Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमद् बुद्धिसागरजी ग्रंथमाळा, ग्रंथांक-२४
જૈન ઐતિહાસિક રાસમાળા,
ભાગ ૧ લે.
- શેઠશ્રી શાંતિદાસ તથા મહામુનિઓના રાસ.
ગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીની પ્રેરણાથી
સંશોધક, મેહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એલ એલ. બી.
વકીલ, હાઇકોર્ટ, મુંબઈ.
છપાવી પ્રસિદ્ધ કર્ત, श्री अध्यात्मज्ञान प्रसारक मंडल तरफथी શા. લલુભાઈ કરમચંદ દલાલ.
ચંપાગલી–મુંબઇ.
આ ટાઈટલ પેજ “ધર્મ વિજય પ્રેસ ” માં હિરાલાલ વસં તદારો છાપ્યું,
૪૬૩ રીચીરોડ, અમદાવાદ.
આવૃત્તિ પહેલી.
પ્રત ૧૦૦ ૦,
વીર સંવત્ ૨૪૩૯,
વિક્રમ સંવત્ ૧૯૬૯,
કીંમત રૂ. ૧-૦-૦.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाला, પ્રન્થા ૨૪.
જેન રાસમાળા.
ભાગ ૧ લા.
શેઠશ્રી શાંતિદાસ તથા મહા મુનિઓના રાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયોજક,
ચેાગનિષ્ઠ મુનિમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી.
છપાવી પ્રસિદ્ધ કર્તા,
श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ तरकथी
શા. લલ્લુભાઈ કરમદ, દલાલ, (ચ'પાગલી—મુ અઇ.)
અમદાવાદ,
ધી ડાયમંડ જ્યુબિલી પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યા.
આવૃત્તિ પહેલી.
વીસ વત્ ૨૪૩૯.
વ્રત ૧૦૦.
વિક્રમ સ. ૧૯૬૯.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
गुणदृष्टि, ए, मोक्षमार्गनी निस्सरणी छे.
FATTY
ॐ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AREERG
E GE@GEBRER 8:888eeeeeeeeee666*:
સાભાર-અર્પણ.
路德於热於四公路
શ્રી રાજનગરના નગરશેઠ, કસ્તુરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ
અમદાવાદ, શ્રી સકળ જૈન સંઘના હિતસ્વી, અને જૈન સંઘને સતત છે સહાય આપનારા આપના પૂર્વજ અને આપની સાતમી પહેડી ઉપર થયેલા ઓસવાલ કુળદીપક શેઠ શાન્તિદાસનું છે નામ આખી જૈન આલમમાં મશહૂર છે. તે પ્રતાપી પુરૂષના આપ વંશજ હોઈ નગરશેઠની અપૂર્વ પદવીને શોભાવે છે, તે સમયે તે મહાન પુરૂષનું અનુપમ અને અનુકરણીય જીવનચરિત્ર તથા તેમના સમયને જૈન ધર્મને ઈતિહાસ પુસ્તકરૂપે પ્રકટ કરવાને અમારા મનમાં સંકલ્પ થયે તેને આપે ઉત્તેજન તથા સહાય આપ્યાં, એ વિચાર ધ્યાનમાં રાખી આ પુસ્તક જનસમૂહ આગળ રજુ કરતાં આપને અ કરવામાં આવે છે. આપ પણ આપના પૂર્વજોના મહાન પગલે જૈન ધર્મના નૈરવમાં-સુકૃત્ય કરી–વધારે કરશે.
લી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ.
路路路路路院些说法院於此說認
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનંતિ.
પૂજ્ય મુનિરાજોના તેમજ પ્રભાવિક અવકેના પ્રગટ હત કરવા ચોગ્ય પ્રાચીન રાસ-ચરિત્રે-જેઓ પાસે હોય જ તેઓએ બની શકે તે રીતે-મૂળ સ્થિતિમાં અથવા શુદ્ધ રીતે ન કરાવીને-મંડળ જગ પુરા પાડવાને, જેથી બની શકે તેઓ પ્રત્યે વિનંતિ છે, કારણકે તેવા પુરૂષનાં ચરિત્ર બહાર આણવાને મંડળ ઇસ રાખે છે.
ટી. એ ચંપાગલી-મુંબઈ અધ્યાત્મજ્ઞાન પ્રસાર મંg.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાલોચના,
શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ,
૧, વંશ, શાંતિદાસ શેઠના રાસ પરથી તેમની ઘણી ટુંકી પણ ઉપયોગી જીવનરેખા મળી આવે છે. આ રાસના આધાર સિવાય કઈ પણ ચારિત્ર લખતાં જે ઉપયોગી સાધને જોઈએ તે-નામે દંતકથા, વંશાવળી (બારોટ–વહીવંચાની), રાજહુકમો, વગેરે છે તે સાધનોનો ઉપયોગ અહીં પણ કરતાં શાંતિદાસ શેઠનું મહત્વ ઘણી રીતે સિદ્ધ થઈ શકે છે.
તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિયબીજ સીસોદીઆ રજપૂતના વંશજ હતા. શાંતિદાસના પિતાનું નામ સહસકિરણ, કે જે વત્સાશેઠના પુત્ર હતા અને વત્સાશેઠ હરપાળના પુત્ર હતા. હરપાળશેઠ સામંત સંગ્રામસિંહ અને કુમાર પાળ સીસોદીના વંશના છે, અને તે વંશની શાખા કાકોલા છે. આ મેિવાડના રાજાના ઠેઠ નજીકના સગા સંબંધી હતા. સીસોદીઆ રજપૂતને મહિમા જવલંત હતો અને તેઓ જૈન હતા, એના પ્રમાણ તરીકે ટોડરાજસ્થાન, મેવાડની જાહોજલાલી, ભારત રાજ્યમંડળ, મહાજનમંડળ આદિ અનેક પુસ્તકે સાક્ષી પૂરે છે.
શાંતિદાસશેઠ આ રીતે મૂળ ક્ષત્રિય હતા. જૈનધર્મમાં ક્ષત્રિયએ જે મહાન વિશાલ આધાર, સહાય, અને તે જ અપેલ છે તે અવર્ણનીય છે, અને તે જ રીતે આ શેઠ પણ ક્ષત્રિયવંશજ હોઈ અર્પે એ સ્વાભાવિક ગણી શકાય. અત્યારે કઈ રીતે ક્ષત્રિયોએ જૈન ધર્મમાં સ્તંભ રોપે છે તે જોઈએ.
જૈનધર્મના પરમપૂજ્ય તીર્થસ્થાપક શ્રી કૂષભદેવથી તે મહાવીર સુધીના ચોવીશ તીર્થંકરો ક્ષત્રિય કુળમાંજ ઉત્પન્ન થયા હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં એટલે આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં, અઢાર દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા; એવું ઇતિહાસ અને આગમાદિપરથી સિદ્ધ થાય છે, અને તે સર્વ રાજાઓ ક્ષત્રિય હતા. કેટલાક રાજાઓ વિક્રમ સંવત પછી વેદધર્મી બન્યા, અને તેથી વેદધર્મીઓનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું. સિરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, પૂર્વદેશ, કર્ણાટક, માળવા વગેરેના રાજાઓ જૈન હતા અને જૈન ધર્મને સારે આશ્રય આપતા હતા, પરંતુ વેદધર્મનું જેર વિક્રમ પાંચમી વા છઠ્ઠી સદીથી વધવા લાગવાથી ક્ષત્રિયાની વંશપરંપરા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદધર્મ-પુરાણુધર્મ વગેરે તરફ શ્રદ્ધા ધારવા લાગી. ઈતિહાસ જોતાં માલુમ પડે છે કે, દક્ષિણમાં લિંગાયત ધર્મ પહેલાં વિજાપુરમાં જૈન રાજાઓ રાજ્ય કરતા હતા. ગુજરાત, કાઠિયાવાડમાં જૈનેનું જોર વિશેષ હતું. આવા સમયમાં પણ જૈનાચાર્યોએ અભુત પ્રયાસ અને ભથન કરેલ છે; પરંતુ આ ઇતિહાસ અહીં અસ્થાને છે તેથી વિશેષ લખવું ઉચિત નથી. એટલું કહેવું જોઈશે કે જૈનાચાર્યોએ દારૂ માંસથી ક્ષત્રિયોને બચાવવા અને શુદ્ધ રાખવા તેઓને જુદા પાડ્યા અને વ્યાપારાદિવડે આજીવિકા ચલાવવાનું જણાવ્યું, તેથી જે ક્ષત્રિય વ્યાપાર કરવા લાગ્યા તે વણિક અર્થાત વાણિયા ગણવા લાગ્યા. આમ થયું તેની સાથે ક્ષત્રિયના પ્રચારક્ષણના ધર્મ પ્રમાણે વસ્તુપાળ અને તેજપાળની પેઠે ઘણા મંત્રીઓ થયા છે અને રાજાઓ પણ થયા છે. સિસોદિયા, પરમાર, ચેહાણ, ચાવડા વગેરે ઘણી જાતના ક્ષત્રિયો કે જે અસલથી જૈનધર્મ પાળતા હતા તેના વંશજોમાં વેદધર્મ પગપેસાર કરવાથી કેટલાક વેદધર્મમાં દાખલ થયા છે અને કેટલાક જૈનધર્મમાં દઢ રહીને વ્યાપારવડે આજીવિકા ચલાવી રહ્યા છે.
સિસોદિયા રજપૂત, પૂર્વે જૈનધર્મ પાળતા હતા અને તેના વંશમાં થયેલ હરપાળે પણ જૈનધર્મ પાળ્યો, અને વ્યાપાર આદિથી આજીવિકા ચલાવી. અદ્યાપિ પર્યત તેમના વંશજો ઓશવાળ વણિકના નામે ઓળખાય છે. વ્યાપાર ઉપરાંત ક્ષત્રિયત્નને શોભા આપે તેવાં પરાક્રમો પણ તે વંશજોએ દાખવ્યાં છે. તેઓ પૂર્ણ રીતે સમજતા હતા કે દારૂ માંસ વાપરો અને આહડાકર્મ કરવું એ કંઈ ક્ષત્રિયત્ન નથી; ખરું ક્ષત્રિયન્ત તે એજ ગણાય કે દેશમાં અનેક રીતે સ્વાર્પણુથી રક્ષણ કરવું. વ્યાપારથી કંઈ ક્ષત્રિયત્ન જતું રહેતું નથી; જેમકે અંગ્રેજેઅમેરિકનો જબરે વ્યાપાર કરનારા છે અને તે સાથે દેશરક્ષણાર્થે ભોગ પણ આપનારા છે.
શાંતિદાસ શેઠે ઝવેરાતના વ્યાપારી તરીકે જબરી ખ્યાતિ મેળવી છે, તેની સાથે અકબર બાદશાહની બેગમને સહાય કરી જહાંગીર બાદશાહના મામાનું બિરૂદ મેળવ્યું છે. જહાંગીર બાદશાહે “ નગરશેઠ ” ની પદવી પણ આપેલ છે.
ર, ચિંતામણિ મંત્ર-સાગરગચ્છ, આટલું પ્રસ્તાવમાં કહી હવે જે મંત્રથી પિતાને મહદય થયો તેની વાત પર આવીએ. ચિંતામણિ મંત્ર જેના માટે સધાતો હતો, તે આ શાંતિદાસ શેઠના નામેરી સુરતના બીજા શાંતિદાસ શેઠ હતા, પરંતુ કર્મવેગ કંઈ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજબ છે; મનુષ્ય ધારે છે કંઈ થાય છે કંઈ. જેના કર્મયોગ બળવાન છે તે બીજા માટે નિર્માણ કરી નાખ્યું હોય તો પણ તે પોતે લઈ જાય છે; તેવી રીતે અમદાવાદના (આપણું ચરિત્રનાયક) શાંતિદાસશેઠ તે મંત્રની સાધનાનું ફળ લઈ ગયા. જ્યારે સુરતના શાંતિદાસશેઠ કે જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણિ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે કે સુસ્પષ્ટ થતું નથી, પરંતુ તેમાં તેમસાગર અને મુક્તિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગરમુનિએ તે મંત્રની સાધના કરાવી હતી, અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ઋણ થોડે અંશે પણ સારી રીતે વાળવું એ નિશ્ચય, શેઠે કરીને પાળ્યો હતો. તદુપરાંત રાજસાગરસૂરિ અને તેની પરંપરા સાગરગચ્છ કરા
સ્વ. મગનલાલ વખતચંદે સને ૧૮૫૧ (સં. ૧૯૦૮) માં રચેલ અને ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીએ શિલાલેખમાં પ્રસિદ્ધ કરેલ અમદાવાદને ઈતિહાસ’ નીચે પ્રમાણે જણાવે છે –
દિલ્લી પ્રગણામાં એક ગામ હશે ત્યાં શાંતિદાસ કરીને એક ગૃહસ્થ રહે તે હત; એ શાંતિદાસને ત્યાં એક બીજે શાંતિદાસ નામનો ચાકર રહેતો હતા, હવે એ શેઠ એક ગીશ્વરની સેવા કરતા હતા, ને તેમનું પેષણ કરતાં ઘણું દહાડા થયા. એવામાં એક દહાડો એ ગીશ્વર તથા શાંતિદાસ વાતો કરે છે એવામાં એવી વાત નીકળી કે શાંતિદાસ! તમે કીયા દહાડાની મારી સેવા કરે છા, ને મારા ખાધાપીધાની તજવીજ રાખે છે. તેમાં તમને શું ફાયદો છે ? ને તમને તે બાબત પાંચ સાત હજાર રૂપિયા ખર્ચ થયા હશે.' ત્યારે શાંતિદાસ બોલ્યા “સાહેબ તમારી ચાકરી કરવાનું કામ મળ્યું છે એ શું શેડો ફાયદો છે તમારા જેવા ઉત્તમ પુરૂષની સેવા તે કંઈથી મળે?” પછી પેલા ગીશ્વરે મન સાથે વિચાર કર્યો કે “ એણે આટલા બધા વરસથી ચાકરી કરી છે માટે મારે પણ એના ઉપર ઉપકાર કરવો ”—એવું ધારીને બોલ્યા કે “શાંતિદાસ ! હું એક કામ ભળાવું છું તે કરશો ?” શાંતિદાસ બોલ્યા “હા સાહેબ ! તમારી સેવામાં હાજર છું.' ત્યારે જોગીશ્વર બોલ્યા કે “હું તારે વાસ્તે એક જંત્ર કરવાનો છું અને તે જંત્રની સિદ્ધિ કરવાને હું છ મહિના ભોંયરામાં રહીશ, માટે આ જાળીઆંથી તારે નિત્ય પાંચશેર દૂધ ને શેર સાકર મને આપવી. આ પ્રમાણે છ મહિના સુધી કરવું. ” શાંતિદાસે કહ્યું કે “સારું સાહેબ !” પછી જોગીશ્વરે એ જંત્ર કરવા માંડયો ને શાંતિદાસે નિત્ય પાંચ શેર દૂધ ને શેર સાકર આપવા માંડયું. એ પ્રમાણે આપ્યા કરે છે. હવે એક દહાડાને વિષે એ શેઠે વિચાર્યું કે “આજ છ મહિના થયા માટે દૂધ સાકર આપવા જઉં” એમ ધારીને પોતે નાહ્યા ને જાળીએથી દૂધ સાકર આપીને પૂછયું સાહેબ પેલે જંત્ર થયે ?” ત્યારે જોગીએ જવાબ દીધો કે “ના, નથી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવા–સ્થપાવવા તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો હતે. શ્રાવકોને તે ગચ્છમાં લેવા સેનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલાં, વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેથી લાખોને તેમાં લાવ્યા હતા. વળી અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, ભાવનગર, સાણંદ, મેસાણા, રાંદેર વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રયે બંધાવવા તેમણે મદદ કરી હતી. સુરતના સાંતિદાસ શેઠે પણ સાગરગચ્છની ઉન્નતિમાં ભાગ આપ્યો હતો.
૩. બાદશાહની મુલાકાત, ચિંતામણિ મંત્રની સાધના સુરતમાં સુરતમંડનપાસના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (ભેંયરામાં વિદ્યમાન થયો. કાલે છ મહિના પૂરા થાય છે, માટે કાલે થશે.” તે દહાડે શેઠ પાછા ગયા. બીજે દહાડે તે વિચાર્યું કે “કાલની પેઠે કદી નહિ થયે હેચ માટે હું માણસને દુધ સાકર લેઈને મેકલું. તે આપતા આવશે, ને એ જંત્ર થયો છે કે નથી થયે એની ખબર કહાડો આવશે” એવું ધારીને શાંતિદાસ શેઠે પિતાના શાંતિદાસ નામના ચાકરને મોકલ્યો. તે ચાકરે જઇને જોગીશ્વરને પૂછ્યું “સાહેબ એ જંત્ર થયે?” ત્યારે જોગીશ્વરે પૂછ્યું કે “કોણ કે? ' ચાકર બોલ્યા કે “એ હું શાંતિદાસ.” જોગીશ્વરે શાંતિદાસ શેઠ સમજીને એ જંત્ર આપ્યો અને કહ્યું કે “તું તથા તારી પેઢીમાં કાઈ ના ભુખ્યો નહિ રહે ને વળી અંધારું હતું તેથી મેં દીઠામાં ન આવ્યું કે એ ચાકર ઓળખાય. પછી શાંતિદાસના ચાકરે રસ્તામાં આવતાં વિચાર્યું કે મારે શેઠ તાલેવંત થાય તેના કરતાં હુંજ તાલેવંત થાઉંજ નહિ ? એવું ધારીને એ જંત્ર શેઠને ન આપે પણ, પાછો શેઠની ઘોડારમાં જઈને એક ઘોડા ઉપર સામાન નાંખી સ્વાર થઈ તે ચાલી નિકળે અને દરમજલ દિલ્લી શહેર આવે.
–પૃ. ૨૭૦-૨૭૨. નેટ-આવી રીતે આમાં ભિન્નતા પડે છે કે “સુરતને બદલે દિલ્લી, સાધના કરનાર જૈન મુનિ ને બદલે જોગીશ્વર, ચિંતામણિ મંત્રને બદલે જંત્ર. આનું કારણ આટલું સંભવે છે કે સ્વ. મગનલાલે આ વાત કેાઈ રાસ કે ઇતિહાસ પરથી નથી લખી, પરંતુ મનમાં કલ્પના કરીને લખેલ જણાય છે. ઉપરાંત જૈન સાધુનું આ કાર્ચ નથી એમ સમજીને ઉપરની માન્યતાને વચન આપ્યું હોય, તેમ સમજાય છે. પરંતુ મૂળ રાસ જે બીના પુરી પાડે છે તે સત્ય છે. તેનાં કારણે પૈકી (1) શાંતિદાસથી સાગરગચ્છની સ્થાપના-ઉન્નતી થઈ છે અને તેને સંબંધ અખલીતપણે ચાલ્યા આવે છે તે (૨) મૂળ શાસકાર અને શાંતિદાસના સમયને ઘણું છેટું નથી અર્થાત તેમના વંશજ વખતચંદ શેઠના સમકાલીન સમયેજ સને ૧૮૧૪ માં તે રાસ લખાયો છે તે (૩) જે મંદિર (દેરાસર) માં મંત્ર સાધના થઇ છે તેનું નામ પાસમાં છે તે હાલ પણ સુરતમાં હયાત છે.
આ સબળ કારણથી શેઠ શાંતિદાસના માટે મંત્રસાધના-સુરતમાં જ થયેલી અને જૈન મુનિ (યતી)એ કરેલી તે સ્પષ્ટ સમજાય છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અને તે અતિ ચમત્કારી છે; અને કહેવા પ્રમાણે તે શ્રી સંપ્રતિ મહારાજે ભરાવેલી પ્રતિમા છે.
શ્રી શાંતિદાસ શેઠના સંબંધમાં આ રાસ કહે છે કે –
એમ અનેક ઈહાં વારતા, સાગરગચ્છને રાજરે ” પરંતુ તે બધી વાત રાસ પૂરી પાડતો નથી, પણ બીજા ગૃહસ્થો પાસેથી સાંભળેલી તથા કેટલીક બીનાપરથી ભેગી કરેલી હકીકત નીચે પ્રમાણે છે –તે રજુ કરવી પ્રાસંગિક જણાય છે.
શાંતિદાસના વખતમાં અકબર બાદશાહ મરણ પામ્યો અને જહાંગીર ગાદી પર બેઠો હતો. શાંતિદાસ શેઠ દીલ્હી ગયા હતા તે વખતે તેની બહુ મોટી ઉમર ન હતી. ત્યાં એક ઝવેરીને ઘેર પતે ઉતર્યા. આ વખતે એવું બન્યું હતું કે, બાદશાહ જહાંગીરે પિતાની સભામાં એવું પૂછયું કે, મારી પિતાની કિંમત કરો! સભા દિગ થઈ ગઈ, અને બાદશાહની કિંમત કેવી રીતે કરવી એની ગમ પડી નહિ અને તેથી આ સવાલ પણ વિચિત્ર અને તુરંગી લાગે; હવે કરવું શું? પછી પિતાના પરથી તેને ભાર કાઢી નાંખવા કહ્યું કે “જહાંપનાહ! આપ કીંમતી જવાહીર છે, અને જવાહરની કિંમત તે ઝવેરીજ કરે, માટે શહેરના ઝવેરીઓને બોલાવો, તે આપની ખરી કિંમત કરશે!” બાદશાહે કહ્યું તે બરાબર છે. પછી ઝવેરીઓને તેડાવ્યા અને તેઓની પાસે પિતાની કિંમત પૂછી, ઝવેરી પણ સડક થયા, અને શું કહેવું તેની સમજ પડી નહિ. એટલે તેઓએ એક અઠવાડીઆની મુદત માગી લીધી. આ દરમ્યાન શાંતિદાસ શેઠ દિલ્હીમાં આવ્યા હતા, તેમણે પોતે જ્યાં ઉતાર લીધો હતો તે ઝવેરીને ખેદાતુર જોઈ તેનું કારણ પૂછયું. ઝવેરીએ જણાવ્યું કે “ભાઈ ! તું હજુ નાનું છે એટલે તેને ખુલાસો થઈ શકે તેમ નથી.” ત્યારે શાંતિદાસે આગ્રહ કર્યો એટલે બધી બાબત ઝવેરીએ જણાવી, અને શોક પ્રદર્શિત કર્યો. શાંતિદાસ શેઠે કહ્યું “ફિકર ન કરો, તે હું કરી આપીશ. તમારે કોઈને કંઈ ન બોલવું.” ઝવેરી શેઠે કહ્યું “ઠીક !” પછી બધા ઝવેરી છેલ્લે દહાડે શાંતિદાસને લઈ ગાજતે વાજતે સભામાં ગયા. બાદશાહે કહ્યું કે “અવધિ પૂરી થઈ છે, માટે શું ખુલાસો કરે છે?” ઝવેરીઓએ કહ્યું “એમાં શું છે? એતો ના કરે પણ કરી શકે. (શાંતિદાસ સામે આંગળી કરી) પૂછો આ અમારા નાના ઝવેરીને !” બાદશાહે શાંતિદાસ શેઠને પૂછયું. તેણે કહ્યું કે “જહાંપનાહ! આપની કિંમત સભા સમક્ષ કરું કે ખાનગીમાં?” બાદશાહે કહ્યું “એમાં શું હરકત છે? અહીં જ કરો.” એટલે તુરતજ શાંતિદાસ શેઠે ઝવેરીને ઝવેરાત જોખવાને
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
>
કાંટા કાઢયે અને એક ત્રાજવામાં એક રત મૂકી એટલે ત્રાજવું એક બાજુએ નમી ગયું. સામી ખાજુએ એક રતિ મૂકી એટલે બન્ને પાસાં સરખાં થયાં. વળી એક આજીએ એક રતિ મૂકી એટલે તે બાજુનું ત્રાજવું નમ્યું. આમ કરી ત્રાજવાને સંકેલી શાતિદાસ શેઠે કહ્યું કે - બાદશાહ ! આપનું મૂલ્ય થઈ ચૂકયું ' ત્યારે બાદશાહે પૂછ્યું શું ?' ત્યારે ઉત્તર ફરી વળ્ય કે રતિ, માત્ર રતિ ! ' જીએ આ ત્રાજવામાં એક રિત એક બાજુએ મૂકી તા તે બાજુ નમી તેવીજ રીતે આપ અને બીજા બધા એક જાતના મનુષ્ય છે, સર્વને સરખી ઈંદ્રિય અને અવયવ છે, છતાં તે બધા આપની રૈયત છે, જ્યારે આપ તેમનાપર રાજ્ય હુકમ ચલાવનાર માદશાહ છે-એ અંતર કૂક્ત આપનામાં રતિ વધારે છે એજ છે, બાકી કઇ ફેર નથી.-અમારામાં ખાદશાહ થવાની રતિ—ભાગ્ય નથી અને આપનામાં છે. ' આ સાંભળી બાદશાહ અજખ થઇ ગયા, અને સારી રીતે તેમની પિછાન–કદર કરી.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પછી પણ ખાદશાહે શેઠની એક પરીક્ષા કરી, તેણે ચાર ગાળા કર્યાં તેમાં એક જવાહીરના, ખીજો સેાનાને, ત્રીજો ત્રાંબાના અને ચાથા લાઢાના, એ ચારને એવી રીતે ઢાંકણથી બનાવ્યા કે ઉપરથી એક સરખાજ લાગે, જ્યારે ભારે ( વજનમાં ) એક એક ખીજાથી ચડે. આ ચારે ગાળા શેઠને બતાવી તેમાં ભારે ( મૂલ્યમાં ) કાણુ છે ? તે પૂછ્યું. શાંતિદાસ શેને ચિંતામણિમત્રના પ્રભાવ હતા, તેથી તે સ્મરી તેણે તુરતજ જે જવાહીરના ગાળા હતા તે બતાવી આપ્યા, આથી ખાદશાહ અત્યંત ખુશ થયા.
જુદુજ લખે છેઃ
જ્યારે સ્વ. મગનલાલ વખતચંદ્ન પેાતાના અમદાવાદના ઇતિહાસમાં
• એવામાં દિલ્લીમાં એક વાત થઇ છે કે બાદશાહ પાસે એક અવેર છે ને તેનું પારખું ને કીંમત કરાવવી છે તેથી દિલ્લીના અવેરીને ખેાલાવીને કહ્યું છે કે
*
આ વેરનું પારખું કરી આપે। તે પારખું ખરાખર નહિ કરો તે તમારા જીવ
.
અમારા ઝવેરીના
લઇશ ’ ત્યારે વેરીઆએ વિચાર્યું કે આમાંથી આપણું આવી બન્યું ને હવે બચવા કઠણુ છીએ; એવા વિચાર કરીને જવાબ દીધા કે • સાહેબ ! મહાજનને માથે એક શેઠી છે ને તેને પારખું ઘણું સારૂં છે માટે તેને તેડીને કાલે આવીશું' ત્યારે બાદશાહે રજા આપી. પેલા ઝવેરી ઘેર જઇને વિચાર કરવા ખેડા કે હવે શે। ઉપાય કરવા ? પછી એવું ધાર્યુ કે ટ્રાઈકને ગેાઠવવા ને કહેવું કે આ અમારા ઝવેરીના મહાજનમાં બધાય કરતાં એને સારૂં જ્ઞાન છે!” પછી એવા માણસ શેાધી હાડવાની તદ્દીરમાં ફરે છે. એવામાં આ શાંતિદાસ એકઠા થયા. ઝવેરીએ તેમને પૂછ્યું કે ‘ તમે કિયા ગામના છે ને શે! ધંધા કરો છે? ત્યારે શાંતિદાસે ગપ મારી કે “ અમે તે ઝવેરીના ધંધા કરીએ છીએ ! ઝવેરીએએ પૂછ્યું કે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ રાજ્યમાન ચારિત્રનાયક શાંતિદાસ શેઠ રાજ્યકામાં પણ આગેવાની ભય ભાગ લેતા હતા. મહાન અકબર અને જહાંગીર બાદશાહ પાસે તેમનું સારી રીતે તમને પારખું સારું છે ? ત્યારે બાદશાહ સાહેબને આપનું કામ છે માટે આ તે ઘણું સારું” ત્યારે શાંતિદાસ બોલ્યા કે “હા, ચાલ ' ત્યારપછી ઝવેરીઓએ સારાં લુગડાં ને ઘરેણું લાવીને શાંતિદાસને પહેરાવ્યા તે પહેરીને શાંતિદાસ તે ઝવેરીની સાથે બાદશાહને ત્યાં ગયા અને ઉધો પગ ઘાલીને બેઠા. પછી ઝવેરી બોલ્યા “સાહેબ! તમારે જે ઝવેરનું પારખું કરાવવું હોય તે લાવો આ અમારા મહાજનને શેઠ કરી આપશે.” બાદશાહે તે ઝવેર આપ્યું. તે લઈને શાંતિદાસે સારી પેઠે તપાસ્યું; ને કહ્યું કે, “સાહેબ આ ઝવેરમાં કહે છેત્યારે બાદશાહે તે ઝવેર ભંગાળ્યું ત્યારે તેમાંથી એક કીડા સરખે કડકો નીકળે ત્યારે બાદશાહ બોલ્યા કે “ પારખું બરાબર કર્યું. તે પછી સેનાનાં કડાં ને પાલખી વગેરેનો સરપાવ આપ. પછી શાંતિદાસ બાદશાહના દરબારમાં આવતા જતા થયા ને બાદશાહના માનીતા થયા ને રહેતાં રહેતાં તેમના જનાનખાનામાં જવા લાગ્યા; ને રાણીઓને બહેન કહીને બોલાવી. ત્યારે રાણુઓએ તેમને ભાઈ કહીને બોલાવ્યા પછી દહાડે દહાડે હેત વધતું ગયું. રાણીઓએ પોતાના સગા ભાઈ કરતાં શાંતિદાસને આલે (વધારે) ગણવા માંડયા. શાંતિદાસ ત્યાં ઘણું દહાડા રહ્યા. પછી રાણીઓને કહ્યું કે “એ બહેન ! હવે હું તો અહીંથી જઈશ” ત્યારે બહેનાએ કહ્યું કે “અહિંયાંથી જવાચ નહિ. તમારે તે અહિંયાંજ રહેવું !” એ પ્રમાણે ઘણું ઘણું કહ્યું પણ શાંતિદાસ તે હઠ લઈ બેઠા કે “મારે તે જવું ને જવું” ત્યારે રાણીઓએ કહ્યું કે તું મારે ભાઈ કહેવાય, તેથી તને કાલે માલો જવા દઈએ એ તો કાંઈ ઠીક નહિ ” માટે તમે થોડા દહાડા સબુર ખમો ને અમને બાદશાહને કહેવા દે ! પછી તેઓએ બાદશાહને કહ્યું કે “ અમારા ભાઈ શાંતિદાસ જાય છે તેમને કાંઈ વિદાયગીરી આપવી; અને એવી આપવી કે તે વંશપરંપરા ચાલે. ત્યારે બાદશાહ બોલ્યો કે “કંઈ ગામ આપો” શાંતિદાસને ગામ આપવા માંડયાં તે લીધાં નહિ ને કહ્યું કે સાહેબ ! અમારે ગામ ના જોઇએ, અમે વાણુઆ ભાઈ !” બાદશાહ બોલ્યા ત્યારે તે તમારે શું જોઈએ ? ” શાંતિદાસે વિચાર્યું કે “ અમદાવાદ શહેર જેવું બીજું શહેર કોઈ નથી માટે એ શહેરની નગરશેઠાઈ લઉં તે ઠીક, ને વળી આપણા વતનમાં પણ આવીશું” એવું ધારીને અમદાવાદની નગરશેઠાઈ માંગી. ત્યારે બાદશાહે નગરશેઠાઈ આપી ને વરસે દહાડે પપૈયા બાંધી આપી, (વર્ષાસન ), તે સિવાય બીજું આપવું હશે તે આપી, વિદાય કીધા. શાંતિદાસ પછી અમદાવાદ આવીને વસ્યા.”
– પૃ. ર૭ર-ર૭૫. નેટ—“આપણું વતનમાં” એ શબ્દથી શેઠ દિલ્લીના નહિ પણ અમદાવાદના સિદ્ધ કરે છે. બાકી ઝવેરાતની કિંમત કરી કે, ઝવેરાતમાં કીડા છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન હોવાથી, તે વિષે વધુ જણાવી હમ મૂળ રાસથી વેગળા જવું યોગ્ય ધારતા નથી,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન હતું. અકબર ખાદશાહ પાસેથી તેમણે સિદ્ધાચલ તીર્થાદિના પટ્ટા
કરાવી લીધા હતા.
શાંતિદાસ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું મ્હોટું ભષ્ય દેરાસર ખાવન જિનાલયનું શિખરબંધ દહેરૂં, પુષ્કળ દ્રવ્ય ખર્ચી અમદાવાદમાં સરસપુરમાં સં. ૧૯૯૪ (ઇ. સ. ૧૬૩૮ માં) ખાંધ્યું હતું. આ વખતે એરંગજેબતી ગુજરાતમાં સુષ્માગીરી હતી. તેણે ઇ. સ. ૧૬૪૪ માં તે તેાડી પાયું અને તેની મસજીદ કરી; આથી આખા ગુજરાતમાં મોટું હિંદુ અને મુસલમાનનું ખંડ થયું હતું. શાંતિદાસ શેઠે શાહજહાંન બાદશાહને અરજી કરી, તેથી તે ઉપર હીજરી સન ૧૦૫૮ ( એટલે ઇ. સ. ૧૬૪૪) ના માઉદીલ આખરની તારીખ ૨૧ મીએ શાહાજ હાંન ખદશાહે કરી નવુ' કરાવી આપવા હુકમ કયેર્યાં હતા. આની નકલ આ સાથે ગુજરાતીમાં ઉતારી આપી છે. જુએ નજ મં ૧ તેમાં જણાવેલ છે
r¢
ૐ આ બાવન જિનાલયનું શિખરબંધ દહે સરસપુર નામના પુરાથી પશ્ચિમે આશરે ખેતરવા એકને ઈંટ આવેલ છે. આ દહેરા સંબધી એવું કહેવામાં આવે છે નગરશેઠ શાંતિદાસ શેઠે પાંચ સાત લાખ રૂપૈયા ખચીને કરાવ્યું હતું. એ હેરાને ધાટ તમામ હઠીસિ`ગના દહેરા જેવા છે, પણ તફાવત એટલેાજ છે કે હઠીસિંગનું હેરૂં પશ્ચિમાભિમુખનું છે અને આ હેરૂં ઉત્તશલિમુખનું છે. આ દહેરામાં મેઢાં મેટાં ભેાંચરાં છે. તે ભેાંચરમાં પૂર્વે મેટા ચેામુખ હતા. એ હેરાથી તે અમદાવાદમાં ઝવેરીવાડામાં નગરશેઠની હવેલી સુધી એક ગાડુ નચ એવી મેટી સુરંગ છે, એવું લેાકેાના કહેવામાં આવે છે. ને એનું કારણ એવું સાઁભળાય છે કે મુસલમાનના વારામાં અમદાવાદના મુસલમાન અમલદારે એક દહાડો એ દહેરૂં વટાળી તેમાં નિમાજ પડવાનું ધાર્યું. તે વાત નગરશેઠને માલૂમ પડી, પણ તે વખતમાં ધર્મના જુલમ ઘણા હતા તેથી સમજીને નગરશેઠે સળંગ (સુરગ) ખાદાવી રાખેલ હતી. તે તરત ગાડાં સળંગમાં ઉતારી આ દહેરાના ચામુખની ચાર પ્રતિમા ગાડામાં એસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિએ જેને આદીશ્વરનું ભેાંયરૂં કહે છે તે ભેાંયરામાં એસારી, ને ચેાથી મૂર્તિ ઝવેરીવાડામાં નીશા પેાળમાં જગવલભના ભેાંયરામાં એસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિ હાલ પણ છે.
પછી તે મુસલમાનેએ દહેરૂં વટાળ્યું. રગમડપ વગેરેના મટની માંહેલી તરફ ફરતી ઉંચા પત્થરની પુતળીઓ વગેરે સામાન છે તેને છૂંદી નાંખી છે, તથા ચુનાથી લીપી દીધી છે. તે સિવાય મુસલમાનોએ ઘણીક તેડફાડ કરી છે, છતાં પણ એ દહેરાના ખંડેર ઉપરથી માલુમ પડી આવે છે કે એ દહેરાનું કામ સારૂં હતું. હાલ તે હેરૂં હવડ (ઉજડ) પડયું છે ને એના પત્થરા વગેરેસામાન નગરશેઠે કહડાવી લઇને બીજા દેહેરાના કામમાં વાપયા.
સ્વ. સ. વ. કૃત. અમદાવાદ્દના ઇતિહાસ પૃ.૧૪૨-૧૪૩.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે, તે દહેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબે તે પર કરેલ છે તે કઢાવી નાખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું. તેમજ પ્રથમના દર (રીવાજ) માફક તે મકાન તેમના કબજામાં રહે; અને હરેક રીતે તે પિતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે, તેમાં કેઈ આદમી ઈજા કરે નહિ, તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કઢાવી મૂક્યા. બીજા વહોરા લેકો એ દેવલની ઈમારત ઉઠાવી લઈ ગયા છે તે તેમના પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો અગર એમને સામાનને ખર્ચ કર્યો હોય તેની કીંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજે. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ ફેરાવશો.”
આપરથી જણાય છે કે શાંતિદાસને પ્રજા સાથે ઘણો ઉદાર અને વિશાલ સંબંધ હતા, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણો હતા. જેની પાછળ સમગ્ર પ્રજા છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સર્વદા તન, મન, ધનથી તત્પર રહે છે તેમને પછી રાજ્ય અમલદારે, તેમજ રાજ્યાધીશ, પૂર્ણ ભાન અવશ્ય આપેજ એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બને તરફથી માન, મરતબો મેળવે છે, અને આવી રીતે બનેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે –
नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके । जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन । इति महति विरोधे विद्यमाने समाजे ।
नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥
અર્થ:-(એકલા) રાજાનું હિત કરનાર લોકમાં દેષને પામે છેનિંદાય છે, (એક્લા) લોકોનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એક બીજામાં આટલો બધો વિરોધ હોવાથી રાજા અને પ્રજા (લક) બન્નેનું કાર્ય-હિત સાધનાર ખરેખર દુર્લભ છે.
૫. સમકાલીન ઉત્તમ મુનિવરે શ્રી શાંતિદાસ શેઠને જૈન ધર્મપર અચલ શ્રદ્ધા હતી. તેઓના સમકાલીન-ઉપાધ્યાય શ્રી માનવિજયજી, યશવિજય, જ્ઞાનવિમલસૂરિ, વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, શ્રી ધર્મસાગર ઉપાધ્યાય. વિજયસેનસૂરિ, વિજય
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસૂરિ, વિજયતિલકસૂરિ, વિજ્યાનંદસૂરિ, રાજસાગરસૂરિ વગેરે હતા જેઓનાં વ્યાખ્યાનને તેઓ પ્રેમપૂર્વક લાભ લેતા હતા. શ્રી માનવિજય ઉપાધ્યાયે પિતાને અપૂર્વ ગ્રંથ નામે “ધર્મસંગ્રહ” શ્રી શાંતિદાસ શેઠના આગ્રહથી કરેલ છે એવું તેની પ્રશસ્તિપરથી જણાય છે.
૬. વંશજે. શ્રી શાંતિદાસ શેઠને વંશ કલ્પવૃક્ષસમ વધી ફુલી-ફાળી અત્યારના સમયમાં પણ સારી સ્થિતિએ હરતી ધરાવે છે. શાંતિદાસ શેઠની એટલી બધી પ્રસિદ્ધિ અને મહત્તા હતી કે તેમને લઈને તેમના વંશજોને અનેક સનંદ, માનમરતબા, રાજ્યાદર, પ્રજા તરફથી શેઠાઈ-ધન્યવાદ મળેલ છે, અને તેના વંશજેમાં મુખ્ય પણે જે હોય તેને હજુ પણ અમદાવાદમાં “ નગરશેઠ” તરીકેનું બિરૂદ આપવામાં આવે છે. શાંતિદાસ શેઠમાં રહેલ વિવેક, વિનય, દુરદેશી, પ્રજા રક્ષણ, પરેપકાર, ધર્મવૃત્તિ વગેરે સદ્ગણે તેમના વંશજેમાં ઉત્તરોત્તર ચાલ્યાં આવ્યાં છે.
લક્ષ્મીચંદ શેઠ. શાંતિદાસ શેઠના પાંચ પુત્ર હતા, તે પૈકી લક્ષ્મીચંદશેઠે ગુજરાતના તે વખતના સુબા શાહજાદા મુરાદબક્ષને રૂ. ૫૫૦૦૦૦ સાડાપાંચલાખ ધીર્યા હતા; શાહજહાં બાદશાહ મરણતોલ માં હતા અને તેના ચાર પુત્રો દારા, સુજા, મુરાદ અને ઔરંગજેબ (એ ચારે ભાઈ ભાઈઓ) વચ્ચે ગાદી માટે લડાઈ થઈ. મુરાદને શહેનશાહ થવાની ધારણા હતી અને તેથી લશ્કર ભેગું કરતો હતો. આ માટે ઉપલા રૂપીઆ તેણે લીધા હતા. તેણે લશ્કર ભેગું કરી એરંગજેબને મળી દીલ્લી જઈ લડાઈ કરી હતી. આ વખતે, ગુજરાતનો પ્રખ્યાત લુંટાર કાનજીકળી ધણુ લુંટ ચલાવતો હતો. ઈસ્વીસન ૧૬૫૭ માં મુરાદબક્ષે લક્ષ્મીચંદશેઠ પાસેથી સાડાપાંચ લાખ, શાંતિદાસ શેઠના ભાગીઆ રહીદાસ (કે જે મંગળ રહીદાસ કહેવાય છે તે) પાસેથી રૂ.૪૦૦૦૦ ચાલી શહજાર તથા સાનમલ તથા બીજા પાસેથી ૮૮૦૦૦ અઠાસીહજાર લીધા હતા અને આજ મદદથી મોટું લશ્કર ઉભું કરી એરંગજેબ સાથે દીલ્હી ગયો હતો. ઈ. સ. ૧૬૫૮ માં મુરાદે જશવંતસિંહ સામે ઉજજૈન આગળ લડાઈ કરી ઉજજન લીધું, અને તે ઉજન મુકામથી જ મુરાદે હુકમ લખ્યો કે, લક્ષ્મીચંદને દેઢલાખ સુરતની ઉપજમાંથી, એક લાખ ખંભાતની ઉપજમાંથી, પચાસ હજાર ભરૂચની આમદાનીમાંથી, પીસ્તાલીસ હજાર વીરમગામની અને ત્રીશહજાર મીઠાની ઉપજમાંથી વગેરે કુલ મળી સાડાપાંચ લાખ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપૈયા તરત આપી દેજે. તેજ સાલમાં મુરાદ તેના ભાઈ એરંગજેબના દગાથી ફસાયો અને મથુરામાં કેદ થયો. (આ મુરાદ ગુજરાતની સુબાગીરી ઉપર ઈ. સ. ૧૬૫૪ માં નીમાયો હતો.)
લક્ષ્મીચંદ શેઠને વ્યાપાર ઘણું બહોળા પ્રમાણમાં પથરાયો હતો, અને તેથી ઘણું પૈસા જુદા જુદા વેપારી તથા ગુમાસ્તા વર્ગ પાસે શેઠના લેણું નીકળતા હતા, અને તે દેવાદારો નાણાં આપતા નહતા આને માટે શેઠે ખુદ બાદશાહ ઔરંગજેબને લેખિત હુકમ લીધું હતું, તેમાં જણાવેલું હતું કે – “પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદ શેઠનું જે લોકો પાસે હેણું હોય ને તે કહેણાની સચાઈ સાબીત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી, એટલા માટે કે દેણદારો તેનું દેણું ડુબાવે નહિ.” આ ઉપરથી શાંતિદાસ શેઠના કુટુંબનો ખુદ પાદશાહ સાથે કેટલે બધે મરતબો-માન હશે તે સ્પષ્ટ પ્રતીત થશે, જુઓ નવાઢ . ૨.
ખુશાલચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠના પુત્ર ખુશાલચંદ શેઠ થયા. તેમણે પણ અદ્ભુત પરાક્રમ કરી જૈન કોમના સ્તંભ તરીકે જૈન કોમને ગર્વથી આનંદિત થવાનું કારણ આપ્યું છે. સને ૧૭૨૦ માં ગુજરાતના સુબા અજીતસિંહ. તરફથી અનુપસિંહ ભંડારી કામ કરતો હતો, તે અનુપસિંહ ઘણે જુલમી હતો . અને તેણે પાંજરાપોળવાળા ઓસવાળ કપૂરશાહ ભણશાલી કે જે માટે વેપારી શ્રીમંત હતો તેનું હીચકારાપણે ખૂન કરાવ્યું, ત્યાર પછી નિઝામુઉમુકે પિતાના કાકા હમીદખાનને સરસુબો ઠરાવી પોતે દીલ્લી ગયો. પછી તેમને તથા બાદશાહ વચ્ચે વિરોધ થયો તે ૧૭૨૪ માં શિરબુલંદખાનને સુબો ઠરાવ્યો. એ સુબાએ પિતાની વતી સુજાદીખાનને મોકલ્યો. તેણે આવી હમીદખાન પાસેથી અમદાવાદ લેઈ લીધું ને હમીદખાન શહેર છોડી જતો રહ્યા. તે લોકોને પુછતો ગયો કે ગુજરાત ફરી ક્યારે દેખીશું? પછી દાહોદ જઈ મરાઠી શાહુરાજાના સરદાર કંથાઇને મળી બંદોબસ્ત કર્યો કે, કંથાજીએ
* આ એક અમદાવાદના જેન ઓસવાળ શ્રીમંત હતા. તે ઘણું શરીર અને તેજસ્વી હતા, તેના સંબંધમાં એક રાસડ અમદાવાદમાં ગવાતો હતો તેની પ્રથમ બે કડી આ પ્રમાણે છે:-“હાર્યો હાર્યો મદનભેપાળ, છ છો કપુરશા ઓસવાલ આ રિાવાય બાકી પ્રાપ્ત થતું નથી. આમાં મદનપાલ પેશ્વા મરાઠાને સુબો હતો એમ કહેવામાં આવે છે. આ બે કડીથી લડાઈ થઈ હોય એવું દેખાય છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
હુમીદખાનની કુમકે ચઢવું, તેને પેટે (બદલે) હમીદખાને ગુજરાતની ચાથ આપવી. તે બન્ને અમદાવાદ તરફ આવ્યા. આ વખતે સુજાતમાં ઇડર હતા, તેણે અમદાવાદ આવી હમીદખાંન સાથે લડાઈ કરી. તેમાં સુજાતખાં મરાયેા. ત્યાર પછી તેનું વેર લેવા તેના ભાઇ શહેર બહાર આવ્યેા અને બહાદુરીથી લયેા. અંતે ત્યાંથી નાસી અમદાવાદમાં કારજમાં આવી ખારે દરવાજા બંધ કરાવ્યા. પણ ખુશાલશા શેઠે હુમીદખાનને યુક્તિપ્રયુક્તિથી શહેરમાં દાખલ કરાવ્યા. ( અમદાવાદનેા પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ દિવાળી અંક સં. ૧૯૬૬ ) આ વખતે ઈ. સ. ૧૭૨૫ માં મરેઠાઓએ શહેરને ખુશાલચંદુ લખમીચંદ નગરશેઠના વચમાં પડવાથી લુટેલું નહિ અને તે શેઠે પેાતાના પદરની ઘણીજ દોલત આપી તેમને પાછા કાઢેલા, આ ઉપરથી તમામ શહેરના લેાકેા એકત્ર થઈ વશ પરપરાના હક કરી આપ્યા કે જેટલા માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપર સેકડે પા રૂપીએ તે લે, આ હક હાલમાં પણ કંપની સરકારે ઇ. સ. ૧૮૨૦ ના જુલાઇની તારીખ ૨૫ મીએ રૂ. ૨૧૩૩ ને નક્કી આંકડા કર્યાં છે તે મુજબ વશપરપરા ચાલ્યું આવે છે. ઈ. સ. ૧૮૬૦ ના અરસામાં આ રકમ આપવાનું અમદાવાદના કલેકટરે બંધ કરવાના ઠરાવ કર્યાં તે ઉપરથી તે વખતના વડા રાવબહાદુર આનરેખલ શેઠ પ્રેમાભાઇ હીમાભાઇ વિલાયતસરકાર સુધી લડયા. તેથી વિલાયતની સરકારે ૨૩ નંબરના–સને ૧૮૬૧ ના મે માસની ૩૧ મી તારીખે ઠરાવ કર્યાં કે, વંશપર્ ́પરા ખુશાલચંદ લખમીચંદના પુરૂષવશમાં પુરૂષ વારસને ચલાવવાના પેઢીનામા નંબર ૧૯૩ મુજબ (જે પેઢીનામા માટે જીએ આ સાથે આપેલ વરાવૃક્ષ) આપે જવા. આ બાબતની બાદશાહને અરજી ખુશા લચંદ શેઠના પુત્ર શેઠ નથુશાએ કરેલી છે તેમાં જણાવેલ છે કે “ અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને (હીજરી) સને ૧૧૩૭ ના વરસમાં હમીદખાનના માનમાં મરાઠાઓની ફાજો આવી અને તેણે શહેરના આસપાસ મારચાં દીધાં અને શહેર લઇને રૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી, તે ઉપરથી ઉઘમ-વેપાર સર્વે શહેરમાં બંધ થયાં, આ રીતે શહેરમાંથી કોઇ બહાર જઇ ન શકે એવું થવાથી શહેરના શાહુકાર વગેરે લાક ધણાજ હેરાન થયા હતા, તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખર્ચે કરીને મરેઠાઓની ફાજોનાં મેરચાં ઉઠાવવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારા ચાલવા લાગ્યા. તે માટે શહેરના શાહુકાર વગેરે લાક ધણા ખુશી થયા કે ખુશાલચંદશેઠ પેાતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ધણા ખ.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાબ (હેરાન) થયા; એમનાવડે આપણું કરાં તથા માણસ તથા માલમિક્ત જણશભાવ સર્વે રહ્યું; આવડો અહેસાન સર્વના ઉપર તેમણે કર્યો, તો એમને આપણે શું આપવું? એવો વિચાર કીશોરદાસ રણછોડદાસ, અપમલદાસ વલભદાસ, મહમદ અબદુલ તથા અબુબકર શાહાભાઈ, એ ચાર માતબર શાહુકાર અને બીજા સર્વે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લોક વગેરે મળી કર્યો, અને પિતાની ખુશરજાલંદીથી મહાલકેટ પારની છાપ તથા કોટમનીઆર શહેર મજકુર અહી આમ દફતરી થઈને માલની કિંમત સરકારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી સીવાય રૈયતની નીસબતે દરસેંકડે ચાર આના પ્રમાણે અમારા બાપને પુત્રપુત્રાદિ વંશપરંપરા કરી આપીશું–અમારું રાજીનામું (રાજીખુશીથી કરી આ પેલ ખત) કરી આપ્યું છે. આ અરજી૫ર બાદશાહને તે મહાજન ઠરાવ બહાલ રાખી હુકમ થયેલ છે. વાંચો તેની આખી નકલ ગુજરાતીમાં આ સાથે આપી છે તે માટે જુઓ ર૪ R. ૩ અને જે મહાજને ઠરાવ કરી આપ્યો છે તેની નકલ માટે જુઓ નર જે. ૪.
આ નગરશેઠ ઈ. સ. ૧૭૧૮ માં શહેરનાં તમામ મહાજનના ચુકાદા કરતા તથા તમામ મહાજને તેમને પોતપોતાના મહાજનના વડા તરીકે ગણેલા છે. અને તે વખતે તે શહેરના મેટામાં મોટા વેપારી હતા. ગુજરાતના હીરા ખુશાલચંદ શેઠ તથા આસફઝા નિઝામ ઉભુલ્ક ઈ. સ. ૧૭૪૮ માં મરણ પામ્યા.
અમદાવાદનું આ કુટુંબ નગરશેઠ તરીકે પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની સર્વ રૈયત કુટુંબમાં તે વડું છે. તે કુટુંબ લેક હિતાર્થ બુદ્ધિ અને ધનને વાપરી, વિશેષ જૈન ધર્મની પુષ્ટી કરી, એથી નામાંકિત થયેલું છે; અને દિલ્હીના બાદશાહએ તથા મરેઠાઓએ તથા કંપની સરકારે તથા તમામ વહેપારી મહાજને તેમને “નગરશેઠ” બીરૂદ આપી ઘણું માન રાખ્યું છે. તે કુટુંબનો વડો જૈન ધર્મની તમામ નાતે વડે છે. તમામ શહેરના મુખી દાખલ દુઃખની વેળાએ તેને સે આગળ કરે છે, જેમકે રાજ તરફના જુલમ, વરસાદની રેલ આવતી હોય તો તે શહેરના કેટની પ્રદક્ષિણા, દુધની ધારા કરતાં તમામ રૈયતની સાથે ફરે છે.
ગાયકવાડે (ગોવિંદરાવ ગાયકવાડ, માનાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ અને આનંદરાવ ગાયકવાડની એમ દરેકની જુદી જુદી મહોર સાથે) આ કુટુંબને (વખતચંદ શેઠ-ખુશાલચંદ શેઠના પુત્રને) આબદાગીરી (છત્ર), મશાલ, તથા પાલખી આપી છે અને તેની સનંદ આપતાં તેમાં આબદાગીરી તથા મશાલ માટે બે આશામીઓને રૂ. ૮) ને પગાર તેમજ પાલખીના
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવર્ષના રૂ. ૧૦૦૦ ) એક હજાર રોકડા આપવાને હક્ક કરી આપ્યો છે. જુઓ આ સાથે આપેલ તે સનંદની નકલો નાઈ . ૫-૬-૭–૮––૧૦.
કંપની સરકારે સને ૧૮૨૭ માં મુંબાઈની સદર અદાલતે નગરશેઠને જીલ્લાની કોર્ટમાં ખુરશીને હક્ક કરી આપે છે.
વખતચંદ શેઠ ખુશાલચંદ શેઠના પુત્ર શ્રેષ્ઠીવર્ય શ્રી વખતચંદને ઈતિહાસ શાંતિદાસ શેઠના રાસમાંથી નીકળી આવે છે, પણ તેને લગતી રાજકીય અને મહત્વની હકીકત નીકળતી નથી તો તે આપણે અહીં જોઈએ –
“ગાયકવાડ અને પેશ્વાએ અમદાવાદનું રાજ્ય ૬૩ વર્ષ સુધી ચલાવ્યું એટલામાં ૧૮૭૪ ના શિયાળામાં અંગ્રેજ સરકારનાં પગલાં અમદાવાદમાં થયાં. આ અરસામાં પેશ્વા તથા ગાયકવાડ તરફથી ઘણા સુબા સરસુબા થોડા થોડા વખતને આંતરે આવતા ગયા. રાજ્યને અંત કર્નલ ગાર્ડન સાહેબે છેવટ લડાઈ કરી લીધા માં આવ્યું. તેનું કારણ એ હતું કે પેશ્વાની ગાદી બાબત અંદર અંદર લડાઈઓ ચાલતી હતી. તેમાં રાબાની તરફ થઈને અંગ્રેજ સરકારે જનરલ ગાર્ડનને મોકલ્યો. તેણે પ્રથમ સુરત આવી મુકામ કર્યો. તેવામાં અંગ્રેજ સરકારે ગાયકવાડ જોડે સલાહ કરવા હુકમ મેકલ્યા. તેથી તા. ૨૬ મી જાનેવારી સને ૧૭૮૦ ના રોજ સલાહ કીધી. તેમાં ગાયકવાડે તાપી નદીને દક્ષિણ મુલક અઠ્ઠાવીસી સુરતનો ભાગ તથા ૩૦૦૦ ઘોડાની ખોરાકી આપવી કબુલ કરી. તેને બદલે અંગ્રેજ સરકારે ડાઇ તથા અમદાવાદમાં પેશ્વાના સુબા હતા તેમને કાઢી ગાયકવાડને લેઈ આપ્યાં આ સંધિથી ગાર્ડનને અમદાવાદ આવવાનું થયું. ૧૭૮૦ ના ફેબ્રુઆરી માસની તા. ૧૦ મી એટલે સંવત ૧૮૩૬ ના મહા શુદિ ૬ ને રોજ સહામી બાજુના ટેકરા ઉપર જનરલ ગાર્ડને પોતાની ફેજ સહિત આવી પડાવ નાખ્યો. તે વખત પેશ્વાના સુબા બાપુજી પંડિત હતા. તેમણે દરવાજા બંધ કરાવ્યા ને માણેક બુરજપર તોપ ચઢાવી. એટલે ગોર્ડને પિસવા માટે ખાનપાના (ખાન પુર) દરવાજા આગળ તો ચલાવી. બાપુજી પંડિત પાસે પણ ફોજ ઘણી હતી, તેથી ૬૦૦૦ આરબ ને ૨૦૦૦ સ્વાર શિવાય પણ બીજું લશ્કર ફાલતું હતું. છતાં અંગ્રેજ લોકોએ બળ ચલાવી મહા સુદ ૮ ના રોજ એટલે તા. ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી તેને માર મારવા માંડ્યા. તેરમીની રાત પડતાં ઘણું છીંડાં પડયાં. સર સુબાએ પણ ઘણું બહાદુરીથી માર ચલાવી બચાવ કર્યો, છતાં મહા સુદ ૧૧ની સવારમાં કર્નલ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાર્ટલી ભરણુઓ થઈ ઉંચા સીપાઈની ફોજ લઈ શહેરમાં પેઠે અને અમને દાવાદ લીધું. તે વખત બાપુજી પંડિત ખાનપુર દરવાજે થઈ નાસી ગયો. ગેડને અમદાવાદમાં પેસી ત્રણ દહાડા સુધી શહેર લુટવા હુકમ કીધો. તે વખત શહેરમાં નગર શેઠ ખુશાલચંદ! ( ખરી રીતે વખતચંદ ખુશાલચંદ) હતા. તેઓ તથા શહેર કાજ શેખ મહમદસાલે તથા બાદશાહી દીવાન મી મીરજા અમુ, એ ત્રણે, સાહેબને જઈ કરગરી પડ્યા. તે પરથી સાહેબે તેમની તરફ જોઈ લૂંટ બંધ કરાવી. ઉપરના ત્રણે જણના વંશ સાથે હાલ પણ કુટુંબો હયાત છે. ચઢતી પડતીના કમ ગર્વ આવી જતા પણ અત્યારે સારી સ્થિતિની ગણતરીમાં પણ ચાલુ છે.”—અમદાવાદને પ્રાચીન ઇતિહાસ ગુજરાતી પંચ” દીવાલી અંક ૧૮૬૬.
આ રીતે વખતચંદ નગર શેઠે અમદાવાદને લૂંટતાં બચાવ્યું અને તે ઉપર સ્વ. મગનલાલ વખતચંદે એક રાસડો જોડયો છે. જુઓ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન –પૃ. ૩૯-૪૦ તેમાં જણાવેલ છે કે તેમણે.....જનરલ ગોડર્ડ (ઉપર જનરલ ગોર્ડન કહેલ છે) અમદાવાદ લીધું તેના વર્ણનને રાસડો જેવો છે. એમાં અમદાવાદ શી રીતે પડ્યું, ક્યાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂંટાઈને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણન વર્ણવ્યું છે.”
• . મગનલાલ વખતચંદ કૃત અમદાવાદના ઇતિહાસમાં આ પ્રમાણે બીન આપી છે. “ આ સમે પેશ્વાઈ ગાદી બાબત લડાઈઓ ચાલતી હતી, તેથી રોબાની તરફ થઈ અંગ્રેજ સરકારના હુકમથી જનરલ ગાર્ડડ (લોક ગેહેંડ સાહેબ કહે છે ને તેમને રાસડા જોડેલો છે) સાહેબ ગુજરાત તરફ આવ્યો હતો ને સુરતમાં સકામ કીધું હતું. એવામાં મુંબઈ સરકારથી ગાયકવાડ સરકાર સાથે સલાહ કરવાને હુકમ આ તેથી તારીખ ૨૬ મી જાનેવારી સને ૧૮૮૦ના રેજ સલાહ કીધી તેમાં ગાયકવાડે તાપી નદીની દક્ષિણનો મલક અઠાવીસી સરતમાં જ તથા ૩૦૦૦ ઘોડાની ખેરાકી આપવી કબૂલ કરી તેને બદલે અંગ્રેજ સરકારે ડભોઈ તથા અમદાવાદમાં પેશ્વાઈ સુબા હતા તેમને કહાડીને ગાયકવાડને તાબે લઈ આપવું. એવી સલાહ ઉપરથી ગાઈડને અમદાવાદ આવવું થયું.
સને ૧૭૮૦ ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૦મી તથા સંવત્ ૧૮૩૬ ના મહા સુદ ૬ને રેજ શાહ ભીખનના ટેકરા ઉપર જનરલ ગાડર્ડ સાહેબે પોતાની ફોજ સહિત આવીને પડાવ કર્યો તે ઉપરથી અમદાવાદના સરસુબા પેશ્વાની તરફથી બાપજી પંડિત હતા તેમણે દરવાજા બંધ કર્યો ને માણેક બુરજ ઉપર ટેપ ચઢાવી. તે ઉપરથી જનરલ ગાડર્ડ છીંડું પાડીને શહેરમાં પેસવા ખાનજહાંન દરવાજા આગળના કોટ ઉપર તપો મારવા માંડી. બાપજી પંડિત પાસે જ ઘણી હતી તેમાં ૬૦૦૦ આરબ અને ૨૦૦૦ સ્વાર, તે સિવાય બીજું પાયદળ હતું.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતચંદ નગરશેઠના ૭ પુત્ર પૈકી પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા, અને બીજા પુત્ર મોતિચંદ થયા. મોતિચંદના પુત્ર તહભાઈ (કે જેનું લગ્ન સં. ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને થયું હતું.), ફત્તેહભાઇના ભગુભાઈ, મહા સુદ ૮ ને રોજ એટલે ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી અંગ્રેજ લોકોએ તોપોનો માર મારવા માંડયો, ને મહા સુદ ૧૦ની રાત પડતાં ઘણુક છીંડાં પાડયાં. સરસુબાએ ઘણે માર માર્યો ને ટકર સારી રીતે લીધી, પણ મહા સુદ ૧૧ના પરેડમાં કર્નલ હાર્ટલી મરણુઓ થઈ ગ્રેનેડીઅર (એટલે ઉચાં) સીપાઇની પલટણ લઈને શહેરમાં પેઠે ને અમદાવાદ લીધું. તે વેળાએ બાપજી પંડિત ખાનપુર દરવાજે થઈને નાશી ગયે. (આ લડાઈમાં અંગ્રેજના ૧૨૦ માણસ મરાયાં, તેમાં ૧૪ ટેપીવાળા મુઆ; અને સરસુબાનાં ૧૦૦૦ હજાર ઝાઝાં માણસ રણમાં પડ્યાં).
જનરલ ગાર્ડે અમદાવાદમાં પેઠા પછી ત્રણ દહાડા સુધી શહેર લુટવાને હુકમ કર્યો ત્યારે નગરશેઠ નથશા ખુશાલચંદ, કાજ શેખમહમદ સાલે, ને પાદશાહી દીવાન મી મીરઝા અમુ એ ત્રણે જણ ગાડર્ડ પાસે આવ્યા ને વિનતિ કરી કે “શહેર લુટવાનો હુકમ કર્યો છે પણ તેવું કરવું નહિ.” ત્યારે જનરલ કાંઈ ગુસ્સે થયો હતો તેથી એવું કહ્યું કે “ જે તમારા મનમાં એમ હતું તે તમારે પહેલાંથી પાંસરા ચાલવું હતું ને અમને શરણે થવું હતું. ” ત્યારે નથુશાએ જવાબ દીધો કે “જે અમલદારે આજદિન સુધી અમારું રક્ષણ કર્યું તેના અમે નિમકહરામ કેમ થઈએ ? ને હવે તમે એ સુબાને જીત્યા ને તમારે અમલ થયો ત્યારે અમે તથા સર્વ રૈયત તમારે શરણે આવ્યા.” આવો મધુર અને વ્યાજબી જવાબ સાંભળીને જનરલ ઠંડો પડયો ને નીચે પ્રમાણે જાહેરનામું કર્યું કે—
નગરશેઠ નથુભા (વખતચંદશેઠના ભાઈ) વિગેરે અમદાવાદની ચિતને માલમ થાય જે હાલ તમારે તમારા ઘરમાં રહેવું ને કાંઈ તોફાન કરવું નહિ. તમારા હૈયામાં કશીએ વાતની ફીકર રાખવી નહિ; પણ તમે જે ધંધો કરતા હો તે ધંધેસર લાગવું કે તેથી તમને કોઈ કાંઈએ બાબતમાં હેરાન કરશે નહિ, માટે આ હુકમ પ્રમાણે ચાલવું-તારીખ ૫ સફર હીજરી ૧૧૯૪”(આને મળતી તારીખ, સંવત ૧૮૩૬ના મહા સુદ ૧૩ ને સને ૧૭૮૦ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૭ મી.).
એ પ્રમાણે અમદાવાદ લઈને બાર દહાડા રહીને આગલા કેલકરાર પ્રમાણે ફતેસંગ ગાયકવાડને સોંપ્યું. તેઓની તરફથી તેમના સુબા અમદાવાદમાં સદાશિવ ગણેશ હતા તેઓએ કબજે લીધો, પણ એ જનરલ ગાડી પોતાની કાંઈક ફેજ ભદ્રમાં મૂકતો ગયે. આટલું કરવાની મતલબ એ હતી કે અમદાવાદ શહેરમાં તથા તેના જીલ્લામાં પેશ્વાને તથા ગાયકવાડને ભાગ હતો પણ પેશ્વા ગાયકવાડનેહરક્ત કરતો હતો તેથી અંગ્રેજ લોકોએ અમદાવાદ લઈ ગાયકવાડને સેપ્યું કે હવે પેશ્વાની તરફથી અહીં કોઈ નથી, માટે હવે આ દેશની ઉપજ લેતાં તથા કામકાજ ચલાવતાં કેઈ તમને હરકત કરનાર નથી, પણ પેશ્વાના હિસ્સાના રૂપે તેમને પહોંચાડવા.”
પૃ. ૮૪-૮૮
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગુભાઇના દલપતભાઈ થયા કે જેના નામની–દલપતભાઈ ભગુભાઈની પેઢી અત્યારે જબરી ચાલે છે. દલપતભાઇના ત્રણ પુત્ર થયા. (૧) લાલભાઈ (૨) મણિભાઈ; અને (૩) જગાભાઈ. આમાં લાલભાઇ શેઠને અંગ્રેજ સરકાર તરફથી 'સરદાર' ને ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને જન્મ સં. ૧૯૧૮ માં થયો હતો. તેઓ આણંદજી કલ્યાણજીની આપણું મહાન પેઢીના પ્રમુખ હતા. જૈન શ્વેતાંબર કેન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા, અને તેમણે આજ વર્ષમાં (સં. ૧૮૬૮) દેહ ત્યાગ કરેલ છે અને તેથી જેને કમને એક સ્તંભ અને આધારની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના આત્માને શાંતિ મળે. હવે આપણે હેમાભાઈ નગરશેઠ કે જેમને ઘણા રાજાઓની સાથે સંબંધ હતું તેમના જીવનચરિત્રની કિંચિત રૂપરેખા જોઈએ.
નગરશેઠ હિમાભાઈ, આમને જન્મ સંવત ૧૮૪૦ ના વૈશાખ માસમાં થયો હતો. તેમના વિદ્યાભ્યાસની હકીકત મળી શકતી નથી, પરંતુ મહેતાજીની પાઠન શૈલી પ્રમાણે તેમણે ટુંક મુદતમાં અભ્યાસ કર્યો હશે એમ સમજાય છે. પિતાના મહાન પ્રભાવક પિતાશ્રી વખતચંદ શેઠ સં. ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે સદગત થયા, તેમની પાછળ હિમાભાઈ શેઠે સં. ૧૮૭૦ વૈશાખ સુદ ૯ ને દિને રાજનગર અને વડોદરા બંને શહેરમાં આખા શહેરના મનુષ્યને એ કજ દિવસે ઘેબર આદિની નવકારશી-નાત જમાડી હતી.
ધર્મ શ્રદ્ધાળુ હોઈ હમેશાં ધર્મ પુસ્તકનું પઠન પાઠન કરતા હતા, અને પ્રતિદિન પ્રભુ પૂજા કરવાનું ચૂકતા નહિ. પોતે ઘેર દેરાસર કર્યું હતું અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા હજી શેઠ મણિભાઈ પ્રેમા ભાઈને ત્યાં (વંડામાં) છે. અમદાવાદના ડેહેલાના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા આવતા, અને ધર્મચર્ચા કરીને પંડિતની પરીક્ષા પણ કરી શક્તા હતા. આ વખતે પંડિત પદ્યવિજયજીના શિષ્ય પંડિત રૂપવિજયજી હતા, તેમને અને દ્ધિારક શ્રી નેમસાગરજી વચ્ચે આચાર્ય પાલખીમાં ન બેસે વગેરે બાબતપર વાદચર્ચા ચાલી હતી. આ વખતે શેઠે સમાધાનીને વચલો માર્ગ લઈને બંનેને મુદત વીતાવી શાંત કર્યા હતા. પિતાના ભાઈ શેઠ સુરજમલ, તથા રૂકમણી શેઠાણું શ્રી નેમિસાગરજી મહારાજના રાગી હતા.
પિતાને વ્યાપાર પિતાશ્રીને વખતથી દેશદેશાવર સ્થાપેલી પેઢીઓ દ્વારા ઘણે ધીકતે ચાલતો હતો અને તે સર્વ પેઢીઓના કાગળ પોતે જ વાંચી ફેંસલો કરતા હતા. શેઠની નામીચી દુકાને મુંબઈ, કલકત્તા, રતલામ, વ.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડોદરા, ભાવનગર, વઢવાણ, લીંબડી, પાલીતાણું, નવાનગર, દેશ, પાલણપુર, શિરોહી, વગેરે ઘણું ઠેકાણે હતી એમ કહેવાય છે.
દાનને ઝરા અખલિતપણે વશપરંપરાથી વહેતે હલે; અને તે દાન ની દિશા શેઠ હિમાભાઈએ પણ ઘણુ સદુપયોગી સાર્વજનિક વિદ્યાદામાં વાળેલ છે. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, “હિમાભાઈ ઈન્સ્ટીટયુટ” નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અમે એક હૈસ્પિટલ વગેરે પ્રજા ઉપર યોગી કામો તેમની સહાયથી થયાં છે; અને તેને લાભ અવાપિ પર્યત સકલ પ્રજા લે છે અને શેઠને આશિર્વાદ આપે છે. અમદાવાદમાં ગુજરાતી ભાષાના સાહિત્યની ખીલવણી કરવા–વધારે કરવા ઉભા કરવામા સ્તુત્ય ઉદેશથી ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની ૨૬ મી તારીખે જન્મ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ને આ નગરશેઠ તરફથી ઘણી સારી મદદ મળી. અમદાવાદમાં કોલેજ કરવા માટે તેમણે દશ હજાર રૂપીઆ બક્ષીસ કર્યા હતા અને ત્યાંની મ્યુનિસિપાલીટી માટે (શહેર સુધારણું ખાતું). શેઠ હિમાભાઇએ સારે પરિશ્રમ લીધે હતે.
સાર્વજનિક વિદ્યાવૃદ્ધિ માટે સહાય આપવા ઉપરાંત ધર્મ નિમિત્તે તેમણે અનેક પુણ્ય કામે કરેલાં છે, અને દાનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અમદાવાદમાં પાંજરાપોળની મુડી પણ તેમની મહેનતથી થઈ છે. પાલીતા ણના પવિત્ર સિદ્ધગિરિ પર્વત પર લગભગ ત્રણ લાખ પચ્ચીશ હજાર રૂપીઆ ખર્ચને ઘણી શોભીતી ટુંક નામે ઉજમબાઇની ટુંક-નદીશ્વરની ટુંક બંધાવી છે. તે સિવાય ત્યાં પિતે હવેલી બાંધી છે. માતરમાં, સરખેજમાં અને નરોડામાં પ્રતિભાપ્રતિષ્ઠા કરી હતી અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું છે. શ્રી ગિરિનાર પર્વતનાં ઘોડાં પગથી બંધાવ્યાં છે અને માતર, પેથાપુર, ઉમરાળા, મુદી, સરખેજ, બરોડા, વગેરે ઘણે સ્થળે હેમાભાઈ શેઠે ધર્મશાળા બંધાવી છે. તેમાભાઈ શેઠે સંવત ૧૮૮૩ માં પાલીતાણને સંધ કાઢો હતા તે વખતે છાતીશા શેઠ તરફથી નીમચંદ શેઠે ત્યાં અંજનશલાકા કરાવી હતી. આ વખતે મેતીયા શેઠ દેહાવસાન પામ્યા હતા અને ખીમચંદ શેઠ નાના હતા. ધર્મશ્રવણ અર્થે ઉપાશ્રયમાં તા ત્યારે છડી ચોપદાર વગેરે સારા ઠાઠમાઠથી જતા અને રસ્તે જતાં ગરીબોને દાન આપતા હતા. તે ઉપરાંત ગરીબને અન્ન પુરું પાડવા માટે અમદાવાદમાં અનાજને પાલ વેચાતો હતો.
શેઠનામાં રાજ્યકાર્યકુશળતા અને વ્યાપારકુશળતા આભૂત હતી. આખું પાલીતાણાનું રાજ્ય તેમને ત્યાં ઇજાર હતું અને ગાયકવાડ સરધાર
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાચરડા ગામ તેમને આપ્યું હતું. આ ગામની અમુક રકમ ખોડાં ઢેરના અર્થે કાઢેલી છે, અને તે ગામ હાલ તેમના વંશજોના તાબામાં છે. કાઠિયાવાડના રજવાડાની અંગ્રેજ સરકાર સાથેની ખંડણ–તેમના પિતાના વખતની–ઠે બાંધી આપી હતી. વેપાર-ઝવેરાતને મૂળ ધધો હતો. હેમાભાઈ શેઠના કુટુમ્બનું રખોપું પાલીતાણાની યાત્રામાં લેવાય નહિ, એ હજુ સુધી ઠરાવ છે.
શેઠના કુટુમ્બમાં પણ ઘણો સારો સંપ હતો, અને લક્ષ્મીનો વાસ પુરતો હતો. તેમના વખતમાં પોતાના કુટુંબનાં સાં માણસે એક પંક્તિએ બેસીને જમતા હતા, અને અમદાવાદની વસ્તી તેમને પૂર્ણ રીતે ચાહતી અને પૂરું માન આપતી હતી. મોટા મોટા શાહુકારો અને રાજાઓને એકી વખતે નાણાં ધીરી સહાય આપતા હતા, તેથી તેઓ “જગત શેઠની ઉપમા પામ્યા હતા. તેઓએ ઘણુ રાજાઓના સજ્યકુટુમ્બ અંદરના કલેશ અને મોટા મોટા મહાજનમાં પડેલા ટાઓ અને વિક્ષેપ મટાડ્યા હતા. આ દાલતોમાં દશ વર્ષે જે દાવાને નિકાલ થતો નહતો તેને એક ઘડીમાં નિકાલ લાવી શકતા હતા. ઉભય પક્ષ વચ્ચે તેમને એવો પ્રભાવ પડતો હતો કે તેમનું વચન રાજા કે પ્રજા કાઈથી ઉથાપી શકાતું નહિ. શેઠ હમાભાઈને રૂપાની છડી બાદશાહી વખતથી વંશપરંપરાએ મળી હતી.
આવી રીતે તેમનું ટુંક જીવનચરિત્ર છે અને તે પરથી હેમાભાઈ શેઠમાં દયાળુતા, પરોપકારવૃત્તિ, જનસેવા, ધર્મસેવા, સંપ, પ્રેમ, વ્યાપારદક્ષતા, રાજ્યકાર્યકુશલતા, જમાનાનું જ્ઞાન આદિ અનેક સદગુણે હતા એ સ્પષ્ટ સમજી શકાય છે. આ નરરત્ન તારશેઠ સંવત ૧૮૧૪ ના મહા સુદ ૧૧ ને સેમવારને રોજ ૭૩ વર્ષની વયે દેહ છોડી સ્વર્ગવાસ પામ્યા. સદગત થતાં પહેલાં છ માસ અગાઉ પિતાના કુટુંબમાં સર્વને મજીયાણું વહેંચી આપીને ભવિષ્યમાં કલેશ થવાનો સંભવ ન રહે એવી પક્કી વ્યવસ્થા કરી ગયા હતા. આ ધમીંછ આત્મા અમરસુખમાં હે !!
આમના મરણની ખબર બધે પ્રસરી તેથી લેકે શોકમાં ગમગીન શમા હતા. દેશાવરમાં તેમજ અમદાવાદમાં-ઘણે સ્થળે હડતાલ પાડવામાં આવી હતી. આ શેઠની ઉદારતા અને અક્ષય કીતિ ગુજરાતમાં સદાકાલને માટે અમર રહેશે. છેવટે કવિ દલપતરામ આ શેઠ સંબંધી, જે ઉદગારો કહાડે છે અને તેનું વર્ણન કરે છે તે આપીશંક
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરે હયાતિ હિમાભાઇની, દીસે દેશ દેશ; કંઈ કંઈ કામ સુધારીને, બાંધ્યા બંધ વિશેષ.
ભુજગી-છંદ, જુઓ બંધ જઈ પાંજરાપોળવાળા, જુઓ ગામ ગામે ઘણી ધર્મશાલા; જુઓ ટુંક શત્રુંજયે જે સુહાતી, હીમાભાઈની તે હમેશા હયાતી જુઓ પુસ્તકસ્થાન ભદ્ર પાસે, રચ્યું રૂડું વિદ્યા વધે એવી આશે; બીજે એવી જગ્યા નથી તે જણાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી જુઓ આબુની ઉપરે આપ જેને, સુધાર્યો જુનાં દેવળ શેઠ જૈને; થઈ લાખ લેખે સુકીર્તિ લખાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. કહું શું કથી કેટિધા કામ કીધાં, દયા લાવીને દીનને દાન દીધાં; વખાણે જુઓ વાત તે સર્વજાતિ, હીમાભાઈની તે હમેશાં હયાતી. કીધું કામ આરાસણે એજ રીતે, બીજે ઠામ ઠામે જુઓ ચાહી ચિત્તે; જુનાં મંદિરે મૂત્તિઓ થૈ થપાતી, હિમાભાઈની તે હમેશાં યાતી. જુઓ સંધ શત્રુંજયે જેહ જાતા, કરે ભૂપને કેક ત્યાં બેટી થાતા; કીધી માફ તે રીત ત્યાં જે અપાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી. રહે જ સંભારતા રાયરાણુ, ગુણે ગામ ગામે તમામે ગણુણ; ભણે ભાવથી સજીને ભાતભાતી, હિમાભાઈની તે હમેશાં હયાતી. જુઓ ખુબ જેણે કરી તીર્થ જાત્રા, લખે લેખ વિસ્તારી થાકે વિધાત્રા; કયું તો નથી પૂરી એકે કથાતી, હીમાભાઈની તે હમેશાં હયાતી
વળી તે વખતના ઇતિહાસકાર સ્વ. મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઇતિહાસમાં (સને ૧૮૫૧ માં) આ પ્રમાણે જણાવ્યું છે –
શાંતિદાસ પછી લખમીચંદ, ખુશાલશા, નથુશા, વખતશા ને પાનાભાઈએ અનુક્રમ પ્રમાણે નગરશેઠાઈનું કામ ચલાવ્યું, ને હાલ હીમાભાઈ નગરશેઠની પદવીએ છે. તેમની ઉમર આશરે વરસ ૬૭ ની છે કે આજને સમે અમદાવાદમાં એ મોટા સાહુકાર ને સર્વેને માથે શ્રેષ્ઠ છે. ને એ પુરૂષના જન્મ ચરિત્રની બીના જે મળી હોત તો ઘણું સારું થાત, પણું બરાબર મળી નહિ.”
અમદાવાદને ઇતિહાસ સને ૧૮૫૧ ૫. ૨૭૫,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
છે
નગરશેઠ પ્રેમાભાઈ આ શેઠને જન્મ સંવત ૧૮૭૧ ના કાર્તિક માસમાં થયો હતો. આ શેઠે પોપકારી કાર્યો ઘણું કર્યા છે, તે તેની નોંધ લઈએ-પ્રથમ સાર્વજનિક કાર્યો નેધીએ. ૧ સને ૧૮૫૬ માં રૂ. ૨૨૧૫૦ અમદાવાદમાં એક હૈપ્પીટલ
બંધાવવા અને નિભાવવા માટે આપ્યા કે જેમાં મહૂમ શેઠ હઠીસીંગ રૂ. ૪૦૦૦૦ આપ્યા હતા. અને તેથી તે હોસ્પીટલનું નામ તે બંને સંયુક્ત નામ પરથી “હઠીસીંગ એન્ડ પ્રેમાભાઈ હૉસ્પીટલ” અત્યારે પ્રસિદ્ધ છે કે જેમાં સિવિલ હ્રસ્પીટલ રાખવામાં આવી છે.
રૂ. ૨૨૧૫૦ ૨ સને ૧૮૫૭ માં પિતાના સગત પરોપકારી,-શેઠ હેમાભાઈના
નામથી “હેમાભાઇ ઇન્સ્ટિટયુટ’ નામની લાયબ્રેરી બંધાવવામાં રૂ. ૭૦૫૦) આપ્યા.
રૂ. ૭૦૫૦ ૩ સને ૧૮૫૭ માં ગુજરાત કોલેજ માટે ભેગા કરેલા ફંડમાં. રૂ. ૧૦૦૦૦ ૪ સને ૧૮૫૭ માં ગ્રાંટ મેડિકલ કોલેજ (મુંબઈ) માં દર વર્ષે
જે ફતેહમંદ વિદ્યાર્થી પસાર થાય તેને સુવર્ણ ચાંદ આપવા માટે.
રૂ. ૧૮૦૦ ૫. સને ૧૮૬૩ માં વિકટેરિયા મ્યુઝિયમ' માટે ભેગા કરેલા ફંડમાં. રૂ. ૧૫૦ ૬. સને ૧૮૬૪ માં મુંબઈની વિકટોરિયા ગાર્ડન્સ'-"રાણુબાગ’ | નો ફંડમાં દરવાજા વગેરે બનાવવા માટે.
- રૂ. ૧૦૦૦૦ ૭ સને ૧૮૬૩-૬૪, ૧૮૬૪-૬૫ માં ૧૮૬૩-૬૪ અને ૧૮૬૪-૬૫
ના પડેલા દુકાળ (જેને ચાત્રીશા (સ. ૧૮૩૪ પરથી) કાળ કહેવામાં આવે છે તે) માં દુકાળીઆને બચાવવા માટે અમદાવાદમાં ખર્ચેલા.
રૂ. ૨૦૦૦૦ ૮ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફંડમાં.
૨, ૨૦૦૦ ૮ નીચે જણાવેલ સ્થળાએ બંધાવેલ છે ધર્મશાળાઓ બંધાવવા માટે ૩. ૨૩૦૦૦) આપ્યા.
નરોડામાં રૂ. ૪૦૦૦, સરખેજ (દશક્રોઈ જીલ્લો) ૧૦૦૦, બરવાળા (ધોળકા જીલ્લો) ૫૦૦૦, ગુંદી (કોઠ છલે) ૫૦૦૦, ભાતર (ખેડા જીલ્લો) ૩૦૦૦), ઉમરાળા (ભાવનગર રાજ્ય) ૫૦૦૦, ૨૩૦૦૦
કુલ રૂ. ૮૭૩૫૦
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
નાટ——આ ઉપરાંત જંતાતા ધાર્મિક કારીમાં અને શ્રાવકોના હિત અર્થે, પાંજરાયેાળમાં મુંગામાંદા પ્રાણીઓના હિત અર્થે મુંબઇ ક્લાકાના મુખ્ય શહેસમાં જે વાણાં સખાવતરૂપે આપ્યાં છે તે તા જુદા.
અંગ્રેજ રાજ્યની સેવા પણ તેમણે ઘણી કરી છે. (૧) ૧૮૫૭-૫૮ ના પ્રખ્યાત સીપાઇઓના બળવા વખતે શ્રી પ્રેમાભાખુંએ ખાનગી ખબર પહેોંચાડનારા ખાતાં,–માણુસા રાખ્યા હતા અને તેને માટે અમદાવાદથી દાર સુધી નિયમિત રીતે ટપાલ લઈ જવાય એવા પકા બંદોબસ્ત કર્યા હતા. આથી તાર અને સરકારી ટપાલ તદ્દન નિષ્ફળ ગઇ હતી અને તે બધા વ્યવહાર અધ પડયા હતા ત્યારે શેઠે પ્રેમાભાઇએ બાંધેલી કંપાલ બરાબર મધ્યહિંદુસ્તાનમાંથી અને આસપાસના પ્રદેશમાંથી ખાનગી રીતે ખબર પહોંચાડતી હતી. (૨) અને આ ખબર મેળવી શેઠ તે સમયના ટ્રેકટર અને જોને હમેશાં પહોંચાડતા અને તેમને જે ખખરા માલવાની લાય તે ઉદાર વગેરે સ્થળ પહેોંચાડવામાં આવતી. આ મહાન સેવાની સાક્ષી મેસર્સ જે. ડબલ્યુ. હુડવ અને એ. બી. વાડૅન પૂરે છે. ઉપર જણાવેલ સખાવત અને રાજ્ય સેવાની અંગ્રેજી નોંધ આ સાથે જોડી છે. જુઓ મહ મૈં. ૨૧.
આ સર્વે ઉત્તમ અને કષ્ટપ્રદ રાજ્યસેવા અગ્રેજી સરકારને મહાન લાભ આપનારી થઈ પડી હતી અને તેથી સને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે શેઠ પ્રેમાભાઇને અંગતમાન તરીકે રાવબહાદુર' ના ખિતાબ વાઈસરાયે એનાયત કર્યાં હતા. તેની નકલ આ સાથે જોડેલી છે. જીએ આઠ નં. ૨.
વશપરંપરાથી-ખુશાલચંદ શેઠના સમયથી ચાલતી આવેલી જકાતને અલે સરકાર તરફથી તેમના વાજોને રૂ. ૨૧૩૩ આંધી આપવામાં આવ્યા હતા. મુંબઈની ધારાસભા જ્યારથી સ્થપાઇ ત્યારથી શેઠ પ્રેમાભાઇ તે સભાના આનરેબલ સભાસદ હતા અને મેજીસ્ટ્રેટની સત્તા તેમને હતી. અમદાવાદની મ્યુનીસીપાલીના પ્રમુખ ( મેસીડટ) હતી.
હવે આપણે જૈન શાસનની ઉન્નતિ–પ્રભાવના અર્થે જે પરાપકારી કાર્યો કર્યો છે તે જોઈ એક
પવિત્ર સિદ્ધાચલ તીર્થ ઉપર તેમણે રૂ. ૫૦૦૦૦૦ પાંચ લાખ ખર્ચી દેરાસર બંધાવ્યું હતું અને જાત્રાળુઓને ઉતરવા માટે પાલીતાણામાં એક સારી ધર્મશાળા બંધાવી છે. પાલીતાણામાં પ્રેમાભાઇ શેઠના સાત ઓરડા છે. અમદાવાદ, પાલીતાણુા વગેરેની પાંજરાપાળા અંધાવવામાં ધણા રૂપી
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
નાની મદદ સારી રીતે આપી છે. તેમણે કેશરીઆના સથ કાયેા હતા અને પચતીર્થના મોટા સધ કાઢ્યા હતા, તેમાં ધણા જૈને યાત્રાએ લખ જવામાં આવ્યા હતા. પાલીતાણાના ઠાકાર સાથે આ વખતે રખાયાની રકમ લેવા માટે ખટપટ થઈ હતી. આખર તેની રકમ શ અને પર હાર, દરવર્ષે આપવી એવું થયું હતું. પાલીતાણાના ઠાકોરે શેઠ પ્રેમાભાઈફ્ બરા કારણ વગર લૂટનું તહેામત મૂક્યું હતું; પણ આખરે ઠાકોરે પેાલીટીકલ એરટ દ્વારા, શેઠે પ્રેમાભાઈ ને માટે પેાતાની ભૂલ થઇ તે સમયે દીલગી રી જાહેર કરી હતી. જીએ, પેાલીટીકલ એજન્ટ-અપીલના કાગળની અંગ્રેજી નછ નં.૧૩ અને ખીજા પત્રની ૧૭ મૈં ૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું દજી કલ્યાણુજીની પેઢીની સ્થાપના અને તેના કાયદા તો અંધારઘુ શેઠ પ્રેમાભાઇના વખતમાં થયેલ હતાં. ધર્મશ્રવણમાં હુ અદ્દા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા, પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમજ પેાતાના સાગગચ્છના ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણુ કરવા જતા હતા. અને ઉપાશ્રયની સારવાર કરતા હતા. પાતાના પિતા હેમાભાઇના મૃત્યુ પાછળ આખા અમદાવાદ શહેરની ન્યાત, તેમજ ચેારાશી ગચ્છના શ્રાવક શ્રાવિકાઓની નવકારશી કરી હતી. તેમજ જ્યાં જ્યાં તેમની દુકાના હતી ત્યાં ત્યાં તે પ્રમાણે કર્યું હતું. આ વખતે સધની સારી વ્યવસ્થા હતી. પેાતાના પિતાશ્રી હેમાભાઇ શેઠ, વડાદરા સરકારના શરાફ્ હતા તે તેમની પેઢી આ પ્રેમાભાઇના વખતમાં પણ ચાલતી હતી. આ સિવાય ખીજે ત્રણે સ્થળે પેાતાની પેઢી હતી.
પ્રેમાભાઇ શેઠ વક્રમ સવત્ સ્વર્ગવાસ જીમ્યા. આથી આખા દેશ કીર્તિ હજી સુધી આવથળ છે.
૧૯૪૩ ના આશા દિ : તે ઉ પરદેશમાં કે સ્થાન કર્યું. તેમની
નગર શેઠ મણિભાઈ
શેઠ પ્રેમાભાઇના પુત્ર પ્રણિભાઇ શેઠને જન્મ ઈ. સ. ૧૮૬૩ ના વર્ષમાં થયા હતા. તેમણે અમદાવાદ ગવર્નમેન્ટ હાઈ સ્કુલમાં ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યાં હતા. અઢાર વષૅ સુધી અભ્યાસાદિ કરી · uતાના પિતાની સાથે અને શબરી નીચે રહી કુશળતા મેળવી પેાતાના પિતાના મરજી પછી પાતે વેપાર ચલાવ્યા હતા.
સત્તાવીશ વર્ષની વયે અમદાવાદની મ્યુનિસિપાલીટીના કમીશનર મીત્રા હતા અને ત્યાર પછી લગેાલગ બે વખત ગા તરથી ચુંટાઇ મ્યુનિસિપા
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિટીના વાઈસ પ્રેસિડન્ટ (ઉપપ્રમુખ) નીમાયા હતા. આથી રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. (પ્રેસીડન્ટ)ના હાથ નીચે મ્યુનિ. સિપાલિટી સંબંધી ઘણો સારો અનુભવ મેળવ્યો હતો. તેથી રા. બ. રણછોડલાલના મરણ પછી શેઠ મણિભાઈને ઈ. સ. ૧૮૯૮ માં પ્રેસિડેન્ટ (પ્રમુખ) નીમવામાં આવ્યા હતા.
શેઠ મણિભાઈમાં દયારૂપી ઉત્તમ ગુણ હતો. જ્યારે સંવત ૧૮૫૬ ની સાલમાં ( છપનીઓ) દુકાળ પડયો ત્યારે પોતે મોટું ખર્ચ કરી કેટલમ્પ કાઢ્યું હતું, અને ગરીબો માટે દાણું વગેરે આપવામાં મોટી મદદ કરી હતી. તેમજ ગુજરાત કૅટલ પ્રિઝર્વેશન કંપની લિમિટેડમાં પ્રેસિડંટ થઈ જાત મહેનતથી ઘણાં પશુઓ અને ઢોર બચાવ્યાં હતાં. દયાને ગુણ એટલો બધો હતો કે બીજા પર ભરૂસો ન રાખતાં ગરીબોની સારવાર પોતે જાતમહેનતથી કરતા હતા, અને તેમ કરતાં શીતળાનો રોગ લાગુ પડે હતો. તેના પરિણામે તેમને દેહ ત્યાગ થયે.
આ ઉપરથી જોતાં તેઓએ નાની ઉમ્મરમાં સરકાર તેમજ પ્રજા એમ બંને તરફથી ઘણી પ્રતિષ્ઠા મેળવી હતી. દયાને ગુણ તેમના સર્વ ગુણમાં પ્રધાન હતા. સ્વભાવે શાંત, ગંભીર અને વિનયવંત હતા. લેકેનું ભલું કરવામાં આત્મભોગ આપવાનું હમેશાં સ્વીકારતા.
તેમને પિતાને શેઠ કસ્તુરભાઈ અને ઉમાભાઇ નામના બે પુત્ર છે. શેઠ મયાભાઈના શેઠ વિમળભાઈ અને સારાભાઈ એ બે પુત્ર છે. શેઠ લાલભાઈના ચમનભાઈ શેઠ છે. આ માટે જુઓ વંશાવલી. ચમનભાઈ શેઠ હમણાં સુધી નગરશેઠ હતા તે સાથે ચાલુ (સં. ૧૮૬૮)ની સાલમાં શેઠ આણંદજી કલ્યાણજીના પ્રેસીડન્ટ નીમાયા હતા. પરંતુ દીલગીરીની વાત છે કે થોડા દિવસ પહેલાં એકાએક સ્વર્ગવાસ પામ્યા. તેમનું ટુંક જીવન વૃત્તાંત આ સાથે આપીએ છીએ –
ચીમનભાઈ શેઠ, ચીમનભાઈ લાલભાઈને જન્મ સને ૧૮૮૪ ના વર્ષમાં થયો હતો. તે વખતમાં જ તેમણે ગવર્નમેંટ હાઈસ્કુલમાં કેળવણી લીધી હતી. તદન નાનપણમાં જ પોતાના પિતાશ્રી સ્વર્ગવાસ પામવાથી બધી મિલકતોને સંપૂર્ણ વહીવટ લેવાનું માત્ર ૧૬ વર્ષની કુમળી વયમાં તેમને શિરે એકાએક આવી પડ્યું હતું, અને તેમ છતાં તેમને વહીવટ એવી સંતોષકારક રીતે કર્યો કે બધાને તેમના વિષે સરસ અભિપ્રાય બંધાયેલો છે. તેમને નગરશેઠ (શેરિ)
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
ના માનવતા ખતાબ હતા કે જે ખિતાબ જહાંગીર બાદશાહ તરથી તેમના પિતામહના પિતામહ અને તેના પિતામહને શાંતિદાસશેઠને આપવામાં આવ્યા હતા અને તેમને તે ઉપરાંત માગલ શહેનશાહને લશ્કરી કિંમતી મદદ આપવા માટે ખાસ રાજ્યકૃપાના ચિન્હ અર્થે અમદાવાદની ટ્રાઈ ડયુટી ( જકાત ) વસુલ કરવાના હક મળ્યેા હતા અને આ હક શ્રીટીશ સરકાર તરફથી પણુ સંમત થયા છે અને તે માટે વાર્ષિક રૂા. ૨૨૦૦ ની રકમ નિર્ણીત કરવામાં આવી છે. આ બધું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં આપેલ છે.
શે। ચિમનભાઇ નહેર પ્રજાના હિતના સવાલેામાં ધણા ઉત્સાહ ભર્યાં ભાગ લેતા હતા. સાંસારિક, ધાર્મિક અને કેળવણીને લગતા બધા જૈન સવાલાએ તેમનું ખાસ ધ્યાન ખેચ્યું હતું. તેના પરિણામે અમલનેરમાં મળેલી જૈન પ્રાંતિક કેન્દ્રરન્સના પ્રમુખ, અમદાવાદની જૈન ક્રાન્ફરન્સની સ્વાગત કમીટીના પ્રમુખ, અને છેલ્લે સરદાર બહાદુર લાલભાઈના હમણાંજ થયેલા સ્વર્ગવાસને લઇને આણુંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ થયા હતા, અને તે પહેલાં એક કાર્યવાહક હતા. સાર્વજનિક ખબતમાં પણ તેમણે અમદાવાદની મ્યુનિ. સીપાલીટીના એક મેમ્બર અને ગુજરાત કોલેજાડૅના મે’અર તરીકે ઉપયાગી સેવા બજાવી છે. સ્વભાવે શાંત, સરલ, વિવેકી અને મિલનસાર હતા; અને પ્રવાસગમનના ધણા શૈાખીન હતા. તેમણે આખા હિંદના પ્રવાસ કર્યાં છે.
જૈન કામમાં આ વર્ષે અને ટુકમાં થાડા મહિનામાંજ વીર પુરૂષાની જ્બુરી ખાટ પડી છે. સરદાર બહાદુર શેઠે લાલભાઈ દલપતભાઇના શેકજનક સ્વર્ગવાસના ભણકારા તાજાજ છે તેવામાં એકાએક ગઈ તા. ૨૧ મી આગસ્ટ ૧૯૧૨ ને દીને માત્ર ૨૮ વર્ષની અલ્પ ઉમરે સહજ ખીમારી ભાગવી ચિમનભાઇ શેઠે સ્વર્ગસ્થ થયા છે. તેમને સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત થાઓ !
આ ભલા, સરલ, અને ખાનદાન વીરના સ્વર્ગવાસથી જૈન કામને અને ગુજરાતી સમસ્ત પ્રજાને અત્યંત દુ:ખ થયું છે. અમદાવાદના જાણીતા શહેરી સર ચિનુભાની સ્તુત્ય હીલચાલથી એમના સ્મારક તરીકે ટાઉન હૉલ ખાંધવાની હીલચાલ પણ થઈ છે. આ હીલચાલથી તુરંતજ રૂ. (૨૫૦૦૦ )ની રકમ ભરાઇ ગઇ છે.
શાંતિદાસ શેઠના વંશજો બહુ ખઢાળા વિસ્તારમાં ફેલાયા છે, તે તેમનું વંશવૃક્ષ જોતાં તુરતજ માલુમ પડે છે. તેમના કુટુંબને ગચ્છ–સાગરગચ્છ છે, તે વશો પૈકી શેફ દલપતભાઈ ભગુભાઈ અને તેમના પુત્ર શેઠે લાલભાઇ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
દલપતભાઈ તથા ગગામ્હન એ ત્રણેનાં જીવનચરિત્ર પણ લક્ષ આપવા યેાગ્ય છે. શેઠ દલપતભાઇ તે શેઠ ભગુભાઈના પુત્ર હતા. પ્રથમ તેમની સ્થિતિ સામાન્ય હતી, પરંતુ પછી શ્રીમદ્ નેમસાગરજી મહારાજના આ શિર્વાદથી લક્ષાધિપતિ થયા હતા. તેએએ ઉત્તમ મુનિવરાનાં, જેવા કે શ્રીમદ્ તૈમસાગરજી મહારાજ, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ, શ્રીમદ્ બુટેરાયજી મહારાજ, શ્રીમદ્ આત્મારામજી મહારાજ, વગેરેનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. શેઠ દલપતભાઇએ શ્રી સિદ્ધાચલ ડુંગરની આશાતના ટાળવા માટે અહુ પ્રયત્ન કર્યા હતા, અને તીર્થયાત્રા, સંઘ, દેવ, ગુરૂ વગેરે બાબતમાં હજારા રૂપિયા ખર્ચ્યા હતા. શેઠ દલપતભાઇ પોતાની પાછળ ત્રણ પુત્ર મૂકી ગયા. ૧ લાલભાઈ ર્ મણિભાઈ, ૩ જગાભાઇ શેઠ લાલભાઇ જૈનેામાં મહાન સ્ત ંભરૂપ હતા અને આખી જૈન કામને શાકમાં ગિરક્રૃતાર મૂકી હમણાંજ આ વર્ષમાંજ સ્વર્ગવાસ પામ્યા છે. આમના વિષે થાડુંક ઉપર કહી ગયા છીએ: તેમનું ટુંક જીવન ચરિત્ર આ સાથે આપીએ છીએ.
શેઠ લાલભાઇ દલપતભાઇ
શેઠ લાલભાઈના જન્મ સન ૧૮૬૩ ના જુલાઈની ૨૫ મી તારીખે થયા હતા. જન્મ થતાંજ એ વર્ષે પેાતાના પિતાની સાધારણ સ્થિતિ હતી, તેમાંથી અચાનક ફેરફાર થઇને લક્ષાધિપતિ થયા. આ કઇ ઉત્તમ જન્મના સુયેાગને લઈનેજ લાગે છે !
શેઠ ઠ્ઠલપતભાઇએ પછી સટ્ટાને વેપાર બંધ કર્યાં-શરાષ્ટ્રી પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી જે ગયા વર્ષ સુધી ચાલી. ( ગયે વર્ષે પેઢી શેઠ લાલભાઈના ભાઇઓમાં ભાગ પડવાથી જુદે નામે ચાલવા લાગી.) શેઠ ઠ્ઠલપતભાઈ વિદ્યાનુરાગી હોવા સાથે ધર્મચુસ્ત હતા. તેમણે પોતાના વડામાં એક ગુજરાતી શાળા મત કેળવણી આપવા માટે સ્થાપી, અને પાલીતાણા રાજ્ય સામે સિદ્ધાચલના તીર્થની રક્ષામાં કુન્ડેબાજી ભર્યાં ભાગ લીધા; ભાંયણીમાં મહિનાથ પ્રભુની પ્રતિમા નીકળતાં એ તીર્થં થયું. તેને માટે એક કમીટી નીમાવી વ્યવસ્થા ચાલુ કરી. પિતાના સંસ્કાર પુત્રમાં સારી રીતે પડયા. શેઠ લાલભાઇ સને ૧૯૮૩ માં મેટ્રીક થયા, ખીજે વર્ષે એક્. એ. ની પરીક્ષા પાસ કરી. અને પછી ક્ર્સ્ટ બી. એ. અભ્યાસ ચાલુ કર્યાં. તેવામાં પિતાશ્રીની શરીરસ્થિતિ બગડવાથી અભ્યાસ અનિચ્છાએ મૂકવા પડ્યા. થોડા વખતમાં પિતા કાળધર્મ પામ્યા.
દુકાનનું કામ ઘણી સરસ રીતે ચલાવવા લાગ્યા. પછી સરસપુર મિલ કરી અને તેમની બહેાશીથી ૧૦૦૦ રૂપિયાના શેરના અત્યારે ૨૨૦૦ ભાવ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭. થયે. ૧૯૦૩ માં રાયપુર મિલ કરી કે તેના શેરે બે ત્રણ દિવસમાં જ ભરાઈ ગયા.
જૈન સેવા–મહુમ મયાભાઈ પ્રેમાભાઈ નગરશેઠના મરણ પછી ચી. મનભાઈ નગરશેઠ નાના હોવાથી આ શેઠને સૌથી લાયક નર તરીકે આણું. દજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુજ્યપર બુટ ન પહેરવા, તથા ધર્મશાળા વગેરેની ખટપટ થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જુનાગઢના તીર્થોની પેઢીનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તમાં લીધો. આ સર્વને હિસાબ દરેક જનને બતાવવાના મતવાળા, બાહોશ અને કુશળ નર હતા.
સ્વર્ગસ્થ સન ૧૮૦૩ થી ૧૦૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા; તે પદ તેમણે અનેક મહેનત અને જહેમત વેઠી સંતોષકારક રીતે બજાવ્યું હતું. ભાવનગરની કોન્ફરન્સમાં ત્યાના દિવાન વગેરેને આગ્રહ થયા છતાં પણ સેક્રેટરી તરીકેની પદવીનું રાજીનામું આપ્યું. તેનું કારણ તેમને એટલો બધે વ્યવસાય હતો કે પોતે ગમે તેટલું ધ્યાન આપી કાર્ય સારી રીતે કરતા છતાં ઓછું થાય છે અને બરાબર વખત ભાગ અપાતું નથી એમ તેમને લાગ્યું હતું.
સને ૧૮૦૮ માં સમેતશિખર (પાર્શ્વનાથ) ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી, તે માટે બંગાલના લે. ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં માતુશ્રી ગં. ગાબાઈની રજા લઈ ગયા હતા અને ત્યાં હાથને અકસ્માત થયો હતો, છતાં પણું તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપી તેની ઉપેક્ષા જ કરી હતી. ધન્ય છે. આવા કર્મ વીરને !
ધર્મપર પૂરી શ્રદ્ધા હતી. હમેશાં સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહિ, ધર્મનાં પુસ્તક વાંચતા, વ્યાખ્યાન શ્રવણ કરતા, માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થ સ્વરૂપ માનતા, અને પૂજતા–તેમની આજ્ઞા એ તેમને ધર્મ હતે. પિતાના પુણ્યાર્થે શ્રી અમદાવાદ રતનપોળમાં ધર્મશાળા, અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી છે. કાર્ય કરવું, બસ કરવું એજ તેમનું જીવન હતું. પ્રવૃત્તિમય જીવનમાં બીજી કશાની દરકાર કરતા નહિ. સવારથી તે રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરતા; રાત્રે માતુશ્રીને પગે લાગી પગ ચાંપી સૂતા. ધન્ય છે આવા શ્રીમંત સુપુત્રોને ! આજના કેળવણી પામેલા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોતમે આ પરથી ધડ લેશે? અંતે પિતાના બે ભાઈ (રા. મણિભાઈને જગાભાઈ), ત્રણ બેહનો, સ્ત્રી અને બે પુત્રોને દુઃખમાં મૂકી આજ વર્ષમાં સને ૧૮૧૨ ના ૫ મી જુન બુધવારે –૪૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાંતિ હે !
આ સિવાય શાંતિદાસના કોઈ પણ વંશજોને માટે જાત્રાળુ તરીકે કર પાલીતાણામાં લેવો નજ જોઈએ તે માટે ચાલુ ઠરાવ નવા રૂપમાં અમલમાં રહેવાને પોલીટીકલ એજન્ટે શેઠ શાંતિદાસના વંશજોની વિશાવળી છેવટ સુધીની માગી હતી; જે ઉપરથી આપણે ઉપર જણાવી ગયેલ નં. ૧ વાળી નકલ પુરી પાડવામાં આવી હતી. તેજ રીતે સુરતમાં રહેલા શેઠ શાંતિદાસના ચોથા પુત્ર શેઠ માણેકચંદ કે જેઓનું કુટુંબ હજુ સુધી સુરતમાં જ હયાત છે. તેમના વંશજ શેઠ સરૂપચંદે પિતાને હક કાયમ રાખવાને પિતાની વંશાવળી પુરી પાડેલ છે, જેને લગતો પત્ર વ્યવહાર તથા વંશાવળી આ સાથે જોડેલ છે. જે માટે જુઓ નાહ નં. ૨૫-૬૨૭-૧૮ આ ઉપરથી જણાઈ આવશે કે શાંતિદાસ શેઠના એક પુત્ર સુરત ગયા હતા અને ત્યાં તેમને વંશ વિસ્તાર ચાલ્યો છે.
ઉપર-જે નકલો સંબધી જણાવ્યું છે તે નક્કે નીચે મુજબ છે -
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
બીસમીલના રહેમાન રહીમ.
નકલ છે. મહેર શાહજાદા. તોગરાની દસ્કત શાહજાદા તેગરાની દસ્કત શાહજાદા.
બાદશાહ ગાજી ઈબન શાહેજા મહમદ દારા
સહી કર.
નીશાન અલીશાન શાહજાદા બુંદેલ અ. કબાલ મહમદ દારા
સીકેશર
ફરમાન અબદુલ મુજફર શાહબુદ્દીન - હમદ શાહબ કુરાનસાની શાહજાદા બાશાહ ગાજી.
હાકમાન તથા સુબેદારણ તથા મુત્સદીઓ આવનાર અને સુબા ગુજ. રાત ખસુસન લાયક તરેહ તરેહના સજાવાર આલીમરતબાં જમા મરદી ખાસ ગેરતખાન તથા મેહેરબાની સુલતાનની મુસ્તહેલ મુસ્તસબરના જાન નારકે અને પહેલાં આ મુકરદમાની વચમાં દહેરાં તે વખતના શેઠ શાંતીદાસ ઝવેરી હુકમે આલીશન સાધન તરેહ તરેહનાં નિદતુલ મુલક શાહસ્તાખાનને હૂકમ થયો કે શાહજાદા ઔરંગઝેબ બહાદુર તે જગેએ મેહેરાબી કેટલી એક કરીને તેનું નામ મસજીદ પાડયું. તે વખતે મુલ્લા અબદુલ હકીમે અરજ કરી કે એ મકાન સરેનામ વાણીક તથા ગેરહકનાં તાલુકાના સબબ હૂકમ મસજીદને નથી રાખતો. વાસ્તુ હુકમ જહાનની ફરમાબરદારીને બજરંગ જારી થાય છે. જે મકાન શાંતીદાસની મીલકતમાં તાલુક રાખે છે તથા મહેરાબીને સકરના સબબથી શાહજાદા નામદારે તે જગેમાં નવું બનાવ્યું છે તે એમ મુજાહેમ ન થવું ને તે મેહેરા કાઢી નાંખજે અને મકાન મજકુરને તેમને હવાલે કરજે. આ દિવસમાં હુકમ જહાનને માનવા જે સુરજની રોશની જે એ થયો છે. મેહેરાબી શાહજાદે કામગારી મોટા મરતબાની કરી હતી તે બહાલ રાખી દેવલરસે મેહેરાબો ભીંતે પડદા સબબથી નજદીક મહેરાબ કરજે. તે વાતે હુકમ થયા છે જે કે ખુદાવંત બાદશાહ બુલંદ તેમના નેકર તેમની મહેરબાનીથી દેવલ મજકુરને શાંતીદાસને બક્ષે છે. પ્રથમના દસ્તુર માફીક તે મકાન તેમના કબજામાં રાખે, હરેક રીતે તેમને ગમે તેમ વાફીક પોતાના ધરમ પ્રમાણે પરમેશ્વરનું ભજન કરે તેમાં કોઈ આદમીએ તે ઈજા કરે નહીં તથા બીજા ફકીર લેકે તે જગો મકાન કરી રહ્યા છે, તેમને ત્યાંથી કઢાવી શાંતીદાસને ઈજા તથા કીનાથી ખુલાસો કરજે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહોરા લોકોએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયાં છે એ હકીકત ખ્યાનકરા ઉપર મસાલો તેમનાથી લઈ એમને પંહોંચાડજો અગર એમનો સામાન ખરચ કર્યો હોય તેની કીંમતે તેમની પાસેથી લેઈ શાંતીદાસને પચાડજો એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુક્ત ફેરાવશે નહિ. તા. જમાદીલો આઘેરશાની સન ૧૦૫૮ ફરમાન ઉપર સહી તથા મોહેર મારી–પછવાડે-ફરમાન નીશાની.
તરજુ કરનારની સહી. જગ બહાદુ૨ કાશીદીનની ફારસીમાં સહી છે. આને અસલ ફારસી દસ્તાવેજ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈને ત્યાં છે આ તરજુમાની તથા અસલ ફારસીની નકલો દશક્રોઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રોજ રેવન્યુસરવેના સુપરીન્ટે. ન્ડન્ટ ફરનાન્ડીઝ સાહેબને જેવા સારૂ આપી છે.
નક નં. ૨.
ફારસીમાં લખાયું છે. સાહી મીસા એબીન સુલતાન મહમદશાહા એબીન શાહ અનુસ.'
ફરમાન અગુલમુઝ ઝફર
મોટી એતદવી.
ફરમાન અબુલ મુઝ ઝફર
મોટી એતદવી.
એબીન મસઉદ સાહેબ તરાના એબીન.
નમહામદ ઔરંગજેબ
બહાદર આલમ.
હીજરી ૧૦૬૯ સને ૧ જુબુસ.
નમહમદ આરંગઝેબ બહાદર
આલમ.
ઈદ એબીનશાહ શેખ અમર એબીન બાદશાહ,
ગીર બાદશાહ ગાઝી.
ગીર બાદશાહ ગાઝી.
"19113917a 11 P10 Hunkce 1983117 1949112 Merakce chapitre 1183142 Drake 91183160 Filles Bunkce challe
સુબે અમદાવાદના હાલના કામદારો અને આયદે થનારા કામદારો અને બાદશાહની મહેરબાનીની ઉમેદ રાખનારાઓને માલમ થાય જે હાલમાં લખમીચંદ શાંતિદાસ ઝવેરીના છોકરાએ પાદશાહની હજુર આલીમાં જે લોકો સલતનતના વાકેફગારે અને કામદારોની મારફતે એક એવી અરજી મોકલી
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેના કેટલાક રૂપિયા તેના ગુમાસ્તાઓ તથા તે મુલકના કેટલાક રહેનારાઓ પાસે લહેણું છે અને તે લહેણું ડુબાવવા એ દેવાદારે હરકતહેલો કરે છે અને તે પાદશાહની હજુરમાંથી એક મોટો હુકમ એ લહેણું વસુલ કરાવવાની સરકારથી મદદની ઉમેદ રાખે છે તેથી પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદનું જે લોકો પાસે લહેણું હોય અને તે હેણની સાચા સાબિત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી એટલા માટે દેણદારો તેનું દેણું તેઓ ડુબાવે નહિ. તા. ૧૬ મી મહીનો જેમાજે અવલ ૫ મે સને જુલુસ મુબારક ૧લી.
મુનશી અબદલાની સહી, મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ,
કારકુન શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ તરફથી નકલ માગી. તા. ૨૦ જુલાઈ સને ૧૮૮૩. નકલ શેરો થયે તા. ૨૧ જુલાઈ સને ૧૮૮૩. નકલ તૈયાર થઈ તા. ૨૪ જુલાઈ સને ૧૮૮૪ મુ. રાજકોટ.
ખરી નકલ. J. M. HUNTER. આસી. પ. એજન્ટ.
રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન
ભાલ શહેર અમદાવાદ ગોશાલીઆશી. અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહાકીંત રઘુનાથ બાજીરાવ આશરવાદ તા. નમસકાર સહુર સન શલાસબમશેન આવે અલફ નથુશાંવલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની કેજે આવીને શહેરના આસપાસ મોરચાં દીધાં અને શહેર લઈને રૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી. તે ઉપરથી ઉઘમ વેપાર સર્વે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લોકો ઘણાજ હેરાન થયા. તે ઉપરથી અમારા તીરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખરચ કરીને મરેઠાઓની
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२
ફીજોનાં મેારચાં ઉઠાવાથી શહેરમાં ઉદ્યમ વેપાર સારા ચાલવા લાગ્યા તે માટે શહેરના શાહુકાર વગેરે લેાક ઘણા ખુશી થયા કે ખુશાલચટ્ટે પોતાની ગાંઠના પૈસા ખર્ચ કરીને શહેરના વાસ્તે ઘણા ખરાબ થયા. એમના વડે આપણાં છેકરાં તથા માણુસ તથા માલમીલકત, જસભાવ, સરવે રહ્યુ એવડે એહસાન સર્વના ઉપર એમણે કર્યાં. એમને આપણે શું આપવું એવું કીશેારદાસ વલદે રÐોડદાસ તથા અવચલદાસ વલદ, વલભદાસ તથા મહેમદ લઃ અમકુલ તથા હેખાવ અમદુલઆમાં વલદ શાહ'તભાઇ એ ચાર માતબર શાહુકાર અને ખીજા સરવે શાહુકાર અને ઉદ્યમી સમસ્ત વેપારી લોક વગેરે મળીને વચાર કર્યો અને પેાતાની ખુશ રાવદીથી મહાલ કોટવારની છાપે તથા કાટમનીઆર શહેર મજકુર અહી આમ દરી થઇને માલની કીંમત સર્કારના હાંસલમાં ઠરાવ થાય તે ઉપર સરકારની જમાબંદી શિવાય રૈયતની નીશખતે દર સેકંડે ચાર આના પ્રમાણે અમારા આપને પુત્રપુત્રાદિ વંશ પર પરા કરી આપીશું. અમારૂ રાજીનામુ` કરી આપું છે તથા આ પ્રમાણે કમરૂદીનખાન વજીર્ બાદશાહ દલીવાળાના પરમાણુા મેાચીનખાન અહીંના સુખા એમને કાગલ શીક્કાસહીત તથા શહેરના મુસદ્દી, કાજી, અક્ષિ તથા વકાએન નગર તથા સવાને નગાર એમને કાગલ શીધ્રા સહીત કરી આપ્યા છે એ પ્રમાણે ભોગવટા ચાલતા આવ્યેા તે ઉપરાંત અમારા આપ ખુશાલચંદ ગુજરી ગયા તે વખત માજી સુખા કમાલુદીનખાન બાબી, એમની પાસે સદરહુ પ્રમાણે કાગળ પુત્ર જાહેર કર્યાં તે ઉપરથી રૈયતની રાવ ́દીથી સદ્દામત ભાગવટા પ્રમાણે અમારા નામે કાગળ શીધ્રાસહીત કરી આપ્યા છે એમ આજ સુધી ચાલતું આવ્યું છે તે માટે હાલ સરકારને અમલ થયા અને અમે સાહેદ ચાકરીના ઉમેદવાર છીએ તે સાહેબ મહેરબાન થઈ તે પહેલાંની હકીકત તથા શાહુકારનું રાજીનામું તથા સુખા તથા મુસદ્દીએ એમના કાગળ તથા ભગવટા ચાલતા આવ્યા છે તે દિલમાં ઉતારીને આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઇએ માટે તે ઉપરથી દિલમાં લાવતાં એમના વડીલ પુરા પુરવથી એક નીષ્ટાએ શેવા કરતાં આવ્યાં છે તે સાહેબ ચાકરીનાં ઉમીદવાર છે. એમનુ ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પોતાની રાજી રજાવદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામું તથા સુખા મુસદી એમના કાગળ છે તથા આજ સુધી ભોગવટા ચાલતા આવ્યેા છે એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કાટ પારવાના તથા છાપા કોટાં મણીઆર તથા શહેર મજકુર આહી આમદ રતી માલ કીંમત ફરાવ થશે તે માલ ઉપર સેકંડે ચાર આના પ્રમાણે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
સરકારની જમાબંદી શિવાય સૈયતની નસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગલ કરી આપે છે તે સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રયત નીશાબત તથા એમના પુત્રપુત્રાદિ વંશપરંપરા તેમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ - કાગલ ભોગવટાદારને પાછો આપે. સારાંસ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાંદલાકરે ખર આગના પ્રમાણુ ભારતમાં
નવો ન
૪.
આદી મેસર એ રસુલુલહા કાછ મુસ્ત
ફીદખાં ૧૧૫૦.
નકલ
અસલ મુજબ. અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પેસ્તરના કાછ મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉતદારખાન તથા હકીકત લખનાર કબીર અલીખાન મરહુમના મોહથી શાબીત થએલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસો એકરાર અને કબુલ કરે છે તેમના નામની યાદી.
શિવરદાસ રણછોડદાસ. સુંદરદાસ કેવાદાસ, કવલનેણ રઘનાથદાસ,
થાવરજી બલ્લમ. જેચંદ બલમ.
ભૂખણદાસ બલાખીદાસ. અબુબકર શાહાભાઈ.
તારાચંદ મોરારજી. બનમાળીદાસ ગોકુળદાસ. મહમદ અબદુલ વાહીદ
વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સોદાગર જત સને ૧૧૩૭ માં દખણું લુંટારાએ ભારી ફોજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાએને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઇરાદાથી શહેર ઉપર ઘેરે ઘા હતે. અમે વિગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેઓના હાથથી છુટા થવાનું સુઝતું નહોતું. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ બચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તરદાદુદ અને કાશીશ પેશ પોંચાડી પોતાના ઘરના ઘણા પૈસા ખરચીને અમને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ
તે લુંટારાઓના હાથથી બચાવ્યા તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે અમદાવાદના ઠાની છાપના કાપડ પાછળ અમારા માસમાંથી સેંકડે ચાર આના સદરહું શેઠ તથા તેમની સલાહ આપતા રહીશું. તે ના આપવામાં કશી તરેહને વધે કે કસુર કરીશું નહિ ને અમારા આ કસરથી અમે ફરીશું નહિ. માટે આ રાજીનામાની શહું લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે તા. ૧૦ મી માહે શાબાન અને ૧૧૩૭
અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુએ. મુનશી હુસેન મલી ગુલામઅલી સહી હા, પિતાના અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર
પ્રાણજીવન નથુભાઈ ૨. કારકુન. શ્રાવકો તરફથ્રી નકલ માગી તા. ૨૮ મી જુન સને ૧૮૮૩.
આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૮ જુન ૧૮૮૩,
ખરી નકલ. આ એજન્ટ
૪ ૧. ૧, મામયાબીરી તથા મશાલના પગાર સન
- રાજેશ્રી કમળાશદાર વરતમાનભાળ
શહેર અમદાવાદ, ગાઃ શાક અખંડીતલક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહકીત ગોવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર દંડવૃત રામ રામ. સુરસંન શીત–તી સેઈન મઈઆ અફવખતચંદેશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આબદાગીરી તથા મશાલ ઓપી છે તે બાબત એ આશામીને પગાર રૂા. ૮) નીમણુંક છે, તે નીઅણુંક પ્રમાણે સદરહુ દરમાય રૂ. ૮) આપતા જવું. મશાલનું તેલ દરરોજ ૫૬ પાશેર પામે છે તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રને આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમોએ માગી લઈ આ પત્ર ભગવટા માટે રોઠ મજકુરને પરત પાછા આપવા. જાણી ચક-અશાવા, માહે રબીઉલ અવલ.
મેહેર. ગેવિંદરાવ ગાયક્વાડની.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
34
રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કમાળસદાર,
- પ્રગણું અમદાવાદ સરકાર ભાગ ગાઃ શાક અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહીત આણંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર રામ રામ: સુરર્શન સલાસ મૈયાતન અલદ્દ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ સહેર મજકુરનાએ સરકાર ચાક. રીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત એક સાલના બાર મહીનાના રૂ. ૧૦૦૦) એક હજાર તથા પાલખીના સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂ. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગથે મજકુરથી આપવી નીમણુંકમાં મજરે મલશે. ચંદ્ર ૨૩ રમજાન
મહેર. મોહર. ગોવિંદરાવ ગાયકવા
ડની છે,
પાલખીની સનંદ શેઠ વખતશાને મળેલી.
નવ8. ૭. અબદલગીરીની સનંદ.
નકલ.
. મહેર હિતેશીંગ ગાયકવાડની.
આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલફ તમને સરકારે કીરપાવંત થઈ આબદાગીરી આપી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એકનિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે સાબાન.
મહાર.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર ૮ અબદીલગીરી તથા મસાલની સનંદ. રાજેશ્રી કમાલસદાર વર્તમાનભાળ ગ. શા. 'અખંડીતલમ્િ અલંકત રાજમાન સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર સુરરાજા ઈહીત દેક્ષીત ઈનયા અલફ શહેર મજકુરના વખતચંદશા શેઠ એમના ઉપર સરકાર કીરપાવંત થઈ આબદાગીરી તથા મશાલ આપી છે તેના બે આશામીને દરમાય રૂા. ૮) સરકારમાંથી સાલ મજકુરથી શહેર મજકુરમાંથી ઠરાવ કરી આપે છે તેના કરમાયાના રૂપી શેઠ મજકરને દરવરસે આપતા જવા તેને રસાલો પત્રના આક્ષેપ ને લેતાં આ પત્ર શેઠને ભેગવટા સારૂ પાછો આપ ને તમારે આ પત્રની નકલ કરી લેવી. હરકત ન કરવી. છ ૨૬ માહે સવાલ.
નાની
મહેર
સયાજીરાવ ગાયકવાડની મહોર,
નક . . અબદલગીરી તથા મશાલની સનંદ.
મહેર
સયાજીરાવની.
આજ્ઞાપત્ર સરકાર રાજેશ્રી સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર તા. વખતચંદશા શેઠ શહેર અમદાવાદકર સુરર્શને ઈહી દે શીતન મઈઆ અલફ તુમસ્ત સરકારમાંથી કીરપાવંત થઈ અબદલગીરી તથા મશાલ આપેલી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી. છ ૨૬ માહે સવાલ.
મહાર.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નક ૨૦. પાલખીની સનંદ શેઠ વખતચંદને આપેલી તે. રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ પારેખ શહેર અમદાવાદ ગો. શ્રી.
અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સ્નેહાંકીત આનંદરાવ ગાયકવાડ સેનાનાસખેલ સમશેર બહાદુર રામ રામ. સુરસન સનલાશ મિયાંતનવહ અલફ તમો સરકાર ચાકરીને બહુ ઉપયોગી પડેલાં સબબ બહુ માન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત દરસાલ રૂા. ૧૦૦૦) તથા પાલખીને સરંજાન બદલ એક સાલ આડ રૂ. ૩૦૦) ત્રણસે એ પ્રમાણે અમદાવાદ સરકાર ભાગ પૈકી કરાર કરી આપેલ છે તે સદરહને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષાએ કરવી જાણુને ચંદ્ર છ ૨૩ માહે રમજાન મારતવ સુદ.
મહેર. મહાર આનંદરાવ ગાયકવાડની.
ન ??. Charities given, and Services rendered by Rao Bahadur Premabhai Himabhai Nagarsheth of Ahmedabad.
Charities, In 1856, the sum of Rs. 22,150 was Rs. contributed towards the construction and maintenance of an Hospital in this city, towards which the late Sheth Hathising gave Rs. 40,000 and which Hospital is now known as “ Hathising and Premabhai Hospital” and in which the Civil Hospital is located.
22,150
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
36
7,050
10,000
1,800
V
1,350
VI
In 1857, the sum of Rs. 7,050 was contributed towards the construction of a Library, knownas “Himabhai Institute"
called after Mr. Premabhai's father. : III In 1857, the sum of Rs. 10,000 was
contributed towards the Fund collected for the Gujarat College. In 1857 the sum of Rs. 1,800. was paid to the Grant Medical College, for a gold medal to be annually given to one of the successful students. In 1863 the sum of Rs. 1,350 was contributed towards the Fund collected for " the Victoria--Museum.." In 1864 the sum of Rs. 10,000 was contributed to the Fund of “ Victoria Garden ” in Bombay for Garden gates
and Vailings. VII In 1863–64, 1864-1865, expended in
Ahmedabad, during the famine of 1863– 1864, 1864-1865, for relife of the dis
tressed poor. VIII The sum of Rs. 2,000 was contributed
to "The Gujarat Vernacular Society Fund" IX The sum of Rs. 23,000 was expended
in buildingsix Dharmashalas at the following places.. 1 At Naroda.
Rs. 4,000 2 , Sarkhej in Daskroi. le 1,000 3 , Barwalla in Dholka. „ 5,000 4 , Gundi in Koth. . ; 5,000 5 ,, Matar in Karia
3,000 Oomrala in Bhavnager. » 5,000
10,000
20,000
2,000
23,000
Tolal Rsi 97,350
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુર
N. B. The Charities for spiritual and temporal wellbeing of the Shravaks in religious points of view and for the protection of sickly animals in the Panjarapoles in the principal cities of the Bombay Presidency are not mentioned here. Services.
To,
1. During the Mutiny of 1857-1858 Mr. Premabhai had employed private agencies by establishing a regular Dak from Ahmedabad to Indor, to procure information privately from central India and surro⚫ unding places when the Telegraph and Government Dak had failed.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. Information used to be regularly received daily and communicated to the Collector and judges of the period Messrs. J. W. Hadow and A. B. Warden are well aware of the services, so rendered.
नकल नं. १२.
PREMABHAI HEMABIAI,
OF
AHMEDABAD.
In recognition of your loyal conduct and services, I hereby confer upon you the tilte of "Rao Bahadur" as a personal distinction.
Delhi.
1st January 1877.
Sd/ LYTTON, VICEROY AND GOVERNOR
GENERAL OF INDIA.
नकल नं. १३.
Extract from Government resolution. No. 5092, of 5TH SEPTEMBR 1896 Government cannot but consider that the Thakore preferred the charge of instigating the robbery against
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Mr. Premabhai without any substantial evidence, and that further investigation has entirely failed to give it any support. This opinion on their part should be communicated to the Thakore ; and it will give them satisfaction to learn that he has expressed, through the Political Agent to Mr. Premabhai, his regret at having been led into such an error.
No. 1397 of 1876. True extract given to Seth Premabhai Himabhai.
Kathyawar, ) Political Agency. Tith September 1876)
(Singned,) J. B. PELLE
Political Agent.
નિરણ નં. ૪. ફે. જા. ૧૧૧. પિોલીટીકલ એજન્ટે લખેલ પત્ર. પિચા તા. ૧૬-૧-૭૭ માહા શુદી રમે.
આજમશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ અજ તરફ જે. ડબ્લ્યુ. વાટસન સાહેબ ઓફીસીયેટીંગ પિલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ દીગર ઈડરના શા. રાયચંદ પ્રેમચંદની પાલીતાણામાં થએલી ચોરીના કામમાં પાલીતાણાના ઠાકોર સાહેબે તા. ૨૩ જુન ૧૮૩૪ ની રોજનીશીમાં એક યાદી આપેલ તેમાં આપ વિશે કેટલા અઘટીત શબ્દો વાપર્યા હતા. આ લખાણ કંઈ પણ સાબેતી વીના ઠાકોર સાહેબે કર્યું એમ સરકારે તા. ૫ સપ્ટેમ્બર ૧૮૭૬ ના નંબર ૫૦૮૨ ના રીઝલ્યુશનમાં ઠરાવી હુકમ કર્યો હતો કે “ઠાકોર સાહેબે આવી ભૂલ કરી તેટલા માટે તેમણે પિલીટીકલ એજન્ટ સાહેબ મારફત શેઠ પ્રેમાભાઇને દિલગીરી જાહેર કરવી” આ ઉપરથી ઠાકોર સાહેબે પિતાની તા. ૫ જાનેવારી ૧૮૭૭ ની યાદીમાં અમારી મારફતે પિતાની દિલગીરી આપને જાહેર કરવા લખ્યું છે તે આપને જાણવા લખ્યું છે. તા. ૮ જાનેવારી સને ૧૮૭૭ રાજકોટ. દફતરદાર.
પિોલીટીકલ એજન્ટ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ન નં ૨૬.
પાલીતાણા તા. ૧૧ અપ્રેલ સને ૧૮૮૨. શેઠળ શ્રી ૫ શેઠ સરૂપચંદ મુળચંદ જવેરી સુરત. વિનંતી વીશેશ કે આપણું પવીત્ર શેત્રુજા ડુંગરે આવનાર પ્રદેશી શ્રાવક યાત્રાળુની હાલમાં જે ગણત્રી ચાલે છે, તથા તેઓ પાસેથી મહેરબાન કર્નલ કીટીંગ સાહેબના ઠરાવ મુજબ રક્ષણય કર તરીકે રૂ. ૨) પ્રમાણે લેવાય છે જે બાબત આપણુ અરજ નામદાર સરકારમાં જારી છે.
ઉપર પ્રમાણે હાલ જે કર લેવાય છે તે મરહુમ શેઠળ શ્રી શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા નામદાર સરકારનો ઠરાવ છે. જેથી જેઓ મજકુર શેઠજી શાંતિદાસના વંશજોને દાવ રાખતા હોય, તેમણે તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨ થી માસ ત્રણના અંદર વંશાવલીની ખરી નકલ સાથે કાઠીઆવાડ, ગેહલવાડ પ્રાંતના મહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરના હજુર હકીકત–લખીતવાર જાહેર કરવી, મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહિ.
સદરહુ મતલબનું કાઠીઆવાડ એજંસી ગેઝેટમાં જાહેરનામું કાઢી તે બાબતના લાગતા વળગતાઓને ખબર આપવા, સાહેબમહેરબાને તા. ૨૮ માર્ચ સને ૧૮૮૨ ના શેરાથી અમને ફરમાવેલ છે, અને અમારા સંભળવામાં આવ્યું છે કે આપ અને બીજા કેટલાક ગ્રહ શેઠજી શ્રી શાંતીદાસના વંશવાલા છે. તેથી તસ્દી આપવી જરૂર થાય છે કે જે મજકુર વંશમાં હોવાને-આપ અગર આપના જાણવામાં હોય તેવા હરકોઈ સખસદાવો રાખતા હોય, તે તેમણે ઉપરની મુદતની અંદર પિતાના દીવા દાખલ કરવા. મુદત વીતે સાંભળવામાં નહી આવે.
એજનની ગેઝેટમાં છપાએલ જાહેરનામાની નકલ પણ આ લગત આપને વાંચવા માટે મોકલી છે. સીવાય ધર્મસ્નેહ છે તેથી વિશેશ રાખશે આ તરફનું કામકાજ લખાવશે. એજ વીનંતી.
સેવક, નેપાલજી (2) હેમચંદજી શેઠ આણંદજી કલ્યાણજી.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાઇ .|
જાહેર ખબર. આ જાહેર ખબર ઉપરથી સર્વને ખબર આપવામાં આવે છે કે શેત્રુજા ડુંગર ઉપર જનારા શ્રાવક જાત્રાળુ પાસેથી સ્વસ્થાન પાલીટાણું તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતીદાસના વંશજો પાસેથી નહિ લેવા સરકારને ઠરાવ છે, માટે જેઓ મજકુર શેઠ શાંતીદાસના વંશજો થવાને દા રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નકલ સાથે અમારી હજુરમાં પિતાની હકીક્ત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહીં. તા. ૨૭મી માર્ચ સને ૧૮૮૨.
એચ, એલ, નટ, મેજર આકટીંગ ફર્સ્ટ આસીસ્ટંટ,
પિોલીટીકલ એજન્ટ.
પ્રાંત ગોહેલવાડ.
નિષ્ઠ નં. ૭. ગેહલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટન્ટ પોલીટીકલ એજંટ સાહેબ બહાદુરની હજુરમાં, હું નીચે સહી કરનાર શેઠ સરૂપચંદ મુલચંદ રહેવાસી સુરત મધે ગોપીપરામાં કાચ મોહાલામાંનાની અરજ એ છે જે.
શેઠ શાંતીદાસના વંશજોની હકીકતમાં આપ નામદાર સાહેબ તરફની તા. ૨૭ માર) સને ૧૮૮૨ ના રોજની જાહેર ખબર તા. ૬ અપરેલ સને ૧૮૮૨ ના એજંસી ગેઝેટમાં પ્રસિદ્ધ થએલી છે, તે ફરમાન મુજબ હમારું પહેડીનામું આ સાથે રજુ રાખ્યું છે. જે જોવાથી આપ સાહેબની નીઘામાં આવશે કે મરહુમ શેઠ શાંતીદાસના પાંચ દીકરા પૈકી ચોથા દીકરા શેઠ માણેકચંદ, તેમના દીકરા શેઠ કેસરીસંગ, તેમના બે દીકરા પૈકી શેઠ અજ. રાલસંગ, તેમના દીકરા શેઠ દીપચંદશા, તેમના દીકરા શેઠ મુલચંદ મારા પીતાજી થાય છે. સબબ આ સાથેના પેહેડીનામામાં લખેલ સખસો શેઠ શાંતીદાસના વંશજે છે એથી આપની ખાતરી થશે. એજ અરજ. તા. ૧૨ મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત.
શેઠ સરૂપચંદ મુલચંદ સહી દા, પોતે,
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
T
પતજી
રતનજી
તારાય
તેસંગ
।
ચ‘દનસંગ
1
કલ્યાણુસંગ
www.kobatirth.org
૪૩
નાહ નં. ૨૮.
શેઠ શાંતિદ્યાસ.
લખમીચંદ માણેકચંદ હેમચંદ
કેશરીસગ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજરાલસંગ
દીપચંદેશા
મુલચંદ
ઉત્તમચંદ સરૂપદ વચદ દીવાળીબેન કેવળવહુ જસકારવહુ
શીવકારએન. દીવાળીબેન. ચંચળખેન.
માનચંદ્ર નેમચંદ
ગુલાબેન.વીજકરબેન મણિકુવરએન માગીબેન નનકારવહુ.જવેરવતુ.હીરાભાઈ. ઉદેચ‘ 1. શીવકારવહુ ઉત્તમલાલ કે એન
T સફળચદ
અમરતજૈન, પારવીએન, જીવણચંદ ઉત્તમચંદૅ
હું શેઠ સરૂપચંદ મુળચંદ રહેવાશી સુરતના ગોપીપરા મધે કાયય માહાલામાં, પ્રતીજ્ઞા ઉપર કહું છું કે સદરહુ પેઢીનામામાં લખેલી વાત મારા જાણવા તથા માનવા પ્રમાણે સાચી છે. તા. ૧૨ જુન ૧૮૮૨.
Sd/. Jagjeevandas K
1st Class Magistrate SURAT.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસંહાર
આ રીતે આપણે જે જોઈ ગયા તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, શાંતિદાસ શેઠની વંશવેલી અમરવેલ સમાન બહુ ફાલીકૂલી છે; એટલું જ નહિ પરંતુ તે વંશમાં શ્રદ્ધાલુ, દયાલુ, દેવગુરૂભક્તિકારક ઘણુ મનુષ્ય પ્રગયા છે અને જૈન શાસનને દીપાવ્યું છે. શાંતિદાસ શેઠમાં જે પ્રભાવક ગુણે હતા, તેને વારસે તેમના વંશજોએ બરાબર સાચવ્યો છે. હજુ પણ આ સદ્ગણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર વધુ વધુ ખીલે, અને તેને અને નુકુળ ઉપાયે ચોજાઈ જૈનશાસન વિશેષ મહિમાવંતુ થાય એમ અમે ઇછીએ છીએ. આવા જૈનસમાજદીપક પુરૂષ પ્રકટ કરવાનું માન અમદાવાદને ઘટે છે, તેમજ સત્યવિજય, યશોવિજય, નેમિસાગર આદિ પ્રખર ક્રિયાશીલ સાધુઓથી પવિત્ર થવાનું માન પણ અમદાવાદને ઘટે છે. અમદાવાદ જૈનપુરી હતું અને હજી પણ છે એ નિર્વિવાદ છે. મુર્શિદાબાદમાં
જગતશેઠ” તરીકે પ્રસિદ્ધ થયેલું કુટુંબ ન હતું, તેવી જ રીતે અમદાવાદમાં “જગતશેઠ તરીકે શાંતિદાસ શેઠનું કુટુંબ પ્રસિદ્ધ થયેલ છે અને તેમાંની એક નગરશેઠ” ની ઉપમા વંશપરંપરાથી આવેલી હજુ ભોગવ્યે જાય છે.
આવા મહાન પ્રભાવક કુટુંબમાં થયેલ પ્રભાવક પુરૂષનાં ચરિત્રો, ખાસ મનન કરવા લાયક છે અને તે પરથી સમજી શકાશે કે ગુજરાત દેશની (ભારતવર્ષની) આબાદી કરવા માટે જેનોએ કેવી અપૂર્વ સેવા આત્મભોગથી બજાવી હતી. ગુજરાતના પૂર્વ રાજાઓ મહાન ખ્યાતિવાળા થઈ ગયા હતા અને તેના મંત્રીઓ જેને હતા. જેવા કે ઉદયન, બાહડ, વસ્તુપાલ, તેજપાલ આદિ. વનરાજ, સિદ્ધરાજ, દુર્લભરાજ આદિ રાજાઓ જૈનધર્મને પ્રેમપૂર્વક આદરમાન આપનાર હતા. કુમારપાળ રાજા તે જૈન હતા. ગુજરાતમાં પશુ પક્ષીને સંહાર કે શિકાર ન થાય એવી દિગંત ઘોષણઅમારિપડહ પણ જેનેએ-જેને દારાજ વજડાયેલ છે, અને તેને પરિણામે આખા ભારતવર્ષમાં ફકત ગુજરાતમાં જ હાલ પણ માંસ ત્યાગ, મુસલમાન, ક્ષત્રિય, રજપૂતો, અને ભીલ આદિ કોમ બાદ કરતાં-સર્વત્ર નિરંકુશ ધર્માતા તરીકે વર્તનમાં રહેલ છે. ઇત્યાદિ.
