________________
प्रमेयवोधिनी टीका पद १७ सू० २२ लेश्यापरिणमननिरूपणम्
३०७ नो तद्रूपतया यावत्-नो तवर्णादितया भूयो भूयः परिणमति, एवं कापोतलेश्यायास्ते जोलेश्यामधिकृत्य तेजोलेश्यायाः पद्मले श्यामश्कृित्य पद्मलेश्यायाः शुक्ललेश्यामधिकृत्य वक्तव्यतां प्ररूपयितुमाह-एवं काउलेसा तेउले पप तेउलेस्ता पम्हलेसं पप्प पम्हलेस्सा कालेर पप्प' एवम्-नीललेश्योक्तरीत्या कापोललेश्या तेजोलेश्यां प्राप्य-आसाद्य तेजोलेगा पदमलेठयां प्राप्य, पद्मलेगा शुक्ललेयां प्राप्य-मासाद्य नो तत्तद्रूपतया नो तत्तवर्णतया नो तत्तद्गन्धया नो तत्तद्रयतम नो तत्तत्स्पर्शतया भूयो भूयः परिणमते, प्रागुक्तयुक्तेः अथ शुक्ललेश्यायाः पद्सलेश्यामधिकृत्य मताव्यतां प्ररूपयितुमाह-'से नणं भंते ! सुक्कलेस्सा पम्हच्छेदसं पप्पणो तास्वत्ताए जाच परिणम ?' हे मदन्त ! तत्-अथ नूनम्-किम् शुक्ललेश्या पद्यलेश्यां प्राप्य-आसाथ नो तदुरूपतया यावत्-नो तवर्णतया नो तद्गन्धनया नो तद्रसत्या नो नस्पतिया भूयो भूयः परिणमति ? भगवानाह-'हंता, तेजोलेश्या को प्राप्त होकर, तेजोलेच्या पत्रलेख्या को प्राप्त होकर और पालेश्या शुक्ललेश्या को प्राप्त होकर उसो के रूप में परिणत नहीं होती है, ऐसा कहलेना चाहिए। इस विषय में युक्ति पूर्ववत् हो लमझ लेना चाहिए।
अब पद्मलेल्या को लेकर शुक्ललेश्या की वक्तव्यता प्रारंभ करते हैंनौतमस्वामी-हे भगवन् ! क्या शुक्ललेश्या पडलेश्या को प्राप्त होकर उस के स्वरूप में परिणत नहीं होती है ? क्या यह पनलेश्या के वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत नहीं होती है?
भगवाय-हे गौतम! हां, सत्य है, इत्यादि पूर्वोक्त सब कहलेना चाहिए. अर्थात् शुक्ललेश्या पद्गलेश्या को प्राप्त कर के उसके स्वरूप, वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत नहीं होती।
गौतमस्थानी-भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि शुक्ललेश्या સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી. એજ પ્રકારે કાપતલેશ્યા, તેજલેશ્યાને પ્રાપ્ત થઈને, તેશ્યા પમલેશ્યાને પ્રાપ્ત થઈને અને પદ્મશ્યા શુકલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના જ રૂપમાં પરિણત નથી થતી. આ નિયમમાં યુક્તિ આગળ પ્રમાણે જ સમજી લેવી જોઈએ.
હવે પદ્મશ્યાને લઈને શુકલેશ્યાની વક્તવ્યતા પ્રારંભ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું શુકલેશ્યા, પલ્મલેશ્યાને પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમા પરિણત નથી થતી? શું તે પદ્મશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી?
શ્રી ભગવાન - હે ગૌતમ ! હા, સત્ય છે ઈત્યાદિ પૂર્વોક્ત બધું કથન કહી લેવું જોઈએ, અર્થાત્ શુકલેશ્યા પદ્મશ્યાને પ્રાપ્ત કરીને તેના સ્વરેપ, વર્ણ, ગંધ, રસ અને | સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે શુકલેશ્યાને પામીને