SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 34 રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કમાળસદાર, - પ્રગણું અમદાવાદ સરકાર ભાગ ગાઃ શાક અખંડીત લક્ષ્મિ અલંકૃત રાજમાન સનેહીત આણંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર રામ રામ: સુરર્શન સલાસ મૈયાતન અલદ્દ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ સહેર મજકુરનાએ સરકાર ચાક. રીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ સાલ મજકુરથી પાલખી આપી છે તેની તહેનાત એક સાલના બાર મહીનાના રૂ. ૧૦૦૦) એક હજાર તથા પાલખીના સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂ. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગથે મજકુરથી આપવી નીમણુંકમાં મજરે મલશે. ચંદ્ર ૨૩ રમજાન મહેર. મોહર. ગોવિંદરાવ ગાયકવા ડની છે, પાલખીની સનંદ શેઠ વખતશાને મળેલી. નવ8. ૭. અબદલગીરીની સનંદ. નકલ. . મહેર હિતેશીંગ ગાયકવાડની. આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલફ તમને સરકારે કીરપાવંત થઈ આબદાગીરી આપી છે તેને અનુભવ લઈ સરકાર ચાકરી એકનિષ્ઠાથી કરવી છે. ૧૪ માહે સાબાન. મહાર. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy