________________
प्रमैयबोधिनी टीका पद १८ सू० १४ भापावारनिरूपणम्
४७५ अथ द्वाविंशतितमं चरमद्वारं प्ररूपयितुमाह-'चरिमेणं पुच्छा' हे भदन्त ! चरमः खल चरमत्यपर्यापविशिष्टः सन् कियत्काळपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह'गोयमा !' हे गौतम ! 'अणाईए सपज्जवसिए' अनादिकः सपर्ययमितश्चरमो भवति, तथा च चरम:-अन्तिमः संभवो भविष्यति यस्य सोऽपि अभेदोपचारात् चरमो व्यपदिश्यते भव्य इत्यर्थः, तद् भिन्नोऽचरमः सचा भव्यस्तस्य चरम भवाभावात्, सिद्धश्च, तस्यापि चरमत्वायोगात, तत्र चरमोऽनादिसपर्यवसिनो भवति अन्यथा तस्य चरमत्वायोगात, गौतमः पृच्छति-'अचरिमेणं पुच्छा' हे भदन्त ! अचरमः खलु अचरमत्वपर्याय विशिष्टः कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अचरिमे दुविहे पण्णत्ते' अचरमो द्विविधः प्रज्ञप्तः, 'तं जहा-अणाईर वा अपज्जवसिए, साईए वा अप नसिए' अनन्त हैं तथा सदा काल अपने स्वरूप में अवस्थित रहते हैं । (दार २१)
अब बाईसवें चरस द्वार की प्ररूपणा की जाती है।
गौतमस्वामी-हे भगवन् ! चरम जीव कितने काल तक चरम पर्याय वाला रहता है ?
भगवन्-हे गौतम ! चरम जीव अनादि सपर्यवसित होता है जिसका भव चरम अर्थात् अन्तिम होगा, वह चरम कहलाता है । वह जीव भी अभेद के उपचार से 'घरम' कहलाता है। उसका तात्पर्य है भव्य जीव । जो चरम से भिन्न हो वह अचरम कहलाता है । अभव्य जीव अचरम है, क्योंकि उसका चरम भव कमी होने वाला नही है-वह सदा काल जन्म-मरण करता ही रहेगा सिद्ध जीव भी अचरम हैं, क्योंकि उनमें भी चरमत्व नहीं होता है । चरम जीव अनादि सपर्यवसित होता है, अन्यथा उसमें चरमत्व नहीं हो सकता।
गौतमस्वामी-हे भगवन् अचरम जीव कितने काल तक अचरम रहता है? પણ સમજવું જોઈએ, અર્થાત્ આ બધાં દ્રવ્ય અનાદિ તેમજ અનન્ત છે અને સદાકાળ પિતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. (દ્વાર ૨૧)
હવે બાવીસમા ચરમદ્વારની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ચરમ જીવ કેટલા સમય સુધી ચરમ પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપર્યવસિત હોય છે. જેને ભવ ચરમ અર્થાત અન્તિમ હશે, તે ચરમ કહેવાય છે. તે જીવ પણ અભેદના ઉપચારથી, ચરમ કહેવાય છે, તેનું તાત્પર્ય આ છે ભવ્યજીવ, જે ચરમથી ભિન્ન હોય તે અચરમ કહેવાય છે, અભવ્યજીવ ચરમ છે, કેમકે તેને ચરમભવ કયારેય થવાનો નથી-તે સદાકાળ જન્મકરતે જ રહે છે. સિદ્ધજીવ પણ અચરમ છે, કેમકે તેમનામાં પણ ચમત્વ થતું નથી. ચરમજીવ અનાદિ સપર્યવસિત હોય છે, અન્યથા તેમાં ચમત્વ નથી થઈ શકતું.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અચરમ જીવ કેટલા કાળ સુધી અચરમ રહે છે?