________________
मैयबोधिनी टोका पद १८ सू० १२ संयतद्वारनिरूपणम् जए तिविहे पणत्ते' असंयत विविधः प्रज्ञप्तः, 'तं जहा-अगाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए' तद्यथा-अनादिको वा अपर्यवसितः, अनादिको वा सपर्यवसितः, सादिको वा सपर्यवसितश्व, तत्र यः संयम कदाचिदपि न लप्स्यते सोऽनाद्यपर्यवसितो व्यपदिश्यते, यस्तावत् संयम लप्स्यते सोऽनादि सपर्यवसितः, यस्तु संयमं लब्ध्वा ततः परिपतितः स सादिसपर्यवसितो व्यपदिश्यते, 'तत्थ णं जे से सादीए सपर्यवसिए से जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतं कालं' तत्र-अनाद्यपर्यवसित-अनादि सपर्यवसित सादिसपर्यवसितेषु मध्ये सलु योऽसौ सादिसपर्यवसितः असंयतः स जघन्येन अन्तर्मुहूर्तम् ततः परं कस्यापि पुनरपि संयमप्रतिपत्तिसद्भावात् उत्कृष्टेन अनन्तं कालं यावद् असंयमपर्याय विशिष्टः सन् निरन्तरमवतिष्ठते, अनन्तकालानन्तरं नियमेन संयमप्राप्ति सदभावात, तमेवानन्तकालं काल. क्षेत्राभ्यां निर्वक्ति-'अणंताओ उस्सप्पिणि भोसप्पिणीओ कालओ' अनन्ता उत्सपिण्यवसपिण्यः कालतः-कालापेक्षया अवसेयाः 'खेत्तओ अवई पोग्गलपरियह देखणं' क्षेत्रत:___ भगवान्-हे गौतम ! असंयत जीव तीन प्रकार के हैं, यथा अनादि अपर्य वसित, अनादि सपर्यवसित और सादि सपर्यवसित । जिसने कभी संयम पाया नहीं और जो कभी पाएगा भी नीं, वह अनादि अनन्त असंयत कहलाता है । जिस ने कभी संयत पाया नहीं है किन्तु भविष्य में पाएगा, वह अनादि सपयेवसित असंयत कहलाता है। जो जीब संयम प्रास करके उससे भ्रष्ट हो गया है, किन्तु पुनः संयम प्राप्त करेगा, वह सादि सान्त असंयत कहलाता है। इन तीन प्रकार के असंयतों में से जो सादि सान्त असंयत है, वह जघन्य अन्तर्मुहूत्ते तक और उत्कृष्ट .अनन्त काल तक असंयत पर्याय से युक्त रहता है अनन्त काल व्यतीत होने के पश्चात् उसे संयम की प्राप्ति अवश्य होती है। उस अनन्त काल को काल और क्षेत्र से प्रदर्शित करते हैं-वह अनन्त काल, काल की अपेक्षा अनन्न उत्सर्पिणी अवसर्पिणी समझना चाहिए और
શ્રી ભગવાન-હે ગીતમ! અસંયત જીવ ત્રણ પ્રકારના છે, જેમ કે અનાદિ અપર્ય. વસિત, અનાદિ સપર્યાવસિત અને સાદિ સપર્યવસિત, જેણે કયારેય સંયમ કર્યો નથી અને
જ્યાં કયારેય સંયમ પામશે પણ નહીં, તે અનાદિ અનન્ત અસંયત કહેવાય છે. જેણે કયારેય સંયમ મેળવ્યું નથી પણ ભવિષ્યમાં મેળવશે, તે અનાદિ સપર્યાવસિત અસંયત કહેવાય છે. જે જીવ સંયમ પ્રાપ્ત કરીને તેનાથી ભ્રષ્ટ થઈ ગયો છે, પરંતુ પુનઃ સંયમ પ્રાપ્ત કરશે, તે સાદિયાન્ત અસંયત કહેવાય છે. આ ત્રણ પ્રકારના અસંયમાથી સાદિસાત અસંયત છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાલ સુધી અસંયત પર્યાયથી યુક્ત રહે છે. અનન્તકાળ વ્યતીત થયા પછી તેને સંયમની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તે અનન્તકાળ કાળ અને ક્ષેત્રથી પ્રદર્શિત કરે છે-તે અનન્તકાલ, કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી સમજવો જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ દેશેન યુગલ