________________
धापना ज्ञानी सन् सम्यक्त्वं प्रतिपयले; तस्य च सम्बस्त्यातिपत्तिसमये एर सम्यक्त्व मारतो विभङ्गज्ञानम् अवविज्ञानं काय, तच “रदा देवस्य पवनेन मृत्युनाऽन्या अन्यायाऽनन्तरसमये परिपतति तदा मयत्ययधिज्ञान येकममयता, उत्कृष्टेन सानिरे काणि पट्पप्टिः गग. रोपमाणि यावत्, तानि चापरिपातावविज्ञानस्य वारद्वयं विजयादिपु गमनेन वारश्यम् अच्युत देवलोकगमनेन वा अवरोयानि, गौतमः पृच्छति- 'रणपजवणाणी णं भंते ! मणएज्जवणाणित्ति कालओ देवच्चिरं होइ ?' हे सरन्त ! मनःपर्यवज्ञानी खलु भनःपर्यवज्ञानी इतिमनः पर्याज्ञानित्वपर्यायविशिष्टः सन् निरन्तरं कियत्कालपर्यन्तमबतिष्टते ? भगवानाह'गोयमा !' हे गौतम ! जहणेणं एग समय उकोरोणं देसगा पुरकोडी' जघन्थेन एक समयं याद उत्कृष्टेन तु देशोलां पूर्वकोटि यावद् मनःपर्यज्ञानी मनःपर्यवज्ञानित्यपर्याय. विशिष्टः सन् निरन्तरमवतिष्ठने तथा च मनापर्यवज्ञानिनः एकस रयत्वं च संयतस्य अप्रजघ समस्व प्राप्त करता है तो लम्यवत्व की प्राप्ति होते ही उसका विभंगज्ञान अवधिज्ञान के रूप में परिणत हो जाता है। देव के च्यवन के कारण अथवा अन्य की मृत्यु होने पर अन्य कारण से अननर लगय में ही जब वह अवधि ज्ञान नष्ट हो जाता है तब उसका अबस्थान एक समय तक रहता है। उत्कृष्ट छयासठ सागरोपम तक रहता है । अवधिज्ञानी के साथ जो जीव दो वार विजय आदि विमानों में जाता है अथवा तीन बार अच्युत देवलोक में उत्पन्न होता है सब उसकी स्थिति छयासठ सागरोपम की होती है।
गौतमस्वामी-पुनःप्रश्न करते हैं-भगवन् ! पनापर्यवज्ञानी, मनापर्यवज्ञानी के रूप में कितने काल तक रहता है ?
भगवान्-हे गौतम ! मन:पर्यवज्ञानी निरन्तर मनापर्यवज्ञानी पने में जघन्य एक समय तक और उत्कृष्ट देशोन करोड पूर्व तक रहता है । जब किसी अप्र સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જ તેનું વિભ જ્ઞાન અવધિજ્ઞાનને રૂપમાં પરિણત થઈ જાય છે.
દેવના વ્યવનના કારણે અથવા અન્યનું મૃત્યુ થતાં અગર અન્ય કારણથી અનન્તર સમયમાં જ્યારે તે અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય છે ત્યારે તેનું અવસ્થાન એક સમય સુધી રહે છે. ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ સુધી રહે છે. અવધિજ્ઞાનની સાથે જે જીવ બે વાર વિજય આદિ વિમાનમાં જાય છે. અથવા ત્રણ વાર અય્યત દેવલોકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેમની સ્થિતિ છાસઠ સાગરોપમની હોય છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! મન પર્વવજ્ઞાની અને પર્યાવજ્ઞાની રૂપમાં નિરંતર કેટલા સમય સુધી રહે છે ?
શ્રી ભગવાન ગૌતમ! મન:પર્યવજ્ઞાની નિરન્તર મન:પર્ધવજ્ઞાની પણમાં જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશોન કરેડ પૂર્વ સુધી રહે છે, જ્યારે કેઈ અપ્રમત્ત સ યતનું