શાંતિદાસ શેઠથી સ્થપાયેલા સાગર ગચ્છમાંથી કેટલાક મહામુનિયાના રાસ આપવામાં આવ્યા છે, તેમજ તેઓ સાગરગચ્છના હતા, તેથી સાગરગચ્છના મુનિયોનું પણ પ્રસંગોપાત વર્ણન કરવામાં આવ્યું છે. શાંતિદાસ શેઠના સમયમાં શ્રી સત્યવિજયજી પન્યાસ ઝિદ્ધારક થયા, તેથી અને તેમને રાસ -
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ળવાથી તેમના રાસ આપેલ છે, અને તેમના વંશપરંપરામાં થયેલ તેમના શિષ્ય શ્રી કપૂરવિજય, તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજય, તેમના શિષ્ય શ્રી જિનવિજય, તેમના શિષ્ય શ્રી ઉત્તમવિજય, અને તેમના શિષ્ય શ્રી પદ્મવિજય—એ સર્વના રાસ ભાગ્યવશાત પ્રાપ્ત થવાથી આ પુસ્તકમાં આપ્યા છે; શાંતિદાસની વશપરંપરા જેમ વધી અને હાલ વિદ્યમાન છે તેમ શ્રી સત્યવિજયજીની વંશપરપરા તેની સાથેજ વધી હાલ વિદ્યમાન છે, તેથી એક ખીજાને અતલગ સંબંધ રહ્યા છે. વિજયદેવસૂરિ પણ શાંતિદાસ શેઠના સમય આસપાસ થયેલ છે, તેમજ વિજયાનંદસૂરિ, લક્ષ્મીસાગરસૂરિ, કલ્યાણુવિજય ગણિ, તેમજ શ્રી નેમિસાગરસૂરિ પણ તેજ સમયમાં લગભગ થયેલ છે તેથી તેમના રાસ, સઝાય ઉપલબ્ધ થવાથી તે પણ અત્ર મૂકવા ઉચિત ધાર્યો છે. આમ જૈન ઐતિહાસિક સત્પુરૂષોનાં જીવનચરિત્ર જેવાં પ્રાપ્ત થયાં તેવા સ્વરૂપમાં મૂક્યાં છે, અને તે પરથી લેવાના એધ, તે વખતની સ્થિતિ, સંધબંધારણુ, સંપ, આદિ અનેક વિગતે આપણને મળી શકે છે. જેનામાં પતિહાસની પૂરી ખાટ છે અને તે ઇતિહાસ એક શૃંખલાબદ્ધ લખાતાં ધા સમય જોઇશે, પરંતુ તે સમય જો દૂર હોય છતાં તે પ્રાપ્ત કરવા માટે જે જે ખૂટતાં પ્રકરણા છે તે આવા આવા પ્રયાસથી પૂરાશે અને તે સમય વહેલા પ્રાપ્ત કરાશે. આવાં કારણેાને લઇને આ પુસ્તકનુ નામ “જૈન ઐતિહાસિક ગ્રંથમાલા પુષ્પ-૧” એવું રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉપર્યુક્ત પુરૂષોના એક સાથે સમાવેશ કરવામાં આવ્યા છે. અમારાથી એક ચરિત્ર ખીજા ચરિત્રથી જુદું કરાયું નથી. દાખલા તરીકે શાંતિદાસ શેનું ચરિત્ર ખીજા ચરિત્રાથી અલગ નથી રાખી શકાયું, તેનું કારણ એ છે કે, દરેક ચરિત્રને દરેક ચરિત્ર સાથે શૃંખલાશ્રેણીથી જોઇએ તે સંબંધ છે. તેા તે સબંધ અવશ્ય જાળવવા માટે ચરિત્રા એકત્રિત આપવાં આવસ્યક છે, હજી પણ જેમ જેમ વિશેષ ઐતિહાસિક ચરિત્રા ઉપલબ્ધ થાય તેમ તેમ તેને આ ભડળે પ્રસિદ્ધ કરવાં એવી જે ઉપયાગી સૂચના ા. રા. માહનલાલ ઢલીચંદ દેશાએ આની સાથે જોડેલ નિવેદન-પ્રસ્તાવનાના અંતે પૃ. ૬૯૭૦ પર કરેલી છે તે આ મંડળ ધણા આન'થી સ્વીકારશે એવી ખાત્રી આપીએ છીએ, તેા જે જે પુરૂષષ તેવાં ચિત્રા ઉપલબ્ધ કરાવી આપશે તે તે પુરૂ ષોને ધન્યવાદ આપીશું અને તેથી આવા બીજા ભાગા પ્રગટ થતાં તે પણ સમાજ પરના ઉપકારના ભાગી થશે.
ઉપર્યુક્ત રાસે। અને સઝાય પદ્યમાં છે, અને તેનું સંશાધન અમે રા. રા. માહનલાલ ઢલીચંદ દેશાઈ ખી.એ. એક્ એ. બી. પાસે ખાસ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાવ્યું છે, ( તેમના સંશોધનને મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસી જોયું છે) અને તેઓ પરથી જાણવાગ્ય હકીકત સાથે વિવેચન પણ તેમની પાસે લખાવ્યું છે અને તે પણ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ તપાસ્યું છે. અને તે પદ્યમાં જે જે કઠિન શબદે છે તેના અર્થને કોશ પણ તેમની પાસે કરાવ્યો છે, તેથી આ પુસ્તકની અગત્યતા ઘણું વિશેષ થઈ શકી છે તે વાચકે જોઈ શકશે, અને જેવી રીતે જૈનેતરે પિતાના સાહિત્યને પશ્ચિમની સુધરેલી પદ્ધતિ પર પ્રગટ કરે છે, તેવી જ રીતે આ પણ પ્રકટ કરવાનું કેટલાક ભોગે પણ આ મંડળ કરી શકયું છે એ માટે આનંદ થાય છે; પરંતુ તેની સાર્થકતા કેટલે અંશે થઈ છે તે વાચકોને પારખવાનું હોવાથી તે જણાવવાનું અમો તેમને જ શિરે સેપીએ છીએ. અમને અમારા આ પ્રયત્નથી સાર્થકતાની સાક્ષી સુજ્ઞ વાચકવર્ગ તરફથી મળશે, તે અમારા આવા બીજા પ્રયત્નોમાં અમને અચૂક પ્રેરણામય ઉત્સાહ રહેશે, અને તેથી તે બીજા પ્રયત્ન પણ સારી રીતે સધનપૂર્વક નવીન પદ્ધતિસર કરી શકાશે.
હવે કેટલીક બીજી બાબત પર આવીએ. કેઈએમ કહેશે કે અમદાવાદમાં જાણવા યોગ્ય શાંતિદાસ શેઠ અને તેના કુટુંબ સિવાય શું નથી?તો તેના જવાબમાં કહીશું કે શાંતિદાસ શેઠે અને તેમના વંશજોએ જે ભાગ અમદાવાદમાં ભજવ્યો છે તે જવલંત, ઉગ્રપ્રતાપી, અને મહિમાવતો ભાગ બીજા કોઈ કુટુંબે ભજવ્યો હોય એવું અમારી જાણમાં નથી. પરંતુ એટલું કહેવું પડશે કે શેઠ હેમાભાઇના સમયમાં શેઠ હઠીસિંગ શેઠ મહા પ્રભાવક થઈ ગયા છે; અને તેણે શાસનપ્રભાવના અર્થે અમદાવાદમાં ભવ્યમાં ભવ્ય દહેરાસર તથા બીજા કાર્યોમાં પુષ્કળ દ્રવ્ય ખચ્યું છે, તેનું ચરિત્ર જાણવા જેવું છે અને તે અમે બનતાં સુધી ગ્રન્થના બીજા પુષ્પમાં પ્રકટ કરી શકીશું. વિદત્તાની દષ્ટિએ જોઈએ તો એવી એક જનકથા પરથી કહીએ છીએ કે કઈ “કાકીમા કરીને શાસ્ત્રનિપુણ વિદુષી હતાં. તેમનું પૂરું નામ મળતું નથી. તેમની પાસેથી ત્રણ જણુએ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતો. ૧ ત્રિકમદાસ (શેઠ મગનભાઇ કરમચંદના બનેવી), ૨ જોઈતારામ મેંદી (કે જે ટેલીવાલાને નામે પ્રખ્યાત છે) તથા ૩. સુરજબાઈ. આમાં સુરજબાઈ સંબંધી એટલું જાણવામાં આવ્યું છે કે તે પણ ઘણું વિદુષી બાઈ હતાં. તેમની પાસેથી ૧૦-૧૫ ગુરૂજીએ સારી રીતે ભણેલ છે; અને તેઓ રાસ વાંચતાં તે એવો રસજરિત વાંચતાં કે ત્રણસો સ્ત્રીઓનું ટોળું શ્રોતાજન થતું. ક્ષેત્રસમાસાદિ ગણિતાનુગમાં એટલી બધી કુશળતા હતી કે, તેઓ એકડા પર ૧૮૦ મીડાં ચડે ને જેટલી
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સખ્યા થાય (જધન્ય સખ્યાત) તે ગણી શકતાં હતાં. તે શાસ્ત્રગામી હતાં. તે એટલાપરથી સમજી શકાશે કે તેમના સમયમાં થયેલ પ`ડિત શ્રી રૂપવિજયજી અને વીરવિજયજી પણ તેમની સાથે ધર્મચર્ચા કરી ખુલાસા તથા સલાહ લેતા એમ કહેવાય છે.
શાસ્ત્રના
કોઈ એમ કહેશે કે સત્યવિજય આદિ રાસ સિવાય બીજા ઐતિહાસિક રાસેા નથી ? તા કહેવાનું કે, છે; પણ ઉપલબ્ધ થયા નથી. શ્રી પદ્મ વિજયના શિષ્ય શ્રી રૂપવિજયજીના રાસ છે, તેમજ વીરવિજયજી પંડિતના વીરનિર્વાણુ રાસ છે કે જે ભાદરવા માસમાં એક દિવસ અમદાવાદમાં તેમનાજ નામથી ઓળખાતા—વીરના ઉપાસરે વંચાય છે, પરંતુ તે ઘણી પ્રેરણા છતાં મળી શક્યા નથી. આ સિવાય તિલકસાગરકૃત રાજસાગર (શાંતિદાસ શેઠના ગુરૂ) સ્વર્ગગમન રાસ ખંભાતના ભડારમાં છે, કનક સાભાગ્યકૃત વિજયદેવસૂરિ રાસ, સધવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ આદિ પાટણના ભંડારમાં અને દર્શનવિજયકૃત વિજયતિલકસૂરિ રાસ લીંબડીના ભંડારમાં છે. પ્રતાપસિ ંહ બાબુરાસ ( સાધ્વી ઋદ્ધિશ્રી કૃત ) જેસલમીરમાં છે. પ્રેમવિજય કૃત ધનવિજય પંન્યાસના રાસ ખંભાતમાં છે. હીરવિજયસૂરિના રાસ જુદા જુદા કવિએથી બનાવેલ છે, અને તે અમદાવાદના હેલાના ભંડારમાં, શ્રી દયાવિમલના ભંડારમાં તેમજ ભરૂચના ભડારમાં છે, એટલું જાણી શક્યા છીએ, પરંતુ તે મેળવી શક્યા નથી. કૃપા કરી કાઇ મેળવી આપશે તે તે પ્રગટ કરવામાં અમે બહુ માન સમજીશું અને તેના ઉપકાર માનીશું. હમણાં મુર્શિદાબાદના એક જગતશેઠની માતુશ્રી માણેકદેવીના રાસ ( પાર્શ્વચંદ્ર કૃત ), ત્યાંના જગત્ોના કુટુંબનું વંશવૃક્ષ તથા ટુંક ઈતિહાસ અમાને ઝવેરી રા. રા. મેાહનલાલ મગનલાલના પ્રયાસથી પ્રાપ્ત થયેલ છે. કાઈ એમ વળી પૂછશે કે ગૃહસ્થા અને સાધુઓનાં ભેગાં ચરિત્ર આપવાનું શું કારણ હશે? તા નમ્રતાપૂર્વક નિવેદ્રવાનું કે તીર્થની પ્રભાવના જે તીર્થમાં ગણાય છે તે-ચતુર્વિધ શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીરૂપ સધ છે તેનાથી થાય છે. સાધુઓના ઉપદેશ કાર્ય કરે છે, જ્યારે શ્રાવકાના આદેશ કાર્ય કરે છે. સાધુએ ઉપદેશ સામાન્ય રીતે આપે છે, જ્યારે તે પ્રમાણેનું વર્તન–રાજકાજમાં ભાગ, વ્યવહાર પ્રવૃત્તિ, તીર્થરક્ષા આદિ શ્રાવકા ઉપાડી લે છે, તેથી તેવા ઉપાડી લેનાર અગ્રેસર શ્રાવકે ઉપદેશક સાધુ મહાત્માની સાથે અવશ્ય અગત્યના છે તેથી આપેલ છે. શાસનની શાભા એ બંનેથી છે, અને થશે. પ્રબંધચિંતામણી વગેરેમાં સાધુએ અને શ્રાવકાની હકીકતા ચરિત્રા વગેરે પણ સાથે જોવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ ચરિત્રા જે પદ્યમય રાસમાં છે તે ખરાખર કાલક્રમાનુસાર ગાઢવી શકાયા નથી, કારણ કે એક છપાઈ જાય ત્યારે બીજાં વળી કયાંકથી સુભાગ્યે મળી આવે અને દાખલ કરવામાં આવે; પરંતુ ગદ્યભાગમાં કાલક્રમ જાળવી શકાય તેટલા અને તેવા જાળબ્યા છે, તે સુનવાચક જોઇ શકશે. અને આ પ્રથમ આવૃત્તિ વાચકની કૃપાને પામે તે ખીજી આવૃત્તિમાં તુરતજ તે પ્રમાણે અનુસરવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
કોઇ એમ પૂછશે કે આમાં જણાવેલી વિગતા નિવેદન-પ્રસ્તાવનામાંજ કેમ ન ગોઠવી ? તા તેના જવાબમાં એ કહેવાનું કે આમાંની ઘણી ખીના મુળ રાસમાં—સ્પષ્ટ રીતે જણાઈ નથી તેવી છે, તેમ જેમ જેમ ભાગ છપાતા ગયા તેમ તેમ નવી નવી વિગત પ્રયાસ કરતાં મળતી આવી, અને તેથી તેને સમાસ કરવાને ‘સમાલાચના ’ એ મથાળું રાખવામાં આવ્યું છે. આ હકીકતા મેળવવા માટે તે પુરી પાડનાર શ્રીમદ્ મુનીશ્રી બુદ્ધિસાગરજી મહારાજશ્રી તેમજ રા. રા. માહનલાલ મગનલાલ ઝવેરી અને રા.રા. માહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ્ ખી. વગેરેએ બહુ સહાય આપી છે તેથી તેમના ઉપકાર માનીએ છીએ.
વીરસંવત ૨૪૩૮ ભાદરવા વદ ૨.
શનીવાર મુખઈ.
પ્રાંતે એટલું કહી વિરમીએ છીએ કે, જૈન ઇતિહાસરૂપી મહાન કોટમાં આ નાના નાના પથ્થરના ટુકડા મૂકવા જેવા આ પ્રયાસ લેખાશે, તથાપિ તેની સુજ્ઞ વાચકા તરફથી કદર થશે તે અમારા આ નિઃસ્વાર્થપણે કરેલા પ્રયત્ન સલ થશે, અને વધુ આવા પ્રયત્નો કરવા અમે અવશ્ય પ્રેરાશું. જે જે વિદ્વાન અને ગુણી સાધુ અથવા શ્રાવકના ઐતિહાસિક રાસ, ચરિત્ર, સંસ્કૃત ગ્રંથોના ભાષાંતરા કરી કરાવી, લખી લખાવી મેકલવા કૃપા કરશે તેા અમેાને સંપૂર્ણ આશા છે કે, તે પ્રગટ કરવાની સંપૂર્ણ કેાશેશ કરવા સાથે પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા હારબંધ પ્રજા સેવામાં મૂકી શકાશે, અને જેમ થવાથી જૈનેતર સમુદાયમાં આપણું દૈવત્ ( મહત્વ ) પ્રસારી શકીશું.
પ્રસિદ્ધ કર્તા,
}
श्री अध्यात्मज्ञान प्रसारकमंडळ.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
FEGGER CEEGEE
શ્રેષ્ઠીવર્ય શાન્તિદાસજીને વંશવૃક્ષ.
DDDDDODDDEEEEEEEEEEEEEEEEEE
સીસાદીયા રજપુત
www.kobatirth.org
(૧) મનજી.
ક્ષત્રીય ખીજ
(સામત સંગ્રામસિ’હ અને કુમારપાળ સીસાદીયાના વશ)
d
રતનજી.
—મેવાડના શાના ઠેઠ નજીકના સગા સબથી—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય
પદ્મમશાહુ
વત્સાશેઠ.
સેસકરણ (સહકિરણ.)
શાખા કાલા
શાંતીદાસશે. ( ચારીત્ર નાયક )
(૪) લખમીચંદ. માણેકચંદ
For Private And Personal Use Only
(૫)
હેમચંદ
નાટ-પાંચમાભાઇને વંશવેલા નથી. ચાર ભાઇના વચવેલા (૧) (૨) (૩) (૪) ના આંક મુજબ કાળીપુલી વૃદ્ધિંગત થયેલ અત્યાર સુધી કાર્તવંત સ્થિતિએ હયાત છે.
* એક વશાવલીમાં પમશાહને સ્થાને હરપાળ છે પણ તપાસતાં પદ્મશાહ બરાબર જણાયું છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતીદાસ,
Shri Mahavir Jain Aradhana Kendra
(૧) પન9.
નથુભાઈ
કલાણચંદ.
નાહલચંદ,
પાનાચંદ.
રતનચંદ. ફુલચંદ નગીનદાસ દલતચંદ હરખચંદ સેવચંદ ઉજમબહન પરસનવ૬. નાથીવહુ ફુલકારવહુ
* ગજરાવહુ | મગનલાલ સમરતબ્લેન
મંછીવહુ ગંગાબહેન જસી પ્લેન
દલપતભાઈ ડાહ્યાભાઈ મણીલાલ ચંચળપ્રેમચંદ લલ્લુભાઇ કાલીદાસ વીજીએન મેણાવહુ
૩ન ગંગાવહુ કેવલવહુ હીરીબેન
ચંચળબન ખેમચંદ માસન- સારાભાઈ મેતી- મણમારવહુ લાલ
બહેન બેન જગાભાઇ પોપટન સારી અમથી વહુ બાપીન્ટેન
ગલાબચંદ.
For Private And Personal Use Only
કેશરીસંગ જમણાવહ
4
www.kobatirth.org
ગોકળદાસ મોહકમભાઈ હીરકોરમેન કુલકરબેન
કેવલબેન
હકમચંદ
પારવતી વહુ ૧ જેકેરવહુ
૨ દેવરવહુ મંગીબેન | ચુનીલાલ વાડીલાલ મેણાબેન સમરતબેન |
[, જેસંગભાઈ કાળીદાસ ડાહ્યાભાઈ વસંતવહુ સરદાર વહુ
મેસનભાઈ મોતીબેન માણેકબેન ચંચળબેન વછવહુ દેવરવહુ સરદારવહુ 1 ભોગીલાલ જસીબેન
ગંગાવહુ સ્મીબેન મણીલાલ જસીબેન
ચંદુભાઇ જસીબેન ચંપાબેન સુચના–આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા પાછનો વંશવેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #56
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
મુળચંદ L ખીમકારએન
ડાહીબેન
1 કસ્તુરચંદ
તલકચંદ
ફુલવમેન
મંગળચઢ
મેનામેન
શેઠ શાંતીદાસ. |
(૨) રતનજી
ખીમચંદ
ઉત્તમચંદ
I
વધુ
દીપચંદ
ડાઘાભાઇ
પરધાનવહુ
k
પેાપટમેન
અભેચંદ
કપુરચંદ
કરમસદ
|
નથુભાઇ
ઝવેરમેન તારાચંદ
દયાચંદ હીરીબેન મેાતીવહુ
સુચના——આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા રતનજીના વંશવેલા છે.
L ચુનીલાલ
કસલચંદ
અને ખંભાઈ
માણેક દ
અમીચંદ નાનચંદ
નરભેક વષેન
અભેક વરએન
પા
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #57
--------------------------------------------------------------------------
________________
શેઠ શાંતી (૩) લખમીચ
ખુશાલચંદ
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
અમરચંદ યુનીવહુ દેવરવહ એન. ચુનીવહુ
www.kobatirth.org
[
જ નથમલશા જેઠમલશા ૪ વખતશા
મંછારા દીપાસાં
ઉમેદભાઈ ભગુભાઈ ઘેલીબેન લેહરાશા
મલુકશા
જેકોરવહુ માહરિવહુ કપુરચંદ
કલભાઈ અમીચંદ માણેકવહુ અચરતલાલ રામકોરમેન મોહલાલ મોહકમલાલ ચંદનમાહસુખભાઈ પારવતીબેન અમરતલાલ | * દીવાલીબેન કુવરવહું જીવીબેન સમબેન નાહાલી વહુ
ગટાભાઈ
છગનભાઈ
સણગારવહુ દલસુખભાઈ મગનભાઈ પરસનબેન ગજટીબેન | જેસંગભાઈ સારાભાઈ જાસુદબેન |
| દેવરવહુ સરદારવહુ
માણેકવહુ ડાહ્યાભાઈ ચંચળબેન જાસુદબેન ગંગાબેન સાંકળચંદ છોટાભાઈ
બાપાલાલ | | | ગજરીવહુ
જા , ત્રીકમ- ચંદુલાલ મણ| મણીભાઈ બાલાભાઈએહલાલ બાપીબેન ગંગાબેન મોતીબેન લાલ દેવર- લાલ કેવલાલ જાસુદબેન સમરીબેન બાપાલાલ
વસંતવહુ વહુ ગંગાવહ. સચના-આ પાનામાં શેઠ શાંતિદાસના દિકરા લખમીચંદને વંશવેલો છે. તેમાં દીપાસાના ત્રણ દિકરાના વંશવેલાનો સમાવેશ છે;
બાકીના ત્રણ દિકરાને પાંચમા પાનામાં સમાવેશ કરવામાં આવ્યું છે. જેમના વંશ માટે જુએ પણ ૫૪ નીશાની છે લખતરાના વેશ માટે જાઓ પછ ૫૮ નીશાની ક.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #58
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
વાસા
ચંચળબેન
I
મેાસનભાઈ ચંચળમેન સેાભાગવહુ પરશાંત્તમભાઇ મેામેન
ચંપાએન
T 1
'
1
સરદારવહ
લલ્લુભાઇ દલપતભાઈ મગનલાલ મયાભાઇ હરીભાઇ પ્રેમાભાઈ મુલચંદભાઇ ભારવહુ યુનીવહુ નગીનદાસ છગનભાઇ પેહલાભાઇ મછીવહુ કારવહુ દેવકારવ ુ
ચંદનબેન
ચંચળબેન
દીપાસા
1. ભોગીલાલ મણીલાલ જાસુબેન કેસવલાલ
1. સગીબેન
આદરસા
સમરથમેન આપીએન
હીરીખેત
સેાજન ર્ હાથીબા ઉર્ફે મેણાબેન સુલીખેત ઘેલાભાઈ લીલાભાઈ 1.
વસતવહુ ચ'ચળમેન પુંજાભાઈ
રતનમેન
હીરામા
'
તલકચંદ
I
ચુનીલાલ પરસનવહુ
ચેહલીમેન ડાહીબેન
હીરીખન
ચપામેન ધીરજમેન
ધારબન
જેસ ગભાઇ
સમરથમેન હીરીબેન જાસૂદબેન
સુચના—ગયા પાનામાં દીપાસાના છ છેકામાં ત્રણ છેકરાના વંશવેલા છે અને આ પાનામાં બાકીના ત્રણ છેકરાના વચવેલા છે.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #59
--------------------------------------------------------------------------
________________
વીરચંદ
રાયચંદશા
જેઠમલશા. હરખશા મેહના ઝવરશા સીરચંદેશા દેવચંદેશા રવચદશા રૂપાળાબેન બેનીબેન
1 છગનલાલ ગલાલવહુ જમનાબેન અચરતલાલ ચમનલાલ જેશીંગભાઈ વેલકેરબેન મધીબેન પ્રધાનવહુ માણેકવહુ ગંગાવતું હશબેન બાલાભાઈ | સાંકળીવહુ ચંદુલાલ ચંચળબેન જસીબેન ચંપાબેન
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
મોહનભાઈ ડાહ્યાભાઈ મણીભાઈ ચંચળબેન જાસુદબેન હસંગ દોલતચંદ
ભગુભાઈ
ગરીબેન - ચંદનબેન પરધાનવહુ આધારવહુ
સરિરિવહ સરદાર વહુ
પાનાચંદ
પાનાચંદ મેણાબેન અચંદ ડાહ્યાભાઈ ચુનીલાલ ભેગીલાલ મુલચંદ | કોરવહુ ગજરીવહુ પિપટવહુ |
T,
પિપટવહુ મેહલાલ ચંચળવહુ પારવતીબેન માંહલાલ પ્રેમચંદ
આપીબેન સારાભાજસીબેન | માણેકવહુ જગાભાઈ
કેવળવહુ. સુચના--આ પાનામાં શેઠ શાંતીદાસના દિકર લખમીચંદ, ને તેમના દિકરા ખુશાલચંદના પુત્ર જેઠમલશાન વશવેલ છે.
દલસુખભાઇ કેશવલાલ માકરબેન ચંચળબેન જસીબેન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #60
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
કેસરીસંગ
અમરતલાલ અચરતવહુ
પ્રેમ દ 1. પરસનમેન
ભાભાઈ
માહનભાઇ
કીકાભાઈ મેણાવહુ
જેઠમલા I માહેનશા
Àાલસા ગુજરીવહુ
T ઘેલાભાઇ
જેઠમલશા,
સીરચંદા
મુલચંદભાષ
(૧) પરધાનવહુ (૨) કેવળવહુ
તારાચંદ
આલાભાઇ
ચપાવતુ
ચંદનબેન
ગુજરીબેન.
લાલભાઇ
જાસુબાઈ
સુચના...આ પાનામાં રોડ શાંતીદાસના પુત્ર લખમીચંદ તેમના પુત્ર ખુશાલચના પુત્ર જેઠમલશાના પુત્ર માહનશા તથા
સીરચંદાના વંશવેલા છે.
T હીરકારએન
| ડાહ્યાભાઇ ચંચળવહુ
મનસુખભાઈ માતીવહુ
૫
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya S ya Shri Kailassagarsuri Gyanmandir
Page #61
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
મેમલાવ
જેચંદભાઈ ગજરીવહુ
જેઠમલશા.
વીરચંદા
ટાંલામ જેસ ગંભાઈ પરધાનવહુ દેવકારવ
લપતભાઇ
ભગુભાઇ
વીજળીવ ઉજળીવહુ
ચપામેન
ત્રીકમલાલ કેસવલાલ માહેનભાઈ હીરીમેન
ચંચળવહુ
મછીવતુ
તારાચ પરધાનવહુ
વાડીલાલ માહસુખભાઇ સમરથમેન ગંગાવહુ દેવકારવહુ ચલાલ
સાંકળચંદ
વસતવહુ
વાડીલાલ
ગગાવહુ
'
ભાળાભાઇ
હીરાચંદ
દીવાળીવહુ
હીરીબેન
સરીમેન
હીરકારએન
માકારએન
માલજી
વીજીવ
મગનલાવ સમરથમેન
ચાહુ
ધારીએન.
મણીલાલ
T
ઊસવલાલ આલાંભાઈ માઠુંલ્લાય
ધીરીવહુ વસ’તવહુ
સરદારવહુ
સુચના...આ પાનામાં શેઠ સાંતીદાસના વિરા લખમીચંદ તેમના ટ્ટિકા ખુશાલચંદ તેમનાં પુત્ર જેઠમલશાહના પુત્ર વીરચંદૃશાહના વંશવેલા છે.
પર
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #62
--------------------------------------------------------------------------
________________
જેઠમલસા
Shri Mahavir Jain Aradhana Kendra
રાયચંદસા
મુલચંદભાઈ
દલસુખભાઈ
જેરબેન
જમનાબેન
ભુરીબેન
નરભીબેન
મેણાબેન
નવી વહુ
માહસુખભાઈ ચંદુલાલ મગનલાલ બાપાલાલ મોતીબેન હીરાબેન માણેકબેન | ફતેચંદ હીરાભાઈ ગોદડભાઈ હરીલાલ સમરવિહુ | દેવરવહુ જમકુવહુ .
હરઠેરવહુ (૧) સાંકળીવહુ ભાગવહુ સણગારવહુ
સમરબેન
(૨) નવી વહુ મોહનભાઈ મણીભાઈ હીરીબેન માણેકબેન
દોલાભાઈ છગનલાલ મયુરીબેન ગંગાવહુ
પરસનવહુ મેતીવહુ
h
For Private And Personal Use Only
www.kobatirth.org
ઉમાભાઈ વાડીલાલ બાપીવહુ માણેકવહુ
છોટાલાલ ધનકારવહુ
બાલજી પારવતીબેન દેવરવહુ
સુચના:-આ પાનામાં શેઠ ખુશાલચંદના દિકરા જેઠમલસા ને તેમના દિકરા રાયચંદસાનો વંશાવેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ખુશાલચંદ
# વખતથા
(૧) ઈચ્છાભાઈ (૨) પાનાભાઈ (૩) મોતીભાઈ () અને પભાઈ (૫) હીમાભાઇ (૬) સુરજમલભાઈ (૭) મનસુખભાઈ
ગજરાબેન
લલ્લુભાઈ વખતવહુ
For Private And Personal Use Only
www.kobatirth.org
{ ઉમેદભાઈ હીરાભાઈ વાડીલાલ હરકેરબેન ભોગીલાલ વમલભાઈ અમરતલાલ દીવાલીવહુ દેવરવહુ સમરવિહુ મેટીવહુ (૧)લખમીવહુ વસંતવહુ (૨)ગંગાવહુ !
ચંપાબેન
લાલભાઈ
જાસુદબેન
ચંપાબેન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના:-વખતશાના પુત્રમાં પાનાભાઈની વંશાવળ આ પાનામાં છે. ઈચછાભાઈને વશ વૃદ્ધિગત થયો નથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
T ભગુભાષ
'
હરકારવ ુ લપતભાઈ ગગાવતુ
નીમચ દભાઇ સાવકારવહુ
કેસવલાલ મ’ગુમેન
|સણુગારવહુ
લાલભાઈ મેહીનાવહુ
।
ગોકલભાઇ વસતવહુ
વખતચંદેશા (૩) માતાભાઇ
ફતેહભાઈ *છેટાંભા
ચંદરમલ
મેટીવહુ
સારાભાઈ પાપટમેન શણગારવહુ મહીનાવહુ
ઉક્
ચાવહુ
દલસુખભાઇ જેશીંગભાઇ જગાભાઈ માહલ્લાલ ચ ંપાબેન ડામેન નવલવ લક્ષ્મીવહુ કેસરવ ુ
1 ભેળાભાઇ
વાડીલાલ
મગનભાઇ
મુકતાવહુ
।
મણીલાલ કૅસર્વલાલ જસદાન મણીભાઇ ભાગીલાલ
મહીનાવહુ
' દીવાલીએન
મોહનભાઇ બાપાલાલ પરશાતમભાઇ માણેકમેન જસાદાએન દેવકારવહુ ચંચળવહુ ગગાવહુ
હીરીબેન
કાલીદાસ
લાલભાઇ
હીરીબેન
મણીભાઈ જગાભાઇ
ચંચળબેન જસાદાખેત
હીરીબેન
આપીએન
છે.ટાભાઇના અને તેમના બીજા ભાઇઓના વશ આગળના પાનામાં જુએ.
માપીએન
ડાહીબેન ચપામેન
if
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #65
--------------------------------------------------------------------------
________________
વખતચંદશા
Shri Mahavir Jain Aradhana Kendra
મેતીભાઈ
For Private And Personal Use Only
છોટાભાઈ
" , બાલાભાઈ ભુરાભાઈ મેહકમભાઈ
માનકેરવહુ ગલાલવહુ સારાભાઈ જગાભાઈ ભોગીલાલ દેવબા ચંચળબેન ચકુબેન હકુબેન હીરકુંવર મંગુબેન ચંપાબેન | કેશવલાલ-મેટીવહુ ગજરાવહુ શણગારવહુ ગંગા વહુ
' મહાલ કેશવલાલ ! માણેકબેન | મોહલ્લાલભાઈ! મેણાવહુ | - હીરાલાલ ભુરીબેન | ગંગાબેન જાસૂદબેન
| ભુરીવહુ ગંગાબેન સારાભાઈ મણીબેન ડાહીબેન | | | હીરાલાલ મોહનભાઈ સમરથબેન
|
ચુનીલાલ હરીલાલ ભુરીબેન સાંબેન મયુરીબેન
અમરતલાલ સમરબેન ઘેલીવહુ સણગારવહુ | બાપાલાલ વાડીલાલ જેશીંગ- જશીબેન માણેકવહુ ભાઇ
1 [ વાડીલાલ જેશીંગભાઈ મોહનલાલ હીરીબેન નારંગીબેન ચંચળવહુ ચંચળવહુ માણેકવહુ |
www.kobatirth.org
જાસુદબેન
કેશવલાલ ભોલાભાઈ મણીલાલ જેશીંગભાઈ લાલભાઈ પરસોતમભાઈ સારાભાઈ ચંપાબેન પિપટેવહુ ગંગાવહ
ચંદુલાલ માહસુખભાઈ મણીલાલ જાસુદબેન માણેકબેન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #66
--------------------------------------------------------------------------
________________
વખતચદશા
Shri Mahavir Jain Aradhana Kendra
(૪) અનોંપભાઈ
ધ
ઓમ
ડાહ્યાભાઈ માહસુખભાઈ મોહલ્લાલભાઈ ફુલીબેન મહાલક્ષ્મીબેન ધીરજબેન ચંદનબેન અંબાબેન ઉજળીવહુ જમનાવહુ ગંગાવહ કીકાભાઈ
ઘેલીબેન
મગનભાઈ જેકોરબેન T : | ચંચળબેન મારએન સમરથબેન માણેકબેન લાલભાઈ જગાભાઈ હીરીબેન
ગંગાબેન ચંચળબેન
For Private And Personal Use Only
મગનભાઇ કેશવલાલ મોહનભાઇ
ચંપાબેન રાભાઈ વાડીલાલ
મંગીબેન મેણાબેન
www.kobatirth.org
ભાગવહુ
મેણુવહુ
કેસરવહુ
' '
દેવરવહુ સમરથવહુ
I | રાજભાઈ જસીબેન મંગુબેન મણીબેન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વખતથદરા
(૫) હીમાભાઇ
પ્રેમાભાઈ જીવરવહુ
મોતીકુંવરબેન
For Private And Personal Use Only
T માયાભાઇ જેકેરવહુ
જેસંગભાઈ લાલભાઈ મણીભાઈ માણેકબેન (૧) સેભાગવહુ સણગારવહુ મહીનાવહુ (ર) સણગારવટું
મગનભાઈ મુક્તાવહુ
મુલચંદભાઈ આધારવહુ
www.kobatirth.org
બાપાભાઈ ઉ ચીમનભાઈ
કસ્તુરભાઈ
ઉમાભાઈ
I
!
વિમલભાઈ સારાભાઈ મેણુબેન હીરાકુવર ગંગાબેન
T... પ્રિય મિત્રભાઈ. બધી બહેન.
ਪutely
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #68
--------------------------------------------------------------------------
________________
વખતચંદશા
Shri Mahavir Jain Aradhana Kendra
(૬) સુરજમલભાઈ
મેતીવહુ
ચંદુલાલ ધીરજવહુ
ચુનીલાલ (૧) લખમી વહુ (૨) મહીનાવહુ
ચંપાબેન
જાસુદબેન
ગંગાબેન
માણેકબેન
લાલભાઈ વખતચદશા
મેણાબેન
ચંદનબેન
For Private And Personal Use Only
www.kobatirth.org
(૭) મનસુખભાઈ
ખીમચંદભાઈ
મેણાબેન
ચંપાબેન કેસરવહુ સણગારવહુ
દલસુખભાઈ
સેભાગવહુ મેહલાલ ગંગાબેન મણીભાઈ સમરથબેન સુચના–આ પાનામાં ખુશાલચંદના દિકરા વખતચંદ અને તેમના છઠ્ઠા દિકરા સુરજમલભાઈને તથા સાતમા દિકરા
મનસુખભાઈનો વંશવેલ છે.
તીવહુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શેઠ શાંતિદાસ (૪) માણેકચંદ કેસરીસિંગ
ફતેસંગ
અજલાલસંગ
ચંદનસંગ
દીપચંદશા
For Private And Personal Use Only
www.kobatirth.org
કલ્યાણસંગ
મુલચંદ
K
તારાચંદ ઉત્તમચંદ થવામન બીજોરમેન મણીક વરબેન માંગીએન
ઉત્તમચંદ
સરૂપચંદ દેવચંદ દીવાળીબેન કેવળ વહુ
જસકોરવહુ માનચંદ નંદકેરવહુ
નેમચંદ હીરાભાઈ ઉદેચંદ ઝવેરવહુ
શીવકારવટું ઉત્તમલાલ
T સકલચંદ | શીવરબેન દીવાળીબેન ચંચળબેન અમરતબેન પારવતીબેન જીવણભાઈ ઉત્તમચંદ કંકુબેન શાંતિદાસ શેઠના ચેથા પુત્ર જેની વંશવૃદ્ધિ સુરતમાં થયેલ છે તેને વશવેલ આ પાનામાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
જૈન ધર્મમાં અનેક પ્રભાવક પુરૂષો થઈ ગયા છે, અનેક મહાન કીર્તિવાન કાર્યો થયાં છે, પરંતુ ઇતિહાસની આરસી નહિ હોવાથી તેમાંથી પ્રકટ થાય તેવા પ્રકારા પડી શકતા નથી. અત્યાર સુધીમાં ઈતિહાસ તરફ દુર્લક્ષ અપાયું છે, એટલુંજ નહિ પરંતુ તે પ્રત્યે ખીલકુલ રસ લેવાયા નથી, તેથી જગતને જૈનધર્મના સત્ય ઇતિહાસનું ભાન આપી શકાયું નથી. આ કારણે જૈનધર્મ અમુની શાખા છે એવા ભયંકર, અને ક્રૂર આક્ષેપો થવા પામ્યા છે, અને જો હવે વખતસર ચેતીને ઇતિહાસપર્ટને જેટલા મળી શકે તેટલે ભેગા કરી વિસ્તારતા નહિ જઇએ, તેા ભવિષ્યમાં જૈનધર્મનું જાજ્વલ્ય શું હતું તેની ઝાંખી પણુ કરાવી શકીશું નહિ, એટલુંજ નહિ પરંતુ તે અસ્તિત્વમાં છે કે નહિ તે સંબંધી ખીજાનું લક્ષ સુદ્ધાં આકર્ષી શકીશું નહિ.
આ ઇતિહાસ ભેગા કરવા માટે હમણાં જે જે ઉપલબ્ધ સાધના છે તેના છૂટથી અને વિના લેાભે ઉપયાગ કરવાની જરૂર છે, તેમાં રાસ, દરેક ગ્રંથની તેમજ સ્તવન સઝાયની પ્રશસ્તિ, પ્રબંધ, ચરિત્રા ખાસ જગ્યા, લે છે. કેટલાક રાસેા ખાસ ચરિત્રનિરૂપકજ છે અને તેમાંના કેટલાક જે મળ શક્યા તેને ઉપયોગ આ પુસ્તકમાં કર્યાં છે.
‘ રાસ ’ ગુજરાતીમાં લખાયા છે અને તે જૈન સાહિત્યમાં સારા ભાગ ભજવે છે, અને તેની શરૂઆત ૧૪ મા સૈકાથી થયેલી જણાય છે. પંદરમાં સૈકામાં તેથી સારી રીતે વધુ પણ પ્રમાણમાં ચાડા લખાયેલ મળી આવ્યા છે. શેાધખેાળ કરતાં વિશેષ મળી આવે તેવા સંભવ છે. ત્યાર પછી સેાળમી સદીની શરૂઆતથી હમણાંની સદીના આર્ભ સુધીમાં ગુજરાતીમાં લખાયેલ જૈન રાસા ઘણા દેખાય છે. આ રાસાને કાવ્યસાહિત્યમાં ગણુવા કે નહિ તે મધ્યસ્થ સાહિત્યવેત્તાનું કામ છે.
* આ રાસેાની પ્રથમ દર્શને પ્રતીત થતા ઉપયાગિતા આદિ અત્રે ટાંકવું ઉપયાગી થશેઃ——
(૧) આ રાસેામાંના કેટલાક ભાગ,
જૈન સાહિત્ય ’–રા. રા. મનઃસુખલાલ કરચંદ મ્હેતાના ત્રીજી ગુજ રાતી ‘સાહિત્ય પરિષદ્' વખતે વહેંચાયેલ નિબધમાંથી અત્રે ઉતારીએ છીએ.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અ) ગુજરાતનો ઈતિહાસ નક્કી કરવામાં, દાખલા તરીકે કુમારપાળ,
વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શેધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપ
યોગી શબ્દનું ભંડોળ (Enriching) વધારવામાં, અને (૬) ગુજરાતી ગદ્ય, પદ્ય લખવાની શરૂઆત જૈન લેખકોએ કે બીજાએ
કરી એ નક્કી કરવામાં ઉપયોગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ આદિના રાસથી જૈન આચા
નાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે તેમ છે. (૩) રાસેના મહટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણચાર
પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તો શ્રી સુધર્માસ્વામીથી (વિ. સં. પૂર્વે ૪૭૦ વર્ષથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધીના તે તે ગ
ચ્છના પદાધીશ આચાર્યોનાંજ નામ-તિથિ છે, ત્યારે આ રાસની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે એમ છે; જે આ દિશામાં કામ કરનાર ઇતિહાસકારને ઉપયોગી
થવા યોગ્ય છે. (૪) બધા રાસને અંતિમ હેતુ (આંતહાર્દ ) ધર્મ ઉપદેશને છે; દાન
શીલ-તપ-ભાવ મુખ્ય વ્યવહાર ધર્મ ઉપદેશવાનો છે. અમુક નાયકનાં ચરિત્ર ગુંથનરૂપે દાખલા દષ્ટાંતધારા લેખકોએ, એ ઉપદેશને બહુ રસમય
અને આકર્ષક કર્યો છે. (૫) એ રાસમાંથી સોધક ટુચકા અને રસિક સુબોધયુક્ત કાવ્યકણિ
કાઓ જુદી તારવી શકાય એમ છે; અને એવાં જુદાં તારવી કાઢેલા કાવ્યકણેને ગુજરાતી ભાષાના “રત્નભાંડાગાર’ નામ પુસ્તકરૂપે યોજી
શકાય એમ છે. (૬) કેટલાક રાસમાંથી લેખકેનાં બુદ્ધિવૈભવ, કાવ્યચમત્કૃતિ, અને અલં
કાયુક્ત વાણી જોઈ સહૃદય વાંચકને આનંદ મળે એમ છે. (૭) એ રાસે ઉપરથી એ રસોના વસ્તુપાત્રને અનુસરી, એ રાસને શુદ્ધ
ધર્મ ઉપદેશરૂપ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન શૈલીએ શુદ્ધ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
સંસ્કારી ભાષામાં કાઈ શિષ્ટ લેખક નવલકથા લખે, તા સદ્ધર્મની તથા ગુજરાતી ભાષાથી વ્યવહરનારની જબરી સેવા બજાવાય એમ છે. માટી નિર્જરા અને પુણ્યધનું કારણ છે.
(૮) આ ધ્યાનમાં રાખવાનું છે કે રાસેાના લેખકેાએ રાસે ગુજરાતી ભાષા અથવા કાવ્ય ચમકાર અર્થે નથી લખ્યા, પણ ગુજરાતી ભાષાના ઉપયેગ કરનારાઓને સદ્ધર્મ ઉપદેશવા અર્થે લખ્યા છે; એટલે કવચિત ભાષાડંબરી કે કાવ્યચમત્કૃતિ વિનાની સાદી ભાષા માલૂમ પડે, તેથી ભણેલાઓએ ( Pedants) મુખ મચકેાડવાનું નથી; તેથી એ રાસાની કિંમત કાંઇ ઓછી થતી નથી; સારશેાધક સહૃદય વિદ્યાનાએ તેા એ રાસેાના આંતર્ હાર્દ ઉપર, અંતિમ હેતુરૂપ સદુપદેશ ઉપર નજર ઠેરવવાની છે. કાવ્યચમત્કૃતિ વિનાની સાર્ધી ભાષામાંથી પણ જિજ્ઞાસુ ભાષાશાસ્ત્રીને અવનવું શિખવવાનું મળે એમ છે.
(૯) આ પણ લક્ષમાં રાખવાનું છે કે ભાષાની કિમત તે ભાષાના ઉપયાગ કરનારાને લઇને છે; ભાષાને ઉપયાગ કરનારા ન હોય તે તે ભાષા મૃતવત ( dead) છે; અને મૃતવત્ ભાષામાં ગમે તેવા ભાષાયબરકાવ્યચમત્કાર હાય પણ તે સામાન્ય જનસમૂહને તા નકામા થાય.. છે. શ્રી સિદ્ધસેન દિવાકરની, સમયને નહિ છાજતી સંસ્કૃત ભાષા, અને વૃદ્ધવાદીની સમયેાચિત સરળ પ્રાકૃત (પ્રકૃત જનને man on the spot અનુસરતી) ભાષા,—આ એમાંથી કઈ કારગત (વિજયી ) થઈ એ વાર્તા સુપ્રસિદ્ધ છે. આ ઉપરથી કહેવાનું કે પ્રસ્તુત રાસા કાના અર્થે લખવામાં આવ્યા છે, તે ઉપર તથા તેમાંના ઉપદેશ ઉપર ષ્ટિ રાખવામાં આવે તેા રાસેાની કિંમત અને ઉપયેાગિતા એકદમ પ્રતીત થશે; ભલે પછી તે રાસામાં વાગાડંબર કે કાવ્યાલ કાર ન હાય. ધણા રાસેામાં રમણીય મનેાન વાગવિભવ અને કાવ્યાલંકાર આદિ છે. તથાપિ અધામાં ન હેાય તેથી તેમને પ્રેમાનદાદનાં કાવ્યેા સાથે રસા લંકાર–વાગવિલાસ આદિની સરખામણીમાં તરોડી કાઢી તેની ગણના ન કરવામાં આવે એ અંગે આ લખવું છે.
(૧૦) આ પણ ધ્યાનમાં રાખવાનું કે, આ રાસેાના લેખા પ્રાયઃ સાધુ હતા; ધરઆર ત્યાગી સ્વપરહિત અર્થે ઉદ્યમ કરનારા સાધુ હતા; અને એથી એ રાસ લખવાના મુખ્ય હેતુ જનહિત તથા સદ્ધર્મસેવા સાથે સ્વકર્મની નિર્જરાના હતા.
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) આ રામને કેટલોક ભાગ છપાઈ ગયો છે; પણ એ મુદ્રિત થયેલા
મને કેટલોક ભાગ એવો અશુદ્ધ અને ચિંથરીઓ (Shabby and ragged) છે કે, તેને ફરી છપાવવાની જરૂર છે; માટે આ બધા રાસોનો સમૂહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં “પ્રાચીન કાવ્યમાળા” અથવા “બહલ્કાવ્યદોહન”ની શૈલીએ “પ્રાચીન જૈનકાવ્યમાળા” અથવા “જૈન કાવ્યદોહન ” રૂપે છપાવવામાં આવે તે ગુજરાતી સાહિત્યનું ગૈરવ વધારનારા સંખ્યાબંધ ગ્રંથો (volumes) થઈ શકે એમ છે, એટલું જ નહિ પણ તેથી સદ્ધર્મ સેવાને, ગુજરાતી સાહિત્યવૃદ્ધિનો અને ગુજરાતી સાહિત્યને લાભ લેનારા ઉપર ઉપકારનો
અને પરિણામે નિર્જરાને મહાન લાભ છે. (૧૨) જૈન લેખકે તથા અન્ય લેખકો વચ્ચે કેવી સ્પર્ધા ચાલતી, કેવાં અ
ન્યોન્ય અનુકરણ થતાં, તથા કેવાં હૈખચાર્ય (plagiarism) અથવા
વસ્તુ ચોરી થતાં એ પણ કોઈ કોઈ રાસો ઉપરથી સમજાવા યોગ્ય છે. (૧૩) કેટલાક રાસો તો એકને એક વિષયના હોવા છતાં જુદી જુદી રીતે
જુદા જુદા લેખકવડે જુદા જુદા લખાયલા માલૂમ પડશે. (૧) રાસોની યાદી પરથી ગુજરાતીના શતકવાર જૈન લેખકો સંબંધી ઉલ્લેખ
કરવાની, નિબંધ લખવાની સરળતા થશે.”
આ રીતે રાસની ઉપગિતા જુદા જુદા દષ્ટિબિંદુથી જોઈ. હવે આ પુસ્તકમાં સમાવેલા રાસો વિષે જોઈએ. કુલ ૧૧ રાસ છે અને ૨ સ્વાધ્યાય (સઝા) છે, તે બધાં કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગે છે તે કાવ્ય તરીકે ખપી શકે તેમ છે. અને તે કામ મધ્યસ્થ કાવ્યવેત્તાઓનું છે. મોટે ભાગે જેને રાસ છે તે કયે ગામ, કેને ત્યાં જન્મ્યા, દીક્ષા ક્યારે અને કેની પાસે લીધી અને તે માટે નિમિત્તરૂપ કંઈક દેશના ભાગ, વિહાર જુદે જુદે સ્થળે કર્યો તે, અને છેવટે સ્વર્ગગમન ક્યારે થયું અને તે માટે તેની માંડવી કેમ રચાઈ, તે વખતે શ્રાવકે કોણ કોણ હતા વિગેરે બાબતો છે અને તેથી થોડી ઘણી રૂક્ષતા, નીરસતા અને નિર્વિવિધતા આવે છે. બાકી ઈતિહાસ માટે તેટલી પણ વિગતો ઘણું કામની છે. ખરે ઈતિહાસ હાલ જેને કહેવામાં આવે છે તેવું તેમાં ન હોય પણ હાલના ઇતિહાસકાર આ રાસોપરથી ઉભવતી વિગ, કૃતિઓ, દેશકાલ વગેરે સંજોગે ભેગાં કરી નવીન શૈલીએ ઈતિહાસ પૂરો પાડી પ્રજા ઉપર ઉપકાર કરી શકે તેમ છે.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે રાસ આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે, તેમાંની કેદની પણ, એક સિવાય બીજી પ્રત ઘણા પ્રયત્નો કર્યા છતાં મળી શકી નથી, તેથી લાચારીએ તેને પ્રકાશમાં મૂકવામાં ફરજ સમજાઈ છે, અને તેથી સંશોધન કરવામાં બહુ મુશ્કેલીઓ સહવી પડી છે.
શ્રી શાંતિદાસ શેઠના રાસની પ્રત અમદાવાદના શેઠ રાજાભાઈ મેહનભાઈની પાસેથી મળી હતી. આ “એકસરસાઈઝ બુક” માં ઉતારેલી હતી; શ્રી સત્યવિજય, કર્પરવિજય, ક્ષમાવિજય, જિનવિજય, અને ઉત્તમવિજય રાસની પ્રતે પાદરાવાળા રા. મોહનલાલ હેમચંદ વકીલ પાસેથી મળી હતી. તે સં. ૬૫ કે તે દરમ્યાન ઉતારેલી છે. આની મૂળ નકલે મને પ્રખ્યાત વક્તા મુનિ શ્રી ચારિત્રવિર્ય મહારાજ પાસેથી માંગરોળ ભંડારમાંથી આવેલી હતી તે જોવાની તક મળી હતી, અને તે ઉપરથીજ ઉપરની નકલો ઉતરાવી હોય એમ લાગે છે, પરંતુ મૂળ નકલ માંગરોળ સંધમાં ઝઘડો હોવાથી તેના ભંડારમાંથી મળી શકી નથી.
શ્રી પદ્મવિજય મહારાજના રાસની નકલ અમદાવાદની વિદ્યાશાળા તરફથી શિલાલેખમાં છપાયેલ પૂજાસંગ્રહમાં આપેલ હતી તે પરથી લેવામાં આવી છે, અને તે પણ ઉક્ત વકીલ રા. મેહનલાલ હેમચંદે મોકલી હતી.
શ્રી લર્મિસાગરસૂરિ, તથા મીસાગરસૂરિના રાસની તથા શ્રી વિજયદેવસૂરિ (સ્વાધ્યાય) ની હસ્ત લિખિત પ્રત મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પાસેથી મળી હતી, અને વિજયાનંદસૂરિની સ્વાધ્યાય તેમજ કલ્યાણવિજય ગણિના રાસની હસ્તલિખિત પ્રત મેં રા. કુંવરજી આણંદજીને લખવાથી તેમણે ભાવનગર સંઘના ભંડારમાંથી મેળવી આપી હતી.
આ રીતે મને જે જે ઉપરોક્ત મુનિ મહારાજ, શ્રાદ્ધવ પાસેથી પ્રતે માટે સહાય મળેલી છે તેથી તેમનો આભાર માનું છું.
આ ગ્રંથ પ્રાચીન ગુજરાતીમાં હોવાથી તેને કંઈક વિશેષ સારા રૂપમાં મૂળ પ્રાચીનતા આબાદ રાખી સંશોધી મૂકેલ છે, અને તેની સાથે તેમાં આવતા પ્રાચીન શબ્દ, પારિભાષિક શબ્દો અને બીજા કઠિન શબ્દોના અર્થોને કેષ આ ગ્રંથને છેવટે મહાપ્રયાસ કરી અક્ષરાનુક્રમમાં આપેલ છે. વિશેષમાં દરે કના ભાગ પાડી વિષયવાર મથાળાં મૂકેલ છે કે જેથી વાંચતાં શું બિના આવે છે તે જાણી શકાય. તેમજ સમુચ્ચયમાં આખા રાસને સાર પ્રસ્તાવ નામાં આપેલ છે, અને તેમાં જે જે ચરિત્રનાયકે છે તે સંબંધી રાસમાંથી
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થતી બીના ઉપરાંત બીજા સ્થળેથી ઉપલબ્ધ થયેલી સર્વ વિગત મૂકી છે, અને દરેક રાસના કર્તાની બધી વિગત મૂકી છે.
આવા રાસે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે, અને તેવા રાસ ઘણા ભંડારોમાં પડેલા છે, એવું લીંબડી, પાટણ, જેસલમીર આદિ ભંડારેની ટીપ જોતાં માલૂમ પડે છે, તે તેવા ભંડારવાળા આવા રાસો પૂરાં પાડશે તો જૈન ઉપર મહાન ઉપકાર કરશે. હમણાંજ થયેલા પંડિત શ્રી વીર વિજયને “વીરનિર્વાણુ રાસ” અમદાવાદમાં તેમની સ્વર્ગ તીથિએ દરવર્ષે વંચાય છે, અને તેની નકલ મેળવવા ઘણે પ્રયાસ કર્યો, છતાં મળી શકી નથી. આશા છે કે લાગતા વળગતા તે “રાસ” પૂરી પાડી યા છપાવી સને આભારી કરશે. આ પુસ્તક કે જે અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે તે મંડળે આવા અતિહાસિક રાસ સંશોધન કરાવી ગ્રંથરૂપે છપા વી આપવાનું માથે લીધું છે તે માટે ખરેખર તે મંડળને ધન્યવાદ ઘટે છે. | ગમે તેટલી સાવચેતી રાખવા છતાં આમાં અશુદ્ધિ રહી ગઈ છે, અને તે જોઈ શકાય તેટલી શુદ્ધિ કરી આ સાથે “શુદ્ધિ પત્રક" એ મથાળાં નીચે આપી છે તે સુજ્ઞ જને સુધારી વાંચશે એ વિનતી છે. તેમ વળી આ ગ્રથના સંશોધનમાં જે કંઈ ખલન, દેષ આદિ પ્રમાદવશાત બુદ્ધિમતાથી રહેલ હોય તેને માટે વિદજજનેને સુધારવા સૂચના કરવાની વિનંતિ કરી મિથ્યા દુષ્કૃત” ચાહું છું.
મુંબઈ. પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૭ એપ્રિલ ૧૯૧૨.
સંતસેવક મેહનલાલ દલીચંદ શાઈ.
બી. એ. એસ્ એ. બી.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
******
www.kobatirth.org
શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસજી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃ૪ ૧-૮
સમગ્ર જૈન સંધના દીપક, પ્રભાવક શ્રી શાંતિદાસ શેઠજી થઈ ગયા છે, છતાં તેમના સંબંધે બીલકુલ માહિતી આપણે જૈના ધરાવતા ન હતા એ આછું ખેદકારક નહતું; સુભાગ્યે મુનિ શ્રી ક્ષેમવર્ધન ગણિએ રચેલ રાસ પ્રાપ્ત થયેલ છે તેપરથી જાણુવા ચેાગ્ય પણ ઘણાજ ટુંક વૃત્તાંત માત્ર મળી શકે છે. આ રાસ આ સાથે જોડેલ છે, તેપરથી તે જણાઈ આવશે, છતાં ગદ્યમાં કઈ સાર ઉપયુક્ત માહીતી સાથે અત્ર રજુ કરવામાં આવે છે. ૧.
જન્મસ્થાન, માતપિતા,
શેઠજીનું જન્મસ્થાન રાજનગર હતું કે જે અમદાવાદને નામે હમણાં પ્રસિદ્ધ છે. રાજનગર જબુદ્રીપના ભરતક્ષેત્રમાં આવેલ ગુર્જરદેશમાં છે અને તેનું વર્ણન કવિએ આ પ્રમાણે કરેલ છેઃ
·
અહીં સુખશાંતિ સારી હતી તેથી ચાર વિગેરેના ભય નહતા, વ્યાપાર બહુ ધીકતા ચાલતા હતા, અને શ્રીમંત વ્યાપારીવર્ગ–ણિકા ધણા વસતા હતા. જિનમંદિરા ધાં હતાં–જૈનધર્મના પ્રસાર ઘણા સારા હતા. ખાર દરવાજા હતા અને ત્રીશ તે તેને પરાં હતાં. ચેારાશી ચાટાં હતાં, કે જેમાં માણેકચાક અતિ પ્રસિદ્ધ હતા. પેશ્વાઈ ગાયકવાડ એમ એ રાજ્યા હતાં. ’ આ વર્ણન ઐતિહાસિક દૃષ્ટિએ સત્ય લાગે છે, કારણુ આ વર્ણન, કર્તાના સમય ઇ. સ. ૧૮૦૦ નું અગર લગભગ તે સમયનું છે, અને તે સમયે પેશ્વાએ ગાયકવાડને સત્તા આપી હતી એમ ઇતિહાસપરથી જણાય છે. આ ગુજરાતના અર્વાચિન ઇતિહાસ પૃ. ૩૧૯ કહે છે કેઃ——
“ એજ વર્ષેમાં પેશ્વાએ પેાતાના ભાઈ ચિમનાજીની સુબેદારી રદ કર્યાં વગર ગુજરાતમાં પેાતાના જે કઈ હક્ક હતા તેના પાંચ વર્ષ માટે ગાવિંદરાવ ગાયકવાડને ઇજારા આપ્યા. એ હક્કમાં કાઠિયાવાડ તથા સારની ખડણીના હિસ્સા, પેટલાદ, નાપાડ, રાણપુર, ધંધુકા અને ગાધાની ઉપજ, ખંભાતની દરીઆઇ જકાતમાંના કેટલાક હક્ક અને અમદાવાદ શહેરની ઉપજના હિસ્સા, એ પ્રમાણે હતું. '
અમદાવાદે જૈન સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રગતિમાં અગત્યના
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બનાવ્યો છે. આપણે કેટલાક પ્રખ્યાત મુનિઓએ ત્યાં જન્મ લીધો છે, વિહાર કર્યો છે અને અનેક જિનમંદિરે સ્થાપી જૈનધર્મને ઉઘાત ઘણું સરસ રીતે કર્યો છે. આપણું નામાંક્તિ શ્રાવકોએ ત્યાં જન્મ લઈ અનેક સ કાઢી ધર્મપ્રભાવના કરી છે, એટલું જ નહિ પરંતુ આપણું તીર્થોની રક્ષા કરી તેપરના ઘણું હક્કો જેનેને માટે મેળવ્યા છે. આમાંના પ્રધાન આપણું ચરિત્રનાયક શ્રી શાન્તિદાસજી શેઠ છે.
શાંતીદાસ શેઠના પિતાનું નામ સહસકિરણ (સહસ્ત્રકિરણ–સૂર્ય) એ હતું. તેમનો જન્મ ક્યારે થયો, માતાનું નામ શું હતું તે હમણું તો અજ્ઞાત છે.
ચિંતામણી મંત્ર. શ્રીમન વીરપ્રભુની ત્રેપનમી પાટે શ્રી લક્ષ્મિસાગર સૂરિ થયા. તેમને જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદ વદિ બીજ, દિક્ષા સમય સં. ૧૪૭૦, પંન્યાસપદ ૧૪૮૬, વાચકપદ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયક પદ સં. ૧૫૧૭ માં થયો હતો. તેમના વંશમાં લબ્ધિસાગર ઉપાધ્યાય થયા, તેના બે શિષ્ય નામે મેમસાગર અને મુક્તિસાગર પંડિત થયા, અને ચોમાસું સુરતમાં થયું.
આ સમયે શાંતિદાસ નામે ધનવાન શ્રાવક સુરતમાં રહેતો હતો. પોતે નિઃપુત્ર હોવાથી ગુરૂને એક સમયે તે સંબંધે સહેજ પૂછયું. ત્યારે ગુરૂએ કહ્યું કે “તે માટે ચિંતામણિ નામને મંત્ર છે, તેની સાધના છ માસ સુધી તેના મંત્ર પ્રમાણે કરવી જોઈએ. એક વખત બારહજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરોત્તર પાંચ વખત તેને જાપ જપવો જોઈએ, અને તેમાં
૫, દિપક, બાકુલા વગેરે છ માસ સુધી આહૂતિ આપવી જોઈએ. આમ થયે ધરણરાય પદ્માવતી મનની આશા પૂરે તેમ છે.” આ પરથી શેઠે હા પાડી અને તે માટે મોદીખાનું ભળાવી દીધું.
[નોટ–અહીં જરા કહેવું આવશ્યક છે કે મુનિઓ નિષ્પત્ર્યિહી અને સંસારહેતુના આલંબન નહિ કરનાર હોવા છતાં આ મુનિશ્રીએ આ મંત્ર સાધના કેમ હાથ ધરી હશે?—એવો પ્રશ્ન ઉઠવા સંભવ છે. તે તેનો ઉત્તર એ આપી શકાય કે કંઈ તે સંસાર હેતુ વધે તેવો આશય તેમાં નહિ જ હેવા સંભવ છે, પરંતુ જેનાથી ધર્મને પ્રભાવ ઘણે વધે એવાના સંબંધમાં આની સાધના પ્રયોજવામાં ઉચિતતા જોવાય છે.]
હવે આ મંત્ર સાધતાં તે મંત્ર જે દિવસે પૂરે થાય છે તે જ દિવસે ઝવેરાતના વ્યાપાર અર્થે રાજનગરના આપણુ ચરિત્રનાયક શ્રી શાંતિદાસ શેઠ સુરતમાં
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા, તે પ્રભુદર્શન કરવા દેવાશ્રયમાં જાય છે, અને ત્યાં ગુરૂ (મંત્રસાધક) હતા તેથી તેને વંદણું કરવા જાય છે. આ વખતે બરાબર સાધનાનું મુહૂર્ત હતું તેથી ગુરૂએ પૂછતાં તે શાંતિદાસ નામના વેપારી છે એમ કહ્યું તેથી “હેલો તે પહેલો” એમ જાણું–નામ પણ બરાબર શાંતિદાસજ-એકજ છે એમ વિચારી મંત્ર સાધવા બેસારી દીધા. મંત્ર ભણાય છે અને પૂરો થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર નાગનું રૂપ લઈ આવે છે, અને ફણું ચડાવી માથે ચડી ત્યાંથી પોતાની જીભને લલકાર કરે છે. ગુરૂએ જીભ ભેગી કરવાનું કહ્યું, પણ શેઠજીને તેથી મરણની શંકા ઉપજવાથી ભય લાગ્યો. આથી ધરણે તરતજ અદશ્ય થયા. આ વખતે ગુરૂએ કહ્યું કે જે જીભ શંકાના અભાવે ભેગી કરી હોત તો રાજા થાત એ એ મંત્રનો પ્રભાવ છે, પરંતુ તેમ થયું નથી તો અઢળક લક્ષ્મી થશે.” માટે ખાઓ, ખર્ચો અને સુપાત્રે વાવો –એવો આશીર્વાદ આપી શેઠને રજા આપી.
શેઠને ઝવેરી તરીકેને વ્યાપાર જામતે ગયો, અને દિવાસાનુદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું; તેમને ત્યાં પોતાની બેટી પરણતી હતી તેથી ઝવેરીખાનું પૂરું કરવા હુકમ કર્યો; શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂકયું. મૂલ્ય પૂછતાં તે સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયો. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પોતાના છ શાહજાદાને લઈને કોઈ કારણસર કોઈ પ્રકારે નાસીને આવી, અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવાબરદાસ શાંતિદાસ શેઠે બહુજ સરસ રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામે. (ઈ. સ. ૧૬૦૫). આથી બેગમ તુરતજ પિતાના શાહજાદાને લઈને દિલ્હી ગઈ, અને તે જહાંગીર સલીમશાહ (નુરૂદીન મહમ્મદ જહાંગીર) નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે શાંતિદાસ શેઠને પોતાના મામા કરી રાખ્યા, અને રાજનગરની સુબાગીરી પી.
રાજસાગર ગુરૂને સૂરિપદ. રાજનગરમાં રાજસાગર ગુરૂ આવ્યા, તેપર શેઠજીને બહુ આસ્થા બેઠી હતી, પછી મુખ્ય પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને બોલાવ્યા, અને તેમને રાજસાગરગુરૂને ઉપાધ્યાયપદ આપવા વિનંતિ કરી. શ્રી વિજયસેનસૂરિએ કહ્યું
૧ વિજયસેનસૂરિ (તપાગચ્છની ૫૯ મી પાટે). જન્મ સં. ૧૬૦૪ નારપુરિમાં, દિક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલિસરસ્વતિએ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭૧ ના જયેષ્ઠ વદિ ૧૧ ને દિને સ્તંભતીર્થમાં.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે એમ પદવી આપીએ, તે સ્થળે સ્થળે થઈ જાય તેથી તેનું મહાસ્ય ન રહે; માટે તમારી તે વિનતી સ્વીકારી શકાય તેમ નથી!” આથી શાંતિદાસ શેઠને ખોટું લાગ્યું, પરંતુ હૃદયમાં રાજસાગર ગુરૂને સૂરિપદ ગમે તે પ્રયાસે અપાવવાનો નિશ્ચય કર્યો હતો. કેટલાંક વર્ષ પછી ખંભાતના નગરશેઠ અમદાવાદ આવ્યા, અને તેમને શ્રી શાંતિદાસ શેઠે પિતાને ત્યાં રોકી રાખ્યા અને “જ્યાં સુધી પટ્ટધર સરિ કે જે હમણું ખંભાતમાં છે, તેમના તરફથી કોઈ પણ રીતે રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિ ન મંગાવે ત્યાં સુધી તમે અહીંથી ખંભાત નહિ જઈ શકો” એવું શાંતિદાસ શેઠે ખભાતના શેઠને કહ્યું. (આ વખતે શાંતિદાસ શેઠને એટલો બધે આજ્ઞાપ્રભાવ અમદાવાદમાં-બાદશાહની સાથેના સંબંધથી ચાલતો હતો કે તે ગમે તે કરી શકે.) ખંભાતના શેઠે આ વાત પત્રથી ખંભાત જણાવી, અને પત્રમાં જણાવ્યું કે “જે સૂરિશ્રીને વાસક્ષેપ આવશે તોજ છૂટી શકાશે, નહિ તો બધીમાં રહેવું પડશે” ખંભાતમાં તે શેઠની વહુ-શેઠાણી, સૂરિશ્રી પાસે ચુંદડી પહેરી ગઈ અને ગુરૂસ્તુતિ (ગુહલી) કરી એટલે સૂરિશ્રીએ વાસક્ષેપનું ચુંદડી પર લેપન કર્યું અને સૌભાગ્ય ઈચ્છયું. ત્યારે શેઠાણુંએ અમદાવાદ શેઠને રાયા છે તે વાત અને તેનું કારણ જણાવ્યું, અને કહ્યું કે જે આપશ્રી વાસક્ષેપ અને સૂરિમંત્ર રાજસાગર ગુરૂને સૂરિપદ આપવાની સંમતિદર્શક ચિન્હ તરીકે મોકલાવશે ત” શેઠ ઘેર આવશે અને મારી લાજ-મારૂં સૌભાગ્ય રહેશે ! સૂરિશ્રી (વિજયદેવસૂરિ) એ વાસક્ષેપ સાથે સૂરિમંત્રકિનાચ નમઃ લખી મોકલ્યો, અને શેઠાણુને સભા સમક્ષ “તમારું સૌભાગ્ય અવિચલ રહે, અને જાઓ સુખેથી શેઠને તેડાવો” એવાં વચન કહી ચુંદડી ઓઢાડી. આ રીતે શ્રી રાજસાગર સૂરિપદે સ્થપાયા (સંવત ૧૬૮૬ ના જોઇ માસને શનિવારે ) અને સાગરગચ્છની સ્થાપના થઈ. રાજસાગર સૂરિના પિતાનું નામ રવિદાસ હતું અને માતાનું નામ કેડદે હતું (જુઓ પૃ. ૨૨ પ્રસ્તાવના) અને આજ રાજસાગર સૂરિના ઉપદેશથી શેઠ શાંતિદાસે અગીઆર લાખ રૂપી ધન ખચ્યું હતું. (જુઓ પૃ. ૨૩ પ્રસ્તાવના)
ઉપસંહાર. અહીં શાંતિદાસ શેઠનું વૃત્તાંત પૂરું થાય છે તેમને વશ હજુ સુધી અમીવૃક્ષ પેઠે ચાલુ છે. તેમના પ્રપૌત્ર વખતચંદ શેઠ બહુ નામાંકિત અને
૧ વિજયસેન સૂરિએ સં. ૧૬૭૧ માં ખંભાતમાંજ કાલ કર્યો હતો, જેમના પટ્ટધર વિજયદેવસૂરિ હતા. જેમણે વાસક્ષેપ અને સૂરિમંત્ર આપે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાવક થયા. તેની પર પરા આ પ્રમાણે છે. શાંતિદાસ શેઠના પુત્ર લખમીચંદ શેઠ, તેના પુત્ર ખુશાલચંદ શેઠ અને તેના પુત્ર, (૧) નથુ, (૨) જેઠમલ અને (૩) વખતચંદ. તે વખતચંદ શેઠનું વૃત્તાંત હવે પછી જોઈશું.
રસકાર શ્રી ક્ષેમવર્કન. તેમની પટાવલિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂરિ નગવર્ટન ગણિ. કમલવહેંન પંડિત રવિવર્લ્ડન ઉપાધ્યાયધનવર્ધન પતિવિનીતવર્લ્ડન (લક્ષ્મિસાગર સૂરિના સમયમાં). પ્રીતિવર્ધન ઉપાધ્યાય. વિવાદ્ધન. હરવર્દન.
શ્રેમવદ્ધન. રાસ રચ્યાને સંવત ૧૮૭૦ છે. આ વખતે રાજસાગર સૂરિ કે જેની વાત આપણે આગળ કરી ગયા છીએ, તેના વંશજ શાંતિસાગર સૂરિ પાટણમાં વિરાજતા હતા એમ રાસકાર પતે જણાવે છે. (જુઓ પૃ. ૧૦૦-૧૦૧). તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
હીરવિજય સૂરિ (૫૮ મી પાટે તપગચ્છ). વિજયસેન સરિ (૫૮ મી પાટે તપગચ્છ). રાજસાગર સૂરિ. વૃદ્ધિસાગર સૂરિ.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મિસાગર સૂરિ. કલ્યાણસાગર સૂરિ. પુણ્યસાગર સૂરિ. ઉદયસાગર સૂરિ. આણંદસાગર સૂરિ.
શાંતિસાગર સૂરિ. આ શાંતિસાગર સૂરિએ અનુક્રમે સં. ૧૮૮૬, ૧૮૮૮, ૧૮૮૩ અને ૧૯૦૫ માં જુદે જુદે સ્થળે બિંબપ્રતિષ્ઠા કરાવી છે. (જુઓ, શિલાલેખ નં. ૭૬૦, ૭૬૮ અને ૭૯૪ (જૈન બીબ્લીઓગ્રાફી, ગેરિને) આવી રીતે સાગરગચ્છ જુદાં જુદાં પાંખીઆંથી આગળ વધ્યો છે. અત્યારે પણ સાગરગચ્છનો પરિવાર મહિમાવાળો જોવામાં આવે છે; તેમજ તપાગચ્છીય સાગર સાધુઓની સાગર શાખા પણ મહિમાવંત જણાય છે તે નીચે પ્રમાણે -
૫૮ શ્રી હીરવિજયસૂરિ. પ૮ સહેજસાગર ઉપાધ્યાય
૬૦ જયસાગર ઉપાધ્યાય૬૧ જિતસાગર ઉપાધ્યાય. કર માનસાગર ગણિ. ૬૭ મયગલ સાગર (મૂળનામ મંગળદાસ, ગામ વીસનગર) ૬૪ પદ્મસાગર (મૂળ નામ પ્રેમચંદ, ગામ અમદાવાદ સ્વર્ગવાસ
૧૮૨૫ અષાડ સુદ ૧૧ મેડતા.) ૬૫ સુજ્ઞાનસાગર (મૂળ ગામ સંગ્રામગઢ, સ્વર્ગવાસ ૧૮૩૮ શ્રાવણ
સુદ ૫)
૧ આમના હાથે ઉદયપુરના સંધે સંવત ૧૮૧૭ વૈશાખ શુદિ ૧૦ ના દિવસે અંજનશલાકા કરાવી હતી, અને ૧૮૧૯ ના મહા સુદી ૫ ના દિવસે શ્રી પદ્મનાભ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. વળી આમણે સંગ્રામગઢથી જીર્ણ ગ્રંથ મંગાવી ઉદયપુરના જ્ઞાન ભંડારની વૃદ્ધિ કરી.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ વરૂપસાગર (નાગરના. સ્વર્ગવાસ ૧૮૬૬ પિસ શુદ ૨
પાલી શહેર) ૬૭. નિધાનસાગર (દમણ ગામના. સ્વર્ગવાસ ૧૮૮૭ ભાદરવા વદ ૧૪)
૬૮ મયાસાગરજી. ૬૮ તેમસાગરજી. ૭૦ શ્રીમદ્ રવિસાગરજી.
૭૧ સુખસાગર (હાલ વિદ્યમાન છે.) શ્રીમદ રવિસાગરની શિષ્ય સંપદા નીચે પ્રમાણે છે.
૧ હીરસાગર (અમદાવાદના. દિક્ષા ૧૦૧૪ મહા માસ.) ૨ રત્નસાગર (પાટણના, નામ રામચંદ. દીક્ષા સં. ૧૯૧૭). ૩ ફેમસાગર (પાટણ. નામ ખુશાલચંદ દીક્ષા ૧૮૧૮ ફાગણ સુદ
૨ રાધનપુર ૪ શાંતિસાગર (ઇડર. નામ સરૂપચંદ દીક્ષા ૧૯ર૦ વૈશાખ સુદ
૧૦ બાધા ). ૫ ગુણસાગર (વસે નામ સાકરચંદ હરજીવન દીક્ષા ૧૯૨૨
જેઠ સુદ ૬). ૬ મણિસાગર (વસો. નામ માનચંદ સાકરચંદ. દીક્ષા ૧૦રર
જેઠ સુદ ૬ ). ૭ ભાવસાગરજી (સુરત. નામ ફુલચંદ ભૂખણદાસ. દીક્ષા ૧૯૪૩
ને વૈશાખ સુદ ૬ મહેસાણા.) ૮ સુખસાગરજી (પાટણ. નામ સાકરચંદ આલમચંદ દીક્ષા ૧૯૪૭
ના વૈશાખ સુદ ૬.) ૧. જન્મ સં. ૧૮૭૬. પાલીમાં (મારવાડ), પિતાનું નામ રઘાજી, માતાજી માણકર, શાતે વીશા ઓસવાળ વણિક સંસારી નામ રવચંદજી, દીક્ષા સં. ૧૯૦૮ માગશર સુદ ૧૧ અમદાવાદ.
૨. બહુજ વિદ્વાન અને શાસ્ત્રના પારંગામી હતા. તેમની પાસેથી શ્રી સિદ્ધિ વિજયજી પણ અભ્યાસ કરતા હતા. તેના નામની યાદગીરીમાં સુરતમાં રત્નસાગરજી પાઠશાળા સ્થાપવામાં આવી છે.
પાછળથી તેઓએ સાધુ વેબ ત્યજ હતો.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતચંદ શેઠ. 8 FEGREERTEHeeeeee
જન્મ, વિવાહ. શાંતિદાસ શેઠને લખમીચંદ નામના પુત્ર થયા. તેના પુત્ર ખુશાલચંદ કે જેને ત્રણ સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીથી નથુશાને જન્મ થયે, બીજી દિપીવહુથી જેઠમલજી થયા, અને ત્રીજી જમકું વળી શુભસ્વમસૂચિત વખતચંદ શેઠને જન્મ સં. ૧૭૮૬ કાર્તિક વદિ૨ મંગળવારે થયે, તેને મેટે થતાં નિશાળે મૂક્યો અને તે ભણુગણુને હશિયાર થયો. પછી જુવાન થતાં જડાવ નામની ભાર્યા પરણ્યા, અને તેના પેટથી ઈચ્છાભાઈ નામને પુત્ર થયો. જડાવબે ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતાં.
ઝવેરાતને ધધ. રાજનગરમાં આ વખતે શેઠ નાનાશાને પુત્ર સુરચંદ બહુ ભણેલગણેલ અને બહેશ નર હતો; તેને અને વખતચંદ શેઠને સારી પ્રીતિ જામી. અને તેમણે ભાગમાં ઝવેરાતને ધ કરવા માંડ્યા. ધ ધ ધીમે ધીમે બહુ પીતો ચાલવા લાગ્યો, અને લોકો આ જોડીને બહુ માન આપવા લાગ્યા. આવે સમયે દામાજી ગાયકવાડ પોતાના કુંવર સીંગ મહારાજને લઈને આવ્યા. આ વખતે ગાયકવાડ સરકાર પાસે એક રત્ન જડાવ (નંગ) આવેલ હતો, તે બીજાને દેખાડતાં તેનું મૂલ્ય સત્તર હજાર રૂપીઆનું થયું. આ વખતે વખતચંદ શેઠ ત્યાં જઈ ચડ્યા, અને પિતે ઝવેરી છે એમ જણાવ્યું. ત્યારે સરકારે તેને પહેલો જડાવને મુડે બતાવ્યો છે તેનું મૂલ્ય વખતચંદ શેઠે અગીઆર હજાર કર્યું. રાજાએ કહ્યું કે ત્યારે તમારી પાસે હોય તો તમે તેવા અગર તેથી સરસ મુડા બતાવે. વખતચંદ શેઠે પંદર દિવસની મુદત લઈ ત્યાર પછી એવા એવા સરસ રંગે બતાવ્યા કે જેથી રાજા છક થઈ ગયો. પછી જે પહેલા મુડે આવ્યો હતો તે વખતચંદ શેઠે પિતે આંકેલા મૂલ્ય પેલા વ્યાપારી પાસેથી અપાવ્યો. આથી રાજા સાથે બહુ ઘાડે સંબંધ બંધાય, અને રાજાએ શેઠને માનમરતબો પૂરણ સાચવ્યું. શેઠજીએ કાઠિયાવાડ દેશમાં જાત્રા કરવા જવા માટે જણાવ્યું ત્યારે, સરકારે તેમને કહ્યું “ખુશીથી જાઓ, મારા લશ્કરને બોબસ્ત કરી આપું છું, તમારો કોઈ વાળ વાંકે ન કરે. આ બધું સંવત ૧૮૧૮ માં થયું.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકીય સ્થિતિ. આ વખતે ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા, અને અંગ્રેજ ત્રણેનું રાજ્ય થયું. મૂળ ગુજરાતને વહિવટ દામાજીને પાસે હતો, આ વખતે સં. ૧૭૬૧ ની પાંચમી પાણીપતની લડાઈ થઈ તેમાં મરાઠાની જબરી હાર થઈ. પાણીપતની હાર ખાધા પછી જે થોડાક સરદાર બચ્યા હતા તેમાંને દામાજી ગાયક્વાડ એક હતો. તે આ વખતે પેશ્વાની સાથે દિલ્હી ગયો હતો. ખંભાતના નવાબે વાડાસિનેરપર ચઢાઈ કરેલી તેથી ગુજરાત આવ્યા પછી તેની સામે દામાજી થયો અને જવામર્દખાનની જાગીર પાછી લઈ લીધી; વળી પેશ્વાના મુખત્યારની સામે થઈ સોરઠ અને કાઠિયાવાડમાં પણ દામાજી ગાયકવાડે પિતાની સત્તા સબળ કરી. (ગુજરાતને અર્વાચિન ઇતિહાસ પૃ. ૨૮ર.) આ વખતે પેશ્વાને તેને હરીફ નિઝામ બહુ સપડાવતા હતા, તેથી અંગ્રેજ સરકાર (ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ) સામે પેશ્વાએ સંદેશા ચલાવવા માંડયા. તેથી અંગ્રેજ સરકારનું પણ ગુજરાતમાં રાજ્ય ગણ રીતે કહી શકાય. તેણે, પેશ્વાએ તથા ગાયકવાડે વખતચંદ શેઠને રાજ્યચિન્હ મોકલાવ્યાં.
આ વખતે માધવરાવ બાલાજ પેશ્વા હતા, તેની અને કાકા રધુનાથરાવની સાથે ખટપટ ચાલતી હતી. દામાજી ગાયકવાડને દીકરે શેવિંદરાવા રઘુનાથરાવના લશ્કરમાં પિતાના પિતાની ફાજની એક ટુકડી સાથે હતા. માધવરાવે રઘુનાથરાવને હરાવી તેને તથા શેવિંદરાવને પકડી પુનામાં કેદ કર્યા. આ લડાઈ પછી થોડા વખતમાં દામાજીરાવ ગાયકવાડ મરણ પામે. સં. ૧૮૨૪. એણે ગાયકવાડ કુળને ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચાડયું પણ તેના મરણ પછી તેના કુળની સત્તા ઓછી થવા લાગી. દામાજીને બીજા ભાઈ હતા, તે સૌ પોતપોતાનું કરવા પ્રયત્ન કરતા હતા. દામાજીરાવ દીર્ધદષ્ટિવાળો હતો તેથી તેણે જોયું કે વહેંચણ કરી બધા ભાઈનોખા પડી જઈશું પેશ્વા આપણી સામે ફાવી જશે; તેથી કળ વિકળ વાપરી તેણે પિતાના કુટુંબનું ઐક્ય જાળવી રાખ્યું અને પિતાના ભાઈઓને સમજાવી દીધા કે પેશ્વા જેવા આપણુ દુશ્મન સામે થવાને એક્યની ખાસ જરૂર છે.
દામાજીરાવના મરણ પછી વારસા માટે તકરાર ઉઠી. તેને ચાર પુત્ર હતા. સયાજીરાવ, ગોવિંદરાવ, માનાજીરાવ અને ફત્તેહસિંગરાવા સયાજીરાવ મૂખે જે હતા, ગાવિંદરાવ પેશ્વાની સાથે દંડ, ખંડણી વગેરે બધું આપવાની કબુલાત કરી પિતાને ગાદી આપવાનું લખાવી લીધું. ફતેહસિંગરાવ બહુજ બુદ્ધિશાળી હતા, તે પિતાના મોટા ભાઈ સયાજીરાવ ગાદી પર હોઈ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી સત્તા પિતે ચલાવી શકે તેમ હતો. તેણે સ. ૧૮૨૭ માં પેશ્વા પાસે નવીન સલાહ કરી સારી સરતોથી સયાજીરાવને હકદાર ઠરાવ્યું. આમ અનેક ખટપટ ચાલી, અને લડાઈઓ ચાલી. આ બધે ઇતિહાસ લાંબે છે, અને તે અહીં આપવાની આવશ્યકતા નથી.
સંપત્તિ અને સંતતિ. વખતચંદશેઠ અમદાવાદમાં નગરશેઠ હતા, પિતાનું માન ગાયકવાડ સરકાર તરફથી બહુ હતું. દિનદિન વ્યાપાર રોજગાર વધતા ગયા, તેથી લક્ષ્મી અઢળક થઈ. પિતાને ૭ પુત્ર થયા અને ૧ પુત્રી થઈ. તેનાં નામ ઈભાઈ પાનાભાઈ મોતીભાઈ અનોપચંદ, હેમચંદ, સુરજમલ, અને મનસુખભાઈ અને બાઈ ઉજમ. પાનાભાઈને લલુભાઈ નામને પુત્ર થયે, મેતીભાઈને ફતેભાઈ નામને સુત થયો, અને હેમાભાઈને નગીનભાઈનામને પુત્ર થયો. એમ પરિવાર વધતો ગયો. ઈચ્છાભાઈને બે વાર, પાનાચંદને ત્રણ વાર, અનેપચંદને બે વાર અને હેમાભાઈ સુરજમલ, અને મનસુખને એક વાર પરણવ્યા હતા. સુરજમલ અને મોતીભાઈના પુત્ર નામે ફત્તેચંદના લગ્ન એક સાથે સંવત ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને કર્યા હતા, અને તેમાં આખા નગરને ભોજન જમાડયું હતું.
પેઢી દિનપ્રતિદિન સરસ રીતે ચાલતી હતી, તેની જુદી જુદી શાખાઓ દેશદેશાવર સ્થાપી હતી. વેપારમાં બંગાળા ઢાકાથી ભાતભાતનાં કાપડ મંગાવતા કે જે કાપડ ભારમાં બહુ ઓછાં પણ કિંમતમાં બહુ ભારે હતાં. હડીઓ સુરત, મુંબઈ, પુના, જયપુર, નાગર, દિલ્હી, આગ્રા, ડિતા, ચિતડ, કેટા, બુદી, એમ દક્ષિણ, સોરઠ, મેવાડ દરેક સ્થળે લખાતી અને શીકરાતી. વહાણ માર્ગ, કરીઆણુને વેપાર ધમધોકાર ચાલતો હતો. વળી પાલીતાણું પિતાનું હતું. રાચરડા વગેરે દશબાર ગામ પિતાને ત્યાં ઘરાણે રાખ્યાં, અને બીજે ગામને ઈજા લેતા જતા હતા. આમ પુષ્કળ દ્રવ્યને જમાવ થતો હતો. આ દ્રવ્યને વ્યય પણ સુકૃતોમાં થતો હતો. દાનશાળાઓ જુદે જુદે સ્થળે રાખી ગરીબ દુઃખીઆઓને દુકાળસુકાળ ઉદ્ધાર કરાતો હતો. એમ સાતક્ષેત્રમાં દ્રવ્ય વપરાતું હતું.
સંઘ. સંવત ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતનો સંઘ લેઈ રાજનગર આવી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને તેની સાથે તારંગા, ચમાબુ, ગાડી સંખેશ્વર
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસને ભેટયા. સં. ૧૮૩૭ માં સંધપતિ પ્રેમચંદ લવજી સિદ્ધગિરિપર મોટે સંધ લઈ ગયા. આ વખતે વખતચંદ શેઠજી સાથે હતા. સંવત ૧૮૪૩ માં બીજી વખત શેત્રુજે પ્રેમચંદ લવજી સંઘ લઈ ગયા. સંવત ૧૮૫૨ માં પ્રેમચંદ લવજી, મસાલીયા ગોવિંદજી અને હદયરામ દિવાન એ ત્રણે જણાએ મોટી જાત્રા મેરવાડની કરી. ૧૮૫૫ માં વખતચંદ શેઠે ઉદયસાગરસૂરિને બેલાવી રાજનગરમાં અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ વખતે ઘણું ધામધુમ થઈ. બીજા શેઠીઆઓએ પણ જુદી જુદી બિંબની સ્થાપના કરાવી, અને ઠામ ઠામ જયજયકાર વત રહ્યો. સં. ૧૮૫૬ માં વખતચંદ શેઠ આઠ વર્ષ સુધી રાજનગરમાં રહ્યા. સંવત ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠે સુરતથી સંઘ લઈ શેઠજીને પૂછી ગેડીરાય ભેટવા યાત્રાઅર્થ મોરવાડ ગયા. આ વખતે શેઠાણીએ ઉજમણું મોટા ઠાઠમાઠથી કર્યું.
શેઠજીએ ઝવેરીવાડામાં ઘણું જિનમંદિર બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદિશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દહેરું કરાવ્યું; અને વખતચંદ શેઠે અજીતનાથ પ્રભુ, વીર પ્રભુ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દહેરાં શોભતાં હતાં. શેઠછ સાગરગચ્છના ઉપાશ્રયમાં હમેશાં આવી ગુરૂદેશના વ્યાખ્યાન સાંભળતા હતા.
સંવત ૧૮૬૪ના મહા સુદિ ૫ને સેમવારના દીને શેઠજી પોતે સંઘપતિ થયા અને વિમલગિરી સંધ લઈ ગયા અને તે વખતે જબરી ધામધુમ થઈ. પાલીતાણાના ઠાકોર ઉનડજી+ સામે આવ્યો હતો. આ વખતે આણંદસાગર સૂરિ
* પાલીતાણાની ગાદી પર સરતાનજી (બીજા) ગાદી પર બેઠા પછી એ સરતાનને તેમના ભાયાત અલભાઇએ ઇ. સ. ૧૭૬૬ માં પાલીતાણા પાસે ગેમ કરી ઘાતકીપણે માયા, અને ગાદી લીધી. સરતાનજીને ઉનડજી નામે ભાઈ હતા, તેમણે અણુસેદરાના ઓઢા ખુમાણની મદદ લઈ અલુભાઈને કાઢી મૂકો, અને પોતે ગાદીએ બેઠા. ભાટ લોકો એવું કહે છે કે ઓઢા ખુમાણે અલુભાઈને મારી નાંખી પાલીતાણાની ગાદીએ ઉનડજીને બેસાડયા, પરંતુ તે તેમને પોતાની સત્તામાં રાખતો હતો, અને પાછળથી તેમને વિચાર ઉનડજી પાસેથી ગાદી છીનવી લેવાને થયો હતો, એટલામાં ઉનડજીએજ તેને ત્યાંથી કહાડી મૂક્યો.
જ્યારે પાલીતાણામાં ઉનડજી ઠાકોર હતા. તે વેળા ભાવનગરમાં વખતસિંહજી રાજ્ય કરતા હતા. ઉનડજીએ તે વખતની લડાઈમાં ભાગ ન લેતાં રાજ્ય આબાદ કરવામાં પોતાનું લક્ષ લગાડયું. તેમણે એક સારા લશ્કરને જમાવ કર્યો, તેમના મનમાં પોતાના વડીલ ખાધાજીના વખતનું સિહોર સંબંધી વૃત્તાંત યાદ આવ્યું અને તે જીતી લેવાને તેને વિચાર થયું. તેમણે વિચાર કર્યો કે અમાણુ કાઠીઓ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વિશજ્તા હતા. પછી તેમનાજ હસ્તથી સંવત્ ૧૯૬૮ ના વૈશાખ શુદ ૩ તે બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની સ્થાપનાકરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર હેમના મુકુટ કરાવ્યેા. આ વખતે શેઠના પુત્ર ઇમ્બચ દની ભાર્યા નામે અવેરે રહિણી તપ આદર્યું–ઉજમણું કર્યું.(સવત ૧૮૬૮ ના આસા સુદ ૨). પછી શેત્રુંજે નવાણું જાત્રા શેઠ શેઠાણીએ કરી. આ બત્રામાંજ યેાગે વખતચંદ શેઠની પુત્રીના ભરથાર બહુજ માંદા પડયા અને મરણ પામ્યા. આના નિમિત્તે એ હર રૂપીઆની રકમ શેકે આપી. લખમીચંદ શેઠના નામનું હેરૂં કરાવ્યું. રાહિતાક્ષ પર્વતની ટુંક ઉપર આદિનાથ જિનની દહેરી કરાવી શીભવ્રત લીધું. ’ જાત્રા કરી અમદાવાદ આવ્યા. ગુરૂની દેશના હમેશ
ભાવનગર ઉપર બહારવટે નીકળી ગીરમાં ભરાઈ બેઠા છે, તેમને વખતસહજી ઉપરનું પેાતાનુ વેર લેવાને મદદે ખેલાવ્યા. પછી તેમણે કાઠીઓને પેાતાની મ એલાવી એક મેટું લશ્કર ભેગુ કર્યું, અને ટાણા છતી ત્યાંથી સહેાર જવાને ઠંરાવ કી. આ હકીકત લખતસિ ંહજીના જાણવામાં આવ્યાથી તેએ આગળથી પેાતાનું લશ્કર લઈ હાર ગયા. ઉનડજી કાર્ટી સ્વારા તથા બીન પાયદળ લશ્કર લઈ ટાણા તરફ ચાલ્યા, પરંતુ કુંવર ખાંચાજીને અપશુકન થવાથી પેાતાના પિતા ઉનડજીને પાછા ખેલાવી લીધા. આથી સરદ્વાર. વિનાજ લશ્કર આગળ ચાલ્યું. તેમની સામા વખતસિંહજીએ રાયમલજી નામે ગરાસીઆની સરદારી નીચે એક લશ્કર મેાલ્યું. ત્યાં આગળ પહેલીજ લડાઈમાં એક કાઠી સરદાર મરાયે. તેના શબને લેવાને બીન્ત કાઠીઆ ઘેાડાપરથી નીચે ઉતા, તે તર્કના લાભ લઇ રાયમલજીના માણસા ખીજા કાઠીઓ ઉપર તૂટી પડયા, તેમાં કેટલાક કાર્ડીએ મરાયા, અને ધણાખરા નાશી ગયા. ખુમાણેા પાછા ગીરમાં જઈ ભરાયા, પર`તુ રસ્તે જતાં મુળ ખુમાણુમરાયેા. તેની સરદારી હાડા ખુમાણને મળી તેણે મીસનજી ધંધુકીઆને પેાતાની ચાકરીમાં રાખી ઉમરાળા તાબાનું લગાળા ગામ માર્યું. ત્યાં આગળ મીશનજી મરાયે અને તેનુ શખ કાઠીએ લઈ ગયા. આ વખતે પણ કાઠીએ નાઠા, અને સાળીમાળના ડુંગરમાં ભરાઈ પેઠા. આ કામેામાં પાલીતાણાના ભાગાત વનાણી ગોરાસી વખતે વખત ભાવનગરને મદદ આપતા હતા, તેથી ઉનડજીને તેમના પર બહુ ષ ચઢયા, અને કાઢીને ઉશ્કેરી તેમનાં ગામે લૂટવા માંડયાં. આ પ્રમાણે કાઠીએએ તેમને બહુ પવવા માંડયા એટલે વાતસિંહજીએ ગીરાસીઆઆને પાત્તાના રક્ષણમાં લઇ દાખસ્તને માટે જીથરી, આંબલા અને માત્રુડામાં થાણાં મૂક્યાં
ઈ. સ. ૧૭૯૫ માં ગાયકવાડ સરકાર તરફથી શિવારામ ગાદી ખડણી. ઉધરાવવા માટે ગેાહેલવાડમાં આન્યા હતા. તેમની સાથેની લડાઈમાં વખતસિંહજી ગુથાયા હતા, તે તકના લાભ લઇ ઉનડજી અને હાલા ખુમાણે સિહેારપર ચડાઇ કરી, પરંતુ સિÒારના સરદારપથાભાઇએ તેમને અટકાવ્યા; ઉનડજીએ ત્યાંથી
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ સાંભળવા લાગ્યા. આખરે સર્વને ખમાવી સંવત ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે શેઠ કાલધર્મ પામ્યા. તેમની પાછળ સંવત ૧૮૭૦ વૈશાખ સુદ ૮ ને દિને રાજનગર અને વડોદરા બન્ને શહેરમાં નવકારસી જમાડી.
શાસકાર શ્રી ક્ષેમવર્તન રાસકાર ક્ષેમવર્ધનના સંબંધમાં કેટલુંક પૂર્વે લખાઈ ગયું છે. પણ અહીં કહેવું પડશે કે ઉપરનું લખ્યું છે તે સમયમાં જ રાસકાર પોતે વિદ્યમાન હતા અને તેમણે શ્રી વખતચંદ શેઠ સ્વર્ગવાસ ગયા તે પછી બે મહિને જ (સંવત્ ૧૮૭૦ ના અષાઢ શુદિ ૧૩ ને ગુરૂવારે) આ રાસ પૂરો કર્યો છે. શિવારામની છાવણીમાં જઈ તેમને સિહરપર હુમલો કરવાને ઉશ્કેર્યો. આ હકીક્ત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ તોપખાનું લઈ પાલીતાણું ઉપર આવ્યા, પરંતુ આ વેળા ઉનડજીએ એવો સારે બચાવ કર્યો કે તેથી વખતસિંહજીને પાછા નાશી જવું પડયું. આ પ્રમાણે વખતસિંહજીથી પાલીતાણને કંઈ કરી શકાયું નહિ, પરંતુ ગારીઆધર અને તેની આજુબાજુનાં ગામે લૂટી તે પાછા ગયા.
આ પ્રમાણ વખતસિંહજી અને ઉનડજી વચ્ચે અણબનાવ ચાલતું હતું, પરંતુ ગાંડળના ઠાકર કુંભોજી જે વખતસિંહજીના વેહેવાઈ થતા હતા તેમણે વચ્ચે પડી સમાધાન કરીને બંને વચ્ચે સલાહ કરાવી.
વખતસિંહજીએ ગારીઆધાર પરગણું તૂટી ઉજડ કર્યું, તેથી જમાબંધી વસૂલ થઈ શકી નહિ. આથી પાલીતાણાનું રાજ્ય દેવાદાર થઈ ગયું.
ભારત રાજ્યમંડળ મૃ. ૧૩૫-૧૩૬ આ પછી ભારત રાજ્યમંડળના કર્તા લખે છે કે
ઉનડજીએ અમદાવાદના નગરશેઠ વખતચંદ ખુશાલચંદનું કર્જ કહાડયું હતું. આ શેઠને શેત્રુંજાની ટેકરી સાથે ઘણે સંબંધ હતો.”
“ઈ. સ. ૧૮૦૭ માં ઉનડજીના વખતમાં ગાયકવાડ સરકાર તરફથી કર્નલ વાકર કાઠિયાવાડના રાજયોની ખંડણીના આંકડા મુકરર કરવા માટે આવ્યો હતો, તે પિતાના રીપોર્ટમાં લખે છે કે “ ઉડાઉ ખર્ચથી અને બેસમજથી પાલીતાણાના રાજાને પોતાનાં ઘણાંખરાં ગામો ઘરાણે મૂકવાં પડયાં છે, અને બન્ને ગામો તેમના ચીડાયલા શત્રુઓએ છીનવી લીધાં છે, હાલ ગારીઆધમાં ગાયક્વાડી થાણું છે, તેથી સમાધાની રહી છે. ”
આ ઉપસ્થી સાબીત થાય છે કે ઉનડજીને દેવું ઘણું હતું તેથી તે દેવું દૂર કરવામાં નગરશેઠ શ્રી વખતચંદ શેઠે મદદ આપી હતી.
ઉનડજી ઇ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યા, ( સાધક.)
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થૅ લક્ષ્મિસાગર સૂરિ.
F
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ. ૧૯૪–૨૧૩.
૧
માતપિતા, જન્મ, દીક્ષા, સૂરિપદવી
મરૂધર (મારવાડ) દેશના સિવાચી નામના ગામમાં વણિક હેમરાજ તેમની ભાર્યાં નામે રાજાબાઈ સાથે વસતા હતા. તેનું ગાત્ર છાજડ અને વંશ આસ હતાં. હેમરાજ પેાતાની પત્ની સાથે સ્ત ંભતીર્થમાં વ્યાપાર અર્થે વસવા ગયા. ત્યાં એક પુત્ર સ. ૧૭૨૮ ચૈત્ર સુદ્ધિ ૫ ને દિને અવતર્યા અને તેનું નામ ધનજી પાડયું. એકદા દુપતિ સુતને લઇને વટપદ્ર (વડાદરા) આવ્યા, ત્યાં વૃદ્ધિસાગરસૂરિ વિરાજતા હતાં. આમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્યવાસ થયા અને સંવત્ ૧૭૩૬ વૈશાખ શુદ્ધિ ૩ તે દિને તેમની પાસે દીક્ષા લીધી, અને નામ નિધિસાગર આપ્યું. (આ ઉપરથી સમજાય છે કે આગળ આઠ આઠ વરસનાને દીક્ષા અપાતી હતી, અને લઘુવયે લીધેલ દીક્ષિત મુનિ અને સૂરિના ધણા દાખલા છે.) વૃદ્ધિસાગર સૂરિ તે આગળ કહેવાઇ ગયેલા શ્રી રાજસાગરસૂરિના શિષ્ય હતા. ગુરૂ શિષ્યાએ ઘણાં ઘણાં નગરામાં ચામાસાં કરીને બધા રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેઠ કે જેનું વૃત્તાંત આપણે આગળ કહી ગયા છીએ તેના સુપુત્ર લખમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરજીને સ. ૧૭૪૫ વૈશાખ વદ ૨ ને દિને સૂરિ પદવી અપાવી, અને નામ લક્ષ્મિસાગરસૂરિ સ્થાપ્યું.
વિહાર.
વિહાર યાત્રા હવે વિશેષ શરૂ થઇ, સિદ્ધાચલ, રૈવતગિરિ (ગિરનાર), તાર’ગા, અંતિરક્ષજી, આબુ આદિની યાત્રાએ કીધી અને સ. ૧૭૮૭ માં સુરજપુર (સુરતમાં) ચામાસું કીધું. શરીર બહુ જીર્ણ થઈ ગયું હતુ, તાપણ રાજનગર તરફ વિહાર કરવા માટે ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુજ આગ્રહથી બીજું ચામાસું પણ સુરતમાંજ કર્યું. શરીર જર્જરિત થયું હતું. પર્યુષણ પર્વ ગયા પછી શરીર સ્વસ્થતા નજ રહી. સંવત્ ૧૭૮૮ ના વિજયાદશમીને દિને પ્રમેાદસાગર ઉપાધ્યાયને ખેલાવી તપગચ્છના બધા ભાર
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સંભાળી લેવા કહ્યું, અને તે માટે તેને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું.
આ વખતે શિષ્યનેા સાથ બહાળા હતા, તેમાંના પૈકી ૫તિ રવિસાગર, બુધ અજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે હતા. જુદે જુદે સ્થળે એટલે અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વટપદ્ર ( વડેદરા, વડનગર નહિ. ), દુર્ભાવતિ (ડભાઇ), ભરૂચ, અંકલેશ્વર, સાજિંતરા, સાથુંદ, વિરમગામ, કટાસણુ, કડી, મહીસાણા, લાલ, સાંગથલ, નયરવાડુ, પાલણપુર, સિદ્ધપુર, ભાભેર, બહીયલ, મારેજી વગેરે ગામામાં અંત સમયની વાત કહેવડાવતાં ત્યાંના રાગી શ્રાવકે અનેક આવ્યા. અને સંવત્ ૧૭૮૮ આશા ૪ ૭ની રાત્રીએ દેહાત્સગ કર્યાં.
કલ્યાણસાગરસૂરી.
ગુરૂના કાલધર્મ પામ્યા પછી તેમની પાદુકા હીરવિહારમાં ( જે સ્થળે હીરવિજયસૂરિના સ્થંભ કર્યાં હતા તે સ્થાને) સ્થપાવી. આમાં સભાચદ ચરાએ ઘણું સારૂં દ્રવ્ય ખરચ્યું.
કલ્યાણુસાગરસૂરિના સંસારી પિતાનું નામ શા. શ્યામલ હતું, અને માતાનું નામ સેાભાગબાઇ હતું, વશ આસવંશ હતા. ઉપાધ્યાય થયા ત્યાં સુધી પ્રમાદસાગર નામ હતું કે જે આપણે ઉપર જોઇ ગયા છીએ. શિષ્ય પરપરા માટે જુઓ પૃષ્ઠ. ૧૧
રાસકાર શ્રી રામવિજય.
શ્રી લક્ષ્મીસાગર સૂરિના રાસ રાજપુરામાં રહી શ્રી સુમતિવિજયના શિષ્ય શ્રી રામવિજય ઉપાધ્યાયે (વાચકે).કરેલ છે. રામવિજયની વશપર પરા તેમના સ. ૧૭૮૫ વૈશાખ સુદ ૭ ગુરૂવારે રાજનગરમાં રચેલા એક અપ્રસિદ્ધ રાસ નામે શ્રી શાંતિજિનના રાસ છે કે જેણી નક્લ શ્રીમાન માહનલાલ મુનિના શિષ્ય શ્રી કમલમુનિ પાસે છે તેમાંથી નીચે પ્રમાણે મળી શકે છે.
શ્રી ગુરૂ હીરસૂરિસર શિષ્ય, કલ્યાણુવિજય ઉવજ્રાય પુરંદર, ક્રિન દિન ચઢતી જગીશા. શા હુરખાનંદન સેાભાગી, સાચા વડવૈરાગી, સમતિ અર્થ વિચાર સદ્ગુરૂ, સાચે શુભમતિ રાગી. માત પુજીબાઈ કુખે જાયા, નામે નવનિધિ થાએ, વાચક ધર્મવિજય વર તેના, દીયે અધિક સવાઇ તસ અંતેવાસી ગુણે ભરિયા, ખેાલ ન ખેલે વિ,
For Private And Personal Use Only
શ્રી. ૧
શ્રી. ર
શ્રી. ૩
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજય વિબુધ શ્રદરિયા, પાલે શુદ્ધી ઉિરિયા. શ્રી. ૪ તસ પદપંકજભમર સરિસા, શુભવિજય કવીશા, ગુણ ગંભીર મેરગિરીશા, શ્રુતજલસિંધુ મુનીશા. તસ ચરણુબુજસેવક સુંદર, શુભ કિરિયા ગુણશરા, સાધે યોગ અભ્યાસ અખંડિત, નહિ અણુરયણે અધૂરા. શ્રી. ૬ મહિમાવંત મહંત સુતીસર, ચરણ નમે અવનીશા, શ્રી ગુરૂ સુમતિવિજય ઉપગારી, પ્રતાપે કેલિવરીશ. શ્રી. ૭ તે શ્રી ગુરૂ મહિમાનિધિ સંનિધિ, રામ રસિક મેં નિપાયા, શાંતિ પ્રભુ ગુણશિ ભણતાં, નવનિધિ આનંદ પયા. શ્રી. ૮ એટલે આ ઉપરથી નીચે પ્રમાણે વંશ પરંપરા છે –
શ્રી હીરવિજ્યસરિ
કલ્યાણુવિજય ઉપાધ્યાય (પિતાનું નામ હરખા થા, માતાનું નામ પૂછ)
ધર્મવિજય વાચક પ. જયવિજય શુભવિજય કવિ સુમતિવિજય
રામવિજ્ય, આ શ્રી સમવિજય મુનિ સાગરગચ્છના સૂરિ શ્રી લધિમસાગરસૂરિ કે જેનું ચરિત્ર પિતે મ્યું છે, તેની આજ્ઞામાં રહેતા હતા, અને તે સાગરગચ્છની સૂરિ પરંપરા કે જેને વિષે આપણે આગળ જોઈ ગયા છીએ, તે સંબધે ઉપરોક્ત શાંતિ જિતના રાસમાં નીચે પ્રમાણે કરેલે ઉલ્લેખ જાણવા ચોગ્ય હોવાથી અહીં ઉતારીએ છીએ –
શ્રી હીરવિજય ગુરૂ પાટે પટોધર, શાહ કમકલચરે, માત કેડાઈ કુખિ ઉપન્યા, વિજયસેન સૂરિ વ. સુમતિ ગુપ્તિ શુદ્ધ ગુરૂ ધારે, સમતારસભંડારે; જેણે એ ગુરૂને નયણે નિરખ્યા, ધન્ય તેહને અવતાર. શાહિ સભામાંહી વાદ કરીને, જિનમતિ સ્થિરતા સથાયી;
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિરદ સવાઇ જગદગુરૂ પાય, કીર્તિલતા આપીરે. તસ પટે ઉદયાચલ ઉદ, શુદ્ધ પ્રરૂપણ કારીરે, શ્રી રાજસાગર સુરી જયવંતા, ભવિયણને ઉપકારીરે. દેવીદાસ કુલ અંબર દિનમણિ, માત કેડમ જયારે, મનમોહન ભાગી સદગુરૂ, મહિમાનિધિ મુનિ રાયારે. સંવત સોળ છયાસી આ વર્ષે, આચારજ પદ થાપીરે, શ્રી રાજસાગર સૂરિ નામ જયંકર, સાગરગચ્છ દિપાયારે. શાહ શિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ, જશ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લાખ ઈગ્યાર પ્રમાણરે. કર્તિમલા શ્રી ગુરૂછની, જગમાંહે ઘણી પ્રસરીરે, ભવિયણ મનમાંહે અતિ હરખે, જસ ગુણમાલા સમરીરે, તેહ ગુરપાટ પટાધર પ્રગટ્યા, શ્રી વૃદ્ધિસાગર સૂર રે, પંચાચાર વિચારે ચતુરા, મેહનવલ્લિ કંદારે. રૂ૫ અનેપમ અંગ વિરાજે, શુભ લક્ષણ અતિ રૂડારે, બહુ નરનારિ જિણે પ્રતિબોધ્યા વયણું ન ભાખે કૂડારે. ગુણનિધિ તેહને પાટે વિરાજે, શ્રી લક્ષ્મિસાગરસૂરિ છાજેરે, કીર્તિ જેહની જગમાંહે ગાજે, ભવિમનસંશય ભાંજેરે. સંપતિમાન વિજય તે ગુરૂજી, સોભાગી શિરદાર રે, વૈરાગી વહાલા ભવિજનને, સમતાર ભંડારરે. તેહ તણે રાજ્ય એ રચિ, શાંતિ પ્રભુને રાસેરે, ભવિયણ ભાવ ધરિને નિસુણો, લહિયે સુખ વિલાસરે.
શ્રી વિજયસેનસૂરી. (પિતા કર્માશા, માતા કડાઈ)
રાજસાગરસૂરિ. (સરિષદ સં. ૧૬૮. તેના ઉપદેશથી શાંતિદાસ શેઠે ૧૧ લાખ ખર્ચા)
વૃદ્ધિસાગરસૂરિ લમિસાગરસૂરિ.
રાસકારની કૃતિઓ. રામવિજય એ નામ આ સિવાય બીજાઓનું પણ છે તેમાં એક વિમલવિજય ઉપાધ્યાયના શિષ્ય છે અને બીજા કનકવિજયના શિષ્ય છે. આ રામવિજયની કૃતિ આ છે –
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ઉપદેશમાળાપર વિસ્તૃત સંસ્કૃત ટીકા જૈનધર્મ પ્રસારક સભાએ ભાષા
ન્તર હમણાં પ્રસિદ્ધ કરેલ છે. ૨ ચાવિશા.
૩ શાંતિનાથ જિનરાસ. સ. ૧૭૮૫.
૪ લક્ષ્મિસાગર સૂરિ નિર્વાણુ રાસ.
૫ પ્રકીર્ણે સ્તવન સઝાય. જેવાં કે પચકલ્યાણુકનું સ્તવન (પ્રસિદ્ધ થયું છે), ઉત્તરાધ્યયનપર સઝાયા (અપ્રસિદ્ધ) વગેરે.
રાસકાર સબથી દંતકથાઓ.
આ રાસકાર શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાય (સં. ૧૬૭૦સ. ૧૭૪૫) ના સમયમાં સમકાલીનપણે વિધમાન હતા, અને તે વ્યાખ્યાનકળામાં બહુ પ્રવીણ હતા. એવું કહેવાય છે કે એકજ શહેરમાં શ્રી રામવિજયજી અને શ્રી યશોવિજયજીએ વિહાર જુદા જુદા ઉપાશ્રયમાં કર્યાં હતા, અને તે વખતે શ્રી રામવિજયજીની વ્યાખ્યાનશૈલી બહુ રસભરિત અને ચિત્તાકર્ષક હાવાથી તેની પાસે શ્રાતાજનાની પરખદા ( પરિષદ્.) સારી રીતે ભરાતી હતી, જ્યારે યશોવિજયજી મહા સમર્થ વિદ્વાન હોવા છતાં તેવી રસારિત શૈલી ન હાવાને લીધે તેમની પાસે આછા ત્રાતાજના હતા. આથી શ્રી યજ્ઞાવિજયજી પોતે તે વ્યાખ્યાનશૈલી જેવાને શ્રી રામવિજ્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને સાંભળીને બહુ પ્રસન્ન થયા હતા.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
શ્રી નેમિસાગર ઉપાધ્યાય.
*****
૫૪. ૨૪૪-૨૫૬.
૧. પરપરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુની પટ્ટ પરપરાએ શ્રી લક્ષ્મિસાગરસૂરિ તપગચ્છની ૫૩ મી પાટે થયા તે અને લક્ષ્મિસાગરસૂરિ ( સાગર પક્ષના ) જેનું ચરિત્ર આપણે આગળ વર્ણવેલ છે તે ભિન્ન ભિન્ન છે; પ્રથમના શ્રી લક્ષ્મિસાગરસૂરિને ધણા શિષ્ય હતા, તેમાંના સુવિહિત અને માહમાવતા શ્રી વિદ્યાસાગર ઉપાધ્યાય હતા. તેના શિષ્ય શ્રી ધર્મસાગર થયા કે જેને શ્રી વિજયદાનસૂરિએ પાર્ડકપદ આપ્યું. તે ધર્મસાગરના લબ્ધિસાગર શિષ્ય થયા કે જેને વાચકપદ
૧. લક્ષ્મિસાગરસૂરિ તપાગચ્છની ૫૨ મી પાટે થયેલ શ્રી રત્નશેખરસૂરિના પટ્ટર. જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદું વિદ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પન્યાસપદ્મ સ ૧૪૯૬, વાચકપદ સ’. ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ સ. ૧૫૭ (કે જે વર્ષમાં શ્રી રત્નશેખરસૂરિએ સ્વર્ગવાસ કર્યું. )
૨. વિજયદાનસૂરિ-જન્મ જામલામાં સ. ૧૫૫૩, દીક્ષા સ. ૧૫૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગગમન સ. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ વટપલ્લિમાં. આમણે અભાત ( સ્તંભતીર્થ ), અહમ્મદાબાદ, પાટણ ( પત્તન ), મહેસાણા (મહીશાનક ), ગ'ધારબદર આદિમાં મહા મહેાસવપૂર્વક અનેક જૈન ખિઞાતકને પ્રતિષ્ઠિત કર્યા; તેના ઉપદેશથી સુરત્રાણુ શાહ મહિમૂદથી માન્ય થયેલ મંત્રી ગભરાજ અપરનામ મલિક શ્રી નગદાજે છ માસને! શત્રુંજય તરફ સંધ કાઢવા સર્વત્ર કુંકુમપત્રિકા મેાકલાવી ભેગા કરેલ અનેક દેશ, નગર, ગ્રામ આદિના સહ્યેા સાથે શત્રુજય યાત્રા મુક્તાફેલ આર્દિથી ભરતચક્રવતી પ્રમાણે કરી; તથા તેના ઉપદેશથી મઁધારવાસી શા. રામજીએ અને અહમ્મદાબાદ વાસી સંધપતિ કુંવરજી આદિએ શ્રી શત્રુંજય ચતુર્મુખ ( ચામુખ ) અષ્ટાપદાદિ પ્રાસાદમાં કુલિકા કરાવી, અને ઉજ્જયંતગિરિમાં ( ગિરિનારમાં ) જીર્ણ પ્રાસાદ-મંદિરના ઉદ્દાર કરાવ્યા. તેનાથી સૂર્યના ઉદય થવાથી જેમ તારાઓના અનુય થાય છે તેવી રીતે ઉત્કટવાદી અદૃશ્ય થતા હતા, તે પ્રભુ સિદ્ધાંતપારગામી હતા, તેની આજ્ઞા અખ`ડિત પ્રતાપવાળી હતી, તે અપ્રમત્ત વિહારી હતા, તેણે દંડ ( ૧૪ ), અમ ( અષ્ટમ) આદિના તપ કરવા છતાં ચાવજીવ જીંદગીપર્યંત ધી સિવાયની પાંચ વિકૃતિ (વિગઈ) ના ત્યાગ કર્યેા હતેા, તેએના શિષ્યામાં કૂબેર જેવા શ્રુત આદિમાં દાન દેનારા હતા, તે દ્વાદશાંગ–એકાદશાંગ પુસ્તકાની શુદ્ધિ કરનારા હતા, તે વિષે વિશેષ શું કહેવું ? તીર્થંકર જેવા હિતાપ્રદેશ આદૅિથી પરોપકારી હતા.
—પટ્ટાયલિ.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયસેનસૂરિએ આપ્યું. આ લબ્ધિસાગર ગુરૂની દેશનાથી શ્રી નેમિસાગર શિષ્ય થયા.
લમિસાગરસૂરિ (તપાગચ્છની ૫૩ મી પાટે.) વિદ્યાસાગર ઉપાધ્યાય.
ધર્મસાગર પાઠક
લબ્ધિસાગર ઉપાધ્યાય.
નેમિસાગર ઉપાધ્યાય
જન્મ, માતપિતા, દીક્ષા. સિંહપુર નગરમાં દેવિદાસ નામને સુશ્રાવક વસતે હતેતેને કેડાં નામની સુભાય હતી. તેને પેટે ગુરૂરાયને પૂછું, અને આગમ આરાધું એવા દેહદવાળા ગર્ભથી પુત્ર થશે અને તેનું નામ નાનજી પાડયું. આઠ વર્ષને થતાં પુત્રને નિશાળે બેસા, અભ્યાસ પૂરે થતાં નગરમાં શ્રી લબ્ધિસાગર ઉપાધ્યાય વિચરતા વિચરતા આવ્યા; મા પુત્રને લઈને વંદના કરવા ગઈ; પુત્રે ગુરૂની દેશના સાંભળી, અને વૈરાગ્ય ઉપજ્યો. અને બીજા ભાઈ સાથે દીક્ષા લીધી.
અભ્યાસ, પતિ અને વાચક પદવી. ગુરૂ સાથે વિહાર કર્યો, અને તેમની પાસે અભ્યાસ દરેક શાસ્ત્રને કરવા લાગ્યા. આચારશાસ્ત્ર (ચરિતાનુયોગ), આગમ, જ્યોતિષ, સાહિત્ય, છંદશાસ્ત્ર, હિમાદિક વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને શુદ્ધ સંયમ, શુદ્ધાચારી સાધુની પેઠે નિર્વહવા લાગ્યા. શ્રી વિજયસેનસૂરિએ પંડિતપદ આપ્યું. ત્યાર પછી લબ્ધિસાગર ગુરૂ સ્વર્ગલોક પધાર્યા, એટલે શ્રી વિજયસેનસૂરિએ દૂર દેશથી નેમિસાગરને બોલાવી વાચક ( ઉપાધ્યાય) પદ આપ્યું. આ પદ આપ્યાને સાત વર્ષ થયાં ત્યારે ગુરૂના આદેશથી રાધનપુર ચોમાસું કર્યું.
-
૩
જહાંગીર આદશાહનું આમંત્રણ આ વખતે અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવેલ તેને બેટે જહાંગીર બાદશાહ માંડવગઢ પડાવ નાખી પડયો હતો. તેણે ફરમાન લખી શ્રી વિજયદેવસૂરિ (કે જેને માટે આગળ લખાઈ ગયું છે) ને તેડાવ્યા. શ્રી વિજયદેવસૂરિ આ વખતે ખંભાતમાં હતા, તેમણે ફરમાન વાંચી માંડવગઢ
૧. વિજયસેનસૂરિ-સ્તુઓ પ્રસ્તાવના પણ ૯ ફટનેટ,
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવવા નીકળ્યા, અને નેમિસાગરને રાધનપુરથી તેડાવ્યા. નેમિસાગર રાધનપુરથી નીકળતાં ત્યાંના સંધે બહુ સૂચના કરી કે “રસ્તામાં સંભાળી જજે, માર્ગમાં મેહનપુર પહાડી ગામ છે, વળી સાપણી વીછીણ નામની નદી બહુ ખરાબ છે. નામ તેવા ગુણ છે, જે ભીના પગ થશે તે વસમું લાગશે.” ગુરૂ તો ધર્મપરાયે રૂડાં વાનાં થશે” એવું કહી સંધ માટે મુક્તિસાગર અને માનસાગર મુનિને મૂકી પિતાની સાથે વીરસાગર, ભક્તિસાગર પંડિત, કુશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર, ગણસાગર આદિ શિષ્ય સાથે લઈ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કર્યો, વિહાર કરતાં અનેક ગામમાં મહત્સવ કર્યા. રાજનગર (અમદાવાદ) આવી વડોદરે આવ્યા, ત્યાં જિનપ્રભુને વાંધા. પછી વિગય તજી આંબલ, નવી આદિ કરી ભારે પ્રયાસે માંડવગઢ આવ્યા.
જહાંગીર બાદશાહને મેલા. માંડવગઢ આવી શ્રી વિજયદેવસૂરિને વાંધા. અહીં બાદશાહ સાથે મેલાપ થયો, અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજ્યદેવસરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. શ્રાવકે નિત્ય પ્રાતદિન મહેસૂવ કરવા લાગ્યા. ત્યાર પછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા. ત્યાં પુસ્તક સંબંધી વાદ થયો તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને જગજીપક નામનું બિરૂદ આપ્યું.
શરીવ્યાધિ-સ્વર્ગગમન. માર્ગના શ્રમ થકી શરીરે તાવ ચડી આવ્યા. આ વખતે માંડવગઢમાં ગુર્તી માંદગીના સમાચાર સાંભળી રાજનગર, ખંભાત, ગધાર, સુસ્ત, નવાનગર, રાધનપુર વગેરેના શ્રાવકો આવ્યા અને બીજાઓને ત્યાં ત્યાં ધનલાભ પહોંચાડયા. કાર્તિક સુદ ૫ ને દિને શ્રી ભાગ્યસાગર પંડિત સુરલોક સિધાવ્યા. ત્યાર પછી પાંચ દિવસે એટલે કાર્તિક સુદ ૧૦ મીને દિને (સં. ૧૧૭૪) માં શ્રી નેમસાગર ઉપાધ્યાયે દેહોત્સર્ગ કર્યો.
શિ. ઉપર જણાવેલ સિવાય શિષ્ય પરિવાર ઘણું હતું. તેમાંના કેટલાકનાં નામ ગુણસાગર, શ્રતસાગર, વિવેકસાગર, મેઘસાગર, દેવસાગર, ઉદયસાગર પંડિત, સુખસાગર વગેરે હતાં
રાસકાર. આ રાસ વાચક શ્રી વિદ્યાસાગરના શિષ્ય કૃપાસાગરે ઉજયિનીમાં સં. ૧૬૭૪ માગસર સુદ ૧૫ ને દિને રચેલ છે.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજ્યદેવસૂરિ.
પૃષ્ઠ ૧૦૩-૧૦૭. મૂળ ગામ ઈડર, અને ત્યાં શાહ થિરાહુલ ચંદસિંહ અને તેની ભાર્યા નામે રૂપાં વસતાં હતાં. તેના પુત્ર શ્રી વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. પછી પોતે સૂરિપદ લીધું. શ્રી વિજયદેવસૂરિએ જહાંગીર પાદશાહને પ્રતિબધી તેની પાસેથી “મહાતપા” એ નામનું બિરૂદ મેળવ્યું હતું. . શ્રી વિજયદેવસૂરિએ મરૂધર (મારવાડ), ગુર્જર (ગુજરાત), સેરઠ ( કાઠિયાવાડ), માલવા અને દક્ષિણ દેશમાં અપ્રતિબંધપણે વિહાર કર્યો. મહમદશાહને ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપી પિતા તરફ ખેંચ્યો અને તે નરપતિ. રાજા કે સૂબા(? એ શૈવધ કે ગૌમાંસાહાર છોડી દીધે, આથી ગુરૂ કીર્તિ સર્વ સ્થળે ફેલાઈ ૨૭ તેમના શિષ્યો હતા.
આમના શિષ્ય વિજયસિંહસૂરિ હતા તેમણે મરૂધર (મારવાડ) થી નીકળી જ્યારે વિજયદેવસૂરિ ગુજરાતમાં આવ્યા ત્યારે ભેટીને વંદન કરી.
આ વખતે વિજયસિંહસૂરિએ સ્વર્ગવાસ કર્યો. આથી શ્રી વિજયદેવસૂરિએ પિતે ગંધાર જઈ શ્રી વિજયભને પિતાના પટ્ટધર સંવત ૧૭૧૦ ના વૈશાખ સુદ ૧૦ ને દિને બનાવ્યા.
* વિજયદેવ સૂરિ (તપાગચ્છની ૬૦ મી પાટે) વિજયસેનસૂરિના પટ્ટધર. જન્મ સંવત્ ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૫. સૂરિપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું. સં. ૧૬૫ માં આરાસણમાં મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી (જન બિમ્બિઓગ્રાફી ઍરિને. શિલાલેખ), સ્વર્ગ ઉખ્ખા નગરમાં સં. ૧૭૧૩ ના આષાઢ શુદિ ૧૧ ને દિને. તેઓ સ્વર્ગ ગયા પહેલાં પોતાના પછી પટ્ટધર શ્રી વિજયસિંહને નીમી ગયા હતા, પરંતુ તે પિતાની પહેલાં સ્વર્ગવાસ પામવાથી વિજયપ્રભ પટ્ટઘર નીમ્યા
–૫ટ્ટાવલિ, ૧ વિજયસિંહસૂરિ (૬૧ મા તપગચ્છની પાટે, શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૪ મેડતામાં, દીક્ષાં સં. ૧૬૫૪ માં, વાચકપદ સં. ૧૬૭૩ માં, સૂરિપદ સં. ૧૬૮૨ માં, અને સ્વર્ગ ગમન સં. ૧૭૦૯ ના આષાઢ શુદિ બીજ. (નતનપુરામાં–અમદાવાદ)
૨. ગંધાર-ખંભાતના અખાતના કિનારા પરના ચાર બંદર નામે ગારી ( ઘા), બરબિસિ (ભરૂચ), ગદાર (ગંધાર) અને ખંભાત છે; આમાંનું એક ગંધાર છે. ( ૩ વિજયપ્રભસૂરિ (૬૨ મા, ખરી રીતે ૬૧ મા તપગચ્છની પાટે) જન્મ ૧૯૭૭ માં કચ્છના મનહરપુરમાં, પિતાનું નામ શા સવગણ, માતાનું નામ ભાણું)
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી શ્રી વિજયદેવસૂરિએ પાતાનું ટુંક આયુષ્ય જાણી અહમદપુરમાં ચેામાસું કરી શત્રુંજયની જાત્રા કરવા વિહાર કર્યાં. શત્રુંજય આવી સુખેથી યાત્રા કરી. રાયચદશાહ તથા નેમિદાસ શાહે યાત્રા કાજે બહુ દ્રવ્ય ખર્યું. અહીંથી પોતે અજાર ગામ આવ્યા. ત્યાં પાર્શ્વનાથ પ્રભુને વાંદી હીરવિજયસૂરિના સ્મરણ સ્તંભ પાસે આવી નમન કર્યું. પછી ઉનાનગરમાં સંઘે તેમને સામૈયું કરી પધરાવ્યા. અને દીવમાં સધને ઉપધાન વહેવરાવ્યાં અને મહાત્સવ કર્યાં. ત્યાં સ. ૧૭૧૨ આષાઢ સુદ ૧૧ ને દિને દેહોત્સર્ગ કર્યાં. આ વખતે તેમણે વિજયપ્રભસૂરિને તપગચ્છ ભળાવી સારી સંભાળ લેવા કહ્યું અને અનશન આદર્યું હતું. ઉપાધ્યાય વિનીતવિજય તથા પાક શાંતિ વિજય હાજર હતા. કાયાને અગ્નિદાહ દેવા માટે ઉનામાં આવ્યા. વખતે કઈ આકાશી—દિવ્ય તેજ દેખાયું અને દેવનાં વિમાન આવતાં લાકાએ જોયાં. બ્રાહ્મણાએ આ જાણી ગુરૂની સેવા કરી. આ દેવશયની એકાદશી હતી; આ વખતે જેનું સ્વર્ગગમન થાય છે તે પુણ્યાત્મા ગણાય છે, તેથી વૈષ્ણુવાએ પણ ગુરૂને મહાત્મા લેખી ગુરૂની પૂજા કરી, અગર, કસ્તૂરી, અખીર, કેસર, ચંદન વિગેરેથી દેહના અગ્નિસંસ્કાર કર્યા. પછી રાયચંદ શાહ ( ભણુશાલી ) એ ત્યાં વિજયદેવસૂરિના સ્મરણસ્તંભ રચાવ્યેા. વિજયદેવસૂરિના શિષ્યામાં ૨૫ તા પાઠક પદ ધરાવનાર, અને ૩૦૫ પતિ પદ ધરાવનારા શિષ્યા હતા. એક પટ્ટાવલિમાં જોવામાં આવે છે કે શ્રી વિજયદેવસરના વખતમાં એ મત થયા. ૧ સાગરના મત અને ૨ ઉપાધ્યાયના મત.
આ
સ્વાધ્યાયકાર મેઘવિજય.
મેઘવિજય—કવિ કૃપાવિજયના શિષ્ય તેમણે આ સ્વાધ્યાય રચેલ છે.
દીક્ષા સ’. ૧૬૮૬ માં, પંન્યાસપદ સ. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સં. ૧૭૧૦ માં, સ. ૧૭૪૯ માં ઉના ગામમાં સ્વર્ગે પહોંચ્યા છે. આમને શ્રી વિજયદેવસૂરિ (૬૦ મા પટ્ટધર) સ્વર્ગે ગયા, તે વખતે વિજયસિંહપૂર (૬૧ મા) સ્વર્ગે ગયા હતા તેથી ૬૧ મા પટ્ટધર કોઈ મ્હે છે. આમને વંદનમહેાત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ ના કાર્તિક વર્દિ ૨ ને દિને થયેા હતેા. આમણે પેાતાના પટ્ટર તરીકે શ્રી વિજયરત્નસૂરિને નાંગાર ગામમાં સ. ૧૭૩૨ માં નીમ્યા હતા.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦
વિજયાનંદસૂરિ.
સ્વામિન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪, ૨૪૦૨૪૩,
૧.
મરૂ દેશમાં ( મેવાડમાં) વરાહ ગામમાં પ્રાગ વંશના શાહ શ્રીવત નામના વિષ્ણુક વસતા હતા, તેને પેાતાની પત્નિ નામે શિણગારદેથી લા નામનો પુત્ર સવત ૧૬૪૨ માં થયા, કે જે બાળપણથી બુદ્ધિશાળી હતા. (તેણે પહેલાં સ્થાનકવાસી શ્રી વરસિંગ ઋષિજી પાસે દીક્ષા લીધી હતી??) મહાન્ જગદ્ગુરૂ હીરવિજયસૂરિના સમાગમમાં આવતાં તુરતજ તેમની પાસેથી દીક્ષા લીધી, (સવત્ ૧૬૫૧) અને તે વખતે કમલવિજય નામ રાખ્યું. પછી શાસ્ત્રાભ્યાસ સારી રીતે કસવવા માટે શ્રી હીરવિજ્યસૂરિએ પેાતાના વિદ્વાન શિષ્ય નામે સામવિજય વાચકને કમલવિજય સોંપી દીધા. તે વાચકે તેમને વિદ્યાનું દાન આપી શાસ્ત્રમાં પારગત કર્યાં.
પછી આચારવિચાર-ચરણુકરણ શુદ્ધ થવા માટે અનેક યાગ વદ્યા, આથી શ્રી વિજ્યસેનસૂરિ (શ્રી હીરવિજયના પટ્ટધર) એ સવત્ ૧૬૭૦ માં પડિત પદવી આપી. ત્યાર પછી શ્રી વિજ્યસેનસૂરિના પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિ શિરાહી ગામમાં અનુક્રમે વિહાર કરતા પધાર્યાં; તેમણે કમલવિજય વિષ્ણુધને—પંડિતને સૂરિ પદવી આપી (સંવત્ ૧૬૭૬ ), અને વિજયાનંદ સૂરિ એ નામ સ્થાપિત કર્યું. આ પછી ઘણા ધણા છઠે અઠમ ઉપવાસ, નીવી, ખીલ, કર્યા, અને સિદ્ધચક્ર સ્થાનકની એલી આદરી, ત્રણ માસ શુભ ધ્યાનમાં રહી માન વ્રતે તવિધિ આદરી ગૈતમ મંત્ર આરાધ્યેા. ત્યાર પછી વિજયરાજ સુરિને પેાતાના પટ્ટધર બનાવ્યા અને અનેક મુનિઓને પતિ પદ આપ્યાં તેમજ અનેક દીક્ષા આપી. યાત્રામાં બે વિમલગિરિની, એક ગિરનારની, આબુની સાત, શખેશ્વર પ્રભુની પાંચ અને એક અંતરીક્ષ પ્રભુતી કરી. નવ તા બિંબ પ્રતિષ્ઠા કરી ઉપાશ્રય અને જિતમદિરા કરાવ્યા. શેત્રુંજાપર સંધ કહાડયા. અને ગુજરાત, મારવાડ, કાકણ, દક્ષિણ અને લાટ દેશમાં વિહાર કર્યાં. પછી તેએ ખભાત નગરમાં પધાર્યાં ત્યાં શરીર વ્યાધિ ઉપડી.
૩.
અહીં ધર્મ ધ્યાનમાં લીન થઇ, સર્વને ખમાવી, અનશન કરી સંવત્ ૧૭૧૧ ના આષાડ માસની પૂર્ણિમાની રાત્રીએ અથવા વદ એકમે ગુરૂ નિર્વાણુ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામ્યા. ખંભાતના સંઘે સત્તર ખંડી માંડવી કરી, સેના રૂપાના નાણાનું દાન કરી શબને અગ્નિદાહ કર્યો. આના પછી પટ્ટધર શ્રી વિજયરાજસૂરિ વિરાજે છે. આ રીતે શ્રી લાભવિજય ગણિ રચિત આ સઝાય પૂરી થાય છે.
શ્રી વિજયસેનસૂરિથી ત્રણ વિભાગ પડ્યા. એક તપાગચ્છના પટ્ટધર વિજયદેવસૂરિ ગણાયા. બીજા સૂરિ વિજયતિલકસૂરિ થયા, અને ત્રીજા સાગરગચ્છના સ્થાપક રાજસાગરસૂરિ થયા કે જેની વંશપરંપરા આપણે આગળ જોઈ ગયા છીએ. ૫૮. વિજયસેનસૂરિ વિજયસેનસૂરિ વિજયસેનરિ. ૬૦. વિજ્યદેવસૂરિ વિજયતિલકસૂરિ. રાજસાગરસૂરિ.
(આની શિષ્ય પરંપરા ૬૧. વિજયસિંહ
વિજયાનંદસૂરિ. પૃ. ૧૧ પ્રસ્તાવનામાં
આપેલ છે). ૧૨. વિજયભ- વિજયરાજરિ.
વિજયાનંદસૂરિના શિષ્ય શ્રી ભાતિવિજય થયા કે જેણે શ્રાવકના બાર વ્રત૫ર સઝાય લખી છે, અને તે શાંતિવિજયના શિષ્ય સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી માનવિજય ગણિ થયા છે કે જેણે સંવત ૧૭૩૮ માં ધર્મસંગ્રહ નામને પ્રખ્યાત ગ્રંથ રચેલ છે. આ સિવાય બીજી પદપરંપરા અને શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે –
વિજયાનંદસૂરિ.
વિજયભાગ્યસૂરિ. રત્નવિજયસૂરિ. વિજયલક્ષ્મિસૂરિ. હીરરત્નસૂરિ
કર્તા– ૧ ઉપદેશ પ્રાસાદ વૃત્તિ સહિત. જયરત્નસૂરિ..
સં.૧૮૩૪ કાર્તિક સુદ ૫ ગુરૂ ૨ વીશ સ્થાનક પૂજા. સં. ૧૮૪૫ ભાવરત્નસૂરિ..
વિજયાદશમી ખંભાત. ૩ ચાવીશી. ૪ જ્ઞાનપંચમી દેવવંદન. ૫ રેહિણીજી સઝાય,
પંડિત પગણિ. રંગવિજયગણું. મેરૂવિજયગણિ. (વસ્તુપાલ તેજપાલ રાસ
રખ્યા સ. ૧૭૨૧.)
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ઝઝઝઝઝઝઝઝઝલ જ કલ્યાણવિજયગણિ. .
પૃષ્ઠ ૨૧૪–૨૩૮.
ભરતક્ષેત્રમાં ગુર્જર દેશમાં પલડી નામે નગર હતું, તેમાં પ્રાગવં. અને સંધવી આજડ નામે રહેતો હતો. તેને પુત્ર સંધવી ઝપુર (?) હતો. તેને બે પુત્ર થયા. તેમાં રાજસી નામને પુત્ર અતિ ઉદાર હતો. તેને પુત્ર થિરપાલ નામે હતા. આ વખતે ગુજરાત દેશમાં મહમૂદ નામને સુલતાન રાજ્ય કરતો હતો, તેની પાસે થિરપાલ ગયો અને સુલતાને બહુ માન આપ્યું અને પછી લાલપુર નામનું ગામ ભેટ આપ્યું.
શિરપાલે લાલપુરમાં નિવાસ કર્યો. એકદા હેમવિમલસૂરિ ત્યાં વિહાર કરતાં આવ્યા, અને દેશના આપવા લાગ્યા. થિરપાલે પછી સંવત ૧૫૬૩ માં એક જિનમંદિર કરાવ્યું.
૧. મહમૂદશાહ ૧ લો (એગડે) ઈ. સ. ૧૪૫૯-૧૫૧૩ આ ઘણાજ પરાકમી અને મિલનસાર સુલતાન હતા. તેને મુસલમાનોને સિદ્ધરાજ કહીએ તે ચાલે. તેની બહાદુરી, કૈવત, ન્યાય અને મુસલમાન ધર્મ ઉપર દઢ આકીન એ વખાણવા જેવા ગુણ હતા. તેપણ ધર્મના ઝનુનમાં હિંદુઓનાં દેવળ તોડી પાડી તથા મૂર્તિઓ ભાગી નાખી તેણે પોતાની કીર્તિ ઝાંખી કરી છે. તેના દરબારમાં ઘણા વિદ્વાનો અને ધાર્મિક પુરૂષો માલમ પડતા. ગુજરાતમાં મુસલમાની વખતની કઈ પણ ઈમારત એવી નથી કે જેની સામે લોકે મહમુદશાહ બેગડાનો સંબંધ જોડતા નથી. ગુજરાતને અર્વાચિન ઈતિહાસ. પૃ. ૧૧. - ૨. હેમવિમલસૂરિ–તપાગચ્છની ૫૫ મી પાટે થયા. આના સમયમાં સાધુ સમુદાય ક્રિયાશિથિલ હતો છતાં પોતે સાધુના ખરા આચારની મર્યાદા ઉલ્લંધી ન હતી. વળી બ્રહ્મચર્ય અખંડ રાખી બીલકુલ નિષ્પરિગ્રહી રહી સર્વજનમાં વિખ્યાત મહાન ચશસ્વી સંવિગ્ન સાધુ હતા. તેમના સમાગમમાં જે જે આવતા તે દીક્ષા લઇ ક્રિયાપરાયણ સાધુ થતા; એટલું જ નહિ પરંતુ ક્ષમાશ્રમણ આદિની પેઠે અવિહત પકવ અન્ન પોતે ખાતા નહિ. કેટલાક કુંકા મતના ઋષિઓએ (સાધુઓએ) પણ તે મત છોડી તેમની પાસે દિક્ષા લીધી. આમના સમયમાં સં. ૧૫૬૨ માં ગૃહસ્થ કટકે ત્રિસ્તુતિકમત-પાછળથી પ્રસિદ્ધ થયેલ કટકમત કાઢ. સં. ૧૫૭૦ માં વીજા નામના વિષધરથી વીજામત નામનો મત કુંકામતમાંથી છૂ થઈ પ્રવર્યો. સં. ૧૫૭૨ માં ઉપાધ્યાય પાવૅચંદ્ર પોતાના નામથી એક જુદે મત નાગપુરીય તપગચ્છથી જુદો કાઢી પ્રવર્તાવ્યો.
