________________
प्रमेयषोधिनी टीका पद १८ सृ० १० शानद्वारनिरूपणम्
४५६ सम्यग्दृष्टेरेव ज्ञानिल त्, गौतमः पृच्छति-जामिणिबोहियणाणी णं भंते ! पुच्छा' हे भदन्त ! आभिनियोधिकज्ञानी खलु आमिनियोधिज्ञानिलपर्यायविशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तागाच्छेदेन भवतिष्ठने ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'एवं चेव' एवञ्चैव-पूर्वोक्तरीत्या यथा सामान्यतोज्ञानी सादिसपर्यवसिनो जघन्येन उत्कृप्टेन च प्रतिपादित स्तथाऽऽभिनिवोधिज्ञानी अपि अबसेयः, सब जघन्येन अन्तर्मुहूर्तम् उत्कृष्टेन षट्पष्टिः सागरोपमाणि सातिरेका णि यावत् ‘एवं सुयणाणी वि, ओदिणाणी वि एवंचेव' एवम्-आभिनियोधिकज्ञानिरीत्या श्रुतज्ञानी अपि अवधिज्ञानी अपि एवञ्चैव-पूर्वोक्तरीत्यैव प्रतिपादनीय: किन्तु 'नवरं जहणणं एग समयं नवरा-अयं विशेषः अवधिज्ञानी जघन्येन एक समयं यावत् अवधिज्ञानि पर्यायविशिष्टः सन् निरन्तरमवतिष्ठते, अथावधिज्ञानस्य कथमेकसमयता ? इति चेदत्रोच्यते-अत्र तिर्यग्योनिक पञ्चेन्द्रियो मनुष्यो देवो वा विभङ्ग___ गौतमस्वामी-हे भगवन् ! आभिनिरोधिक ज्ञानी लगातार कितने कालतक आभिनिवोधिक ज्ञानी रहता है ?
भगवात्-गौतम ! इस प्रश्न का उत्तर इसी प्रकार अर्थात् सामान्य ज्ञानी के विषय में जो कहा है, उसी के अनुसार समझना चाहिए, अर्थात् जघन्य अन्तमुहर्त तक और उत्कृष्ट छयासठ सागरोपम से कुछ अधिक अभिनियोधिक ज्ञानी निरन्तर अलिजिबोधिक ज्ञानी रहता है।
अभिनियोधिक ज्ञानी के समान ही श्रुतज्ञानी और अवधिकज्ञानी का कालमान भी लमज्ञलेना चाहिए। विशेषता इतनी ही है कि अवधिज्ञानी का जघन्य अवस्थान काल एक समय का है, अन्तमुहर्त का नहीं। प्रश्न किया जा सकता है कि अवधिज्ञानी का जघन्य काल एक समय का ही क्यों कहा है ? उत्तर यह है कि तिर्यंच पंचेन्द्रिय, मनुष्य अथवा देव चिभंगज्ञानी होता हुआ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! આભિનિધિજ્ઞાની નિરન્તર કેટલા સમય સુધી આમિનિઓવકસાની પણામાં રહે છે ?
શ્રી ભગવાન - તમ' આ પ્રશ્નનો ઉત્તર એજ પ્રકારે અર્થાત સામાન્ય જ્ઞાનીના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે, તેના જ અનુસાર સમજી લે એ, અર્થાત્ જઘન્ય અન્તમુહ સુધી અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમથી કાંઈક અધિક આભિનિબકિજ્ઞાની નિરન્તર આભિનિધિજ્ઞાની રહે છે,
આભિનિબધિકાનીની સમાનજ શ્રુતજ્ઞાની અને અવવિજ્ઞાનીનું કાળમાન પણ સમજી લેવું જોઈએ વિશેષતા એટલી જ છે કે અવધિજ્ઞાનીને જઘન્ય અવસ્થાન કાળ એક સમયનો છે. અન્તર્મુહૂર્ત નથી પ્રશ્ન કરી શકાય છે કે અવધિજ્ઞાનીને જઘન્યકાળ એક સમયને જ કેમ કહે છે ?
ઉત્તર એ છે કે-તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અથવા દેવ વિસંગજ્ઞાની થઈને જ્યારે