________________
५३२
प्रशापनाले रिक्खजोणियमणुस्सेमु जहा नेरइए' पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु मनुष्येषु च यथा नैरयिका कश्चिदुत्पद्यते कश्चिन्नोत्पद्यते इत्युक्त तथैव पृथिवीकायिकोऽपि कश्चित्तत्रोत्पद्येत कश्चिनोत्पयेत इति वक्तव्यम्, किन्तु-'वाणमंतरजोइसिय वेमाणिएमु पउिसेहो' वानव्यन्तरज्योतिष्क वैमानिकेषु देवेषु नैरयिकासुरकुमारादिष्विव पृथिवीकायिकस्योत्पादप्रतिषेधो वक्तव्यः, प्रागुक्तयुक्तेः, 'एवं जहा पुढवीकाइओ भणिो तहेव आउकाइओ वि चणस्सइकाइयो वि भाणियत्वो' एवम्-उक्तरीत्या यथा पृथिवीकायिको भणितस्तथैव अप्कायिकोऽपि वनस्पतिकायिकोऽपि च भणितव्य:-नैरयिकादि चतुर्विंशति दण्डकक्रमेण वक्तव्यः, गौतमः पृच्छति-उकाइएणं भंते ! तेउकाइएहितो अणंतरं उबहिता नेरइएमु उववज्जेज्जा ?? हे भदन्त'! तेजस्कायिकः खलु तेजस्कायिकेभ्योऽनन्तरमुद्देश्य किं नैरयिकेषु उत्पद्यत ? भगवानाह'गोयमा!' हे गौतम ! 'णो इणढे समढे' नायमर्थः समर्थः-नोक्तार्थों युक्त्योपपमः, प्रागुक्त___ पंचेन्द्रिय तिर्यंचों में तथा मनुष्यों में जैसे कोई नारक उत्पन्न होता है कोई नहीं उत्पन्न होता, उसी प्रकार कोई पृथ्वीकायिक उत्पन्न होता है, कोई नहीं उत्पन्न होता किन्तु जैसे नारक नारकों और देनों में उत्पन्न नहीं होता, उसी प्रकार पृथ्वीफायिक भी वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देवों में उत्पन्न नहीं होता। इस संबंध में भी युक्ति पूर्ववतू ही समझना चाहिए।
इस प्रकार जैसी पृथ्वीकायिक की वक्तव्यता कही.उसी प्रकार अप्रकायिक और वनस्पतिकायिक की भी वक्तव्यता समझ लेनी चाहिए।
गौतमस्वामी-हे भगवन ! क्या तेजस्कायिक जीव तेजस्कायिकों से निकल कर सीधा नारको में उत्पन्न होता है ?
भगवान्-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है, पूर्वोक्त युक्ति के अनुसारतेजस्कायिक जीव मर कर नरकमें उत्पन्न नहीं होता। इसी प्रकार तेजस्कायिक
પંચેન્દ્રિય તિર્યમાં તથા મનુષ્યમા જેમ કેઈ નારક ઉત્પન્ન થાય છે, કોઈ નથી ઉત્પન્ન થતા એજ પ્રકારે કઈ પૃથ્વકાયિક ઉત્પન્ન થાય છે કેઈ ઉત્પન્ન નથી થતા, પરંતુ જેવી રીતે નાર નારક અને માં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે પૃથ્વીકાધિક પણ વાનરાન્તર, તિષ્ક અને વૈમાનિક દેવામાં ઉત્પન નથી થતા. એ સમ્બન્યમાં પણ યુક્તિ પૂર્વવત્ સમજવી જોઈએ.
આ પ્રકારે જેવી પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી એ પ્રકારે અકાયિક અને , વનસ્પતિકાયિકની પણ વક્તવ્યતા સમજી લેવી જોઈએ. - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! શું તેજસ્કાયિક જીવ તેજસ્કાયિથી નિકળીને સીધા નારમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન -હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી, પક્ત યુક્તિના અનુસાર તેજસ્કાયિક જીવ મરીને નરકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે તેજસ્કાયિક અનન્તર ઉદ્વર્તન