________________
प्रहापमास्त्र मिथ्यात्वं प्राप्तस्तस्मिंश्च मिथ्यात्वप्राप्तिसमये मिथ्यात्वप्रभावेणायधिज्ञानमेव विज्ञानरूपेण परिणतम्, तया छोक्तम्-आद्यायमज्ञानमपि भरति मिथ्यात्वसंयुक्तम्' इति, तदनन्तरसमये देशस्य च्यवनेन तद्धिस्य मृत्युना अन्यथा वा तद विमानानं विनश्यति इत्येवंरीत्या विभज्ञान यै कसमवत्वमा सेयम्, उत्कृष्टेन देशोनपूर्वकोटयभ्यधिकत्रयस्त्रिंश सागरोपमाणि यदा कश्चिद् मिथ्या दृष्टिः पञ्चेन्द्रि पतिर्थग्योनिको गनुष्यो वा पूर्व कोटयायुप कतिपयपिगमे विभन्नज्ञानी संपधने ततश्चाररिपतितविमगज्ञानएवारियरगत्या सप्तमनरक पृथिव्यां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिको नैपिक उपघते तदा अवसेयानि तदनन्तरन्तु सम्यक्त्वप्रतिपरयाऽवधिज्ञान भावात् सर्वथाऽपगमारा तद् विज्ञानं विनर ति इति भावः, 'दारं १०' दशमं ज्ञानवार समाप्तम् ॥ सू० १०॥ है और फिर मिथ्यात्व को प्राप्त होजाता है, नब मिथ्यात्व की प्राप्ति के समय, मिथ्यात्व के प्रभाव से उसका अवधिज्ञान विभंगज्ञान के रूप में परिणत हो जाता है। कहा भी है-पांच ज्ञानों में से आदि के तीन ज्ञान मिथ्यात्व से युक्त होकर अज्ञान भी होते हैं । इल प्रकार मिथ्यात्व प्राप्ति के अनन्तर समय में ही उस विभंगजानी देव की या मनुष्य की या पंचेन्द्रिय तिर्यंच की जय मृत्यु हो जाती है तब विरंगज्ञान का अवरान एक समय तक ही रहता है। जय कोई मिथधाष्टि पंचेन्द्रिय तिर्यच अथवा मनुष्य करोड पूर्व की आयु के कतिपय वर्ष व्यतीत हो जाने पर विज्ञान प्राप्त करता है और विभंग ज्ञान के साथ ही सातवीं नरकमि में तेतीस साबरोपण की स्थितिपाले नारकों में जान होता है, उस समय विज्ञानी का अवस्थान काल देशोन पूर्वकोटि अधिक तेतीस सागरोपम का होता है। तत्पश्चात् वह जीव था तो ससम्यक्त्व को प्राप्त करके अवधि ज्ञानवान् धनजाता है अथवा उसका विमङ्गज्ञान नष्ट ही हो जाता है । (१० द्वार) મનુષ્ય અથવા દેવ સમ્યગ્દષ્ટિ થઈને અવધિજ્ઞાની થાય છે અને ફરી મિથ્યાત્વને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મિથ્યાત્વની પ્રાપ્તિના સમયે, મિથ્યાત્વના પ્રભાવ થી તેમનું અવધિ જ્ઞાન વિર્ભાગજ્ઞાનને ૨૫માં પરિણત થઈ જાય છે કહ્યું પણ છે-પાંચ રામાથી શરૂ આતના ત્રણ જ્ઞાન મિત્વથી યુક્ત થઈને અજ્ઞાન પણ બને છે. એ પ્રકારે મિથ્યાત્વ પ્રાપ્તિના પછીના સમયમાં જ તે વિભૃગજ્ઞાની દેવનું અગર મનુષ્યનું કે પંચેન્દ્રિય ઈર્ય ચતું જયારે મ ય થઈ જાય છે ત્યારે વિભંજ્ઞાનનું અવસ્થાન એક સમય સુધી જ રહે છે. જ્યારે કેઈ મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય કરોડપૂર્વની આયુના કેટલાક વર્ષ થતીત થઈ જતા વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરે છે અને ભંગજ્ઞાનની સાથે જ સાતમી નરભૂમિમાં તેત્રી સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે, તે સમય, વિ મ ગજ્ઞનીનું અવસ્થાનકાળ દેશના પૂર્વકેટિ અધિક તેત્રીસ સાગરોપમનું હોય છે. તત્પશ્ચાત્ તે જીવ અગર તે સમ્યકત્વને પ્રાપ્ત કરીને અવધિજ્ઞાનવાનું બન જોય . અથવા તેનું વિલ ગજ્ઞાન નષ્ટ થઈ જાય છે. (દ્વાર ૧૦)