________________
sheetant टीका पद १८ सु० ६ कषायद्वार निरूपणम्
४०७
लभ्यते, ननु तुल्ययुक्त्या क्रोधादिष्वपि जघन्येन एकसमपत्वं कथं नोपलभ्य चे ? इति वेद - प्रोच्यते - यदि उपशमश्रेणीतः परिपतन् क्रोधाणुवेदन प्रथमसमये मानाणुवेदन प्रथमसमये मायाणुवेदन प्रथमसमये वा मरणधर्ममासाद्य देवलोकेषूत्पद्यते तथापि तथा स्वाभान्यात् येन कषायोदयेन कालं कृतवान् तमेव कपायोदयं तत्रापिगतः सन् अन्तर्मुहूर्तमनुवर्तयति प्रस्तुत सूत्रप्रामाण्येन तथा परिज्ञानात् अतोऽनेकसमयत्वं क्रोधमानमायाकपायेषु प्रतिपादितम्, गौतमः पृच्छति - 'अरुसाई णं भंते ! अकसइत्ति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! अकपायी खलु 'अकपायी' इति - अकपायित्वपर्यायविशिष्ट. सन् कालतः - कालापेक्षया कियञ्चिरं - कियत्कालपर्यन्तं निरन्तरं भवति - अवतिष्ठते ? भगवानाह - 'गोयमा !" हे गौतम ! 'असाई दुविहे पण्णत्ते' अकषायी द्विविधः प्रज्ञप्तः, 'तं जहा - सादीए वा अपज्जवसिए है कि लोभ के संबंध में जो युक्ति दी गई है, उसी युक्ति के अनुसार क्रोध आदि का भी जघन्य एक समय तक रहना क्यों नहीं बतलाया गया ? इसका उत्तर यह है कि यदि उपशमश्रेणी से गिरता हुआ क्रोधाणु के वेदन के प्रथम समय में, मानाणु के वेदन के प्रथम समय में अथवा मायाणु के वेदन के प्रथम समय में मृत्यु को प्राप्त होकर देवलोक में उत्पन्न होता है, तथापि स्वभाववशात् जिस कषाय के उदय के साथ काल किया है, वही कषाय आगामी भव में भी अन्तमुह तक रहता है । इसी सूत्र के प्रामाण्य से ऐसा ज्ञात होता है । इसी से क्रोध, मान और माया कषाय का अनेक समयत्व प्रतिपादन किया गया है ।
गौतम स्वामी - हे भगवन् ! अकषायी जीव कितने काल तक अकषायी पर्याय से युक्त बना रहता है ?
भगवान् हे गौतम! अकषायी जीव दो प्रकार के होते हैं, वे इस प्रकार हैं - सादि अनन्त और सादि सान्त । इन दोनों में से जो सादि सान्त अकषायी પ્રશ્ન કરી શકાય છે કે લેાભના સમ્બન્ધમાં જે યુક્તિ આપી છે, તેજ યુક્તિના અનુસાર ક્રોધ વગેરેનું પણ જઘન્ય એક સમય સુધી રહેવું કેમ નથી મતાવ્યુ ?
તેના ઉત્તર એ છે કે જો ઉપશમ શ્રેણીથી પી રહેલા કોધ'ણુઓના વેદનના પ્રથમ સમયમાં માનાણુના વેદનના પ્રથમ સમયમાં અથવા માયાણુના વેદનના પ્રથમ સમયમાં મૃત્યુને પ્રાપ્ત કરીને દેવલેાકમાં ઉત્પન્ન થાય છે, તથાપિ સ્વસ્વભાવ વશાત્ જે કષાયના ઉદયની સાથે કાળ કર્યાં છે, તેજ કષાય આગાઔ ભવમાં પણ અન્ત'હૂત સુધી રહે છે. આ સૂત્રના પ્રમાણથી એવુ' જ્ઞાત થાય છે. એથી જ ક્રોધ, માન, માયાકષાયનું અનેક સમયત્ત્વનું પ્રતિપાદન કરાયેલુ છે.
શ્રી ગૌતમસ્વામી- હું ભગવન્ ! અકષાયી જીવ કેટલા કાળ સુધી અકષાયી પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન હૈ ગૌતમ 1 અષાી જીવ એ પ્રકારના હોય છે-તે આ પ્રકાર-સાહિ