________________
प्रशोपनासन नेरहएणं भंते ! पंकप्पभापुढवी नेररइएहितो अणंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेजा?' हे भदन्त ! पङ्कप्रभापृथिवी नैरयिकः खलु पङ्कप्रभापृथिवी नैरयिकेभ्योऽनन्तरमुवृत्त्य कि तीर्थकरत्वं लभेत ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'णो इणहे समढे' नायमर्थः समर्थ:नोक्तार्थों युक्त्योपपन्न:, 'अंतकिरियं पुण करेज्मा' किन्तु-पङ्कप्रभापृथिवी नरयिकः अन्तक्रियां-मोक्षं पुनःकुर्यात्-लभेत, गौतमः पृच्छति-'धूमप्पभापुढवीनेरइए पुच्छा' धूमप्रभापृथिवीनैरयिका खल धूमप्रभापृथिवी नैरयिकेभ्योऽनन्तरमुद्दृत्य कि तीर्थकरत्वं लभेत ? इति पृच्छा, भगवानाह-'गोयमा ! हे गौतम ! ‘णो इणढे समढे' नायमर्थः समर्थः-नोक्तार्यों युक्त्योपपन्नः, किन्तु-'सव्वविरईपुण लभेज्जा' सर्वविरतिं पुनर्लभेत धूमप्रभापृथिवी नैरयिकः परन्तु न अन्तक्रियामपि कुर्यात्, गौतमः पृच्छति-'तमप्पभापुढवीपुच्छा' तमःप्रभापृथिवी नैरनारकों से अनन्तर उद्वर्तन करके क्या तीर्थकरत्व प्राप्त करता है ? ____ भगवान्-गौतम ! यह अर्थ समर्थ नहीं है अर्थात् पंकप्रभा का नारक अपने भय का त्याग करके और मनुष्य होकर भी तीर्थकरत्व प्राप्त नहीं कर सकता। हां, वह मोक्ष प्राप्त कर सकता है। ___गौतमस्वामी-हे भगवन् ! क्या धूमप्रभा पृथ्वी का नारक धूमप्रभा पृथिवी के नारकों से निकल कर तीर्थकर हो सकता है !
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, किन्तु उसे सर्वविरति प्राप्त हो सकता है। तात्पर्य यह है कि धूमप्रभा पृथ्वी से निकला हुआ जीव न तीर्थकर हो सकता है और न मुक्ति प्राप्त कर सकता है अधिक से अधिक सर्ववि. रति चारित्र पा सकता है।
गौतमस्वामी-हे भगवत् ! तमःप्रभा पृथ्वी का नारक तमःप्रभा पृथ्वी से अनन्तर उद्वर्त्तन् करके क्या तीर्थकरत्व प्राप्त कर सकता है ? અનન્તર ઉદ્વર્તન કરીને શું તીર્થ કરત્વ પ્રાપ્ત કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અર્થાત્ ૫ કપ્રભાનો નારક પિતાના ભવને ત્યાગ કરીને અને મનુષ્ય થઈને પણ તીર્થકરત્વ પ્રાપ્ત નથી કરતે હા, તે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! શું ધૂમપ્રભા પૃથ્વીને નારક ધૂમપ્રભા પૃથ્વીના નારકેથી નિકળીને તીર્થકર થઈ શકે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, પણ તેને સર્વવિરતિ પ્રાપ્ત થઈ શકે છે, તાત્પર્ય એ છે કે, ધૂમપ્રભ પૃથ્વીથી નિકળનો જીવ તીર્થકર થઈ શકે છે અને મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતે. અધિકથી અધિક સર્વવિરતી ચારિત્ર મેળવી શકે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તમ પ્રભા પૃથ્વીને નારક તમારપ્રભા પૃથ્વીથી અનન્તર ઉદૂવર્તન કરીને શું તીર્થ કરવ પ્રાપ્ત કરી શકે છે?