: --પટ્ટાવલિ.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૭૯૫ માં શ્રી શિરપાલના પૂરા ભાવ થયા કે નવિમલને સૂરિપદ, હેમવિમલ સૂરિ પાસે લાલપુર નગરમાં અપાવવું, અને તે વર્ષમાં તે પ્રમાણે આનંદવિમલ સૂરિ સ્થાપવામાં આવ્યા. ઉત્સવ બહુ ભભકાથી કરવાની સાથે જિનબિંબપ્રતિષ્ઠા કરવામાં આવી. થિરપાલને છ પુત્ર થયા, તેમાંના બધા નામે મેાટા, લાલા, ખીમા, ભીમા, કરમણ, અને ધરમણુ સધપતિ થયા. સંઘવી ભીમાને પાંચ પુત્રઃ–નામે સંધપતિ હીરા, હરખા, વિમાલ, તેજક પ્રમુખ થયા. તેઓ પરણ્યા, જજૂદા થયા અને પછી માબાપ અનશન કરી સ્વર્ગ સિધાવ્યા.
જન્મવૃત્તાંત.
મહેસાણા નગરમાં ચંપક નામને વિષ્ણુક વસતા હતા. તેણે પેાતાની પુત્રી નામે પૂજી હરખાશા સંઘપતિ કે જે ઉપર વર્ણવેલ છે. તેને લાલપુરમાં પરણાવી. તે બંનેથી શુભ સ્વમ સૂચિત કલ્યાણમય દોહદવાળા ગર્ભવાળા પુત્ર સ. ૧૬૦૧ આશા વદ ૫ સામવારે જન્મ્યા, અને તેનું નામ ઠાકરશી (ડંકુરસિંહ ) પાડવામાં આવ્યું. છ વર્ષના થયા એટલે તેને નિશાળે ભણુવા મૂક વામાં આવ્યેા.
3.
જગદ્ગુરૂ આગમન.
તપાગચ્છની ૫૮ મી પાટે થયેલા શ્રી જગદ્ગુરૂ શ્રી *હીરવિજયસૂરિ લાલપુર આવ્યા. તેમનું નામ સર્વે જગમાં પ્રસિદ્ધ છે; તેમણેજ જૈનાના તીથે પરના હક્ક ખાદશાહ અકબર પાસેથી મેળવી આપ્યા. જીવહિંસા નિષેધ અમુક અમુક પર્વના દિવસેાએ ન કરવા એવી રાજ્યાના પણ મેળવી. કુમાર ઠાકરશીએ હીરવિજયસૂરિની દેશના સાંભળી ત્યારે ચારિત્ર લેવા ઇચ્છા થઈ ગઇ અને વૈરાગ્ય જામ્યા. માબાપે ઘણુંએ સમજાવ્યેા, પણ કુમારે પેાતાનું મનેાબલ વાપરી તેમની પાસેથી દીક્ષા માટેની રજા લીધી.
૪.
દ્વીક્ષા વાચકપ૬.
જગદ્ગુરૂ મહેસાણા વિહાર કરી આવ્યા, ત્યાં કુમાર ઠાકરશી પશુ પેાતાના મામાના ઘેર આવ્યેા. પેાતાની માના આપ નામે ચંપકશાહને બે
* હીરવિજયસૂરિ-તેમણે અકબરને જૈનધર્મથી પ્રતિબાા. જન્મ સંવત્ ૧૫૮૩ માર્ગશીર્ષ શુદિ ૯ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સવત્ ૧૫૯૬ ના કાર્તિક વિદે ર, વાચકપદ નારદપુરિમાં વરકાણુક ઋષભદેવના મ ંદિરમાં સંવત્ ૧૬૦૮ ના માધ શુદ્ધિ પ, સૂરિપદ્ય શિરોહીમાં સ. ૧૯૧૦ માં, સ્વર્ગગમન ઉમ્ના (હાલનુ' ઉના) નગરમાં સવત્ ૧૬૫૨ ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને થયું. આમનુ સવિસ્તર ચરિત્ર શ્રી હીરસાભાગ્ય અને વિજયપ્રશસ્તિ કાવ્યમાંથી મળી શકે છે.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર હતા. ૧ સેમદત્ત, ૨ ભીમજી. મામા સેમદત્તે પિતાના ભાણેજની દીક્ષાનો ઉત્સવ કરવા માથે લીધું અને સંવત ૧૬૧૬ ના વૈશાખ વદિ બીજને દિવસે શ્રી હીરવિજયસૂરિના હસ્તથી કુમાર ઠાકરશીએ દીક્ષા લીધી અને નામ કલ્યાણવિજય રાખવામાં આવ્યું. પછી વેદપુરાણ, તક, છંદ, ચિંતામણિ વગેરે શાસ્ત્રને અભ્યાસ કર્યો અને સંવત ૧૬૨૪ ના ફાગણ વદિ ૭ મે દિને પાટણનગરમાં વાચકપદ (ઉપાધ્યાયપદ) ગુરૂએ આપ્યું.
વિવિધ દેશ વિહાર, અનેક ભવ્ય પ્રતિબંધ. વ્યાખ્યાનકળા ઘણું સરસ હતી, અને ચરિત્ર ઉત્તમ હોવાથી શ્રેતાજનપર શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય સારી છાપ પાડી શક્યા, તેથી જ્યાં
જ્યાં વિહાર કર્યો ત્યાં ઉગ્રતપ, બિંબપ્રતિષ્ઠા આદિ સારા પ્રમાણમાં થયાં. ખંભાત, અમદાવાદમાં ઉત્તમ બોધ આપ્યો. પાટણમાં બિંબપ્રતિષ્ઠા કીધી, ત્યાંથી પૂજ્યના આદેશથી વાગડ, માલવ, (માળવા) દેશ આદિ ફર્યા અને મુંડાસે નામના ગામમાં બ્રાહ્મણે સાથે વાદ કરી છત્યા. પછી વાગડ દેશમાં સંચરી શ્રી આંતરિઆ પ્રભુને વાંધા, અને કીકા ભટુ એ દેશના સુણે શ્રી જિનપ્રાસાદ રચાવી તેમાં ગુરૂ પાસે બિંબપ્રતિષ્ઠા કરાવી. પછી વિહાર કરતા કરતા ઉજેણું નગરીમાં ગુરૂએ આવી કુમતિ! (સ્થાનકવાસી) સાથે વાદવિવાદ કરી તેમને મેળા પાડયા અને ત્યાં ચોમાસુ કર્યું. ત્યાંથી મક્ષીજીની જાત્રા કરવા સંચર્યા. ગામ ગામના સંઘ ત્યાં ભરાયા હતા. ત્યાં કુબેર જેવા ધનવાન નામે સોનપાલ રાયે સંધવાત્સલ્ય માટે બહુ વિત્ત વાપર્યું અને ગુરૂની સુવર્ણથી પૂજા કરી, ત્યાર પછી એનપાલે પિતાની અવસ્થા છેલી જાણી ગુરૂ પાસે દીક્ષા માગી, તેથી ગુરૂએ તેનું આયુબળ જોઈ ઉજેણી આવી તેને દીક્ષા આપી અને તેની સાથે અનશન આપ્યું. આ ઉત્સવ નાથુજીએ કીધે. નવ દિવસ અનશન પાળી સોનપાલ મુનિ સ્વર્ગે ગયા અને તેની માંડવી રચી અગ્નિ સંસ્કાર કર્યો. પછી સારંગપુર આદિ ક્ષેત્ર ગુરૂએ પોતાના આગમનથી પવિત્ર કરી અંડપાએલ દુર્ગની જાત્રાએ પધાર્યા. (કે જેને માંડવગઢ કહેવામાં આવે છે.) ત્યાં ગુરૂ માસું રહ્યા ત્યાંથી વડવાણ તીર્થની યાત્રા ભાઈજી, સીંધછ, ગાંધી તેજપાલ વગેરેએ કરાવી. આ તીર્થમાં બાવન ગજની મોટી પ્રતિષ્ઠિત પ્રતિમાં છે. અહીંની યાત્રા કરી ખાનદેશના શણગારરૂપ બરહાનપુર આવી ચોમાસું રહ્યા. ત્યાં ભાનુશેઠે ગુરૂનો આદેશ લઈ અંતરીક્ષ પાસપ્રભુની જાત્રા અર્થે સિંધ કાઢ, અને જાત્રા કરી સૌએ પિતાનો ભવ સફલ કર્યો. ત્યાંથી ગુરૂ દેવગિરિ ચોમાસું રહ્યા અને ત્યાંથી પૈઠણ (પ્રતિકાનપુર) આવી ત્યાં જે તીથે હતાં તેની જાત્રા કરી.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
હીરવિચંચુરિનો અકઅપ્રતિ બેધ. અહીં હીરવિજયસૂરિને પત્ર આવ્યો કે અકબર બાદશાહ તરફથી અમોને તેડું આવ્યું છે તે અમને મળવા કાજે જરૂર ઉતાવળથી આવજે, એટલે શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાય તરતજ વિહાર કરી સાદડી જઈ શ્રી હીરવિજયસૂરિને જઈ ભેટયા, સૂરિશ્રીને આનંદ થયે, પછી કલ્યાણવિજલ યજીને કહ્યું કે “તમ ઉપાધ્યાય છે અને ગુર્જર દેશમાં રહી ધર્મને પ્રતિલાભ આપે, અને વિજયસેનને સૂરિપદે સ્થાપેલ છે તે તમે તેની આજ્ઞા શિર વહી સંપીને જેથી ગચ્છની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કર્યા કરજે” આવી રીતે શીખામણ દઈ શ્રી હીરવિજયસૂરિ અકબર પાસે આવવા એકદમ વિહાર કરી (ફત્તેહપૂર) સીક્રી આવ્યા અને અકબરને અહિંસામય જૈન ધર્મનું રહદય પૂર્ણ રીતે સમજાવ્યું. અકબરશાહ બહુ ખુશ છે અને ગુરૂને પ્રણામ કરી છ માસની અમારિઘોષણા કરાવી ગુરૂને જગદ્ગુરૂ નામનું અતિઉદાર બિરૂદ આપ્યું અને શેત્રુંજાતીર્થ આખું આપી દીધું અને તે રાજદરબારમાં તેને લેખ (ફરમાન) પણ કરી આપ્યો. આવી રીતે શ્રી અકબર બાદશાહે ગુરૂને મહાન શીખ આપ્યા પછી ગુરૂશ્રી એ વિહાર કરી નાગર નગર આ• ગમન કર્યું. ત્યાં શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ આવી પ્રણામ કર્યા. આ વખતે વિરાટ નગસ્થી ઇંદ્રરાજ નામના સંધપતિ આવી,શ્રી હીરવિજયસૂરિને ત્યાં જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠા કરવા આવવા વિનતિ કરી. ત્યારે સૂરિશ્રીએ કહ્યું કે
અમારાથી આવી શકાય તેમ નથી, પણ શ્રી કલ્યાણવિજય મહા ઉપાધ્યાય છે તેને હું પ્રતિષ્ઠા કરવા મોકલું છું આથી કલ્યાણવિજય ઉપાધ્યાય વૈરાટ નગરમાં પ્રતિષ્ઠા કરવા સિધાવ્યા.
૭,
વૈરાટ પ્રતિષ્ઠા શ્રી કલ્યાણવિજય વિરાટ નગરમાં આવ્યા ત્યારે ભારતમલના પુત્ર સંધપતિ ઇંદ્રરાજે જબરું સામૈયું કરી નગરપ્રવેશ કરાવ્યો. ત્યાર પછી દિન દિન ઉત્સવ થવા લાગ્યા. જલયાત્રા કાઢવામાં આવી અને શુભ લગ્ન શુભ દિને ઇંદ્રવિહારની સ્થાપના કરી. મૂલનાયક શ્રી વિમલનાથ જિનેશ્વર પધરાવ્યા, અને ભારમલ (પિતાના પિતા) ના નામથી ઇંદ્રરાજે પાર્શ્વજિનેન્દ્રની પ્રતિષ્ઠા તેમાં કરાવી, તેમજ અજયરાજના નામે પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવની અને યુનિસુવ્રતની બિંબપ્રતિષ્ઠા ગુરૂના પવિત્ર હસ્તથી કરાવી. પછી ઇંદ્રરાજે સંધની ભક્તિ બહુ કરી, સ્વામીવાત્સલ્ય કર્યું. અહીંથી કલ્યાણવિજય ગુરૂએ ગુજરાતમાં વિહાર કર્યો. અહીં સુધી ગુરૂ સંબંધી વાત આવે છે. રાસમાં સ્વર્ગ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમન થયું, ને તે ક્યારે થયું એ સંબંધમાં કઈ પણ ઉલ્લેખ નથી. રાસ સં. ૧૬૫૫ ના આશો માસની શુદિ ૫ ને દિને રચાયેલો છે એવું જણાવેલું છે.
રાસકાર-જયવિજય. જયવિજય એ ઉક્ત ચરિત્રનાયક શ્રી કલ્યાણવિજયના પિતાના શિષ્ય હતા અને તેમણે જ આ રાસ રચ્યો છે એટલે તેની વિશ્વસનીયતા પૂરવાર થાય છે.
શિષ્ય પરંપરા. શ્રી કલ્યાણવિજય વાચકના વંશજ મહા મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી હતા એમ અનુમાન કરતાં જણાય છે, અને તે આ રીતે –
હીરવિજયસૂરિ કલ્યાણુવિજય ઉપાધ્યાયલાભવિજયગણિ.
છતવિજય.
નયવિજય.
યશવિજય ઉપાધ્યાય કારણ કે શ્રી યશોવિજયજી પિતાના ૩૫૦ ગાથાના સ્તવનની પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે – હીર ગુરૂ શિષ્ય અવતંસ મટે હુએ, વાચકરાજ કલ્યાણવિજે; હમ ગુરૂ સમવડે શબ્દ અનુશાસન, શીષ તસ વિબુધવાર લાભવિ . શીષ તસ જીતવિજો જો વિબુધવર, નયવિજય વિબુધ તરસ સુગુરૂ ભાયા; રહિય કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલભાવ ભાયા.
આમાં યશોવિજ્યજી ઉપરોક્ત વંશપરંપરા આવે છે અને તેની સાથે આપણું ચરિત્રનાયકને હીરવિજ્યસૂરિના શિષ્ય સમુદાયમાં અવતંતે એટલે સુકુટ સમાન વર્ણવે છે, એટલું જ નહિ પરંતુ વાચકોમાં-ઉપાધ્યાયામાં રાજા સરીખા અને શબ્દાનુશાસનમાં વ્યાકરણ શાસ્ત્રમાં શ્રી હેમાચાર્ય સરીખા જણાવે છે. - આ સિવાય વ્યાખ્યાનકળામાં ઘણું કશળ, ઉપદેશમાળા૫ર ટીકા રચનાર કવિ રામવિજય પણ શ્રી કલ્યાણવિજય ઉપાધ્યાયની શિષ્ય પરંપરાથી થયેલ છે. જુઓ પૃ. ૨૨.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ સત્યવિજયજી.
પૃષ્ઠ ૧૦૮-૧૧૭.
૧.
જન્મ, સાધુ ઉપદેશ.
હાલમાં માળવા દેશથી ઓળખાતા સપાદલક્ષ દેશમાં લાડલું નામનું ગામ હતું. અહીં વેપાર સારા ચાલતા હતા. ક્રૂગઢ ગાત્રના વીરચંદ નામે શેŁ વસતા હતા, અને તેની ભાર્યાનું નામ વીરમદે હતું. બંને ધર્મિષ્ટ હતા, અને તેમને શિવરાજ નામના પુત્ર થયા. ખાલપણામાં તેને ધર્મ પ્રત્યે સારી ભાવના હતી. એક દિવસ ત્યાં એક મુનિરાજ પધાર્યાં, તેના દર્શનથી પેાતાને ઉંડી છાપ પડી, અને ઉપદેશથી પ્રતિભેાધ પામ્યા. મા અને બાપને દીક્ષા માટે રજા આપવા બહુ પ્રાર્થના કરી, આખરે શિવરાજ એકનો એ થયા નહિ અને તેણે માબાપને સમજાવી રજા લીધી, પછી માબાપે કહ્યું કે ‘તુ લુકામાં ( હાલના સ્થાનકવાસી ) દીક્ષા લે તે તે પંથના આચાર્યને તેડાવી સારા દીક્ષા સમારભ કરાવું' ત્યારે શિવરાજે કહ્યું કે જે ગચ્છ સુવિહિત— સારી વિધિ પાળનાર છે અને જેમાં શુદ્ધ સામાચારી-ક્રિયા છે અને જેમાં જિનરાજની પૂજા કરી શકાય છે તે ગચ્છમાં હું સયમ લેવાના છું. આથી માબાપે તપાગચ્છમાં પુત્રનું મન સ્થિર જોઈ શ્રી વિજયસિંહરિને તેડાવ્યા; પુત્રે તેમની પાસે ઉત્સવપૂર્વક દીક્ષા ૧૪ વરસની ઉમરે લીધી. નામ સત્યવિજય આપવામાં આવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ, ક્રિયાદ્ધાર.
આ પછી શાસ્ત્ર સિદ્ધાંતના અભ્યાસ ગીતાર્થમુનિ પાસેથી કરવા લાગ્યા, અને ઉત્કૃષ્ટ ક્રિયા પાળવા લાગ્યા. આમની ક્રિયા બહુ વિખ્યાતી પામી અને ઉત્તમ વૈરાગી પુરૂષ આળખાયા. પછી તેમણે ગચ્છની પરિસ્થિતિ જોતાં જણાયું કે ક્રિયામાં શિથિલતા બહુ છે તે તેનેા ઉદ્ઘાર કરવાની જરૂર છે, તેથી ગુરૂ આચાર્ય શ્રી વિજયસિંહની રજા લઈ તેના પ્રયાણ અર્થે વિહાર કર્યાં. ‘રાસ’ માં લખે છે કેઃ—
· શ્રી આચારજ પૂછીને, કરૈ ક્રિયા ઉચ્ચાર; નિજ આતમ સાધન કરૂં, ખહુને કરૂં ઉપગાર.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂચરણ નમી કરી, કરજેડી તે વાર;
અનુમતિ જે મુજને દિયે, તે કરું ક્રિયા ઉદ્ધારે. કાલ પ્રમાણે ખપ ખરું, દેશી હલુ કર્મ દવારે; તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફલ લેવાશે.” ગુણવંત ગુરૂ ઈણિ પરે કહે, “યોગ્ય જાણુને સુવિચારે; જિમ સુખ થાય તિમ કરો, નિજ સફલ અવતારરે.” ધર્મ માર્ગ દીપાવવા, પાંગરીયા મુનિએકાકીરે; વિચરે ભારેડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકીરે. સહ પરિષહ આકરા, શેષે નિજ કોમલ કયારે, ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે.
એક દિવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયસિંહસૂરિને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું દ્ધિાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સંયમ પાળું.” આચાર્ય કહ્યું કે “જેમ સુખ થાય તેમ કરે (કા ગુણ રેવાશુgિયા). આથી સત્યવિજ્યજીએ ધર્મમાર્ગને દીપાવવા ભારંડ પક્ષીની પિઠે અપ્રમત્તપણે એકાકી વિહાર કર્યો.
વિહાર. મેવાડના ઉદેપુરમાં ચોમાસું કર્યું. ઘણું લોકોને પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર ક્ય. છઠ્ઠ છઠ્ઠના તપ કરવા લાગ્યા. ત્યાંથી મારવાડમાં આવ્યા. ત્યાં પણ જૈનધર્મ ઘણાને પમાડયો. પછી મેડતા ગામમાં કે જ્યાં શ્રી આનંદઘનજી પણ તે પ્રસંગે રહેતા હતા અને જ્યાં હાલ તેમની દેરી છે ત્યાં આવી. ચોમાસું કર્યું. અહીંથી વિહાર કરતા નાગોર આવી ચોમાસું કર્યું, ત્યાંથી જોધપુર ચોમાસું કર્યું. એમ દેશ વિદેશ અપ્રતિબંધપણે વિહાર કરી લોકોપર પર્મ ઉપકાર કર્યો.
પન્યાસપદ સં. ૧૭ર૯. શ્રી વિજયસિંહસૂરિના પટ્ટાધીશ શ્રી વિજ્યપ્રભસૂરિએ પિતાના હસ્તથી સેજત ગામમાં સં. ૧૭૨૮માં સત્યવિજયજીને પન્યાસ પદ આપવામાં આવ્યું હતું. અહીંથી પિતે સાદડી ચોમાસું કર્યા પછી ગુજરાતમાં અનેક સ્થળે વિહાર કરતા કરતા શ્રી સત્યવિજય પાટણ આવી પહોંચ્યા.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ. ક્રિયાની ઉગ્રતાથી શરીર કૃશ થઈ ગયું હતું, ખાસી વર્ષની ઉમર હતી અને વૃદ્ધાવસ્થા પૂરી આવી હતી તેથી પોતે પાટણજ વધુ વખત છેલ્લા ભાગમાં રહ્યા. અહીં રાજનગરના શેઠ સેમકરણ શાહના પુત્ર સુરચંદશાહ પંન્યાસજીને ખાસ વાંદવા અર્થે આવ્યા હતા, અને રૂપિયાદિક નાણુવતી તેમના અંગ પૂજતા હતા. કોઈ શ્રાવકે ઉપવાસનાં વ્રત લેતા હતા, કોઈ બીજા વ્રત સ્વીકારતા હતા એમ ધર્મનો પ્રભાવ સારો દેખાતો હતો. અહીં સંવત ૧(૧૭પ૬ ના) પોષ સુદ ૧૨ શનિવારને સિદ્ધયોગે પંન્યાસજી સ્વર્ગલોક સિધાવ્યા. આથી આખા નગરમાં હાહાકાર વર્તી રહ્યા. ધર્મી શ્રાવકે સુગુરૂના સ્વર્ગગમન નિમિત્ત ઉત્સવ કરતા હતા અને સોના રૂપાના ફૂલ ઉછાળતા હતા. આના સ્મરણાર્થે પાટણમાં તે વખતે સ્પ્રભ–સ્થંભ કર્યો હતો.
અન્ય વિગતે.
(૧) વનવાસ. શ્રી સત્યવિજય મહારાજ સંબંધી હકીક્ત રાસમાંથી ઉપર પ્રમાણે નીકળે છે પરંતુ બીજા સ્થળોએથી જે જે વિગતે પ્રાપ્ત થાય છે તે અહીં જણાવીએ. શ્રી આત્મારામજી કૃત જૈનતજ્વાદર્શમાં પૃ. ૬-૮ માં નીચે પ્રમાણે જણાવ્યું છે –
શ્રી સત્યવિજય ગણુછ ક્રિયા ઉદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા; તથા મહા તપસ્યા યોગાભ્યાસ પ્રમુખ કર્યું.
૧ અહીં સં. ૧૫૬ એ આપેલ નથી, પરંતુ તે હેવું જોઇએ કારણ કે આ રાસ સ્વર્ગવાસ પછીજ પૂર્ણ થયેલો છે, અને તે સં. ૧૫૬ ના મહાશુદિ ૧૦ ને દિને પૂરે થયે છે તેથી ૧૭પ૬ નું વર્ષ જ હેવું જોઈએ. પરંતુ કરવિજયના રાસમાં સં. ૧૭૫૭ આપેલ છે (પૃ. ૧૨૩).
સત્તાવને પિસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ;
સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉલે છે. આમાં માસ પોષ મળે છે, પરંતુ સાલમાં એક વરસનો ફરક પડે છે. તો મને તે સં. ૧૭૫૬ વધારે વિશ્વાસનીય લાગે છે, કારણ કે સત્યવિજય પંન્યાસની સ્વર્ગવાસ તીથિ લખનાર શ્રી જિનહર્ષ તે જ સમયમાં વિદ્યમાન હતા, અને નિર્વાણુ રાસ તેમણે ૧૭૫૬ ના માધ માસમાં પૂરો કર્યો છે (એક માસ પછી જ.) જયારે કર્પરવિજયને રાસ તેમના શિષ્ય જિનવિજયે સં. ૧૭૭૯ માં કરેલ છે. તેથી જિનહર્ષના રાસથી નીકળતે સંવત્સર ૧૭૫૬ વધારે સત્ય છે,
સંશોધક,
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે બહુજ વૃદ્ધ થઈ ગયા. અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવી રહ્યા.”
આ વાતને આ રાસમાંથી ટેકો મળે છે. જુઓ પૃ. ૧૧૪ માં જણવેલ છે કે –
ધર્મમાર્ગ દીપાવવા, પાંગરીયા મુનિ એકાકી રે; વિચરે ભાખંડની પરે, શુદ્ધ સંયમટ્યું દિલ છાકી રે. સહ પરિષહ આકરા, રોષે નિજ કોમલ કાયા રે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયા રે, કી વિહાર મેવાડમાં, ઉદેપુર કિયે ચોમાસે રે; ધર્મ પમા લકને, કીધો તિહાં ધર્મને વાસો રે. છઠે છડેને પારણાં કીધાં, તપ જાસ ન પાર રે; કાયા કીધી દુબળી, કરી અરસ નીરસ આહારે રે. વળી અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી મહાત્મા ઘણે ભાગે મેતામાં રહ્યા હતા એવું લોકકથા પરથી જણાય છે, અને ત્યાં સત્યવિજયછએ ચોમાસું કર્યું હતું એ રાસમાં આપેલ છે. તેમજ શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, શ્રી વિનયવિજયજી, જ્ઞાનવિમલસૂરિ તથા શ્રી માનવિજય ઉપાધ્યાય આદિ સમકાલિન હતા એ નિર્વિવાદ છે.
(૨) પેતે ક્યા દેશના હતા. સંવેગી પટ્ટાવલિના આધારે સત્યવિજયજી મેદપાટ (મેવાડ) દેશના હતા અને તેની આ નિર્વાણ સાક્ષી પૂરે છે; પરંતુ યતિવર્ગની પટ્ટાવલિમાં તે ગધારના શાંતિદાસ શ્રાવક હતા એમ જે નીકળે છે તે સત્ય હેવાને સંભવ નથી.
(૩) પીતવસ્ત્રાંગિકાર. આ વખતમાં સ્થાનકવાસી (અમૂર્તિપૂજક) પંથ વિદ્યમાન થયે, અને તેના સાધુઓ પણ વેતવસ્ત્ર પહેરતા, તેથી શ્વેતાંબરીય મૂર્તિપૂજક અને તેમની વચ્ચે ભેદ જાણવાનું બરાબર રહ્યું નહિ, તેથી કેટલાક સાધુઓએ પીતવસ્ત્ર પહેરવાનું સ્વીકાર્યું. યતિની પટ્ટાવલિ જોતાં શ્રી યશોવિજયજીએ કાથીયાં કર્યાં હતાં એમ જણાઈ આવે છે અને તેની સાથે વિજયપ્રભસૂરિને શ્રી સત્યવિજય ગણિએ ન વાંધા અને સામા પડી કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો એમ યતિની બહત પટ્ટાવલિમાં જોવામાં આવે છે. આને નિશ્ચય આ નિર્વાણ રાસથી થતો નથી, પરંતુ શ્રી સત્યવિજયજીની શિષ્ય પરંપરામાં જ થયેલા ( જુઓ આગળ) પંડિત વીરવિજયજી આ સંબંધે કંઈ ઉલ્લેખ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે તે તપાસીએ, તેઓ પિતાના ધમ્મિલકુમાર રાસ તથા ચંદ્રશેખર રાસમાં પિતાની જે પ્રશસ્તિ આપે છે તેમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે–
તપગચ્છ કાનન કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિ રાયા; નામ દશે દિશ જેહનું ચાવું, ગુણીજન દે ગવાયાજી. વિજયસિંહ સૂરિ તાસ પટધર, કુમતિ મતંગજ સિંહજી; તાસ શિષ્ય સુરપદવી લાયક, લક્ષણલક્ષિત દેહે. સંધ ચતુર્વિધ દેશ વિદેશી, મલિયા તિહાં સકતેજી; વિવિધ મહોત્સવ કરતા દેખી, નિજ સૂરિ પદને હેતેજી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી; સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશીછ. “સૂરીપદવિ નવિ લેવી સ્વામી, કરશું કિરિયા ઉદ્ધાર; કહે સૂરી “આ ગાદી છે તુમશિર, તુમ વશ સહુ અણુગારજી. એમ કહી સ્વર્ગ સધાવ્યા સૂરિવર, સંઘને વાત સુણાવીજી; સત્યવિજય પંન્યાસની આણું, મુનિગણમાં વરતાવીજી. સંધની સાથે તેણે નિજ હાથે, વિજ્યપ્રભસૂરિ થાપીજી; ગચ્છનિછાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી. રંગિત ચેલ લહી જગ વંદે, ચૈત્ય ધજાએ લક્ષીજી; સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષી છે. ૪ મુનિ સંવેગી ગૃહી નિર્વેદી, ત્રીજે સંવેગ પાખી; શિવ મારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી. આર્યસુહસ્તિ સૂરી જેમ વદે, આર્યમહાગિરિ દેખીજી; દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશે ખીજી. ૫ ગ્રહિલ જલાસી જનતાપાસી, ગૃપમંત્રી પણ ભલીયાજી;
અર્થ-તપગચ્છ રૂપી વનમાં કલ્પવૃક્ષની ઉપમા પામેલ શ્રી વિજયદેવસૂરિ થયા કે જેનું ચાલું (મરાઠી “ચાંગલે–સારું) સુંદર નામ દશે દિશાએ ગુણીજનના સમૂહે ગાયું છે; તેના પટ્ટધર, કુમતિ રૂપી હાથીઓમાં સિંહ જેવા વિસિંહ સુરિ થયા, અને તેના શિષ્ય, લક્ષણથી લક્ષિત-અંકિત થયેલ દેહવાળા (સત્યવિજય) સૂરિની પદવીને લાયક થયા.
દશે દિશાએથી ચતુર્વિધ સંધ આગળથી સંકેત પ્રમાણે તેને સૂરિપદ આપવા ભેગા મળે. (શ્રી સત્યવિજય) પિતાને સૂરિપદ આપવા માટે આ સંધને જુદી જુદી જાતના મહેસૂવ કરતા જોઈ અને વૈરાગ્યવાળું પિતાનું ચિત્ત સંસ્કારિત થયેલું હોવાથી શાસનમાં પ્રાયશિથિલપણું દેખી (શ્રી વિજયસિંહ)
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિ પાસે વિનય અને વૈરાગ્યથી પિતાના મનની વાત પ્રકાશિત કરી કે હે સ્વામિન ! મારે સૂરિ પદવી લેવી નથી. મારી ઈચછા તો ક્રિયા ઉદ્ધાર કરવાની છે તો તે કરીશ ત્યારે સૂરિએ કહ્યું કે “આ ગાદી-ગચ્છગાદી તમારે શિરે છે અને તમારે વશ તમારી આજ્ઞા નીચે હૈ મુનિ પરિવાર છે.” આમ કહી તે સૂરિવર સ્વર્ગે સિધાવ્યા, અને તેમણે કહેલું કથન સંધને સુણાવતાં સત્યવિજય પંન્યાસની આજ્ઞા મુનિગણમાં પ્રવર્તે. ૩
શ્રી સત્યવિજયજીએ સંઘની સાથે પિતાને હાથે રહી વિજયભને સૂરિપદપર સ્થાપ્યા, અને ગચ્છ નિષ્ઠા રાખી ઉગ્રવિહાર કરી ક્રિયા દ્વારથી સંવેગને સત્ય ગુણ વ્યાપ્ત કર્યો. જેવી રીતે છેટેથી ધ્વજા દેખીને લોકે ચૈત્યજિનાલય હોવું જોઈએ એવું અનુમાન કરી હાથ જોડે છે–વંદના કરે છે, તેવી જ રીતે સત્યવિજય ગણિએ રંગિત–રંગેલા (પીત) વસ્ત્ર અંગિકાર કરેલાં હોવાથી તેને તેમજ તેના પરિવારના સાધુઓને તે વસ્ત્ર ઉપરથી તેઓ ખરા સંગી હોવા જોઈએ એમ અનુમાન કરી લે કે તેમને વંદના કરે છે. આ શ્રી સત્યવિજયજી એવા પ્રભાવક હતા કે તેની સમક્ષ મૂરિ (શ્રી વિજયપ્રભ સરિ), પાઠકે ઉભા રહેતા હતા–માન આપતા હતા, અને તેના પક્ષમાં-ક્રિદ્ધારના પક્ષમાં વાચક શ્રી જશ (યશેવિયજી) હતા. ૪
સિદ્ધાંત એ વાતની સાક્ષી પૂરે છે કે સંવેગી મુનિ, નિર્વેદી ગૃહસ્થ, અને સંવેગ પક્ષી (સંવેગીને અનુમોદનારા)- આ ત્રણ, શિવમાર્ગ લઈ શકનારા છે; પરંતુ (કલિયુગનું મહાન્ય કંઈ ઓર છે !) જુએ! આર્યસુહસ્તિ પોતે સૂરિ હતા છતાં, આર્ય મહાગિરિ સૂરિ ન હોવા છતાં તે ઉગ્ર ક્રિયા ધારી હોવાથી તેને વંદના કરતા હતા, અને તે ક્રમ બે ત્રણ પાટ સુધી રહ્યા પણ પછી ન રહ્યા કારણ કે કલિયુગની વિશેષતા છે. આ માટે દૃષ્ટાંત આપે છે. જેમ આખું નગર ઘેલા બનાવનારું જલ પીવાથી ગાંડું થઈ ગયું અને રાજા અને પ્રધાન કે જેઓ તે જલ પીધું ન હોવાથી ડાઘા રહ્યા હતા તેઓને પણ તે ગાંડાઓમાં ભળવું પડયું (કારણ તેમ ન કરે તો ગાંડા તેઓને ત્રાસ આપ્યા વગર ન રહે.) તેમ કલિયુગ આવતો ગયો તેમ ક્રિયા ઓછી થતી ગઈ અને ક્રિયા પ્રત્યે જોઈએ તેવું માન પણ ન રહ્યું, તેથી ક્રિયાપરાયણને ક્રિયા ન કરનારા સાથે ચલાવી લેવું પડયું.
(૪) ક્રિયાઉદ્ધારમાં શ્રી યશોવિજયજીની સહાય.
મૂળ શ્રી જિનહર્ષ રચિત શ્રી સત્યવિજયજીના રાસમાં ક્રિોદ્ધાર કરવામાં કોઈ પણ સહાયકર્તા હતું એમ દર્શાવેલ નથી, પરંતુ ઉપર જણાવેલ શ્રી વીરવિજયજી પંડિતે આપેલી પ્રશસ્તિમાં “ વાચક જશ તસ પક્ષીજી ”
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ ચોખું લખેલ છે. આ સંબંધમાં વીરવિજયજી ૧૮ મા સૈકામાં થઈ ગયા તેના પહેલાને સમય જોઈએ તે વિશેષ સમર્થન મળે છે, કે શ્રી યશેવિજયજીએ સહાય આપી છે.
શ્રી યશોવિજયજી પોતે ૩૫૦ ગાથાના સ્તવનને અંતે લખે છે કે – તાસ માટે વિજયદેવસૂરી સરૂ, પાટ તસ ગુરૂ વિજયસિંહ ઘોરી; જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિ ચેરી.
આના પર સં. ૧૮૩૦ માં ટો કરનાર શ્રી પદ્યવિજયજી અર્થ પૂરે
“ વળી તેને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા, તથા તેમના માટે શ્રી વિજયસિંહસૂરિ તે ગચ્છનો ભાર વહેવાને વૃષભ સમાન ધોરી થયા જેમની હિતશીખ–આજ્ઞા પામીને મેં એ સંવેગ માર્ગ આદર્યો, એટલે એ ભાવને શ્રી જશેવિયજી ઉપાધ્યાયે પણ એની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હતા તેમાં સત્તર શિષ્ય સરસ્વતી બિરૂદધારી હતા તે સર્વમાં મોટા શિષ્ય પંડિત શ્રી સત્યવિજયગણી હતા તેમણે શ્રી પૂજ્યની (વિજયસિંહસૂરિની) આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધે તે માટે એમ કહ્યું જે માર્ગ એ અનુસર્યો–એ સંવેગ માર્ગ આદર્યો, જે આદરવા થકી તીર્થકર અદત્ત ગુરૂ અદા, ઇત્યાદિ કુમતિકદાગ્રહરૂપ ચેરી ટલી ગઈ.”
(૫) સમકાલિન વિદ્વાને. શ્રી સત્યવિજયજી પંન્યાસનો સમય બહુ ઝળહળ છે અને તે સમયમાં જે જે પારમાર્થિક, પ્રતિભાશાલી પુરૂષો થયા છે તેથી જનસમાજને અદભૂત ધર્મલાભ મળે છે. આ વખતે વિદ્વાનોનો સમૂહ જેનોમાં હતો, જેમાંના કેટલાકનાં નામો આપીએ છીએ. શ્રી વાચકવર ઉપાધ્યાયશ્રી યશેવિજય, શ્રી વિનયવિજય ઉપાધ્યાય (કે જેનું ચરિત્ર “નયકણિકા’માં જુઓ), અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી માનવિજયગણિ (“ધર્મસંગ્રહ” ના રચનાર ), શ્રી જ્ઞાન વિમલસૂરિ (કે જેને “વિમલ પક્ષ હજુ સુધી વિદ્યમાન છે.), ધર્મમંદિરગણિ, રામવિજયજી, લાવણ્યસુંદરઆદિ આ બધાએ ધર્મસાહિત્ય ગુજરાતી ભાષામાં મૂકી સાહિત્યધારા ઘણું વેગપૂર્વક ટકાવી રાખી છે. પ્રખ્યાત દિગંબર કવિ બનારસીદાસ ( સમયસારના રચનાર) પણ આ સમયે વિદ્યમાન હતા. તેમજ અન્ય દર્શનેમાં રામદાસ, તુકારામાદિ હતા કે જેમણે ભક્તિપ્રાધાન્ય અપૂર્વ સંગીત ગાઈ સમાજ સુધારણા અને રાષ્ટ્રસુસ્થિતિ માટે પ્રબળ પ્રયત્ન કર્યો છે, અને ગુજરાતમાં કવિ પ્રેમાનંદ, શામલ અને અખાએ પિતાની કાવ્યગિરાથી ગુજરાતને ગજાવી છે,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસકાર શ્રી જિનહર્ષદ આ રાસ તેમણે સં. ૧૭૫૬ ના મહા સુદ ૧૦ મીએ રચેલ છે. પોતે ખરતરગચ્છના હતા, છતાં તપગચ્છના પંન્યાસ પ્રખર શ્રી સત્યવિજયજીને રાસ પિતે રચ્યો છે, એ પરથી ગચ્છભેદની ટુંકી દષ્ટિ તે વખતે નહતી એમ જણાય છે. તેઓની વંશપરંપરા નીચે પ્રમાણે હતી.
મજિનચંદ્રસૂરિ (ખરતર ગ૭ ૬૫ મી પાટે.) શાંતિહગણિ (વાચક)
જિનહર્ષ આમની કૃતિઓ આ રાસ સિવાય નીચે પ્રમાણે ઉપલબ્ધ છે – ૧ કુમારપાળ રાસ સં. ૧૭૪ર આશો સુદ ૧૦ પાટણ. ૨ ઉત્તમકુમાર ચરિત્ર રાસ સં. ૧૭૪૫ (૮) (ભૂત વેદ સાગર શશિ) આશે
સુદ ૫ પાટણ. ૩ વિંશતિસ્થાનક વિચારસાર-પુણ્યવિલાસ રાસ.(પ્રસિદ્ધ.શા. ભીમશી માણેક) ૩ સઝાય.
(૧) પાંચમા આરાની સઝાય. પૃ. ૩૬ સઝાયમાલા (ભીમશી માણેક) (૨) પરસ્ત્રીવર્જન. શીખ સુણે પીયુ હારા પૃ. ૧૦૦ , (૩) સુગુરૂ પચીશી. સુગુરૂ પિછાણો શું આચારે પૂ. ૧૨૪ ,, (૪) પાછમતિની. કાંઈ રીસાણું હે તેમનગીના પૃ. ૩૮૩ ,, (૫) ઢંઢણુ ઋષિની. ઢંઢણુ ઋષિને વાંદણ પૃ. ૬૦ , (૬) શ્રાવકની કરણની. શ્રાવક! તું ઉઠે પરભાત પૂ. ૬૫,
(૭) સિદ્ધાચલની. શ્રી સિદ્ધાચલ મંડલ સ્વામીરે પૃ. ૨૪૮ જૈન પ્રબોધ. ૪ શત્રિ ભેજન પરિહારક રાસ. સં. ૧૭પ૮ (નિધિ પાંડવ ભક્ષસંવત્સર )
અષાડ વદ ૧. પાટણ ૫ ઉપમિતિ ભવપ્રપંચ રાસ.
+ શ્રી જિનરત્નસૂરિના પટ્ટધર. (સાતમાં) જિનચંદ્રસૂરિ. પિતા-શાહ આસકરણ, માતા–સુપિયાર દેવી, ગોત્ર ગણધરપડા. મૂલનામ હેમરાજ, દીક્ષાનામ હર્ષલાભ, પદસ્થાપના સં. ૧૭૧૧ ના ભાદ્રપદ વદિ ૧૦ ને દિને થઈ, અને મરણ સુરતમાં સ. ૧૭૬૫ માં થયું.
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
050565656ecbes
શ્રી કપૂરવિજયગણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ ૧૧૮–૧૨૫.
શ્રીમન વીરપ્રભુથી પરપરાએ નીકળેલ તપાગચ્છની ૫૩ મી પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા, તેમના શિષ્ય પન્યાસ શ્રી સત્યવિજયગણી થયા અને તેના શિષ્ય શ્રી કપૂરવિજય થયા.
૧.
જન્મ, ગામ, માતપિતા.
જબુદ્વિપના ભરતક્ષેત્રમાં આવેલ શ્રી ગુર્જરદેશમાં પાટણ નામનું પ્રસિદ્ધ શહેર છે. આ પાટણ (પત્તન) નગરમાં પંચાસરા પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમા વિરાજે છે, ચિંતામણિ અજીતનાથનું ભવ્ય દેરાસર છે, આ નગર પાસે તાર’ગા પાર્શ્વનાથ છે એમ અનેક દેવમંદિર છે. આ પાટણ રાજવીર શ્રી વનરાજે સ્થાપેલું અને અહીં શ્રી હેમચંદ્રાચાર્યે કુમાળપાળ રાજાને પ્રતિષેાધી જૈન બનાવેલ. આવા પ્રસિદ્ધ પાટણનગરની પાસે વાગરાડ કરીને ગામ આવેલ છે, તેમાં ધારવાડ વશના ભીમજીશાહ નામના સુશ્રાવક વસતા હતા, અને તેને ધેર વીરા નામની પત્ની હતી. તેમને એક પુત્ર થયા જેનું નામ જન્મ થયે બાર દિવસે કહાનજી આપવામાં આવ્યું. પછી મા અને બંને ભરણ પામ્યાં, તેથી કહાનજીને પાટણમાં પેાતાના પુઆને ત્યાં આવવું પડયું.
ર
સમાગમ, દીક્ષા.
કહાનજી ચૈાદ વર્ષના થયા ત્યારે શ્રી સત્યવિજ્ય ગુરૂ વિહાર કરતા પાટણમાં આવી ખીરાજ્યા. વ્યાખ્યાનવાણી બહુ સરલ અને સંચાટ હતી. આથી કુમાર કહાનજીને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવા માટે ફુઆની સંમતિ લઈ ગુરૂ પાસે તેણે દીક્ષા આપવાની યાચના કરી.
ગુરૂએ દીક્ષા ઘણી દુષ્કર છે, તેથી તે લેતાં પહેલાં પાકટ વિચાર કરવાની જરૂર છે એમ કહ્યું. કુમાર તીવ્રેચ્છાવાળા હતા અને તેથી દીક્ષા અંગિકાર કરી. શુભ મુહુર્તો સ. ૧૭૨૦ ના માગશર શુદિમાં દીક્ષા આપી શ્રી કપૂરવિજય નામ આપવામાં આવ્યું.
દિનપ્રતિદિન સાધુના આચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરૂ સાથે વિહાર કરવા લાગ્યા. આવશ્યાદિ સૂત્રોનું પાન કર્યું, શ્રી વિજ્યપ્રભ
૧. વિજયપ્રભસૂરિ—(તપગચ્છની ૬૧ મી પાટે. વિજયસિહસૂરિને ૬૧ મા ન લેખીએ તેા) જન્મ સં. ૧૬૭૭ માં કચ્છના મનેાહરપુરમાં, દીક્ષા સ. ૧૬૮૬;
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
સૂરિએ આણંદપુરમાં કપૂરવિજયને યાગ્ય જાણી પડિતપદ આપ્યું.
3.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, શિષ્ય.
સં. ૧૭૫૭ ના પોષ માસમાં તેમના ગુરૂ શ્રી સત્યવિજ્ય પંન્યાસ સ્વર્ગલાક સિધાવ્યા, અને તેના પટધર તરીકે શ્રી કપૂરવિજય નિમાયા. આ પછી શ્રી કપૂરવિજયે વઢીઆર, મારવાડ ( મથલ ), ગુજરાત ( ગુર્જર ), સારડ, રાજનગર ( અમદાવાદ ), રાધનપુર, સાચેર, સાદરા, સોજીત્રા, વડનગર વિગેરે સ્થળે ચેામાસાં કર્યા. દેશવિદેશ એમ ધણે સ્થળે અપ્રતિબદ્ધપણે વિહાર કર્યાં. એ શિષ્ય નામે શ્રી વૃદ્ધિવિજયગણિ તથા શ્રી ક્ષમાવિજય પન્યાસ ( જેનું ચરિત્ર આ પછી જોઈશું) થયા, વૃદ્ધાવસ્થા થઈ હતી એટલે છેલ્લે પાટણ ચામાસાં કર્યા. અહીં ઉપધાનમાલારાપણુ અને અિભપ્રતિષ્ઠા આદિ અનેક સુકૃત્યો કરાવ્યાં.
૪.
સ્વર્ગવાસ.
પાટનગરમાં સંવત્ ૧૭૭૫ ના શ્રાવણુ વિર્દ ૧૪ સામવારે પુષ્યવિજય મુત્તે અનશન કરી શ્રી કપૂરવિજયે સ્વર્ગગમન કર્યું. ભક્ત શ્રાવક શ્રાવિકાઓએ નવખંડ માંડવી રચી તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંધ વાજતે ગાજતે ચાટા વચ્ચેાવચ્ચ થઇ નીકળ્યા. સેાનારૂપા નાણું ઉછાળ્યું. ‘જયજય નન્દા જય જય ભટ્ટા'ના આધેાષ કરતા કરતા ગામની અહાર દાહક સ્થળે આવી શિબિકા ઉતારી અને ચંદન વગેરે સુગથી કાથી દેહના અગ્નિસ સ્કાર કર્યાં. એ સ્કુલ પહેલાં હતાં, તેમની પાસે ત્રીજો સ્કુલ તેમના થયેા. આમની પાટે શ્રી ક્ષમાવિજયજી આવ્યા. કર્પૂરવિજયે કઇ પણ કૃતિ કરી હોય તેમ જણાતું નથી.
4.
રાસકાર.
રાસકાર શ્રી જિનવિજય છે કે જેએ ચરિત્રનાયક શ્રી કપૂરવિજયના પટ્ટધર શ્રી ક્ષમાવિજયજીના શિષ્ય છે અને જેનું ચરિત્ર આપણે હવે પછી જોઈશું. તેમણે આ રાસ વડનગરમાં ચેમાસું રહીને સંવત્ ૧૭૭૯ ની વિજ્યાદશમીને શનિવારે રચ્યા છે.
પન્યાસપ૪ સ’. ૧૭૦૧ માં, સૂરિપદ ગંધાર નગરમાં સ. ૧૯૧૦ માં મળ્યું. પેાતે સુરિપદ વિજયરત્નને નાગારમાં સં. ૧૭૩૨ માં આપ્યું. સ્વર્ગવાસ ના ગામમાં સં. ૧૭૪૯ માં કર્યું. પેાતે શીલવંત, ભાગ્યવંત, સાભાગી થયા. અનેક જિનખિ ખ પ્રતિષ્ઠાત્સવ કીધા. પિતાનું નામ શા સવગણુ, અને માતાનું નામ ભાણી હતુ.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષમાવિજય ગણી @ દ્ધજી
પૃષ્ઠ. ૧૨૬-૧૩૬.
જન્મવર્ણન. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં મરુસ્થલી (મારવાડ) દેશ છે, કે જ્યાં અબુદગિરિ (આબુ પર્વત) મુગટસમ વિરાજી રહ્યા છે; તે ગિરિ ઉપર વિમલશાહે અનેક સોનૈયા ખરચી-બાવન લાખ વાપરી જિનપ્રાસાદ કરાવ્યાં છે, અને વસ્તુપાલ મંત્રીએ બાર ઝેડ પન લાખ ખરચી મંદિર કરાવી દેરાણી જેઠાણીના ગેખલા માટે નવ નવ લાખ ખર્ચા છે. અને ફરતી દહેરી બંધાવી છે અને તેમાં શ્રી કષભનાથને પધરાવ્યા છે, વળી મૂલનાયક શ્રી નેમિનાથના બિંબ સાથે બીજા અનેક બિંબ ભરાવ્યાં છે. ફરતો ગઢ પણ બંધાવ્યું છે, આ આબુ પર્વત પાસે પયંદ્રા કરીને ગામ હતું ત્યાં શ્રી પાર્શ્વનાથનું સુંદર મંદિર છે. અહીં ઓસવંશના અને ચામુડા ગાત્રને શાહ કો નામને વણિક વસતે હતો અને વનાં નામની તેને સ્ત્રી હતી. તેમના પેટે શુભસ્વમ સૂચિત ગર્ભ રહ્યો અને જન્મ થયા પછી તેનું નામ ખેમચંદ પાડવામાં આવ્યું. (સંવત ૧૭૨૨ માં) કુમાર ખેમચંદનું પછી કોઈ કારણસર અહમદાવાદમાં આવવાનું થયું અને ત્યાં એક પરું નામે પ્રેમાપુરમાં ઉતારે લીધે.
ગુરૂસમાગમ. દીક્ષા. તપાગચ્છની ત્રેસઠમી પાટે શ્રી વિજયસિંહરિ થયા, તેમના શિષ્ય શ્રી સત્યવિજયગણું થયા અને તેમના શિષ્ય શ્રી કપૂરવિજય થયા અને તેમના શિષ્ય શ્રી વૃદ્ધિવિજય ગણી શ્રી વિજયપ્રભસૂરિના આદેશથી માપુરમાં
માસું કરવા પધાર્યા. શ્રી વૃદ્ધિવિજય ગણે દેશના મધુર આપતા ત્યાં કુમાર ખેમચંદે આવી તેનું શ્રવણ કર્યું, અને તેથી સંસાર આસ્થિર છે એવું લાગ્યું અને વૈરાગ્ય પર પિતાનું મન ગયું. પછી તે ગુરૂ પાસે ૨૨ વર્ષની ઉમરે સંવત ૧૭૪૪ જેઠ સુદ ૧૩ ને દિને દીક્ષા લીધી અને નામ સમાવિજય રાખ્યું. આ સમયે તપાગચ્છની રખેવાળી કરતા પાલણપુરની સીમમાં જેનું
સ્થલ એવા માણીભદ્ર યક્ષ તરફથી ગયબી નગારાં વાગ્યાં. આ પરથી ગુરૂએ જાણ્યું કે આ મુનિ સાધુગણના આધારરૂપ થશે.
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
વિહાર-ચાત્રા. વિહાર કરતાં જોઈત્રા ગામ આવ્યા. ત્યાંથી જુદે જુદે સ્થલે યાત્રાર્થ વિહાર કર્યો, આબુ, અચલગઢની જાત્રા કરી સીરહી આવી વીરપ્રભુને વાંધા, જીવિત પ્રભુને વાંધા. પછી વસંતપુર કે જ્યાં આદ્રકુમારની ચૉરી છે ત્યાં આવ્યા, ત્યાંથી સાદડી, શણુપુર, ધાણાર, વીજા, લોઢાણ (શ્રી આદિનાથ પ્રભુનું મંદિર છે.) વરાણું (પદ્મ પ્રભુની પ્રતિમા છે) નાંદેલ, નાડુલ વગેરે તીર્થ કર્યો. પછી ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, ધુલેવી (ધુલેવા,) ઈડર, વડનગર, વીસલનગર આદિ સ્થળે વિહાર કર્યો.
ગુરૂ સ્વર્ગગમન. ગુરૂ શ્રી કરવિજય અમદાવાદ હતા. ત્યાં સમાવિજયને પટપર સરસપુરમાં (પરાનું નામ) બેસાડી પોતે પાટણ તરફ વિહાર કર્યો. ગુરૂ બહુ વૃદ્ધ થયા હતા તેથી શુશ્રષા કરવા શિષ્ય સાથે રહ્યા. એક નગરમાં ઉત્સર્ગપણે એક કરતાં વધારે ચોમાસા મુનિથી ન રહેવાય એમ શાસ્ત્રને ઉલ્લેખ છે પરંતુ અપવાદે–વૃદ્ધાવસ્થા અને વ્યાધિના કારણે દશ બાર ચોમાસાં કર્યા, અને અમદાવાદ શહેર અને પરામાં રહી દેશના દેવા લાગ્યા. અહીં પાટણ સંઘની વિનતી આવી, અને તે વખતે કર્પરવિજય ગુરૂ પાટણ હતા, તેને વાંદવા માટે ક્ષમાવિજય પાટણ આવ્યા. મહત્સવ ગામના લોકોએ કર્યો. અહીં વિજયક્ષમાસૂરિએ સમાવિજયને પંન્યાસપદ આપ્યું. પછી શંખેસર પાર્શ્વનાથની યાત્રા કરી પાછી પાટણમાં આવી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કીધી. આ પ્રતિષ્ઠા કરાવનાર પાટણમાં મુખ્ય શ્રાવક, શા બહષભ હતા. બધી મળી ૭૦૦ સાતસો જિનમૂર્તિ સ. ૧૭૭૪ મધુ માસમાં સ્થાપિત કરી. આ પછી શ્રી રવિયે સં. ૧૭૭૫ ના શ્રાવણ વદ ૧૪ સોમવારને દિને દેહેત્સર્ગ કર્યો
સ્થલે સ્થલે વિહાર અને સ્વર્ગગમન. સમાવિજય ગણ એ, હવે પાટણમાં બહુ ઉપદેશ આપી વિહાર કર્યો. સિદ્ધપુર, મહેસાણા, ચાણસમા, રાધનપુર, સારા, સમી, સાંતલપુર, વાવ કે જ્યાં અજિતનાથ પ્રભુ વિરાજે છે, વીસનગર, વડનગર, વઢવાણ, ( ૧ વિજયક્ષમાસૂરિ (તપગચ્છની ૬૩ મી પાટે) સૂરિપદ સં. ૧૭૭૩ માં, સ્વર્ગવાસ માંગરોળ ગામમાં સં. ૧૭૮૪ માં. આની પછી પટ્ટધર શ્રી વિજયયાસૂરિ થયા.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારંગા, કે જ્યાં કુમારપાલત વિહાર છે અને જે વિહારમાં શ્રી અજિતનાથ પ્રભુને પધરાવ્યા છે ત્યાં, યાત્રા કરી અમદાવાદ આવ્યા. ત્યાં ચિંતામણિ, મહાવીર, ઋષભનાથ, અજિતનાથ, સંભવનાથ, શાંતિનાથ, શીતળનાથ, વાસુપૂજ્ય આદિ તીર્થકરોના જિનપ્રસાદમાં યાત્રા કરી. અહીં સુરતમાં વિહાર કરવા, ગણનાયક તરફથી આદેશ આવ્યા તેથી ત્યાં જવા વિહાર કર્યો. પહેલા ખંભાત આવી સ્તંભતીર્થ પાર્શ્વપ્રભુ, અમીઝરા ચિંતાભણી પાસ, વગેરે ૪૮ અડતાલીસ દેરાનાં દર્શન કર્યો. પછી કાવીમાં આવી ભેંયરામાં દેવપ્રતિષ્ઠા કરી, પછી જ બુસર પદ્મપ્રભુનાં દર્શન અને ભરૂચમાં સુવ્રત સ્વામી, આદિનાથ, પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી સુરત આવ્યા. અહીં પ્રવેશ મહોત્સવ થયો. અહીં ધર્મનાથ, સુપાર્શ્વનાથ, સુરત મંડણ શ્રી પાર્શ્વનાથ આદિનાં દર્શન કરી સં. ૧૭૮૦ માં ત્યાં ચોમાસું રહ્યા. અહીંથી જંબુસર આવીને અમદાવાદ માસું રહ્યા. ઉપધાન માલારોપણ કર્યું અને પિતાના શિષ્ય શ્રી જિનવિજય મુનિને અહીં બોલાવ્યા અને સંધ તેને ભળાવ્યો. પછી ગુરૂએ સંવત ૧૭૮૬ ના આ માસની ૧૧ ને દિને દેસીવાડામાં ચોમાસું હતું ત્યારે ૧૪ વર્ષની ઉંમરે ૪૨ વર્ષ મુનિપર પાળી કાલ કર્યો, અને નવખંડી માંડવી કરી કાયાને અગ્નિસંસ્કાર ચંદન કેસર આદિથી સાબરમતિના કિનારે કરવામાં આવ્યો અને સોનારૂપાળું નાણું ખરચવામાં આવ્યું. અહીં સ્થભ પન્યાસજીના સ્મરણાર્થે કરવામાં આવ્યા.
રાસકાર. આ રાસ ચરિત્રનાયક શ્રી ક્ષમાવિજયનાજ શિષ્ય શ્રી જિનવિજય કે જેણે શ્રી કરવિજય ગણિને રાસપણુ રચ્યો છે, તેણે મુનિ સુમતિવિજયના કહેવાથી રચે છે. આ જિનવિજયનું ચરિત્ર હવે પછી જોઈશું. ક્ષમાવિજયની કૃતિઓ. પાર્શ્વનાથસ્તવન સં. ૧૭૯ર પાટણ. ક્ષમા વિજયની શિષ્યપરંપરા.
ક્ષમાવિજય.
જિનવિજય
જશવિજયગણું
ઉત્તમવિજય
શુભવિજ્ય
માણેકવિજય (પર્યુષ્ણ નવ વ્યાખ્યાન અને અમલવર્જન પર સઝા લખી.)
પદ્મવિજય
વીરવિજય પંડિત
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
આઝાઝ - શ્રી જિનવિજયગણી. ઝઝઝઝઝઝઝલ
પૃષ્ઠ ૧૩૭–૧૫૩
પરંપરા. શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય પંન્યાસ શિષ્ય હતા તે, સત્યવિજ્ય પંન્યાસ Íરવિજય. ક્ષમાવિજય. જિનવિજય.
ગુર્જર દેશમાં મનહર રાજનગર કે જેને હાલ અમદાવાદ કહેવામાં આવે છે, તે નગરમાં શ્રીમાલી વંશને ધર્મદાસ નામે શ્રાવક વસતા હતા. તેને ત્યાં કુલવંતી લાડકુંવર નામની સ્ત્રી હતી. શુભાગે ગર્ભધરી લાડકુંવરે પુત્ર પ્રસવ્ય (સં. ૧૭૫૨) અને તેનું નામ ખુશાલ પાડવામાં આવ્યું. સાત વર્ષની ઉમરે નિશાળમાં ભણવા મૂકો, ત્યાં નામાં લેખાં વગેરે વિદ્યા શીખી પુત્ર કુશલ થયો, અને ૧૬ વર્ષને થયો ત્યાં શહેરમાં શ્રી સમાવિજય ગણી વિહાર કરતા આવ્યા. આ વખતે શામળદાસની પોળમાં રાયચંદ નામને ગુરૂભક્ત વસતો હતો તે દેશ વિદેશ જાય પણ પગમાં પગરખું પહેરતો નહિ અને હમેશાં ઉનું પાણી જ વાપરતા. આ રાયચંદ પારેખના વચનથી ખુશાલચંદ કુમાર ગુરૂ પાસે દેશના સાંભળવા આવ્યો.
ગુરૂસમાગમ. દીક્ષા. ' ગુરૂએ પિતાની દેશના આપતાં સંસારની અનિત્યતા, સાગ વિગથી થતા હર્ષશોક વગેરે પર વિવેચન કર્યું તેથી ખુશાલચંદનું મન વૈરાગ્યવાસિત થયું અને ગુરૂને સંયમદીક્ષા આપવા વિનતિ કરી. ગુરૂએ સંયમ કે દુષ્કર
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
રીતે નિર્વહવા યોગ્ય છે અને કેવી કેવી દુર્ઘટતા છે તે સમજાવ્યું, છતાં કુમારે તે ધ્યાનમાં લઇ તે પ્રમાણે અનુસરવા નિશ્ચય બતાવ્યો. પછી તેણે માબાપની રજા લઈ સંવત ૧૭૭૦ કાર્તિક માસની વદિ ૬ ને વાર બુધવારે ભાવપૂર્વક દીક્ષા અંગિકાર કરી. ક્ષમાવિજયે તેમનું નામ જિનવિજય પાયું.
ગુરૂ સાથે વિહાર. રાજનગરથી વિહાર કરી ગુરૂ શિષ્ય પાટણ આવ્યા. અહીં પાટણના મુખ્ય શ્રાવક શા હર્ષભે (રીખભ) અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૭૭૪) આ પ્રતિષ્ઠા, વખતે કરૃરવિજ્ય અને ક્ષમાવિજ્ય હતા, અને તે વખતે જિનવિજ્ય પણ સાથે હતા. આને અંતે સં. ૧૭૭૪ માં સ્વામી વત્સલ કર્યું, અને સંધના કહેવાથી ચોમાસું પાટણમાં રાખ્યું. શ્રી કરવિજયજી સં. ૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ ને સોમવારે સ્વર્ગલોક પહોંચ્યા. (જુઓ પૃ. ૧૨૪ ) પાટણથી અનુક્રમે ગામેગામ વિહાર કરતા રાજનગર આવ્યા, ત્યાં શ્રી સંઘ હર્ષ પામ્યો. ઉપધાન, , પ્રભાવના વગેરે પુષ્કળ થયાં. માંડવી પોળમાં ચોમાસું રહ્યા. પિતાના ગુરૂ ક્ષમાવિજય સાથે દક્ષિણમાં વિહાર કર્યો, ત્યાંથી ખંભાત તીર્થ, કાવી તીર્થ, જબુસર, ભરૂચ અને ત્યાંથી સુરત આવ્યા ત્યાં પુરપ્રવેશત્સવ ગાજતેવાજતે કરવામાં આવ્યો. અહીં સં. ૧૭૮૦ માં ચોમાસું કર્યું. ત્યાર પછી ક્ષમાવિજય ગુરૂ જ બુસર આવ્યા. પછી ક્ષમાવિજય ગુરૂએ પિતાના શિષ્ય જિનવિજય પંન્યાસને રાજનગર મોકલાવ્યા તેથી ત્યાંને સંઘ ખુશી થયો. ત્યાર પછી સંઘની વિનતિથી ક્ષમાવિજય ગુરૂજી પણ જબુસરથી વિચરીને રાજનગર આવ્યા. જિનવિજ્યજી સામા આવ્યા અને સંઘે ઉત્સવ કર્યો. ત્યાં વ્યાધિ થતાં છેલ્લી અવસ્થા જાણું બધે સંધ શિષ્ય જિનવિજ્યને ભળાવી–ગુરૂ ક્ષમાવિજય સં. ૧૭૮૨ આસે શુદ ૧૧ ને દિને સુરલોક પધાર્યા.
વિહાર. હવે જિનવિજય પંન્યાસ વિહાર કરે છે અને ભવ્યને પ્રતિબોધે છે. અમદાવાદથી નીકળી ભાવનગર આવી ધોધે ચોમાસું કર્યું. ત્યાંથી સિદ્ધાચલની યાત્રા કરી શખેસરની યાત્રાર્થ નીકળ્યા. પાટણ આવી આબુગઢની સંઘ સહિત યાત્રા કરી. પછી શીરેહી, સાદડી, રાણપુર, પાણેરા (કે જ્યાં વિરપ્રભુનું મંદિર છે) ત્યાં જઈ ડુલ (નાદલી) કે જ્યાં નેમિનાથને પ્રાસાદા
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
છે, ત્યાં ચામાસું કર્યું. પછી નાડાલ પદ્મપ્રભુને નમી, વરકાણે શ્રી પાર્શ્વપ્રભુને ભેટયા; આમ અનેક તીર્થયાત્રા કરી પાટણ ચામાસું કર્યું. પછી સંધ લઈ સખેસર પાસની જાત્રા કરી; પછી નવાનગર, ગિરનાર, સિદ્ધાચલ, ભાવનગર વિહાર કર્યાં. રાજનગરથી ત્રણ જણુ દીક્ષા લેવા આવ્યા અને તેમને દીક્ષા આપી. પછી અમદાવાદ આવ્યા. અહીં ચામાસાં કરી ( પ્રેમપુરમાં), વડાદરા, સુરત આવ્યા. સુરતમાં સઈદપુરામાં રહ્યા ત્યાં નદીશ્વર અઠ્ઠાઈ મહાત્સવ થયા. ત્યાર પછી ગધાર, મેદ, જંબુસર, ત્યાંથી પાદરા, ( કે જ્યાં વાસુપૂજ્યનું હેરૂં છે) આવ્યા, અહીં ચામાસુ` કર્યું.
૬. સ્વર્ગગમન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદરામાં ચેમાસુ રહ્યા, અહીં આઠ દિવસની માંદગી ભોગવી પણ ધ્યાનમાંજ મન લીન રાખી સં. ૧૭૯૯ ના શ્રાવણુ શુ ૧૦ તે કુંજવારને દિત સ્વર્ગગમન કર્યું. આ વખતે તેમની ઉમર ૪૭ સડતાલીસ વર્ષની હતી. કાયાના અગ્નિસંસ્કાર નગરની બહાર સરાવર પાસે સુખડ અગરથી કર્યા. અને ત્યાં કિસન પ્રમુખ શ્રાવકે તેના સ્થૂલ રચાવ્યેા.
રાસકાર શ્રી ઉત્તમવિય.
આ રાસ શ્રી જિનવિજયના શિષ્ય શ્રી ઉત્તમવિયે, માનવિજય ગુરૂના કથાથી રચ્યા છે. શ્રી ઉત્તમવિજયનું ચરિત્ર હવે પછી જોઇશું. જિનવિજચછની કૃતિઓ.
જ્ઞાનપાંચમનું મારું સ્તવન. સં. ૧૭૯૩ પાટણમાં
ચેાવીશી. પૃ. ૨૭૩–૨૮૩ જૈન કાવ્ય સાર; અથવા ચાવીશીવીશી સંગ્રહ. એકાદશી સ્તવન સં. ૧૭૯૫ ( બાણુનંદ મુનિચંદ વષઁ ) રાજનગર,
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હકલાક્ષધિફિલહાલક
છે શ્રી ઉત્તમવિજયજી પંન્યાસ. કે.
પૃ. ૧૫૪–૧૭૧
જન્મ, માતપિતા. ગુર્જર દેશના રાજનગર શહેરની શામળા પિળ કે જ્યાં શામળા પાર્શ્વનાથને પ્રાસાદ છે ત્યાં લાલચંદ નામનો વણિક પિતાની ભાર્યા નામે માણેક સાથે વસતો હતો. તેને અનુક્રમે ચાર સંતાન થયાં. ત્રણ પુત્રી અને એક પુત્ર. પુત્રનો જન્મ સં. ૧૭૬૦ માં થયો અને તેનું નામ પુજાશા રાખવામાં આવ્યું હતું. પુત્ર અઢાર વર્ષનો થયો ત્યારે સં. ૧૭૭૮ માં ખરતર ગચ્છમાં જૈન સિદ્ધાંત શિરોમણું ધર્યાદિક ગુણના સમુદ્રરૂપ શ્રી દેવચંદ્રજી અને મદાવાદ પધાર્યા. તે વખતે પુંજાશા વંદનાર્થે અને દેશના શ્રવણ અર્થે તેમની પાસે જવા લાગ્યા. ગુરૂવાણું સાંભળી કુમારનું ચિત્ત અભ્યાસ કરવા પ્રત્યે દોરાયું. આ વખતે રામકુંવર નામની ધર્મિષ્ઠ શ્રાવિકા હતી તેણુએ કુમારને અભ્યાસ કરવામાં અતિશય સહાય આપી.
અચાસ. કુમાર પ્રકરણાદિ નામે દંડક, નવતત્વ, જીવવિચાર, સંગ્રહિણી (કે જેમાં ત્રણ લોકનું સ્વરૂપ આપેલ છે), ત્રણ ભાષ્ય (દેવવંદન, ગુરૂવંદન અને પચ્ચખાણુ), ક્ષેત્રસમાસ, સિદ્ધપંચાશિકા ( આ ગ્રંથ અપ્રસિદ્ધ છે ), કર્મગ્રંથ, કમપયડી (કર્મપ્રકૃતિ ) પંચસંગ્રહ, કાલવિચાર, અંગુલિવિચાર, વનસ્પતિવિચાર, દર્શન સિત્તરી, પાખી સિત્તરી, ખંડ પુગલ (છેલ્લાં સાત અપ્રસિદ્ધ છે ), નિગોદ છત્રીશો, અતિચાર પંચાશિકા (અપ્રસિદ્ધ) આદિ વૃત્તિ સહિત ગુરૂ શ્રી દેવચંદ્રજી પાસે વાંચી અભ્યાસ કરે છે. સપ્તભંગીનીલ, આગમાદિનું રહસ્ય, સાતનય, નિક્ષેપ વિચાર, ત્રણભંગી વગેરે તત્વજ્ઞાનનો પણ સારી રીતે અભ્યાસ કરે છે. આમ કરતાં કુમાર ગુરૂસાથે વિહાર કરે છે. વિહાર કરતાં સુરત આવ્યા, ત્યાં કુમારે શબ્દશાસ્ત્રને અભ્યાસ કર્યો.
સમેતશિખર યાત્રા. સુરતમાં પાટણ શહેરના કચરા કીકા નામના સુશ્રાવક આવી વસ્યા હતા, તેમને પિતાની લક્ષ્મીને ઉપયોગ યાત્રાર્થ કરવા શ્રી દેવચંદજીને વિચાર
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જણાવ્યા અને કાઇ સારા પતિ પુરૂષને પેાતાની સાથે આપવા વિનતિ કરી, તેથી ગુરૂએ પુનકુમારને લઈ જવા કહ્યુ. પછી સમેતશિખરની યાત્રા અર્થ પ્રયાણ થયું. પ્રથમ હોડીમાં બેસી કલીકોટ આવી શ્રી પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા, ત્યાંથી ભગદાવાદ આવી જૈન ચૈત્યાને વંદના કરી. પછી અનુક્રમે શિખરજી આવ્યા, અને તલેટીમાં વાસ કર્યાં.
૪.
અદ્ભુત સ્વપ્ન.
અહીં ગામધણીના શિખરજી ઉપર ચડવાના હુકમ નહેાતા. તે વખતે આશ્ચર્યકારક પુજાકુમારને રાત્રીએ સ્વપ્ન આવ્યું. કાઈ દેવે (કુમારના મિત્ર~મ્મુશાલશાના જીવ ) આવી પૂછ્યું કે તમે ક્યાંથી અને શા માટે આવ્યા છે ? ત્યારે કુમારે ઉત્તર આપ્યા કે દર્શન અર્થે આવ્યા છીએ, પરન્તુ ઉપર ચડવામાં ગામધણી તરફથી અંતરાય નડયા છે.' ત્યારે દેવે કહ્યું કે ચાલા નંદીશ્વરદ્વીપ, ત્યાં યાત્રા કરાવું.' કુમાર દેવ સંગાથે નંદીશ્વર દ્વીપ ગયા અને શાશ્વત જૈનચૈત્યને પ્રણામ કર્યાં. આવન ચામુખ જોયા. પછી દેવે કહ્યું કે સીમંધર સ્વામી પાસે લઇ જાવું, તે આપણા વચ્ચેની મૈત્રી ખરી' એમ કહી સીમધર સ્વામી પાસે લઇ ગયા. ત્યાં તીર્થંકર પ્રભુનું સમવસરણ–ત્રણ ગઢ જોયા, અને સીમંધર પ્રભુના (૮) પ્રતિહાર્ય, અને (૩૪) અતિશય જોઇ કુમાર બહુ પુલકિત થયા અને દેશના અતિ ઉન્નસિતમને શ્રવણુ કરી. દેશના થયા પછી કુમારે સીમધર પ્રભુને પૂછ્યું કે ‘હું ભવ્ય કે અભવ્ય છું ? સકીતી કે મીથ્યાત્વી છું?’ ત્યારે પ્રભુએ કહ્યું કે ‘તું ભવ્ય છે, અને તત્ત્વપ્રાપ્તિ રૂપ સમક્રીતની પ્રાપ્તિ તને આજે થશે' આ સાંભળી રામાંચિત શરીર થયું અને જયજયકાર વ્યાપ્ત થયા. આવી રીતે કુમાર સ્વમમાં હરખાય છે, ત્યાં સધપતિ ક્રચરાશા આવીને ઉઠાડે છે અને કહે છે ઉઠા, ઉઠી, શિખરજી જઇએ. ગામધણીએ ચડવાની આજ્ઞા આપી છે’ એટલે કુમાર ઉપર ચઢયા અને જિનવરને વાંધા. શિખરજી એ વીશ તીર્થંકરાની કલ્યાણુભૂમિ છે તેની યાત્રા સફળ કરી.
૫.
પ્રવાસ.
આમ યાત્રા કરી અનુક્રમે પાછા વળતાં બહુ તીર્થની ભૂમિકાના સ્પર્શ કર્યાં, રાજગૃહ, ચપા, માહણ ક્ષત્રીકુંડ (કે જ્યાં પ્રભુએ ભાખેલ ઉદકના કુંડ જોયા), પાવાપુરી, મથુરા, કાશી (કે જ્યાં બધાં દર્શને ભેગાં થયેલ છે), વગેરે જોયાં. પછી આગ્રામાં આવી ઢુંઢક (સ્થાનકવાસી) સાથે વાદ . પટણ ( હાલનું પટના પાટલીપુત્ર)માં દીગબરી સાથે વાદ કરી છત
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
મેળવી પછી મેડતામાં શાહની પિળમાં ઉતરી જિનપ્રતિમાને વાંધા. ત્યાંથી અનુક્રમે પાટણ શહેરમાં આવ્યા. અહીં કચરાશાને મૂળ વસવાટ હોવાથી તેને બહુ હર્ષ થયો અને ત્યાં ઘણું કરજદારનું કરજ ફીટાડયું. પછી ત્યાંથી રાધનપુર આવી ઉત્સવમહોત્સવ કરી સુરત ગયા. ત્યાંથી બુહણીપુર આવતાં વચમાં માંગતુંગી અને અંતરીક્ષજીની જાત્રા કરી. પછી મુતાગિરિ જઈ મક્ષીજી તીર્થયાત્રા માટે ઉજન આવ્યા. ત્યાં પાર્થપ્રભુને વંદના કરી નારંગાબાદ આવી પ્રેમચંદ સાથે ઢુંઢક સંબંધી વાદ કર્યો. તેમાં જશ મેળવી મલકાપુરની જાત્રા કરી. ત્યાંથી બુહણપુર આવ્યા ને કસ્તૂરશા શ્રાવકને ત્યાં ઉતર્યા. અહીં હેમચંદજી નામના શ્રાવક વસતા હતા તે ઘણા દુષ્કર તપ કરતા હતા. તેણે પુંજાશાનું વ્યાખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજતાં દીક્ષા લેવા વિચાર કર્યો. ત્યારે હાથ જોડી પુજાશાને કહ્યું કે આપ દીક્ષા લઇ મારા ગુરૂ થાઓ તો, હું વ્રત લઉં છું કે આપની પાસે મારે દીક્ષા લેવી, અને મારી બધી સંપત્તિ તેમાં વાપરવી; સંઘે પણ તેવી જ વિનંતિ પુજાશાને કરી કે તેને દિક્ષા આપ. પુંજાશાએ પછી હેમચંદજીની પરીક્ષા કરી જાણ્યું કે હજુ થોડે ઘણે શ્રદ્ધામાં ફેર છે એટલે કહ્યું કે મારી મા વૃદ્ધ છે, તેથી હું ગુજરાત જઈ તેમની અનુમતિ લઉં અને પછી દીક્ષા લઉં? આ પછી શાકસ્તુરશા દેવગતિ પામ્યા. એટલે પંજાશા વોહરા ગોકુલદાસજીને ત્યાં આવ્યા અને સુરતમાં મુકામ કર્યો. ત્યાં સંધને વિશેષાવશ્યક વાંચી સંભળાવ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા. અમદાવાદ શ્રી યોગવિમલ ગણી (જ્ઞાનવિમલ સૂરિના વંશજ) તથા જિનવિજ્ય પંન્યાસ (શ્રી સત્યવિજય પંન્યાસના વંશજ અને જેનું ચરિત્ર આગળ આપણે જોઈ ગયા છીએ) બિરાજતા હતા, તેમને વંદના કરી પોતાની માતા પાસે આવ્યા, અને તેણીની અનુમતિ દીક્ષા માટે માગી. ત્યારે માતાએ કહ્યું “હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી તારે દીક્ષા ન લેવી પછીથી તું સુખે લેજે, પુંજાશા માતાને તીર્થકર પેઠે તીર્થ સ્વરૂપ ગણી તે સંબંધી મૌન રહ્યા અને શ્રી જિનવિજયના મુખની વ્યાખ્યાન વાણું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. પછી તેની વૃદ્ધ માતા આયુષ્ય પૂરું થતાં પરલોક સિધાવ્યા. ત્યારે પંજાશાએ તેમનું મૃતકાર્ય કરી શેક નિવાર્યો.
દીક્ષા અને વિહાર અમદાવાદમાં ઘસા પારેખની પિળમાં (કે જે હજુ પ્રસિદ્ધ છે) પાનાચંદ મલુક રહેતા હતા તે પુજાશાના રાગી હતા અને તેથી દીક્ષા લેવાની ના કહેતા હતા. ત્યારે પુંજાશાએ તેમને બહુ સમજાવ્યા અને આજ્ઞા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગી છેવટે જેશીને લાવ્યો અને જોશ જેવરાવ્યો. જોષીએ સં. ૧૭૭૬ ના વૈશાખ શુદિ ૬ નો દિન ઘણોજ શુભ છે અને જિનવિજયજી પંન્યાસ પાસે દીક્ષા લ્યો કે જેથી દશોદિશ ઉદય થશે એમ કહ્યું. આથી શામળાપળમાં તેજ દિવસે શ્રી જિનવિજય પાસે દીક્ષા લીધી અને ઉત્તમવિજય નામ સ્થાપવામાં આવ્યું. દીક્ષોત્સવ ઘણું ધામધૂમથી સંધ તરફથી કરવામાં આવ્યો અને ચારેકોર જયજય વર્તાય. પછી ગુરૂ શિષ્ય પ્રેમાપુર આવી ત્યાં ચોમાસું કર્યું અહીંથી સુરત આવ્યા. અહીં વિજયદયારિ વિરાજતા હતા. અહીં સુરતમંડણ પાર્શ્વનાથ, ધર્મનાથ, સંભવનાથ, શાંતિનાથ,
૩ષભદેવ, વીરપ્રભુ, અજિતનાથ આદિને વંદના કરી; નંદીશ્વરદ્વીપનો મહેસવ થયો. ત્યાર પછી ભટ્ટારક શ્રી વિજયદયાસૂરિ પાસે કયા ગામ જવું તેને આદેશ માગ્યો, તેથી તેમણે કોઈ કારણ પાદરા ગામ જવાનું કહ્યું, તેથી પાદરા આવ્યા. ત્યાં સામૈયું કરી પુરપ્રવેશોત્સવ કર્યો. ત્યાં સંઘના આગ્રહથી ભગવતીસૂત્ર વાંચ્યું અને શિષ્યને ગુરૂજીએ નંદીસૂત્ર શિખાવ્યું. પછી જિનવિજય ગુરૂ સં. ૧૭૮૮ ના શ્રાવણ શુદિ ૧૦ ને દિને દેવંગત થયા. એટલે ગુરૂભાઈને લઈને શ્રી ઉત્તમવિજય ખંભાત આવ્યા. ત્યાં ઉપધાન, માલારાપણુ વગેરે કર્યું. ત્યાંથી પાટણ આવ્યા. ત્યાં પણ ઉપધાન વહેવરાવ્યા. પછી આદેશથી ભાવનગર આવ્યા, ત્યાં પોતાના પ્રથમ ગુરૂ અને ધર્મબોધક શ્રી દેવચંદ્રજીને પ્રેમાદરથી બોલાવ્યા, અને તેમની પાસે ભગવતી, પન્નવણુ, અનુયોગધાર આદિ સર્વ સત્ર વાંચ્યા એટલે શ્રી દેવચંદ્રજીએ ઉત્તમવિજયજીને યોગ્ય જાણું સર્વ આગળ વાંચવાની આજ્ઞા આપી. તેટલામાં કચરા ટીકા સંધ લઈ સિદ્ધાચલની યાત્રા કરવા અર્થે આવ્યા, તેની સાથે ઉત્તમવિજયજી ગયા. ત્યાંથી શ્રી ઉત્તમવિજયજી રાજનગર આવી બે ચોમાસાં કર્યો, અને ત્યાં ભગવતીસૂત્ર વાંચ્યું, ઉપધાન શ્રાવક શ્રાવિકાને વહેવરાવ્યા.
અહીં સુરતના સંધપતિ કચરા કીકા આદિ સંઘે ભદારશ્રીને શ્રી ઉત્તમવિજ્યજીને મોકલવા વિનતિ કરી. તેમણે હા પાડી તેથી સુરત આવતાં વચમાં ખેડા, પાદરા, ભરૂચ રહ્યા. સુરત આવતાં સામૈયું થયું. પછી પજવણું સૂત્ર વાંચ્યું અને ત્યાં ચોમાસું કર્યું. પછી બીજું ચોમાસું કરવા કરી
વિજયદયાસરિ (તપાગચ્છની ૬૪ મી પાટે) ૬૩ મા પટ્ટધર શ્રી વિજયક્ષમાસૂરિ સં. ૧૭૮૪ માં માંગરોળ મધ્યે સંવર્ગે જવાથી તેમની પછી શ્રી વિજચદયારસૂરિ બેઠા. આમણે સં. ૧૮૧૭ ના મહા સુદ ૨ ને દિને શત્રુંજય પર આદિજિનની પ્રતિષ્ઠા કરાવી છે. આમની પછી શ્રી વિજયધર્મસૂરિ, તેની પછી શ્રી વિજયજિતેંદ્રસૂરિ, તેની પછી વિજયદેવેંદ્રસૂરિ, તેની પછી વિજયધરણંદ્રસૂરિ, તેની પછી વિજયરાજેંદ્રસૂરિ બેઠા,
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
ભટ્ટારકશ્રી પાસે આદેશ માગ્યે અને ત્યાં ખીચામાસું રહ્યા. ઉપધાન, સ્વામીવત્સલ, ધણાં થયાં. એ શિષ્યને દીક્ષા દીધી. પછી નવસારી જાત્રા કરી. ત્યાં નવાનગરથી વિનંતિ આવી. ગુરૂ ખભાત આવી એક શિષ્યને દીક્ષા આપી, ત્યાંથી અમદાવાદ, ભાવનગર, વિમલાચલ, ગિરનાર એમ વિહાર કરી નવાનગર ચામાસું કર્યું અને ત્યાં ઉપધાન વહેવરાવ્યાં. ત્યાંથી શધનપુર ઉત્સવપૂર્વક આવ્યા. ભગવતીસૂત્ર વાંચ્યું અને ઉપધાન વહેવરાવ્યાં. પછી સંઘ સાથે શ'ખેશ્વર પાર્શ્વનાથની, નવાનગરથી રૈવતગિરીની, અને સિદ્ધક્ષેત્રની જાત્રા કરી ભાવનગર આવ્યા. ત્યાં સૂત્રકૃતાંગ સટીક વાંચ્યું અને ઉપધાન માલારાપણુ કરાવ્યું. પછી ખભાત આવી એ શિષ્યને દીક્ષા આપી. ત્યાંથી રાજનગર અને ત્યાંથી દક્ષિણદેશ વિહાર કર્યા, ત્યાંથી પાછા ફરી સુરત શહેર એ ચામાસાં કયો. પછી અહરાનપુરના સંધની વિનંતી આવી, પરંતુ પેાતાની વૃદ્ધાવસ્થા આવવાથી ત્યાં વિહાર ન કર્યાં અને પેાતાના શિષ્યાને ત્યાં માકલી આપ્યા, અને પોતે સુરત રહ્યા. આ વખતે ચાંપાનેરથી કમલશાહ શેઠે આવ્યા અને પાતાને ગામ આવવા વિનતિ કરી. બહુ આગ્રહથી ચાંપાનેર ગયા, અને ત્યાં ચેામાસું કર્યું. ત્યાં પણ ઉપધાન અને માલા ૫હેરાવી લીબડી એ ચામાસાં કયા. અહીં પણ ઉપધાન વહેવરાવ્યા. ત્યાં જીહરાનપુર માકલેલા શિષ્યા સિદ્ધાચલની જાત્રા અર્થે આવ્યા, અને તેથી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણની વિનતિ આવવાથી પાટણ આવી ઉપધાન વહેવરાવી રાધનપુરમાં એ ચામાસાં કર્યેા. ત્યાંથી તારાચ ચરાના સધ લઈ તારંગા, આબુ, સખેશ્વર પાર્શ્વપ્રભુની યાત્રા કરી પાછા રાધનપુર આવ્યા. ત્યાંથી સાઇ ગામમાં આવી બિભપ્રતિષ્ઠા કરી અને પછી સિદ્ધપુર આવ્યા. ત્યાંથી પાદરા ચેમાસું રહ્યા, અને ડેાદરે વર્ષાઋતુ એસી જવાથી વિનતિ છતાં જવાયું નહિ. પછી સૂરતની વિનતિ આવી તેથી ત્યાં જવા ડભાઇ આવ્યા (લેાઢણુ પાસની જાત્રા કરી), ત્યાંથી પાટણ, અને પાટણુથી સુરત આવ્યા. અહીં ગુરૂભાઇ શ્રી ખુશાલવિજય પન્યાસ સાથે રહ્યા. તેમની સાથે અને તેમના શિષ્યા સાથે શ્રી ઉત્તમવિજયજી અને તેના પરિવારને ઘણા સપ હતા. અહીં ચામાસું કર્યું.
૭.
નેત્ર તથા શરીર વ્યાધિ અને સ્વર્ગગમન,
અહીં શ્રી ઉત્તમવિજયજીને આંખે હુ પીડા થઇ, ધૃણાં એસડવેસડ કી, પણ કારી ક્ાવી નહિ અને નેત્ર રત્નને ખેાડ આવી. ભાવી ભાવ મટતા નથી. પછી રાજનગરની વિનતિ આવવાથી રાજનગર આવ્યા. અહીં એક
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
દિવસ તાવ આવ્યો તેની પીડા નવ દિવસ સુધી રહી, પરંતુ આર્તધ્યાન ન થતાં ધર્મધ્યાનમાં ચિત્ત દઢ રહ્યું અને સંવત ૧૮૨૭ મહા સુદિ ૮ ને દિને ૬૭ વર્ષની વયે દેહ મૂકે. આવી રીતે ૩૮ વર્ષ ગ્રહવાસમાં રહી, ૨૪ વર્ષ દીક્ષાપર્યાય પાલ્યો, અગર ચંદનાદિથી રાગી શ્રાવકેએ દેહને અગ્નિ સંસ્કાર કર્યો, અને ગુરૂના સ્મરણાર્થે હરિપુરામાં ગુરૂને સ્થભ કરાવ્યો.
કૃતિઓ. ૧. જિનવિજય નિર્વાણ રાસ. ૨. અષ્ટપ્રકારી પૂજા. સં. ૧૮૨૩
રસકાર શ્રી પલાવિજય. આ રાસ કરનાર શ્રી પદ્મવિજય ઉપરના ચરિત્રનાયક ઉત્તમવિજયજીનાજ શિષ્ય હતા. તેમણે આ રાસ સં. ૧૮૨૮ ના પિષ મહિનાની ૭ ને સર્યવાર (રવિવાર)ને દિને પૂર્ણ કર્યો છે, તે લગભગ પિતાના ગુરૂના સ્વર્ગગમન પછી એક વર્ષ. તેથી આની વિશ્વસનીયતા પૂરી લાગે છે. આ રાસકારનું જીવન તથા કૃતિઓ આ પછી જ જોઈએ છીએ એટલે અહીં વિશેષ લખવાનું રહેતું નથી.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ શ્રી પદ્મવિજયજી
પૃષ્ઠ ૧૭૨–૧૯૩.
જન્મ, માતપિતા. ગુર્જર દેશમાં રાજનગર શહેરની શામલદાસની પળમાં શાહ ગણેશ નામને શ્રીમાળી જ્ઞાતિને વણિક વસતો હતો. તેની ભાર્યાનું નામ ઝમકું હતું. આ દંપતિને સંવત્ ૧૭૮૨ ના ભાદ્રપદ શુદિ ૨ ને દિને એક પુત્ર થયો કે જેનું નામ પાનાચંદ સ્થાપવામાં આવ્યું. પુત્રની છ વર્ષની વય થતાં તેની માતા મરણ પામ્યાં, અને સાતમે વર્ષે તેને નિશાળે મૂકવામાં આવ્યો. અગીઆર વર્ષ સુધી નિશાળનું ભણતર શીખી લીધું. આની માસીનું નામ જીવી હતું; તેણી નવતવાદિક પ્રકરણમાં બહુ સારી રીતે કુશળતા ધરાવતી હતી અને તેણીએ ભાણેજને તે શીખવવા માંડ્યાં. તેરમે વર્ષે ઉત્તમવિજયજી ગુરૂ આવ્યા, ત્યાં પોતાના મામાની સાથે વ્યાખ્યાન સાંભળવા કુમાર જવા લાગ્યો. વ્યાખ્યાનમાં પ્રજ્ઞાપના સૂત્ર વંચાતું હતું અને પારસી થયા પછી શ્રી વડષભદેવ ચરિત્ર વંચાતું હતું, તેમાં મહાબલમુનિનો અધિકાર આવ્યો ત્યારે કુમારનું હૃદય બહુ ભીનું-વૈરાગ્યવાળું થયું.
દીક્ષા,
છવીમાસીએ સંયમ દુષ્કર છે, એમ અનેક જાતની સલાહ આપી, પિતાએ પણ ત્યાગી થતાં વાર્યો, પણ કુમાર એકનો બે નહિ, પછી ગુરૂને આ વાત કહેવામાં આવતાં જોષી પાસે દીક્ષા માટેનું મુહૂર્ત જોવરાવતાં મહા સુદ ૫ નું કર્યું અને આખરે સંવત ૧૮૦૫ મહા સુદિ ૫ ને દિને (વસંતપંચમી) દીક્ષા, રાજનગરમાં પાછા વાડીમાં લીધી, અને પદ્મવિજય નામ સ્થાપિત થયું.
શરાભ્યાસ. આ પછી શાસ્ત્રાવ્યાસ સારી રીતે કરવા લાગ્યા. ગુરૂ પાસે આચાર સાથે બીજા શાસ્ત્ર શીખ્યા. સુવિધિવિજય મહારાજ પાસે રહી સુરતમાં શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) શીખ્યા. વળી મદાલસા આદિ પંચકાવ્ય, છંદશાસ્ત્ર, અને અલંકારશાસ્ત્રને અભ્યાસ કર્યો. પછી તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્ર ભણવાનો પ્રબંધ થયા. મહાભાષ્ય, તથા અંગઉપાંગ, પાંચ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ વિગેરેને અભ્યાસ કર્યો.
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ'ડિતય૪,
આ વખતે તપગચ્છમાં પટ્ટધર વિજયધર્મસરિ વિરાજતા હતા, તેમણે સંવત્ ૧૮૧૦ માં રાધણુપુરમાં, પ્રેમથી પદ્મવિજયજીને પતિપદ આપ્યું. વિહાર.
૫.
રાધપુરથી સંધ લઈ ગિરનાર ગયા, પછી નવાનગરમાં યાત્રા કરી વિમલાચલ (શત્રુંજય) ગયા. પછી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી ચામાસું રહ્યા. અહીં તેમના ગુરૂએ તેને બૃહત્કલ્પસૂત્રની ટીકા વંચાવી. પછી સવત્ ૧૮૧૩ અને ૧૮૧૪ માં સુરતમાં ચામાસું કર્યું. અહીં તારાચંદ સંધવીએ ઉપધાન વહેવરાવ્યાં. પછી મણિપુર (બુરાણપુર)ના સધે આગ્રહ કરવાથી ઉત્તમવિજયજી ગુરૂએ પંડિત પદ્મવિજયજીને ત્યાં ચામાસું કરવા માકલ્યા. પડિતજી દક્ષિણ દેશ તરફ ચાલ્યા. ત્યાં લોકોને ઉપદેશથી મુગ્ધ કરી અહણિપુર આવ્યા, અને સામૈયું આદિ ભારે ધામધુમ કરવામાં આવી. ત્યાં સ્થાનકવાસી સાથે વાદ કરી જશવાદ લીધા. સંવત્ ૧૮૧૫-૧૬ એમ બે ચામાસાં ત્યાં કર્યા. ત્યાંથી વિહાર કરી ખભાત આવ્યા અને સધના આગ્રહથી ચૈામાસું રહ્યા. પ્રથમ અગ વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાંથી શત્રુંજય આવી ગુરૂને વંદના કરી. આ વખતે પાલીતાણા શહેરમાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવી અનેક બિંખેાની પ્રતિષ્ઠા કરાવી;
આ વખતે ધેાધાના સંધે વિનતિ કરી કે અમારે ત્યાં અમીચંદ્ર પ્રભુનું મંદિર તૈયાર થયું છે તેા ત્યાં પ્રતિષ્ઠા કરવા પધારે, તે વખતે ગુરૂએ પદ્મવિજયજીને માકલ્યા. અહીં નવખ’ડા પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા. અને ચદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. પછી પાટણ તરફ વિહાર કર્યાં, ત્યાં ચામાસું કરી સિદ્ધપુર, પાલણુપુર એમ કરી આબુગઢની યાત્રા સહિત કરી. ત્યાંથી રાધણુપુરમાં એ ચેામાસાં કરી સિદ્ધપુરમાં સંવત્ ૧૮૨૧ માં ચેમાસું કર્યું ત્યાંથી રાજનગર જાત્રા કરી સુરત આવ્યા. ત્યાં તારાચંદ સંધવીને અસાપંચાણુ બિંબની પ્રતિષ્ઠા સિદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ, તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી, અને ત્યાં સગાલચંદ ઓશવાળ (મક્ષુદાબાદ શહેર વાસીએ) એક દેવળ કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા કરી. સંવત્ ૧૮૨૫ માં નવસારી ચામાગું કરી ઉત્તમવિનય ગુરૂ સાથે રાજનગરમાં આવ્યા, ત્યાં સંવત્ ૧૮૨૭ માહા સુદિ ૮ ને ક્રિને રવિવારે ઉત્તમવિજયજી ગુરૂ કાલધર્મ પામ્યા.
સ. ૧૮૩૦ માં સાણંદ ચામાસું કર્યાં પછી રાજનગરમાં ત્રણ ચામાસાં શ્રી વાર કર્યા. ત્યાર પછી વિસનગરમાં એ કયા, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરૂ કર્યું. ત્યાં પાટણન સંધ પિતાને ગામ ચોમાસું કરવા માટે વિનતિ કરવા આવ્યો તે વિનતિ સ્વીકારી પાટણ વિહાર કર્યો. ત્યાં સામૈયું કરી સંઘે પધરાવ્યા, અને અનુયોગદ્વાર સૂત્રની વાંચના કરી, ઉપધાન વહેવરાવ્યા; અને ત્યાંથી મોદી પ્રેમચંદ લવજી નામના સંધપતિએ વિમલગિરિ સંધ કાઢયે, તેમાં સામેલ થઈ આદિશ્વર પ્રભુને ભેટયા. સંવત ૧૮૩૮ માં લીંબડીમાં ચોમાસું કરી ઉપધાન વહેવરાવ્યા. સંવત ૧૮૩૮ માં પણ ત્યાં જ ચાતુર્માસ ગાળ્યું, અને તેના પ્રભાવે ત્યાં ૧૦૮ માસક્ષમણુ થયા. અહીંથી વિસલનગર
માસું કરી ત્યાં પણ શ્રાવિકાઓને ઉપધાન કરાવ્યાં, અને અત્તરી (અઢાઈ) સ્નાત્ર કર્યું, અને સમોસરણની રચના રચાવી. સંવત ૧૮૪૩ માં રાધનપુરમાં ચોમાસું કરી ભગવતીસૂત્રની વ્યાખ્યા કરી. ત્યાંથી વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૪૩ માં જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીયાએ (કે જે મસાલી આ કુટુંબ હજી પણ રાધનપુરમાં હયાત છે) ગેડીજી જાત્રા કરવા સંધ ચલાવ્યો. સં. ૧૮૪૪ માં પાટણ ચોમાસું કરવા આવ્યા, અને ત્યાં આચારાંગનું વ્યાખ્યાન ચલાવ્યું. આ વખતે પાટણમાં અનેક, લગભગ ૮૦ જિનમૂર્તિઓવાળા જિનપ્રાસાદે શોભતા હતા. તે વખતે સંવત ૧૮૪૪ ના માઘ માસની વદિ નવમી અને ગુરૂવારે શ્રી પદ્મવિજય મહારાજે બિંબ પ્રતિષ્ઠા કરી. આવી રીતે જિનશાસનને અનેક રીતે શોભાવી પોતે વિહાર કરતા રાધનપુર આવ્યા. ત્યાં એક ચોમાસું કરી ફરી પાટણ આવ્યા. અહીં આવશ્યક નિર્યુક્તિ વાંચી શ્રાવકેને પ્રમુદિત કર્યા. અહીંથી બે ચોમાસાં ધનપુર કરી ત્યાં પન્નવણા (પ્રજ્ઞાપના) સુત્રનું વ્યાખ્યાન કર્યું. ત્યાંથી ઉપધાન માળા પહેરાવવા માટે પાટણ ગયા અને ત્યાં બાર વ્રત અને પૈષધ, શ્રાવિકાએએ વહ્યા. સંવત ૧૮૪૮ માં રાધણપુર ચોમાસું કર્યું, પછી વિમલાચલ યાત્રા કરી ત્યાંથી સુરત જવા લીંબડી ગયા અને પછી સુરત આવ્યા ત્યારે સંઘવી પ્રેમચંદ લવજી પ્રમુખે જબરું સામૈયું કરી ગુરૂને પધરાવ્યા. ત્યાં પન્નવસૂત્ર પૂરું કરી મહાભાષ્યની વ્યાખ્યા કરી ઉપધાન વહેવરાવ્યાં; ત્યાંથી રદેર જઈ સ્થાનકવાસી સાથે પૂર્વક વાદ કર્યો, અને ખંભાત આવ્યા. અહીંથી ફરી સિદ્ધાચળની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં સામૈયું થયું, અને રાયપાસેણુસૂત્ર વાંચ્યું. અહીં પણ સ્થાનકવાસી સાથે વાદવિવાદ થયો, અને તેને દૂર કર્યો. અહીં સંઘે બહુ સારી સુશ્રુષા કરી, પછી હૃદયરામ દિવાનનો ગાડીની યાત્રા અર્થ સંઘ નીકળ્યો તેમાં ગુરૂ જોડાયા, અને ફરી લીંબડી ચોમાસું કર્યું. આ વખતે જ બુદિપ પ્રજ્ઞપ્તિ વાંચી. પછી એટલે સં. ૧૮૫૩ માં રાજનગરમાં ચોમાસું કર્યું અને ત્યાં સયગડાંગ સૂત્રનું વ્યાખ્યાન કર્યું.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં શ્રીમાળી જ્ઞાતિના શ્રી લક્ષ્મીચંદશેઠે સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરૂ પાસે સંવત ૧૮૫૪ ના મહા વદ ૫ ને સોમવારને દિને શુભ મુહુર્ત કરાવી, અને તેમાં ૪૭૨ જિન મૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી. પછી રાજનગરના ઓશવંશના હર્ષચંદ સંઘવીએ મેટે સંધ વિમલગિરિની યાત્રા કરવા કાઢયો. ત્યાર પછી સં. ૧૮૫૭ માં સંઘને એવો ઉપદેશ કર્યો કે સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવાની ઘણી જરૂર છે. આથી સધે તેમજ ખાસ કરી શ્રી ખેમા લાલાની મદદથી જીર્ણોદ્ધાર કરાવ્યા. પછી સં. ૧૮૫૮ માં લીંબડી ચોમાસું કર્યું. ત્યાંથી ૧૮૫૮ માં અમદાવાદ આવી શ્રી ગુરૂએ વૈશાખ શુદ ૭ ગુરૂવારે પ્રતિષ્ઠા કરી. અહીં રાજનગરમાં બે માસાં કરી પાટણ વિહાર કર્યો. ત્યાં ભગવતી સૂત્રની વાંચના કરી જ્ઞાનપૂજા શા રાયચંદ (મીઠાચંદ લાલાચંદ ના પુત્ર) પાસે કરાવી, બીજ પ્રભાવનાનાં કાર્યો કયો. ભગવતી સૂત્ર પૂરું થયું ત્યારે રાજનગરથી શા. કર્મચંદશેઠ ખાસ કરી આવ્યા અને સામૈયા સાથે મેટો મહિમા થયો. નકારસી સામીલ આદિ થયાં અને સંધમાં જ્યકાર વર્તા.
દેહોત્સર્ગ. હવે ગુરૂને મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડે, છતાં સમાધિ રહી ૨૮ દિવસ સુધી ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી સંવત ૧૮૬૨ ના ચૈત્ર સુદ ૪ બુધને દિને, ચારે અનાદિકને ત્યાગ કર્યો અને સાંજે પડિકમણું કર્યા પછી થોડી જ વારમાં સ્વર્ગપદ પામ્યા. આના સ્મારકમાં ભસ્યપાલ છોડાવી અનેક ધર્મદાન સંઘે કર્યો.
ઉપસંહાર. વિમળાચળની તેર વાર, ગિરનારની ત્રણ વાર, સંખેશ્વરની એકવીશ વાર, ગોડી પ્રભુની ત્રણ વાર, તારંગાજીની પાંચ વાર, અને આબુજીની એક વાર યાત્રા કરી છે. આવી રીતે તીર્થયાત્રા કરી ગુરૂએ પુણ્યનો સારો ભાગ લીધે છે. વળી પોતે કવિ હતા અને ૫૫૦૦૦ નવા ક્ષેક કરેલ છે. ગૃહવાસમાં ૧૪ના વર્ષ રહી દીક્ષા લીધી, અને ૫૭ વર્ષ દીક્ષા પાળી.
ગુરૂપરંપરા. વીરસ્તુતિરૂપ હુંડીનું સ્તવન શ્રીમદ્દ યશવિજ્યજીએ રચ્યું છે, તેપર શ્રી પદ્મવિજયજી મહારાજે બાલાવબોધ કરેલ છે (સંવત ૧૮૪૯ વસંતપંચમી બુધવાર) આમાં પોતાની પ્રશસ્તિ નીચે પ્રમાણે સંસ્કૃતમાં આપી છે –
सूरि विजयदेवाख्य स्तपोगच्छाधि नायकः । विख्यात स्त्रिजगत्यासीद् विद्यया गुरुसनिभः॥१॥ तस्य पट्टोदयाद्री श्री विजय प्रभसूरिराट् । आदित्य इव तेजस्वी सिंहवञ्च पराक्रमी ॥ २॥
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यः सत्यविजय स्तस्यांते वासीत्यभिभाषकः । क्रियोद्धारः कृतो येन प्राप्यानुज्ञां गुरोरपि ॥ ३ ॥ विनेयस्तस्य कर्पूरीविजयः स्तात्विकः सुधीः । कीर्तिः कर्पूरवद्यस्य प्राप्त सर्वत्र विश्रुता ॥ ४ ॥ क्षमादिगुणसंदर्भः क्षमाविजय इत्यभूत् । तस्य शिष्यो विनीतात्मा शिष्यानेक समन्वितः ॥ ५ ॥ शब्दशास्त्रादि शास्त्राणां वेत्ता शिष्यगणान्वितः । जिनादिविजयाह्नान स्तस्य शिष्यः सुरूपभाक् ॥ ६ ॥ कर्मप्रकृति प्रभृति शास्त्रतत्व विचारवित् । उत्तमाद्विजय स्तस्य शिष्योभूद् भूरिशिष्यकः ॥ ७ ॥ तस्यपाद युगांभोज भृंगतुल्येन यारुणा । पद्मविजय शिष्येण स्वपरानुग्रहाथ वै ॥ ८ ॥ नंदोवेदस्तथा नाग चंद्राविति च संवत्सरे । संवतः पंचमीधस्त्रे विक्रमाद बुधवासरे || ९ || मया वीरस्तवस्यायं कृतो बालावबोधकः । गुरुप्रसादतः सम्यग् गंभीरस्याल्प बुद्धिना ॥ १० ॥ श्री विजयजिनेद्राख्य सूरेराज्ये कृतोद्यमः । स्थित्वा गच्छाधिनाथस्य राजधन्य पुरेवरे ॥ ११ ॥ यत्किंचिद्वितयं प्रोक्तं मतिमांद्यादजानता । तत्सर्व विबुधैः शोध्यं विधायमयि सत्कृपा ॥ १२ ॥ वीरस्थशासनं यावत् वर्तते विश्वदीपकं । ताबालावबोधोऽयं तिष्ठताबुधवासनः ।। १३ ॥
શ્રીમદ્ યાવિજયજીનું સવાત્રણસો ગાથાનું સ્તવન શ્રી સીમધર જિન વિજ્ઞપ્તિરૂપ છે, તેપર શ્રી પદ્મવિજયજીએ સં. ૧૮૩૦ માં ખલાવમેધ કર્યો છે, કે જે પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં છપાયેલ છે. આમાં પોતાની પ્રશસ્તિ नीचे प्रभाशे या छे:
केदंक सुर्वचः शस्तं नानाशास्त्रार्थ गर्भितम् ।
क मेऽल्पविषया प्रज्ञा मुसाळाग्रोपमा खलु ॥ १ ॥
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यदत्रवितथं प्रोक्तं मंदबुध्ध्यादि हेतुना । तद्धीधनैः कृपांकृत्वा मयि शोध्यममत्सरेः ॥२॥ श्रीमद् विजयसिंहाव्हः सूरिराड विजितेंद्रियः । तस्यांतेवासी सत्यादि-विजयः सान्वयः सुधीः॥३॥ कपूरविजयस्तस्य शिष्यो गुणगणैयुतः। तस्यापि क्षमयायुक्तः क्षमाविजय इत्यभूत् ॥ ४॥ जिनादिविजयस्तस्य शिष्योऽभूरि शिष्यकः । शास्त्रज्ञः सज्जनोधीमान् कर्मठो धर्मकर्मणि ॥ ५ ॥ उत्तमादिजयस्तस्य शिष्यः शिष्यौघसत्तमः। सर्वोत्तमगुणै व्याप्तः कर्मशास्त्र कुशाग्रधीः ॥६॥ तस्यांहिपंकजे प्रमविजयो भ्रमरोपमः । नभाग्नि वसुचंद्रेब्दे (१८३०) तेनेदं वार्तिकं कृतं ॥ ७॥
વિજયદેવસૂરિ. વિજયસિંહસૂરિ.
રસત્યવિજય.
विस्य.
માવિજય.
જિનવિજય. ५. यशाविन्यायि. ઉત્તમવિયે. પં.શ્રી શુભવિજ્યગણિ. પદ્મવિજય.
પં. શ્રી વીરવિજય. પં. શ્રી વીરવિજય પણ એકજ ગુરૂ પરંપરામાં છે તે ઉપર દર્શાવ્યું છે. શ્રી વીરવિજય પોતે સં. ૧૮૦૨ સુધી વિદ્યમાન હતા, તેમણે સુંદર કાવ્યો, રા, પૂજાઓ રચી સુકવિનું અભિધાન મેળવ્યું છે. શ્રી પદ્મવિજયના શિષ્ય તે આ રાસકાર રૂપવિજય, થયા અને તેની પરંપરા હજુ સુધી ચાલી આવે છે.
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવિજય મહારાજની કૃતિઓ. ૧-૨, વીશી (બે) પૃ. ૨૪–૨૫. ચોવીશી વીસી સંગ્રહ ૩ સઝાય (૧) વણઝારાની-નરભવનગર સોહામણું પૃ. ૫૧ સઝાયમાળા
ભા. ૧ ( ભીમશી માણેક). ૪ (૨) આત્મબંધની-સાંભળસયણ સાચી સુણાવું. પૃ. ૫૪ ( સઝાય
માળા. ભી. ભા.) ૫ સ્તવન (૧) સીમંધર સ્તવન. સુણચંદાજી. પૃ. ૫ જૈનપ્રધ. ૬ (૨) , જાત્રા નવાણું કરીએ શેત્રુજાગિરિ. પૃ.૩૦૭ જેનપ્રબોધ.
(૩) , પ્રથમ જિનેસર પ્રકૃમી, જાસ સુગધીરે કાય.
(૪) આબુજીનું સ્તવન, પાલણપુરને સંધ ગયે હતો. સં. ૧૮૧૮ ચૈત્ર વદ ૨. ૪ ચમાસીનાં દેવવંદન. પૃ. ૨૧-ર૪ દેવવંદનમાળા (પ્રસિદ્ધ કર્તા શા.
ત્રીકમલાલ હઠીસંગ કું.) ૧૦ ચેત્યવદન (૧) સિદ્ધાચલ, વિમલ કેવલ જ્ઞાનકમલા (૨) પુંડર ગિરિ
સ્તવન, વીરજી આયારે વિમલાચલ કે મેદાન. ૧૧ હારી. તુતે પાઠક પદ મન ધર હો, રંગીલે છGરા. પૃ. ૧૧૮ હારી
સંગ્રહ (ભી. મા.) ૧૨ નેમિનાથ રાસ. સં. ૧૮૨૦ ૧૩ શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ સં. ૧૮૨૮ પિષ માસ. ૧૪ બાલાવબેધ (બે) શ્રીમદ્ યશોવિજ્ય કૃત સવાત્રણસે ગાથાના શ્રી
સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ સ્તવન ઉપર. સંવત ૧૮૩૦. ૧૫ નવપદની પૂજા. લીંબડી સં. ૧૮૩૮ મહા વદિ ૨ ગુરૂવાર પૃ. ૨૮૬
૨૮૮ વિવિધપૂજા સંગ્રહ ભા. ૧-૪. આ વખતે તપગચ્છના પધર "વિજયધર્મ સરિ વિરાજતા હતા. ૧ વિજયધર્મસૂરિની વંશપરંપરા નીચે પ્રમાણે છે – તપગચ્છની ૬૨ મી માટે વિજયપ્રભસૂરિ
૬૩ મી પાટે વિજયરત્નસૂરિ ૬૪ મી પાટે વિજયંદરયાસૂરિ
૬૫ મી માટે વિજયધર્મસૂરિ (સં. ૧૮૭૮ ચૈત્ર સુદ ૧૩ બ્રગુવારે રાજનગરના સંધપતિ મેદી પ્રેમચંદનો સિહાગળ સંધ લઈ ગયા.)
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
૧૬ સમરાદિત્ય કેવલી રાસ. સ. ૧૮૪૨
૧૭ આલામેધ (ટો!) શ્રીમદ્ યશોવિજય કૃત વીર સ્તુતિ રૂપ હૂંડીનું સ્તવન. સંવત્ ૧૮૪૯ વસંત પ ંચમી બુધવાર. આ વખતે વિજ્રયજનેત્ર સૂરિ વિરાજતા હતા.
૧૮ સિદ્ધાચલ સ્તવન. સ. ૧૮૪૯ કાગળુ સુદિ ૮.
૧૯ જયાનંદ કેવલી રાસ સ. ૧૮૫૮,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યપર પા.
તેમના શિષ્ય રૂપવિજય હતા કે જેણે આ રાસ રચ્યા હતા, તે સિવાય શ્રી કુંવરવિજય હતા, કે જેમણે સં. ૧૮૮૨ ના મહા શુદ ૫ ને રવિવારે અધ્યાત્મસાર પ્રશ્નાત્તર ગ્રંથ પાલીનગરમાં રચ્યા છે.
રાસકાર.
૫. રૂપવિજયે આ રાસ શ્રી પદ્મવિજયજી જે વર્ષમાં સ્વર્ગલોક પામ્યા તેજ વર્ષમાં એટલે સંવત્ ૧૮૬૨ માં અક્ષય તૃતિયાને ક્રિને નંદપુરમાં રચ્યા છે, તે પદ્મવિજયજીના પાતાના શિષ્ય હતા, તેથી ગુરૂનું ચરિત્ર લખી ગુરૂ પૂજા કરી છે એટલુંજ નહિ, પણ વિશેષમાં તેમના શિષ્ય તરીકે હકીકત પ્રત્યક્ષ સમાગમથી મેળવેલી છે તે નિશ્ચયપૂર્વક વિશ્વસનીયતા આપે છે તેમની કૃતિઓ નીચે પ્રમાણે છેઃ——
૧ સ્નાત્રપૂજા—વિજયજિનેદ્રસૂરિના રાજ્યમાં વિવિધ પૂજાસંગ્રહ પૃ. ૪૭૩, ૨ પંચકલ્યાણુક પૂજા—સિદ્ધાચલ ( પાલીતાણા) સં. ૧૮૮૯ મહા શુદ્ધિ પૂર્ણિમા ૪૭૪–૪૯૧
૩ ૫*ચજ્ઞાન પૂજા-૧૮૮૭ નેમીશ્વર કલ્યાણુક દિવસ. વિજયદિનેદ્રસૂરિના રાજ્યમાં પૃ. ૪૨-૫૦૪.
૪ વીશસ્થાનક પૂજા——૧૮૮૩ ભાદ્રપદ શુદિ ૧૧ પૃ. ૫૦૫-૫૩૯,
૫ પીસ્તાલીશ આગમ પૂજા—૧૮૮૫ આશા ઃ ૩ વિજયદિને દ્રસૂરિ રાજ્યમાં પૃ. ૫૪૦—૫૮૮.
૬ સઝાયા.
(૧) આત્મમાધ સઝાય. પૃ. ૫૪ સઝાયમાળા (ભીમશી માણેક.) (૨) મન:સ્થિર કરણ સઝાય. પૃ. ૨૫૦
..
For Private And Personal Use Only
.
૧ વિજિને દ્રસર
(સં. ૧૮૫૯, ૧૮૭૫ માં ગિરનારપુર લેખ કરાવ્યા છે. ) ૨ આ વખતે રાજનગરમાં આવાના રોઠ હેમાભાઈ હતા, તેના સ્મરણને માટે આ પૂન રચવામાં આવી છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
આ પ્રસ્તાવના અહિં` સમાપ્ત થાય છે. આ પુસ્તકમાં જે જે ચરિત્ર નાય છે તે બધાનાં ચરિત્ર, તે ચરિત્રા લખનારાનાં ચરિત્ર સાથે જેટલી જેટલી હકીકત જે જે સ્થળેથી મળી શકી તે તે સ્થળેથી તેટલી તેટલી ભેગી કરી યથાશક્તિ લખી મેં સાદર જૈન પ્રાગણુ સમક્ષ તેમજ અન્ય પ્રજા પાસે રજુ કયા છે. આ પુસ્તકની પ્રેરણા કરનાર પૂજ્ય મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજી છે, અને તેમનીજ જુદા જુદા પ્રકારની સહાયતાથી આ ચરિત્રા તથા પુસ્તક પ્રસિદ્ધ થયું છે, તેા તેમના આ સમયે ઉપકાર માન્યા વગર રહી શકાતું નથી. વિશેષમાં તેમની સહાય અને આ મારા નમ્ર પ્રયત્ન ગતિમાં મૂકનાર પ્રસિદ્ધર્તા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમળ અને તેના ઉમંગી કાર્યવાહક રા. લલ્લુભાઇ ફરમચંદ દલાલના આભારના ભાર અવશ્ય છે. તે આવા પ્રયત્ને, અને વિશેષે જનકાવ્ય સાહિત્યના ગુજરાતી પ્રેસના
*
બૃહત્ કાવ્યદોહન ' કે વડેાદરા મહારાજાશ્રિત ‘ પ્રાચીન કાવ્યમાળા જેવા સ્વરૂપમાં સારી રીતે સંશાધન કરાવી તેવી સારી અનુકૂળ યાજના નીચે પ્રસિદ્ધ કરાવવામાં આવે, તે જૈનાએ ગુજરાતી સાહિત્યમાં શું અવનવું તેજ અપ્યું છે, રસ કેવા મધુરા રડયા છે, અને કેવાં ભાવનામય ગાને ગાયાં છે, તેનું ભાન સ્પષ્ટ રીતે સર્વને કરાવી શકાય તેમ છે. અલબત આવું કાર્ય જરા માટા પાયાપરનું છે, છતાં કંઈ નહિ તેા આવા ઐતિહાસિક રાસેા તથા ચરિત્રો પ્રસિદ્ધ કરવાનું શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળે ચેાગ્ય ધાર્યું છે એ ખુશી થવા જેવું છે. તેા ઇતિહાસરસિક અને વિદ્ બંધુઓ તે પ્રકારનાં સાધના પૂરાં પાડવામાં મદદ આપશે તે તેમના ઉપકાર સર્વ સમાજપર રહેશે.
For Private And Personal Use Only
2
આમાં કંઈ સ્ખલન, દોષ આદિ થયા હાય તે માટે ક્ષમા માગી વિજજના પાસે તેની સુધારણા કરવા, જણાવવાની પ્રાર્થના કરી વિરમું છું. સંતસેવક, મેહનલાલ દલીચ'ઢ દેશાઈ, ખી. એ. એલ. એલ. મી.
પ્રિન્સેસ સ્ટ્રીટ.
સુખઈ. ૭-૫-૧૯૧૨.
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
(સ્થાપન-જ્ઞાનપ`ચમી વિસ‘વત ૨૪૩૫ )
જો તમારે તત્વવિચારના ઉત્તમ સિદ્ધાંતા, શરળ અને પ્રીય શૈલીમાં સમજવા હોય, તમારાં હૃદય નિર્મળ બનાવવાં હોય, તા
અવશ્ય વાંચા શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા,
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થા એજ અ પૂર્વે સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણુવા અને મેળવવા પામશે!–ગુરૂશ્રીની લેખન શૈલી-માધ્યસ્થ દૃષ્ટિવાળી હાવાથી, દરેક ધર્માવલ ખીએ! તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને મેધક, પદ-ભજતા–તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદેને સાર વિચારણીય છે. ટૂંકામાં કહીએ તે અનેકાન્ત દૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પૃથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાંચકેાના હિતાË, ઉદાર ગૃહસ્થાની સ્પાય વડે, કાઇ પણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કી'મત રાખવાની પહેલ આ મ`ડળેજ કરી છે–આછી કીમત છતાં છપાઇ-કાગળ-અધાઈ વગેરે કામ સુંદર થાય છે, ઉપરાંત વધુ પ્રચારાર્થ–પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ, અને ભેટ આપનાર માટે વધુ નકલો મગાવનારને (જે ગ્રન્થા શીલીકમાં હશે તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેને પ્રગટ થઇ ચુકેલા અને થવાના ગ્રન્થેા પૈકી, કાઇ પણ ગ્રન્થા પેાતાના મુબ્બી કે સ્નેહી અને ઉપગારીએના સ્મણાર્થે, પ્રકટ કરવાને પા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. તે માટે,
પત્રવ્યવહાર—શ્રી મુખઇ-3, ચ"પાગલી,
વ્યવસ્થાપક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, જોગ કરવા.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦.
૦
૦
૦
૦
૦
૦
૦
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલ ગ્રન્થો. ગ્રન્થોક
પ્રષ્ટ. કીં. રૂ. આ. પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લે... ... .... ૨૦૮ ૦–૮–૦ ૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા ... - ૨૦૬ - ૦–૮–૦ ૨. ભજનસંગ્રહ ભાગ ૨ x ...
.. ૦–૮–૦ ૩. ભજન સંગ્રહ. ભાગ ૩ * .
•. ૦–૮–૦ ૪. સમાધિ સતકર્ક
••• ૦–૮–૦ ૫. અનુભવ પશ્ચિશી*
..... ૦–૮–૦ ૬. આત્મપ્રદીપ • •
૦–૮–૦ ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થx
૦–૮–૦ ૮. પરમાત્મદર્શન •••
... ૦–૧૨–૦ ૪. પરમાત્મજ્યતિ .. .
૦–૧૨–૦ ૧૦. તબિંદુ .. ••• . ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) •
... ૦–૧–૦ ૧૨. ૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનદિપીકા ૧૪. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી ) - ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ
... ૦ ૬ -૦ ૧૬. ગુરૂબાધ.* *
૦–૪૦ ૧૭ તરવજ્ઞાનદિપીકા
... ૦–૬–૦ ૧૮. ગર્લ્ડલી સંગ્રહ...
• ૦–૩૦ ૧૯. શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧ લે (આવૃત્તિ ત્રીજી) ૪૦ ૨૦. ૨ , , ભાગ ૨ જે (આવૃત્તિ ત્રીજી.) ૪૦ - ૦–૧–૦ ૨૧. ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠે* . .. ૨૦૮ - ૦–૧૨–૦ ૨૨. વચનામૃત •••
• • • ૩૮૮ - ૦–૧૪-૦ ૨૩. યોગદીપક. ..
.. ૨૬૮ ૦-૧૪-૦ હેલો તે પહેલે, કેમકે ઘણા ગ્રંથો ખલાસ થયા છે. * આ નીશાનીવાળા ગ્રો માત્ર વીશની અંદર શીલક છે. મઃ આ નીશાનીવાળા ગ્રન્થ માત્ર એકસની અંદર શીલક છે. ૪ આ નીશાનીવાળા ગ્રન્થો માત્ર બસની અંદર શીલક છે.
ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે. ૧. અમદાવાદ–જન બોર્ડીંગ–ડે. નાગરીશરાહ. ૨. મુંબઈ–મેસર્સ મેઘજી હીરજીની કું–ઠે. પાયધણી. ૩. » –શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ ઠે-ચંપાગલી. ૪. પુના–શા. વીરચંદ કૃષ્ણજી ઠે-વૈતાલપેઠ.
:
૧૧૨ ....
૦
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાલાચના. નિવેદ્યન ચરિત્રો.
...
...
શ્રેષ્ઠિર્ય શ્રી શાંતિદાસ વખતચંદ શેઠ
લક્ષ્મિસાગરસૂરિ તેમીસાગરાપાધ્યાય.
ગદ્યની અનુક્રમણિકા.
વિજયદેવસૂરિ. વિયાન દસૂરિ કલ્યાણવિજયગણુિ... સત્યવિજય પંન્યાસ. વિજય ગિણ ક્ષમાવિજય ગણિ . જિનવિજયગણિ ઉત્તમવિજયજી પન્યાસ. પદ્મવિજયગણિ પદ્મવિજયજીની કૃતિઓ કઢિણ શબ્દાર્થ કાષ
800
જિનવિજય ગણિ ઉત્તમવિજય પન્યાસ પદ્મવિજય ગણિ લક્ષ્મિસાગર સૂરિ
800
શાંતિદાસ શેઠે (રાસ) વખતચંદ શેઠ (,, ) વિજયદેવ સૂરિ (સ્વાધ્યાય) સત્યવિજય પંન્યાસ. (રાસ) કરવિજય ગણિ
(")
ક્ષમાવિજય ગણિ
www.kobatirth.org
(,)
(,,)
(,,)
(,, )
(")
કલ્યાણવિજય ગણિ (,,) વિજયાનંદસૂરિ
નેમિસાગરસૂરિ
: :
...
...
...
84.
...
...
...
...
...
...
...
...
...
(2912414)...
(રાસ)
::
...
638
...
...
...
...
...
...
...
...
===
પદ્યની અનુક્રમણિકા.
***
...
: : : :
For Private And Personal Use Only
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
...
...
...
...
...
...
: : : :
...
800
...
...
...
600
...
...
..
...
...
...
...
800
939
...
...
૧-૮ ૨–૧૦૨
... ૧૦૩-૧૦૭
... ૧૦૮-૧૧૭
- ૧૧૮–૧૨૫
૧૨૬-૧૩૬
૧૩૫-૧૫૩
૧૫૪–૧૦૧
0.00
૧૭૨-૧૯૩
** ૧૯૪–૨૧૩
...
૧૯૬૪
૧૬
...
૭–૧૩
૧૪–૧૯
૨૦૨૪
૨૫૨૭
૨૮૨૯
૩૦-૩૧
૩૨-૩
૩૭૪૪
૪૫-૪૬
૪૭–૪૯
૫૦-૫ર
૫૩ ૫૮
૫૯૬૪
૫-૬
૭૧-૮૦
૨૧૪૨૩૯ ૨૪૦૨૪૩
૨૪૪૨૫૬
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠિન શબ્દાર્થ કેષ.
અખર–અક્ષર. અંગજ-પુત્ર. અચંબ-અચંબો, આશ્ચર્ય અજરે-ઈજારે. અટારો આડે. અઠાઈ અષ્ટાબ્લિકા. અઠોતરી–અષ્ટોત્તરી. અણસણ–અનશન, ન ખાવું તે. અણવષ્ણુ–મંગાવી લેશું. અતિપન્ન-વિશેષપણે. અતૂલ-અતિશય, જેને તેલ ન
થાય તેટલું. અત્ય-અર્થ. અથામ-અસ્થાન, ઠેકાણે નહિ એવું,
અસ્વસ્થ. અભ-કપટ વિના. અધ્રુવ-અશાશ્વત, ચલ, અનિશ્ચિત. અધેર–નીચે. અધ્યાતમવેદી–અધ્યાત્મનો અનુભવ
કરનાર. અનલ-અખૂટ, ઘણું જ. અંતેવાસી-શિષ્ય. અપવર્ગ–મોક્ષ. અપ્રતિબંધ-અટકાવ વગર, સતત. . અબજ-મૂર્ખ, અક્કલ વગરને. અંબ-(૧) અંબા, માતા, (૨) આખે. અંબર-આકાશ. અભિનવ–નવા. અભિધાન-નામ.
અભિરામ-સુંદર, અન્ન-આકાશ. અમર-દેવતા, દેવ. અમાયિ-કપટ વગર. અમાર પડો કોઈએ હિંસાનકરવી
એ ગામમાં–પ્રદેશઅમારિ પડહJમાં પડે વજવો તે. અરચી-પૂજ. અરતિ–રાગ નહિ, દેષ, અપ્રીતિ. અરહદ–ચાક, રેટ. અર્ચિત–પૂજાયેલ. અબુંદ-આબુ (પર્વત ). અલંકર્યા=શોભીતા કર્યા. અ૫–થોડું. અલ્લાહનપુર-અણહિલપુર પાટણ
(શહેર) અવતંસ–ભૂષણ, ઘરેણું. અવદાતચરિત્ર. અવહેલી–મૂકી, ઇડી. આવડ–સચોટ. અશન–અન્ન, ખાવાનું. અશુચિ-અપવિત્ર, ગંદુ. અસમાણુ-અસમાન, ઘણું. અસમંજસ-ગમે તેમ, આડું અવળું,
અગ્ય. અહવે આ વખતે. અહિંઠાણ અધિત, સ્થળઅહિનાણ-લક્ષણ, એંધાણુ, નિશાની. અહિયાસતાં–વેદતાં, અનુભવતાં. આકૂલિલ=આકડાનાં ફૂલ.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આખડી=વ્રત–આધા. આગર–ખાણ, ભંડાર. આઢવી આખી. આત૫=અમિ, તડકે. આદમ આઘ, પહેલા આર્દશ=હુકમ. આધિ-પીડા. આભરણુધરેણું આરતિ–આરિંક પીડા. આવાગમણુ આવાગમન, આવવું તે. આવાસ-ધર. આલવે આળાવે, આલોચના કરે. આશકી=ઈકી, પ્રીત.. આશ્રવ =જે દ્વારથી કમેં આવી આત્મા
સાથે જોડાય છે તે આસન=આસન, પાસે. આવના–આચરણ. આળ-ખોટું તહેમત (અલીક.). ઇગિત–શરીરના અભિનય, ચાળા,
લક્ષણ. ઉજમીન-ઉજમાળ થઇને, આનંદ
પામીને. ઉત્સરંગે ઉછરંગે, આનદે. ઉનંગ-ઉંચું. ઉદક–પાણી. ઉદેરવું–ઉભું કરવું, આરંભવું. ઉદ્દામ-પ્રબલ, ઉગ્ર, ઉપકરણ–સાધન, જેનાથી ઉપકાર
થાય છે તેવાં સાધને. (ઉપગરણ) ઉપશમ-શમતા. ઉપલન-પથ્થર ઉભગ–ઉભો , કંટાળેલ.
ઉભરાણે-ઉઘાડે. ઉમા-ઉમંગ. ઉમધા-ઉમંગી થયા. ઉર્વ-ઉંચા. ઉલૂક-યુવડ, ઉષ્ણદક-ઉનું પાણું. એકાકી–એક. એયતી-દૂર.
છંગી–ઉત્સગે, ખેાળે, કંકર-પથ્થર, કજકમલ. કા-દુખ. કટિ-કેડ. કદલી-કેળ. કનકસેનું. કન્યાલીક-કન્યાના સંબંધમાં અલીક
જૂઠું બોલવું તે. જેમકે ઉમર
વિષે, ગુણ વિષે. કમલા-લક્ષ્મી. કર-હાથ. કર્દમ–કાદવ. કલત્ર-સ્ત્રી. કલ્લોલજું. કવણુ–કાણ કવળ- કવલ, કોળીઓ. કંસાલા-કાંસા જેડી. કાઠ–કાજ, લાકડું. કાતિલ-તેજી. કાનન-વન. કામિત-ઇચ્છિત. કારિમા-કઠણું કિરીબ્લાસી
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કુંજર-હાથી કુંભ-લડા
કુરગ–મૃગ, હરણ
કુશાગ્ર—(૧) કુશ ઘાસના અગ્રભાગ
જેવું, (૨) પ્રવિણ
કુસુમ-કુલ
કૃમિ–કડા
રૂપ કૂવા કેતી કેટલી
કેલિ–મત, ક્રીડા
કેશરી—સિંહ
કાફ-કમલ
કાર્ડ-આનંદથી ક્ષેત્રાંતરી-ખીજે સ્થાને
અડગ તરવાર. ખંડ-ટુકડા.
ખધકધ, ખાંધ
ખંધક–ફલક (મુનિનું વિશેષ નામ)
ખમતાક્ષમા.
ખલક–ખક, દુનિયા.
ખાંડુ–તરવાર.
માંત–ઉમ’ગ.
ખાટી ઢીલ
ગગન આકાશ.
www.kobatirth.org
ગજવું—ગાંજવું, અશક્ત થવું. ગણુનાહગણુ–સમુહના નાય
ગતખેદી–ખેદ વગરના.
ગય ગુજ
ગમખી-અદૃશ્ય.
ગયાંગિણી—ગગનાંગણે આકાશ ૫
ટમાં.
ગરથ પૈસા. મલાગલ જાળ.
98
ગાત્ર-શરીર.
ગાલીયા તાડયાં. ગિરા-વાણી. ગિરિ પર્વત.
ગિરિનાય–ગિરનાર (પર્વતનું નામ). ગિરૂઆ-ગુરૂ-માટે. ગુણુ–દારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ ગ્રામગુણ પ્રશંસા.
ગુ હયલી—ઘઉંલી, ગુરૂ સ્તુતિ. ગેહધર
ગાયમ-ગાતમ.
ગાખી વાત. ગારડી–ગારી, સ્ત્રી.
ઘનસાર–કપૂર. ધનસૂર ઉમંગી.
ઘાટા(૧) ઘટ્ટ; (૨) સાદ, ધાંટા.
ચંગમનેાહર, સારૂં.
ચય-ચિતા.
ચરમ-છેલ્લું.
ચીન-ચિન્હ.
ચીલા–રસ્તા.
ચિહુ ચાર.
ચૂપે ચુપણું–ચાંપથી, એકદમ. ચાપદારે—પુકારે, ચાકીદારે,
છાક કેસ્.
છીજે-નાશ પામે.
છાણુ કાદવ, ધૂળ. છેહ-વિશ્વાસભંગ, દ્રોહ. જગજીપ-જગતને જીતનાર જંગલડાઈ, પડાવ. જત્થ જ્યાં.
જનકસુતા—જનકરાજાની પુત્રી સીતા. જનની–માતા.
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જયણાયના, સાચવણ.
જલધર—સમુદ્ર.
જવાસા—ખડ ( એક બતનું ધાસ ) જહાજ હાડી.
જાડ્યતા—જડતા, મંદતા.
જામણુ જન્મ.
જાયા–પુત્ર. જાસ-જેની, જેથી.
છઠ્ઠા—જીભ.
તત્ત્વરૂચિ-તત્ત્વપ્રત્યે પ્રીતિ.
તત્વ તે પ્રમાણે, ત્યાં. તરણ–હાડી.
તહતિતથતિ, તે પ્રમાણે. તાંબુલ્યાં પસાર થયાં.
તાસ—તેને.
જુગપ્રધાન–યુગપ્રધાન, યુગમાં મહાન્
જેહવા—જેવા.
જ્યું–જેમ. જ્યેષ્ઠ-જેઠ, સાથી મેટા. ટહીલ–ટહેલ. પાછળ કરવું તે.
ટાણા-અવસર. વણાસ્થાપના. ડાહલાં દાહલાં, દોહદ. તટિની—નદી.
તડાગ–તળાવ, સાવર.
ડુંગ—ઉંચુ.
તુર'ગમ-ધાડા.
www.kobatirth.org
તેજીÀાડા.
તેણે-તેથી.
ત્યાર–તૈયાર.
ત્રાણુ રક્ષણ.
ત્રિકરણમન, વચન, કાથી.
७४
થાણસ્થાન. થિતિ સ્થિતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભસ્તૂપ, દેરી.
થાક-સમૂહ.
દક્ષ-પ્રવીણુ.
દંતી-હાથી.
યણુ-દેવા માટે. દભર્વિતિ–ડભાઈ. ( ગામ ).
આગ.
લ–સમૂહ.
લાસા–દિલાસા, આશ્વાસન. દાધ-અગ્નિ.
દામિની વીજળી. દાવ–લાગ.
દિગપટ–દિગબર. દ્વિષ્ણુ દર્દિનેંદ્ર, સૂર્ય. દિનકાર—સૂર્ય.
દિલપાકી—હૃદયની શુદ્ધતા. દિવાજે—શાભે.
દીખે-દીક્ષા આપે.
દીનિયા—દીન, ગરીબ.
દાષ્યદીક્ષા.
ક્રુતીઆચંદ્ર-ખીજના ચંદ્રમા.
દુદાલા—શરીર પુષ્ટ.
દુરિત–પાપ.
દુખ-દુખે કરી દમાય એવું. દુર્ધર્મહા કષ્ટવાળુ,
દુરત–જેના નાશ કરવા કહ્યુ છે તેવું. દુસ્તાગી–દુર્લભએધી.
હવે વે પાટ-પથ્થરની પેઢ ાહિલા—દુર્લભ. દ્વિજ—બ્રાહ્મણુ.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધનઃ, ધનઃ–કુબેર. ધરણી—ગૃહિણી, સ્ત્રી. ધરાહુ-વૃક્ષ, ઝાડ, ધસમસી-દોડી દેડીને.
ધિર-ધીરજ.
નચિંત–ચિંતા વગરના. નદ, નંદનપુત્ર.
નંદની-પુત્રી.
નરીદ–નરેંદ્ર, રાજા. નાણુ—માન. નાસિાનાક.
નાહ-નાથ.
નિકંદનનાથ.
નિખિલ—સર્વ.
નિદાન-(૧) ખરેખર, (૨) ઉપાય.
નિધાન-ભંડાર. નિપાયા–બનાવ્યા.
નિબીડ—બટ્ટ.
નિરતિચાર-અતિચાર, દોષ વગર.
પાળજો,
નિર્વહજો–નિર્વહજો, નિભાવજો.
નિરૂપમ–જેની ઉપમા ન થાય તેવું,
સર્વોત્તમ.
નિર્મૂલવા—નાશ કરવા. નિલાડ-કપાળ.
નિસુણા—બરાબર સાંબળા.
નિઃશ્ન-અકપટી.
www.kobatirth.org
નિસ્તાર--પાર.
નીકી—સુંદરનીકે—નાશ પામે.
પંકજ-કમલ. પચખાવા-ત્યાગ કરાવા. પઢલૂગડું.
પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ્ટતા–ઉગ્રતા, ચંચળતા. પત’ગ–(૧) પતંગીઆ (૨) આકાશ પડણુ–પડવું. પડિખેાહતા-પ્રતિખેાધતા, ઉપદેશ દેતા.
—પગ.
પદ્મ-કમલ.
પજર–પાંજરૂં.
પભણું—વિશેષે કહું.
પમુહા–પ્રમુખ, વગેરે, આદિ.
પયણ-પગ. પય પે—ખલે, વધે. પરગમે—પરિણમે.
પરસુતિ–પરિણતિ, પરિણામ, મનના
ભાવ.
પરમથ-પરમાર્થ.
પરવડું–માઢું.
પરિ-પેઠે.
પરિયા—પૂર્વજ.
પરિસર-પાદર, ગામની બહારના ભાગ.
પરિસંહ–સહન કરવું તે.
પરિહાર–ત્યાગ.
પા—દૂર
પત્ર-(૧) પાંદડાં, (૨) કાગળ. પલ્લી–ગામ.
પસાય–મહેરબાની, પ્રાસાદ, પાઉ ધાર્યાં—પગ ધાર્યા, પધાર્યા.
પાખરીઆ–સજ્જ કર્યાં.
પાખર્યા–સજ્જ કર્યો.
પાખે–વિના.
પાંકીને—ભલે પ્રકારે. પાંગરવું–વિહાર કરવા.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમી ગતિ–મોક્ષ ગતિ. (મનુષ્ય, પ્રાસાદ-મહેલ, મંદિર.
દેવ, તિર્યંચ, નારક એ ચાર | Bઢ–મોટું. ગતિ નહિ તે.)
ફુરકાર-ફડફડાટ.
ફોફલિપાન-સોપારી. પાત-(૬) પાંદડું (૨) પતન–પડવું.
બહૂવા–બડા, મોટા. પાતિક–પાપ.
ખ્યાલ-બેતાલીસ પાયક-પાળા.
બાઉલ-(૧) બળીઓ, (૨) બાવળ પાયવ–પાદ૫ક ૫ક્ષ.
બાધા–પીડા. પાશબંધન.
બુધ-પંડિત. પાળા-પગે ચાલનારા.
ભગતા–ભક્ત. પીંગલ-પિંગલ શાસ્ત્ર, કાવ્યરચના ભાણુ–ભાનુ, સૂર્ય. શાસ્ત્ર
ભાજો–નાશ કરે. પીર–પીડા.
ભાળ-ભાળીને, જોઈને, ખબર, તપાસ, પીહર-(૧) પાળનાર (૨) માવતર
ભાંતર–અંદર. પુલાય-નાશ પામે.
ભૂપતિ–રાજા. પિચરીત.
ભૂપીઠ–ભુવન ઉપર, પૃથ્વી ઉપર પેરે–પડે.
ભૂરિ-બહુ. પિઢ–પ્રોઢ, મેટે.
