેન્દ્રિય તિર્યંચ નિકમાં અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને કેઈ નથી પણ ઉત્પન્ન થતા તેમ વાતવ્યન્તરમાં, તિષ્કમાં અને વિમાનિકેમાં કઈ પણ ઉત્પન્ન