________________
| শাই इए सपज्जवसिए' तद्यथा-अनादिको वा अपर्यासितः, अनादिकः सपर्यवासितश्च, तथा' च इन्द्रियं द्विविधं लब्धीन्द्रियं द्रव्येन्द्रियञ्च, तत्र प्रकृते लब्धीन्द्रियमवगन्तव्यम्, तद्विग्रहगतावपि वर्तते इन्द्रियपर्याप्तस्यापि च वर्तते, एवञ्च संसारी खलु नियामतः सेन्द्रियः, संसारस्य चानादित्वात् सेन्द्रियस्यापि अनादित्वं सिध्यति तत्रापि यः कदाचिदपि न सेत्स्यति सोऽनाधपर्यवसितो व्यपदिश्यते सेन्द्रियत्वपर्यावरण कदाचिदपि अव्ययच्छेदाद, यः खलु सेत्स्यति सोऽनादि सपर्यवसितो व्यपदिश्यते, मुक्त्यवस्थायां सेन्द्रियत्वपर्यायस्या भावात्, गौतमः पृच्छति-'एगिदिए णं भंते ! एगिदिएत्ति कालो केवचिरं होइ ?' हे भदन्त ! एकेन्द्रियः खलु जीवः 'एकेन्द्रिय इति'-एथेन्द्रियत्व पर्यायविशिष्टतया कालत:कालापेक्षया कियच्चिरं-कियत्कालपर्यन्तं भवति-एकेन्द्रियत्वेन अवतिष्ठते ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतोमुहूत उकोसेणं अणंतं कालं वणसाइकालो' जघन्येन
भगवान-हे गौतम ! सेन्द्रिय जीव दो प्रकार के कहे गए हैं, वे इस प्रकार -अनादि अनन्त और अनादि सान्त । इन्द्रिय के दो भेद हैं-लब्धीन्द्रिय और द्रव्येन्द्रिय । इस प्रकरण में लब्धीन्द्रिय सलझना चाहिए और वह विग्रहगति में भी विद्यमान रहती है और इन्द्रिय पर्याप्त जीव में भी पाई जाती है। इस अपेक्षा से संसारी जीव नियम से सेन्द्रिय हो रहता है और संसार अनादिकाल से है, अतः सेन्द्रिय की भी अनादिता सिद्ध होती है। उनमें भी जो कभी सिद्धि प्राप्त नहीं करेगा, वह अनादि-अनन्त सेन्द्रिय कहलाता है, क्यों कि उसकी सेन्द्रिय अवस्था का कभी विच्छेद नहीं होता। किन्तु जो जीव कभी न कभी सिद्धि प्राप्त करेगा, वह अनादि सान्त कहलाता है, क्यों कि मुक्तिअवस्था में सेन्द्रिय पर्याय का अभाव हो जाता है।
गौतमस्वामी-हे भगवन् ! एकेन्द्रिय जीव कितने काल तक लगातार एके न्द्रिय पनेमें बना रहता है ?
શ્રી ભગવન હે ગૌતમ ! સેન્દ્રિય જીવ બે પ્રકારના કહેલા છે, તે આ પ્રકારે-અનાદિ અનન્ત અનાદિ સાન્ત ઈન્દ્રિયેના બે ભેદ છે–લબ્ધીન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય આ પ્રકરણમાં લબ્ધીન્દ્રિય સમજવી જોઈએ અને તે વિગ્રહગતિમાં પણ વિદ્યમાન રહે છે અને ઈદ્રિય પર્યાપ્ત જીવમાં પણ મળી આવે છે. એ અપેક્ષાથી સંસારી જીવ નિયમથી કીન્દ્રિય જ રહે છે અને સંસાર અનાદિકાળથી છે, તેથી સેન્દ્રિયની પણ અનાદિતા સિદ્ધ થાય છે. તેમાં પણ જે કોઈ વાર સિદ્ધિ પ્રાપ્ત નહીં કરે, તે અનાદિ અનન્ત સેન્દ્રિય કહેવાય છે, કેમકે તેની સેન્દ્રિય અવસ્થાને ક્યારેય વિચછેદ નથી થતું, પણ જે જીવ ક્યારેક પણ સિદ્ધિ પ્રાપ્ત કરે તે અનાદિ સાત કહેવાય છે, કેમકે મુક્તિ અવસ્થામાં સેન્દ્રિય પર્યાયને અભાવ થઈ જાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એકેન્દ્રિય જીવ કેટલા સમય સુધી નિરન્ત એક બની રહે છે?