ભગુવાર–મંગળવાર. પ્રચ્છન્નપણે-છાનું
ભ્રમ–ભમરે. પ્રતિદિ-પડઘા પડે.
ભગસી મક્ષીજી (તીર્થ) પ્રતિપક્ષ-શત્રુ.
અંકમાંચડો. પ્રતિરૂપ-સરખા.
મંકડ-મર્કટ, વાંદર. પ્રતિલાભે–લાભ આપે.
મચ્છ–માછલું. પ્રતીતિ-શ્રદ્ધા, દઢાસ્થા.
મછર–મત્સર, અદેખાઈ પ્રભાવના-લહાણું, જેથી પ્રભાવ થાય તે.
મણુ–મનુજ, મનુષ્ય, પ્રમુખ-વગેરે.
મત–મતિ, બુદ્ધિ, પ્રમોદઆનંદ, હર્ષ.
મનમથ–મન્મથ, કામદેવ. પ્રવિત્ર-પ્રવીણ.
ભરૂલી-આનંદિત મનથી. પ્રસાદ-મહેરબાની, પસાય.
મનુજ-મનુષ્ય.. પ્રહ-વાહાણામાં, સવારમાં
મનોભવ–કામદેવ. પ્રાઉણું-પરેણ, મેમાન.
મંજન-ઘેવું તે (દંતમંજન–દાતણું.) પ્રાચી-પૂર્વના, પ્રાચીન
મયગજ-મત્તગજ, હાથી.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મરાલ-હસ. મરાલી-હસી. મરૂપાણી વગરની જગ્યા.
મથલ-સરૂસ્થલ, ભારવાડ,
મર્કટ-વાંદરા.
મમ્મ–રહસ્ય. મલ–મેલ.
મલક-મુલક
મસુંદ–મસુદી.
મર્હિમાનિક્ષેા–મહિમાથી ભરપૂર. મહિયલ–મહિપર, પૃથ્વીપર. મહીધર-પર્વત.
મહીષી–(૧) ભેંસ (૨) રાણી.
માન–મર્યાદા, લજ્યા, હૃદ માટ–(૧) માટલી (૨) માટે.
માત’ગહાથી.
માદક્તમલો.
માંગલાં માંગણુાં, માંગો.
માયરે–(૧) મારે, (ર) લગ્નના માયરે.
મીત્ર–મીન, માછ્યું.
મીરઅમીર. મુક્તાફલ-માતી.
મુડ-માથુ.
મુંડન–કેશલેાચ.
મૂકમુંગા.
મૂટક-મૂા.
www.kobatirth.org
ભૃગપતિ–સિંહ,
ભૃગરાજ—સિદ્ધ.
મૃદુ–કામળ. મેહલું વરસાદ. મેાદ–આનંદ, હર્ષ. માદે—આન દે મેાબત-પ્રીત, સ્નેહ.
૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યામિની રાત્રી.
ચેાગી–જોગી.
રખેાપ–રક્ષણ.
રજત-રૂપું.
રજની–રાત્રી.
રઢ-પ્રીતિ.
રતિ–(૧) પ્રીતિ, (૨) અક્કલ, શાણુપણુ, (૩) વાલના સેાળમેા ભાગ,
કંઈ નહિ.
રમણુ–પતિ.
રયણ–રન. રણિ-રજની, રાત્રી.
રવિ—સૂર્ય.
રસણાઈ રૂસનાઈ, શાહી.
રહસ્થ.
રાંતિરાત્રે.
રામાધન-કચનકામિની.
રાશી-ઢગલા.
રીસહેસર–ઋષભેશ્વર ( તીર્થંકર પ્રભુ. )
રૂધિર-લાહી. સે–રાષ પામે. રૈવત–ગિરનાર ( પર્વત ).
લલિક્ષ્મી.
લગ્ન—લમ.
લંબન-લાંધણુ, ખાવું નહિ તે.
લલામ–મુકુટ.
લાર–સાથે.
લીપ્યુલીન, તલ્લીન.
લીલવણલીલાતરી. લીલાએ સહેલાઇથી. લુંગડુંઢિયા, સ્થાનક માર્ગી. લંચન–લાય.
વક વસમું, આડું,
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વકી–સંભવ. વચડાંવત્સ, બચ્ચાં. વછ–વસ, બચું. વછરે-સંવત્સર, વર્ષ. વિદ–મેં. વટપદ્ર-વડોદરા (શહેર). વનિતા સ્ત્રી. વહિ-અગ્નિવયણ–વેણ, વચનવર-૧) ઉત્તમ (૨) માગણ. વરદાયિની–વર દેનારવર્તુળગોળ. વર્ષા–વરસાદ. વલ્લ–વલ્લભ, પ્રીતિવાળ, નાથ. વિસન-લૂગડું. વસુધન. વસુધા–પૃથ્વી. વાગ્ની-બુદ્ધિમાન, પંડિત, વાચક–ઉપાધ્યાય. વાધે-વધે. વાન–વર્ણ, રૂ૫. વાપિ–વાવ. વારણું–વારણું. વારૂ–સુંદર. વિકૃતિ-વિકાર, (વિનય) જેથી વિકાર
થાય તે. વિગય-વિકૃતિ) જેથી વિકાર થાય
તે. ઘી, દૂધાદિ. વિગ્રતા-કાદવમાં પડયા. વિચાલ–વચમાં વિછાવું-જૂદા થવું. વિણસે-બગડે. વિધુવદની–ચંદ્રમા જેવું જેનું વદન
માં છે એવી.
વિધ્વંસ-નાશ. વિબુધ-પંડિત, ડાહ્યા. વિભૂષા–શભા, શણગાર વિમાસ-શોચ, વિચાર કરવિરતંત-વૃત્તાંત, હેવાલ. વિરતિ–વત, વિરમણ. વિલપે-વિલાપ કરે. વિશુદ્ધ-ફસાયેલ. વિલેપણુ-શરીરે ચોળવું તે. વિશાલ-મેટું વિષાદ–દુઃખ. વિહુણા–વગરના. વિછાય-ઝાંખા પડે. છંદ-સમૂહ. વૃષભ-અળદ. વેયાવચ્ચવૈયાવૃત્ય, ચાકરી કરવી તે. વેદ-જાતિવેલુ-રેતી. વ્યય–ખર્ચ. વ્યવહારી-વેપારી વાણુઓહેલર–વેલ (વરની.) શર્મ-કલ્યાણ શશી—ચંદ્રમા. શારદ–સરસ્વતિ. શાળ-ચેખા. શિરસેહરા-અગ્રેસર શિવ–મોક્ષ. શીત-ટાઢ. શીશ-માથું શુક્તિ-સીપ. શુચિ-પવિત્ર, ચોખું. હ્યું-(૧) સાથે, (૨) થી, (૩) સરખું
() વડે. | શ્રુતવંત–શાસ્ત્રમાં નિપુણ.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પટ છે.
સખાઈ મૈત્રી. સખાય મિત્ર. સંચ—તૈયારી. સંડણુ–સડવું. સદૈવ હમેશાં.
સા-પૂરા, તેજવાળા. સમવડ–સરખા. સમજૂતા ખેલાવ્યા. સમારતા—સંભાળતા. સમિહીત ચ્છિત. સમુદાય–ટાળું, જથ્થા.
સમૂળ (૧) મૂલ સાથે, (૨) એકદમ, સંપદા લક્ષ્મી.
સંખલ—ભાતું. સંમેલા-સાંમેલાં.
www.kobatirth.org
સયણાં–સજ્જના.
સયુલન્સકલ, સઘળુ સરાખવા આશરા આપવે.
સલિલ-જળ.
સસાજસાજ, સામગ્રી સાથે, સજ્જ
સહિકાર-સહકાર આંબાનું વૃક્ષ. સંવર-જેનાથી કર્મ આવતાં અટકે તે. સંવેગી–વૈરાગ્યવાન, સાદર—આદરસહિત. સાન્વયી સાથેક.
સાંનિધ–(૧) સમક્ષ (૨) રખેવાળી.
સાયર—સાગર. સાર–(૧) કૃતાર્થ, (૨) ઉત્તમ. સાસ-શ્વાસ.
સાહ (૧) સાથ, (ર) સાર સભાળ,
સહાય. સાહતી-(૧) સામી, (૨) સ્વામી (૩) સ્વધર્મી વાત્સલ્ય.
૭૯
સિΖસાથે.
સિંચાણા—માજપક્ષી. સુખાર—સુંદર. સુખાસણ–(ન) પાલખી. સુધી–સારી બુદ્ધિવાળા. સુધા-શુદ્ધ
સુતનસુ તનુ, સુંદર પુત્ર. સુધીર-સારી ધીરજવાળા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપસત્ય શુભ.
સુરગુરૂ બૃહસ્પતિ, દેવતાના ગુરૂ. સુરજપુર-સુરત (શહેર). સુરતઃ કલ્પવૃક્ષ.
સુરપતિ-દેવતાના રાજા, ઈંદ્ર. સુરાલય–દેવતાનું સ્થાન, સ્વર્ગ. સુવિહિત–સારી વિધિ પાળનાર સહકર–શુભકર, ભલું કરનારા. રૂખડ સુખડ. સેાભાગી–સાભાગ્યવાન, સુંદર. સારા સુગધ. સેાવન–સુવર્ણ, સેાનું. સાહસ સુધર્મા સ્વામી. સાહવ–સા.
સ્કુલ-થડ સાહા-શાભા.
હય-ઘેડા.
હરિયાળી—પક કવિતા.
હસ્તી—હાથી.
હલા-સહેલાઈથી.
હુતાશન—અગ્નિ. હૈખારવ–ખુંખારા.
હેજ પ્રીતિ. હવા ટેવ. હાટી–હાડ.
હસે-ખુશી થાય.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*******************
AN
**********************
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિદાસ શેઠજીનો રાસ.
श्री सद्गुरुभ्योनमः
દુહા.
સરસ વચન રસ સરસ્વતી, કવિજન કેરી માય; કર જોડી કરૂ વિનતિ, કરજ્ગ્યા મુજ પસાય. શ્રી યુગાદિ જિનવરતણા, પદ પ્રણમું કરોડી; વિમન વછીત પૂરવા, કલ્પતરૂ સમ હાડી. શાંતિનાથ પ્રભુ સેાળમા, અભયદાન દાતાર; પારેવા જણે રાખીએ, શરણાંગત સાધાર. તેમનાથ ખવીશમા, મિએ દીનયાળ; સમુદ્રવિજય કુલચંદલા, મનનૈહન ગુણુમાળ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાર્શ્વ જિષ્ણુ દ; પ્રણમું તે બહુ પ્રેમમ્પુ, જસ મુખ પુનમચંદ. શાસન નાયક ચરમ જિન, મહાવીર વડ વીર; પ્રણમ્ હૈડે હેજસ્યું, ધર્મ ધુરધર વીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂં કદ; તે માટે ભિવ સેવયા, મૂકી બીજા ક્૬. નિજ ગુરૂ ચરણ કમળ નમી, જ્ઞાન તણા દાતાર; મુરખને પડિંત કરે, ગુરૂ ગુણુ અપરંપાર. ગુરૂ આણા શિરપર ધરી, જે જે કરીએ કામ; મન વંછીત ફળ પામીએ, શ્રી રાજસાગર સૂરિ નામ. ગુરૂ કૃપા જો કરી ઘણી, માથે મુક્યા હાથ; શાંતિશાહ સુત પરંપરા, જગજશ મહુલી આય. તસ કુળ વશ શિરામણી, વખતચંદ ગુણવંત; ગુણ ગાવા ઉલટ ઘણા, સાંભળજો સહુ સત.
For Private And Personal Use Only
૨
૩
૪
૫
७
.
૧૦
૧૧
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઢાળ ૧ લી. અમદાવાદનું વર્ણન,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ચેાપાઈની દેશી. )
૫
જ બુદ્વીપ લખ જોયણુ માન, એતા વર્તુલ થાળ સમાન; મેરૂથી દક્ષિણ દિશ વિચાલ, છેજ ભરતક્ષેમ વિશાલ. ૧ પાંચશે જોયણું જાણા તેહ, છવીશ ખટ કળાને લેહ; છે વિસ્તારપણે અધિકાર, લેજો શાસ્ત્ર થકી સુવિચાર. તિહાં દેશ છે સહુસ ખત્રીશ, ખટખડના વિશ્વાવીશ; તેહમાં આર્જ પચવીસ શેષ, અનેાપમ મનહર ગુર્જર દેશ. ૩ ઇણિ દેશે નગરી અનેક, રાજનગર છે સુંદર એક; સકળ નગર તણા શિણગાર, જાણે લકા લીયેા અવતાર. ૪ ઈત ઉપદ્રવ્ય નહિ આપદા, રોગ શાક ભય નાવે કદા; ચાર ચાડના નહિ પ્રવેશ, સુખીયા લેક વસે વિશેષ. દુંદાલા 'વ્યવહારી ઘણા, તસ ઘર ધનની નહિ છે મણા; દાન માન દૈયા લય પક્ષીણ, વિનયાદિક ગુણા પ્રવીણુ. સુંદર સેહે જિનપ્રાસાદ, પ્રભુ મુખ દીઠે મન આલ્હાદ; તે નગરીની શૈાભા ઘણી, કિંચિત પભણું સુણવા ભણી. શિશ મેાગઢ દરવાજા ખાર, પરાં છત્રીશ અતિ સુખકાર; ઉંચાં મન્દિર ઘર કૈલાસ, સત્ય ભુમિયા તિહાં આવાસ. સાધુ સાધવી વિચરે જિહાં, સુખીયા લેાક ધરમ કર તિહાં; વારૂ ચાર વરણુ તિહાં સે, દયા ધરમ સહુકા ઉદ્ભસે. હું દીન, હીન, દુ:ખીયાં સંભાળ, જીવ સહુના જે પ્રતિપાળ; શિવ મંદિર પણ દિસે ઘણાં, મુસલમાન ગુણુ નહિ છે મણા. ૧૦ વાપિ વનિતા સાબરમતી વળી, પનઘટ શેાભા અતિશય મળી; ખાવન વવા' કર શિણગાર, કાવ્ય થકી સુણો શ્રીકાર. ૧૧ वापि वप्र विहार बर्ण वनिता वाग्नि वनं वाटिका; वैद्य ब्राह्मण वारिवादे, विबुधा, वेश्या वणिग् वाहिनी;
For Private And Personal Use Only
ર
७
૧ ગાળ. ૨ આર્ય. ૩ શરીરે પુ. ૪ વેપારી–વાણી. ૫ લીન. ૬ જિન મંદીર-દેરાસર. ૭ સુંદર, ૮ ચાર. ૯ વાવ,
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विद्या वीर विवेक वित्त विनयो, वांचंजमो वल्लिका; वस्त्रे वारण वाजि वेशर चरं, द्रगं वचं शोभते.' ચોરાશી ચાટાની એળ, વસ્તુ વાહરે આપી મેલ; માણેકચેક અતિ ગહમહે, લખમી દેખી મન ગહગહે. ૧૩ પેશ્વગાયકવાડ દે રાજ, મન મેળે સમજે સહુ સાજ હેત પ્રીત માબત છે ઘણી, પ્રજા ભણું પાળે બેઉ ધણ. ૧૪ ભુજબળ સિંહ સમેવડ જાણ, અરિયણ ગજડણ તસમાન; પંચમ લેક પાળે ભૂપાળ, દેખી હરખે બાલગોપાળ. ૧૫ હય ગય રથ વાચક ભંડાર, વિભવ તણે નહિ લાભે પાર; સુણી શાસન જેહનું ઉદ્દામ, સેવે શત્રુ રાખણ નિજ ઠામ. ૧૬ ભૂપ સિમાડા સેવે સદા, ન્યાય નિત્ય નવિ લોપે કદા; ધરમી રાજા હેયે જિહાં, પ્રજા સુખી શું કહેવું તિહાં? ૧૭ આગે આગે રસ અતિ ઘણે, શ્રવણ દઈ ભવિયણ તમે સુણે હિરવર્તન સેવક કહે ક્ષેમ, પહેલી ઢાળને વધતે પ્રેમ. ૧૮
સહસકિરણ સુત ભતે, શાંતિદાસ ગુણ ગેહ, તેહ તણું ગુણ ગાય શું, આણિ ધરમ સ્નેહ. રાજસાગર સૂરિ મહેરથી, પામ્યા સઘળી રિદ્ધ, સાગર ગ૭ દિપાવિઓ, મન વાંછિત ફળ લીધ. શ્રી ચિંતામણ મંત્રથી, રાજકાજ સમરથ; સાત ક્ષેત્ર જિણે ઉદ્વર્યા, ખરચી ઘણુ ગરથ. પાદશાહ આદર થકિ જિન શાસન જયકાર ચિત્ય બિંબ કરાવિયાં, કહેતાં કેમ લહું પાર. સાગર ગ૭ની સ્થાપના, થઈ તેહ અવદાત; કિચિત પભણું તે હવે, શ્રેતા સુણે વિખ્યાત.
૧ અશુદ્ધ લોક છે. છંદ શાલ છે. આમાં “વ” અક્ષર બધા છે. ૨ ઉઝ. પ્રબલ
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" ઢાલ ૨ જી,
સાગરગચ્છ સ્થાપના.
(ઢઢણ કષિને વંદના હું વારીએ દેશી. ) ત્રેપનમેં પાટે થયા હું વારી, લહમીસાગર સૂરરે હું વારી લાલ; સાગર શાખા પરવરી, હું. દિનદિન ચડતે નૂરરે. હું ત્રેપનમેં. ૧ તેહના વંશમાં વળી, હું. લબ્ધિસાગર નામરે. હું. ઉપાધ્યાય પદ ભગવે, હું. ગુણે કરી અભિરામરે. હું. 2. ૨ તત્ શિષ્ય દેય ગુણે આગલા, હું. મેમસાગર ગુણવતરે. હું. મુક્તિસાગર બીજા વળી, હું. પંડિત પદ ધરંતરે. હું. ચોમાસું સુરત તણ, . સંઘ સદ લય લીરે. હું ભક્તિ બહુવિધ સાચવે, હું. ગુણે કરી આધિન રે. હું. શાંતિ નામે તિહાં રહે, હું ધનવંત અતિ ઉદારરે, હું. પુત્ર નહિ તેણે કરી, હું પુછે ગુરૂને ધારરે. હું ગુરૂ પણ એમ કહે સાંભળ, હું. ચિંતામણિ જે મંત્ર; હું. ખટ માસ છે સાધના, હું. તે અમ પાસે યંત્રરે. હું. 2. ૬ બાર હજાર જાપે કરી, હ. વળી છત્રીસ હજારરે, હું. પાંચ પ્રકાર ઉપરે ચલે, હું. એહને અતિ વિસ્તારરે. હું. ધુપ દિપ બલ બકુલે, હું આહુતિ ખટ માસરે, હું. ધરણ રાય પદમાવતી, હું. તેહની પુરે આશરે. હું. દિખાનું ભલાવીએ, હું. જે જેમ જોઈયે તેહરે, હું. અમ આજ્ઞા છે આપજે, હું. એહમાં નહિ સંદેહરે. હું. આરાધે નિર્મલ મને, હું. ખટ માસ થયા તામરે; હું. પવિત્રપણે તુમ આવજે, હું. ગુરૂ હુકમ થયે જામરે, હું. 2. ૧૦ શાંતિદાસ શેઠ. એ હવે તિહાં કાય વશે, હું. રાજનગર વસનારહું. તે સુરતમાંહિ હતા, હું, જવેરી તણે વ્યાપારરે, હું. 2. ૧૧ પ્રાતઃ સમયે દહેરે જઈ હું. ગુરૂ નમવા ધરી નેહરે હું.
શાંતિ હું આ અછું,” હું. એમ ભાખે ગુણ ગેહરે; 2. ૧૨ ગુરૂ વાદી સ્તુતિ કરી, હું. ભાગ્યવાન તસ દેખરે, હું. પહેલે તે વહેલે,” હું. વિધિએ લખિયે લેખરે, હું. 2. ૧૩
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રે. ૧૭
ત્રે, ૨૦
ધીરજપણે બેસારીને, હું. મંત્ર ભણે તીણે વારરે; હું. નાગ સ્વરૂપે આવિયારે, હું. ધરેણુદ્ર ધરી પ્યારરે; હું. ત્રે. ૧૪ ફાટાપ મસ્તકે ધરી, હું. જીભ તણા લખકારરે; હું. ગુરૂ કહે ‘તુમે પણ જીભને, હું. બેલી કર એણીવારરે.’હુ ત્રે. ૧૫ મનથી ભય લાગ્યું તદા, હુ. શંકા ઉપની જામરે; હું. અદૃશ્ય થયા ધરેણુંદ્રજી, હું.... શેઠને કહે ગુરૂ તામરે; હું. ત્રે. ૧૬ પૃથ્વીપતિ થાઓ સહી, હું. એહના એહ પ્રભાવરે; હું. રાજકાજ રધરા, હું.... કહે ગુરૂએ તુમ દાવરે; હું. મસ્તક હાથ દેઈ કહે, હું. ‘ કરેા ધરમનાં કામરે; હું. ખા ખરચા વાપરા, હુ. ફત્તેહ કરે. ગુરૂ નામરે;' હું. ત્રે. ૧૮ એહ વચન મનમાં ધરી, હુ. કરે. જવેરી વ્યાપારરે; હું, દોલત દિન દિન દીપતીરે, હું. લેઈ શામન ઉદારરે; હું. ત્રે. ૧૯ દિલ્હિપતી પાદશાહસુતા, હું. પરણાવે ધરી પ્યારરે, હું. જવેરીખાતુ. પુરૂં નહિ, હું: હુકમ કર્યાં તેણી વારરે હું.... પણ ન મળે તે શું કરે, હું, અહુવે લઈ સામાન૨ે; હું. શાંતિદાસ તીહાં જઈ, હું. મુકી ભેટ પ્રધાનરે. હું. વસ્તુ અમુલખ દેખીને, હુ.. ખુશી થઈ કહે તેહરે; ક્ષુ' લેફ્યેા તુમે દાખવા, હું. સાસરવાસે એહરે. અકખરબેગમ પુત્ર લેઇને, હું નાર્ડિ કોઈ પ્રકારરે; હું પાતશાહ વાડીમાં ઉતરી, હુ. કાઈ ન લીધી સારરે. હું. ત્રે. ૨૩ સહસકરણ સુત ચાકરી, હું.. ખબર અંતર રાખી ઘણી; તસ ભાગ્યે થયુ ભવ્યરે, હું. અકબર મરણની વારતા, હું. સાંભલી દેશવિદેશરે; હું. રાજા લેઈ સુત શું તિહાં, હું. બેગમ ગઇ તેણે શિરે હું. પદવી પાદશાહની લઈ, હું, જાંગિર શૈલીમ શાહરે; હું.. તિણે મામુએ શેઠજી, હું. કહ્યા ધરી ઉત્સાહરે. હુ.. પૂવે એ પણ વારના, હું: કારણ દોય ચારરે; .હું. અંતર ગણે નહિ શેઠથી, હું. તુમ ઉપગારે સુખ ધારરે. હું. ત્રે. ૨૭ ૧ ઇંદ્ર.
ત્રે. ૨૧
ત્ર. ૨૨
હું:
ત્રે. ૨૫
. ૨૬
For Private And Personal Use Only
ત્ર. ૨૪
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં મુએ કુમરી તણ, હું. તુમે આજથી એહરે, હું. રાજનગર સુબાડરી, . સપિ તુમ ગુણ ગેહરે. હું. 2. ૨૮ રાજા રાજ પ્રજા સુખી, હું. નગરશેઠ પદદીધરે; હું. ચતુરંગી સેના વળી, હું. રાજ સમેવડ કીધરે. હું. 2. ૨૯ ઈહાં ઘણી છે વારતા, હું. સંક્ષેપે કહ્યું જેયરે હું. બીજી ઢાળ સેહામણી, હું. પુજે ક્ષેમ સુખ હોય; હું. 2. ૩૦
દુહા
રાજસાગરને સૂરિપદ. ગુરૂ તેઢ ભક્તિ કરી, કહે “એ તુમ રાજ;” ગુરૂ કહે “દેવાણુપિયા! એ સ્યુ બેલ્યા આજ. પંચમહાવ્રત ઉચ્ચર્યા, નિઃસ્પૃહ અણુગાર; શ્રીપૂજ્ય તેડી કરી, ત્યે લાહા સુખકાર. વિજયસેન સૂરિ તીહાં, તેડીને શુભ રીત, ભક્તિ કરી એમ વીનવે, જે હાથ વિનીત.
ઉપાધ્યાય પદ આપીએ, સ્વામી કહુ તુમ એહ રાજસાગર ગુણવંત ઘણા, વીનતી એ ગુણગેહ.” ૪
એમ પદવી જે દીજીએ, ઠામ ઠામ હાઈ જાય; તે માટે તુમ વિનતી, માની મુજ નવી જાય.” ૫ પાઘી ખેળે મુકીને, વીનતી વારેવાર; ‘ગુણ ઓશીંગલ મુજ હવે, માને વચન ઉદાર. ૬ એમ કહેતાં માન્યું નહિ, શેઠનું વચન લગાર; ઘણું સ્પં કહીએ આજથી, માથે એ ગુરુ ધાર.
૧
શ્રો.
(ધવલ શેઠ લઈ ભેટશું. એ-દેશી. ) શ્રેતા સુણે હવે આગલે, સહેજે વાત ઉદેરી રે, ખોટું લાગ્યું શેઠને, આંટી પદ્ધ મન કેરીરે. રીસાઈ ઘરે આવીયા, એહ કરે વિચારરે; શ્રી પૂજ્ય હવે આપીટ્યું, રાજસાગર ગણધારરે. * સ્પૃહા-ઇચ્છા વગરના. + મુનિ. * લાભ.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એહવે ત્યાં જઈ દાખજો, વાત તણે મચકેર, . પ્રછન્નપણે વિચાર કર્યો, ખંભાત ભણું કરી જેરરે. ૩ એહવે શેઠ ખંભાતનો, કાય વસે છે અત્રરે; રેકી રાખે તેહને, ખબર જણ તત્રરે. વાસક્ષેપ આવશે, તે તમને મુકીશુંરે, તે માટે લખે લેખ એ, અવસર ક્યમ ચુકીશું. સ્યુ કરે આ સાંકડે, લેખ લખીને દીધેરે, જે અમારી ચાહ કરે, કામ કરે પ્રસિધરે.
છવ સૂરીપદ તણો, માંડયો છે કરી સાજ રે; વાસક્ષેપ હવે મેકલે, તે રહેશે તુજ લાજ રે. ખંભાત સંઘ આગળ કહે, ભરૂચ ખાણુ મજાર રે; ગુહલી કરીને ચુંની, નાંખે શેઠાણું તેણુ વારરે. રાજનગરના શેઠજી, શેઠને રોક્યા જાણે, પત્ર લખે તેવા ચિત્તે, કરો કામ મંડાણેરે. વાસક્ષેપને મેકલેરે, તે શેઠ આવે ઘેર; નહિતર તે એ વાતની, શેઠ તણી શી પેરજે. છે. મનસ્ય વિચાર કરી તદા, સૂરિ મંત્ર વળી વાસ; મોકલે વિના ન લખી, સફળ ફળી ન આશરે. શા. ૧૧ સભા સમક્ષે ચુંની, ઓઢાડી કહે એમરે, તુમ સહાગ અવિચલ રહે, તેડાવે શેઠ ધરી પ્રેમ. પ્રા. ૧૨ લેખ લખીને મક, શેઠ છોડાવણું કાજ, એમ અનેક ઈહાં વારતા, સાગરગચ્છને રાજરે. શ્રા. લેખ આવે તે વાંચીને, શેઠને હર્ષ અપારરે, પદ મહેચ્છવ રૂડી પરે, વાજે વાજીંત્ર ઉદારરે. શ્રા. ૧૪ દિન દિન રંગ વધામણાં, ચઢાઈ મહેચ્છવ થાય; ઢાળ બીજી ક્ષેમે કરી, ધવળમંગળ ગવરાય. છે. ૧૫
દેહા જોશી તે ખ્યાતસ્યું, ભણ્યા ગયા જે સાર;
તિક જાણે પાંકિ, આદરમાન અપાર. * છાની રીતે. + ઉમંગથી.
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ મુહૂર્ત જોઈ કહે, તુમ વિદ્યા પ્રમાણુ લગ્ન જોઈને એમ કહે, સાંભળે શેઠ સુજાણ. ઉત્તમ મુહૂર્ત છે ખરૂં, શાસ્ત્ર તણે અધિકાર જ્યેષ્ઠ માસમાંહે ભલે, સાંભળે તે વિચાર.
ઢાળ ૪ થી.
(જીહાં કમર બેઠે ગોખડે એ દેશી.) હે સંવત સોળસે છાશીએ, લાલ; વર્ષે જેણહ માસ; જીહ શની અનુરાધા વેગથી, લાલ સંઘને થયે ઉલ્લાસ. સુગુણ નર પદ માછવ સુખકાર–એ આંકણું.
સુ. ૧ જીહ પૂજા પ્રભાવના ઘણી, લાલ લેક તણે ગહગાહ; જીહે વાજીંત્ર વાજે વિવિધ પરે, લાલ, ગાતા ભેજક ભાટ. સુ. ૨ જીહે આચારજ પદ થાપીને, લાલ રાજસાગર સૂરીનામ; હે દાનમાન કરી લૂંછણું, લાલ સિધાં સઘળાં કામ. સુ. ૩ હે ચેસઠ શ્રાવક એકઠા, લાલ કરી રંગ રસવાત. હે દ્રવ્ય બેલે પાતશ્યાહથી; લાલ ઈહાં ઘણા અવદાત. સુ. ૪ જીઓ =ગનહગારે કઈ વલી, લાલ કછુઆ માથે જે હોય; જીહ મુજ શ્રાવક હસે ખરા, લાલ દુઃખ ભાગ્યે સહુ કેય. સુ. ૫ હે શાહ જહાંગીર રાજમાં, લાલ સઘળી જે પિસાળ; હે શાંતિદાસને લગતી અમે, લાલ લખી પરમાણુ વિશાળ. સુ. ૬ હે ઠામ ઠામ શ્રાવક લઈ, લાલ પોતાના કરી સાર; હે મિત્રપણે કેઈથયા, લાલ કહેતાં નાવે પાર. સુ. ૭ હે શ્રેણીક રાજા વીરને, લાલ રૂષભ ને ભરત નરેદ્ર; હે રાજસાગર સૂરીશને, લાલ સહસકિરણના નંદ સુ. ૮ જીહા સંપ્રતિ સુહસ્તિ સૂરીને, લાલ અકબર હિર સૂરીશ; જહા કષ્ણનરેશને તેમને, લાલ વાત ઘણું મધુરીશ; સુ. ૯ છહ વિક્રમ સિદ્ધસેનવલી, લાલ કુમારપાળ હેમ સૂરીશ; જીહ રાજસાગર શાંતિદાસને, લાલ જેડી અવિશ્વાવિસ. સુ. ૧૦ - જે. = ગુન્હેગાર. + પુત્ર. - પૂરેપૂરી.
-
-
--
-
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહે ધર્મગેપ વિમળ તણે, લાલ શ્રી અ૫ભટ્ટ (આમ; જી તિમ રાજસાગર સૂરીને, લાલ શાંતિદાસ સુખ ઠામ. સુ. ૧૧ જીહ કીરત કમળા વિસ્તરી, લાલ સઘળે દેશ વિદેશ; જીહા સાગરગચ્છ કરી સ્થાપના, લાલ શાંતિદાસ વિશેષ. સુ. ૧૨ છો ચિંતામણિ દેહેરું કરી, લાલ નવલખ નાણાં રેક; જીહે પ્રભુ પધરાવી હરખીયા, લાલ રવિ દેખી જિમ +કોક. સુ. ૧૩
હે નેલિયા વિહી પ્રભાવના, લાલ અગ્યાર લાખ દ્રવ્ય થાય; જીહા સાગર ગચ્છમાં આપીયા, લાલ ગુણજન કીરત ગાય. સુ. ૧૪ જીહો વૃદ્ધ મુખે એ વારતા, જીહ સાંભળી તેહ સંબંધ; લાલ કિચિત જાણવા કારણે, લાલ ભાગે એહ પ્રતિબંધ, સુ. ૧૫ સુણો શેત્રુજે ગિરનાર વળી, લાલ આબુ તારંગા જેહ, જીહા સખેશ્વર પત્ર લખી, લાલ આપે ધરીને નેહ. સુ. ૧૬
હે ગુણ કહેતાં તસ વરણવું, લાલ એ સમરથ ન કઈ જીહે કલિયુગમાં સુરતરૂસ, લાલ ઓપમા કહે કવિ ઈ. સુ. ૧૭ જીતે આગળ વાત અતિ ભલી, લાલ વખતશાહની સાર; છો ચિત્ત રાખી ભવી સાંભળો, લાલ તસ ગુણ અપરંપાર સુ. ૧૮
હે જેથી ઢાળ ઈણ પરે, લાલ વખતચંદ ગુણ રાસ; જી હીરવર્ધન સુપસાયથી, લાલ ક્ષેમ બુધ પ્રકાશ સુ. ૧૯
દુહા સહસકિરણ સુત શોભતે, શાંતિદાસ ગુણગેહ; લક્ષણ લક્ષિત દેહ, દાની માની એહે. લખમીચંદ સુત તેહને, લખમી અપરંપાર; ખુશાલચંદ વળી તેહના, પુત્ર તે ગુણ ઉઠાર, નથુ શેઠ તે પાટવી, તસ અધવ જેઠમલ; વખતચંદ ગુણ આગલા, તસ ગુણ મહીમા અવઠ્ઠ. ૩ તેહના ગુણ ગાતાં ભણું, મુજ મન ઉલટી થાય; ઉત્તમના ગુણ બેલતાં, હવે નિરમલ કાય. - બપ્પભટ્ટ સૂરી. આમ રાજા. $ લક્ષ્મી. + કમળ. કલ્પવૃક્ષ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એક મને ભવિ સાંભળે, વકતા કલા પ્રમાણે, - રસીયાને રસ ઉપજે, ધરમ ગુણે ગુણ ખાણું
ઢાળ પ મી.
પીડારે દેશ-એ દેશી. શેઠ ખુશાલચંદ દીપતા, કરે સહુની સાર;. રાજ કાજ ધુરંધરા, કેઈ ન લેપે કાર. શે. ધરણી તસ ત્રણ અતિ ભલી, બાઈ રસાલ; નથશા છણે જનમીયા, દિન દિન મંગળમાળ છે. દિપાં વહુ નિરમલ સતિ, જેઠમલજીની માત; પુત્ર રત્ન છણે જનમી, વિલાસે સુખ સાત... શે. ૩ ત્રીજી શેઠાણું ઘણું રૂપત ભંડાર રૂપે જીતી છણે અપછરા, નહી એપમ સંસારશે, ૪ જમકું નામે સહા સતી, શઠ કળા નિધાન શેઠ તણા ચિત્તમાં વસી, દિન દિન વધતે વાન. શે. ૫ સુખ વિલસે સંસારનાં, દેગધીક સુર જેમ; પુન્યવંત છવ તસ ઉરે, આવી ઉપને એમ. શે. ૬ રયણી સમે સુપને લહે, કુલ્ય દીઠ સહકાર; સુપના તણું અનુસારથી, હેશે પુત્ર શ્રીકાર. શે. ૭ ઉત્તમ દેહ ઉપજે, પુન્ય તણે પરમાણુ; પ્રભુ પૂજા કરૂં ગુરૂ વળી, શીર ધરૂં જિનવર આપ્યું છે. ૮ દાન દેઉં પાળું દયા, અમારપડતું વજડાવ; માસ ત્રણ પૂરા જિસે, એહને આવે મનભાવી છે. ૯ વખત વડે છે આપણે, સુત જનમસે તામ; વખતચંદ નામ થાપસ્યું, પતિ ધાન્ય નામ. શે. ૧૦ અનુક્રમે ગે પાલતાં, જે જે રૂતુનો આહાર : તે તે પૂછી વાવરે, વૃદ્ધ વચને સુખકાર. શે. ૧૧
૧ રાત. ૨ આંબે. ૩ અમારિ પડહ-કોઇએ જીવ ન મારવો એ ગામમાં પહ વિજડાવા તે.
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શે. ૧૬
સ'વત સતર છનું વરસમાં, કાર્તિક વદી ખીજ સાર; મૃગશિર નક્ષત્ર સિદ્ધિયેાગે, સવા પહાર દિન ધારાશે. ૧૨ સગળવાર મંગળ કરૂ, પનાંગ સુધ નિહાળ; મકર લગ્ન વૃષ રાશીમેં, ચંદ્રમા સમા શગાલ. શે. ૧૩ નવ માસ વાડા પૂરા થયા, જનમ્યા પૂત્ર રતન; લક્ષણ લક્ષિત દેહડી, સુંદર કંચન વન. શે. ૧૪ આછવ કિધા અતિ ઘણા, આંધ્યા તારણુ ખાર; દસુòણુ કાઢી દિન ખારમાં, સાજન જમાડી ઉદાર, શે. ૧૫ વખત ભલે છે. આપણા, વખતચઢ દીપે નામ; ચડ વખતે કુમર હાંસે, આશીષ દે સહુ આમ. બીજના ચંદ્ર તણીરે, અથવા જેમ કલ્પવેલ; વિધ કુમર રમતા થકી, સરખા કુમર રંગરેલ. સે. ૧૭ સહજે સત્ય વચન વદે, ન કરે કાઇની આલ; વાણિ સુણી હરખે સહુ, અમૃત રસાલ. વસ્ત્રાભૂષણ નિતનિત નવા, પહેરાવે માયતાત; હુલરાવે હાંસે કરી, મેવા મીઠાઈની જાત. લાલપાલ કરતાં થયાં, પાંચ સાત વરસ; માતપિતા મન મેહતા, રવીએ નિશાળે સરસ. શે. ૨૦ શ્રેાતા સુણા ઉજમાળશું, આગળ વાત રસાળ; પુણ્ય અને સવી સપજે, પુન્યે મગળ માળશે. ૨૧ પુન્યે ઇષ્ટ આવી મળે, પુન્ચે વિદ્યા રસાળ; રતિ વિષ્ણુ એક રતિ સારીખા,ભાગ્ય વિના સુવી આળ. શે. ૨૨ પાંચમી ઢાળ સાહામણી, ભાખી અવસર જોય; હીર વર્ધન કવિ એમની, કળા સળી હાય.
શે. ચ
શે. ૧૯
શે. ૨૩
દુહા.
પચ ધાવ માતા કરી, વાધે તે કુમાર; અનુક્રમે તે સમજણ્ણા, માત પિતા હિતકાર
૧ વર્ણરૂપ. ૨ મૂઠ્ઠીએ.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
એલાવે હાંસે કરી, એક એક લઈ ગાઢ, રમકડાં કેઈ જાતનાં, આપે ધરી પ્રમાદ. હરખતણા પ્રભાવથી, ભણવા મુકે નિશાળ; થાડા ક્રિનમાં તેહ હવે, વિદ્યાવત વિશાળ. ઢાળ ૬ ડી.
( કપુર હાવે અતિ ઉજળારે-એ દેશી. ) શુભ મુહૂર્ત નીહાળીનેરે, ભણવા મુકે નિશાળ; છવ અતિ ખાતે કરીરે, વરઘેાડે વિશાળરે. ભવિજન વિદ્યા ભણે સુખ થાય—એ આંકણી. સામેલા શું પરવર્યાંરે, આવ્યા પડિત પાસ; પડિત પણ રાજી થયારે, સફળ ફળી મુજ આશરે. ગણિત કળા આદિ ષળીરે, અક્ષર કાના માત્ર; કળા વિકળા અહેાતેર સહીઅે, શિખ્યા તે ગુણપાત્ર. ભલે રૂડાં કામ મેરે, નહિતર મેક ડાય; સુખ દુઃખ એ લીટી ખરીરે, હૃદય વિચારી જોયરે આકાર રૂપ નમજે સદારે, પચ પરમેષ્ઠી મ`ત્ર; એહુથી ર'ગ વધામણાંરે, અવર આળ સહુ તંત્રરે. કાવ્ય કવિત છઢે કરીરે, હરીયાળી ગાહાં ઉત્તર, પતિ ગુરૂ સેવે સદારે, ભણ્યા પડિકમણા સૂત્ર. અવર સરવ વિકળા કળારે, ધર્મકળા શિરદાર; ધર્મકળા વિષ્ણુ માનવીરે, પશુય તણા અવતારરે રાત્રિ દિવસ ધરમે રમેરે, વખતચંદ કુમાર; સુખદાઇ સર્વ લેાકનેરે, વિસ↑ જશ અપારરે. શુભ લગને પરણાવીયારે, ખરચી ધન અપાર; ઈચ્છા પૂરણ આવીયારે, ઈચ્છાભાઈ કુમારરે, ભાર્યાં બીજી પરણ્યા વળીરે, જડાવદે જશ નામ; રૂપકળાએ આગળીરે, રતિ પ્રીતનું ધારે. ખભાત માંહી વહેવારીચારે, જયસ’ગ હીરાચં ́; વખતખાઈ તસ ભાર્યારે, દિન દિન અધિક આનદરે, લ. ૧૧
For Private And Personal Use Only
૩
૧
સ. ૨
ભ. ૩
· ભ. ૪
ભ. ૧
સ. ૬
ભ. ૭
ભ. ૮
લ. ૯
ભ. ૧૦
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી જડાવ નામે ભલીરે, શેઠજી પરણ્યા જેહ; ગુણવત રૂપે આગળરે, દિન દિન અધિક સ્નેહરે. ભ. ૧૨ લખમીચંદ નામે ભલેરે, ભાઈ જડાવ ગુણવંત; રૂપકળાએ આગળ, પર ઉપગારી અત્યંતરે. નખ માંસપેરે પ્રીતડીરે, અથવા યું ખીર નીર;
અવિહડ પ્રીત બની ઘરે, શીયલ ગુણ ગંભીરરે. ભ. ૧૪ એક દિન મનમે ચિંતવેરે, હવે હું થયું જુવાન; બાપ તણે ધન ભેગવુંરે, એમ તે ન લહું મારે. ભ૧૫ બાળપણે ધન બાપને, ખાતાં ખેડ ન કાંઈ; તરૂણપણે જે જે ભેગરે, તે પુરપાતન જાયરે. ભ. ૧૬ શળ વરસ વેલ્યા પછે, ન કરે જે અભ્યાસ બાપ કમાઈ ભગવે, ધિક જનમારે તાસરે. સિંહ સિંચાણે સુપુરૂષરે, ન કરે પરની આસ; નિજ ભુજ ખાંટ ખાઈએરે, જેણે ન કહા જગતમાં, બાળપણે જશવાસ; પશુ આ તે બાપડારે, પડીયા ખાવે ઘાસરે. એમ ચિંતા કરતાં હરે, જુઓ પુન્યની વાત; મિત્ર મત્યે તે શેઠને રે, સાંભલે તે અવદાતરે.
- ભ. પુન્યવંતને લચ્છીને રે, ઇચ્છા તણે વિલંબ કોકિલ ચાહે કંઠારવનેરે, દીપે લુંબભરી અંબરે. ભ. ઢાળ છઠી કરી એણપરેરે, વાત ઘણું રસાળ; હિરવર્ધન સેવક ભણેરે, સુણતાં મંગળ માળરે. ભ. ર૨.
શ્રોતા સુણ હીત ધરી, રમ રેમ ઉત્કર્ષ વખત કુમર સબંધ તે, વદન કમળ ગુરૂ નિરખ. ૧ શાઢા માતની સાનીધે, ગુરૂવાદિક આધાર; પંડિતકળા મુજમાં નથી, એ મુજ કો સંસાર. ૨
૧ સચોટ. ૨ ગયા. ૩ બાજપક્ષી. ૪ કીર્તિને વાસ. ૫ ચરિત્ર, વાત, કથન. ૬ લક્ષ્મી, પૈસા. ૭ આંબે. ૮ હેત, પ્રેમ. ૮ સાખે, સાથે.
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મૃગપતિ સાહસી મૃગલી, થઈ વછને નેહ; ઉત્તમ ગુણુ મેાલવા, ઉલટ થયે મુજ એહ. લેાકીક કથા જગકેઇ છે, અધ હતુ તે થાય; ધર્મ કથા કહેતા થા, સંચીત દૂર પલાય. ઢાળ ૭ સી.
કરમ પરિક્ષા કારણ કુંવર મલ્યા એ દેશી, એહવે તે નયરીમાં વસેરે, નાના સાના પુત્ર; સુરચંદ નામે તે ભણ્યા ગણ્યારે, જે રાખે ઘરસૂત્ર. સર્જન સાંભળે સજનની ક્યાંરે,એ આંકણી. માતપિતાને અતિશય વાલ્હારે, શાભાગી સુવિનીત, વખતચંદ કુંવર સાથે ઘણીરે, બધાણી તસ પ્રીત. એક જીવ ય દીસે દેહડી, જવેરી વ્યાપાર; મણી માણેક મેાતી હીરા તણેારે, પારખું ચિત્ત મઝા.. જ્ઞ. નવગ્રહ કેરી જાતને આળખેરે, સાળ જાતિ વિખ્યાત; કંકણ પાટણ ભેદ આદે લહેરે, સમજણમાં સાક્ષાત. ફરે નયરમાં તે ચારે દિશેરે, લાવે અનગળ માલ, શેઠ તણા ચિત્તમાં તે વસ્યારે, ઉત્તમ ગુણ નિહાલ. વધતી વધતી વ્યાપારી કળારે, રસ લાગ્યા અતિ એર; એક એકને પૂછીને કરેરે, વાત તા મકારરે. ભૂખણુ ઘડાવે તે ચૂપે ઘણારે, જડાવ કરી મનેાહાર; પારખી શેઠ લીએ દ્રવ્ય આપીનેરે, લાલે લાભ અપાર. સ. ૭ પવકી સુણી લશ્કરની તે સદારે, હરખ શ્વરે ગુણવત; જણુશ કરીએ આપણ નવ નવીરે, શેઠ સુંણા પુણ્યવત. સ. ૮ ઉદ્યમ કીધે સવી સુખ સપન્ટેરે, ઉદ્યમ સુખના મૂળ, ઉદ્યમવિષ્ણુ તે માણસ માપડારે, ન લહે માન અતુળ. અનિશ દોનુ સોગે પૂછીનેરે, વાત વાતમે વાત; જેસે કદલી કેસ થલમેરે, પાત પાતમાં પાત.
સ. પ
સ. ૬
For Private And Personal Use Only
સ. ૨
ધ
સ. ૪
સ. ૯
સ. ૧૦
૧ સિંહ. ૨ સામી. ૩ બચ્ચાના પ્રેમથી–સરખાવા. મીસ્ત્યાત્મવીર્યમવિષાય તો મૂળ, નાસ્યતિ િિનાશોઃ નરવાહનાર્થે ભક્તામરસ્તાત્ર. ૪ ધણાજ, ૫ સંભવ ૬ કેળ
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ નગ અમુલિક લેઈ સંગ્રહે, ઘાટ ઘડે સેનાર; જડિઆ મણી માણેક મોતી જડે રે, કહેતાં નાવે પાર. સ. ૧૧ ચતર વિચક્ષણ એમ તે, દિન દિને રે, કરે વ્યાપાર અનેક. સ. ૧૨ સાંભળે શેઠજી એ મુજ વીનતીરે, માથે તમારે હાથ; અકલવંત તે છે કે નહિરે, કુંણ ભરે બાઉલ બાથ. સ. ૧૩ કરે કરાવે વેચે લાભથીરે, વધે ધન વળી તેહ, પ્રીત અપૂરવ પુરવ ભવતણી, દિન દિન વધતે નેહ. સ. ૧૪ ખાએ પીએ ખર ધન તે ઘણુંરે, શોભાને નહિ પાર;
વેરી સરવે શેઠની અનુમતેરે, ચલાવે કારભાર. સ. ૧૫ નગર લેક કરે વાત પરવડીરે, મોટે કણ છે એહ શેઠજી કુળમાં દિપક નહિ મરે, સુંદર તનસ સ્નેહ. સ. ૧૬ ચંદ્રવદન અણિનાસિકારે, દાડમ કળી જિમ દંત; ભજલંબા ૨કટી કેશરી આંગુલી, મગફળી યવ દંત. સ. ૧૭ રાજ દરબારે દેનુ સંચરેરે, આદર લહે ગુણવંત; કળાકુશળ કરી માને છહાં તીહાર, રાય રાણા મતિવંત. સ. ૧૮ વ્યાપાર કલા છત્રીશે મનવમી, જે આવે ભાવ; તે વેળા ચુકે નહિ ગુણનલેરે, તેહ ખેલે દાવ. સ. ૧૯ ઓછવ મહાછવ રંગ વધામણુંરે, દિન દિન મંગળમાળ,
સમીહીત વસ્તુ સવી આવી મળે રે, લીપ્યું હવે પજસ ભાલ. સ. ૨૦ ઉદ્યમ સાહસ પૈર્ય ગુણે કરી રે, બળ બુદ્ધિ પરાક્રમ; ખટ ગુણ માનવ માંહે વસેરે, દેવને આણે શરમ. સ. ૧ શ્રેતા સાંભળે લશ્કર વાસ્તા, પુન્ય ઉદયની વાત; સાતે સુખ આવી વાસો વસેરે, દિશે દિશે જગ વિખ્યાત. સ. 9 હીરવર્તન શિષ્ય કહે એમ સાતમીર, ઢાળ ભલી હિતકાર લશ્કર આવે તે ટુકડે રે, નિસુણે તે અધિકાર. સ. ૩
લશ્કર પિતાને અછે, તણે બીક નહિ હોય - ન્યાયી રાજા આવતાં, દુનિયામાં સુખ હોય. ૧ ૧ નાક. ૨ કેડ. ૩ સિંહ જેવી. ૪ ઇછિત, ૫ જેના કપાળમાં.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
દામાજી સુત સાથ છે, તેસંગ મહારાજ; કુમર પદે સુખ ભાગવે, દીપે સઘળે સાજ ચડવે ઉત્તરવે કરી, તરવારે બહુંજશ; હુય રગય થ ૪પાચક ઘણા, મણા કશી નહિં તસ્ક. ૩ રાજા રાજ પ્રજા સુખી, વ્યાપારી વ્યાપાર; સહુને વ્હાલા કામ છે, પેાતાના સંસાર; વ્યાપારી વ્યાપારના, ઉદ્યમ કરે અપાર; વસ્ત્ર શસ્ત્ર કણુ ચીગડે, કરીયાણાં કેઈ સાર. નગર તણા તે કટકમાં, કટક લાક વળી નયર; એમ ગહમહે થઈ રહ્યા, પાત પેાતાના પયર. માસમ વેલા પામીને, આળશ જેમ કરત; આળસુ યા નર ખાપડા, ભુખે તેય મરત. ખાવા પીવા પહેરવા, હુન્નર હોવે હાથ, હુન્નરથી ધન સપજે, જગજશ સમળી સાથ. ઢાળ ૮ મી.
પારકર દેશ તે રૂડા એ દેશી.
દામાજી રાજા આવે, નગર લેાક મિલ જાવેર, સયણાં ! પુણ્ય તણાં ફળ જોજો,—એ આંકણી. ડેરા તંબુ કનાત, પાઁચ વરણુ સાહે મનાતરે. ચતુરંગી સેના સાહે, હેય ગય થ પાયક મેહેરે. સ, શીમાડા રાજા આવે, મીલવાને ભેટ તે લાવેરે. એહવે એક વ્યાપારી, જડાવ જા તે ભારીરે. સ. દામાજી નીરખી હરખ્યા, પણ કાઇટીક નહિ પરષ્ચારે. રાજા પૂછે મૂલ, સું લેવાનું તુમ સુલરે, સ. સહસ સતરના એછે, પરખાવી નાણાં ઘા પહેરે. અર્હવે વખતચંદ કુમર, સરસ કુમર અવરરે, સ. લશ્કર જોવા જાય, પૂછે કોણ છે રાયરૈ.
For Private And Personal Use Only
૪
પ
સ. પુ. ૧
સ. પુ. ૨
સ. પ. ૩
સ. પુ. ૪
સ. પુ. પ
૧ ધાડા. ૨ હાથી. ૩. ૨૨. ૪ પાયદળ. ૫ લશ્કર. ૨૬ સજ્જતા.
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ સેવક એમ ભાખે, શેઠને પૂત્ર તે દાખેરે. સ આદરમાન અપાર, કુશળ છે તમ પરીવારરે. સ. પુ. ૫ અમૃત વચન કહે એમ, સુખી છું તુમ પ્રેમ. સ. મધુર વચન ચતુરાઇ, શેઠજીને પુત્ર સવાઇ. સ. પુ.-૬ તવ તિહાં મૂક બતાવે, તુમ પાર કિમ મન ભાવે, સ. સહસ અગીયાર દ્રવ્ય પૂરા,કિમત એહ રાજ સનરાશે. સ. પુ. ૭ રાજા કહે તમે કરાવે, દ્રવ્ય લેઈ સરસ ધરાવેરે. સ. , તિહાં પરઠણ કરી ઘર આવ્યા, દિવસ પનર બતાવ્યા. સ. પુ. ૮ સરસ સામગ્રી નીપજાવ્ય, દેખા તીહાં મન ભારે સ. ઝલકે તેજ અપાર, અહ અહ ચતુરાઈ તુમ સાર. સ. પુ - વખતચંદ ગુણ ગેહ, માને વચન મુજ એહરે.સ. અમ સાથે કરે સજાઈ ફતેસંગ કહે સુણે ભાઈ. સ. પુ. ૧૦ પુરવ મુડે જેહ, મુલ ઠરાવે તમે તેહરે, સ. એણે મૂલે મૂલ આપ, રખે અધીક ઓછું કાપો. સ. પુ૧૧ વ્યાપારીને સમજાવી, અપાવે કલાતસ ફાવી. સ. વખતચંદ લહે. માન, દિન દિન વધે તસ વાનરે ? સ. પુ. ૧૨ કાઠિયાવાડ તે દેશ, જાવું છે કહે નરેશરે, સ. તુમ વચન કદા નહિ લખું, હજાર ગુને નવિ કેપુ. સ. પુ. ૧૩ તુમ અલે અમે પ્રયા રાજ, આજથી પૂછયું મન: કાંજી રે. સ. મલગીરી લશ્કર સાથે, સજાઈ કરી નીજ હાથેરે.સ. ૫. ૧૪ સેનાને સુગંધ, જુઓ પુણ્ય તણે પ્રતિબંધરે.. સ. યાત્રા માત્રા, ઉખાણે, મારે. સરસ મલે છે ટાણા, સ. પુ. ૧૫ શ્રી *રીસહસર ભેટું, દુકૃત સઘળાંએ મેટું રે. સ. પ્રથમ જિનેસર ભેટયા, દુઃખ દાળીદ્ર દ્વરે મેટયારે., સ. પુ. ૧૬ એમ ઉભી સેરઠ જાત્રા, રાજા માન મીલે બહુ માત્રાશે. સ. અધિકારી શેઠ નેકી, મનવંછીત ફળ સહુ સીધ્યારે. સ. પુ. ૧૭ અન્ય રાજ્ય સરપાવ તે આપે, કિત કમળા જશ વ્યાપેરે: સ.
૧ ( મરાઠી શબ્દ ) તમારા. ૨ મૂડો (જડાવન). ૩ અવસર ૪ હર્ષભેશ્વર ઘર ભગવાન
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દામાજી રજાએ ઘર આવે, ફરી કામ પડે તવ જાવેરે. સ. પુ. ૧૮ જુએ શેઠ તણું પુણ્યાઈ, રાજકાજ ધુરંધર ભાઇ. સ. ગાયકવાડ પેસુવા અંગ્રેજ, રાજ ચિન્હ મેકલે બહુ પેચરે. સ. પુ. ૧૯ દિન દિન દોલત સવાઈ, દિશદિશ તેહ ગવાઈ. સ. રાજવૃદ્ધિલક્ષમી કલ્યાણ, પુન્ય ઉદયથી કશી નહિ ન્યૂન. સ. પુ. ૨૦ ચાણુંદ શાંતિ સદાઈ એ સાગર ગ૭ સુખદાઇ. સ. શાંતિ લખમી ખૂશાલ વખતચંદ ગુણ માળ૨. સ. પુ. ૨૧ સરસ સંબંધ જોઈ ભાંખુ, જેહવું દીઠું તેવું દાખુ. સ. હરિવર્તન કહે એમ, સુણે શ્રોતા ધરી પ્રેમ. સ. પુ. ૨૨ આઠમી ઢાળ છે પૂરી, સુણતાં દુખ નાખે ચૂરી. સ. દેવ ધરમ ગુરૂ સેવા, એથી અવર કિસ્યા જગ મેવા. સ. પુ. ૨૩
વડેદરેથી મેકલે, રાજનગર દેઈ રાજ; શેઠ વખતચંદ પૂછીને, રૂડા કર કાજ. ૧ ફતેસંગ મહારાજ એમ, રાખે હેત વિશેશ પત્ર લખી પ્રદશું, ભલભલામણ દેશ. વસવાસ ખરે છે તેમ તણે, રખે ઉતારે હેત; ગુજરાત ભલામણું તમને, પાળે રૂડે વેસ. ૩ શેઠ વખતચંદ ભલીપરે, દીનિયાની કરે સાર; પર ઉપગારે આગળ, જીવ દયા ચિત્ત ધાર. ૪
ભાગી સોલીએ, પુત્ર પિત્ર પરિવાર, દુહર નહિ કઈ જીવને, જિનઆણા શિર ધાર. ૧ પાનાભાઈ પ્રેમે કરી, શેઠ નિચિંતા દીધ; રાજકાજ સમજણ સવે, કરતાં બહુ જશ લીધ. ૧
ઢાળ ૯ મી. યોગ માયા ગરબે રમે જ્યાં એ દેશ. વખતચંદ વખતે કરી લો, કાકાજી લેઈ રાજ જે, અમદાવાદ સુબાગરી લે, આવે સઘળે સાજ જે. વ. ૧ ૧ રજા લઈ. ૨ ગરીબની. ૩ નિશ્ચિત-ચિંતા વગરના.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફતેસંગ બીજા વળીરે લે, માનાજી ગોવિંદરાવ ને, રાજકાજ સમર્થ શવે લો, કરી ઘણે પસાય જે. વ. ૨ શુભ મુહૂર્ત નયર માંહેલે, એછવશુ ધરી પ્યાર છે, ચતુરંગી સેના કરી લે, લશ્કર સેહે ઉદાર જે. મલવા નામ સેહામણરે લે, કાકાજી દીવાન ને, મતિ તેહની અતિ નિર્મળીરે લાલ, વાત સવે સાવધાન જે. વ. ૪ ભદરમાં તત્તે જઈ લે, બેઠા તે ગુણવત જે, નગરશેઠ લેઈ ભટણ લે, આવી તેહ મીલત જે. વ. પૂછે હકીકત શહેરની લે, કાકાજીને ભૂપે જે, શેઠ વખતચંદ દાખવેરે લે, નગરી તણે સ્વરૂપ જે. વ. ૬ એમ ગણી દિન પ્રતેર લે, પ્રિત બંધાણી તાસ છે, અકલવંત જાણું કરી લે, શેઠને કહે એમ ભાસ જે. વ. ૭ આગેવાન થઈ તુમેરે લે, દુનિયામાં કરે સુખ જે, રાજકાજ સ્થિરતા કરે કે, ભાજે સહુનાં દુઃખ જે, વ. ૮ શેઠ કહે તિમ તે કરેરે લે, હરકત કીધી દૂર જે, દેઇ ૨લાશેરે તને લે, દિન દિન ચડતે નૂરજે, વ. ૯ શેઠ તણી માજા ઘણી લે, કાકાજીનું રાજ જે, સકળ સીમાડા વશ કરી લે, નિકટક શુભ સાજ જે. વ. ૧૦ વેરી હેરી ચેતરે લે, કિસ્યો નહિ ઉત્પાત જે, માજાએ સમજી કરી લે, કેઈન લહે વાત જે. વ. ૧૧ રાજનગરમાં સુખ ઘણુ લે, રોજગાર સહ કોય જે, પિતાવટ રાખે ખરીરે લે, અરીધ અનરગળ હાય જે. વ. ૧૨ ચમતેરના આંકનેરે લે, હુંડી ઉપરે જેહ જે, અર્થ સુણી નાંણવટીરે લે, સત નવી ચૂકે તેહ જે. વ. ૧૩ સત મ છે મિત્રનુરે લે, રિધ ગણું હેય જે, સુખ રેખા કર્મની લે, ટાળી ન ટળે કેઈ જે. વ. ૧૪ એવી શીખામણ શેઠજીરે લે, દેઈ નગર મજાર, એમવર્ધન નવમી કહીરે લે, ઢાળ ઘણી સુખકાર જે વ. ૧૫ ૧ વાત. ૨ દિલાસો. ૩ મરજાદા, શરમ. ૪ પૈસો. ૫ અપૂટ.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ કર્મ એમ સાચવે, દાન તજે નહિ શુદ્ધ, નાણાવટી તે રાખવે, રાખે નિર્મળ બુદ્ધ. ૧ સુખ દુઃખ સરજ્યાં પામીએ, સત નવી મૂકે જેહ, વિક્રમરાય તણું પરે, જશ પામે જગ તેહ. ૨ દલિદ્ર પુતળ વાર્તા, વળી ઘણા દ્રષ્ટાંત; ઉપનય દેખાવ કહે, ગુરૂ મુખ શુંણ્યા સિદ્ધાંત. નગર લેક મૂખ દેખીને, વચન સુણી તસ કાન; હર્ષ ધરે ગુણ વર્ણવે, રાખી હૈડે સાન. 'કાકાછના રાજમાં, સુખીયા લેક અપાર; શેઠ શીખામણું મન વસી, રાજ હૈયત હિતકાર. ૫
ઢાળ ૧૦ મી.
(કાનજી વાય છે વાસલીરે એ દેશી.) કાકાજી રાજ ન્યાય કરેરે, શેઠ તણા ઉપદેશ મહેર ખયર જશ પામીયેરે, જીવિત કરેશ. કા. ૧ પ્રાકમે પૂરા તે શેઠજીરે, પરીવારે કરી શ કે વર્ણવું તે નામે કરી, શુણ શ્રેતા તમે બુદ્ધ. કા. વૃધ બાઈ ભગની શેઠનીરે, ઘરની સમજણ તાસ, શેઠાણીને સમજાવીને રે, સહુની પૂરે આસ. કા. ૩ જડાવેદે નામે જડાવથીરે, ભૂષણ ધરીયાં અંગ;
મણીમાણેક મતી ઘણરે, માંહે અપૂરવ નંગ. કા. ૪ સ્મિત પુત્ર.
સાત પુત્ર સુખ સાત યુંરે, ચેપમા દે કવિ એમ ઈચ્છા પુરે ઇરછાભાઈ, નાણાવટ કરે તેમ. કા. ૫ દેશ દેશાવર નામથીરે, પ્રસિદ્ધ સઘળે હોય; પાભાઈ પુજે કરી, તેહને તોલે નહિ કે. કા. ૬ રાજકાજ ધુરંધરારે, બત્રીસ લક્ષણવંત; દાન માન કળાએ આગળ, ક્રોધ તજી ગુણવત. કા. ૭ ૧ બુદ્ધિ, મતિ ૨ ડાહ્યા.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડેદરે શેઠજી મેકલેરે, સરપાવ લઈ તેહ રાજરાજ કરી ખાતશું રે, દિનદિન વધતે તેહ. કા. ૮ વડેદરે જશ બેલતારે, જુઓ એ શેઠને પૂત્ર; રત્નખાણે રત્ન ઉપજે રે, રાખે ઘરના સૂત્ર. શેઠની ચિંતા દુર કરી રે, રાજસભામાં વખાણુ મેતા મસુદિ સકરીયારે, બહેતર કળા ગુણુજાણ. કા. ૧૦ દેશ પરદેશ પાનેભારે, જિહાં જાય તિહાં નામ; પામે ગુણે કરી, અતિ ઘણ, કંચન બન તસ વાન. કા. ૧૧ ત્રીજા મોતીભાઈ ઘરભલારે, ઘરના સમારે કાજ; ઘાટ ઘડાવે શું ઘાટશું રે, જડાવ જડીત શું સાજ. નાણાવટ ટંકશાલનુરે, કામ કરે રાખી હાર; શેઠજી કહે તિમ તે કરે, પેટી પટારા જેર. કા. ૧૩ કુંચી મેંપી શેઠજી રાખવારે, સાચવજે રૂડી રીત, કામ પડે તવ મંગાવીએરે, ધર વચન તમે ચિત્ત. કા. તેથી લઘુભાઈ શોભતારે, અનેપચંદ તસ નામ; ઘર હાટ સમારતારે, રૂડાં કરાવે કામ..
. ૧૫ *સ્પણ શેઠજીએ કરી રે, ચલ હાલ હુકમ દેરા ઉપાસરા શેભતારે, રાખે ખરચી રકમ. કા. ૧૬ દામ દગડ ખરચ માંડજ્યારે, પૂછી શતમન પર સાંજ સમે નાણાં આપરે, નામ લખિ રાખે ઘેર. કા. ૧૭ સરળ ઢાળ દશમી થઈ રે, શેઠ તણે પરીવાર; તે હવે આગળ વર્ણવુંરે, એમ કહે ધેરી પ્યાર કા. ૧૮
ગુણ જેહવા દેખી કરી, તેહને તેવી વાત, કામ ભાવે ખાતશું, ભલી વધારે ખ્યાત. દુકાન સહુના નામની, શેઠજી કહે વિચાર,
વાણોતેર રાખી ખરા, સુંપણ કરે ઉદાર. ૧ ગુણો વડે. ૨ સોનાના રંગ જે તેને વાનરંગ છે. ૩ કાળજી. ૪ સોંપણું.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२
હેમચંદભાઈ ગુણનીલે, નામે ઠામે જેર; આ વાતરની હાજરી, લેતે રાખે હાર.
ઢાળ ૧૧ મી., (જુઓ જુઓ અચરજ અતિ ભલું. એ દેશી) હેમચંદભાઈ મહાગુણ, સરળ સ્વભાવ છે તાસરે; સમજણ તેહની રૂદ્ધ ઘણી, દાન દે પુરે આશરે. હેમ. ૧ નામું લેખું તેહના હાથમાં, મેટી દુકાને જેહરે; આડતી ઘણી હું લખે, વીમે કરે ગુણ ગેહરે. હેમ. ૨ વયે નાના ગુણે મોટકા, સમજ ઘણી તસ જેયરે; શેઠ કહે હેમાભાઈને, કરે વ્યાપાર બુદ્ધિ તુમ હેયરે. હેમ. ૩ કારખાને એ ઘર તણે, રાજ સંબંધ હોય રે, રૂદ્ધ રીતે તમે સાચવે, રાખજે સહુથી નેહરે. હેમ. ૪ વચન સુણી એમ શેઠનાં, સઘળે ઘરને ભારરે; ઉપાડી દીધે તેણે પ્રેમશું, અમુજણ નહિ લગારરે. હેમ. ૫ અમૃત વચને એમ સદા, બેલાવે સદા દેઈમાન દેખે સિ રાજી કરે, કલાવિકલા ગુણ જાણરે.
જાણજે. હેમ. ૬ સુરજમલ વિદ્યા ભણે, લીપી ઘણી કરી ત્યારે, નામું લખે ચુકે નહિ, માત પિતા ધરે પ્યારે. હેમ. ૭ મનસુખભાઈ નિશાળે, દિન પ્રતે ભણવા જાય, અધ્યારૂ હંશ ઘણી કરી, ગણિતકળા શિખાયરે. હેમ. ૮ સાત પૂત્ર ઉપર સૂતા, માતાને બહાલી તેહ ઉજમ નામ ઉજમ ઘણે, પિતા ધરે બહુ નેહરે. હેમ. ૯ ફતેભાઈ મેતા તણા, ઘણા સ્યુ કરૂં વખાણ નગીના નામે ગુણ ભર્યો, હેમાભાઈ પુત્ર સુજાણ. હેમ. ૧૦ એમ પરિવારે શુભતા, પાનાભાઈ જાતરે; લલુભાઈ છે નામથી, રૂપે કરી વિખ્યાતરે. હેમ. ૧૧ ભણ્યા ગણ્યા ચતુરપણે, શેઠજીને પરીવાર સગાં ઘણું સહુ દીપતાં, કહેતાં નાવે પારરે.. હેમ. ૧૨ ૧ મુંજવણ ૨ મહેતાજી. ૩ દીકરી. ૪ ઉત્સાહ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાજી દિવાન મળવા, બુદ્ધિ તણે નિધાન; મંત્રી ગુણે ગુણ તે ભર્યો, જશ હૈડે શારે. હેમ. ૧૩ પ્રીત અપૂરવ એ બની, એક એકને ન લપેરે; કામ ન કરે પૂછયા વિના, ન ધરે લારે કે પરે. હેમ. ૧૪ વડેદરે જશ વિસ્તર્યો, શેઠજીને અધિકાર; લેક સુખી ગુજરાતના, શેઠ કરે ઉપગારરે. હેમ. ૧૫ સરપાવ પાલખીને થયે, રાજ ચિન્હ સઉ જેયરે; શેઠની શોભા અતિ ઘણ, હુકમ ન લેપે કોયરે. હેમ. ૧૬ કાકાજી માને શેઠને, પ્રેમ તણે નહિ પારરે; પાછલા પહેરની જેમ છાંયડી, તેલ બિંદુ જલ વિસ્તારરે. હેમ. ૧૭ ઢાળ પુરી થઈ અગીયારમી, અમૃતથી અતિ એ મીઠીરે, ખેમવર્ધન કહે સાંભળે, ભાખી નજરે જે દીઠી. હેમ. ૧૮
સુખાસન મેના તણાં, સામાન ઘણે શ્રીકાર; જિલલલ તેજે જલહશે, જરીઆન કરી મને હાર. ૧ પાલખી હે મુમતાં, કસબે ગુચ્ચાં જેહ; છત્રી તણું શભા ઘણી, કસીદે કશબ ગુણગેહ. સુવર્ણ જતિ સહિ સદા, બમણું જેલ તાસ; એમ જોડ સોહે ભલી, દો દો વસ્તુ જાસ. સુરજ મુખી સુરજ જસી, શીતળ તેજ વિશાલ છત્ર ચામર ચિન્હ કરી, મન મોહન ગુણ માલ.
ઢાળ ૧૨ મી. (ગોકળ ગામને ગોંદરે આ શી હાલંક એ દેશે.) વરઘડ અતિ દિપતારે, સુરજ રથ સમ યજુણે તારે.
વૃષભ તણું રથ અતિ ઘણારે, ઘંટા ઘુઘર સેય . પુણ્ય તણું ફળ એ ભલાં (૨) એ આંકણું. આદરતી “દેકાને દેશાવરેરે, ઢાકા બંગાળા દેશ. સુ. કપડ મંગાવે બહુ ભાતનારે, ભાર અલ્પ મૂલ વિશેષ. સુ. પુ. ૨
૧ ભંડાર. ૨ વડે. ૩ બળદ. ૪ દુકાને.
-
-
-
-
-
- - - -
-
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ني
સુરત મુંબાઈ પુના વળી, જયપુરને નાગાર, સુ દિલ્હી આગ્રા મેતેરે, ચિત્રોડ કોટા બુંદી એર. સુ. ૫. ૩ દક્ષિણ સેરઠ મેવાડમારે, નવખંડે પ્રસિદ્ધ. સુ હુ સકરાય તણે કરી, જશ પડે જગ લીધ. સ. પુ. ૪ વહાણવટી વ્યાપારમાંરે, કરિયાણું બહુ ઝેડ. સુ. જલવટ થલવટ ભેદથી, વાતર બહુ જોડ. પાલીતાણું પિતાતણુ, રાચરડા દિગામ. સુ. વિગસ્યા સરપાવમાં રાજવીરે, સરકાર કરતા કામ. સુ. ૫ ૬ દશબાર ગામ ઘરાણેરે, બીજા અજારે લેય. સુ. મનેતિ કરે નહિ મણરે, હાલ હુકુમ કરેય. સુ. પુ. ૭ પુન્ય દશાજ પાધરેરે, દાન મધુર વચન. સુ. દેવગુરૂ કરે સેવનારે, ઉપમા કવી રચન.
સુ. ૫. ૮ દેવતણું સુખ ભોગવેરે, કહેતાં કિમ લહું પાર, સુ.
એ સમ જગમાં બીજો નહિરે, સુખીઆં અપર વિચાર રુ. ૫. ૯ પુન્ય ઉપાયે પુરવભરે, મનવચ કાયશું ધ્યાન. સુ. શ્રી ધર્મચિ તે વસીરે, પામ્યા નવે નિધાન સુ. પુ. ૧૦ દુમકુમ તે સાહેબીરે, રાજધાની વળી કાર, સુ. સોનુને સુંગધ તારે, જીવિત તાસ ઉદાર, સુ. પુ. ૧૧ દિન દીન દુખિયા દેખીને, કરૂણ લત તેણી વાર, સુ. રાજ દિ સમજાવીને રે, મેલવી ધન અપાર. સુ. પુ. ૧૨ દાનશાળા મંડાવીને, એમ કરે ઉપવાક, સુ. . ખરચી આપે ખાંતે કરીરે, ગુણને ન લહુ પાર. સ. પુ. ૧૩ જે જે માગે તિમ દીયેરે, કળીયુગમાં કલ્પવૃક્ષરે, સુ. જ્ઞાની માની ધ્યાની બીજે રે, નવી દીઠો કેઈ દા. સુ. પુ. ૧૪ દકાળમાં દીનીયાં ઉધારીરે, કરૂણું આ તમ જેય, સુ. દુઃખીયાનાં દુઃખ નવી રૂચેરે, ભાંગે તસ દુઃખ સેય. સુ. પુ. ૧૫.
૧ ઇજારે,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત ક્ષેત્રે ધન વાપરેરે, એહજ લાગ્યું વ્યસન, સુ. દાન દીધા વીણ નવી જમે રે, ઘર રાંકું જે અશન. સુ પુ. ૧૬ એમ પનેતા વખત શેઠજી, સાંભળો તજી વ્યાઘાત, સુ. બારમી ઢાળ સરસ બનીરે, ખેમવર્ધન સુખ સાથ. સુ. પુ. ૧૭.
દુહા દોય વાર પરણાવીયા, ઈચ્છાભાઈને સાર; પાનાભાઈ બે વાર વલી, મોતીભાઈ ત્રણ વાર. ૧ અનેપચંદ દેય વાર તે, હેમાભાઈ એક વાર સુરજમલ મનસુખને, એક એક વાર ઉદાર. સાત પૂત્ર દયે સૂતા, પુત્ર પુત્રનાં જેહ; પરણુવ્યા બહુ યુગતીસું, એછવ કરી ઘણુ નેહ. ૩ એમ વિવાહ કર્યા ઘણ, હા સંસારિક લીધ; કાકાજીના રાજમાં, ઓછવ અધિક તિહાં કીધ. સુરજમલ પિતાતણે, મોતીભાઈ નંદ; ફતેચંદ નામે કરી, પરશુ આનંદ, એક લગન દેનું જણાં, હર્ષ તો નહિ પાર; કિચિત પભણું જાણવા, તે સુણજો અધિકાર.
ઢાળ ૧૩ મી હરડે, વિવાહ.
(જીરે મારે જાગ્યે કુંવર જામ, એ દેશો.) અરે મારે શેઠજી કરે વિવાહ, લગ્ન દિવસ નિરધારીને રે; જીરે મારે સંવત અઢાર એકસઠ, ફાગુણ સુદીર ધારીને રેઇ. ૧ જીરે મારે સાસરે સુરજમલ, પાનાચંદ મુળચંદ ઘરે રેજી જીરે મારે જવેરી અટક છે તાસ, વ્યાપારી વડે સરે જીરેજી-૨ જીરે મારે ફતેહભાઈનું સાર, માનચંદ ગમાનશા જાણીએ છરેજી; રે મારે એમ માટે મંડાણ, ધારે જમાઈ ઘર આણીએ જીરેજી. ૩
૧. અન-ખાવાનું.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીરે મારે ધવળ મંગળ ગવરાય, ત્રિડું ઠામે ઘર પિતા તણે જીરેજી; જીરે મારે મોટા સગપણે જેહ, મોટાછવ થાએ જગ ભણે છરેજી. ૪ જરે મારે થાપના કરી ગણેશ, વિધીએ લગન વધાવીએ છરેજી; જી રે મારે પીઠી મર્દન થાય, માંહે સુવાસ દ્રવ્ય ભાવીએ છરેજી. ૫ જીરે મારે પાપડ વધ દેવરાય, હલવાઈ તેઓ સામાન કરી જીરેજી; . એકવીશ પ્રકારની જેહ, પકવાની જાત છે ખરી રે. ૬ જીરે મારે પડ પરચાના કીધ, તેહની શોભા અતિ ભલી છરેજી; જીરે મારે ચંદ્રઆ બાંધ્યા ખાસ, જગમગ ચંદ્ર મંડળી મલી ઇરેજી. ૭ જીરે મારે થંભ ચીતર્યો જેહ, કળા પુતળી ઉપર ધરી રેજી; જીરે મારે તોરણ જડીત જડાવ, એમ મંડપ શોભા કરી જીરેજી. ૮ જીરે મારે લગ્ન દિવસ આ તાય, વિધિપૂર્વક મંજન કરી રે; જીરે મારે પહેરી આવે શણગાર, શ્રીફળ પાને કર ધરી છરેજી. ૯ જીરે મારે વરડે કુમાર, વાજીત્રની ધ્વનિ ઉછળે છરેજી;
રે મારે તેલ નગારાં ભેર, નિબતને કે વળી 'રેજી. ૧૦ છરે મારે શરણાઈ સરલે સાદ, ડમડમીયા ઝાલર ઘણું જીરેજી; જીરે મારે દીવી તણે નહિ પાર, શોભા સરસ અંતિ ઘણી રે. ૧૧ જરે મારે દેખાવ કરે જેર, શ્રેણી બધાણી તેજી તણું જીરેજી; જીરે મારે મેના સુખાસન તેહ, હેલર દીપે ઘણી જીરેજી. ૧૨ જીરે મારે ઘંટા ઘુઘર માળ, રણઝણ રણઝણ ઘુઘરી રે જી; જીરે મારે દારૂખાનાને નહિ પાર, ઠામ ઠામ છેડે ફરી જીરે. ૧૩ જીરે મારે મસ્તક ઝગમગ તેજ, મણી માણેક જઠાવ કરી જીરેજી; જીરે મારે ખુંપાલા ધરી ખુપ, તે ઉપર કલગી ધરી છરેજી. ૧૪ જીરે મારે સોવન સેનેરી સાજ, સંખેલા બહુ શોભતા રેજી; જીરે મારે તેલ તે છ લગામ, થનક થનક હેડે થંભતા રેજ. ૧૫ જીરે મારે અંબાડી ગજરાજ, ગલલાટ કરે મંગળક ભણી રે; જીરે મારે શિર સીંદુર રંગીત, શરળ સુંડ દંતી તણું કરે છે. ૧૬ જીરે મારે વાત્રની પડી ઠર, લોક જોવા દેવે ઘણું જીરેજી; અરે મારે નરનારીના વૃદ, કેતુક તિહાં વળી નહિ મણ રેજી ૧૭
૧ વેલ (વરની). ૨ તેજી ઘેડા. ૩ હાથી.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જીરે મારે બલાડી બચ્યું તેડી કેડ, બાળક બરસે ઉતાવળી રે; જીરે મારે જીમતીમ પેરી વેશ, જેવા દેડે હળી મળી છરે છે. ૧૮ જીરે મારે કટિ આભરણે ગલા માંહી, હાર કેડે બાંધે કે અરેજી; અરે મારે, પહેરણ વસ્ત્ર વિશાર, જેમ આવે તેમ હાથે લેઇ રેજી. ૧૯ જીરે મારે અધવચ મુકી કામ, જાએ ઉજાણુ જેવા ભણિ રેજી; જીરે મારે ઉઘાડે માથે કે, હુંસ જેવા તણી ઘણી ઇરેજી. ૨૦ જીરે મારે કલહ વાજિંત્ર તે દુધ, જમાઈ કાજલ કંકુ ઘણું જીરે જીરે મારે સ્ત્રીને હાલ ઘણા તેહ, સહજ થકી વળી તે ભણું રે. ૨૧ જરે મારે જુઠ સાહસને લેભ, મૂર્ધમતિ માયા કેળવે છરેજી; જીરે મારે ઈત્યાદિક કેઈ વાત, જેવા દેડે મન હળવે છરેજી ૨૨ જીરે મારે ફરહરે નેજા નિશાન, ગગને ગડીઓ ઉછળે છરેજી;
મારે ગોરી ગાયે ગીત, સરખી સખી ટેળે મળે છરેજી. ૨૩ જીરે મારે કેકિલ કંઠ રસાલ, જાનડી હંસ પુરી કરે છરેજી; ' જીરે મારે દામ લાગત દેખ દેવ, આરણકારણુ સહુ ચિત્ત ધરે જીરેજી.૨૪. જીરે મારે તેરણ આવ્યા વરરાજ,દેઈ વધાઈ દી કરી જીરેજી; જીરે મારે સાસુ પુંખણ કાજ, બેઉ સજજ થઈ શણગાર રેજી. ૨૫ છરે મારે તેરણ છવ્યા કરી જેર, જેવા લેક ઘણુ મળ્યા જીરેજી; જીરે તલ પડવા નહિ ઠામ, ન મિલી તે માંહોમાંહે બન્યા છરેજી. ૨૬ જીરે મારે આવે લેઈ સામાન, પંખવા સાસુ બેહુની છરેજી; જીરે મારે ચાક પે ધુંસર તીર, હુંશ પુરી કરે તે બેહુની છરેજી. ૨૭ જીરે મારે આશય જણાવે સરવે, હસતિ હળુ બોલતી રેજી; જીરે મારે રહેજે સદા હજુર, કહી સમજાવે હૃદય બોલતી કરે છે. ૨૮ જીરે મારે દ્રષ્ટાંત ભાવ જણાવ, એમ હાંસીએ વચન કહી જીરેજી;
રે પંખ્યા કરા બનાવ, નાક સાહી અવસર લહી છરેજી. ૨૯ જી રે મારે બેસારે મહિરામાંહી,ચોરી માંડે ચપે કરી રજી; જીરે મારે પુત્રી શેળ શૃંગાર, પહેરાવે ઉલટ ધરી છરેજી. ૩૦ જીરે મારે વેદ તેણે ઉચ્ચાર, દ્વિજ અગ્નિ શાખે તિહાં, છેકેજી; જીરે મારે હાથ મેળા કીધ, ચાર મંગળ વરસ્યા તિહાં જીરેજી. ૩૧
૧ પકડી.
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જીરે મારે આભરણું વસ્ત્ર અમલ, આપે કર મુકાવતાં રે જી; જીરે મારે વાસણ પ્રમુખ દેઈ દેઈ દાન ચુકાવતાં જીરેજી. ૩૨ જીરે મારે સરસ સુગંધ કંસાર, એક એકના મુખમાં ધરે જીરેજી; જીરે મારે અંત ન રાખવું લગાર, કવળ રીત સમજ સરે જીરેજી. ૩૩ જીરે મારે માંડવે નાટારંભ, પાત્રો થેઈ થેઈ ઉચરે જીરેજી; જીરે વાળે વિવિધ પરિગાત્ર, પગ ઠમકાવે ધરી સરે જીરેજી. ૩૪ જીરે મારે સાહેલા સરલે સાદ, બડૂવા વેશ કે ભાતના છરેજી; જીરે મારે સામાસામી મેલાણ, બેહપખે ગીત કેઈ ભાતના જીરેજી. ૩૫ જીરે મારે અસમંજસ બેલત, અવસર વાત સોહે, ઘણું જીરેજી; જીરે મારે કેતાં કરીએ વખાણ, અતિશય શોભા બની છરેજી. ૩૬ જીરે મારે મન રાખી ઉદાર, પહેરામણ કરી ખાતશું રે જી; જીરે મારે લેઈ કન્યા ધરી યાર, રંગ રસ રા ઘણું ભાતશું રેજી. ૩૭ જીરે મારે ઢાળ તેરમી એહ સરસ, વરઘોડે પાણગ્રહણ તણું જીરેજી; જીરે મારે હરવર્ધન કરી ખેમ, અવસર વચન ચાતુરી ભણી છરેજી. ૩૮
ગરવ વરેઠી કારણે, હરખ જમણ કરે તાસ; સુખડી પીરસે ભાવની, આણ ફેરવી તાસ. ખાટવડું ખાંતે કરી, એણે એ તે જગ રીત; ઘાલ કાળા આરણ, માંડે ધરીને પ્રીત. સજજન વર્ગને નેતરાં, કરી રસોઈ તૈયાર જમણ વેળા થઈ ખરી, આવે નરને નાર.
ઢાળ ૧૪ મી. (કિહાના તે આવ્યા બીડલા, મોતીવાળા ભમરજી. એ દેશી.)
ભાતભાતની રાઈ. જિમ વેળા થઈ ખરી, ભેળા થાયરે શાજનજી; થાળ કાળાં રસાળજી, વાલા મારા જમેરે સાજનજી. મેવા પહેલાં પીરસીયા, ભે. અખોડ બદામ વિશાળ રે. વા. ૧
૧ કોળીઆ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાળી ચુંપે કરી, ભે. દાળ ખારેક ખજુરરે. શેલીખડ દાડમ કળી, જે. પીરસ્યાં તે ભરપુરરે. ઘેબર જલેબી મતીયા, જે. મેતીચુરની જાતરે. ફિણી ખાજાપુરી શીરે, ભે. દુધપેંડા બે ભાત રે. સુત્રફેણ કણસાઈ, ભે. લાપશી મગદળ ખાસ રે. દળ ખેંચી દળ સાટાં, ભે. ગુંદવડાં બરફી ઉલાસરે. વા. ૪ અમૃતપાક શકરપારા, ભે. દુધપાક ટોપરાપાકરે. વા. શ્રીખવર જ મળીપુરી, સે. તીખા તમતમાં શાકરે. વા. ૫ કારેલાં ચોળાફળી, ભે. લિલુઆ તુરીયાં વિશેષરે. ચીભડાં કાચાં પાકાં મેથી, ભે. હોંસે મનશું દેખરે. વા. ૬ ટીંડોરાને ટેડશો, ભે. કેળાં કેકેડાં દાળરે. વા. ભાજી ભાતભાતની, લે. રાયતાં ઘણું રસાળ. વા. મગરી ચંદલેઇ કેળાં, ભે. ભજીઓ તન્યાં ઘી માંહીરે. વા. ચણા છમકાવ્યાવાળફળી, સે. શાંગરી કાચલી પીરસેતાંહી.વા. લિવડાં કાંજીવડાં, ભે. ઘૂઘરા વઘાર્થી જાશરે. વા. તીખાને વળી તમતમાં. ભે. ખાતાં ચમત્કાર તાસરે. વા. અથાણાં કેઈ જાતનાં, જે કેરી લીંબુની જાતરે. વા. મરચાં ગુંદા વેઢમાં, ભે. પીરસે કઈ કઈ ભાતરે. વા. ૧૦ પાપડ સેક્યા તન્ના ઘણા, સે. ખેરાવડી ખાધે સ્વાદ. વા. સરસીયાં રાઈ ભરે, ભે. ચીભ ચીરીલ્યો ત્યાં સાદરે. વા. ૧૧ પેટમાંય માયે નહિ લે. ત્યાં ત્યે કહે વારવાર. વા. આડા હાથ દીયે તદા, જે. પીરસણિયાને જશ અપાર, વા. ૧૨ દાળભાત લાવે ફરી, ભ. દેવ છરરાચ ભેગ સાળરે. વા. સુગધશાળ સુવાસના, જે. પીરસે ભરભર થાળરે. વા. ૧૩ તુવર દાળ મગની કરી, . કડિકટી ઉકળે ત્રણ વારરે. વા. દુધ ચખા શિરામણી, ભે. ખાંઠ તણી મહારરે. વા. ૧૪ દૂધ ન રૂચે તે ભણી, ભે. કર મશાલાદારરે. વા. જીમણુ હુંશ પુરી કરી, જે. ચબુ કરી ઉઠે તે સારરે. વા. ૧૫
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી સરસ શિતળ પાઈ લે. સુરભી દ્રવ્ય સુવાસરે. વા. ચંપક કેતકી મગરો, લે. બરાસ વાસીત પાણું ખાસરે. વા. ૧૬ પાનસેપારી એલચી, . જાયફળ જાવંત્રી લવંગરે. વા. બીડલાં વાળ્યાં માંહી ધરી, ભે. સર્વને આપે અગરે. વા. ૧૭ ખાતાં સરસ સુગંધ ઘણ, ભે. મહામહે રંગ સુરંગરે. વા.' સરસ જમણુ આજને ઘણે, ભે. સજન ગર્વ ઉછરંગરે. વા. ૧૮ ગરવ દિપે સસરા ઘરે, ભે. તે પણ સુખી એહરે. વા. સાત સાત દિવસે લગે, લે. જમાડી વધારે નેહર. વા. ૧૯ વરઘોડા દિન દિન પ્રતે, ભેં. વાછત્ર તણી પડે છે. વા. લખલેક જોવા મળે, ભે. ગેખ મેડી ચડી જેરે. વા. ૨૦
- ઘરેણાં નાટક વગેરે. બાંહે બાજુબંધ બેરખા, ભે. હૈયે હાર ઉતરી જડાવરે. વા. કેડે કંદોરા હેમના, લે. વેઢ વીંટી તરત ઘડાવેરે. વા. ૨૧ કડાં હેમ જડાવનાં, ભે. જગમગ જગમગ તેજરે. વા. સુરજમુખી ચામર ઢળે, ભે. અમુલખ વસ્ત્ર પહેર્યો હેજરે. વા. ૨૨ રૂપ ઘણું ને શિણગારીયા, ભે. દેવકુમાર ન કરે હેડરે. વા. સાત દિવસ લગે નવનવા, સે. કેણ કરે છવ તરી જેડરે. વા. ૨૩ કાકાજી જેવા આવે વળી, ભે. રાજગર્વ લેઈ સાથરે. વા. હય ગયરથ પાયક ઘણા, લે. છત્યા ન રહે લગામ ધરી હાથરે. વા. મેવા મીઠાઈ વહેંચે તીહાં, લે. પાત્રતેડાવી કરેતીહાં નાચરે. વા. થઈ થઈ થઈ મુખ ઉચરે, લે. જાણે અપસરા નાચરે. વા. ઠમઠમે ઠમકે છીયા, ભે. ઘમકે ઘુઘરી ઘમકારરે. વા. રણુજણ વેણુ વજાવતી, ભે. ધપમપ હૈ દ સારરે. વા. નાટિક વિવિધ પ્રકારનાં, ભે. હરએ બાળ ગોપાળરે. વા. હસે વિવાહ ભલે કર્યો, . થયાં નાટીક દેખી ખુશાલરે. વા. ૨૭ પરણ કન્યા લઈને, બે. આવે પિતાના આવાસરે. વા. વાછત્ર વાજે અતિ ઘણાં, ભે. હાંસે ઘણે ઉલ્લાસરે. વા. ૨૮
૧ વિ-સારંગી.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ લગન એણપરે, ભે. બીજા વરસ મજારરે. વા.
છવ મછવ એપરે, ભે. જિમણુ પણ સારરે. વા. ૨૯ લાલા હરખચંદ સુત ઘરે, ભે. મે તિહાં વિવાહરે. વા. હઠીસંગ કેરી દીકરી, ભે. પરણાવે ધરે ઉલલાસરે. વા. ૩૦ ચાર મંગળ વરસ્યા પછી, ભે. કર મુકવણુ કારે. વા. વિસ્ત્ર આભરણુ રોકડ વળી, લે. વધારે વાસણ દેઈ લાજ રે. વા. ૩૧ પૂર્વ કાં તિમ જાણજે, ભે. પરણાવ્યા ભલી રીતરે. વા. પહેરામણું સારી પરે, ભે. સંભાળી કરે રાખી હીત. વ. ૩૨ ઈમ વિવાહ કર્યા ઘણુ, . શેઠજી માટે મંડાણ. વા.
ડે ઘણું કરી જાણુજન્ય, ભે. શ્રેતા ચતુર સુજાણ. વા. ૩૩ ઢાળ પૂરીએ ચાદમી, ભે. શેઠ વખતચંદ સસરે. વા. હીરવર્ધન શિષ્ય એમના, ભે. સાંભળે વચન ઉલ્લાસરે. વા. ૩૪
શ્રી સિદ્ધાચળ તિરથમાં, સદા વરત મંડાય; ધર્મશાળા કરાવીને, માણસ મુકે છડાય. ૧ સંઘાળુ આવે જે સદા, અરચિ ન હોવે જાસ; તેહને આપજો તમે, જે લીએ તેને તાસ. ૨ ચતુવિધ સંઘને વળી, ચ્યારે જાત અહાર; રૂદ્ધ રીતે સાચવે, અમ આજ્ઞા છે સાર. ૩ એમ શિખામણ દેને, ભલી રીતે સમજાવ; નામું માંડી દેખાડજે, જેહવે આ દાવ. ૪ એમ સ્પણ કરી શેઠજી, લે લાહો પુણ્યવત; પામ્યાનું ફળ એહ છે, પરઉપકાર કરંત. ૫
ઢાળ ૧૫ મી.
(ત તમાકુ પરિહારે—એ દેશી.) ઠામઠામ આડત ઘણું, વ્યાપારી વ્યાપાર, મેરે લાલ. 'શાહુકાર શિરોમણું, લક્ષમીન નહિ પાર મેરે લાલ. ૧ ધનપનેતા શેઠજી.
એ આંકણું.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબા માને અતિ ઘણા, અચળ શેઠ સુખકાર. મેરે. પાતસ્યા માન્યા ઘણું, આપણુ પણ એહ સાર. મેરે ધન. ૨ રસ લાગે વ્યાપારને, પુત્ર પિત્ર પરિવાર. મેરે. “વરગ ત્રણ સાધે ગણું, ધર્મ વરગ સુખકાર. મેરે. ધન. ૩ બિંબ ભરાવ્યા જિનતણા, પુસ્તક ભર્યા ભંડાર. મેરે.
સ્વામીવછલપણુ કીયા, પર ઉપકાર અપાર. મેરે ધન, જિન ગુરૂ જિનમત સંઘની, ભક્તિભેદ એ વ્યાપાર મેરે. આદરતાં ઉજવળ હવે સમકિતને આચાર મેરે ધન. દેહરૂ કરાવ્યું અતિ ભલું, જાણે રવર્ગ વિમાન મેરે. અજીતનાથ પધરાવીચા, દેઈ બહુલાં દાન. મેરે તપજપ કરે બહુ ખાંતસું, દંપતિ દેય રસાળ. મેરે. ઉજમણું કર્યું અતિ ભલું, ખરચી દ્રવ્ય વિશાળ. મેરે પાઠાં ઠવણ કંચન તણું, બહુ મુલા રૂમાલ. મેરે. ચંદરવા જરમર તણું, શોભા જાકજમાળ. મેરે ધન. ૮ ગ્રંથ ભયે નવિ દાખવું, ઉજમણું અધિકાર. મેરે. સરસ સામગ્રી સી કરી, ભક્તિભાવ ઉદાર. મેરે જ્ઞાન દર્શન ચારિત્રના, ઉપરણુ ઘણી જાત. મેરે. આપે તે હર્ષે કરી, કહેતા કહું અવદાત. મેરે ધન. ૧૦ ઉદયસાગર સૂરીશ્વરૂ, ઉપદેશે કરી શુદ્ધ. મેરે. બિંબ પ્રતિષ્ઠા કરી ઘણી, રાખી નિરમળ ખુધ. મેરે ધન. સૂરીશ્વર કહે શેઠજી, માનવફળ જગ એહ. મેરે. જાત્રા સંઘપતિ થઈ તુમે, સિદ્ધગિરિ ભેટે તેહ. મેરે ધન. ૧૨ પ્રબળ પુન્ય હસે જશવળી, સંઘપતિ તિલક ધરાય. મેરે. શિવવધુ વરે નિશ્ચય કરી, એમ ભાખે જિનરાય, મેરે ધન. ૧૩ એમ ઉપદેશને સાંભળી, ઉપ મનશું ભાવ. મેરે. તેહ સંઘ રચના સુણે, તરીયે ભવજલ નાવ. મેરે ધન. ૧૪ સરસ કથા આગળ હવે, પ્રમાદ તજી સુણે તેહ મેરે, પંદરમી ઢાળ પુરી થઈ ખેમવર્ધન ભણી એહ. મેરે ધન. ૧૫ ૧ ધાર્મ, અર્થ અને કામ–એ ત્રણ વર્ગ–પુરૂષાર્થ.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા રાજનગર શ્રાવક ઘણા, સમજુ વડા સુજાણ; પ્રેમચંદ લાલા વળી, કમા પાયા ગુણ ખાણ.. ૧ વિવેક વિકળા આગલા, સમજણ સઘળી પેર; જૈન ધર્મ તસ મન વસ્ય, દયામયા ઘણી મહેર સ તણા ચિત્તમાં વસ્યા, ધર્મ ગુણે ગંભીર ગણી કરે દિનદિન પ્રતે, ધર્મ ધુરંધર ધીર. પંડિત કેઈ સેવ્યા છણે, સાંભળ્યાં સિદ્ધાન્ત; તે સંગી છે શેઠના, સમજુ સહુ સિદ્ધાન્ત. તે સરવે કહે શેઠજી, સિદ્ધગિરિ જાત્ર; . કરે, કરા સંગ લઈ નિરમળ કીજે ગાત્ર. વળી શેઠાણી વીનવે, રાજનગરમાં વાત; ઘરઘર એવી સહુ કરે, સંધપતિ શેઠ થઈ જાત. ૬
ઢાળ ૧૬ મી.
(વારી મારા સાહેબા, એ દેશી.) પીચ પનેતા સુણે વીનતી. હે, રાજ. સંઘપતિ તિલક ધરાવ, વારી મારી પીયુજી; કર્યું હાથે સાથે આવે છેરાજ, ધન ખર્ચ જાત્રા કરાવ. વા. ૧ એ સમ લાહે એકે નહિ હરાજ, ભાગ્યતણી બલિહારી. વા. તન ધન જોબન કારમે હેરાજ, કેઈ નર ગયા જગહાર. વા. પુન્ય ધન ખૂટે નહિ હરાજ, પુન્ય વડું સંસાર. * વા. પુન્ય વિહેણું માનવી, હરાજ, લેખે નહિ તસ અવતાર. વા. સીધાં સામાન કરે સહુ હારાજ, ઢીલનું નહિ છે કામ, વા. હાથિદાંત જે નિસર્યાં હેરાજ, પાછા ન પેસે શ્યામ. શકા કીસી નહિ રાખીએ હરાજ, રાખે નિરમળ મને. વા. એ ગિરિ ભેટે સુખ હવે રાજ, એમ શ્રી વીરવચન વા. ૫ શેત્રુજા મહાતમમાં કહ્યું હેરાજ, સકળ તિરથ શિરતાજ. વા. વિમળાચળની જાતરા હારાજ, કરી કેઈ સાર્યા કાજ. વા. ૬
૧ શરીર. ૨ લા.
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
વા.
પુરવ નવાણું જસ શિરે હારાજ, સમાસર્યાં આદિનાથ અનંતાનંત શિવ વર્યાં હેારાજ, પ્રત્યક્ષ શિવપુર સાથ. મહિમા જેના દાખવા હારાજ, સુરગુરૂ પણ મતિમદ રત્નત્રયિહતુ સહી હારાજ, પ્રગટે સહજાનંૐ. સુદર ટુક સાહામણી હેારાજ, મેરૂ સમા પ્રાસાદ, વૈરભાવ રહે નહિ હારાજ, દુર ટળે વિખવાદ. વૃક્ષ રાયણ તળે શાભતા હારાજ, પિલુડા પ્રભુના પાય. સંઘપતિ પૂજે ભાવશું, હેારાજ, સંચિત દુર પળાય. અડસઠ તિર્થ ભેટતાં હારાજ, કાડીગણું ફળ જોય. અનંતગુણા ફળ પામીએ હારાજ, ભાવવૃદ્ધિ જસ હોય. એમ વિનતિ સુણતાં થયા હારાજ, શેઠના ઘણા ઉચ્છ્વાસ. મનમાં હતી મુજ ચાહના હારાજ. તુમ વિનતી પુરૂ આશ. વા. ૧૨ સજ્જન વર્ગ સહુ તેડીને હારાજ, કહે શેઠજી તેણી વાર. વાણાતર વળી તેડીયા હારાજ, કંકોતરી કરેા તૈયાર. અઠાઈ મહાત્સવ કરો હારાજ, ઢોલ નગારાં ભર, નાખતખાનાં ગડગડે હારાજ, ખાંધે તારણ ઘેરે ઘેર. દેશ દેશાંતર મેકલે હારાજ, ફેંકાતરી શ્રીકાર. સિદ્ધગિરી સંઘમાં પધારો હારાજ, ઘણું શું લખુ' વારેવાર. વા. ૧૫ મુહૂર્ત સંવત અઢાર ચાસઢના હારાજ, મહા શુદીપચંદ્રવાર, તા. ડેરા તંબુ ખડાં કર્યાં હારાજ, દરવાજો કાચ ૨૫ મજાર. વા. ૧૬ સઘણી જે વારતા હારાજ, સાંભળા શ્રાતા સુજાણ, હીરવર્ધન શિષ્ય પ્રેમ કહે હારાજ, સાળમી ઢાળ વખાણુ.
વા.
વા. ૧૩
વા.
વા. ૧૪
વા.
વા.
વા. ૧૭
દા.
પતિ દોનું એક મના, કરી સામાન વિશેષ; સામગ્રી મેલી સર્વે, સઘપતિ થઈ નરેશ. સજ્જન વર્ગ સહુ હરખશે, રાખી ચિત્ત ઉદાર; અઠ્ઠાઇ મહાત્સવ કરે, વાજિંત્ર વાજે સાર. ૨ સઘપતિ તિલક ધરાવીને, ધવળમગળ ગવરાય; શ્રી રીસહેસર ભેટવા, તે વાત કહેવાય. ૩
For Private And Personal Use Only
વા.
વા.
ૐ ૐ ૐ
૭
V
વા.
વા.
વા. ૧૦
વાં.
વા. ૧૧
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
ઘર ભળાવી શેઠને, શિખામણ દેઈ સાર;
શુભ શુકને પ્રયાણ કરે, સંઘ સહિત સુખકાર. ૪ ઢાળ ૧૭ મી. ( ચ'દ્રાવળાની દેશી.)
શેઠ ભદ્રમાં જઇ લીએરે, રજા કાકાજી પાસ; કાકાજી રાજી થઈરે, મળીયા દોનુ ઉચ્છ્વાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક
મળીયા દાનું ઉલાસ આપે, પામરી જોટા ખભે થાપે; પાઘડી પીની ફશમી છેડા, એહવા જગમાં સમળ છે નેહેડ. શ્રી શ્રાતાજી જીરે,
દુહા. સુરવાળ કીનખાખનારે, ડગલા જરીના એમ; પડઘમ વાજાં શોભતાંરે, ત્રણ ગારદીદીએ તેમ.
ઘર આવે સૂકન લેઇરે, ચાલે પતિ સાર; દરવાજે માહિર મીલ્યારે, ગાળગાડાં ક્રવાર.
વ્રુક
ત્રણ ગારદી દૃીધે શેઠને સાથે, દાન દેતાં આવે નિજ હાથે; એહ કૃપા કાકાજી રાખે, વચન ઘણાં ચતુરાઈ દાખે. જીજીરે. ૨ દુહા.
ત્રુક
ગાળગાડાં દશ માર તે ભરીયા, કાચ ૨૫ ડેરા તંબુ ધરીયા, ઊંટ ગાડે સામાન ચલાવે, પ્રેમચંદ ભગુને દેશ ભળાવેજી.
દુહા. જવેર પ્રેમચંદ તણેારે, પાનાચંદ ગોઠી મકન; દેરાસરને સાચવેરે, કરી ઘણાં જતન-જી.
૧
અદિવાન ફુંકાવીયારે, શેઠાણી સભારે; કાચ ૨૫ માં સહુ મળેશે, પતિ દોનુ ઉતારે.
For Private And Personal Use Only
મુક
કરી ઘણાં જતન સરાગે, શ્રીપૂજ્યને લેઈ નિજ આગે; ખરચી સકળ આપીશું અમે, જાત્રા કરવા આવા તમે. વા. ૪
દુહા.
૩
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
ત્રુટક
પતિ દોનુ ઉતારે ગયાં, એટલે કુચ સંઘનાં થયાં, ઘરમાંથી કાઇ જાય પરવારી, ચાકી ઠામેાઢામ બેસારીજી. દુહા.
અસુર વેળાએ માણુ જાલીનેરે ગયા તે નવિ લાધ્યા; શેઠને ખબર પડી પહેરે, માણસ ત્રણ જે સાધ્યા. શુક માણસ ત્રણ જે સાધ્યા તે અણુાવા, પાનાભાઈ કાકાજી જણાવા, સાંભળી વાત ગરવ મન આવે, ખાણ મુકાવ્યા એણે દાવેજી. ૬ દુહા.
તુમે સુખે જાએ જાતરારે, અમને ચિતા એહે; તુમ પહેલાં કરે જાત્રારે, શેઠજીને કહા તેહે.
મુફ્ફ.
શેઠજીને કહા તેહ વાત, ખાણુ તણી શી કરે છે તાત; વગર પૈસે મુકાવ્યું અમે, મન કાર્ડ જાત્રા કરી તમેજી.
દા.
સીમાડા તેડી કરીરૂ, શિખામણ દે તાસ; એ ચારને તાપે ધરૂ, તે કહેયેા સામાસજી.
૫
ક
તો કહેજો સાખાસ તે અમને, ખાલી કરે લાવા કહ્યું' તમને, ખીહના બીચારા તરત તે લાવ્યા, કાકાજીને તેહ ભળાવ્યાજી. ૮ દુહા.
કાકાજીએ મેકલ્યારે, સંધ પહેલાં થઈ જાત્ર; શેઠજી વારતા સાંભળીરે, પ્રફુલિત થયુ' ગાત્ર.
દુહા.
સંઘપતિ આદરમાન દેઇરે, સુખશાતા પૂછે તાસ; એમ સધ ભળેા થયારે, વેરાટ નગર ઉલ્લાસ.
For Private And Personal Use Only
७
૩૩.
પ્રફુલિત થયું. ગાત્ર ઉમંગે, પુન્ય ખરા છે માહુરે સગે; અનુક્રમે સંઘ ધાળકે જાવે, ચિંહુ દિશીથી સંઘ ભેળા થાવેજી, હું
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
૧૦
' ગુટક વૈરાટ નગર ઉલ્લાસ વિશેષે, તિહાંથી કુચ કર્યો સુવિશેષે; શેઠશેઠાણી હર્ષ અપાર, સંઘ મળે બહુ જયજયકાર .
દુહા શેઠજી સંઘ ભલી પરેરે, તે સહુ સજજન; ચોકી પહેરે ભળાવીને, કહે વિચાર નિજ મન.
ત્રુટક
કરે વિચાર નિજ મનથી તેહ, વાત સુણે કહ્યું હવે જેહ; સંઘ મળે અતિહી વિશાળ, કેતા સુણ બાળ ગેપાળજ. ૧૧.
દુહા. સંઘમાં હરખ વધામણરે, લે લાહે પુણ્યવંત, ખરચે દ્રવ્ય (સે કરીરે, શાશન રીતે સંત.
| ગુટક, શાસન રીતે સંત જે પ્રાણુ, લાભ અધિક ગુરૂ મુળથી જાણી; આગળ વાત અતિ છે મીઠી, સાંભળી જેવી કહીશું દીઠીજી. ૧૨
કામ ભળાવે શેઠજીરે, પરિવાર તે કહે એમ; સાચવણ રૂડી પરેરે, કરજે કહું ધરી પ્રેમ.
ગુટક, કર કહું ધરી પ્રેમ તે સાચે, વિનય કરી સંઘ દેખી રા; ઢાળ સતરમી ભાખી એહ, એમ કહે સુણે ગુણગેહજી. ૧૩
કામ ભળાવે શેઠજી, સ્પણ કરી ઉદાર; ચકી પહેરે પ્રમુખ વળી, સંઘની કરજ સાર. ૧ જેહવે ભાર જેહનું ગજું, તેહવી સ્પણ કીધ; તે ભવિયણ હવે સાંભળે, સહુ સરપાવ તે દીધ. ૨ વિરાટ નગરથી સંચરે, નરનારિનાં વૃંદ;, સંઘપતિ સેહે અતિ ઘણે, જેમ નરમાંહિ નરેંદ્ર. ૩
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કાળ ૧૮ મી. _(કાનુડે તે વેણ વડે, ચાટે શેરી ચાક. એ દેશી.) શ્રી સિદ્ધાચળ સંધ હવે ચાલે, ઉલટ આણી અંગ, સંઘતણી રચના હવે ભણું, તે ભવિ સુણો અભંગ. સંઘ મળે અતિ હેતે ત્યાં વારૂ, પામે હર્ષ અપાર; ખબર અંતર રાખે બહુ રીતે, ખરચે વિત્ત ઉદાર. હયવર પાખરિયા રથ જેતરિયા, ઘુઘરીયાં ઘમકાર; સુખાસન ચાલે પાળા હવે, માહાલે લક્ષમી સાર. ચતુરંગી સેના સું ચેકી, પાનભાઈ આગે; મતિ અનેપચંદ હેમચંદ જોડે, સુરજમલ સરાગ. મનસુખ માતા ઉગે બેસે, મેનામાં શ્રીકાર; મોતી ઇચ્છાભાઈ પૂછયું શેઠ, મનસુબે ધરી યાર. કરી ફેજ પાછળની ચેકી, ભુખણ સામું છાલ; આગળ પાછળ વીચમાં સંઘવી, ઘંટા ઘુઘરમાળ, મજલે મજલે પૂજા રચાવે, થથા થેઈ થેઈ થાય; ગુણીજન પ્રભુની કીરત ગાવે, જય જય શ્રી જિનરાય. ૭ પાલખી આગળ ચાલે સસુરી, આણંદસાગર સુરી; એમ શોભા હું કેની વખાણું, દીઠે દુઃખ જાય દુરી. તેજ જળામલ ચમર ઢળે તવ, દીપે જિમ દિશૃંદ; રાજતે જ સંઘવી પદ જેડે, ત્રેડે કુમતી ફંદ. અતિ ઉચરિયા બહુ દિન વહીયા, સહુએ બાળગપાળ; સંઘ બહુ મળીયે,નવી એ કળીઓ, દિનદિન અતિ ઉજમાળ. ૧૦. દિનદિન દુખીયાને ખરચી, આહાર પાણી મુનિરાજ ચિત્ત પ્રસન્ન રાખેને આપે, આતમને હિત કાજ. જિનશાસન ઉન્નત બહુ કરતા, ચિહુ દિશથી સંઘ આવે; માનું એથે આરે પ્રગટયે, જતાં અચરજ પાવે. ૧૨ કામઠામ સામઈયાં આવે, સંઘપતિને વધાવે, સંઘ તણી રચના દેખીને, ભરત ઉપમ મન ભાવે. ૧૩ અલક મલક ભેટણ પ્રભુ ચરણાં, રથ તણે નહિ પાર; શી તારિફ વખાણું ભવિયા, દીઠે હરખ અપાર.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢ
જેમ જેમ આસન તિથ આવે, પુન્ય કરે નરનાર; દુષ્કૃત સઘળાં દુર પલાઈ, મિથ્યાતવ ગયેા હારી. લાહાણી કરી લ્હાવા નર ભવના, ભવિય કેરા થાક; ડ્રામા ઠામ કરે ને વળી, ખરચે નાણાં રોક. ઢાળ અઢારમી એ પ્રકાશી, સાંભળજો નરનારી; સરસ સંબધ એણી પરે સુણતાં, એમવર્ધન હિતકારી, દુહા. મજલે મજલે ચાલતાં, ગાંગડ સંઘ પહોંચત; અકરાં લાવે ખાટકી, પૂછે શેઠ મહત. પાંચસે હુ પચાશ છે, સમજાવી શુભ રીત; મુલ્ય રીકડા આઠશે, આપે દયા લહી ચિત. રાજનગરમાં મેકલે, જૈન ધર્મ જગસાર; મનુષ્ય જન્મ સફળ કર્યાં, ધરમથી જયજયકાર. દિશા દિશે તે વારતા, સાંભળી સઘળા ભૂપ; જીવ દયા પાળે ભલી, અહા અહેા શેઠ સરૂપ. શેઠાણાં ગરથાણાં કહે, લેક સહુ એમ વાત; વિકટ કામ સાથે વળી, મહિમા દાન વિખ્યાત. ઢાળ ૧૯ મી.
(ચંદ્રાવળાની દેશી. )
વિખીનેા રાજા વળી રે, આદરમાન અપાર; માંહી માંહે પહેરામણીરે, કરી ઘણી મનેાહાર. ( ત્રુટક ) કરી ઘણી મનેાહાર પહેાચાવે, સંઘ વાળાવા સાથે આવે; ચતુરંગી સેના પરવરીયા, પંચરગી નેજા ધરીયા.
શ્રી શ્રાતાજીરે એ આંકણી.
સુખાસણમાં શેઠજીરે, પાળા આગળ દોડે; ચામર સુરજભૂખી ધીરે, શેઠાણી રથ સજોડે. (૩.) શેઠાણી રથ સજોડે ચાલે, ઘેાડે ચડયા કુમર હાલે; વાજા વાગે ઢાલ નિશાન, નાખત ગાજી રહી અસમાન
For Private And Personal Use Only
૧૫
૧૬
૧૭
ર
D
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને રાજા રાજા તણુરે, ઉપમા લેક બેલે; શ્રી સિદ્ધાચળ ભેટવારે, આજ નહિ એહ તેલે. (9) આજ નહિ એ તેલ કેઈ ઉવારણાં લે છે સહુ જોઈ મેટા સુબા એહને માને, શેઠને પુન્ય નહિ જગ છાને છે. ૩ બાબાજી લશ્કરપતિરે, વિદુભાઈ દિવાન, કાઠિયાવાડ વશ કરી રે, સરવેના લેઈ જમાન. (ગુ) સરવના લેઈ જમાનને પિતે, ભલભલામણ દેઈ જે તે; બાબાજી વડેદરે જાવે, આદરમાનને સવળો પાવે. જી. ૪. કાઠિયાવાડ મલગરીરે, લશ્કર આગળ જેહ, સંઘને સાચે તેડવારે, ચડી અસ્વારી એહ. (ગુ.) છડી અસ્વારી તેહ આવે, મળી હળીને સંગ ચલાવે; એ હવે સંઘ કચ્છ દેશને મળીયે,તે વણજોઈ હેજે હળી. જી. ૫ લશ્કર નજિક ડેરા દેખરે, તિહાં કરે મુકામ; સામાં મળવા દિવાનજીરે, મુકી સઘળાં કામ. (ગુ.) મુકી સઘળાં કામ અસ્વારી, સામૈયું કર્યું લશ્કર ભારી; આદરમાન તણે નહિ પાર, આપે શેઠ સરપાવ ઉદાર. જી. ૬ લશ્કર માંહે શેઠને, તેડી દયે બહુ માન; પહેરામણું ભલીપેરરે, શાલ જેટા કરી સાન. (ગુ.) સાલ જોટા કરી સાન ઉઠાવે, પાઘડી બહુમુલી બંધાવે; સાત ભાઈને શેલાં પાઘડી, ધન ધન વેળા આજની ઘી, જી. ૭ સાડી અમુલીક પહેરણેરે, દિવાનજી બધુ આપે; ૩ખ્ય અઢીઓંની સહીરે, પારખી કીંમત છાપે. (ગુ.) પારખી કિંમત છાપે વ્યાપારી, અધીક રૂપને સાડી ભારી; તેજ જલામલ શશી મુખ શેહે, અપછરા સવી એ મનહેજી. ૮ કુલ ખરે મૂખ બોલતાંરે, લેક જોવા આવે, આદર દેઈ સુખ પૂછીને, માન દેઈ બેલવે (ગુ.) માન દેઈ બોલાવે સહુને, નણંદ દિકરી લેઈ બહુને; નિજરે આવી કુચ દીધે, મેટી નેબત ડકો દ છે. ૯
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ ચાલે હું શું કરી રે, તિરથ ભેટણ કાજ; જિનશાસન ઉન્નત કરી રે, રાજા સામે જસ સાજ (ગુ) રાજા સમે જરા સાજ પોકારે, બિરદાવળી અન્ય પદારે; ધરોળ ગામ જઈ ડેરા દીધા, ઉનડજી પુત્રી પુત્ર પ્રસિદ્ધા. ૧૦ તે પણ સામે આવીરે, અસવારી લેઈ સારી; મળી હળી પહેરામણીરે, શેઠજી કરે ભારી. (ગુ) શેઠજી કરે ભારી ભાણેજ, સ્વામી સગપણથી જાણેજ; કુચ કરી સંઘ વાંકાનેર, તિહાંથી આગળ ચાલ્યા પર. ૧૧ પંચ શબ્દ વાજાં તણરે, પડી રહી છે ઠેર; જાત્રા કરે સેરઠ તણી, જિમ ઘન ગાજે મેર. (ગુ.) જિમ ઘન ગાજે મેર શલાકા, બાંધે પુન્ય તે થેક; કુચ કરી ચાલે પરભાતે, એહવે આગળ જે થયું જાતે. જી. ૧૨ જુનાગઢ સીમા વગેરે, પચે સંધ અપાર; લકર કાંઈ ભરે તદારે, ગામના લેક પકારે. (ગુ.). ગામના લોક પિોકારજ કીધી, જામસાહેબ આગળ જઈ સીધી. તે સાંભળી કે તેણી વાર, કાગળ લખી કર્યો તૈયાર છે. ૧૩ પત્રમાંહે એહવું લખ્યુંરે, જાત્રા કરવા જાઓ: અમે ફરીયાદ સાંભળીરે, તમે શું હુકમ ચલાવે. (ગુ.) તમે શું હુકમ ચલાવો એહ, શેઠજી પત્ર વાંચ્યું તે; પાછા જવાબ શેઠજી કહે છે, સાંભળીને સહુ હાર્દ લહે છે. જી. ૧૪ સરકાર લશ્કર પાચગારે, વળાવા અમ પાસ; બળ પિતાનું ફેરવીરે, તેણે લીધે ઘાસ. (ગુ.) તેણે લીધે ઘાસ તે જેરે, અમે વાર્યા તેહિ ન રહ્યા કે રે. વાંક અમારે નહિ એહ, પઈસે કામ કરૂં ગુણગેહ. જી. ૧૫ દરવાજા બંધ કર્યા હતા, માજન કહે ભૂપાળ; આપણું ઘર પ્રાહુણા, સંઘ લેઈ કૃપાળ. (ગુ.) સંઘ લેઈ કૃપાળ એ આવે, રજા આપે તે તેડવા જાવે; અપજશ આપણે હસે સબળ બળી સંઘવીન જાણુશેનબળે જી.૧૬ જમ સાહેબ રજા થકી, સામૈયું કરી સાર; જાત્ર કરે સંઘ સહેરે, ગિરનાર મનમાં ધાર. (ગુ.)
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ગિરનાર મનમાં ધારતા સાર, સધને હર્ષ તણેા નહિં પાર; નેમનાથ ચટ્ટુપતિ રાયા, પામ્યા દર્શન પુન્ય પસાયા. જી. સારઠ દેશ ભેટી કરીરે, ગિરનારે તેમનાથ. પુજી પ્રણમી ભાવશુંરે, મેલે શિવપુર સાથ. ( છુ. ) મેલે શિવપુર સાથ તે સાર, શિષાદેવી માતા મજાર; બાળ બ્રહ્મચારી નેમકુમાર, રાજિમતિ તહુઁા ભરતાર. જી. સમુદ્રવિજય કુળ ચલેારે, વિજનને સુખદાય; દિન કેતા રહી પછેરે, સ્તવના કરી યદુરાય. (૩.) સ્તવના કરી ચદુરાચ વિશેષે, મનુ જન્મ ક↑ નિજ લેખે; કુચ કરી સઘશું હવે જેહ, સિદ્ધગિરિ ભેટણ ચાલ્યા તેહ. જી. ૧૯ ઓગણીશમી ઢાળ રસાળછે રે, સુણતાં મંગળમાળ, હર્ષ ઘણા ગિરિ ભેટવારે, દરશન જાકજમાળ. ( બ્રુ. ) રિશન જાકજમાળ તે દીઠા, મરૂદેવાનંદ લાગે મીઠા; હીરવર્ધન સેવક ધરી તેહ, ખેમવર્ધન પભણે ગુણગેહ, જી.
૨૦
દુહા. સિદ્ધગિરિ ભાવના ભાવતાં, સધને લઇ સિદ્ધક્ષેત્ર; પાલિતાણે આવીયા, ગિરી ઢીકે તે નેત્ર. વાહનથી ઉતરી કરી, સામા જઇ પ્રણામ; પૂરવ પુણ્ય પસાલે, પામ્યા વિમળ ગિરિ ઠામ, રજત કનક કુલ માતીએ, વધાયૈ ગિરિરાજ; ડેરા તંબુ તાણીયા, પચરંગ બહુ સાજ. ઢાળ ૨૦ મી.
For Private And Personal Use Only
૧૭
૧૮
૩
( ઘર આવેછ આંખે. મારીયા એ દેશી. )
આજ અમ ઘર રંગ વધામણાં, ગિરિ દીઠે થયેા ઉલ્લાસ; ચિ'તામણુ મુજ કર ચડયા, આજ સફળ ફળી મુજ આશ. આજ સુગુરૂ ફળીયા આંગણે, આજ પ્રગટી મેાહનવેલ; આજ વિંછડીયાં વ્હાલાં મળ્યાં, આજ અમઘર હુઈ રંગરેલ. આજ. ૨
૧ વિયેાગ જેનાં થયેા છે એવાં,
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ અમ ઘર આંબે મેરી, આજ વૃઠી સેવન ધાર; આજ દુધે વૂઠા મેહુલા, આજ ગંગા આવી ઘર બાર. આજ. ૩ આજ દુધ મહિં સાકર મળી, વિમળાચળ નયણે દીઠ; લલિતા સરવર સુંદરૂં, એતો સફળ તિરથ ઉકંઠ. આજ. ૪ આજ કહેવરા સંઘમાં સહુ, મિઠાં ભેજન કરે સાર; દીન હીન દુઃખીયાને વળી, દાન દઈ જમે ઉદાર. આજ. ૫ રાજા ઉનડજી આવે, ભેટ લેઈ અપૂરવ તેહ ચતુરંગી સેના પસ, સામે આવી ને ધરીનેહ. આજ. ૬ આજ સેવક છું તુમ સદા, એ ગિરી રખોપા કાજ; સું પણ તમે અમને કરે, એ પાલીતાણાને રાજ. આજ. ૭ આદરમાન દીયે ઘણે, શેઠજી પૂછે સુખ સાત; મીલીયાં માંહોમાંહે વળી, જાત્રાની રજા દીએ જાત. આજ. ૮ હવે પંચ શબ્દ વાજા લઈ ગુરૂ તે તલાટી જાય; સાથીઓ પૂરે હરખ શું, શ્રીફળ નાણાં મુકાય. આજ. ૯ ગિરિ વધાવે મોતીએ, વળી રજત કનકનાં પુલ ભાવે ચિત્યવંદન કરે, પહિલે દિન એ અમૂલ. આજ. ૧૦ રાતિજ રાતે કરે, ઠામઠામ ગાય ભાસ; અનંતાનંત શિવ વર્યા, તેણે નામ કહ્યું કૈલાસ. આજ. ૧૧ હવે રજા આપે સંઘપતિ, કર જાત્રા સંઘ સહુ કય; મરૂદેવા મુખ જોઈ, દુઃખડાં નાખીને ખાય. આજ. ૧૨
શુચિ થઈ વસ્ત્ર પહેરીને, ધુપધાન લેઈ નિજ હાથ; પ્રભુ ભેટ ચડે ડુંગરે, સંઘ સહીત સજન વર્ગ સાથ. આજ. ૧૩ સાર સંભાળ લેઈ ઘણી, પરબ પાણી ઠામ ઠામ; વિસામે વિસામે મંડાવીને, એમ ખબર લે અભિરામ. આજ. ૧૪ ગઢ નિરખીયે બારણું, લળી લળી લાગે પ્રભુ પાય; પહેલી પળમાં પેસીને, અનુક્રમે મુળ દેરે જાય. આજ. ૧૫ મરૂદેવાનંદ નીરખીને, દશ ત્રિકે કરી પ્રણામ; ચૈત્યવંદન ભાવે કરી, સ્થિરતાએ કરે ગુણ ગ્રામ. આજ. ૧૬ સ્તવના કરે તે આગળ, સુણે શાતા વશમી ઢાળ; હરવર્દન સેવક ભણે, ખેમવદ્ધન થઈ ઉજનાળ. આજ. ૧૭
૧ રૂપું. ૨ નું. ૩ પવિત્ર.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
દુહા.
જય જય રૂખભ જિનેશ્વરૂ, શેત્રુજા શિણગાર; નયણે નિરખ્યા તુમ ભણી, લેખે મુજ અવતાર. નાભીરાય કુળ ચલા, મરૂદેવી માતા નă; મુખ ટકા જોતાં પ્રભુ, મુજ મન અતિ આનંદ, વૃષભ લઈન વનિતા ધણી, ત્રિભુવન કરી તાત; દરશન દીઠે દુઃખ હરે, ભવભવ પાતક જાત. આજ થકી ખળીયા થયા, માથે ધણી આધાર; હવે કાણુ ગજે મુજને, તુજ ગુણુ અપર'પાર. પરમ જ્યંતિ પરમાત્મા, પરમ પુરૂષ પરધાન; ચિદ્યાન'દઘન શિવ વિભા, એમ અનેક અભિધાન. મુજ મન લાગી. આશકી, દેખણુ તુમ દેદાર; હું અપરાધી છું ઘણા, તુંહી પ્રભુ મુજ તાર. એહ વિન તિ માહરી, અવધારી મહારાજ; ત્રિભુવન તારક તું મળ્યા, ગિરૂ આ ગરીબનીવાજ. પુદ્ગલ પરાવર્તન કરી, જન્મ મરણ જ જાળ; તુમ દરિશન પામ્યા વિના, ભમ્યા અના કાળ. તે માટે હવે દીજીએ, સેવને ધરી પ્રેમ; અન્યામાંધ સુખ શાશ્વતા, ખેમવર્ટૂન સુખ એમ. શક્રસ્તવ કરી તદ્દા, સ્તવન કહે ગુણ માળ; એક મને ભવી સાંભળેા, મૂકી આળ પ ́પાળ ઢાળ ૨૧ સી.
( નહિ હિરે 'દનાલાલ, નારે મા નહિ મારૂ; એ દેશી. )
પુરવ નવાણું વાર તે આવે, સમેાસર્યાં વિસરામીરે; જગમાં કીરતી સઘળી વ્યાપી, સકળ તિરથને સ્વામી, સેવા નર નારી, શેત્રુજે ગિરિરાજશે. તારણુતરણ જહાજ, શે. ઉપગારી શિરતાજ સે. સારે ત્રિભુવન કાજ, શે. આવી મળ્યા છે આજ, જેમ લહેા શિવપુરરાજ, શે. એ આંકણી.
૧ જ્ઞાન અને આનંદના સમૃદ્ધ. ૨ નામ. ૩ નાવ.
For Private And Personal Use Only
૩
૫
७
.
૯
૧૦
શે. ૧
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંકરે કાંકરે સિદ્ધ અનંતા, કેઈ મુનીવરની કેડરે; ચિહુ કાળે જિનવર કેઈ આવ્યા, પ્રણમું બે કર જે. શે. ૨ પુંડરીક પાંચ કેડે સિધ્યા, કાવડ વાલીખીલ ડીરે; દશ કેડી મુની સંખ્યા તે જાણે, નમી વિનમી બે કી. શે. નારદ એકાણ લાખ મુનિશું. વીશ કેડી પાંડવ વારૂરે; રામ ભરત ત્રણ કેડી મનહર, દેવકીસુત ખટ તારૂં. શે. ૪ શાંબ પ્રદ્યુમ્ન સાડીઆઠ કેડી, થાવગ્યાસુત હજાર, નેમી શિષ્ય નદીષેણુજી એ, અજીસંતે કર્યો સાર. સુવ્રત સહૂસ મુનીંદ વખાણું, શુક પરિવ્રાજક સિદ્ધરે; પંચસય શિલંગ સૂરી વંદ, મંડુક મુનિ સુપ્રસિદ્ધ છે. ૬ એમ સિદ્ધાચલ સિધ્યા મુનીવર, કેતાં નવે પાર; દુષમકાળે એણે ભરતે, આલંબન એ સાર.
શે. ઉત્તમ એકવીશ નામ સંભારે, શેત્રુજાદિક જેહનારે; ચાર હત્યાદિક પાપ પલાયે, જન્મ સફળ હોય તેહનાં. શે. ૮ ક્રુર પંખી જે શેત્રુજે સેવે, ભવ ત્રીજે મુક્તિ પારે; સાત છઠ હોય અઠમ એક લાખ, નવકાર ભણે શુભ ભાવે. શે, ૯ એ વિધ ક્ષેત્રે જે ગિરિ સેવે, ભવ બીજે ત્રીજે જિનવર બેલેરે, પરણે શિવરમણી લીલાઓ, તીરથ નહીં એ તેલે. શે. ૧૦ ચિહું ગતિ ફેરા ફરતાં ફરતાં, પામે તુમ દેદાર, ચરણકમલ સેવા અબ હુતે, નહીં છોડું નિરધાર. શે. મધુકર મન માલતીએ વળી, ચાતકચિત્ત જેમ મેહરે; સતી અવર ઈચ્છે નહીં, માહરે સિદ્ધગિરિ એહવે નેહ. શે. આજ મને રથ સફલે કીધે, નરભવ લાહો લીધેરે, શેત્રુજે આદી જિનેશ્વર પૂજ્યા, અનુભવ પ્રગટ સિધે. શે. ૧૩ સેવા સાહીબ સેવક દીજે, કીજે એહ પસાયરે સ્તવના ઢાળ એકવીસમી સુંદર, ખેમવર્ણન ગુણ ગાય. શે. ૧૪
જયવીય રાય જગ ગુરૂ, જગ બંધવ જગ બ્રાત; હે તુમ સેવા થકી, ભવભયારણું તા. ૧ સહેલાઇથી.
૧
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેક વિરૂદ્ધ જે વારતા, તેહ તણે જે ત્યાગ; માતપિતા ગુરૂ સેવના, તુમ પ્રભાવ વડભાગ્ય. વાહ્યા છે તેમ શાસને, નીયાણું નિરધાર; તેહી સેવા તુમ ચરણની, ભવભવ માગું સાર. ભાવના ભાવે શુભ પેરે, અનુભવ પ્રગટયે અંગ; જિનપદ સેવા મન વસી, ચેળ મજીઠને રંગ. અનુભવ રત્નચિંતામણી, અનુભવ છે રસકૃપ; અનુભવ મારગ મોક્ષને, અનુભવ મેક્ષ સ્વરૂપ.
ઢાળ ૨૨ મી.
(કાલીને પીલી વાદલી. એ દેશી.) ભરતાદિમાં, લગેરે, સયા, સેળ થયા જે ઉદ્ધાર; તે હદયમાં ચીંતવીરે, સયણ, ભાવે ભાવના સાર. સાહીરે મારે, આદીશ્વર સુખકાર, સેરે તમે ઉપગારી શિરદાર, એ આંકણું. સંઘ સકળ ઓળગ કરેરે, સ. ઉભા પ્રભુ દરબાર, તતા થૈ થૈ તાન સુરે, સ. નાટક વિવિધ પ્રકાર– સા. ૨ સુરજ કુંડમાં નાહીને, સ. ઉત્તમ વસ્ત્ર ધરંત, કેસર સુખડ ઘનઘસીરે, સ. યુગાદી પૂજા કરંત સ. સિદ્ધગિરિ દેનું ટુંકનારે, સ. પૂજ્યા સયળ જીણંદ; વિધિ વિધાન ચુકે નહિરે, સ. જેહ દાખી મુણાંદ સ. ૪ સિદ્ધગિરિ ફરસિ નાહીયારે, સ. નદી શેત્રુંજી મઝાર સ. જળ રથ જાત્રા નીરખતરે, સ. લેખે ગણ્ય અવતાર. સ. ૫ માળારે પણ મહેછવેરે, સ. જેઠીબાઈ તસ નામ; તેને પુત્ર સેહામણેરે સ. કશલશા સાથે નામ. સ. ૬ જડાવ ભગની પુત્રતિષ્ણ તીહારે સ. માળ પહેરાવી ખાસ; ખંભાતવાસી લાહે લીયેરે, સ. સફલ ફળી તસ આસ. સ. ૭ સાંમીવછલ લઘુ ઘણુ સ. કહેતાં ન આવેપાર; સંઘ સકલ જમાડીઓ, સ. પકવાન કરી મહાર. સ. ૮ જાવડ ભાવડ પીવડેરે, સ. જિહાં જિહાં સિદ્ધ અહી ઠાણ
૧ સજજને. ૨ નાયા. ૩ અધિકાવ.
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
તિહાં તિહાં સ‘પતિ જઈ નમેરે, મુનીવર પામ્યા નાણુ, દિવસ પચીસ હુવે રહીને, સ. દેઈ નગારે ઠાર; સનમુખ સિદ્ધગિરિ સહુ નમેરે સ. જિમ ઘન ગાજત મેર સ. ૧૦ સ. ધેાધે જાત્રા સાર; સ. લેતા ચાલે ઉદાર. સ. લેતા દાતા આવત; સ. રાજનગર જાવત.
સ. ૧૧
સ. ૧૩
ભાવનગર પ્રભુ ભેટીનેરે, ઈમ લાહા લખમી તણેારે, મજલે મજલે ચાલતારે, પહેરામણી સઘ લેઈનેરે, અમદાવાદ ગઢ નિરખતાંરે, સ. સંઘ સહુ હરખત; કુશલ ક્ષેમે આવીયારે, સ. જાત્રા કરી બહુ ભત. કાકાજી રાજા ભણીરે, સ. દીએ વધાઈ દોડ; સરસ સામૈયે પરવર્યારે, સ. સાહમે આવે મન કાડ. સ. ૧૪ ચતુરંગી સેના શાભતીરે, સ. ચામર છત્ર ઠેલત; સુખસાતા પૂછે રલીરે, સ. માંહેામાંહે મિલત. અખાડી ૧અમર ડેરે, સ. શિણગાર્યાં ગજરાજ. પાનાભાઈ શેઠજીરે, સ, દીપે સઘળે સાજ. ચામર છત્ર સેહે ઘણુ રે, સ. શેઠજી લીએ જુહાર; સજ્જન વર્ગ માંહેામાંહીરે, સ. મિલે હર્ષ અપાર. સાજન માજન પરવર્યારે, સ. કરે નગર પરવેશ; એમ માટે આ ખરેરે, સ. દેવ ગુરૂ પ્રણમેશ સંઘ ચતુર્વિધ રંગરલીરે, સ. આણા શિર ધરત; જિનરાજ સંઘ માને ઘણુંરે. સ. પ્રણમું હું ગુણવંત. રાજસાગર સૂરી ચિત્ત ધરીરે,સ. ઘર આવી વસત; કુળ, મરજાદા લાપે નહીંરે, સ. ધરમી વડા પુન્યવ ́ત. પેશ્વા ગાયકવાડનારે, સ. રાજ ભલે સુખકાર; પ્રતપેા કાડી વરસા લગેરે, સ. ધરમીરાજજચકાર. ભદ્રક રાજા જિહાં હવેરે, સ. પ્રજા પણ તિમ હોય; ધર્મ કર્મ સાથે સહુ રે, સ. માલી ગુણે ગુણ જોય. સ. ૨૨
શ્રી આણંદસાગર સૂરી રાજેરે, સ. સઘ અન્યા વિશાલ;
દેશેાદેશ વિસ્તîરે,
સ. ઘર ઘર મંગલમાલ.
૧ આકાશ
For Private And Personal Use Only
સ. ૯
સ. ૧૨
સ. ૧૫
સ. ૧૬
સ. ૧૭
સ. ૧૮
સ. ૧૯.
સ. ૨૦
સ. ૨૧
સ. ૨૬
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત અઢાર એસટેરે, સ. મહા સુદી પાંચ ચંદ્રવાર; સંઘપતિ નામ ધરાવીઓ, સ. સમે ભલે હિતકાર. સ. ૨૪ સરસ સુકઠે કરી, સ. ગાયે વિમલગિરિરાય; ' હીરવન શિષ્ય એમનારે, સ. સફલ મને રથ થાય. સ. ૨૫ બાવીશમી ઢાલ એ થઈ, સ. શેઠ વખતચંદ રાસ; શ્રેતા સુણે ઉજમાલÚરે, સ. ગુણ ઉજવલ બહુ તાસ. સ. ૨૬
કલશ, ઈમ થ ભક્ત સંઘ યુક્ત રીસહસર જગધણી, મુગતીગામી શિવ પામી આશ સફલી હો ધણી; ચરણે લાગું એહ માગું સેવા સાહિબ દીજીએ, એમ પભણે તુજ નમણે, શિવસુખ રહેલા લીજીએ. ૧
દુહા એહવે આદેશે તિહાં ખમવર્લૅન આવત; શેઠ ઘણું રાજી થયા, વાદીને ગુણસંત. શેત્રુંજા મહાતમ સુણ, ભક્તિભાવ ધરંત; ગુરૂભક્તિ ગુરૂની કરે, શુદધ મારગ વિચરત. એકવીસ ગુણ અંગધરે, વ્રત બારે ચિત ધાર; શ્રાવક ગુણમાં નહી મણું, દઢ ધરમી હિતકાર. શ્રી રિષભેસર પાદુકા, અજીતનાથ નેમનાથ; પગલાં થાપે પ્રેમશું, જાણું શિવપુર સાથ. શ્રી સખેશ્વર જિનતણી, મૂરતી મેહનેવેલી; તેપણ જિનમંદિર કરી, પધરાવે રંગ રેલી. તેહ સ્તવના હવે સાંભલે, મનશું આણી ભાવ; નિંદ્રા વિકથા પરિહરી, અંતરંગ ભાવ જગાવ.
ઢાળ ૨૩ મી. ( સાસુ પુરે વહુ વાત માળા કહાંરે એ દેશી.) સરસ સરસ વચન રસ આપે, વાલા મારા ગાણ્યે અજીત જિણુંદરે અતિશયધારી શિવસુખકારી, દીપે જેમ દિણ દરે.
