________________
जघन्येन अन्तर्मुहर्तम् उत्कृष्टेन सागरोपमशतपृथक्त्वं सातिरेकं सरत् सेन्द्रियपर्याप्तकः सेन्द्रियपर्याप्तकत्वेन अबतिष्ठते, पर्याप्तकश्चात्र लब्ध्यपेक्षया अवसेयः, स च विग्रहगनावपि करणैरपर्याप्तम्यापि च संभवति तस्मात् उत्कृष्टेन सातिरेकं सागरोपमशतपृथक्त्यापपद्यते अन्यथा-करणपर्याप्तत्वस्योत्कृष्ट नापि अन् मुहूतौन अयरिंशत् सागरोपमप्रमाणत्योपलभ्ययानत्वात् सातिरेकसागरोपभशतपृथक्त्वं नोपपद्य नेएक्मनेऽपि पर्याप्तत्वं लब्ध्यपेक्षयैवावसेयम् । गौतमः पृच्छति-'एगिदिय एज्जत्तएणं मंते ! पुच्छा' हे भदन्त ! एकेन्द्रिय पर्याप्तकः खलु एकेन्द्रियपर्याप्तत्यपर्यायेण कियत्कालपर्यन्तं कालापेक्षया अवतिष्ठते ? इति पृच्छा-प्रश्नः, भगवानाह-'गोरमा !' हे गौतम ! 'जहणेणं अंतोहत्तं उकोसेणं संखेज्जाई वाससहस्साई' जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन संख्येयानि चर्पसहस्त्राणि यावत् एकेन्द्रियसागरोपम से भी कुछ अधिक काल तक ल-इन्द्रिय जीव स-इन्द्रिय पर्याप्त बना रहता हैं। यहां पर्याप्तक लब्धि की अपेक्षा से लमशना चाहिए । लब्धि की अपेक्षा से विग्रहति में भी जीव पर्याप्त होता है, भले ही वह करण से अपर्याप्त हो अत एव उत्कृष्ट दो सौ सागरोपम के नौ सौ सागरोपम से कुछ अधिक काल सिद्ध हो जाता है। करणपर्याप्त पर्याय का काल तो अधिक से . अधिक अन्तर्मुहर्त कम तेतील सायरोपम तक का ही होता है, अतएव वह पृथक्त्व सौ सागरोपम हो नहीं सकता। आगे भी लब्धि की अपेक्षा से ही पर्यासत्व समझना चाहिए। ___ गौतमस्वामी-हे भगवन् ! एकन्द्रिय पर्याप्त जीव कितने काल तक एके न्द्रिय पर्यास बना रहता है ?
भगवाल्-हे गौतम ! जघन्य अन्तर्मुशत तक, उत्कृष्ट संख्यात हजार वर्ष तक एकेन्द्रिय पर्याप्त जीव एदेन्द्रिय पर्याप्त रूपसे बना रहता है। पृथिवीकायिक પમથી પણ કાંઈક અધિકકાળ સુધી સઈન્દ્રિય જીવ આઈન્દ્રિય પપ્ત બની રહે છે. અહીં પર્યાપ્તક લબ્ધિની અપેક્ષાથી સમજવું જોઈએ. લબ્ધિની અપેક્ષાથી વિહગતિમાં પણ જીવ પર્યાપ્ત થાય છે, ભલે પછી તે કરણધી અપર્યાપ્ત હોય, તેથી જ ઉત્કૃષ્ટ બસો સાગામથી નૌસે સાગરોપમથી કાઈક અધિકકાલે સિદ્ધ થઈ જાય છે. કરણ પર્યાપ્તપર્યાયનો કાળ તે અધિથી અધિક અન્તર્મુહર્ત ઓછા તેત્રીસ સાગરોપમ સુધીનો જે હોય છે, તેથી જ તે પૃથકાવ સે સાગરેપમ થઈ ન શકે. આગળ પણ લબ્ધિની અપેક્ષાએ જ પર્યાપ્તકત્વ સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન એકેન્દ્રિય પર્યાપ્ત છવ કેટલા સમય સુધી એકેન્દ્રિય પર્યાપ્ત બની રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહ સુધી, ઉતકૃષ્ટ સૂખ્યાત હજાર વર્ષ સુધી એકેન્દ્રિય પર્યાપ્ત જીવ એકેન્દ્રિય પર્યાપ્તરૂપ બની રહે છે. પૃથ્વીકાચિક એન્દ્રિય