________________
प्रधाना
१७८
यथैव असुरकुमार उक्तस्तथैव ज्योतिष्कोऽपि वक्तव्यः, तथा चासुरकुमारोक्तरीत्या ज्योतिषको देवो यल्लेश्यः एन् उपपद्यते तल्लेश्य एव च्यवति ' एवं वैमाणिया वि' एवम् - असुर कुमारोक्तरीत्या वैमानिका अपि वक्तव्याः तथा च वैमानिका देवा अपि यल्लेश्याः सन्तः उपपपयन्ते तल्लेश्या एव चवन्ति इति बोध्यम्, 'नवरं दोपि चयंतीति अभिलावो' नवरम्असुरकुमारापेक्षया विशेस्तु द्वयोरपि ज्योतिष्कवैमानिकदेवयो रुवर्तनस्थाने 'च्यवन्त इत्यभिलापो वक्तव्य इत्यर्थः, गौतमः पृच्छति - 'से नृणं भंते ! कण्डलेस्से नीकलेस्से का उ
से नेरइए कन्हले से नीललेस्सेसु काउलेस्सेसु नेरट्एस उववज्जर, कण्हलेस्से नीकलेस्से काउलेस्से उबवट्टइ, जल्ले से उववज्जर तल्लेस्से उववट्टइ ?' हे भदन्त ! सत्-भय नूनम् - किम् - कृष्ण लेश्यो नीललेश्यः कापोत लेश्यो नैरयिकः क्रमशः कृष्ण लेश्येषु नीललेश्येषु कापोतले येषु नैरयिकेपु - नारकेषु उपपद्यते ? अथ च कृष्णलेग्यो नीललेश्यः कापोत लेश्यः सन्नेव तत उद्वर्तते ? तदेवाह - किं यल्लेश्य उपपद्यते तल्लेश्य एवोद्वर्तते ? भगवानाह - 'हंता,
भगवान् - जैसा असुरकुमारों के विषय में कहा गया है, वैसा ही कथन ज्योतिष्को के विषय में भी समझना चाहिए । इस विधान के अनुसार ज्योतिष्क देव जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, नियम से उसी लेश्या से युक्त होकर च्यवन करता है । इसी प्रकार वैमानिक देव भी जिस लेश्या में उत्पन्न होते हैं, उसी लेश्या में च्यवन करते हैं। विशेष बात यही है कि ज्योतिष्क देवो और वैमानिक देवों का मरना 'च्यवन' कहलाता है, उसे 'उत्तन' नहीं कहते ।
- गौतमस्वामी - हे भगवन् ! क्या कृष्णलेश्या, नीललेश्या, या कापोतलेश्या वाला नारक क्रमशः कृष्णलेश्या वाले, नीललेश्या वाले या कापोतलेश्या वाले नारकों में उत्पन्न होता है ? और क्या कृष्णलेश्या, नीललेइया और कापोतलेश्या वाला ही उद्वर्तन करता है ? क्या जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेया से युक्त होकर उद्वर्त्तन करता है ?
શ્રી ભગવાન્ જેવુ અસુરકુમારેાની બાબતમાં કહેલુ' છે, તેવુ' જ કથન યાતિષ્ઠાના વિષયમાં પણ સમજવું જોઈએ. એ વિધાનના અનુસાર યૈતિષ્ણદેવ જે લેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, નિયમે કરી એજ દેશ્યાથી યુક્ત થઈને ચ્યવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક દેવ પણ એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, એજ લેશ્યામાં ચ્યવન કરે છે. વિશેષ એ છે કે જ્યેાતિષ્ઠદેવા અને વૈમાનીકવેનુ મરવુ. વન' કહેવાય છે, તેને
ઉર્દૂન નથી કહેતા.
શ્રી ગૌતમસ્વામી કે ભગવન્ ! શુ' કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અગર કાપાતલેશ્યાવાળા નારર્ક ક્રમશઃ કૃષ્ણુલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અગર કાપાતલેશ્યાવાળા નારકામાં ઉત્પન્ન થાય છે ? અને શુ' કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યાવાળા જ ઉદ્દવર્તન કરે છે? શું જે લેશ્યાથી યુક્ત થઇને ઉત્પન્ન થાય છે, તેલેશ્યાથી યુક્ત અને ઉદ્દવર્તન કરે છે?