૧ સહેલાઇથી. ૨ સૂર્ય.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રભુ સેવે રે, તારણ તરણું જહાજ દેવાધિ દેરે. આંકણી. નયરી અયોધ્યા જિતશત્રુ રાજા વા. ત્રિડું જ્ઞાની અવતારરે. ૧ વિજ્યા માતા ગુણ વિખ્યાતા, વિશ્વ તણે આધારરે. એ. ૨ લાખ બોંતેર પુરવ આયુ, વા. ધનુષ્ય સાઢા ચારરે; સહસ અષ્ટ લક્ષણ કરી સેહે, કંચનવર્ણ ઉદારે. તન ધન જીવન એ પ્રભુ મારે, વા. અવર ન આવે દાયરે; ત્રિવિધ ત્રિકાલ વંદના માહરી, હસ્તિ લંછન સેવે પાયરે. એ. ૪ પુદ્ગલ પરાવર્તન અનંત કિરતાં, વા. ચઉ ગતિ અટવી મઝાર; આ ભવ સફલ થયે મુખ દેખી, અભય તણું દાતાર. એ. ૫ એહવા પ્રભુજી ચિત્ત ધરીને, વા. અછત અછત મહારાજ રે તેહની ૧ઠવણ રાજનગરમાં, થાપી આત્મહિત કાજજે. એ. ૬ સહસ્ત્રકિરણ શાંતિદાસજી, વા. તસ ચુત લખમી વારૂ, તેહના પુત્ર ખુશાલચંદ દીપે, તસ પુત્ર ગુણના ધારૂ. એ. ૭ વખતવંત વખતશાહ જગમાં, વા. કારતકમલા વ્યાપીરે, જિનમંદિર સુંદર કરી ખાંતે, પરિમા તખત થાપી. એ. ૮. તેહના પુત્ર સાત સવાઈ વા. જડાવદના જાયારે, ઈચ્છા પુરે ૧ ઇચ્છાભાઈ, ૨ પાનાચંદ પુજે પાયારે. એ. ૯ ૩ મેતી ૪ હેમ સંગે શેભે, વા. ૫ અને ૫ ૬ સુરજમલભાઈરે; ૭ મનસુખ કરતાંએ જ્ઞાતા, શેઠની અધિક પુન્યાઇરે. એ. ૧૦ શેઠાણું મન હર્ષ ઘણુરે, વા. પગલાં પ્રભુના કરવેરે; રૂષભ અછત નેમી જિનકેરા, પ્રસાદ કરી પધરાવેરે. શ્રી સખેશ્વર સુંદર મંદિર, વા. એમ તીરથ અધિકારરે, તેજ ઝલાઝલ દિન દિન દીપે, એછવ કીધ સવારે. પંચ શબ્દ વાજા બહુ વાજે, વા. એછવ મછવ થાયરે; અઠત્તરી કરી ભલીભાતે, ગુણજન પ્રભુ ગુણ ગાય. એ. ૧૩ શેઠાણું ગુરૂ ઉપદેશે વા. ખરચે બહુલું વિસ્તરે; વિધિ વિધાન કરે શુભ રીતે, એ જિન શાસન રીતરે. એ. ૧૪
€
€
- ૧
સ્થાપના.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉં
છું
હું
સાહજારી રાજનગરના વા. સંઘ તણે મન અંતરે; આંગી અરચી ભાવના ભાવે, નીરખીને હરખંતરે. દ્રવ્યભાવ દેય ભેદે પૂજી વા. નરનારીની ટેલી; સમકતે શુદ્ધ કરણ પ્રભુ સેવા, દુખડાં નાંખે ઢાળી રે. જે તુજ પમા દેખી લાજે વા. કુમતિ અતિ હે ખટારે; ચિત્રામણ સ્ત્રી નવી નીરખે, તે જગ સાહુ મેટારે. એહવું દશવૈકાલિક બેલે, વા. સરોગે અધ હોય, તે મુરખ જિન પડિમા ભાવે, કીમ ના સુકૃત જેરે. મુજ મન ભમર તણું પેરે લીને, વા. તુજ સેવામાં વારૂરે ચાર નિક્ષેપ સૂત્રે સહી, પર તું જગ તારૂ. એ. ૧૯ જે પડિમા જિન સરીખી જાણ વા, ભવિ જિનને નિત પૂજે રે; ઉજવાઈ સૂઝે ઈમ ભાખે, પાપ સકલ તસ પ્રજે. એ. ૨૦ શ્રી આણંદસાગર સૂરીરાયા વા. તાસ વચન મન ભાયારે; સંવત અઢાર અડસઠ વરસે, વૈશાખ માસ સુહાયારે, એ. ૨૧ શુકલત્રીજ અને બુધવારે વા. અમૃત ચેઘધયું આવે, શ્રી જિનરાજ તપ્ત સુહાવે, નિજરાણ સંઘ લાવેરે. એ. ૨૨ ઘર ઘર મંગલ માલા પસરી વા. નરભવ લાહે લીધેરે, દાન અતુલ જાચકને દીધો, નરભવ સફળ કીધેરે. એ. ૨૩ એમવર્ધન કહે સાંભળે શેઠજી વા. પ્રભુ ભક્તિ શિવપુર સાથરે; મેસમ વેળા જિનપદ સેવા, પામ્યા છે. તમે હાથેરે. - એ. ૨૪ સેવા સાહબ સેવક દીજે વા. કીજે એહ પસાયરે; હીરવર્ધન શીષ્ય પ્રેમ સુફંકર, નીરખી પ્રભુ ગુણ ગાય. એ. ૨૫ ત્રેવીસમી ઢાલ સરસ સુખકારી વા. જિનસ્તવના જિહાં ભારી રે; શ્રવણ હૃદય હરે ભવી લેકા, જસ ઘટ સમકીત ધારીરે. એ. ૨૬
ઉહ
- ૧૦
સંઘપતિ થઈ જાત્રા કરી, દીઠા પ્રથમ જિjદ; મુદ્રા દેખી હર્ષઢું, દીપે જિમ દિણંદ. તેજ ઘણે મહારાજને, દલ બહુ અતિ શુધ; ઘાટ સુઘાટ નહી મણા, મીઠી સાકર દુધ ,
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પt
ઈમ દરશન કરતાં થકાં, ઉપને મન વિચાર; મુગટ ઘડાવું જડાવથી, તેજ ઝલાઝલ સાર. માપ ભરી લેઈ કરી, પાસે રાખી તેહ; મોતીભાઈ ઈમ કહે, સુણે વાત ગુણગેહ. મુગટ કરાવે જિન તણે, કારીગર મહાર; સામગ્રી સવી મેળવી, અનુક્રમે કરે તૈયાર.
ઢાળ ૨૪ મી. (સહીઅર મરી પહેલો વધારે મારે આવીર. એ દેશી.) સાજન મેરા મુગટ ઘડાવો શેભતે, સેલવલું લઈ હેમરે. દિપે અતિ રળીઆમણે, દીઠે ઉપજે પ્રેમઢ્યું. મણ માણીક મેતી જડ્યા, એપે ઓળાઓળરે. વિચવિચ ચુની જગમગે, રાજી થઈ કહે બોલરે. એહવે તે દીઠો નહી, તે જે હીરા જાતરે. જોતાં મન ધરાયે નહી, રંગ રંગીલી ભાત હે. ચતુરાઈ બહુ કેળવી, શેઠજી ઘણું સુજાણ હો.. કારીગર પિણ નહી મણા, સકલકળા ગુણ ખાણ છે. એહ મુગટની વારતા, વિસ્તારી ગામ મઝાર હે. જોવાની બહુ હંસ છે, શેઠજી સુણાવે વિચાર હે. વાત સર્વે મનમાં ધરી, જુવે કહે વિબુધ હે. પ્રતિમા શાંતિ જીદની, જવેરીવાડે શુદ્ધ હે. મુગટ આ તિહાં બેસતે, પૂજા રચાવે જેર છે. સહુ સંઘ નિરખે સદા, જિમ ઘનગાજે મોર હે. દિવસ પાંચ પૂજા રચી, નેબતખાના બેસાર હે. રાજનગર સંઘ જઈ કહે, ધન શેઠજી અવતાર હે. જોઈ જોઈને હરખે સહુ, મુગટ ઘણું શ્રીકાર છે. ધન્ય પનેતા શેઠજી, ખરચે ચિત્ત ઉદાર છે. રૂકમ પચીસ હજારને, કીંમત એહની કીધરે. બીજાને આશરે, શેઠજી લાહે લીધ હે.
સા. ૧૦ ૧. ડાહ્યા
સ,
સા.
સા
સા,
૬
સા,
સા.
સ,
સા.
સા.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા.
સા.
સા,
સા.
પર સિદ્ધાચળ પ્રભુજી તણે, મરૂદેવીને નંદ છે. તે હવે તહાં ચઢાવશે, મુગટ એ આદિ છણંદ હે. શુભકરણ એમ તે કરે, દંપતિ ધર્મ સદૈવ છે. જિન આણુ માને ખરી, શુદ્ધ મને કરે સેવરે. દેવ ધર્મ ગુરૂ સેવના, પામ્યાનું ફળ સારરે. પામ્યાને વળી પામસ્ય, મન કેઈ મુકે વિસારરે. આતમ જાગત રાગથી, બહિરાતમ તજી દૂર છે. જે કરશે પ્રભુ સેવના, તે લેશે સુખ પૂરરે. જિનશાસનની વાસના, સમકાત લેજે હાય હે. ભાવભયથી બીએ સદા, લક્ષણ એહજ જય હે. સુખ અનંતા પામીએ, સૂત્ર સિદ્ધાંતે વાત છે. હાલ પૂરી વીસમી, એમવચન વિખ્યાત.
- દુહા ઈમ એછવ મહેછવ ઘણા, પુત્ર પૈત્ર પરિવાર, દિન દિન રંગ વધામણાં, જિન ધરમે સુખકાર. પ્રથમ પુત્ર શેઠના, અછાચંદ ઘર નારી; ભૂખણશાની દીકરી, પાંચમ તપ કરી સાર. રહી તપ આદે કરી, ઉજમણાની વાત; તે સ્તવના ઈહાં સાંકલી, ત્રણ ઢાલે વિખ્યાત. . વૃદ્ધબાઈ ધર્મ વૃધ્ધ, ભગની શેઠની જાણું પુત્રી ઉજમ મહાગુણી, લજ્યાવંત ગુણ ખાણ, મુગી વહુ તે પણ ભલી, પાનાભાઈ ઘર નાર; કંકુ હેમચંદભાર્યા, દાન દયા ચિત્તધારા ઉજમણે ટેળે મળી, શેઠાણ સંઘાત; જિન ગુણ ગાવે રાગટ્યુ, નિર્મળ કરે નિજ ગાત્ર. ૬ ભણું ગણુ સહીઅર ઘણું, જિન મુનિ ગુણ ગાવંત, નિબતખાંના ગડગડે, જેવા સહુ આવત.
-
- 19
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળી ૨૫ મી. (શીતલ તરૂવર છાંડીકે થાપ મારી કે ચાપ મરી એ દેશી.). પ્રણમી શ્રી જિનરાજ કે સરસતી ગુરૂ વલીરે કે. સરસતી, પંચમ તપ મહીમાય કે કહે શુ મન રેલીરે કે. સફળ દિવસ સીરદાર કે, સેભાગ્ય પંચમીરે કે. સો. જ્ઞાનવૃદ્ધિ હિતકારકે, ભવિજનને ગમી કે. ભ. મતિ શ્રત અવધિ, મન પર્યવ, કેવળ કહ્યાંરે. કે. અઠાવીશ, ચિદ, ખટ, દે, એકે, ભેદે લદ્યારે કે. દે. મૂલ ગુણ પાંચ, ઉત્તર એકાવન જાણીએ. કે. એ. ગુરૂ સુખ સુણું વિચાર, સદા ચિત્ત આણુયેરે, કે. સ. ૨ લેકેત્તર લોકીક, મંડાણ છે એહથી કે. મં. તવાતત્ત્વ વિચાર, લહે ભવિ જેહથીરે કે. લ. જ્ઞાન સમોવડ કેઈ નહી, જગમાં વડેરે કે. જ. ભાગ્યે શ્રી જિનરાજ કે મહીમા પરગડેરે. કે. મ. જ્ઞાન ક્રિયા સંજોગને, સિદ્ધ સુખ ભવિ વરે. કે. જ્ઞાની શ્વાસે શ્વાસ માંહિ, કર્મ ક્ષય કરે. કે. કે. " પ્રાણને સફલ આધાર તે, અહિંસા લક્ષણેરે. કે. અ. ગુરૂ વિના જ્ઞાન ન હોય કે, ગુરૂ પાસે ભણેરે . ગુ. વર્ણવ્યા ચાર પ્રકાર તે, ગ્રંથે બુદ્ધિનેરે. કે. ચં. નાટકીયા સુરસેન, રેહા નામે શુદ્ધિના રે કે. રે. ગુરૂ મુખ તેહ કથા, સુણી ચિત્ત રાખજે કે. સુ. નદી સૂત્ર મજારમાં, વાંચી પછે દાખજેરે. વાં. ગુણમંજરી વરદત્તકે, પંચમી તપ કરે કે. પં. તેહ સંબંધ સુણી રસાલ, ચિત્તમાં ધર્યોરે. સુ.
શેઠ વખત શાહ પુત્ર, ભાઈ સુખ કરે છે. છે, તસ ધરણુ મહાર, જવેરે બહુ દુખ હરૂરે કે જ. ૬ પાંચ વરસ પાંચ માસ, કરી તે પંચમીરે કે. કે. ઉપને હરખ અપાર, તદા તે ઉજમીરે. કે. ઉજમણું અધિકાર, સુણે ઉજમાલમાંરે કે સુ. એમવર્ણન કહે ધન્ય, લખે જસ ભાલમાંરે કે. લ. ૭
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા,
1
સા,
પચીસમી થઈ ઢાલ ઉજમાળ, ઉજમણે માંડીચોરે કે. ઉ. ગુરૂ વિસ્તાર તેહ, આળસ હવે છાંડીએરે કે. આ. રેહીણી પાંચમ દેય, તે તપ પૂરા કરી કે. તે. ભાવ સહીત ભલી રીત તે, ચિત્તમાંહે ધરી કે. ચિત્ત. ૮
દુહા હવે રચના ગઢ નીરખે, શોભાગી સીરદાર; ઉપાસરે શણગારીને, ગઢ ત્રણે સુખકાર. ૧
ઢાળ ર૬ મી. (કેસર વરણ હે કાઢ કસુંબે હે મારા લાલ એ. દેશી. શુધ્ધ ઉપાસરે હોકે, ભૂમી નીરખી મારા લાલ; માંડે વિધિશું છેકે, તીહાં તે હરખી મારા લાલ, ગઢની રચના કે, સુંદર સારી મારા લાલ; જાઉં બલિહારી છેકે, લાગે પ્યારી, દય ગઢ વિચમે, હે રથ તે છાજે. પ્રભુજી બેઠા હેકે, પરિવારને તેડાં. ભરે પગારે છે કે, પંચવર્ણને. મંત્ર ભણું છેકે, વાસ ચૂર્ણને. શેઠજી ભાખે કે, પરિવાર તે.
મા. રૂદ્ધ રીતે છેકે, સહુ રહે ને. આપણુ ઘરની હે, શોભા જેહવી. શેઠાણીને દાખે છે કે, તમે છે તેહવી. આગતાસ્વાગત છેકે, પાસે રહેજે. જે જે વસ્તુ છેકે, જોઈએ તે કહેજે. એમ ઉજમણું કે, કરે શુભ રીતે. આજ તે સુખી છેકે, આપણુ વીતે.
મા. ૪ જોઈ જોઈ હરખે હેકે, નરને નારી. મા. જિન પડિમાને છેકે, ધારી ધારી.
મા. ૧ વચમાં
મા,
મા
મા,
મા.
૩
મા,
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫
નાટીક નાચે હાકે, નવ નવ છે. દે. લેતી ઉવારા હાંકે, જિનને વઢે. પચવરણના હાકે ફળ મંગાવે. આંગી અરચી હાકે ભાવના ભાવે, સાંજ સવારે હાકે આંગી દેવાયે. આલ્વાદ ઘણારે હાકે, પ્રભાવના થાયે. અષ્ટ પ્રકારી હાકે પૂજા કીધી. ધન્ય કમાઈ હાકે, પામ્યા રિદ્ધી. આછવ મહેાવ હાકે, નિત નિત છાજે. પંચ શબ્દ હાકે, વાજા વાજે. જ્ઞાન પુજણું હાકે, નાણાં લાવે. રજત કનક ફૂલ હાકે મેાતી વધાવે. જાચક જન હોકે, બિરૂદાવલી લે. જિન શાસન હાકે, નહી કાઈ તાલે. રાજનગરમાં હાકે, ચોથા આર. દીએ જાચકને હાકે દાન ઉત્તારા.
અઠાઈ મહાત્સવ હાકે, એમ શુભ ચિત્ત. ક્ષેમ ૧૫યપે હાકે, શાસન રીતે. ઢાલ વીસમી હાકે, શાલા સારી. ઓચ્છવ મહેાવ હાકે, અતિ સુખકારી. ધન્ય કમાઈ હાકેરે, લાહવા લેતા. જાચક જનને હાકે, દાનને દેતા.
દુહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન દરિશણુ ચારિત્રના, ઉપગરણાં કરી ત્યાર; માંડે રૂડી રીતસ્યું, તેહ તણેા વિસ્તાર.
ઢાળ ૨૭ મી.
For Private And Personal Use Only
મા.
મા.
મા.
મા.
મા.
716.
મા. સા.
Hl.
મા.
મા.
મા.
સા.
મા.
મા.
સા.
સા.
સા.
મા.
સા.
જમણુ* ( સ. ૧૮૬૯ )
(હાંરે મારે ધમ જિષ્ણુ દૃસ્યુ, લાગી પુણ્ પ્રીત જો એ દેશી.) હાંરે મારે પુસ્તક પાઠાં, ઠવણી વળી રૂમાલજો; ખાંધી, વીંટાગણને દ્વારા ચાખખીરે લેા.
૧ માલે. ૨ તૈયાર,
૫
D
८
સા.
મા. ૧૦
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારે મારે પાટીલેખણ ખીઆ, ડાબડી પ્રતિમા જે; જરમર ને ચંદ્રવા, દીવી તેરણું લખીરે. લે. હરે મારે આરતિ દી મંગલ ધૂપ ને ધાણ જે; એરસીયા સુખડ કેસરના ડાબડાશે. લે. હારે મારે 'સિંઘાસણ કચેલી આંગલુહણું જો; ધોતીયાં પાટલી મુખકેષ, અતિ વડારે. લે. હારે મારે પાલી કાતરણું ને કલમદાન જે;
રસણુઈ ડાબડીઓ રસણે તે રસીરે. લે. હિરે મારે કપડાં કાંબલી, પાત્રો કેરી જેડ જે; ચલેટા મુહપત્તી ભરત ભરી અસીરે. લે. હાંરે મારે થાપના કાંબી, નકારવાલી, અરવલે જે; પિંગાણું વાસ કુંપી કલશ, સેહામણા રે લોલ. હારે મારે વીસ જાતનાં ધાન, અને પકવાન જે; શ્રીફળ આદે ઉત્તમ ફળની, નહીં મણરે. લે. હાંરે મારે જ્ઞાન દરિશણું ચારિત્રનાં ઉપગરણ જે; ગુરૂ મુખથી લઈને ભવિયણને ધરેરેલે; હાંરે મારે સંવત અઢારે અડસઠ, આ માસ જે. સુદ બીજે શુધ્ધ જેઈ ઉજમણું કરેરે લે. હારે મારે નવ પદ પૂજા સત્તર ભેદ રસાલ જે. ગુરૂ વિસ્તારે સંઘલી વિધ રૂડી પરેરે-લે. હારે મારે વીશ દવસ એ છવતે નવ નવ ભાત , ખાંતીલા કરે ખાંતે અધ દુરે હરેરે લે. હાંરે મારે ઈમ જિન શાસન કરતાં રૂડી રીત જે, તપ ફલ વાધે કલના લે જીમ નિરથી લે; હરે મારે અનુભવ પ્રગટે મન વંછિત ફલ હોય છે, કુપખનન દષ્ટાંતે, મિઠા સેરથીર. લે. હાંરે મારે શક્તિ સારૂ ઉજમણું એમ કરીએ જે, પુરણ તપ, પુરણ ફળ, જ્ઞાની એમ કહેરે લે; ૧ સિંહાસન. ૨ રૂશના–શાહી. ૩ પાપ.
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭
હાંરે મારે જિનવર ભક્તિ કરીને ગુરૂ પ્રતિ લાલે જો, ઉપગરણાં ગુરૂ જ્ઞાને મુક્તિને લહેરે લો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મારે પાંચમ તપની સખ્યા પાંચે પાંચ જો; થાપીને સ્વામીવચ્છલ કર્યાં અંગશુંરે લા હાંરે મારે હીરવર્ટૂન શીષ્ય, પ્રેમવન્ફ્રેન સુખકારી જો; આણુંદસાગર સૂરી રાજ્યે, રગસ્યુરે લેા. હાંરે મારે ઢાલ સત્તાવીસમી ઉજમણે અધિકારજો; રૂડી રીતે લક્ષ્મીના લાડા લીએરે લે.
દુહા.
શેત્રુજા મહાતમ સુણી, ચિત્ત શું કરે વિચાર; જાત્રા નવાણું કીજીએ, તે લેખે અવતાર. આઉખું જગ ચપલ છે, શેઠાણી કહે તેમ; ધર્મકર્મ ત્વરિત ગતિ, મુનિજન પણે એમ. તમે આવે તે જઈએ, વિમલગિરીએ જાત્ર; નવાણું કરી શેઠજી, નિર્મળ કીજે ગાત્ર. મનુષ્ય જન્મ તે ફ્રી ફ્રી, નાવે વારાવાર; ધર્મ તણા પ્રભાવથી, દશ દ્રષ્ટાંત વિચાર. તે માટે આપણ હવે, છડી અસ્વારી જાય; જાત્રા કરીએ પીયુજી, તે મુજ મન સુખ થાય. તમને કહું છું હવે તુમે, કરો ધરમનાં કાજ; આતમ ચિંતા કીજીએ, અહિરાતમ તો આજ. સાંસારિક લાહા તમે, લીધે છે ભલી ભાત; કામ ભળાવેા પુત્રને, સમરથ છે સુખ સાત. શેઠજી કહે વખાણુમાં, અનિત્ય પદારથ સર્વ; ધરમ કરૂ પરમ તજી, કીશા ન કરવા ગર્વ. પુત્ર સહુ તેડી કરી, વાણાતર પરિવાર; વણિજ વ્યાપાર કરા સુખે, ભલામણુ દેઈ ઉદાર. १ धर्मस्य त्वरिता गतिः ।
For Private And Personal Use Only
ર
૩
४
८
૯
૧૦
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પુત્ર કહે સુણે શેઠજી, કરે પરમ શુભ સાજ; તુમ પસાચે સાધશું, સરવે રૂડાં કાજ. ગુરૂ પ્રણમી આજ્ઞા લેઈ સિદ્ધાવે ગિરિરાજ; સંઘ ચા અતિ સુંદરૂં, તરવા ભવજલ પાજ. ૧૧
ઢાળ ૨૮ મી.
(નમો રિરિરાજને એ દેશી.) શેઠશેઠાણી પરિવારસ્યું એ, ચાલે લેઈ શુભ સાંજ. નમે ગિરિરાજને એ. મજલે મજલે ચાલતાં એ, વિલંબ ન કરે શીરતાજ નમો. ૧ અનુક્રમે સિદ્ધરિરિ ભેટીયારે, સફલ મને રથ સિદ્ધ. નમે. જાત્રા કરે નિતનિત પ્રતે એ, સાથે સજજન વર્ગ લીધ. ન. ૨ ચઢતે પરીણામે ચઢે એ, કરે સંઘની ભક્તિ. નમો. સાર સંભાળ લીએ ઘણું એ, વિધિવિધાન બહુ યુક્તિ. નમે. ૩ ઉજમાળે દેહરાં વળી એ, ઍપ ધરી તિણી વાર. ન. કારીગર તેડાવી આ એ, શીખામણ દેઈ અપાર. નમે. ઉજવળ ગિરિ ઉજવળ કરે છે, જે મસાલે સાર. ન. તે પણ હરખ્યા સાંભળી એ, કરી સામગ્રી સાર. નમે સદાવ્રત ચલાવીયાં એ, બંધ હતાં વળી તેહ. નમે. આ વેળા છે આ કરીએ, દાન દીએ ગુણ ગેહ. નમે. ૬ કાલ મુઘે જે દાન દીએ એ, તે દાની જગ માંહે. નમ. તે માટે હવે આજથી એ, રખે વિસારે મન માંહે. નમે. ૭ ભાવના. મુદ્દા નીરખી જિનરાજની એ, ભાવના ભાવે અપાર. નમે. ધન્ય દિવસ વેળા ઘડીએ, દીઠે તુમ દેદાર. નમે. ૮ અંતરજામી તું માહરે એ, સ્મરણ વારેવાર. નમે. તારક બિરૂદ સુણું કરીએ, મન મંદિર એકતાર. નમો. ૯ સુતાં બેઠાં જાગતાં એ, એક તુમારે ધ્યાન નમે.
ગીશ્વર પેરે હું જપું એ, નિરખું પ્રેમનિધાન. નમે. ૧૦ સુર હી સમરે વંછી તે એ, કેલડી મધુ માસ. નમે. તેમ સમરું હું તુજને એ, ચંદ ચકેર વિલાસ. નમે. ૧૧
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
જિમ ઘન ગરજીત મેરને એ, ઉલટ અંગે થાય. નમો. નિરખી નિરખી હરખી ઘણું એ, મુજ મન આવે દાય. નમે. ૧૨ અણુસંભાર્યા સાંભરે એ, સમય સમય સે વાર. નમે. નયણુ અમારાં લાલચી એ, દેખણ તુમ દેદાર. ન. ૧૩ તું મનમાન્ય માહરે એ, તુહી જીવનપ્રાણ. નમે. સેવક કરીને દાખવે એ, તું મેરે મહીરાણ. નમે. ૧૪ એક વાર સેવક કહી એ, બેલા મહારાજ. નમો. સગતિ નથી હું માગતે એ, એટલે સીધ્યાં કાજ. નમે. ૧૫ સેવક હશે તે બેલશે એ, ખમજો મુજ અપરાધ. નમે.
અસમંજસ જે બેલડા, દાખીયા વેલા લાલ. નમે. ૧૬ એમ નવાણું જાતરા એ, કરે કરાવે ખાસ. નમ. ઢાળ પૂરી અઠાવીસમી એ, એમવયણ ઉલ્લાસ. નમે. ૧૭ :
જાત્રા કરતાં એ હવે, ઉજમબાઈ ભરથાર; દેવ જેગે જાત્રા વીસમી, મંદ થયા તીણું વાર. ૧ એસડ વેસડ બહુ કર્યો, ન થયે ગુણ લગાર; ધર્મ ઔષધ તસ હિત ધરી, સાંભળે તેહ વીચાર. ૨ ખમીતખામણાં કરાવી, મિથ્યા દુકૃત દેય;
ની ચોરાસી લાખ તે, પાપ સ્થાનક નામ લેય. ૩ સંબલ આપે તે વળી, રૂકમ દેય હજાર. સિદ્ધક્ષેત્રે ખરચવા, આપે કરી વિચાર.
ઢાળ ૨૯ મી.
(દે ગતિ દેવનીર એ દેશી.) સરદારશા સુત તે વળીરે, પંચત્વ પામ્યા અસાર; હર્ષ સ્થાનક વિઘન પડારે, કર્યો તે સંસ્કાર. જુઓ ગતિ કર્મની, કર્મ કરે તે હોય; કુણે બોલે નહીરે. એ આંકણું.
૧ અયોગ્ય, અનુચિત. ૨ ભાતું એટલે સ્વર્ગમાં જવા માટે બે હજાર રૂ. ની રકમ આપી.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
હાહાકાર થયે ઘણેરે, સાત ભાઈની બહેન; માતપિતા હેત અતિ ઘણેરે, દુઃખ લાગ્યું સહુ સયન. જુઓ. ૨ સહુ કહે શેઠને એહવુંરે, ઘર ભણી ચાલે આજ; શેઠશેઠાણી દીકરી, એ શું બોલ્યા જ.
જુઓ. ૩ માતપિતા ભાઇને કહેર, ઉજમબાઈ તેણી વાર; લખ્યા લેખ મીટે નહીરે, હુન્નર કરી હજાર, જુઓ. ૪ એમ સહુને બુઝવીરે, ધીરતાએ કરી મન; ધરમ અંતર નવિ પડે એરે, અથીર વન તન ધન. જુઓ. ૫ એ સંસાર અસાર છે, મછ ગલાગલ જેય; કઈ કઈને કારણેરે, ધર્મ ન ચુકશો કેય. જુઓ. ૬ માતપિતા ધર્મી હેવેરે, છોરૂ તેમ હોય; હંસકુલે હંસ ઉપજેરે, ઉત્તમ વિચારી જય. જુઓ. ૭ રાજનગરથી તેડવારે, મોકલે નગરનાં લેક; હેમાભાઈને ભદારે, તિહાં જઈ કહે ધરી શક. જુઓ. ૮ લેક અબુજ સમજે નહીરે, ભાવી ભાવની વાત; જમાઈ પાછો આવે નહીરે, સમજ નહીં કરે તાત. જુઓ. ૯ વિઘન પડે ધર્મ ન મુકીએરે, દઢ રાખી જે મન; જાત્રા નવાણું પુરી કરી રે, નવી ડગ્યા તસ ધન. જુઓ. ૧૦ જાત્રા પુરી ઓચ્છવ કરી રે, શીલવત સંબલ લીધ; જાત્રા નવાણું ચુક્યા નહીરે, સામી શીખામણ દીધ. જુઓ. ૧૧ લખમીચંદના નામનુંરે, દેહરૂ કરી ખાસ; પ્રભુ બેસારી નામ રાખીયુરે, દામ ખરચી ઉલ્લાસ. જુઓ. ૧૨ મંડપ ભર્યો ચિત્ત ઉજ્વળે, વિધિ સહિત રૂડી રીત; દાન જાચકને દેઈ ઘરે, ધર્મ કરે રૂડે ચિત્ત. જુઓ. ૧૩ કારણ પડે તવ જાણીએરે, દઢ ધર્મ જગ રીત; જે જિમ લિખિત તે હવે, વસ્તુ સર્વે અનીત. જુઓ. ૧૪ પ્રદક્ષિણ દેતાં આરે, દબગિરી સુખકાર; રોહિતાક્ષ પરવત ટુંક તિહાંરે, ચેક ગામ વસે સાર. જુઓ. ૧૫
૧ માછલાંની જાળ. ૨ મૂખ.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુઓ. ૧૬
જુઓ. ૧૭
દેહરી કરાવે શેઠજીરે, આદિ જિન મહારાજ; પગલાં થાપે પ્રેમસ્યરે, જાત્રા અહી ઠાંણ સુખકાજ. શીલત્રત ઉચકું વળીરે, રાખી સંવરભાવ સંસાર અસાર કરી લેખરે, જિનધર્મ દહભાવ. અનુક્રમે ઘર આવીયારે, પુન્ય ખજાને લેઈ પાસ; શેઠજી પુન્ય કરે સદારે, પૂરે ભવી મન આસ. અહનીશ ધર્મ હીએ ધરેરે, ધરમ જગતમાં સાર; ધર્મ કરે ભવી ધસમસીરે, જિમ પામ સુખસાર. વખતચંદ રાસે થઈ, ઢાળ ઓગણત્રીસમી એહ; હરવર્તન શીષ્ય એમનારે, વયણ સરસ ગુણગેહ.
જુઓ. ૧૮
જુએ. ૧૯
જુઓ. ૨૦
દુહા
પ્રભુ દરીસણ કરી આવીઆ, ગુરૂ પાસે તિણિ વાર વિધિપૂર્વક વાંદી કરી, બેઠા સભા મઝાર.
ધર્મલાભ દેઈ ધૂ, મુનિવર મધુરે સાદ, દેશના દે લેશનાશિની, મેડે કુમતિ ઉન્માદ. ભવિક જીવ તે સાંભળે, સન્મુખ દષ્ટિ જેડી, મુખ વિકસિત તેણે કરી, “જીજી કરે કરજો. ૩ કશું કરે કવિ બાપડા, મિલ્યાજ મુરખ સાથ; કશું કરે તરૂણ ચતુર, ચઢી નપુંસક હાથ. ગોરસ જિમ વિલેઈ કરી, ધૃત અમૃત ચાખંત; તિમ સવિ શાસ્ત્ર મથી કરી, કવિ અમૃત ભાખંત. ૫ આંધ આગળ આરસી, બહેરા આગળ ગીત; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એકજ રીત. કવિતા કહે છતા સુણે, વક્તા કરે વિચાર; ત્રણ પદારથ જે મિલે, વરતે રંગ અપાર. તે માટે શ્રેતા સકળ, તજે પ્રમાદ વિશેષ; સ્વ૫ર સમય જાણીને, ગુરૂ ભાખે ઉપદેશ.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
ઢાળ ૩૦ મી. (અરજ સુણેને રૂડા રાજિયા જ એ દેશી.) ચિહું પતિ ગતિમાં રડવડે હોજી, કાળ અનાદિ અનંત; સૂકમ સૂક્ષ્મ બાદરમાં વળી હાજી, જામણુ મરણ કરંત. દેશના દેશના સાંભળે શેઠજી હોજી, મીઠી અમીરસ પ્રાય-દેશના દેશના. એ આંકણું. સલિલપ્રવાહે રડવડે હેજી, દષદઘાટ ઘડાય; અકામ અકામ સકામ તણે વસે હેજી, લો નરભવ સુખદાય. દે. ૨ દેહીલે દેહીલે દશ દષ્ટાંતથી હજી, ચુલગ આદે કરી એહ; આરજ આરજ ખેત્ર તે દેહીલે હેજી, અચરીજ નહી ગુણગેહદે. ૩ ઉત્તમ ઉત્તમ કુળ તિહાં દહીલે હેજી, દેવગુરૂની સેવ; જિનવયણ વયણ શ્રદ્ધા દેહીલી હજ, દેહલી પાલ ટેવ. દે. ૪ કર્મ કર્મ નટા ફેરવે હોજી, ઉંચ નીચ ગતી જેહ; ૪મર્કટ મર્કટ જિમ પચેગી કરે છે, એમ નચાવે તેહ. દે. ૫ દેવ દેવ ધર્મ ગુરૂ પાપીને હોજી, સુલભ જસ સંસાર; ધર્મ ધર્મ વયણ તસ પરગમે હોજી, દુર્લભાધી ન લગાર. દે. ૬ દાન દાન શીલ ત૫ ભાવના હોજી, ધર્મને ચાર પ્રકાર; દાને દાને દાલીદ્ર રહે વેગેલે હજી, કેયાંસ કુમર પેરે સાર. દે. ૭.
કંકર કંકર રયણમય યથા હેજી, સયૂયદાન પસાય; તિર્થંકર પદ બાંધીયે હેજી, ધૃતદાને ધનાય. દે. ૮ ખિર ખિર દાને સુખ સદા હેજી, ધને શાલિભદ્ર લહંત. એમ એમ દષ્ટાંતે કવન ઘણું હાજી, આગમ માંહી કહેત. દે. ૯ શીલે શીલે સદ્ગતિ પામીયે હાજી, સેલ સતી સંબંધ નારદ નારદ સુદર્શન શેઠ હજી, એમ ઘણું પ્રતિબંધ. દે. ૧૦ તપ કરી સુંદરી રેહણી હેજી, નહી કોઈ તપની જેલ, શિવ સુખ પામ્યા શાશ્વતા હજી, કેઈ મુનિવરની કેડી. દે. ૧૧ ભાવ ભાવ ભરત નરિદજી હેજી, આરીસાભુવન મઝાર; અનિત્ય ભાવના ભાવતા હેજી, કેવળ લઈ તિણ વાર.દે. ૧૨
૧ જન્મ. ૨ જળ. ૩ પથ્થરની પેઠે. ૪ વાંદર. ૫ જોગી હાથમાં નચાવે છે તેમ. ૬ પરિણત થાય, ૭ પથ્થર, ૮ રત્ન ૮ ધના અણગાર
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
તન
કપિલ કપિલ એલાચી આદે ઘણા હાજી, ભાવનાએ લહી નાણુ; દવિધ દશવિધ મુનિ ધર્મ છે, ખરા હાજી, ખાર શ્રાવક ધર્મ જાણુ. દે. ૧૩ માહ મૂકીને ભૂલથી હાજી, કષાય તણા પરિહાર; સ્વાર્થી સ્વાર્થી સહુ કાય છે. હાજી, એ સસાર અસાર. દે. ૧૪ જોવન જાયે નદી પુર સ્યુ. હાજી, રાખ્યા તે ન રહેત; ધનઅથીરપણે સદા હાજી, ચપલા ચપલ કહેત. દે. ૧૫ જરાકુતી પુતી જાવનશ શા હાજી, કાળ આહેડી નીત; દાવેરી દાવેરી વિચ ઝુ’પડી હાજી, કુશળ કીહાં સુમિત. દે. ૧૬ ઇમ જાણી ઇમ જાણી ધર્મ કીજીએ હાજી, આળસ છેડી દુર; ધર્મ ધર્મ કરી કેઈ સુખ લહ્યાં હાજી,તુમે પણ સુખ લહે પુર. ૪. ૧૭ એક એક બી તી ચઉ ૫'ચ લેહી હાજી, ઇંદ્રિય વિષય તે વીશ; અશુભ અશુભ ચેાગે દુખ એહથી હાજી, એમ કહે જગદીશ. દે. ૧૮ એક એક ઇંદ્રિય વશ દુખ લહે હાજી, માતંગ મચ્છ 'કુર’ગ; ભ્રમર ભ્રમર પતંગ તણી પેરે હાજી, નિરખે દેવગુરૂ સંત. ૪. ૧૯ ધન મુની ધન મુની જેણે વશ કર્યાં હાજી, પચમી ગતિ તે જાનાર; અનીશ અહનીશ કરૂ' તસ વદના હાજી, પલમાં સા સા વાર. દે. ૨૦ સમકિત વિષ્ણુ નવિ પામીયે હાજી, મન વછિત ફળ સાર; કલ્પવૃક્ષની ઉપમા હાજી, શિવસુખના દેનાર. દે. ૨૧ આગળ આગળ દેશના સાંભલા હજી, ગુરૂવયણાં ધરી પ્યાર; ઢાલ ઢાલ પુરી થઈ એ ત્રીસમી હાજી, એમર્જુન સુખકાર. દે. ૨૨
કલ્પ
દુહા. કલ્પવૃક્ષની ઉપમા, કહી દેખાડું તેહ;
વિકથા તજી તુમે સાંભળેા, પ્રિય લાગે ગુણુગૃહ. મહિષી કિનર ન્યાય તજી, મન રાખા એકતાર;
દુધ દુધ સહુકા કહે, દુધમાં ઘણા વિચાર. સત્ય ધાત પુષ્ટી કરે, ગામહિષીનાં દુધ; થાહરી અર્ક ખરસાણીના, સમજણુ રાખે જે અમુધ. ૩
For Private And Personal Use Only
૧
2
૧ માન. ૨ ત્યાગ. ૩ હાથી. ૪ માછ્યાં. પ હરશુ. હું તંગી. ૭ મુક્તિ. ૮ ભેંસ,
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવદયામાં મસ્તમન, પર દુખે દુખીઆ હોય; દુહવે નહી કેઈ જીવને, ધર્મ કહીએ સેય. ૪ મર કહેતાં પણ દુખ લહે, મારે કિમ નવિ હોય; ઈમ જાણી જીવ ઉગારીએ, દુરગતિ લહે ન કેય. ૫ ઇંદ્ર ચંદ્ર નાગદ્રને, કીડ કંથુઆ જાસ; મરવું કઈ વાંછે નહી, સહુને સરખી આશ. ૬ જિનશાસનમાં પામીએ, હસ્તિ પદ ઉપમાય; તે કારણ હવે સાંભળે, જિનશાસન સુખદાય. ૭ પંચ અંધ એક દેખતે, પુછે હસ્તિ સ્વરૂપ અંધ સમગ્રહ નવી લહે, દેખતે કહે તસ રૂપ. ૮ કેવલજ્ઞાન વિના નહી, કાલેક પ્રકાશ; અંધ સ્પર્શ તે દાખવે, જેહને જે અભ્યાસ. ૯ શરણે આ સરાખવે, હઠ મ કરે મધ્ય અચાણ; પાતકી અંત જે લીજીએ, તવ તે પ્રથમ કલ્યાણ. ૧૦ મૂલ અર્થ એહને લહી, ઘટમાં રાખે છે; હિરવર્ઝન શીષ્ય એમ કહે, નિર્મળ હાએ સદેહ. ૧૧
ઢાળ ૩૧ મી.
(ઉઠ કળાલણ ભર ઘડરે. એ દેશી.) શુદ્ધ રસમય દેશનારે, મુનિવર ભાખે સાર; ચઉગતિમાં ભવી પ્રાણીયા હે, દુર્લભ અંગ એ ચાર. ભવીજન સાંભળે એ, ધર્મ દેશના સાર. એ આંકણી. ભ. ૧ દુર્લભ નરભવ પામે છે, લહી સુલભ સંસાર; પ્રથમ અંગએ નામથી હે, બીજો હવે અવધાર. ભ. ૨ જિનવયણાં સાધુ મુખે છે, ઠવણુ મીલેવજી એહ; સઘળાં ક્ષેત્રે નહી સદા હે, ગુરૂ જોગવાઈ ગુણગેહ.
ભ. ૩ યત:–છપા. નરભવ આર્ય દેશ દેવ, ગુરૂ સંગમ આદરે;
શ્રાવક કુળ અવતાર, સુખ સંપત્તિ શું હરે; ૧ દુભ-દુઃખ દીએ, ૨ હાથી.
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે હવે વંદી જિદ, ગુરૂ પયગંદી સવારે ભાવ શુદ્ધ સિદ્ધાંત, અર્થ સાંભળી સંભારે; રે ચિત્તમત બુધ હે ચતુર, તત્વ ત્રણ તું ધર ઈસ્યા;
કવિ ખેમ જેમ સેહે સદા, જત હીરકુંદન છસ્યા. તૃતિય અંગ વિચાર છે, પ્રવચન શ્રદ્ધા શુદ્ધ અજરામર પદ આપવા હે, સદ્ધહણ કરી બુધ. ભ. ૪
रुसतं करेई, जंस करतंपि सदहणा ।
તor માળાશી, વેદ અગમ II x પરાક્રમ ધર્મ કારણે હે ફેરવું થઈ ઉ૯લાસ; દુર્લભ અંગ કહ્યું છે, જેહથી લીલ વીલાસ. પરમ ચાર અંગ એ કહ્યો છે, દુર્લભ ચતુર સુજાણુ વિષય રસ મન વાલીને હે, શિર વહે જિનવર આણુ. ભ. ૬ વિનયમૂલ ધર્મ સુરતરૂ છે, થડ દયામય સાર; આણ શ્રી જિનરાજની છે, પ્રબલ તસ વિસ્તાર. ભ. ૭ દાન શીળ તપ ભાવના હે, ચારે શાખાવૃદ્ધિ, સંજમ ભેદ શુદ્ધ સત્તરને હે, સેય પડ શાખા કીધી. શ્રાવક વ્રત બારે ખરા હે, તેહ પત્ર પવિત્ર; સમકીત જ્ઞાન ચારીત્ર તેહ હે, કુંપલ ભેદે એ વિચિત્ર. ભ. ૯ સમતાવાર સંચીએ છે, સૂરી જિન પામે છે વૃદ્ધ; જતન કરે દવ કેધથી હે, દીસે સકલ સમૃદ્ધ. ભ. ૧૦ સુર નરાધિપ ભગતે હે, પુષ્પ એહના હાઈ; આગળ શિવપદવી દીહે એ, ફળ અવિચળ સયણ જોય. ભ. ૧૧ દુર્લભ દશ દષ્ટાંતથી હે, પાપે તમે સુરક્ષ; હવે મિશ્યામતિ ગજ થકી હે, કરો યતન ભવી દક્ષ. ભ. ૧૨ રાજધાની મહરાયની હે, છળ તાકે નીશદીશ; રખે પડે વશ તેહનેરે છે, કાઠીઆ તેર જગીસ. ભ. ૧૩
૧ પાંદડાં. ૨ આગ ૪ ગાથા અશુદ્ધ છે.
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અe gવત્ર, મ હ પમાય શિખરા !
भय लोग अनाणा, पखेव कउहलारमण काठीआ॥x . १ સેવતાં સુખ શાશ્વતા હે, અધિક કલ્પ વૃક્ષ એહ; આરાધો આદર કરી છે, એહમાં નહી સદેહ. ભ. ૧૪ જે ઈચ્છા તુજ ધર્મની હે, કરવાની હુઈ આસ; કાવ્ય એક સુધારો હે, જ્ઞાની ગુરૂને પાસ.
ભ. ૧૫ ' હતુ. तत्त्वानिव्रत धर्म संजमगति शानाति सद्भावना । प्रत्याख्यान परिषह मिद्रियमद ध्यानानि. रत्नत्रयः ।। लेश्यावश्यक काययोग सुमति प्राणप्रमादस्तपः
સંશાવર્સ રાય અતિશય વાસુમિમિ. સા. ૪ : ૨ સડણપડ્રણ વિધ્વંસ તેહે, પુદ્ગલે એહ ધર્મ, ઈમ જાણું શ્રેતાજને હે, ધર્મ વિના સવિ ભર્મ. ભ. ૧૯
ચહુ છપ.' એ સંસાર અસાર છવ, જ્યણ ધર્મ જા; દાન શીલ તપ ભાવ દેવ, ગુરૂ સંગમ સા; તન ધન જોબન અથીર જિત્યે, ચણી સુખનાંતર અંજલિ જલ અણુહાર પિખ, પુણતાસ પટંતર - ગજકાન પાન પીંપલ જિ, લહીલા તસ્ય કે હે ગર્વ
કવિ એમ કહે સુણે હે સયણ, દીસે સેવિણસે સર્વ. રખે ચલે નધિર ધરમથી હે, તજો કેધાદિ કષાય; ઈદ્રિય પાંચ વશ કરે છે, જિનધર્મ સહીલે થાય.. ભ. ૧૭ ચેરાસી, લખાનીમાં હે, ભૂલે ભૂરી ભમત. રાગી વિયેગી પ્રાણીઓ છે, જન્મ મરણ કરંત.
ભ. ૧૮ એ સંસારી જીવને એ, સુખ નહી લવલેશ; આશા બંધન બાંધીઆરે, પામે તજ લેશ. ભ. ૧૯ રાગદ્વેષ તણે વશે છે, બાંધે કર્મ એ જીવ ઉદય આવે તે તદા હે, ભોગવે પાડતે વિ. ભ. ૨૦
૧ ધીરજ. ૨ બહુ ભલે અશુદ્ધ છે.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતપિતા કેહની સુતા હે, કેહના સુત કેહની નારી; દુર્ગતિ જાતાં જીવને છે, નહી કેઈ રાખણહાર. લ. ૨૧ સ્વારથને સહુ એ સગે છે, સ્વારથ પાલે સહુ નેહ, સ્વારથ જબ પહોંચે નહી હે, તુરત દેખાડે છે. ભ. ૨૨ માહરે માહરે મુરખ કહે છે, ધન ઘર એ પરિવાર; પરભવ જાતાં જીવ એકલે હે, કેઈ ન જાએ લાર. ભ. ૨૩ પહેલાં સમતા આદરે છે, જે સવિધર્મને મૂળ; સમકત વિણ એમ કહે છે, ખંડણ અસતુલ. અમૃતસમ સુણે દેશના હે, ધારે હૃદય મઝાર; હાલ થઈ એકત્રીશમી છે, એમ કહે ધરી પ્યાર.
દુહા, ગર્ભવાસમાં ચિતવે, જન્મી સત્ સદા કરીશ; ફરી દુખ એહવું ન પામીએ, ધર્મ ચિત્તે ધરીશ જન્મ થશે તે વિસારીને, ઉહાં રહે તે દુ; હવે તારા મનમાં વસે, કરી માને તે સુખ. બીજે દશકે વિદ્યા ભણે, જે કે હવે સુજાણ; ત્રીજે સ્ત્રીવિષયારસે, લુચ્ચે થઈ અજાણ. ચેાથે ધન ભણે ધાવતા, પાંચમે પુત્ર પરિવાર; સગપણ સારાં જેડ, એમ તે ભુલ્યો ગમાર. છકે દશકે ઈદ્રિય તણું, બળ ઘટયા તવ જોય; પ્રર્મ કરૂં એમ ચિંતવે, પણ તે કાંઈ ન હોય. સિતેરે થયે ડોસલેજરા પિોહતી તે આય; સજન વર્ગ માને નહી, મેં શ્વાસ ન માય. એસીએ બેવડ વળે, લાળ પડે બોલત; આંખ ગળે રેગ ઉપજે, હીંડતાં ડેલંત. નેવું પછી પડે ખાટલે, નિદ્રા નાવે તાસ; ભુખ મંદ મનિચ્છા. ઘણી, જિમ બાળક પેરે જાસ. . ૮ ૧ સાથે સાથે
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખી જેને ખૂબું કરે, ચલણ ન રહે લગાર; અભુત પુરૂષ વિડંબણ, અવજ્ઞાને નહીં પાર; પની પ્રેમ તજે વળી, પુત્રાદિક કહે એમ; લવાર મુકે પરે, સમજી ન બેસે કેમ? જરા તણું દુખ દેહલાં, ધર્મ કરો નિત મેવ; આઉખું જગ ચપળ છે, દેવ ધર્મ ગુરૂ સેવ.
ઢાળ ૩૨ મી.
(મ કરે માયા કાચા કારમી. એ શી.) મુગતિ તણું સુખ પામવા, જહાં છે સુખ અપાર; ઉદાસીનતા સેરી ચિત્ત ધરે, જિમ પામે ભવતણે પારરે. પ્રતિબોધ હિત શિક્ષા સુણે, એ આંકણી. અથીરપણે જીવ તે કર્યા, કુકર્મ કઈ કેડીરે, રાગ તણે રંગે કરી, જીવહ આણું ડરે. * ઇંદ્રિય પાંચે મુકી મેકલી, હુઓ સંસાર વ્યાપાર રે; તે મુખ કહીએ કેટલા, જે જીવે કર્યો બહુ પાપરે. પ્ર. જ્ઞાનદષ્ટિ રાખે સદા, અવસર ફરી ફરી એહરે; મેહ મમતા મદ પરિહરે, સમતા સાથે ધરે નેહરે. પ્ર. પ્રભાતે જે દીસે વળી, સંધ્યાએ તે નવિ હેયરે, કનક વસ્તુ પરિહારની, મમ કરે મમતા કેઈરે. છેદન ભેદન કરી કરી ઘણું, પોષી એ કાયા અપાર રે, એક જીવ જાએ તદા, દેહી કરે તેહી કારરે. ધન ધરણી મંદિર રહે, સીમ રહે પરવારીરે; કાયા અગ્નિ પરજાળીએ, એકલો જીવ નિરધારરે. પ્ર. ધન મેલાયું અવતારમાં, પડી રહ્યો નવિ આ ભાગ, કાઠીએ કટ તણે, ભાજન ભરી તે આગરે.
પ્ર. મરણ લહે મન માનવી તદા, સગાં કરે શોચ અપાર; મારગ જગ સહ એક છે, નવિ જાણે એમ ગમારરે. પ્ર.
૧ સ્ત્રી-ગૃહિણ.
૭
૮
૯
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર્થંકર ચઢી ગણપરા, કુંણ રાણા કુંણ રાંકરે. ગજ રથ ઘેડે જે બેસતાં, પરલોકે ગયા નિશંકરે. પ્ર. ૧૦ નગ્નપણે જીવ જનમિયે, જાવું છે તેહીજ સ્વરૂપરે; ઈમ જાણી સંબલ રાખજો, સંસાર એહ વિરૂપરે. પ્ર. ૧૧ દેશ દેશાવરે જે ગયા, આવી મિલે વળી તેહરે; માટે મારગે પ્રાણુ જે ગયા, ન મિલે તેહ એ નેહરે. પ્ર. ૧૨ પરભવ જાતાં જગજીવને, કેઈ આડે નહિ થાય ચોસઠ સહસ પ્રેમદા પતિ, તેહી પરલેકે જાયરે . ૧૩ બત્રીસ લાખ વિમાનના, સેવના દેવ સેવંતરે કામ ધાર્યા કરે મનસ્યું, તે પણ ચંદ્ર અવતરે. માતપિતા બંધવ આદે, કુણુ વૈરી કુણ મિત્ર, સગપણ ઘણીવાર પામિચો, સાંભળે સહુ એક ચિત્તરે. પ્ર. સુઈ અગે ભુંઈ માંપીયે, ચાદહ રાજ પ્રમાણ; તે સઘળી ફરસી સહી, ફરસી આઠહ ખાણ રે. પ્ર. ૧૬ નિગોદ તણા ભવ પુરિયા, સાત નરક કિયા વાસ, બધન છેદન ઘચ બેલના, દુખ લહ્યાં કુંડ અભ્યાસરે. પ્ર. ૧૭ સાયર તડાગ નદી કુપનાં, તે પીધાં માયનાં થાન, પરવતથી અધિક વળી, આરેગ્યા . તે ધાનેરે. પ્ર. ૧૮ પાણીને પાર નહી રહ્યો, તેહી તૃપ્તિ ન લીધરે, ભૂરિ ભવંતર પુરતાં, જીવ તે ઈમ પાણી પીધરે. પ્ર. એમ ભમતાં તાહરે સહુ સગે, શત્રુ ન કેઈ સંસારરે, સમતાણું મન સંવરી, મંત્રી ભાવ વિચારરે. કુશ અગ્ર જલ બિંદુ જિમ, જળપપટ વીજળી હોઈ, ઈદ્ર ધનુષ્ય ગજ કાન પરી, જીવિત સફળ તું યશે. પ્ર. ૨૧ સુપન સમોવડ જાણજે, એ સઘળા સાગર; ધર્મ ડીશ મન થકી, તેહને લહી સંગરે. પ્ર. ૨૨ આપ આપણે સ્વારથે, વહાલપણું તું જાણ; મેહ મમત મુકી પરે, મ કરીશ પર તહ હાંણી રે. પ્ર. ૨૩ ૧ સરોવર-ર કુશળનામનું ઘાસ-તેના અગ્ર ભાગમાં.
૫. ૨૦
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરભવ લહી મત હારજે, અવકકુબા તુમ ધરે, જશ પહોંચે નહીં તિહાં લગે, પાળજે સમકિત શુધરે. પ્ર. ૨૪ આધિ વ્યાધિ નીરોગી કાયા, પાંચ ઇંદ્રિય સમરથરે, આળસ છાંડી નિજ દેહને, સાથે જે નિજ 'પરમથશે. પ્ર. ૨૫ આઉખું જાએ દિન દિન પ્રતે, ચેત ચેતન મહારાજ રે; રત્ન ચિન્તામણિ સારીખ, નરભવ લહી શુભ સાજશે. પ્ર. ૨૬ આ લે મમહાર પામી કરી દાન દયા ચેાધાર, ભાગ ભલા ભવિ તે લહે, અંતે શિવસુખ ફળ સારરે. પ્ર. ૨૭ દેશના પતિ સાંભળી, ધન્ય જિનશાસન એહરે નિર્મળ હૃદય કરી સહવે, બાર વ્રત કહે ગુણગેહરે. પ્ર. ૨૮ સમજણ પડે તિમ દાખીએ, હૃદય ધરી પ્યાર, ગુરૂ ભણે ભવી સાંભળે, વ્રત બારે સુખકારે. કિચિત જાણવા કારણે, કહી રચું મધુરી વાતરે, એકમના સહુ સાંભળે, વિચમેં તજી ત્યાઘાતરે. છે. ૩૦ ઢાળ બત્રીશમી એ ભલી, દેશના અમૃતપ્રાય, એમવર્ધન ભણે શેઠજી, ગ્રહે વ્રત બાર સુખદાયરે. પ્ર. ૭૧
એમ દિન પ્રતે સુણે દેશના, દેય ધર્મના ભેદ; સાગારી અણુગારના, પાળે ધરી ઉમેદ. ભેદ દશ અણુમારના, ખાંત્યાદીક જે શુદ્ધ. બાર ભેદ સાગારના, ગુરૂ સેવે લહે બુધ. ધરમ કરાવે ધસમસી, ભેદ ઋાર જસ સાર; દાન શીલ ત૫ ભાવના, મેક્ષ તણે ઉદ્ધાર. વીશ વસા તિહાં પાળવી, જીવદયા ભલી ભાત; તે મુનિ ધર્મ આરાધતાં, કરે કર્મને અંત. તેહથી ઉતરતે કટ્ટા, કાચરને સાગાર; બાર ભેદ છે તેહના, સમઝીત મૂળ ઉદાર. ૧ પરમાર્થ.
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
દર્શન મેહ કર્મોપશમ, આદિ થકી ઉત્પન્ન; જીવાદિક શ્રધાન શુદ્ધ, સમકિત વડું રતન. તત્ત્વત્રયને જે સદા, અધ્યવસાય વિવેક તે સમકત કહીએ વળી, તેહના ભેદ અનેક. સમકીત અરીહંત ધર્મનું મૂળ ભૂત નિરધાર; ગ્રંથ મહીમા તેહને ઘણે, ભાખે છે વિરતાર, દુવિધ ત્રિવિધ ઈત્યાદિકે, દ્વાચ્છા વ્રત આચાર; સમકીત ઉત્તર ગુણ સહીત, ભાગા એહના ધાર. ૯ કેડ તેરસેં ઉપરે, તિમ ચોસસી કોડ; બાર લાખ તસ ઉપરે, સહસ સત્તાવીશ કેડ. ૧૦ દય સત દેય કહ્યા વળી, ભંગ એના જાણ; એ સરવે માંહી સરે, સમકીત પ્રથમ વખાણ. એ વિણ એકે સંગ, સંભવ નેહે તેમ તે માટે પ્રભુજી કહીં, આગમ માંહી. એમ. ૧૨ કારક રેચક દીપકે, સનકીત ત્રિ પ્રશ્નાર; ચારિત્રી અવિરતિ તથા મિથ્યાથી વિચાર, ૧૩ પંચદોષ એહના કહ્યા, શંકા કંખ વિગઈ; તિયપ સંસ. સંય કહ્યો, વરજે સમકત સંચ, ૧૪ મૂલ એહ સાજું કરે, આગળ એહ વિસ્તાર સમકત મૂલ વ્રત બાર જે, એહ ધર્મ સાગાર. ૧૫ સ્થૂલ આગારે દશ રહ્યા, આભે. હે પંચક સાપરાધ સાપેક્ષથી, અર્ધ અર્ધને સંચ. -૧૬ એમ સાગાવી સવાવશે, જે કરૂણું પાળત; અશ્રુત સુર લગે આઉખું, બાંધે કઈ ગુણવંત. ૧૭
હાળ ૩૩ મી.
( ઈડ આંબા આંબલીરે. એ દેશ- ) સમીકીત સહિત ત્રત ભારને, સાંભળે શુદ્ધ વિચાર દેવગુરૂ ધર્મ માનીએ, પરખી શુદ્ધ આચાર. ૨. ૧ ૧ બા ૨ કાંક્ષા. ૩ વિનિગિદ્ધ, પ્રશંસા. ૫ સંસ્તવ. ત્યાગ કરે.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર નર, સેવે એ વ્રત બાર, જિમ લહો ભવ તણે પાર, ચતુર નર સે. એ આંકણું. દેષ અઢાર કર્યા વેગળારે, ચેત્રીશ અતિશય ધાર; પાંત્રીશ વાણુ ગુણે ભર્યારે, દેવાધિદેવ આધાર. ચ. ૨ જ્યોતિ સ્વરૂપી સાહેબેરે, કર્મ કરી ચકચૂર; અરીહંત અરી હણ્યા થકી, રાગદ્વેષ કરી દૂર. ચ. ૩ કેધ માન માયા તરે, લોભ તણે પરિહાર; દેવ તે કહીએ એહને, અવર નહી ચિત્ત લગાર. જન્મ જરા મરણે કરી રે, ટૂંકાણા ગુણ ગેહ, શાશ્વતા સુખ જે વર્યા, દેવાધિદેવ તે એહ. ગુરૂ ગુણવંતા દેખીને, સે ધરી બહુ પ્રેમ, સત્તાવીશ ગુણ અલંકર્યા રે, સેવે સુખ લહે ક્ષેમ. હિંસા થકી વિરમ્યા સદારે, નહીં વિકથા નહીં કષાય; પરઉપગાર ઉતાવળારે, દેશનાં અમૃત પાય. રાજસિદ્ધ કામિની તરે, સમતા ઢું લયલીન; પરિષહ ફિજ હઠાવીને, પગરણ ચદ ત ચીન. એહવા ગુરૂની સેવનારે, કરે ભવિજન નિત; આહાર પાણી વસ્ત્રાદી કેરે, સાચવજે એક ચિત્ત. કાળ પ્રમાણે જાણીને, જેહમાં ગુણ નિહાળ; તે મુનિ નિત પ્રતે નરે, તારણ તરણ દયાળ. ધર્મ તે કો જિનરાજજીરે, જીવ દયા મંડાણ; દાન શીલ તપ ભાવનારે, ચાર ભેદ સુજાણ. પ્રાણાતિપાત વિરમણ પહેલુંરે, સ્થૂલ જીવ ૩૨૫; નિર્દયપણું નિવારીનેરે, ન કરે બહુ તસ કેપ. મૃષાવાદવિરમણ કહ્યુંરે, બીજું વ્રત સુખકાર; “કન્યાલીક આવે વળીરે, અસત્ય વચન પરિહાર. અદત્તાદાનવિરમણ ત્રીજુ રે, પરધન લીએ તેહ, પરધન લેતા પારકારે, પ્રાણ હરણ સમ એહ. ૨. ૧૪ ૧ શમીતા. ૨ ચિન્હ, ૩ સાચવવા, રક્ષા કરવી.૪ કન્યા વિષે ખેરું બેલડું.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ચતુર ચેાથે અણુવ્રતેરે, પરદારાપરિહાર નવ વાડ રાખે નિર્મળારે, જિમ લહે ભવ ૧નિસ્તાર. ચ. ૧૫ પાંચમે અનુવ્રતે એમ ભણેરે, પરિગ્રહનું પરિમાણુ ઈચ્છા પરિમાણે રાખીએ, સંતેષી સુખીયાં જાણ. છઠે દિ વિરમણ વ્રતે, દિશી ગમણનું માન; ગુણવ્રત પ્રથમ અતિ ભલુંરે, જસ હોયડામાં સાન. ચ. ૧૭ ભેગપભગ સાતમુંરે, બીજું ગુણવ્રત જાણું; કર્માદાન પન્નર તારે, ગુરૂ મુખ સુણે સુજાણ. અનર્થદંડ તે આઠમુંરે, ત્રીજું એ ગુણવ્રત, સહેજે દંડાએ આતમારે, જે નવિ રાખે સરત. નવમું સામાયક વ્રત કરેરે, સમ પરિણામ ધરંત, કંચન પથર સમ ગણેરે, શિક્ષાવ્રત પ્રથમ ગણુત. દશમ દશાવગાસિકેરે, બીજું શિક્ષા નામ; સંભારે સંક્ષેપીને, દિનપ્રતે ધારે કરે કામ. પષધ વ્રત અગ્યારમુંરે, શિક્ષાવ્રત ત્રીજું જોય; રાગદ્વેષ રહિત વળી, કીરીયા કરે સહુ કઈ અતીથિસંવિભાગ બારમુરે, ચોથું શિક્ષા સાર; પલાભે અણગારનેરે, ચ્યારે શુદ્ધ આહાર.. એમ બારવ્રત નામથીરે, આગમમાં વિસ્તાર; દશ શ્રાવક જે વીરનારે, કર્યા કર્મ નિતાર. સાગરચંદ કામદેવજીરે, ધને સુલસ આણંદ એ આદી કઈ તર્યારે, પામ્યા પદ મહાનંદ. જય વિજય હરીબલ સહીરે, કમલ શેઠ ધનદત્ત; સુદર્શન, ધન્ય શેઠજીરે, નિર્મળ જસ વી મત. એકવીશ ગુણ અંગે ધરેરે, પરિહરે પ્રમાદ; વિષય કષાય પદ્ધ પાતળારે, ઇંદ્રિયના ઉન્માદ. પાંચ પચીસ ત્રેવીસ છે, વિકથા ચારે ભેદ, મદ આઠે કરે વેગળારે, જિમ છેદા ત્રિડું વેદ. ચ, ૨૮
૧ પાર. ૨ વેદ-જાતિ. ત્રણ, નર, નારી, નપુંસક.
૨૨
૧૦.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ચિહું તજી પંચમી ભજીરે, ચાક કહી વાત; છ ચાકુ ચાવીસ જેરે, તે આગમ વિખ્યાત. જિનવાણીજ ઘન વુડેરે, સમકીત તરૂ સિચત; સડસડ બેલે શાભતારે. ફળ ક્રુતિ લહે તે. હિતકારી સુણે દેશનારે, પતિ આદે રસાળ; આર વ્રત પાળે સારે, શુદ્ધ મને વિશાળ, હૃઢ ધર્મી ઘણું તે દુઆરે, ચળે નહી લગાર, જિન વચને શંકા નહીરે, સહે સુણી ધરી પ્યારરે. એમ સદા સુણે દેશનારે, ધર્મી સહુ પિરવાર; બીજા પણ શ્રાવક ગુણીરે, કરવા ધર્મ વિચાર, અતરમુહુર્તમાં સાતમીરે, અંતર મુહુર્ત શીવ જાય; પરિણામે શુદ્ધ શુદ્ધતારે, પ્રસન્નચંદ્ર ઋષિરાય. કુંડરીક પુડરીક વળીરે, શશી સુર સધ; તે માટે તુમે શેઠજીરે, હીરવર્ધન શિષ્ય પ્રતિ મધ. ઢાલ ધર્મની એ ભલીરે, તેત્રીશમી એ સાર; હીરવર્ધન શીષ્ય કહે એમરે, કરે! ધર્મ નર નાર.
દુહા. શાંતિદાસ ભરાવીયા, ખિંખ મનેાહર જેઠુ; માટી ખણુતાં નીસર્યા, પુન્ય પ્રગટ જગ એહ. ઓચ્છવ મહેચ્છવ મહું કરી, અજીતનાથ ભગવાન; દેહરામાં પધરાવીયા, રાખી હૈયઢે સાન. મહાચ્છવમાં નહી મણા, વાજીંત્ર વાજે તામ; રાજનગર શ્રાવક સુખ, ખરચે બહુલા દામ. રાજી થયા ઘણું શેઠજી, પ્રતિમા સુંદર દેખ; જન્મ કૃતારથ આજથી, માહુરા પુન્ય વિસેસ. દેહરૂ ઘણું દ્રવ્યે કરી, અજીતનાથનુ જેહ; કરાવ્યું ખાંતે કરી, પૂર્વે કહ્યું ગુણગેહ. ૧ ચાર ગતિ. ૨ પાંચમી ગતિ-મુક્તિ. ૩ વરસાદ.
For Private And Personal Use Only
૨. ૨૯
૨. ૩૦
ચ. ૩૧
ચ. ર
૨. ૩૩
૨. ૩૪
૨. ૩૫
ચ. ૩૬
..
3
૪
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
સંઘમાં હર્ષ વધામણું, કરણું મંગળ માળ; અછત સુધી સદા, પુર્વે ભાગ્ય વિશાળ. શ્રાવક સુખિયા અતિ ઘણા, શેઠના વારા માંહી; જિન શાસન ઉદ્યોતકર, અવતર્યા જગમાંહી. ધર્મ નેહ વધતે ધરે, સગપણ સામી જાણ વચન ન લોપે શેઠનું, ધર્મી વડા સુજાણ. સમેતશીખર રચના કરી, પંડિત પદ્મવિજય; સાંનિધકારી શેઠજી, સંઘ સકળ ગુણગેહ. કિંચિત્ નામ સુણે ભવી, સંવત અઢારા માંહી; શુભકરણ કારગુણ, દિન દિન અધિક ઉછાહી. શુભ કરણી અનુદતાં, લેતાં ઉત્તમ નામ; મન વાંછિત ફળ પામિયે, સરવે સીજે કામ.
હાલ ૩૪ મી. (મારૂ છ નિડલી નયણુંરે વિચે ધૂલ રહી. એ દેશી.) સયણ ભાગ્યવડે શેઠજી તણે, પુરૂષ રતન ઉત્પન્ન છે,
સુગુણ પ્રાણી; સયણ ભાગ્યવડે શેઠજી તણે. ઉન્નત જિનશાસન તણ, ઠામ ઠામ ધન્ય ધન્ય હે. સુ. સ. ભા. ૧ જોગવાઈ રૂલ મીલે, સંગે ધર્મ થાય છે. સુ. સ. ધર્મ કારણ જાણી, શેઠજી પણ જેડ હે.
સુ. સ. ભા. ૨ ઉદ્યોતકારી શ્રાવક તણું, નામ રહું ધરી પ્યાર હે. સુ. સ. રાજનગર શ્રાવક સુખી, ખરચે ધન અપાર હો. સુ. સ. ભા. ૩ પ્રેમચંદ લવજી લાહે લીએ, સંઘપતિ થઈ ઘણું વાર હ. સુ. સ. એ સમ જગ જેવાં નહી, ધર્મ જનો આધાર . સુ. સુ. સ. ભા. ૪ પ્રમાવશી પ્રેમે કરી, નવખંડ રાખે નામ છે. સુ. સ. . મુગતીગામી એ લક્ષણે, ઉત્તમ કીધાં કામ એ, સુ. સુ. સ. ભા. ૫ મીઠાચંદ લાધા તણી, જેડી નહીં જગમાંહી. સુ. સ. લાહે લીધે લખમી તણે, શમણું ઉપગારી ત્યાંહી . સુ. સ. ભા. ૬ પાટણમાંહી વાસી તે જાણજે, રતન પુરૂષ અવતાર છે. સુ. સ. જે જે કાર્યો રૂડાં તિહાં, આળસ તજી કરે સાર છે. સુ. સ. ભા. ૭
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4;
સુ. સ.
૩. સ. ભા.
ધર્મચંદ સુત તે ભલેા, લાલા હરખચંદ નામ હા. સિદ્ધગિરી સંઘ ભલી પરે, રૂડાં કર્યા ઘણાં કામ હા. હરખચંદ લાલા મહાગુણી, બીજો સંધ ગોડી શય હા. સુ. સ. તે સંઘમાં પણ નહી મણા, તસ ગુણ ૧કેતાં કહેવાય હેા. સુ. સ. ભા. તસ સંઘ હઠીસંગ ગુણેભર્યાં, રૂડાં કરાવે કામ હૈ.સુ. સ. રૂપવંત ગુણ આગળા, રાખે પિતાનુ નામ હેા. દેવ ગુરૂધર્મ સેવે સદા, દાની માની દાતાર હેા. દિન દિન દોલત દીપતી, લાગી ભ્રમરસમ સાર હૈ. ઉત્તમ કુળમાં આવીને, ઉત્તમ સંગત હોય હા. સેાનું ને સુગંધતા, જગમાં દુર્લભ જોય હો. દેહરૂ કરાવે ચુપણું, ખરચીને તે તે દામરે, પુરવ રીત લેાપે નહી, કુળ કીતિ સુખધામ હા. દેશ દેશાવર આળખે, કરણી જેની વિશાળ હા. પામ્યા તે વળી પામશે, ધરમથી સુખ રસાલ હા. અનેાપચંદ સુત ગુણુ નીલેા, કર્મચ૪ ગુણુ ગંભીર હા. સુ. સ. એહુના ઘરની ઉપમા, જગડુ સમ જસ લેહ હેા. દામેાદર સુત પ્રેમચંદ તા, પુણ્ તે ત્રણ રતન હેા. સુ. સ. તત્વત્રયીને ઓળખે, મછુય જનમ ધન્ય ધન્ય હે.. સાકરચંદ ખીજા વળી, જમનાદાસ સુજાણુ હા. ત્રીજા કરમચંદ સુંદરૂ, ભાઇ ત્રણ ગુણુ ખાધુ હા. લખમીચ ધરમચંદ ઘણી, કરણી ઉત્તમ સાર હૈ. એછવ કલ્યાણક પચનાં, કયા તે ધરી પ્યાર હૈ. લાલા પ્રેમા ધરમી વડા, સમજણ સઘળી તાસ હા. જવેર પ્રેમચંદ ભગુ તણા, સઘળી ક્રિયામાં અભ્યાસ હો. શુભ કરણીકારક ઘણા, આગળ સુણેા કહું તેહ હા. ઢાલ પુરી ચાત્રીશમી, શેઠ વખતચંદ રાસ હો. તેને વારે જે ગુણ ભર્યાં, અહનીશ ધર્મ અભ્યાસ હા.
સુ. સ. ભા. ૧૪
૩. સ. ભા. ૧૫
સુ. સ. ભા. ૧૬
સુ. સ.
૧ કેટલાં. ૨ એકદમ–ચાંપથી.
For Private And Personal Use Only
.
ર
સુ. સ. ભા. ૧૦
સ. સ. સુ. સ. ભા. ૧૧ સુ. સ.
સુ. સ. ભા. ૧૨
૩. સ.
સુ. સ. ભા. ૧૩
૩. સ.
૩. સ. ભા. ૧૭ સુ. સ.
સુ. સ. ભા. ૧૮
સુ. સ. સુ. સ. ભા. ૧૯
૩. સ. ભા. ૨૦
સુ.સ. સુ. સ. ભા. ૨૧
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
فاف
સ'ગી શેઠ તણા તિળું, સામી સગપણુ જાણુ હે.. સમય સભારવા કારણે, ખેમ સુખ લહે તામ હા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. સ.
સુ. સ. ભા. ૨૨
દુહા.
ગુણવંત શ્રાવક ઘણા, મોટા કારણ કીધ; ધનવંત ધન ખરચ્યા છણે, જસ મહિમા પ્રસીદ્ધ રાધનપુર વાસે વસે, વ્યવહારીક બહુ વિત્ત; પુન્યવ’તા જિનશાસને, નિર્મળ જેહનાં ચિત્ત. અધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ; ગુરૂ આણા શિરપર ધરે, વિનયાક્રિક ગુણવંત. જુઠા સુત જીવણુ તણા, પુત્રને ત્રણ રતન; દેવરાજ ગાવીંદજી, હેમજી વંશ ધન ધન્ય. જયવંત સુત ફેલ્યાણજી, ત્રીજા રંગજી ગુણવ’ત;
શલે સુલજીશા તણા, દાનુશા ગુણુ સંત. ભયચંદ સુત્ ચાર એ, અપર શાખા વિસ્તાર; ગોવીંદજી ગુણ આગલા, કુલ કિરતન આધાર. શેત્રુજે સંઘપતિ થઈ, રૂડી કરાવી જાત્ર; ખલક મલક ભેટ્યા પ્રભુ, દીધાં દાન સુપાત્ર. ઢાલ ૩૫ મી.
For Private And Personal Use Only
(નૃપ નચણ ન મેલે નારથી. એ દેશી.)
એમ શ્રાવક સધપતિ થઈ કરી, જિન શાસન જયકાર હો; ડાહ્યાભાઈ સુરત તણા, સઘ સહીત ભેટયા ગેડીરાય હો. સાંનિધકારી શેઠજી, સઘળે રૂડે કામ હા;
આળ પંપાળ છાંડી કરી, પ્રભુ ભક્તિ સદા ગુગ્રામ હૈ. જયરાજ વહેારા ધર્મી ખરા, લીંમડી શહેર મઝાર હે; દમણુ માંહી દીપે ઘણું, હીરા રાયકરણુ ચીત ઉદાર હેા. ભાવનગરમાં જાણીયે, લખુના લેર આસ હા; છાંણીમાં લાલા પારેખ છે, રૂડી મતિ ધર્મની જાસ હો. માણેકચંદ રેશમવાળા, કરે સાચી સદ્ગુરૂ સેવ હા; પૂજા રચાવે ભાવશું, રૂડી પડી જસ ટેવ હા.
७
સા. ૨
સા. ૩
સા. ૪
સા. પ
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા.
૬.
૭૮ રૂકમ પાંચસે કુલ તેલીએ, વરસો વરસ ઉલાસ હે; ગુલાબચંદ વસંતે માસમાં, પૂજા રચી પુરે આશ હો. ભગવાનદાસ મગવાણી, વચન પડયું તસ એમ હે; સંવતસરીનાં પારણાં, કરૂં સહી એ મૂજ નેમ છે. માણિકચંદ કીમતી, હેડ કરે કુણ તાસ હે; ધર્મ સ્વરૂપની વાસના, વસી જસ હદય આવાસ હે. ખુસાલ નિહાલ ભાવી ભલે, ક્રોધી નહીં લગાર હે; ધર્મ કારણ જાએ ધસી, ચતુવિધ સંઘની સાર છે. ઈત્યાદિક શ્રાવક ઘણું, જિન આણું શિરપર પાર હે; પ્રીત પુરી શેઠજી ધરે, જિનશાસન જયકાર હે. ધર્મસ્થાનક ધન વાવરે, સાતે ક્ષેત્ર મઝાર હે; સાચા વચન એક એકના, સફળ કરે અવતાર છે. માંહે માંહી ગુઝવારતા, કરતા ધર્મની એહ છે; તન ધન વન કારી, નિર્મળ કરીએ શેઠ દેહ હો. વર્ગ ત્રણ સાધે સદા, શેઠજી સંઘ સહીત હે; રાજનગર રળીઆમણે, ધર્મ કારણ વાવરે વિત્ત છે. પુજા શ્રી જિનરાજની, ઓચ્છવ મહોચ્છવ વિનીત છે; દિન દિન હર્ષ વધામણ, એમ શાસન રૂદ્ધ રીત હો. અધિકારી શેઠજી જીહાં, મેલે શિવપુર સાથ હે; પ્રભાવના પ્રદેશું, લાહે લીએ નિજ હાથ હે. જિન વાણું શ્રવણે સુણી, વ્રત ઉચરે કઈ પુન્યવંત હે; એકવીશ ગુણ અંગ ધરે, સરલ સ્વભાવી સંત હો. ઢાલ ભલી પાંત્રીશમી, આગળ સુણે અધીકાર હે; પુન્ય તણાં ફળ એ લહ્યાં, પુન્ય કરે નરનાર છે.
૧૩
સા. ૧૪
નથુ શેઠ સુત ત્રણ ભલા, પહેલા દીપચંદ જેહ,
બાદરશાહ બીજા વળી, હીરાશા ગુણગેહ. જ ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગ
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપચંદના પાટવી, મલકચંદ પુન્યવંત; તસ સુત અમીચંદ વળી, અમૃતલાલ ગુણ સંત. ૨ બીજા સુત દીપચંદના, લહરા સુત કપુર; ત્રીજા સેમચંદ નામથી, ગુણે કરી ભરપુર. મંછાશા દીપચંદતણું, ફૂલચંદ પાંચમે તેહ; મંછાશા સુત દેય છે, ઉમેદ મકન નામ તેહ. બાદરશા સુત ચારના, મયાચંદ હરીચંદ એમ; પ્રેમચંદ મુળચંદ ચાર એ, શુદ્ધ ધર્મશું પ્રેમ. હીરાશા સુત જાણ્ય, તિલકચંદ ગુણ જાણ; અધી ભવી ભલે, માને દેવ ગુરૂ આણ. જેઠમલ સુત છે તણુ, મોહન પહેલાં તામ; જવેર હરખ શીરચંદ વળી, વીરચંદ રાયચંદ નામ.૭ કર્મચંદ મેહનતણ, કુરચંદ હરખાશાહ; ભાઈચંદ શીરચંદ તણું, એમ પુત્ર પિાત્ર ઉછાહ. ૮ જે પરિવારે આગળા, ગંજી ન શકે કેય; દુર્જન સહુ બીહતા રહે, શેઠ પરિવારને જે. ૯ ધર્મવંત ન્યાયી ઘણું, પર ઉપગાર કરત; સાંનિધકારી શેઠજી, ગુરૂ ગુણ સદા સમરંત. ૧૦ રાજસાગર સૂરિ નામથી, દિન દિન દેલતવંત તેજ પ્રતાપ કરી આગળા, ચિંતામણિ મંત્ર સમરંત.૧૧
ઢાલ ૩૬ મી. (તુવે ગોકુળ લાવે કાન વીંદ ગરીરે—–એ દેશી.) એમ રાજનગર મંડાણ, શેઠજી રૂડા રે; ભદ્રક શ્રાવક વાસ, તે નહીં કૂડા રે. જ્ઞાન ક્રિયા ગુરૂ રાગ, જિનજીની સેવા રે; સાંભળે તે સિદ્ધાંત, શિવ સુખ લેવા રે. જવેરીવાડા માંહી, પ્રાસાદ ભલેરા રે;
શેઠજી એતે કીધ, ટાળે ભવ ફેરા રે. ૧ મંદિરો.
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીઠે દુખ જાયે દુર, પ્રભુ મુખ જોતાં રે; હરખ તણે નહીં પાર, પાતિક ધોતાં રે. આદીસર મહારાજ, પ્રતિમા ભારી રે; ભુંયરામાં સુખકાર, ત્રણ બેસારી રે. જિન મંદીર તે કીધ, શાંતી શાહજી રે; પ્રતિમાને નહી પાર, દીઠે દિલ રાજી રે સિદ્ધગિરિ આદિ ણંદ, સાંભરે તેહી રે; દીઠાં દરિસણ જાસ, અને પમ એહી રે. શ્રી ચીંતામણ પાસ, દેહરૂં સાર રે; નથુશાહ તે કીધ, દુખડાં વારે રે. અછત છણંદ મહારાજ દેહરૂ સેહે રે, વખતચંદ જસ લીધ, દીઠે મન મેહે રે. દેહરૂં વીર જીણંદ, એહના ઘરથી; મેટા દેહેરાં કીધ, શિવપુર અર્થે રે. બીજા દેહરાસાર, જવેરીવાડે રે; જેની સાર સંભાળ, લીએ તે વારે. દેવળ સંભવનાથ, શોભા સારી રે; દેહરા દેહરા માંહી, જે ધારી રે. એમ જિન મંદિર સાર, લીએ ભલેરી રે; દિન પ્રતે જાત્રા કરે, પ્રભુ મુખે હેરી રે. જવેરીવાડે એમ, સત્તાવીશ દેહરાં રે, શિવ સુખના દાતાર, નહીં ભવ ફેરા રે. સાગરગચ્છ પસાળ, શેઠજી આવે રે, વખાણ સુણે નિત, વાંદે ભાવે છે. પૂજા વિવિધ પ્રકાર, શ્રી જિન થાય છે, માદલના દેકાર, આગળ ગવાય રે. અઠતરી કરી તેહ, રેગ નિવારે રે, સંઘ તણું લીએ સાર, દયા મન ધારે છે. જિન શાસન જયકાર, ધરમ હીએ ધરતાં,
૧૭
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મન વંછિત ફળ થાય, મનોરથ કરતાં રે. ૧૮ પડીકમણાં પસહ, કેઈ વ્રત ધારીરે; દેવ જુહારે નિત, જસ મતિ સારીરે. દેહરાસર ઘરમાંહી, દંપતિ પૂજે રે,
અજિત જીણુંદ મહારાજ, દુરીત સવિ પૂજે રે. ૨૦ ત્રિતું કાળે એમ તેહ, દિન પ્રતે સેવા રે; મુકે નહીં લગાર, પડ્યા તસ હેવા રે. દઢ ધર્મી તે લગાર, મળે નહી ધરમે રે, દયા ધરમ જગ સાર, ન ભલે ભમે રે.
૨૨ પંચલ પચીસી નીત, પ્રભાતે ગણુતા રે; જિન મુની ગણે નાભાસ, વળી તે ભણતા. ૨૩ છત્રીશમી એ ઢાળ, પુન્ય વિશાળ રે, એમ સુખ લહે રસાળ, મંગળ માળી રે, ૨૪
દુહા વહેલા પ્રભાતે ઉઠીને, ચાર મંગળીકનાં નામ; સમરણ કરે નિત શેઠજી, મન રાખી એક ઠામ. ૧
ચત. मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूलीभद्राद्या जैनो धर्मस्तु मंगलं. ॥ મંગળ પચીસી સાંભળે, છતા તમે ગુણવંત; સૂર્ય પહેલાં તે ઉકે, શુભ કરણ જસ હુંત.
ઢાળ ૩૭ મી.
(ચોપાઇની દેશી. ) સરસતી માતા સાજ કરો, અમૃત વચન મુજ હીયડે ધરે. પંચ પરમેષ્ઠી કરૂં પ્રણમ, વળી સંભાળું સહુ ગુરૂ નામ. ૧ મંગળિક ચાર કહ્યા જિનરાય, તમ સમરણ કીજે ચિત્ત લાય; અતીત, અનાગત, ને વર્તમાન, બહેતર જિનને ધરો ધ્યાન. ૨ વિહરમાન જિન વિચરે વીસ, તસ નામે સવિ ફળે જગીસ શાશ્વત જિન સમરો ચાર, સરવાળે છ— નિરધાર.
૧ દુષ્કૃત-પાપ ૨ ટેવ. ૧૧
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
એ છનું જિનવર ગુણગ્રામ, પ્રભાત સમય નીત લીજે નામ; હવે બીજે મંગળક એ સાર, પુંડરીક આદે ગણધાર. ચરમ તીર્થંકર એ પ્રધાન, શ્રી યમ “લચ્છિ નિધાન; સૂત્ર સિદ્ધાંતમાં સંખ્યા એહ, ચાદસે બાવન ગુણગેહ. ત્રીજા મંગળકમાં નિગ્રંથ, ધર્મ તણા જે સાધે પથ; સત્તર ભેદ સંજમના પાળ, પરિષહ સહે મુનિ થઈ ઉજમાળ. જ્ઞાન સહિત ક્રિયા કરે રંગ, સત્તાવીશ ગુણ ધરીઆ અંગ; વિષય કષાય તણે પરિહાર, દેષરહિત લીએ શુદ્ધ આહાર. બેસી કનકકમલ વિચાલ, આગમ વયણ વદે કૃપાળ; જંગમ તીરથ કહીએ એહ, પર ઉપગાર રવિ શશિ મેહ. એહવા શુરૂ સે થઈ સાવધાન, તારણુતરણ જહાજ સમાન; અઢી દ્વીપમાં જે અણગાર, સ્થલિભદ્ર આદે તેહ સંભાળ. મંગલીક ચોથે જિનધર્મ, તેહથી ક્ષય થાય અષ્ટકરમ, ધર્મ તણા એ ચાર પ્રકાર, દાનશીલ તપ ભાવના સાર. જૈનધર્મને મહિમા ઘણે, સંક્ષેપે કહેશું ભવી સુણે; ધર્મથકી હેયે નવે નિધાન, ધરમથકી લહીએ બહુ માન. ધરમથકી સજ્જન સંગ, ધરમ થકી લહીએ બહુ ભેગ; ધરમથકી સવિ આરતિ ટળે, ધરમથકી મનવંછિત ફળે. ધરમથકી લખમી અપાર, ધરમથકી ઘર રૂડી નાર; ધરમથકી સઘળે જય વરે, ધરમથકી ચિંતે તે કરે. ધરમથકી કીત વિસ્તરે, ધરમથકી આઠે ભય હરે; ધરમથકી વેરી વશ હોય, ધરમથક સુખીયા સહુ કેય. ધરમથકી સુરનર કરે સેવ, ધરમથકી મંગળ નિતમેવ; ધરમથકી સેના ચતુરંગ, ધરમથકી મંદિર ૪ઉત્તગ. ધરમથકી માનવ અવતાર, ધરમ થકી ઉત્તમ ફળ સાર; ધરમથકી કાયા નીરે, ધરમથકી સહુ ગુરૂ સંગ. ધરમથકી લહે લીલવિલાસ, ધરમથકી શિવ સુખ હોય ખાસ; ધરમથકી તિર્થંકર હોય, શ્રી સિદ્ધાંત સંભાળી જોય.
૧ ગૌતમ. ૨ લક્ષ્મિને ભંડાર. ૩ આર્તિ–પીડા. ૪ ઉચા.
૧૭
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
દુલહો દશ ઢષ્ટાંતે સાર, શ્રાવક કુળ પામ્યા અવતાર; હવે અહીલે મહારી સભાય, કરો ધરમ ભવ દુખ મીટ જાય. મંગલીક ચાર તણાં એ નામ, ચિત્તમાં ધરજો તીરથ ઠામ; શ્રી સિદ્ધાચળ ને ગિરિનાર, આખુ તારંગા મનોહાર. સમેતશિખર સિદ્ધ જિનવીશ, અષ્ટાપદ સમા નિશ દિશ; પારકરમાં ગાડી જિનરાય, વરણુ અઢાર સેવે તસ પાય. વઢીઆરે સખેસર ધણી, તસ કીરત છે જગમાં ઘણી; એ આદી તીરથ વિશાળ, તેહ સાંભળેા થઈ ઉજમાળ, શાશ્વતી અશાશ્વતી પ્રતિમા જેહ, સ્વર્ગ મૃત્યુ પાતાળે તેહ; નાની મોટી પ્રતિમા કહી, ભવી પણ ભાવે પ્રણમે સહી. શાસનનાયક વીર જીણું, મુખ સેાહે પુનીમના ચંદ; કરજોડીને માગુ એહ, મુજને કહી એમ દેજો છેતુ. જિન ગણધર સાધુ ધર્મ સાર, સ્મરણ કરતાં લહે ભવપાર; સડત્રીશમી એ પુરી ઢાળ, શેઠે વખતચંદ ગુણની માળ. ભણશે ગણશે જે પ્રભાત, મંગળ માળા લહે સુત સાત; હીરવર્ધન સુગુરૂ સુપસાય, ખેમવર્જુન નિત નિત ગુણ ગાય.
દુહા.
પહેલે દશકે રામ તપણે, લાલિત પાલિત જેઠુ; કળા અભ્યાસ કર્યાં ઘણા, ખીજે દૃશકે તેઙ. સમજણા થયા શેઠજી, વરસ પચીસમાં જાણુ; દામજી લશ્કર સમે, પ્રગટ નામ પ્રમાણ.
ઢાળ ૩૮ મી.
For Private And Personal Use Only
૧૮
૧૯
૨૦
૨૧
૨૩
૨૩
૨૪
૨૫
( પ્રવહણ તિહાંથી પૂરીચાંરે લાલ `એ દેશી. )
રાજનગર રળીઆમણુંરે લાલ, વખતચંદ અવતાર. સુણા શ્રાતા; સ'વત સત્તરનુઆ સમેરે લાલ, ફાતી વદી બીજ સાર સુ. સંવત અઢાર અઢારમાંરે લાલ, દામાજી લશ્કર વાત. સુ. શેઠજી. માન લલ્લું તદારે લાલ, મુટક ઘડાબ્યા વિખ્યાત. સંવત અઢાર છવીસમાંરે લાલ, તારાચંદ સંઘ જેય. સુ. રાજનગરે તે આવીનેરે લાલ, સુરતવાસી સઘ લેઈ
સુ. ૨
સુ. ૩
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
સુ. ૧૦
તારંગા આખુ ભેટી કરીરે લાલ, ગાડી સ'પ્રેસર પાસ. સુ. ઉભી સેારડ નેમનાથજીરે લાલ, સિદ્ધગિરિ ભેટયા ઉદ્ઘાસ સવત અઢાર સાડત્રીશમાંરે લાલ, પ્રેમચંદ લવજી સાર. સઘવી સિદ્ધગિરિના થયેારે લાલ, શેઠજી પણ હતા લાર. જીવણસુત દેવરાજજીરે લાલ, ગાડીજી સઘળે ભાળ. સુ. સંવત અઢાર છેતાલીશેરે લાલ, બીજીવાર રસાળ. પ્રેમચંદ લવજી તોારે લાલ, સંઘ શેત્રુજે વિશાળ. સુ. સવત અઢાર ખવીસનેરે લાલ, હ્રદયરામ દીવાન. મસાલીઆ ગેાવીંદજીરે લાલ, પ્રેમચંદ લવજી પ્રધાન. સુ. ત્રીહું જણ મલી સંઘવીરે, મારવાડે કરાવી જાત્ર. દાન માન જસ ઉજળારે લાલ, દીધાં દાન સુપાત્ર. સુ. સંવત અઢાર પંચાવનેરે લાલ, અજિતનાથ મહારાજ. ઓચ્છવ બહુ યુકતે કરીરે લાલ, શેઠજી વધારી લાજ. સુ. ઉદયસાગર સૂરી તેડીને ૨ે લાલ, પ્રતિષ્ઠા કેઈ મિંખ કીષ. ધન લાહેા લેઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધ; સુ. પૂજા પ્રભાવના નિતનવીરે લાલ, રાજનગર ઉછર’ગ સ. ૧૧ ઠામેઠામ પૂજાતણી રે લાલ, ચેાગવાઇ મેલે અભંગ; સુ. લખમીચન્દ્વ ધર્મચંદ્ર સુતેરે લાલ, આચ્છવ કરે વળી તેહ; સુ. નદીસર દ્વીપને ભલેા રે લાલ, પંચકલ્યાણક ધરી નેહ. પરણાવ્યા પ્રભુ પાતે લઇ રે લાલ, શેઠાણીની પુરી આસ. સુ. એ આચ્છવ ધરે લાવીનેરે લાલ, ઉપના અતિ ઉલ્લ્લાસ. સહસા પ્રભુ ચાપીએ રે લાલ, ધન ખરચી જીભ ચીત; સુ. તે એચ્છવમાં નહી મા રે લાલ, રાખી જિનશાસન રીત. સુ. ૧૪ ઓચ્છવ દોય લાગટ થયા રે લાલ, માસ । લગે નીત; સુ. મેહરાય જુદો પડચા રે લાલ, ધર્મરાય થઈ સજીત. સુ. ૧૫ માતર ગામ મધ્યે વળી રે લાલ, લખમીચંદ કરે ખાસ; સુ. દેવળ સુમતિ જીણુ દનુ રે લાલ, સંઘની પુરે તે આસ. ઈમ શુભ કરણીએ ઉપનારે લાલ, દેવગતિ માંહી તેહ; સુ. કોઈક શરીરે પેશી ખેલીઆ રે લાલ, લોક મુખે વાત એહ. સુ. ૧૭
૩. ૧૨
સ. ૧૩
સુ. ૧૬
For Private And Personal Use Only
સુ. ૪
સુ.
સુ. પ
સુ.
૩. ૭
સુ. ૮
૩.
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
લાલા હરખચંદ તિણે સમેરે લાલ, સ‘ઘ લઈ સિદ્ધગિરિ જાય; સુ. મસાલીઆ ગેાવીંઢજી રે લાલ, લીંખડી એકઠા થાય.
સ. ૧૮
એહુ સંધપતી એકઠા થૈ લાલ, મળીહળી કરે જાત્ર; સુ. લાહા લખમીને લીધેરે લાલ, દ્રેઇ દાન સુપાત્ર. શેઠજી પણ સાથે તિહાંરે લાભ, ભાવ ભલેા મન માંહી. સુ. સમય ભલેા પચાવનારે લાલ, જગમાંહી દુખ નહી કાંઈ. સંવત અઢાર છપનેરે લાલ, કાકાજી અમદાવાદ. સુ. આઠ વરસ લગે રહ્યારે લાલ, લેાક જાણે જસ વાસ. સંવત અઢારે ચાઢેરે લાલ, સઘપતિ પોતે થાય. સુ. શ્રી સિદ્ધાચળ ભેટીયારે લાલ, હૈયડે હર્ષ ન માય. સંવત અઢાર ખાસઠેરે લાલ, ડાહ્યાભાઈ સુજાણ; સુરતથી સંધ લેઇનેરે લાલ,
૩. ૨૩
૩. ૨૫
૩. ૨૬
૩. ૨૭
શેઠજીને પુછી કરીરે લાલ, ભેટણ ગાડીરાય; સુ. સંઘ સરસ બન્યા અતિ ઘણુંરે લાલ, ગોડીરાયને ભેટયા જાય. સુ. ૨૪ મેરવાડે પ્રભુ તેડીનેરે લાલ, સઘને હર્ષ અપાર. સુ. સઘ સરસ રળીઆમારે લાલ, ઘણું શું કહું વારાવાર. શેઠાણી સાચા દિલથીરે લાલ, ઉજમણું સુખકાર. જી. કર્યું ધન ખરચી ઘણુંરે લાલ, લાહા લીધા ધરી પ્યાર. એમ શેઠજી ચિત્ત ઉજવળેરે લાલ, ધર્મમાં સઘળે જાય. સુ. સાહાય કરે સંઘની સદારે લાલ, ધર્મીને ધર્મ સહાય. સંવત અઢાર અડ્રેસમાંરે લાલ, શ્રી સ ંપ્રેસર પાસ. સુ. પગલાં ત્રણ જિનરાજનાંરે લાલ, થાપ્યાં આણી ઉલ્લાસ, ૩. ૨૮ અઠાતરી નિજ ઘરે કરી રે લાલ, એમ ઓચ્છવ રૂડી ભાત; સુ. વિઘન હરે સઘમાં સદા રે લાલ, રોગની હાય ઉપશાંત. સવત અઢાર અગણાતરે લાલ, ઇચ્છાભાઈ ઘર નાર; સુ. ઉજમણું રૂડું ઘણું રે લાલ, આગળ કહ્યા તે ધાર. નવાણું જાત્રા કરી રે લાલ, વર્ગ ત્રણ સાધ્યા સાર; સુ. રૂડાં કારણ આવી મીલે રે લાલ, પુન્ય અપાર હાય. પુન્ય કારણ એમ મેટેકાં રે લાલ, શેઠના આઉખા મઝાર; સુ. લઘુ અવસરની નહી મા રે લાલ, કહેતાં કીમ આવે પાર. સુ. ૩૨
૩. ૨૯
૩. ૩૦
૩. ૩૧
For Private And Personal Use Only
૩. ૧૯
૩. ૨૦
૩. ૨૧
૩. ૨૨
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
પુન્ય વડું સ’સારમાં રે લાલ, નરનારી પુન્ય કરેા સેાય; સુ. સમિહીત વસ્તુ પામીયે રે લાલ, પુન્ય સમેા નહી કાચ. પુન્ય પુરવ ભવ શેઠજી રે લાલ, કર્યાં તે પરમાણુ; સુ. આ જન્મ શુદ્ધિ સહારે લાલ, કાઈ ન લેાપી આણુ. આ ભવ પુન્ય કા ઘણાં લાલ, ક્રિમ દુઃખ હાવે તાસ; સુખ પામ્યા વળી પામશે રે, પુન્ય ખજાના જસ પાસ. ઢાલ સુંદર એ રાસની રે લાલ, આડત્રીસમી રસાળ; સુ. ખેમ કહે શ્રેાતાજના રે લાલ, પુન્યે મગળ માળ.
દુહા.
ગુરૂ તેડી આદર દઈ, વિનતિ કરે ધરી નેહ; સુણવા ધર્મ ઇચ્છા ઘણી, મય જન્મ ફળ એહ. તિણે કારણ તુમે આવીને, પદીપ કરી સાર; સ્મરણુ સાત ગણી પછે, સુણાવેા ધર્મ વિચાર. શેઠજી પાસે જાય સદા, ટ્વિન પ્રત ધર્મ સ્નેહ; એક મને તે સાંભળે, વિનય સહિત ગુણગેહ. ઢાળ ૩૯ મી.
સ. ૩૩
૩. ૩૪
For Private And Personal Use Only
સુ.
સુ. ૩૫
સુ. ૩૬
૧
૨
3
( રણુઅણુ રણઝણું ફૈટી એલે, સાસુ જાણે વહુ કાંતે રે. મારી સહીરે સમાણી એ દેશી. )
પચ પરમેષ્ઠી સમરણ કરીએ, ટ્વીન હીન ઉદ્ધરીએરે; સુણા શેઠજી સેાભાગી, શાભાગી તુમ શુભ મત જાગી, નાકાર સગાઇએ તરીએરે. સુણા શેઠ સેાભાગી એ આંકણી.
સુ. ૩
અનંત ચાવીસીએ એહજ દાખ્યા, ભાવી પ્રાણી સુણી ચિત્ત રાખ્યા રે. સુ મહા નિશિથ સૂત્રે જિનરાજ, સકળ મત્ર શીરતાજરે. વછિત પુરણ સુરતરૂ સરીખા, ચિંતામણીથી અધિક પરખારે. સુ. સેવા તન મન થઈ ઉજમાળ, મૂકી આળ પપાળરે. મહીમા જાસ અતિ વીસાળ, સેવતાં સુખ રસાળરે. એક અક્ષર ઉચારે જાએ, પાપ સાગર તે સાતરે
સુ. ૪
સુ. ત્ર
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2
.
પુરે પંચાવન જિનછ બેલે, મહીમા એમ વિખ્યાતરે. સુ. ચક્રવતિ ગૃપમાં ઉદા, દેવમાં અરીહંત ધારે. પરવતમાં મેરૂ જિમ સેહે, રૂપમાં રંભા મોહેરે. સુ. દયા ધરમ જગમાં સુખકાર, દાનમાં અભય ઉદાર, સુ. એમ નવકાર શિવસુખ ધાર, ચૌદ પૂર્વનું સારરે, સુ. શિવકુમારને ફળે તતકાળ, સુખ સંપદા લહી શ્રીપાળ રે. સુ. ૮ નાગની સામે દેઈ નવકાર, શ્રી શ્રીયાસ કુમારરે, સુ. ધરેણંદ્ર પદવી સુખ ભરપુર, કળાવંતિ દુખ ગયાં દુર. સુ. ૯ કેબલ સબલ દેય થયા દેવા, નવકાર તણા ગુણ એહવારે; સુ. એમ દિન પ્રતે બેકી કરતાં, ધ્યાન ધરમનું ધરતાંરે. સુ. ૧૦ સાતપુછણ સજન વર્ગ આવે, માન દેઈ બોલાવે; સુ. સુખસાતા પુછે માંહોમાંહી, ધર્મ વાત ઉદેરે ત્યાંહી. સુ. ૧૧ સંસાર અસાર છે જ્ઞાની ભાખે, વરતુ અનિતપણે દાખેરે; સુ. એમ વાત કરે નિર્મળ મન રાખી, મિચ્છામિ દુક્કડ દાખેરે. સુ. ૧૨ સેગ સંતાપ ન કરશે કેઈ, મરણું જાણ્યા સંસારે જેઈરે; સુ. સાહમી શીખામણ સહુ ન દેતા, નામ અરીહંતના લેતા. સુ. ૧૩ ધર્મકરણ કરે ગુરૂ સેવા, પ્રભુ ભક્તિ કરે નિત એવારે, સુ. એમ કરણ કરે શેઠજી સારી, ઉપગાર કરે ધારી ધારીરે. સુ. ૧૪ ખેમવદ્ધન પભણે ઈમ વાણું, ઉગણચાલીશમી ઢાળ વખાણી રે. સુ. જે નરનારી નિત ભણશે, તે પાપ પુરવનાં હણશેરે. સુ. ૧૫
એમ દેશના ઘરે સાંભળે, શેઠજી રૂડે ભાવ; ગુરૂ પણ ભાખે પ્રેમથી, અંતરભાવ જગાવ.
ઢાળ ૪૦ મી.
(વણઝારાની દેશી.) હિત શિક્ષા સુણે સાર, ધ્યાન ધરે મન ધર્મને;
-સુણે શેઠજી રે. સહ અતિ અચિર નિદાન, ફળ પાક એ શુભ કર્મને. સુ. ૧
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮ મેલી અનતી વાર, પુગલ રાશિએ પ્રાણીઓ, સુ. ફિરી ફરી ચાહે તાસ, શી મતિ તાસ વખાણીએ. નહી કેઈનું જગ કેય, સ્વારથનું સહુએ સગું; સુ. એહને મેલીએ આપણો જાણી, તે જાણે એહને ઠગું. નવિ જાણે ઠગતે આપ, માયા વિલુદ્ધ જીવડે; સુ. એ જ્ઞાન નયણ કરી અંધ, શું કરે સદ્ગણ દીવડે. દુલહે જ વહે અંગ, તેહમાં મુલ તુમે લહૈ. સુ. હાર્યો ન આવે હાથ, પછે કહેશે જે નવી કહે. સાથે ન આવે કેય, ધન રમણી નવિ તાહરી. સુ. જાણે એ મૂઢ સ્વભાવ, મેં મેલી એ માહરી. માન વહ્યો મદ જોર, હું કરતા એ ભાવને. સુ. એ વ્યવહારિક ચાલી, નિશ્ચય આપ સ્વભાવને. છે સુખના સરીખ, તે દુખ કારણું કાલ હ. સુ. છે સુખને એક હેતુ, સાર ધર્મ તે સહે. પરિહરજે પ્રમાદ, કેધ માન માયા તજી; સુ. ચાર ચાર તસ ભેદ, સેલ થાય સુહજી. નવ નિકષાય મિલે એમ, પચવીશ ભેદ જાણો થયા; સુ. તજીએ એહને સંગ, અવગુણકારી ગ્રંથે કહ્યું. રાગ દ્વેષ વસે જીવ, પાપ કર્મ જાણે સહી; સુ. સત્તાવન હેતુ વિચાર, સાંભળો ગુરૂ મુખે સહી. ચિંહુ ગતિમાં રૂલે જીવ, આઠ કર્મ જેરે કરી, યુ. ચેતન ચેત નહીં મૂઢ, સહજ ગુણ જે ચિત્ત ધરી. મેહની છાક મીટાડ, દેશના મનમાં ધારજો; સુ. શું કહું વારેવાર, દેવ ગુરૂ ધર્મ ન વિસારે. દેશના ઢાળ રસાળ, સુંદર ચાળીસમી એ કહી; રુ. ભવિ પ્રાણ હરખંત, ખેમવયણ શ્રવણે લહી.
દુહા, ઘણી પરે દેઈ દેશના, સાંભળે સહુ ભવી લેક; પરમ પ્રમાદ થઈ શેઠજી, રવિ દરસણ જિમ કેક. ૧ ૧ આનંદ. ૨ કમલ.
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ગુરૂ કહે “દેવાયુપીયા, ધરમ ઓષધ કરે સાર; સે સાંધે થીર નવી રહે, ઓષધ કરે હજાર.
ચતઃ " इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं शतसंधीजर्जर, किमोषधं पश्यसि मूढ दुर्मते, निरामयं धर्मरसायणं पुनः" १ “હાડના કડકા કટકા ખડકી, પુતળું ઉભું કીધું રે; માંસની જાળમાં લેટની લાળમાં, ચામડે મઢી લીધું છે. ૧ મળમૂત્રના ઢગલે ઢગલા, કર્મની ગતિમાં વળગું રે; સુખાનંદ સ્વરૂપને જાણજે, જીવડા ઓળીયા માંહીથી અલગું રે૨
દુહા,
છે
જ
૮
*
તે માટે કહું શેઠજી, વયણ અમારે ધાર; ધરમ ઓષધથી સુખ લહા, જેહથી ભવ નિસ્તાર, ૩ ભવ અનંત લગે જીવડે, ભમિ એ ભવમાંહી; રાગ દ્વેષ ભવ મૂળ એ, નવિ ધરજે મનમાંહી. એ સમ બંધન કે નહી, એ સમ કેઈન આધિ, શેઠજી કહીએ તુમ તણી, ધરજો ચીત સમાધિ. એમ હિત શિક્ષા શેઠજી, સાંભળે મન દ્રઢ રાખ; સડણ પડણ વિવંસ છે, એવી સિદ્ધાંતે સાખ.
ઢાલ ૪૧ મી,
(નિંદરડી વેરણ થઈ રહી. એ દેશી.) કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુજે હે લઈ નરભવ અવતાર મુકે મુકે નિદ્રા મેહની, જાગે જાગે રહેજે હુશી આર. ૧ આત્મ તત્વને આદરે, પરહર પરભવને સંગ; કુમતિ કુટીલ નારી તજી, કરે અહનીશ હો સુમતા સુરંગ. આ. ૨ *નંદની મેહનરીંદની, મુમતીના હે પીયરીયા કષાય; એ બહુ ભલા મિલે, ચેતનની હે શુભમતિ મુંઝાય. " આ. ૩ ધરમ સ્વરૂપની વાસના, મત મુકે હો અહનીશ ગુણવંત; કલ્પતરૂની છાંયડી, સહી ફળ સે ફળ સુખ અનંત. આ. ૪
૧ સડવું. ૨ પડવું. ૩નાશ થવો. ૪ દીકરી,
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ;
ધર્મ સમે જગ કે નહીં, ભવજળ નિધિ હે તરવાને ઉપાય; ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હે સાધન કહેવાય. આ. ૫ એકવિધ શુદ્ધ દયા ગુણે, જ્ઞાન કિરિયા હો દય ભેદ વિચાર; તત્વ ગુણે ત્રિડું ભેદથી, ચિહું ભેદે હા દાનાદિક ધાર. આ. ૬ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્ય હે ષટ ભેદ એ જોય; નિગમ સંગ્રહ આદિથી, નય ભાવે હો ભેદ સાત એ હેય. આ. ૭ મદ આઠે અળગા તજે, ભેદ આઠમે હે નવમે નવવા; શુભ શીળ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રૂહાડી. આ. ૮ એહ ધર્મ ચિત્ત ધાર, મત મુકે છે અળગે તિલ માત્ર; સમકિત શુદ્ધ એ પાળજે, પરિહર વિકથાની વાત. આ. ૯ ક્રોધ ન કરશે કેઈશું, વ્રત લેઈ હો મત ભાજો લગાર; જયણા શુદ્ધિ રાખજો, ધરમરચણથી હે એકવીશ ગુણ ધાર.” આ. ૧૦ એમ દેશના દિનદિન નવી, ધરે સાંભળે હો રાખીને હેર; શિથિળ કાયા જાણુને, હવે શેઠજી હો ચેતે કરી જેરા. આ. ૧૧ આલોયણું લીએ શેઠજી, ગુરૂ પાસે હો ધારી રૂકમ; નક મુકે તેહને, સાત ક્ષેત્રે હે ગુરૂ કે હુકમ. વિશહજાર સંખ્યા કરી, નિજ પુત્રને હે ભલામણ કીધ; લક્ષચેરાસી જીવને, મિથ્યા દુષ્કૃત દે ખમાવી દીધ. આ. ૧૩ પાપસ્થાનક વસરાવીને, સરવ સાધુ હો તે નિજ પાસ; વાંદી ગુરૂ પુંજણું કરે, કહે સ્વામી હો મુજ જ્ઞાન પ્રકાશ. આ. ૧૪ ગુરૂ પણ અવસર જોઈને, અનિતપણું હે દાખી સંસાર; જેર નહી આઉખા પ્રતે, રાંક રાણા જુઓ ચિત્તધાર. આ. ૧૫ કીતિવિય પણ તેયા, મણુવિમળ હે નામ એ સાર; હિતકારણ દેશના દેઈ, સ્વામી સાચું હે ધર્મ છે સુખકાર. આ. ૧૬ વાદી સહને ખમાવીને, દિએ રજા હે પધારે સ્થાન, ધર્મલાભ કહી ઉઠીઆ, શેઠજી રાખજો હો અરીહંતનો ધ્યાન.આ. ૧૭ ચાર શરણ કરે શેઠજી, દિએ શિખામણ છે. પરિવારને સાર; પુરે આઉખે અમે, જાઉ છું હે શેક ન કરે લગાર. આ. ૧૮
આ. ૧૨
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠાણીને એમ કહે, કે ન કરશે તે પછવાડે કેય; ધરમ કરયે ધસમસી, કહું તમને હો તુમે મત રેય. આ. ૧૯ વાણોતર ચાકર તેને, શિખામણ હે તસ રૂઢ કીધ; હિસાબ ચુકાવી સરવને, સરપાવ હે ઉપર તસ દીધ. આ. ૨૦ હેમચંદભાઈને તે કહે, હવે તમને હ ઘરને કારભાર સ્પણ છે રૂડીપરે, ચલાવજે હે જિમ છે તિમ સાર. આ. ૨૧ પુત્ર બીજાને એમ કહે, હેમાભાઈને પુછી કરે કામ; આણું કઈ ન લોપ શો, શિખામણ હો એમ દીધી તામ. આ. ૨૨ મુજ જેહ કરી જાણજે, ગુણે મેહેટ હે લઘુ છે પણ તાસ; વચન માનજે માહરૂં, મારા ઘરની હે વધે કારણે જાસ. આ. ૨૩ સજીન વર્ગ ખમાવીને, નેકારની ધારણું મન માંહી; સંવત અઢાર સિતેરા સમે, ફાગણ વદી હે ચેાથ આવિ ત્યાંહી.
આ. ૨૪ વિજ્ય મુહુરતમાં શેઠજી, કાળધર્મ હે પામ્યા તવ તાંહી. આ. ૨૫ જગમ થાવર જીવશું, મિત્રપણે હે રાખી ભાવ એકાંત; નિરપવાદ નિકલંકતા, સમાધિ હે દેવગતિ લહી સાંત. આ. ૨૬ શેઠ વખતચંદ ગુણે કરી, એમ જાણું હે પામ્યા સુર અવતાર, આ. ૨૭ પાપભીરુ જે અહનીશે, દુરગતિ હે ગમી નહી તેહ ધર્મકરૂં શિવસુખરૂં, મનથી એમ હું પ્રાણી ધારે નેહ. આ. ૨૮ સુભગ શ્રીપતી જે હયે, જ્ઞાન સાંભળી હે ઉદાસી સંસાર; માઠી ગતિ પામે નહી, ચાર કારણ જસ ઘટમાં ધાર. આ. ૨૯ દાન પ્રસંગ મધુર વાણું, દેવગુરૂની હો શુદ્ધ કરે સેવ; સુર અવતારી તે જાણીએ, આચરણે હે પામે ગતિ દેવ. આ. ૩૦ લક્ષણ કારણ જાણીને, સુર પદવી છે તે પામ્યા રસાળ પુજે સુરપદ શિવપદ, લહે પ્રાણી છે જસ પુચ વિશાળ. આ. ૩૧ શુભકરણી ઉદય થઈ તે કારણે હે અલ્પ સંસાર; છેડા ભવમાં સિજસે, લક્ષણ ઈમ હે શ્રાતા અવધાર.
આ. ૩૨ આગળ ભવ કરણી કરી, કુળ પામ્યા હે ઉત્તમ અવતાર દિધા વિણકિમ પામીએ, એમ ભાખે છે કરણી વધ્યા ન લગાર. આ. ૩૩
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાતા હશે તે સમજશે, મુરખ જન હે કરે બકવાદ; લક્ષણ કારણ જાણીને, એમ ત્રણ ભવ હે ચતુર સંવાદ. આ. ૩૪ ઢાળ ઢળકતી ચાલમાં, ખેમવર્બન હે ભાખી અવસર જોય; એકતાલીસમી શેઠ રાસની, સુણી નરનારી હો પુન્ય કરે સહુ કય.
આ. ૩૫ દુહા, શેઠ મરણની વારતા, સાંભળી નગર મઝાર; હાહાકાર પ્રગટ સદા, હડતાળ પડી તિર્ણ વાર. ૧ માટ ભરી ભરી સુખી, ઠામ ઠામ લેઈ સયણ. આવે દી તે ઘણા, ગરીબ ગરીબને બદયણ. શ્વાન હેર પ્રમુખ વલી, ઉપગારી લીએ સાર; શેઠને ભાત આપતા, તે કહેતાં નહી પાર. અક્ષયાત કરે ઘણાં, પુત્ર પિત્ર પરિવાર શિર કુટે પીટે હૈયાં, સંભારી ઉપગાર. શેઠાણું બહુ રેવતી, નરનારીનાં વૃદ, લેક શેક ભેળાં મળી, કરે ઘણે આકંદ. શેઠ શરીર નીવારીને, બંગલુહણું કરી સાર; સુખડ કેસર ઘનઘસી, વિલેપણ કરે ઉદાર. પામરી સાડે લેઈ ભલી, જરીઆન વસ્ત્ર બહુલ; બોલાવે હવે શેઠને, સાંભલે તેહનું સૂલ. પઇસા બદામ ઉછાળતા, ખેબા ભરી ભરી તેહ; ગરીબ લેક લીએ વીણીને, ખેળા ભરતે લેહ. ૮ ધૂપદીપ ઘન મહમહે, ફૂલ અબીર ગુલાલ નગર લેક સહુ દુખ ધરે, શેઠ જાય તે ભાળ. ૯ ઘણું વાત કહીએ કશી, વદન સહ વછાય; જીવ અજીવ શેકે કરી, આવે આંસુ ભરાય. ૧૦ પુત્ર કહે સુણે શેઠજી, મનસુબાની વાત;
કે આગળ જઈ પુછણ્ય, વિર હવિલસે જાત. ૧૩ ૧ દીન,
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.
શેક તણી જે વારતા, તે કેતી કહેવાય; “ચય તણી રચના રચી, સુખડ કાઠ મંગાચ. ૧૪ ઘી ઉપર ધારા દીયે, અગર ખંડ વળી જાસ; દાવ દેઈ શુચિ થઈ કરી, આવ્યા સયણ આવાસ. ૧૫
ભેળ ૪૨ મી.
(વાલાજીના માસની દેશો.) એવડી ઉતાવળ કરીને પીઉં શું ચાલ્યા રે, વાલાજી. શું અવગુણ મુજમાંહી તમે ભાન્યા-મારા વાલાજી. હોઠ તણે સ્કારે કરૂં હું કામ. વગર ગુને રીસાઈ ન જાઓ શ્યામ.
મા. ૧ ટહીલ તમારી ચુકું નહી લગાર રે, ઉત્તર આપે એકવાર ધરી પ્યાર. હસી હસીને દિનમાં સે સે વાર રે, વા. બેલાવતા માન દેને વારેવાર.
મા. ૨ અબોલા કિમ લીધા એણી વેળા રે, સજન વર્ગ વિલપે એમ થઈ ભેળા, બેસવા આવે ગામ ને પરગામ રે, અથુપાત કરે તે લેઈ લેઈ નામ.
મા. ૩ ગુણ સંભારે તિમ તિમ લાગે દુખ રે, વા. એકવાર આવી દેખાડે અમને મુખ; મા. કઈ વેળાએ એવડે હઠ નવી રાખે રે, વા. દેવ અટારે મળીને કેઈ દેષ દાખે.
મા. ૪ પુત્ર તમારા એ સહુ ગુણવંત ૨, વા. પુછ્યા વિણ ન કરે કઈ કામ તે સંત, માવાતવગત મનસુબો પુછું કેરે, વા, તુમ જે હેતુ નહી જગમાં એને.
મા. ૫ સાંજ સવારે હાજરીમાં નિત આવે રે, વા. તુમ હુકમે રહે હાજર કામે જાવે; મા. ૧ કેટલી. ૨ ચિતા.
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
મા.
વિનયાદિક ગુણે ગભીર રે; દ્યા દરીસન એક વાર જાણી પીર. રઅસન જૈવસન વેળાએ સાંભરા નિત રે, વા. ગુણવંતના ગુણ વીસરે નહીં જગ રીત; કોઇ કાળે મે ક્રુડુબ્યા નહીં તુમને રે, જાણતી હુતા છેહ ન દેશે! અમને. ચતુર પુરૂષ થાડે ઘણું કરી જાણે રે, આવાને મંદિરમાં એણે ટાણે; વયણ તમારાં ક્ષણ ક્ષણ આવે ચિત્ત રે, મધુરપણે અમને ખેલાવતા નીત. માયા ઉતારી ઇણુ લક્ષણથી જાણું રે, હિયડામાંડી દુખ ઘણું તે આણું રે, ઈમ શેઠાણી કરે ઘણા વિલાપ રે. સજ્જન વર્ગ કહે મન ‘કાઠું કરી આપ. વડુરી તમારી ઉંઘટમાં મુખ રાખી રે, કામે કાજે હલુએ હલુએ ભાખે; જીમણુ વેળા નાના માહટા ભેળા રે, વાટ તમારી જોઉં જમણ વેળા. તુમ માજા નવી લેાપી એમ જાણુ રે, અહનીશ સુધી પાળી છે તુમ આણુ; તુમે અમારા પૂર્યા મનના કાડરે, કુણુ જગમાંહી કરે તમારી હાડ. હવે શેઠાણી મન કાઠું કરી કહે છે રે, કુંવરજી. હેમાભાઈ તે દિલમાંહે વળી લહે છે રે; મારા કુંવરજી, જેવું શેઠ નામ જગે પ્રસિદ્ધ,
.
ઉજમીને જસ લેન્ગે! તમને કીધ. પુત્ર મળીને આવે પાસરે, નાકારસી ઘેખર લાડુ કરીને ખાસ;
૧ પીડા. ૨ ખાવા. ૩ પહેરવા. ૪ કહેશુ.
For Private And Personal Use Only
વા.
વા.
ૐ ૐ ૐ
વા.
સા.
વા.
વા.
મા.
વા.
વા.
મા.
વા.
.
મા.
મા. ૬
મા. ૭
મા. ૮
સા. ૯
મા. ૧૦
મા. ૧૧
મા. ૧૨
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
રાજનગર વડાદરામાં કહે તેટુરે, કરી સામાન જમાડા વધતે નેહ. ત્રણ દિવસ લગે લાગઢ ઢોય ગામરે, જમાડાને જગમાં રાખા નામ; એમ સાંભળી ઘેખર પકવાન કરાવે રે; માતરાં સઘળે ગામમાં ફાવે,
પુન્યવંત પુત્ર સવાઈ શેઠજી કેરા રે, રાજકાજ સમરથ સહુ ભલેરા; દાની માની નિદિન દેવ ગુરૂ સેવા રે, ઉત્તમ કુળથી ઉત્તમ પડી તસ હેવા. રાજકાજ વ્યાપાર કરે સહુ ભાઇ રે, હેત પ્રીત શીખામણુ શેઠે દેખાઈ;
ith
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા.
,
સવત અઢારે સીતરે વૈસાખ માસ રે, કું. સુદી નામેદિને જમાડે ઘેખર ખાસ; નાકારસી મહાજનને વળી નાતરે, જુગતી કરીને જમાડે ભલી ભાત. હેમચંદ્રભાઈ વડાદરે જઇ જમાડે રે, શ્રેાતાજી. જીમ માગે શામાન તિમ દેવાડે; મારા શ્વેતાજી. રાજ મંડળી તે પણ સઘળી પણ એમ રે, શ્રી. સરપાવ બધાવે સહુ મળી ધરી પ્રેમ. જસ સઘળા આન્યા તે દાનુ ઠામ રે, રાખ્યું પિતાનું રૂડું નામ; મા. જસ ખાંડી સરપાવ લઇ ઘર આવે રે, માતા આગળ આવી શીશ નમાવે. આશીષ દેઇ કહે રૂડાં કામ તે કરજ્યે રે, શ્રેા. તુમે તાત શીખામણુ દિલમાંહે નિત ધરજોરે, મા. સઘળા કારભાર ઉચ્છ્વાસે રે, ચલવે રૂડી રીતે કરે વિલાસ,
શ્નો.
શ્રા.
Àા.
= 0.
શ્રે.
સા.
Â.
શ્રેા.
સા.
મા. ૧૩
મા. ૧૪
મા. ૧૫
મા. ૧૬
મા. ૧૭
મા. ૧૮
મા. ૧૯
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા. ૨૦
મા. ૨૧
માતા હુકમે નિજ લેતે તે ચાલે રે, શ્રો. લખમી લાહો લેતા પુત્યે માલે. ઉત્તમ કુળમાં ઉત્તમને અવતાર રે, શો. પુન્ય વિના કિમ સુખ લહીએ સંસાર; મા. ઉત્તમ નર ગુણ ગાતાં કાંઈ નંખેરી રે, શ્રો. શુભકરણી અનુદતાં કુર્ણ કરે છેટી. કરે કરાવે અનુદે ફળ સરખું રે, છે. શેઠ ધર્મ ગુણ કહી દિલથી હરખું; મા. લાભ ઘણે આવે વ્યાપાર તે કરીએ રે, છે. નામ રહે જગમાંહે ગાતાં તરીએ રે. સાંભળે શ્રોતા આગળ વાત રસાળ રે, છે. પુચ અધિક એમ જાણે ભાગ્ય વિશાળ; મા. ઢાળ બેતાળીશમી ભાખી અવસર જોય રે, છે. ધર્મથી અવિચળ લીલા બેમ સુખ હેય.
મા. ૨૨
મા. ૨૩
પદ પિતાને થાપીઆ, હેમચંદભાઈ સુજાણ; ચતુર વિચક્ષણ તે ઘણુ, વચન સત્ય ગુણ ખાણ, ભણ્યા ગણ્યા શુભ લક્ષણ, શેઠજી પુત્ર સુજાણ; શેઠજી પર ચલવે સદા, હાલ હુકમ પ્રમાણુ. દરબારે જસ ઉજળ, આદરમાન અપાર; કુળદીપક આધાર જીન, રાજનગર સુખકાર. પર ઉપગારી શીરસેહરા, માજનમાં જસ સાર; પિતા છતાં ગુણ ફેરવ્યા, કેઈ ન લેપેકાર. પુન્યવત પુન્યવંત ઘરે, અવતરે કરણીવંત; મોર ઈંડાં કેણ ચિતરે, એમ જાણજે સંત. નામે લેખે ચુકે નહીં, માતાભક્તિ કરે; દેવ ધર્મ ગુરૂ સેવતાં, અવતાર સફળ કરે તેય. ૧ ઢીલ. ૨ અગ્રેસર
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૪૩ મી.
(લાલ પીચારી ને સાહી. એ દેશી.) એમ કરણી રૂી કરેરે, શેઠજી પુત્ર સવાઈ લાલ; રૂપ મનહર ગુણ ભર્યારે, ધન ધન તાસ કમાઈ લાલ.
ગુણવંતા ગુણવંતનારે, એ આંકણી ઘરનાં કામ સંભારીનેરે, એક એકને પુછી લાલ; ગુણવંતા હેમચંદ શિરે, જસે બુધી નહી ઓછી લાલ. ગુ. ૨ વિનયાદિ ગુણ આગળારે, ભાગી જસ લેતા લાલ અવસર રૂડો ચુકે નહીર, દાન સુપાત્રે દેતા લાલ. દેહરા અપાસરા જે કર્યારે, સમરાવે ધન ખરચી લાલ; લાહ લઈ ભલ ભાવસ્યુરે, પૂજા પ્રભુજીની રથા લાલ. ગુ. ૪ વળી દેહરાં કર્યાં રંગમ્યું રે, ધન ધન એ કુલવંશ લાલ; પુરવ રીત રાખે ખરીરે, હંસ કુળે હવે હંસ લાલ. ગુ. ૫ શાંતિદાસ સંઘપતિ થયા, લખમીચંદ વળી તેહ લાલ; સિદ્ધગિરિ સંઘસ્યું ભેટીયારે, ખુશાલચંદ ગુણગેહ લાલ ગુ. ૬ વખતચંદના ગુણ ઘણુરે, ગુચ્યા તે મેં એ રાસે લાલ; શેઠજી પુત્રમાં નહી મણરે, એમ કવિ ઉપમા ભાસે લાલ. ગુ. ૭ વાચા અવિચળ જેહનીરે, શીળવંત સતવંત દાની લાલ; ધરમ ધુરંધર ધરી પરેરે, નિષ્કલંક જસવંત માની લાલ. ગુ. ૮ નમસ્કાર મહામંત્રનારે, સમરણ અહનીશકારી લાલ; અવસર સરવ સાવધાન છેરે, ચાર પ્રકાર બુદ્ધિ ધાર લાલ. ગુ. હું તેજકાળા ચઢતી ઘણુંરે, મુખ પુનમનો ચંદ લાલ; કુલ ખરે મુખ બોલતાંરે, સજ્જન નયનાનંદ લાલ. ગુ. ૧૦ રતન જિશ્યા રળીઆણા, નિકુલઅંબરભાણુ લાલ; ધર્મ કારજકારી દુખહરારે, સંઘ મુખ્ય સંઘ મંડાણ લાલ.ગુ. ૧૧ ગુણવંત ગુરૂ ગુણ રાગીયારે, રાજસાગર સૂરીરાયા લાલ; એક મને સશુરૂ સેવનારે, ચરણકમળ સુખદાયા લાલ ગુ. ૧૨ સરલ સ્વભાવી શુદ્ધાતમારે, ગુણગ્રાહી ગુણવંતા લાલ; ધન ધન જડાવમાં જનમીયા, ઉપગારી પુન્યવંતા લાલ. ગુ. ૧૩
૧ પિતાના કુળરૂપી આકાશમાં સૂર્યસમાન
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ તણા ગુણ વર્ણવ્યારે, સાંભળ્યા નજરે જે દીઠા લાલ સહજે સહજે મેં ગાઈયારે, અમૃત સમ લાગે મીઠા લાલ. ગુ. ૧૪ જિમ સાંભર્યા તિમ ગ્રંથીયારે, વખતચંદ ગુણ માળ લાલ ભણશે ગણશે જે ભાવયું રે, લેહશે સુખ રસાળ લાલ. ગુ. ૧૫ ધર્મગુણે ગુણ ગાવતાં રે, જીહા પવિત્ર ને કીધી લાલ; નિરમળ ગુણ ગંગાજળ સમા રે, કર્મમલ જાએ વરે રિદ્ધિ લાલ. ૧૬ અનુભવ અંતરમલ હરે રે, વાસિત ધર્મગુણ સાર લાલ; ઉન્નત કરી જિન શાસન તણી રે, તિણ ગુણ ગાયા ધરી પ્યાર. ગુ. ૧૭ કલ્પવૃક્ષ દશ સારીખ રે, આંગુલ ઉપમા છાજે લાલ; કાળમુઘે દાન આપીયે રે, ગુણ એહવા અંગે વિરાજે લાલ. ગુ. ૧૮ મનમાં ભરેલી કરૂણ ઘણું રે, દુઃખ પર દેખી નર હાય લાલ; સંઘ સકળ સમજાવીને રે, કરે ઉપગાર સદાય લાલ. ગુ. ૧૯ ચરિત્ર વિના ગુણ ગાઈએ રે, પંડિત લે સુધારી લાલ; આઘા પાછા કહ્યા હોવે રે, જસ મતિ હવે તે સારી લાલ. ગુ. ૨૦ ભુલચુક અધિકું ઓછું રે, જે કોઈ વયણ તે ભાગે લાલ; સજનતા કરી શેાધજે રે, અનુભવ રસ મેં તે ચાખે લાલ. ગુ. ૨૧ જે કઈ અશુદ્ધ પ્રરૂપણા રે, મિથ્યાદુકૃત હો લાલ; સંઘ સહુ સાખે કરી રે, ગુણ ગાયે પાતિક ધ લાલ. ગુ. ૨૨ ચતુર પુરૂષ શ્રવણે સુણી રે, ચમત્કાર ચિત્ત થાય લાલ; બેતાલીશમી ઢાલમાં રે, શેઠજી ગુણ આવે દાય લાલ. ગુ. ૨૩ સરસ સુકડે રાગે કરી રે, પ્રેમવર્બન ગુણ ગાય લાલ; પુન્યથકી સુખ સંપદા રે, લહે સુખ પુન્ય પસાય લાલ. ગુ. ૨૪
દુહા, શેઠ વખતચંદની કથા, મુરખને બકવાદ; રસિયાને આત રસ ઘણે, સુણતાં અતિ આલ્હાદ. ઈહિ લેકે સુખ સંપદા, પામે સુણતાં જીવ; પરભવ સુખ પામી ઘણાં, અનુક્રમે પદવી શિવ, ચઉવિ સંધ આગ્રહ કરી, રાસ રમે સુખકાર; ગુરૂ કૃપા સાનીધ કરી, સરસતીને આધાર,
૧ જીભ.
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
J
શિ
સંવત પુર્ણ મુનિ નાગ શુકલ તેરશ ગુરૂવાર દિન, સરસ કથા ગુણ માળ. સરસ ધરમ સાધ્ધા તિષ્ણુ, એહ સઘ રસાળ; ભવિજન વિકસ્વર કરે, ઘરઘર મગળમાળ. ઢાળ ૪૪ મી.
માસ અષાઢ વિશાળ;
૪
H.
મે.
( દીઠા દીઠા રે વામાના નદન દીઠા.—એ દેશી. ) ગાયા ગાયા મે શેઠ તણા ગુણ ગાયા; ઉત્તમ કરણી કરી તેણે સારી, સંઘપતિ નામ ધરાયા રે. મે શેઠ તણા ગુણ ગાયા. શ્રી શખેશ્વર સંઘ વળી તિણે, ત્રેવીશમા જિનરાયા; દીયવાર સરસ સંઘ લેઈ, ભેટયા પ્રભુના પાયા રે. આણુજી સંઘ લેઇ રે શેઠાણી, પુત્ર પરિવાર સુખદાયા; સંઘ સકળ આશાપૂરી તેણે, ભેટયા શ્રી જિનરાયા હૈ. મે માતર ગામે સુમતિજીણુંદ, પદવી સ`ઘપતી ગાયા; તાર'ગાદિક સઘળી જાત્રા, કરીને પાપ ખપાયારે. શ્રી સિદ્ધાચળ સંધ વિશાલ, રાસમાં કહી દેખાયા; ઋષભ જિનેશ્વર પૂજી પ્રણમી, નિર્મળ કરી નિજ કાયારે, મે લઘુકરણીના પાર ન જાણું, મોટા ગુણુ ખતલાયા; જિનમંદિર સુંદર કર્યાં ખાસા, વિજનને મન ભાયારે ખિ*બ પ્રતિષ્ઠા પ્રભુની કરાવી, પરિવાર નામ લખાયારે; સહુને નામે પ્રતિમા ભરાવી, ધર્મના 'ચીલા દેખાયારે ઉજમણું અઠાતરી સારી, માળ પહેરી સુખ થાયા; ધન ધન માતા ઝુમકુ ખાઈ, જન્મ્યા પુત્ર સવાયારે. ધન ધન પિતા ખુશાલશાહ જીજ્ઞે, ધન ખરચી ભણાયારે; રાજસાગર ગુરૂ આસ્થા, મંત્ર એ નામ ગણાયારે. એમવર્જીન ગુરૂ ચિત્તમાં વસીઆ, કર્યા ધરમ સવાયારે; શેઠજી આજ્ઞા રૂડી પાળી, ધર્મ સ્નેહ સુખ પાયારે.
મે
મે
મે.
મે.
તા.
For Private And Personal Use Only
એ આંકણી.
3
७
મે. ૧૦
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
શેઠ પરિવાર ઘણું ચિરજીવા, કરણી કરે સુખદાયા; દેહરે ઉપાસરે સાર લીએનિત, સાધે વર્ગ ત્રણ ચિત લાયારે, મે. ૧૧ ઢાળ ચુમાળીસમી એ પુરી, શ્રાતા ઘણું સુખ પાયા; હીરવર્ધનના શિષ્ય પ્રેમ સહકર, સરસ સુૐ ગાયારે. મે’. ૧૨
ફળશ.
સોહમ પાટ પરંપર પ્રગટચા, શ્રી હીરવિજય સૂરિદાજી; મુજબ્યા અકબરશાહ નરાદા, માહનવેલી કદાજી. ડામર સરવર જાળ મુકાયા, જીજીયા કર છેડાયાજી; મહીતલમાં સુજસ ગવાયા, અમારિપડહ વજડાયાજી. અહાવનમે પાટ સુહાયા, જગદ્ગુરૂ નામ ધરાયાજી; વિજયસેનસૂરી તસ પાટે, પડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે; તપગચ્છમ ડણુ દુતિવિષ્ણુ, દિનદિન અધિક દીવાન્ટેજી. તાસપાટ પટાન્નુર સુંદર, ભવિયણને ઉપગારીજી; શ્રી રાજસાગર સૂરી જયવતા, શુદ્ધ પ્રરૂપણકારીજી. શાંતિદાસ શેઠને છૂટા, મનછિત ફળ પાયાજી; અગીઆર લાખ ધન ખરચ્યું. જેણે, ગુરૂ ઉપદેશ સહાયાજી. વૃદ્ધિસાગર સૂરી તાસ પટાધર, મનમોહન સુખકારજી; કાતિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લટ્ટુ પારજી. શ્રી લક્ષ્મીસાગર સૂરી ગીરૂઆ, પ્રમળ વિદ્યાએ પૂરાજી; વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા સૂરાજી. કલ્યાણસાગર સૂરીશીલવતા, તત્પટે ગુણુવ‘તાજી; શ્રી પુન્યસાગર સૂરી પ્રસિદ્ધા, વિદ્યા ગુણે મહમહેતાજી. દશેાદશ કીતિલતા આરોપી, સમતા રસ ભડારજી; જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહના અવતારજી. રૂપ અનેાપમ અંગ ખીરાજે, લક્ષણવત સુણીંદાજી; દેખત અચરીજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. સુધારસ વરસી પ્રભુ વયણે, વિજન સશય ભાજેજી; તત્પટે ઉદયાચળ ઉદયા, શ્રી ઉત્તયસાગર સૂરીરાજેજી. આણુંદસાગર સૂરી તસ પાટે, ભવિયણને હીતકારીજી; તેહ ગુરૂ પાટ પટેધર પ્રગટ્યા, શાંતિસાગર સુખકારીજી,
For Private And Personal Use Only
3
૪
૫
७
૧૦
૧૧
૧૨
૧૩
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
સૂરી ગુણુ તસ અંગ ખીરાજે, સેાભાગી સીરદારજી; સાગર ગચ્છ ગુરૂ ભાર પુર'ધર, નિર્વહે સુખકારજી. 'અલ્લહનપુર પત્તન ચામાસું, સપ્રતિ સૂરી ખીરાજેજી; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. હીરવિજયસૂરીશ્વર શિષ્ય, નગવુન ગણી જાણીજી; લુ કામત છાંડી ઉપદેશે, ટાણુંગ સૂત્ર સુજાણુજી. ટીકા રચના સરસ કરી તીણે, પતિ પદવી સેહેજી; વચનકળા ચતુરાઈ સુણીને, શ્રાતાનાં મન માહેજી. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણી આચારજ, વર્ઝન શાખા ધારીજી; વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારીજી. તસ શીષ્ય મળવર્ડ્સન ગુરૂ ગીરૂ, પતિ પઢવી રાજેજી; તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણુ કરી છાજેજી. આ શ્રી રવિવર્જુન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી; નવર્ચ્યુન તસ શિષ્ય પકાર્ટ, પતિમાં અધિકારીજી. વિનયવંત વિદ્યાએ પુરા, વિનિતવર્જુન તસ શીષ્યજી; તાસસી વિદ્યા અભ્યાસી, શુભ મુહૂર્ત લીએ ટ્વીષ્યજી વૃદ્ધિવદ્ધન ગુરૂ ચરણકમળ નમ્ર, જસ ગુણના નહી પારજી; લક્ષ્મીસાગર સૂરીને હેતે, આવ્યા તે અણુગારજી. તાસ શિષ્ય શુભ લક્ષણ ધારી, ઉપાધ્યાય પદ આપેજી; વૃદ્ધિ કારણ ગવર્દૂન આવ્યા, દેઈ પઢવી હીત થાપેજી. * શ્રી પ્રીતીવર્જુન સાગર, ઉપાધ્યાય પદ ધારીજી; ગચ્છનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારાજી. તાસ શિષ્ય શુભ લક્ષણકારી, વિદ્યાખલ પણ ભારીજી; વિઘાર્ટૂન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારીજી. તસ શેવક મુજ ગુરૂ એ રૂડા, હીરર્દૂન ગુરૂ હીરાજી; તેહ તણેા ઉપગાર એ જાણા, મધુરી ભણાવી ગિરાજી. ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારીજી; ખાળલીલાએ રાસ મનાન્યે, પતિ લેર્જ્યો સુધારીજી,
૨૬
૧ અણુહિલવાડ પાટણુ. ૨ દીક્ષા. ૩ જાણી.
For Private And Personal Use Only
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૭
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પતિકળા તેહવી નહીં મુજમાં, પણ મેં કીધા અભ્યાસજી; શેઠજી રાગ ઘણેા મુજ ઉપર, તે કારણ કર્યાં રાસજી. અનુભવ તેણે થયા પુરા, જીમ સાંભળ્યાં તિમ ગાયાજી; શેઠાણી હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. માહરાયને ભુડા પાડચા, ધર્મ કહી કહી એહજી; અનુભવ છે મુજ ઘટમાંડે, સુણે દષ્ટાંત ભવિ તેહજી. મૃગલી જિમ થાયે સિંહ સાંમી, દૈવચડાં હેતે તેહજી; તિમ માહુરે છે શેઠજી સાથે, ધર્મતણા સ્નેહજી. માહરે તે ગુરૂચરણ પસાથે, અનુભવ તે દિલ માંડેજી; હીરવર્તુન સેવક પ્રેમ પલણે, રામ રામ ઉથ્થાંહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અર્ચિત કાયાજી; તેહ તણી સાંનીધે મેતે, પુરણ કળશ ચઢાયાજી. પુણ્ય પ્રકાશ રાસ એ નામે, શેઠજી ગુણુજ ગણાયાજી; ચાર પ્રભુ તે દરશન કરતાં, જીત નિશાન વજડાયાજી.
શ્રી રાજનગરના સંઘ સેાભાગી, ચામાસું રહ્યા સુખ પાયાજી; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકેરી, આણુદ અધિક ઉપાયાજી. જબલગ પૃથવી મેરૂ થીર રહે, જયવતા શિશ ભાણજી; તમલગ રાસ રહેા એ અવિચળ, વાંચા ચતુર સુજાણુજી. મઝર સારમયગજ મતવાલા, તેજી ઘણા તે જાળાજી; ૪રહે પાયદલ મગલમાળા, પામે પલચ્છા વિશાળજી. સુંદર મન્દિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાળજી; મહાય પદિવ પાસે અનુક્રમે, પીસ્તાનીશ પૂરણુ ઢાળજી. ઇતિશ્રી પુન્યપ્રકાશરાસ, વખતચંદ ગુણુ વર્ણન પ્રભાવ લખાવીતું. ખાઈ ઉજમમાઈ, સવત ૧૯૧૬ ના શ્રાવણ સુદી ૨ તિથા શુક્રવાસરે, લખીકૃત્ય શ્રી પાલીતાણા વાળા શ્રાવક જીવરાજ શ્રી શાંતિનાથ પ્રસાદાત્.
