________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર ૮ અબદીલગીરી તથા મસાલની સનંદ. રાજેશ્રી કમાલસદાર વર્તમાનભાળ ગ. શા. 'અખંડીતલમ્િ અલંકત રાજમાન સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર સુરરાજા ઈહીત દેક્ષીત ઈનયા અલફ શહેર મજકુરના વખતચંદશા શેઠ એમના ઉપર સરકાર કીરપાવંત થઈ આબદાગીરી તથા મશાલ આપી છે તેના બે આશામીને દરમાય રૂા. ૮) સરકારમાંથી સાલ મજકુરથી શહેર મજકુરમાંથી ઠરાવ કરી આપે છે તેના કરમાયાના રૂપી શેઠ મજકરને દરવરસે આપતા જવા તેને રસાલો પત્રના આક્ષેપ ને લેતાં આ પત્ર શેઠને ભેગવટા સારૂ પાછો આપ ને તમારે આ પત્રની નકલ કરી લેવી. હરકત ન કરવી. છ ૨૬ માહે સવાલ.
નાની
મહેર
સયાજીરાવ ગાયકવાડની મહોર,
નક . . અબદલગીરી તથા મશાલની સનંદ.
મહેર
સયાજીરાવની.
આજ્ઞાપત્ર સરકાર રાજેશ્રી સયાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર તા. વખતચંદશા શેઠ શહેર અમદાવાદકર સુરર્શને ઈહી દે શીતન મઈઆ અલફ તુમસ્ત સરકારમાંથી કીરપાવંત થઈ અબદલગીરી તથા મશાલ આપેલી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી. છ ૨૬ માહે સવાલ.
મહાર.
For Private And Personal Use Only