________________
प्रमेययोधिनी टीका पद १७ ० १२ नैरथिकोत्पत्यादि निरूपणम् तल्लेश्यएवोद्वर्तते ? भगवानाह-'हंता, गोलमा !' हे गौतम ! हन्त-सत्यम् 'कण्हलेस्से नेरइए कण्हलेस्सेछु नेरइएमु उबवज्जइ, कण्हलेस्से उयवट्टइ' कृष्णलेग्यो नैरयिकः कृष्णः लेश्येषु नैरयिकेषु उपपद्यते अथ च कृष्णलेश्य एव उद्वर्तते-ततो निर्गच्छति तदेव स्फुटयति'जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ' यल्लेश्य उपपद्यते तल्लेश्य उद्वर्तते निर्गच्छति, तथा च कृष्णलेश्यः सन् कृष्णलेज्येषु नैरयिक पृत्पद्यते न लेश्यान्तरयुक्तः पञ्चेन्द्रियतिर्यग्योनिको मनुष्यो वा बद्धायुष्कत्वेन नरकेपृत्पत्तुक'भो यथाक्रमं पञ्चेन्द्रियतिर्यगायुपि च साकल्येनाक्षीणे अन्तमुहूर्तशेषे यल्लेख्येषु नरकेपुत्पत्स्यते तद्गतलेश्यया परिणमति, तदनन्तरं तेनैवाप्रतिपतितेन परिणामेन नरकायुः प्रतिसंवेदयते, तस्मात् कृष्णलेश्यः कृष्णलेश्येषु नैरयिकेषु उत्पद्यते न लेश्यान्तरोपेतः, एवं ततः कृष्णलेश्या एव सततः उद्वर्तते नो लेश्यान्तरयुक्तो उद्धवर्तन करता है?
भगवान्-हे गौतम ! हां, सत्य है । कृष्णलेश्या वाला मारक कृष्णलेश्या वाले नारकों में उत्पन्न होता है और कृष्णलेश्या वाला ही वहां से उवृत्त होता अर्थात् निकलता है । इसी कथन का स्पष्टीकरण किया जाता है-जिम लेश्यावाला होकर उत्पन्न होता है, उसी लेश्यावाला होता हुआ उद्वर्तन करता है । इस प्रकार कृष्णलेश्या वाला होता हुआ कृष्णलेश्या वाले नारकों में उत्पन्न होता है। किसी अन्य लेश्या से युक्त हो करके नहीं । जो पंचेन्द्रिय तिर्यच अथवा मनुष्य नरकायु का बंध कर चुका है और नरक में उत्पन्न होनेवाला है, वह कम से पंचेन्द्रिय तियचाय अथवा मलुप्यायु का पूरी तरह से क्षय होने से अन्त हर्त पहले उसी लेश्या से युक्त हो जाता है जिस लेश्यावाले नरक में उत्पन्न होनेवाला हो ! वही लेख्या से परिणत होता है । तत्पश्चात् उसी अप्रतिपत्ति परिणाम से नरकायु का वेदन करता है । अतएव कृष्णलेश्या वाला नारक कृष्णलेल्या वाले लारकोंमें उत्पन्न होता है, अन्य लेण्यादाला कृष्णलेच्या
શ્રી ભગવાન-હે ગૌતમ ! હા, સત્ય છે. કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારમાં ઉત્પન્ન થાય છે અને કૃષ્ણવેશ્યાવાળા જ ત્યાથી ઉદુવૃત્ત થાય છે અર્થાત્ નિકળે છે એજ કથનનું સ્પષ્ટીકરણ કરાય છે–જેશ્યાવાળા થઈને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા બનીને ઉદ્વર્તન કરે છે. એ પ્રકારે કુણલેશ્યાવાળા થઈને કૃણલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, કેઈ બીજી લેશ્યાથી યુક્ત થઈને નહીં જે પંચેન્દ્રિય તિર્યંચ અથવા મનુષ્ય નરકાયુને બધ કરી ચૂકેલા છે અને નરકમાં ઉત્પન્ન થનારા છે, તે ક્રમે કરીને પંચેન્દ્રિય તિર્યંચાયુ અથવા મનુષ્પાયુને પુરી રીતે ક્ષય થયેથી અન્તર્મુહૂર્ત પહેલાં તે લેશ્યાથી યુક્ત થઈ જાય છે. જેતેશ્યાવાળા નરકમાં ઉત્પન્ન થનાર છે. એજ લેશ્યાથી પરિણત થાય છે, તત્પશ્ચાત્ એજ અપ્રતિપતિત પરિણામથી નરક યુનું વેદનકરે છે તેથી જ કૃષ્ણલેશ્યાવાળા નરક કૃષ્ણલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે. અન્ય વેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળા નારકમાં
प्र० २२