૩૮
૨૮
For Private And Personal Use Only
૨૯
૩૦
૩૧
૩ર
33
૩૪
રૂપ
૩૬
૩૭
શેઠના ઉપાશરે ગરણીજી સાહેમ પાસેથી લાવીને ઉતારી લીધેા, સંવત ૧૯૫૮ ના અશાડ સુદ ૧૩ શુક્રવાર, લી. શેઠ હરીલાલ મુળચંદ અમદાવાદી.
૧ વાં—બચ્ચાં (વલ્સ ) ના હેતુથી. ૨ મત્તગજ-હાથી. ૩ (ડા ૪ ચ. ૫ લક્ષ્મી.
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયદેવસૂરિનિર્વાણ
સ્વાધ્યાય.
જિનવર નવરસ રંગવર, પ્રવચન વચન વસંત; સમરી અમરી સરસતી, સજનજનની સંત. શ્રી ગુરૂકૃપા પ્રસાદથી, વચન લહી સવિલાસ; શ્રી વિજયદેવ સૂરીશના, ગાઇએ ગુણગણને રાસ. ઈડર નયરિ ઉપના, શાહ થિરાહુલ ચંદસીંહ; રૂપાં માંતર માવીયાં, લઘુવય પડિત લીહ. વૈરાગે દીક્ષા વરી, વિજ્યસેન ગુરૂ પાસ; તરણિ જેમ તપટ તપે, એહ ગુરૂ ગુણ આવાસ. પાતિશાહ પ્રતિ બૂઝ, જહાંગીર જગજીત; મહા તપા પ્રભુનું મહી, પ્રસર્યું બિરૂદ પ્રતીત.
ઢાલ ૧ લી.
સોદાગરની.
ચલેરે. ૧
ચલેરે. ૨
ચલેરે. ૩
ચરે સહેલી શ્રીગુરૂવંદે વહેલી, વંદે વદા સુખ વસે પહેલી. ગચ્છાતિ વિચરે મહિઅલ જગતિ ગેલી, પ્રભુજી પધારે તિહાંકણિ ફલિ સુરવેલી. દેશદેશના નરપતિ રહર પગલેલી, પૂજ્ય પધારે હમ્પરિ સડરિ કરેલી. મરૂધર ગૂજર સેરઠ માલવિ ખેલી, દક્ષિણ વિચરે શ્રી ગુરૂ સુરતરૂવેલી. મહમદશાહને વલાતૂત વસાહિ, ચરણ ભેટયા ગુરૂના બહુત ઉમાહિ. ગુરૂ ઉપદેશે નરપતિ ગાસવિ મેલી, ત્રિભુવન રેલી ગુરૂ ગુણ કીતિ વહેલી.
ચલેરે. ૪
ચલેરે. ૫
ચલોરે. ૬
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ શીલ સત્તાવી પ્રશિષ્ય શુલિ તે સેલી; પંચ મહાવ્રત ધરિ જિમ રત્નની થેલી.
ચલેરે. ૭ સુણિરે સહેલી નર બહનેહ ઘેલી, ચરે સહેલી શ્રી ગુરુ વંદીએ, શ્રી વિજયદેવ સૂરીજી; ગુરૂ ઠહારિ દલતિ પામીએ, અતિ ઘણે હુએ આપ્યું છે. ચલેરે. ૮ ગચ્છપતિ વિચરે મહિયલ માલતે, ઉત્તમ દિયે ઉપદેશે; મરૂધર ગૂજર સેરઠ માળવે, બહુ પ્રતિધ્યા નરેશોજી. ચલેરે. ૯ દક્ષિણ વિચર્યા શ્રી ગુરૂ સુરતરૂ, પ્રતિબધ્ધા પાતિશાહજી; ગુરૂ ઉપદેશે જીવને શાતાજી, ત્રિભુવન થયે ઉછાહોજી. ચલેરે. ૧૦ શીઘ્ર સ્વભાવે સ્થૂલિભદ્ર સમવડિ, સંયમધર અંતેવાસી હેજી; વિદ્યા વચન વિશેષે સુરગુરૂ, સૂરિ સકલ માંહી લીહોજી. ચલેરે. ૧૧ કેયલ કંઠી મિલી સવિ કામિની, ગાય ગુરૂગુણરાસોજી; મહિયલ મહિમા ગુરૂને વિસ્તર્યો, વિકસિત સુરતરૂ વાજી. ચલેરે. ૧૨
* દુહાશ્રી વિજયદેવ સૂરીસરૂ, લાભ વિવિધ તિહાં લીધ; સંઘ સહુને આગ્રહે, ગુજર પાવન કીધ. મરૂપરથી મહિમાનિલે, શ્રી વિજયસિંહ સૂરીશ; આવીને ગુરૂને નમી, સેવ કરી નિશદીશ. ઈણિ અવસરે વિજયસિંહ સૂરિ, સ્વર્ગે પહેલા જાણ; ગુરૂ ગંધાર જઈ કરી, ઝાલે નિજ ચિત્ત લાણુ. સંવત સતર દત્તરે, શુદિ દશમી વૈશાહ; પ્રભુ નિજ પટ્ટધર ઠવ્યા, વિજયપ્રભ ગણનાહ. મહિમાંહિ મહિમા વચ્ચે, પ્રગટી સુગુરૂ પ્રશંસ; દેષ સહૂ દૂર કર્યા, ધન ધન ગુરૂ અવતંસ.
ઢાલ ૨ જી.
રાગ પરજીઓ.
(તંગિયા ગિરિ શિખર સોહે એ દેશી.) ગુરૂજ્ઞાન ભરિએ જિસે દરિયે, નિજ આયુ શેષ વિમાસરે, અહિમપુરથી સૂરિ સુરપતિ, ચાલ્યા કરી માસ . ગુરૂ ૧
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
ભીખાપુર શેત્રુજે જાવા, આન્યા ધરી ઉચ્છ્વાસ રે;
રૂ. ૩
એક દિવસ શ્રી ગુરૂ અંગ અસુખે, થયું સહુએ ઉદાસ રે. ગુરૂ. ૨ સહુ સંઘ આવી ભાવ ભાવી, વરસે બહુ ધનધાર રે; શુભ રાતે તપજપ સભળાવી, આઢવી નયરી અમારી રે. ભવ્ય લાકના બહુ ભાગ્ય યાગે, બાલ્યા ગુરૂજી ખેલ રે; ગહગહિ નિપુણી તેહ તપગચ્છ, ઢમક્યાં જહાં જહાં ઢૉલરે. દોલતી તેહ વિદી વત્તુતી, ભણશાલી ભલભાંતિ; રાયચંદશાહે બહુ રંગે વાંદી, વિનવે યાત્રા વાતિ રે. નેમિદાસશાહ નિજ શીષ નામી, પામી સગુરૂ આદેશ રે; બહુ દ્રવ્ય ખરચી જિનસિ, યાત્રા કાજે વિશેષ રે. શુભ દિને ગચ્છપતિ સંઘ સહુને, સહિ સુખે સમજાવે રે; રાયચદશાહ સાથે જવી દુએ, શેત્રુ ંજગિરિ શુભ ભાવરે.
ગુરૂ. ૪
રૂ. ૫
ગુરૂ. ૬
રૂ. ૭
દુહા.
યાત્રા કરી બહુ યુગતશ્યુ, આવ્યા ગામ અજાર; પાસવદીને હીરનું, ચૂલ નમે ગણુધાર. સંઘે હુ એછવ કરી, પધરાવ્યા ગચ્છરાજ; ઉત્તમ ઉના નગરમાં, ચતુર ચામાસા કાજ, સામહીએ સિવ સુંદરી, રૂપે રભા સમાન; સિને શૃંગાર સજી કરી, ગાવ ગુરૂ ગુણગાન.
ઢાળ ૩ જી.
રાગ માણી.
દીવે નયરને સંઘે માલા રાપતારે, વળી ઉપધાન અનેક, કર્યાં મહેાછવ બહુ મંડાણુશ્યુરે, શ્રાવક સર્વિ સર્વવેક. શ્રી ગુરૂ સાંભરેરે, નિજ ચિત્ત ભીંતરર— સત્તર મારાત્તરે આષાઢ માસડેરે, દિ દશમી દિન સાર; સંઘ સમક્ષે અણુસણુ આદરીરે, ગુરૂ કહે વચન વિચાર. શ્રી વિજયપ્રભ સૂરિ તુમે સાંભળેારે, હાજો સાહસ ધીર; એ ગુછ ખાળે તુમ ખેલાવજોરે, ક્ષમા ધરી વડવીર. વાચક વિનીતવિજય તત્ર વીનવેરે, નયને વરસત નીર; પાઠક શાંતિવિજય પદ પજેરે, વાંદી વળી વળી અવજીર,
શ્રી
શ્રી
શ્રીવ
૧૪
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
પ્રભુજી પાલક માલક જિમ પોષીઆરે, પરમ હિતે પરિવાર; છેાડી ચલતા ચિત્ત કિમ તુમ્હેં ચલેરે, અમ્હને કુણુ આધાર ? શ્રી તુમ્હે વિષ્ણુ સહુ દિશિ સૂની દેખીએરે, એક થાએ ધણિ આકાશ; હૈયે હીયડા હાંસ ઘણી રહી, પ્રભુ ! પૂરા મનની આશ. શ્રી ધ્યાન સમાધિ સાધી સાધન આપણુંરે, મૂકી મમતાપાશ; અગ્યારસે સુપ્રભાતમાં ભગવત ભાવનથી, પહેાતા સ્વર્ગાવાસ. શ્રી ગુરૂનિર્વાણુ સુણીને આવીઆરે, વસુધા દેવ વિમાન; તારક તેજસ રૂપી દીઠડુંરે, એ સહુએ આસાન. ગુપ્ત પ્રયાગથી ઉને આવતાંરે, યાગી દીઠા દેવ; આવત દેખી બ્રાહ્મણીએ સૂરીરે, ગુરૂની કરવા સેવ.
શ્રી
ઢાલ ૪ થી.
રાગ સામગ્રી.
જગજીવન જયકરૂ, ગચ્છપતિ લીલ વિલાસરે, પહેાતા અમર આવાસરે, સંઘ કરે અરદાસરે; અહં મનડુ તુમ્હારી પાસરૈ, દર્શનની અમ્હ આશરે, એક વાર ખાલા ઉચ્છ્વાસરે, ઘો ચેલાને આશ્વાસરે, શ્રી ગુરૂ અગને હર જાણી, ત્યારી સહસતે એકરે; માંડવી દ્રવ્ય હુંષે કરે, ત્રણસે ત્યારી વિવેકરે. પધરાવ્યા આરોગીએ, અંગપૂજા તિહાં થાયરે; જિહાં લગી અંગ દેખાયરે, રૂપે એ મહુ ભાયરે. દેવશયની એકાદશી, જાણી પર્વતે એહરે; વૈષ્ણવલાક સ્નેહેરે, પૂજે ગુરૂ ગુણુ ગેહરે. એકવીસ મણ સુખડી મિલી, અગર સખર મણ ચારરે; મલયાગરૂ મણુ ચારરે, ચૂઉંસેર પનર પસારરે. સેર પનર અખીરના, કસ્તૂરી અઢીશેર; કેસર શેર ચાર વરેરે, અબર શેર તુમેરરે, અંગ એણિપરે સંસ્કર્યું, મહકે તિહાં દિશિ ચારરે; આવે અમર ઉદારરે, વરસાવે ફૂલ અપારરે,
For Private And Personal Use Only
શ્રી
જગ
જગ
જગ.
જગ.
જગ.
જગ.
જગ.
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
રાયચંદ શાહે રાગથી, ભણશાલી પુણ્યવ'તરે; શૂભ કરાવણ ખતરે, લીધે જસ ભાગ્ય મહતરે; શ્રી વિજયદેવ સૂરીસરૂ, શ્રી જિનશાસનભાણુરે; જસ બહુ પુણ્ય પ્રમાણુરે, જ્ઞાનક્રિયા ગુણખાણુરે. પચવીસ પાઠક ઢળ્યા, પતિપદ ત્રસેને પાંચરે; દેવ પ્રતિષ્ઠા સુસ'ચરે, બહુ તે રાસ પ્ર૫ચરે. નામ જપતારે જેહતુ, વછીત રીધી થિર થાયરે; પાતક દૂર પુલારે, મગલમાલ મિલાયરે.
For Private And Personal Use Only
જગ.
જગ.
જગ.
જગ.
કલશ.
તપગચ્છ રાયા સહુ સુહાયા, શ્રી જિનશાસન દિનકર, શ્રી વિજયદેવ સૂરીશ સાહિબ, શ્રી ગાતમ સમ ગણધરો; જસ પ‡ દીપક વાદી જીપક, વિજયપ્રભ સૂરિરાજ એ, કવિ કૃપાવિજય સુશિષ્ય મેઘે, સેવિત હિત સુખ કાજ એ. ॥ ઇતિ શ્રી વિજયદેવસૂરીશ્વર નિર્વાણ સ્વાધ્યાય સપૂર્ણઃ ॥
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સત્યવિજય નિર્વાણ રાસ.
દુહા.
શ્રી જિનવરના ચરણુજીગ, પ્રણમ્' ભાવ સહીત; વછીત પૂરણ કલ્પતરૂ, પુજીત સુરાસુરપત. સરસતી માત પસાઉલે, ગાઈશ મુનિ હિરાણ; સત્યવિજય પન્યાસનું, સાંભળયા નિર્વાણુ. ઢાલ ૧ લી.
2.
જન્મ, સાધુ ઉપદેશ.
(હે। જાણ એ અવધિ પ્રભુજિત—એ દેશી. ) રહેા દેશ સવાલખ જાણીએ, હેા દેશ સહુ સિર મેડી; જીહા લેાક તીહાં સુખીયા વસે, જીહા ધનની નહી કાઇ ખેાડી. ભવીજન સુણો વચન રસાલ. જીહૈ। ગરૂમના ગુણ સાંભલી, હેા હરખે આાલ ગોપાલ. ભવી. આંકણી. જીજ્હા નગર તીહાં એક લાડવુ, જીજ્હા અવર સમેા નહી તાસ; જીહેા રૂડા ને રલીઆમણા, હેા શોભા અધીકી જાસ. જીહા વિગતાલા વ્યવહારીઆ, જીહેા માટાને મસુંદ;
ભ. ૨.
For Private And Personal Use Only
હેા એકેકાથી આગલા, હેા ધનવંત જાણી ધનદ. જ્હા શેઠ એક તીણે પુરવસે, હેા નામા જાસ વીરચંદ; જીજ્હા દૂગડગેાત્ર સાભાગી, છા માને જાસ નરીદ. જીહેા, ધરણી મન હરણી સતી, હેા વીરમદે અભિધાન; જીહેા રૂપ ગુણે કરી શેાલતી; હેા વાણી અમૃત સમાન. જ્હા ધરમ કરમ કરે જિનવર તણા, હેા પેષે ઉત્તમ પાત્ર. જ્હા દાન સહુ નીત સાચવે, જીહા કરે ઇમ નિર્મલ ગાત્ર. હેા વાહાલું લાગે સહુ ભણી, હેા નામે શિવરાજ પુત્ર; હે! એ કોપીણી સહસા સમુ, જીજ્હા જે રાખે ઘરનું સૂત્ર. ભ. છ
ભ. ૫.
ભ. ૬.
૧ મસુદ્દી. ૨ ગૃહીણી–સ્રી.
ભ. ૩.
ભ. ૪.
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
છહે માબાપને મન ગમે, હે રહે સદા સુખ માંહી; જીહો બાલપણે એ ધરમી થયે, જીહા ધર્મ કરે ઉછાહી. ભ. ૮ જીહો એક દિન આવ્યા મુનીવર, જીહો શ્રવણે સુણ ઉપદેશ; છો પ્રતિબુઝ સુત વીરને, છહ ધર્યો વૈરાગ વિશેષ. ભ. ૯ છો જા ભાવ સંસારને, છહે સહુ કારીમાં એહ; જીહા માત પિતા કુણ કેહનાં, જહા કણે સ્યુ કરીયે નેહ. ભ. ૧૦ જીહ સ્વારથને સકે સગો, જીહા સવારથ વિણ નહી કેઈ; છો આદર લહીએ સ્વારથે, જીહે સ્વારથ મીઠે જેઇ. ભ. ૧૧ જો સહુ સગપણ એ કામે, જીહે એહથી ન સરે કાજ; કહે ધર્મ સગે અવીહડ સહી, હે ઈમ ચીંતે શિવરાજ. ભ. ૧૨ મા બાપ સાથે સંવાદ.
દુહા ઘરે આવીને ઈમ કહે, વીરસુત રે તીણ વાર; ધર્મ સુ મેં સહ્યો, ભવજલ તારણ હાર. માત પિતા હવે આજ્ઞા, મુજને આપે આજ; ગુરૂ પાસે વ્રત આદરૂ, સારૂં આતમ કાજ.
ઢાળ ૨ જી.. (ઘરે આજી આંબે મરીયે. એ દેશી. ) માયડી કહે જાયા સાંભળે, તે વાત કીસી કહી એહ; વ્રત શું તે સમજે નાનકડા, વ્રત કઠીન કેમલ તુજ દેહ. મા. ૧ વાહાલે તું અમને પ્રાણથી, ક્ષણ તુજ વિરહ ન ખમાય; તું જીવ જડી વછ માહરે, દુખભર ઈમ ભાખે માય. મા. ૨. વરસે વરસાત તણું પેરે, આખડીઉં આંસુ ધાર; હૈડા સુભીની પુત્રને, કહે તુજ વિણ કેણ આધાર. મા. સંયમ તે છે વછ દહીલ, જેહવી ખાંડાની ધાર; સાયર તર બાંહે કરી, ઉપડાવે શીર પગિરિ ભાર. મા. ૪. અપ્રમાદપણે રહે વલી, વ્રત ધર નિરતિચાર; દેસ બેંતાલીસ ટાલી કરી, લે અરસ નિરસ આહાર. મા. ૫..
૧ કારમા, કઠણ. ૨ પુત્ર. ૩ વત્સ-પુત્ર. ૪ તરવાર. ૫ પર્વત.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
બાવીસ પરીસહ ઝીંપવા, લુંચન કરે છે સીસ, 'ઉભરાણે પાયે ચાલ, સમતા ધરવી નીશ દીસ. મા. ૬. વલી તપ કરવા છે આકરા, કરે નહી કેઈ ઉપચાર; ભરીવા છે વેલુ કઉ લૂયા, એહ નિરસે વ્રતભાર. મા. ૭. તું બાલે ભેલો નાન્હડે. સમજે નહીં કાંઈ લગાર; મન માને તીમ કરજે પછી, પરણે વહાલા એક વાર. મા. ૮. સુખ ભગવાઉં સંસારનું, પૂરવી મુજ મનની આસ; સુત થાયે વ્રત લેજે પછે, મનમાંહે જોઈ વિમાસ. મા. ૯. એ મંદિર તુજ વિણ કારમે, તુજ વિના એ પરીવાર; તુજ વિણ એ ધન શ્યા કામનું, તુજ વિના સુને સંસાર. મા. ૧૦. ઈમ માય વિલાપ કીધા ઘણા, નેહે ઢું ન કહાય; નેહ મન આકુલ વ્યાકુલે, જિનહર્ષ સહુને થાય. મા. ૧૧.
વલતે માતાને કહે, વચન ઈમ શિવરાજ; વ્રત દુષ્કર કહેતાં થકાં, તુમને નાવે લાજ. દુષ્કર દુખ સંસારનાં, જામણ મરણ અનંત, સંયમથી સુખ પામીએ, તે કીમ દુખ કહેત. ૨. કાયરને સહુ દેહીલું, શૂરાને સહુ સુગમ; ભવદુખથી હું ઉમગ, લેસ્ય સહ સંયમ. ૩, મેં મનમાંહે જાણુઉં, પાશ એહ ઘરવાસ; એહમાં ન પડું માતજી! જે કોડી કરે ખાસ. ૪.
. હાલ ૨ જી. (મતી ધાને હમારે, સાહીબા ! મોતી –એ દેશી) માય બાપને બહુ દુખ વ્યાપે, રૂદન કરતાં અનુમતિ આપે; નાનકડા કહે માને હમારે, બાલુડા કો માને છે હમારે; કો હમારે ન કરે નાન્હા, તે તુજ માત પિતા અમે શાનાં? ના. ૧ માતપિતાને કહ્યા કરી છે, તે લંકા માંહી દીક્ષા લીજે. ના. આચારજ આપણું તેડવું, ઉછવ કરીને વ્રત લેવરાવું. ના. ૨
૧ ઉઘાડે. ૨ જન્મ. ૩ જાળ-બંધન. ૪ લંકા-ઢુંઢીઆસ્થાનકવાસી.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
દયા મારગ સુધે પાલે, હિંસા કરે મારગ ટાલ. ના. એહવું વચન સુણે સીવરાજે, વલતું કહે મા બાપને કાજે. ના. ૩
સુવિહીતગ૭ શુદ્ધ સામાચારી, જિહાં જિનવર પૂજા હિતકારી. ના. તિહાં હું લઈશ સંયમ માતા, અનુમતિ દે થાએ જિમ શાતા. ના. ૪ વચન કદાગ્રહને અવહેલી, તપગચ્છમાં સંયમ મતિ મેલી. ના. સુતનું મન એકાંત નિહાળી, ભાખે વાણુ વીર રસાલી. ના. ૫ સુણી એ આચારજ ગુણ વૃંદા, તેડાઉ વિજ્યસિંહ સૂરીંદા. ના. વિજયસિંહ સૂરિનું આવવું. આચારજ ગચ્છ નાયક પાસે, આદરી વ્રત નિજ ચિત્ત ઉલ્લાસે. ના. ૬ ઇમ કહી સંઘ પૂછી વીરચંદે, તેડાવ્યા ગ૭પતિ આણુ દે. ના. બહુ પરીવારે પૂજ્ય પધાર્યા, હૃદય કમલ ધરમનાં ઠાર્યા. ના. ૭ કરિય મહોત્સવ પુર પધાર્યા, સહુ શ્રાવક પાયવંદણ આવ્યા. ના. વીરમદે અંગ જગહ ગહીએ, આવ્યું ગુરૂ વંદણુ તું મહીયએ. ના. ૮ માહારા આજ મને રથ ફલીઆ, ભવસાયર તારણ ગુરૂ મીલીઆ, ના. સંયમ લેઈ આતમ તારૂં, હવે હું આવાગમણ નિવારૂં. ના. ૯ ધર્મોપદેશ દી મુનીરાયે, સાંભળતાં સહુને સુખ થાઓ. ના. મન શિવરાજ તણે ઉલ્લીઓ, ગુરૂ ઉપદેશ હૈયામાં ધરી ના. ૧૦ શ્રી ગુરૂરાજ હવે મુજ તારે, જન્મ મરણ તણાં દુખ નિવારે. ના. દીક્ષા દેઈને શિશા આપો, કર્મ તણું મુજ બંધન કાપ. ના. ૧૧ સૂર શમણું તું ઉપગારી, હું તુજ દરસણે બલીહારી. ના. વંછીત આજ હમારા પૂગા, કહે જિનહર્ષ ભલે દિન ઉગા. ના. ૧૨
દુહા ઈમ કહી શ્રી ગુરુરાજને ઘરી આ શિવરાજ;
ઘો મુજને અનુમતિ હવે, સંયમ લઉ હિતકાજ. ૧ દીક્ષા સમારંભ.
સકળ સંઘને તેડાવીએ, વીરચંદ તીણી વાર;
સ્નાન કરાવી સુત ભણી, પહીરાવ્યા સિણગાર. ૨ વડા કાઢયા ભલા, સાત આઠ પુરમાંહી;
ગામ સહુ જમાઉં, મનમાં ધરી ઉછાહી. ૧ સારી વિધિ પાળનાર. ૨ ભવમાં આવવું તે. ૩ ઘેર
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
ગાજા વાજા કરી ઘણાં, ધવલ માઁગલ ગીત ગાન; સુગુરૂ ચરણે આવીઆ, વાંદ્યા દેઈ માન.
૪
ઢાળ ૩ જી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાનાં પુત્રદીક્ષા સમયે વચન.
વા. ૨
( થારા મહેલાં ઉપર મેહ, ઝરોખે વીજળી હા લાલ ઝરાખે. એ દેશી. ) નયને પડે આંસુ ધાર, પડે પ્રિય માયને હા લાલ. પડે પ્રિય. આગળ જોડી હાથ, કહે ગુરૂરાયને હેા લાલ. કહે ગુરૂ. ૧ શિષ્ય તણી 'હુ ભીક્ષા, દે` છું તુમ્હેં ભણી હા લાલ. દેઉં. ઘા દીક્ષા હિત આણી, વાણી સુણી અમ તણી હા લાલ. માય કહે છે મુનીરાય, કરૂ છું વિનતિ હૈા લાલ. ક. હીયઢાનુ આધાર, થાય છે ૧એયતી ડા લાલ. થાલ્યા છે તુમ ગાદ, ભલીપેરે રાખ્યજો હા લાલ. ભ. શીખામણનાં વયણુ, સકેામલ ભાખ્યો હ। લાલ. રીસ મ કરજ્યેા રાજ, ખાલુડા ઉપરે હેા લાલ. ખા. તપ કરવાની વારે, વારા અહુ પેરે હા લાલ. ભુખ ખમી ન શકે છે, એડ છે કાહલા હે લાલ. એડ. લાડકવાયા એહ અછે, ઉછાંછલા. હેા લાલ. કરન્ત્યા સાર સભાળ, સદા હેત રાખજ્યેા હૈા લાલ. સદા. એહના અવગુણુ દેખી, કે છેડ મ દાખજ્યેા હા લાલ. થાડા માંહી પૂજ્ય, ઘણા કરી જાણુન્ત્યા હૈા લાલ. ઘ. સાંભલી વારૂ વેણુ, બુરા મત માનજ્યા હા લાલ. આપણા હાથે દીધી, દીક્ષા શિવરાજને હા લાલ. દી. વરસ ચદ પરમાંણુ, કીએ હવે માજને હેા લાલ. દીક્ષા લીધી. ઉમર ૧૪ વરસ.
વારે. પ
એહ. ૬
કે. ૭
For Private And Personal Use Only
થા. ડ
સ. ૪
યુ. ૮
કીએ. ટ્
શુભ વેલા શુભ વાર, કે વ્રત ઉચરાવીયેા હૈા લાલ. કે વ્રત. મુનિના વેષ વિશેષ, કે આણી આપીએ હા લાલ. કે આ. ૧૦ શ્રી જિનવરને ધર્મ, ઉદય મુજ આઈએ હા લાલ. ઉ. પુન્ય સચેાગે આજ, ચિતામણી પાઈ હૈા લાલ.
ચિ, ૧૧
૧૬.
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૩
૬. ૧૩
દુખદાવાનલ માંહીથી હુ', નીકલીએ હેા લાલ. મી. માયરે આંગણે આજ, જાણે સુરતરૂ યેા હૈા લાલ. જા. ૧૨ ભુખ્યા નરને જેમર્કી, પથામૃત મીલ્યા હૈા લાલ. પ. તિમ સત્યમ સચોઞ કે, દુખ દુર ટહ્યા હૈા લાલ. પામ્યા ત્રિભુવનરાજકે, કાજ સહુ કે સર્યા હા લાલ. કા. વિજયસિંહ સૂરોસર, સુગુરૂ મેં આદર્યા છે. લાલ. વાંદી શ્રાવક લાક, સહુ ઘરે સચર્ચા હૈા લાલ. સહુ. સૂરીસર મુની સાથ, તિહાંથી પાંગર્યાં હા લાલ. અપ્રતિબધ વિહાર, પવનની પેરે કરે હો લાલ. પવન. પ્રાણીને ઉપદેશ, દેષ્ઠ સંશય હેર હૈ લાલ.
૩. ૧૪.
તિહાંથી. ૧૫
૩. ૧૬
નામ. અભ્યાસ.
ક્રિયાદ્વાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. ૧૭
સત્યવિજય અભિધાન, દીએ શિષરાજને હા લાલ. દી. કરે સદા ચિત્ત લાય, વિનય ગુરૂ રાજ્ના ડે લાલ. વિદ્યાના અભ્યાસ કરે, નીશિદિન ભણે હા લાલ કરે. કહે જિનર્ષ સૂરીસ, કીચેા વસી આપણે હૈા લાલ, કી. ૧૮ દુહા.
શાસ્ત્ર સિદ્ધાંત અહુ ભણ્યા, જાણ્યા સહુ અર્થ; ભેદ લહ્યા શાસન તણા, ગરૂ ગીતારથ. પ'ચમ આરાના યતિ, શિથિલ પ્રમાદી દીઠ; પડયા પ્રમાદ માંહે વળી, નીકળીએ થઉં નીઢ. ૨ ઉત્કૃષ્ટી ક્રિયા કરે, પુન્ય તણેા જાણે અંશ; સુધા સાધુ શિરામણી, વૈરાગી અવત‘સ.
શ્રી આચરજને પૂછીને, કરૂ' ક્રિયા ઉદ્ધાર; નિજ આતમ સાધન કરૂં, બહુને કરૂં ઉપગાર. ૪ ઢાળ ૪ થી.
3
( હા મતવાલે સાજના એ ફૅશી. )
શ્રી ગુરૂચરણુ નમી કરી, કર ખેડી તે વારે. અનુમતિ ને મુજને દીયા, તા કરૂ' ક્રિયા ઉદ્વ્રારારે. શ્રી. ૧
૧ ભારે. ૨ કલ્પવૃક્ષ. ૩ અટકાવ વગર, સતત. ૪ ભૂષણુ.
૧૫
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
કાલ પ્રમાણે ખપ કરૂ, દોષી હુલકર મદ લેવારે. તપ કરૂં આલસ મૂકીને, માનવ ભવને લ લેવારે. શ્રી. ૨ ગુણવંત ગુરૂ છણી પેરે કહે, જોગ્ય જાણીને સુવિચારારે. જિમ સુખ થાઇ તિમ કરો, નિજ સફલ કરો અવતારરે. શ્રી.૩ વિહાર,
શ્રી. ૪.
શ્રી. ૬
શ્રી.
ધર્મ મારગ દીપાવવા, પાંગરીયા મુની એકાકીરે; વિચરે ભારડની પેરે, શુદ્ધ સચમસ્તુ' દીલ છાકીરે. સહુ પરીસહુ આકરા, સાથે નિજ કામલ કાયારે; ખમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે. શ્રી. પ કીચા વિહાર મેવાડમાં, ઉદેપુર કીયા ચામાસારે; ધરમ પમાડયે લેાકને, કીધેા તિહાં ધર્મના વાસારે. છડે છડેને પારણાં કીયા, તપ જાસ ન પારારે; કાયા કીધી દુખલી, કરી અરસનીરસ આહારારે. વીચ સ્વાવલી મારવાડમાં, તિહાં પણ જિન ધર્મ પમાડયેરે; મહું જણુ સમકીત વાસીયા, મિશ્ચાત અધાર ગમાડયેરે, શ્રી. ૮ કર્યાં ચામાસા મેડતે, તિહાંથી નાગેાર પધાર્યારે; તિહાં પણ ચામાસેા રહ્યા, નરનારીને નિસ્તાŞરે. નગર જોધપુરમાં કીચા, ચઉમાસા ધર્મ સુણાવીરે; શ્રાવક જણ સમજાવીયા, કીરતી ચ ુ' દેશે ઉપજાવીર. શ્રી. ૧૦ અપ્રતિમ ધપણે કર્યાં, ઈમ દેશવિદેશ વિહારે; જીહાં ઉત્તમ સ'ચરે, તિહાં કરે ઉપગારે રે,
શ્રી. ૯
શ્રી. ૧૧
પન્યાસષદ
સત્તરઓગણત્રીસે સમયે, શ્રી વિજયપ્રભ સૂરીશેરે; પદ્મ પન્યાસ દીચે તીહાં, પુર સાગ્રીત માંહી જગીસેરે. શ્રી. ૧૨ તિહાંથી આવ્યા સાદડી, ચામાસે તિહાં એક કીધારે, ધરમ મારગ દીપાવી, તિહાં ધરમલાલ ખડું દીધારે. શ્રી. ૧૩ સાધુ વિહારે વિચરતા, આવ્યા ગુજરાત માઝારારે, પાટણ માંહી પધારી, ધરતા સમતા આચારારે.
શ્રી ૧૪
૧ વિહાર કર્યાં. ૨ ક્ષમા.
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સંઘ સહુ પાટણ તણે, આદર કરીને તિહાં રાખ્યારે, કહેજિનહર્ષ ગુરૂ મુખ થકી, જિન વચન અમૃત સવાયારે. શ્રી. ૧૫
દુહા રાજનગર પાટણ થકી, પાઉધાર્યા પચાસ; શ્રાવક બહુ આદર કરી, રાખ્યા તિહાં ચામાસ. ૧ તિહાં ઘણે મહિમા થયે, ચાલ્યાં બહુ ધર્મધ્યાન ચઉરાસી ગચ્છમાં થયે, મહાપુરૂષને માન. ૨
ઢાલ ૫.
(નિંદડલી વચરણ હુઇ રહી એ દેશી.) પાટણમાં સ્વર્ગવાસ. તેડાવ્યા વળી આદર કરી સંઘ, પાટણ હે સત્યવિજય પન્યાસ, તે. આવ્યા ઉછવણું ઉપાસરે, સહુ કેની હે પહોંચી મન આસ. તે. ૧ વ્યાખ્યા સુણે ગુરૂમુખ થકી માને છે, માંને હો નિજ જન્મ પ્રમાણ, તે. કરે ભક્તિ ભલી જિનવર તણી, ઈમ લાહો હો યે ચતુર સુજાણ. વે. ૨ ચઉમાસાં તિહાં કીધાં ઘણું, પુન્ય ગે હે મીલ્ય શિષ્ય પરિવાર, તે. ક્રોધ માન માયા મમતા નહીં, નહીં જેહના હે મનમાંહી વિકાર, તે. ૩ સમતાસાગર નાગર નમે, ગુણ જેહના હે ન લહે કઈ પાર, તે.., પરિણામ સરલ મનના ભલા, તિમ કિરિયા હો જેહની શ્રીકાર. તે. ૪ ઈશુપેરે રહેતા શ્રાવક તણુ, તિમ ધરમે હો થયા સુદઢ અપાર તે. રંગ લાગ્યો ચેલ તણું પેરે, શ્રી ગુરૂને હે દેખીને આચાર. તે. ૫ નિજ ચારિત્ર પાયે ઉજલે, ન લગાડે હે દુષણ અતિચાર. તે. પાંચમા આરામાંહી થયા, બ્રહ્મચારી હો જાણે જમ્મુ કુમાર. તે. ૬ ગેયમ સોયમ સરીખા ગણે, ઉજવાત્યે માય બાપને વંશ. તે. જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળે હે કરે જાસ પ્રશંસ. તે. ૭ હાંછ વરસ બયાસી ભેગળે, આઉખું હે પુન્યવંત પન્યાસ. તે. એહવે ચેગીસર કળીયુગે નહી, કઈ હે કરે સમવી જાસ. તે. ૮ સેમકરણશાહ રાજનગર, સુરચંદ શાહ તેહને સુત જાણુ. તે. નિજ કારણ પાટણ આવીએ, જાણે પુન્ય હો મુકયે ઈંહાં આણું તે.
શ્રી સત્યવિજય પન્યાસને, વાંદે દિનપ્રતિ હે સુણે નિત્ય વખાણું તે. ઉચ્છવ કરે દિન દિન અતિ ઘણું, માને માને છે ગુરૂ વચન પ્રમાણુતે. ૧૦
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
ઈમ કરતાં સચમ પાળતાં, એક દિવસે હા આવ્યે મ દવાય. તે. નિ ચાર તથા પાંચ દિન રહ્યા, ધર્મધ્યાને હે! નાખ્યા કર્યું પછાડી. તે. ૧૧ સાવધાનપણે પાતે ગણે, ચઉસરા હૈ। દીક કરે સઝાય. તે. નરનારી આવે બહુ વાંદવા, કરે નિર્મલ હા પોતાનીર કાય. તે. ૧૨ રૂપૈયાદીક નાણે કરી, પુજે ગુરૂના હૈ નિર્મલ અગ. તે.
સ્
ભાવે શ્રાવક સહુ રાગીયા, ગાવે શ્રાવિકા હા ભલા ગીત સુર’ગ. તે. ૧૩ કેઇ લીલવણની લ્યે આખડી, કોઈ વ્રતની હૈ। કાઇ લ્યે ઉપવાસ એમ લાભ ઘણા થયા ધર્મના, જિનહર્ષે હો ગાયા જશવાસ તે. ૧૪
દુહા.
બારસ શુદી પાસ માસની, સિદ્ધ્ યાગ શનિવાર; મરણ થયા પન્યાસના, સાવધાન તિણે વાર. સૂરચદશા તણે સમે, મૂકાવ્યા અદીવાન; * ઉત્તમ કરી જીભું કરી, સુગુરૂ ભક્તિ મન આણુ. રથી અનેાપમ માંડવી, જાણે દેવવિમાન; શણગારી બહુ ભાતમ્પુ, પુન્ય તણે પરીમાણુ. ઢાળ ફૂં કી.
(ભરતનૃપ ભાવશું એ દેશી.)
પ્રહસમે કાઢી માંડવી એ, આગળ સૂચ દાહ, હાફમના આદમી એ, લીયા સાથે લેાક અથાહુ, સુગુરૂ ઉચ્છવ કરી એ, શ્રાવક લેક અપાર; પાટણ જણ સહુ મિલ્યા એ, સુખ ખાલે જ્યાર સેાના રૂપાના ફૂલ ઉછાળતા એ, સુરવ્રંદમાં જિમ ઈંદુ; શ્રાવકના વૃદ્ઘમાં એ, એઠા વિમાન સુણીđ. વાડીમાં પધરાવીયારે, ચિતા કીધી કે ઠાસ; અગર ચંદ્દન ભલા એ, દાગ્યા તેહેંગ્યુ અભિરામ, *શુભ અનેાપદ્મ તિહાં કર્યાં એ, ઉજ્વલરૂપ સમાન; દીઠાં દિલ ઉર્જાસે એ, વાધે પ્રેમ પ્રધાન.
૧ ઇ. ૨. લીમતરીની ૩. બધા. ૪ સ્થંભ કેરી.
For Private And Personal Use Only
સુ.
»
3
ne
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યવિજય પન્યાસનો એ, નિર્મલ રૂ પ્રસાદ કલશ શિર સોહી રે, દીઠાં જાયે વિષાદ. શ્રી વિજયસિંહ સૂરીશને એ, અંતેવાસી એહ; અમર કલિયુગે થયે એ, વિનયવંત ગુણગેહ. સફલ કીચે જણે આપણે એક લાધે નર અવતાર, સંયમ શુદ્ધ પાલીઓ એ, લહેશે ભવને પાર. અવિચલ જશ જેહેને થયે એ, ચંદ ચઢા નામ તપે સૂરીય પરે એ, મહીઅલ મહિમા ધામ. નરનારી ભાવે કરી એ, સાંભળજે નિર્વાણ ભણીને ગાવજે એ, થાશે કે કલ્યાણ. સત્યવિજ્ય ગુરૂ ગાવતાં એ, થાયે હર્ષ અપાર; કરે ગુરૂ એ સદાએ, શ્રી સંઘને જયકાર
સુ. ૧૧ સતર છપને સંવત્સરે, મહાશુદિ દશમી પ્રમાણ નિર્વાણ પન્યાસને એ થયે, જિનહર્ષ સુજાણ સુ. ૧૨
ઇતિ શ્રી સત્યવિજય નિવણ સંપૂર્ણમ ?
જદ
૧ કિ. ૨ સુરીની પડે.
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી કપૂરવનચ ગાણ નિર્વાણુ-રાસ.
દા.
પુરિસાદાણી દેવ; સેવે ચવિધ દેવ. કમલસી કામલ કાય; શારદ કરી સુપસાય. હાવે નિર્મલ બુદ્ધિ; અનુક્રમે પામે સિદ્ધ. પાટે પુણ્ય વિશાલ; નામે મગલ માલ. સંવેગી શીરદાર; સફળ કર્યાં અવતાર. સુરતર્ ઉપમ જાસ; શ્રી સત્યવિજય પન્યાસ. પૂવિજય અભિધાન; મુનિવર મહિમાનિધાન. કિમ ગુરૂ સેવા કીધ; ક્રિમ મહીયલ જસ લીધે. કરતા ઉગ્ર વિહાર; તે સુણુજા અધિકાર. ઢાળ ૧ લી.
પ્રસ્તાવ.
પ્રણમી પ્રેમે પાસ જિન, ચરણકમળ નિત જેહના, કમલમુખી કમલે સ્થિતિ, વાંણી રસ મુજને દીચા, ગુણ ગાતાં ગુણવંતનો, દ:સણુ નાણુ શ્રેણી ક્ષપક, વીર થકી ત્રેસઠમે, તપગચ્છપતિ વિજયસિંહ સૂરી,
તસપદ પંકજ ભ્રમર સમ, વૈરાગે વ્રત આદરી, જિન શાસન નન્દન વને, પંચમ આરે જગી જા, તાસ શિષ્ય મુનિ ગુણનિલા, ગુરૂ સેવી શુભ મતિ સદા, કિણી પેરે દિક્ષા આદરી, શ્રુતસાગર અવગાહીને, કિમ વસુધા પાવન કરી, ક્રિષ્ણુપેરે દેવાંગત થયા,
( હેાની દેશી રાગ મલ્હાર, )
પાર્ટણ વર્ણન.
જ્હા જ સ્મૃદ્વિપ નામ ભરતમાં, જીન્હા દેશ સકલ શિરસેહરી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠા ગુણવંતના ગુણ સાંભલી,
લાલા, સહસ સત્તર ગુજરાત; લાલા પાટણ જગ વિખ્યાત. સુગુણ નર ! સુણુન્ત્યા સુગુણુ ચરિત્ર. ૧ લાલા કીજે કાંન પવિત્ર. સુ.
For Private And Personal Use Only
७
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૯
જીહા ઢાંકણે પાસ પચાસરા, હે અજીત સેામ ચિંતામણિ, જીહા માલા ભવ ભાવ હરે, જીડા કે કે। કામિતદાયકા, જ્હા સુખકર શામલ સાહિમ, જીડા ઇત્યાદિક જિનવર ઘણા, જીડા પૂજા સત્તર પ્રકારની, જીહા ભાવ ભક્તિ નાટક કરે,
જ્હા દાન દિયે જલધર પેરે, જીહા કવિ શેાભા કેતી કહે,
ઢાળ રે છે.
લાલા થ‘ભણવાડી પાસ; લાલા વિજય ચિંતામણિ ખાસ.૩ લાલા શ્રી તારા પાસ; લાલા નમિયે નગીના પાસ. ૪ લાલા પાસ થયા જયકાર; લાલા ગણતાં નાવે પાર. લાલા વિરમે ચઢતે નૂર; જીહા વાજે મંગલ ર. લાલા યાફ પૂરે આસ; લાલા પાટણ પુન્ય આવાસ. ૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતપિતા, જન્મ.
(સાઁભવ જિનવર વિનતિ-એ દેશી. ) રાગ સારંગ મલ્હાર. તે પાટણને હૂંકડા, વાગરાડ નામે ગામ રે; રાજા પાસે સાહિયે રે, યુવરાજા અભિરામ રે,
ચાદ વરસ નિયમા જતે, તારણુતરણું જહાજ સમ, ૧ પાડયું.
ભવિષણુ ! ભાવ ધરી સુણા. શેઠ શિરામણિ તિહાં વસે, ભીમજીશાહે અભિધાન રે; ધારવાડ વશે વડા, ભૂપતિ ટ્વે જસ માન રે. સુકુલીણી શાભા ભણી, ધરણી તસ વીરા નામ રે; રાતે નિજ ભરતાર છું, માતી શ્રી જિનર્સે રે. અનુક્રમે સુખ સંસારનાં, ભાગવતાં પિચુ સગે રે; મુક્તાલ જિમ શુક્તિમાં, ગર્ભ ધરે મન રંગે રે. જાચેા સુત શાભા દિને, ગાયા ગારી ઈંઢે ૨; આરમે ટ્વિન શેઠ કાહાંનજી, નામ વિયું આણુદે રે. આયુ પૂરી પરલેાકમાં, જનની જનક સિધાવે રે; પાટણમાં ફૂઆ ઘરે, કુમર કાઢાંનજી આવે રે.
દુહા.
કુમર હુએ જામ; સદ્ગુરૂ મિલિયા તામ.
For Private And Personal Use Only
ભ. ૨
· ભ. ૩
૫
ભ. ૪
ભ. ૪
ભ. દ
૧
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મવિવર અવસર લહી, ચેગ જીવ જાણી શુર,
બેઠો યથાચિત દેશ; અણી પરે દીએ ઉપદેશ. ૨
મનમાની દેશી,
ગુરૂદેશના. પ્રથમ માનવ ભવ દહીલે, ભવિ પ્રાણીરે. ભમતાં ઇણે સંસાર, સુણે ભવિ વાણી, એકેઢિયાદિ જાતિમાં, ભ. અનંત અનતી વાર. સુ. ૧ આર્યક્ષેત્ર ઉત્તમ કુલ વળી, ભ. દુલહે દેહ નીગ. સુ. પદ્રિય પટુતા લહે, ભ. દુલહ સુગુરૂ સંગ. સાંભળવું સિદ્ધાન્તનું, ભ. દુરલભ કહે જિનરાય. આલસાદીક તેરજે, ભ. કાઠીયા કરે અંતરાય. સુ. સાંભળવું પુન્ય લઉં, ભ. સદ્ધહણા દુર્લભ.
સુસૂક્ષમભાવે જિન કહીએ, ભ. કરવું તહતિ અદભ. સહણપણે દહીલી, ભ. ત્યજી વિષયની બુદ્ધિ જતુ જા દીસે ઘણ, ભ. વિષય પ્રમાદે ગૃદ્ધ. રામાધન ફાંદે પડ, ભ. નિસદિન બાંધી કર્મ. સુ. આવિચિ મરણે તિનું મરે, ભ. મૂઢ ન જાણે મર્મ. છાયાબિશે કેડે ફિરે, ' ભ. કાલ ગષતે છિદ્ર. પાસે કદિય મૂકે નહિ, ભ. ભજે ભગવંત અનિદ્ર. સુ. આયુ સલિલ ઉલેચી, બ. દિવસ નિશા ઘટમાલ. સુ. કાલ અરહદ્ ભાડીયે, . રવિ શશી વૃષભ નિકાલ. સુ. જરા ન આવે જિહાં લગે, ભ. વ્યાધી ન પી: દેહ સુ. તવ લગી જ્ઞાન દિલક કરી, ભ. સંભાળે નિજ ગેહ. માનવભવ તટ લહે, ભ. જિણે ન ભલે જિનરાય. ૪. ભુંડણ છાણ તણી પરે, ભ. લેખે તે તે ગણાય. સ. ૧૭ નરભવ લહી કૃત સહી, ભ. સેવી શ્રી જિન ધર્મ. સુ. કલ૫વિમાને સુખ લહે, ભ. પામે અવિચલ શર્મ. સુ. ૧૧
૧ તેર કાઠિયા છે. ૨ તે પ્રમાણે, તથતિ. ૩ કંચનકામિની. ૪ પાણું. ૫ કલ્યાણ
ನ ನ ನ ನ ನ ನ ನ ನ ನ ನ ನ ನ ನ ಸ ಸ ನಿ ಸ
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
દેહ. ઈમ ગુરૂ દેશના સાંભળી, મીઠી અમૃત ધાર; કુંઅર કરી કહે, મુજ તાર તાર પ્રભુ તાર. એટલા દિન એળે ગયા, ધર્મ વિના અણુજાણ; તરણતારણે હવે તું મીલ્ય, અમચે પુણ્ય પ્રમાણ. પડીઓ ભવ દાવાનલે, વનિ વિષ કષાય; દીન દયાળ કરી દયા, ઉધારીએ મહારાય. કર્મ નટવે મંક ઉપરે, ચઉગતી ચાર મહિં; વિવિધ વેશ કરી નાચવું, સુકા ગ્રહી બાંહી.
સાહ કરી હવે સાહીબા, દીજે મુજે ચારિત્ર, આદરૂં પરમ પ્રદશ્ય, કરવા જન્મ પવિત્ર.
* ઢાળ ૪ થી, રાગ-રાહી;
(નમે નમે મનક મહામુનિ, એહની દેશી.) સશુરૂ કહે કુંમર સુણો, દહીલે સંજમ જેગરે; પાળવો અપ્રમાદીપણે, ચાવન ભય તજી ભેગરે. સ ૧ જયણુએ બોલવું બેસવું, ચાલવું ભોજન તેરે; સુઓ જ્યણુએ સહી, મુનિવર મારગ એસેરે. સ ૨ દુવિધ છવ સંસારમાં, ત્રસ થાવર ભેદરે; મનવચન કાયા કરી, રક્ષા કરવી અને દોરે. સ. ૩ જુઠું કદી ન બોલવું, મેધાદિક ચઉઠાણેરે, અણદીધી પર વરતુ જે, મુનિવર ચિત્ત ન આણે રે.સ. ૪ ચેથું વ્રત ચિખે ચિત્તે, નવ વાડી વિશુદ્ધાર; સંનિધિ સંચય કરે નહિ, કુક્ષી સંબલ સુધરે. સ. ૫ પંચ મહાવ્રત ઈણ પરે, પાળવા ધરી પ્રેમેરે, રાત દિવસ સૂતાં જાગતાં, જિહાં જીવે તિહાં સીમેરે.સ. ૬ સૂર્ય તપે શિર આકરે, ઘરે ઘરે ગોચરી ભમવું; માથે લેચ કરાવ, શયનભૂમિકા કરવું. સ. ૭ ગુરૂ અણુએ ચાલવું, આપ છે. છાંવરે દશવિધ સામાચારીયે, રમવું રઢ માંગરે. સ. ૮
૧ અગ્નિ. ૨ સારસંભાળ. ૩ માંચડા.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
દુહા.
વિષય તજી વીસે વિસા, આવીઉં હાએ મન ઠામ; તેા સયણા અનુમતિ લહી, કીજે ઉત્તમ કામ.
ઢાળ પ
( ઈતની સુણા શાંતિ જિંદ્ર સાભાગી—ખેહની દેશી ) મેને સુણ્યાં ગુરૂનાં વયાં; કાંઈ કીજે તત્વવિચાર, પણ સુરખ ભેદ ન પાએ; મનુ જીવિત ભને ભાંજે. દેખે રૂધિર મણી પરિવાર; તિમ સફલ સબધ થયા ભેલા. ૩ જીવ દુઃખ એકલા પાવે; તવ ત્યાં કાઈ આડા નવ આવે. ૪ સંખલ હાય તે સુખી થાવે; પુણ્ય હોય તે સુખીએ સદૈવ. પ મે* છાંડવા સહી નીરધારા; મુજને ગુરૂ પાસે થાપે. નયને જળધારા વરસે; ગુરૂ આપે અહને શિક્ષા. ગુરૂ આણા શિરે વહેન્ત્યા; કુંવર કાહાનજી આણુંદ પાવે.
ઘરે આવી કહે સુણા સયણાં, બુદ્ધિ પામ્યાનુ એહ સાર, આયુ અંજલી જલપરે જાચે, ઘડીયાલે જે ઘડી વાજે, જિમ કોઈક સુપનાં માજાર, જાગે તવ આપે એક એકલા, ચિત્ત વહેંચાવણુ સહુએ આવે, કર્મ ગ્રહીઓ પરભવે જાએ, જિમ કોઈ પરદેશે જાયે, તિમ પરભવે જાતા જીવ, સ'સારમાં છે દુખ ભંડારા, મયા કરી અનુમતિ આપે, હવે આવે શ્રીગુરૂને પાસે, અમ નહાના લીધે છે દિક્ષા, સિહુ પેરે સયમ પાળેજી, ધ્રુમ શીખ દેઈ ઘરે જાએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ
( લાછલ દે માત મહાર—એ દેશી )
પ્રણમી શ્રી ગુરૂપાય, ઉભા કુંવર · રાય;
આજ હૈ। ભાંગેહે, મનરાગૈા સયમ સુખડાજી. ૧
વાસ વે શુરૂ શીશ, જીવા કાડી વરસ, આજહા ભાવી શ્રાવક શ્રાવિકા, આશીશ દીએ એસીજી પંચ મહાવ્રત ભાર, રૂપે શ્રી ગુરૂ સાર. હું જીરે સતે જી સીખ દીધે ઘણીજી;
For Private And Personal Use Only
આ.
७
241.
૩
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સા.
આ.
સંવત સતરે વીસ, માગસીર સુદી સુગીસ. મ. નામ વીયુ* મુની, કપૂરવિજય સેહામણું જી. શકે આશ્રવ પચ, સુકૃતના કરે સંચ. સેાભાગી વડભાગી, સાધુ શિરામણી જી. વિહાર કરે ગુરૂ સાથે, મન મકડ ધરી હાથે. આ. ગુરૂ કુલવાસી શાસ્ત્ર, અભ્યાસે જસ લહે જી. ગુરૂ સેવા રઢે મરું, નિદ્રા વિકથા છેડે, આવશ્યકાદિક ગ્રંથ, ભણી મન ર'ગસ્સું જી. શ્રી વિજયપ્રભુ સર, આણી આણુંદપુર. ચેાગ્ય જાણીને પડિત, પદ દ્વીધેા તદાજી. સત્તાવને પાસ માસ, શ્રી સત્યવિજય પન્યાસ સ્વંગવાસ લહે નવ પદ ધ્યાન, પસાઉલે જી. જેહના ગુણ સુવિલાસ, મુગતાફેલની માલ. જેહને કઠવી તે લહે, લક્ષ્મી ઘણી જી. ધન્ય ધન્ય કહે સહુ લેાક, મિલે થાકા થેક. જેહને પાટે પટર, કપૂરવિજય ગણી જી
ઢાલ ૭ મી.
For Private And Personal Use Only
આ. ૧
આ. È
આ.
આ. છ
આ.
આ.
આ.
આ. ૯
આ.
આ. ૧૦
આ.
આ. ૧૧
( પ્રથમ ગાવાલા તણે સર્વે જી. એ દેશી. )
સુ.
વિચરે મહી ગુરૂ મડલે જી, ગગને જિમ દિનકાર; વિ કમલ પડીહતા જી, હણુતા પાપાંચકાર; સહકર ગીરવા એ ગુરૂરાય, પ્રણમે પાતિક જાય. વટીઆર મથલ દેશમે જી, ગુર્જર તિમ સાર; જણે દેશે વિચરે ગુરૂ જી, તિ’હા કણે હાય ગહગઢ, સુ. ૨ રાજનગર રાધનપુરેજી, સાચેારી સાદરે સાઝત; વડનગરાદિક શેહેરમે” જી, ચાતુર્માસ કરંત. દેશ વિદેશે વિહારતા જી, ઢાંચ શિષ્ય થયા ખાસ. પન્યાસ શ્રી વૃદ્ધિવિજય ગણિ જી, શ્રી ક્ષમાવિજય
પન્યાસ. સુ. ૪
૩. ૩
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪.
પાટણ શહેર પાવન કરી જી, વૃદ્ધાવસ્થા જાણી, આવક અશન વસનાદિકેજી, ભક્તિ કરે ગુણ ખાણી, સુ. ૫ ઉપધાન માલારાપણા જી, મિબ પ્રતિષ્ઠા સાર; ઈત્યાદિક ગુરૂ ધર્મના જી, કાજ કરે સુવિચાર. ઢાલ ૮ મી.
(સાહેલડીની દેશી.)
સ્વર્ગવાસ.
૧
3
સત્તર પચેાતેર શ્રાવણે, મન મેાહન મેરે; વદી ચાદશ શશીવાર તા, પુષ્ય વિજય મુહરતે, મ. અનશન કરી સારતા. જિંણે અવસરે કાયા તજે, મ. તિણે અવસરે મુનિદેવતા; અરીહંત સિદ્ધ સાધુ ધૃતિ, મ. પદ એક કહે સ્વયમેવ તા. ૨ શુભ ધ્યાને આયુ પુરી, મ. પાહેાતા સ્વર્ગ માઝાર તા; હાહાકાર તવ સહુ કરે, મ. દુખ જાણે કીરતાર તા. હવે નિર્વાણુ મહેાછવક ફૈરે, મ. શ્રાવક મલી સમુદાય તા; લે લાહા લક્ષ્મી તણેા, સ. આંણી અધીક ઉછાહે તા. કેસર ચંદન ઘન ઘસી, મ. ચરચે શ્રી ગુરૂગાત્ર તેા; ખાજાંઠે બેસારીને મ. છેહલી કરે સહું યાત્ર તેા. નવે અંગે પૂજા કરે, મ. સચિત પરિહાર તા; ચેાથું વ્રત કોઈ ઉચરે, મ. આંણી મન વૈરાગ તા. નવખંડી કરી માંડવી, મ. જાણે અમરિવમાન તે; વિવિધ વસ્ત્ર ઉછાડશે, મ. વિવિધ વસ્ત્ર પરિધાન તા. તે માંહી પધરાવીને, મ. શ્રાવક વડે ભલી રીત તા; જય જય શબ્દ સુખે કહે, મ. શ્રાવિકા ગાએ ગીત જો દ્રવ્ય ઘણા ઉછાલતાં, મ. યાચક દેતા દાન તા; ઈણી પેરે બહુ આડંબરે, મ, પધરાવી શુભ થાણુ તા ચિતા વિરચી સુખડમાં, મ. અન્ય સુગધી દ્રવ્ય તા; દાઘ દીએ ગુરૂ તેહને, મ. શ્રાવક એહ કર્ત્તવ્ય તા. મહેાવ મન માઢે કરી, મ. આવે નિજ નિજ ગે તા. ધ્યાન ધરે ગુરૂરાયનું, મ. મન ધરી ધર્મસ્નેહ તે.
-૧૦
૧૧
૧. સ્થાન.
For Private And Personal Use Only
४
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
દુહા દેય શુંભ પહીલીઅ છે, ત્રીજે તેહને પાસે; પુજે પ્રણમે જે ભવી, તેહની પુગે આસ.
ઢાળ , રાગ આશાવરી (ધન્ય ધન્ય સંપ્રતિ સાચા રાજા–એ દેશી) ધન્ય ધન્ય શ્રી ગુરૂ જ્યકારી, હું જાઉં તેરી બલીહારીરે, ઉપદેશ કરી જનને તારી, પુન્યવંત પર ઉપગારી રે. ધન્ય. ૧ તાસ શિષ્યમણી મુગટ મનહર, ક્ષમા વિજય કવીરાયરે; જેહની સેવા કળિયુગ માંહી, કલ્પતરૂની છાંય. ધન્ય. ૨ તાસ ચરણ સુપસાય લહીને, વડનગર રહી મારે, પાસ પંચાસર સાહબ સંનિધિ, સફલ કઉ અભ્યાસરે ધન્ય. ૩ નિધિ મુનિ સમ ભેદી સંવત્સર, વિજ્યા દશમી શનિવાર ગણી જિનવિજય કહે ગુરૂ નામે, શ્રી સંઘને જયકારરે. ધન્ય. ૪ ભણશે ગુણશે જે સાંભળશે, તસ ઘરે મંગળમારે, બંધુર સીંધુર તેજી તખારા, કમલા ઝાકઝમાલરે. ધન્ય. ૫
ઇતિ ગુરૂરાસ તથા ભાસ સંપૂર્ણ.
M,
S,
'
.
૧ પાસે..
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષમાવજય નિર્વાણરાસ.
દુહા
સ્વસ્તિ શ્રી વરદાયિની જિનપદપઘનિવાસ; સુરવર નરવર સેવતા, સા શ્રી દે ઉલ્લાસ.
શારદ ચરણે જે રહ્યા, તે હેયે પંડિત ખ્યાતિ; હંસજાતિ જિમ જગકરે, ખીર નીર દેય પાંતી. જિન શારદ ચરણે નમી, ગુણસ્ડ મુનિ મહિરાણ; ક્ષમાવિજય પન્યાસને, સાંભલા નિર્વાણ.
ઢાળ ૧.
( વીર જીનેશ્વર ઉપદેશે–એ દેશી) આબુનું વર્ણન.
જ બુદ્ધીપના ભરતમાં, મરઘલ દેવા વિરાજે રે; અભૂત અબુંદ ગિરિવરૂ, માનું મુગટ સમ રાજેરે. ભવિયણ ભાવ ધરી સુણે ગુરૂ ગુણવંત ચરિતારે, આંકણી. સેનૈયે ધરતી ભળી, નીપાયે પ્રસાદે રે; વિમલે જન્મ સફળ કીયે, મેરૂણ્ય મંડી વાટ રે. ભ. ૧ વિમલે જે ધન વાવરીઉં, તેહની સંખ્યા ન થાયેરે; બાવન લાખી રોજના, દેડા તિહાં ખરચાય. ભ. ૨ વરતુપાલ ધન વ્યય કરે, બાર કેડી ત્રેપન લાખરે, દેરાણી જેઠાણીના ગોખલા, ખરચ્યા નવ નવ લાખશે. ભ, ૩ દંડ કલશ ધજ ધોરણ, ફીરતી દેહરી ત્યાંહી રે. નિભુ વન સીરસેહેરે, થાપ્યા નષભ જિનનાંહરે. ભ. ૪
દેઉલ દેખી દિલ ઠરે, દાનવ માનવ કેરારે, મૂલ નાયક નેમીસરું, બીજાં બીંબ ઘણેરે. ભ. ૫
૧ વર આપનારી. ૨ જિન પ્રભુના પગરૂપી કમળમાં નિવાસ જેને છે એવી. ૩ સંસ્કૃત શબ્દ-તેણ. ૪ સરસ્વતિ. ૫ પેઠે. ૬ જિનનાથ. ૭ દેવળ,
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મવર્ણન.
૧૨૭ સુખ દેખી ચૅપસુ, ચતુરનાં ચિતડાં રીરે, પરમાતમ પ્રભુ પેખતા, ગતિ વાસના છાજેરે. ભ. ૬ ગઢ ઉપર દેવલ બડે, ધાતુમયી જિન બોંબરે સુરનર કિન્નર માનવી, દેખી પામે અચંબરે. ભ.
- મરૂદેવી માતા ઇમભણે–એ દેશી. “આબુ અચલ ને ઢંકડો, એક ગામ પોચંદ્રા નામેરે. જિહાં શ્રી પાસ કુંદને, સેહે દેઉલ અતિ અભિરામેજી. ૧ તિહાં વસે વ્યવહારીઓ, વડ એસવંસ સિણગારાજી; ચામુડા ગેત્રે સહ કલે, ધરણીવનાં બાઈ ભરતારે. ૨ જલબિંદ જિમ સીપમાં, મોતી હોય સ્વાતિ સંગેજી; ધરણી ગર્ભ ધરે તથા, પામી પ્રીતમ ગેજી.
૩ શુભ સુપને સુચિત જાયે, સુત લક્ષણ લક્ષીત દેહાજી; કુટુંબ મિલી દિન બારમેં, નામ ઠવીએ ખેમચંદ સનેહાજી. ૩ માવી પુપેરે પરવી, કરી સંબલ પરભવ હાલેજી. ચક્રિ હરીબલ પ્રતી હરી, કાલે સંગ્રહ્યા કિણહી ન ચાલે . ૫ કુંવર અહમદાવાદમાં, કેઈક કામ ઉદ્દેશી. આવ્યા, પ્રેમાપુરમાંહે રહ્યા, સહુ સજન મન ભાવ્યા છે.
દુહા ગુરૂસમાગમ.
ગેશઠમે પાટિ થયા, શ્રી વિજયસિંહ સૂરીશ; પન્યાસ શ્રી સત્યવિજ્ય ગણી, કપૂરવિજ્ય તસ સીશ. ૧ શ્રી વિજયપ્રભ સુરિદને, આદેશે માસ; પ્રમાપુર પાઉ પધારીઆ, વૃદ્ધવિજય ગણિ પાસ. કુંવર ગુરૂ આવ્યા સુણી, મન આણંદિત થાય; વંદન હેતે ઉમટે, દીઠે શ્રી ગુરૂ પાય. શ્રી ગુરૂ ધર્મકથા કહે, સાંભળજો સહુ કય; એ સંસાર અસારમાં, જિમ આતમ હીત હોય.
૧ એકદમ, ચેપથી. ૨ મનુષ્ય, દેવતા, તીચ, અને નારકી એમ ચારગતિ. ૩ ભાગ-દૂર થાય. ૪ પર્વત. ૫ સુંદર,
કે જે
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
ઢાળ ૨૭
અમલી લાલ રંગાવી વરનાં માલા,
૨
કરૂણવાયર ગુરૂ દેશના, મીઠાં અમૃત સમ વયાં રે; મેલા વાસીરે પખી પેરે મિલીયા, સ્વારથીયાં સચણાં રે, ગુરૂ ભાખે મધુરી દેશના. આંકણી. સહુ કર્મ વશે આવી મિલ્યા, વલી કરમે વિછડી જાય રે; જિમ વાએ મીલીયાં વાદલાં વાળી, વાયરે વીખરી જાય રે. શ્રી. ૧ કુડાં દેહ કુટુંબને કારણે, અજ્ઞાની પાપ કરે સીરે; પછે તાસ વિપાક ઉદય થાયે, તવ ત્રાણુ કેાઇ ન હેાસીરે. શ્રી. એન્ડ્રુ જીવિત જલબિંદું સમા, સવી પ્રેમ સુખ ન સમઝાણા રે; સાયર કલાલ : ન્યુ સ‘પદ્મા, તેહ ઉપર માહ ન આણા રે.. શ્રી. ૩ રચણુ ચિંતામણિ નરભવા, પાંમી જેણે ધર્મ ન કીધા રે; તે માનવ રૂપે વાનરા, ફ્રાકટ જનમારા લીધે રે. ઇમ જાણી ધર્મ સમાચા, જિન વાણી ચિત્તમાં આણીરે; પપ્ ́ચ આશ્રવ તજી સંવર ભજો, ઇમ જપે કેવલનાણી રે. શ્રી. દુહા.
શ્રી. ૪
પ
કુમાર પર તેની અસર. શ્રી ગુરૂ દેશના સાંભળી, જાગ્યા ચિત્ત કુમાર; રજોડી પદ પકજ નમી, કહે ભવજલથી તાર. જન્મ મરણુ દુખ મેં સહ્યા, જાણ્યા તુમ્હેં પસાય; અબહુ' તેહથી ઉભગા, તિણું મુજ દીખ સુહાય. ઉજલ તેરસેં જેની, સંવત સત્તર ચહુઆલ; વૃદ્ધિવિજય ગણી ત્રત દીચે, સફલ તરૂ સુર સાલ. દ્રવિધ ધર્મ સુનીંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણુ; સહું સાખે સાન્વયી થવું, ખીમાવિજય અભિરામ. પાલણપુરની સીમમાં, માણીભદ્ર જિહાં ચા; તપગચ્છની સાંનીધી કરે, °સમરા થાઈ પ્રત્યક્ષ
For Private And Personal Use Only
શ્રી. ૧
શ્રી. ૨
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી. પ
૧ જૂદા થાય. ૨ રક્ષણુ. ૩ સાગરના માજા જેવી. જ લક્ષ્મી. ૫ મિથ્યાત્વ, ચેાગ, કષાય, અવિરતિ, આદિ. ૬ જેથી કર્મ છૂટે તે. ૭ કંટાળી ગયા છુ. ૮ દીક્ષા. ૯ રખેવાળ. ૧૦ યાદ કરે કે પ્રત્યક્ષ થાય છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ ગયબી નગારાં વાજી, શુભ મુહુર્ત શબ્દ વેદ ગુરૂ તવ દીચે, શબ્દ શ ન સંગ
૨. ઇ કૌટુંબીક, એક પૂછીયે, ઉદ્યમ કારણ કે તે કહે ન નિર્વાણ કરી, સીચા છો તરૂશ્રેણ
શ્રી. ૭ ઢાળ ૩,
ચોપાઈની દેશી. તે સાંભળી કરે ગુરૂ વિચાર, એ થાશે મુનિ કુલઆધાર; સંસારીવ દીવા કાજ, જઈ પહોત્યા ગુરૂરાજ. આબુ અચલગઢ યાત્રા કરી, દેઉલ દીઠે આંખે ઠરી. સુંદર સીરહી વીર વાલ, વર્ધમાન જિન બંભણ વાડી. ૨ વીર જિણુંદ નાણે નાંદી, જીવિત સ્વામી પ્રભુ વાંદીયે; અજારી દેવી શ્રદાય, વીરભુવન પ્રણમે ચિત્ત લાય. આદ્રકુમારની ચેરી જીહાં, વસંતપુરે ગુરૂ પિહત્યા તિહાં; સાદડી રાણકપુર મનરેલી, ઘાણેરે વીજે વેવલી. લોઢાણે આદમ અરિહંત, વકાણે શ્રી પદ્મ ભદંત. નાંદલાઈ નાંદુલ જાય, તીરથ ભેટી પાવન થાય. ઉદયપુર ડુંગરપુરવાસ, સાગવાળ ધૂલેવિ મઝાર; ઈડર વડનગરે આવીયા, વીસલનગર સહુને ભાવીયા. ઈત્યાદીક બહુ તીરથ કરી, મોટ"ગુરૂ વાંદી સંયમી. ભદ્રક વિનય નિર્મલ ચિત્ત, જાણે સૂત્ર ભણાવે નિત. ૭ અંગ ઈગ્યાર ઉપાંગ ‘બાહાર, છેદ ખટ મૂલ આગમ અપાર. પયન નંદી અનુગ,...
દુહા, પૂર્વકૃત કર્મોદયે, પથરી રેગ ઉત્પન્ન સનકુમાર મુણાંદને, સેલ રોગ જિમ તન્ન. ૧ મોટા ગુરૂ મન ચિંતવે, ચત્ન કરંતાં કાડ; એ એ દેવ અઢારડ, રયણે લગાવી ખેડ.
યતકવિતા સસી કી સકલંક, કાનકું દીધી મયણું, ૧. પહેલા-આદિનાથ, ૨ બાર. ૩ છે.
૮
૧૭.
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
લેયણ દિધ 'કુરંગ, લયણ હીણકીય નારી; નાગરવેલ કીધ નીફલ, સફલ ઉબડ વધારી,
સેરભહીણ સોને કી, સકલ લેક વિસ્મય ભયે, એ ઐ દેવ કારણ કવણ, ઠામ ઠામ ભુલવ ગયે.
૧
દુહા,
રાજનગરને “પરિસરે, સરસપુરે સુખકાર; પાટ દેઈ પાટણ દીસે, કપૂરવિજય કેરે વિહાર. ૧ પાટણ અહમદાવાદમાં, શશી રવિ મુનિપરી દેય; કુવલય કમલ વિકાસતાં, પાપતિમિરભર ખોય. અપવાદે એક નગરમાં, ચોમાસા દશ બાર; સહેરપુરામાં વિચરતાં, વરસે “દેશનધાર.
ઢાળ ૪ થી, (એ છીંડી કહાં રાખીએ કુમતી. એ દેશી.) રાજનગરમાં શ્રી ગુરૂરાજે, જલધરની પેરે ગાજે; ખીમાવિજય ગણ સંશય ભાજે, દિન દિન અધિક દીવાજેરે.
- ભવિકા વદ ગુરૂ ગુણ ધારી. ૧ ભાગી વડભાગી ત્યાગી, વૈરાગી વડવીર; કાલ પ્રમાણે સંયમ ખપ કરે, પામવા ભવજલતીરરે. ભ. ૨ ગર્વરહિત ભદ્રકપરીણામી, વિનય સમતાધારી; દેશના જલધારાએ સીએ, ભવિક હદય શુભકારી રે. ભ. ૩
ગેયમ સંયમ જંબૂ પ્રભવા, સિયંભવ સૂરીશ; મુદ્રા મોહન જેની દેખી, સાંભરે તેહ મુનિસરે. ભ. ૪ રવિકિરણે તાપ તપે ધીકને, જિમ શીતલ સહકાર; તિમ કેધાનલ તાષિત જને, શ્રી ગુરૂને આધારરે. ભ. ૫
વૃદ્ધ ગુરૂને વાંદવા, દેહ જુહારણ કાજ; પાટણ સંઘની વિનતી, સફલ કરે ગુરૂરાજ.
૧ હરણ. ૨ સુગંધ. ૩ ભૂલ ખાધી. ૪ પ. ૫ ઉપદેશની ધાર. ૬ ગોત્તમ સ્વામિ. ૭ સુધર્મા સ્વામિ. ૮ જંબૂ સ્વામિ. ૮ પ્રભવ સ્વામિ. ૧૦ સયંભવ સૂરિ. ૧૧ નમસ્કાર,
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧ ઢાળ ૫ મી.
( બદલીના ગીતની દેશી. ) . પાટણમાં પૂજ્ય પધારીયા, ધર્મીનાં ચિત્તડાં ઠાર્યા છે
જ્ઞાની ગુરૂં આવ્યા. સોહન મિલી, ગીતે મલાવ્યા, ભરી ચેખા થાલ વધાવ્યા છે.જ્ઞાની. ૧ શાહ ગરષભ પારીખ વીરચંદ, અમીચંદ વસા સૂરચંદ જ્ઞા. કેસરીસીંઘ કસ્તૂરશાહ, આણંદજી અધીક ઉછાહ હ. જ્ઞાની. ૨ પિસહશાલાએ પધરાવ્યા, મેટા ગુરૂજી વંદાવ્યા છે. જ્ઞા.
શ્રી વિજયસીંહ ખીમાસૂરીરાયા, પંન્યાસ પદને કરે પસાયા હે.જ્ઞા. ૩ સખેસર પાસ જાહારી, ફરી પાટણમાં પધાર્યા છે. જ્ઞા. જિનબિંબ પ્રતિષ્ઠા કીધાં, સાહ ષભને ધરી પ્રસિદ્ધ છે. જ્ઞાની. ૪ સાંતસે જિન મૂરતિ થાપી, ગુરૂ કીરતી જગમાંહી વ્યાપી છે. જ્ઞા. ચીઉતરને માધવ માસ, સંઘ સહુની પૂગી આસ છે. જ્ઞા. ૫
દુહા સંવત પંચેતેર શ્રાવણે, વદી ચૌદશ શશી વાર; પંન્યાસ શ્રી કરવિજ્ય ગણી, પહોચા સ્વર્ગ મઝાર.
ઢાલ ૬ ઠ્ઠી.
શગ ધન્યાશ્રી-સુણ વહનીપ્રી. ખીમાવિજ્ય ગણી મહીઅલ વિચરે, ગગને જિમ દિનકાર; ભવિક હૃદયકજ બંધ કરંતા, હરતા દુરિત અંધકાર જી. પી. ૧ શ્રી જિનવરશાસન દીપાવે, મુનીવર રૂપ સહારે. હિતકારણ ચતુરાઈ ધીરજ, સુમતિ સદા સુખ પાવે. ખી. ૨ વિનીતપણે મુનિ માન વધારી, જિન આણુ અનુકારી, સુવિહીત ગીતારથકુલમંડણ, હસ્તી સમ જસકારીરે. ખી. ૩ ખીમાવજય સિદ્ધપુર મહીસાણું, ચાણસમે રાધનપુર સરેરે, સમીએ સાંતલ પુરવારાહી, વાવે “અજીત જેહારેરે. ખી. ૪ વીસલનગરે વળી વડનગર, વઢવાણે તારગેરે; કુમારપાલ કૃત દેહરે પ્રણમે, અછત જિન મન રગેરે. ખી. ૫
૧ સી. ૨ સેમવાર. ૩ સૂર્ય. ૪ અજીતનાથ પ્રભુને.
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર દાંત ખાંતી જઈ કુમારી રીયે, વિમલ વસહી જિન વદરે; ગામ નગરપુર પાવન કરતા, આવે અમદાવાદરે. પી. ૬ ચિંતામણી મહાવીર ઉષભાજી, અછત સંભવ શાંતિનાથજી; વર્ધમાન શીતલ વાસુપૂ, જગવદ્ગભ શિવ સાથીજી. પી. ૭
દુહા સોરઠી. ઈત્યાદિક જિન રાજનગર ભુષણ સમા, પ્રણમે આતમકાજ, ખીમાવિજય ગણું હરખ ધરી. ૧
હાલ ૭ મી.
સુણે શાંતિ જિમુંદસ—એ દેશી. ગણનાયક લખે આ દેશ, પાવન કરો સુરત આ દેશ; સંઘ જુવે તમારી વાટ, દીપા સુવિહીત પાટ. માણીચંદ રૂપા કલ્યાણ, તારાચંદ હેમચંદ જાણ; મોદી માવજી માણેકચંદ, વાંછાગઢવી અધિક આણંદ. ઈત્યાદિક શ્રી સંઘ લેક, ચાહે અમદીનક; વાંચી પત્રને પૂજ્ય પાંગરીયા, ખંભાત જઈ ઉતરીયા. સંઘ સામે આવે ધાઈ આવે તિહાં અધિક વધાઈ; સુખસાગર થંભણ પાસ, જગવલ્લે લીલ વિલાસ. નવપલ્લવ પાસ કંસારી, જીરાઉલ સંપદકારી; મન મેહરી પાસ, અમીઝરે ચિતામણું ખાસ. ઈમ પાસ જીણેસર દાખા, બીજા પ્રભુ સંથન રાખો દેરાં ચાલીશને આઠ, તિહાં પૂજાના ઘણુ ઠાઠ. તિહાંથી કેવીએ પધાર્યા, ભોંયરામાંહી દેવ જુહાર્યા જબુસર આવી જિહાંરે, પા પ્રભુ દીઠા તિહારે. ભરૂચે સુવ્રતસ્વામી, આદીસર પાસજી નામ; ચેપે ચૈત્યવંદન કીધો, તેહ સુરત વાત પ્રસીધે. સામહીયા સખર બનાવે, પંચ શબ્દાં વાજાં મંગાવે; નાહનચંદ મન હરખ નમાવે, પણ પૂજ્યજી નિસ્પૃહ દાવે. ૯ ઉપાસરામાંહી ઉતાર્યા, સુણ વયણ હું અમૃત ધારા; ૧ગોરી ૨હયલી શુંયલી ગાવે, શાસનપરાવના થા. ૧૦
૧ સ્ત્રીઓ ૨ ગુરૂ સ્તુતિ,
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
ભેટી ધર્મ જિદ સુપાસ, શ્રી સુરતમડણ પાસ શ્રી સઘને અધિક ઉલ્લાસ, સંવત એંસીએ રહ્યા ચેમાસ. ૧૧ હવે પરવ પજુસણું જાણી, ભાખે ગુરૂ મીઠી વાણ, અમારીના પડહ વજા, સાયર જલચર મુકો. નવવ્યાખ્યાને ક૫ વંચાયે, જિનવરની પૂજા વિરચાયે; પાખી પિસહ વછલ થાઈ, ગુરૂ જશ દિશે દિશ ગવાઈ માણેકચંદ કરે અરદાશ, મુઝ ઘરે બીજા માસ; વીતરાગ વચન મન આણી, ગુરૂ બેલે ગુહરી વાણી. વહીલા પાઉ ધર સ્વામી, શું કહીએ અંતરજામી; દિનકર ક્ષેત્રાંતરી જાય, પંકજ વન શી ગતિ થાય. તે અમને મેટા કીજે, માસ એક વાડીમાં રહીજે; તુમમની અમ સરીખા કેડ, અમમની નહી પૂજ્યની કોડ. ૧૬ ઘણું આગ્રહ વિનતી માંની, દિન આઠ રહ્યા ગુરૂ ગ્યાની;
ડું પણ અમૃત કીહાંથી, જબુસરે આવ્યા તીહાંથી. ૧૭
૧
ચતુર શીમણું સંઘના, આગ્રહથી માસ; અમદાવાદ સંઘ હવે, લેખ લીખે અરદાસ.
ઢાલ ૮ મી.
ચીત્રોડ રાજા રે એ દેશી. રાજનગર ૫૯ ધારે રે, વિનતી અવધારે રે, મેને વધારી શ્રી સંધને ઘણે રે. દેશ નગરને ગા રે, પુર પાટણ ઠામ રે; ધામ અભિરામ જે, ગુરૂ પાવન કરે રે. ધન્ય તે નરનારીને, સમકત વ્રતધારી રે; દેવ જુહારી ગુરૂ ચરણે નમે રે. ધન્ય તે વ્યવહારી રે, પલકમણકારી રે; વંદન વિધિ સારી રે, જે નિત્યે સાચવે છે. ૧ બીજા ક્ષેત્રે સ્થાને
આ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
લેખ વાંચીને આવે રે, ધર્મ સમભાવે રે; મેાતીડે વધાવે રે, શ્રાવક શ્રાવિકારે, ઉપધાન વહાવે રે, માલા પહીરાવે રે; શાસન દીપાવે રે, જો ધરે દીવડા રે. કૃત કર્મના ભાગરે, દેહ ઉપન્યા રાગ રે; યોગ ઉપચેગ ન મુકે, વિકૃતિથીરે. ધન ખધક શીશરે, અરજીનમાલીસ રે; શીશ ખલતા સહે, ગજસુકુમાળજે રે. નિવ આણી રીશરે, સુકામલ મુનીશ રે; રીશ કીરત ધર, શીવપદ પામીયા રે. ઇમ મન માંહી ભાવી રે, જિનવિજય તેડાવી રે; સ‘ઘ ભલાવી, શુભ ધ્યાને રમીરે.
પ્રભુ આણા ભાલી રે, પદ્માસન વાલી રે;
જપે જાપમાલી, એકશે. આગલે રે. સ ́વત સત્તર છચાસી રે, દાસીવાડે ચામાસી રે; ઉજ્વલ એકાદશી આસા માસની રે.
For Private And Personal Use Only
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૪
૧૫
પારસી ભણાવી રે, જીવરાશી: ખમાવી રે; મૈત્રી મન ભાવી, સુર પઢવી વરે રે. હવે શ્રાવક લેાકરે, મીલીયા બહુ થાક રે; દિન દિન લેાક યુ, વિરહે દુઃખ ધરે રે. જલવિષ્ણુ જિમ મીન્ન રે, રવિ વીંછુ ”કજ દીન રે; માતાજી વિષ્ણુ પનદન કહેા કિમ રહે રે. કુણુ દેશના દેશે રે?' અસહીત કુણુ કહેશે રે ? ઉપગારો અંગ વહેશે, કહેા કુણુ તુમ વિના રે ? પાએ શીર નામી રે, કેહને ખામનું સ્વામી રે ? હિતકારી સુવીચારી, તુમ સમ કા નહી રે. કલાશાહ તાત રે, વનાંખાઈ માત રે; સવંત વિખ્યાત, જિહાં શુરૂ અવતર્યાં રૈ. ૧ સ્કંધક મુનિ. ૨ માથું, ૩ માલુ, ૪ ક્રમલ, ૫ છેોકરૂં.
૧૬
૧૩
૧૭
૧૮
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૫
દુહા—સારી.
ગૃહ વાસે ખાવીસ, બેતાલીશ મુનિપણે; સવી ચાસઠ વરસ, ગણી ખીમાવીજય જીવિત
ઢાલ ૯ મી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ્રથમ ગાવાલા તણે વેજી—એ દેશી.) શ્રીમાળી ન્યાતી શીરામણીજી, આણુંદજી લાલચ, રાજનગરના શેઠીએ જી, ઉÀા ભાવ અમદ સુગુરૂજી તુવિષ્ણુ કવણુ આધાર. આંકણી. ફીકા પારેખ જોડલી જી, શાહ સભાવદ જાણી; ભાવીઆ દોડી આવીયા જી, સાંભલી ગુરૂનિર્વાણુ. ઇત્યાદિક શ્રાવક સીલ્યા જી, તેહની સંજ્ઞા થાય; કેસર ચંદન ઘનઘસીજી, ચર્ચે ગુરૂની કાય, માજોડે બેસારીને જી, નવ અંગે પૂજત; અજિત પૉંચાંગે નમી જી, છેડેલી જાતનમંત રે. સાના રૂપાને ફૂલડે જી, વધાવે નરનારી; આંસુડાં લાયણ ઝરે જી, જિમ નૅચી જલધાર. ૨શીખીકા કીધી વાંસની જી, પધરાવી ગુરૂદેહ; સુરવર પરી શ્રાવક વહે જી, આણી ધરમસનેહ. ઉછાલે પઈસા ઘણા જી, ઉપરે વાસ અરાસ; અતિ આખર આણીયા જી, સાબરમતીને પાસ. અગર સુખડને અરગજા જી, અન્ય સુગંધા ૨ દ્રવ્ય; દાહ દીએ ગુરૂ દેહને જી, શ્રાવક એન્ડ્રુ કર્ત્તવ્ય. દુહા. નવા વાસમાં જિન જીવન, પાસે વાડી મઝે; શુભ અન્યા પન્યાસના, માનુ સુરભવન સક. અષ્ટાપદ જીમ ઋષભની, શુભ કરૈ સુરરાજ; શ્રી સઘ કરે આરામમાં, પ્રતિદિન નમવા કાજ. લખમીચ'દ પુનજી ભણા, ભાઇચંદ સુતન સધ; અનુમતિ આગલે રહી, ઉદ્યમ કરે કૃતપુણ્ય. ૧ તેવે. ૨ માંડવી. ૩ સ્તૂપ-થાંભલા-ફેરી,
For Private And Personal Use Only
સુ. ૧
સુ. ૩
સુ. ૪
સુ. પ
સુ.
સુ. ૭
સુ.
૧
૩
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ હાલ ૧૦ મી.
રાગ મારૂણી. સુગણ સેભાગી સહી ગુરૂ સાંભરે રે, જનકસુતા જિમ રામ; કામ હું રતિને ધામ હું પંથીને રે, વ્યાપારી મનીદાસ. સુ. ૧ ચંદચકેરાં જલધર મેરું પ્રીત રે, ગીરધર રાધા જેમ; ગજરે વાપીક અબ, ભમર જિમ માલતી રે, રાજમતી મન નેમ. સુ. ૨ હારમાંહી ગુણ, પટમાંહી તંતુઓ રે, ચંદનમાંહિ જીમ વાસ; મેતીમાં ઉજવલતા, ગંધર્યું કૂલમાં રે, તિમ ગુરૂ ગુણ આવાસ. સ. ૩ જેહને દીઠે તનમન હુલ્લચ્ચે રે, નીડે પાપની રાશી; તેહ શ્રી ખીમા વિજયજી ગતિ પધારીયા છે, જેની મોટી આશ. સુઝ સુપનમાંહી જે આવી મુઝ દરીસણું દીઉરે, તે પહોંચે મનના કેડ; સુમતિ સદાજન મહીમા, સલ્લુરૂ સેવતારે, વ૬ બેઉં કરજેડ. સુ. ૫
કલશ, ઈમ સંઘ સુખકર સાત ભયહર, સાત સુખવરદાયકે; સમાવિજય પન્યાસ પાવન, સાધુ મંડલીનાયકે;
તસુ હસ્ત સુદીક્ષીત પેરે શિક્ષિત, જિનવિજય ગણી જગે જ; - સુમતિવિજય કહેણથી, એ વચન રસ સહેલે થયે. ૧ ઇતિ શ્રી ક્ષમા વિજય ગણિ નિર્વાણ મહત્સવ સંદર્ભ સંપુર્ણ.
૧ જનકની દીકરી-સીતા. ૨ દોરે. ૩ ઢગલો.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
શ્રી જિનવિજયજી નિર્વાણ રાસ.
કમલમુખી શ્રુતદેવતા, પૂરે મુજ મુખવાસ; ગુણદાયક ગુરૂ ગાવતાં, હાય સફલ પ્રયાસ. સીમંધર પ્રમુખ સવે, વિચરંતા ભગવાન; . ચરણકમલ તસ પ્રણમતાં, વાધે ઉત્તમ ધ્યાન. શાસનનાયક જગપતિ, વંદુ વીર જિર્ણદ; ગૌતમ પ્રમુખ જસ હુવા, ચાર હજાર મુણિંદ. સિદ્ધ બુદ્ધિ શ્રી શાંતિનાથ, વાસુપૂજ્ય સુખદાવ; તાસ પસાયે ગુરૂતણે, કહું નિર્વાણ બનાવ. પામે કારજ સિદ્ધતા, જે હોયે કારણ ગ; તિમ મુજ આતમ સંપદા, પ્રગટે ગુરૂગ. ૫ વિનય વધે ગુરૂ સંગ તે, વિનયે જ્ઞાન પ્રકાશ જ્ઞાને થિરતા ચરણમાં, ચરણે શિવપુર વાસ. ૬ વિષમ કાલમાં વિસ્તરી, કીર્તિ કામિની જસ; સંવેગી ગુણનિધિ હુઆ, સત્યવિજય પંન્યાસ. ૭ તસ અંતેવાસી ભલા, કર્પરવિજય ગુરૂ સાર; ક્ષમાવિજય તસ પાટવી, ક્ષમા તણે ભંડાર. તસ આસન શોભાવીઓ, કરતાં શ્રત અભ્યાસ; દેશ નગર જશ વિસ્તર્યો, વિહાર કરતાં જાસ. ૯ તે ગુરૂ કિણ નગરે હુઆ, કિમ પામ્યા વૈરાગ્ય; કિમ સંસાર અસારતા, જાણ કીધો ત્યાગ. કિમ બહુ શિષ્ય નિપાઈયા, કિમ બહુ શ્રુતતા કીધ; કિણી રે દેવગત થયા, ઉત્તમ પદવી લીધ. ૧૧ તે જિનવિજય સુગુરૂ તણે, કહું સઘળે વિરતંત. સાવધાન થઈ સાંભ, આણી હરખ અત્યંત. ૧૨ * વૃત્તાંત.
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ હાલ ૧ લી.
(ઈડર આંબા આંબલી રે.) જબૂદ્વિપમાં દીપતે રે, ક્ષેત્ર ભારતમાંહે રંગ; સત્તર સહસશું પરવ રે, ગુજજર દેશ ઉત્તગ.
મનહરા! સુણજે ગુરૂ ચરિત્ર. ૧ આંતર શિર મુગટ મણિ સમો રે, સકલ નયન શિણગાર; રાજનગર રળિયામણો રે, જિહાં બહુ પૂન્ય પ્રચાર, મનેહરા. ૨ ઉજન જિન ગ્રહ મંડતી રે, અતિ માટે વિસ્તાર, ભક્તિ લોક બહૂ પેરે કરે છે, પૂજા વિવિધ પ્રકાર. મ. સુ. ૩ વીર વિભુ શાસનપતિ રે, રાજનગર મંડાણ; સહજ સમાધિ શામલે રે, પાસ પુરિસાદાંણ. મ. સુ. ૪ જગવલ્લે જગવાલ હે રે, સંભવ સુખ આવાસ; ચિંતામણિ નાભી ભલે રે, શ્રીકલિ કુંડ પાસ. મ. સુ. ૫ ઇત્યાદિક જિનવર તણરે, પ્રિઢા બહુ પ્રાસાદ, જસ વાદે કરી વર્ગશું રે, જાણે કરતા વાદ. મ. સુ. ૬ જિહાં બહુ શ્રાવક શ્રાવિકારે, વ્રતધારી ગુણવાન, પ્રાત સમે પ્રભુજી નમે રે, સાંભળે સુગુરૂ વખાણું. મ. સુ. ૭ આગમ વયણ સાંભળે રે, જાણે ગુણ પર્યાય; નિશ્ચય પરિણતિ દ્રવ્યની રે, સુણતાં હરખિત થાય. મ. સુ. ૮ જીવ તણાં જિહાં કણ ઘણુંરે, રક્ષા કેરાં રથાન; જીવ ઘણું તેહમાં ઠરે, શ્રાવક શ્રદ્ધાવાન. મ. સ. ૯ શિવ સુખ અર્થે જીવડારે, પૂજા સત્તર પ્રકાર; જિનઘરમાં જિનરાજીરે, કરતાં ચિત્ત ઉદાર. મ. સુ. ૧૦ અઠોત્તરી મહેચ્છવ ઘણુંરે, પ્રતિષ્ઠામહ ખાસ; કરતાં હડાહડછું,
ખરચે ધન હલાસ. મ. સુ. ૧૧ રાજનગરના ગુણ ઘણુંરે, કવિજન કેતાં ગાય; શ્રી જિનકજપદ સેવતરે, ઉત્તમ સુખિયા થાય. મ. સુ. ૧૨
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ઢાળ ૨ જી.
(વારી જાઉં અહિતનીએ દેશી.) ઠવણ નિક્ષેપે વંદીએ, દેસીવાડા મોજાર; મેહન. સીમંધર પરમાતમા, રાજનગર, શણગાર–મેહન.
ગુણવંતા ગુરૂ ગાઈએ. ૧ નામે દુખ દેહગ ટલે, જાપતાં જએ પાપ; મે. ધ્યાતાં ભાવભય નિરતરે, નિર્મળ હવે આપ. મે. ગુ. ૨ કેવલજ્ઞાન ગુણે કરી, જાણે લોકાલોક; મો. પણ વીતરાગ સ્વભાવથી, નહિ જસ હરખ ને શેક. મે. ગુ. ૩ તાસ દેવલને ટૂકડા, શ્રી શ્રીમાલી જાત; . ધરમદાસ નામે વસે, નિર્મળ જસ ફલ જાત. મે. ગુ. ૪ તસ ઘરે નારી સેહામણું, કુલવંતી જસ વાંન; મે. પતિવ્રતા બડભાગિણી, લાડકુંવર અભિધાન. મે. ગુ. ૫ પિયુસંગે સંસારનાં, ભેગવતાં સુખભેગ; મે.
સ્વાતિગે જેમ શુક્તિમાં, ગર્ભધારે શુભયોગ. મ. ગુ. ૬ પૂરે દિન સૂત જનમીઓ, રૂપવંત સુકમાલ; મો. બારમે દિન સજજન મલી, થાપે નામ ખુશાલ. મે. ગુ. ૭ ચંદ્રકલા પરિ વાધતે, બેલે હમણું બેલ; મે. માતપિતા મન મીઠડા, લાગે અમીયને તોલ. મે. ગુ. ૮ સાત વરસને આસરે, માતપિતા ઉલ્લાસ; મે. નામાં લેખાં શીખવા, મૂકે પંડિત ખાસ. એ. ગુ. ૯ થોડા દિનમાંહિ શીખીઆ. વિદ્યા વિનય વિવેક, મે. ચતુરાઈ બહુ કેલવે, ખેલે ખેલ અનેક. મે. ગુ. ૧૦ સોલ વરસને માજને, હેઓ કુમાર સુજાણ; મે. વિહાર કરતાં તિણે સમે, આવ્યા ગુરૂ ગુણ ખાણું. મે.ગુ. ૧૧
દુહ. ઉપશમ અમૃતરસે ભર્યા, નયન કચેલાં જાસ; આચારી ભદ્રક ઘણા, ક્ષમાવિજય ગણું ખાસ. ૧ સાચે જિનમત સવહે, કા ન કરે સંગ; ગીતાર્થ ગુરૂ સંગથી, સ્યાદ્વાદે બહુ રંગ. ૨
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦ તે ગુરૂને ભગતે ઘણે, રાયચંદ શુભ નામ; શામલપાસની પિલમાં, સુંદર જેહનું ધ્યાન. જોડે પગ પહેરે નહિ, દેશ વિદેશ જાય; ઉષ્ણ ઉદક નિત્ય વાવરે, એ વ્યવહાર સદાય. તસ પારેખના વયણથી, ખુશાલચંદ કુમાર; ગુરૂના ચરણકમલ નમે, પામે હર્ષ અપાર. ગુરૂ પણ તેહને દેશના, તિણું પેરે દીએ રસાલ; જિમ સંયમ સન્મુખ હવે, શ્રાદ્ધા જ્ઞાન વિશાલ. ૬
ઢાળ ૩ જી.
(પ્રાણી વાણી જિન તણીએ દેશી ) એ સંસાર અસારમાં, જોતાં સ્થિર વસ્તુ ન કાંઈરે પ્રભાતે જે દેખીએ, મધ્યાન્ડ સમે તે નાંહી રે (૨) પરમ ગુરૂ વયણુડા, સુણે પ્રાણી, સુણે પ્રાણી નિસ્વધવાણી;
જિનની ગુરૂ કહે હિત આણુ–૧ સગે જે આવી મળે, બાહ્ય પરિકર પુન્ય સગરે; વિછડતાં તે વસ્તુને, તત્ત્વદષ્ટિ ન કરે સગરે–(૨) પરમ. ૨ જિમ કેઈક નર સ્વપ્નમાં, લહે રાજ્ય તણે ઉપભેગરે; ક્ષણ માત્ર જિમ તે રહે, તિમ શબ્દ રૂપ રસ ગરે (૨) પરમ. ૩ દિનકર ઉગે આથમે, પડે ઘડિયાના ઘાયરે; પણ મૂરખ સમજે નહિ, મારૂં ક્ષીણ આઉખું જાયરે-(૨) પ. ૩ મહાકાલ અનાદિ અનંત છે, તિહાં દુર્લભ મનુષ્ય અવતાર રે; તે પામે પણ દુaહી, સખી)જેહથી ભવપાર રે-(૨) પ. ૫ સુલભ દેવાધિપપણું, વલી સુલભ બહુ પ્રભુતાયરે; દુર્લભ વસ્તુ રવભાવની, શ્રદ્ધા સ્યાદ્વાદે થાય રે-(૨) ૫. ૬ શ્રદ્ધા પામે પણ ઘણુ, કામ કર્દમમાં લપટાય; વિષયાસંગી જીવડા, જાણે પણ નવિ ડાયરે–(૨) પ. ૭ દુવિધ ધર્મ જિનવર કહે, વિદ્યા સંયમ સુખકાર રે; હિંસાદિક આશ્રવ તણે, જિહાં ત્રિવિધ ત્રિવિધ પરિહાર-(૬) . ૮
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અહિંસક થયે આત્મા, રાખે નિજપરના પ્રાણ રે; ભાવ અહિંસક જીવને, એહિજ વ્યવહાર પ્રમાણ–(૨) ૫. ૯ શ્રત ધર્મ સુરતરૂ સમે, ગણધરભાષિત સુખદાયરે; જિન આણાએ આરાધતાં, પામ્યા બહુ શિવપુર ઠાયરે-(૨) ૫. ૧૦ સૂત્ર સહિત સૂઈ યથા, પડી કચરામાં પણ પાય રે; શ્રુતનિધિ તિમ ભાવમાં પડે, વળી જાગે જ્ઞાન પસાયરે—(૨) પ. ૧૧ જ્ઞાન ક્રિયાથી પામીએ, અજરામર સુખ શ્રીકાર રે, તે સુખસાધન અવગણે, તે તે જાણે પશુ અવતારરે–(૨) પ. ૧૨ રે જીવ ક્રિડા સમેતલી, વેલાતનુ વાવડી મધ્યરે; કાલ રહેટ નિશાદન ફરે, હરે જીવત જલ તુજ મુગ્ધ—(૨) ૫. ૧૩ ભાગ્યહીન નરને યથા, ચિંતામણિ રયણ દુર્લભરે; તિમ ભવાનંદી જીવને, દુર્લભરૂચિ ચારિત્ર લંભરે(૨) ૫. ૧૪ અથીર ચચલ જે ક્ષણ માત્ર જે, છે દુખકારી મહાપાપરે; દુરગતિ કારણ જાણીને, તજે ભેગ વિપાસા આપરે– ત. ૧૫ અસ્થીર સ્થીર ન એ દેહથી, જે સ્થિર નિર્મલ હુએ ધર્મ,
તે તું સ્પે નવિ આદરે, જેહુથી હેય શાશ્વતા શરે–જે. ૧૬ જાત્યંધ નરને નવિ હુએ, દષ્ટિતણે સુખભેગરે; તિમ મિથ્યાત્વી જીવને, ન હોય જિનમત સગરે– ન. ધર્મ સાચે બંધવ નહી, નહી ધર્મ સમે કઈ મિત્ર; મુક્તિ મારગમાં ચાલતાં, ધર્મરથ સરીખે કહાં સૂત્રરે– ધ. ૧૮ અરિહંતાદિકપદ ભલા, જિન શુદ્ધ ધર્મ આવાસ રે, ધ્યાન દશામાંહી ધ્યાયતાં, લહે જિનપદ ઉત્તમ ખાસ–લ. ૧૯
દુહા વાણી ગુરૂની સાંભળી, ખુશાલચંદ કુમાર; ચિત્ત ચમયે ઈમ વિનવે, તારતાર ભવતાર. તે મુજ પ્રવહણ સારીખે, મિલિયે ભવજલ માંહી; કૃષ્ણાદાહ સમાવવા, તું છે જલધર પ્રાહી. વિષય કષાય દાવાનલે, દાઝ હું નિશદિન, સમતા અમૃત પાનથી, શિતલ કરે મુનીશ.
૧ નાવ.
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
ચરણે ધરમ આરાધવા, ધેા છું નીરધાર; કૃપા કરી આપીએ, પંચ મહાવ્રત ભાર. તુજ પસાય મુજ રાંકને, હાસ્યે બહુ ગુણ સિદ્ધ; અનુક્રમે તુમ સંગથી, થાસ્યું વછીત સિદ્ધ.
ઢાળ ૪ થી.
.
કું. સ.
ૐ.
( સ'ચમથી સુખ પામીએ. એ દેશી. ) ગુરૂ કહે સાંભલ માહારી, વાણી અમીય સમાણી; કુંવરજી જાણી જૈનાગમ થકી, તિમ કહું... તુજ હિત પ્રાણી. કું. સચમ સુરતરૂ સેવીએ, વિનય તા તેહનું મૂલ; સ્કંધ તે સુરનરસપદા, પત્ર તે જસ શ્રુત ફૂલ. લસમ પ્`ચમ જ્ઞાનતા, રસ તે કરમ અભાવ; એ સયમ આરાધતાં, હુઆ ઘણા નિ:ષ્પાપ. ભૂજલ તેઉ વાઉને, વનસ્પતિ ત્રસકાય; મન વચ કાચે. નવ હશે, હણાવે રૂષીરાય. ચાલે જયણાએ મુનિ, ઉઠે એસે મન આણી; ભેાજન શયન ને મેલવું, જયણા એ વિ જાણી. સચમમાં રિત ઉપજે, તેા સ્વર્ગ સમ હુએ સુખ; અરતિ હુએ સયમ વિષે, તસ નારક સમ દુઃખ. ગુરૂ આણાએ ચાલવું, તજવા છદાચાર; પાલવેા પરમપ્રતીત સ્યું, દૃવિધ ધરમ અપાર. ઇંદ્રિય વિષય તજી કરી, પાળવું નિર્મળ શીલ; કરમ શત્રુઓ નિર્મૂલવા, કરવી અનુભવ લીલ. શીતાતપ મલ પરિસહા, વલી પૂજા સત્કાર; આવે અરતિ વિ કરે, ભવ તરે તે અણુગાર. પુદ્ગલ સગે અનાદિથી, ખીગડી પરણિત દેહ; રત્નત્રયી અભ્યાસથી, કરવી નિર્મળ તેહ. ધીર હાય તે ધરી શકે, નહિ કાયરનું કામ; કાયર નર જો આદરે, તેા ન રહે તસ ૧માંમ.
૧ મમ-લાજ.
For Private And Personal Use Only
+9+ 9
•
ap.
કું. સ.
•
૫
સ.
[3] 39 +9 +9 +9109
સ. ૪
સ.
સ.
ૐ. સ.
૨
કું. સ.
૩
૫
૯
ૐ. સ. ૧૦
કું. સ. ૧૧
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
કુંવર કહે સાચું કહ્યું, પણ છોડશ ગ્રહવાસ; કું. સુગુરૂજી તુમ્હ પસાય ઉત્તમ થઈ, પાલશું સંયમ ખાસ. મું. સ. ૧૨
દુહા
૧ ૨
અનુમતિ લહે નિજ તાતની, દીક્ષા ગ્રહે તુમ પાસ; તાવત કાલ કૃપા કરી, કરજ અત્રે નિવાસ. ૧ ગુરૂ કહે દેવાનું પ્રિયા, જીમ સુખ પણ પ્રતિબંધકર નહી એ કાર્યમાં, દુર્લભ એહ સબંધ.
ઢાળ ૫ મી,
(સંયમ લેવા સંચરે–એ દેશી.) ઘેર આવી કહે તાતને, કુંવર વયણ રસાલ. સંયમ રંગ લાગ્યું. ચરણ ધરમ ને ફરસવારે, તજશું ગૃહજંજાળ.
સં. ચરણ ધરમને ફરસવારે, તજ હું ગૃહ અંજાલ.
સં. જૈધાદિક પરિણતિ કરેરે, સહજ સ્વભાવની હાણુ; સમતા અમૃત પાનથી રે, કરણ્યે અનુભવ જ્ઞાન, માનવભવ લહી દેહીલોરે, આ લેકે મ ગમાય. અનુમતિ દે તાતજીરે, જિમ તે સહેલે થાય. જિન મારગ સમજે નહીરે, તે જડ ભૂલે ન્યાય. પણ મારગ જાણ્યા પછીરે, કીમ તું મારગ જાય. તત્વનજરમ્યું જયાંરે, અવર ન આપણે હાય. કર્મવશે પરભવ જતાંરે, થાએ સખાય ન કેઈ જડ અચેતન ચલ સહીરે, માંસ રૂધિરમથી કાય. તેહ ઉપરી મેહ કિરે, મેહે ધર્મ હણાય. તાત કહે વછ સાંભળેરે, એ સવી ધીરનાં કામ. તમે સુકેમલ સુકમાલ છે, તિણે તમે રહે અમ ધામ. વછ તુમ કિમ વહશે સદારે, માથે મેરૂને ભાર. કુંવર કહે ગુરૂ સહાયથીરે, નહિ મુજ બીક લગાર. લાલચ જે પરભાવનીરે, દુર્લભપ્રાપ્તિ તાસ. નિજ સ્વરૂપ દુર્લભ નહીરે, જેહ સદા નિજ પાસ.
* વત્સ-પુત્ર.
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અનુમતિ લહી નિજ તાતની, આગ્રહ કરી અપાર. સં. સંઘ ઘણું મન હરખીરે, ધન્ય એહને અવતાર.
સં. ૧૧ ઢાલ ૬ ઠ્ઠી, શુભ મુહુર્ત શુભ દિવસે, ચારિત્ર રાજા ચિત્ત વિકસેરે. ગડગડ ઝાઝાં જશ નેબત વાજે રે, જાણે મમતાકા ટુંકુડારે, પરણવું સમતા રૂડીરે. ગડગડ. ૨ તિહાં સજજન સંધ મિલી આવે, હાસણ હુવણું કરાવે. ગ. ૩ પહીરાવે આભરણ જડીઆ, માનું સ્વર્ગમાંહી તે ઘધઆરે. ગ. ૪ વાઘા કસબી ધરે અંગે, લે ભામણુડાં સહ રગેરે. ગ. કાને કુંડલ હાથે અંગુઠી, હીંચે હાર કરે ગુણ પંડીરે. ગ. ૬ બજે કલ્પતરૂ જિસે સોહે, ગજબંધ ચઢયે જન મેહેરે. ગ. સંઘ સઘલે આગળ ચાલે, ફરી ફરી કુંવર મુખ ભાલેરે. ગ. ૮ સાબેલા સેહે તાજા, સુખપાલ નેબત બહુ વાજારે. ગ. ધન ધન માતા જેણે જાયે, ધન ધન પિતા સુખદાયેરે. ગ. ભાઈ ભગની ધન્ય કુલવંશ, ઈમ લેક કરે પ્રશંસરે. ગ. ૧૧ મેહરાય છે મહા અરાતી, તમે હેજે તેહના ઘાતીરે. તમે રાગ દ્વેષ પરિહરજે, તમે સમતા રમણી વરજે રે. ગ. ૧૩ તમે જ્ઞાન શ્રદ્ધા ગુણે વાધે, તમે નિર્મલ ચારિત્ર સાધેરે. ગ. ૧૪ તમે બાહા નફટ ઉવેખી, થાઓ શુદ્ધ સ્વભાવ ગવેખીરે. ગ. ૧૫ ઇત્યાદિક બહુ આશીષ, દીએ ઉત્તમ સંઘ જગીશ. ગ. ૧૬ જિનશાસન ઉન્નતિ થાય, બંદીજન બહુ ગુણ ગાય. ગ. ૧૭ રાજનગર મધ્યે થઈ જાવે, પૂરવવન ખંડે આવે રે. ગ. ૧૮ ભલા અભિગમ પંચ ધરંત, ગુરૂચરણે નમે હરખંતેરે. ગ. ૧૯ ધર્મદાસ પિતા તિહાં બેલે, દેઉ પુત્ર એનું માચે બોલેરે. ગ. ૨૦ એહને જિમ બહુ ગુણ થાય, તિણે પેરે કરજે ગુરૂરાય. ગ. ૨૧ પંચમુછી લેચ કરી સાર, થાએ ગેહ તજ અણગારરે. ગ. ૨૨ સર્વ વિરતિ કન્યા સારી, પરણાવે ગુરૂ મનોહારીરે. ગ. ૨૩ તિહાં જય જય શબ્દ સવાયા, બહુ ઉત્તમ ગીત ગવાયારે. ગ. ૨૪
૧ સાભાગ્યવતી. ૨ માતા
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સંવત સત્તર સીતેરે, કાર્તિક માસ બુધવાર; વદી છઠ દિને ભાવણ્ય, સંયમ રહ્ય સુખકાર. ઇંગિત આકારે કરી, જાણ સુગુણનિધાન; ક્ષમાવિજયજી ગુરૂ ઠ, જિનવિજય અભિધાન. ગ્રહે ગ્રહણ આવના, શિષ્યા દેય પ્રકાર; શ્રુત આચાર વિષયે સદા, મુનિજનને આધાર. ગુરૂ ભક્તિ વિનયી ઘણું, મુનિમાં તિલક સમાન; શ્રી જિનવિજય સુગુરૂ તણા, કેતાં કહું વખાણ.
ઢાળ ૭ મી.
| (બદલીની–દેશી.) ગીતારથ ગિરૂઆ જાણી, રખભભાઈ બહુ હિત આણી
સુંદર ગુણધારી. ઘરે તેડી અતિ બહુમાને, સુણસે તુજ મહીમા વખાણેરે. તીરથ મહીમા સુણ શેઠ, કરે નવીન બિબ પઈઠરે. ગુરૂ કપૂરવિજય બુધ તેડે, ગુરૂ જિનવિજય પણ જેડેરે. સાતમેં જિનબિંબ થપાઈ, જસ દેશવિદેશ ગવાઈરે. સંવત ચાતેર વરસે, કરે સ્વામીવાત્સલ હરખેરે. શા રખવ પારેખ વીરચંદ, અમીચંદ વસા સુરચંદરે. કેસરીસીંહ કસ્તુરશાહ, આણંદજી અધિક ઉછાહરે. તસ કહણથી રહે ચોમાસ, સહુ સંઘની પુગે આસ હે. સામાયિક પસા ખાસ, કરે શ્રાવક ગુરૂજી પાસ હે. સંવત પૂતર શ્રાવણે, વદિ ચેોદશ સોમવાર, શ્રી કપૂરવિજય ગણી, પેહત્યા સ્વર્ગ મઝારે.
1. ઢાલ ૮ મી,
(સી રહી સેલું દેશી.) પાટણ નગરથી હાકે, અનુક્રમે વિચરિયા, ગામાણું ગામે હાકે, સાધુ યું પરિવરિયા; બહુ જનના મિથ્યા હોકે, મોહ નિવારતા, તપ સંયમ પરણતિ હેકે, પાપ ઉરછેદતાં. ૧ પાદર,
ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ ಸ
૧૯
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
રાજનગરને પરિસરે હોકે, આવ્યા એટલે, સંઘ હરખે આવે હોકે, સન્મુખ તેટલે; ગીત વાજીત્ર વાજે હોકે, પધરાવે રગે, પરભાવના કરતા હોકે, પૂજા નવ અંગે. ઉત્તમ વસ્તિ બહાકે, બેઠા મેઘ પેરે, વરસે વયણે હોકે, જિનનાં પેરે પરે; ભવિજન ચિત્તભૂમિ હોકે, શિતલ હોઈ અંતે, અનંતાનુબંધી હોકે, તાપ ન રહે રતિ. તત્ત્વ પ્રતીતિ હોકે, બીજા થાનકરે, સદાચાર અંકુરા હોકે, બાહિર નીસરે; દેશ સરવથી વિરતિ હોકે, સુંદર ફલ ભણું, અનુક્રમે રસતા હોકે, કરમરહિતપણું. એમ ગુરૂરાજે હોકે, રાજનગર માંહે, ભવિજન પ્રણમે હાકે, નિત નિત ઉછાહે; બહુ જન ઉચરીયા હેકે, બાર વિરતિ ભાવે, શ્રાવક શ્રાવિકા હોકે, ગુણ ગાવે. ઉપધાન વહીને હોકે, માલા પહેરતા, પરમભાવને પુજા હોકે, શ્રદ્ધાએ કરતા; ઈમ જિનશાસન હેકે, શેલે દેખાતા, ઉપગાર ગુરૂના હોકે, ચિત્તમાં ભાવતા. વૃદ્ધ ગુરૂની આણ હોકે, ગુરૂજી શીર વહે, માંડવીની પલ છે કે, મારું રહે, ગુરૂભાઈ ચેલા હેકે, વિનય ઘણે કરે, ગુણવંતા મુનિવર હેકે, ઉત્તમ પદ વરે.
" ઢાળ ૯ મી.
(હે મતવાલે સાજનાં-એ દેશી.) વિહાર કરે ગુરૂ રાજીઆ, શ્રી ખિમાવિજય ગુરૂ સાધે રે, દક્ષિણ દીશે પાવન કરે, લક્ષણ લક્ષિત હાથ રે. ગામ નગર પ્રભુ યાત્રા, કરતા જાય ખંભાતે રે; સુખસાગર પ્રભુ નિરખતાં, હરખે સાતે થાત રે. બીજાં પણ જિનવર ઘણાં, તિહાં જગગુરૂ દીઠા રે, પૂજા ભગતી જાઈએ ઘણું, ખંભાયતી લાગા મીઠા રે. વિ. ૩
હે
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
હું
કાવી તીરથ ભેટતાં, આણંદ અંગ ન માયા રે, જબૂસર નગરે જઈ પદ્મપ્રભુ ગુણ ગાયા રે. ભરૂચથી મુનિસુવ્રત નમી, સુરત પેરે સરજાવે રે; સંઘ સકલ સન્મુખ તદા, ગાજત વાજતે આવે રે. અતિ માટે આડંબરે, ઉપાસરે પધરાવે રે; તવ ગોરી કરે ગુહલી, મોતીડે વધાવે રે. ભેટે પાસ ધરમ સદા, કરે આગમ ગ્રંથ અભ્યાસે રે; સંઘ તણી અનુમતે રહ્યા, સંવત આસીએ ચોમાસું છે. વિ. ૭ પર્વ પજુસણ આવીઆ, ગુરૂ ભાખે મધુરી વાણી રે;
અમાર પળા ભવિજના, મુકાવે જલચલ પ્રાણી રે. વિ. ૮ નવ વખાણ સુણે કલ્પના, જિનવર પૂજા વિરચાવે રે, સ્વામી ભગતિ પ્રભાવના, ગુરૂને જસ દશ દીશે ગાવે રે. વિ. ૯ સુરત સંઘ રાગી ઘણે, કહે બીજે કરે ચોમાસું રે; ગુરૂ કહે મુનિ મારગ નહીં, તિણે અમે વિહાર કરેઢું રે વિ. ૧૦ વ્રત પચખાણ થયાં ઘણું, વલી ઉછવના બહુ ઠાઠો રે. માણેકચંદ આગ્રહ થકી, રહ્યા વાડીમાં દિન આઠો રે. વિ. ૧૧ સ્વામી વહેલા પધારજો, અમ ઉપર કરી સુપસાથે રે; ચાતક મેહ તણી પેરે, તુમ વિરહો છે દુખદાયે રે. વિ. ૧૨ ગુણવંત ગરીબનિવાજ છે, તમે સેવક સનમુખ જે રે; એકવાર કિરપા કરી, સામી સુરત પાવન કરજે રે. વિ. ઈણી પેરે અરજ ઘણી કરી, પાછા વળતાં દુઃખ પાવે રે, ગ્રામ નગરપુર વિચરતા, ગુરૂજી જબુસર આવે રે. વિ. એહ ચેમાસું ઈહાં કરે, એમ શ્રાવક કરે અરદાશે રે; ગુરૂએ પણ માની વિનતિ, તવ પામે બહુ ઉલ્લાસે રે. વિ. ૧૫
- દુહા, શ્રી ખીમાવિજય ગુરૂ કહણથી, શ્રી જિનવિજય પન્યાસ; રાજનગર પધારીઆ, સંઘની પુગી આસ. હવે ગુરૂરાજને વિનતિ, લખે સંઘ સમુદાય; રાજનગર પધારીએ, તુમ વિરહ ન ખમાય. ૧ અમારિ પડહ-એટલે કોઈ જીવ ન મારે તે પડો વજડાવો.
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ઢાળ ૧૦ મી.
(મધુકરની દેશી. ) જંબુસરથી વિચરતાં, પવિત્ર કરે પુર ગામ હે; સુંદર. ધર્મ સુધારસ વરસતાં, દીપાવે જિન ધર્મ છે. મું. મિથ્યા ભરમ નિવારતા, દેઈ સમકત દાન હે . મેહ તિમિર વારતા, આપી નિર્મલ જ્ઞાન છે. સું. ૨ રાજનગરને પરિસરે, આવે ગુરૂજી જામ હો; સું. શ્રી જિનવિજય ગણી તદા, સાહમાં આવે તામ છે. સું. ૩ સંઘ સકલ મિલી મહાવે, પધરાવ્યા ગુરૂરાય હે, શું. ગુહલી ગાઈ શ્રાવીકા, હઈડે હરખ ન માય છે. સું. ૪ જ્ઞાન ભગતિ મનમાં ધરી, પહીરે માલ વહી ઉપધાન હે; સું. પોસા બાર વ્રત તણું, વહે શ્રાવક શ્રાવિકા જાણ હો. સું. ૫ કઠિન કરમના ભેગથી, થયે પથરીને ગુરૂ રેગ હ; મું. ગજસુકમાલ પ્રમુખ મુનિ, સંભારે શુભ યોગ હો. સું. ૬ વેદના અતિ અહીયાસતાં, નિજ ચરમ અવસ્થા જાણી હેસું. શ્રી જિનવિજય ગણું પ્રત્યે, કહે પાળા સંઘ સંતાન હેસું. ૭ સંવત સત્તર બાસીએ, શ્રી ખીમાવિજય પન્યાસ હ; સું. આસો સુદી એકાદશી લહે, સુર પદવી સુખવાસ હે. મું. ૮
દુહા
ગુણનિધાન ગુરૂજી હવે, દીપાવે ગુરૂ પાટ; જિન શાસન ઉન્નત કરે, રેપે ધર્મના ઘાટ.
હાલ ૧૧ મી. શ્રી જિનવિજ્ય પન્યાસજી, મહીઅલ કરે વિહાર
ભવિક ઉપગારીયારે, ભાવનગર જિન ભેટીયા, ઘેઘે ચેમાસું સાર.
સુસંયમ ધારીયારે. ૨ સિદ્ધાચલ યાત્રા કરી, શંખેસર ગુરૂ જાય; ભવિક. અનુક્રમે પાટણ આવીયારે, તિહાં વંદે પ્રભુ પાય. સુ. ૩ ૧ છેલ્લી-મરણું.
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
૩. દ
૩. છ
સંઘ સહન આયુગઢેરે, યાત્રા કરે અતિ ચંગ; ભ. શીરાહી સાદડી ભલારે, રાણકપુર મન રંગ. ઘાણારે વલી વીરજીરૃ, શાસનનાયક દેવ; ભ. શ્રી નડુલાઈ યાદવારે, નેમી નમે નિત્યમેવ. ચામાસું પણ તિહાં કરેરે, સઘને હર્ષ અપાર. ભ. નાડુલ જઈ જિનવર નમે એ, પદ્મ પ્રભુ સુખકાર વરકાંણે શ્રી પાસજીરે, વંદે મન ઉચ્છ્વાસ; ભ. ઈત્યાદિક તીરથ નમીએ, પાટણ કરે ચામાસ. સંઘ સમેત સખેસરે એ, ભેટે પાસ દીદાર; ભ. નવાનગર જિન લેટતાંરે, માને ધન્ય અવતાર. ગિરનારે શ્રી નેમિજીરે, ત્રણ હુઆ કલ્યાણુ. ભ. સિદ્ધાચલ સાધુ ઘણારે, પામ્યા અવિચલ ઠાણુ. તીરથ સેટી ભાવસુરે, ભાવનગર મુનિરાજ. ભ. રીખવજીણુ નૢ જીહારીયારે, સાયા આતમ કાજ. રાજનગરથી ત્રણ જણારે, આવે દીક્ષા હેત. ભ. શુભ દિવસે વ્રત આદરે એ, શિક્ષા બહુ ગુરૂ દેત. સું. ૧૧ ચામાસુ તીહાં સાચવી એ, આવ્યા અમદાવાદ. ભ. સંઘ નમી કહે તુમે કર્યારે, અમ ઉપર 'પરસાદ.
સું. ૮
સું.
સું. ૧૦
સું. ૧૨
દુહા.
હરખ્યા બેહચર જોડલી, ભાવિશાહ ભાઈચ૪; કુશલશાહ પટતિલા, સકલચ'દ રૂપચંદ. પાનાચંદ રૂપચંદ વલી, સધ મુખ્ય નાનચંદ; સામલદાસ ધનરાજશાહ, કસ્તુર માણીકચ‘દ. વિજયચંદ્ર જેઠા ભલા, હીરાશાહ દીપચંદ; ઉત્તમ જન જસ વાલ્હા, પ્રેમ કરે પ્રેમચંદ. ઈમ બહુ શ્રાવક શ્રાવિકા, ગુરૂભગતા સુવિનીત; ગુરૂ વચણાં બહુ સાંભલે, સેવા કરે સુવિત્ત. ૧ મહેરબાની–કૃપા.
For Private And Personal Use Only
સુ. ૪
સુ. પ
૪
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ઢાળ ૧૨ મી.
( ખલદ ભલા છે સારઠીરે લાલ-દેશી.) જિન વાણી નિત્ય વરસતારે લાલ, ગાજે જીમ જલધાર;
મનાહારીરે.
સુ. ૨
સુ. ૪
તૃષ્ણા તાપ સમાવતારે લાલ. કરતા જન ઉપગાર. સુખકારીરે, રાજનગર માંહે રાજતારે લાલ. વીર રીખવ સભવિજનારે લાલ, શિતલ શાંતી જીણુંદ. મ. જગ વãભ પ્રભુ પાસછરે લાલ. ચિંતામણી સુખકંદ. ઈત્યાદીક જીનવર ઘણારે લાલ, પ્રણમે ભગતી ઉદાર. મ. જ્ઞાન દિશાએ નિરમલારે લાલ, કરતા સમકીત સાર. વડવખતી વૈરાગીઆરે લાલ, સેાભાગી સીરદાર. મ. ભદ્રક ગીતારથ ભલારે લાલ, ઉત્તમ જન આધાર. ગાયમ સેાયમ મુનિવારે લાલ, જમ્મૂ પ્રમુખ સુનીશ. મ. ગુમુદ્રા દેખી જનારે લાલ, સભારે તે નીશદીશ. સુમતીવિજય સુમતિ ધરેરે લાલ, તિમ વિનિત ગુરૂ ભાઈ. મ. શ્રી જિન ગુરૂભાઈ ભણીરે લાલ, હુવા અતિ સુખદાઈ. શ્રી જિનવિજય પન્યાસનીરે લાલ, નિરૂપમ નવેનિધાન. મ. શિષ્ય હવા શુભલક્ષણારે લાલ, ડાહ્યા અવસર જાણુ. વિનયવંત વડા ડુવારે લાલ, જિનશાસન બહુમાન. મ. કરતા હઇડે હેતશ્કરે લાલ, દીપે દીપ સમાન. પ્રીતિ ધરે ગુણવતશ્યુરે લાલ, ઉત્તમ ધર્મ પ્રેમાવે શાલ. મ. જિન શાસન ઉદ્યોતથીરે લાલ, થાએ ચિત્ત ખુશાલ. ઉત્તમ પદવી ધારતારે લાલ, ઉત્તમ કીરતી જાસ. મ. ઉત્તમ મહિમા જેહનારે લાલ, ઉત્તમ સુખ આવાસ.
સુ. ૫
સુ.
સુ. ૭
સુ.
સ. ૯
૩. ૧૦
For Private And Personal Use Only
૩. ૩
દુહા.
ચામાસાં રાજનગરમાં, ગુરૂજીએ કીધાં સાર; વિક જનના સશય ભાંજતા, સજન સુખ દાતાર. ૧ ઢાલ ૧૩ મી. પ્રેમપુર ચામાસું કરીને, વિહાર કરે મુનિરાયજી, ગામ નગર પાવન કરતાં, વડાદર ગુરૂરાયજી; ધન્ય ધન્ય એ ગુરૂ જંગે જયકારી.
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
પરમાત્મા પ્રણમી વિચર્યા, અનુકમે સુરત માંહી; સંઘ સકલ ગુણવંત ગુરૂને, વંદે અધિક ઉછાહજી. ધ. ૨ સત્ય સંઘાડી શુભ આચારી, ગીતારથ ગુણખાણીજી; જાણું આચારજ બહુ, આદરમાન દીએ મન આણજી. ધ. ૩ સઈબપુર માંહે દિન કેતા, રાખે સંઘ સુજાણ; નંદીસર અઠાઈ મહાચ્છવ, કીધો બહુ મંડાણ. ધ. ૪ જિનશાસન ઉોત થયું છે, તે મુખ નવિ કહેવાયજી; સુરત મંડન પાસપ્રમુખ જીન, નિરખીત હરખીત થાયજી. ધ. ૫ શ્રાવક સહીત ગુરૂ ગંધારે, વંદે વીર જીણંદજી; આમદ જબુસરમાં જિનવર, પ્રણમે પરમાણંદજી. ધ. ૬ તિહાંથી પાદરા નયર પધારીયા, શુભ દિવસે શુભ વારજી; વાસુપૂજ્ય જિનરાજ નમંતા, હવે હરખ અપારજી. ધ. ૭
હાલ ૧૪ મી. સેહલાની. સંવેગી ગુરૂ માસું રહ્યા, સંઘને હરખ અપાર; જિમ મરૂથલના જનને ઉપજે રે, પામી તરૂ સહકાર.
હું બલીહારી રે, જાઉં ગુરૂ તણી રે. ૧ સંઘ કહણથી વાંચે ગુરૂ ભલા રે, ભગવતિસૂત્ર વખાણ; પૂજે ગામ નામ બદામફ્યુ રે, શ્રાવક દોય સુજાણ. હે. ૨ સજજન ગીતારથ જન વાલહા રે, કરતા ભવિ ઉપગાર; વયણ સુધારસ વરસે વીરનાં રે, જિમ પુષ્કર જલધાર. હું. ૩ દિનકી દિનકી કિરણ રે, ભરવિસ્તારથી રે, થાપે જગ ઉદ્યોત; તિમ ગુરૂ જ્ઞાની રે વચન પ્રકાશથી રે, પ્રગટે સમકિત ત. હું. ૪ ભાવદયાકર શ્રતધારક સદા રે, જ્ઞાનીકૃત ગુણ જાણુ નિત્ય પ્રત્યે જે ગુરૂ નિશિ પાછલી રે, કરતાં નવ પદ ધ્યાન, હું. ૫ આઠ દીવસ ધીરથી કાયલું રે, પણ ગુરૂ જ્ઞાનમાં લીન સાવધાન થઈ સ્વામી સાંભળે રે, આરાધન પતાકા પઈન. હું. ૬ નનિધિ નિ ચંદ સંવછરે રે, શુદી દસમી મુજવાર; શ્રાવણ માસે સાવધાનપણે રે, થયા દેવાંગત સાર. હું. ૭. ગુરૂવિરહે હૃદયમાં ઉપનું રે, દુખ તેહનું નહી માન; સંઘ સકલ નયણે આંસું ભરે રે, જાણી ગુરૂ નિર્વાણ. હું. ૮
૧ મભૂમિ-કે જ્યાં કંઈ ઉગે નહિ તેવી જમીન. ૨ આંબે. ૩ રાતે.
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
હું.
ગુરૂજી કહીને કેહને ખેાલાવશું રે, કુણુ કહેશે મુજ શિષ્ય; ટુકારે કહી કુણુ ખેલાવશેરે, કુણુ દેશે હિતશિક્ષ. હું અજ્ઞાનીરે જિમ તિમ પુછતા રે, એટલું ન વચન સભાલ; ઉત્તર દેતારે તાહી તુમ્હે હિત કરીરે, સમજાવી મુજ ખાલ. હું. ૧૦ માલકની પેરે પુછીશ કેને રે, અરથ વિચાર અનેક;
મુજ મન સંશય હવે કુણુ ભાંજશે રે, તુમ વિષ્ણુ ધરીને વિવેક. હું. ૧૧ પાલ વિના જિમ પાણી નવિ રહે રે, જલ વિના જેમ મછ જાતિ; માતા વિના જિમ ખાલક તિમ મુને રૈ, તુમ વિના નિવ રહેવાત હું. ૧૨ તુમ વિના દેશના કુણુ સંભળાવશે રે, કુણુ કરશે ઉપગાર; ઉપગારી તુમ સરીખા કુણુ હેશે રે, કુણુ દેશે શ્રુતસાર. દુહા. સારા.
હું. ૧૩
વરસ સત્તર ગૃહવાસ, ત્રીશ વરસ દીક્ષાપણું; સવી સડતાલીસ ખાસ, જિનવિજય ગણી જીવીત ૧ અકસ્માત જન્મ સાંભલ્યા, શ્રાવકે ગુરૂ નિર્વાણુ; ધસક પડયા તવ પ્રાસકા, આયુઅલે રહે પ્રાણ. ર ઢાલ ૧૫ સી.
(ગુરૂના) શ્રાવક દોડી આવીયારે, પ્રણમે ગુરૂના પાય,
ગુ. ૧
ગુણાકર સાંભરે રે, કેસર ચંદન ઘસી ઘણાં રે, ચરચે સ્વામીકાય. સનવિસનભાઈ પ્રેમજી રે, લાલદાસ જગમાલ; કાનજી મીઠાની જોડલી રે, ધરમ વિષે ઉજમાલ. કપુર નાનાભાઈ ભાઈશા રે, માણેક શાંતિદાસ; માના નાના જીવના રે, કુંવર ઉત્તમદાસ. ઇત્યાદિક શ્રાવક મલીરે, પુજે ગુરૂ નવ અંગ; પીઠ ઉપર બેસારીને, યાત્રા ચરમ કરે ચ‘ગ. માંડવી જરકસમયી રચી રે, પધરાવી ગુરૂદેહ; શ્રાવક બહુ બહુમાનથ્યું રે, ખધ વહે ધરી નેહ. પઈસા બદામ ઉછાલતાં રે, જય જય શબ્દ કરત; અખીર ગુલાલ ઉડાડતાં રે, વાજીંત્ર બહુ વાત.
For Private And Personal Use Only
ગુ.
ગુ. ૨
૩.
ગુ. ૩
ગુ.
ગુ. ૪
શુ.
ગુ. ૫
ગુ.
શુ. દ
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૩
નગર માહીર સાવર કન્હેં રે, સુંદર ચય રચ ́ત; “અગર સુખડ બહુ અરગજે રે, વસ્તુ સુગધ ડેવત, દાદ દીએ ગુરૂ દેહને રે, શ્રાવક દુઃખ ધરત; ગુરૂ ઉપગાર સભારંતા રે, અહેાનિશી નામ જપત દુહા. કિસન પ્રમુખ શ્રાવક સવે, અતિશય હરખ ધરત; પ્રતિનિ વદન કારણે, શ્રી ગુરૂ શૂભ કરત ઢાલ ૧૬ મી.
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ચિતા. ૨ લૂગડામાં,
શ્રી. ૩
(આદર જીવ ક્ષમા ગુણુ આદર—એ દેશ. ) શ્રી ગુરૂરાજ કદીએ નિવ વીસરે, સભારે રાત નિશી દાસજી; પશુ સરીખાને દેવ સારીખેા, કીધા સુગુણ જગીસજી. શ્રી રામચંદ્ર સીતા મન ઘુસિયા, કમલા મન ગોવિ ંદજી; રાજુલ મન જેમ નેમજી મુઝ મન, તિમ જિનવિજય મુનિ દજી, શ્રી. ૨ ગુરૂપ્રસાદે જ્ઞાન થયું સુજ, જાણ્યા જીવ અજીવજી; પુન્ય પાપ આશ્રવ ને સવર, નિર્જરા ખંધને શીવજી. લેાકાલેાક પદારથ જાણ્યા, જાણ્યા નરક ને સ્વર્ગેજી; ઉર્ધ્વ અપેાતર લોક મેં જાણ્યા, જાણ્યા ભવ અપવર્ગજી. સ્વમત પરમતના પરમારથ, વલી સ્વભાવ વિભાવજી; સાધક ખાધક પરિણતિ જાણી, જાણ્યા ભાવનાભાવજી. વાસના ચંદન માંહી વસી જિમ, જિમ ફૂલ માંહી સુગધજી; તંતુ જિમ પટમાં તિમ ગુરૂમાં, વસીયા સુણુ સબધજી. શ્રી. હું
શ્રી. ૪
શ્રી. પુ
શુ.
૩. છ
કલશ.
ખટ કાય પાલક, સુમતિદાયક, પાપ નિવારક જંગ જય કરે, સવેગ રંગી, સજ્જન સગી, જિનવિજય ગુરૂ જય ગુણ કરી; માનવિજય ગુરૂ કહેણથી, રમ્યા ગુરૂ નિર્વાણુ એ, સકલ શિષ્ય ઉત્સાહ ઉત્તમ-વિજય કોડી કલ્યાણ એ. ધૃતિ શ્રી વિદ્વજનસભાગૃગારહારગજેંદ્રપંડિત શ્રી પં. જિનવિજયજી ગુરૂનિર્વાણુપ્રશસ્તિ સમાસ, પંડિત ઉત્તમવિજય રચિત.
For Private And Personal Use Only
શુ.
ગુ. .
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસ.
પ્રસ્તાવ
पन्यास श्री उत्तमविजयजी गुरुभ्यो नमः
દુહા વનજ વદન વાગેશ્વરી, પુસ્તક દાહીણ પાણ; સમરૂં સાચી સરસતી, કરવા ગુરૂ નિર્વાણ. માતા પિતા બાંધવ ગુરૂ, ગુરૂ ભવસમુદ્ર જહાજ; પશુ ટાળી પંડિત કરે, જે શ્રી ગુરૂ મહારાજ. ગુરૂ ગુણ ગાતાં શિષ્યને, હવે વિનયપ્રકાશ; વિનયયુક્ત શિષ્યજ લહે, મોક્ષપુરી આવાસ. વીર પર પર આવીઓ, શ્રી વિજયસીંહ સૂરીશ; તસ અંતેવાસી વડે, સત્યવિજય સુજગશે. ૪ તાસ કપૂરવિજય કવિ, ક્ષમાવિજય તસ શીષ; જિનવિજય જગમાં જય, પ્રતાપે કેવરીસ. ૫ અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન; શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય જ સંતાન. ૬ જસ કરતી બહુ વિસ્તરી, મહીમડલ વિખ્યાત; તે ગુરૂ ઉત્તમવિજ્યને, કહું ઉત્તમ અવદાત.
હાલ ૧ લી.
(ાઈ લે પર્વત ધૂધલેર–એ દેશી.) ગામ, નામ, માતપિતા, દેશ સર્વેમાં દીપતેરે લેલ, ગુર્જર દેશ ઉતંગરે. સોભાગી. જે દેશમાં દ્રબાવતી રે લોલ, પત્તન ને રાજ દ્રગરે. સે. દે. ૧ રાજગ્રહ સમરાજતુંરે લેલ, રાજનગર અદ્ભતરે. સો. જિન પ્રાસાદ જિહાં ઘણુંરે લોલ, બહુ શ્રાવક સંયુતરે.સે. દે. ૨ સામલા પલમાં શોભતા રે લોલ, શ્રી સામલ પ્રભુ પાસરે. . . લાલચંદ નામે વસેરે લોલ, તેહ દેવલને પાસરે. ભાગી. સે. દે. ૩ માણુક નામે અંગનારે લેલ, તેહને સુંદર વાનરે ભાગી; પુત્ર નહિ કોઈ તેને લાલ, રાત દીવસ તસ ધ્યાન રે, સે. દે. ૪
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ અનુક્રમે બહુ ઉપચારથી લેલ, હુવા ચાર સંતાન. સે. ત્રણ સુતા એક સુત ભોરે લોલ, પુજા જસ અભિધાનશે. સે, દે, ૫. રૂપ મને ભવ સારીખુરે લોલ, લક્ષણ લક્ષિત દેહરે. સે. 'હુતીઆચંદ્ર પેરે વધેરે લેલ, જર્યું સજનને નેહરે. સો. દે. ૬ તિમ કુંવર દિન દિન વધેરે લોલ, માત પિતા તિમ હર્ષરે. સોભાગી. ઈમ અનુક્રમે વધતાં થકારે લેલ, હવા અષ્ટાદશ વર્ષરે. સે. દે. ૭ ખરતરગચ્છ માંહી થયા રે લોલ, નામે શ્રી દેવચંદરે. સે. જૈન સિદ્ધાંત શિરોમણીરે લોલ, ધર્યાદીક ગુણવૃદરે. સો. દે. ૮ દેશના જાસ સ્વરૂપની રે લોલ, તે ગુરૂના પદપદ્મ રે. સે. વંદે અમદાવાદમાં રે લોલ, પુંજાસા નિ છઘ રે. સે. દે. ૯
દુહા,
તે ગુરૂની વાણી સુણી, હરખે ચિત્ત કુમાર જ્ઞાન અભ્યાસ કરું હવે, તમે પાસ નિરધાર. ઇંગિત આકારે કરી, જાણું તેહુ સુપાત્ર; જ્ઞાન અભ્યાસ કરાવવા, કીધો તેહને છાત્ર. શ્રાવિકા રામકુંવર તિહાં, ધરમી અતિ ગુણવંત; ગુરૂવચને તે કુંવરને, અતિશય સહાય કરત.
ઢાળ ૨ .
દેશ મનહર માલ–એ દેશી. અભ્યાસ, હવે કુંવર નિત નિત ભણે, પ્રકરણ જૈનનાં સાર. લલના. દંડક ને નવતત્વ જે, જાણ્યા જીવવિચાર. લ. હ. ત્રણ લેકની દીપિકા, સંગ્રહણી સુવિચાર. લ. ભાષ્ય ચૈત્ય ગુરૂવંદના, વલી પચખાણ પ્રકાર. લ. હ. ક્ષેત્રસમાસ સહામણ, સિદ્ધપચ્ચશિકા નામ. સિદ્ધદંડિકા તિમ વળી, ચઉસરણ અતિ અભિરામ. લ. કર્મ ગ્રંથ અથે કર્યા, કર્મપયડી મુખપાઠ. લ. પંચસંગ્રહ મુખ ગ્રંથમાં, વિસ્તર્યો કર્મ જે આઠ. લ. હ. કાલવિચાર અંગુળ વળી, વનસ્પતિ તિમ જાણુ. લ.
૧ બીજનો ચંદ્ર.
૨
૪
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$ $ $ $ $ $ $ $ $.
પ૬ દર્શન પાખી સિત્તરી, કરતા એહનું નાણ. લ. હ. ૫
ખંડ પુગલ તિમ વળી, નિગોદછત્રીસી જેહ. લ. વળી અતિચારપંચાસીકા, નિજ અભિધા પેરે તેહ. વૃત્તિ સહિત વાંચે સર્વે, તે ગુરૂને ઉપગાર. લ. ભંગજાલ બહુ મુખ ભણે, રહસ્ય તે આગમ અપાર. લ. સમભંગીનય સાત જે, વળી નિક્ષેપની વાત. તિન ભંગીપણે ગ્રહ, કેતાં કહું અવદાત. ઇમ કરતાં હવે અન્યદા, ગુરૂજી કરે વિહાર. સુરત બંદર આવિયા, સાથે તેહ કુમાર. શબ્દશાસ્ત્ર તે શેહેરમાં, ભણિયા યત્ન અપાર. ઉત્તમ ગુરૂ પદ પદ્મની, સેવા કરે શ્રીકાર.
દુહા પાટણ શહેરના વાણિયા, કચરા કીકા નામ; આવી સુરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ. પુન્ય પ્રાકૃત જેરે થયે, લહી ક્ષેત્રમંતર ગ; મન ચીંતે સફલ કરૂં, લક્ષમીને સંગ. આવી ગુરૂને વિનવે, કરણ્ય તીરથ જાત; પઠિત પુરૂષ જે કઈ દીયે, તે હેય સફલી વાત. ગુરૂ પણ તેહ કુમારને, જાણું ચતુર સુજાણ; તસ આગ્રહથી આપી, લક્ષણ રૂપ નિધાન. કચરાશાહ હરખીત થયા, લગન જોઈ અતિ સાર; સમેતશિખર જવા ભણી, સરવે થયા તૈયાર.
ઢાલ ૩ જી.
હરિયા મત લાગ્યો–એ દેશી. તીર્થયાત્રા, બેઠા તિહાંથી જાહજમાં, અનકમે ગયા કલીકેટ, તીરથ મન વાહાલાં કરી.
0 5 દરશણ તિહાં પાસનારે, દીધી મેહને ચેટરે.
ટકે.
તી. ૧ મગરૂદાવાદ પ્રમુખ ઘણુંરે, જૈન દેવલમાં કામરે. તી. અનુક્રમે પહત્યા શિખરજી, ઉતર્યા તલહટીએ તામરે. તા. ૨
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તી.
૧૫૭ અદ્ભૂત સવમ. હુકમ નહી ચડવા તણે રે, ગામ ધણીને તાસ રે; ઈશુ અવસરે અચરીજ તણી, વાત જાણે ઉલ્લાસ રે. પુજા કુમરે રાત્યમાં રે, સુતાં સુપનું એક રે; દીઠું તે સુણ સર્વે, હદયે ધરી વિવેક છે. માહરા મિત્ર ખુશાલશા, તેહ થયા છે દેવ રે; આવીને તિણે પૂછીઉં રે, કિહાંથી આવ્યા તુમે દેવ રે. દરશન અર્થે આવી આ રે, પણ હવણું અંતરાય રે, દેવ કહે ચિંતા કસી રે, આવે નદીસર હાય રે. તેહ સુણીને હરખિયા રે, પહેતા નદીસર દ્વીપ રે; શાશ્વત ચિત્ય પ્રણમ્યા તિહાં રે, બાવન ચેમુખ ખીપ રે. સીમધર પાસે હવે રે, લઈ જાઉ ધરી પ્રીત રે; તે જાણું જે રાખી સર્વે, મિત્રપણાની રીત છે. દેવે માંની વિનતી રે, લેઈ ગયે તતકાલ રે; સમવસરણ દીઠું તીહાં રે, ત્રિગડું ઝાકઝમાલ રે. પ્રતિહારજ અતિશયા રે, સીમંધર ભગવાન રે; દેખી દેખી હરખતે રે, દેશના સાંભળે કાન રે. દેશના અને પુછીઓ રે, કહે સ્વામી એક વાત રે, ભવ્ય તથા અભવ્ય છું રે, સમકીત કે મીયાત રે. પ્રભુજી કહે સુણ કુંવર તું રે, ભવ્ય અછે સુવિનીત રે, આજ થશે સમીકીતની રે, પ્રાપ્તિ તત્વપ્રતીત રે. તેહ સુણી ચિત્ત હરખીએ રે, રેમાંચિત હુએ દેહ રે. સંગ્રામે જિમ જય વર્યો, પુરૂષ લહે શુભ રેહ રે. ઈમ જાણે પુણ્ય લહી રે, પ્રભુપદ પદ્યની સેવ રે; ભાગ્ય હોય તે એવી રે, સેવા રહે નિત્યમેવ રે.
દહા. ઇમ હરખે સુપનમાં, કચરાશા કહે તામ; ઉઠે શિખર ચઢાવા ભણું, આજ્ઞા આપી આમ. ચઢીઆ શ્રી સમેતજી, વાંદ્યા જિનવર પાય; વિશે જિનેશ્વર તણું, મેક્ષ કલ્યાણક ઠાય.
€ € € € € ૬ ૬ ૬ ૬૪ ૬૪ ૬ દે
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
પ્રવાસ,
ઈમ અનુક્રમે યાત્રા કરી, પાછા વળતાં તેહ બહુ તીરથની ભૂમિકા, ફરસે ધરી નેહ, રાજગૃહ ચંપા ભલી, માહણ ક્ષત્રીકુંડ; દીઠે ભગવતી ભાખીઉં, ઉદકના કુંડ. પાવારી પુરી ભલું, મથુરા કાશી જાય; લેકભાષાએ તિહાંકણે, દર્શનવાદ કહાય. તિમ વળી આગ્રા શહેરમાં, ઢંઢક સાથે વાદ; પટણે દિગપટટ્યું વળી, કરતાં લહ્યો જશવાદ. આવ્યા મેડતા શહેરમાં, ઉતર્યા શાહની પિલ; તિહાં જિન પડીમાં વંદતાં, બેઠી ઓલા ઓલ.
ઢાળ ૪ થી.
ગીસર ચેલાની.”—એ દેશી. અનુક્રમે આવ્યા તિહાંથી, પાટણ શહેર મઝારરે, ચતુર નર, કચાશા હરખે ઘણુંરે લોલ, આણંદ અંગ અપારરે. ચ. ૧ પુન્યવંત ઈમ જાનીએરે લેલ. રણું આપું શીર સર્વેરે લેલ, ગયા સુરત હવે શહેરશે. ચ. કુંવર પ્રભુ લઈ આવીયારે લેલ, રાધનપુર ભલી પેરજે. ચ. પુ. ૨ ઉછવ મહેછવદ્યું તિહાંરે લોલ, પધરાવ્યા જિનરાય રે. ચ. અનુક્રમે તિહાંથી સુરત ગયારે લેલ, બુહપુર હવે જાય. ચ.પુ. ૩ માંગતંગી વિચમાં જઈરે લોલ, કરી અંતરીક્ષની જાત્ર, ચ. મુગતાગીરી મગસી ભલારે લેલ, ઉજેણી માંહે આવંતરે. ચ. પુ. ૪ તિહાં પ્રભુ પાસ નમી કરી રે લોલ, આવ્યા નારંગાબાદ, ચ. પ્રેમચંદસ્ય તિહાં કરે લોલ, ઢુંઢકને ભલે વાદરે. ચ. પુ. ૫ તિહાં જસવાદ લહી કરી લેલ, મલકાપુર કરી જાગેરે. ચ. બહણપુરમાં આવીયારે લેલ, સાધમિક સંઘાતરે. ચ. પુ. ૬ કસ્તુરશાજીને ઘરે લેલ, દેઈ આદર બહુ માન રે. ચ. રાખ્યા નિજ ઘર હરખશ્યરેલોલ, સાંભલે નિત્ય વ્યાખ્યાન.ચ. પુ. ૭
૧ ઋણકરજ. ૨ મક્ષીજી.
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
$
$
$
હિમચંદજી તિહાં ભલારે લેલ, કર તપ કરનારરે. ચ. રાત દિવસ બેઠા રહે રે લોલ, નિસ્પૃહતા ગુણ સારરે. ચ. પુ. ૮ સાંભલતાં તસ દેશનારે લેલ, ઉપને મન વૈરાગ્યરે. ચ. ઉઠી કરજેડી કહેરે લેલ, સાંભળે ગુરૂ બડભાગ્યરે. ચ. દીક્ષા લેઉં ગુરૂજી વદારે લેલ, વાવરું તવ ગાધંમરે. ચ. એહ કરીને ચાખડીરે લેલ, ટાલવા મેહની ઘૂંમરે. ચ. તવ સહુ સંઘ કરે વિનતિરે લેલ, ભે દીક્ષા એહું પાસરે. ચ. તેહ વચન સુણને કરેરે લેલ, પરખ્યા પ્રતીતની તાસરે. ચ. પુ. પરીક્ષા કરતાં જાણી રે લોલ, શ્રદ્ધામાં કાંય ફેરરે. ચ. જિન પૂજા અનમેદવારે લોલ, ન કરે તે કઈ પેરજે. ચ. ઉત્તર વાલ્ય સંઘનેરે લેલ, વૃદ્ધપણું છે મારે. ચ. તસ આણ વિણું કિમ સરેરે લલ, તિણે જાણ્યું ગુજરાતરે. ચ. ઈ અવસર કસ્તુરશારે લેલ, દેવાંગત થયા તામરે. ચ.
હરા ગોકુલદાસજીરે લેલ, કુંવર આવ્યા નિજ ધામરે. ચ. બહુ સાધમક આરે લેલ, ધર્મ ઉત્તમ જીવરે. ચ. પ્રભુપદ પદ્ધ સેવે સદારે લેલ, આંણ રાગ અતીવશે. ચ. પુ. ૧૫
દુહા હવે તે કુવરને સહુ, કહે શેઠજી તામ; જિહાંથી અનુક્રમ આવીઆ, સુરત શહેરશું ઠામ. વિશેષાવશ્યક તિહાં, વાંચ્યો ગ્રંથ મહંત આવ્યા અમદાવાદમાં, બહુ આદર જસવંત. તિહાં શ્રી ગવિમલગણું, તિહાં જિનવિજય પન્યાસ; વાંદી ચિત્તમાં હરખીયા, આવે માતા પાસ. છે અનુમત દીક્ષા લઉં, તવ બોલે નિજ માત; જિહાં લગે જવું હું ત્યાં લગે, ન કરે. વ્રતની વાત. ૪ મન કરી રહ્યા શેઠજી, જાણી તસ ઉપગાર; ઉત્તમ જાણે માતને, તીર્થપરે નિરધાર. શ્રી જિનવિજય ગુરૂમુખે, સુણે નિત્યે વ્યાખ્યાન; શ્રેતા વક્તા સમ મિલે, મિલે તે તાતાન,
૧
જી હામ.
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્ય માતા હવે, પહતાં જબ પહેલેક; મૃતકાર્ય તેહનાં કરી, અનુક્રમે વારે શેક.
ઢાલ ૫ મી,
બલદ ભલા છે સરઠીરે—એ દેશી. દીક્ષા. શેક નિવારી શેઠજીરે, હવે કરે વ્રત કેરી વાતરે. સેભાગી. રૂપે જીત્યો મેહ સુજાતરે, સે. જગમાંહે કીરતી વિખ્યાતરે. સે. જેહનાં નિર્મલ અવદાતરે. સે. ૧ જયજય ભણે નરનારીરે, ઘસા પારેખની પોલમાં રે લોલ; એક પાનાચંદ મલકરે, સે. તે તે બોલવામાં નહી મૂકરે. સે. શેઠજીના રાગી મલકરે, સે. એહ વાત સુણું અચુકરે. સે. જ ૨ નવી લેવાઈ દીખવ્ર, સે. તે શેઠજીને કહે ઈમરે. . . મુજ આણ વિના કહે કીમ, સો. દેશે દીક્ષા કુણ ધરી પ્રેમરે. સે. તેહને દેઉં શિક્ષા એ મરે.
સે. ૩ ભદ્રભાવી તેને સમજાવે તે શેઠરે,
સે. તમે સજ્જન અમચા ઠરે, સે. તુમથી સહુએ બીજા હેઠરે, સે. તિણે આજ્ઞા દે ભલી પિઠરે.
સે. જ. ૪ તેહને આણું લહી કરી, તેડાવ્યે જેસી જાંણ. સ. પૂછે તેહને તે ઠારે, સે. કેને પાસે દીક્ષા મંડાણ.. કરીએ તે કહેા ધરી નાંણરે.
સે. જ, ૫ જેસ જોઈ જેસી બેલીઓરે, માહરા લગનમાં આવે એહરે.સે. જિનવિજ્યજી પન્યાસ જેહરે, સ. તિહાં દીક્ષાને ધરે નેહરે. સે થાશે દિશ દિશ ઉદય અહેરે.
. જ. ૬. સંઘ સહુ મન હરખીઓરે, એ વાત સુણ શુભ રીતેરે. સે. શેઠજી સરીખા સુવિનીતરે. સે. થાશે જેહના શિષ્ય વદીતરે. . ગુરૂ ચેલાની જેડ અતિ દીઠરે.
સે. જ. ૭ સુદી વૈશાખ છઠે દિનેરે, દીધું લગન તે અતિ સુપસથશે. સે દીધે તેહને બહલે અથરે, સે. વિસ્તર જેસી તત્થરે સે. માંડ ઉછવ જસ્થરે.
સે. જ. ૮ ૧ મુંગે. ૨ મરાઠી શબ્દ–અમારે. ૩ નદી,
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૧
ઘર ઘર દેવે વારણાં રે લાલ, હાથગરણાંના નહી પારરે. સે. પ્રાર્થના કરે લાક તે વારરે, સા. હેાડી હાર્ડ ખરચે જિનશાસન ઉન્નતિ સારરે. વરઘેાડે નિત નિત ચડેરે, કાઇ દિન ઘોડે અસવારરે, સે. કોઇ દિન ગજવર શ્રીકારરે, સા. મિલે લેાકના વૃંદ હજારરે. સે. માનુ આવ્યે ઇંદ્ર અવતારરે. સા. જ. ૧૦
v
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાક પ્રશ'સા તિહાં કરેરે, ધન ધન એહુના અવતારરે. સેા. ઈમ છાંડે જે ઘરભારરે, સા, શુરૂ પદ પદ્મ નિરધારરે. સેા. પ્રણમે નિત હર્ષ અપારરે.
ઉદારરે. સેા.
સા. જ. ૯
For Private And Personal Use Only
સા. જ. ૧૧
દુહા.
દીક્ષા દિન પૂરવ દિને, કીધાં સાહમી ભક્તિ; ચારાસી ગચ્છના ચતિ, વેારાખ્યા નિજ શક્તિ. બહેન ભાણેજ પ્રમુખ પ્રત્યે, સતેાષી શુભ રીત; મહાચ્છવ દીક્ષા દિન હવે, કરે ખરચી બહુ વિત્ત. ૨ સાંમલા પાસની પાળમાં, શ્રી સાંમલ પ્રભુ પાસ; સઘ તિહાં ભેળેા મળે, મનમાં અધિક ઉલ્લાસ. ઢાલ ૬ ઠ્ઠી.
સચમ 'ગ લાગા—એ દેશી.
હવે દીક્ષા દિન આવીચેારે, નવણું કરાવે નારી; સયમ રંગ લાગ્યા. 'ગમ્યુ. કામલ વસ્ત્રથી રે, લહે હર્ષ અપાર. આભૂષણ મહુ સુલનાં રે, કુ`ડલ હાર ઉદાર. માનુબંધ માંહે લલા રે, કેડે કંદોરા સાર. તિલક ની લાડે સાહીએ રે, હાથમાં શ્રીફળ પાન. ગયવર મધ ચઢયા હવે રે, દીપે દેવ સમાન. સાખેલા સાહે ઘણા રે, કાઈ બેઠા ગજરાજ. કેઇરંતુરગમ પાખર્યારે, ઉછવ કરે કાજ. પંચ શબ્દ વાજીંત્રના રે, શબ્દ હાવે શ્રીકાર. નાખત ગડગડે છતશ્યુ ૨, માઇલના ટ્વીકાર.
૧ કપાળે. ૨ ધાડા.
સ.
સ.
સ.
* * *
૩
સ.
સ.
સ.
૩
૪
૫
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
ચિરંજીવે તમે શેઠજી રે, પાળે સંયમ સાર. અપ્રમત વિચરે તમે રે, ષટ જીવ પાલણહાર. સં. ૬ ઈમ આશિશ દિએ સહુ રે, હર્ષ ધરી ઉલ્લાસ. સુરપતિ સુરવર પરિવર્ષે રે, તિમ સેહે સુવિલાસ. સંઘ ચાલે સહુ આગલે રે, જોવે શેઠ વદત્ત. ફરતા નગર મધ્યે થઈ રે, આવે રખીઆ લગ્ન. મયગલથી હવે ઉતરી રે, આવે ગુરૂને પાસ. આભૂષણ પ્રમુખ સવે રે, મુકી માની પાસ. મુંડ થઈ હવે ઉચરે રે, સામાયિક આલાપ. આજ થકી ત્રિવિધે કરી રે, નવી કરવું કેઈ પાપ. સંઘ કરે સહુ વંદના રે, જાણી હવે અણગાર. સં. વ્રત પચખાણુ ઘણુ કરેરે, બહુ પ્રાણ તેણી વાર. સં. ૧૧ જિનવિજય ગુરૂજી હરે, સંગતિ લઈ બહુ માન. સં. પવિજય કહે થાપીઉરે, ઉત્તમવિય અભિધાન. સં. ૧૨
દુહા શુદિ વૈશાખ અઠાણુંએ, છઠ કરે શુભ દિન, લીધી દીક્ષા ઈણ પેરે, સાવધાન કરી મન. ૧ લેક કહે ધન્ય એ ગુરૂ, જેહને એહવા શિષ્ય; કેઈ કહે ધન્ય શિષ્યને, જસ શીર ગુરૂ સુજગીશ. ૨ ઈમ કહી સિ નિજ થાનકે, પિહત્યા હવે ગુરૂરાય; પ્રમાપુર આવી કરી, તેહ ચોમાસું ઠાય.
ઢાળ ૭ મી. (ગેબસાગરની પાલ ઉભી, દોય નાગરી માહરા લાલ–એદેશી.) પ્રેમાપુરથી માસું હવે ઉતરે હારા લાલ,
ગુરૂજી વિચરતા જાય સુરતને પરિસરે. મ્હારા લાલ. અનુક્રમે વિજ્યદયા સૂરિએ આદર ઘણે, મહારા. દીધે જાણું દીપતે સંવેગીપણું.
મ્હારા. ૧ ૧ મેં. ૨ માથાના કેશના લોચ કરી. ૩ નામ
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા.
૧૬૩ સુરતમંડણ ધર્મ સંભવ શાંતિજિના
રષભ વીર તિમ અછત નમ્યા થઈ એકમના મ્હારા. નંદીસર દ્વીપે થયે મહેચ્છવ તિણે સહે. મ્હારા. કહે ભટ્ટારક તુહે આદેશ કોણે ગમે.
મ્હારા. માગ્યું પાદરૂં ગામ ગુરૂએ કઈ કારણે. મહારા.
અનુકમે આવ્યા પાદરા ગામને બારણે. ન્હાશ. સામઈયું સંઘે કરી ગુરૂ પધરાવીયા.
મ્હારા. આગ્રહ કરીને ભગવતી સૂત્ર મંડાવીયા. મ્હારા. ૩ નંદીસૂત્ર વંચાવ્યું શિષ્યને ગુરૂજીએ,
મ્હારા. અનુક્રમે શ્રાવણ શુદિ દિન દશમી વદિ જીએ. મહારા. આયુ પુરે જિનવિજય ગુરૂ દેવંગત થયા. મ્હારા. ગુરૂભાઈ સંયુત ખંભાત આવિયા.
મ્હારા. ૪ બહુ ઉપધાન ને માલ પહેરાવી તિહાં કણે. મ્હારા.
લહી આદેશ તિહાંથી આવ્યા પાટણે. મ્હારા. સામઈયું કરે સંઘ ઉપાશ્રયે ઉતર્યા,
મહારા. વહે ઉપધાન પહેરે વળી માલને પાગર્યા. મ્હારા. ૫ ભાવનગર આદેશે રહી ભવી હિત કરે. મહારા. તેડાવ્યા દેવચંદજીને હવે આદરે.
મ્હારા. વાંચે શ્રી દેવચંદજી પાસે ભગવતિ,
મ્હારા. પન્નવણ અનુયોગ દ્વાર વળી શુભ મતિ. મહારા. ૬ સર્વ આગમની આજ્ઞા દીધી કરે દેવચંદજી. મ્હારા.
જાણે જગ્ય તથા ગુણગણના વૃદજી. તિહાં કુંવરજી લાધા ભક્તિ ઘણું કરે.
મહારા. કચરા કાકા સંઘ લેઈ ઈણે અવસરે. હાશ. ૭ શ્રી સિદ્ધાચળ યાત્રા કરવા આવિયા.
મ્હારા. ગુરૂજી પણ સિદ્ધાચળ સાથે સીધાવિયા. બહુ મુનિવરની કેરી અનતી મુગતિ ગઈ.
મ્હારા. તે સિદ્ધક્ષેત્ર ભેટે રેશમાં ચિત તનુ થઈ. મ્હારા. ૮ તિહાંથી રાજનગર ભણી ગુરૂજી સંચરે. મ્હારા. દય માસાં ગુરૂજી આગ્રહથી કરે.
મ્હારા.
હારા.
મ્હારા.
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા. મ્હારા. ૯ હારા. મ્હારા. મ્હારા. મહારા. ૧૦
ભગવતિસૂત્ર વ્યાખ્યાને ગાજે ઘન પેરે.
ગુરૂજી પાસે દેય શિષ્ય વ્રત આદરે. વળી ઉપધાનને માલ પહેરે બહુ શ્રાવિકા..
નરનારી સુણે દેશના ક્લેશની નાશિકા. ગુરૂપદ પદ્મની સેવા કરે બહુ ધરી. ભવ્ય જીવનિજ આતમકારજ અનુસરી.
દુહા કચરા કીકા સંઘવી, શેઠ વળી લખમીચંદ; હીરાભાઈ હોંશી ઘણું, મળી સંઘને વૃદ. લિખે લેખ સુરત થકી, શ્રી ગુરૂજી મહારાજ શ્રી જિન પાસે વિનતી, તુમ આદેશને કાજ. શ્રીજીએ માની વિનતિ, ચાલ્યા તીજે આદેશ ખેડા પાદરા ભરૂચ એ, દેતા ભવી ઉપદેશ. આવ્યા સુરત પરિસરે, સુણી સંધ સમુદાય; વધામણું દેઈ આવીયા, વંદન શ્રી ગુરૂરાય.
ઢાલ ૮ મી.
(ગડગડ ઝાઝયાની દેશી.) સંઘ સામઈયું કરે સારરે, વિત્ત ખરચે ચિત્ત ઉદારરે,
ગડગડ ઝાઝાં જશ નોબત વાગે. બહુજન આકીર્ણ તે ચાલે, દેખી પ્રતિપક્ષને સાલેરે. ગ. ઉપાશ્રય ગુરૂ ઉતરતા, સંઘ પૂજા પ્રભાવના કરતારે. ગ. પન્નવણા સૂત્ર વ્યાખ્યાને, મંડાવે ધન બહુ માનેરે. ગ. શ્રી પૂજ્યને લિએ અરદાસ, ગુરૂને લિખો બીજે ચેમાસરે. ગ. સંઘ આથી બીજે ચેમાસ, ગુરૂજી કરે શુભ અભ્યાસરે. ગ. ૩ બહ લેક વહે ઉપધાન, સંઘવી કચરા કીકા પરધાનશે. ગ. અતિ ઉચ્છવે માળ પહેરાવે, જિનશાસન અતી સોહાવેરે. ગ. ૪ ૧ કલેશને નાશ કરનારી. ૨ શત્રુ. ૩૩પરીચને શનિ િરીતે અનેક તિ-જેનાથી જ્ઞાનાદિકની પરીક્ષા કરીએ તેને ઉપધાન કહેવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ગ.
ગ.
ગ.
ગ.
ગ. ७
ગ. ૯
ગ.
ગ.
સ્વામીવત્સલ મન હરખે, બહુ દાન મેઢુ જયું વરસેરે. તે ઉન્નતિ સુખ ન કહાય, ધરમીત જન હરખીત થાય રે. દાચ શિષ્યને દીક્ષા દિધીરે, નવસારીની યાત્રા કીધીરે. હવે નવાનગર આદેશ, સંઘ આગ્રહે લિખિયા ગણેશ. ગુરૂ સૂરતથી વિચરતા, આવ્યા ખંભાત હરખ'તારે. એક શિષ્ય કર્યાં સુજગીશ, વંદે બહુ ચૈત્ય જિનેશરે. નમે ચૈત્ય તે અમદાવાદ, ભાવનગર આવ્યા આલ્હાદરે. ગ. પ્રણમે તિહાં ઋષભજી રગે, આવ્યા વિમલાચલ સ`ગેરે. ગ. તિહાં પ્રણમી ગયાગિરનારે, વલી નેમજી ચૈત્ય જીહારેરે. ગ. કરે નવાનગર ચામાસ, વડે ઉપધાન માલ સુવાસરે. ગુરૂજી ચામાસ ઉતરે, આવ્યા રાધનપુર શુભ વારેરે. મહુ ઉચ્છવ મહાચ્છવ યુગતે, પધરાવ્યા ઉપાશ્રયે ભગતેરે. ગ. ૧૦ શેઠ ડાસા સામકરણશાહ, ગાંડા શેઠ અતી ઉછાહેરે. વારહીયા શાંતિદાસ, વેણા શેઠ અધીક ઉડ્ડાસરે. મસાલીયા જસા શુભ ચિત્તે, ખુશાલશાહ ખરચે વિત્તરે. ગ. મલીહાર ખુશાલ તેજાવા, શેઠ સીંચા અધિક વખાણુારે. ગ. ૧૨ પારેખ વીરજી અતિ વારૂ, ગલાલ પુજા મનેહારૂ.ગ. ઈત્યાદિક શ્રાવક રાગી, હરખચંદ હાથી બડભાગીરે, શ્રી ભગવતિસૂત્ર વંચાય, સૂક્ષ્મ વાતા ચરચાયરે. શ્રાવક શ્રાવિકા ઉપધાન, વહી માલ પેહેરે શુભ ધ્યાનરે. સપ્રેસર સંધના સાથ, ગુરૂ યાત્ર કરે જગનાથરે. ફિરી સિદ્ધાચલજી સિધાવ્યા, સંઘ સહિત સહુ મન ભાવ્યારે. ગ. ૧૫ નવાનગર રૈવત કરી યાત્ર, મસાલા પેખે સુપાત્રરે. સિદ્ધક્ષેત્રે ઋષભ જિન નિરખી, ભાવનગર વન્દે પ્રભુ હરખીરેગ. ૧૬ સુયગડાંગ સટીક વ્યાખ્યાને, જિનવાણી ઉત્તમ બહુ માનેરે. ગ. પદ્મવિજય કહે ગુરૂ સંગે, થયા શ્રુત અભ્યાસ શ્રુત મન રગેરે. ગ. ૧૭
ગ. ૧૧
ગ. ૧૪
ગ. ગ. ૧૫ ગ.
ગ.
દા. માલ પહેરાવી તિહાં કણે, ગયા ખ'ભાત માઝાર; દાચ શિષ્ય તિહાંકણે કર્યાં, ઉન્નતે થઇ અપાર.
For Private And Personal Use Only
ગ.
૫
V
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિહાંથી જઈ રાજનગરમાં, ચાલ્યા દક્ષણ દેશ; પાછા પુર આવ્યા અનુક્રમે, પ્રણમ્યા તિહાં જિનેશ. ૨ બહુ જણને દીક્ષા દેઈ, પિતા સુરત શહેર, દય માસાં તિહાં રહ્યા, કરતા ભવીજન મહેર. ૩ હવે બુહરાનપુર શહેરને, લિખે આદેશ ઉદાર; પણ વૃદ્ધાવસ્થા થકી, ન કરે ગુરૂ વિહાર. શિષ્ય તિહાંકણ પાઠવી, આપ રહ્યા તે ઠાય; કમલશાહ શેઠજી હવે, ચાંપાનેરથી આય. કરે વિનતિ ગુરૂ પ્રત્યે, પાઉધાર મુજ ગામ; ઈમ કહી બહુ આગ્રહ કરી, પિહતા તે નિજ ઠાય. ૬
ઢાળ ૯ મી. ( સીરહીને સાલ હકે ઉપર જોધપુરી—એ શી.) અનુક્રમે આવ્યારે કે, ગુરૂજી વિહાર કરી; ચાંપાનેરમાં હેકે, ચોમાસું વરી, વહી ઉપધાન હાકે, પહીરાવે માલ; ધર્મની ઉન્નતી હોકે, થઈ તિહાં સુવિશાળ. તિહાંથી વિચરે હોકે, લીંબી ગામ આવ્યા; તિહાં ચોમાસું છેકે, ભવજન મન ભાવ્યા; વહી ઉપધાનને હોકે, માલ પહીરાવે; બીજું મામું હોકે, તિહાંએજ સેહાવે. તિહાંથી હાકે, ચાલ્યા સિદ્ધાચલ જાવા; બુહરાનપુરથી છેકે, શિષ્ય તિહાં આવ્યા; પાલીતાણે છે કે, પ્રતિષ્ઠા કીધી, સંઘ સતિત હેકે, કરતિ બહુ લીધી. આ આદેશ હેકે, પાટણ શહેર તણે; ગુરૂજી પધાર્યા હોકે, મહેચ્છવ અતિ ઘણો શ્રાવક શ્રાવિકા હેકે, સાંભળે દેશના; ઉપધાનને માલા હોકે, કરતા શુભ મના. રાધનપુરમાં છેકે, ચોમાસું આવ્યા; દેચ માસમાં હોકે, ભવજન મન ભાવ્યા;
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારાચંદ કચરા હોકે, સંઘવી ઈણ સમે, સંઘ લેઈને હેકે, તીરથ બહુ નમે. તારંગા આબુ હાકે, સંખેશ્વર પાસ; યાત્રા કરી હોકે, પહેલી મન આશ; રાધનપુર હોકે, આવ્યા એટલે સંઘે સામઈઉં હેકે, કીધું તેટલે. ગુરૂજીને હોકે, વંદે સંઘ હર્ષ ધરી; પૂજા પ્રભાવના હાકે, વળી વિનતિ કરી સ્વામી પધારે હોકે, ગેડીજી જાણ્યું; સઈ ગામમાં હાકે, પ્રભુજી અણાવસ્યું. ચેગ્યતા જાણે છે કે, ગુરૂજી હા ભણી; પ્રભુજી મંગાવવા હેકે, વિનતિ કરી ઘણી; અનુક્રમે આવ્યા હાકે, પ્રભુજી સાઈ ગમે; આવી વધામણી હોકે, ગામ ગામ ઠામ ઠામે સંઘવી સાહયે હેકે, ગુરૂ જાએ યાત્રા કરી, તે સંઘ ઉછવ હોકે, નવી કહેવાઈ વરી, સિદ્ધપુર ત્યાંથી હેકે, આવ્યા સાંભળી; ન જવાએ હવે હોકે, તુમથી વૃદ્ધપણે; ગ્રીષ્મકાલને તાપ હોકે, અતીય ભણે. માને વિનતિ હોકે, જેહનું દીલ ઠરે, પદ્યવિજય કહે છે કે, તે ભવી શિવ વરે.
દુહા. હવે પ્રતિષ્ઠા કારણે, મંગાવી આદેશ લિખી ગુરૂરાચને વિનતી, પાઉધારે ઈણે દેશ. પાનાચંદ મોતી તિહાં, રાખે કેઈક માસ; અતિ આગ્રહ સંઘવી તણે, નીકળવા દીએ તા. આવ્યા પાદરે જેટલે, વર્ષ અતિશય થાય; મૂલચંદ હરખા હવે, વડોદરાથી આય. ૧ મંગાવી લેશું. ૨ પધારે ૩ વરસાદ,
૧
૨
?
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
પાદરા સંઘ મૂલચંદ તથા, વિ જાવાઈ "તત્થ; અનુક્રમે ચામાસું રહ્યા, વાસુપૂજ્ય જિન રજત્થ. હવે ચામાસુ' ઉતરે, સંઘ લિખે અરદાસ; સ્વામી સૂરત આવીએ, રહેવાને ચામાસ.
For Private And Personal Use Only
૪
ઢાળ ૧૦ મી.
સું.
સું.
(સુંદર પાપસ્થાનક કર્યું સાલમું-એ દેશી.) સુંદર ગુરૂ પણ માની વિનતિ, આવ્યા ભેાઈ ગામ હા. લાઢણુ પાસ જુહારીયા, સાર્યા આતમ કાજ હો. એ ગુરૂને નિત્ય વંદીએ, પ્રઉગમે તે સૂર હા. ગામ નગર પુર પાટણે, દેશના દીએ ભરપૂર હા. સૂરત શહેર પધારીયા, ભેટયા સપ્રેસર પાસ હૈ. દોય ગુરૂભાઈ ભેલા રહ્યા, માંહી ખુશાલવિજય પન્યાસ હો. સું. એ. ૩ સરૂપ ઘણા ગુરૂભાઈને, તિમ ભત્રિજા પરિવાર હો. એહ ચામાસું તિહાં કરે, પણ આંખે આજાર હો. એસધ ભૈષજ ખડુ કર્યા, પણ ગુણુ ન થયેા લગાર. હા. એક વૈદ્યક કહે હું કરૂ, આસધના ઉપચાર હૈ. માસ બેચાર રહેવું પડે, ઇમ સુણી રહ્યા ચામાસ હો. પણ કાઈ ભાવી ભાવથી, નથઈ શાંતિની આશ હા. ભાવીભાવ મીટે નહી, રતનને લાગી ખાડ હા. નેત્ર ગયાં બ્રહ્મદત્તનાં, સેવા કરે સૂર હાડ હા. પ્રભુ સમેાસરણે મુનિ અન્યા, દ્વારકાં નચરીના દાહ હા. સં. પ્રભુદેહે લાહીખણુ થયે, નેમજીન થયા વિવાહ હૈ. શાતા ગુરૂજીને નવી થઇ, હવે ચામાસું ઉતાર હા. રાજનગરી ભણી વિચરીઆ, કરતા પર ઉપગાર હા. રાજનગર પધારીઆ, તિહાં ચામાસું ઠાય છે. પદ્મવિજય કહે પ્રભુ તણા, નિતનિત દર્શન થાય હા. દુહા.
સું. એ. છ
સું. એ. ૮
સું.
સું. એ. ૯
સું.
સં. એ.૧૦
આદેશ પણ રાજનગરના, લિખે શ્રી પૂજ્ય ઉદાર; ઋષભદેવ મહાવીરને, પ્રણમે હરખ અપાર.
૧. ત્યાં, ૨ જ્યાં. ૩ એસડવેસડ. ૪. આંખરૂપી રત્નને.
સું.
સું. એ. ૧
સું.
સું. એ. ૨
સું. એ. ૪
સું.
સું. એ. ૫
સું.
સું. એ. દ
૧
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ હાલ ૧૧ મી,
(દેશી નાણાની) નિવાણ, ઉત્તમવિજય પચાસરે, અને પમ અંગ અગ્યાર, મનહારીરે, વિદ્યાવંત વડા હુઆરે લોલ, ભાગ્યવત સરદાર, સુખકારી રે.
રાજનગરમાંહી રાજતારે લાલ ૧ રત્નત્રયી આરાધતારે લેલ, નિર્મલ ચિત્ત ચું ચંગ. સુ. પડા પેરે ન્યારા રહેરે લોલ, ન કરે વિષયને સંગ. સુ. ૨. ૨ ચંદ્ર પેરે જશ નિમેલે રે લોલ, મુનિમાં મુગટ સમાન. સુ. ગુણનિધાન ગુરૂજી ઘણુંરે લોલ, નિત કરતા પ્રભુ ધ્યાન. સુ. રા. ૩ પંડિત નાયક પ્રીછીએરે લોલ, મહીમાવંત મહંત મ. ' જિહાં ગયા તિહાં ફત્તેહ કરી લેલ, શાંત દાંત ગુણવંત સુ. રા. ૪ નિજ સમુદાય ગણેશજીરે, ઈમ નિજ શિષ્ય અનેક મ. જસ પ્રતાપ ગુણ ભર્યા રે લોલ, ધરતા હદય વિવેક. સુ. રા. ૫ વર્ધમાન શાસનપતિરે લોલ, સંભારે નિત નિત મ..
વર આ હવે એકદારે લેલ, પણ ધર્મે દઢચત્ત. સુ. રા. ૬ નવ દિન વર અતિ પીડી રે લોલ, પણ નવ પીડાયું મન સુ. નિજ કિરિયા વ્યવહારમાંરે લોલ, સાવધાન અતિપન્ન સુ. રા. ૭ ઈમ શુભ સ્થાન પરાયણા રે લોલ, પામ્યા ગુરૂ નિર્વાણ સુ. પવિજય કહે પ્રભુમિરે લેલ, ધન ધન ગુરૂજી સુજાણ સુ. રા. ૮
દુહા સંવત અઢાર સત્તાવીશ, માહ શુદ આઠમ જાણ; સૂર્યવાર સૂર્યોદયે, પામ્યા ગુરૂ નિર્વાણ.
દુહા સેઠી. અડત્રીશ વરસ ગ્રહવાસ, ઉગણત્રીશ દીક્ષાપણે; સવિ સડસઠ સુવિલાસ, ઉત્તમવિજય ગણું જીવિત. ૧
હાલ ૧૨ મી. , (છ છવન પ્રભુ કહાં ગયા–એ દેશી. ) શ્રાવક સહુ ભલા મલેરે, ધરતા દુખની શ્રેણીરે. ગાંધી અખા કરમચંદશારે, આંસુ ભરતા નયણેરે.
ગુરૂજીને કેદી હવે વંદશ્રે. ૧ ૧ કયે દિવસે
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પાનાચંદ ભષણ ભલારે, ધરતા ગુરૂગુણરાગરે; મોતી માણેક નામથી, દુઃખ ધરે તે અથાગશે. સેભાગસા ડોસા વળીરે, નાનુશા ને પાનાચંદરે, ગુલાબચંદ રાગી ઘણારે, ધરતા દુઃખ રૂપચંદરે. પાનાચંદ મકા તથા રે, જીવણશા ધરે શેકરે, મેતીશા દુખીએ ઘણેરે, રવિ વિરહે જિમ કેકરે. માણીકશા જોઈતા તથા, જેઠા દેવજી નેહરે; લાલા ખીમચંદ ભેટુશારે, ગાંધી ખુસાલ ધરે નેહરે. પારેબ પેમસીને વળી, ભૂષણને ભાઈચંદરે; ખીમચંદ ઈત્યાદિકારે, મિલ્વે સંઘને વૃંદરે. અંગપૂજા કરે ગુરૂ તણું, નિજનિજ શક્તિ પ્રમાણ યાત્રા ચરમ કરતાં સહુ, ધરતા દુઃખ અસમાણ; જરકસીમય, રચી માંડવી, પધરાવે તે માંહે
બંધ લહે તે માંડવીરે, પણ નહિ, ચિત્ત ઉછાહરે. પઈસા બદામો ઉછાલતાર, સુગધ કરે વર ધૂપરે; વધાવે નરનારીયેરે, દેખે રૂપ અનુપરે. અનુક્રમે દીધે દાહરે, કરતાં અગ્રુપાતરે; અગરચંદન બહુ અરગજાવે, જશ જગમે જન વાતરે. થલચર પ્રમુખ મુકાવીયારે, ઉત્તમ ગુરૂજી નામરે; પ કહે કિમ વિસરેરે, જેનું ક્ષણ ક્ષણ કામરે.
ગુ. ૧૦
ગુ. ૧૧
તે ગુરૂજી નિત સંભારતા, ધરતા મન ઉછરંગ; હરીપુરા માંહી કરી, શ્રી ગુરૂ શુભ સુચંગ.
ઢાલ ૧૩ મી. (પ્રભુજી પ્રાણ થકી મુજ પ્યારા—એ દેશી. ) ગુણવંતા ગુરૂજી ગિરૂવા, સમતારસ કેરા દરિયારે, ગુરૂજી મનમોહન પ્યારા, ભવિજન પ્રાણ આધારરે. ગુરૂછની કાને કહીશું, કેની શીખામણ સહેણુંરે,
૧ અસમાન–ઘણું. ૨ ખાંધે. ૩ સ્તંભ.
ગુ. ગુ.
૧ ૨
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ કુણ હીતથી ટુંકારે ભાખે, કુણ અરથ અગોચર દાખેરે ગુ. કુણ જીવાજીવ સમજાવે, પુણ્ય પાપ આશ્રવ ઉલખાવે. ગુ. ૩ બંધ મક્ષ ચેતન જડભાવ, નામ ઠવણુ તથા દ્રવ્ય ભાવશે. ગુ. નૈગમાદિક નયની વાતે, કુણ સમજાવે દિન રાતેરે. ગુ. ઉત્સર્ગ તથા અપવાદ, ભય સૂત્ર તથા વિધિવાદોરે; દ્રવ્ય ગુણ પર્યાય વિચાર, કાલેક કેરા પ્રકારરે. ગુ. ૫
ઉપગાર સંભારૂ, કિમ વિરહ તણાં દુઃખ વાર્રે. ગુ. કેહને જઈને સંશય પુંછું, કેણ સાંભળે અધિકું છું.ગુ. ૬ તુમ સરખી વૈરાગ્યની વાણી, કહે કુણ સંભળાવે પ્રાણ ગુ એક વદને 'સહસ જીભ હોયે, એહવા વદન સહસ જે હોય. ગુ. ૭ પણ ગુરૂ ગુણ ગણવા રે, નવી હોય સમરથ સનરે; ગુ. તે હું કિમ એકણુ જીભે, ગુરૂ ગુણ ગાઉં મીત દેહરે. ગુ. ૮ હું તે દેઉં આશીસ સવેરે, કલ્યાણ હેજે તુમહ કેરે; કહે પદ્યવિજય ગુરૂ કેરી, મુજ કીરપા હો ભલેરીરે. ગુ. ૯
ગુરૂ ગણું ગવાયા સુજશ સવાયા, મનુઅ ભવફળ લીધ એ; સહુ સજજન પ્રાણી હર્ષ આણું, ગાવળે ઈશુવિધ એ. સંવત અઢાર અઠાવીસે, પોષ રૂડે માસ એ; સાતિમ દિને સૂર્યવારે, પહેતી સફલ આશ એ. ગુરૂભાઈ કેરી પ્રેરણાથી, કીધે એહ અભ્યાસ એ; કહે પદ્ધ માહરે હા શુભ, નિત નિત લીલ વિલાસ એ. ૧ ઇતિ શ્રી સકલ પંડિત ભૂભામિનીભાસ્થલેતિલકાયમાન પંડિત શ્રી પં. ઉત્તમવિજયગણીનિર્વાણાધિકાર સમાપ્ત.
1 હજાર, રે મનુષ્યભવ.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવ.
GK
શ્રી પદ્મવિજયજી નિર્વાણ રાસ.
દુહા.
~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારવિવદની સદા, પ્રણમ્ શારદ પાય; સરસ વચન રસ પામિયે, જપતાં જાડચતા જાય. પૂર્ણ મનારથ પૂરવા, સુરતરૂ સમ સાહાય; પદ્મ પ્રણમું પ્રભુ પાસના, ભક્તિભાવ ચિત્ત થાય. ગુરૂ ગુરૂગુણ ગણે ગાજતા, મહિમાવત મહે'ત; નમતાં પદ્મયુગ તેહના, શૈાભા શીવ લહત. ગુરૂ સમેાવિક હેતુઓ નહિ, વિષ્ણુ ઉપકૃતિ ઉપકાર; કરે શિષ્યને જે સદા, જ્ઞાનક્રિયાદિ સાર. દુઃપ્રાતિકાર ગુરૂ કહ્યા, ત્રીજો અંગ મઝાર; ધર્મરત્ન અભિનવ દ્વિચા, નહિ તસ પ્રત્યુપ્રકાર. વિનય કરતા ગુરૂતણા, લહે શિષ્ય વર નાણુ; ચડસા આચાર્યના, શિષ્યપણે નિર્વાણુ. ત્રીજા આવશ્યકે કહ્યા, વિનય તણા વરપાઠ; તેમ વળિ ઉત્તરાધ્યયનમાં, વિનય કર્યું રહે આઠ.
તા
सपुज्झसत्ये सुविणीय, संसए भणो रुइ चिठर कम्मसंपया । aat समाहारी समाहिं, संवेह महज्झई पंचवयाई पालिय । सदेव गंधव्व मणुस पुइए चइतु देहं मलपंक पूव्वयं । सिद्धे वहवई सास देवेवा अप्परए महि दिए तिबेभि ।
વિનય કરી શ્રી ગુરૂ તણેા, શિષ્ય કરે જે કામ; તે કાર્ય સિદ્ધિ ચઢ, શખરન્યુ ટ્રાને નામ. જશ ગાતાં ગુરૂરાયના, શિષ્યની સાહ અપાર; તિષે હું ગુરૂગુણુ વર્ણવું, ભક્તિ હૃદી ધરી સાર.
For Private And Personal Use Only
3
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ તે ગુરૂ કુણ નગરે થયા, કિર્ણપણે સંયમ લીધ; શ્રુત અભ્યાસી કિમ થયા, કિમ ઉપદેશ તે દીધ.' સાંભળજે શ્રાતા સવિ, મૂલ થકી અધિકાર નિદ્રા વિકથા પરિહરી, આલસ અંગ ઉતાર. આળસુ ઉ૫લન સારીખા, અધિકે આળસુ હોય; પ્રેયી ઉપલ દરે ચલે, આળસુ તે થિર જોય.
ઢાલ ૧ લી.
આલાલની દેશી. રાજનગર વર્ણન.
જંબુદ્વિપ મઝાર, કુલગિરિ ષઢ નિરધાર; આ છે લાલ સુરગિરિ ત્રિક ત્રિક અંતરેજી, તેથી દક્ષિણ દિશા સાર, ભરતક્ષેત્ર શ્રીકાર, આ છે. વિતાઢયે તે દ્વિધા કે જી. દક્ષિણ ભારત મઝાર, મધ્યખંડ શ્રીકાર આ૦ જ્યાં બહુજન આર્ય વશે. ત્યાં ગુર્જર ઈતિ નામ, દેશવશે અભિરામ, આ
જ્યાં ધમિજન સહજથી જી. તસ શિર મુગટ સમાન, રાજનગર અભિધાન આ નગર નરવર જનથી ભર્યું . વાવપ્રવિહાર, વનિતા વાગ્મીવાર આ વણિક વિપ્ર વિબુધે તયુંછ. ચિટા એક વિશાળ, દિપે છાકઝમાળ આ૦ કાયક ગ્રાહકજને ભર્યુંજી. ઉજવલ જ્યાં જિનગેહ, ટાળે પાપની રેહ, આ૦ મનરંજે ભવિ લેકનાં જી. દર્શણ દર્શણ થાય, દુકૃત દૂર પલાય, આ૦ વિરર્તિ બીજની ભૂમિકા છે. ભાવ શ્રાવક લેક, મળિ મળિ કેક, આ જિન પુજે જુગતે કરી છે. ટાળે પ્રકૃતિ વિભાવ, કરવા શુદ્ધ સ્વભાવ, આ૦ કારણે કાર્ય સિદ્ધિ લહેજી.
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાષિતા.
૧૭૪
જ્યાં શ્રાવક ગુણુવાન, જ્ઞાન ધ્યાન શ્રુતવાન આ સેવી સુખ સંચય કરેજી.
શ્રી જિનવર દિદાર, નિરખતાં જયજયકાર આ દ્ધિ સિદ્ધિ લહિએ ઘણીજી. શ્રી ગુરૂતુ નિર્વાણુ, પહેલી ઢાળ સુજાણુ, રૂપવિજય ર’ગે ભણીજી.
આ
દુહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનગરમાં રાજતી, સામલદાસની પાળ, જિહાં સુંદર મંદિર ઘણાં, દિપે આળાઆળ. તેડુ પેાળમાંહે વસે, વ્યવહારી ગુણવ‘ત; શ્રીમાળી જ્ઞાતિ ભલી, શાહ ગણેશ પુન્યવત દાન દયા દાક્ષિણ્યતા, મધુરાલાપ સુજાણ; પ્રતિવ્રતા ગુણે સાહતી, અમકુ નામ પ્રમાણુ,
ઢાલ ૩ જી.
(હાંરે મારે નેખનીયાના લટકા દાડા ચારને—એ દેશી. )
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
જન્મ.
હાંરે મારે સુરપરે સુખ ભાગવતાં પિયુને સંગો, જલધર સંગે સૂકિત નમુ' મુક્તાલ પરેરે લા; હાંરે મારે તિણે પરે પુન્યથી ગર્ભાધાન તે થાય જો, દિન પૂરે સુત પ્રસન્ગેા પ્રાચી રવિ પરે ૨ લે. હાંરે મ્હારે સવત સત્તરે આણુ એ ભાદ્રવ માસ, દ્વિતિયા તીથિ ચાર ભાગ્ય ત્રતીયા ભલી રે; લે. હાંરે મ્હારે ઉજ્વલ પક્ષે કન્યારાસે ચદ્રો, રિક્ષ ઉત્તરાફાલ્ગુની જોગ સિદ્ધિ વલી રે. લે. હારે મ્હારે શેરીવારને તૈતલ નામે કર્ણ જો, સૂર્યÎયથી સાથે સપ્ત ઘટિકા થઇ રે; લે. હાંરે મ્હારે કન્યા લગ્ન જન્મ થયેા તિણિ વારો, હર્ષે પાનાચંદ નામ થાપે કંઈ રે. લે. હાંરે મારે દ્વિતયા વિપરે વાધે તેહ કુમારનેા, માતપિતા મન હર્ષે નિરખી પુત્રને રે; લે.
3
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
"
R
७
९. गु
www.kobatirth.org
૧૯૫
६
રૂંવ
शु
५
૬×
१२ के
o
श
११
ક
જન્મકુંડલી શ્રી પદ્મવિજયજીની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મ્હારે છેડે વરસે જનની પામ્યા ફાલજો, તાત સાતમે વરસે ભણ્વા પુત્રને રે. લે.
અભ્યાસ.
હાંરે મ્હારે ઉત્સવ અધિકે નિશાલે લેઈ જાય જો; માસ અગ્યારે નિશાલની વિદ્યા ભણિ રે, લે. હાંરે મ્હારે માસી ગુણની રાસી જીવી નામ જો, નવ તત્ત્વાદિક પ્રકરણ પાર્ડને અતિ ગુણી રે. લે. હાંરે મ્હારે તેર વરસના જમ થયા તેહ કુમાર જો, માંમા ગુરૂ શ્રી ઉત્તમવિજય ગણી તા રે; લે. હાંરે મ્હારે આવ્યા ભાગ્યા ભાવક શ્રાવક ચિત્તો; હર્ષે નિરખે મુખ શ્રાવક ગુરૂનુ' સદા રે. લા. હાંરે મ્હારે ગુરૂને વાંઢવા નિતનિત જાય કુમારો, પુછે રે મન હરખે પરખી ગુરૂ તદા રે; લે. હાંરે મ્હારે સૂત્ર ભણ્યા છે પ્રકરણ પણ નહિ અર્થો, તેતા ઉદક સમાન કહ્યા ગ્રંથે સદા રે. લા.
હાંરે મ્હારે દુધ સમાન અર્થનું અદ્ભુત જ્ઞાન જો, તેણે અભ્યાસ કરી આળસ ડિ સદા રે; લેા. હાંરે મ્હારે કરોડીને પલણે તામ કુમારો, જાગ્યારે મુજ ભાગ્ય ગુરૂ તૂટા ચદા રે. લે. હાંરે મ્હારે અર્થ અનુક્રમે આવ્યા ક્ષેત્ર સમાસ, ગણિત ઘણા જિહાં ગુછ્યા શિખ્યા તે સવે રે; લે.
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દેશના.
www.kobatirth.org
૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મ્હારે ગુરૂજી વાંચે સૂત્ર પન્ના નામો, શ્રાતારે સમ હાતા સુણે રંગે નવે રે. લા. હાંરે મ્હારે પારસીન‘તર પ્રથમ જિણુંદ ચરિત્ર જો વાંચ રે રસ સારા સાંભળે પરખદારે લાલ; હાંરે મ્હારે મહાખલ મુનિના આળ્યે તિહાં અધિકાર જો, સુણતાંરે મન લિનું કુમર તણું તદારે લાલ. હાંરે મ્હારે અવસર પામી ગુરૂને ભાખે કુમારો, લેઉં દિક્ષા તુમ પાસે તાત ને કે રજારે લાલ; હાંરે મ્હારે ગુરૂ કહે ઉદ્યમ કરવા એ તુમ જોગ્યજો, પણ મન કાચું' ન કરવું જનકની સુણી કારે લા. હાંરે મ્હારે મીજી ઢાલ રસાળે વ્રતની હાંશી જે, કરતારે સમ હાતા ગયા માશી ઘરે ૨ લે; હાંરે મ્હારે માસી આગળ ખાસી વ્રતની વાતો; ભાખીરે કહે રૂવિજય સારી પરે રે લેા. દુહા. વચન સુણી રીઝી ઘણી, માસી જીવી નામ; કહે કહેવું વચ્છ સાહિલ, કરવું દુઃખકર કામ. ધીર હાય તે ધાર સકે, નહિ કાયરનું કામ; કાયર નર જે આદરે, તેા તસ ન રહે માસ. તાહરી વય છે નહાનડી, તાતને એક તું પૂત્ર; કિમ અનુમતિ દેશે કડા, રાખવું ઘરનું સૂત્ર. તવ તે કહે માસિ સુણા, શૂરા જે નર થાય; તેને કુણુ રોકી શકે, જઈ સમજાવું તાત. જિન મારગ સમજે નહિ, તે તે ભૂલે ન્યાય; પણ મારગ જાણ્યા પછી, કુણુ કુપથૈ જાય. એમ કહિ નિજ ઘર જઈ કહે, તાતના પ્રણમી પાય; ઘેા અનુમતિ વ્રત આદરૂ, શ્રી ગુરૂચરણે જાય. શાહ ગણેશ કરે તદા, એ તુજથી કિમ થાય; ચારિત્ર વચ્છ ન સાહિલ, જ્યાં રહેવું નિમાય,
For Private And Personal Use Only
૧૧
૧૨
ર
3
*
૫
७
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ઢાળ ૩ જી.
( દક્ષિણ દેહિલાં હા રાજ, દક્ષણુ દાહિલા હારાજ
દક્ષિણ હું। રાહિલા હૈ, દોહિલીરે દક્ષિણુરી ચાકરીજી—એ દેશી.) દીક્ષા દુષ્કર છે.
સયમ દેહિલુ' હા રાજ, સંચમ દેહિલું હા રાજ સચમ દોહિલું હા રે, નિરતિચાર જે પાળવુંજી; મનવચનકાયાએ હો રાજ, રહેવું અમાયિ હા રાજ, વિનય વેવાવચ હું કરતાં પાપ પખાલવુંજી. ભૂ જલ તેઉ રાજ, તરૂ ત્રસ વાયુ રાજ; ત્રિકરણ જોગે હું નવિ, હણુવા અણુગારનેજી; ક્રોધ લાભ ભયથી રાજ, હાસ્યના ઉચથી રાજ, જૂઠ ન કહેવું હું વિ ધરવ, શિણગારનેજી.
For Private And Personal Use Only
જ
ތ
ગામ નગર પૂરે રાજ, ક્ષેત્ર ખલાં ધરે રાજ. અનુત્ત ન લેવું હૈ, ત્રિવિધ ત્રિવિધ અણુગારનેજી; ક્રિન્ચ ઉદ્ઘારિક રાજ, કામની વંછા રાજ.
ત્રિવિધ ત્રિવિધ કરી હૈ, તજવી તે ઘણું દોહિલ જી. ૩ પરિગ્રહ તજવા રાજ, સજમ ભજવે રાજ; સમ મને રેવુ· હૈ, તૃણ મણિ કંચન ઉપરેજી. અશનાર્દિક ચઉ રાજ, મુનિને તજવાં રાજ; સથી દુષણુ હું તજવું, એ દુર ઘણુંજી. વચ્છ કમ સહેસા રાજ, પરિસહ ભારી રાજ; મસ્તક વહેવા હે, સુરગિરિ તિમ વ્રત હિલ જી. તૂ ખાળેા રાજ, શ્યા વ્રત ચાલે રાજ; ઘર સંભાળેા હૈ, તુજ વિણ કુણુ મુજ આશોજી. મેં તુજ કાજે રાજ, કિષિ સગાઇ રાજ; થાય ભવાઈ હૈ, તજતાં પરણ્યા વિણું પ્રિયાજી. રહી ઘર વાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ. અમ મન હિંસે હૈ, પુત્ર સદા તુજ દેખતાંજી.
૨૩
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
એ સુણી વાચા રાજ, કુઅર ન કાચા રાજ; વયણાં નીચાં હું તાતને, એણિપરે ઉચરેજી. પુદ્ગલસગી રાજ, ચેતન બ્ય*ગી રાજ; કર્મ કુસંગી હે, ભમીએ તાત ભવેાભવેજી. ગુરૂ મુજ મળિયા રાજ, પાતિક ટળિયાં રાજ; હૅવે નવિ ગળિયાં હું, થાવુ' તાતજી માહુરેજી. એક વરસ લગી રાજ, એમ નિત્ય કહેતાં રાજ; અનુમતિ આપિ હે તાતે, આંસુ પાડતાંજી. હરખ્યા કુવર તવ રાજ, સાતે ધાતે રાજ; સંઘ સયલ લિ હૈં, રીજ્ગ્યા તાતે રજા કરીજી. ગુરૂની પાસે રાજ, હર્ષ ઉલ્લાસે રાજ; આવ્યા સ્વજન મલી હે, કુમરને આગે ધરીજી, કહે કર જોડી રાજ, પાતિક મેાડી રાજ; ગુરૂને વિનવે હૈ, સ્વજન વર્ગ કાકા પિતાજી. ત્રીજી ઢાળે રાજ, રગ રસાલે રાજ; ભક્તિ વિશાળે હૈ, રૂપવિજયે ગુણ કહ્યા છતાજી.
દુહા.
પ્રાણ થકી પણ વાહલા, નદન છે અમ એહ; સચમ લેવા આવિયે, ડિ સ્વજન ધન ગેહ, એહને સયમ દીજિયે, કિજિયે ભવ નિસ્તાર; લિજિયે ભિક્ષા શિષ્યની, કજિયે અમ ઉપગાર. ગુરૂ કહે ધન્ય ધન્ય એહને, લઘુત્રય ચારિત્ર રાગ; ભાણે જો અમચા ખરા, તુમ પણ ધન્ય મહાભાગ્ય. તેચેા જોશી જાણને, પુછ્યું મૂહુર્ત ખાસ; મહા શુદિ પાંચમ તિણે, કહિ પામિ હર્ષ ઉલ્લાસ. જગન વધાવી શેઠજી, આવ્યા આપણે ગેહ; ચારિત્ર ઉત્સવ માંડિયા, પરિ મન અધિફ સનેહ,
For Private And Personal Use Only
૯
૧૦
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
હાલ ૪ થી, (ઘહિ તે આઈ થારા દેશમાં મારૂજીએ દેશી.) સ્વજન સંઘ બહુ આદરે, સાજનજી વારણ દિએ ધરી રાગ –
વ્રતધારી સુગુરૂ મુજ તારિયે સાહિબજી. સંઘ સ્વજને નિત પર સા. શ્લેક સુણે વડભાગ હે. વ્ર. ૧ ગુરૂ પણ આગમ દેશના સા. દેઈ સમજાવે તાસ હે. ત્ર. કેધાદિ પરણુતિ કરે સા. શુદ્ધ સ્વભાવને નાશ છે. વ. સમતા અમૃત પાનથી સા. કરવું અનુભવજ્ઞાન હે. વ્ર. રત્નત્રયી અભ્યાસથી સા. ધરવું ધર્મનું સ્થાન છે. વ્ર. ૩ કર્મ શત્રુ ઉમૂલવા સા. કરે શ્રુત અભ્યાસ હે. . ત્રિવિધ અવંચક જોગથી સા. રામઢેષ હાય નાય છે. . ૪ ઇંદ્રિય રંગમ જીતવા સા. ધરવું નિર્મલ શીલ હે. વ્ર. સાહસ અઢાર શીલાંગને સા. રથ વહે ધરી છલ છે. વ. ૫ હિંસાદિક આશ્રવ સમે સા. ત્રિવિધ પરિહાર છે. વ. ભાવ અહિંસકતા ભજી સા. કરો સ્વપર ઉપગાર છે. વ. ૬ એહવાં ગુરૂવયણાં સુણ સા. બેલે કુમાર તિવાર હે. વ્ર. સચિત ચમો કરજોડીને સા. ભવવારિધિ મુજ તાર હે. વ્ર. ૭ તિમ મુજ પ્રવીણ આરખા સા. મલિયા પ્રભુ નિરધાર છે. વ. તત્વમા સમજાવતાં સા. પામું ભવને પાર હે. વ. ૮ વિષય કષાય દાવાનલે સા. હું દાઝ નિશદિશ હે. વ. તુમ સમતામૃત દેશના સા. સુણિ થયે શાંત મુનિશ હે.ત્ર. ૯ એમ એક માસ લગી સદા સા. ગુરૂ મુખે સુણે ઉપદેશ હે. વ્ર. રાતિ જગે પરભાવના સા. જેથી કરી સુવિશેષ છે. વ. ૧૦ સંયમ જેહની સા. રંગાણી સાતે ધાત છે. . પુજ્યા શામલ પાસજી સા. નિર્મલ થઈ પરભાત હ. . ૧૧ ચેથી ચઉગતિ વાણી સા. ઢલકતી ભાખી ઢાલ છે. વ. રૂપવિજય કહે પામિચે સા. સંચમે મંગળમાલ હ. બ્ર. ૧૨
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
દીક્ષા.
નમણુ કરાવે સુંદરી પહેરાવ્યા અલંકાર વસ્ત્ર વિભૂષા અભિનવી, જાણે સુર અવતાર. સંઘ સયલ ભેળ મળે, વરઘોડે મહાર; શ્રીફલ કરમાંહે ગ્રહી, રગે ચડયો કુમાર. વાજા વિવિધ પ્રકારનાં, વાજે તે મહાર નરનારી ટેળે મળ્યા, કેતક જતાં તે વાર. રાજનગર મધ્યે થઈ પાછા વાડી માંહિ; વરઘોડે જઈ ઉતર્યો, સહુ મન અધિક ઉચ્છહિ. સંવત અઢારસે પાંચમેં, મહા શુદિ પાંચ દિન; ચારિત્ર ચેખું આદર્યું, કરી તનમન સુપ્રસન્ન. લક્ષણ લક્ષિત તનુ સદા, જાણ ગુણ નિધાન; ઉત્તમવિજ્ય ગુરૂ હવે, પદ્ધવિજય અભિધાન.
હાલ ૫ મી.
હક અને તોડા વિગેરે–એ દેશી.) શાસ્ત્રાભ્યાસ.
લેંકે કહ્યા ગુરૂએ તદાર, જ્ઞાતા સૂત્રે જેહ સંયમ રાગ લાગ્યું. ધન્ય શેઠ સુત ચઉની પ્રિયારે, ઉઝિયાદિકને તેહ. સં. ૧ ચેથી કૃપાસમ મુનિ ઈરે, ત્રિછ પરે અપવાદ; સ, પણ પહેલી બીજી પરે રે, નવિ થાવું અચિવાદ. સં. ૨ શાહ ગણેશ કહે તદા રે, ગુરૂના પ્રણમી પાય; સુખડલી સવિ જાતિની રે, પચખા મુનિરાય. તુમ પાસે વ્રત આદરૂં રે, જિહાં લગે નહિ મુનિરાય, સં. તિહાં લગે એ વ્રત માહરે રે, એમ કહિ પચખે તે ઠાય. સં. હવે નવ દીક્ષિત મુનિતે રે, શિખવે ગુરૂ આચાર સં. ગ્રહણું સેવના નામથી રે, ચરણ કરણ પ્રકાર.
સં. છકે રાજનગર રહિ રે, સુરતે ગુરૂજી જાય;
સં. શબ્દ શાસ્ત્ર તિહાં શીખવે રે, સુવિધિ વિજય ગુરૂરાય. સં. ૬
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચકાવ્ય તાટિક વળિ રે, મદાલસા નામે ખાસ; છંદશાસ્ત્ર અલંકારના રે, શિખ્યા કરી અભ્યાસ. તારાચંદ સંઘવી તદા રે, દેખી સુંદર બુદ્ધિ; ન્યાયનાં શાસ્ત્ર ભણાવવા રે, પંડિતની કરી શુદ્ધિ. ધન ખરચીને ભણાવિયા રે, હવે ઉત્તમ ગુરૂ પાસ; જૈન ન્યાય મહા ભાષ્યને રે, કિધ અધિક અભ્યાસ. અંગ ઉપાંગ વાંચ્યાં વળિ રે, મૂલ સૂત્ર તિમ ચાર પંચ કર્મ ગ્રહ પડિને રે, કર્યો અભ્યાસ અપાર.
પંડિત ૫.
વિજયધર્મસૂરીસરે રે, અઢાર દશે ધરી લાગ; પંડિત પદ રાણપુરે રે, દીધે ધરી ગુણરાગ. વિહાર. રાંધણપૂરીને સંઘમાં રે, શ્રી ગિરનારે જાય; કરૂણુકર બાવિસમા રે, ભેટયા શ્રી જિનરાય. નવાનગરની જાતર રે, કરી વિમળાચળ જાય; પ્રથમ જિર્ણોદ જુહારતા રે, હિરડે હરખ ન માય. ભાવનગરવાસી ભલા રે, કુંઅરજી લાધા નામ; ચિમાસાની વીનતી ૨, કરિ રાખ્યા ગુરૂ તામ. પાવન પાંચમી ઢાળમાં રે, રત્નત્રયી અધિકાર; રૂપવિજય રંગે કો રે, સુણતાં જયજયકાર.
દુહા, ઉત્તમવિજય ગુરૂ તિહાં, જેગ્યતા જાણી ખાસ; બૃહકલ્પ ટીકા સદા, વચાને ઉલ્લાસ. પુરી અનુજ્ઞા છેદની, જિહાં ઉછરંગ અપવાદ; નિશ્ચયને વ્યવહારયુત, જિહાં વાણી સ્યાદ્વાદ. સંવત તેરને ચઉદનું, મારું સુરત કીધ; તારાચંદ સંઘવી તિહાં, વહે ઉપધાન પ્રસિદ્ધ માલાપણને ઘણે એછવ સંઘવી તામ; કરે વરે જસ ઉલ, શાસન ઉન્નતિ કામ. બહણિપુરના સંઘની, વિનતિ કરી સુપ્રમાણુ ઉત્તમ ગુરૂએ મોકલ્યા, ચોમાસું છે ઠાણુ.
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૨
મલ ૬ કી. (લાનદે માત મહાર—એ દેશી.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલ્યા દક્ષિણ દેશ, પ્રામિ ગુરૂ આદેશ;
આજ હૈ। આવ્યા રે અનુક્રમે, ગાંદલી પરિસરેજી. સાહમાં આળ્યે સંઘ, ધરતા અધિક ઉમંગ, માજ ઉચ્છવ અધિક મડાણે, લાખ્યા ઉપાસરેજી.
રાખ્યા સાથે દોય માસ, કરી ઘણું સંઘે પ્રયાસ; આ. તિગાલિ સૂત્ર, વખાણે ગુરૂ તિહાંજી.
આગળ સુણતાં તેહ, સધને વાધ્યા નેહ; આ. પૂજા પ્રભાવના રતિજગા, નિતનિત કરેજી. તિહાંથી કર્યાં વિહાર, અહણિપુરે નિરધાર; આ. પહેાતારે સમ હોતા, પુરને પરિસરેજી. ગુલામદાસ સુણિ વાત, હરખ્યા સાતે ઘાત; આ. ગાપાલદાસ મેતિશા, પ્રમુખ થયા ખુશીજી. સામઈયુ. શ્રીકાર, કરિ પધરાવ્યુા નિરધાર; આ. વ્યાખ્યાને વેતાલી મગાવી, ભાવથીજી.
વ્રત પચખાણ અપાર, તપ ઉપધાન પ્રકાર, આ. માલારાપણ પસુહા, કરણી અહુ થઈજી. દ્વિગપટ સાથે વિવાદ, કરિ પામ્યા જશવાદ; આ. ભુડિયાં દુઢિયાં, તૌ યુક્તિ પ્રહારથીજી. જિનમત થીરતા કીષ, અહુ જશવાદ તે લીધ; આ. સવત પન્નર સાળ, ચામાસાં ો તિહાં કાજી. હવે કર્યાં તિહાંથી વિહાર, વ્રત પચ્ચખાણ અપા; આ. ભાવે રે કરે શ્રાવક, શ્રાવિકા તિહાં ઘણાં×. ગુર્જર તિલક સમાન, ખ'ભાયત અભિન્નામ; આ. ચામાસું તિહાં રાખ્યા, સંઘે આગ્રહેજી.
પ્રથમ અગ વ્યાખ્યાન, સુણે શ્રેતા કરી તાન; મા. તત્ત્વચિ સુચિ વાધે, સાથે સિદ્ધિને જી.
For Private And Personal Use Only
૪
ટ
૧૦
૧૧
૧૨
13333
૧૩
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
હવે શ્રી નિમલ ગિરિદ, ભેટયા પ્રથમ જિષ્ણુદ; આ. તિમ શ્રી ઉત્તમવિજય, તિહાં વંદીજી. છોડ ઢાલ રસાલ, સુણતાં મંગલ માલ; આ. ભાખીરૂં દિલ રાખી, રૂપવિષયે ભલીજી.
For Private And Personal Use Only
૧૪
૧૫
દુહા. પાલીતાણા શહેરમાં, સુંદર જિનપ્રસાદ; રૂપચંદ ભીમે કરાવીયુ, કરૈ સ્વર્ગથી વાદ. અિબ ભરાયાં અભિનવાં, કરવી પ્રતિષ્ઠા તાસ; રૂપચંદ ભીમ તે આવિયા, દીવ સંઘ લેઈ ખાસ. વિધિપૂર્વક જિનરાજજી, કરી પ્રતિષ્ઠા ચંગ; ગુરૂ સઘના આગ્રહ થકી, લહુ ઉત્તમ ગુરૂ સ’ગ. ઘેાઘારા સબ વિનવે, ઉત્તમ ગુરૂને પાય; અમીચંદ્ર પ્રભા પ્રભુ તણ, કર્યું દેઉલ ચિત્ત લાય. પ્રભુ પધરાવશુ કારણે, પઉધારી સ્વયમેવ; પદ્મવિજય ગુરૂજી ભણી, પાવે ગુરૂ તતખેવ. ઢાલ ૭ મી.
(તમન્ન ગઇ તિહુ પાØિડા શેર, કાંટા વાગારે પગરા લાકડાં એ દેશી) ગુણનિધિ નવખડા પ્રભુ પાશ, ભેટયા ઘાઘા બંદર જઈ; જિનપતિ નમતાં શ્રી જગદિશ, રત્નત્રયી નિર્મલ થઈ. ગુરૂ તિહાં માટે પ્રતિષ્ઠા સાર, શાસ્ત્ર પ્રમાણે વિધિ કરી; જિનપતિ થાય જિનરાય, થાપ્યાં ભક્તિ હૃદય ધરી, તવતિહાં આઠ દિવસ પર્યંત, વાજ્યાં આકારી ઘુઘરા; વલિ તિહાં કાતરી કરી સ્નાત્ર, શાસન ઉન્નતિ તત્પરા. જન સહ મિલ ચાકા ચાક, સ્તવના કરે ગુરૂની ઘણી; તિહાં પામિ અતિ જશવાદ, વિહાર કર્યાં પાટણ ભણી. હવે ગુરૂ પાટણ કરી ચામાસ, સિદ્ધપુર જિન ક્ષેટિયા; જગપતિ શ્રીપાલવિયા પાસ, પાલણપુર જઇ ભેટિયા. તવ તિહાં શ્રાવિકા વડે ઉપધાન, માળ પહેરી ર‘ગથી; જનપતિ ધર્મ અભ્યાસ અપાર, થાયે ઉત્તમ ગુરૂ સંગથી.
ગુરૂ
૩
૫
૬
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪" ગુરૂ હારા આબુગઢ કરી યાત્ર, ત્રિકરણ ચોગ સમારવા જગપતિ સંધ સહિત ધરી રાગ, ચેતનરાયને તારવા. ગુણનિધિ તિહાંથી માસાં દેય, રાધણુપુરે રંગે કરી, ગુણનિધિ સિધપુરે માસ, કર્યું એકવિશે ઉલટ ધરી. ગુણનિધિ રાજનગરે કરી જાત્ર, સરત ભણી ગુરૂ સંચર્યા; ગુણનિધિ સામે આવે સંઘ, ગુરૂ વંદન ઉલટે ભર્યા. ૯ ગુણનિધિ જૈન ન્યાય મહાભાષ્ય, ગુરૂ વ્યાખ્યાન તિહાં કરે. ગુણનિધિ યુક્તિ યુક્તિ નયવાદ સુણ શ્રેતા અચરિજ ધરે. ૧૦ ગુણનિધિ સંવત અઢાર બાવિશ માધ માસ શુદિ તેરસે; ગુણનિધિ સંઘવી તારાચંદ, સંઘ ભક્તિ મન ઉલસે. ૧૧ ગુણનિધિ શ્રી સંખેશર પાશ પ્રમુખ, બિંબ જિનતણા; ગુણનિધિ દેયસે પંચાણું બિંબ, સિદ્ધાચળની નહિ મણ. ૧૨ ગુણનિધિ કિધી પ્રતિષ્ઠા તાસ, શાસ્ત્ર પ્રમાણે ગુરે ભલી; ગુણનિધિ કૃતિમતિ રહે ગુરૂ પાસ, રૂષી કિતિ દેશે ચલી. ૧૩ ગુણનિધિ સમેતશિખર ગિરિરાજ, મૂલ નાયક પ્રભુ શામળા; ગુણનિધિ સેવે સૂરનર ભક્ત, ભક્તિભાવે પદકજ ભલા. ૧૪ ગુણનિધિ બંગાલ દેશાવંતસુ, મસુદાબાદ શહેર ભલે ગુણનિધિ સગાલચંદ એશવાળ, કર્યો તિણે ગિરે દેઉલભવી. ૧૫ ગુણનિધિ મોકલ્યા જિન પંચ, સામલ આદે સેહામણું, ગુણનિધિ ધન્ય માનવભવ તેહ, જિહાં દરિશણ તીરથ તણું. ૧૬ ગુણનિધિ સુંદર સાતમી ઢાલ, રૂપવિજયે ગે કહી ગુણનિધિ તિહાં રહ્યા ત્રિક ચોમાસ, જસ કમલા વિમલી લહી. ૧૩
દુહા.
૧
પશ્ચિસ નવસારિએ, કરી ચોમાસું સાર; રાજનગર પાઉ ધારિયા, ઉત્તમ ગુરૂને હાર. સંવત અઢાર સતાવિશે મહાશુદિ આઠમ દિન, ઉત્તમ વિજ્ય ગુરૂ તદા, સુર પદવી પ્રતિપન્ન.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાલ ૮ મી. (સીહીને સાલું છે કે ઉપર જોધપુરી—એ દેશી.) ચોમાસાં, વિહાર.
ત્રિશનું માસું છેકે, સાણંદ ગામ કરી, રાજનગર ચોમાસાં હોકે, તિન કર્યા ફરી; દેય વિસનગરે હેકે, ચોમાસાં રહ્યાં, વ્યાખ્યાને ભગવતી હોકે, વાંચે ગહગહ્યાં. કરી પાટણ સંઘે છેકે, વિનતિ મન રંગે, ગુરૂ વહેલા પધારે છેકે, પાટણ ઉછરંગે; તવ વિશલનગરથી છેકે, ગુરૂજી વિહાર કરે, અનુક્રમે આવ્યા છેકે, પાટણ પરિસરે. પધરાવ્યા ઉપાશ્રયે હોકે, સામૈયું કરી, અનુગદ્વારની હોકે, વ્યાખ્યા નિત કરે; વહે ઉપધાન શ્રાવિકા હેકે, પહેરે માલ ભલી, ગુરૂ મધ્યાહે હોકે, વાંચે સૂક્ષ્મ શાસ્ત્ર વલી. મોદી પ્રેમચંદ લવજી હોકે, સંઘમાં વિમલગિરિ, ગુરૂ ભેટે રંગે હોકે, પરિણતિ શુદ્ધ ધરી; આડત્રીશે લાંબી છેકે, ચેમાસું રહ્યા, વહે ઉપધાન શ્રાવિક હોકે, શ્રાવકા ઉમટ્યાં. રહ્યા ઓગણચાલિસે કે, મારું તિહાં; એક નવ હુવા હેકે, મા ખમણ જિહાં. પંચાંગી પ્રમાણે હોકે, તપસ્યા જાસ થઈ તે લેખે બીજીહો કે, જાણે ભૂખમરી. હવે વિસલનગરે હેકે, ચોમાસું કરે, વહિ શ્રાવિકા ઉપધાન હાકે, માલ કંઠે ધરે, કર્યું સ્નાત્ર અષ્ટોત્તરી હોકે, ઉપદ્રવ વારવા, સમેસરણ કરાવ્યું છેકે, પાપ નિવારવા. તાલે ચોમાસું છેકે, રાધનપુરમાં કરે, વ્યાખ્યાને ભગવતી હોકે, મુખથી ઉચરે; કલ્યાણજી જેવંત છેકે, મૈતમ નામે સદા, બદામથી પુજા કે, કરે ધરી અંગ મુદા.
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
કરી વીરમગામ હોકે, પ્રતિષ્ઠા ચૈત્યતણી, જેમાસે ત્રેતાલે હાકે, ગાડીજી જાત્રાભણી; દેવરાજ મસાલીએ હાકે, સઘ ચલાવિચા, મળ્યા દેશિવદેશી હાકે, લાક તે ભાવિયા.
આલે ચામાસું હાકે, પાટણ આવિયા, આચારગ વખાણે હાકે, સંઘે મંડાવિયા; હાલ આઠમી ઇણિપરે, રૂપવિજયે કહે, શ્રી ગુરૂગુણ ગાતાં હાકે, નિત શાભા લહી.
દુહા. સંવત અઢારસે સાલમાં, પાટણ શહેર પવિત્ર; ખિબ પ્રતિષ્ઠા કારણે, ઉચ્છવ કર્યા વિચિત્ર. સહસા પ્રભુ પાસજી, પદ્મનાભ જિનરાય; પ્રથમ ભાવિ ચાવિસીના, પ્રમુખ એસી જિન થાય. વેદિકા વિધિપૂર્વક કરી, માંડે પ્રતિષ્ઠા સાર; પદ્મવિજય ગુરૂજી ભલા, સંઘને હર્ષ અપાર. આવ મહેાછવ અતિ ઘણા, દિન દિન ચડતે રંગ; ચ્યવન જન્મ વ્રત નાણુ ને, મેક્ષ કલ્યાણક ચગ તિહાં દિક્ષા કલ્યાણુ કે, સુરવર વાજા વાય; તેહ સુણી વિ જીવનાં, સમકિત નિર્મલ થાય. શાસન સાહા જે થઇ, કહેતાં નાવે તેહ; છપન્ન સિદ્ધચક્ર સેાહતા, વંદુ વિળૅ વિળે તે. માઘ માસ વિ નેમિએ, ગુરૂવારે કરી સાર; પ્રતિષ્ઠા જિનજી તણી, તખતે બ્યા ભૃગુવાર. ઢાળ ૯ મી.
મ્હારાલાલ.
મ્હારા.
( ઈણ સરાવી પાલે ઉભી દેય નાગરી મ્હારા લાલ.—એ દેશી ). ઇમ જિન શાસન સેાહ, વધારી ગુરૂ ઘણી; વિહાર કરતાં આવ્યા, રાધનપુર ભણી. તિહાં કર્યું એક ચેમારું, પાટણ ફરી આવિયા; સુણે આવશ્યક નિર્યુક્તિ, શ્રાવક ભાવિયા.
મ્હા.
હા.
For Private And Personal Use Only
ર
૪
૫
७
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્હા.
હા.
હા.
મ્હા.
હુા.
મ્હા.
મ્હા.
હા. હા.
હા.
૧૮૭ ફરી કર્યા દેય માસાં, રાંધણપુર રંગથી; કરે પન્નવણા વખાણુ, ગુરૂ શ્રુતસંગથી. માલ પહેરાવણું કાજ, ગુરૂ પાટણ ગયા. બાર વ્રતના પાસા, શ્રાવિકાએ વહ્યા. કરી અડતાલે ચેમાસ, રાણપુર ગુરૂ હવે; ભેટયા શ્રી વિમલાચલ ઉલટ અભિનવે. સુરત કરવા વિહાર, લિંબડી થઈ સંચર્યા; ઠામ ઠામ સંઘ, સન્મુખ આવે ઉલટ ભર્યા. અનુક્રમે સુરત શેરે, પધાર્યા ગુરૂ દા; સંઘવી પ્રેમચંદ લવજી, પ્રમુખ સમે બહુ તદા. કરી સામયિઉં શ્રીકાર, ઉતર્યા ઉપાશ્રયે, સૂત્ર પન્નવણા સંઘ કહેથી, વ્યાખ્યા કરે. સૂત્ર પુરી મહાભાષ્ય, કે ગણધર વાદથી, મંડાવિ શ્રેતા સાંભળે, પૂર્ણ સ્વાદથી. વહે શ્રાવિકા ઉપધાન, માલા પહેરે વલી; માને ધન્ય અવતાર, આશા પુરણું ફલી. કર્યો હુઢકથી વાદ, રાનેર બંદર જઈ જય પામ્યા ગુરૂ તત્ર, શાસન શભા થઈ. હવે કરી તિહાંથી વિહાર, ખંભાયત આવિયા; ભેટયા શ્રી જગદિશ, થઈ બહુ ભાવિયા. શ્રી સિદ્ધાચલ ભેટયા, મન ઉલટ ધરી પ્રથમ જિણુંદ પદ પદ્મ, નમ્યા રગે કરી. હવે લિંબીને સંઘ, વિવેકી ગુરૂ ભણી; તેડાવે ધરી રાગ, ભગતિ હિયડે ધરી. કર્યું સામયિઉં શ્રીકાર, ઉપાસરે લાવિયા; રાયપણું સૂત્ર સૂણે, સંઘ ભાવિયા. તિહાં કુમતિ ઉન્માદ કરે, મદ ઝાકિયા; પણ ગુરૂની સુણી યુક્તિ, અતે થાકિયા.
હા. હા. હો. મહા.
હા.
હા. હા. હા.
હા. હા. હા.
મ્હા,
મ્હા.
હા.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
મ્હા
૯
પ્પા.
૧૧
શાસનરાગી સોભાગી, દાનેસરી; સુવિચક્ષણ શુભ લક્ષણ, શુભ પરિણતિ ધરી. હુા.
હોરા જેરાજ મેરાજ, લક્ષ્મીચંદ નામથી; ન્હા. કરે શાસનનાં કામ, દામ ને હામથી.
હા. લાધા શેઠ સુજાણ, બાબરીયા ગુલાવલી,
ન્હા. પ્રમુખ લિંબડીને સંઘ, ભક્તિભાવે મલી. શાસન ઉન્નતિ કારણે, ઉદ્યમ બહુ કર્યા;
મહા. સુગુરૂ તણે ઉપદેશે, જય કીતિ વર્યા.
મ્હા. રીદયરામ દીવાનના, સંઘમાં ભેટિયા શ્રી ગેડી મહારાજ તે, પાપ વિડિયા.
હા. તિહાંથી લીંબડીએ ચેમાસું, ફરી કર્યું ગુરૂજીએ; જંબુદ્વિપ પન્નતિ વખાણ તે, કિજીએ. મહા. રાજનગરે ૫ને, મારું ગુરૂ કરે,
વ્હા. શ્રી સૂયગડાંગ વખાણ તે, મુખથી ઉચ્ચરે. હા. ષટુ દરિસણુના વાદની, જિહાં ચર્ચા ઘણ;
હા. નવમી ઢાલ રસાલ એ રૂપવિજયે ભણું.
હા.
દુહાપ્રતિષ્ઠા. શ્રીમાલી જ્ઞાતે ભલે, લખમીચંદ જસ નામ; દાન ગુણે દીપે ઘણે, થયા તસ શુભ પરિણામ. આવી ગુરૂને વિનવે, બિંબ પ્રતિષ્ઠા સાર; સહસફણા પ્રભુ પાસજી, તુમ પાસે નિરધાર. કરાવવી તિણે કારણે, મુખથી કહો હાકાર; તેય જોશીને પ્રભુ, લગનજુ લિજે સાર. ગુરૂ કહે એ શુભ કાર્યમાં, મ કરે લગાર વિલંબ એ કરણ દુર્લભ ઘણું, જિમ મરૂથલમાં આંબ. સંવત અઢાર ચેપને, માહાવદિ પાંચમ દિન; સોમવારે સેહામણું, મુહુરત કર્યું પ્રવિજ્ઞ. માંડિ પ્રતિષ્ઠા વિસ્તરે, ઉચ્છવને નહિ પાર; સંધ મળે બહુ ગામને, હરડે હર્ષ અપાર,
૧૨
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૯
ચારસે મહાતેર પ્રભુ તણી, સિદ્ધચક્ર પચાસ; એકે ઉંણા તેહની, કરી પ્રતિષ્ઠા ખાસ. શાસન ઉન્નતિ અહુ થઈ, જયજયકાર; સમકિત દૃષ્ટિ જીવના, દિલમાં હર્ષ અપાર. ઢાળ ૧૦ મી.
અમપણુ ગ્રૂમી રહ્યું રે—એ દેશી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સધ.
રાજનગરવાસી ભલે રે, એશવશ શિણગાર; વિમલગિરિ ભેટવા લાલા, હર્ષચદ સધવીરે, વિરૂદ ધર્યું શ્રીકાર
વિમલગિરિ ભેટવા. ૧
વિ.
દેશદેશે સધ તેવારે, મેલી કકાતરી તામ; જાત્રાએ વહેલા પધારવુંરું, હિંયડે રાખી હામ. ગુરૂને ઘણી કરી વિનતીરે, લીધા આપણે લ્હાર; મહુ આખરે નિકલેરે, સાથે સંઘ અપાર. દેશ દેશ ગામ ગામનારે, સંઘ મળે અહું આય. જિમ સરિતા રત્નાગરેરે, વેગે શૈલી થાય; રથ ગાડિ ઘેાડા ઘારે, પાલખીને ગજરાજ; વ્રતધારી નરનાયકારે, છરી' પાલે શિવકાજ. દાની ધ્યાની જ્ઞાની ઘણારે, સેાભાગી પુન્યવ’ત; ત્રિકરણ જોગ સમારતારે, તીર્થ સ્તવતા અનત. સુંદર રચના સંઘનીરે, કહેતાં નાવે પાર. સઘ સયલ સિદ્ધાચલેર, ભેટે જિનજી દેદાર; એ તીરથ પરસન થકીરે, દરિસણ નિર્મલ થાય. પાપ સંતાપ સર્વે ટલેરે, માહ તિમિર મિટ જાય. બ્રહ્મ ખાલ ગા સ્રી તણીરે, કરી હિંસા કર્યું પાપ; શુદ્ધ મને તે નિશ્વેતાંરે, એ ગિરે ડાય નિઃપાપ, ચદ્રશેખર મુખ્ય રાજવિષે, પાપ તણા ભંડાર; એ ગિરિએ આલાયતાંરે, પામ્યા ભવને પાર; ગણધર મુનિવર સઘવિરે, સિદ્ધિ વર્યાં ઇહો ડાય; સુરસરિતાપરૢ શાશ્વતારે, એણિ ગિરિવર કહેવાય.
For Private And Personal Use Only
9 V
વિ. ૨
E E F T F S S EE EE E E F T F S S T
વિ. ૩
વિ. ૪
૫
७
ર
વિ. ૯
વિ. ૧૦
વિ. ૧૧
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું છું
હું છું હું ઉંd
૧૯૦ ભવ્ય જીવને એહનીરે, ભેટ ભલિ પરે થાય; ન હોયે અભવ્યને ફરસનારે, એમ શા કહેવાય. સંઘવી મન ચંચું ઘણુંરે, દેખી શ્રી ગિરિરાય; સ્નાત્ર પૂજા રંગે કરી, સવિ સંતાપ ગમાય. શ્રી સિદ્ધાચલ ઉપરે રે, વ્રત દૂષણ કર્યા હ; શુદ્ધ ભાવે તે નિંદતારે, થાયે પાપને છે. તીર્થ મહિમાની કહીરે, દશમી ઢાલ રસાલ; રૂપવિજય કહે રંગથી, સુણતાં મંગલમાલ.
દુહા સમેતશિખર-જીણોદ્ધાર સંવત અઢાર સત્તાવને, સંઘને કરી ઉપદેશ સમેતશીખર તીરથ તણે, જીણું ઉદ્ધાર અશેષ. નવિન કરાયું નિર્મલું, રચના વિવધ પ્રકાર; વિશ ટુંક ગર્ભ ગૃહે, નાટિકને સંસ્કાર. શિપર મંડ૫ તેરણ ભલાં, તેક છેક શ્રીકાર; સુવર્ણ રત્ન પંચવરણીએ, જડયા જુગતે કરી સાર. નદરામ સૂત્રધાર, હાથ હટી એહ; જે દેખી ચાતુર તણી, હષિત હોયૅ દેહ. ગુરૂ વચને બહુ ઠામથી, આ દ્રવ્ય અપાર; ખેમા લાલાની તિહાં, મેહનતને નહી પાર. સંવત અઢાર અઠાવને, લિંબડી કરી રિચામાસ; રાજનગર ગુરૂ આવિયા, સંઘને હર્ષ ઉલાસ. હવે પ્રતિષ્ઠા કારણે. જોઈ મુહૂર્ત સુપ્રકાશ. અઢારર્સ ઓગણસાઠમાં, ડવ આવ્યું સુવિલાસ. વૈશાખ સુદિ સાતિમ દિને, ગુરૂવારે સુપ્રકાશ. કરી પ્રતિષ્ઠા રંગથી, વધતે હર્ષ ઉલાસ.
ઢાલ ૧૧ મી
(આદર છવ ક્ષમા ગુણ આદરએ દેશી.) શ્રી ગુરૂ કીતિ કમલા વરિયા, જ્ઞાન અરયણુના દરિયા શમ સવેગાદિક ગુણ ભિત, સર્વ કલા ગુણે તરીઆ. શ્રી. ૧
૧ કીર્તિ રૂપી લક્ષ્મી. ૨ રત્ન.
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧ સંવત અઢાર અઠાવન વરસે, ઉગણસાઠે સાર; રાજનગર દેય કરી ચોમાસાં, ગુરૂજીએ કર્યો વિહારજી. શ્રી. ૨ પુન્યવંત પાટણપુર આવ્યા, ભાવિ શ્રાવિક લોકજી; હરખી ભગવતી સૂત્ર મંડાવી, જ્ઞાનપૂજા કરે રેકજી. શ્રી. ૩ ગાતમ નામ સુણી પૂજે, શા. રાયચંદ પુન્યવંતજી. મીઠાચંદ લાધાસુત પૂજે, તિમ હિજ હર્ષ અત્યંતજી. શ્રી. ૪ સઝાય પજવણુ પમુહા, વાંચ્યાં સૂત્ર અનેકજી; અનુક્રમે ભગવતિ સરૂ કીધું, સંઘ ખુશી થયે છેકછે. શ્રી. ૫ રાતિ જગે પૂજા પરભાવના, સંઘ કરે ધરી ટેકજી; મહાભાષ્ય વ્યાખ્યાને મંડાવ્યું, અહો શ્રાવક સવિવેકજી. શ્રી. ૬ સાઢી ચોવીશ હજાર તે વાંચ્યું, સંઘ મન હર્ષ ન માય; પણ શ્રુત સંપૂરણ તે પૂરણ, ભાગ્ય બેલે સંભલાયજી. શ્રી. ૭ રાજનગર વાસી ગુણરાસી, કર્મચંદ પાતસહજી. ભાવપૂજા સિદ્ધારથ રાયને ઉચ્છવ કરણ ઉષ્ણાહજી. શ્રી. ૮ બહુ આગ્રહ કરી પાટણપુરથી, તેડાવ્યા ધરી નેહજી; સામૈયું કરી લાવ્યા ઉપાસરે હર્ષ ન માયે દેહજી. શ્રી. ૯ અતિ ઉછરંગે ઉચ્છવ માં, મલીઓ સંઘ અપાર; થઈ શાસન શેભા અતિ સુંદર, વર જય જયકાર. શ્રી. ૧૦ મન મરથ પૂરણ સઘળાં, ભાગ્યવંતના થાય; સામીવચ્છલ નેકારસી કરતાં, જગજશ વાદ ગવાય છે. શ્રી. ૧૧ ઢાળ રસાળ અગ્યારમી ઈણપરે, પૂરણ કીધી પ્રમાણજી; રૂપવિજય કહે ગુરુગુણ ગાતાં, લઈએ કેડી કલ્યાણજી. શ્રી. ૧૨
દુહા દેહોત્સર્ગ.
હવે ગુરૂછ ગુણવંતને, મસ્તક અર્ધ વ્યાધિ; ઉપની કઈક રીતની, પણ દિલમાંહી સમાધિ. સમતા જોગે તે સહી, જાણે અ૫ નિજ આય; હિત શિખામણ શિષ્યને, દિધી કરૂણ લાય. ૧. પ્રમુખ.
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ અડાવિશ દિવસ લગી, આરાધના કરી સાર; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની, આદર કરી અપાર. ચૈત્ર સુદી ચેાથે કરી, અશનાદિક ચઉ ત્યાગ; સુંદર ઉપગે ધરે, શુભ પરિણતિ મહાભાગ. પડિકમણું સંધ્યા તણું, કરી રહ્યા જબ આપ; ક્ષણ અને સુરપદ લા, સુણતાં નવ પદ જાપ. ૫
ઢાલ ૧૨ મી. શાક, ગિરૂઆ ગુણ ગુરૂજી તણું મુઝ સાંભરે, હિયડલા માંહે, ગુણવતા કિમ વિસરે, કર્યા બહુ ઉપગાર ઉછાહેર. ગિરૂ. ૧ દિલગીરી ઘણું સંઘને, નયણે વલી આંસુધાર; ઉપગારી એહવા ગુરૂ, સહુ પંડિતમાં શીરદારરે. ગિરૂ. ૨ શાંત દાંત જ્ઞાની ગુણી, વલી શુદ્ધ પ્રરૂપક વાણું, એહવા ગુરૂ કિમ વિસરે, જે ગુણ ગણ રયણની ખામરે. ગિ. ૩ ઉચિત કરણી સેવી આદરે, જરકસી કરી માંડવી ખાસીરે, રૂપાનાણે પુજણ, ઘણું કરતા ચિત્રવિપાસી રે. કર્યો સંસ્કાર તે દેહને, કરી નિવણમહોત્સવ ભારી, જાલ છોડાવી 'મછની, તિમ પાખી પલાવી સારીરે. ગિ. ગુણ સંભારૂં કેટલા, જિણે ધર્મદાન મુઝ દીધેરે, રાંક ભણી રાજા કર્યો, માર્ગ કો ઉભય ભય સીધેરે. ગિ. ૬ સુવિચક્ષણ લક્ષણ ભર્યા, જે અહનીશ શાસ્ત્ર અભ્યાસીરે; જિનશાસન દઢતા કરી, જિણે આગમ યુક્તિ પ્રકાશીરે. ગિ. વધમાન ગુણ જેહના, જે જ્યોતિ રૂપ નિત્ય ધ્યાવેરે. દેવ સદા અરિહંતની, જે આણુ અમીરસ પાવેરે. તેરવાર વિમલાચલે, કરી યાત્રા ચઢતે રગેરે. શ્રી ગીરનારે જાત્રા, કરી. ત્રણ વાર ઉછરંગેરે. નવાનગરપુર બંદરે, વેલાવલ પાટણું ભેટારે, ઉભી સોરઠ જાત્રા કરી, પાપ સંતાપ તે મેટયારે. એકવિશ વાર સખેસરે, કર્યું દર્શન ત્રિકરણે પેરે. ત્રણવાર ગોહે પ્રભુ, નિરખ્યાને પુન્ય તે પસેરે. શિ. ૧૧
૧. માછલાંની. ૨. મન, વચન, અને શરીરથી.
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિ. ૧૨
ગ. ૧૩
પાંચ વાર તારાણુગીરે, એકવાર આણુજી પધારે. એમ તીથ જાત્રા કરી, ગુરે પુન્યના થાક વધાર્યારે બુદ્ધિએ રસુરગુરૂ સારીખા, કવિના ગુણુ માંહે પૂરારે; સહસ પંચાવન ગુરૂજીએ, કર્યાં Àાક નવાસસ તુરારે. સાડાચઉર્દૂ વરસ રહી ઘરવાસે, પઢી વ્રત લીધુંરે; વરસ સત્તાવન પાલિયું, ભલું ચારિત્ર જગત પ્રસીધુ રે. ગિ. ૧૪ સ'વત અઢારસે બાસડી, ચૈતર છુદી ચાથ બુધવારેરે; ગિ. ૧૫ પ્રથમ યાત્ર રજની તણે, ગુરૂજી સૂરલાક પધારારે, ઋષિ ગયા સુરઘરે', ગુરૂ માનુ જગતમાં પડી ખામીરે; એકવાર દરીસણુ દીજીએ, કરૂણા કરી અંતર જામીરે. ઢાલ ખારમી ઇણી પેરે, કહી રૂપવિજયે સુરસાલરે; ભણતાં ગણતાં સધને, નિત હાજો મગલમાળરે,
ગ. ૧૬
ગ. ૧૭
અથ કલશ.
ગુરૂરાજ ગાયા, સુજસ પાયા, દુખ ગમાયા દૂર એ નયન ઋતુ ગજ ચ૧ વરસે પામી આનંદપૂર એ. ગણી રૂપવિયે, રાઘમાસે અક્ષય તૃતિયા ઇન્ન એ. નિર્વાણુ રચના રચી સુંદર, સુતાં સંઘ પ્રસન્ન એ. ઇતિ શ્રી સકલ વિદ્વજન, સભાવત સસ્યઃ શ્રીમન્ પ. પદ્મવિજયગણીના નિર્વાણમહાત્સવ સ'પૂર્ણ.
For Private And Personal Use Only
૫૦
૧. જથ્થા. ૨ દેવતાના ગુરૂ બૃહસ્પતિ. ૩ અ ભ્યાસ કરી. ૪. સ્વર્ગ.
૧૫
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી લાર્મિસાગરસૂરિ નિર્વાણુરાસ.
सकळ वाचक चक्र चूडामणी महोपाध्याय श्री १०८ श्रीरामविजयगणिगुरुचरणकमलेभ्यो नमो नमः श्री.
દુહા શ્રી યુગાદિ જિનવર તણ, પદ પ્રણમું કરજે, તવિ મન વછિત પુરવા, કલ્પતરૂની જે. શાંતિનાથ પ્રભુ સેલમા, વિશ્વસેન કુલચંદ; અચિરાનંદન જગ ધણી, પ્રણમું પરમાણંદ. પાર્શ્વનાથ પરમેશ્વરૂ, પરમતિ ચિદ્રુપ, પ્રહે ઉઠી નિત પ્રણમીએ, અવિનાશી શુદ્ધ રૂપ. નેમિનાથ બાવીસમે, નમિએ દીનદયાળ સમુદ્રવિજય કુલ ચંદલો, મનમોહન ગુણમાલ. સિદ્ધારથ સુત વધીએ, સિદ્ધરૂપ નિરૂપાધિ; શાસન નાયક જિનવરૂ, વરતે સહજ સમાધિ. એ પાંચે જિનવર તણ, પદ પ્રણમી એક ચિત્ત; ગાઈ સગુણ ગિરૂઆ તણ, કરવા જનમ પવિત. તપગછ નાયક ગુણનિલે, શ્રી લક્ષમીસાગરસૂરિ, ગુણ તેહના ગામ્યું ઘણા, આણું આનંદપુર.
ઢાલ ૧ લી,
નમણું ખમણુને મની ગમણ-એ દેશી. દેશ, માતા, પિતા. જબૂદીપ અને પમ છાજે, દ્વીપ અપર સહુ મધ્ય વિરાજે, લાખ જેયણ કેરે પરિમાણે, આગમમાં જિન વીર વખાણે. ૧ મધ્યે મેરૂ મહીધર સેહે, જે દીઠે સુરનર મન મહે; જંબૂ વૃક્ષ તણે અહિનાણે, જમ્બુદ્વીપ કહ્યો જિન ભાણે. ૨ તેહમાં ભરત અછે અતિ મીઠું, જિહાં શત્રુંજય તીરથ દીઠું, તિમગિરનાર જિહાં વલિબીજું, શ્રી સમેતશિખર તિમ ત્રીજું ૩
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેહમાં ક્ષેત્ર કહ્યાં દેય સાત, અંગઉપાંગ માહે એ વાત; ખટયુગ ધર્મનાંમનિ જાણે, અપર ત્રિણ નવ એમ વખાણ. ૪ અષ્ટાપદ એથું વલી સાર, મુગતિ પુરી દરવાજા ચાર, એમ અવર જિહાં તીર્થ અનેક, ક્ષેત્ર ભારતમાંહે સબલ વિવેક. ૫ તેહના ભેદ કહ્યા જિન દેય, દક્ષિણે ઉત્તર ભારત એ જોય; દક્ષિણ ભારતમાં સબળ જગીશ, સેળ સહસ દેશ કહે જગદીશ. ૬ તેહમાં મરૂધરદેશ મનહર, જિહાં સુંદર દીસે જિન મંદિર સેવન કલસ શિખર જિહાં સેહે, દેખી માનવનાં મન મેહે. ૭ નગર સવાણી નામે સાર, જિહાં ભદ્રક નર ને વળી નાર; તેહમાં એક નિવસે વ્યવહારી, હેમરાજ નામે સુવિચારી. ૮ તસ ધરણી રાજાબાઈ નામે, જે દીઠે સજન સુખ પામે, દંપતિ દય વિલસે સુખભેગ, પુણ્ય પ્રકૃતિ મિ સરિખ ચગ્ય. ૯ એક દિવસ દંપતિ દોય તેહ, કરવા વણિજ ચલ્યા સનેહ; આવ્યા ગૃજર દેશ મઝાર, સ્થભતીરથ પુરમાં મનુહાર. ૧૦ લેઈ ઉત્તમ સ્થાનિક રહીયા, પુર દેખી હીયડે ગહગહીયા સહુકે લેક દીએ સનમાન, હવે પ્રકટયું જેઉં ભાગ્યનિધાન. ૧૧ છાજડ ગોત્ર તણે શિણગાર, એસવંશ દીપક સુવિચાર શા હેમરાજ વડે વ્યવહારી, નિવસે થંભતીરથ સુખકારી. ૧૨ નિતપ્રતિ દેવ તણું કરે યાત્ર, પ્રતિલાલે ભાવે શુભ પાત્ર, સાંભળે સદગુરૂ મુખિ સિદ્ધાંત, જૈનધર્મ વસી જસ ચિત્ત. ૧૩
દુહાજન્મ. હવે રહેતાં તિહાં એક દિને, કેઈ જીવ પુણ્યવંત; રાજ કુખે અવતર્યો, શુભ મુહુરત ગુણવંત. ૧ દીઠું તિણિ રણ સમે, સુપન ભલું સહકાર; જઈ પુછયું નિજ કંથને, સુપન તણું ફળ સાર. કંથ કહે કામિનિ પ્રતે, સુપન ઘણું શ્રીકાર; હાસ્ય સુતકુલ કલ્પતરૂ, કુલ દીપક આધાર, ત્રિણ માસ થયા એટલે, શુભ ડેહલાં લઉં નામ; દાન દીઉં પાલું દયા, સમરું શ્રી જિન નામ. ૪
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૬
સત્તર અઢાવીસે રિક્ષ, શુદિપ ચમિ દિન અતિ ભલા, નવમસવાડે સુત જણ્યા, માતપિતા મન મેહતા, ઉત્સવ કીધા અતિ ભલા, થાયે નિજ નંદન તણું, સુત વાધે અતિ સુંદરૂ, જખ થયે વિરસાં સાતના, ભણી ગુણી પાઢો થયા, હિવે જે ઉત્તમ ગુણવરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્ર માસ શુભ ચેાગ; વરહ્યા શુભ સÀાગ.
શુભ લક્ષણવર અંગ; શ્વેતુ કનકને રંગ. ખાંધ્યાં તારણુ ખાર; ધનજી નામ ઉદ્દાર.
મનમેાહન સુકુમાલ; તવ વીચે નેશાલ. સુંદર સુગુણ નિધાન; તે સુણા સહુ સાવધાન.
૫
For Private And Personal Use Only
.
૯
ઢાળ ૨ જી.
દેશના.
આંચલી.
નાહાના સૂડા! હૈ। વાત સુણા એક મેારી~એ દેશી. એક દિન સુત સધાતે લેઇ, તિહાંથી તે નીસરીયા; વડ વખતે વટપદ્રમાં આવ્યા, શુભ ગુણુ રણ્ તરીયા. ભવિચણુ ભાવે, ગુણ ગિરૂના ગા; અતિ સુખ થાવેર, અનુભવ મનમાં લ્યાવે. શ્રી વૃદ્ધિસાગર સૂરિશ્વરને, પદકમલે જઈ નમીયા; સદ્ગુરૂ નાણી તે ભિવ જાણી, દીએ દેશના ઉપશમીયા. ભવિચણ ભાવેર, ગિ. દેવ એક અરિહંત નમી જે, તસ પદસેવા કીજે; રાગી દાસી દેવ અનેરા, તેહનુ નામ ન લીજે. ગુરૂ સૂધી ખટકાયના પીહર, ગુણ સત્તાવિસ ભરીયા; નહી મન મમતા સુધી સમતા, રાખી જે કરે કિરિયા. ભવિ. ૪ વસુ સભાવ વિભાવ વિમુખતા, રીતે જે અનુભવીએ; તેષ અનઢિત ધર્મ પદારથ, સેવ્યે સવ સ*ભવીએ.
વિ. ૩
વિ. ૫
એ તત્વત્રયનું આરાધન, સમકિત શુદ્ધ કહીજે;
૧ વડેદરા. ૨. સારી બુદ્ધિવાળા. ૩. પાળનાર. ૪. શુદ્ધ. ૫. વસ્તુના સ્વભાવ વિભાવ જાણીને ઉપર ઉદાસીનતા રાખવાથી ખરા ધર્મ પ્રાપ્ત થાય છે, અને તે સેવ્યાથી સર્વ આવીને મળે છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાણચરણનું મૂલ એ ભાખ્યું, એ વિણ શિવ ન લહીજે. ભવિ. ૬ એહ સહિત જે તપ જપ સંયમ, તે શિવ સાધન જાણે, તેહ રહિત પૂરવકેટી લગી, કિરિયા દ્રવ્ય વખાણે. ભવિ. ૭
એ દુર્લભ માનવ ભવ પામી, ધર્મ કરે ધસમસીયા; વિષય પ્રમાદ વરસે મમ હારે, સુણિ સુગુણા તમ રસીયા. ભવિ. ૮ હાર્યો એ ફિરિ નાવે હાથે, રાયણુ અમૂલિક સરિખો;
અધ્યાતમવેદી ગત ખેદી, ભાવનયણુ એ નિર.” ભવિ. ૯ દિક્ષા. ઈમ ગુરૂજીની દેશના સુણી, નિજ આતમને વાસ્તે; પુગલભાવ વિલાસ અનાદિક, અસ્થિર હીયામાં ભા. ભવિ. ૧૦ કહે સદગુરૂને બે કરજેડી, “તુહે પરકાસ્યું સાચું; હિવે તુમ્હ ચરણની સેવા મુકી, અવરને સાથિ ન રાચું. ભવિ. ૧૧ દે દીક્ષા સહસ્યું તુહ શિક્ષા, શીશ થઈને રહિસ્ય સદગુરૂજી તુમ આણુ અખંડિત,નિત શિર ઉપરી વહીસ્ય.” ભવિ. ૧૨ શા હેમરાજ ને રાજાબાઈ ધનજી સુત લેઈ સાથે; લેએ કરી સવિ શાચ તજીને, દીખ ગ્રહી ગુરૂ હાથે. ભવિ. ૧૩ ગુરૂનાણું કહે “નિસુણે પ્રાણી! રૂપરે વ્રત ધર; રેહિણી પરિએ વ્રત વિસ્તારી, નિજ આતમ ઉર ધર. ભવિ. ૧૪ સતર છત્રીસે શુદી શાખે, ત્રીજે દીક્ષા લે શ્રી વૃદ્ધિસાગર સૂરિ સમીપે, ભણે મનિ ઉપયોગ ઈ. ભવિ. ૧૫ શીખ ગ્રહી સુધી ગુરૂની, પાઠ ભણું આગમનો; અર્થ અગોચર દિલમાં ધારે, સરિ અરથ આતમને. ભવિ. ૧૬ નિધિસાગર હરખે બોલાવે, ધનજીને સદ્ગુરૂજી; વિનયવંત વિદ્યાને આગર, મુખિ કહે ગુરૂજી! ગુરૂજી! ભવિ. ૧૭ લક્ષવંત લહી ઉપગી, દે શીખામણિ સારી;
આગલિ કામ ઘણું છે તુજસ્ડ, ચેલા થાળે ભારી.” ભવિ. ૧૮
૧. વશ થઈને મનુષ્યભવ હારી જાઓ નહિ. ૨. રતન. ૩. અધ્યાત્મને અનુભવ કરનાર. ૪. ખેદ વગરના. ૫. સાથે. ૬ પડે. ૭ અગમ્ય, ગહન. ૮ ખાણ, ભંડાર. ૮ આગળ, હવે પછી.
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
ભાર કિસ્ય મુઝને તુહે દેસે, સદગુરૂજી મુઝ દાખે, “અવસર આવે સવિએ કહિસ્યું, વાત હીયામાં રાખે. ભવિ. ૧ બહુ નગરે ચોમાસ કરીને એ, રાજનગર પાઉધાર્યા; શ્રી સંઘે સશુરૂને વંદી, નિજ આતમને તાર્યા. ભવિ. ૨૦ શ્રી વૃદ્ધિસાગર સૂરીપુરંદર, શુધ કિરિયા કરે સારી; દીએ દેશના મધુર ધ્વનિ મીઠી, તાર્યા બહુ નરનારી. ભવિ. ૨૧
પસ્તાલે સંવત સતર, વદિ વૈશાખ વખાણિ; બીજ દીવસ શુભ બીજથી, અતિ માટે મંડાણ. શાહ શ્રી શાંતિદાસ સુત, લક્ષ્મીચંદ સુજાણ; પાતશાહ માન્ય ઘણું, નિજકુલ અંબર ભાણુ. અતિ ઉત્સવ તેણે કીયે, ખરચી બહુ ધનરાશિ; નિધિસાગરને નેહસ્ય, થાપ્યા પદ ઉલ્લાસ, લક્ષ્મીસાગરસૂરિ એમ, દીધું નામ સવાય; શ્રી વૃદ્ધિસાગરસૂરિને, પટધારી સુખદાય. તેજકાળા ચઢતી ઘણું, મુખ પુનિમને ચંદ; ભવિક જીવ પડિહતા, સજન નયણાણંદ.
હાલ ૩ જી. આંગી અવલ, બનીછરે આ આદીસર જઈએ. એ દેશી. વિહાર યાત્રા. સહીયર સર્વ મિલીને આ સદ્ગુરૂને ગાવે; ભવિયણ ભાવ ભલીને, વંછિત જિમ સુખડાં પાવે. આંચલી. લક્ષ્મીસાગરસૂરિ શિરેમણિ, તપગચ્છ કેરે રાયા; સાગર ગચ્છ શિણગાર મુનિસર, નામે નવનિધિ પાયા. સ. ૧ ભૂમંડલ વિચરે મુનિરાજા, “સુવિહિત યતિ સંઘારે, ભવિયણ જનના સંશય ભાંજે, વંદી નિત પરભાતે. સ. ૨ બહુ તપ તપીયા દુસ્તપ ગાઢા, રાઢા રૂદ્ધ રાખે રે; બહ દિવસે લગિ કિરિયા પાલી, કરી અરિહંતને સાખી. સ. ૩
૧ પગ ધર્યા, પધાર્યા. ૨ આચાર્યમાં ઈદ્રિ સમાન. ૩. પિતાના ફુલરૂપી આકાશમાં સૂર્ય સમાન. ૪ ધનને ઢગલો. ૫ સારી ક્રિયા પાળનાર,
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ.
શ્રી સિદ્ધાચલ જૈવત તારગે, યાત્રા કરી ગુણ પિપેરે; અંતરીક અબુંદ મધરની, કીધી મન નિર્દોષે. સ, ૪ ઈમ વિહાર કરતા ભૂમીતલ, બહુ નરનારી તાર્યારે, શુદ્ધ પરૂપી મારગ જિનને, કેઈ બુડતા તાર્યા. સંવત સતર સત્યાસીએ વરસે, સુરજપુર ચોમાસેરે, સંઘ સકલ સેભાગી ગુરૂની, ભક્તિ કરે ઉલ્લાસે. સ. બહુ તપ જપ ઉપધાન વહે તિમ, માલારેપણ કિરિયારે, શ્રાવક લાભ લીએ બહુ ઈણપરી, ગુણ રચણે જે ભરીયા. સ. ૭ ભક્તિ કરે શ્રી ભગવાનજીની, ભાવ ભલે આણી, ચરણકમલ ગુરૂના નિત વંદે, ધન એ સુકૃત કમાણું. સ. ૮ સૂરતિ સહિર મનહર બંદીર, શ્રાવક અતિ સુવિચારી રે; શ્રીજીને ચોમાસું રાખી, કરતિ સબલ વધારી. સ. બહુ ગુણવતા ગુરૂ ગુણરાગી, ધન જનનીના જાયા; એક મને સેવે સદ્ગુરૂના, ચરણકમલ સુખદાયા.
સ. ૧૦ સુખ સમાધિમાં રહી મારું, લાભ ઘણે તિહાં દીધો, સદ્દગુરૂ રાજનગર વંદાવા, મનમાં *ઉજમ કીધે. સ. ૧૧ ઈણિ અવસરિ દેખી શ્રીજીનું, દેહ અથામ વિશે સંધ રહ્યો સદ્ગુરૂને ઘેરી, મુખડાં સાતમું દેખે. સ. ૧૨
શ્રી ભગવાનજી તુહે અમ્લને, ઘણું વાહાલા જીવ સમાણા; ખિણુ વિરહ ન ખમાઈ તુમ, સ્યા માટે રીસાણે. સ. ૧૩ વલી વિશેષ એહવી કાયાએ, કિમ વીહાર હેએ સ્વામી રે ? માટે ચોમાસું ઈહાં રહીએ, સંઘ કહે શિર નામી” સ. ૧૪ સદ્દગુરૂ સંઘ તણે આગ્રહથી, મારું અવધારે; સંઘ સકલ હોયડામાં હરખે, સબલું માન વધાર્યું. સ.
દુહા શરીરવ્યાધિ.
તન અથામ શ્રી પૂજ્યનું, થયું વિશેષે જામ; તબ સદ્દગુરૂ સેવા રસિક, શ્રાવક ચિત્તે આમ. ૧
૧ ગિરનાર. ૨ આબુ પર્વત. ૩ સુરત. ૪ આનંદથી નિશ્રય. ૫ ઠેકાણે નહિ એવું, અસ્વસ્થ,
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
સદ્ગુરૂ એહવા ફિર ફ઼િરિ, નવિ મિલસ્યે જગમાંહી; ગુરૂ વેયાવચથી અધિક, લાભ અનેરા નાંહી. ગુરૂ ભગતા અનિશિ રહે, પાસે જોડી હાથ; વૈદ્ય ઘણા તેડયા તિહાં, આપી મહુલી આધિ. ગુરૂ માહે મેહ્વા ઘણા, નયણે વરસે નીર; અહે। એ ગુરૂ સમકા નહીં, જગમાં સાહસ ધીર. ચામાસું એઠા પછી, પર્વ પન્નુસણુ પૂઠી;
તન અડક્યુ. શ્રી પૂજ્યન્તુ, નશકે પેાતે ઉઠી.
For Private And Personal Use Only
૨
3
૪
૫
ઢાલ ૪ થી.
સુણિ મેરી સજની, રજની ન ાવેરે. એ દેશી. સુરતના ભવિક શ્રાવકેા.
*
૪
સૂતિ સંઘ સકલગુણ ખાણીરે, મિલીયેા માટે અવસર જાણીરે; શાહ માનચંદ સમલ ગુણ જાણુરે, દોસી ગેલૂના કુલમાં ભાણુરે. સૂ. ૧ શાહ નિહાલચંદ મેવાસાહ રે, કપૂર ધનાના કુંવર સવાયરે; એ ત્રણે રાજનગરના વાસીરે, તિ આવી રહ્યા સુવિલાસીરે. સૂ. સૂરતિ સંઘ વેાહરા ધર્મદાસરે, સાચા સદગુરૂના જસવાસરે; શાહ લખમીચંદને લાલશાહરે, કુંવર અમીચંદના વાહ વાહેરે. સૂ. શાહ અવેર પુનજી મનિ રૂડારે, પરિખ અવેરલાલજી નહી કુડારે; શાહ કપુરચંદ હીરજી શાહેરે, સાની દેવચંદ સહુ મન મેહેરે. સૂ. શાહ વિમલ મેાતીચંદ ભાઈરે, શાહે તિલકના સુત એ સવાઇરે; શા,વર્ધમાન અભયચંદ જાણારે,પરિખ ગલાલ વિજેકણું વખાણુારે.સૂ ૫ શાહે કુંવરજી કાનજી સાચારે, મુખથી ન કાઢે કુડી વાચારે; શાહુ સભાચંદ કચરા રાગીરે, ગુરૂ ભગતા શ્રાવક વડભાગીરે. · સૂ. શાહ નાહના વીરજીવડ વખતીરે, શા ધનજી નાહના ખહુ ભગતીરે; શાહ ગલાલ રૂપા સુવિચારીરે,સૂરચ'દરવીરચંદનવ તત્ત્વ ધારીરે. સૂ. માંકા જેમસીના ગુણુ મોટારે,સામચંદ દીપચંદ નહી મન ખાટારે; શાહુ તારાચંદ પ્રેમ પુરારે, ગુરૂ વૈયાવચ કરવા શૂરારે. શાહ અવેર છનીયા ધર્મરાગીરે, શાહ અમીચંદ સંઘજી સાગીરે; ગાંધી વીરચંદ રહીયા વારે, ગાંધી જીવણ અતિ દીદારૂ.
७
3
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અતસમય,
www.kobatirth.org
૨૦૧
શાહ ગણેશ સુત મતીચંદરે, લાડુયા શ્રીમાલી સુખ કદ, ઇત્યાદિક શ્રાવક બહુ મિલીયારે,શ્રી પૂજ્યની સેવામાં ભલીયારે. સૂ. ૧૦ સહુકા શ્રાવક સેવા સારેરે, મુખ ખેલે ખેલે સહું જીજીકારે; હવે અવસર એ પદ દેવાનારે, શ્રીજી સંઘની વિનતિ માનારે. સૂ. ૧૧ શ્રી ભગવ’તજી મનમાં ધારીરે, શકુન જોઈને વાત શીકારીરે; શ્રી સĆઘ હરખ હીએ ન સમાયરે, ઉત્સવ આડંબર બહુ થાય રે. સૂ. ૧૨ દાસી માનચંદ ગેલજી રાગેરે, આવી ખેલે શ્રીગુરૂ આગેરે; ‘ભગવ‘તજી અમ હરખ છે એહરે, પદ્મમાત્સવ કરસ્યું સસનેહરે.’ સૂ. ૧૩ શ્રીગુરૂજી કરી વાત પ્રમાણરે, વાગ્યાં જંગી ઢાલ નિશાણુરે; ધવલ મ‘ગલ ગીત ગાવે ગારીરે, મન હરખે અતિ ચતુર ચોરીરે. સૂ. ૧૪ એસારી નામત મન મેદેરે, વાજે વાજિત્ર નવનવ ઢેરે; ગાઈ ગુણીજન સરલે સાદેરે, ઉત્સવ દીઠે અતિ આલ્હાદરે. સૂ. ૧૫ સંવત સતર અઢચાસી વખેરે, વિજયદશમિ દિવસે મન હરખેરે. પ્રમાદસાગર ઉવઝાયને રગેરે, તેડયા શ્રીજીએ અતિ ઉત્સર’ગેરે. સૂ. ૧૬ ૮ માટા એ તપગચ્છના તારરે, તુમ્હને સંપુધ્ધ નિરધારરે; નિરવહો તુમે નિરતિચારરે, પાલજો નિર્મલ પંચાચારરે.’ વાસ લેઈ કર ઉંચા કીધરે, શ્રીજીએ આચારિજ પદ દીધરે; શ્રી કલ્યાણસાગરસૂરિ સ્થાપ્યું નામરે, સીદ્ધા ભવિ મન વષ્ઠિત કામરે. સૂ.૧૮ તિણિ સમે ઉત્સવ સખલા કીધારે, યાચક જનને ધન મહું દીધારે; સોનારૂપા નાણે નવ અગેરે, શ્રી સધ પૂજે નવનવ રગેરે. સૂ. ૧૯ પરભાવના નાલીએરની સારરે, સાહમી વત્સલ ભગતિ ઉદારરે; ઇણિપરિ ઉત્સવ સમલે કીધારે, રમણુઅ જનમના લાહા લીધારે. સૂ૨૦ ધન્ય ધૃત્ય માનદ કમાઇરે, સહુજન ખાલે ઈમ નિર્ધારરે; ધન્ય માડી જિણિ ફૂખિએ જાયારે, ધન્ય પિતા જસ કુલ એ આયારે. સૂ.૨૧
સૂ. ૧૭
દુહા.
t
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારિજ પદ્મ લેઈને, શ્રીજી હૂ નચિંત; નિજ આતમ સમતારસે, સીચતા ગુણવંત.
૧ સ્વીકારી. ૨’ મનુષ્ય.
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ આચારિજ પાસે રહ્યા, ગુરૂપદ સેવે સંત; પંડિત રવિસાગર ભલા, સેવ કરે મનિ અંત. અજિતસાગર બુધ વિનવે, બેહું જે હાથ; શ્રીજી સાહસું નિરખીને, હમને કરે સનાથ. ગુરૂ સેવા માંહે કુશલ, કુશલસાગર ગણિ તેમ; ચરણકમલની ચાકરી, કરે નિત અંતર પ્રેમ. ક્ષીરસાગર ગણિ ઈમ કહે, ગુરૂજી તુમ ગુણહાર; હોયડાથી નહી ઉતરે, નિશ્ચય એ જમવાર. વિશેષસાગર પાસે વલી, સહુ શ્રી પરિવાર દેખીને ઈણિપરિ કહે, હિત શીખામણિ સાર. ૬
આઉ અથિર એ મનુજનું, રાખું કુણે ન જાય; જિનવર સરિખા નવિ રહ્યા, નર કુણગિણતી માંહી. ૭ તે માટે તેમને હમે, શું કહું વારેવાર; શુદ્ધ સંયમ પાલ, જેહથી ભવનિસ્તાર. ભવ અનંતલગિ જીવડે, ભમી એ ભવમાંહી; રાગદ્વેષ ભવમૂલએ, મન ધરજે મનમાંહી. એ સમ બંધણ કે નહી, એ સમ કેઈન આધિ, દેવાણુપિય તે ભણી, ધર ચિત્ત સમાધિ. ૧૦ તિમ વલિ કહે શ્રી સંઘને, હિતશિક્ષા તિણિવાર; કરજેને સાંભળે, શ્રાવક શુદ્ધ વ્રતધાર. ૧૧
ઢાળ ૫ મી,
(નીલડલી વૈરિણિ હેય રહી એ દેશી.) છેલ્લી ગુરૂ દેશનો. કહે ગુરૂ ભવિયણને તદા, પ્રતિબુ હો લહી નર અવતાર, મુકે એ નિંદા મેહની, જાગે જાગો હે રહેજે હુશીયાર. ૧ આતમ તત્વને આદર, પરિહરો હે પરભવને સંગ, કમતિ કુટિલ નારી તજે, કરે અહનિશિ હો સમતાશું રંગ. ૨
દની મોહનરેદ્રની કુમતિના હે પીઅરીઓ કષાય, એ બહુ ભેલા મિલ્ય, ચેતનની હે શુભમતિ મુઝાય. આ. ૩
૧ પુત્રી. ૨ મેહરાજ.
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩ ધર્મ સ્વરૂપની વાસના, મત મુકે છે અહનિશિ ગુણવંત, કલ્પતરૂની એ છાંયડી, સહી ફલસ્પે હે ફલ સુખ અનંત. આ. ૪ ધર્મ સમે જગિ કે નહી, ભવજલનિધિ હે તરવાને ઉપાય, ચાર નિક્ષેપમાં એહને, ભાવ નિક્ષેપ હો સાધન કહેવાય. આ. ૫ એકવિધ શબ્દ દયા ગુણે, જ્ઞાન કિરિયા હો દય ભેદ વિચાર, તત્વ ગુણે ત્રિોં ભેદથી, ચિહુ ભેદે હો દાનાનિક ધારી હોય. આ. ૨ વ્રત ગુણથી પંચ ભેદ એ, ષટદ્રવ્યે હે ષટ ભેદ એ જોય, નૈગમ સંગ્રહ આદિથી, નયભાવે હે ભેદ સાત એ હોય. આ, ૭ મદ આઠે અલગ તજે ભેદ આઠમે હે નવમે નવવાડિ, શુદ્ધ શીલ આરાધતાં, ક્ષાત્યાદિક હે દશ ભેદ રહા. આ. ૮ એહ ધરમ ચિત્ત ધાર, મત મુકે હે અલગ તિલમાત્ર, પરનારી પરનિદને, પરિહરજે હે વિકથાની વાત. આ. ૯ સમકિત શુદ્ધ એ પાલજો, મત કર હે વિષયાને સંગ, વિષયવિલદ્ધા માનવી, નવિ પામે છે જિનધર્મપ્રસંગ. આ. ૧૦ કેધ ન કર કેઇસ્યું, મત માણુ હે અવલે અભિમાન, માયાએ વિષવેલી, લભ છાંડે હે ભંડો એ નિદાન. આ. ૧૧ સામાયિક પિસહ તણા, વ્રત લેઈ છે મત ભાંજે લિગાર, જયણુ શુદ્ધી રાખજે, ગુણુ એકવીસ હ મત મેલો વિસાર. આ. ૧૨ यदुक्तमागमे-धम्मरयणस्स जुग्गो, अक्खुदो रुबवं पगइ सोमो, लोगप्पिो भवकूरो भीरु असढो मुदखिण्णो. लज्जालुओ दयालू मज्जत्यो सोमदिठि गुणरागी, सकह सुपक्वजुत्तो सुदीहदंसी विसेसन्नू. बुट्टाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारीय, तहवेव लखलखो, ईगवीस गुणेहिं संपन्नो.*
* જુઓ ધર્મરત્ન પ્રકરણ. પૃ. ૩૨-૩૩. આને અર્થ આ છે-જે પુરૂષ અક્ષક, રૂપવાન, શાંતપ્રકૃતિ વાળે, લોકપ્રિય, અક્રૂર, પાપભીરૂ, નિષ્કપટી, દાક્ષિણ્યતાવાન, શરમાળ, દયાળુ, મધ્યસ્થ, સૌમ્ય દષ્ટિવાળો, ગુણરાગી, સકથ, સુપક્ષ–સારાં સગાં સાથે પ્રીતિ રાખનાર, દીર્ધદર્શ, ગુણદોષ, વૃદ્ધ જનને અનુસરનાર, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, અને લબ્ધલક્ષ–સમજનાર એમ એકવીશ ગુણવાળો હોય તે ધર્મરૂપ રત્નને પાત્ર થઈ શકે છે. સંશોધક
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ex
ઇતિ શીખાંમણિ દેતા ઇંસિ કરે, અણુસણુ હા શરણાં ‘વલી ચાર; કર ઉંચા કરીને દિએ, શ્રીસઘને હા ધર્મલાભ તિવાર. ઢાંળ ફેં ફી.
(ભાલીડારે 'સારે વિષય ન રાચીએ એ દેશી.)
અમદાવાદના રાગી શ્રાવકા.
શ્રી સંઘ વહાલારે રાજનગર તણા, ધર્મધુરધર જે;
શ્રી. ર
શ્રી. 3
શ્રી. ૪
શ્રી.
હાંશ ઘણી હતી વઢાવવા, પણ ભાવી સખલારે એહ. શ્રી સદ. ૧ શાહુ શાંતીાસ સહસકરણ તણા, ચૈાત્ર પવિત્ર ગુણુ ગેહ; શાહે ખુશ્યાલચંદ લખમીચંદજી, જેહસ્યુ' ધર્મ સનેહ. સાભાગ્યચંદ્રના પંચાયણ જિમ્યા, પાંચે સુત સિરદાર; કેસરીસિ ઘજી તેહ માંહે શિરે, સકલકલા ભડાર. શાહ અમરસિંઘ શાહ તણીપરે, તેમ હઠીસિંઘ જાણી; શાહે સરૂપચ૪ જકÎભિધા, એ પાંચે ગુણખાણી. શાહ કીકા કસ્તુરચંદ જાણીએ, વર્ધમાન ઉત્તમ સાર; શાહ કીકા અમરચં૪ તિમ વલી, શેઠ સકલ પરિવાર. શાહે ધરમચંદ નાશાહજી, શાહુ ગલાલચંદ જાત; શાહે ગલાલચંદ સુત દેવચંદ, શાહુ સખલ સુહાલીરે જાતી. શાહ નિહાલચંદ સુત વીરચંદજી, પ્રેમચંદ સુત ભગવાન; પારિખ વેલચંદ જયકર્ણ, જાણીએ કેમલ બુદ્ધિ નિધાન. દાસી ગેલનારે સુત સાહામણા, દાસી ફૂલચંદ નામ; માનચંદ નામેરે બીજો શુક્ષુનિયા, ઉત્તમ જેહનાંરે કામ. માનચ' દોસીરે સુત કીકાતા, દાસી કુબેર નાનચ; દાસી વીરા લિમ મતિ, આગલા ચિસ્મન નટ્ઠજી નઈ શ્રી. હું દાસી જીવન ધમ્મ સુત ભષા, 'સાહઁસવ'ત સુજાણ; સાકર દાસીરે મધવ તેહના, એ ખિ ુ જોડિ સમાણુ. દાસી ખુસાલને થાવરજી ભલા, દાસી ગલાલના નંદ; દાસી જયંચદ સુત રાયચંદના, હીયર્ડ નહી મતિમદ.
શ્રી. ૬
શ્રી. ૧૦
શ્રી. ૧૧
૧ ત્રણવાર.
For Private And Personal Use Only
શ્રી.
શ્રી.
૫
७
.
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેસી નાથારે તેજસી સુત ભલા, પામસી સુત શા દલાલ શાહ કલ્યાણ જગસી જાણીએ, જાણે જે ધર્ખમાલ. શ્રી. શાહ નિહાલચંદ મેવાસા ભલા, શાહ કપૂર કુલચંદ; માણિકશા સુત શાહ ગલાલને, લાહરી સુખર્કેદ. શા સૈભાગ્યચંદ હરજી ગુણભર્યા, ધર્મકરણ ઉજમાલ; તસ ભત્રીજા સેહે અતિ ભલા, ગુણવતા સુકુમાલ. તેહ માંહે પહિલારે શાહ ઝવેર, પાનાચંદ સુજાણ એ બેહુ નંદન શાહ મલકના, માને શ્રી જિનભાણ. પારિખ પરગટ હેમચંદ, રતનજી માને જિનદેવ; સંઘવી મોતીરે સાગરચંદના, કરે અનિશિ ગુરૂ સેવ. શાહ વલમ સુત શા જયચંદજી, વ્યવહારમાં રે લીહ; શાહ શાવર સુત નાનજી ભલા, કટુક ન બેકલેરે હ. શાહ સેભાગ્યચંદ સુત ભણુ તણું, શાહ જહનાચંદ ભાણ; સમg સારારે જે ષટ દ્રવ્યના, જવહરી વાઢે વખાણુ. શાહ નાહના વલી શાહ ઝવેરને, માહીદાસ ગલાલ; ગેવદાસ શાહ અનુપજી, જે ઉપગારીરે લાલ. શ્રી. ૧૯ કચરા શાહના ગુણ દીસે ઘણું, શાહ લાલચંદને નંદ; શાહ જગતચંદ સુત સહામણું, નામે જે રૂપચંદ. ચંદનશાહજી ત્મિીદાસને, માને દેવગુરૂ આણું; ખેમચંદ નામેરે જેહ મલકને, મિતી નયણા વખાણું. શ્રી. ૨૧ શા રાજમહૂજી સુરદાસન, શા નથુ કતેચંદ; વિશ્વકરણને શા સુરમëજી પર સુત ખેમચંદ. શ્રી. ૨૨ રવજીને સુલ શાહ ગલાલજી, માનચંદ કલ્યાણ સાર;
હરા હીરાને કુલ ઉપને, નામ સુમતિ નિરધાર. હરે ભવાવીર શાહ કરતુરને, પદ્માવત પાનાચંદ; શા માલીચંદ નાગજી નિરમાલા, દીપિ મેઘને નંદ. તારા વિમલસી શાહ શિરામણ, શાહ વર્ધચંદ્રભાણ હેમા નાહનારે શાહ મલાલને, બવ બહુ સુજાણ. શ્રી. ૨૫ શાહ સૌભાગ્યચંદ તારાચંદ, સધવી તિમ ખેમચક્ર શાહ જગા સુત સમારા શાહને, ભાષચંદ રૂપચંદ શ્રી. ૨૬
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ શાહ હર્મચંદ ખેમચંદ જાણીએ, તારાચંદ ઉદેભાણ; ઈત્યાદિક સહુ શ્રાવકશ્રાવિકા જે, અમ્લ ગુણનારે જાણે શ્રી. ૨૭ ભાઈ સંભારીએ સહુ સંઘને, લેઈ અખ્તારૂ નામ; કહેજે મુકીરે સવિ પરમાદને, કરજે ધર્મનાં કામ.
- શ્રી. ૨૮ દુહા રાજપુર રળીયામણું, જિહાં કણે સબલ વિવેક શ્રાવક ગુરૂ ભગતા ઘણુંરાખે મોટી ટેક. પુર નવીન માંહે વસે, શ્રાવક સહુ સુજાણ; કાલૂ પુર કીરતી ઘણી, શ્રાવક ગુણની ખાણુ. તેમ શકંદરપુર તણાં, ઉત્તમ જેહનાં નામ; અહમ્મદપુર શ્રાવક ભલા, જેહના શુભ પરિણામ. ઇત્યાદિક સહુ એ પુરે, નામ અહમારું લેય; ધર્મલાભ પહોચાડજે, ધરિ મન ધર્મ સનેહ,
ઢાળ ૭ મી. (તટ યમુનાનોરે અતિ રેલીયામણેરેએ દેશી.) રાધનપુરના રાગ શ્રાવકે રાધણુપુરને સંઘ રળીયામણ, જે સમજુ ગુણવંત શેઠ તિલકસંઘજી તેહમાં શીરે રે, અથ એ સુત સતવત. રા. ૧ શેઠ કપુરચંદ શીરચંદ જાણીએ, જિન ભગતા વડચિત્ત; શેઠ હાથીમંગલ બુધવ બનેરે, બલીઆ જે ધનવંત. શ. કેરડીયા પરતાપશી સુત ભલારે, શાહ હરછ કુલહીર પરિખ રતનશી રહીયા ઉજલારે, પરનારીનારે વીર. રા. ૩ પરિખ ડેસાના સુત બહુ સુંદરૂપે, દેવકર્ણ મેઘજી જાણ સંઘવી થાનસંઘ સુત હીરા તણેરે, શિર વહે શ્રી જિન આણ. રા. ૪ જુઠાશાહ અભયચંદ સુત વલીરે, નામ મસાલીયા જેહ; ભાભેરા લખમીચંદ તિમ ભલારે, જેઠા સુત ગુણ ગેહ. રા. ૫ કોઠારી સીરચંદને કુલ તિરે, નામ અભયચંદ શાહ શાહ લીંબાને કુલ જિમ કેસરી, લાધાં કેસરશાહ.
૨,
૬
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ શાહ મેહન સુત જે ધનરાજનેરે, કરે જિનરાજની સેવ; શાહ જેઠા સુત શાહ શિવા તારે, ગુરૂભગતા નિતમેવ. રા. ૭ શેઠ કેસરના કેસરી જિસ્યારે, વાલજી શેઠ વખાણ માલજી સુરચંદ આદિ અતિ ભારે, બંધવ સાતે સુજાણ. રા. ૮ શેઠ ભાણજી તિમ લાધા તણેરે, સર્વ સમય સાવધાન; શાહ કપુરચંદ સુત લાલચંદનારે, જસ મતિ ધર્મનું ધ્યાન. રા. ૯ ઇત્યાદિક સહુ સંઘને અમ તણેરે, કહેવાડજે ધર્મલાભ; કહેજે કરો કારજ ધર્મનાંરે, જિમ લહા શિવસુખ લાભ. રા. ૧૦
ઢાળ ૮ મી, (નદી યમુનાને તીર, ઉડે દેય પંખીયાં એ દેશી.) પાટણના રાગ શ્રાવકે.
પાટણપુરમાં શ્રાવક સહુ વ્યવહારીયા, દેસી ઉત્તમ ઉત્તમપુર અધિકારીયા સંઘવી હેમચંદ સાર વખત સુત જેહને, ગુણદાતાર અનેપમ દીસે તેહને. શાહ ભુખણ કુલ ભુખણશાહ ગલાલને, શાહ રાયચંદ સુત જાણ ધરમના માલને શાહ અમરચંદ નામ ઉગરશાહ અતિ ભલે, પાટણપુરને સંઘ ઇત્યાદિક ગુણ નિલે. ખંભાતના રાગી શ્રાવકે. વર ખંભાયત મંદિર માંહે સુંદરું, શાહ જસવીર પાસવીર એ સુગુણ પુરંદરૂફ કિસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુલ તાસરાગી શુદ્ધ વાસને. શાહ નથુ ભુલા કુલ છ પુછયા, શાહ સભાચદ લખા ન જાએ ગંજીયા શાહ રખવ ગેવદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મલચંદ જિણદાસ, જીહાં વડભાગીયા. ઈત્યાદિક સહુ સંઘ ખંભાયતને સહી, કહેજે તુમે ધર્મ લાભ, નામ અખ્તચું ગ્રહી
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ બુરાનપુરના રાગી સાધકે.
બહેનપુરને સંઘ, સબલ રાગી શિરે શાહ મોતીચંદ દેવચંદ, સહુને ગુણ કરે. બત તેહના દેય નિહાલચંદ નામથી, શાહ ખુશાલચંદ. તેસ મુખે જસ ના નથી, શાહ મયુકચંદ સેહે માણિકચંદને, દિન દિન સુજસ સવાય કે, શાહ હર્ષ ચંદને, શાહ માણિકચંદ મંગલજીના ગુણ ઘણા શાહ ગુલાબચંદ કુંવરજી કરતી નહી મણું શ્રી સંઘ એ હમને ખિણ મત ન વિસરે કહેજે “ધર્મ કર , તુમહે બહુ આદરે. બીજા ગામના સંધ.
વટપદ્રને ઉદભવતી ભરૂચ છે તિમ વલી, અંકલેશ્વર સોશિંતરે શોભા ઉજલી; સાણંદ વીરમગામ કસણ તિમ કી, તિમ મહીસાણું બલોલ, વસતી બહુ સાંકી. સાંગથલ ને નયરવાડું, પાલણપુર સિદ્ધપરે, ભાભેર બહીયલ બાજુ બહુ આદરે; ઈત્યાદિક વરક્ષેત્રમાં શ્રાવક જે વસે, તેહને તમે ધર્મલાભ કહેજે અતિ રસે.
ઢાળ ૯ મી. (પુણ્ય પ્રશસીએ–એ દેશી.)
દેહોત્સર્ગ
એમ કહીને સૂરીસરૂરે, સાત ગ્રહ્યું તિણિ વાર, દરિસણ કરતા જિનતણુંરે, ધ્યાન ધરે નવકારે. ગુરૂજી ન વિસરે, જેહના બહુ ઉપગારરે, ક્ષણ ક્ષણ સાંભરે. આંચલી. પાપથાનિક સવિ પરિહારે, સાંભળતાં સિદ્ધાંત, ધ્યાન ધરમ મતિ ધારતારે, સ્મરતા અરિહરે. ગુરૂજી.
૧ વડનગર. ૨ ડભાઈ.
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
સવત સતર અઢયાસીએ>, સદ્ગુરૂ સુગુણુ નિધન, આસે વિદ સાતમદિનેરે, સંતિ થયુ નિરવાણુરે. શ્રી લક્ષ્મીસાગર સૂરીસરૂ, પામ્યા સુર અવતાર, ભદ્રક મંદકષાયતારે, સુરઃ હેતુ વિચારે. સૂરીસર પડિત વલીરે, સાધુ સકલ પિરવાર, ગુરૂ માહે મેહ્વા ઘણારે, નયણે વહે જલ ધારારે, શાહ હેમરાજ કુલચંદલારે, રાજાબાઇનારે નદ, એકવાર સાહસું જૂએરે, શ્રી તપગચ્છના દિણુધારે. તુમે ઉપગાર કર્યાં ઘણારે, તે સુખિ કહ્યારે ન જાય, ઇણિ અવસર અણુમેાલડેરે, હમ મન ઘણું અકુલાયરે, હમ હીયર્ડ' નિહુર ઘણું?, શું કહીએ બહુ વાર; હિવે કુણ દેશે અમ ભણીરે, હિતશિક્ષા સુવિચારે. સૂરીસર મુખિ ઇમ કહેરે, શ્રીગુરૂ ગરીખ નિવાજ; ગુણુ તુમચા એ કણિમુખેરે, કેતા હુ કહુ. આોર. પાષી તુમે પાઢા કર્પોરે, સૂત્ર ભણાવીરે સાર; રાજ્ય દીઉં તપગચ્છનુંરે, કિમ વિસરે ઉપગારરે. સધ્ધ સહુકા દુઃખ ધરેરે, હચડાં આવ્યાં ભરાય; લકઢલક આંસું લેરે, માહ સખલ જગ માંહીરે. ઇણિ મેહે મુનિ સનકનારે, જનક સચ્ચભવ સૂરી; શ્રુતધર પટધારી તણેરે, નયણુ વહ્યાં જલ પૂરારે. ગાતમ ગણધર જેહવારે, માહે છળ્યા અલવત; તે શ્વે. નરના આવ્યા, સમલે મેહ ફરતે રે. સાહસ ધરી સૂરીશરેરે, નવરાવ્યા ભગવત; અગ વિલેપન અતિ ભલારે, સેહુંથિ કીષ સુમારે કસ્તૂરી કપ્રસ્યું રે, કેસર ચર્ચિત જેહ, મૃદુ બહુ મૂલે કપડૅરે, પહેરાવ્યા ગુણગેહારે. શ્રી પૂજ્યને બેસારીયારે, સૂરિજ સાહમારે; સધ કરે અંગ પૂજાણુંરે, કરતા ગુરૂ ગુણગ્રામારે.
૧ જેવા.
२७
For Private And Personal Use Only
શું ક
શુ. ૪
૩. પ
શુ. ૬
૩. ૭
શુ. ૮
શુ. હું
શુ. ૧૦
ગુ. ૧૧
૩. ૧૨
૩. ૧૩
શુ. ૧૪
૩. ૧૫
શુ. ૧૨
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧૦
ગુરૂ લગતા કરે પૂજણું, સેવન રૂપારે નાણ; સ્વર પક્ષી તિહાં બહુ મિલ્યોરે, જુઓ જુઓ પુણ્ય પ્રમાણેરે. ગુ. ૧૭ પૂજણું થયું તિહાં અતિ ઘણું રે, રૂપાસે બેચ્યાર; હવે ઉત્તર કારિજ તરે, સાંભળજો અધિકારરે.
૨. ૧૮ ( દુહા માંડવી.
માંડવી કીધી અતિ ભલી, ખંડ અઢાર જસ માન; વીંટી કસબી વણ્ય, જાણે અમર વિમાન. પંચવરણ નીકી બની, જિમ વસંત વનરાય;
સેવન કલશ સેહામણા, ઉપરિ ધરયા બનાય. પંચવરણ ધ્વજ શોભતી, મુકી તિહાં મનરંગ;
અલક મુલક જેવા મિલ્યા, દકે હેઈ ઉછરંગ. તેહમાં ઉત્તર પટ ધરી, પિઢાડયા ભગવન્ન; ગુરૂભક્ત વીંટી વળ્યા, પાસે પુરૂષ રતન. તિહાંથી ઉપાડે માંડવી, મોટા પુરૂષ પ્રધાન; ચાલ્યા અગર ઉખેવતા, માણસનું નહિ માન. સહસગમે સાથે મિલ્યા, કેતુક જોવા માટ; પંચ શબ્દ વાજે સખર, અગર ઉખેવતા વાટિ. પઇસા તિમ ઉછાળતા, ગાએ તે જગભાટ; માદલતાલ, વજાવતા, માણસના બહુ થાટ. ઈણિપરિ બહુ આડંબરે, પહુંચાયા વરડામ; મણ અઢાર સૂકડિ તણી, કચહિ ખડકી તિહાં ઠામ. ૮ અગર સવામણ ખડકી, ચૂઓ કસ્તૂરી સાર; અંબર તિમ વલિ અરગજે, તે મહત્યે તિણિ વાર. ૯ મુખ ઉપરિ મેહલી તદાનું સેવન નાણું સાર; દૂધધાર દેઈ કરી, સંઘ કરે સતકાર.
શ્રી પૂજ્યને બોલાવીને, નાહી નિર્મળ નીર; - નયણે આંસૂ વરસતા, શ્રાવક ગુણ ગંભીર. ૧ સુવર્ણ, ૨ દુનિયાના દેશના માણસે. ૩ સુખડ, ૪ ચિતા
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧ પશિ પગિ શ્રી પૂજ્ય સાંભરે, હીયડે દુઃખ ન માય; ગુણ ગાતાં શ્રી પૂજ્યના, આવ્યા ઉપાસરા માંહી. ૧૨
- ઢાળ ૧૦ મી.
| (ઇડર આંબા આંબલીએ દેશી.), શકશન.
શ્રી કલ્યાણસાગર સૂરીસરે, સાથે લેઈ સમવાય; દેહરે દેવ વાંદી કહેરે, ગુરૂ વીસાયં ન જાય. સુગુણનર, ગુરૂસમ તત્વ ન કેય, ગુરૂ હિતકારી ય; ગુરૂ સે સુખ હોય. સુગુણ–આંચલી. સૂરિ કહે સંઘ આગલેરે, એ ગુરૂના ઉપગાર; હમ હીયડે ઘણું સાંભરે રે, સાસ માટે સવાર સુ. ૨ પસીને પિઢા કર્યારે, દીધા જિણે ઉપદેશ તે ગુરૂની હમથી કિસીરે, ન થઈ ભક્તિ વિશેષ માતપિતા બંધવ પ્રિયારે, બહિની સુતા સુતસાર એ સહુએ સગપણુધિરે, ગુરૂ અધિકે સંસાર. શ્ય કહીએ સંસારની, થિતિ વારી નવિ જાય; જિનવર ગણધર સરિખારે, થિર ન રહ્યા ઈણિ ઠાય. સુ. ૫ એહ અથિર સંસારમાંરે, પુગલ ભાવ વિલાસ; વાર ન લાગે વિણસતારે, જિમ જળમાંહિ પતાસ ધર્મ કરે તિણિ કારણેરે, આતમ શુદ્ધ સ્વરૂપ ઈણિ અવલંબન નવિ પડે, ભવિ કેઈ ભવકૂપ. શ્રી સંઘ કહે કજોડીને, શ્રી ભટ્ટારક ભાણ; ફેર નહી તુમ વયણમાંરે, જેહ કહ્યું તે પ્રમાણુ. સુ. તુમ આણું અમ પાઘડી, પાઘધ જિમ ન મુકાય . ગુરૂ વદી મંદિર વલ્યોરે, સંઘ સહ સમવાય. સુ. ૯ શ્રી કલ્યાણસાગર સૂરીસરૂરે, સૂરિ સકલ શિરતાજે; કાજ કરે શુભ ધર્મના, જેહથી સરે સવિકાજ.
સુ. ૧૦ દિનદિન દેલત દીપતીરે, જેમ દ્વિતીયાચંદ; શ્રી લક્ષમીસાગરસૂરી તણેરે, પ્રકટ પાટે દિjદ, સુ. ૧૧ ૧ પગલે પગલે.
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
કુમત તિમિર દુરે કીયેરે, નાઠી "રયણિ મિથ્યાત; કુમતિ “ઉલૂક રહ્યા છિપીરે, પ્રકહ્યું બેધ પ્રભાત. સુ. ૧૨ ધર્મ મારગ પ્રગટ હુએ, વરત્યે શુદ્ધ આચાર; સલ્લુરૂ નયણે નિરખતાંરે, લહીએ જયજયકાર. સુ. ૧૩
દુહાભક્તિ કરે શ્રીપૂજ્યની, સંઘ સકલ મન કેડિ; ગુણ ગાઈ ગુરૂજી તણું, સ્તવના કરે કરી . ગુણવંતી મિલિ શ્રાવિકા, ગાવે ગુરૂ ગુણ ભાસ; ધવલ મંગળ વરતે ઘણા, દિન દિન અધિક ઉલ્લાસ. થાપી શ્રી પૂજ્ય પાદુકા, કરી પ્રતિષ્ઠા સાર; સભાચંદ કચરા તણે, ખરયું દ્રવ્ય ઉદાર. સમહોત્સવ સંઘે મિલી, વાજતે વાજિંત્ર; હાર વિહારે થાપીયાં, પગલાં પુણ્ય પવિત્ર. શૂભ કરી તિહાં ડાઉકી, ખરચ્યું દ્રવ્ય વિશેષ સંઘ તિહાં આવે ઘણા, કરવા ભક્તિ સુષ. ગુણવંતી ગાવે ભલી, ગિરી ગુરૂ ગુણ રાસ . સંઘ ભક્તિ સ્વામીવલ, નિત પ્રતિ થાએ ઉલ્લાસ.
ઢાળ ૧૧ મી. * ( બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરે છે એ–દેશી.) કયાણસાગરસૂરિ. તપગચ્છ નાયક સૂરિ સવાઈ, શ્રી કલ્યાણસાગર સૂરિ સેહે; સાગરગચ્છ ધુરંધર એ ગુરૂ, દીઠડે મનડાં મેહે. ભવિજન ભાવ ધરી ભરપૂર ગુરૂપદપંકજ સે; દિન દિન વધે અધિકું નૂર, ગુરૂ વિનયે નિત મે. આંચલી. શાહ શ્યામલ કુલ કીરતિકારી, સભાગબાઈને જાયે; ઉસવંસ ઉદયાચલ દિયે, એ ગુરૂ સહુ માનિ ભાયે. ભવિ. ૨.
રજની રાતરૂપી મિથ્યાત્વ. ૨ ઘુવડ. ૩ શ્રી હીરવિજ્ય સરિને થંભ કર્યો તે સ્થાને.
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાકરણદિક ગ્રંથ બહુતેરા, મુખાધીત જેસ આવે; ષ દરશન સંવાદ ધુરંધર, વાદી વૃદ હરાવે. ભવિ. ૩. નિશ્ચયનય વ્યવહારની દોરી, જેહને હાથે આવી; ઉપચરિતાદિક ભેદે બહુ જન, રીઝવીયા સમઝાવી. ભવિ. ૪. કામણગારી કીકી નીકી, મુખપંકજ અતિ સારૂં અણીઆલી આંખડલી આપે, દરિશણ મેહનગરૂ. ભવિ. ૫. કમલા કુલમંદિર મતિ દરીયે, ઉજવલ ગુણમણિ ભરીયે, સમતા સુરવનિતાએ વરી, જન્મ કૃતારથ કરી. ભવિ. ૬. પંચાચાર વિચાર વખાણે, ષ દ્રવ્ય મુનિની જાણે, દુર્દમ આઠે મદમનિ નાણે, વરતે શુભ ગુણ ઠાણે. ભવિ. ૭. છત્રીશ છત્રીશી ગુણ જાણગ, મુનિવર મહીયલ મહાલે; શુદ્ધ ઉપદેશ દીએ ભવિજનને, શુભ આચારે ચાલે. ભવિ. ૮. કેડિ વરસ લગિ છ એ ગુરૂ, સકલ જંતુ સુખદાયી, વાચક રામવિજય કહે અવિચલ, ધન એહેની પુણ્યાઈ. ભવિ. ૯.
ઢાળ ૧૨ મી.
(ગિરૂઆરે ગુણ તુમહ તણ–એ દેશી) ભવિજન સંભવ જિનની સેવા, ભાવ ધરીને કીજે રે, રાજપુરામાં જિન પૂછ, મણુય જન્મફલ લીજે. ભ. ૧ સકલ મહોદય દાયક એ પ્રભુ, સેનાનંદ સ્વામી, રાય જિતારિ કુલે જાયે, નમીએ નિત સિર નામિરે. ભ. તે જિન ધ્યાને મુઝમન વતે, રાતિ દિવસ એકોતેરે; તે જિન સમરી ગુરૂ ગુણ રચના, કીધી મેં મન ખંતેરે. ભ. ૩. સાંભલ ભવભાવ ધરીને, શ્રી ગ૭પતિ ગુણમાલારે, મન વચ્છિત સુખ સંપતિ લહીએ, નવનિધિ રિદ્ધિ વિશાલારે. ભ. ૪. બુધ શ્રી સુમતિવિજયગુરૂ, સેવક કહે ઈણિપરે કરજેડરે; વાચક રામવિજય ગુરૂ ધ્યાને, લહીએ સંપતિ કેડરે. ભવિજન. પ. ઇતિ શ્રી લક્ષ્મીસાગર સૂરિશ્વર નિર્વાણ સસઃ શ્રીઃ શમક સંપૂર્ણ.
૧ સુંદર–નિર્મળ. ૨ મનુષ્ય.
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કલ્યાણુવિજય ગાણિનો રાસ.*
રાગ-દેશાખ.
સકલ સિદ્ધિવરદાચકે, સ રિખબ જિદ ભારત સંભવ ભવિઅજણ, બહણ કમલ દિણંદ. શાંતિ જેિણેસર મતિ ધરૂં, શિવકર ત્રિજગ મઝારિ, સિદ્ધિવધુ વસ્ત્રાભણી, વરીએ સંજમ ભાર.. રાજલફિલ્મ સવિ પરિહરી, છતી મોહ ગઈદ; મુગતિ રમણિ પાણી ગ્રહી, નમું તે નેમિ જિર્ણદ. દુષ્ટ અરિષ્ટ હરઈ સદા, કરઈ તે મંગલ કે, પાસ જિસેસર પ્રભુમિઓ, અહનિશિ ભઈ કરજોડિ. પેખિ પરાક્રમ જેહનું, મૃગપતિ સાહસ ધીર; લંછન મિસિ સેવા કરઈ સોઈ સમરૂં મહાવીર. પંચે તિરથ જે કહ્યાં, જસ મહિમા અભિરામ; કરીને નિત નમૂં, જિમ હેઈ ચિંતિત કામ.
અજિતાદિક જે જિનવરા, જિત મછર સવિજાણ; તે સવિ મુઝ વિઘને હરૂ, પ્રણમું કેવલ નાણિ. ગૌતમ ગણધર પાય નમૂં, તપ જપ લબધી ભંડાર; રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપજઈ, જસ નામઈ જયકાર. નિજ ગુરૂ ચરણ નમું સદા, જિમ હોઈ વાંચ્છિત સિદ્ધિ કરી પ્રસાદ મુઝ ઉપરિ, જ્ઞાનદષ્ટિ રિણિ દીધ
દેશાખની ચાલ: જ્ઞાનદષ્ટિ મુઝ દીધ જેણિ, પ્રણમી ગુરૂરાય; સરસતિ સામિનિ વિનવું, વર દીઓ મુઝ માય. ૧ તાહરા રૂપ સમાન રૂપ, કુણ રૂપ કહી જઈ સયલ મરથ પૂરણી, કુણુ ઉપમ દીજઈ. તું ત્રિભુવન હિતકારણું, વરદાઈ દેવીની;
પંચ અખર મય તુઝ સરૂપ, ષ દરશન સેવી. ૩ * આમાં લહિઆની જૂની ગુજરાતી ભાષા જ રાખી છે. સંશોધક.
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ તું ગૂઠઈ માનવ બહુ, હૂઆ વચન વિલાસ; વૃદ્ધવાદિ સૂરિ , કવિતા કાલિદાસ. બપ્પભટ્ટ સૂરીસરૂ, હેમસૂરિ વિખ્યાત; સનમુખ આવી તેહનઈ, તૂઠી તું માત. બાળક પુટિઓ પાલણિં, સહુ લેક પ્રસીધ; તું તુઠી વરદીધ તાસ, લઘુ પંડિત કીધ. મૂરખ ચટ નામઈ હુઓ, મેટુ દુસ્તાગી; સ્વામિનિ તુઝ પ્રસાદથી, તેહની મતિ જાગી. સીતા નામઈ બ્રાહાણ, તીર્ણિ તૂઠયાઈ તૂ તૂઠી માય તેહનઈ, દીધી પંડિતાઇ. જિનમુખ પંકજ વાસિની, માય તૂ સારાણી; કરજેડી પાય નમું, દિજિઅ વિરલ વાણું. ૯ અષ્ટ સિદ્ધિ નવ નિધિ રિધિ, જસ નામઈ લહઈ, સુરતરૂ સુરમતિ સુરભિ કામ, ઘટ પ્રાપતિ કહીઈ ૧૦. શ્રી કલ્યાણવિજ્ય ગુરૂ, ગુણ મણિ ભંડાર તેહના ગુણ ગાયવા, મુઝ હરખ અપાર. દ્વીપ અસંખ્ય માંહિ રહ્યું, નામઈ જ બુદ્વીપ, મેરૂ મહીધર મધ્ય ભાગે, તેહ તણઈ સમીપ. વન છેઅઈ મોટું સાસ્વતું, તેહ માંહિ વિશુદ્ધ જંબુ વૃક્ષ જેણિ કરી, જબૂદ્વીપ પ્રસિદ્ધ. મેરૂ થકી દક્ષિણ રિસિં, લવણદધિ પાસઈ; ભરતક્ષેત્ર ભૂતલિ કહ્યું, પુણ્ય કર્મ નિવાસ. ૧૪ તેહ મધ્ય ભૂભામિની, તિલકેપમ સેહઈ; પલખી નાંમઈ નયર ભલું, દેખી મન મેહઈ. ૧૫ પાંડુર પિલિ પ્રકાર પ્રઢ, વાપી આરામ; નિર્મલ નીર નદી વહેઈ, સરોવર અભિરામ. વર નર સીઈ અલંકરી, નગરી અતિ ઉપઈ; પ્રેઢાં જિન મંદિર માલીયાં, તુંગસિખરિ વિલાપઇ. ૧૭ કામિ ઠામિ જિનવર તણા, ઉત્તગ પ્રાસાદ,
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬ ૌષધશલા વિચિત્રશાલા, કરઈ ગયાણસિર્ષ બાદ. ૧૮ ધર્મવંત ધનઈ આગલા, શ્રાવક સુવિચાર, જિનવર આણ વહઈ સદા, શુધ સમકિત ધાર. ૧૯ નિખિલ નગરિ વસિ નારિ દેઈ, માનવ મેહકારી; દેહિં ભગવતિ ભારતી, ગેહિં કમલા સારી. ૨૦ સાધુ વિહાર સુગમ જિહાં, વસઈ બહુ ધનવંત ભઈક પાપબિરૂ સદા, લેક સહૂ સુખવંત. ગુરૂ ગુણ સુણઈ એકચિંતિ, મૂકી અભિમાન; જય જયઈ ભાવઈ કરી, દીજઇ બ દાન.
દુહા,
રાગ સામેરી. દેવગુરૂ નમસ્કાર. નગર વર્ણન. કલ્યાણ કલ્યાણ જે કે જપઈ, તસ વરિ હોય કલ્યાણ કમલા નિત કેલી કરઈ, જય જપઈ કિલ જાણુ. દીપક ગૃહ ભીત રિધ સુકરઈ, સવે વસ્તુ વિકાશ; પુત્રદીપક અભિનવ જુઓ, કરઈ નિજવંશ પ્રકાશ. શ્રી કલ્યાણુવિજય વાચક વિભુ, સમતા સરેવર હસ; અહનિશિ ઝીલઈ રંગભરિ, કરઈ નિજ નિર્મલ વંસ. ૩
ઢાળ ૧ લી. શ્રી કલ્યાણવિજયગુરૂ, જાણુઈ જંગમ સુરતરૂ
સુરતરૂ ફલી મુજ ધરિ આંગણા. ૧ તાસતણું પરીયા ભણું, નિજ અવતાર સફળ ગણું
સફલ ગણું નામ લે છે એહતણાએ. ૨૪ પરિઆ એકવીસ પૂરવઈ અછઈ, સંઘવી આજડ હુઆ તેહ પછઈ;
તેહ પછઈ પુણ્ય તણું તે આગરૂએ. સુકૃત કરઈ નિજ હાથઈએ, સંબલ લાઈ નિજ સાધઈએ;
સાધઈએ, હુએ બહુ સુખનું સાગરૂએ. ૨૫ તેહતણું સુત ગુણવંતએ, સંઘવી ઝીપુરમાં કતએ;
- કુંતએ કરઈ ભગતિ દેવગુરૂ તણીએ.
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ શ-પૂર્વજ વર્ણન. તારા પુત્ર ઈ ગુણનિલા, રાજસિ સાઈલ અતિ ભલા.
અતિ ભલા, જસ દરતિ જગમાં ઘણીએ. ૨૬ રાજસી અતિ ઉદારએ, એણિ લહિણ કરી થાણુ શ્રાએ,
થાણ થારએ ઘાલી દિક ધરિ ધરઈએ. રાજસી સુત થિરપાલએ, ઉઠયું દુરિતણું કાલએ;
કાલએ, ટાલઈ દુરિત નઈ પરિપરિ. ૨૭ પણિ અવસર હુએ નરપતિ, શાહ મહિમૂદ ગુજરપતિ;
ગુજરપતિ થિરપાલ વેગિ તેડાવી. જઈ મિલી સુલતાનએ, શિરપાલ દીધ બહુ માનએ;
બહુમાનએ રાય તણાઈ મનિ ભવિએ. ૨૮ હરડું નિજમનિ રાય, લાલપુર દીધ પસાયએ;
પસાયએ લેઈ થિરપાલ આવીએ જવઈએ. લાલપુર કોક નિવાસએ, નિજ લછિ કરઈ વિલાસએ;
વિલાસએ, દેદિક સુર સુખ અનુભવિએ. ૨૯ શ્રી હેમવિમલ સૂરિ દેશના, સુણિ નિજ શ્રવણે એકમના
એકમના કરઈ કાજ તે ધરમનાઓ. સંવત્ પનરસ તસ ઇએ, કરાવી પ્રાસાદ વિશિષ્ટએ
વિશિષ્ટએ, કાટ એક દાતકર મનાએ. ૩૦ વલી ગુરૂપયણ હી ધર, જુઓ શુભ કરણ કૌંસા કરાઈ
કીસે કરઈ, દાનત મતિ મનિ વસીએ. ધિન શિરપાલ અવતાર, મંડા વ્યાજેણુિં શત્રુકારએ
શત્રુકારએ, પંચાઈ મન ઉલસીએ. ૩૧ બીજા શુભ કરાણી કીધાં ઘણ, દેવગુરૂ જિન શાસનતણું;
શાસનતાણાં નાયક નઈ ઈમ વીનવઈએ, અમ મન અતિ ઉછાહ એ, થાણું સૂરિપદ જગનાહ એ
જગનાહે એ, એ સુઝ મનોરથ પૂરવઈએ. ૩૨ લાલપુર નયર મઝાર એ, ધરઈ ધ્યાન ગણધાર;
ગણધાએ, શ્રી હેમવિમલસૂરિએ.
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીવી આંબિલ ઉપવાસઈએ, સૂરિવર મંત્ર ઉપાસઈએ;
" ઉપાસઈએ, પઈ નુમાન કૃષ્ણગેરૂએ. ૩૩ શ્રી હેમવિમલ સૂરિસરૂ, સયલ સંઘ આનંદકરૂ;
આનંદકરૂ, શ્રી આણદવિમલસૂરિ થાપીયાએ. કામિ ડામિના સંઘ મિલ્યા, થિરપાલ સવે મને રથ ફળ્યા;
મરથ ફલ્યા, તબેલદાન બહુ આપીએ. ૩૪ શ્રી આણંદવિમલસૂરિ જયુ, જિન શાસનિ સેહે ચડાવયુ
ચડાવયુ, કુમતિ કદાગ્રહ કાળિયાએ. જિ િવિહાર કરી અપ્રમત્તએ, ભલું દાખી શુધ ચારિત્રએ;
ચારિત્રએ, કુમત પડત બહૂ વાલીયાં. ૩૫ ધન શુભ ક્ષેત્રઈ વાવરઇ, શિરપાલ બહુ ઓછવ કરઈ
| _એછવ કરઈ, તે કહિંતા નાવઈ છેહેલેએ. પૂજા પ્રતિષ્ઠા જિનતણી, તીરથ યાત્રા કીધી ઘણું;
કીધી ઘણ, દાનિ જાણું વ્હુ મેહલુએ. ૩૬ થિરપાલ સુધી આણંદલા, પ્રાગવંસ કુલે ચંદલા;
ચંદલા, ષ સંખ્યાએ દીપતાએ. સંઘપતિ મોટા લાલાએ, ખીમા ભીમા સુકુમાલ;
સુકુમાલ એ, કદલીદલનઈ જીપતા એ. ૩૭ કરમણ ધરમણ સંઘપતિ, પુણ્ય વિષય તે શુભમતિ,
શુભમતિ, દેવપ્રસંસ કરઈ ઘણીએ. તે માતી મુભામ સંકાસએ, પૂરઈ સહુ કેરી આસએ;
આસએ, દહિલાં દુબળાં જનણીએ. ૩૮ સંઘવી ભાભી પંચનંદના, દુશ્રુતદારિદ્ર નિકંદના;
નિકંદના દાન કરી તે સુરનરાએ. સંઘપતિ હર હર હરખાએ, વિમલ શ્રીપાલ સરખાએ;
સરખાએ, તેજક પ્રમુખ બંધવરાએ. ૩૯ અનુકમિ તે મેટા હુઆ, લેઈ પરણાવ્યા, જુજૂઆ;
જુ આ, થાપ્યા નિજ નિજ ઘરધણીએ. માતપિતા અનસન કરી, લીએ વાસ તે સુરપુરી;
1 સુરપુરી, જિહાં બહુ સુખ સંપતિ ઘણ. ૪૦
1;
.
.
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
સુગુરૂતણા ગુણ સાંભળી, દીજઇ દાન તે મનરૂર્લી;
મનરૂલી, કીજઈ ભગતિ બહુ ભાવસિઉ એ. ગુરૂ ચરણ નિત અણુસરૂ, જય જ પઈ બહુ સુખવ;
સુખવરૂ, સ્વર્ગ અને અપવર્ગનારે- ૪૧ - દુહા
- રાગ રામગ્રી. શ્રી કલ્યાણવિજ્ય વાચક તણું, જનમાદિક વૃત્તાંત, પભણું ભવિઅણુ સાંભલુ, તન મન કરી એકાંત. ૧ સાંભળતાં સુખ સંપજે, દુરગતિનાં દુખ જાય; જય જપઈ ભવિઅણુ સુણ, મંદિર અંતરિભરાય. ૨ જેણે બહુ ૫ખ અજુવાલીયા, પિતરિ ૫ખ મશાળ; જય જપે ભવિઅણુ સુણે, તે નમીએ ત્રણ કાળ.
ઢાળ ૨ જી.
ચોપાઈ.
'જન્મ વર્ણન. નગર મહિસાણું ઉત્તમ ધામ, સદાય ધરમ કરમને ઠામ; . વસઈ વ્યવહારી તહાં ધનવંત, ચંપક નામે બહુ ગુણવંત. ૪૨ ચંપક શ્રેષ્ટિ તણું કુઅરી, સેહગ સંઘ પરિ હરખગ વરી, હરખગ સંઘપતિ હુઓ પ્રસિધ, જસ ઘરિધન દસમાણી રિધિ. ૪૩ તસ ધરિ ઘરણું બહુ ગુણવંતી, નામિ પૂજી શીયલે સતી; નિજરૂપે જીતી અપછરા, પતિ ભક્તા પતિ ચિત્ત અનુચરા. કેમલ ચંપકવાન શરીર, પરિણિ નારી કુંજર ચીર;
ઓઢણિ નવરંગી ચૂનડી, ત્રણ ચૂડી માણિકે જી. નિત નવલા કરે બહુ શિણગાર, તે કહિતા નવિ પામ્ પાર; ચંદ્રવદની મૃગનયણું ભણું, નવજોન લાવણ્ય અતિ ઘણું. ૪૬ પાએ નેઉર રમઝમ કરે, ચાલે મત્ત મયગલતા પરે; પ્રિયસિએ પ્રેમજી અંડે પ્રાણિ, ગીત નૃત્યવાજિંત્ર ગુણ. જાણ. ૪૭ વિનય વિવેક વિશુધ ગુણ ભરી, જાણે કલ્પવેલિ અવતરી;
+ “ઈ" એ પ્રત્યય છે હાલ તેને બદલે પ્રત્યય “એ” છે તે હવેથી ઈ' ને બદલે “એ” લગાડીને રાસમાં વાપરવામાં આવશે. સંશોધક,
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવગુરૂ ભક્તિ કરે ઉલ્લી , બોલે વચન મરકલ ડર હસી. ૪૮ પ્રિયસિ પ્રેમિ અહનિશિ રમઈ, સુખ ભરિ કાલ ઈણિ પરિ ગમે; પુંજી માત કુંઅરિ ગર્ભ ધરિએ, કઈ પુણ્યવત સુરતે અવતરિ. ૪૯ સુખ સિજ્યા સુતા કામિની, દેખે સુપન તે મધે યામિની; વદનમાં પેસંતે સિંહ, દેખી જાગી સકલ અબીહ. તતક્ષણ ઉઠી તે સુંદરી, દેવગુરૂ નામ વદને ઉચરી; આણંદભરિ રય અતિકામે, પૂછે ફલ પ્રિયને પ્રહરમે. વલતે ઉત્તર દીએ વિચારિ, હસે પુત્ર તુમડુ કુલ શિણગાર સુણું વચન મને હરખી ઘણું, પણ વચન હો તુમ્હ તણું પર જીવ અમારિતણું દેહલા, પૂજા દાનાદિક જે ભલા. જે જે મને મને રથ ઉપજે, તે તે હરખગ પૂરા સજે. પર પંજલિ દેખે વલિ સુપન મઝારિ, આવ્યાં ઈદ્ધિ યુઝ ભવન મઝારિ, મા મા બોલાવી જસે, મેતી ઘાલિ વધાવ્યું તિસે.
૫૪ જાણું એ મહિમાય ગર્ભ તણું, ઘરિ આવ્યું મોટું પ્રાણું; ચિતે તાત જવ પુત્ર જનમશે, ઠાકર નામ દેશું તિસે. ૨૫ સંવત સેલ એ તાર સહી, આ નદિ દિન પશમી કહી સમ શુભલગ્ન ને સુત જનમીઓ, સ્વજન વળે સહુ આણુંટીઓ. ૫૬ જાણે ઉગ્યું બાલ દિણંદ, જાણે મોહનાવેલી કંદ; જાણે મૂરતિ વંતુ કામ, જાણે તેજ તણું તે ધામ. બલિ કર્માદિક કિધા સેવે, ચદ સૂર દરશન દાખવે છઠી જાગરણે જાગીયા, ફેફલપાન સવે જન ઢિયા. તાતે ઓછલ કીધા ઘણ, દીધાં મંગલ વધામણાં વજન વરગ સહુ સતેષીઓ, પુત્ર નામ ઠાકરસી દીએ. સુરતરૂ ભુંઈ વાધિ સુતરૂ, દિન દિન વધે તિમ કુંઅરૂ લખણુ બત્રીસે અએ ધરે, તાત સિકિક શુભ દિન કેરે. દેખી પુત્ર તણું તે તેજ, માતાપિતાને અધિકું હેજી; પ્રહ ઉઠીને લેઈ તસ નામ, જય જપે નિત કરૂં પ્રમાણું.
જગ માણી
મમણ વચન લે તડકા ગુણે મણિ, રહણ શૃંગાધિન તે માતા
જેહને પુત્ર રમે એ છબી ૧
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધન્ય સુજી જેણે નમી, પુત્ર ૫ણ સુચશ્ત્રિ જય જપે તસ જીણુ ગણી, કરચ જનમ પવિત્ર. ઠાકરસી મન મેરહિલુ, લઘુચે લીલાવત; માત પુઢાડી પાયે, હરખે હુલાવતી.
ઢાળ ૩ જી.
માતા હુલાવન હાલરડું . પૂત પુઢાડી પાલણે માતા પુજી હા મને ધરે આણુ; પૂત લાવે હરસિ, ભલૂ નિરખી હૈ નિરમલ મુખચ
હાલરૢ ગાઉં નનાં દર
મનમેાહન મેરી નાનાં, મેરી લાલ છબીલા નંદનાં; નંદના હૈ। મદનાં, સુખકારી મૈરૂ નંદનાં. સુઝ તૂટા જિનવર પાઉલા, ભૂલે તૂમાં હા શાસન દેવી માય તૂડાં શ્રી ત્રિજ માલી, મુઝ તા હે ગુરૂકે પાય.
3
For Private And Personal Use Only
૩
હા. ૧૫
હાલરૢ ગાઉં નનાં. ધરમ ફ્રેન્ચું જિનવરતણું, જે મેં કીધું હૈા મુરુ પુતલી આસ ફુલભ વદન દીઠું પુત્રનું, મુઝ સફલી હા લીએ ગૃહવાસ હા. ૬૫ કુલદીપક કુલચલા, કુલ કેરૂ હૈ। વછે તું સિગાર; પુત્રને જાઉં વારણે પુત્ર નામે હા જાઊં અલીહાર. કોડિયું જાચુ કાંડામણાં, માંી કેરૂ હા જાયાનુ વિશ્રામ; દુખ દેહિલાં સવે ગયાં, વળી પામીએ મૈં સુખ અભિરામ. હા. ૬૭ ગુણનિધિ પુત્ર તું જનમિએ, મે પામીએ હા સઘલી સનમાન; હુગાઈ લલણા મિલી, મુઝ વાર્ષિઓ । જગમાં મહુવાન. હા ૬૮ પુત્રનૢ ચંદન એટીયું ભલે ઊગ્યુ ના ફુલે શીતલ છાંહિ; માતા પ રિત કરી. સાસરીએ આ મેટા પીહરમાંહિ. ઘણું જીવા સુત્રના માતુલા, હાથ પાય ડા ભતી કેટલીગ્ય ગુણ પૂત્ર જે લેઈ આવશે, કશુદ્ ા બાંકડા બહુ સૂક્ષ ભલી કાપી લાલ કુરબ તણી, અણુ ખેતી હા ભરી ભરત અષા ડુંગલ મણિ માતી જડયાં, રગે રૂડું હા આણશે હાર. હા ૭૧ ઝીંણી લાહિ તણાં અગલાં, માસી લાવે છે રૂાં પુત્રએ કાજુ પાયતણી ભલી મેાજી, પહિરાવું હે તનુ' જનમિત` સજ, હા. ૩૨
હા. ૯
હા. ૩૦
૬૪
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આવસિ પુત્રને માંગલાં, રૂડા કરસિઓ હા વિવાહ સમ એડિ; કુલવધૂ મુઝ પાય લાગશે, પુરુશે. હા મનવાંછિત કોડ. હા. ૭૩ માત મનોરથ સર્વે લ્યા, જવ જાયુ હતુ કુલે અવતસ; તાત તણું જસ વિસ્તર્યું, જાયા તુંથી પ્રગટયુ જગે વંશ. પુત્ર પીતરીયા તાહરા, તુઝ દેખી હા ધરે હરખ અપાર; કાન્હક્રીડા દેખી કરી, જિમ હરખ્યા હા બહુ દસે દસાર. હા. Gu કમલ નયન પુત્ર નિરખતાં, સુઝ કેરૂ મન ભમર તે લીન. ટ્વિન દિન વાધે નેહલુ, જિમ દીઠે હૈા જલ સંચય સીન. હા, ૭૬ જક્ષ જક્ષણી રક્ષા કરૂ, કરા રક્ષા હા માડી શીતલા દેવી; પુત્ર જાયે! રે વારણિ, કરૂ રક્ષા હા માડી ખાડસદેવી. સીણિ જાયુ એક સીંહતું, રંગે રમતી હૈા માતા કરે કલેાલ; સુપુત્ર જાચુ કુલવ'તીએ, જય જપે ા નિત હેાએ રગરોલ. હા. ૦૮
હા, ૭૭
દુહા.
રાગ કેદાર સુડી.
અનારથ માતપિતા તણાં, સહિત તે ઠાકરસીંહ;
દિન દિન વાધે દીપતું, દ્વિતીય ચંદ જિમ લીહ. ૧ લાલતાં પાલતડાં, ષટ્ વછર હુઆ જામ; માતપિતા મને ચિંતવે, પુત્ર ભણાવું તામ. વરસ સાતમે પુત્રને, સુંદર મતિ સુકુમાલ; માતપિતા સમહાઇવે, ભણવા વે નેસાલિ. ઢાળ ૪ થી.
For Private And Personal Use Only
હા. ૭૪
3
નિશાળે જવુ'. વિદ્યાપ્રશંસા. પાટી ખડીઓ હાથે વિસાલા, પુત્ર ભણેવા જાયરે નેસાલા; ભૂષણ ભૂષિત તનુ સુકુમાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા. કરોડી ગુરૂ સેવા કીજે, વિનય કરી વિદ્યા સવિ લીજે; વિષ્ણુ વિદ્યા ન સાહે રૂપાલા, ભણે શાસ્ત્ર મતિ માન રસાલા, આંકણી. ૮૦ આકુલિ ફૂલ જિસા રે સુરંગા, વિદ્યા ગધ રહિત જસ અંગા; ન હિ માન મર્હુત નર ઠાલા, આલસવંત વિદ્યા નવિ પાવે, વિષ્ણુ વિવસા ઘર સપતિ નાવે; જ્ઞાન સપતિ સવે હું ઉજમાલા.
ભણે. ૮૧
ભણે. ૮૨
७८
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩ સીહ કીજે નર સુકુમતિ પ્રસૂતા, વિદ્યહીન નર જેમ વિભૂતા વિણ વિદ્યા નર કહીએ છાલા
ભ. ૮ નરપતિ પૂજા લહે નિજ દેશે, પંડિત લહે જશ દેશ વિદેશે, વિદ્યાવંત નર નમે ભૂપાલા. ધનહીના નર હીન ને કહીએ, ધન કહુ કહિને નિશ્ચલ રહીએ, વિદ્યાહીન નર હીન સુગાલા.
ભ. ૮૫... વિદ્યાવત નર બહુ ગુણ ભરીઆ, મૂરખ માંહી સર્વ અવગુણ ધરીયા, વિદ્યાવંત નર હાઇ સુખાલા. વિદ્યાવંત નર અમૃતવાણી, મૂરખ વચન બોલે ઓબા પાણી પંડિત પામે બહુ ગુણમાળા.
ભ. ૮૭ વિણ વિદ્યા વાણિજ સવિ બૂડે, વિદ્યાવંત મતિ સઘળી સૂડે, વિઘાવત નહિ હીંડે પાલા.
-ભ. ૮૮ લક્ષણ સહિત છ તર્ક વિચારા, ભરહ પીંગલ તિષ અલંકાર નીત ગણિત અભિધાન તે માળા.
- ભ. ૮૯ કુમાર ઠાકરશી કહું કુણ જેકે, વિદ્યા ચિદ ભણી દિન ડે વદને ઝરે મુગતાફળ માળા.
ભ. ૯૦ કળા બહુતરિ કયારે અભ્યાસા, માતપિતા મનિ પહોતી આસા; પણિ પરિવરજતી સુખભરી કાળા.
ભ. ૯૧ રમે રમતે કુઅર નાન્હડઓ, લોક પ્રસિદ્ધ રંગે રસ ચડીઓ; જય જપે પ્રણમું ત્રણ કાળા.
ભ. ૯ર.
દુહા,
રાગ સારંગ મલાર. ભરતક્ષેત્ર ભવિણ સુણો, તીરથ દેઈ મહતર જપ જપે એક શત્રુજું, બીજું જગદ્ ગુરૂ હીર. હીરજી નામ જપંતડાં, ધરિ હુઈ ધણ કણ કેડિ; જય કહિ જ બુકીપમાં, નહી કે હીર સંઘડિ. જબૂદીપ તાં જોઈએ, ભરતક્ષેત્ર ભૂપીઠ; જય જપે ગુરૂ હીરછ, સમવડિ કેઈન દીઠું.
૨
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા.
૨૪
ઢાળ ૫ મી. અવર્ણન. વીર તણી પાટે જયુ, જાણે સુધરમાં શામિ, લલણાં; હીરવિજ્ય સૂરિસરૂ, જસ મહિમા અભિરામ, લલણાં
હીરજી મોહન વેલી. હા જય સુમન મથરૂપ લલનાં, જસ કરતી જગમાં ઘણું સેવ કરે સવે લલનાં, હરજી મેહન વેલડી. આંચલી. પંચ મહાવ્રત નિરમાલાં, પાલઈ પંચાચાર લલણ ઇંદ્રી પંચ દઢ વશ કરી, હાલે મેહ વિકાર. લ, હીર. સુમતિ રુપતિ સુધી ધરે, ષટ જીવન પ્રતિપાલ, પંચ પ્રમાર નિવારીમા, ટાલે દેષ બયાલ. ચાર કષાય તે જય કરે, મમિ વૈરાગ ઉપાઈ પાપ તણા બધ ગાલીયા, ચારિત સિવું ચિત લાઈ. લધિવત ગુરૂ ગુણનિલું, સુત સાયર ગંભીર ગુણ છવીસ અલંકણું, શીલાંગ રથધર ધીર. ભવજલ પડતાં જીવને, આપે ગુરૂ નિજ બાંહિ; જે જન દુઃખ સંતાપીયા, તાસ તે સુરતરૂ છાંહી. લ. હી.. આગમ અરથ હિરડે ભર્યા, જાણુિં પૂરવગત મર્મ, લ. મહીલે ગુરૂ વિસરે સદા, ભાષે જિનવર ધર્મ. લ. બહુ ભવના સંશય હશે, કહિએ સવે સૂત્ર વિચાર, લ. ભવિક જીવ પ્રતિબૂઝવે, તારે બહુ નર નાર. લ. બહુ મુનિ જન પરિવાર સિ, વિહાર કરતા સેય; લ. લાલપુર નયણે સાસરે, ઘરિ ઘરિ છવ હેય. લ. હીર. ૧૦૨ નયર લેક સહુ સાંચવું, વાંદવા હીર મુણિક, લ. જલધિ પૂર જિમ ચાલીઆ, નરનારીના વંદ, લ. હીર. ૧૦૩ ઠાકરશી શ્રવણે સુણી, આગમ શ્રી ગુરૂ હીર, લ. વેગે વદિ આવી, જિમ તે મેઘ મહાવીર. લ. હીર. ૧૦૪ ગુરૂ દરશને મને હરખીઓ, જિમ ઘન દીઠ મેર લ. હિરજીસિઓ સિત લાઈએ, જઇસિઓ (જૈસે) અંદચકેર, લ, હીર. ૧૦૫
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, કરી ઉત્તસગ તામ; લ. કરજેd વિધિ સ્તુતિ ભણી, કરે પંચાંગ પ્રણામ. ૯. હીર. ૧૬. કુંઅર વિવેકી નિરખીએ, શનિ ચીતવે ગણધાર લ. જુએ ચારિત્ર લક્ષ્મિ જરે, તું હોઈ શકછ શણગાર. લિ. હીર. ૧૦૭ વિનય કરી ગુરૂ વઢિઆ, બેસે ઉચિત પ્રદેશ, લિ.
ચ જપે વિચરણ આ, સાચું ગુરૂ ઉિપદેશ. લ. હીર. ૧૦૮
ગ ઠાર. જગમ તીરથ જાગતું, જ બુદ્ધીપમાં હીર; જય જપે જસ નામથી, પામે જે ભવ તીર. હિરજી વાણિ સુર્ણતડાં, દુતિ પણાસે દરિ; જય જપે સુખ સંપજે, હાઈ લછિ ભરપૂર. શ્રી હીરવિજ્ય સૂરિસરૂ, ચારિત્ર ગુણ મણિ ખણિ ભવિક જીવ પ્રતિબૂઝવે, દેશના મીઠી વાણિ.
ગુરૂ ઉપદેશ. ગુરૂ દેશના મીઠી વાણું, ભવસાયર તરીઆ સમાણી; ઉપશમ રસ કેરી ખાણ, એક ચિત્તે સુણે ભવિ પ્રાણી. ભવજલ હી ભીમ અપાર, જીવ ભમીઓ અનંતીવાર; છવા ની લાખ થેરાસી, પરતે કંઈ જોઈ અભ્યાણી. એણિ છે જે ભાવકીમા, અલ્લાર ફિષિ ફિરિ ધીધા શાનવતે કહ્યા નવિનભાઈ જીવ સુબે ન એહું કિહોઈ. જીવ પાપ કર પરકાજે, સર્વ કુટુંબ મિલીયન આજે જીવ અરવિ સહે બહુ મી, કેઈ વિહિચણિ વેનીલા. પિંડ % કીધું મેલું, જીવ ભમે અનાથ એકલું
ઈ કહિંનું શરણ ન હોઈ, જનમ મરણ કરે સવિ છે. જિમ તરૂઅર કેરી ડાલા, આવી બેસે પંખી વીઆલા; ઊગમતે ઊઠી પલાઈ કણ જાણે કવણુ દિશિ જાઈ
૧૩
૧૪
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિમ સ્વજન કુટબ ઘરિ મિલીયા, પાંચ દિવસ એકઠા ભિલિયા. જુઆ સહુ ઉડી જાશે, મારું મારું મૂહ પ્રકાશે. વિહડે પુત્ર કલત્ર ધન ભાઈ, વિહડે. નહિ ધરમ સગાઈ મોહ માયા મમતા છડું, પ્રીતિ અવિહડ ધરમસિઉં માંડું ૧૬ વિષયે ઇંદ્રિજાળ સમાણ, ઈમ બેલે સિદ્ધાંત પુરાણા; ક્ષિણિ આવે ને ક્ષિણિ જાય, કઉ તાસ કરણ પતિ જાઈ. ૧૭ સસ્વારથ સિદ્ધિ નિવાસી, અહઈ આઉ ખય જાસી; જુઓ સાગર તેત્રીસ ઝીઝે, બીજો નર કુણ વાત કહીજે. ૧૮ માનવ ભવ પામી સારો દેશ આર્ય કુલે અવતાર છોડે મિથ્યા મતિ મૂડી, કરે તત્વ તણું મતિ રૂડી. ત્રણ તત્વ જિણેસર ભાખે, દેવ ગુરૂ ધરમ સુધ દાખે; એક એક તણુ ભેદ જાણું, દો તીન ચારિ. મનિ આણે અરિહંત સિદ્ધ ગુણ ગાઓ, દેવતત્વ દઈ ભેદ થાઓ; સૂરિ ઉવઝાય સુસાહુ, ગુરૂતત્વ ભેદ ત્રણ આહુ. . . ૨૧ દસણુ નાણુ ચરિત તપ કહીએ, ચાર ભેદે ધરમ તત્વ લહીએ;
એ નવપદ શાસને સાર, સર્વ ધર્મ રહસ્ય અવતાર. જિનવર દેઈ પંથ પ્રકાશે, ભવિઅણુ ચિત્ત અંતર ચાશે, પહિલું શુદ્ધ શ્રમણ પંથ ભણીએ, બીજું શ્રાવક માર્ગ સુણીએ. ૨૩ મેહ પંકમાંહિ જે ખૂતા, સહી તે નર ઘણું વિગ્નતા; સુધ જ્ઞાન દષ્ટિ ઉઘાડે, કર પરમ સખાઈ ઘાટ, મણિ રણ સેવન પોવડીઓ, સ્તંભ સહ સેવન ઘડિયાં; જે કરે જિનધરા બહુરિક, તેહથી તપ સંયમ અધિકે સાવદ્ય જેગ પરિહરીએ, શુદ્ધ સાધુ ધિરમ રશે વરીએ એક દિન જે ચારિત્ર પાસે, સેઈ શિવસુખ ચરિત નિહાલે. દિીઓ દાન શીયલ નિત પાલે, નિજ માનવભવ અજુવાલે તપ તપીએ બાર પ્રકારી, ભાવના ભવ દુઃખ નિવારી. ઇતિ સુણી ઉપદેશ સેભાગી, ઠાકરશી હાઈ વૈરાગી, સંવેગ રંગ બહુ આયા, જય જપે નમું તસ પાયાં.
*
, *
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા રાગ વૈરાફી. દુખ દાવાનલ ભયક ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલુ, કર્મવશે પડયુ. ગમાર નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ; પરભવ હીંડે એકલુ, અધવ કેડ ન જાઈ. જે દુખ ભર્વસે અધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલા ભાગવે, સ્વજન તણી કુણુ આશ. ઢાળ ૭ મી.
5
For Private And Personal Use Only
3
ા. ૩૧
વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે; એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે. ઠાકર કુઅર વૈરાગીઓ–આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લડીએ, એહ સસાર ફ્લેરે; રાગ મરણુ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશારે. ઠા. ૩૦ ખડ્ગ, પજરમાંહિ: જીવ રમતા, ચતુર રંગ ચમૂ, પરમરીયારે; રંક તણી પરિ તાણી લીજે, જ્યમ ક્રિકર કર ધરિયાર, ચાંચલ તનુન જોખન જીવિત, જીવતિ જનસુખ ભાગારે; માતપિતા અધવ સ્વજનાદિક, ચચલ સવે સ ંજોગારે કનજી માતપિતા કુણુ ખંધવ, સ્વજન કુટુબ પરિવાર; જનમ જનમ બહુ સગપણ કીધાં, સરણ નહિ કાઇ તાહર્ મમ જાણિ સિવું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇરે; નિખિડ ખંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિજીતાઈરે. સુરસુખ ક્ષીણુ હાવે જીવન, નરસુખની કુણુ વાત, ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ધન્ય અઈહમ'તાદિક જે મુનિવર, માહમધન દૂર કીધાંરે તપ સંમ્ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધાંરે. દેહ અશુચિ મલ કૃમિ કુલ મન્દિર, અન્ન પટલ પરિ છીજેરે; સાર એટલ” જીવ દેહમાંહિ, સાહન ધરમ કરીગેરે. કરોડી કુઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાનીરે; હું ભવભયથી ખીહને માગુ', ધા દીક્ષા કલ્યાણીર.
ઠા ૩૪
ઠા. ૩૫
ઠા. ૩૭
ઠા. ૩૮
$1. 32
ઠા. ૩૬
ઠાક
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહે વયણુ સુણી સુગુરૂ પપ, વછ એક વાત સુણીજેરે; જિન વાણી એણીપરિઆલે, ધર્મ વિલંબ ન કીજૈર શ્રીગુરૂ વયણુ સુણી એમ વિનવે, તાંતુ હાર કુગણુ ધારીરે; માતપિતા તણી અનુમતિ લાવું, જય જપૈ સુખકારીરે. દુહા. રાગ આાવા.
ચરણુ સંમારથ ચીંતથી, આવે માત સમીપ; કરોડીને વીનવે, ઠાકરશી કુલદીપ ચઉગતિનાં દુઃખ અનુભવ્યાં, વાર અનંત અનત; જ્ઞાનવાત નર જે કહે, તુદ્ધિ ન આવે ત. કુલ વલયથી સત્તુ, વદે વચન સુકુમાર; અનુમતિ મુજી માતજી, વીએ સમ નસિર. હાલ ૯ મી.
ઠા. ૪૦
કુઅર ાકરશી કહે કરજોડી, પ્રણમી જનની પાચક મને વૈશગ્ય પરિ તવ લે, અનુમતિ દ્યા મુજી મારે
મેં જાણ્યે અથિર સસાર,
માડી લેહ્યુ! સમાર ૪૨ ણિ લડીએ ભાજલ પા માડી લેથ્યુ સમસાર-આંચલી. ૪૭ અનિષ્ટ વચમાં જવ માએ સાંભલીયાં, સું િતનુ સુકુમાલ; પુત્ર તણે દુખિ અતિપુર છાડી, ભેાંએ ઢી તત્કાલ
નયણે નીર ભરતીરે એલે, સુણી મેરા રે પૂ⟩ એકજ એક તું' નિખીરું સમાણુ, વલ્લભ મિત ભૂત તું ખર કુસુમ તણી પશ્કિલ હા, નાયાનુ સુખદાઇ; નિશ્ચય તુજ વિષ્ણુ રહીન શકાય, તુ વિષ્ણુ ઘીનારા જ્યાં અમે જીયું તાં તુ જાય; લેગ િનહિ સુખ ભાંગ અમ્હને સુરસુખ લીધારે પૂઠે, લેંગે તું તપ જ્યારે,
For Private And Personal Use Only
હા. ૪૧
જીવન સમ વિષ અપાર જ રાખે તું શુદ્ધ આચાર, જીપે તું માહેવિકારરે જીવન સમ વિશ્વ અપાર-અચલી, જ
જીવન, ૪૧
જીવમાં જી
જીવન: FE
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વય સુણી કુઅર માય કેરાં, પણે સુણે મારી માત કામ લેગ એ માનવ કેરા, અશુચિ અધુવ ક્ષિતપાતરે. માડી. ૪૮ અસ્થિર જીવિત માનવનાં એ, આયુ તે ખરી થાય; કવણ પહેલું કુણું પછે રે ચાલશેરે, તે નિશ્ચય ન જણાય. મા. ૪૯ વલતુંરે માત ભણિ સુણ જાયા, મેટાં મહારે નિધાન; પરિયાગત મણિ સે ત્રણ કેરાં, ગવીને દે દાન. જીવન. ૫૦ સુંદર ગેખ સચિત્ર પરશાલા, અતિ ઉચા રે આવાસ પુત્રવિના મુજ નહિ પ્રતિભાસે, તે સવિ દુઃખ નિવાસરે. જીવન. ૫૧ કુંઅર ભણી મહાનિધિ મણિ મંદિર, સુણીને અશાશ્વતા તેહ, ચેર અગ્નિ જળ નૃપતિ દાયાદિક તાસ આયત કહ્યાં જેહરે. માડી. પરે દસમસ વાડાઓ અરિ ધરીઓ, પ્રસવ તણું દુખ દીઠ પૂતર પિસી કુંજર કીધ, હવે કું કઈ અરિહરે. જીવન. પ૩ માટે મને રથ મિતુરે જાયુ, ધેય બહુ મલમૂત; જાણીયું વડપણે વિનય વહેશ, રાખશે ઘર સૂતરે. જીવન. પંજ માત ઉવેખી જય નર્વારિ, ચારિત્ર તે નવિ લીધ; તું મનિમેહન આણીરે સાને, એ તુજ કુણિ મતિ દીધશે. જીવન. ૫૫ કુંઅર થાવ દીક્ષા લીધી, મૂકી જનની માહ; જેને વર કુંઅર લેઈ દીક્ષા, કુળને. ચડાવિઓ સેહરે. માડ. ૨૬ પાઈઅણું હા|િ વિહાર કરવા કરવા લેચ સમૂહ દુર્ધર પંચ મહાવ્રત ધરવા પરિસહ મહા પ્રતિકૂળરે. જીવન. પછી ભૂખ તૃષા શીત તાપ સહેવા, ભૂતલે શયન કરવું મીણ સનિ લેહ વરે છોલવા, બાહીં જલધિ તરવુંરે. જીવન. ૫૮ ખરું ધાર ઉપરિ ચાલવું, વન તું લઇવે બાલ વેલું કવલ સમાણુ સામ પીવી હુતાશન લરે. જીવન. ૫૯ કુંઅર ભણિ સુણિ કાયર નરર, ચરિત્ર દુકર જોઈ. જે પરલેક તણું અભિલાષી, તાસ અનંત સુખ હોઈ. મા. ૬૦ પુત્ર તણું મન નિશ્ચલ જાણી, માતા એિરે આજેશ જાથ જપે ઉત્સવ કથામાં તે હું ભાવે ભણીશ. મી . ૨૧
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુ રાગ ગુડી.
A
શ્રી હીરવિજય સૂરીસર, મહિમલે વિચરત; નયર મહિસાથે સાંચમાં, દેખી લ લાભ અનત. ઠાકરસી મને હેરખીઓ, પામી અનુમતિ આજ; મહિસાણે મામા ભણિ, આવે મિલવા કાજ મહીસાણા પુર મડણું, ચપકશાહે સુજાણ; શાહે સામદત્ત દીક્ષા તણા, આછવ કરે મડાણ. ઢાળ'૯ મી.
દીક્ષા.
સંવેગ રસે સપૂર, દીક્ષા લેવા ઘનસૂર;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ સીંહ તણી પરે કીધી, માકલા મણુ સવે જન દીધી, વહૂ શાહે ચંપક ધીર, સંસાર દે ઘરણી ગભીર; પુત્ર ઢોઈ વર દીંગ સખાઇ, શાહુ સામક્રત્ત ભીમજી સવાઈ. ધન્ય મામુ સામદત્ત નામ, કરે આદર સિઉં સર્વ કામ; વિત વાવે અને પમ ઠાણે, કરે એછવ ભલે મંડાણે, મહિસાણું નચર સેાહાવે, બહુ નયર તણા લાક આવે; ધિર દિર બહુ ઓછવ છાજે, સુરપુરથી અધિક વિરાજે. સર્વે સજ્જન મિલી હૅવરાવે, ઠાકર દેખી સુખ પાવે; પહિરાવે સર્વિ સિણગાર, સિર ખુપરછ્યુ. મનેાહાર. કાને દોઇ તૂગલ દ્વીપે, જાણું. રવિ શશીઅર જીપે; આપે શિર તિલક વિશાલ, તખેાલ ભરે દાઇ ગાલ. આર વર નવહાર સાહાવે, અંગે અ ંગિયા લાલ બનાવે; માહિ દાઈ માજીમધ, ધરે કુસુમમાલ શુભ ગધ કર સંપુટ શ્રીફલ સાહે, વરઘેાડે સહુ જગ મેહે; સમજન કુતિલ કૂકરીજે, સાજન શ્રીક્ષ દીજે. તતક્ષણ બહુ વાજિંત્ર વાજે, પ્રતિષ્ઠૐ અખરૂં ગાજે; વાજે તવ ઢાલ નિશાણા, બહુ થાકે કરતિ પ્રયાણા: વાજે પચ સખ દન ફ્રી, વાજે મહુ ભૂગલ ભેરી; વાજે માદલપુર વીણા, ગાતિ ગુણુ ગધવે લીલા,
For Private And Personal Use Only
3
૬૧
૬૨
23.
'
૬૪
E
v
૬૭
-
૬૯
७०
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
૭૭
રા બંદીજન ક્રીતિ બેલે, નિદ્ધિકે ઠાકરસી તેલ, રૂ કરી મયણ સમાન, દેતુ મણિ સે ત્રણ દાન.
૭૧ જય જય જપતિ જન વૃ, ચિંરજીવ તું હર્ષાનદા શિશિ વયણી મુંદરી સરિખી, દીએ ધવલ મંગળ અને હરખી. ૭૨ ધન્ય પુજી ૩ણસુત જાણું, રો મણિમેતી વધાયું; સંવત સોલ સેલ વિશાખી, વદિ ત્રીજા દિવસે સહુ સાખી, ૭૩ આવી સવે પરિજન સાથે, લીએ ચારિત્ર હરછ હાથે; રૂડું કલ્યાણવિજય નામ દીધ, સહી સકલ મરથ સીધા સહ લેક તણા છંદ જેવે, સવે સજન નયણ ભરી રે; આશીષ દીએ વીઆઈ, ચિરવાલે ચરણે સુખદાઇ. શુભ જ્ઞાન ગજે તવ ચડીઓ, શીલ સબલ સનાહ્ય દઢ ઇદ્ધિઓ શુભધ્યાન ખરી કરી લીધું, સવેગે ખેટ કવર લીધું. ગુરૂ આણ ધરે શિર ટેપ, જીવે દૂર કરમસ કેપ; વિચરે ગુરૂ હીર સમીપે, જય જપતે પાપ ન છીએ.
દુહા
- રાગ મારૂણ. જુગતિ જેગ વહી સંગ, કલ્યાણ વિજય મનરંગ; દિન ડે બુદ્ધિએ કરી, ભણીઆં અંગ ઉપાંગ લક્ષણ વેદપુરાણ મુખિ, તર્ક છંદ સુવિચાર ચિંતામણિ પ્રમુખ સવે, ગ્રંથ ભણ્યા તેણિવાર સંવત સોલ ચુવીસએ, ફાગણું વદિ થિર કીધ: સાતમે પાટણ નગરમાં, વાચકપદ ગુરૂ દીધ. ૩
હાલ ૧૦ મી. વિવિધ દેશ વિહાર, અનેક ભવ્ય પ્રતિએ ધ.
શ્રી કલ્યાણુવિજય ઉવઝાય, પ્રણમે સુર નર પાય સુમતિ ગુપ્તિ અલંકરીએ, જ્ઞાનાદિક ગુણે ભરીએ. અમૃત વાણુ વખાણ, સુભગ શિરોમણી જાણ; આગમ અરથ પ્રકાશે, ભવિઅણુ મને પ્રતિ ભાસે. લબ્ધિ મૈતમ તેલ, જસ કીર્તિ સહુ બોલે; જુઓ ઉગ્ર તપ ઉગ્ર વિહારી, તારે બહુ નરનારી,
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશમ નરિ
ખભાતે અમદાવાદ શહેર', ી શ્રાટણ નયર પ્રસીય, શિખ મનિએ કીધુ. પોસહ સામાઈ ડિકમાં, તમ જપ ઉધ્યાન માં; શીલ સમકિતનત દીજે, લાભ તે અતિ ભ્રમણા ત્રીજે. વાગડ માલવ દેશ, શ્રી શૂન્ય દીપ વેશ; નયર ચૂંડાસે એ આદિ, જીત્યું. વિસિä વાદ. વાગડ દેશે ક્ષયરી, મણમ્મા દેવ અતી; કીકાભર્ દેસ દાણી, શ્રવણે સુણી ગુરૂ વાણી. શ્રી જિનપ્રસાદ રચાવે, બિંબ પ્રતિષ્ઠાએ કરાવે; દેસ જિમાી રગાલ, ઉપરી દીધાં ફરી તખેલ. અનુક્રમે ઉજેણી પડૂતા, ભાગા સવે કુમતિ અધૃતા; પૂરવ પથ અનુવાલે, કુમતિ પડયા બહુ વાલે. કીધ ઉણી ચુમાસ, પૂરે સર્વે સંઘ તણી આસ. મગસીયા ત્રાઇ સ’ચરીયા, સધ બહુ દેશના મિલીયા. ધને કરી ધન દસ માન, રાય સાનપાલ બહુ જ્ઞાન; વિત વાવરે શુભ ટાણે, પૂજે શુરૂ સુવર્ણ નાણે. કરે વલી સઘવાત્સલ્ય, કાટે દુસ્તિનાં શA; જલેખીએ ત્રણ જમણવાર, જિમે માર માર માનવ હાર. વીનવે સાનપાલ શય, પ્રણમી ગુરૂ તણા પાચ; ભવાષિ તાર અને સખી, ીક્ષા માગે એ હરખી. આયુઅલ જોઈ મુનિશ્ચય, આવે ઉજેણીએ ડાય; દીક્ષા અનશન દીધ, નાથુજીએ ઓછવ કીધ. નવ દિન અનશન પાલે, દેવ તણા સુખ ભાળે; સાહે માંડવી મંડાણ, કર્યું એકથી પામે વખાણુ. માલવા દેશમાં વિવેક, હાવે લાભ અનેક; નરનારી ગુણુ ગાવે, શ્રાવક ભાવના ભાવે. સારગપુરાદિક ક્ષેત્ર, શ્રીગુરૂ કીધ પવિત્ર; મ પાચલ મહા દુર્ગ, જાણિ
અભિનવે સ્વર્ગ.
For Private And Personal Use Only
કર
૩
૪
એ જ
૮૫
૭
૮૮
૮૯
૯૦
૯૧
ર
૯૩
૪
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
સુગુરૂ ચુમાસે એ પધારે, મ`ડપાચલ દુર્ગે મઝારે; કુણુ કુણુ સામહીયાં કહીએ, કહીતાં પાર ન લહીએ. ભાઈજી સીંધજી એ એડી, ગંધી તેજપાલ મતિ પાઢી; યાત્રા કરાવે વડવાણુ, મિત્ર ગજ ખાવન પ્રમાણુ, ખાનદેશ કેરૂ લલામ, અરહાનપુર સુર ધામ; વઝાય રહ્યા ચુમાસિએ, યાત્રા તણાં ફલ પ્રકાશે. તતક્ષણ ઉઠે ધનવંત, ખેાલે ભાનુ શેઠ મહત; દ્યા મુઝ વાંસે એ હાથ, સધ લેઈ આવું હું સાથ. ’ સંઘ સસાજ એ સચરીએ, જાણે ઉલટીઓ એ દરીએ; અંતરીક્ષ પાસ જુહારે, સફલ કરે અવતાર. ઉવઝાય નિજ મને ઉલ્લુસીઆ, દેવગિરિ ચુમાસે વસીયા; પુર પેઠાણ સુણી વાત, જિંહાં માલા તીરથ વિખ્યાત. ચાલે ગુરૂ તીરથ વાંદવા, જાણે સુભ જશ લેવા; જિહાં મડવાસી સન્યાસી, જેણે મહુ વિદ્યા અભ્યાસ. એલે ગુરૂ તેહસિઉં પ્રમાણ, થાપે શાસન સુજાણ; ઉવઝાય તિરથ વદે, જય વરી આવ્યા આણુ દે. દુહા, રાગ દેશાખ. શ્રી અકબર આલિમ ધણી, જૂઠ્ઠું અતિ દુરવાર; અમ્હ તેડુ છે તેહ તણું, એહ વાત નિરધાર. જાવું અકખર ભણી, એ અમ્હે નિશ્ચય આજ; કરિએ તાવ લિવો, જી તુમ્હે મિલવા કાજ. લેખ લખ્યા ગુરૂ હીરનું, દેખી શ્રી કલ્યાણ; જઇ સાદડી શુરૂ વક્રિયા, કીધ તે વચન પ્રમાણુ. ઢાળ ૧૧ મી.
For Private And Personal Use Only
૨
૫
૯૬
મેરે
3
-
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
હીરવિજયસૂરિ અકબર પ્રતિએ ધ ભેટયારે શ્રી ગુરૂને ઉવજાય, તતક્ષણ હિઅટલે હરખ ન માય; નેહ જિક્ષ્ચા ઢાઈ સાયરચંદ, તિમ ગુરૂ હીરજી કલ્યાણ સુણીં. ૩ સાર શીખામણુ દેઈ વિશેષ, થાપ્યારે ઉવઝાય ગુર્જર દેશ; શ્રી વિજયસેન સૂરીદ સુજાણ, ધરજોરે તાસ તણી શિર આણુ. ૪ મિલી ભલીપર કરારે કાજ, જિમ વાધે ગચ્છ કેરી લાજ; દેઈ શીખ તવ કીષ પ્રયાણુ, ચાલે? ગપતિ માટે મ‘ડાણુ.
૩૦
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪
પુહતારે શીકરી શહેર મઝાર, મિલિઆરે અકબરને ગણધાર; એસીને ગાછી કરે એક ઠામ, કહી કુણુ ધરમ બ્રુહે અભિરામ, મેલેરે શ્રીગુરૂ મધુરીય વાણી, છૂજો કરી સખ એકીજ પ્રાણી; મયર મહિર આપર તન કાઈ, દિલપાકીથી ધરમ જો હાઇ. રજસુર નરતિ દીએ મહુમાન, શ્રીગુરૂ પ્રણમી કરે ગુણગાન; ટ્ માસી તવ કીય મારિ, નામ જગદ્ગુરૂ અતિ ઉદાર. ગાય બલદ ભેંસ કાઈ ન મારે, એનુ ખાતે સાગધ હમારે; શેત્રુજા તિરથ સાઉ તુમ્હે દીના, પૈસ કસી પુસ્તકભી કીના. કરી કુરમાન દીએ તતકાલ, શ્રીગુરૂ આણુ વહે નિજ ભાલ; વિનય કરી ખુલાવે સૂરીશ, ટ્વિન દિન બાધે અધિક જગીશ. અમર શીખ લેઇ જન્મ વળીયા, મન કેરા મનેારથ સર્વે લીયા; શ્રી પૂજ્ય વિહાર કરતારે આવે, નાઝુર નયર ચુમાસુ` સેાહાવે. ૧૧ શ્રી કલ્યાણુવિજય ગુણધીર, સનમુખ જઈ પ્રણમે ગુરૂ હીર; ભાવ ધરી રહે શ્રીગુરૂ સ`ગે, ભગતે સેવ કરે મનર`ગે. ઇણિ અવસરે સઘપતિ ઈંદ્રરાજ, કરે વિનતિ આવે ગુરૂરાજ; જિન મૂરતિ પ્રાસાદ કરાયા, કીજે પ્રતિષ્ઠારે ગચ્છપતિ રાયા.
૧૦
દુહા. રાગ ગુડી.
કરવા પ્રતિષ્ઠા જિન તણી, અમ્હે આવ્યું નવિ જાય; પલળે જગદ્ગુરૂ હીરજી, માકલસિä ઉવઝાય. શ્રી કલ્યાણવિજય વાચક તણા, ગુણ જપે સૂરીશ; પણિ આવે આસ્તે આવીયા, પગી મહા મુનીશ. દેઈ આદેશ ચલાવીયા, શ્રી ઉવઝાય વૈરાટ; કરી સુપ્રતિષ્ઠા આવજો, વેગે કરી મુનિરાય્.
ઢાળ ૧૨ મી. કલ્યાણુવિજય વાચક કૃત વૈરાટ પ્રતિષ્ઠા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રણમી ગુરૂ પાય, શ્રી કલ્યાણવિજય ઉથઝાય; ચાલે ચમ કં'તુ, જિમ જગતિ ગજરાય. અતિશય મહિમા કરી, કર તું ક્ષેમ કલ્યાણ; રચ તું મહિમા વન, લાન તણુંરે નિહાણ.
For Private And Personal Use Only
3
૧૪
૧૫
૧૨
૧૩
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
અનુક્રમે સંપૂર્હતું, કર તું ધરમ વિચાર; વરાટ નગર વર, દીઠું નયણે ઉદાર. પ્રાકાર સુમડિત, કેટિધ્વજ આ વાસ; ભર કેસરી લક્ષિવ, બહુ વ્યવહારી નિવાસ. જિન ધરમે ભાવિત, લીલા ભેગ પુરિ; ભય રહિત વિવેકી, વસે લેકના વૃંદ જિનભવન સતરણ, ભવિઅણુ જન વિશ્રામ; કૂઆ વાવ સરેવર, વાદ્ય વન અભિરામ. જાણે ભૂભામિની, ભાલે તિલક સમાન; દીસે બહુ શોભા, ભાસુર સુરપુર વન. તિહાં વસે વ્યવહારી, રાજમાન રિધિવંત; સંઘપતિ ભારમલ, સુત ઇદ્રરાજ પુણ્યવંત. ગુરૂ આગમૂ નિસુણ, હરપ્યું મને ઈરાજ; સામૈયાં સવિ પેરે, કરે અતિ ઘણું ઈદવાજે. બહુ શોભા નયરે, દઈ આદેશ કરાવે; દર્પણમય તેરણ, ઘરિથરિ ગુએ બંધાવે. સા બાલા સેહે, જાહે દેવકુમાર બહુ ગજ અલંકરીઆ, પાખરીયા ગતિ સાર. નેજા બહુ ભાતે, રાજવાહણ રથ કીધ; બહુ સેહગ સુંદરિ, કરી શૃંગાર સુલીધ. કંઈ થય ગય ચીયા, કરભ ચડયારે નર કેવિ; એક પાલખી બેઠા, બેઠ સુખાસન કેવિ. વહિલે એક બેઠા, ઘમઘમ ઘૂઘર માલ; ચકડેલ એક બેઠા, એક હીંડે નર પાલા. બોલે બિરૂદાલી, ભેજકનાં બહુ વંદ; ગંધર્વ ગુણ ગાવે, નાટક, નવ નવ છંદ. ગાજે ગણુગણિ, મદલના ઘેકાર; પંચ શબ્દાં વાજે, ભેરી તણા ભેંકાર, સુરણાઈ ન ફેરી, વાજે ઢેલ નીસાણ; રણઝણતી કંસાલા, ભુગલ ના વખાણ;
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
મણિ સુવર્ણ ભૂષણ, ભૂષિત તનુ સુકુમાલ; સેહિ વદીએ મંગલ, કેકિલ કંઠ રસાલા. કેઈ ચડીયા પાલા, નરનારીનાં વૃંદ; ગુરૂ વદન નિહાળે, પુરૂં પુનમચંદ. ગુરૂ મહીમા મંદિર, કીધું નકાર પ્રવેશ: દિન દિન અતિ એછવ, હવે નયર વિશેષ. મંડપ બહુ રચિયા, જાણે ઇંદ્ર વિમાન; જલ જાત્રા આડંબર, કરે સુરનર ગુણ ગાન. શુભ દિન શુભ લગનિ, થાપે એ વિહાર શ્રી વિમલ જિણેસર, મૂળ નાયક જયકાર, સંઘપતિ ભારહમલ, નામે પાસ જિર્ણદ; અજયરાજ અનેપમ, પૂજ઼ પઢમ જિર્ણદ. તું જૂ સંઘવિણ સુખકર, મુનિ સુવ્રત જિન દેવે; શુભ મુહુરત સંઠિયા, સુર નર કરે નિત સેવો. વાચક મુક્તામણિ, શ્રી કલ્યાણવિજય ઉવઝાય; કરે હરખે પ્રતિષ્ઠા, ઇંદ્રાદિક ગુણ ગાય. ઈંદ્ર વિહાર અનેપમ, દીઠે હોઈ આણંદ, જાણે ઈંદ્ર ભવનથી, અવતરીએ સુખ કંદ. ધન્ય ધન્ય અવતારા, ધન્ય દ્રિરાજ તારૂં નામ; લછિ લાહુ જે લીધે, કીધ અને પમ કામ. સંઘ ભગતિ ભલી પરિ, કરે સંઘપતિ દ્વિરાજ; પટકૂલ પહિરાવે, દીજે ભૂષણ શુભ કાજ, જાચક જન મિલિયા, સંખ્યા સહસ દસ કીધ; પંચામૃત ભેજન, ટકા ઉપરિ દીધ. શ્રી કલ્યાણવિજય ગુરૂ, વિચરે જગિ જયવંત; દેશાવર ફલીયા, હુઆ લાભ અનંત.
દુહા,
રાગ કેદારે. મોટાઓ જગિ વ્યાપારીઓ, કલ્યાણવિજય મુનિ સિંહ વ્યવહાર શુદ્ધ વાણિજ કરે, ધરમ ન લેપે લીહ.
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરલ
પંચ મહાવ્રત શુધ ધરે, નામે લેખે જોઈ દેશ દેશ વાણિજ કરે, પણ કહું ખોટ ન હોઈ. લાભ સર્વ ગાંઠે કરે, વણજી પુણ્ય ક્રિયાણ; લેઈ બાલદ ગૂજર ભણી, આજે ગુરૂ કલ્યાણ.
ઢાળ ૧૩ મી.
વિણજારા હો વિષ્ણુજારા. ગુરૂને વણજારાની ઉપમા." તે કીધે સફલ અવતારા, કલ્યાણજી મેહનગારા; જગિ સાચે તું વિણજારા, વિણજારા હો વિણજારા. વિ. ૪૪ શ્રી કલ્યાણ કિયા ધનવંતે, કરે વાણિ જપ રિઘાલ ચિંતે; વિણ જ્યાં સવિ સુકૃત ક્રિયાણ, વાચક ગુણ મોતી દાણ. વિ. ૪૫ સિદ્ધાંત કેસ વસિ કરીએ, નવ તવ મહા મણિ ભરીએ; વણજી જે સાહસધીરા, જ્ઞાન દર્શન ચારિત્ર હીરા. વિ. ૪૬ સુવિહિત ગુણ રયણે ભરીઆ, રથ સહસ અઢાર જોતરીઆ, ચરણ કરણ સુવર્ણ સામટી, ભરી લબ્ધિ અડાવીસ પેટી. વિ. ૪૭ પચ સંવર સાર નગીના, અષ્ટગ કિઆણુ કલીના; નવબ્રહ્મ ગુપ્તિ કસ્તુરી, શુભ લેશ્યા તેજ મ તૂરી. વિ. ૪૮ પંચ સુમતિ ગુપતિ ભરી ખંડ, વીશ થાનક અગર કરંડાં યતિ ધરમ બાવના ચંદનાં, ભરી બહુ હરખાનંદનાં. વિ. ૪૯ બાર ભાવના સાકર ધૂની, બાર ભેદે ભરી તપ ગુણી; સમકિત સુધ ગુલ હી , પંચાચાર પિઠ ભરી લીજે. વિ. સતર ભેદ સંજય ઘનસારા, ભરીઆ બહુ પિઠી ભારી; વૈયાવચ તૂટ્સ કાપડ તંગી, ધરમધ્યાન કેશર બહુરંગી. પંચખાણ દશે લાલ તંબૂ, નવિ ભેદે મિથ્યામતિ અંબૂક ષટું આવશ્યક મીઠાઈ, દશવિધ સુખ સબલ ભુંજાઈ. વિ. સમતા વણજારી સંગે, સુખ સેજે રમે મન રંગ; મનભાવે કર તપ યાણા, વાજે સમય બહુ નીશાણ. પરિવાર સબલ મુનિ ધારી, ગુણ ગાવે અહનિશ ગોરી; શ્રી કલ્યાણવિજય મુનિરાયા, ગુજર ધરે ઠાવે પાયા. વિ. ૫૪ આયુ ષજીવન પ્રતિપાલા, હુઆ બહુ પુણ્ય સુગાલા; વદે હીરચરણઅરવિંદા, જય જપે પરમાણુંદા.
&
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
દુહા
રાગ ધનાશ્રી, કલ્યાણજી ગુરૂ વંદતાં લહીએ કાંચન કેડિ; જય જપે પ્રહ ઉગતે, વાંદુ બે કરજોડિ. કલ્યાણવિજય કલ્પતરૂ, મહીઅલ મેહનગારા, જય જપે ભવિઅણુ સુણે, વાંછિત ફલ દાતાર. કમનીય નામ કલ્યાણનું, જે મન શુદ્ધ ધ્યાય, જય જપે તસ સુખ ઘણાં, કમલા ધરિ ધિર થાય. ૪
ઢાળ ૧૪ મી. સાધુ શિરોમણિ વદીએ, શ્રી કલ્યાણવિજય ઉવઝાયરે; દરશને દુરિત સવિ ટલેચ ઉદ્દનામે નવનિધિ થાયરે.
સાધુ શિરોમણિ વંદીએ. ૫૬ જસ મહિમા અભિરામરે, પુણ્ય સંજોગે પાતીયું, કલ્યાણજી રૂડું નામ. સાધુ ૫૭ મૂરતી મેહનવેલી, દીવડે હોઈ આણંદ, તપગચ્છ ગયણે સહકરૂ, વદન અને પમ ચંદરે. સાધુ. ૫૮ સુરતરૂ જિમ વાંછિત દીએ, તિમ ગુરૂ નામ પ્રભાવ, દેશ વિદેશ દીપતું, ભવજલતારણ નાવરે. જસ ધરિ ગુરૂ પગલાં ઠ, તસ ધરિ ફલી સુરવેલરે; કામકુંભ ચિંતામણી, વહી આવ્યાં રડારેલરે. સાધુ. ૬૦ રહણ જિમ રાયણે ભસ્યું, સુરિ ભરિયે સુરચરે; જલનિધિ જિમ જલ પૂરીઓ, તિમ ગુણે કરી ગુરૂ જેરે. સાધુ, ૬૧ ગંગાજલધિ નિરમલા, તુહુ ગુણ મણિ ઉદારરે, સુરગુરૂ જે સંખ્યા કરે, તે હિ ન પામે પારરે. સાધુ. દર સુરપતિ સુરગણુમાં રહ્યું, ગ્રહગણમાં જિમ ચંદરે; તિમ સંઘમાંહી કલ્યાણજી, બેઠ સેહઈ મુર્ણિદરે. સાધુ. ૬૩ શ્રી હીરવિજ્યસૂરી રાજીઓ, કલિયુગ જુગહપ્રધાન રે, સાહિ અકબર રાજર્ણિ પૂઝવી, દીધું જીવ અભયદાન. સાધુ. ૬૪
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ જસ પાંટ જે સંઘજી જયુ, મૈતમ સમ પ્રતિરૂપરે; પ્રગટ સવાઈ હીરાલુ, પરિખીઓ અકબર ભૂપ. સાધુ. ૬૫ હીરછ શીશ જગિવલલે, શ્રી કલ્યાણવિજય ગુણગેહરે, વાચકરાય મેં ગાઈએ, જગમ તીરથ એહશે. સાધુ. દ૬ જવલ લગી શેશ મહી, ધરે જે સુર રિધિર ધારે, જે રવિ શશિ ગ્રહગણ તપે, તો પ્રતિય મુનિરાયરે. સાધુ. ૬૭ સંવત સેલ પંચાવન, વત્સર આ માસરે; શુદ્ધ ૫ખ્ય પંચમિ દિને, રચીઓ અને પમ રાસ રે. સાધુ. ૬૮ જગ જયવંતા કલ્યાણ, પૂરૂ મન જગી રે; સેવા ચલણ કમલ તણી, માગે જયવિજય શીશરે. સાધુ. ૬૯ ભણે ગુણે જે સાંભલે, ગુરૂ ગુણ એક ચિત્ત જાણુરે; વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કી કલ્યાણરે. સાધુ. ૭૦
ઇતિ મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણુને રાસ. કૃત ગણિ જયવિજયસેન ચિરનંદતુ સદેવા શ્રીરસ્તુ,
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયાનંદસૂરિની સકાય.
ત.
રાગ મલહાર-ચાદવરાય જઈ રહ્ય ગઢ ગિરનાર એ દેશી. માતપિતા, દિક્ષા આદિ.
શ્રી એસર પુરધણજી, પ્રણમી પાસ જિર્ણદ; સમરી શારદ ગાઈશુંરે, સદગુરૂ ધરી આણંદ. ગુણાકર વિજાણંદ સૂરદ, જસનામી સુખ સંપજે, જસનામી સુખ સંપજે પગિર સંપદ વંદ. ગુણકર. આંચળી. મુખમંડણ મરૂદેશનેજી, પુર વરહ વખાણ; પ્રાગવંશ શિરામણજી, શાહ શ્રીવંત ગુણખાણ. ગુણ. ૨ તસ ધરણી શિણગારદેજ, ધન ધન બહુ ગુણવંત; જસ કુખેં પ્રભૂ અવતર્યો, મહિમાવંત મહંત. ગુણ. ૩ ધન ધન જગગુરૂ હરજીજી, જસ નેણાએ એહ; દીપે શ્રી વરસિંગ રાષિજી, કુટુંબ સહિત ગુણ ગેહ. ગુણું. ૪ પ્રથમ નામ એહ ગુરૂ તણુંજી, કુંવર કે અભિરામ; દીખ્યા લીએ તવ ગુરૂદીએજી, કમલવિજય તસ નામ. ગુણ. ૫ શ્રી સેમવિજય વાચક વરૂ, ધન ધન તેહ સુશીશ; એહ સુશીશ જસ આપીઉંજી, હીરજીએ અધિક જગીશ. ગુણ. ૬ લક્ષણ લક્ષિણ ગુણ નીલેછે, દેખી સુમતિનિધાન; રીઝયા વાચક તસ દિએજી, વિવિધ સુવિદ્યા દાન. ગુણ. ૭ નિજપર શાસ્ત્ર સમુદ્રને, પામ્યા જેણે પાર; મતિ નાવા એહ પ્રભૂ તણુજી, તેહ વખાણું ઉદાર. ગુણ. ૮
ઢાળ ૧ લી. રાગ મારૂણી. હીરજી નવી વિસરેરે—એ દેશી. ચરણકરણ ગુણ ધરતા ચાગ ઘણુ વહીછ, પામ્યા ગણપદા સાર; જગ જાણે વર પંધિત પદવી તસદીએજી,શ્રી વિજયસેન ગણધાર. સા. ૯ સાધુ શિરોમણીજી, ત્રિભુવનમાંહિ દીપે જસ કીરતિ ઘણીજી. આંચળી. વિજ્યસેન પટેધર તપગછ દિન કરૂજી, શ્રી વિજયતિલક સૂરિ સીરેહીએ પધાર્યા અનુક્રમે વિહરતા, હરતા દુરમતિ દંદ. સા. ૧૦
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૧
સા. ૧૨
સા. ૧૩
કમલવિજય વિષ્ણુધને નિજ પદવી ક્રીએજી, શ્રી વિજયતિલક સૂરિાય; શ્રીવિજયાણુંદસૂરિ ઇતિ તસ તસ નામજ થાપીયુજી,સંઘ મન હર્ષિત થાય.૧૧ સાલ ખિતાલે જનમ્યા પ્રભૂ એકાવનેજી, આદરે સંયમ ભાર; સીતેરે પડિત થઇ છેતેરે થયાજી, તપગચ્છ નાયક સાર. જિનશાસન નંદન વનશ્રી ગુરૂ સુરતરૂજી, પ્રગટયા પુન્ય અક્રૂર; શ્રુતશાખા વિસ્તારે શીશ સુપલ્લપાજી, કીરતિ કુસુમ ભરપૂર. જલધર પરિવર વચન અમૃત વરસતાજી, હરતા તાપ કષાય; સુમતિલતા વન ધર્મધરા રૂઢ પોષતાજી, જગિ વિચરે મુનિરાય, સા. ૧૪ ગુરૂ ઉપદેશે દેશ વિરતિ બહુ આદરેજી, ચેાથુ વ્રત પણ જોય; બહુ ઉપધાન રહે માલ પહેરે ઘણાજી, સર્વ વિરતિ પણ કોય. સા. ૧૫ ગામ નયરે સામિયાદિક ઉછવ ઘણાજી, શ્રી સંધ ભગતિ અનેક; શ્રીફલ રૂપા નાણાદિક પરભાવનાજી, કરે શ્રાવક સુર્વિવેક.
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૨ જી.
રાગ સામગ્રી. સાનીયડા પ્રાણી ભય સીંચનારીનેરે—એ દેશો. તપ, અનુષ્ઠાન, વિહાર.
સૂરિ શિશમણિ શ્રીગુરૂ વિજયાણ દજીરે,
મહુલ કરે તપ અનેક પ્રકારેરે; છઠે અઠમ ઉપવાસ નીવી આંખિલ ઘણારે,
સિદ્ધ ચક્રથાનકની એલી ઉદારરે. ધ્યાન ધરે નિત ક્રિમે વાચના શીશને?,
પુસ્તક શેાધે શ્રી સૂરિદ મહેતરે; ત્રણ માસ શુભ ધ્યાને માન તપવિધિ કરીરે, આરાધે ગુરૂ ગાતમ કે મત્રરે. આચાર્ય પદ શ્રી વિજયરાજ સૂરિકનેરે, દેઈ થાપે નિજ પાટે પટાધાર; દશ વાચક પદે બહુ પડિત પદ્મ ગુરૂ દીએરે, સયમ દીએ દીખે બહુ અણુગારરે. ટ્રીય વિમલગિરિ કેરી, એક ગિરિનાર્યનીર, અરખુદ તીરથ કેરી સાત; પાંચ સખેસરની એક શ્રી અતરિકનીરે, યાત્રા ગુરૂજી જગ વિખ્યાતરે.
For Private And Personal Use Only
સા. ૧૬
સૂ. ૧૭
સૂ. ૧૮
સ. ૧૯
સ. ૨૦
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ભિપ્રતિષ્ઠા પ્રભુને ચારે નવ થઈ?,
ઉપાસરા બહુ જિનમંદિર સારરે; શેત્રુજાતિ તીરથ સંધવી બહુ થયારે,
ધરમ ઠામિ' ખરચાણા વિત્ત અપારરે. નિજ પર પખી જેહ પ્રથમ ગુણુ ઢાણીયારે, દરિશણુ દેખે નિપુણે ગુરૂની વાણુરે; ઇમ આસીસ દ્વીએ તે હરખ્યા અતિ ઘણારે,
જય સમ ગુરૂકુલ દીપક ગુણુ ખાણુરે. ગુર્જર મરૂધર કુંકણુ દખ્ખણુ લાડમાંરે,
વિહરે ગુરૂજી કરતા બહુ ઉપગારરે;
ખભ નયર પધારા ગુરૂજી એકદાર,
સધ કરે તવ ઉચ્છવ વિવિધ પ્રકારરે. તિહાં શુરૂ અંગે ખાધા સખલી ઉપનીરે,
તુહે શ્રીગુરૂ રામતા સઘ અપારરે; સાવધાન સિન નાકરવાલિ કરે ધરીરે,
ધ્યાએ મનમાં મત્ર વડા નાકારરે.
ઢાળ ૩ જી.
રાગ પર.–મનેાહર હીરજીરે એ દેશી.
For Private And Personal Use Only
સૂ. ૨૧
સૂ. ૨૨
સૂ. ૨૩
સ ૨૪
નિર્વાણુ. શ્રીગુરૂ રાજીઆરે, નિરમલ ધરમ આરાધે;
જેહ મનારથ ચિંતામણિ પરે, સયલ મનારથ સાથે આંચલી, શ્રી. ૨૫ શ્રી આચાર્ય પ્રમુખ શીષ તવ, એમ ગુરૂને નિઝામે; ધરમધ્યાન ધર્યાં પ્રભૂ મનમાં, જેથી સમરસ જામે. પ'ચાચારને પંચમહાવ્રત, કર્યાં નિરતિચારે;
શ્રી. ૨૬
શ્રી. ૨૮
જીવ અગ્રેસ સખમા ચીમમાને, તસ અપરાધ અમારા શ્રી: ૨૭ પાતક ઠામ અઢાર પરિહરીરે, પાપ સયલ નિજ નિ; ચ્ચાર સરણ કરી ધરમ કામ સિવ, અનુમેાદી આનંદ. શુભ ભાવના ભાવતા ગુરૂજી, અવસરે અણુસણુ કીજે; શ્રી નાકાર મંત્ર મનથી કરી, સમરી જન્મલ લીજે. એમ બહુ પરે નીઝામી સુગુરૂને, શીષ સિદ્ધાંત સુણાવે; ગુરૂ પણ તે સચલ સદ્મહે, સાવધાન મતિ ભાવે,
શ્રી. ૨૯
શ્રી. ૩૦
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩ ચઉવિત સંઘ દીએ તવ પ્રભુને, સબલ ધરી ઉલ્લાસે, છઠ અઠમ બહુ શત બહુ સહસા, આંબિલને ઉપવાસે. શ્રી. ૩૧ માસખમણ પાસ ખમણ અઠાહી, પ્રત્યેકે એક માને; બહુ કડી સર્ણય સામાચક, સહિસગણું તવ માને. શ્રી. ૩૨ પ્રભૂ નિમિત્ત એ તપ અહે કરશું, યહ પુણ્ય તુમ્હ હોયે; કરજો સહુ હે ઈમ વિનવે, નેક નજરે અમ જે. શ્રી. ૩૩ ગુરૂજી પણ તે સયલ ચિત્તમાં, સાવધાન અવધારે; કરી અણસણ નેકાર ગણતાં સુર લેકે પાઉધારે. સંવત સત્તર એકાદશ વરસે, માસ અષાઢે જાણે; પેનિમ નિસિ અતિ વદ પડવે, તિથિમાં ગુરૂ નિર્વાણે. શ્રી. ૩૫
ઢાળ ૪ થી, રાગ ધન્યાશ્રી. મયગલ મારે વનમાંહે વસે-એ દેશી. ખંભાયતને સંઘ સહામણું, મન ધરી ધર્મ સ્નેહ, સેવન રૂપાનેરે નાણે અતિ ઘણે, પૂજે શ્રી ગુરૂદેહ, ગુરૂ. ૩૬ ગુરૂ આણંદજી કહે કિમ વિસરે, જસગુણને નહિ પાર, જગને વાહલેરે ગુરૂજી મારે, જિનશાસન શિણગાર. ગુરૂ. ૩૭ અંગ પૂજાએરે મહિ મુદી સવિ મલિ, માજને દેઢ હજાર; સતરખડે કીધી માંડવી, કમી પ્રમુખ તણી સાર. ગુરૂ. ૩૮ ઉચ્છવ કરતારે સમયેચિત ઘણા, ઝરતા નયણુડે નીર, શ્રાવક પધરાવે ગુરૂ અંગને, મહીસાગરને તીર. ગુરૂ. ૩૯ સુકડ, કેસર, મૃગમદ અબરા, અગર ચુએ ઘનસાર; અતિ બહુ મેલી શ્રાવક તિહાં કરે, ગુરૂ કાયા સંસ્કાર. ગુરૂ. ૪૦ ખંભ નયર તિહાં શ્રાવકશ્રાવિકા, મન બહુ ભગતિ ધરંત, અવસર એણે ધન ખરચે ઘણું, શ્રીગુરૂ ગુણ સમરંત. ગુરૂ. ૪૧ શ્રી વિજયાણુંદસૂરિ પટેધરૂ, શ્રી વિજયરાજ મુણિંદ, ચિર પ્રતિણે ઇમ લાભવિ ભણે, શ્રી સંઘ કમલ દિણિંદ
જ્યાં લગિ દિનકરચંદ. ગુરૂ. ૪૨ ઇતિ શ્રી નિર્વાણ સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નામસાગર નિર્વાણ રાસ.
૩
श्री गोडीपार्श्वनाथाय नमः ॥
સકલ મ`ગલ પ્રમૂલ ભગવત, શાંતિ જિજ્ઞેસર સમરીએ, રિદ્ધિ વૃદ્ધિ સવિ સિદ્ધિ કરણ,
મહિ મડલે મહિમાનિક્લુ, પાપ વ્યાપ સંતાપ વારણ, ઉજેણીપુર જિનયા, પ્રગટ અવંતી પાસ; કામ કુંભ જિમ પૂર્વે, કવિયણુ કેરી આસ. નેમિસાગર નામ અભિરામ, કામિત પૂરત અભિનવું, કલ્પવેલિ' સમ સદા કહીએ,
જપતાં જગે જશ વિસ્તરે, લલિત લીલ આનંદ લહીએ; વર વાચક પદવીધરૂ, અંગીકર્ય ગુરૂ આણુ, જિમ હુએ તિમ કવિ કહે, તેહ તણું નિર્વાણુ.
ચાપાઇ.
થીપટ્ટાવલી.
જય જય શાસન સાહિમ વીર, કચન કાંતિ સમાન શરીર; સહેજે સાગર જિમ ગભીર, માયા ભૂમિ વિદ્યારણ શીર. સિદ્ધારથ કુલ રૃપ અવતસ, ત્રિશલાદેવી ઉર સરે હંસ; મુજ મિતલીના નિલની નાથ, તે જિન પ્રણમું જોડી હાથ, જેહના જગમાંહિ પ્રમલ પ્રતાપ, નામ જપતાં ન્હાસે પાપ આધિ વ્યાધિઅલગા ટળિ જાય, સુપ સપત્તિ મદિર સ્થિર થાય. ૫ જસ સેવે સુર કાડા કાઢિ, નર કિનર પ્રણમે કરોડી; જેહના અતિશય છે ચેાતીસ,
મુનિવર મન રાજીવ મરાલ, તે જિષ્ણુવર પ્રણમુ ત્રણ કાળ; મહિમા મેરૂ મહીધર ધીર, જય જય જય જય શ્રી મહાવીર. ૭ સાધુ સમૂહ શિષ શૃંગાર, વીર તણા ગણધર અગ્યાર; સ્વામિ સુધર્મ પંચમ ગણધરૂ, વીર પાટે દીપે દિનકરૂ. તેહ થકી વસુધા વિસ્તરી, પટ્ટ પરપરા શિવ સુખકરી; જમ્મૂ પ્રભવ સિજજ ભવસુર, યશોભદ્ર નામે જસ ભૂરિ
For Private And Personal Use Only
૩
૪
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
૧૨
અમ અનુક્રમ ક્રમે ગચ્છપતિ, થયા ઘણા ખીજાએ યતિ, સામાચારી શુદ્ધ સુજાણ, પાળી જિનવર કેરી આણુ. પાટે પ્રભાવી સાહસ ધીર, ગાતમ ગુરૂ જિમ ગુણે ગ*ભીર, ભવિયણ નયન વિકાસન ચક્ર, લક્ષ્મીસાગર ગુરૂ સૂરિ', તેહને શિષ્ય થયા અતિ ઘણા, કયા નામ કહું તેહ તણા, સાધુ પરપરા શ્રી શૃંગાર, શ્રુત સમુદ્ર પડિત સુવિચાર. તાસ શિષ્ય સુનિહિત શિરતાજ, મહિમા માટુ' જેહતુ આજ નામ જપતાં નવિધિ થાય, શ્રી વિદ્યાસાગર ઉવજ્ઝાય. વાદી વારિજ શીત સમાન, ધર્મસાગર ગુરૂ ધર્મ નિધાન; વિજયદાન સૂરિ વારૂકીએ, પાઠક પદ તેહને આપીએ. લબ્ધિસાગર ગુરૂ લબ્ધિભડાર, જેહનો જશ પામ્યા વિસ્તાર; વિજયસેન સૂરિ તેને દીએ, વાચકપદ મેટાં જસ લી. ૧૫ લબ્ધિસાગર ગુરૂ આગમ જાણુ, વિજયસેન સૂરિ કેરી આણુ; પાળે પુછી કરિ વિહાર, ભવિક જીવને તારણુ હાર.
૧૩
ઢાળ ૧ લી.
ગુડીની.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૪
૧૬
ગામ, માતપિતા, નામ, દીક્ષા, મહિમંડલે માટુ સિંહપુરાભિધ ગામ, વનવાપી કૂપ તડાગ સુઠામ. સુવસે તિહાં માનવધર્મની મનેાધામ, શ્રાવક સુવિચારી દેવભવન
અભિરામ. ૧૭ વર પાષધશાળા સુવિહિત સાધુ વિહાર, વ્યવહારી વારૂ વર્તે વર વ્યવહાર; ઇત્યાદિક મેલ્યા હૈમસૂરિ અધિકાર, ગુણ સહિત સદાએ સાથે સવિ પરિવાર. ૧૮ તિહાં સઘ શિરોમણિએ હજી પૂરિ આસ, દમ દાન દયાપર દીપે દેવીદાસ; સાહામણી સાચી કાડાં ગૃહિણી તાસ, નિજ રમણુ સધાતે વિલસે ભાગ વિલાસ. ૧૯ તસ ઉર ઉપન્યા જીવ કાઇ જશવ'ત, મને દોહદ ઉપરે પૂજી શ્રી અરિહંત; વાંદું ગુરૂ રાયા જે મોટા મહત, આગમ આરાધુ આણી મન એકાંત.૨૦
૧ કમળ
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરતી મન સાગર ભવહિ એક ચંગ, પૂરે દસ વાડિજાયુ સુત શુભ અંગ; મનમાં હરખી માતા પરિઅણુ ધરિણ રંગ, ગાવે પીપલી ગોરગી
કરે જગ. ૨૧ વાજે અતિ વાજાં જાતાં નિજ દરબાર, બંદીજન બેલે જુવે સુત જગચારઆવે અખ્યાણુનાનાવિધ તિણિવાર, વર મૂહૂર્ત પૂછી દીધું નામ વિચાર. ૨૨ રઢીઆળો નામેનાનજી ચિરંજી, કુલમંડન કુંવરકુલ સિંધુર કુલ દવે કુલ પાયવ કહીએ કુલચંદ, કુલતારક કુળ કેફિલ માકંદ ૨૩ કુળ શોભાકારી પર ઉપકારી એહ, કુળને રખવાળે સુંદર અતિ સનેહ. કુળવાંછિત પૂરક કુળ મે એવરમેહ, વિધિએ કુંઅરજી ચંપકવણું દેહ. ૨૪ ધવલે પક્ષે ધૂનુવાધિવિધુ વિસ્તાર, મકર રવિહુંનુ દિન વધે અતિ વિસ્તાર ઉત્તમ જન કેરા પ્રેમ જેમ અધિકાર, પશ્ચિમ દિન વધે છાયા તેમ કુમાર. ૨૫ એણિપરી વધે તાવુલ્યાં આઠ વર્ષ, પિશાલે પઢવા મૂક્યા ધરીય જગીશ; પંડિત પદ કહેતાં મનમાંહી નાણે રીસ, વિદ્યા ભણી આવ્યા માય
દીએ આશીષ. ૨૬ અવસરે વળી તેણે વેળે લબ્ધિસાગર ઉવજઝાય, વિચરતાં માતા
મયગલ જિમઠવિ પાય; કેડાં કુંઅરને લે વદે અષિરાય, ભવસાગર તરવા સાચે એક ઉપાય. ૨૭ ગુરૂ દેશના સુણી જાણ્યું અસ્થિર સંસાર, મને ચિંતવે મને મળી આ
ગુરૂ અણગાર; દેય નંદન સાથે સંયમ લેઈઉદાર, ગુરૂરાજસંઘાતે વસુધા કરે વિહાર, ૨૮
ઢાળ ૨ જી.
જય જય એ. અભ્યાસ, પંડિત અને વ્યાપક પદવી. લબ્ધિસાગર સશુરૂની પાસે, વિનયવંત વિદ્યા અભ્યાસે;
- વૈરાગ્યે મન વાસે–જય એ. ૨૯ પ્રથમાચાર વિચાર વિશેષે, આવે તે તે જે જે દેખે;
મધુર વચન મુખ ભાખે. જય જય એ ૩૦ જે આગમ કહિયા પણ ચાલી, જોતિષ સાહિત્ય છંદ રસાલી;
T બાલે વેશે જાણે. જય જય એ. ૩૧ હિમાદિક વારૂ વ્યાકરણ, સકલ ગ્રંથનાં જે આભરણુ;
વરણ કવણ વખાણે. જય જય એ. ૩૨
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવશાસન જિનશાસન કે આરાધે સાચું છે સે
જૂઠે કામ ન કેઈ. જય જય એ. ૩૩ નેમિસાગર લઘુ વૈરાગી, શ્રી જિનશાસન ઉપરે રાગી;
જ જસ કીર્તિ જગમાં જાગી. જય જય એ. ૩૪ પંચ મહાવ્રત રૂડાં પાળે, સુમતિ ગુપ્તિ નિશદિન સંભાળે,
દૂષણ દરે ટાળે. જય જય એ. ૩૫ ચરણકરણ જે સિત્તેર બોલઆરાધે વિનયે અડેલ
ન કરે તિહાં ડમડેલ. જય જય એ. ૩૬ જબૂ મેઘકુમરની જેવ, નાખે પાપરાશિયે તેડી
તેહ નમૂ કરી . જય જય એ. ૩૭ છઠ અઠમ આંબિલ તપકારી, બાલપણ હુતી બ્રહ્મચારી,
જગજીવન ઉપગારી. જય જય એ. ૩૮ અલ્પ ઉપાધિ રાખે અણગાર, નવ કલ્પી નિત કરે વિહાર
પાલે શુદ્વાચારજય જય એ. ૩૯ શુદ્ધ પ્રરૂપે જિમ જિન ભાખ્યું, સુગુરૂ પરંપર જે જિમ રાખ્યું -
તે ઉપરે મન રાખ્યું. જય જય એ. ૪૦ દીધુ વિજયસેન સૂરિર, પડિત પર તેહને આણંદ
હરખ્યા મુનિવર વૃદ. જય જય એ. ૪૧ હવે લબ્ધિસાગર ગુરૂરાયા, પુણ્ય પવિત્ર કરી નિજ કાયા;
સ્વર્ગલેક સુખ પાયા, જય જય એ. ૪૨ વિજયસેન સૂરીસરૂને, નર લેક આણંદ સહુને -
જોઈ મુહુર્ત ધૂતે. જય જય એ. ૪૩ દર દેશાંતરથી લાવ્યા, નેમિસાગર તે તત્ક્ષણ આવ્યા,
સકલ લેક મને ભાવ્યા. જય જય એ. ૪૪ વિજયસેન સૂરીશર આપે, વાચકને નેમિસાગર પદ સ્થાપે;
દિન દિન ચડત પ્રતાપે. જ્યા જય એ. ૪૫ વરસ સાત વાચક પદ હતા, શ્રી ગુરૂની આદેશે સમહુતા;
રાધનપુર વર પહોતા. જય જય એ. ૪૬
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ ૩ જી.
રાગ મહાર. ગુરૂને મેઘની ઉપમા નેમિસાગર ઉવઝાય ગુમાસે આવિયા રે,
રાધનપુર ધન્ય ધન્ય કે લોક સભાગીઆરે; ધર્મધુરંધર ધીર કે શ્રાવક શ્રાવિકારે,
જંગમ તીરથ જાણી મને અતિ ભાવિકારે. ૪૭ આ શ્રી વિષ્ણાય કે અભિનવ મેહલુંરે,
વાણી સુધારસ સાર કે વરસે અભિનવુંરે; ગાજે જ્ઞાન ગંભીર દયાજલ સપૂરીએ રે,
- જગમાંહિ જે મિથ્યાત્વ જવાસો ચૂરીએ રે. ૪૮ સમકિત ભૂમિ વિશાલ રસાલી હુઈ ઘણી રે,
ભય ભરશે સવિ પાપ કે દાવાનલ તણેરે, દ્વાદશ ભેદ ઉદાર મહાતપ દામિની રે,
શ્રાવક મેર ચકેર કરે દિન પયામિનીરે. ૪૯ બાર વત ગુણવેલિ કે નવપલ્લવ કરે, -
ભવિયણ ચિત્ત તલાવ કે ઉપશમ રસ ભરે; કિયા તટિની પૂરે પ્રવાહે તે વહેરે,
ધર્મધ્યાન બહુ માન કુટુંબી ગહગહેરે. ૫૦ વધે સાતે ક્ષેત્ર સદાએ સુંદરૂપે,
કરે પુણ્ય સુકાલ મહામહિમા ધરે, ટાલે તાપ કષાય નરકગતિ ગાલવેરે;
આણી રાગ મલ્હાર ચતુર નર આલવેરે. ૫૧ ઝુંડ માંડે વૈરાગ્ય ધમંડ કરી ઘણુંરે, | સુવિહ ચાત સંયમ મને રથ તેહ તણું; પૂરે મુનિવર મેહ સનેહ, વધે ઘણેરે,
સેવક જન સાલુર કે જીવન તેહ તણુંરે. પર ૧ નો. ૨ વરસાદ. ૩ બાર જાતનાં તપ છે. બાહ્ય અને છ અત્યં. તર. ૪ વીજળી. ૫ રાત્રિ. ૬ નદી,
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
એહવે આસા માસ કે આયા હૈ સખીરે,
એ મુનિ માટા મેહ કે મડલિ અખીરે; ઘરે ઘરે રગ મડાણુ કે મન વષ્ઠિત મળેરે, દુઃખ હગ ઉચાટ સર્વ જાયે વળીરે, દુહા.
શાહ જહાંગીરનું આમંત્રણ.
તિણે અવસરે અકબર નૃપતિ, નંદન સાહસ ધીર; માંડવગઢ આવી ઘણું, જગ કરે જહાંગીર. રવિ ઉગે આર આથમે, ત્યાં લગી તેની આણુ; વિજયદેવસૂરિ તેડવા, લખી મેલ્યે કુરમાણુ. શ્રી ગુરૂ વાંચી હરખી, પાતિશાહી કુરમાણુ; સૉંચ કરે ચાલવા તણા, અવસર દેખી સુજાણુ. ખભાયતા પુરવર થકી, પાંગરીઆ ગુરૂરાય; રાધનપુરથી તેડીઆ, નેમિસાગર ઉવજ્ઝાય. સદ્ગુરૂ સાથે ચાલવા, હરખ ધરે ઉવજ્ઝાય; રાધનપુરથી પાંગરી, પડિત સાધુ સહાય.
ઢાળ ૪ થી.
( મધુકરની દેશી. )
વિહાર માંડલગઢ.
સધ્ધ સહુકા વનવે, વાટે વિષમ વિહાર, ગુરૂજી; મુનિવર મારગ દોહિલેા, કરીએ કાયા સાર, ગુરૂજી આલી માહનપુર તણે, મારગે પાહીપુર; વારી વિશેષે લાગણું, તે પરહરા દૂર. પ્રાઢ પલ્લિ ભીલેા તણી, નહિ શ્રાવક સમવાય; વૈરાગી અતિ ઘણા, એણિ મારગે મત જાય. સાંપણી વીંછીણી દાઈ નદી, નામે તેસી પરણામે; પગ ભીને જીવિત હરે, નવિ જઇએ તિણે ઠામે, ૧ પુત્ર-જહાંગીર. ૨ જેવા નામ છે તેવાજ તેના
૩૨
For Private And Personal Use Only
૫૩
૫૪
૫
પ
પહ
૫૮
સંઘ. ૫૯
શુ.
શુ. સબ્ધ. ૬૦
શુ.
શુ. સબ્ધ. ૬૧
ગુ.
ગુ. સધ. ૬ર
પરિણામ છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
ગુ.
ગુ.
શુ. સંઘ. ૬૪
શુ.
શુ સધા ૬૫.
ગુ.
લાક તિહાં મેલા વસે, ન લહે સાધુ સ્વરૂપ; અન્ન પાન અતિ દહિલ્લું, તું ગાતમ પ્રતિક્ષ્ય. ગુ. સઘ, ૬૩ ધર્મવંત નર જેઠુ છે, તેહ તમ્હે વાંછે ક્ષેમ મેકુમર મુનિત્ર પરે, વીર વચનશ્યુ પ્રેમ, મુક્તિસાગર પડિત તિહાં, માનસાગર મુનિ માલ; પ્રમુખ મુનીસર મૂકિયા, કર્યાં સધ સભાલ વીર વીરસાગર સહી, ભક્તિસાગર સુધ સાથે કુશલ કુશલસાગર સહી, પ્રમુખ મુનિ સંગાથે. પ્રેમ પ્રેમસાગર ભલેા, શુભસાગર ગણિ સંત. શ્રી શ્રીસાગર ગણિવરૂ, ગુરૂભકતા એકાંત. શાંતિ શાંતિસાગર જય, ગણુસાગર ગુણુ કાડી; શિષ્ય શાભાકર તમ તણા, સવે પટ કર ોડિ. ઇત્યાદિક મુનિવર ઘણા, સકલ સાધુ શૃંગાર; રાધનપુરથી તે કરે, માંણુ ભણી વિહાર.
ગુ. સબ્રૂ
ઢાળ ૫ મી. રાગ–સામેરી. મારગે મુનિવર સાંચરે, 'માતા મયગલની પેરે
શિરિ ધરે આણુ સુગુરૂની તેહ તણી એ. ૭૦ સઘ સકલ મને ભાવિયા, ત્રીજે દિન તે આવિયા;
શુ.
ગુ. સા. ૬૭
For Private And Personal Use Only
ગુ.
૩. સઘ. ૬૮
શુ.
શુ. સબ્ધ. ૬૯
અનુક્રમે. છર
ગાવિયા રાજનગર ગુણુ ગહુમતીએ ૭૧ બહુ મહત્સવ શ્રાવક્ર કરે, અંગ પૂજાવિધિ આચરે સચરે સુગુરૂ તિહાંથી આગે શ્રી તપચ્છ તણી, ચાલ્યા નિજ શ્રાવક સુણી, અતિ ઘણી ઉતાવળે મને સક્રમે ૭૩ રાજનગરથી ચાલે, મુનિવર મારગે માહાલે;
વહાલે એ વાંદ્યા દેવ વડાની ૭૪ વિગય વિશેષે પરિહરી, આંમલ નીવી આદરી; સાદરે કરણી સત્તરી નિત કરે એ ૭૫
૧ માતા એવા હાથી તેની પેરે.
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૧
અભિનવ વિદ્યાસાગર, વર વાચક વૈરાગર;
www.kobatirth.org
સયમ શુદ્ધ સુહાવે એ, સાચા સાધુ કહાવે એ;
આગર નેમિસાગર ગુરૂ ગુણતણું એ. ૬
આવે એ જિણે મારગે જલ લાગનું એ. ૭૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિશું કરે ડાછતા, સખલ સદા ભવિતવ્યતા;
પિતા આગમ વાત એ શી કહી એ. ૦૮ કોઈ વખરટી ક્રીએ, નીરસ લેાજન તૂરીએ;
પૂરીએ શુદ્ધ માન તે વિ લહીએ. ૭૯ વિષમ વિહારજ કીધું એ, માઠુ પાણી પીધું એ;
દીધું એ સુરપતિ સે’ચકારડુ એ. ૮૦
બીજા તવ લાવી નવું મત માંડીગ એ,
એમ અનુક્રમે માંડલગઢ, મુનિવર મયગલ જિમ ચઢે; મને દ્રઢ સુગુરૂ વચન અનેાહારડુ એ ૮૧ ઢાળ ડી.
વિજયદેવ સૂરિ પ્રતે, સવાઈ મહાતપા એ,
( આવે આવે ભરતન' એ દેશી. )
જહાંગીર બદશાહના એલાય શ્રી વિજયદેવસૂરીશએ વંદે, શ્રી ઉષાય કે,
નેમિસાગર વરૂ એ.‘૮૨ માંડવગઢ મોટુ ઘણું એ, વળી શ્રાવક પાતથાહું કે, ગચ્છપતિ તિહાં મિલ્યા એ, આણી અધિક ઉત્સાહ કેજય જય જગદ્ગુરૂ એ. ૮૩ શ.હે સુગુરૂ દેખી કરીએ, પામ્યા હરખ અપાર કે, વચન ઈશ્યાં કહીએ, તમ્હે પય સેવે જે સહીએ,
ધન્ય ધન્ય તસ અવતાર જય. ૮૪ એ, કીધી જેણે ઉપાધિ કે શાહે વૈદ સાચુ મિલ્યા એ,
ટાલી તસ મદ વ્યાધિ કે જય. ૮૫ એમ મેલે જહાંગીર, હરખ્યા મીર હુમીર.
For Private And Personal Use Only
જય.
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ઘણું મડાણે આવીઆ એ, તપગચ્છને શણુગાર કે, મહાચ્છવ સઘ કરે એ, દિન દિન જય જયકાર. અંગ પૂજા અધિકી કરે એ, શ્રાવક ચતુર સુજાણુ કે; અવસર ઓળખે એ, પરમ પ્રભાવના નિત કરે એ, સુણિ સુગુરૂ વખાણુ કે—જય. ૮૮ ચંદ્રપાલ સંઘવી સુખી એ, બીજી અંદીદાસ કે અનિશિ પૂરવે, ઇહણ જણુકી આશ કે. નામ નાનજી નિર્દેલું એ, જ્ઞાતિ ભલી શ્રીમાલ કે; શામળશાહ સુત પદમશી, જેસંઘશાહ સુચાલ. વીરદાસ છાજૂ વળી એ, શાહ જગ્ ગુણુજાણુ કે, પાટણે તે વસે ઇત્યાદિક શ્રાવક ઘણા એ,
જગજીપક પદવી
શ્રી જિનશાસન જાણુ, નેમિસાગર ઉવઝાય, અકબર સુત આગે લીઆ, જગજીપક સવાય. સુગુરૂ જશ જીવાજી, જીવા જીવા શ્રી ઉવઝાય, આવે ઢાલ વાય, વિજયદેવ પસાય. જે અહંકારી અતિ ઘણા એ, તેહ મનાવ્યા હાર, નેમિસાગર વાચક તણી એ, હું જાઉં ખલિહાર.
For Private And Personal Use Only
જય. ૮૭
જય. ૮૯
પાળે ગુરૂની આણુ કે. જય. ૯૧ નેમિસાગર વાચકવર્ એ, તેઠે શ્રી જહાંગીર, નરેસર નિરખવા એ, શ્રી ઉવજ્ઝાય સુધીર. પાતશાહ પૂછે તિહાં એ, પુસ્તક કેરી વાત કે, ભટ્ટ કહી ભલુ એ, આણી રાય અવઢાત કે. પુસ્તક સાચું છે સહી એ, કૂંડુ મ મ્હા કાઇ કે, સહુ કે વાંચ્યા એ, સાચું ફૂડ ન હોય કે. વાચક ૧ર જય જય લહીએ, દુશ્મન પડી માન મુર્હુત ગયું એ, વળતા ન શકે ઉઠી કે.. ઢાળ ૭ મી.
જા કે,
ટાઢમલજી તુંરે—એ દેશી.
જય. ૯૦
જય. ર
જય. ૩
જય. ૪
જય. ૫
૯
સુગુરૂ. ૯૦
સુ ૯.
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
કુટિલ કલી આપડુ એ, દોષાકર એ ચđ, નારી સુખ ઉપમા લહી એ, સ્ક્રિન સ્ક્રિન થાએ એમ સુ વાદી ગજમઢ ગાળવા એ, મેાટા ગુરૂ ભૃગરાજ, નામ જપતાં તેહનુ' એ, સીઝે વછિત કાજ. શ્રી ગુરૂ આણુ હૈયે ધરે એ, શુદ્ધ પ્રરૂપક એહુ, નેમિસાગર ગુરૂ નામશું એ, હાજો અવિહડ નેહુ.
ઢાળ ૮ મી.
રાગ ધારણાના.
શરીરબ્યાધિ, સ્વર્ગગમન.
મારગે શ્રમ પાણી થકી, ડીલે ચડીએ તાવ, ઉત્તમ નરને દુઃખ દીએ, એ કળિકાળ સ્વભાવરે. ધરમ ન મૂકીએ, જે રૂસે કિરતાર રે; સમકિત રાખીએ, શિવ મારગે અધિકારરે. સ્કંધક સૂરિશિષ્ય પાંચસે, ગિરૂ ગજસુકુમાલ, પ્રમુખ સુનીસર બહુ હુઆ, તે સ્મરૂ' ત્રણ કાળરે. લાન જેહવે નવ થયાં, ચપાણી તવ દેહ; અધિક અધિક તવ કરે, ધર્મચરી સસ્નેહ રે. માતપિતા અધવ તણી, માયા કરે ગમાર, અંત સમે આરાધીએ, જિનવર મુક્તિદાતાર રે. અંતે અણુસણુ આદરી, શીખ સહૂને કીધ; શિષ સ'ઘાતે સધની, ધર્મલાભ તવ દીધ. ધર્મ વિના જગે જીવને, સાર નહિ સંસાર; પુણ્ય કરે જે પ્રાણીઓ, તે પામે ભવ પારરે, રાજનગરે શ્રાવક ભલા, સ’ઘવી સૂરા નામ; રતન રતન જસ નિર્મલા, વાધે જંગે અભિરામ. ખભાયત નગરી વસે, શાહુ સામા શ્રીમણૂ; પાટણે અમજી તેરવા, ધર્મ કરે ભટ્ટ ભટ્ટ. શ્રી ગધારી નગરે વસે, મોટા મનજી શેઠ; નામ નિરૂપમ નાનજી, ધર્મ ધ્યાન તસ દ્રઢ.
For Private And Personal Use Only
સુ. ૧૦૦
સુ. ૧૦૧
૧૦૨
ધરમ. ૧૦૩
૪. ૧૦૪
૫. ૧૦૫
૪. ૧૦૬
૫. ૧૦૭
૧. ૧૦૮
૧. ૧૦૯
૫. ૧૧૦
૪. ૧૧૧
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:૫૪
સૂરત નગરે સુખે વસે, વર Àાહરા કહેવાય; કાન્હા કરૂણા રસ લા, રિષભદાસ ગુણ ગાય. ભણશાલી શિવજી લઘુ, નવેનગર તસ વાસ; હેંજો ધર્મ કરે ઘણું, જિમ પહોંચે સવિ આાસ. રાધનપુર વર પ્રમુખને, સધપતિ શમ, ધર્મલાભ પહુંચાડજો, લેઇ અમ્હારૂ નામ, વીરવચન આરાધો, પાળજો ગુરૂ આણુ; સમકિત શુદ્ધ રાખો, જિમ રાખા નિજ પ્રાણ. પ્રથમ સુરાલય પેખવા, ભાગ્યસાગર બુધ જાય; તદ્દન તર દિન પચમે, તિહાં પહોંચે ઉવઝાય. કાતી શુદ દશમી દિને, સાંડવ દુર્ગ મઝાર; વાચક વર પામ્યા સહી, ઈંદ્રભવન અવતાર. વાજા વારૂ વાજતાં, માંડવી અતિ ઉત્તાર; સૂકી કેસર અગરછ્યું, સધ કરે સત્કાર. નેમિસાગર ઉવઝાયનૢ, નામ જપે સહુ કાય; હૈડાથી વિ વીસરે, સુગુરૂ શાણુ જોય.
ઢાળ ૯મી.
ગુડ્ડીના
ગુરૂોાક.
જે સહચારી શીષ જગદીસર પ્રતિ,
એમ દ્વીએ આલભડા એ;
તું કિરતાર ચાર તણિ પરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૂ વિષ્ણુ શ્રી ઉવઝાય
એણે પ્રસ્તાવે અગ્નિત ચિત્ત સંતાષક,
મ્ય ૧૧૨
For Private And Personal Use Only
૧. ૧૧૩
૧. ૧૧૪
૪. ૧૧૫
૫. ૧૧૬
૫. ૧૧૭
*. ૧૧૮
જીવિત ધન ચારે વડા એ. ૧૨૦ સાર અમ્હારડી,
કુણુ કરશે ગુરૂજી સીએ
ધ.૧૧૯
દીધું'ચ દુઃખ મનને ઘણુ એ. ૧૨૧
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડે સહેદર નામ મુક્તિસાગર,
બુધ માનસાગર મુનિ નાન્હડો એક સુણી સુણ તુહી. વાત વલિ. વલિ,
( વિર વલે ઘણુવિણ જિમ મહે એ ૧૨૦ સાંભળી સુતની વાત. માત કેડાઈ.
મનમાંહે અતિ દુખ વહે એ, જે દુખ એક ન ખમાય, એહવા હુઈ થયાં,
વળી વળી વયણ ઈશ્યાં કહી એ. ૧૨૩ મહ વશે મરૂદેવી. અરણક માય,.
પ્રેમ વશે મરૂદેવી અરણુક માય;
પ્રેમ વશે પરવશ થઈએ, પુત્રતણું દુખ જેહ નેહ થકી વહી,
જનની તે જાણે સહીએ. ૧૨૪ નયણે આ નીર ધીર સુતન વિના,
નીંદ ભૂખ નાસી ગઈએ; નિસાસા અવિલબ અખા મૂકે એ, .
રચણી વરસે સુ થઈએ. ૧૨૫ જિમ જલ પાખે જોઈ તડફડે માછલી,
જિમ મરાલી મરૂ થઈ એ; તે દુખ દીધું દેવ દે વકરૂં કિડ્યું,
એમ બેલે ઉતાવલી એ. ૧૨૬ સંધ સહુ પરિવાર સાંભળી ચિતવે,
દૈવગ વિષમ સહી એ; એ સંસાર અસાર તારક જગ ગુરુ,
આગમ વાત એસી કહી એ. ૧૨૭ જાણી ઇશ્ય સ્વરૂપ ધરમ કરે ઘણું,
જિમ સેવિ દુખ જાવે વહી એ, કવિયણ બોલે ઇમ જગભીંતર બીજ ઉં,
વિરહ સમું દુઃખ છે નહિ એ, ૧૨૮
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬ ઢાળ ૧૦ મી.
રાગ ધન્યાશ્રી. જય જય સાધુ શિરોમણું, નેમિસાગર વર નામે છે; કામિત પૂરણ સુરતરૂ, વાચકવૃંદ લલામ જી.
૧૨૯ ગુણસાગર ગુણગણુ ભરીયે, શ્રુતસાગર તવતે છે. જય. ૧૩૦ વડ વૈરાગી જગે જ, વિવેકસાગર જસ ગેહે જી મેઘસાગર પંડિત વરૂ, કુશલસાગર સનાહે છે. જય. ૧૩૧ મુક્તિસાગર મહિમા ઘણ, દેવસાગર દીઓ માને છે પંડિત ગણિ મુનિ જાણીએ, ઉદયસાગર અભિધાને છે. જ્ય. ૧૩૨ સુખસાગર આદર કરી, સવિ સાગર પરિવારે જી; નેમિસાગર ગુરૂ નામે છે, લહેજો જય જયકાર છે. જય. ૧૩૩ સંવત સેલ ચિત્તરે, નયર ઉજેણી મજાર છે; માગશિર શુદ બારસ દિને, સુણિયે શ્રી અણગાર છે. જય. ૧૩૪ વાચક વિદ્યાસાગરૂ, તાસ પંચાયણ શિષ્ય છે; વિબુધ કૃપાસાગર કહી, પૂરે સકલ જગીશ છે. જ્ય. ૧૩૫.
इति श्री नेमिसागरोपाभ्यायनिर्वाणरास समाप्त.
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિપત્રક (મુળનું)
લીટી,
શુદ્ધ ભરતક્ષેત્ર
ખારજ ઉપદ્રવ
અશુદ્ધ ભરતક્ષેમ આરજ. ઉપદ્રવ્ય સત્ય ધરમ કર કાય વશ પહેલો તે વહેલો સફળ ફળીન આશરે
ચઢાઈ
૧૩
૧૫
ધરમ કરે કામ વિશે વહેલો તે પહેલ સફળ ફળી મન આશરે
અઠાઈ લાલ સાંભળી મહાસતી દગદિક મૃગશિર નવ માસ દાડા વધે પુરૂષાતન .
૧૪ કહેતાં થકાં સજનની કથા રે સાણંદ
ન છો સાંભળી સહાસતી દોગંધીક મૃગશિર નવ ભાસ વાડા વાધ પુરૂષોતન
૨
૨
"
કહેતા થક સજનની કયાં રે ચાણંદ
દુહવે :
૧૮
૨૨
(૨૩
મહેલો માતા ગુણગેહ. સચરડા દિગામ વિગસ્યા સુગંધ તારે રાજા દિ
માંહે લો મેતી 1 ગુણગેહ રાચરડાદિ ગામ બગસ્યા સુગંધતારે રાજાદિ
૨૪
૧૮. ૨૦
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
પૃષ્ઠ ૨૪ ૨૬
૨ ૨ ૨ ૨ : ૮ - ૨ - - - =
લીટી, અશુદ્ધ, ૨૧ ઉપવાક ૬ એકવીશ
પકવાની બરસે
અંત હિત
ઉપરણું ૨૦ કોચ ૨૧
સઘણી કોચ
જાત્રો ૧૪
ગુરૂમુળથી
શુદ્ધ ઉપકાર જીરે એકવીશ પકવાનની ભરૂસે અંતર હીતરે ઉપકરણ કોશ . સંધની કોશ જાત્રા ગુરૂમુખથી જાએ ઉપમા જાતે એહવે ઉજમાળ ગિરૂઆ જય વીયરાય
૧૫
છે
જેએ
છે
ઉપમ જે તે એ હવે ઉનાળ ગિરૂ આ જયવીય રાય
૧૫ ૩૧
જિ
૧૩
૨ ૬ - ૨ ૨ ૨ ૨ - ૨૬ - ૨ ૨
અધિકાવ પૂછે લીરે ધણી વાદીને છણેદની બુદ્ધિને વાસ કંપી રિરિરાજને સિદ્ધિરિરિ આ કરીએ ભદાર
અધિષ્ઠાન પૂછે વલીરે ઘણું વાંચીને જીણુંદની બુદ્ધિના વારા કુચી ગિરિરાજને શિદ્ધગિરિ આકરી એ તદાર
૧૮ ૧૪
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપટ
લીટી, અશુદ્ધ
-માંસ
શ્રેયાંસ પતંગી
૭૩
છે. કે 9 $ $ $ $ : ૭ ૭ ૩ ૪૪ ૪૭ ૦ ૨ ૪ ૫ ૬ $ $ $ $
ફ4 - દુર 2 દ ર - ૪ - ૪ત્ર ૨૪ - ૨૪ ૪ ર રજુ છું
ફુટનેટ તંગી
સદેહ ૨૬
ધર્મ ઈડીશ ૧૪ દેશનાં ૨૮ જિમ છેદા
પુણ તે સા. ૧૪ ચાર ના મળે નહિ પંચલ પચીસી
કહી એમ દેજો ૧૫
સુત સાત રામ તપણે બાવીસરે મેલે અભંગ લાભ યક્રવર્તિ ધરેણું धरे કારણ કાલ હે પુનર
નંદની ૧૮
દુકૃત દો
ચમઠાર ૨૮ કરણ વધ્યાન ફટનેટ
પીર નિરાલા તાસસી વિદ્યાવર્દન
ધર્મ મ ડીશ દેશના જિમ છેદાય પુત્ર તે સા. ૧૭ ચાર છે ચૂકે નહિ મંગલ પચીસી કહીએ મ દેજો સુખ સાત રમતપણે બાવીસમેરે મળે અભંગ લાલ ચક્રવર્તિ ધરણે
SS 2 ? જ
૮૭
કારણ કા લહે
૨૫
૧૨
૪ નંદની દુષ્કત
અઢાર કરણું ધ્યાન ૧ દેવા
૧પીર
૧૦૦
૧૦૧
નીંદા તાસશિષ્ય વિધ્યાવર્લ્ડન
૧૦૧
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ.
લીટી, ફુટનોટ
૧૦૨
વાણું તેજાળા શીલ ગુર્જર
૧૦ ૧૬
૧૦૫
૧૮
ગાવે
૧૦૮
૨૬ ' ૨૨
૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨
૧૩. ૧૮
૧૧૩
૨૬
૧૦ :
૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૬
અશુદ્ધ, પણ તે જાળારે શીઘા ગુજરે ગાવ સધહ્યો હેડા સુભીની ઉપડાવો હાલ ૨ જી અંગ જગહ ગહીઓ શિશા ઢાલ ૩ જી ઢાલ ૪ થી હલકર મદ લેવાશે ઢાલ ૫ મી દીક કરે
જનહર્ષ ઢાલ ૬ ઠ્ઠી ચિંતા પામે સિદ્ધ મા ભવ ભાવ ઠહરે તેરજે સધહણ સધહણાપણે તેતો ગણાય સધહી ૨ સારસંભાળ ૩ માંચડા જલપરે જાગે સંયમ પાળજી
૮
૧૬
સદા હૈડાસુ ભેટી ઉપાડ ઢાલ ૩ જી અંગજ ગહગહીઓ શિક્ષા ઢાલ ૪ થી ઢાલ ૫ મી હલુકરમ દવારે ઢાલ ૬ ઠ્ઠી
આદિક કરે જિનહર્ષ હાલ ૭ મી ચિતા પામે સિદ્ધિ ભાભો ભવ ભાવટ હરે તેર જે સદણ સદહણપણે તે ન ગણાય સદહી ૩ સારસંભાળ ૨ માંચડા જલપરે જાયે સંયમ પાળે આરૂઢ
૧૧૬ ૧૧૮ ૧૧૪ ૧૨૦ ૧૨૦
૧૨
૧૩ ૧૫
૨૭ .
૧૨ ૧૨૨ ૧૨૨
૨૦
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ
૧૨૩
૧૨૩
૧૨૬
૧૨૬
૧૨૬
૧૨૭
૧૨૭
૧૨૭
૧૩૧
૧૩૨
૧૩૨
૧૩૪
૧૩૬
૧૩૬
૧૩૭
૧૩૮
"9
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૧
૧૪૧
૧૪૨
૧૪૩
39
૧૪૪
66
.
૧૪૫
૧૪૬
૧૪૬
લીટી
ટ
૨૨
૧૨
૧૨
૨૨
'
૧૦
૨૨
૨
૧૦
२७
૧
3
૪
e
..
૧૦
:
૧૮
૧૩
www.kobatirth.org
અશુદ્ધ
વિજયપ્રભુસર
વટીઆર
મરૂપલ દેવા
દાડા
નિભુ વન
પાસ ણુના
ધરણીવનાં આઈ
તસ સીષ
સાંતલ પુરવારાહી
લખે આ દેશ
હરખ નમાવે સમભાવેર
સુગણુ
મનીદામ
સિદ્ધબુદ્ધિ
ઉજ્જત
મડતી?
૧૦
૧૨
२७
૧
૪
૨૧
૧૨
૨૪
ફ્રુટનેાટ માતા
ટૂકડા
આધા
નિશાન
અંધવ નહી
史害见
કૃષ્ણાદાહ
ગ્રી
લહે
ચલ
આધા
એનું માચે
શિષ્યા
પરમ ભાવના
દેખાતા
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ
વિજયપ્રભસૂરિ વઢીઆર
ભરૂચલ દેશ
દાડા
ત્રિભુવન
પાસ જિષ્ણુંદના
ધરણી વનાંખાઈ
તસ શિષ સાંતલપુર વારાહી લખે આદેશ
હરખ ન માવે
સંભાવેર
સુગુણ
અનામ
સિદ્ધ મુદ્દે
ઉજ્વલ
મડલીરે
ટૂકડા
શ્રધા
નિશદિન
અંધવ સહી
તૃષ્ણાદાહ
ઉડયા
હી
સલ
માવ
એ તુમસે
તમારા
શિક્ષા
પર ભાવના
ખા
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३१
શુદ્ધ
સાથોરે
૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૫૦
.
૧૩ ૨૧
લીટી. અશુદ્ધ, ૨૭. સાધીરે ૩૦. સાતે થાતો ૩ સુરત પેરે સરજારે
ઘારે સંયમ પ્રેમાને શાલ
સંભારે ૨૪ સમરાજતું રે
મગરૂદાવાદ ચઢાવી પડીમાં
૧૫૩ ૧૫૪ ૧૫૬ ૧૫૭ ૧૫૮
૨૪
૨૮
૧૫૮ ૧૫૮ ૧૬૦ ૧૬૧ ૧૬૪ ૧૬૭ ૧૬૭ ૧૬૮ ૧૬૮ ૧૬૮ ૧૨
૧૦ ૧૨
સાતા થાતાં સુરત પરિસર જાવે ધારે સોહમ પ્રેમ વિશાલ સાંભરે સમ રાજતું રે ભગશરૂદાવાદ ચઢવા પરિમા જાત્ર આખડી અનુમોદનારે લેવાઈ તિલક નિલાડે શ્રીજી પાઉધારો વર્ષા જન્ચ પ્રહ ઉગમે ઋષભદેવ જડતા દુપ્રતિકાર
ચાખડી અમેદવારે લંબાઈ તિલક નિલા ડે શ્રીજિન પાઉધારો
૨
૪.
વર્ષા
રજથ પ્રઉગમે
ષભદેવ
૧૭૩
જાડયતા દુષ્પાતિકાર ત્રીજો ચંડસ કિર્ણપરે છાક ઝમાળ કુમારને વેવાવચ ધરવ
૨૨
૧૭૩ ૧૭૪ ૧૭૭: ૧૭૭
ચંડસમ કિણુપરે ઝાકઝમાળ કુમાર જે વેયાવચ ધર
૮ ૧૨
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
૧૭૮ ૧૭.
લીટી, ૧૨ १२ ૧૩ ૧૮
રાગદ્વેષ નાશ તુરંગમ સારમાં
૧૭,
૨૧
૨૯
૧૮૦ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૪ ૧૮૪ ૧૮૦ ૧૮૨
અશુદ્ધ રામદેષ નાય રંગમ આરખા કુમાર અચિવાદ તાટિક જનપતિ સરત ગુરૂ ભલી વિવિધ
પેરે નવમસવાડે સરિ અરય ફુલ રૂપી ભગવનજીની
૧૩ ૧૩. ૨૮
૧૭
૨૨ ૮ટનીટ
૧૮૮ ૨૦૦ ૨૦૧
અવિવાદ નાટિક જિનપતિ સુરત ગુરૂએ ભલી વિવિધ
ખેરે નવ માસ દાડે સારે અરથ કુલ રૂપી ભગવતજીની ન શકે ભારરે
એ કણિ મુખે કલ્યાણસાગરસૂરી મદ મનિ નાણે ભીમા અંતરિ ભરાય સુમનમથ રૂ૫ હીરજી સિઓ ચિત કવણ દસમાસ દાડા દરિ
નશકે તારે.
૨૦૮
૨૦
૨૧૨ ૨૧૩ ૨૧૮ ૨૧૮ ૨૨૪ ૨૨૪ २२७
ર ર ર ર ર ર ર
૧૫ ૧૪ એ કણિમુખે
કયાણસાગરસુરી ૧૦ મદમનિ નાણે ૨૩ ભાભી ૧૦ અંતરિભરાય
સુમન મથરૂ૫ ૨૮ હિરજી સિઓ સિત
કિન
દસમસ વાડાઓ અરિ લીટી,
અશુદ્ધ ૨૩ વન તૂ
ત્રણુદાન ૧૩૨
૨૨૮
૧૧
૨૨૮ ૨૩૧ ૨૩૨
પન તું સોવન દાન २३२
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
૨૩૨
૨૩૨
૨૩૩ ૨૫ ૨૩૬ ૨૩૮ ૨૩૮ ૨૩૮ ૨૪૧ ૨૪૧ ૨૫૪
કીધ ઉણી ભગસીયા ત્રાઈ ધન દસ માન કરીઓ તાવ લિઆવજે મદલના નકાર સંજોગે પાતીયું રયણે ભર્યું સુર ગિરધિર ધાય સુપલપાજી ધર્મધરા રૂહ સૂકડી
કીધ ઉજેણી માગસી યાત્રા ધનદ સમાન કરી આતાવલ આવજો માલના નગર સંજોગે પામીયું રયણે ભર્યું સુર ગિર અથિર થાય સુપલ્લવાજી ધર્મ ધરારૂહ સુખડ મૃતવત
૧૪
તવતે
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાલોચનાનું શુદ્ધિપત્રક.
લીટી,
અશુદ્ધ ચારિત્ર
૫
શુદ્ધ ચરિત્ર પદમશાહ
૧૧-૧૧
હરપાળ
૧૬
ખ્યાતિ માટે
૨૭
૨૩
૨૫
ખ્યાત માંટે તેથી ૬૦૦૦ ૧૮૮૦ નમસાગરજી મુત્તિઓ વિકમ ૨૨૦૦ લક્ષાધિપતિ બા-શાહ ખ્યાન કરા ઉપર કીંમત ખુશાલચંદે વચાર અમદાવદ સયાજીરાવ સંભળ શાંતિદાસ
૧૭૮૦ નેમિસાગરજી મુર્તિઓ વિક્રમ ૨૧૩૩ લક્ષાધિપતિ બાદશાહ ખાન ઉપર કીંમત
ખુશાલચંદ વિચાર અમદાવાદ સયાજીરાવ સાંભળવા શાંતિદાસ જેઓ જે જે પનમા
પાંચમા દિકર
દિકરા
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદનનું બુદ્ધિપત્રક.
અav
૧૩
થતો
વીર વિજ્ય અધ્યાત્મ પ્રસારક છપાવી આપવાનું
થતી વીરવિજય અધ્યાત્મજ્ઞાન પ્રસાર છપાવી પ્રગટ કરવાનું
લર્મિસાગર અને સાગરમચ્છ.
લક્ષ્મીસાગર
અને છે સાગરગચ્છ
ના
, ૪ ,, ૪૪.૪, ૨ ૪ ૨૪ .
જમકુવહુથી મોહનલાલ સંશ સાહકમકલચર સંપ્રતિમા વિજ્ય કન વિજયી સુવિહત લખાઈ ગયું છે) પ્રાતદિન ૧ણ૩. નાગોર રોહણજી જીવહિંસાનિષેધ કરે વંશપરંપરા વિયપ્રભસૂરિએ નિષ્ટાએ નિષ્ઠા સંવેગ પક્ષી
મકુ વહુથી મોહનલાલજી
શ શાહ કર્મો કુલાચંદેર સંપ્રતિ માનવિજય કાંતિવિજય સુવિહિત જોઈશું) પ્રતિદિન ૧૭૧૨ નાગાર રાહણની જીવહિંસા કરવી . વંશપરંપરામાં વિજ્યપ્રભસૂરિના નક્ષાએ નિા સવેગ પક્ષી
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
તેમ જેમ
લીટી, અશુદ્ધ ૨૬ તેમ
ઘોરી સાચોર હતા
ઘેરી
પાટણ સુરત તેને શ્રી દેવચંદજી જાવું મીશાસ્ત્રી દેવંગત
સારા હતી
સ્થલ છે પાટણના સુનિસુવ્રત તેમને શ્રી દેવચંછ જાઉં મિથાલી દેવગત
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #418
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only